Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપના વગોવણી Eવ
શ્રી ભગવતી સરી - જ
ગુરપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
Tધા ની છે. સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
A
/
જાક કરું , 's 'Bij- {hem . Shani લો રાજા 69/
उबलेवा होइ जोगेसु अभोगी नोवलिप्पई भोगी लमइ संसारे अन्नोगी विप्यनुअइ .॥
ઉત્ત. - ૨૫ 4TI• ઇવ
હોય છે T3 ભાગો થી કમનો લેપ (બંધન થયછે અભાગી (સહારો બની (anoj લારી / લપાતો નથી ભોગી ક્ષક્ષા માં ભHછે અભાગી સંસારી છૂટી જાય છે
Eસમms આ
હોટ છે
થોન 2 >
f als/ દinલાડેજા / કમ કોરિટી ૭૨ કલાક સારા ન મળી
सवणे नाणे य बिताणे पञ्चस्वाणयसंजमे अणहये तवे चेव बोहाणे प्रकिरिया सिद्धि
નેવિતમૂત્ર - ૨૩ ૧ - સત્સંગનુકૂળ- ભવ" (સાંભળ૬) લાભાન જ્ઞાનપ્રખે ની બિજ્ઞાનમે પિશાનથી પ્રત્યાખ્યાન વય (પાખનાત્મ) પ્રત્યાખ્યાનશ્ચ શિયમધામ- કમળ અનાવ થાય પાપનો રોફૈય) અનાશ્મબળ તપુ નીપજે ૧૫% ગુમના નાશ થાય " નાશ. અધિપહ8મળે અયન 10 મિનાકાશને ય
Anત્રક ( B 21 પ મ લ દેશ બ લ ી / ચારે (૧૫
ક નાનખ જ ફિ શિકી કારણકે તેo t જેમ લિ
લાજવારાનનન>{tત મડલના જીબ્રાનળાકા 10 લા/ન ઈનામ(!? મડાલે ઠા ના જે ફરી તેમની 7i-19 જેટલા નોળવો
પારસી નહિ .. તાલનાર ૪%ાસે નળને આ 1 જ છે કામ કth 1ીરેn t!લંબાજે 4જી સt કિમી ફક મહેણાં; }ાન 1 RB fીજી ન ર ની
છે. રીતે કા કાર . અધિકારી રાજા બહાર
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીની રૂદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ ,
. ની ચીર સ્મૃતિ તથા
વર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગરદેવ તપસમ્રાંટ ગુરુદેવ પૂ. શ્રી રd
ગણઘર શશિત પાંચમું અંગ
શ્રીભાવતી -૪
શિવકઃ ૧3 થી 3) (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા :. ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
? સંપ્રેરક . વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. ધાનસાધક પૂ. શ્રી હસમખમતિ પ્રકાશનું પ્રેરક
ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. (૧ ક શુભાશિષ :
: પ્રધાન સંપાદિકા મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
= અનુવાદિકા: ડૉ. શ્રી આરતીબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
* સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. 'ક પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી
બા.બ્ર. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
- સમર્પણ જેની વિશાળતાએ ભેદભાવો
વિલીન ફર્યા હતાં, દ, જેના વાત્સલ્ય સહુને સમાવ્યા હતાં,
જેની વિચક્ષણતાએ અહોક # શાસન સેવાના કાર્યો થયા હતાં, જેની વિલક્ષણતાએ વિશિષ્ટ સંતળો
આદર્શ ખડો કર્યો હતો, સૌરાષ્ટ્રવાસીઓને અભેદ ભાવે શ્રદ્ધા, ભક્તિ અને સંત સેવાના
સંસ્કારનું સીંચન કરનાર, મમ શ્રદ્ધામૂર્તિ, યશોગામી, યશોદ્યામી, કલ્યાણકામીના, કરકમળોમાં ભગવતી સૂત્રના અનુવાદલું નજરાણું શદ્ધા ભકિત સભર હૃદયે સમર્પણ કરું છું.
- પૂ. મુકત - લીલમ ગુરણીના સુશિષ્યા
સાધ્વી આરતી
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી
શ્રી રમણિકભાઈ ભગવાનજી અવલાણી નદી, વૃક્ષ, વાદળ, ચંદનનું જીવન પરોપકાર માટે જ હોય છે. તેમ સજ્જન પુરુષોનું જીવન પણ પરોપકાર માટે જ હોય છે. સર્જન મનુષ્યો સત્સંગને પ્રાપ્ત કરી પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો પરમાર્થે ઉપયોગ કરી જીવન સફળ કરે છે.
માતા અમૃતબેન અને પિતા ભગવાનજી જાદવજીભાઈ અવલાણીના સંસ્કારો પુત્ર અને પુત્રવધુ શ્રી નવીનચંદ્ર - તારાબેન, શ્રી રમણિકલાલ-ઈલાબેન, શ્રી હરસુખલાલતરૂબેન તથા પૌત્ર પરિવારમાં શ્રી દિનેશચંદ્ર-સુજાતાબેન, શ્રી મહેશચંદ્ર-ભાવનાબેન, શ્રી શૈલેશભાઈ-હેમાબેન, શ્રી નિલેશભાઈ-નિધિબેનમાં પૂર્ણ થયા અવતરિત થયા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ.ના કલકત્તાના ચાતુર્માસ દરમ્યાન અવલાણી પરિવાર ધર્મરંગે રંગાઈ ગયો. યુવા પેઢીના કદમ ગુરુ દર્શન, ગુરુ સાંનિધ્ય અને ગુરૂ સત્સંગમાં આવવા થનગનવા લાગ્યા.
ત્રિદિવસીય આગમ પ્રોજેક્ટ અને જૈન આગમો પરના પૂ. ગુરુદેવના એક મહિનાથી ચાલતા પ્રવચનના માધ્યમથી આગમનું મહત્ત્વ જાણીને તથા મહાપુણ્યોદયે આગમ હાથમાં, કાનમાં અને હૃદયમાં વસે છે, તે વાત જાણીને આગમ પ્રકાશનમાં સહયોગ આપી સર્વના હૃદયને આગમમય બનાવવા ભાવ જાગૃત થયા.
જે મુખેથી આગમ ભાવ શ્રવણ થઈ રહ્યા છે, તે ગુરુદેવ પ્રતિ પૂજ્યતા અને પ્રિયતાના ભાવોને વ્યક્ત કરતાં શ્રી રમણિકભાઈએ પૂ. ગુરુદેવના ૩૯ભા જન્મદિનના અવસરે આગમ પ્રકાશનમાં શ્રુતાધાર બની શ્રુત ભક્તિને પ્રગટ કરી છે. આપની શ્રુતભક્તિ આત્મસ્થ શ્રુતશક્તિને પ્રગટ કરે તેવી ભાવના સહધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
ઉદે.
પૂ
|
yષ્ટ
વિષય પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય 'શાસ્ત્ર પ્રારંભ
| શતક-૧૩ સંક્ષિપ્ત સાર ઉદ્દેશકોનાં નામ નરક, નરકાવાસોની સંખ્યા અને વિસ્તાર સંખ્યય વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પત્તિ આદિ નારકોની ઉદ્વર્તના સંબંધી ૩૯ પ્રશ્નોત્તર | સ્થાન સ્થિત નારકો સંબંધી ૪૯ પ્રશ્નોત્તર | અસંખ્ય વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પત્તિ | બીજીથી સાતમી નરકમાં ઉત્પત્તિ આદિ નૈરયિકોમાં દષ્ટિ નારકોમાં વેશ્યા પરિણમન સંક્ષિપ્ત સાર દેવોના પ્રકાર ભવનપતિ દેવોના આવાસ, ઉત્પત્તિ આદિ વ્યંતર દેવોના આવાસ, ઉત્પત્તિ આદિ | જ્યોતિષી દેવોના આવાસ, ઉત્પત્તિ આદિ વૈમાનિક દેવોના આવાસ ઉત્પત્તિ આદિ દેવોમાં દષ્ટિ
દેવોમાં વેશ્યા પરિણમન ૩ | નૈરયિકોમાં અનન્તરાહારાદિ ૪ | સંક્ષિપ્ત સાર
.
વિષય નરકાવાસોની પરસ્પર વિશાળતા અને અંતર ૩૯ નરયિકોને એકેન્દ્રિયોના સ્પર્શનો અનુભવ સાતે નરકમાં પરસ્પર નાના-મોટાપણું નરકાવાસોમાં સ્થિત એકેન્દ્રિયો મહાકર્મી લોકાદિના મધ્યભાગો દિશા-વિદિશાનો ઉદ્ગમ અને વિસ્તાર પંચાસ્તિકાયમય લોક ધર્માસ્તિકાયાદિની પ્રદેશ સ્પર્શના ક્રિપ્રદેશી આદિ પુદ્ગલ સ્કંધની સ્પર્શના અદ્ધા સમયની સ્પર્શના ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સ્પર્શના ધર્મા. આદિના પ્રદેશોની પરસ્પર અવગાઢતા ૪ પાંચ એકેન્દ્રિયોની પરસ્પર અવગાઢતા ધર્માસ્તિકાયાદિ ઉપર પ્રવૃતિઓનો નિષેધ લોકનો સમ અને સંક્ષિપ્ત ભાગ લોક સંસ્થાન નૈરયિકોનો આહાર સંક્ષિપ્ત સાર | સાન્તર-નિરંતર ઉત્પત્તિ અને ચ્યવન ચમરેન્દ્રનું આવાસ સ્થાન ઉદાયન ચરિત્ર સંક્ષિપ્ત સાર ભાષા વિષયક વિવિધ પ્રશ્નોત્તર મન વિષયક વિવિધ પ્રશ્નોત્તર કાયા વિષયક વિવિધ પ્રશ્નોત્તર મરણના વિવિધ પ્રકાર આવિચી મરણ અવધિ મરણ આત્યંતિક મરણ બાલ મરણ
પંડિત મરણ ૮ | કર્મ પ્રકૃતિ
સંક્ષિપ્ત સાર
Page #16
--------------------------------------------------------------------------
________________
.
૧૦૫
૧૦
૧૧૧
-
-
'૧૧૭
-
૧૭)
-
'૧૨૦
૧૭૨
૧૨૧
-
'૧૨૪ '૧૨૬|
૧૭૪ ૧૭૫ ૧૭s
૧૨૭/
વિષય પૃષ્ઠ | દે.
વિષય
કૃષ્ટ અણગારની વૈક્રિય શક્તિ
આહારાદિમાં મૂચ્છિત-અમૂચ્છિત અણગાર ૧૬O છાઘસ્થિક સમુઘાત
લવસપ્તમ દેવ
૧૧ શતક-૧૪
સંક્ષિપ્ત સાર
૧૩ શતક પરિચય
૧૧૨| પૃથ્વી અને દેવલોક વચ્ચે અંતર
૧૬૪ સંક્ષિપ્ત સાર
૧૧૪|
શાલ આદિ વૃક્ષોની ભાવિ ભવ પ્રરૂપણા ૧ઠ્ઠ ઉદ્દેશકોનાં નામ
૧૧૫
અમ્બડ પરિવ્રાજક લેશ્યાનુસાર ગતિ, ઉત્પત્તિ આદિ
અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા
૧૬૮ ચોવીસ દંડકોમાં શીધ્ર ગતિ
શક્રેન્દ્રની આશ્ચર્યકારી કાર્યક્ષમતા અનંતરોપપન્નકાદિ અને આયુષ્યબંધ ૧૧૮
જંભક દેવોનું સ્વરૂપ, ભેદ, સ્થિતિ, સ્થાન અનંતર-નિર્ગતાદિ અને આયુષ્યબંધ
સંક્ષિપ્ત સાર અનંતર ખેદોપપન્નકાદિ અને આયુષ્યબંધ
ભાવિતાત્મા અણગારની જ્ઞાન શક્તિ ૧૭૩ સંક્ષિપ્ત સાર
૧૨૩] પ્રકાશિત પુદ્ગલ
૧૭૩ ઉન્માદના પ્રકાર અને સ્વરૂપ
ચોવીસ દંડકોમાં પુદ્ગલ પ્રરૂપણા સ્વાભાવિક અને દેવકૃત વૃષ્ટિ
મહદ્ધિક દેવોની ભાષણ શક્તિ દેવકૃત તમસ્કાય
સૂર્યનો અન્વયાર્થ અને તેની પ્રભા સંક્ષિપ્ત સાર
૧૨૯ શ્રમણ સુખની દેવસુખથી ઉત્તમતા ૧૭૬ દેવોનો અણગાર પ્રતિ વિનય વ્યવહાર ૧૩૦|૧૦| કેવળી અને સિદ્ધમાં સમાનતા અને ભિન્નતા ૧૭૯ જીવોમાં સત્કારાદિ વિનય
૧૩૧ | શતક-૧૫ દેવોમાં પરસ્પર આદર-સન્માન ૧૩ર શતક પરિચય નૈરયિકોમાં પુદ્ગલ પરિણમન
૧૩૩ ગોશાલક ચરિત્ર સંક્ષિપ્ત સાર
૧૩૫ શતક-૧૬ પુદ્ગલનું પરિણમન ૧૩૬ શતક પરિચય
૨૫૯ જીવનું સુખી-દુઃખી આદિ વિવિધ પરિણમન |૧૩૭ સંક્ષિપ્ત સાર
૨૬O પરમાણુ પુદ્ગલની શાશ્વતતા-અશાશ્વતતા ૧૩૮ ઉદ્દેશકોનાં નામ પરમાણુ પુદ્ગલની ચરમ-અચરમતા
આઘાતથી વાયુકાયની ઉત્પત્તિ અને વિનાશ જીવ-અજીવના પરિણામ
અગ્નિકાયની સ્થિતિ
૨૩ સંક્ષિપ્ત સાર.
૧૪૧ તપ્ત લોખંડને પકડવામાં લાગતી ક્રિયા ૨૩ જીવોનું અગ્નિગમન સામર્થ્ય
૧૪૨ અધિકરણ અને અધિકરણી શબ્દાદિ દશ સ્થાનોની ઈષ્યનિષ્ટ અનુભૂતિ |૧૪૫ શરીર, ઇન્દ્રિય, યોગ અને અધિકરણ દેવોની પુગલ સહાયી શક્તિ
સંક્ષિપ્ત સાર સંક્ષિપ્ત સાર
૧૪૯ જરા અને શોક જીવોમાં આહાર પરિણામ
૧૫૦ અવગ્રહના પાંચ પ્રકાર દેવેન્દ્રોની ભોગ પદ્ધતિ
૧૫૧ દેવેન્દ્રની ભાષા સંક્ષિપ્ત સાર
૧૫૪ શક્રેન્દ્રની ભવસિદ્ધિક આદિ યોગ્યતા પ્રભુ મહાવીર-ગૌતમનો ભવાન્તરીય સંબંધ |૧૫૫ ચૈતન્ય આત્મા કર્મનો કર્તા છ પ્રકારના તુલ્ય
| સંક્ષિપ્ત સાર
૨૧
૧૩૮|
૨૨
૧૩૯
૨૬૫
ર૬૭
૧૪૭
P
=
"
૨
2
ર૭પ
૧૫] ૩
10
Page #17
--------------------------------------------------------------------------
________________
પુષ્ટ
૨૭૮
૩૨૯
૨૮૧
૨૮૩
૨૮૭
૩૩s
૨૮૮
૩૪૦
૩૪૨
ર૦૭ ૩
૩૪૫
છે
છે
-
૩૫ર
વિષય
વિષય કર્મ પ્રવૃતિઓમાં બંધ, ઉદય સંબંધી વિકલ્પોર૭૮
ઉદ્દેશકોનાં નામ
૩૨૮ અર્શ છેદનમાં લાગતી ક્રિયા
કોણિકના ગજરાજની ગતિ-આગતિ સખિ સાર
પુરુષ અને તાલવૃક્ષને લાગતી ક્રિયા ૩૩૦ નરયિકો અને શ્રમણોની નિર્જરાની તુલના
શરીર, ઇન્દ્રિય, યોગ અને સન્નિમિત્તક ક્રિયા ૩૩૩ સંક્ષિપ્ત સાર
ઔદયિક આદિ છ ભાવો
૩૩૪ શક્રેન્દ્રના પ્રશ્નો
સંક્ષિપ્ત સાર શક્રેન્દ્રના શીઘ્ર ગમનનું કારણ
જીવોમાં ધર્મ, અધર્મ, ધર્માધર્મનું નિરૂપણ ૩૩૭ ગંગદત્ત દેવનો પૂર્વભવઃ ગંગદત્ત ગાથાપતિ | ર૯૨
બાલ, પંડિત અને બાલ પંડિત
૩૩૯ સંક્ષિપ્ત સાર
૨૯૬
જીવ અને આત્માની અભિન્નતા સ્વપ્નદર્શનના પ્રકાર
૨૯૭)
રૂપી-અરૂપી વિક્રિયાની વિચારણા સ્વપ્નદર્શનની અવસ્થા
સંક્ષિપ્ત સાર
૩૪૪
શૈલેશી અણગારમાં કંપનાદિ ક્રિયાનો નિષેધ જીવોમાં સુપ્ત-જાગૃત આદિ નિરૂપણ
૨૯૮ સંવૃત્ત-અસંવૃત્તમાં સ્વપ્ન દર્શન
એજનાના ભેદ-પ્રભેદ ૨૯૯)
ચલનાના ભેદ-પ્રભેદ વિશિષ્ટ સ્વપ્નોની સંખ્યા
૩૦૦|
સંવેગાદિ ધર્મનું અંતિમ ફળ ઉત્તમ પુરુષોની માતાના સ્વપ્ન ૩૦૦)
સંક્ષિપ્ત સાર ભગવાન મહાવીરના દશ સ્વપ્ન અને ફળ
ક્રિયાની આત્મસ્પષ્ટતા મોક્ષ ફળદાયક સ્વપ્નો
૩૦૪
સમય, ક્ષેત્રની દષ્ટિએ ક્રિયાની સ્પષ્ટતા ૩૫૩ ગંધના પુદ્ગલો વહે છે.
આત્મકૃત સુખ, દુઃખ અને વેદના ૩૫૪ ઉપયોગના ભેદ(સંક્ષિપ્ત પાઠ)
ઈશાનેન્દ્રની સુધર્મા સભા(સંક્ષિપ્ત પાઠ) ૩પ૬ ૮ સંક્ષિપ્ત સાર ૩૧૦૧૧|સંક્ષિપ્ત સારી
૩૫૭ લોકનું પરિમાણ
૩૧ ૬,૭ |પૃથ્વીકાયિકોના મારણાંતિક સમુદ્યાત લોકના ચરમાન્તમાં જીવાજીવનું અસ્તિત્વ ૩િ૧
અપકાયિકોના મારણાંતિક સમુઘાત નરકના ચરમાન્તોમાં જીવાજીવનું અસ્તિત્વ |૩૧ ૧૦,૧૧વાયુકાયિકોના મારણાંતિક સમુઘાત ૩૬૨ પરમાણુની એક સમયની ગતિ | |૩૧૮/૧૨ |જીવોના આહારાદિની સમ-વિષમતા ૩૬૪ સ્પર્શ દ્વારા વરસાદ જાણવાથી લાગતી ક્રિયા|૩૧૯૧૩-૧૭નાગકુમારાદિના આહારની સમ-વિષમતા ૩૫ અલોકગમનનું દેવનું અસામર્થ્ય ૩૧૯ શતક-૧૮ વિરોચનેન્દ્રની સુધર્માસભા(સંક્ષિપ્ત પાઠ) ૩૨૧
શતક પરિચય ૧૦ અવધિજ્ઞાન(સંક્ષિપ્ત પાઠ)
૩ર૩
સંક્ષિપ્ત સાર ૧૧ દ્વિીપકુમારોની વક્તવ્યતા(સંક્ષિપ્ત પાઠ)
ઉદ્દેશકોનાં નામ ઉદધિકુમાર(સંક્ષિપ્ત પાઠ)
૩૨૫ ચૌદ દ્વારથી પ્રથમ-અપ્રથમ ૧૩ દિશાકુમાર(સંક્ષિપ્ત પાઠ)
૩૨૫ ચૌદ દ્વારથી ચરમ-અચરમ ૧૪ સ્વનિતકુમાર(સંક્ષિપ્ત પાઠ) ૩૨૫ ૨ વિશાખા નગરીમાં ભગવાનનું સમોસરણ શતક-૧૭
શક્રેન્દ્રનો પૂર્વભવ: કાર્તિક શ્રેષ્ઠી ૩૮૮ શતક પરિચય ૩ર૬] ૩. સંક્ષિપ્ત સાર
૩૯૪ સંક્ષિપ્ત સાર
માકન્દીય પુત્રના પ્રશ્નો
૩૯૫
૩૦૭,
૩૫૮
૩૬૧
૩િર૪
૩૨૭
Page #18
--------------------------------------------------------------------------
________________
3
છે
૪૧૦
૫
૪૧૫] ૧ |
૪૬૬
(૪૧)
૪૧૭] ૨ |ગમને
૪૨૨
૪૭૬
વિષય પૃષ્ટ ઉદે.
વિષય
પૃષ્ટ નિર્જરાના પુદ્ગલોની સૂક્ષ્મતા ૩૯૭ મશક વાયુથી સ્પષ્ટ હોય છે?
૪૫૫ નિર્જરાના પુદ્ગલોનું જ્ઞાન
૩૯૯ વિવિધ ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યો ૪૫૬ દ્રવ્યબંધ અને ભાવબંધના ભેદ-પ્રભેદ
શાસ્ત્રાર્થ માટે સોમિલનું પ્રભુ પાસે ગમન ૪૫૬ જીવનો આહાર
સોમિલના યાત્રાદિ વિષયક પ્રશ્નો ૪૫૭ સંક્ષિપ્ત સાર
સરસવની ભસ્યાબક્યતા જીવને પરિભોગ્ય-અપરિભોગ્ય દ્રવ્યો
અડદની ભઠ્યાભશ્યતા કષાયના પ્રકાર
કુલત્થાની ભક્ષ્યાભશ્યતા ચાર પ્રકારના યુગ્મ
આત્મતત્ત્વ સંબંધી તાત્ત્વિક પૃચ્છા જીવોમાં કૃતયુમ આદિ રાશિ પ્રમાણ
સોમિલ દ્વારા વ્રત ગ્રહણ અને તેનું ભવિષ્ય | સંક્ષિપ્ત સાર
૪૧૩
શતક-૧૯ દેવોમાં દર્શનીયતા-અદર્શનીયતાનું કારણ ૪૧૪
શતક પરિચય
૪૫ જીવોમાં અલ્પકર્મ-મહાકર્મ આદિના કારણ
ઉદ્દેશકોનાં નામ વર્તમાન અને આગામી ભવનું આયુષ્યવેદન
લેશ્યા(સંક્ષિપ્ત પાઠ) દેવોનું વિદુર્વણા સામર્થ્ય
| ગર્ભ અને લેગ્યા(સંક્ષિપ્ત પાઠ) સંક્ષિપ્ત સાર
૪૨૦
સંક્ષિપ્ત સાર નિશ્ચય-વ્યવહારથી ગોળ આદિમાં વર્ણાદિ
પૃથ્વીકાયની બાર દ્વારથી પ્રરૂપણા પરમાણુ અને અંધાદિમાં વર્ણાદિ
અપકાયાદિની બાર દ્વારથી પ્રરૂપણા સંક્ષિપ્ત સાર
૪૨૬ અન્યતીર્થિકોના આક્ષેપોનું સમાધાન
એકે. નું અવગાહનાપેક્ષયા અલ્પબદુત્વ
૪૨૮ ઉપધિના પ્રકાર
સ્થાવર જીવોની સૂક્ષ્મ-સૂક્ષ્મતરતા
૪૨૯ પરિગ્રહના પ્રકાર
૪૨૯
સ્થાવર જીવોની સ્કૂલ-સ્થૂલતરતા પ્રણિધાનના પ્રકાર
પૃથ્વીકાયના શરીરની વિશાળતા
૪૩૦ મદ્રુક શ્રાવકનો અન્યતીર્થિકો સાથે સંવાદ ૪૩૧
પૃથ્વીકાયિક જીવોની કઠોરતા માટે દષ્ટાંત વૈક્રિયકૃત હજારો શરીરમાં એક આત્મા ૪૩૫
સ્થાવર જીવોની પીડા દેવાસુર સંગ્રામ અને તેના શસ્ત્રો
સંક્ષિપ્ત સાર મહદ્ધિક દેવોનું ગમન સામર્થ્ય
નિરયિકોમાં મહાશ્રવાદિ દેવોનો કર્મક્ષય કાળ
૪૩૭
ભવનપતિ દેવોમાં મહાશ્રવાદિ સલિત સાર
પાંચ સ્થાવરાદિમાં મહાશ્રવાદિ ઉપયોગપૂર્વક ગમન કરનારને લાગતી ક્રિયા ૪૪૧] ૫ સંક્ષિપ્ત સાર અન્યતીર્થિકો સાથે ગૌતમ સ્વામીનો સંવાદ |૪૪૨ ચરમ-પરમાપેક્ષયા મહાકર્મ7-અલ્પકર્મ7૪૯૪ છદ્મસ્થનું પરમાણુના જ્ઞાનનું સામર્થ્ય
વેદનાના પ્રકાર સંક્ષિપ્ત સાર
૪૪૮૬ દીપ સમુદ્ર સંબંધી વક્તવ્યતા જીવોમાં ભવી દ્રવ્યત્વ
દેવાવાસની સંખ્યા અને સ્વરૂપ ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની સ્થિતિ ૪૫૦૮ સંક્ષિપ્ત સાર સંક્ષિપ્ત સાર
નિવૃત્તિ આદિના ૧૯ પ્રકાર ભાવિતાત્મા અણગારની વૈક્રિય શક્તિ ૪૫૩૯ સંક્ષિપ્ત સાર પરમાણુ, સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના ૪૫૪ કરણના ભેદ-પ્રભેદ
=
=
=
=
=
=
=
=
૪૯૩
૪૮૫
<
૪૯૭
૪૪૯] ૭
૪૯૮ ૫૦૦
૧૦
૪૫ર
1409
૫૧૦ ૫૧૧
Page #19
--------------------------------------------------------------------------
________________
પ૧૫
૫૮૬
૫૮૯
M
પ૯s
પર૫
૧૨
વિષય પૃષ્ઠ| ઉદ્દે.
વિષય
પૃષ્ટ શરીર કરણ ૫૧૨] નિગ્રંથધર્મ અનુગમન
૫૮૧ ઇન્દ્રિયાદિ કરણ ૫૧૨૯ સંક્ષિપ્ત સાર
૫૮૩ પ્રાણાતિપાત કરણ ૫૧૨ | ચારણલબ્ધિના પ્રકાર
૫૮૪ પુદ્ગલ કરણ ૫૧૩ વિધાચરણ
૫૮૪ વાણવ્યંતર દેવોનો આહાર(સંક્ષિપ્ત પાઠ)
જંઘાચરણ શતક-૨૦
સંક્ષિપ્ત સાર શતક પરિચય
સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય પ૯૧ સંક્ષિપ્ત સાર
કતિ-અકતિ સંચિત રાશિ
પ૯૪ ૫૧૭
પકસમર્જિત રાશિ ઉદ્દેશકોનાં નામ
૫૧૮ દ્વાદશ સમર્જિત રાશિ
soo વિકસેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ |૫૧૮
ચોર્યાસી સમર્જિત રાશિ પંચેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ | પર
શતક-૨૧-૨૨-૨૩ સંક્ષિપ્ત સાર
પર૪
શતક પરિચય આકાશના ભેદ-પ્રભેદ
શતક-૨૧ અધોલોકમાં ધર્માસ્તિકાયાદિની અવગાહના પરપ પ્રથમ શાલિ વર્ગ: પ્રથમ મૂળ ઉદ્દેશક O૮ પંચાસ્તિકાયના પર્યાયવાચી નામ પર૬ | પ્રથમ વર્ગ કંદાદિ નવ ઉદ્દેશક સંક્ષિપ્ત સાર
૫૩) બીજો વટાણા વર્ગ: દશ ઉદ્દેશક અઢાર પાપ આદિ વિવિધ આત્મ પરિણમન પ૩૧ ત્રીજો અળસી વર્ગ: દશ ઉદ્દેશક ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ
પ૩૧
ચોથો વાંસ વર્ગ: દશ ઉદ્દેશક ઇન્દ્રિય ઉપચય(સંક્ષિપ્ત પાઠ)
પ૩૩
પાંચમો ઈશ્ક વર્ગ: દશ ઉદ્દેશક સંક્ષિપ્ત સાર
છઠ્ઠો દર્ભ વર્ગઃ દશ ઉદ્દેશક પરમાણુ, ક્રિપ્રદેશાદિ સ્કંધોમાં વર્ણાદિ
સાતમો અભ્રહ વર્ગ: દશ ઉદ્દેશક પરમાણુના પ્રકાર
આઠમો તુલસી વર્ગ: દશ ઉદ્દેશક પso
૧૬ સતત સાર
શતક-૨૨ જીવોની ઉત્પત્તિ અને આહાર
પ્રથમ તાલ વર્ગ દશ ઉદ્દેશક
૨૦
બીજો એકાસ્થિક વર્ગ દશ ઉદ્દેશક ર૧ સંક્ષિપ્ત સાર
૫૭૦
ત્રીજો બહુબીજક વર્ગ: દશ ઉદ્દેશક ફર બંધના પ્રકાર
૫૭૧ ચોથો ગુચ્છ વર્ગઃ દશ ઉદ્દેશક
દરર આઠ કર્મ પ્રકૃતિઓના ઉદયમાં ત્રિવિધ બંધ | પ૭૨
પાંચમો ગુલ્મ વર્ગઃ દશ ઉદ્દેશક વેદત્રય આદિમાં ત્રિવિધબંધ
છઠ્ઠો લતા-વેલા વર્ગ: દશ ઉદ્દેશક સંક્ષિપ્ત સાર
૫૭૪
શતક-૨૩ કર્મભૂમિ-અકર્મભૂમિના પ્રકાર
૫૭૫ પ્રથમ આલુક વર્ગઃ દશ ઉદ્દેશક
ર૫ કર્મભૂમિ-અકર્મભૂમિમાં કાલ પરિવર્તન
બીજો લોહિત વર્ગ: દશ ઉદ્દેશક મહાવિદેહક્ષેત્રમાં ધર્મ
પ૭૬
ત્રીજો અવક વર્ગ દશ ઉદ્દેશક ભરતક્ષેત્રમાં ચોવીસ તીર્થંકર
૫૭૭ ચોથો પાઠા વર્ગ: દશ ઉદ્દેશક જિનાજોરોમાં શ્રુત વિચ્છેદ
૫૭૮ પાંચમો ભાષપર્ટી વર્ગ : દશ ઉદ્દેશક ભરતક્ષેત્રમાં જિનધર્મ
પરિશિષ્ટ: તીર્થ અને તીર્થકર
| વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા | ૨૯
પ૩૪ ૫૩૫
૫૪,
૫૭૨
૫૭૫
૨૬
6.
@
@
પ0
૫૮૧
Page #20
--------------------------------------------------------------------------
________________
-
=
=
=
=
=
કોષ્ટક અને આકૃતિની સૂચિ,
કોષ્ટક વિષય
શતક | ઉદ્દે | પૃષ્ઠ પ્રથમ નરકના સંખ્યય વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પતિ આદિ સાત નરકમાં ઉત્પત્તિ, ઉદ્વર્તના, વિદ્યમાનતા ચારે પ્રકારના દેવોમાં ઉત્પત્તિ, ઉદ્વર્તના, વિદ્યમાનતા ઉપયોગની ગતાગત ધર્મા. પ્રદેશોની ધર્મા-અધર્માના પ્રદેશો સાથે સ્પેશના આકાશા. પ્રદેશોની ધર્મા. અધર્મા.ના પ્રદેશો સાથે સ્પર્શના પુલસ્કંધોની ધર્મા. આદિના પ્રદેશો સાથે સ્પર્શના પુગલ સ્કંધોની અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના અસ્તિકાય પ્રદેશોની પરસ્પર સ્પર્શના અસ્તિકાય દ્રવ્યોની અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના અસ્તિકાયના પ્રદેશોની પરસ્પર અવગાઢતા અસ્તિકાય દ્રવ્યોની અન્ય પ્રદેશો સાથે અવગાઢતા વૈમાનિકોના ૧૦ ઇન્દ્રોના પ્રાસાદની ઊંચાઈ આદિ લોકના ચરમાન્તમાં જીવાજીવનું અસ્તિત્વ
૩૧૫ રત્નપ્રભા પૃથ્વી આદિના ચરમાત્તમાં જીવાજીવનું અસ્તિત્ત્વ
૩૧૮ ૧૪ દ્વારમાં પ્રથમ - અપ્રથમ
૩૭૮ ૧૪ દ્વારમાં ચરમ- અચરમ
૩૮૬ બંધના ભેદ-પ્રભેદ યુમરાશિ આધારિત જીવોનું પરિમાણ પરમાણુ આદિમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ
૪પર ૨૪ દંડકના ભવી દ્રવ્ય જીવોની સ્થિતિ
૪૭૮ પાંચ સ્થાવર જીવોમાં બાર દ્વારા
૪૮૧ પાંચ સ્થાવરોની અવગાહનાનું અલ્પબદુત્વ મહાશ્રવાદિના ૧૬ ભંગ
૪૯૨ જીવોમાં મહાશ્રવાદિ ૧૬ ભંગ
૪૯૯ દેવોની આવાસ સંખ્યા અને સ્વરૂપ
૫૦૯
૧
૦
૦
–
૪૦૩
જ
૪૨૫
ળ
૪૯૦
જ
જ
14
Page #21
--------------------------------------------------------------------------
________________
શતક | ઉદે.
| ઉદે. | પૃષ્ઠ
૫૦૯
૫૧૪
વિષય ૨૪ દંડકના જીવોમાં નિવૃત્તિના ભેદ નિવૃત્તિ અને કરણના દ્વાર અને સંખ્યા વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં બાર દ્વારા પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ ભંગ સંખ્યા વિદ્યાચારણ -જંઘાચારણ લબ્ધિ કતિ – અકતિ સંચિત આદિ સંખ્યા ની દષ્ટિએ જીવોનું ઉ૫પાત પરિમાણ | શાલિ આદિ વનસ્પતિના દશ વિભાગમાં ૩૩ દ્વાર (શતક–૨૧, વર્ગ-૧ થી ૮) તાલ આદિ વનસ્પતિમાં મુખ્ય દ્વાર (શતક-રર, વર્ગ ૧ થી ૬) આલુ આદિ વનસ્પતિમાં મુખ્ય દ્વાર (શતક-૨૩, વર્ગ ૧ થી ૫)
પર ૫૬૦ ૫૮૮
૦૪ ૬૧૭ ૨૪
વર્ગ-૮ ||વર્ગ
વર્ગ-૫
૬૨૮
આકૃતિ લોક અને ઊધ્વદિ લોકના મધ્યભાગ ધર્માસ્તિકાયના પ્રદેશોની અન્ય અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના આકાશાસ્તિકાયના પ્રદેશોની અન્ય અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના લોકનો બહુ સમભાગ: બે ક્ષુલ્લક પ્રતર લોકના વિગ્રહિક ભાગ ઘનોદધિ આદિ વલયો (એક પરિમાણ આકૃતિ) ઘનોદધિ આદિ વલયો (ત્રણ પરિમાણ આકૃતિ)
૫૬૮ ૫૯
- -
-
૨૦ -૦ -૦
Page #22
--------------------------------------------------------------------------
________________
మ్మిరి.
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. જીવન દર્શન
નામ
જન્મ
જન્મભૂમિ
પિતાશ્રી
માતુશ્રી
જન્મસંકેત
ભાતૃભગિની
વૈરાગ્યનિમિત્ત
સંચમ સ્વીકાર
સદ્ગુરુદેવ સહદીક્ષિત પરિવાર
સંયમ સાધના
તપઆરાધના ནས་
*
ગોંડલ ગચ્છ સ્થાપના તથા આચાર્ય પદ પ્રદાન જવલંત ગુણો
• શ્રી ડુંગરસિંહભાઇ.
ૐ વિ.સં. ૧૭૯૨.
માંગરોળ.
ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી.
સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ.
માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
:
•
૧
:
પોતાની સમીપે આવતો જોયો.
ચાર બેન – બે ભાઇ.
પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ.
ૐ
વિ. સં. ૧૮૧૫ કારતક વદ – ૧૦ દિવબંદર.
•
ૐ
પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.
સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી – માનકુંવરબેન અને ભાણેજ – હીરાચંદભાઇ. : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ.
ઃ રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ.
• વિ. સં. ૧૮૪૫ મહાસુદ – ૫ ગોંડલ.
: વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે...
16
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
I 171
Page #24
--------------------------------------------------------------------------
________________
શુભ નામ
જન્મભૂમિ
પિતા
W
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રુષા
*
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
8320
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર. ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
18
Page #25
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
-
19
Page #26
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નું જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા
ગુરુદેવ
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ
તપયોગ
*
©20
રતિલાલભાઈ
પરબવાવડી (સૌરાષ્ટ્ર)
આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯
શ્રીમાન માધવજીભાઈ રૈયાણી
સદાચાર સંપન્ના જમકુબાઈ
૧૭ મા વર્ષે
ફાગણ વદ પાંચમ, ગુરુવાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગોંડલ ગચ્છ.
વ્યાવહારિક– પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર–દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય
રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા.
વડીલ વૃદ્ઘ ૯ સંતોની સેવા કરી.
૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ
ત્યાગ.
20
Page #27
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
I
21
Page #28
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #30
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #31
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #32
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
આમુખ શ્રી ભગવતીજીનું રહસ્યમય કથન :
ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા શાસ્ત્રો સુંદર રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. તેમાં ભગવતી સૂત્ર પાંચ ભાગોમાં પ્રકાશિત થઈ રહ્યું છે. વિશાળ એવા ભગવતી સૂત્ર ઉપર ચિંતન લેખ લખવાનું ઘણું જ કઠિન છે. તો પણ યત્કિંચિત જે આભાસ થયો છે, તેને પ્રયાસ કરી થોડા શબ્દોમાં સંકલિત કરવામાં આવ્યો છે. આગમ ટ્રસ્ટ તરફથી દરેક ભાગ માટે લખવા પ્રેરણા મળી છે, જે શક્ય નથી; કારણ કે શાસ્ત્રનું સમુચિત અર્થ સાથે સંપાદન થઈ રહ્યું છે તેથી અલગ-અલગ શતક માટે લખવાનું શું હોય? પરંતુ સમગ્ર ભગવતીજી માટે મનમાં જે અહોભાવ જાગૃત થાય છે તેને અહીં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવતીજીની છણાવટ કરવા માટે ગણઘરદેવોએ જે પદ્ધતિ અપનાવી છે તે ખરેખર વિલક્ષણ છે.
તત્ત્વના બાહ્ય પ્રદેશથી લઈ આંતર પ્રદેશ સુધી પહોંચવા માટે અદ્ભુત રીતે પ્રરૂપણા શૈલી ગ્રહણ કરી છે. આ શેલી આગમપ્રત્યે તો માન ઊપજાવે તેવી છે જ, પરંતુ આગળ વધીને આપણા મન ઉપર એક પ્રકારે કોતરણી કરે છે. જેમ કોઈ મારબલ પથ્થર ઉપર કલાકાર સૂમ ધારવાળી છીણીથી શિલ્પકાર્ય કરે, તે રીતે શાસ્ત્રના શબ્દો અને પ્રશ્નની ઝલક એટલી ધારવાળી છે કે અજ્ઞાનને ખંડ-ખંડ કરી, તેમાં ઘણા જ છિદ્રો નિપજાવી, જ્ઞાનના કિરણોને બહાર લાવે છે. તે જ્ઞાન કિરણોનો પ્રકાશ તેની ફોરમ પાંચે ઇન્દ્રિયોને પ્રભાવિત કરી, વિષયોથી હટાવી, શેય તત્ત્વો ઉપર સ્થિર કરે છે.
આ પાંચે ઈન્દ્રિયો કર્મેન્દ્રિય છે, ભોગેન્દ્રિય છે, વિષયેન્દ્રિય છે અને મોહના પ્રભાવે પાંચમુખી બની રહે છે, પરંતુ મનને જ્યારે પ્રભુની વાણીનો સ્પર્શ થાય છે ત્યારે સાચા અર્થમાં પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય બની શેયતત્ત્વને વાગોળે છે.
ખરેખર ભગવતી સૂત્રમાં આ મોટો ખેલ કરવામાં આવ્યો છે. સાધક પ્રશ્નોની જાળમાં સપડાઈને, જગતથી વિમુખ બનીને, અંતરમુખી થઈ શકે છે. ભગવતી સૂત્રનું
26 ON .•
Page #33
--------------------------------------------------------------------------
________________
આ છે ૨૩
-
જ્યારે-જ્યારે પઠન કરવાનું ટાણું મળે છે ત્યારે મન તેમાં ઓતપ્રોત થઈ જાય છે. હાથમાંથી શાસ્ત્ર મૂકયા પછી પણ મન ભગવતી સૂત્રના અટપટા પ્રશ્નોમાં ખોવાયેલું રહે છે. ઘણી વખત તો સ્વપ્નમાં પણ ભગવતી સૂત્રના પ્રશ્નો સંબંધી કેટલાક ખુલાસાઓ જ્ઞાની ગુરુઓના મુખથી સાંભળવામાં આવે છે.
ભગવતી સૂત્રનું બીજું નામ “વિવાહ પ્રજ્ઞપ્તિ” છે. તે પણ કેટલું બધું સાર્થક નામ છે. સામાન્ય વ્યવહારમાં “વિવાહ” શબ્દ વર-કન્યાના લગ્ન વિષે વપરાય છે. પરંતુ અહીં તેવા અર્થમાં ન વપરાયો હોય તે સ્વાભાવિક છે. “વિ” એટલે વિશેષ પ્રકારે અને “વાહ” એટલે વહન થઈ રહ્યા છે, ભગવંતની સુક્ષ્મ વાણીના ભાવો જેમાં વિશેષ પ્રકારે પ્રવાહિત થઈ રહ્યા છે, ભગવાનની અમૃતવાણી જેમાં છે તે “જ્ઞપ્તિ” નહીં, પણ “પ્રજ્ઞપ્તિ” જ હોઈ શકે.
અહીં “જ્ઞપ્તિ” શબ્દનો જો દાર્શનિક ભાવ પ્રગટ કરવાનું સાહસ કરશું તો “જ્ઞાતા, જ્ઞાન, જ્ઞપ્તિ, શેય” આ ચારે અંગો ઉપર વિશદ વ્યાખ્યા કરી “પ્રમાતા, પ્રમાણ, પ્રમિતિ અને પ્રમેય” ત્યાં સુધીનો સંબંધ પ્રદર્શિત કરવો પડે. “જ્ઞપ્તિ” “પ્ર” ઉપસર્ગ લાગવાથી “પ્રજ્ઞપ્તિ” બનીને સાચા અર્થમાં “પ્રમિતિ” બની છે.
ટૂંકમાં અમારે કહેવાનો આશય એટલો જ છે કે વિશેષ પ્રકાર, જોરદાર પ્રવાહ જે શાસ્ત્રમાં વહી રહ્યો છે અને જેના કારણે “જ્ઞપ્તિના હજારો દ્વાર ખુલી જાય છે, તે છે- વિવાહ પ્રજ્ઞપ્તિ”. તેને લગ્નના અર્થમાં લેવા ધારો તો “આત્માનું પરમાત્મા સાથે મિલન” અર્થાત્ લગ્ન થઈ જાય છે. જીવ પરમાત્મા સાથે સંલગ્ન થઈ જાય છે તે છે “વિવાહ પ્રજ્ઞપ્તિ.” નિરાળી શૈલી - સામાન્યરૂપે જે પ્રશ્નો પૂછાય છે; તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળને લગતા સ્કૂલ પ્રશ્નો હોય છે અને તેના ઉત્તર પણ સામાન્ય ભાવે આપવામાં આવે છે. જેમ કે કોઈ પૂછે– “જીવના પ્રકાર કેટલા?” ઉત્તર મળે કે- બે, ચાર, છ ઇત્યાદિ; સિદ્ધ અને સંસારી એ બે; નારકી, તિર્યચ, દેવ, મનુષ્ય, એ ચાર; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ ભેદઃ ઇત્યાદિ. આ છે– પદાર્થોનો સામાન્ય પ્રકાશ, પરંતુ આ પ્રશ્નો જ્યારે વિશિષ્ટ શૈલીનો અથવા નિરાળી શૈલીનો સ્પર્શ કરે ત્યારે ગંભીર બની વિશિષ્ટરૂપે પદાર્થનો ઘટસ્ફોટ કરે છે અને આ ઘટસ્ફોટ કરવા માટે જ્યાં-જ્યાં ગૌતમ સ્વામી પૂછે છે–સે પણ મતે ! પર્વ ગુખ્ય ?... ભગવાનના ઉત્તર ઉપર આ નિરાળો પ્રશ્ન કરવામાં આવે છે. સાચું પૂછો તો આ પ્રશ્નમાં ઉત્તરની પરીક્ષા, તુલના, સમીક્ષા અને સંતુલન કરવામાં આવે છે, જેમાં કાર્ય-કારણનો ઊંડો સંબંધ પ્રકાશિત થાય છે.
અત્યારે ચતુર્થભાગ પ્રકાશનની કિનારી ઉપર પહોંચ્યો છે, જેથી તે બાબતનો
Page #34
--------------------------------------------------------------------------
________________
\ઉલ્લેખ કરશું. આ ચતુર્થ ભાગમાં ૧૩, ૧૪, ૧૫, ૧૬ ઇત્યાદિ ૨૩ સુધીના શતકોને આવરી લેવામાં આવ્યા છે. તે શતકને અમોએ દષ્ટિગત રાખ્યા છે. “વિવાહ પ્રજ્ઞપ્તિ”ના લગભગ ઘણા શતકમાં “પરમાણુવાદ”ની સૂક્ષ્મ પ્રભાનો પ્રતિબોધ થાય છે.
હવે આપણે અહીં જૈન તત્ત્વજ્ઞાનના “પરમાણુવાદ” પર દષ્ટિપાત કરીએ ૧૪મા શતકમાં ગૌતમ સ્વામી પૂછે છે કે... હે પ્રભુ! ઉન્માદ કોને કહેવાય? અને તે કેટલા પ્રકારનો છે? ઉન્માદની ચર્ચા કરતા શાસ્ત્રકાર ફરમાવે છે કે– આ ઉન્માદ કર્મના ઉદયવાળો હોય છે અને દેવકૃત પણ હોય છે. દેવકૃત ઉન્માદના બે પ્રકાર બતાવી એક ઘણો જ મહત્ત્વપૂર્ણ ખુલાસો ભગવંતે પ્રકાશ્યો છે. આ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે- કોઈ દેવ અશુભ પુદ્ગલો અર્થાત્ સૂક્ષ્મ પરમાણુનો પિંડ કોઈ વ્યક્તિ ઉપર ફેંકે અથવા તે પરમાણુના સૂક્ષ્મ પિંડોથી કોઈને પ્રભાવિત કરે ત્યારે તે વ્યક્તિમાં ઉન્માદ થાય છે અર્થાત્ વિકારી વિલાસ થાય છે. આ જ રીતે શુભ સૂક્ષ્મ પરમાણુનો જથ્થો કોઈ વ્યક્તિને પ્રભાવિત કરે તો તે દેવાધિષ્ઠિત જેવી ચેષ્ટા કરી શકે છે. આથી સ્પષ્ટ થયું કે જે વ્યક્તિઓ આવા પ્રભાવવાળા જોવામાં આવે છે, તેમાં ભૂત, પ્રેત કે દેવતા નિશ્ચિતરૂપે હોય જ છે, તેવું નથી પરંતુ તે બહુધા દેવ દ્વારા પ્રક્ષિપ્ત સૂક્ષ્મ પરમાણુઓના પ્રભાવની ગતિ વિધિ હોય છે.
અત્યારે સાધારણ સમાજમાં કોઈને વળગાડ થાય, ભૂતપ્રેતનો પ્રભાવ થાય અથવા કોઈ દેવ શરીરમાં અધિષ્ઠિત થાય ત્યારે તે વ્યક્તિ પોતાનું સ્વરૂપ ભૂલીને દેવ તરીકે વાત કરે છે અથવા ભૂતથી પ્રભાવિત હોય તેવી ચેષ્ટા કરે છે.
અમે આ એક નાનું દષ્ટાંત આપ્યું છે. આગળના બધા શતકમાં આવા હજારો દષ્ટાંતો ફેલાયેલા છે. તે ભિન્ન-ભિન્ન પ્રકારે હજારો વ્યક્તિગત કે સામાજીક પ્રશ્નોની ગ્રંથીઓને સુલઝાવે છે.
સ્વયં સંપાદક મંડળ આ બધા પ્રશ્નોનું સામાન્ય ભાષાન્તર કરશે, પરંતુ તેના મર્મભાવોને પ્રકાશિત કરવા માટે એક સંપૂર્ણ વિશાળ ભાષ્ય તૈયાર કરવું પડે તેમ છે. અહીં તો અમે “આમુખ” રૂપે બે-ચાર વાતોનો ઉલ્લેખ કર્યો છે.
પંદરમા શતકમાં ગોશાળાની જીવન કથાને આધારે સાક્ષાત દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ પોતાનો સ્વયં ઉલ્લેખ કરીને, પોતાને જ કથાનું મુખ્ય પાત્ર બનાવી, જે રીતે સંવાદ પ્રકાશિત કર્યો છે, તે એક અણમોલ ઐતિહાસિક સત્ય છે. આ આખુ કથાનક ધર્મની સાથે-સાથે કેટલીક નીતિ કહો કે રાજનીતિ કહો, તે પ્રશ્નોને પણ ઉજાગર કરે છે.
કટોકટીના સમયે કેમ વર્તવું, સંઘની કેમ રક્ષા કરવી, પ્રતિવાદી અથવા વિદ્વેષી
'..
C 28 )
...
Page #35
--------------------------------------------------------------------------
________________
અથવા સંઘનો નાશ ઈચ્છતા કોઈ શક્તિશાળી પ્રતિગામી વ્યક્તિને કેમ ઠંડો પાડવો, અને તેની શક્તિ ખારીજ થયા પછી તેના ઉપર વળતું આક્રમણ ક્યારે કરવું, આવા અનેક પ્રશ્નોનું “હુબહુ” ચિત્ર ગોશાલકની કથામાં છે.
ગોશાલક જ્યારે પુરજોશમાં ચડી આવ્યો ત્યારે સોળ દેશોને એક સાથે બાળીને ભસ્મ કરે, તેવી સંહારક શક્તિ તેમની પાસે હતી પરંતુ તે વખતે ભગવાને સમસ્ત સંઘને શાંત રહેવા માટે આજ્ઞા આપી અને તેના વિશે કે તેના મત વિશે કશું પણ ન બોલવા માટે ફરમાન કર્યું.
ગોશાળાએ છેવટે એક વ્યક્તિને લક્ષ રાખી પ્રહાર કર્યો, એક મુનિ ભસ્મ થઈ ગયા અને તેની શક્તિ ચાર આના ઓછી થઈ ગઈ. બીજા મુનિ ઉપર પ્રહાર કર્યો. તે મુનિને ખમત ખામણા કરવાનો અને પ્રત્યાખ્યાન કરવાનો અવકાશ રહ્યો અને ત્યાર પછી તે મુનિ પણ દેવગતિ પામ્યા. ત્યારબાદ ભગવાને સ્વયં પોતાના ઉપર પ્રહાર થવા દેવા માટે અવકાશ આપ્યો. તેઓ અરિહંત હોવાથી આ શક્તિ અરિહંતનું કશું બગાડી શકે તેમ ન હતી. ગોશાળાએ ભગવાન ઉપર પ્રહાર કર્યો અને બાકીની તેની બધી શક્તિ નામ શેષ થઈ ગઈ અને તેનાથી વિપરીત તે જ અવશેષ શક્તિ તેને જ બાળવા માટે તૈયાર થઈ.
આ વખતે ભગવાને ફરમાવ્યું કે હવે ગોશાળો શક્તિહીન, રાખના ઢગલા જેવો થઈ ગયો છે. માટે તે સંતો ! હવે વિધિવત્ અહિંસક ભાવે તેમના મત ઉપર અને મતવાદીઓ ઉપર તમે જ્ઞાનાત્મક આક્રમણ કરો.
ખરેખર તેમ જ થયું. આજીવક મતને માનનારા ઘણા ઉપાસકોએ ગોશાલકને નિત્તર થતાં જોયો અને તે ત્યાંથી છૂટીને પ્રભુના શરણે આવ્યા, સમ્યગ્દષ્ટિ બની ગયા.
આખુ કથાનક ઘણું જ રસમય છે. સાથે સાથે પ્રભુની ઉદારતાના અને ગુણગ્રાહિતાના ડગલે-પગલે દર્શન થાય છે. આખો શ્રમણસંઘ કેવી વિકટ સ્થિતિમાંથી પાર થયો, તેનું જ્વલંત ઉદાહરણ ૧૫મા શતકમાં છે.
આ જ રીતે આગળના શતકમાં અગ્નિકાય વિશે ચર્ચા કરતા વાયુકાયનો કેવો આઘાત-પ્રત્યાઘાત થાય છે તેનો ઉલ્લેખ કર્યો છે. આજે જૈન સાધુઓએ ઈલેકટ્રીક સીટી અગ્નિકાય છે કે નહીં? તે પ્રશ્નને ભંભેરીને સમાજમાં મોટો, ખોટો વિવાદ ઊભો કર્યો છે.
વસ્તુતઃ ઈલેકટ્રીક સીટી બાબત નિર્ણય આપવાનો સામાન્ય બુદ્ધિવાળા જીવોને અધિકાર નથી. ઘણો કેવળી ગમ્ય પ્રશ્ન છે. સાચુ પૂછો તો ઈલેકટ્રીક સીટી કે એવા બીજા કોઈ તત્ત્વો “અગ્નિ છે કે નહિ?” એ વાત એટલી મહત્ત્વપૂર્ણ નથી. જૈન આચાર તો
(
29
Page #36
--------------------------------------------------------------------------
________________
(T
E
અહિંસાને મહત્વપૂર્ણ માને છે. પદાર્થ સચેત હોય કે અચેત હોય તેથી શું? અચેત કે સચેત હિંસાનું નિમિત્ત બને તો ત્યાજ્ય છે. છતાં પણ અહીં અગ્નિકાયની ચર્ચામાં વાયુકાયનો ઉલ્લેખ કરીને સ્વયં શાસ્ત્રકારે “વાયુકાય વિના અગ્નિ ઉભવી શકતી નથી.” એવો સચોટ નિર્ણય આપ્યો છે અર્થાત્ “વાયુ વિના અગ્નિનું જીવન સંભવ નથી.” અહીં તો અમે ઉલ્લેખ માત્ર જ કર્યો છે. વર્તમાન વિવાદમાં આ પ્રશ્નને જોડવાથી ખાસ અંતર પડશે નહિ. વિવાદ તો ત્યારે જ શાંત થાય કે અહિંસાને મહત્ત્વ આપી શકાય. અસ્તુ...
આગળ ચાલીને શાસ્ત્રકાર સ્વયં હિંસાના પ્રયોગ વખતે ‘હિંસા કરનાર વ્યક્તિ સિવાય બીજા કયા-કયા જીવો પાંચે ક્રિયાના અધિકારી બને છે.” તેનો અત્યંત અદભૂત અને સૂક્ષ્મ ઉલ્લેખ કરીને જૈન તત્ત્વજ્ઞાનની ત્રિકાળ સ્પર્શી હિંસક ભાવનાઓનો ઘટસ્ફોટ કરી, એક આશ્ચર્યજનક સત્ય પ્રગટ કર્યું છે. આપણે તેના ઉપર થોડું સૂક્ષ્મ વિવેચન કરશું. બાકી મનની અંદર રમણ કરતા અનેક અનેક કથ્ય ભાવોને આ ટૂંકા “આમુખ”માં કહી શકાય નહીં.
સાધારણપણે માણસો એમ માને છે કે- જીવના વર્તમાન કાળ જેવા જેવા પરિણામ હોય, તે પ્રમાણે ક્રિયા કે કર્મબંધ થાય છે. આ માન્યતાને અનુસરી ‘પરિણામે બંધ, પરિણામે મુક્તિ” એવું સૂત્ર વિકાસ પામ્યું છે. આ સિદ્ધાંત પ્રમાણે જીવનો વર્તમાન કાળ જ કાર્યકારી બને છે. લગભગ જીવના વર્તમાન પરિણામોને જ આશ્રવના કારણ માનવામાં આવે છે પરંતુ જૈન શાસ્ત્રોના અધ્યયન પછી એ સત્ય સમજાય છે કેભૂતકાળના જે કાંઈ નિમિત્તો, નિષ્પત્તિ કે ઉદય નિષ્પન્ન ભાવો, દ્રવ્ય પદાર્થો અથવા દ્રવ્ય શરીરના જે કાંઈ પુદ્ગલ પિંડોને જીવે છોડી દીધા છે તે અથવા તે છોડેલા પુદ્ગલ પિંડોમાંથી આવિષ્કાર પામેલા બીજા સ્થલ દ્રવ્યો; આ બધા જ નિમિત્તો, લાખો-હજારો વર્ષ પછી પણ, જીવ ગમે તે પરિસ્થિતિમાં હોય, તેને માટે કર્મબંધનું કારણ બને છે.
જૈન દર્શનની આ અતિગૂઢ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક ચર્ચા છે, એટલે જ ભગવંત દેવાધિદેવ શ્રી ભગવતી સૂત્રના આ શતકમાં પ્રશ્ન પૂછીને ઉત્તર આપે છે કે– હે ગૌતમ! પાપ કરનારો પુરુષ જે કાંઈ સાધનો વાપરે છે અથવા તેમાં જે સાધન વપરાય છે, તે સાધનો એકેન્દ્રિય આદિથી લઈને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવના પ્રયાસથી કે તેના દેહાદિથી કે કોઈ પણ યોગથી તે સાધનો નિર્માણ પામ્યા હોય તો તે તે જીવોને પણ પાંચે ક્રિયાઓનો અનુબંધ થાય છે. શાસ્ત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ છે કે– નેજિં જ છે जीवाणं सरीरेहितो अयो निव्वत्तिए, संडासए निव्वत्तिए, चम्मेढे निव्वत्तिए, मुट्ठिए निव्वत्तिए, अधिकरणी निव्वत्तिया, अधिकरणी खोडी निव्वत्तिया,
#
G 30
Page #37
--------------------------------------------------------------------------
________________
**
उदगदोणी निव्वत्तिया, अधिकरणसाला निव्वत्तिया, ते वि णं जीवा જાડ્યાદ્ નાવ પંચદ્દેિ જિરિયાતૢિ પુઠ્ઠા । અર્થ :– વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, સાણસો બન્યો છે, ચર્મેષ્ટક– ઘણ બન્યો છે, નાનો હથોડો બન્યો છે, એરણ બની છે, એરણ ખોડવાનું લાકડુ બન્યું છે, ગરમ લોઢાને ઠારવાની પાણીની દ્રોણી-કુંડી બની છે અને અધિકરણશાલા– લુહારની કોડ બની છે, તે જીવોને પણ કાયિકી યાવત્ પાંચ ક્રિયાઓ લાગે છે.
આ પેરેગ્રાફથી એ સ્પષ્ટ થાય છે કે– જૈન દર્શનનો કર્મબંધનો અનુબંધ એકદેશીય નથી, સાર્વભૌમ છે. ફક્ત વર્તમાનકાલીન નથી, ત્રૈકાલિક છે. ભૂતકાળના પરિણામો, વર્તમાનકાળના પરિણામો અને ભવિષ્યમાં કાંઈ કરી રાખવાના આરંભ સમારંભના ભાવો એ બધા નિરંતર પાપક્રિયાના કારણ બન્યા કરે છે.
સાથે-સાથે મહત્ત્વપૂર્ણ સિદ્ધાન્ત એ નીકળી આવ્યો કે– ફક્ત એક વ્યક્તિ જ પાપનું કારણ બને છે તેવું નથી, પરંતુ તેમાં સહયોગી બનનારા, સાધનો પૂરા પાડનારા અને જે જીવોના કારણે સાધનો નિષ્પન્ન થયા છે તે બધા જીવો આ ક્રિયાઓમાં જોડાયેલા છે. ભલે, તેનો અનુપાત વત્તે-ઓછે અંશે હોય ! પરંતુ પાપ કરનાર સિવાયના બીજા જીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં જોડાયેલા હોય તો તેઓ તે જવાબદારીમાંથી મુક્ત રહી શકતા નથી.
આપણે અહીં એક ઉદાહરણ લઈએ કોઈ એક માણસે વીસ વરસની નાની ઉંમરે કોઈની હત્યા કરી અને હત્યા કરવા માટે કોઈ બીજી વ્યક્તિએ તેમને તલવાર ઇત્યાદિ સાધન પુરા પાડયા. એ પાપ કર્યા પછી તે સરકારની નજરમાંથી છટકી ગયો. પરંતુ અજ્ઞાત વ્યક્તિના નામે તેના ઉપર કેસ ચાલુ છે. તે વ્યક્તિ ૬૦ વરસનો થયો, મોટો માનધાતા થયો, ઉદ્યોગપતિ થયો, ચારે તરફ કીર્તિ ફેલાવી, પેલું હત્યાનું પાપ ઢંકાયેલું રહ્યું પરંતુ ચાલીસ વરસ પછી શોધને અંતે આ માણસ પકડાયો, અત્યારે વર્તમાન- કાળે ઘણા સારા પરિણામ ધરાવે છે પરંતુ ભૂતકાળના કર્મને આધારે તે દંડિત થઈ શકે છે, તેને આજીવનની સજા પણ થઈ શકે છે.
અહીં જેમ માણસ પોતે ગુનેગાર છે તેમ તલવાર આદિ હથિયાર આપનાર વ્યક્તિ પણ ગુનાની સજાથી બચી શકતો નથી; આપણે આ ઘણું સ્થૂલ દષ્ટાંત આપ્યું છે. જ્યારે જૈન દર્શન અતિ સૂક્ષ્મ વિચાર કરી, જન્મ જન્માન્તરોમાં જીવે જે શરીરો છોડયા છે કે આરંભ સમારંભના સાધનો ઊભા કર્યા છે; તે બધા સાધનોના આધારે અને ભૂતકાળના કર્મોને આધારે, વર્તમાનકાળમાં પણ તેમને ક્રિયા લાગતી રહે છે.
અહીં એ સ્પષ્ટ થયું કે વ્યક્તિવાદ કે વર્તમનકાળ પૂરતું જીવનું જે કાંઈ
AB
31
Page #38
--------------------------------------------------------------------------
________________
ગતિગમન છે, તે મર્યાદિત નથી પરંતુ સમષ્ટિવાદ તરીકે અને સૈકાલિક રીતે ક્રિયાતંત્ર ઘણા જીવોને પ્રભાવિત કરે છે. સામાન્યપણે આપણે ત્યાં “રાવિ” શબ્દનો પ્રયોગ થાય છે અર્થાત્ અવ્રતીજીવને, વિધિવત્ પચ્ચખાણ ન કરે ત્યાં સુધી ઘણા કાળની અને ઘણા ક્ષેત્રની “રાવિ આવ્યા કરે છે.
જે લોકો અત્યારે વ્યક્તિવાદનો ઉપદેશ આપે છે અને તું તારું કરી લે, વર્તમાનકાળે તારા પરિણામો શુદ્ધ થાય તો ભૂતકાળ સાથે કશી લેવા દેવા નથી.’ આમ કહેવું તે એકાંતવાદ અને શાસ્ત્ર સંગત ન્યાયથી વિપરીત ભાવ ભરેલું છે અમુક અપેક્ષાઓને છોડીને અને અમુક ગુણસ્થાનની શ્રેણીઓને પાર કર્યા પહેલા જીવ સંશકત છે અને સંશક્તિના આધારે પોતાના આરંભ સમારંભની બધી ક્રિયાઓનો જવાબદાર છે. પાપનું કારખાનું ખોલીને, માળા લઈ એકાંતમાં જપ કરે અને તેના વર્તમાન પરિણામો ઠીક હોય તો પણ આરંભ સમારંભના કારખાનાની “રાવિ’થી તે મુક્ત રહી શકતો નથી.
બહ જ થોડામાં આ ક્રિયાવાદનો ઉલ્લેખ કરી, સંક્ષેપમાં શાસ્ત્રકારનું મંતવ્ય પ્રગટ
Aવા તો હજારો પ્રશ્નોત્તર મહત્ત્વપૂર્ણ ચર્ચા ધરાવે તેવા “માણેક મોતી” ભગવતી રૂપી સાગરમાં પથરાયેલા પડ્યા છે. ભગવતી સાગરનો વિશાળ જલરાશિ જોતાં આપણી બુદ્ધિ તો એક બિંદુ માત્ર છે કે કેમ? તે પણ શંકા થાય છે. છતાં આ બિંદુના આધારે શાસ્ત્રના જે રહસ્યો છે, તેમાંથી યત્કિંચિત્ સમજાવવા પ્રયાસ કર્યો છે. તેમાં કશું પણ અનૌચિત્ય હોય તો તે ક્ષમ્ય તો છે જ. પરંતુ કોઈ પણ પાઠક સમય પર ઈગિત કરી પણ શકે છે. અસ્તુ....
આ “આમુખ’ સમાપ્ત કરતાં પહેલા જે આરાધક ત્યાગીઝંદ, શ્રી ભગવતી સૂત્ર જેવા વિરાટ શાસ્ત્રના પ્રકાશનમાં સંયુક્ત બનીને, રાત દિવસ સ્વાધ્યાયરૂપ જ્ઞાનાત્મક તપનું આચરણ કરી, સંપાદનને બેજોડ બનાવવાના મનોરથ સેવી ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે; તેમને શતુ-શત્ અભિનંદન આપતાં પ્રમોદ ભાવના રોમ-રોમ સ્પર્શી જાય છે. અમારા જેવા દૂર બેઠેલા એકાંત ચિંતકને પ્રેરણા આપી, લેખના ઉલ્લેખ માટે અભિભાવ વ્યક્ત કરે છે અને અહીં બિરાજતા સુવ્રતા શ્રી દર્શનાજી સુંદર રીતે લેખોની પ્રેસ કોપી તૈયાર કરી મોકલવા માટે પ્રયાસ કરે છે, તે અમારા માટે ઘણો જ ગૌરવનો વિષય છે. તે સૌ અનુપ્રેક્ષાના અધિકારી બને છે.
બસ ! આખું શાસ્ત્ર દિવ્યરૂપ હોવાથી સાક્ષાત્ ભગવતીરૂપે પ્રગટ થયું છે. નમો- નમઃ – આવા મહાન શાસ્ત્રના પ્રણેતાઓને વારંવાર કોટિ-કોટિ પ્રણામ
જયંતમુનિ પેટરબાર
*.-
32 ON
Page #39
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
કાપોત નીલ કણ લેશી વાસના દોષ વિલાસી જીવ નરકાદિ ગતિમાં જાય, તેજ પદ શુકલ લેશી ઉપાસના ગુણવાસી જીવ સુર-નર ગતિમાં જાય, મોક્ષાભિલાષી પરમપ્રાણ પ્યાસી ભગવતીભાખે લેશ્યાતીત બની જાય,
આગમ અન્વેષી ગુરુકપા દિલવી તેની સર્વ સમસ્યા સમાપ્ત થઈ જાય. પ્રિય જિજ્ઞાસુ પાઠક ગણ !
આજે તમારી સમક્ષ પરિણામ વિશોધક, શભધારા સંશોધક, અશભધારા રોધક, કર્મવિદારક, મોહમારકતૃષ્ણા નિવારક, સંશયહારક, સમાધાનકારક, તૃપ્તિકારક, રત્નત્રયધારક શતક તેરથી ત્રેવીસ સુધીના ખંડમાં રહેલા પ્રજ્ઞાપરાગના રસથી તરબતર ફોરમ ફેલાવતા વિવિધ આકારની પાંખડીવાળા ૨૭૨ ફૂલડાંઓની ચંગેરી(ફૂલછાબ) સમ, આત્માના ભગવદ્
સ્વરૂપને પ્રગટ કરે તેવું, શ્રી ભગવતીજી સૂત્રના ચોથા ભાગ રૂપે પ્રગટ થાય છે. તે પુષ્પોની પરાગ જૈનશાસન પામેલા મુમુક્ષુઓ માટે એવં સર્વ જીવો માટે તુષ્ટિ-પુષ્ટિ-કલ્યાણકારક બની રહો, તેવી વીર્ષોલ્લાસ સહિત ભાવ સભર મંગલમય શુભ કામના પ્રિય બંધુઓ!
આપણે સહુ જાણીએ છીએ કે કર્મ ચેતનધારાના બે કુમારો વિભાવ વૃત્તિમાંથી પ્રગટ થયેલા છે.તેઓના નામ છે વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમાર. હવે તેઓ સમકિત સહિત, બારવ્રતધારી, અગિયાર પ્રતિમાનું વહન કરતા, એકવીસ ગુણોના ગુણાલયમાં કેલી કરતા ચિદાનંદકુમાર બનવાનો ધરખમ પ્રયત્ન કરી રહ્યા છે.
તેઓ પ્રયોગશાળામાંથી પ્રયોગ શીખીને, જાણીને, આદરણીય પ્રયોગને આચરણમાં મૂકે છે, ત્યાગ કરવા યોગ્ય પ્રયોગોને છોડી દે છે. આ રીતે સાંતતા દેવીના સંતાન સાંતતા દેવીના ચરણોમાં નમી પ્રયોગ- શાળામાં નિશદિન પહોંચી જાય છે. શિષ્ટાચારપૂર્વક નમણા નેત્રોને નમાવી, પંચાંગ પ્રણિપાત કરી, મધુરાવેણ બોલી ભગવતી મૈયાને વિનંતી કરતા કહે છે, બાર શતક ખંડના પ્રયોગ જાણ્યા. હવે જલદી તેરમા ખંડના પ્રયોગ દર્શાવો.
શતક-૧૩ [ભગવતીમૈયા કુમારો! આ તેરમા ખંડના પ્રયોગ રૂપી દસ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગમાં ગુરુ ગૌતમ- સ્વામીએ ભગવાન પાસે વેશ્યાથી લઈને અનાકાર ઉપયોગ સુધીના ૩૯ પ્રશ્નો રાખ્યા હતા. તેના ઉત્તર ભગવાને વિવિધ વિજ્ઞાનયુક્ત વિસ્તારથી વિશ્લેષણ કરીને દર્શાવ્યા છે. કુમારો ! આપણા શરીરમાં વ્યાપેલો આત્મા તો ધ્રુવ, અસંખ્યાત પ્રદેશરૂપ આત્મકાયમાં જ રહેલો છે. તેમાંથી ઊઠતી સ્વતંત્ર પર્યાય, કર્મથી રોજિત થયેલી વિભાવભાવમાં જોડાઈ નવી કાર્પણ
33
Page #40
--------------------------------------------------------------------------
________________
વર્ગણાઓને કર્મરૂપે જોડવા અધ્યવસાયના દ્રાવણરૂપ ગમ ઉત્પન્ન કરે છે. જે જૈનદર્શનની પરિભાષામાં લેશ્યા કહેવાય છે. જેવા ભાવોની સંજ્ઞા થાય, તેવા પરમાણુ પુદ્ગલ બનીને આવે છે. આત્મામાં ઊઠતા ભાવો અરૂપી છે, તે ભાવ લેશ્યા છે. તેના દ્વારા ખેંચાઈને આવતી પુદ્ગલ વર્ગણાઓ તેવા કલરની બનીને સંયોજિત થાય છે, તેને દ્રવ્યલેશ્યા કહે છે. તેના દ્વારા કાર્મણ વર્ગણાના પુદ્ગલો આત્મા સાથે બંધ પામતાં આડત્રીસ વસ્તુઓ સર્જાય છે.
સાત નરકના ૮૪ લાખ નરકાવાસોમાં એક સમયમાં એક, બે, ત્રણ થી લઈને સંખ્યાત અસંખ્યાત, સ્વ સ્થાનને યોગ્ય કાપોત, નીલ, કૃષ્ણલેશી નારકી જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે નારકીના આકારનું ફૂલ વિવિધ પ્રકારનો પરાગ લઈને પાંખડીઓ ઉત્પન્ન કરે છે. તે પાંખડીનું વર્ણન ઊંડાણ ભર્યું છે. ત્યાંથી ઉર્તન અને સ્થિત સ્થાન, નારકીના અધ્યવસાય રૂપ જગત જાણી લેવા જેવું છે. બીજો પ્રયોગ દેવગતિનો છે. દેવો ચાર પ્રકારના હોય છે. તેમાં ભવનપતિદેવોને
ઉત્પન્ન થવાના સાત કરોડ બહોંતેર લાખ ભવનો હોય છે. તેમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં એક, બે, ત્રણથી લઈને સંખ્યાત-અસંખ્યાત જીવો દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં તેજો લેશ્યા સહિત ચાર લેશ્યા હોય છે. દેવોની કાપોતાદિ લેશ્યા નારકીની જેવી મલિન હોતી નથી. તે પુષ્પની પરાગ ઇષ્ટ, સારી હોય છે. વાણવ્યંતર દેવોને ઉત્પન્ન થવાના નગર હોય છે, તેની સંખ્યા અસંખ્યાત લાખની છે. જ્યોતીષી દેવોને ઉત્પન્ન થવાના વિમાનો અસંખ્યાત લાખ હોય છે. તેમાં ઉત્પન્ન થનાર જીવો માત્ર તેજો લેશ્યાવાળા હોય છે.
વૈમાનિક દેવોના વિમાનોની સંખ્યા ૮૪,૯૭,૦૨૩ છે. તેમાં ઉત્પન્ન થનારા જીવોની શુભ લેશ્યા ત્રણ પ્રકારની હોય છે. જેમાં જે લાભે તે પ્રમાણે કુમારો ! તમારે સ્મૃતિમાં રાખવું. તેઓની વિશેષતા એ હોય છે કે દેવ બનનાર જીવો નપુંસક વેદી હોતા નથી અને બે દેવલોક પર્યંત જ સ્ત્રીવેદી હોય છે, ત્રીજા દેવલોકથી ઉપર માત્ર પુરુષ વેદ જ હોય છે. દેવો જેવી રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે તેઓનું ઉર્તન-ચ્યવન થાય છે. બે દેવલોક સુધીના દેવો એકેન્દ્રિયમાં જાય છે તેની વિશેષમાં નોંધ લેવી. ત્રીજા પ્રયોગની વાત અતિ સૂક્ષ્મ છે. નારકાદિ જીવો ઉત્પન્ન થાય ત્યારે કાર્મણ કાયયોગ દ્વારા જલદી સર્વાંગથી ઓજ આહાર ગ્રહણ કરે, શરીર તૈયાર કરે, ઇન્દ્રિયાદિ રૂપે પુદ્ગલોનું પરિણમન કરે અને ત્યાર પછી ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે
કુમારો ! આપણે ચોથા પ્રયોગ માટે સાતે ય નરક પૃથ્વીના નરકાવાસોની સંખ્યા જાણી લીધી. સાતમી નરકમાં ફકત પાંચ નરકાવાસ છે. તે છઠ્ઠી નરકના નરકાવાસ કરતાં અત્યંત મોટા અતિ વિસ્તાર- વાળા છે. તેમાં અધિક જીવો નથી. છઠ્ઠી નરકમાં નારક જીવોનો પ્રવેશ ચાલુ છે, તેવો પ્રવેશ ત્યાં ચાલુ રહેતો નથી. ત્યાંના જીવો અત્યંત ભારે કર્મી હોય છે. તેની અવગાહના ૫૦૦ ધનુષ્યની હોય છે. તે જીવોના જ્ઞાનાવરણીયાદિ કર્મો વધારે ગાઢ બંધાયેલા હોય છે. તેઓ મહાક્રિયાવાન, મહાશ્રવી હોય છે. તેની અપેક્ષાએ છઠ્ઠી નરકના નારકી, તેના કરતા પાંચમી-ચોથી-ત્રીજી-બીજી-પહેલી નરકના નારકીઓ અલ્પ ક્રિયા, અલ્પ આશ્રવાદિવાળા હોય છે. ત્યાંનો સ્પર્શ કઠોર, ઉષ્ણાદિ હોય છે. ત્યાંની ચોપાસમાં ઉત્પન્ન થયેલા સ્થાવર જીવો પણ
34
Page #41
--------------------------------------------------------------------------
________________
મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાઆશ્રવવાળા, મહાવેદનાવાળા હોય છે. તેનો કુલ તેર દ્વારથી વિચાર કરવામાં આવ્યો છે. આ ચોથા પ્રયોગ રૂપ ફૂલનું વર્ણન સમજવા માટે તીવ્ર બુદ્ધિથી અભ્યાસ કરવો જોઈએ.
કુમારો ! પાંચમો પ્રયોગ આહાર સંબંધી છે. ચારે ય ગતિના જીવોને અલ્પ કે બહુ પ્રમાણમાં આહાર જોઈએ છે. કોઈ ચિત્ત કરે તો કોઈ અચિત્ત કરે કે મિશ્ર કરે. વિશેષ જાણવા પ્રજ્ઞાપના સૂત્રનું અઠયાવીસમું પદ ખોલીને વાંચી લેવું.
કુમારો ! આ છઠ્ઠા પ્રયોગમાં નારકીથી લઈને વૈમાનિક સુધીના સર્વ દંડકના જીવો સાંતર અને નિરંતર ઉત્પન્ન થાય છે. એક જીવ જે જગ્યાએ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર પછી બીજો જીવ ત્યાં જ ઉત્પન્ન થાય છે, તેવી રીતે નિરંતર સાંતર જન્મ-મરણ પણ કરે છે. જો કે અધ્યવસાયના અધ્યવસાનની વાતો અનેક છે, તેનું વિશેષ વર્ણન આપણે ગાંગેય અણગારના ભાંગાથી ભણી ગયા છીએ. તદુપરાંત અસુરકુમારના ચમરેન્દ્રની રાજધાનીનું વર્ણન તથા આવાસ ક્રીડા કરવાનું સ્થાન કેવું છે ? તેનું વર્ણન વાંચવા લાયક છે. ઉદાયન રાજાના અધિકારથી કુમારો ! તમારે એ જાણવાનું છે કે સારું કરવા જતાં પાત્ર ભેદની અપેક્ષાએ પુત્રને પિતા સાથે કેવું વેર બંધાય છે ? અને તે જીવન કેમ હારી જાય છે, તે ગંભીરતાથી વિચારવું.
કુમારો ! સાતમા પ્રયોગમાં આચાર-વિચાર, ઉચ્ચાર વિષયક વિજ્ઞાનનું વિશ્લેષણ કર્યું છે. આ પુદ્ગલ દ્રવ્યનું રસાયણ ત્રણ પ્રકારે શબ્દરૂપે, વિચારરૂપે, આચરણરૂપે જીવના પ્રયોગથી પ્રગટ થાય છે. તે રસાયણને પ્રભુની વાણીના માધ્યમથી માણજો.
આ પ્રયોગ દ્વારા કુમારોએ મરણના ભેદ–પ્રભેદ જાણ્યા ત્યારે તેઓ પંડિત મરણે મરવાની ભાવના કરવા લાગ્યા. ભગવતી મૈયા આ ભાવિત આત્માને કહે છે કે હે કુમારો ! આયુષ્ય કર્મની સ્થિતિના ક્ષયરૂપ મરણ હોય છે. આ કર્મને સમજાવવા જ આઠમા પ્રયોગમાં કર્મ સ્વરૂપની પ્રરૂપણા કરી છે. તે કર્મબંધ,પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિબંધરૂપે બાંધવામાં આવે છે. તેને પ્રજ્ઞાપના સૂત્રના આધારે સમજવાનો પ્રયત્ન તમારે કરવો.
કુમારો ! નવમો પ્રયોગ સાધક દશામાં ઝુલતા ભાવિત આત્મા અણગારને પ્રાપ્ત થયેલી લબ્ધિ વિષેનો છે. લબ્ધિની પ્રાપ્તિ અપ્રમત દશામાં થાય છે પરંતુ લબ્ધિના પ્રયોગ સમયે પ્રમત્તદશા હોય છે. કુતૂહલ વૃત્તિવાળા સાધકને મોહનીય કર્મના ઉદયથી કેયાઘડિયાથી લઈને અનેક રૂપો બનાવી, ઊડવાની ભાવનાઓ, ઇચ્છાઓ થાય છે અને ઘણા રૂપો બનાવે છે. તે અણગાર આલોચના કરે તો જ આરાધક થાય છે, નહીં તો વિરાધક થાય છે. કુમારો ! લબ્ધિ પ્રાપ્ત થયા પછી જીરવવી મુશ્કેલ છે અને પ્રયોગમાં મૂકયા પછી પ્રાયશ્ચિત્ત કરવું મુશ્કેલ છે, પ્રાયશ્ચિત્ત કરનાર સાધકનો જ મહિમા જૈન શાસનમાં ગવાયો છે.
કુમારો ! દસમો પ્રયોગ સમુદ્દાત વિષેનો છે. કેવળી સમુદ્દાત સિવાય છ સમુદ્દાતનું વર્ણન અહીં છે. તેની વિશેષ સમજૂતી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવી. આ રીતે તેરમા શતકના દસ ફૂલનું વર્ણન થયું.
35
Page #42
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ [ભગવતીમૈયા] કુમારો! આ શતકમાં પ્રયોગરૂપી દસ ફૂલો છે, તે પૈકીના પ્રથમ પ્રયોગમાં ભગવાને ત્રણ વાત કરી છે. પ્રથમ વાત ભાવિતાત્મા અણગારના અધ્યવસાય પ્રથમ દેવલોકના ચરમાંતનું ઉલ્લંઘન કરી ગયા હોય અને પરમ(પછીના) દેવલોકને પ્રાપ્ત થયા ન હોય તેવા ભાવમાં અણગાર મૃત્યુ પામે તો જે પ્રકારની લેશ્યા વર્તતી હોય તેવા દેવોના સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
બીજી વાત, ઉત્પન્ન થવાની ગતિ અતિ શીધ્ર હોય છે. પુરુષની કોઈપણ ક્રિયામાં અસંખ્યાત સમય જાય છે જ્યારે જીવને ઉત્પન્ન થવાની ગતિ, એકથી લઈને ચાર સમયની હોય છે. તેવી જ રીતે નિર્ગતકાળ પણ સમજવો.
ત્રીજી વાત નારકીથી લઈને વૈમાનિક પર્વતના જીવો અનંતર, પરંપર ઉત્પન્ન થાય છે, વિગ્રહગતિ સમાપન્નક અનંતર પરંપર અનિર્ગત હોય છે. આવી સૂમ વાતોનું ગહન તત્ત્વ સમજવા આ ઉદ્દેશકને તમારે આત્મસાત્ કરવો.
કુમારો ! બીજા પ્રયોગમાં ઉન્માદનું નિરૂપણ છે. ઉન્માદ બે પ્રકારનો હોય છે. એક યક્ષાવિષ્ટ અને બીજો ગાઢ મિથ્યાત્વમોહ કર્મના ઉદયજન્ય. તેના ભેદાનભેદ જીવોમાં કેમ થાય છે, કોને કેવા પ્રકારનો ઉન્માદ હોય છે? તે જાણવા જેવી બીના છે.
બીજું અરિહંત પરમાત્માના મહાપ્રસંગ ઉપર ઇન્દ્રાદિ દેવો આવે છે ત્યારે વિવિધ પ્રકારની વર્ષા વરસાવે છે, તે વર્ષાદિ પાંચ દિવ્યોનું સુંદર નિરૂપણ આ પ્રયોગમાં જાણવા જેવું છે.
કુમારો!ત્રીજો પ્રયોગ કેળવણી વિષેનો છે. કેળવણી પામીને સંસ્કારી બની શકે તેવા દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોય છે. તેમાં પણ સંસ્કારી અને માયા રહિત જીવો જ વિનયધર્મને અપનાવી શકે છે. તેવા વિનય સંપન્ન કોણ કોણ હોઈ શકે તેની હાર્દ ભરેલી, વિનોદપૂર્ણ ચર્ચા આ પ્રયોગમાં છે.
ભાવિતાત્મા અણગારની વચ્ચે ચાલનાર સુસંસ્કૃત મહર્તુિકદેવદસ પ્રકારના વિનયમાંથી શક્ય વિનયનો વ્યવહાર કર્યા પછી જ જાય છે અને અસંસ્કૃત મિથ્યાત્વી દેવ વિનય કર્યા વિના અણગારોની વચ્ચેથી ચાલ્યા જાય છે. વિનયના દસ પ્રકારમાંથી કોણ કેટલા પ્રકારનો વિનય કરે છે, તે વાતથી વાકેફ તમો થજો અને વિનયી બનજો.
કમારો ! ચોથો પ્રયોગ પૌગલિક જગતનો છે. પુદ્ગલ દ્રવ્ય સામાન્યરૂપે અનંત ગુણાત્મક વર્ણ- -રસ-સ્પર્શ યુક્ત તો હોય જ છે પરંતુ વિશેષ ભાવ પર્યાયરૂપે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની વિવિધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ભૂત, ભાવિકાળની અપેક્ષાએ તેની અનંતતા છે પરંતુ વર્તમાન કાલ એક સમયવર્તી હોય છે. તેથી એક સમયનું રૂક્ષ સ્પર્શવાળું પરમાણુ સ્નિગ્ધ સ્પર્શવાળું બને છે. સ્પર્શ પરિણામથી ચાર સ્પર્શવાળા પુદ્ગલો કાર્મણ વર્ગણા રૂપે પરિણમે છે અને તેના સંયોગે જીવ અને અજીવના દસ-દસ પ્રકારના પરિણામ બને છે. આ પરિણામ બન્ને એક સાથે પરિણમન પામતા હોવાથી તે જ કર્મ ચેતનધારાના અધ્યવસાય કહેવાય છે. આ રીતે જીવ શુદ્ધ છતાં સંસારી બની પરિભ્રમણ કરે છે.
36_
Page #43
--------------------------------------------------------------------------
________________
કુમારો ! પાંચમો પ્રયોગ ગહન છે. જેમ વિજ્ઞાની લોકોએ વોટર પ્રફ કાપડથી સિદ્ધ કરી દેખાડ્યું છે કે એક પણ પાણીનું બિન્દુ માનવને ભીંજવી શકતું નથી.તે તો સ્થૂલ પ્રયોગ છે પરંતુ કુદરતી પ્રયોગ વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાનથી જાણીને દર્શાવ્યો છે કે જીવ ઔદારિક શરીર છોડીને ગયા પછી તૈજસ કાર્પણ શરીર સાથે લઈને જાય છે અગ્નિકાયમાંથી પસાર થાય છે તો પણ તે શરીર બળતું નથી. તેમજ વૈક્રિય શરીરના પુલ એટલા સૂક્ષ્મ અને શીઘ્રગતિવાળા છે કે તેને પણ અગ્નિ બાળી શકતી નથી. ફક્ત ઔદારિક શરીરવાળા જીવો બાદર અગ્નિકાયના ક્ષેત્રમાંથી પસાર થાય તો તેને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. ક્ષેત્રગત પુગલોને જીવોએ કર્મ પ્રમાણે ઇષ્ટનિષ્ટરૂપે ભોગવવા પડે છે. એવંદેવોની ઉલ્લંઘન શક્તિ અને બહારના પુદ્ગલો લઈને રોધક તત્ત્વનું ઉલ્લંઘન કેવી રીતે કરે છે? આ વાર્તાલાપ એકાગ્રચિત્તથી વાંચીએ છીએ ત્યારે જિનવાણી પ્રત્યે અહો અહો ભાવ જાગી ઊઠે છે.
કુમારો! છઠ્ઠો પ્રયોગ જીવોના આહાર વિષેનો છે. અપૂર્ણ આહારને વીચિપુદ્ગલાહાર કહે છે. પૂર્ણરૂપે કરે છે તેને અવીચિ દ્રવ્યાહાર કહે છે. જીવો જે ક્ષેત્રમાં શરીર ધારણ કરી ઉત્પન્ન થયા હોય તેને ટકાવી રાખવા પગલા લેવા પડે છે. શીત અને ઉષ્ણ સ્પર્શવાળી નારકીની યોનિ છે. આયુષ્ય કર્મના કારણે નરકમાં તે જીવને રહેવું પડે છે અને નવા કર્મ બંધ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પુગલો એકઠા કરે છે. આ રીતે બધા જીવો માટે જાણવું, તદુપરાંત દેવો દિવ્ય પુદ્ગલને પ્રાપ્ત કરે છે. તેનાથી રચાયેલી ઇન્દ્રિયો તેના વડે ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા માટે કેવી દિવ્ય શપ્યાની રચના કરે છે. તેનું દિવ્ય વર્ણન આ ઉદ્દેશક સ્વયં તમને બોધ કરાવશે.
ભગવતીમૈયા-કુમારો! સાતમો પ્રયોગ ઋણાનુબંધવિષેનો છે. ખુદ ભગવાન ગૌતમને ઉદ્દેશીને કહે છે વિર સિટ્ટોસિ મે જોયા ! હે ગૌતમ! મારો તારો સંબંધ ચિરસમયનો પુરાણો છે મારા મોહનાકારણે તને મોક્ષ પ્રાપ્ત થતો નથી. મારી સમાન કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પ્રભુ ખિન્ન થયેલા ગૌતમને આશ્વાસન આપતું સંબોધન કરે છે અને કહે છે. સોયમાં किं परं मरणा कायस्स भेया इओ चुया दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता વિસ્સામો મરણ બાદ શરીરના ત્યાગપૂર્વક આ પ્રત્યક્ષ મનુષ્ય ભવમાંથી શ્રુત થયેલા આપણે બન્ને સમાન જીવદ્રવ્ય શુદ્ધ સ્વરૂપી બનીને, અનંત સુખવાળા સિદ્ધ ક્ષેત્રમાં સાથે રહેશું. ત્યાં મારું અને તારું દર્શન, જ્ઞાન સમાન થઈ જશે. આ વાત સાંભળી ગૌતમ ઇન્દ્રભૂતિ કેવા પુલકિત હૃદયવાળા બની ગયા હશે. હે કુમારો ! ગુરુ શિષ્યનો અખંડ પ્રેમમય રસપ્રદ સંવાદ, આપણને પણ રસતરબોળ કરી દે છે.
ગૌતમ સ્વામીએ પોતાનો પ્રભુ સાથે ચિર પરિચિત પુરાણો સંબંધ જાણ્યા પછી કાયાનો ભેદ કરવાના ઉત્કટાભિલાષી બનીને પ્રભુ પાસે, અણસણ આરાધક અણગાર ઉત્પન્ન થાય ત્યારે તેની આહાર લેવાની પદ્ધતિ આસક્તિ પૂર્વકની હોય, ત્યાંથી લઈને શુંખલા બદ્ધ પ્રશ્નાવલિ પ્રસ્તુત કરી છે.
પ્રભુએ જવાબ આપ્યો કે હે ગૌતમ! સંથારાના સાધક અણગાર સ્કૂલ શરીરના ત્યાગી
37
Page #44
--------------------------------------------------------------------------
________________
બની, આહાર સંજ્ઞાનો સમૂળગો નાશ કરવા સફળ પુરુષાર્થ ઉપાડી રહ્યા હોવા છતાંએ સૂક્ષ્મ કાર્પણ કાર્યમાં અનાદિના પડેલા સંજ્ઞાના સંસ્કારનો નાશ ન કરી શકવાના કારણે તેઓને નવો જન્મ ધારણ કરવો પડે છે, ત્યારે શરીરનું સર્જન કરવા આદતને આધીન થઈ તે આસક્તિ-મૂછ-ગૃદ્ધિપૂર્વક પ્રથમ સમયે આતુરતાથી આહાર ગ્રહણ કરે છે.
કુમારો! પ્રભુએ મર્માળા, સંદર્ભ ભરેલા આહાર સંબંધી તથા લવસત્તમ દેવના આયુષ્ય પૂર્ણ થવાના કારણ સંબંધી પ્રત્યુતર આપીને સમાધાન કર્યું છે. રાગદ્વેષના મૂળ બીજ બળે નહીં ત્યાં સુધી જન્મ ધારણ કરવાના ભાવો ચાલુ છે, તે વાંચી વિચારી તમે વિચક્ષણ બનજો.
કુમારો ! આઠમા પ્રયોગમાં લોકાલોકના અંતરનું પ્રમાણ, પ્રથમ નરક અને બીજી નરક વચ્ચે તથા સિધ્ધશિલા સુધીના સંપૂર્ણ લોકના આંતરાનું ગણિત દર્શાવ્યું છે. શાલિ આદિ વૃક્ષના જીવો મરીને કયાં ઉત્પન્ન થાય છે, તેના વિવિધ સમાચારો, અંબાપરિવ્રાજક, અવ્યાબાધદેવ, ઇન્દ્રની મસ્તક ઉતારવાની અને હતું તેમ કરી દેવાની હસ્તલાઘવતા, જંભકદેવનું અન્નને રસપ્રદ કે રસરહિત કરવાનું સામર્થ્ય, તમોને આ પ્રયોગમાં જાણવા મળશે.
કુમારો!નવમા પ્રયોગમાં ઘણા સૂક્ષ્મ તત્ત્વો છે જેમ કે ભાવિતાત્મા અણગાર પોતાની અરૂપીકર્મ વેશ્યાને(ભાવ લેશ્યાને) જોઈ શકતા નથી પરંતુ તે જ અણગાર કર્મ-લેશ્યાથી યુક્ત શરીર સહિત આત્માને જાણે છે. વેશ્યાના પુદ્ગલદ્રવ્ય રૂપી હોવા છતાં તેના અંશો(સ્પર્ધકો) સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી ચહ્યુઅગ્રાહય હોય છે. કર્મ વેશ્યાના પુલો પ્રકાશિતાદિ ભાવવાળા હોય છે સૂર્યનો અર્થ છે શુભ. સૂર્ય ચંદ્ર, વગેરેમાંથી નીકળતા પુદ્ગલો પણ શુભ છે, પુલોનો સંબંધ સર્વ સંસારી જીવોને હોય છે, તેઓ પુલ ભોગવતા આત્રવેદના(સુખકારક) કે અનાત્ર વેદના(દુઃખ કારક) વેદના વેદે છે. વૈક્રિય શરીર અનેક હોય છે છતાં ભાષા એક હોય છે, એવું અણગારના સુખની દેવલોક સાથેની તુલના વગેરે વિષયોનું સુંદર વર્ણન આ ઉદ્દેશકમાં છે. - કુમારો! કેવળી કેવળજ્ઞાન દ્વારા છદ્મસ્થને જાણે છે તેમજ સિદ્ધ ભગવાનને પણ જાણે છે, કારણ કે કેવળ જ્ઞાનનો વિષય સમસ્ત લોકાલોકને જાણવાનો છે. સિદ્ધ સિદ્ધને પણ જાણે છે અને કેવળીને તથા દરેક જીવાજીવને જાણે છે. સિદ્ધને બોલવાનું હોતું નથી. શરીરધારી કેવળી ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેઓ જવાબ આપે છે અને પ્રશ્ન ન પૂછે તો પણ તેઓ બોલે છે તથા તેમને શરીર છે, તેથી આંખ ખોલ–બંધ કરે છે; હાથ-પગનું સંકોચન-પ્રસારણ, વિહારાદિ ક્રિયા કરે છે. તેનો વિસ્તાર આ દસમા પ્રયોગથી તમારે સમજવો.
શતક-૧૫ ભગવતીમૈયા કુમારો ! આ શતકમાં પ્રયોગરૂપ એકજ મોટું ફૂલ છે તેનો પરાગ વિચિત્ર પ્રકારનો છે. તેને બહુ મોટા કથાનુયોગથી ચરિતાર્થ કર્યો છે.
જ્ઞાની પરમાત્માની કરેલી આશાતના, જૂઠ-કપટ કરી પરમાત્મા ન હોવા છતાં પોતાને પરમાત્મા મનાવનારની ધમ્માચક્કડી તેનું હુબહુ વર્ણન પ્રભુ મહાવીરને શિષ્ય તરીકે મળેલા ગોશાલકના જીવન ચરિત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં આશાતનાના સંસ્કાર ક્યાં સુધી ચાલે
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
છે તેનો ભાવિ ચિતાર પ્રભુએ આલેખ્યો છે. પ્રભુના શિષ્ય બની તેમની પાસેથી શિક્ષા પામી, વિદ્યા મેળવવાની કળા શિખી, પ્રભુની સામે જ શત્રુ બની અજમાવી, તેજલબ્ધિ પ્રભુને પ્રદક્ષિણા કરી પાછી ફરી પ્રયોગ કરનારમાં જ પ્રવેશી ત્યારે કષ્ણાનિધાન ભગવાને એવો રહસ્યમય ઉપદેશ આપ્યો કે ગોશાલકને અંત સમયે સમ્યક્ દર્શન થયું, પ્રાયશ્ચિત્ત કર્યું અને સચ્ચાઈમાં ઢળતાં જ દુર્ગતિમાંથી તેની સદ્ગતિ સરજાઈ ગઈ અને બારમા દેવલોકમાં સ્થાન પામ્યો. - કુમારો! ભગવાન મહાવીર ઉપર છોડેલી તેજોલેશ્યાના યોગાનુયોગથી, આરોગ્યવાન શરીરમાં અઘાતિ કર્મના ઉદયે, છ મહિના બાદ મરડાની વ્યાધિ ઉત્પન્ન થઈ. તેનું ઔષધ સિંહાઅણગારના માધ્યમે થયું. તદાકાળે ભાગ્યવાન રેવતીએ પ્રભુ માટે કોળાપાક બનાવ્યો હતો અને બિજોરાપાક ઘરમાં તૈયાર હતો.
સાધુચર્યા અહિંસામય હોય છે. સાધુના નિમિતે બનેલો આહાર કલ્પાતીત પુરુષને પણ કલ્પતો નથી. સાધુના નામે થયેલી હિંસામાં સાધુને દોષનું કારણ દેખાય છે. તેથી નિર્દોષ એવા બિજોરાપાકના આહારથી પ્રભુએ આરોગ્ય પ્રાપ્ત કર્યું. પ્રભુ પ્રત્યે ગુણાનુરાગી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરનું ભક્તિથી આપેલું યોગદાન કેવી આરાધના કરાવે છે, તેનું વર્ણન પણ સુંદર છે. હે કુમારો!તમે વાચન કરશો ત્યારે તમારા રોમરાય કંપારી અનુભવશે અને આશાતનાથી તમને બચાવી લેશે.
શતક–૧૬ ભિગવતી મૈયા કુમારો! આ શતકના પ્રયોગરૂપ ચૌદ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગમાં અધિકરણ અને અધિકરણી વિષેનું જ્ઞાન છે. જે સાધનો જે જીવોના શરીરથી બન્યા હોય અને તે જીવો અવિરતિપણે મૃત્યુ પામ્યા હોય તો અધિકરણીના રૂપમાં તેને પાંચે ય ક્રિયા લાગવાનો સંભવ છે. જે સાધનો જીવોને હણે તે અધિકરણ અને હણનાર અધિકરણી કહેવાય છે. તેનું અદ્ભુત રહસ્ય આ પ્રયોગમાં તમોને જાણવા મળશે.
જે કર્મ બંધાય છે તેનું વેદન સંસારમાં જન્મ-મરણથી કરવું પડે છે, તેથી આ બીજા પ્રયોગમાં જરા અને શોકનું વર્ણન કર્યું છે. જેને ફકત શરીર મળ્યું છે તે જરાનું વેદન કરે છે, જેને મન મળ્યું છે તે શોકનું વેદન કરે છે અને જેને બન્ને મળ્યાં છે તે જરા- શોક બન્નેનું વેદન કરે છે. કુમારો! અહીં જરાનો અર્થ વૃદ્ધાવસ્થા નથી પરંતુ જરાનો અર્થ દુઃખ છે. આ ઉદ્દેશકમાં અવગ્રહના પ્રકાર, દેવો સત્ય, સાવધ કે નિરવદ્ય ભાષા બોલે, જીવ કર્મ બાંધે છે કે અજીવ બાંધે છે? વગેરેનું વર્ણન પણ છે.
કુમારો ! ત્રીજો પ્રયોગ બે રીતે વિચારાયો છે– પહેલી વાત છે કે એક કર્મ પ્રકૃતિના બંધ સમયે સાત-આઠ કર્મ બંધાય છે. એક પ્રકૃતિના વેદન સમયે આઠ કર્મનું વદન હોય છે. મોહનીયકર્મ નાશ થાય ત્યારે સાત કર્મનું વેદન, ચાર ઘાતી કર્મ નાશ પામે ત્યારે ચાર અઘાતિ કર્મનું વદન હોય છે. કર્મ પ્રકૃતિના બંધ, વેદનની રોમાંચમય વાતો પ્રભુએ દર્શાવી છે. તે પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણવી.
39
Page #46
--------------------------------------------------------------------------
________________
બીજી વાત આ રીતે છે. કોઈ વૈધ લોભ લાલચ વિના દયા ભાવથી પ્રેરાઈને ધ્યાન ધરતાં છઠ્ઠના પારણે છટ્ટ કરતાં સૂર્યની આતાપના લેતાં, કાયોત્સર્ગમાં લીન મુનિરાજના નાકમાં મસા જોઈને તેમને શાતા ઉત્પન્ન કરવા, તેને સૂવડાવી દે અને મસાનું ઓપરેશન કરે તો હે કુમારો ! તે વૈદ શાતાવેદનીય સહિતનું શુભ કર્મબાંધે છે અને મુનિરાજને ધ્યાનથી વ્યુત થવું પડે છે, તેટલી વાર ફક્ત ધર્મમાં અંતરાય પડે છે. બાકી કોઈ બીજી ક્રિયા લાગતી નથી. તેવી રોચક વાત આ ઉદ્દેશકમાં છે. તેનું વાંચન તમે કરો.
કુમારો ! ચોથા પ્રયોગમાં નિત્ય રૂક્ષ-પ્રાંત ભોજી સર્વવિરતિ અણગાર એવં એક ઉપવાસથી લઈને ચોલા પર્યંતના ઉપવાસી મહાત્મા તપ દ્વારા જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નારકીના જીવો સો વર્ષથી લઈને કોટિ વર્ષમાં કર્મોના ફળનું વેદન કરે તો પણ નાશ કરી શકતા નથી. તેની તુલના વૃદ્ધ યુવાન પુરુષના દષ્ટાંતથી દર્શાવી છે. સર્વ વિરતિનો મહિમા અપરંપાર છે. તેથી કુમારો ! વિરતિના ભાવ કેળવશો.
કુમારો ! પાંચમા પ્રયોગમાં શક્રરાજે ભગવાનને આઠ પ્રશ્નો કર્યા અને ભગવાને તેના જડબેસલાક જવાબો આપ્યા. જડ જગતમાં બંધાયેલા આત્માઓને ક્ષણે-ક્ષણે પુદ્ગલનો સહારો લેવો પડે છે. તેવું સમાધાન મળતાં પ્રભુને વંદણા કરી શક્રરાજ રવાના થઈ ગયા. આ દશ્ય જોઇ ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછયો આજે શક્રરાજ કેમ જલદી રવાના કેમ થયા? તેના જવાબમાં પ્રભુએ ગંગદત્તનો અધિકાર કહ્યો. હે કુમારો ! આ પ્રયોગ જાણવા જેવો છે. તેના દ્વારા તમે વિનોદ અનુભવશો.
કુમારો ! છઠ્ઠો પ્રયોગ સ્વપ્ન વિષેનો છે. સ્વપ્ન પાંચ પ્રકારના છે. ભગવાન મહાવીરના દસ સ્વપ્ન એવં ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય ગંધના પુદ્ગલો બંધ સ્વરૂપે પકડાય છે, તેની આશ્ચર્યજન્ય ઘટના આ ઉદ્દેશકથી તમારે જાણવી.
કુમારો ! સાતમા પ્રયોગમાં સાકાર નિરાકાર ઉપયોગયુક્ત ચેતનાના વ્યાપારનો વિસ્તાર છે. તેને આપણે પ્રજ્ઞાપના સૂત્રના પદથી એવં આ ઉદ્દેશકથી વાંચી વિમર્શ કરશું.
કુમારો ! લોકસ્વરૂપનું નિરૂપણ આઠમા પ્રયોગમાં છે. છ દ્રવ્ય પોત-પોતાના સ્વભાવમાં રહીને પણ પરસ્પરના દેશ-પ્રદેશના સંબંધમાં આવે છે, તેની રોચક વાત આ ઉદ્દેશકમાં ભરી પડી છે તથા જીવની ક્રિયા, પૌદ્દગલિકક્રિયા; પરમાણુ વગેરે લોકની બહાર અલોકમાં કેમ જઈ શકતા નથી; ઇત્યાદિ વાતો આ ઉદ્દેશકમાંથી ધારી લેવી.
કુમારો ! વૈરોચન બલીન્દ્રરાજની સુધર્મા સભા બલિગ્રંચા નગરી વગેરેનું વર્ણન નવમા પ્રયોગમાં દર્શાવ્યું છે. દસમો પ્રયોગ અવધિજ્ઞાન વિષેનો છે. તેની વ્યાખ્યા પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવી. અગિયારમો પ્રયોગ ભવનપતિ દ્વીપકુમારોનો, બારમો પ્રયોગ ઉદધિકુમાર તેરમો દિશાકુમાર અને ચૌદમો સ્તનિતકુમાર વિષેનો છે. આહાર, ઉચ્છવાસ-નિશ્વાસ એક સરખા હોતા નથી. તેઓની લેશ્યા ઋદ્ધિ આદિનું તુલનાત્મક વર્ણન જાણવા જેવું છે અને સ્મૃતિમાં રાખી લેવું આવશ્યક છે.
40
Page #47
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ [ભગવતીમૈયા] કુમારો! આ શતક ખંડમાં સત્તર પ્રયોગ રૂ૫ ફૂલો છે. તે એકથી એક ચઢિયાતા સૂમવિચારણીય પ્રયોગ છે. પહેલા પ્રયોગમાં કોણિક રાજાના બે હાથી, ઉદાયી અને ભૂતાનંદના ભૂતકાળના ભવ અને ભવિષ્યમાં માનવ થઈને મોક્ષ પ્રાપ્ત કરશે, તવિષયક વાર્તાલાપ છે. તાડવૃક્ષાદિહલાવનારને ત્રણ ચાર-પાંચક્રિયાસ્થાનનાંબંધ ક્વી રીતે થાય છે, તેનું સૂક્ષ્મ ગણિત અજાયબી ભરેલું છે.
કમારો ! બીજા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિ અઢાર પ્રકારના પાપથી વિરત થયેલા પ્રત્યાખ્યાની જીવને ચારિત્ર ધર્મમાં સ્થિત કહ્યા છે. પ્રત્યાખ્યાન ન કરનારા જીવો અધર્મમાં સ્થિત હોય છે અને સંયતાસંયત જીવધર્માધર્મમાં સ્થિત હોય છે. જીવ ધર્મ-અધર્મ-ધર્માધર્મના સ્વરૂપમાં રમણતા કરે છે, તે ધર્મો જીવના ભાવધર્મ અરૂપી હોવાથી તેમાં સુવા, બેસવા, આળોટવાની ક્રિયા કરી શકાતી નથી. પ્રભુ ફરમાવે છે કે પૌલિક ક્રિયા પુલ ઉપર જ થઈ શકે છે. અરૂપી અજીવ અને જીવ તો પોત-પોતાના ધર્મમાં સ્થિત રહે છે. પરમાં આવી કોઈ ક્રિયા કરી શકાતી નથી. આ પ્રયોગથી જાણવા મળે છે કે સંસારી જીવ શરીરધારી હોવા છતાં અને જડ ચેતન એક ક્ષેત્રે રહેવા છતાં બન્નેના ધર્મો જુદા છે.
કુમારો! વૈક્રિય લબ્ધિથી યુક્ત જીવો તથા દેવ અરૂપી પદાર્થોની વિદુર્વણા કરી શકતા નથી. રૂપી પદાર્થોની વિકુણા પણ પ્રયોગસા પુદ્ગલ દ્વારા જ થઈ શકે છે. આ વિષય આ પ્રયોગમાં તમને જાણવા જોવા મળશે.
કુમારો!ત્રીજા પ્રયોગમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત અણગાર જરા ય કંપિત થતાં નથી તેઓમાં કંપન દેખાય તો તે પરપ્રયોગથી જ સંભવે પણ આત્મપ્રદેશો કંપિત થતાં જ નથી. શુદ્ધાત્મા નિષ્કપ છે. કંપનની ક્રિયા નારકીથી લઈને વૈમાનિક દેવોમાં થાય છે.
કુમારો ! શુદ્ધ સ્વરૂપ કેવું હોય તેની ઝાંખી આ પ્રયોગમાં જાણવા મળે છે. અશુદ્ધ દશાનું વર્ણન છેક જીવના આત્મપ્રદેશોમાં પર પ્રયોગથી થતાં આંદોલન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી સર્જાતા શરીર, ઇન્દ્રિય અને યોગ ચલનારૂપે ક્રિયાન્વિત બને છે. સંવેગ, નિર્વેદ, ગુઓની– સાધર્મબંધુઓની સેવા, પાપોની આલોચનાદિ, શ્રુત સહાયતા તથા કષાયાદિના પ્રત્યાખ્યાન કરી પોતામાં લીન બને, જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્નતાને હસ્તગત કરે, પરીષહાદિને સહન કરે ઇત્યાદિ વૃત્તિ કેળવે તો જ મોક્ષનું ફળ પામી શકે છે. આ રીતે એજન-કંપન, ચલના, સંવેગાદિ ભાવોનું વર્ણન આ ઉદ્દેશકથી જાણવું જોઈએ.
કુમારો ! ક્રિયા માત્ર સંસારી જીવોના રાગાદિ ભાવોના સ્પર્શથી થાય છે, ત્યાર પછી જ કર્મ બને છે. તે પાપ રૂપ થઈને ફળ અર્પે છે. તેના ફળ પણ આત્મકૃત હોય છે. પોતે જ પોતાથી બંધાય છે, કર્મનું ફળ પોતે જ ભોગવે છે. સુખ-દુઃખ કોઈ આપી શકતું નથી, અને લઈ પણ શકતું નથી. તેના સંબંધી આ ચોથો પ્રયોગ વિચારણીય છે.
કુમારો ! આત્મકૃત કરેલા કર્મના ફળ બે પ્રકારે વેદાય છે. સુખ રૂપે અને દુઃખ રૂપે.
Page #48
--------------------------------------------------------------------------
________________
એકાંત સુખ રૂપે ઇન્દ્રિયના સુખનું વેદન કરનાર ઇન્દ્રોની સુધર્માસભા, ઇશાનેન્દ્ર વગેરેના ભોગનો ઠાઠમાઠ તમે આ પાંચમા પ્રયોગથી જાણજો.
પ્રિયકુમારો! છઠ્ઠાથી સત્તર સુધીના નવ પ્રયોગ એકેન્દ્રિય જીવોની મારણાંતિક સમુદ્યાત દ્વારા ઉત્પત્તિ તેઓની વેશ્યા અને સમાન આહારાદિજાણવા તમારે પ્રયત્ન કરવો. એવંભવનપતિ દેવો વિષે પણ આગળ ચર્ચા કરશું. સત્તરમા શતકના સત્તર ઉદ્દેશકના પ્રયોગ સંક્ષિપ્તમાં કહ્યા હવે વિસ્તારથી જાણવા ઉત્સુકતા પ્રગટ કરી તમે સ્વયં તે વાંચજો.
શતક–૧૮ ભગવતી મૈયા આનંદ ભાવે બોલ્યા- કુમારો ! અઢારમા શતકના પ્રયોગરૂપ દસ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગ વ્યાકરણ વિષેનો છે. જીવ એકવચન અને બહુવચનથી અપ્રથમ છે અને સિદ્ધ પ્રથમ હોય છે, સંસારી જીવો અપ્રથમ હોય છે. આ રીતે ચોવીસ દંડકના જીવો ઉપર આહારક-અનાહારકાદિ દ્વારો દ્વારા પ્રથમ કોણ અને અપ્રથમ કોણ, ચરમ અને અચરમ કોણ તે સ્વયં વાંચીને મારી પાસે તમારે પ્રસ્તુત કરવાના છે. કુમારોએ કહ્યું– મૈયા! યાદ રાખવાનો અમે પ્રયત્ન કરશું.
કુમારો ! એકદા પ્રભુ બહુપુત્રિક ઉધાનમાં સમોસર્યા, શક્રરાજ દર્શન કરવા આવ્યા, બત્રીસબદ્ધ નાટક દેખાડ્યા. તેમનો આગલો ભવ કાર્તિક શેઠનો હતો. તે દઢ સમકિતી હતા. એક હજાર આઠ સાધર્મિક બંધુની સાથે દીક્ષા ગ્રહણ કરી. તેમનું જીવન મનોરમ્ય સુચારુ હતું. તેનું વર્ણન આ બીજા પ્રયોગમાં વાંચવાથી અનેરો લાભ તમને થશે.
કુમારો!ત્રીજો પ્રયોગ જટિલ છે. માર્કદી પુત્ર અણગારે પ્રભુને જિજ્ઞાસાપૂર્વક પૂછયુંકાપોતલેશી પૃથ્વી, પાણી, વનસ્પતિ મરીને મનુષ્ય ભવ ધારણ કરી મોક્ષ પામી શકે? પ્રભુએ હા કહી. તે વાત માકંદી અણગારે અનેક અણગારોને કહી. તેઓને આ વાત મગજમાં ઠસી નહીં. ત્યારે પ્રભુ પાસે આવી સમાધાન કર્યું અને માકંદીપુત્ર અણગારને ખમતખામણા કર્યા, આ ક્ષમા માગવાની અનોખી રીતે પ્રભુએ દર્શાવી છે. તદુપરાંત માકંદીપુત્ર અણગારે પ્રભુ પાસે અનેક પ્રશ્નોની હારમાળા ઉપસ્થિત કરી પ્રભુએ સાદી-સરળ ભાષામાં જવાબો આપ્યા છે. હે કુમારો ! તે બહુ-બહુવિચારણીય છે.
કમારો ! ચોથા પ્રયોગમાં જીવના પરિભોગમાં ૧૮ પાપ, પાંચ સ્થાવર અને બાદર શરીર, આ ૨૪ દ્રવ્યો આવે છે અને ૧૮ પાપસ્થાનની વિરતિ, ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી દ્રવ્ય, પરમાણુ પુદ્ગલ અને શેલેશી અવસ્થાને પ્રાપ્ત અણગાર તે ૨૪ દ્રવ્યો જીવના પરિભોગમાં આવતા નથી. યુમોની વાત, જીવરાશી કયા યુગ્મમાં આવે તેનું વર્ણન છે. અંધકવહ્નિ જીવો, અલ્પ આયુવાળા અને ઉત્કૃષ્ટ આયુવાળા હોય છે, તે વાત તમારે આ ઉદ્દેશકથી જાણી લેવી.
કુમારો! પાંચમા પ્રયોગમાં પૌલિક સ્કંધના બનેલા અવયવોને વિભૂષિત કરવા દેવો આભૂષણો ધારણ કરે છે. દેવોને દિવ્ય અને મનોહર દેખાવું છે અને તે સામગ્રી દેવોને પુણ્યના યોગે મળે છે. આ પ્રયોગમાં અસુરકુમાર ભવનપતિ દેવોથી વાર્તાલાપ ચાલુ થાય છે.
42
Page #49
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામીનો પ્રશ્ન છે કે પ્રભુ ! દેવ જન્મે ત્યારે દિવ્ય લાગે છે કે જન્મ્યા પછી આભૂષણ અલંકાર પહેર્યા પછી વધારે સુંદર લાગે છે? ભગવાને કહ્યું ગૌતમ ! આભૂષણોને ધારણ કરનાર દેવો મનહર દેખાય છે. તદુપરાંત ભારેકર્મી, હળુકર્મી, મહાવેદનાવાળા, અલ્પ વેદનાવાળા જીવોનું કથન આ પ્રયોગમાં છે. વાટે વહેતો જીવ જે ગતિમાં જવાનો હોય તેના નામકરણથી સંબોધાય છે. ચારે ય જાતિના દેવોમાં જો મિથ્યાદષ્ટિ વિકુર્વણા કરે તો વક્ર રૂપ બને અને સમકિતી જીવ જેવું રૂપ ઇચ્છે તેવું જ બનાવી શકે છે. સમ્યક્ દૃષ્ટિ જીવ જ્યાં જાય ત્યાં તેનું મહાત્મ્ય અનેરું મહામૂલુ હોય છે તે વાત હે કુમારો ! તમારે ભૂલવી ન જોઈએ.
કુમારો ! છઠ્ઠા પ્રયોગમાં પૌદ્ગલિક ધર્મનું વર્ણન છે. નિશ્ચય દષ્ટિથી પ્રત્યેક પદાર્થમાં પાંચે ય રસ, પાંચે ય વર્ણ, બે ગંધ, ચાર સ્પર્શ હોય છે. વ્યવહારમાં આપણને જે મુખ્ય દેખાય તેનો સ્વીકાર કરીએ છીએ, જેમ કે– ભ્રમર કાળો, પોપટ લીલો, મજીઠી લાલ, હળદર પીળી અને શંખ સફેદ વગેરેનું વર્ણન આ પ્રયોગમાં સમજી લેવું.
કુમારો ! સાતમા પ્રયોગમાં વિવિધ વિષયોનું વર્ણન છે. અન્યતીર્થિકોની માન્યતા એવી છે કે યક્ષાવિષ્ટ કેવળી બે પ્રકારની ભાષા બોલે છે—સત્ય અને અસત્ય. તેનું ખંડન કરીને પરમાત્માએ સત્ય હકીકત રજૂ કરી છે. કેવળી ક્યારે ય અસત્ય બોલતા નથી. તેના શરીરમાં યક્ષ પ્રવેશ કરતો નથી. કેવળી સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે. ઉપધિ, પરિગ્રહ, પ્રણિધાન વગેરેનું વર્ણન, મદ્રુક શ્રમણોપાસકની જ્ઞાન સંપન્નતા, અન્યતીર્થિકોની સમસ્યાનું સમાધાન અને પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલ દઢ શ્રદ્ઘાવાનનું ધ્યાન આ પ્રયોગમાં છે. તેમજ મહર્દિક દેવોની સંગ્રામ વિષેની શક્તિ, તથા દેવો કર્માંશો કેટલા વર્ષે ખપાવે છે, તે વિષેની મર્મજ્ઞ ચર્ચા આ ઉદ્દેશકમાં છે.
કુમારો ! આઠમા પ્રયોગમાં અકષાયી અણગાર ઉપયોગ સહિત ચાલતાં હોય અને પગ નીચે નાના જીવો કચરાઈ જાય તો પણ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે તેવા અન્ય તીર્થિકોના પ્રશ્નોના સચોટ જવાબ આપી અન્ય તીર્થિકોને નિરુત્તર કરનાર ગૌતમસ્વામીનું અભિવાદન ભગવાને કરી ધન્યવાદ આપ્યા તેનું વિવરણ તથા છદ્મસ્થ જીવોનું જાણવા જોવાનું સામર્થ્ય વગેરે વર્ણન વાંચવાની હે કુમારો ! તમોને ખૂબ મઝા પડી જશે.
કુમારો ! નવમા પ્રયોગમાં ચારે ય ગતિના જીવોની ભવ્ય દ્રવ્ય૫ણાની વ્યાખ્યા છે. તેઓ ભવ્ય દ્રવ્ય કેમ કહેવાય, તેની સ્થિતિ કેટલી હોય ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાશીલ બની વાંચીને વિચારવા યોગ્ય છે.
કુમારો ! દસમા પ્રયોગમાં ભાવિતાત્મા અણગારને પ્રાપ્ત થયેલી લબ્ધિના યોગથી તેઓ તલવારની ધાર ઉપર અસ્ત્રાની ધાર ઉપર ઊભા રહી શકે છે. તેઓનું તે ધાર છેદન-ભેદન કરી શકતી નથી તેવી તાકાત લબ્ધિમાં હોય છે. તેવો ચમત્કાર અણગાર ક્યારે ય કરતાં નથી છતાં ય તે લબ્ધિનું સામર્થ્ય દર્શાવ્યું છે.
વાયુકાય, પરમાણુ પુદ્ગલ બે પ્રદેશથી લઈને અનંત પ્રદેશી સ્કંધ આદિ કોણ કોનાથી
43
Page #50
--------------------------------------------------------------------------
________________
વ્યાપ્ત, સ્પષ્ટ થાય, તેનું વર્ણન આ પ્રયોગમાં છે. એકદા ભગવાન મહાવીર વાણિજ્ય ગામમાં પધાર્યા. તે ગામમાં વિદ્વાન પંડિત સોમિલ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શંકાનું સમાધાન કરવા અને મુખ્યત્વે પ્રભુને પરાસ્ત કરવા માટે શિષ્યો સહિત પ્રભુ પાસે આવ્યા અને યાત્રા-ચાપનીય શું છે વગેરે વાત સમજવા, મર્યકારી પ્રશ્નો પૂછ્યા, સમાધાન પામ્યા, સાચા શ્રમણોપાસક બની ગયા. તે ચરિત્ર વાંચીને વિચારીને, હે કુમારો! તમારી શ્રમણોપાસકની પર્યાયનિર્મળ બનાવી અને શ્રદ્ધા મજબૂત બનાવી આગળ પ્રગતિ કરો, હવે આગળ અવસરે જોશું.
શતક–૧૯ [ભગવતી મૈયા કુમારો! આ શતક ખંડનાં પ્રયોગરૂપ દશ ફૂલ છે. પ્રથમ વેશ્યા વિષેનો અને બીજો ગર્ભ વિષેનો પ્રયોગ છે. તેને પ્રજ્ઞાપના સૂત્ર દ્વારા સમજવાનો છે. પૃથ્વીનો પ્રયોગ ત્રીજો છે. તેના શરીરની રચના, અવગાહનાદિ અનેક દ્વારો દ્વારા વર્ણન કર્યું છે. તેની કાયા કેટલી નાની છે તેના માટે ચક્રવર્તીની દાસીનું દષ્ટાંત ઉપસ્થિત કર્યું છે. બળવાન, યુવાન દાસી એક શિલા ઉપર પૃથ્વીના પીંડને એકવીસ વાર વાટે, પીસે ત્યારે તેમાંથી કેટલાક જીવો જીવવા માટે આબાદ રીતે છટકી જાય છે, બચી જાય છે અને જે વટાઈ જાય છે તેનું દુઃખ સમજાવવા જર્જરિત વૃદ્ધ મનુષ્યની ઉપર કોઈ યુવાન જોરથી પ્રહાર કરે ત્યારે તે વૃદ્ધ પુરુષને જે દુઃખ થાય છે; તેનાથી અનેક ગણું દુઃખ પૃથ્વીના જીવોને પીસવાથી થાય છે તેથી કુમારો ! તે જીવોની દયા અવશ્ય પાળવી જોઈએ.
ચોથાથી નવમા પ્રયોગમાં નારકીના જીવો મોટા આશ્રવવાળા, મોટી ક્રિયાવાળા હોય છે અને તેઓ મહાવેદના ભોગવે છે, છતાંય તેઓની અલ્પ નિર્જરા થાય છે. આ વર્ણન સમજવા ગૌતમ સ્વામીએ સોળ પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. તેની વ્યાખ્યા વૈમાનિક દેવો સુધી જાણવી. નારકીની ચરમ વેદનાના પ્રકાર વિવિધ દષ્ટિકોણથી વિચારી રહસ્યનું ઉદ્દઘાટન કર્યું છે. દ્વીપ, સમુદ્ર, ભવનપતિ દેવોના ભવન, વાણવ્યંતર દેવોના નગરો, જ્યોતિષી દેવોના અને વૈમાનિક દેવોના વિમાનનું વર્ણન હૃદયગત કરવું.
કુમારો! જીવની ગ્રહણ કરેલી કાર્મણ વર્ગણાઓ દ્વારા ઇન્દ્રિયની રચના, કર્મની રચના, ભાષા આદિ યોગની રચના, શરીર સંસ્થાનની રચના, સંજ્ઞાદિ વગેરેની રચના વિધિ આ પ્રયોગોમાં દર્શાવી છે. વાણવ્યંતર દેવોના સમાન આહાર વિષેની વ્યાખ્યા, આ ઉદ્દેશકમાં જાણવા યોગ્ય બીના છે. તમે તેનું અવગાહન કરશો.
શતક–૨૦ [ભગવતી મૈયા] કુમારો ! આ વીસમા શતક ખંડના પ્રયોગરૂ૫ દસ ફૂલ છે. તેમાં પહેલા પ્રયોગમાં વીતરાગે જ્ઞાન કરાવ્યું છે કે આ વિશ્વમાં કંદમૂળના જીવો સાથે મળીને ઔદારિક શરીર બનાવે છે, બાકીના સર્વ જીવો પોત પોતાનું સ્વતંત્ર ઔદારીક શરીર બનાવે છે અને તે જીવોના આહાર પણ અલગ-અલગ હોય છે. તે જીવો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલાં આહાર પર્યાપ્તિ નામકર્મના ઉદયે આહાર ગ્રહણ કરે પછી એ જ સામગ્રીથી શરીર પર્યાતિનું નિર્માણ પરિણમન થાય છે. આ રીતે જેને જેટલી પર્યાતિ મળે તે પ્રમાણે કાર્યવાહીની વ્યવસ્થા હોય છે.
44
Page #51
--------------------------------------------------------------------------
________________
તેમાં વેશ્યાદિની પ્રાપ્તિ કેટલી હોય છે તે ૩૩ બોલોનો વિસ્તાર વિચારવા જેવો છે.
બીજા પ્રયોગમાં આકાશ દ્રવ્યનું વર્ણન છે. આકાશ સર્વ દ્રવ્યનો આધાર છે એમ ઉપચારથી કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું અવગાહન, ધર્મ-અધર્મની વ્યાખ્યા અને પંચાસ્તિકાયના ઘણા અભિવચનો છે, તે જાણવા યોગ્ય છે.
ત્રીજા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિની વિરતિ વગેરે જીવ સિવાય કોઈ કરી શકતું નથી, જીવ જ કર્મ બાંધે છે. તેમાંજ ઉત્થાન આદિ ધર્મો વસે છે, તેનું પરિણામ વિભાવરૂપમાં વર્ણાદિ ઔદારિકાદિ શરીર, સંજ્ઞા ચક્ષુદર્શનાદિ ઉત્પન્ન થાય છે. આ છે સંસારીજીવોની કર્મ જગતને ઉત્પન્ન કરવાની ખૂબી.
કુમારો!ચોથા પ્રયોગમાં શરીરમાં ઇન્દ્રિયોનો ઉપચય થાય છે. તેનું પ્રજ્ઞાપના સુત્રમાંથી વિશેષ જ્ઞાન કરવું. પાંચમા પ્રયોગમાં પરમાણુથી લઈને અનંત પ્રદેશ સ્કંધમાં રહેલા વર્ણાદિના અનેક પ્રકારના ભાંગાનું વીતરાગે દિગ્દર્શન કરાવ્યું છે.
કુમારો! જીવ રત્નપ્રભાદિપૃથ્વીકાયમાંથી પૃથ્વીકાય રૂપે મારણાંતિક સમુઘાત કરીને ઉત્પન્ન થાય છે, તેનું આબેહૂબ વર્ણન આ છઠ્ઠા પ્રયોગમાં તમને જાણવા મળશે.
કુમારો! સાતમા પ્રયોગમાં બંધના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતરબંધ (૩) પરંપરબંધ. આ ત્રણે ય બંધમાં નારકીથી લઈને વૈમાનિક દેવો સુધીનું કથન કરી બંધ પાડવાની રીત દર્શાવી છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, સ્ત્રીવેદાદિરૂપ શરીરના આકાર પ્રકાર દર્શાવી, આહાર- સંજ્ઞાદિનું તથા કૃષ્ણાદિ લેશ્યાનું, ત્રણ દષ્ટિનું, જ્ઞાનાન્નાનાદિનું જ્ઞાન કરાવ્યું છે. તેના વડે જીવો વૈભાવિકભાવોનો વૈભવ ભોગવે છે.
કુમારો ! આઠમા પ્રયોગમાં પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ, તે કર્મ ભૂમિના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોનું વર્ણન, ઉત્સર્પિણી-અવસર્પિણીમાં કાલિક શ્રુતનો વિચ્છેદ ક્યારે થાય તેનું વર્ણન છે. નવમા, દસમા, અગિયારમા, બારમાં, તેરમા, ચૌદમા, પંદરમાં તીર્થકરોના કાળમાં વચ્ચે-વચ્ચે કાલિકશ્રુતનો વિચ્છેદ થયો છે. બાકીના તીર્થકરોના શાસનકાળમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો નથી. ખાસ સમજવાનું એ છે કે દષ્ટિવાદ શ્રતનો વિચ્છેદ દરેક જિનાંતરામાં થાય છે. તેથી જ તો દરેક તીર્થકરો તીર્થની સ્થાપના કરે અને ગણધરો સૂત્રની રચના કરે છે. જિનવાણીમાં તત્ત્વો તો એક સરખા જ હોય છે. પૂર્વગતશ્રુત પ્રભુ મહાવીર પછી એક હજાર વર્ષ સુધી રહ્યું, તદુપરાંત આ પ્રયોગમાં પ્રવચન-પ્રવચની, તીર્થકર-તીર્થ શું કહેવાય તેનું વર્ણન તમને જાણવા મળશે.
નવમા પ્રયોગમાં જંઘાચારણ–વિદ્યાચારણ અણગાર, માનવ હોવા છતાં દેવોની જેમ પોતાની ચારણ લબ્ધિથી આકાશમાં ગમન કરી મંદર–મેરુપર્વત, માનુષોત્તર પર્વત અને નંદીશ્વર દ્વીપ સુધી જાય છે. તેઓ વિદ્યાનો પ્રયોગ કર્યા પછી આલોચના ન કરે તો વિરાધક કહેવાય વગેરેનું વર્ણન સૂક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવ્યું છે. તે તમારી પ્રજ્ઞામાં વણી લેવા જેવું છે.
દશમાં પ્રયોગમાં સોપક્રમનિરૂપક્રમ આયુષ્ય કોને કહેવાય તે હકીકત આ ઉદ્દેશકમાંથી
ત્રીવેદાદિપ શરીરમાં
નું તથા કૃષ્ણાદિ લેશ્વાન
છે. તેના વડે જીવો
45
Page #52
--------------------------------------------------------------------------
________________
વાંચી—જાણી લેવી.
શતક—૨૧
[ભગવતી મૈયા] કુમારો ! આ શતક ખંડના પ્રયોગરૂપ ૮૦ ફૂલ છે. તેના આઠવર્ગ છે (૧) શાલિ, (૨) કલાય, (૩) અળસી, (૪) વાંસ, (૫) ઇક્ષુ, ( ) દર્ભ, (૭) અભ્ર, (૮) તુલસી. આઠ વર્ગમાંથી એક એકના દસ-દસ ભેદ– મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રશાખા, કૂંપળ,પત્ર,ફૂલ, ફળ, બીજ, વગેરેના જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેની અવગાહના, લેશ્યા, સંજ્ઞાદિવિષેની ચર્ચા કરવામાં આવી છે. આ વનસ્પતિમાં જીવો અનંતવાર જન્મ મરણ કરે છે. તમારે તેનું વાંચન કરી મનન કરવું.
શતક—રર
[ભગવતી મૈયા] કુમારો ! આ ખંડના પ્રયોગરૂપ ૬૦ ફૂલ છે. એક બીજવાળા અને બહુ બીજવાળા ફળો. તેના અનેક નામો આપવામાં આવ્યાં છે. જાણવા જેવી હકીકત એ છે કે, મૂળ, કંદ, સ્કંધ, છાલ અને શાખા આ પાંચમાં દેવો ક્યારે ય જન્મ લેતા નથી. બાકીના પાંચ ભેદમાં પ્રશાખા-કૂંપળો, પત્ર, ફૂલ, ફળ, બીજમાં દેવો જન્મ ધારણ કરે છે, તે જીવોને ચાર લેશ્યા હોય છે. મનુષ્ય, તિર્યંચ વનસ્પતિમાં જન્મધારણ કરે છે, તેને ત્રણ લેશ્યા હોય છે. તેઓની અવગાહના, આયુષ્ય વિવિધ પ્રકારનું હોય છે. આ રીતે પ્રત્યેક વનસ્પતિના ભેદ-પ્રભેદ જાણી સ્મૃતિમાં ધારણ
કરવા.
શતક ૨૩
[ભગવતી મૈયા] કુમારો ! આ શતક ખંડમાં પાંચ વર્ગના પ્રયોગરૂપ ૫૦ ફૂલ છે. તેમાં પ્રાયઃ નિગોદ–કંદમૂળ સાધારણ શરીરનું વર્ણન છે. તેના આશ્રયે પ્રત્યેક શરીરવાળા પણ જીવો પાંદડારૂપે હોય છે. તેથી સૂત્રકાર કહે છે તેમાં જીવો સંખ્યાતા-અસંખ્યાતા અને અનંત હોય છે. આ જીવોના વિભાગમાં કોઈ દેવો ઉત્પન્ન થતા નથી માટે આ વનસ્પતિમાં તિર્યંચ અને મનુષ્ય બે ગતિના, જીવો ઉત્પન્ન થાય છે. તે જીવોને ત્રણ લેશ્યા હોય છે. મોટી કાયામાંથી જીવ આવી આવી નાનકડીકાયામાં પૂરાઈ જાય છે અને નિરંતર દુઃખ ભોગવે છે. કુમારો ! તે જીવોની દયા તમારે ખાસ પાળવી જોઈએ. પૂર્ણ રીતે આ જીવોની દયા તો ફક્ત અણગાર સર્વવિરતિ સંત જ પાળી શકે છે.
[ભગવતી મૈયા] કુમારો ! તમે શ્રમણોપાસકની ઉપાસનામાં બરાબર યોગ્ય થઈ ગયા છો. આ પ્રયોગરૂપ પુષ્પોમાં રહેલા રસાયણનું પાન કરવા હવે તમારે જલદી કટ્ટિબદ્ધ બનવું જોઈએ અર્થાત્ સમય પાકી ગયો છે દીક્ષા ધારણ કરો. આ પરાગનું પાન ભિક્ષુરૂપ ભ્રમર જ કરી શકે
છે.
કુમારો ઃ– હા મૈયા ! અમારી ઉપર આપશ્રીનો અનંતો ઉપકાર છે. તમારા પ્રયોગ સાંભળી અમે કૃતાર્થ બની ગયા છીએ. અમે વિષય-કષાયમાંથી નીકળવાનો પ્રયત્ન કરશું. તેમ કહી પ્રણામ કરીનેસાંતતા દેવી પાસે આવ્યા. તેમનાં ચરણોમાં નમસ્કાર કરી સાચા અણગાર બનવાની
46
Page #53
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા માંગી. સાંતતા દેવીએ કહ્યું, તથાસ્તુ! આજ્ઞા મળતા જ તેઓ અપ્રમત્ત દશામાં ઝૂલતા ત્યાગ વૈરાગ્યપૂર્વક સર્વવિરતિ મહાત્મા અણગાર બની ગયા. અહમના માર્ગે આગળ વધવા લાગ્યા. શાન્તિ–શાન્તિ–શાન્તિ. આભાર : સાધુવાદઃ ધન્યવાદ:
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ ચોથા ભાગના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ. છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો. એ જ મંગલ ભાવના કરું છું.
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ શ્રી જયંતીલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું.
શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે ત્રિલોક મુનિનો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
આગમ શાસ્ત્રની દરેક કાર્યવાહીમાં સકુશલા ઉત્સાહધરા સાથ્વીરા ઉષાબાઈ મ. એવં આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સાધ્વી રત્ના મમશિષ્યા-પ્રશિષ્યા સહ સંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ, જયવંતભાઈ શાહ કુમારી ભાનુબહેન પારેખ એવં ધીરૂભાઈને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ, આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો
47
Page #54
--------------------------------------------------------------------------
________________
વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ઘિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું.
પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ઘિ રહી જવા પામી હોય તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિખાળ | સ્વમામિ સવ્વનીવાળું ।
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
48
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા – આર્યાલીલમ.
Page #55
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા દીપકની જ્યોતને અખંડ જલતી રાખવા સમયે-સમયે તેમાં સ્નેહનું સિંચન જરૂરી બને છે. ભગવાન મહાવીર સ્વામીએ શ્રુતજ્ઞાનની જલતી જ્યોત ચતુર્વિધ સંઘને આપી છે. જે જ્યોત હજારો વર્ષ સુધી સાધકોના આત્મપથ, મોક્ષમાર્ગ પર પ્રકાશ પાથરતી રહેશે. પ્રારંભમાં સ્મૃતિના સથવારે ગુરુ-શિષ્ય પરંપરાથી વહન થતી આ શ્રુત
જ્યોતને વાચનાઓ દ્વારા, કાલ પ્રભાવે સ્મૃતિની મંદતા અનુભવાતા લિપિબદ્ધ કરાવવા દ્વારા અને તત્પશ્ચાતું મુદ્રણયુગ શરૂ થતાં આ શ્રુતજ્ઞાનને મુદ્રિત કરાવવા દ્વારા સ્નેહ સિંચન થતું રહ્યું છે. ગુરુપ્રાણ આગમ બત્રીસી પ્રકાશનનું આ કાર્ય પણ શ્રુતજ્ઞાનની અખંડ જ્યોતને સ્નેહ સિંચવાનું જ એક કાર્ય છે.
એક સુભગ પળે આ કાર્ય શરૂ થયું. ગુરુણી મૈયા પૂ. લીલમબાઈ મ. એ સંપાદનની જવાબદારી સ્વીકારી અને સોનામાં સુગંધ ભળે તેમ સંપાદન કાર્યમાં આગમજ્ઞ આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો સુયોગ સાંપડ્યો અને અનેક વિધ અભિગ્રહો સાથે તેઓશ્રી સંપાદન કાર્યમાં લીન બની ગયા. અમારી શક્તિને આગમમાં જોડવા જ સહસંપાદિકા રૂપે તેઓએ અમારી વરણી કરી. સહસંપાદનના આ કાર્ય દ્વારા અમે આગમ સેવા, શ્રુત સેવાનો યત્કિંચિત્ લાભ પામ્યા છીએ, તે અમારું પરમ સૌભાગ્ય છે.
સંસ્કૃત ટીકા(વૃત્તિઓ) આગમના અન્ય અનેક સંસ્કરણોનો આધાર લઈ ચાર્ટ, કોષ્ટકો, આકૃતિઓ દ્વારા આગમના ગુજરાતી અનુવાદને લોકભોગ્ય બનાવવા અમે સહુ પુરુષાર્થશીલ બન્યા. અમારા સહિયારા આ સંપાદન કાર્ય દરમ્યાન કોઈ પ્રશ્ન ઉઠે કે કોઈ શંકા જાગે ત્યારે અમો ચારે ય સાથે મળી તેનું સમાધાન મેળવીએ છીએ. જેમ કે શતક ૧૪//૧૦માં વિધાન છે. કોઈ અણગાર અનશનપૂર્વક આયુષ્યપૂર્ણ કરી દેવાદિ ભવને પ્રાપ્ત કરે ત્યારે પ્રારંભના સમયમાં મૂચ્છિત ગૃદ્ધ અને આસક્તિ પૂર્વક આહાર ગ્રહણ કરે છે અને પછી આસક્તિ આદિ રહિત થઈ આહાર ગ્રહણ કરે છે. અહીં પ્રશ્ન થાય કે અનશન આરાધકે તો આસક્તિને મંદ કરી હોય તો પ્રથમ ક્ષણે આસક્તિપૂર્વક આહાર કેમ ગ્રહણ કરે? અને પશ્ચાતુ આસક્તિ મંદ થાય, તેમ કેમ બને? અમે સમાધાન મેળવ્યું આ વિધાન સર્વ જીવો માટે હોવા છતાં અનશન ધારક અણગારને લઈ પ્રશ્ન
49
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂછવાનું કારણ એ છે કે અનશન આરાધકે જો મોકનીય કર્મ ક્ષય કર્યું હોય તો તે મોક્ષે જ જાય. મોકનીય કર્મ સંપૂર્ણ ક્ષય ન થવાથી તે દેવાદિ ગતિમાં જાય અને ત્યાં મોકનીયાદિ કર્મના કારણે જ શરીર બનાવવા આહાર ગ્રહણ કરવો પડે છે. મોકનીય કર્મના ઉદયની ઉપસ્થિતિમાં આહારાદિ સર્વ કાર્ય આસકિત વૃદ્ધિવાળા જ કહેવાય છે. અહીં ઓજ આહારની વાત છે. કવલાહાર કે સ્કૂલ આહારની વાત નથી. ઉત્પત્તિના પ્રથમ સમયે નૂતન શરીર બનાવવા આહાર(શરીર યોગ્ય પુદ્ગલો)શીઘ્ર ગ્રહણ કરે છે અને તત્પશ્ચાત્ પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જતાં પુદ્ગલ ગ્રહણ કાર્ય મંદ થઈ જાય છે. આ સૂત્રમાં આસક્તિ વગેરેનો અર્થ શીઘ્ર ગ્રહણ અને આસક્તિ રહિતનો અર્થ મંદ ગ્રહણ કરવાનો છે. ઉપલક્ષણથી આ વિધાન સર્વ જીવો માટે લાગુ પડે છે.
શતક ૧૬/૫ /૧માં વિધાન છે દેવો બોલવું, ચાલવું આદિ સર્વ ક્રિયા બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ કરી શકે છે. સ્થાનાંગસૂત્ર સ્થાન–૩/૧/૨(પેજ.૧૪૯)માં બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા-વિભૂષા કરવાનું વિધાન છે. આ પરસ્પરના વિરોધને દૂર કરવા વિચારણા કરી અને અંતે સમાધાન મેળવ્યું કે સ્થાનાંગ સૂત્રમાં વ્યવહારથી કથન છે અને અહીં ભગવતી સૂત્રમાં નિશ્ચયથી કથન છે. હાથ વગેરે હલાવવા, સૂવા વગેરેમાં સ્થૂલ દષ્ટિ એ કોઈ પુદ્ગલ ગ્રહણ કરવા પડતા નથી પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ સમયે-સમયે કાયવર્ગણા—શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ થતાં રહે છે અને તે પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક પણ ક્રિયા સંભવે નહીં. આમ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિરોધી લાગતા બંને કથનમાં વિરોધ રહેતો નથી.
શતક ૧૭/૬/૨માં મારણાંતિક સમુદ્દાતમાં દેશ સમુદ્દાત અને સર્વ સમુદ્દાત આ બે ભેદોનું કથન છે. તેમાં દેશ સમાતમાં તો આત્મપ્રદેશો શરીરમાંથી બહાર ઉત્પત્તિસ્થાન સુધી ફેલાય છે, તેથી તેને સમુદ્દાત કહેવું, ઉચિત અને સહજ સુગમ્ય છે. પરંતુ સર્વ સમુદ્દાતમાં આયુષ્યપૂર્ણ થતાં આત્માનું સર્વાત્મપ્રદેશ સાથે શરીર છોડીને નીકળી જવું, તેને સર્વ સમુદ્દાત કહેલ છે, તેમાં સમુદ્દાતનું લક્ષણ ટિત થતું નથી તો તેને . સમુદ્દાત । કેમ કહેવાય ? આ પ્રશ્નની વિચારણા કરતાં અન્ય આગમો તરફ દષ્ટિપાત કરતાં જણાયું કે પ્રજ્ઞાપના પદ–૩માં કષાય સમુદ્દાતના અલ્પબહુત્વમાં સવ્વસ્થોવા નીવ અષાય સમુëાળ સમોહયા સૂત્ર પાઠ છે– અકષાય સમુદ્દાતના જીવો સર્વથી થોડા છે. અહીં સમુદ્ધાત રહિત સર્વ અકષાયી જીવો(મનુષ્યો) માટે સમુદ્દાત શબ્દનો પ્રયોગ થયો છે. તે જ રીતે ઉવવાઈ સૂત્રમાં કેવળી ભગવાનના મૃત્યુ માટે ‘મરણ સમુદ્ધાત’ શબ્દ પ્રયોગ છે. મારણાંતિક સમુદ્દાત ૬ ગુણસ્થાન સુધી જ હોય,
50
Page #57
--------------------------------------------------------------------------
________________
કેવળી ભગવાનને મરણ સમુદ્યાત ન હોય પરંતુ સમુદ્દઘાતમાં આત્મપ્રદેશ બહાર નીકળે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં સર્વાત્મ પ્રદેશો શરીર છોડી બહાર નીકળી જાય છે. આત્મપ્રદેશ બહાર નીકળવાની સામ્યતાના કારણે પ્રજ્ઞાપનાપદ-૩૬માં અને ઔપપાતિક સૂત્રમાં સમુદ્યાત શબ્દનો પ્રયોગ થયો છે. પ્રસ્તુતમાં પણ તે જ રીતે સર્વ આત્મપ્રદેશો સાથે નીકળતા, જીવના મરણ માટે સર્વ સમુદ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આવા સંપાદન કાર્ય માટે મનની એકાગ્રતા જોઈએ અને તે માટે એકાંત આવશ્યક બને છે. ગુરુણી મૈયા પૂ. વીરમતીબાઈ મ. સમાજ સંપર્કના અનુષ્ઠાનો, વ્યવહારો પોતાના શિરે લઈ, અમને તેવા વ્યવહારથી નિવૃત્ત રાખી એક પ્રકારે આગમ પ્રકાશનની સેવાજ કરી રહ્યા છે. તે સાથે સંપાદન કામ કરતાં થાકીએ ત્યારે જેમ કોઈ યંત્ર થાકે, ઘસારો લાગે ત્યારે ઊંજણ પૂરવામાં આવે તેમ અમારા ઉત્સાહમાં ઊંજણ પૂરવાનું કામ તેઓશ્રી કરી રહ્યા છે.
પ્રાંતે અમારા આગમ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સર્વ ઉપકારીઓ સાથે અમારા જન્મદાતા સંસ્કારદાતા માતા-પિતાના ઉપકારને સ્મરણમાં લાવી તેઓને અમારા કાર્યના યશભાગી બનાવીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ શું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
51
Page #58
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. કોઈપણ કઠિન કામને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સમર્પણભાવ એક માત્ર સાધન છે. જેમ જેમ આ મહત્તમ આગમનું અનુવાદકાર્ય આગળ વધતું ગયું તેમ તેમ જિનેશ્વર પરમાત્મા પ્રતિ આ સત્કાર્યના પ્રેરક શ્રદ્ધાસિંધુ પૂ. ગુરુદેવ પ્રતિ સમર્પણભાવ વધતો ગયો અને કાર્ય સહજતાથી આગળ વધતું ગયું.
શ્રી ભગવતી સૂત્ર ભાગ-૪માં શતક ૧૩ થી ૨૩નો સમાવેશ થાય છે. તેમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે તેમ છતાં ગોશાલકનું સાધત વિસ્તૃત જીવન ચરિત્ર ભગવાન મહાવીરનો સાધનાકાલ અને ત્યાર પછીની ઐતિહાસિક પરિસ્થિતિને પ્રગટ કરે છે.
આ ભાગમાં પ્રાયઃ ચાર ગતિના જીવો વિષયક વિવિધ દૃષ્ટિકોણથી પ્રશ્નોત્તર છે. દિશા, દિશાનું ઉદગમસ્થાન, લોક, લોકસંસ્થાન, લોકના મધ્યભાગ વગેરે વિષયોનો સમાવેશ થયો હોવા છતાં પ્રધાનતા જીવતત્ત્વની છે.
પાઠકો સંસારી જીવની વિવિધ અવસ્થાઓને જાણી કર્મના ખેલને સમજી વૈરાગ્યભાવ પ્રગટ કરી શકે છે. પ્રસ્તુત સંસ્કરણ :
ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે. અંતે સંપૂર્ણ ભગવતી સૂત્રના વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા બનાવી તેનું વિષય પ્રમાણે સંકલન કર્યું છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
52
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ-૨ માં શતક ૫ થી ૭, ભાગ-૩માં શતક-૮ થી ૧૨, ભાગ-૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–પમાં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રયત્નોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો –
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુત્તાણિ ખંડ-૨ તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સૈલાના–ભગવતી સૂત્ર,યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે. આભાર દર્શન -આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુરુવર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત–લીલમ ગુણી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું એકવીસમું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સ્રોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલનકર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધકર્તા પૂર્વધર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જયમાણેક-પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર
-
53
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
જેઓએ પોતાના ગહન ચિંતન-મનન પૂર્વક “શ્રી ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી' દ્વારા કેટલાય રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે તેવા ગચ્છશિરોમણિ પૂજ્યપાદ શ્રી જયંતમુનિ મ.સા.ની જ્ઞાન ગરિમા અને ગુણગ્રાહી દષ્ટિ તે જ અમારું ગૌરવ છે.
આ પવિત્ર પળે વાણીભૂષણ પૂ.ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જેઓ આગમ સંપાદન કાર્યની પૂર્ણતા માટે તપારાધના સહિત અપ્રમત્તભાવે, અખંડપણે કાર્ય કરી રહ્યા છે. તેમની આગમચ અને કાર્ય કરવાનો ઉત્સાહ અમારા ઉત્સાહને વધારે છે. તેમણે પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
મારા અનંત ઉપકારી ગુણીદેવા પૂજ્યવરા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુસ્વર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યુ છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગિની પૂ.ઉષાબાઈમ, તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
54
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવંતુ બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે.
આગમજ્ઞાન પ્રદાતા પૂજયવરોનો છે અનંત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર. વિશ્વમાં ગુરુ "પ્રાણ'નો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ઋણ સ્વીકાર
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવદ્વાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.
અંતે..”
ગણિપિટકનું ગૌરવ છે તું મા ભગવતી, સુધર્માનું સંકલન સૂત્ર છે તું મા ભગવતી, ગૌતમનો જિજ્ઞાસા સોત છે તું મા ભગવતી, ભવ્યજનોનો અંતસ્તોષ છે તું મા ભગવતી, અહર્નિશ વંદન હો તુજને મા ભગવતી, મુજ અંતઃસ્ત્રોત પ્રવાહિત કરજે મા ભગવતી, મુજ સંયમ ધનનું રક્ષણ કરજે મા ભગવતી, મુજ ભગવદ્ ભાવોને પ્રગટાવજે તું મા ભગવતી
પૂ. મુક્ત-લીલમગુરુણીના સુશિષ્યા
સાધ્વી આરતી.
| 55
Page #62
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
૩
૪
૫
૭
८
2
૧૦
૧૧ ૧૨–૧૩
× ૨ ૦
૧૫
૧૬
૧૭
૧૮
૨૧–૨૮
૨૯-૩૨
૩૨ અસ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
વિષય
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય] અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય] આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે
ધુમ્મસ
આકાશ ધૂળ–રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ–મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] ચંદ્રગ્રહણ—ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ
રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ
ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા
અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ
સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
અસ્વાધ્યાય કાલ
56
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર
આઠ પ્રહર
એક પ્રહર
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર
નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી
જ્યાં સુધી હોય ત્યાં સુધી
સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત
[નોંધ :– પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #63
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र श्री श्री भगवती सूत्र
૪ થો લાગવાની
શ્રી
श्री ब
सूत्र श्री भगवती श्री भगवती सूत्र श्री भगवद
श्री भगवती श्री भगवती
श्री भगवती सूत्र श्री लगक सूत्र श्री भगवती
श्री भगवती सूत्र श्री भगवती सूत्र श्री ल
ચૂંટ ગણધર રચિત પાંચમું અંગ
ભાગ-૪
જ
શતક : ૧૩ થી ૨૩
श्री भगवती सूत्र श्री भगवती सूत्र श्री
श्री ली सूत्र श्री लगवती सूत्र
श्री
સૂત્ર
श्री भगवती सूत्र
सूत्र श्री भगवती सूत्र श्री ।
si.
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
શ્રી ભગવતી સ
लगवती सूत्र
ં અનુવાદિકા મ આરતીબાઈ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #64
--------------------------------------------------------------------------
Page #65
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩
શતક-૧૩ | જે પરિચય
જે આ શતકમાં દશ ઉદ્દેશકો છે. તેમાં વિવિધ વિષયો આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં સાત નરકપુથ્વીમાંથી રત્નપ્રભાદિ નરક પૃથ્વીના નરકાવાસોની સંખ્યા, વિસ્તાર આદિ ૩૯ પ્રશ્નોત્તર તેમજ ઉત્પત્તિ, ઉદ્વર્તના, સમ્યગુદષ્ટિ, મિથ્યાષ્ટિ, વેશ્યા પરિવર્તન આદિ વિષયોનું વિશદ વિશ્લેષણ છે. બીજ ઉદેશકમાં ચાર પ્રકારના દેવો, તેના આવાસો, વેશ્યા, દર્શન, જ્ઞાન આદિ અનેક પ્રકારે દેવ વિષયક પ્રતિપાદન છે. ત્રીજા ઉદેશકમાં પ્રજ્ઞાપના સુત્રના અતિદેશપૂર્વક નૈરયિકોની ઉત્પત્તિ સમયે આહાર, શરીરોત્પત્તિ, લોમાહારાદિ દ્વારા પુગલ ગ્રહણ, ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન, શબ્દાદિ વિષયોના ઉપયોગ દ્વારા પરિચારણા અને વિવિધ રૂપોની વિકુવર્ણા આદિનું નિરૂપણ છે. ચોથા ઉદેશકમાં સાત નરક પૃથ્વીનો ઉલ્લેખ કરીને તેના નરકાવાસોની સંખ્યા, વિશાળતા, વિસ્તાર, આકાશાંતર, પ્રવેશ, સંકીર્ણતા-વ્યાપકતા, અલ્પકર્મતા-મહાકર્મતા, અલ્પક્રિયા-મહાક્રિયા, અલ્પાશ્રવમહાશ્રવ, અલ્પવેદના-મહાવેદના, અલ્પઋદ્ધિ-મહાઋદ્ધિ, અલ્પતિ-મહાધુતિ ઇત્યાદિ તેર દ્વારોની અપેક્ષાએ વિષયોનું પ્રતિપાદન છે. અંતે ત્રણે લોકના ક્ષેત્રની અપેક્ષાએ અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં નૈરયિકોના આહાર સંબંધી પ્રતિપાદન છે. છઠ્ઠા ઉદેશકમાં ચોવીસ દંડકોની સાન્તર-નિરંતર ઉત્પત્તિ-ઉદ્વર્તના સંબંધી નિરૂપણ, અમરચંચા આવાસનું સ્વરૂપ, ચમરેન્દ્રના આવાસ અને ત્યાર પછી ઉદાયન નરેશ અને અભીચિકુમારના જીવન વૃત્તાંતનું વર્ણન છે. સાતમા ઉદ્દેશકમાં ભાષા, મન, કાયા આદિના પ્રકાર, સ્વરૂપ તથા આત્માથી તેની ભિન્નતા-અભિન્નતાનું વર્ણન છે. અંતે મરણના ભેદ-પ્રભેદ, સ્વરૂપ આદિનું પ્રતિપાદન છે. આઠમા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક આઠ મૂલકર્મ પ્રકૃતિઓ, તેનું સ્વરૂપ, બંધ, સ્થિતિ આદિનું વર્ણન છે. નવમા ઉદ્દેશકમાં વિવિધ દષ્ટાંતો દ્વારા ભાવિતાત્મા અણગારનું લબ્ધિસામર્થ્ય અને વૈક્રિય-શક્તિનું પ્રતિપાદન છે. દશમા ઉદેશકમાં – પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક છદ્મસ્થોના છ સમુદ્યાતોનું સ્વરૂપ તથા તેના પ્રયોજનનું પ્રતિપાદન છે.
આ રીતે પ્રસ્તુત શતકમાં આત્માની વિવિધ અવસ્થાઓની વિવિધ દષ્ટિકોણથી વિચારણા કરવામાં આવી છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩: ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સાત નરકમાં (૧) ઉત્પન્ન થનારા (૨) મૃત્યુ પામનારા(મરનારા) અને (૩) ત્યાં રહેનારા જીવો વિષયક વિવિધ પ્રશ્નોત્તર છે અને અંતે વેશ્યા પરિણમન સંબંધી સંક્ષેપમાં પ્રશ્નોત્તર છે. * જીવ જ્યારે કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે તે સ્થાનને અનુરૂપ યોગ્યતા હોવી જરૂરી છે. સૂત્રકારે તે યોગ્યતા ઉપપાત, પરિમાણ (ઉત્પત્તિ સંખ્યા), વેશ્યા-૧, પક્ષ-૨, સંજ્ઞી-૨, ભવી-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, સંજ્ઞા-૪, વેદ-૩, કષાય-૪, ઇન્દ્રિય-૫, નોઇન્દ્રિય-૧, યોગ-૩, ઉપયોગ-૨, ઇત્યાદિ ૩૯ પ્રશ્નોત્તર દ્વારા સ્પષ્ટ કરી છે. * પહેલી નરકમાં ૩૦ લાખ, બીજી નરકમાં ૨૫ લાખ, ત્રીજી નરકમાં ૧૫ લાખ, ચોથી નરકમાં ૧૦ લાખ, પાંચમી નરકમાં ત્રણ લાખ, છઠ્ઠી નરકમાં એક લાખમાં પાંચ ઓછા-૯૯,૯૯૫(નવાણું હજાર નવસો પંચાણું) અને સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. તેમાં કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેમાં ક્રમશઃ સંખ્યાત અને અસંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે. * પહેલી-બીજી નરકમાં કાપોતલેશી, ત્રીજી નરકમાં કાપોત અને નીલલેશી, ચોથી નરકમાં નીલ લેશી, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશી, છઠ્ઠી નરકમાં કૃષ્ણલેશી, સાતમી નરકમાં મહાકૃષ્ણલેશી જીવો ઉત્પન્ન થાય છે. * પ્રથમ નરકમાં ચક્ષુદર્શની, સ્ત્રીવેદ, પુરુષવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ સહિત જીવોની ઉત્પત્તિ થતી નથી. ચક્ષુદર્શન આદિ ઉપરોક્ત ભાવો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ઉત્પન્ન થનાર પ્રત્યેક નારકી પહેલાં અપર્યાપ્ત હોય છે અને પછી પર્યાપ્ત થાય છે. નરકમાં તથા પ્રકારના સ્વભાવના કારણે સ્ત્રીવેદ અને પુરુષવેદ નથી. તેથી નારકો એકાંત નપુંસકવેદી હોય છે.
શેષ કૃષ્ણપાક્ષિક-શુક્લપાક્ષિક આદિ ૨૮ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. તે બોલ અપર્યાપ્ત જીવો માટે સંભવિત છે. * અસંજ્ઞી જીવો પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ત્યાર પછીની નરકમાં અસંશી જીવોનો નિષેધ કરતાં ૨૭ બોલ સહિત ઉત્પત્તિ દર્શાવી છે. * સાતમી નરકમાં એકાંત મિથ્યાત્વી જીવોની જ ઉત્પત્તિ થાય છે, તેથી તેઓને ત્રણ જ્ઞાન હોતા નથી; આ રીતે ઉક્ત ૨૭માં ત્રણ બાદ કરતાં ૨૪ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. * પ્રથમ છ નરકમાં સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. સાતમી નરકમાં એકાંત મિથ્યાત્વી જીવોની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ કે મૃત્યુ સમયે કોઈ પણ જીવને મિશ્રદષ્ટિ હોતી નથી. કે નરકગતિમાંથી નીકળીને અન્યત્ર ઉત્પન્ન થવું તેને ઉદ્વર્તના કહે છે. પરભવના પ્રથમ સમયે ઉદ્વર્તના થાય છે. તેના સંબંધમાં પણ ૩૯ પ્રશ્નોત્તર છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ૩૯ બોલમાંથી કેટલાક બોલ સાથે લઈને પરભવમાં જાય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૧
* પ્રથમ ત્રણ નરકમાંથી જીવ ૨૮ બોલ સહિત નીકળે છે. પૂર્વોકત ૩૯ બોલમાંથી (૧) ઉદ્વર્તન પરિમાણ- તેમાં જઘન્ય એક,બે,ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત નારકોનું ઉદ્વર્તન થાય છે. શેષ ૩૮ બોલમાંથી અસંશી વિભંગજ્ઞાન, ચક્ષુદર્શન, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, આ દશ બોલને છોડીને શેષ ૨૮ બોલ સહિત જીવ નીકળે છે. નારકો મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી. તેમજ નરકમાંથી કોઈ પણ જીવ વિર્ભાગજ્ઞાન લઈને નીકળતા નથી, તેથી તેનો નિષેધ કર્યો છે. નારકો મરીને સ્ત્રી, પુરુષ કે નપુંસક ત્રણે વેદ પ્રાપ્ત કરી શકે છે તેથી તેનો નિષેધ કર્યો નથી. શેષ કથન ઉત્પત્તિની સમાન છે. * ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકમાંથી જીવ ર૬ બોલ સહિત નીકળે છે. પૂર્વોક્ત ૨૮ બોલમાંથી અવધિજ્ઞાન અને અવધિદર્શનને છોડીને જીવો આ ત્રણ નરકમાંથી નીકળે છે. પ્રથમની ત્રણ નરકમાંથી નીકળતા જે જીવ તીર્થકરની પદવી અથવા કોઈ વિશિષ્ટ પદવી પામવાના હોય તો તે જીવ અવધિજ્ઞાન-દર્શન સહિત નીકળે છે. તેથી ત્યાર પછીની નરકમાંથી અવધિજ્ઞાન દર્શન લઈને નીકળવાનો નિષેધ કર્યો છે. * સાતમી નરકમાંથી નીકળતા જીવ એકાંત મિથ્યાત્વી હોય છે. તેમાં મતિ, શ્રુતજ્ઞાન પણ હોતું નથી, માત્ર અજ્ઞાન જ હોય છે. તેથી પૂર્વોક્ત ૨૬ બોલમાંથી બે જ્ઞાન નીકળતાં ૨૪ બોલ શેષ રહે છે. શેષ કથન ઉત્પત્તિની સમાન છે. * વાટે વહેતા સમયને બાદ કરતાં, શેષ સમયગત જીવો સ્થાન સ્થિત(વિદ્યમાન) કહેવાય છે. સાતે નરકમાં વિદ્યમાન જીવોની ઋદ્ધિ વિષયક ૪૯ પ્રશ્નોત્તર છે. ૩૯ પ્રશ્નો પૂર્વવત્ છે અને અનંતરોપપન્નક, પરંપરોપપન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતરપર્યાપ્તક, પરંપરપર્યાપ્તક, ચરમ અને અચરમ, આ દશ બોલને ઉમેરતા ૪૯ પ્રશ્નો થાય છે. * પ્રથમ નરકમાં અસંજ્ઞી તથા માન, માયા અને લોભકષાયી, નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપત્રક, અનંતરાવગાઢ અનંતરાહારક, અનંતર પર્યાપ્તક જીવો કયારેક હોય અને કયારેક હોતા નથી.
અસંજ્ઞી જીવો પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તે અસંજ્ઞી રહે છે, ત્યાર પછી સંજ્ઞી થઈ જાય છે. તેથી ઉત્પત્તિના વિરહકાલમાં અસંજ્ઞીનો અભાવ હોય છે. તે ઉપરાંત અનંતરોપપન્નક આદિ બોલ પણ વિરહકાલમાં હોતા નથી. નારકોમાં ક્રોધ કષાયી જીવો હંમેશાં હોય છે. માન, માયા અને લોભ કષાયી જીવો હંમેશાં હોતા નથી. તેથી તે બોલમાં વિકલ્પ છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી જીવો નરકમાં હોતા નથી અને શેષ બોલની સત્તા હંમેશાં હોય છે. * બીજીથી સાતમી નરકમાં અસંજ્ઞી જીવો હોતા નથી. શેષ સર્વ કથન પ્રથમ નરકની સમાન છે. સાતમી નરકમાં ઉત્પત્તિ કે મરણ સમયે જીવો એકાંત મિથ્યાત્વી હોવા છતાં તેના જીવનકાળ દરમ્યાન કેટલાક જીવો સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે તેથી સ્થાનસ્થિત જીવોમાં સમ્યગુદર્શન અને ત્રણ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે. * ભાવ લેશ્યા તે આત્મ પરિણામ સ્વરૂપ છે, તેમાં પરિવર્તન થયા કરે છે પરંતુ જીવને જે ભવમાં ઉત્પન્ન થવાનું છે તેને યોગ્ય ભાવ લેશ્યા મૃત્યુ સમયે અવશ્ય આવી જાય છે. કૃષ્ણલેશી આદિ કોઈ પણ લેશ્યાના પરિણામવાળો જીવ લેશ્યાના પરિણામાંતરને પામીને કાપોતલેશી થઈને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે જીવ સ્થાનને યોગ્ય લેશ્યા અંત સમયે પામીને તે સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં નૈરયિક જીવના આત્મપરિણામોની યોગ્યતાને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરી છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩: ઉદ્દેશક-૧
પૃથ્વી
ઉદ્દેશકોનાં નામ:|१| पुढवी देव-मणंतर, पुढवी आहारमेव उववाए ।
भासा कम्म अणगारे, केयाघडिया समुग्घाए ॥ ગાથાર્થ તેરમા શતકના દશ ઉદ્દેશક છે, તેના નામ આ રીતે છે– (૧) પૃથ્વી (૨) દેવ (૩) અનન્તર (૪) પૃથ્વી (૫) આહાર (૬) ઉપપાત (૭) ભાષા (૮) કર્મ (૯) અણગારમાં કેયાઘટિકા અને (૧૦) સમુદ્યાત વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુખ્ય અથવા આદ્યવિષયના આધારે આ શતકના ઉદ્દેશકોનાં નામ સૂચિત કર્યા છે. ૨yદવીઃ-સાત નરકપૃથ્વીમાં ઉત્પન્ન થતા, મૃત્યુ પામતા અને તે સ્થાનમાં સ્થિતજીવીવિષયક પ્રતિપાદન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. રહેવા–ચાર જાતિનાદેવીની ઉત્પત્તિ આદિવિષયક પ્રરૂપણા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ દેવ' છે. રૂમાંત૨:–નરયિકોનાઅનંતરાહારવિષયકઅતિદેશાત્મકકથન હોવાથી ત્રીજાઉદ્દેશકનું નામ ‘અનંતર”
૪પુઢવી -નરકાવાસોનાવિસ્તારની તરતમતાઆદિવિષયોનું પ્રતિપાદન છે, તેમ છતાં પ્રથમ પ્રશ્નપૃથ્વી વિષયક હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. “આહાર-નૈરયિકોના આહારવિષયક અતિદેશાત્મક કથનહોવાથી પાંચમાઉદ્દેશકનું નામ આહાર છે. ૬ ૩ વાપ:- પ્રારંભમાં નૈરયિકની સાન્તર-નિરંતર ઉત્પત્તિ વિષયક પ્રશ્નો હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ઉપપાત-ઉત્પત્તિ છે. ૭માસી:-પ્રથમ પ્રશ્નભાષાવિષયક હોવાથી સાતમાઉદ્દેશકનું નામ ‘ભાષા છે. ૮ ન્દ-કર્મપ્રકૃતિવિષયકઅતિદેશાત્મક વર્ણન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ કર્મ છે.
અગર:–અણગારનીલૅક્રિયશક્તિવિષયકપ્રરૂપણાહોવાથીનવમાઉદ્દેશકનું નામ ‘અણગાર છે. ૧૦સમુથાર:-છાઘસ્થિકસમુદ્દઘાતનુંનિરૂપણહોવાથીદશમાઉદ્દેશકનું નામ “સમુદ્દઘાત’છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
शत-१७ : देश -१
નરકમૃથ્વી, નરકાવાસોની સંખ્યા અને વિસ્તાર:
२ रायगिहे जावएवं वयासी-कइणं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा !सत्त पुढवीओ पण्णत्ताओ,तजहा-रयणप्पभा जावअहेसत्तमा। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! નરક પૃથ્વીઓ 2ी छ?
उत्तर- गौतम! न२४ पृथ्वीमो सात छ, यथा- २त्नप्रभा यावत् अवःसप्तम पृथ्वी. | ३ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा !तीसंणिरयावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा ! संखेज्जवित्थडा वि असंखेज्जवित्थडा वि। शार्थ:-संखेज्ज वित्थडा-संध्येय विस्तृत असंखेज्ज वित्थडा-मसंध्येय विस्तृत. भावार्थ:-प्र-मगवन् ! आरत्नप्रभा पृथ्वीमा 24 न२वास छ ? 612-3 गौतम! ત્રીસ લાખ નરકાવાસ છે.
प्रश्र- भगवन! शंतनवाससंध्यात योनविस्तृत असंण्यात योनविस्तृत छ? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. પ્રથમ નરકના નરકાવાસોમાં ઉત્પત્તિ આદિઃ| ४ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुणरएसएगसमएणंकेवइयाणेरड्या उववज्जति? केवइया काउलेस्सा उववज्जति? केवइया कण्हपक्खिया उववज्जति? केवइया सुक्कपक्खिया उववजति? केवइया सण्णी उववज्जति? केवइया असण्णी उववज्जति? केवइया भवसिद्धिया उववज्जति? केवइया अभवसिद्धिया उवज्जति? केवइया आभिणिबोहियणाणी उववज्जति? केवइया सुयणाणी उववज्जति? केवइया ओहिणाणीउववज्जति? केवइया मइअण्णाणी उववज्जति? केवइया सुयअण्णाणी उववज्जति? केवइया विब्भंगणाणी उववज्जति? केवइया चक्खुदसणी उववति? केवइया अचक्खुदसणी उववज्जति? केवइया ओहिदसणी उववज्जति? केवइया आहारसण्णोवउत्ता उववज्जति? केवइया भयसण्णोवउत्ता उववज्जति? केवइया मेहुणसण्णोवउत्ता उववज्जति? केवइया परिग्गहसण्णोवउत्ता उववज्जति? केवइया इत्थिवेयगा उववज्जति? केवइया पुरिसवेयगा उववज्जति? केवइया णपुसगवेयगा उववज्जति? केवइया कोहकसायी उववज्जति जावकेवइया लोभकसायी उववज्जति? केवइया सोइंदियउवउत्ता उववज्जति जाव केवइया
Page #70
--------------------------------------------------------------------------
________________
|
श्री भगवती सूत्र-४
फासिंदियोवउत्ता उववज्जति? केवइया णोइंदियोवउत्ता उववति? केवइया मणजोगी उववज्जति ? केवइया वइजोगी उववज्जति? केवइया कायजोगी उववज्जति? केवइया सागारोवउत्ता उववज्जति? केवइया अणागारोवउत्ता उववज्जति?
गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीएतीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुणरएसु जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा णेरइया उववज्जति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा काउलेस्सा उववति । जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा कण्हपक्खिया उववति । एवं सुक्कपक्खिया वि । एवंसण्णी, एवं असण्णी वि। एवं भवसिद्धिया, एवं अभवसिद्धिया वि । आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मइअण्णाणी, सुयअण्णाणी, विभंगणाणी एवं चेव । चक्खुदसणीण उववज्जति । जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा,उक्कोसेणं संखेज्जा अचक्खुदसणी उववज्जति। एवं ओहिदसणी वि। एवं आहारसण्णोवउत्ता वि जावपरिग्गहसण्णोवउत्ता वि । इत्थिवेयगाण उववज्जति । पुरिसवेयगा वि ण उववति । जहण्णेणं एक्को वा दो वा, तिण्णि वा, उक्कोसेणं सखेज्जाणपुंसगवेयगा उववति । एवंकोहकसायी जावलोभकसायी। सोइदियोवउत्ता ण उववज्जति एवं जावफासिंदियोवउत्ता ण उववति । जहण्णेणं एक्कोवा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा णोइदियोवउत्ता उववज्जति। मणजोगीण उववज्जति, एवं वइजोगी वि,जहण्णेणं एक्कोवादोवा तिणि वा, उक्कोसेणं संखेज्जा कायजोगी उववज्जति । एवं सागारोवउत्ता वि, एवं अणागारोवउत्ता वि। भावार्थ:- प्रश्र-भगवन ! रत्नप्रभा पृथ्वीना त्रीसमापन२वासोमांथी संध्यात योन विस्तृत न२आवासभा (१) मे समयमां 240 नैयि वो 6त्पन्न थाय छ ? (२) 24 अपोतोशी नैश्यको उत्पन्न थाय छ? (3) 32दा पाक्षि वो उत्पन्न थाय छ? (४) 2 शुसाक्षि वो उत्पन्न थायछ? (५) 324 संशी वो उत्पन्न थायछ? (G) 324 संशी व उत्पन्न थाय छ? (७) 24 भव्यसिद्धिवो उत्पन्न थाय छ? (८) मा अभिव्यसिद्धि वो उत्पन्न यायछ? (C) 32मा आमिनिमोधिशानी (भतिशानी) उत्पन्न थाय छ? (१०) 240 श्रुतशानी उत्पन्न थाय छ? (११) 24 अवधिशानी उत्पन्न थायछ? (१२) 32सा भतिसशानी उत्पन्न थायछ? (१3) 32दा श्रुत અજ્ઞાની ઉત્પન્ન થાય છે? (૧૪) કેટલા વિર્ભાગજ્ઞાની ઉત્પન્ન થાય છે? (૧૫) કેટલા ચક્ષુદર્શની ઉત્પન્ન थायछ? (१७)सा अयक्षुदर्शनी उत्पन्न थाय छ? (१७) 2९॥ अवधिहर्शनी उत्पन्न थायछ? (१८) 21 આહાર સંજ્ઞોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૧૯) કેટલા ભયસંજ્ઞોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૨૦) કેટલા મૈથુન સંજ્ઞોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૨૧) કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત ઉત્પન્ન થાય છે (રર) કેટલા સ્ત્રીવેદી उत्पन्न थायछ? (२3) 20 पुरुषवेही 6त्पन्न थायछ? (२४) 240 नंपुसवेही उत्पन्न थायछे (२५)
24 ओघषायी उत्पन्न थायछ? (२७) सामानषायी उत्पन्न थायछ? (२७) 20 माया पायी ઉત્પન્ન થાય છે? (૨૮) કેટલા લોભકષાયી ઉત્પન્ન થાય છે? (૨૯) કેટલા શ્રોતેન્દ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય
Page #71
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૧
છે? (૩૦થી૩૩) વાવ કેટલા સ્પર્શેન્દ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૩૪) કેટલા નોઈદ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૩૫) કેટલા મનયોગી ઉત્પન્ન થાય છે? (૩૬) કેટલા વચનયોગી ઉત્પન્ન થાય છે? (૩૭) કેટલા કાયયોગી ઉત્પન્ન થાય છે? (૩૮) કેટલા સાકારોપયોગી ઉત્પન્ન થાય છે? (૩૯) કેટલા અનાકારોપયોગી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં (૧) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે. (૨) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી જીવો ઉત્પન્ન થાય છે. (૩) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય છે. આ જ રીતે (૪) શુકલપાક્ષિક (૫) સંજ્ઞી (૬) અસંજ્ઞી (૭) ભવસિદ્ધિક (૮) અભવસિદ્ધિક (૯) આભિનિબોધિકજ્ઞાની (૧૦) શ્રુતજ્ઞાની (૧૧) અવધિજ્ઞાની (૧૨) મતિ અજ્ઞાની (૧૩) શ્રુત અજ્ઞાની (૧૪) વિર્ભાગજ્ઞાની જીવો ઉત્પન્ન થાય છે. (૧૫) ચક્ષુદર્શની ઉત્પન્ન થતા નથી. (૧૬) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે. આ રીતે જ (૧૭) અવધિદર્શની (૧૮) આહારસંજ્ઞોપયુક્ત (૧૯) ભયસંજ્ઞોપયુક્ત (૨૦) મૈથુનસંજ્ઞોપયુક્ત (ર૧) પરિગ્રહ સંજ્ઞોપયુક્ત જીવો ઉત્પન્ન થાય છે. (રર) સ્ત્રીવેદી ઉત્પન્ન થતા નથી. (૨૩) પુરુષવેદી પણ ઉત્પન્ન થતા નથી. (૨૪) જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નંપુસકવેદી ઉત્પન્ન થાય છે. (૨૫-૨૮) ક્રોધ કષાયથી લોભ કષાયી પર્યંતના જીવો ઉત્પન્ન થાય છે. (૨૯-૩૩) શ્રોતેંદ્રિયથી સ્પર્શેન્દ્રિય પર્વતની ઇન્દ્રિયના ઉપયોગ યુક્ત જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી. (૩૪) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નોઇન્દ્રિયના ઉપયોગયુક્ત જીવો ઉત્પન્ન થાય છે. (૩૫-૩૬) મનયોગી અને વચનયોગી ઉત્પન્ન થતા નથી. (૩૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી ઉત્પન્ન થાય છે. (૩૮-૩૯) આ રીતે જ સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવો ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા જીવોના વિષયમાં ૩૯ પ્રશ્નોત્તર છે. તેમાં (૧) ઉપપાત પરિમાણ- સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસમાં સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે. શેષ ૩૮ પ્રશ્નગત ભાવો આત્મ પરિણામરૂપ છે. તેમાં કેટલાક ભાવો પર્યાપ્ત અવસ્થામાં જ પ્રગટ થાય છે. તે ભાવો પર્યાપ્ત અવસ્થા સાપેક્ષ છે જ્યારે કેટલાક ભાવો અપર્યાપ્તાવસ્થાથી જ હોય છે, જેમ કે- વેશ્યા, જ્ઞાન, અજ્ઞાન, દર્શન, કષાય, ભવી, અભવી, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, સંજ્ઞા આદિ. તે ભાવો ઉત્પત્તિના સમયે અને પછી પર્યાપ્તાવસ્થામાં પણ હોય છે પરંતુ શ્રોતેન્દ્રિયાદિનો ઉપયોગ, ચક્ષુદર્શન, મનોયોગ, વચનયોગ આદિ ઇન્દ્રિય સાપેક્ષ ભાવો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તે ભાવો ઉત્પત્તિ સમયે અપર્યાપ્તાવસ્થામાં હોતા નથી. લેશ્યા - પ્રસ્તુત સૂત્રમાં કેવળ રત્નપ્રભા પૃથ્વીની જ પૃચ્છા છે અને તેમાં એક કાપોત લેશ્યા જ હોય છે. કૃષ્ણાદિ અન્ય લેશ્યા નથી. તેથી અહીં કાપોતલેશ્યા વિષયક પ્રશ્ન હોવાથી ૩૯ બોલમાં વેશ્યાનો એક જ બોલ છે. ઉત્પત્તિ સ્થાનની જે વેશ્યા હોય છે, તે જ વેશ્યા સહિત જીવ ઉત્પન્ન થાય છે. કપાક્ષિક-ક્લપાક્ષિક - જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અદ્ધ પુગલ પરાવર્તનથી કંઈક ન્યૂન હોય, તે શુક્લપાક્ષિક કહેવાય છે. જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ તેનાથી અધિક હોય, તે કૃષ્ણપાક્ષિક કહેવાય છે.
जेसिमवड्डो पोग्गल परियट्टो, सेसओ उ संसारो । तेसुक्कपक्खिया खलु, अहिगे पुण कण्हपक्खिया ॥
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
સંજ્ઞી અને અસલી - સર્વ નારકો સંજ્ઞી જ હોય છે, તેમ છતાં પ્રથમ નરકમાં સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચ અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી સંજ્ઞી અને અસંશી બંને જીવોની ઉત્પત્તિ કહી છે. ચક્ષદર્શની :- ઉત્પત્તિ સમયે જીવને દ્રવ્ય ઇન્દ્રિયો હોતી નથી અને દ્રવ્ય ઇન્દ્રિય વિના ચક્ષુદર્શન શક્ય નથી, તેથી તેનો નિષેધ કર્યો છે. ઇન્દ્રિય અને મન ન હોવા છતાં સામાન્ય ઉપયોગ રૂપ અચક્ષુદર્શન ઉત્પત્તિના સમયે પણ હોય છે, તેથી અહીં અચક્ષુદર્શનનો નિષેધ કર્યો નથી. સ્ત્રીવેદી આદિઃ- નરકમાં ભવસ્વભાવથી જ સ્ત્રીવેદ અને પુરુષવેદ નથી, કેવળ નપુંસક વેદ જ હોય છે. તેથી સ્ત્રીવેદી કે પુરુષવેદીની ઉત્પત્તિનો નિષેધ કર્યો છે. શ્રોતેંદ્રિય આદિ :- પાંચ ઇન્દ્રિયના વ્યાપાર રૂ૫ ઉપયોગને ઇન્દ્રિયોપયોગ કહે છે અને સામાન્ય ચેતના રૂપ ઉપયોગને નોઇન્દ્રિયોપયોગ કહે છે. ઉત્પત્તિના સમયે દ્રવ્યેન્દ્રિય ન હોવાથી તેના વ્યાપાર રૂ૫ ઇન્દ્રિયોપયોગ પણ હોતો નથી પરંતુ ઉત્પત્તિના સમયે સામાન્ય ચેતનારૂપ ઉપયોગ હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત જીવ ઉત્પન્ન થાય છે. અહીં નોઇન્દ્રિય શબ્દ આત્મપરિણામનો વાચક છે. મનયોગી આદિ – ઉત્પત્તિના સમયે જીવ અપર્યાપ્ત હોય છે, તેથી પર્યાપ્તાવસ્થામાં પ્રાપ્ત થનાર મન અને વચન યોગનો અભાવ હોય છે. સંસારી જીવને કાયયોગ તો સદૈવ રહે છે, તેથી તેનો નિષેધ કર્યો નથી. સંખ્યાતની ઉત્પત્તિ - સંખ્યાત યોજન વિસ્તૃત નરકવાસમાં સંખ્યાત નૈરયિકો જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી સર્વ ભાવોમાં સંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે.
આ રીતે ઉત્પત્તિ સમયે પ્રથમ નરકમાં શેષ ૩૮ બોલોમાંથી ચક્ષુદર્શન, સ્ત્રીવેદ, પુરુષવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, આ ૧૦ બોલ છોડીને શેષ ૨૮ બોલ હોય છે. નારકોની ઉદ્વર્તના સંબંધી ૩૯ પ્રશ્નોત્તર:| ५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुणरएसु एगसमएणं केवइया णेरइया उव्वदृति ? केवइया काउलेस्सा उव्वदृति जावकेवइया अणागारोवउत्ताउव्वट्टति?
गोयमा ! इमीसेणंरयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेण संखेज्जा णेरइया उव्वदृति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा काउलेस्सा उव्वदृति । एवं जावसण्णी । असण्णी ण उव्वदृति। जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सखेज्जा भवसिद्धिया उव्वट्टति । एवं जावसुयअण्णाणी । विभगणाणीण उव्वट्टति । चक्खुदसणी ण उव्वट्टति । जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं सखेज्जा अचक्खुदसणी उब्वट्टति । एव जावलोभकसायी । सोइदियोवउत्ताण उव्वट्टति, एवं जाव फासिंदियोवउत्ता ण उव्वति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा. उक्कोसेणं संखेज्जा णोइंदियोवउत्ता उव्वदृति । मणजोगीण उव्वदृति, वइजोगी विण
Page #73
--------------------------------------------------------------------------
________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
उवद॒ति । जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा कायजोगी उव्वट्टति । एवं सागारोवउत्ता वि, अणागारोवउत्ता वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી જે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસ છે, તેમાંથી (૧) એક સમયમાં કેટલા નૈરયિક જીવો નીકળે છે? (૨) કેટલા કાપોતલેશી નૈરયિકો નીકળે છે? (૩) કેટલા કૃષ્ણપાક્ષિક યાવત (૩૯) અનાકારોપયુક્ત(દર્શનોપયોગી) નૈરયિકો નીકળે છે?(આ રીતે ઉત્પત્તિ વિષયમાં કથિત ૩૯ પ્રશ્નો અહીં ઉદ્વર્તના(મરણ)ના વિષયમાં કહેવા જોઈએ.)
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી જે સંખ્યાત યોજનવિસ્તૃત નરકાવાસ છે, તેમાંથી (૧) એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિકો ઉદ્વર્તે છે, (૨) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી નૈરયિકો ઉદ્દવર્તે છે. આ રીતે યાવત (૫) સંજ્ઞી જીવ સુધી નૈરયિકની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૬) અસંજ્ઞી જીવો ઉદ્વર્તતા નથી. (૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવસિદ્ધિક નૈરયિક જીવો ઉદ્દવર્તે છે. આ રીતે થાવત (૧૩) શ્રુત અજ્ઞાની સુધીની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૧૪) વિર્ભાગજ્ઞાની અને (૧૫) ચક્ષુદર્શની ઉદ્વર્તતા નથી. (૧૬) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અચક્ષુદર્શની ઉદ્વર્તે છે. તે જ રીતે યાવતું (૨૮) લોભકષાયી નૈરયિક જીવો સુધી ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. (૨૯) શ્રોતેન્દ્રિયના ઉપયોગ યુક્ત નૈરયિક જીવ ઉવર્તતા નથી યાત૬ (૩૩) સ્પર્શેન્દ્રિયના ઉપયોગ યુક્ત પણ ઉદ્વર્તતા નથી. (૩૪) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નોઇન્દ્રિયોપયુક્ત નૈરયિકો ઉદ્વર્તે છે. (૩૫-૩૬) મનયોગી અને વચનયોગી ઉદ્વર્તતા નથી. (૩૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી ઉદ્વર્તે છે. (૩૮) તે જ રીતે સાકારોપયોગી અને (૩૯) અનાકારોપયોગી નૈરયિક જીવોની ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રત સૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સ્થિત નૈરયિકોની ઉદ્વર્તના(મરણ) વિષયક પૂર્વવત્ ૩૯ પ્રશ્નોત્તર છે.
વતિ:- ઉદ્દવર્તન પામે છે, શરીરમાંથી જીવ નીકળે છે. આ રીતે મરણને જ ઉદ્વર્તના કહે છે. સંખ્યાતની ઉદવર્તના - સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સંખ્યાત નૈરયિકો જ રહી શકે છે. તેથી સંખ્યાત નૈરયિકોનું જ ઉદ્વર્તન થાય છે. અસદીની ઉદવર્તના:- ઉદ્દવર્તનાનું કથન પરભવના પ્રથમ સમયની અપેક્ષાએ થાય છે. નૈરયિક જીવ મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી. તેથી ઉદ્વર્તનામાં અસલી જીવો નથી.
અસંજ્ઞી, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શની, મનયોગી, વચનયોગી અને શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયોના ઉપયોગ યુક્ત જીવ ત્યાંથી નીકળતા નથી, મરતા નથી. તેથી પૂર્વોક્ત ૩૮ બોલમાંથી દશ બોલને છોડીને ૨૮ બોલ સહિત પ્રથમ નરકના નારકોનું ઉદ્વર્તન થાય છે.
સ્થાન સ્થિત નારકો સંબંધી ૪૯ પ્રશ્નોત્તર:|६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु णरएसु केवइया णेरइया पण्णत्ता? केवइया काउलेस्सा जाव केवइया
Page #74
--------------------------------------------------------------------------
________________
|
१०
|
શ્રી ભગવતી સૂત્ર-૪
अणागारोवउत्तापण्णत्ता? केवइया अणंतरोववण्णगापण्णत्ता? केवइया परंपरोववण्णगा पण्णत्ता? केवइया अणंतरावगाढा पण्णत्ता? केवइया परंपरावगाढा पण्णत्ता? केवइया अणंतराहारा पण्णत्ता? केवइया परंपराहारा पण्णत्ता? केवइया अणंतरपज्जत्ता पण्णत्ता? केवइया परंपरपज्जत्ता पण्णत्ता? केवइया चरिमा पण्णत्ता? केवइया अचरिमा पण्णत्ता?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसु णरएसुसंखेज्जा णेरइया पण्णत्ता, संखेज्जा काउलेस्सा पण्णत्ता, एवं जाव संखेज्जा सण्णी पण्णत्ता । असण्णी सिय अत्थि, सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एक्को वादो वा तिण्णि वा उक्कोसेणंसंखेज्जा पण्णत्ता । संखेज्जा भवसिद्धिया पण्णत्ता, एवं जावसंखेज्जापरिग्गहसण्णोवउत्तापण्णत्ता,इथिवेयगाणत्थि,रिसवेयगाणत्थि,संखेज्जा णपुंसगवेयगा पण्णत्ता, एवं कोहकसाई वि । माणकसायी जहा असण्णी, एवं जाव लोभकसायी । संखेज्जा सण्णी पण्णत्ता । असण्णी सिय अत्थि, सिय णत्थि,जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा । सोइदियोवउत्ता संखेज्जा पण्णत्ता,एवं जावफासिदियोवउत्ता। णोइदियोवउत्ता जहा असण्णी । संखेज्जामणजोगी पण्णत्ता, एवं जाव अणागारोवउत्ता। अणतरोववण्णगा सिय अत्थि, सिय णत्थि; जइ अत्थि जहा असण्णी । संखेज्जा परंपरोववण्णगा पण्णत्ता । एवंजहा अणंतरोववण्णगा तहा अणंतरावगाढा, अणंतराहारगा, अणंतरपज्जत्तगा। परंपराक्-गाढा जावअचरिमा जहा परपरोववण्णगा। भावार्थ:- प्रश्र-भगवन ! सा रत्नप्रभा पृथ्वीना त्रीसमापन२वासोमांथी संध्यात योन विस्तृत न२वासोमा (१) 3240 नरयि वो डोय छ ? (२) 320 आपोतोशी नैयिही डोय छे ? यावत् (36) 2 अनारोपयोगी नैयिजीडीय छ? (१) 240 अनंतरोपपन्न (२) परंपरोपन (3) अनंतराव (४) 240 ५२५२१॥(५) 24 अनंतरा॥२४ (5) 20 परंपराडा२४ (७) 24 अनंतर पर्याप्त (८) 24 परं५२ पर्याप्त (C) 3260 यभ सने (१०) કેટલા અચરમ છે?
ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં (૧) સંખ્યાત નૈરયિક જીવો હોય છે. (૨) સંખ્યાત કાપોતલેથી જીવો હોય છે. તે જ રીતે થાવત્ (૫) સંખ્યાત સંજ્ઞી જીવો હોય છે. (૬) અસંજ્ઞી જીવો કદાચિત્ હોય છે અને કદાચિતું નથી. જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત હોય છે. (૭) ભવસિદ્ધિક જીવો સંખ્યાત હોય છે. તે જ રીતે થાવત્ (૨૧) પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગયુક્ત જીવો સંખ્યાત હોય છે. (૨૨-૨૩) સ્ત્રીવેદી કે પુરુષવેદી डोत नथी. (२४) नंपसवेही संध्याता डोय छे. (२५) ओघषायी ५ संध्यात ४ डोय छे. (२७) માનકષાયી નૈરયિકો અસંજ્ઞી નૈરયિકોની સમાન કદાચિતું હોય છે, કદાચિત્ હોતા નથી. (૨૭–૨૮) આ રીતે માયાકષાયી અને લોભકષાયી નૈરયિકોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. (૨૯-૩૩) શ્રોતેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિયના ઉપયોગયુક્ત સંખ્યાત નૈરયિકો હોય છે. (૩૪) નોઇન્દ્રિયના ઉપયોગયુક્ત નૈરયિકો અસંજ્ઞી
Page #75
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
( ૧૧
|
નરયિકની સમાન કદાચિતું હોય છે, કદાચિત્ હોતા નથી. (૩૫–૩૯) મનયોગીથી અનાકારોપયોગ પર્યંતના નૈરયિકો સંખ્યાત હોય છે. (૪૦) અનંતરોપપક નૈરયિકો કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો અસંજ્ઞી જીવોની સમાન એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત હોય છે. (૪૧) પરંપરોપપન્નક નૈરયિકો સંખ્યાત હોય છે. જે રીતે અનંતરોપપન્નકનું કથન કર્યું, તે જ રીતે (૪૨) અનંતરાવગાઢ (૪૩) અનંતરાહોરાક (૪૪) અનંતર પર્યાપ્તકનું કથન કરવું જોઈએ. જે રીતે પરંપરોપપન્નકનું કથન કર્યું છે, તે જ રીતે (૪૫) પરંપરાવગાઢ(૪૬) પરંપરાહારક (૪૭) પરંપરપર્યાપ્તક (૪૮) ચરમ અને (૪૯) અચરમનું કથન કરવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સ્થાન સ્થિત નૈરયિકો વિષયક ૪૯ પ્રશ્નોત્તર છે. તેમાં ૩૯ પ્રશ્ન પૂર્વવત્ છે. દશ નવા પ્રશ્નો છે.
(૧) અનતરોત્પન્નકઃ-જે નારકી ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વર્તતા હોય તેને અનંતરોપપત્રક કહે છે. (૨) પરંપરાત્પન્નક - જે નારકી ઉત્પત્તિના બીજા, ત્રીજા આદિ સમયમાં વર્તતા હોય તેને પરંપરોપપન્નક કહે છે. (૩) અનતરાવગાઢ:- કોઈ વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં રહેલા (અવગાહન કરીને સ્થિત) જીવોને અનંતરાવગાઢ કહે છે. (૪) પરંપરાવગાઢ:- વિવક્ષિત ક્ષેત્રમાં દ્વિતીયાદિ સમયમાં રહેલા જીવોને પરંપરાવગાઢ કહે છે. (૫) અનંતરાહારક - આહાર ગ્રહણ કરવાના પ્રથમ સમયમાં જે વર્તતા હોય તેને અનંતરાહારક કહે છે. (૬) પરંપરાહારક - આહાર ગ્રહણ કરવાના દ્વિતીયાદિ સમયમાં જે વર્તતા હોય તેને પરંપરાહારક કહે છે. (૭) અનંતર પર્યાપ્તક :- પર્યાપ્તાવસ્થાના પ્રથમ સમયમાં સ્થિત જીવને અનંતર-પર્યાપ્તક કહે છે. (૮) પરંપર-પર્યાપ્તક - પર્યાપ્તાવસ્થાના દ્વિતીયાદિ સમયમાં સ્થિત જીવને પરંપર-પર્યાપ્તક કહે છે. (૯) ચરમ-નૈરયિક - જેનો અંતિમ નરકભવ હોય તેને ચરમ નૈરયિક કહે છે. (૧૦) અચરમ-નૈરયિક - જેનો નરકભવ અંતિમ ન હોય તેને અચરમ નૈરયિક કહે છે. અસંશી આદિની ભજના:-અસંજ્ઞી તિર્યંચ મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે અપર્યાપ્તાવસ્થામાં અલ્પકાળ માટે અસંજ્ઞી હોય છે, ત્યાર પછી તે સંજ્ઞી થઈ જાય છે, તેવા નૈરયિકો અલ્પ હોય છે, તેથી અસંજ્ઞી નૈરયિકો કદાચિત હોય છે, કદાચિતુ હોતા નથી. જ્યારે હોય ત્યારે જઘન્ય એક,બે,ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. ગોહિમોવડત્તા નઈ અસUળી-જીવ જ્યારે પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે જ તે પાંચ ઇન્દ્રિય અને મનોયોગ યુક્ત હોય છે. પરંતુ ઉત્પત્તિ અને મૃત્યુ સમયે જીવ પાસે ઇન્દ્રિય કે મનરૂપ સાધન ન હોવાથી ચૈતન્ય પરિણામસ્વરૂપ દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ હોય છે તેથી તે સમયે તે નોઇન્દ્રિયોપયુક્ત બને છે. તે જીવ જ્યારે પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત થઈ જાય, ત્યારે તે નોઇન્દ્રિયોપયુક્ત રહેતા નથી.
મૂળ પાઠમાં નોઇન્દ્રિયોપયુક્ત માટે અસંજ્ઞીની સમાન જાણવાનું કથન છે. આ કથનથી પણ સ્પષ્ટ થાય છે કે નોઇન્દ્રિયોપયુક્ત નૈરયિક અસંજ્ઞી નૈરયિકની જેમ અપર્યાપ્ત અવસ્થા સુધી જ હોય છે. પછી પર્યાપ્તાવસ્થામાં નૈરયિકો જીવન પર્યાત ઇન્દ્રિયોપયુક્ત રહે છે. મનુષ્યમાં કેવલજ્ઞાન થયા પછી કેવલી ભગવાન પણ ઇન્દ્રિયોપયોગ રહિત હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં નારકની અને દેવાતાની જ વિચારણા થઈ છે. મનુષ્ય, તિર્યંચની વિચારણા નથી; તેનું કારણ અજ્ઞાત છે.
નારકીમાં ક્રોધકષાય શાશ્વત છે અને માન, માયા, લોભ આ ત્રણ કષાય અશાશ્વત છે, તેથી તે
Page #76
--------------------------------------------------------------------------
________________
| ૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી. તે જ રીતે નૈરયિકોમાં ઉત્પત્તિના વિરહકાલ સમયે નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ આદિજીવો હોતા નથી. તેથી અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક નૈરયિક કદાચિતુ હોય છે, કદાચિત હોતા નથી. જ્યારે હોય ત્યારે જઘન્ય હોય ત્યારે જઘન્ય એક,બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો હોય છે અને શેષ બોલમાં હંમેશા સંખ્યાતા જીવો હોય છે.
પ્રથમ નરકના સંખ્યાત યોજન પ્રમાણ નરકાવાસોમાં સંખ્યાતા નારકો સ્થાન સ્થિત હોય છે. શેષ ૪૮ બોલમાંથી ૩૭ બોલ હંમેશાં પ્રાપ્ત થાય છે. માન, માયા, લોભ, નોઇન્દ્રિયોપયુક્ત, અસંજ્ઞી, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્ત તે નવ બોલ ઉત્પત્તિના વિરહકાલમાં હોતા નથી. તેથી નવ બોલની ભજના છે અને સ્ત્રીવેદ, પુરુષવેદ બે બોલ પ્રાપ્ત થતાં જ નથી. આ રીતે ૩૭ બોલ નિયમા+૯ બોલ ભજનાર બોલ અપ્રાપ્ત=૪૮ બોલ. પ્રથમ નરકના સંખ્યાત યોજનના નરકાવાસમાં ઉત્પત્તિ આદિમ | ૩૮ દ્વાર | ઉત્પત્તિ-૨૮ બોલ | ઉદ્વર્તના-૨૮ બોલ | વિદ્યમાનતા લેશ્યા-કાપોત
જઘન્ય
જઘન્ય કૃષ્ણપાક્ષિક શુકલપાક્ષિક સંજ્ઞી ભવસિદ્ધિક અભવસિદ્ધિક મતિજ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મતિઅજ્ઞાની શ્રુત અજ્ઞાની
વ્યા અચક્ષુદર્શની અવધિદર્શની આહાર સંજ્ઞોપયુક્ત ભય સંજ્ઞોપયુક્ત મૈથુન સંજ્ઞોપયુક્ત પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નંપુસકવેદી ક્રોધકષાયી કાયયોગી સાકારોપયોગી અનાકારોપયોગી અસંજ્ઞી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતાં
ભજના વિર્ભાગજ્ઞાની જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા
સંખ્યાતા ર૫ | ચક્ષુદર્શની
સંખ્યાતા
તા
Page #77
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૧
૧૩
૩
x
x
ભજના ભજના
સ્ત્રીવેદી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા પુરુષવેદી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા માન કષાયી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા માયા કષાયી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા લોભ કષાયી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા | જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા
ભજના ૩૧-૩૫ પાંચ ઇન્દ્રિય
સંખ્યાતા ૩૬ ] નોઇન્દ્રિયોપયુક્ત જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા | જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા
ભજના ૩૭-૩૮| મન-વચન યોગ
સંખ્યાતા નોંધઃ- શેષ દશ બોલ વિદ્યમાનતામાં હોય છે. તેમાં અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્ત, તે ચાર બોલની ભજના અને પરંપરોપપન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્ત, ચરમ અને અચરમ તે છ બોલની નિયમ છે. તે બોલમાં હંમેશાં સંખ્યાતા નારકો હોય છે. પ્રથમ નરકના અસંખ્યય વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પત્તિ આદિ - |७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु असंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं केवइया णेरइया उववज्जति जावकेवइया अणागारोवउत्ता ૩વર્ષાતિ?
__गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीएतीसाए णिरयावाससयसहस्सेसुअसंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं जहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणंअसंखेज्जा णेरइयाउखवज्जति । एवंजहेव संखेज्जवित्थडेसुतिण्णि गमगातहा असंखेज्ज वित्थडेसुवि तिण्णिगमगाभाणियव्वा,णवरंउक्कोसेणंअसंखेज्जाभाणियव्वा,सेसतंच जावअसंखेज्जा अचरिमापण्णत्ता,णवरंसंखेज्जवित्थडेसुविअसंखेज्जवित्थडेसुविओहिणाणी ओहिदसणीय संखेज्जा उव्वट्टावेयव्वासेसतचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? યાવતુ કેટલા અનાકારોપયોગી નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોની જેમ ઉત્પત્તિ, ઉદ્વર્તન અને સ્થાન સ્થિત, આ ત્રણ આલાપક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સંખ્યાતાના સ્થાને “અસંખ્યાતા” પાઠ કહેવો જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ જાણવું યાવત્ અસંખ્યાત અચરમ નૈરયિકો હોય છે. તેમાં વિશેષતા એ છે કે સંખ્યાત યોજન વિસ્તૃત કે અસંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસોમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉદ્વર્તે છે. તે પ્રમાણે કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અસંખ્યાત યોજનવિસ્તૃત પ્રથમ નરકના નારકાવાસોમાં નારકીની ઉત્પત્તિ, ઉદ્વર્તના
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ |
શ્રી ભગવતી સત્ર-૪
અને સ્થાનસ્થિત સંબંધી નિરૂપણ છે.
ઓMિાળા ગોહિવંસળી સંજ્ઞા ૩બ્રક્વેચ્છા-અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા નીકળે છે. નરકથી નીકળતા(ઉદ્વર્તન પામતા) અવધિજ્ઞાની, અવધિદર્શની ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે. તેથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાંથી પણ અવધિજ્ઞાની અને અવધિદર્શની જીવો ઉત્કૃષ્ટ સંખ્યાતા જ નીકળે(મરણપામે) છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નારકો બે જ્ઞાન અથવા બે અજ્ઞાન લઈને નીકળે છે. બીજીથી સાતમી નરક સુધીમાં ઉત્પત્તિ આદિ
८ सक्करप्पभाएणं भते!पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता?गोयमा! पणवीसंणिरयावाससयसहस्सा पण्णत्ता।
तेणं भते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? गोयमा !जहा रयणप्पभाए तहा सक्करप्पभाए वि । णवर असण्णी तिसुविगमएसुण भण्णइ, सेसतचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! બીજી નરકમાં પચ્ચીસ લાખ નરકાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કથન કર્યું, તે જ રીતે શર્કરાખભાના વિષયમાં પણ કથન કરવું જોઈએ પરંતુ ઉત્પાદુ, ઉદ્વર્તના અને સત્તા, આ ત્રણે સૂત્રોમાં 'અસંજ્ઞી'નું કથન ન કરવું. શેષ કથન પૂર્વવત્ છે. | ९ वालुयप्पभाएणं भंते ! पुढवीए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता?
गोयमा ! पण्णरस णिरयावाससयसहस्सा पण्णत्ता । सेसंजहा सक्करप्पभाए, णाणलेसासु, लेसाओ जहा पढमसए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે?
ઉત્તર- હે ગૌતમ! વાલુકાપ્રભામાં પંદરલાખ નરકાવાસ છે. શેષ સર્વ કથન શર્કરાપભાની સમાન કહેવું જોઈએ. અહીં વેશ્યાના વિષયમાં વિશેષતા છે. વેશ્યાનું કથન પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકની સમાન કહેવું જોઈએ. १० पंकप्पभाए णं भंते ! पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता?
गोयमा ! दस णिरयावाससयसहस्सा पण्णत्ता । एवं जहा सक्करप्पभाए, णवरं ओहिणाणी ओहिदसणी य ण उव्वटृति, सेसंतंचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે?
ઉત્તર- હે ગૌતમ! દશ લાખ નરકાવાસ છે. જે રીતે શર્કરાપ્રભા પૃથ્વીના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અહીંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની
Page #79
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૧
[ ૧૫]
ઉદ્વર્તતા નથી. શેષ કથન પૂર્વવત્ છે.
११ धूमप्पभाए णं भंते !पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा! तिण्णि णिरयावाससयसहस्सा । एवं जहा पकप्पभाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધુમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ છે. જે રીતે પંકપ્રભાના વિષયમાં કહ્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ. १२ तमाए णं भंते ! पुढवीए केवइया णिरयावास सयसहस्सा पण्णत्ता? गोयमा ! एगेपचूणेणिरयावाससयसहस्सेपण्णत्ते। सेसजहा पकप्पभाए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે. શેષ સર્વ કથન પંકપ્રભાની સમાન જાણવું જોઈએ. १३ अहेसत्तमाए णं भंते ! पुढवीए कइ अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता? गोयमा ! पच अणुत्तरा जाव अपइट्ठाणे।
तेणं भते! किंसंखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा !खेज्जवित्थडेय असंखेज्जवित्थडाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીમાં કેટલા અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસ કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તર અને મહત્તમ પાંચ મહાનરકાવાસ છે. યથા– કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન.
પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર-હે ગૌતમ! એક અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાત યોજનવિસ્તૃત છે અને શેષ ચાર નરકાવાસ અસંખ્યાત યોજન વિસ્તૃત છે. १४ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालएसु महाणिरएसु संखेज्जवित्थडे णरए एगसमएणं केवइया णेरइया उववति?
गोयमा ! जहा पंकप्पभाए, णवरं तिसुणाणेसु ण उववज्जति, ण उव्वदृति, पण्णत्तएसुतहेव अत्थि, एवं असंखेज्जवित्थडेसुवि, णवरं असंखेज्जा भाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીના પાંચ અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત અપ્રતિષ્ઠાન નરકાવાસમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પંકપ્રભાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ, વિશેષતા એ છે કે અહીં ત્રણ જ્ઞાનવાળા જીવો ઉત્પન્ન થતા નથી અને નીકળતા પણ નથી, પરંતુ સ્થાનસ્થિત આ પાંચ નરકાવાસોના નૈરયિકોમાં રત્નપ્રભા પૃથ્વીની સમાન ત્રણ જ્ઞાની પ્રાપ્ત થાય છે. જે રીતે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. ત્યાં અસંખ્યાત નૈરયિકો કહેવા જોઈએ.
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બીજીથી સાતમી નરક સુધીનું નિરૂપણ છે. તેમાં નરકાવાસોની સંખ્યા, તેનો વિસ્તાર અને તેમાં નૈરયિકોની ઉત્પત્તિ, મરણ અને વિદ્યમાનતા વિષયક પ્રશ્નોત્તર છે. બીજી શર્કરપ્રભા નરકમાં રપ લાખ નરકાવાસ છે. અસંજ્ઞી તિર્યંચ પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી દ્વિતીયાદિ નરકોમાં ઉત્પત્તિ, મરણ અને વિદ્યમાનતામાં અસંજ્ઞી નથી. શેષ સર્વ પ્રશ્નના ઉત્તરો રત્નપ્રભા પૃથ્વીની સમાન જાણવા. ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ૧૫ લાખ નરકાવાસ છે. તેમાં કાપોત અને નીલ તે બંને વેશ્યા હોય છે. શેષ કથન શર્કરા પ્રભાની સમાન જાણવું. ચોથી પંકપ્રભા નરકમાં દશ લાખ નરકાવાસ છે. તેમાં નીલલેશ્યા હોય છે. ત્યાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્વર્તતા નથી. કારણ કે નરકમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શનીનું ઉદ્વર્તન પ્રાયઃ તીર્થકરની અપેક્ષાએ છે અને ચોથી નરકથી નીકળેલા જીવો તીર્થકર થઈ શકતા નથી ત્યાંથી નીકળનારા અન્ય જીવો પણ ત્યાંથી અવધિજ્ઞાન અને અવધિદર્શન લઈને નીકળતા નથી. શેષ સર્વ કથન પૂર્વવત્ છે. પાંચમી ધૂમપ્રભા નરકમાં ત્રણ લાખ નરકાવાસ છે. છઠ્ઠી તમઃ પ્રભા નરકમાં પાંચ જૂન એક લાખ અર્થાત્ તેમાં ૯૯,૯૯૫ નરકાવાસ છે. બંનેનું કથન પંકપ્રભાની સમાન જાણવું જોઈએ. ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ તે બે વેશ્યા હોય છે. તમપ્રભામાં એક કૃષ્ણ લેશ્યા હોય છે. સાતમી અધઃસપ્તમ નરકમાં મિથ્યાત્વી જીવો જ ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળનાર જીવો પણ મિથ્યાત્વી જ હોય છે. સાતમી નરકમાં ઉત્પન્ન થયા પછી કોઈ જીવ સમકિત પ્રાપ્ત કરી શકે છે તે અપેક્ષાએ ત્યાં ત્રણ જ્ઞાનની વિદ્યમાનતા સંભવિત છે. ઉત્પત્તિ અને ઉર્તનામાં એકાંત મિથ્યાત્વી હોય છે. નૈરયિકોમાં દષ્ટિ -
१५ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसुणरएसु किं सम्मदिट्ठी णेरइया उववज्जति, मिच्छादिट्ठी णेरइया उववज्जति, सम्मामिच्छादिट्ठी णेरइया उववज्जति?
गोयमा !सम्मदिट्ठी विणेरइया उववति, मिच्छादिट्ठी विणेरइया उववज्जति, णो सम्मामिच्छादिट्ठीणेरइया उववति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સમ્યગુદષ્ટિનૈરયિકો ઉત્પન્ન થાય છે, મિથ્યાદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે કે મિશ્રદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સમ્યગુ દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, મિથ્યા દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, પરંતુ મિશ્રદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. १६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसुणरएसु किं सम्मदिट्ठी णेरइया उव्वदृति, पुच्छा? गोयमा ! एवं चेव ।
Page #81
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
[ ૧૭ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંહેના સંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસોમાંથી શું સમ્યગ્ દષ્ટિ નૈરયિકો નીકળે છે? ઇત્યાદિ પ્રશ્ન.
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ અર્થાત્ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકો નીકળે છે પરંતુ મિશ્રદષ્ટિ નરયિકો નીકળતા નથી. १७ इमीसेणंभंते !रयणप्पभाए पुढवीएतीसाएणिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडा णरगा किं सम्मदिट्ठीहिं णेरइएहिं अविरहिया? मिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया? सम्मामिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया? ___गोयमा ! सम्मदिट्ठीहिं वि णेरइएहिं अविरहिया, मिच्छादिट्ठीहिं विणेरइएहिं अविरहिया, सम्मामिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया विरहिया वा । एवं असंखेज्जवित्थडेसुवि तिण्णि गमगा भाणियव्वा । एवं सक्करप्पभाए वि, एवं जावतमाए वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી સંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસો, શું સમ્યગુદષ્ટિ નૈરયિકોથી અવિરહિત (સહિત) છે, મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે અને સમ્યગુ મિથ્યા દષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે? અર્થાતુ રત્નપ્રભા પૃથ્વીમાં હંમેશા સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિવાળા નૈરયિકો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે, પ્રથમ નરકમાં આ બંને દષ્ટિવાળા જીવો હંમેશાં હોય છે. મિશ્રદષ્ટિ નૈરયિકો કદાચિતુ હોય અને કદાચિત્ હોતા નથી. આ જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં પણ ત્રણ સુત્રોનું કથન કરવું જોઈએ. આ જ રીતે શર્કરા પ્રભાથી તમઃપ્રભા પૃથ્વી પર્યત કથન કરવું જોઈએ.
१८ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालएसु महाणिरएसु संखेज्जवित्थडे णरए किं सम्मदिट्ठीणेरइया उववज्जति, पुच्छा? ___ गोयमा ! सम्मदिट्ठी णेरइया ण उववज्जति, मिच्छादिट्ठी णेरइया उववज्जंति, सम्मामिच्छादिट्ठीणेरड्या ण उववज्जति, एवं उव्वदृति वि, अविरहिए जहेव रयणप्पभा। एवं असंखेज्जवित्थडेसुवि तिण्णि गमगा।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીના પાંચ અનુત્તર, મહત્તમ, મહા-નરકાવાસમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસમાં શું સમ્યગુદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! સમ્યગુદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, મિથ્યા દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, મિશ્ર દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. આ જ રીતે ઉદ્વર્તના વિષયક કથન કરવું જોઈએ. વિદ્યમાનતાના વિષયમાં રત્નપ્રભા પૃથ્વીની સમાન મિથ્યાદષ્ટિ આદિ દ્વારા અવિરહિત હોય છે અર્થાતુ મિથ્યાદષ્ટિ અને સમ્યગુદષ્ટિ જીવો હંમેશાં હોય છે. અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસના વિષયમાં પણ પૂર્વવત્ ત્રણ સૂત્રો કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરકના નરકાવાસોમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ નૈરયિકોની ઉત્પત્તિ, મરણ
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
અને વિધમાનતા વિષયક પ્રશ્નોત્તર છે.
મિશ્રદષ્ટિનો કાલ અત્યંત અલ્પ છે. તેથી સર્વત્ર મિશ્રદષ્ટિ નૈરયિકો કદાચિત્ હોય છે કદાચિત્ હોતા નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યા દષ્ટિ નૈરયિકો સદેવ હોય છે. મિશ્ર દષ્ટિ નૈરયિકોની ઉત્પત્તિ કે મરણ થતાં નથી. મિશ્ર દષ્ટિ અવસ્થામાં જીવ મરતો નથી, તેવું સિદ્ધાંત વચન છે.
આ સૂત્રોના ૩૯ પ્રશ્નોમાંથી પ્રથમ પ્રશ્નઉપપાત પરિમાણનો છે, તેમાં સંખ્યાત યોજનવિસ્તૃત નરકાવાસમાં સંખ્યાત અને અસંખ્યાત યોજનવિસ્તૃત નરકાવાસમાં અસંખ્યાત નારકોનો ઉત્પત્તિ, ઉદ્વર્તના અને સત્તાની સંખ્યાનું કથન છે. શેષ ૩૮ બોલ આ પ્રમાણે છે–લેશ્યા-૧, પક્ષ-ર, સંજ્ઞા-૪, સંજ્ઞી-૨, ભવ્ય-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, વેદ-૩, કષાય-૪, ઇન્દ્રિય-૫, નોઇન્દ્રિય-૧, યોગ-૩, ઉપયોગ-૨ = ૩૮ સાત નરકમાં ઉત્પત્તિ, ઉદ્વર્તના વિધમાનતા :ક્રમ નરકાવાસ | ઉત્પત્તિ-૩૮ બોલ | ઉદ્વર્તના-૩૮ બોલ | વિદ્યમાનતા-૩૯ બોલ ૧ |૩૦ લાખ ૨૮ બોલ–ચક્ષુદર્શન, ૨૮ બોલ–અસંજ્ઞી ૩૧–બોલની નિયમા.
સ્ત્રીવેદ, પુરુષ વેદ, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, ૫ બોલની ભજનાપ ઇન્દ્રિય, રયોગ; આ પ ઇન્દ્રિય, બે યોગ; આ અસંજ્ઞી, માન, માયા, લોભ, દશ બોલ વર્જીને દશ બોલ વજીને નોઇન્દ્રિયોપયુક્ત;
૨ બોલ નથી– સ્ત્રીવેદ,
પુરુષવેદ. ૨ | ૨૫ લાખ ૨૭ બોલ–૨૮માંથી | ૨૮ બોલ ઉપરવતુ ૩૧ બોલની નિયમા. અસંજ્ઞીને છોડીને
૪ બોલની ભજનામાન, માયા, લોભ, નોઇન્દ્રિયોપયુક્ત; ૩ બોલ નથી– અસંજ્ઞી,
સ્ત્રીવેદ, પુરુષવેદ. ૧૫ લાખ ૨૭ બોલ ઉપરવતું ૨૮ બોલ ઉપરવત્
ઉપરવત્ ૧૦ લાખ ૨૭ બોલ ઉપરવત્, ૨૬ બોલ– ૨૮માંથી ઉપરવત્
અવધિજ્ઞાન અવધિ
દર્શન છોડીને ૫ |ત્રણ લાખ ૨૭ બોલ ઉપરવત્ ૨૬ બોલ ઉપરવત્
ઉપરવત્ ૯૯,૯૯૫ ૨૭ બોલ ઉપરવતું ૨૬ બોલ ઉપરવત્ પાંચ
૨૪ બોલ-૨૭માંથી ૨૪ બોલ–રમાંથી
ત્રણ જ્ઞાનને છોડીને બે જ્ઞાન છોડીને ૧-૬|નરક– દષ્ટિ ઉત્પત્તિ- સમ્યગુદષ્ટિ ઉદ્વર્તન- સમ્યગુદષ્ટિ વિદ્યમાનતા–બે દષ્ટિ કે મિથ્યા દષ્ટિ કે મિથ્યા દષ્ટિ
નિયમા. મિશ્ર દૃષ્ટિ
ભજના ૭ |નરક- દષ્ટિ | મિથ્યા દષ્ટિ
મિથ્યા દષ્ટિ
ઉપરવત્ ઉપરવત્
ઉપરવત્
Page #83
--------------------------------------------------------------------------
________________
शत-१७ : देश -१
| १४ |
નારકોની લેશ્યામાં પરિણમન - १९ से णूणं भंते ! कण्हलेस्से णीललेस्से जावसुक्कलेस्सेसु भवित्ता कण्हलेस्सेसु णेरइएसुउववज्जति ? हंता,गोयमा !कण्हलेस्सेसु जावउववति।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-कण्हलेस्सेसु जाव उववति?
गोयमा ! लेस्सट्ठाणेसुसंकिलिस्समाणेसुसंकिलिस्समाणेसुकण्हलेसं परिणमइ, कण्हलेसंपरिणमित्ता कण्हलेसेसुणेरइएसुउववज्जति, सेतेणटेणं जावउववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી, નીલલેશી થાવત શુક્લલેશી થઈને તે જીવ કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હા, ગૌતમ! કૃષ્ણલેશી થાવત શુક્લલશી જીવ, કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
प्रश्र- भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર-હે ગૌતમ! જીવના લશ્યાના સ્થાન સંક્લેશને(અવિશુદ્ધિને)પ્રાપ્ત થતાં-થતાં કૃષ્ણ લેશ્યારૂપે પરિણમે છે અને કુષ્ણલેશ્યા રૂપે પરિણત થઈને તે જીવ કુષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! આ પ્રકારે કથન કર્યું છે. २० से णूणं भंते ! कण्हलेस्से जावसुक्कलेस्से भवित्ता णीललेस्सेसुणेरइएसु उववज्जति? हतागोयमा ! जावउववज्जति।
सेकेणटेणं भंते ! जावउववज्जति?
गोयमा !लेस्सट्ठाणेसुसंकिलिस्समाणेसुवा विसुज्झमाणेसुवाणीललेस्संपरिणमइ, णीललेस्सं परिणमित्ता णीललेस्सेसुणेरइएसु उववज्जति । सेतेणटेणं गोयमा ! जाव उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશ યાવત્ શુક્લલેશી થઈને તે જીવ નીલેશી નૈરયિકોમાં उत्पन्न थाय छ ? 6त्तर-डा, गौतम ! 6त्पन्न थाय छे.
प्रश्र- भगवन् ! तेनु शु॥२९॥ छ?
ઉત્તર- હે ગૌતમ! લેશ્વાસ્થાનોના સંક્લેશને પ્રાપ્ત થતાં-થતાં અથવા વિશુદ્ધિને પ્રાપ્ત થતાં-થતાં, તે જીવ નીલ વેશ્યા રૂપે પરિણત થાય છે. નીલલેશ્યારૂપે પરિણત થઈને તે જીવ નીલલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. २१ सेणूणं भंते! कण्हलेस्सेणीललेस्से जावसुक्कलेसे भवित्ता काउलेस्सेसुणेरइएसु उववज्जति? गोयमा !जहाणीललेस्साए तहा काउलेस्साए विभाणियव्वा ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી, નીલલેશી થાવત્ શુકલલેશી થઈને તે જીવ કાપોતલેશી
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સન્ન-૪
નૈયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નીલલેશ્યાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે કાપોતલેશ્યાના વિષયમાં કથન કરવું જોઈએ ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ 9.11
૨૦
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કોઈ પણ લેશ્યાવાળા જીવનું અન્ય પ્રશસ્ત કે અપ્રશસ્ત લેશ્યા રૂપે પરિણમન થઈને તે લેશ્યાવાળા નૈયિકોમાં ઉત્પન્ન થવાનું પ્રતિપાદન કર્યું છે.
ભાવલૈશ્યા આત્મપરિણામ સ્વરૂપ છે. જીવોના આત્મપરિણામોમાં પરિવર્તન થયા જ કરે છે. પરિણામનું પરિવર્તન થતાં તેની લેમ્પામાં પણ પરિવર્તન થાય છે. પરિણામ સક્લિષ્ટ થતાં અશુભ લેશ્મા અને પરિણામની વિશુદ્ધિ થતાં શુભ લેશ્યા આવે છે. જીવના ઉત્પત્તિ સ્થાનને યોગ્ય લેશ્યા અંતિમ સમયે અવશ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે પોતાના જીવનકાલ દરમ્યાન કોઈ પણ લૈશ્યાના પરિણામવાળો વ અને પરિણામાંતરને પ્રાપ્ત કરતાં કરતાં કૃષ્ણ, નીલ અને કાપોત કોઈપણ લેશ્યાને પ્રાપ્ત કરી નરકમાં તે તે લેશ્યા સ્થાનમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને, રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતેય નરકમાં તે સ્થાનને યોગ્ય લેશ્યા સમજવી.
|| શતક ૧૩/૧ સંપૂર્ણ ॥
Page #85
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩ઃ ઉદ્દેશક-૨
[ ૨૧]
જે
શતક-૧૩: ઉદ્દેશક-૨ જેજ સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં ચારે જાતિના દેવોની ઉત્પત્તિ, ઉદ્વર્તન અને વિદ્યમાનતા વિષયક પ્રશ્નોત્તર અને અંતમાં વેશ્યા પરિણમનના વિષયનું નિરૂપણ છે.
મનુષ્ય અને તિર્યંચગતિના જીવો જ દેવ ગતિમાં જઈ શકે છે. તથા પ્રકારના સ્વભાવે નારકી કે દેવ મરીને દેવગતિમાં જતા નથી. દેવગતિમાં જનારા મનુષ્ય અને તિર્યચોમાં પ્રાપ્ત થતા ભાવો(બોલો)ને ૩૯ પ્રશ્નોત્તરના માધ્યમથી સમજાવ્યા છે. * ઉપપાત પરિમાણ, લેશ્યા-૧, પક્ષ-૨, સંજ્ઞા-૪, સંજ્ઞી-૨, ભવ્ય-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, વેદ-૩, કષાય-૪, ઇન્દ્રિય-૫, નોઇન્દ્રિય-૧, યોગ-૩, ઉપયોગ-૨. આ ૩૯ બોલ સંબંધી પ્રશ્નો છે. * ભવનપતિના ભવનોનો વિસ્તાર જઘન્ય જંબૂઢીપ પ્રમાણ, મધ્યમ સંખ્યાત યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન છે. તેના આવાસો સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. * વ્યંતરોના નગરોનો વિસ્તાર જઘન્ય ભરતક્ષેત્ર પ્રમાણ, મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને ઉત્કૃષ્ટ જંબૂદ્વીપ પ્રમાણ છે. તેના અસંખ્યાત આવાસો છે અને તે સંખ્યાત યોજન વિસ્તૃત છે. * જ્યોતિષી દેવોના વિમાનો અસંખ્યાત છે, તે કંઈક ન્યૂન એક યોજન વિસ્તૃત છે. * વૈમાનિક દેવોના વિમાનોમાં સર્વાર્થસિદ્ધ વિમાન સંખ્યાત યોજન અને શેષ સર્વ દેવલોક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેના વિમાનાવાસ સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. * ઉત્પત્તિ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને એકથી આઠ દેવલોકમાં એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત દેવો ઉત્પન્ન થાય છે, નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો જ ઉત્પન્ન થાય છે કારણ કે ગર્ભજ મનુષ્યો જ ત્યાં ઉત્પન્ન થાય છે અને તે જીવો સંખ્યાતા જ હોય છે. ભવનપતિ, વ્યંતરમાં ચાર વેશ્યા; જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં તેજો વેશ્યા; ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં પાલેશ્યા અને ત્યાર પછીના દેવલોકમાં શુક્લ શ્યાવાળા જીવો ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સ્થાનમાં કૃષ્ણપક્ષી અને શુક્લપક્ષી બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે અને પાંચ અનુત્તર વિમાનમાં એકાંત શુક્લપક્ષી જીવો ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી જીવો ભવનપતિ અને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે, ઉત્પત્તિ સમયે તે અસંજ્ઞી હોય છે; શેષ સ્થાનમાં અસંજ્ઞી ઉત્પન્ન થતા નથી. તેથી તે સ્થાનમાં ઉત્પત્તિ સમયે સંજ્ઞી જ હોય છે. અભવી જીવો, ત્રણ અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને અચરમ જીવો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી.
દેવલોકમાં નપુંસકવેદન હોવાથી ત્યાં તે જીવોની ઉત્પત્તિ થતી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં સ્ત્રીવેદી, પુરુષવેદી જીવો અને ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્વતના દેવલોકોમાં એક પુરુષવેદી જીવો જ હોય છે. ચક્ષુદર્શન, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ સહિત કોઈ પણ જીવની કોઈ પણ સ્થાનમાં ઉત્પત્તિ થતી નથી. તે પર્યાપ્તાવસ્થા પ્રાયોગ્ય બોલ છે. તેને છોડીને શેષ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. * ઉદ્ધર્તના- દેવલોકમાંથી ચ્યવીને તે દેવ મનુષ્ય અને તિર્યંચગતિને પ્રાપ્ત કરી શકે છે. તેથી
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૪
દેવલોકમાંથી નીકળતા જીવોમાં(ઉર્તન સમયે) બે ગતિને યોગ્ય ભાવો(બોલ) હોય છે. જેમાં ઉત્પત્તિ અને મરણ સમયે દેવોને સમાન લેવા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને આઠ દેવલોકના દેવોમાંથી એક સમયે ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા જીવો નીકળે છે, નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવલોકોમાંથી ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો જ નીકળે છે કારણ કે તે દેવો ગર્ભજ મનુષ્યમાં જ જાય છે અને ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે.
સ
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, આ ત્રણે જાતિના દેવોમાંથી નીકળેલા જીવો તીર્થંકર થતા નથી. તેથી તે જીવોને ઉદ્ધર્તન સમયે અવધિજ્ઞાન કે અવધિદર્શન હોતું નથી. વૈમાનિક જાતિમાંથી નીકળેલા જીવોને અવધિજ્ઞાન-દર્શન હોય છે. કારણ કે વૈમાનિક દેવમાંથી નીકળી તીર્થંકરાદિ અને અન્ય પણ વિશિષ્ટ કોટિના જીવો મનુષ્યરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવો અલ્પ સંખ્યક જ હોય છે. તેથી કોઈ પણ સ્થાનમાંથી સંખ્યાતા જીવો જ અવધિજ્ઞાન-દર્શન લઈને નીકળે છે. કોઈ પણ દેવને મૃત્યુ સમયે વિભંગજ્ઞાન હોતું નથી.
શેષ બે અજ્ઞાન જ હોય છે.
ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો મરીને, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે. તેથી તે દેવો ઉહર્તના સમયે સંજ્ઞી અને અન્ની બંને પ્રકારના હોય છે. તે સિવાય સર્વ દેવો સંજ્ઞી જ હોય છે. દેવગતિમાંથી મૃત્યુ પામીને જીવો ત્રણે વેદમાં ઉત્પન્ન થઈ શકે છે. શેષ બોલ પૂર્વવત્ સમજવા, તેમાં વિશેષતા નથી.
વિદ્યમાનતા– ઉત્પત્તિ અને મરણ સમય સિવાયના સમયોના સ્થાનગત દેવોનું પણ ૩૯ પ્રશ્નોથી નિરૂપણ છે. તે દેવભવમાં દેવપણે રહેલા જીવોમાં સર્વભાવો(બોલો) દેવગતિ અનુસાર હોય છે.
પ્રત્યેક જાતિના દેવો સ્વસ્થાનમાં અસંખ્યાતા હોય છે. સ્થાનાનુસાર તેની લેશ્યા હોય છે. પાંચ અનુત્તર વિમાનમાં કૃષ્ણપક્ષી, અભવ્ય, ત્રણ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જીવો હોતા નથી. તે ઉપરાંત સર્વાર્થસિદ્ધ વિમાનમાં અચરમજીવો પણ હોતા નથી, શેષ સ્થાનમાં હોય છે.
દેવગતિના જીવો અસંજ્ઞી હોતા નથી. પરંતુ અસંજ્ઞી જીવો ભવનપતિ અને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. તેથી તેમાં અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી હોય છે પરંતુ તે હંમેશાં હોતા નથી, કયારેક જ હોય છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે. તેનાથી ઉપરના દેવલોકમાં એક પુરુષવેદ હોય છે.
દેવલોકમાં લોભ કષાયની પ્રધાનતા છે. તેથી લોભ કષાય શાશ્વત અને શેષ કષાય અશાશ્વત હોય છે.
નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપત્રક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક જીવો અશાશ્વત હોય છે. કારણ કે આ બોલ ઉત્પત્તિના સમયે જ હોય છે, તેથી વિરહકાલની અપેક્ષાએ તેનો અભાવ હોય છે.
લેશ્યાનું પરિણમન– કોઈ પણ લેમ્પાવાળા જીવો સક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામોને પ્રાપ્ત થતાં, તેની લેશ્યામાં પરિવર્તન થાય છે અને મૃત્યુ સમયે તે જીવ તેના ઉત્પત્તિ સ્થાનને યોગ્ય લેશ્યાના પરિણામને પ્રાપ્ત કરે છે. આ રીતે જીવોની લેચ્યામાં પરિવર્તન થયા જ કરે છે.
આ રીતે ઉત્પન્ન થતાં, મરણપામી નીકળતા અને સ્થાનગત જીવોની ઋદ્વિરૂપે પામતા ભાવો (બોલો)નું દર્શન કરાવતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.
܀܀܀܀܀
Page #87
--------------------------------------------------------------------------
________________
| शत-१७ : देश-२
| २३ ।
शत-१3 : 6देश-२
व
वोना प्रकार:| १ कइविहाणं भंते ! देवा पण्णत्ता? गोयमा !चउबिहा देवा पण्णत्ता,तं जहाभवणवासी, वाणमंतरा,जोइसिया, वेमाणिया। भावार्थ:- प्रश्न-मावन् ! विना 240 २ छ ? 612-3 गौतम! हेवना या२ २ छ. यथा(१) भवनपति (२) वाक्यंतर (3) ज्योतिषी (४) वैमानि. | २ भवणवासीणंभंते ! देवा कइविहा पण्णत्ता? गोयमा !दसविहा पण्णत्ता,तंजहाअसुरकुमारा जावथणियकुमारा ! एवं सव्व देवाण भेओ जहा बिइयसए देवुद्देसए जाव सव्वट्ठसिद्धगादेवा। भावार्थ :- प्रश्न- भगवन् ! (भवनपति हेवन 24॥ २ छ ?
ઉત્તર-હે ગૌતમ! દશ પ્રકાર છે. યથા– અસુરકુમાર યાવતુ સ્વનિતકુમાર.આ રીતે બીજા શતકના સાતમા ઉદ્દેશકમાં કથનાનુસાર દેવોના સર્વભેદોનું કથન સર્વાર્થસિદ્ધ પર્યત કરવું જોઈએ. ભવનપતિ દેવોના આવાસ, ઉત્પત્તિ આદિ - | ३ केवइया णं भंते ! असुरकुमारावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! चोसद्धिं असुरकुमारावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? गोयमा !संखेज्जवित्थडा वि. असंखेज्जवित्थडा वि। लावार्थ :- प्रश्र- भगवन् ! असु२कुमार हेवोन। 24आवास छ ? 6त्तर- गौतम! અસુરકુમાર દેવોના ૬૪ લાખ આવાસો છે.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોના તે આવાસો સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન विस्तृत छ?
ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત યોજન વિસ્તૃત પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. | ४ चोसट्टीएणंभंते ! असुरकुमारावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुअसुरकुमारावासेसु एगसमएणं केवइया असुरकुमारा उववज्जति जावकेवइया तेउलेस्सा उव्वज्जति, केवइया
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર-૪
कण्हपक्खिया उववज्जंति, पुच्छा ?
गोयमा ! जहा रयणप्पभाए तहेव सव्वावत्तवया भाणियव्वा । णवरं दोहिं वे हिं उववज्जंति, णपुंसगवेयगा ण उववज्जंति, सेसं तं चेव । उव्वट्टंतगा वि तहेव, णवरं असण्णी उव्वट्टंति । ओहिणाणी ओहिदंसणी य ण उव्वट्टंति, सेसं तं चेव ।
पण्णत्तएसु तहेव णवरं-संखेज्जगा इत्थवेयगा पण्णत्ता, एवं पुरिसवेयगा वि, णपुंसगवेयगा णत्थि । कोहकसायी सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहणणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता । एवं माणकसायी वि मायाकसायी वि। संखेज्जा लोभकसायी पण्णत्ता, सेसं तं चेव । तिसु वि गमएसु संखेज्जेसु चत्तारि लेस्साओ भाणियव्वाओ ।
एवं असंखेज्जवित्थडेसु वि, णवरं - तिसु वि गमएस असंखेज्जा भाणियव्वा जाव असंखेज्जा अचरिमा पण्णत्ता ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવના તે ૬૪ લાખ આવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં એક સમયમાં કેટલા અસુરકુમાર દેવો ઉત્પન્ન થાય છે ? કેટલા કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી અને તેજોલેશી દેવો ઉત્પન્ન થાય છે? કેટલા કૃષ્ણપાક્ષિક ઉત્પન્ન થાય છે ? ઇત્યાદિ પ્રશ્ન કરવા જોઈએ ? ઉત્તર– તેના ઉત્તર પણ રત્નપ્રભા નરક પૃથ્વીની સમાન તેની સંપૂર્ણ વક્તવ્યતા જાણવી. પરંતુ તેમાં વિશેષતા એ છે કે અહીં બે વેદ(સ્ત્રીવેદ, પુરુષવેદ) સહિત ઉત્પન્ન થાય છે, નપુંસકવેદી ઉત્પન્ન થતા નથી. શેષ સર્વ પૂર્વવત્ જાણવું.
ઉર્તનાના વિષયમાં પણ તે જ રીતે જાણવું. તેમાં વિશેષતા એ છે કે અસુરકુમારોમાં અસંશી પણ ઉર્તે છે. (એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તે અપેક્ષાએ). અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉર્તતા નથી. સ્થાનગતજીવોનાવિષયમાં પૂર્વવત્ જાણવું, વિશેષતા એ છે કે સ્થાનગત અસુરકુમાર દેવોમાં સંખ્યાતા સ્ત્રીવેદી અને સંખ્યાતા પુરુષવેદી હોય છે, નપુંસકવેદી હોતા નથી. ક્રોધ કષાયી કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. તે જ રીતે માનકષાયી, માયાકષાયીના વિષયમાં પણ જાણવું જોઈએ. લોભકષાયી સદા સંખ્યાતા હોય છે. સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં ઉત્પન્ન થતા, નીકળતા અને સ્થાનગત જીવોના ત્રણે આલાપકોમાં ચાર લેશ્યાનું કથન કરવું જોઈએ.
આ જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં પણ કહેવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે ત્યાં ‘અસંખ્યાત’ પાઠ કહેવો. આ રીતે અચરમ પર્યંત કથન કરવું જોઈએ. ५ केवइया णं भंते ! णागकुमारावास-सयसहस्सा पण्णत्ता ?
गोयमां ! चुलसीई नागकुमारावास सयसहस्सा पण्णत्ता । एवं जाव थणियकुमारा, वरं जत्थ जत्तिया भवणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નાગકુમાર દેવોના કેટલા લાખ આવાસો છે ?
Page #89
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૨
[ ૨૫]
ઉત્તર- હે ગૌતમ ! નાગકુમારદેવોના ૮૪ લાખ આવાસો કહ્યા છે, વગેર સ્વનિતકુમાર પર્યત કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં જેટલા લાખ ભવન હોય, ત્યાં તેટલા લાખ ભવન કહેવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં ભવનપતિના આવાસોની સંખ્યા, વિસ્તાર અને ઉત્પત્તિ અને ઉદ્ધવર્તના વિષયક પૂર્વોક્ત ૩૯ પ્રશ્નોત્તર અને વિદ્યમાનતા વિષયક ૪૯ પ્રશ્નોત્તરનું પ્રતિપાદન છે. આવાસ:- અસુરકુમારોના ૬૪ લાખ, નાગકુમારોના ૮૪ લાખ, સુવર્ણકુમારોના ૭૨ લાખ, વાયુકુમારોના ૯૬ લાખ અને દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર- આ પ્રત્યેકના ૭૬-૭૬ લાખ ભવનો છે. આ રીતે દશ ભવનપતિ દેવોના કુલ ભવનો ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ બોતેર લાખ) છે. આવાસ વિસ્તાર :- ભવનપતિ દેવોના આવાસ પણ સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેમાં સર્વથી નાના આવાસો જંબૂદ્વીપ પ્રમાણ વિસ્તૃત છે, મધ્યમ સંખ્યાત યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજના વિસ્તૃત છે. વિશેષતા – ઘણા પ્રશ્નોના ઉત્તરો રત્નપ્રભા પૃથ્વીની સમાન છે, તેના કરતાં ભિન્ન જે કાંઈ વિશેષતાઓ છે, તે સૂત્રમાં દર્શાવી છે. યથાવેદ-દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદ જ હોય છે, નપુંસકવેદ નથી. તેથી ઉત્પત્તિ અને વિદ્યમાનતાના સુત્રોમાં બે વેદ જ હોય છે. નારકની જેમ ભવનપતિ દેવો મરીને ત્રણ વેદમાં જન્મ ધારણ કરી શકે છે, તેથી ઉદ્વર્તનામાં ત્રણ વેદ હોય છે. અવરં સરળી ૩ષ્યતિ -નારકી મારીને અસંજ્ઞી તિર્યંચ કે અસંજ્ઞી મનુષ્ય તથા એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતાં નથી. તેથી ત્યાં ઉદ્ધવર્તનાના બોલોમાં અસંજ્ઞીનું ગ્રહણ કર્યું નથી. પરંતુ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ. ઈશાન દેવલોકના દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થતાં હોવાથી તેની ઉદ્વર્તનામાં અસંજ્ઞીનું ગ્રહણ કર્યું છે.
દિMળા દિવસળીયા ૩બ્રતિઃ-અસુરકુમારાદિમાંથી નીકળનારા જીવો અવધિજ્ઞાન કે અવધિદર્શન લઈને નીકળતા નથી. હોદથી સિય સ્વિસિય Oિ:- દેવતામાં લોભ કષાય વિશેષ છે, તેથી લોભ કષાયી સદૈવ પ્રાપ્ત થાય છે. શેષ ત્રણ કષાય દેવોમાં અશાશ્વત છે, તેથી જ લોભકષાયી દેવી સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં સંખ્યાતા અને અસંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં અસંખ્યાત હોય છે અને શેષ ત્રણ કષાયી જીવો કદાચિત્ હોય છે. કદાચિત્ હોતા નથી. લેશ્યા - અસુરકુમારાદિ દેવોમાં પ્રથમ ચાર વેશ્યા હોય છે. તેથી તેના જન્મ, મરણ અને સ્વસ્થાન સ્થિત, આ ત્રણે આલાપકોમાં ચાર લેશ્યા હોય છે. ઉત્પત્તિ સમયેઃ- રીતે ભવનપતિ દેવોમાં ઉત્પત્તિ સમયે- ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત જીવોની ઉત્પત્તિ હોય છે તે પ્રથમ બોલ છે અને અન્ય ૨૯ બોલ આ પ્રમાણે હોય છે. યથા- ચાર લેશ્યામાંથી કોઈ
Page #90
--------------------------------------------------------------------------
________________
| ૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
પણ એક વેશ્યા, પક્ષ-૨, સંજ્ઞા-૪, સંજ્ઞી-૨, ભવી-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૨, વેદ-૨, કષાય-૪, નોઇન્દ્રિયોપયુક્ત, કાયયોગ અને ઉપયોગ-૨ = ૨૯ બોલ હોય છે. ભવનપતિ દેવોમાં ચાર લેશ્યા હોય છે અને ત્રીજી, પાંચમી નરકમાં બે-બે વેશ્યા હોય છે પરંતુ પ્રત્યેક નારકી દેવતાને જીવન પર્યત એક જ દ્રવ્ય લેશ્યા હોય છે. તે અપેક્ષાની મુખ્યતાએ અહીં નારકી અને દેવોની વક્તવ્યતામાં સર્વત્ર એક જ વેશ્યાની ગણત્રી થાય છે.]
ચક્ષુદર્શન, નંપુસકવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, તે નવ બોલ ઉત્પત્તિ સમયે હોતા નથી.
ઉદ્વર્તના(નીકળતા) સમયે- દેવલોકમાંથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત દેવો નીકળે છે, તે પ્રથમ બોલ છે અને અન્ય ૨૭ બોલ હોય છે. તેમાં વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, ચક્ષદર્શન, પાંચ ઇન્દ્રિય અને મનોયોગ, વચનયોગ તે ૧૧ બોલ દેવોને(અન્ય ભવના પ્રારંભમાં) ન હોવાથી, ઉદ્વર્તન સમયે તે ૧૧ બોલનો નિષેધ કર્યો છે.
સ્વસ્થાનમાં સંખ્યાત કે અસંખ્યાત દેવો સ્વસ્થાનમાં હોય છે, તે પ્રથમ બોલ છે અને અન્ય ૩ર બોલ છે. કુલ ૩૩ બોલ નિયમા હોય છે. ક્રોધ, માન, માયા, નોઇન્દ્રિયોપયુક્ત અને અસંશી, આ પાંચ બોલની ભજના હોય છે અને નપુસકવેદી જીવો હોતા નથી. તે ઉપરાંત અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તની પણ ભજના હોય છે. શેષ છ બોલ પરંપરાવગાઢાદિ નિયમા હોય છે. વાણવ્યંતર દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ -
६ केवइया णं भते ! वाणमंतरावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! असंखेज्जा वाणमंतरावाससयसहस्सा पण्णत्ता । तेणंभंते ! किंसंखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा !संखेज्जवित्थडा,णोअसंखेज्जवित्थडा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના કેટલા લાખ આવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! વાણવ્યંતર દેવોના અસંખ્યાત લાખ આવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે આવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન વિસ્તૃત નથી. |७ संखेज्जेसुणं भंते ! वाणमंतरावाससयसहस्सेसु एगसमएणं केवइया वाणमंतरा उववज्जति? गोयमा ! जहा असुरकुमाराणं संखेज्जवित्थडेसु तिण्णि गमगा तहेव वाणमतराणवि तिण्णि गमगा भाणियव्वा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં એક સમયમાં કેટલા વાણવ્યંતર દેવો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ અસુરકુમાર દેવોના સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોના વિષયમાં ત્રણ આલાપક છે, તેમ વાણવ્યંતર દેવોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતરદેવો માટે ઉત્પત્તિ અને ઉદ્વર્તના વિષયક પૂર્વોક્ત ૩૯ બોલ અને
Page #91
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૨
૨૭]
વિદ્યમાનતા વિષયક ૪૯ બોલ સંક્ષેપમાં અસુરકુમારની સમાન કહ્યા છે.
વાણવ્યંતર દેવોના આવાસ સંખ્યાત યોજનના જ હોય છે. તેમાં સર્વથી નાના આવાસ(નગર) ભરતક્ષેત્ર પ્રમાણ, મધ્યમ આવાસ મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને સર્વથી મોટા આવાસ જંબુદ્વીપ પ્રમાણ છે. તે સિવાયનું સમસ્ત કથન અસુરકુમારની જેમ સમજવું અર્થાત્ તેમાં ઉત્પત્તિ સમયે ૨૯ બોલ હોય, ઉદ્વર્તના સમયે ૨૭ બોલ હોય અને વિદ્યમાનતામાં ૩૩બોલની નિયમા તથા પાંચ બોલની ભજના અને એક નંપુસકવેદ નથી. જ્યોતિષી દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ - ८ केवइयाणंभंते !जोइसियविमाणावाससयसहस्सा पण्णत्ता?गोयमा ! असंखेज्जा जोइसियविमाणावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा असंखेज्जवित्थडा?
गोयमा !जहावाणमंतराणंतहा जोइसियाणंवि तिणि गमगाभाणियव्वा,णवरंएगा तेउलेस्सा। उववज्जतेसुपण्णत्तेसुय असण्णी णत्थि, सेसंतंचेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવોના કેટલા લાખ વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર– હે ગૌતમ! જેમ વાણવ્યંતર દેવોના વિષયમાં કથન કર્યું છે, તેમ જ્યોતિષી દેવોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે જ્યોતિષીઓમાં એક તેજોલેશ્યા જ હોય છે. ઉત્પત્તિ અને સત્તામાં અસંજ્ઞી નથી (ઉદ્વર્તનમાં અસંજ્ઞી હોય છે.) શેષ વર્ણન વાણવ્યંતરની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત એક જ સૂત્રમાં દ્વારા વાણવ્યંતરની જેમ જ્યોતિષી દેવો સંબંધી ૪૯ બોલોનું નિરૂપણ છે.
જ્યોતિષી દેવોનાવિમાન સંખ્યાત યોજનના જ છે. તેમાં ચંદ્ર-સૂર્યના વિમાનની લંબાઈ એક યોજનથી કંઈક ન્યુન છે તથા ગ્રહ, નક્ષત્રના વિમાનો ક્રમશઃ બે ગાઉ અને એક ગાઉના છે. તારાવિમાન અર્ધા ગાઉ પ્રમાણ છે અને સર્વ જ્યોતિષી વિમાનની પહોળાઈ તેની લંબાઇથી અર્ધી છે. તેમાં એક તેજોવેશ્યા જ હોય છે. અસંજ્ઞી જીવો જ્યોતિષીમાં ઉત્પન્ન થતા નથી, તેથી ઉત્પત્તિ અને સ્વસ્થાનમાં તેનો નિષેધ કર્યો છે. તે દેવો મરીને પથ્વી, પાણી, વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે, તેથી તેની ઉદ્વર્તનામાં અસંજ્ઞી અને સંજ્ઞી બંને હોય છે, તેમાં ત્રણે વેદ પણ હોય છે. ઉત્પત્તિ સમયે જ્યોતિષી દેવોમાં પૂર્વોક્ત ૩૮ બોલમાંથી ચક્ષુદર્શન, અસંજ્ઞી, નંપુસકવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ, વચનયોગ; તે દશ બોલને છોડીને શેષ ૨૮ બોલ હોય છે. ઉદ્વર્તન સમયે- ભવનપતિની સમાન ૨૭ બોલ હોય છે. સ્વસ્થાનમાં—ભવન પતિ દેવોની જેમ ૩૩ બોલની નિયમા હોય છે તથા ક્રોધ, માન, માયા, નોઇન્દ્રિયોપયુક્ત, તે ચાર બોલની ભજના હોય છે તથા અસંજ્ઞી અને નપુંસકવેદ, તે બે બોલ હોતા જ નથી. અનંતરોપપન્નક
Page #92
--------------------------------------------------------------------------
________________
| ૨૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
આદિ દશ બોલનું કથન ભવનપતિની સમાન જાણવું. વૈમાનિક દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ
९ सोहम्मे णं भंते ! कप्पे केवइया विमाणावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! बत्तीसविमाणावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? गोयमा !संखेज्जवित्थडा वि असंखेज्जवित्थडा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સૌધર્મ દેવલોકમાં કેટલા લાખ વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! બત્રીસ લાખ વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ ! તે વિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે.
१० सोहम्मेणंभते !कप्पेबत्तीसाए विमाणवाससयसहस्सेसुसंखेजवित्थडेसुविमाणेसु एगसमएणं केवइया सोहम्मा देवा उववज्जति, केवइया तेउलेस्सा उववज्जति? ___गोयमा !जहा जोइसियाणं तिण्णि गमगा तहेव तिण्णि गमगा भाणियव्वा,तिसु विसंखेज्जा भाणियव्वा, णवरं ओहिणाणी ओहिदसणी य चयावेयव्वा, सेसंतंचेव । असंखेज्जवित्थडेसु एवं चेव तिण्णि गमगा,णवरंतिसुविगमएसुअसंखेज्जा भाणियव्वा। ओहिणाणी य ओहिदसणी य संखेज्जा चयति,सेसतंचेव । एवं जहा सोहम्मे वत्तव्वया भणिया तहा ईसाणे वि छ गमगा भाणियव्वा । सणंकुमारे एवं चेव, णवरं इत्थी वेयगा उववज्जतेसुपण्णत्तेसुयण भण्णति । असण्णी तिसुविगमएसुण भण्णति । सेसंतं चेव, एवं जावसहस्सारे, णाणत्तं विमाणेसुलेस्सासुय, सेसंतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સૌધર્મ દેવલોકના બત્રીસ લાખ વિમાનાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત વિમાનોમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉત્પન્ન થાય છે? કેટલા તેજોલેશી દેવ ઉત્પન્ન થાય છે?
ઉત્તર– જે રીતે જ્યોતિષી દેવોના વિષયમાં ત્રણ સુત્રો કહ્યા, તે જ રીતે અહીં પણ ત્રણ સૂત્રો કહેવા જોઈએ. ત્રણે સૂત્રોમાં સંખ્યાતા” દેવો કહેવા અને તેમાં વિશેષતા એ છે કે અવધિજ્ઞાની, અવધિ દર્શની પણ ચ્યવે છે, ઉદ્વર્તન પામે છે. શેષ વર્ણન જ્યોતિષીની સમાન છે.
યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં પણ ત્રણે આલાપક કહેવા અને તે ત્રણે ય આલાપકમાં અસંખ્યાતાદેવોનું કથન કરવું જોઈએ. તે અસંખ્યાત યોજનવિસ્તૃત વિમાનાવાસોમાંથી સંખ્યાતા અવધિજ્ઞાની અને અવધિદર્શની ચ્યવે છે. શેષ કથન જ્યોતિષીની સમાન છે.
જે રીતે સૌધર્મ દેવલોકના વિષયમાં છ સૂત્રાલાપક કહ્યા, તે જ રીતે ઈશાન દેવલોકના વિષયમાં પણ છ સૂત્રાલાપક(ત્રણ સંખ્યાત યોજન વિસ્તૃત વિમાન સંબંધી અને ત્રણ અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાન સંબંધી) કહેવા જોઈએ. સનકુમાર દેવોના વિષયમાં પણ તે જ રીતે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સનત્કમારાદિ દેવો માત્ર પુરુષવેદી જ હોય છે. તેથી તેની ઉત્પત્તિમાં અને સ્વસ્થાનમાં સ્ત્રીવેદીનું કથન
Page #93
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૨
૨૯ ]
ન કરવું જોઈએ. અહીં ત્રણે સુત્રાલાપકમાં અસંજ્ઞીનો પાઠ ન કહેવો જોઈએ. શેષ સર્વ કથન ઈશાન દેવોની સમાન છે. આ જ રીતે સહસાર દેવલોક સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિમાનોની સંખ્યા અને લેશ્યામાં ભિન્નતા છે. ११ आणयपाणएसुणं भंते !कप्पेसुकेवइया विमाणावाससया पण्णत्ता?गोयमा ! चत्तारि विमाणावाससया पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेजवित्थडा?
गोयमा !संखेज्ज वित्थडा वि, असंखेज्ज वित्थडा वि । एवं संखेज्जवित्थडेसु तिण्णि गमगा जहा सहस्सारे । असंखेज्जवित्थडेसु उववज्जतेसुयचयंतेसुय एवं चेव संखेज्जा भाणियव्वा, पण्णत्तेसु असंखेज्जा । णवस्णोइदियोवउत्ता, अणंतरोववण्णगा, अणंतरागाढगा,अणंतराहारगा,अणंतरपज्जत्तगा य एएसिं जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता,सेसा असंखेज्जा भाणियव्वा । आरणच्चुएसु एवं चेव जहा आणयपाणएसु, णाणत्तं विमाणेसु । एवं गेवेज्जगा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આનત-પ્રાણત દેવલોકોમાં કેટલા સો વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! ચારસો વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. સંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં સહસાર દેવલોકની સમાન ત્રણ આલાપક કહેવા. અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનોમાં ઉત્પત્તિ અને ચ્યવનના વિષયમાં સંખ્યાતા અને સ્વસ્થાનમાં અસંખ્યાત દેવો હોય છે. તેમાં વિશેષતાએ છે કે નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્ત, આ પાંચે બોલમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો હોય છે અને શેષ બોલોમાં અસંખ્યાત દેવો હોય છે. જે રીતે આનત અને પ્રાણત દેવલોકના વિષયમાં કથન કર્યું તે જ રીતે આરણ અને અત દેવલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. માત્ર વિમાનોની સંખ્યામાં અંતર છે. આ જ રીતે રૈવેયક દેવલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. १२ कइणं भंते ! अणुत्तरविमाणा पण्णत्ता? गोयमा ! पंच अणुत्तरविमाणा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?गोयमा !संखेज्जवित्थडे य असखेज्जवित्थडाय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! અનુત્તર વિમાન પાંચ
છે.
પ્રશ્ન- હે ભગવન! તે સંખ્યાત યોજન વિસ્તત છે કે અસંખ્યાત યોજન વિસ્તત છે? ઉત્તર– હે ગૌતમ ! તેમાંથી એક સર્વાર્થસિદ્ધ વિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે અને શેષ ચાર અસંખ્યાત યોજના વિસ્તૃત છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી ભગવતી સત્ર-૪
|१३ पंचसुणं भंते ! अणुत्तरविमाणेसुसंखेज्जवित्थडे विमाणे एगसमएणं केवइया अणुत्तरोववाइया देवा उववज्जति, केवइया सुक्कलेस्सा उववज्जति, एवं पुच्छा तहेव?
गोयमा !पंचसुणं अणुत्तरविमाणेसु संखेज्जवित्थडे अणुत्तरविमाणे एगसमएणं जहण्णेणंएक्कोवादोवा तिण्णिवा,उक्कोसेणंसंखेज्जा अणुत्तरोववाइया देवा उववति, एवं जहागेवेज्जविमाणेसुसंखेज्जवित्थडेसु, णवसंकिण्हपक्खिया, अभवसिद्धिया, तिसु अण्णाणेसुएएणउववज्जति,णचर्यत,णपण्णत्तएसुभाणियव्वा,अचरिमा विखोडिज्जति जावसंखेज्जा चरिमा पण्णत्ता, सेसंत चेव । असंखेज्जवित्थडेसु वि एए ण भण्णति, णवरं अचरिमा अत्थि, सेसंजहागेवेज्जएसुअसंखेज्जवित्थडेसु जावअसंखेज्जा अचरिमा પત્તા / શબ્દાર્થ-વેલ્થી = ચ્યવન સંબંધી પાઠ કહેવો જોઈએ વોન્નિતિ-નિષેધ કરાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન વિસ્તત વિમાનમાં એક સમયમાં કેટલા અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય છે? કેટલા શુક્લલેશી ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્નો કરવા ?
ઉત્તર- હે ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય છે. જે રીતે સંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક વિમાનોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન માટે પણ સર્વ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં કૃષ્ણપાક્ષિક, અભવી અને ત્રણ અજ્ઞાની જીવો ઉત્પન્ન થતા નથી, ચ્યવતા નથી અને સ્વસ્થાનમાં પણ હોતા નથી. ત્રણે સૂત્રોમાં અચરમનો નિષેધ કરવો જોઈએ યાવતુ સંખ્યાતા ચરમ સ્વસ્થાનમાં હોય છે. શેષ સર્વ વર્ણન રૈવેયક દેવોની સમાન છે. અસંખ્યાત યોજન વિસ્તત વિમાનાવાસમાં પણ કૃષ્ણપાક્ષિક આદિ ન કહેવા, પરંતુ તેમાં અચરમનો નિષેધ ન કરવો જોઈએ. અર્થાત્ અસંખ્યાત વિસ્તૃત ચાર અનુત્તર વિમાનોમાં અચરમ સંબંધિત ત્રણે ય આલાપક કહેવા. શેષ સર્વ વર્ણન અસંખ્યાત યોજનવિસ્તૃત રૈવેયકવિમાનોની સમાન કરવું જોઈએ યાવતુ અસંખ્યાતા અચરમ સ્વસ્થાનમાં હોય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિકદેવોનાવિમાનાવાસ, તેનો વિસ્તાર, તેમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્થાનસ્થિત જીવો વિષયક વિવિધ દષ્ટિકોણથી વિચારણાઓ કરી છે.
વિમાનાવાસની સંખ્યા આ પ્રમાણે જાણવી– પ્રથમ સૌધર્મ દેવલોકમાં ૩ર લાખ, બીજા ઇશાન દેવલોકમાં ૨૮ લાખ, ત્રીજા સનકુમાર દેવલોકમાં ૧૨ લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ, પાંચમા બ્રહ્મલોક દેવલોકમાં ૪ લાખ, છઠ્ઠા લાંતક દેવલોકમાં ૫૦ હજાર, સાતમાં મહાશુક્ર દેવલોકમાં ૪૦ હજાર, આઠમા સહસાર દેવલોકમાં ૬ હજાર, નવમાં દસમા આનત-પ્રાણત દેવલોકમાં ૪૦૦ વિમાનાવાસ, અગિયારમા–બારમા આરણ-અત દેવલોકમાં ૩૦૦ વિમાનાવાસ, ગ્રેવેયકની પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનાવાસ, દ્વિતીય ત્રિકમાં ૧૦૭ વિમાનાવાસ, તૃતીય ત્રિકમાં ૧૦૦ વિમાનાવાસ, અનુત્તર વિમાનમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૨
[ ૩૧]
પવિમાનાવાસ છે. કુલ મળીને ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વિમાનાવાસ વૈમાનિક દેવોના છે. વિમાનાવાસોનો વિસ્તાર:- સર્વાર્થસિદ્ધ મહાવિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે. ચાર અનુત્તર વિમાન અસંખ્યાત યોજન પ્રમાણ છે અને અન્ય સર્વ દેવલોકના વિમાનાવાસ સંખ્યાત યોજન અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. લેશ્યા - પહેલા અને બીજા દેવલોકમાં તેજલેશ્યા; ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત શુક્લલેશ્યા હોય છે.
વૈમાનિક દેવોના વિષયમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્વસ્થાન વિષયક પૂર્વોક્ત પ્રશ્નોમાં અનેક પ્રશ્નોના ઉત્તરો જ્યોતિષી દેવોની સમાન જ છે. જેમાં વિશેષતા છે તેનું કથન સૂત્રમાં કર્યું છે. અવધિજ્ઞાની-અવધિદર્શનીઃ- વૈમાનિકમાંથી અવધિજ્ઞાનીનું ચ્યવન થાય છે પરંતુ તેમાં અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસમાંથી પણ સંખ્યાતા જીવો જ અવધિજ્ઞાન સહિત ચ્યવે છે. તીર્થકર અને અન્ય કોઈક જીવો જ અવધિ જ્ઞાન સાથે ચ્યવે છે અને તે જીવોની સંખ્યા અલ્પ હોય છે. વેદ - પહેલા બે દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ તથા ત્યાર પછીના દેવલોકમાં એક પુરુષવેદ જ હોય છે. તેથી તેની ઉત્પત્તિ અને સત્તામાં એક પુરુષવેદનું કથન છે. પરંતુ દેવલોકમાંથી નીકળી ત્રણે વેદમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી ઉદ્વર્તનમાં ત્રણે ય વેદ કહ્યા છે. સંસી :- પ્રથમ બે દેવલોકના દેવો ઍવીને અસંજ્ઞીમાં(પૃથ્વી, પાણી, વનસ્પતિમાં) ઉત્પન્ન થઈ શકે છે. અને ત્યાર પછીના દેવલોકોના દેવોનું ચ્યવન કેવળ સંજ્ઞી જીવોમાં જ થાય છે. તેથી તે દેવોની ઉત્પત્તિ, ચ્યવન અને સ્થાનસ્થિતમાં કેવળ સંજ્ઞી જીવો જ હોય છે. ઉત્પત્તિ અને ચ્યવન સંખ્યા :- પ્રથમ દેવલોકથી આઠમા દેવલોક સુધી તિર્યંચ ઉત્પન્ન થાય છે અને તે દેવો પણ ચ્યવને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેથી અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ અને ચ્યવન હોય છે.
નવમાં દેવલોકથી ઉપરના દેવલોકોમાં ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે અને તે દેવલોકોના દેવો પણ ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી તે દેવલોકોના સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં ઉત્પત્તિ અને ચ્યવન સંખ્યાતા દેવોનું જ થઈ શકે છે. પરંતુ સ્વસ્થાનમાં સંખ્યાતા યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં સંખ્યાતા અને અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં અસંખ્યાતા દેવો હોય છે. કારણ કે તે દેવોની સ્થિતિ અસંખ્યાત કાલની છે અને તેના તે જીવનકાળ દરમ્યાન એક-એક દેવ ઉત્પન્ન થાય તો પણ અસંખ્યાતા દેવો નવા ઉત્પન્ન થઈ જાય છે. તેથી સ્વસ્થાનમાં અસંખ્યાતા દેવો સદા હોય છે.
નોઇન્દ્રિયોપયુક્ત અને અનંતરોપપત્રક આદિ ચાર, તેમ આ પાંચ બોલમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો જ હોય છે, કારણ કે આ ચારેય બોલનો સદ્ભાવ ઉત્પત્તિના એક, બે કે ત્રણ સમયે જ હોય છે ત્યાર પછી તે બોલ ઇન્દ્રિયોપયુક્ત અને પરંપરાત્પન્નક આદિ રૂપે પરિવર્તિત થઈ જાય છે. પાંચ અનુત્તર-વિમાન – અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્વસ્થાનમાં સમ્યગ્દષ્ટિ જ હોય છે. તેથી કૃષ્ણપાક્ષિક, અભવ્ય અને ત્રણ અજ્ઞાનવાળા જીવો હોતા નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
|
૩૦
|
શ્રી ભગવતી સૂત્ર-૪
ચરમ-અચરમ - સર્વાર્થસિદ્ધ વિમાનમાં પ્રત્યેક દેવ ચરમ જ ઉત્પન્ન થાય છે, કારણ કે તે દેવો એકાવનારી હોય છે. પરંતુ ચાર અનુત્તર વિમાનમાં ચરમ-અચરમ બંને પ્રકારના દેવો ઉત્પન્ન થાય છે. ચાર પ્રકારના દેવોમાં ઉત્પત્તિ, ઉદ્ધવર્તન અને વિદ્યમાનતા :- તેમાં ૩૯ બોલ છે– ઉપપાતપરિમાણનું એક બોલ અને શેષ ૩૮ બોલ આ પ્રમાણે છે- ૧ વેશ્યા, ૨ પક્ષ, ૨ સંજ્ઞી, ૨ ભવી, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૪ સંજ્ઞોપયુક્ત, ૩ વેદ, ૪ કષાય, પાંચ ઇન્દ્રિય, નોઇન્દ્રિય, ૩ યોગ અને ૨ ઉપયોગ. | દેવ પ્રકાર | ઉતપિત્ત-૩૮બોલ | ઉદ્વર્તન–૩૮ બોલ | વિદ્યમાનતા–૩૯ બોલ ભવનપતિ ૨૯ બોલ- ચક્ષુદર્શન, નંપુસક-| ર૭ બોલ-વિર્ભાગજ્ઞાન, | ૩૩ બોલની નિયમા. અને વ્યંતર વેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ, | અવધિજ્ઞાન, અવધિદર્શન, ૫ બોલની ભજના-અસંશી, વચનયોગ; તે ૯ બોલ વર્જીને. ચક્ષુદર્શન, પાંચ ઇન્દ્રિય, | નોઇન્દ્રિયોપયુક્ત, ક્રોધ, માન,
મનોયોગ, વચનયોગ; તે ૧૧| માયાકષાયી. બોલ વર્જીને.
૧ બોલ નથી- નપુસક વેદ. જ્યોતિષી અને ૨૮ બોલ– ર૯માંથી જ્યોતિષીમાં ૨૭ બોલ ૩૩ બોલની નિયમા. ૧,૨, દેવલોક | અસંજ્ઞીને છોડીને.
ઉપરવતું. બે દેવલોકમાં ૪ બોલની ભજના-નોઇન્દ્રિયો૨૯ બોલ– અવધિજ્ઞાન, પયુક્ત અને ત્રણ કષાય.૨ બોલ
અવિધિદર્શન; બે ઉમેરીને. નથી–અસંશી અને નંપુસકવેદ. સનસ્કુમારથી | ૨૭ બોલ–૨૮ બોલમાંથી ૨૮ બોલ–ર૯ બોલમાંથી ૩૨ બોલની નિયમા નવગ્રેવયક સ્ત્રીવેદને છોડીને.
અસંજ્ઞીને છોડીને.
૪ બોલની ભજના-ઉપરવતું ૩ બોલ નથી–સ્ત્રીવેદ, નંપુસક
વેદ, અસંશી. પાંચ અનુત્તર | ૨૨ બોલ–૨૭ બોલમાંથી ૨૪ બોલ–૨૮ બોલમાંથી ૨૭ બોલની નિયમા. વિમાન કૃષ્ણપક્ષી, અભવ્ય, ત્રણ કૃષ્ણપક્ષી, અભવી, મતિ- ૪ બોલની ભજના ઉપરવત્ અજ્ઞાન; તે ૫ બોલ છોડીને. શ્રુત અજ્ઞાની તે ચાર બોલ ૮ બોલ નથી-કૃષ્ણપક્ષી, છોડીને.
અભવ્ય, ત્રણ અજ્ઞાન, સ્ત્રીવેદ,
નંપુસકવેદ, અસંજ્ઞી. * વિદ્યમાનતા વિષયક શેષ ૧૦ બોલમાંથી અનંતરોપપન્નક અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતર પર્યાપ્ત છે ચાર બોલની દરેક સ્થાનમાં ભજના અને શેષ પરંપરોપપન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્ત, ચરમ અને અચરમ તે છ બોલની નિયમા હોય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં અચરમ જીવો હોતા નથી. નવમા દેવલોકથી ઉપરના દેવલોકમાં અનંતરોપપન્નક આદિ જીવો સંખ્યાતા જ હોય છે. * નવરૈવેયક સુધી ત્રણ દષ્ટિ અને અનુત્તર વિમાનમાં એક સમ્યગુ દષ્ટિ હોય. દેવોમાં દષ્ટિ - १४ चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुअसुरकुमारावासेसु किं सम्मदिट्ठी असुरकुमारा उववज्जति, मिच्छादिट्ठी असुरकुमारा उववज्जति?
गोयमा !जहा रयणप्पभाए तिण्णि आलावगा भणिया तहा भाणियव्वा । एवं
Page #97
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૩: ઉદ્દેશક-૨
[ ૩૩ ] असंखेज्ज- वित्थडेसु वि तिण्णि गमगा। एवं जावगेवेज्जविमाणे । अणुत्तरविमाणेसु एवं चेव; णवरं तिसुवि आलावएसुमिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी यण भण्णंति । सेसं તે વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોના ચોસઠ લાખ અસુરકુમારાવાસોમાંથી, સંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસોમાં સમ્યગૃષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે કે મિથ્યાષ્ટિ ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં ત્રણ સૂત્રો કહ્યા, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ અને તે જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. આ જ રીતે યાવત્ રૈવેયક અને અનુત્તર વિમાનોમાં પણ કહેવું જોઈએ. અનુત્તર વિમાનમાં વિશેષતા એ છે કે ત્રણે આલાપકોમાં મિથ્યાદષ્ટિ અને મિશ્ર દષ્ટિનું કથન ન કરવું જોઈએ. શેષ સર્વ વર્ણન નરકની સમાન છે. વિવેચન :
પાંચ અનુત્તર વિમાનમાં માત્ર સમ્યગુદષ્ટિ જીવો જ હોય છે. તેથી શેષ બે દષ્ટિનો નિષેધ કર્યો છે. શેષ સર્વ દેવોમાં ત્રણ દષ્ટિ હોય છે. દેવોમાં વેશ્યા પરિણમન :१५ सेणूणं भंते !कण्हलेस्से जीवेणील लेस्से जावसुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु देवेसु उववज्जति?
हता गोयमा ! एवं जहेव णेरइएसु पढमे उद्देसए तहेव भाणियव्वं । णीललेसाए विजहेव णेरइयाणं । जहा णीललेस्साए एवं जावपम्हलेस्सेसु । सुक्कलेस्सेसु एवं
चेव, णवरं-लेस्सट्ठाणेसुविसुज्झमाणेसुविसुज्झमाणेसुसुक्कलेस्संपरिणमइ,सुक्कलेस्सं परिणमित्ता सुक्कलेस्सेसुदेवेसु उववज्जति । सेतेणटेणं जावउववज्जति ॥ सेवं भंते! સેવં ભલે ! II ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! કૃષ્ણલેશી જીવો, નીલલેશી થાવત શુક્લલશી (રૂપે પરિવર્તિત) થઈને કૃષ્ણલેશી દેવોમાં ઉત્પન્ન થઈ શકે છે?
ઉત્તર- હા ગૌતમ! જે રીતે પ્રથમ ઉદ્દેશકમાં નૈરયિકોના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ કૃષ્ણલેશી દેવનું કથન કરવું જોઈએ. નીલલેશ્યાનું કથન પણ નારીની સમાન કરવું. જે રીતે નીલ લેશી દેવનું કથન કર્યું તે જ રીતે કાપોતલેશી થાવત્ પદ્મલેશીના વિષયમાં પણ કહેવું જોઈએ. શુક્લ લેશ્યાના વિષયમાં પણ આ જ રીતે કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વેશ્યા સ્થાન વિશુદ્ધ થતાં થતાં શુક્લલેશ્યામાં પરિણત થાય છે. શુક્લલેશ્યામાં પરિણત થયા પછી જીવ શુક્લલેશ્યામાં યુક્ત દેવમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! તે પ્રમાણે કથન કર્યું છે યાવત્ ઉત્પન્ન થાય છે.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :
છ એ વેશ્યા યુક્ત જીવો પોતાના ઉત્પત્તિ સ્થાનને યોગ્ય વેશ્યાનું તરૂપ પરિણમન કરીને ત્યાં ઉત્પન્ન થાય છે. ઉપયોગની ગતાગત :- ઉત્પત્તિ, ઉદ્વર્તના-ચ્યવનના ઉક્ત બોલોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનનું વર્ણન છે. તેના આધારે અને અન્ય વર્ણનના આધારે ૧૨ ઉપયોગની ગતાગત આ પ્રકારે થાય છે. અંક સાથે ઉપયોગની ગતાગત :
આગતિ(ઉત્પત્તિ) | ગતિ(ઉદ્વર્તના) | આંક બને જ્ઞાન+અજ્ઞાનદર્શન જ્ઞાન+અજ્ઞાનન્દર્શન |(સ્મૃતિ માટે)
જીવ
૧ થી ૩ નરક ૪ થી ૬નરક ૭ મી નરક ભવન. વ્યંતર, જ્યોતિષી વૈમાનિક દેવ રૈવેયક સુધી અનુત્તર વિમાન પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય
૮(૩+૩+૨) ૮(૩+૩+૨) ૫ (૦+૩+૨) ૮(૩+૩+૨) ૮(૩+૩+૨) ૫(૩+૦+૨) ૩(૦૨+૧) પ(૨+૨+૧) ૫(ર+૨+૧) ૭(૩+૨+૨)
૭(૩+૨+૨) પ(૨+૨+૧) ૩(૦+૨+૧) ૫(ર+૨+૧) ૭(૩+૨+૨) ૫(૩+૦૨) ૩(૧+૨+૧)
(૦+૨+૧) ૮(૩+૩+૨) ૮(૩+૩+૨)
તે શતક ૧૩/ર સંપૂર્ણ
તે
Page #99
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩ : ઉદ્દેશક ૩
OR
D
શતક-૧૩ : ઉદ્દેશક-૩
અનંતર
૩૫
ROR zÕવ્ઝ
નૈરયિકોમાં અનન્તરાહારાદિઃ
o ઘેરા જં મતે ! અનંતરાહારા, તોબિવત્તળયા, પુચ્છા ?
નોયમા ! રિયાખાપર્વ વિસેસ માળિય∞ ॥ સેવ મતે ! સેવ તે ! ॥
શબ્દાર્થ:-બિલ્વત્તળયા -નિર્વર્તના-શરીરની નિષ્પત્તિ.
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! નૈરયિક જીવ, ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થઈને, અનંતરાહારી અર્થાત્ પ્રથમ સમય આહાર કરનાર હોય છે અને ત્યાર પછી શરીરની નિષ્પત્તિ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા ?
|| શતક ૧૩/૩ સંપૂર્ણ ॥
હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪મું પરિચારણા પદ સંપૂર્ણ કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
Page #100
--------------------------------------------------------------------------
________________
3
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૩ : ઉદ્દેશક-૪ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકનું નામ પૃથ્વી છે. તેમાં ૧૩ હારના માધ્યમથી સાતે નરકની, નરકાવાસની અને તેની વેદનાની પરસ્પર તરતમતા; લોકનો મધ્યભાગ; દિશા-વિદિશા આદિનું સ્વરૂપ; પાંચ અસ્તિકાયની સહાયતાથી થતી જીવની પ્રવૃત્તિ, પાંચ અસ્તિકાયના પ્રદેશોની અને દ્રવ્યોની પરસ્પર સ્પર્શના, અવગાઢતા, લોકનું સંસ્થાન, લોકેનો બહુ સમભાગ વગેરે વિવિધ વિષયોનું પ્રતિપાદન છે.
નૈરયિક દ્વાર– સાતે નરકના નરકાવાસમાં ક્રમશઃ નીચે નીચેની નરકના નરકાવાસ અતિ વિશાળ, અલ્પ વોવાળા, સંકડાશ રહિત છે. ઉપર ઉપરની નરકના નરકાવાસ અપેક્ષાએ અધિક જીવોથી વ્યાપ્ત હોય છે. કારણ કે ઉપર ઉપરની નરકોમાં નારકોની સંખ્યા અધિક છે. નીચેની નરકના નારકો ક્રમશઃ મહાવેદના, મહાક્રિયા, મહાઘવ અને મહાકર્મવાળા, અપઋદ્ધિ અને અલ્પદ્યુતિવાળા હોય છે.
સ્પર્શદ્વાર– સાતે નરકના નારકી ત્યાં રહેલા પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવોનો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને મનને પ્રતિકૂળ અનુભવ કરે છે. ત્યાં બાદર અગ્નિના જીવો નથી પરંતુ સ્વભાવથી ઉષ્ણ પુદ્ગલો હોય છે અને પરમાધામી દેવોપણ ઉષ્ણ પુદ્ગલોની વિપુર્વણા કરે છે. તે ઉષ્ણ પુદ્ગલોનો સ્પર્શ અગ્નિતુલ્ય હોય છે.
પ્રસિધિ દ્વાર– રત્નપ્રભા આદિ સાતે પૃથ્વી ક્રમશઃ એક બીજાથી લંબાઈ અને પહોળાઈમાં મોટી અને જાડાઇની અપેક્ષાએ ક્રમશઃ નાની છે.
નિરયાના દ્વાર– રત્નપ્રભા આદિ સાતે નરક પૃથ્વીના ક્ષેત્રમાં રહેલા સ્થાવર જીવો પણ મહાકર્મ, મહાક્રિયા,મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે.
લોક મઘ્ય દ્વાર– લોક, ઊંચાઈ લંબાઈની અપેક્ષાએ ૧૪ રજ્જુ પરિમાણ છે. તેનો મધ્યભાગ, દિશાઓના આઠ રૂચક પ્રદેશથી અસંખ્યાત કોડ યોજન નીચે ગયા પછી રત્નપ્રભા પૃથ્વીમાં છે.
અધોલોકનો મધ્યભાગ ચોથી અને પાંચમી નરકની વચ્ચેના આકાશાન્તરમાં, તિરછાલોકનો મધ્યભાગ રત્નપ્રભા પૃથ્વીના સમતલભૂમિભાગ ઉપરના બે ક્ષુલ્લક પ્રતરના આઠ રુચક પ્રદેશમાં છે. ઊર્ધ્વલોકનો મધ્યભાગ ત્રીજા, ચોથા દેવલોકની ઉપર અને પાંચમાં દેવલોકમાં નીચેના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં છે.
દિશા વિદિશા– તિરાલોકના મધ્યભાગરૂપ આઠ રુચક પ્રદેશોમાંથી દશ દિશાનો ઉદ્ગમ થાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ; આ ચાર દિશાઓ પ્રારંભમાં બે પ્રદેશી છે અને ક્રમશઃ બે-બે પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિવાળી છે. પ્રત્યેક દિશાઓનો આકાર ગાડાની ઊંધ સમાન છે. ઈશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય તે ચારે વિદિશા પ્રારંભથી અંત સુધી એક પ્રદેશી છે. તેનો પ્રારંભ પણ રુચકપ્રદેશોથી જ થાય છે અને તે ચારેયનો આકાર મુક્તાવલી જેવો છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશી છે. સૂત્રમાં તેને રુચકાકારે કહી છે. દિશા અને વિદિશા લોકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી અને અલોકની અપેક્ષાએ અનંત પ્રદેશી છે. દશે દિશાના ગુણનિષ્પન્ન નામ તેના અધિપતિ દેવના નામના આધારે નિશ્ચિત થયા છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
યથા– (૧) ઐન્દ્રી (પૂર્વ) (૨) આગ્નેયી (પૂર્વદક્ષિણ) (૩) પામ્યા(દક્ષિણ) (૪) નૈઋતી (દક્ષિણ પશ્ચિમ) (૫) વારુણી (પશ્ચિમ) (૬) વાયવ્ય(પશ્ચિમ-ઉત્તર) (૭) સૌમ્ય (ઉત્તર) (૮) ઈશાન(ઉત્તર-પૂર્વ) (૯) વિમલા (ઊર્ધ્વદિશા) (૧૦) તમા(અધોદિશા). પ્રવર્તન દ્વાર– અખંડ આકાશ દ્રવ્યના જેટલા વિભાગમાં પંચાસ્તિકાય દ્રવ્યો વિદ્યમાન છે, તેટલા આકાશખંડને લોક કહે છે. તેથી લોક પંચાસ્તિકાયમય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચે ય દ્રવ્યો જીવની વિશેષ પ્રવૃત્તિઓમાં સહાયક બને છે. ધર્માસ્તિકાય ગમનાદિ ચલનક્રિયામાં, અધર્માસ્તિકાય સ્થિતિક્રિયામાં, આકાશાસ્તિકાય અવગાહના પ્રદાન કરવામાં, જીવાસ્તિકાય અનંત જ્ઞાનાદિ પર્યાયોને પ્રાપ્ત કરવામાં, પુદ્ગલાસ્તિકાય શરીર, ઇન્દ્રિય આદિના નિર્માણમાં સહાયક બને છે.
સ્પર્શના દ્વાર– ધર્માસ્તિકાયનો લોકાને રહેલો એક પ્રદેશ ધર્માસ્તિકાયના અન્ય ત્રણ, ચાર કે પાંચ પ્રદેશોને સ્પર્શ કરે છે અને લોકની મધ્યમાં રહેલો એક પ્રદેશ નિયમા છ પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાયનો લોકાંતે રહેલો એક પ્રદેશ અધર્માસ્તિકાયનો ચાર, પાંચ કે છ પ્રદેશોને સ્પર્શે છે અને લોકની મધ્યમાં સાત પ્રદેશોને સ્પર્શે છે, આકાશાસ્તિકાયના જઘન્ય-ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને જ સ્પર્શે છે; જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે છ દ્રવ્યોના પ્રદેશની પરસ્પર સ્પર્શના જાણી લેવી.
દ્વિપ્રદેશી ઢંધ ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યના જઘન્ય(લોકાંતની અપેક્ષાએ) છ પ્રદેશોને ઉત્કૃષ્ટ (લોકમધ્યની અપેક્ષાએ) ૧૨ પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે ત્રિપ્રદેશીસ્કંધ જઘન્ય આઠ, ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધોની સ્પર્શના જાણવી.વિશેષ એ છે કે અનંતપ્રદેશી અંધ લોકાંતે કે લોક મધ્યે અસંખ્યાત પ્રદેશોને જ સ્પર્શે છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ છે.
પરમાણ, દ્ધિપ્રદેશી આદિ કોઈ પણ સ્કંધ, જીવાસ્તિકાય કે અદ્ધાસમય કાલના અનંત પ્રદેશોને સ્પર્શે છે.
સમસ્ત ધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શતું નથી કારણ કે અખંડ દ્રવ્યથી તેના પ્રદેશો અભિન્ન જ હોય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય અધર્માસ્તિકાયના અને આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને અને જીવાસ્તિકાયાદિ અંતિમ ત્રણ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પોતાના પ્રદેશોને સ્પર્શતા નથી. અન્ય દ્રવ્યના પ્રદેશોની સ્પર્શના ઉપર પ્રમાણે જાણવી. અવગાઢ દ્વાર– ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જ્યાં અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયનો બીજો પ્રદેશ અવગાઢ હોતો નથી. પરંતુ ત્યાં અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો એક પ્રદેશ તથા જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમય અઢીદ્વીપમાં જ હોવાથી કદાચિત્ અવગાઢ હોય છે, કદાચિતું નથી. જો અઢીદ્વીપની અંદરનો પ્રદેશ હોય, તો અવગાઢ હોય છે અને તે અનંત પ્રદેશ અવગાઢ હોય છે. જો અઢીદ્વીપની બહારનો ધર્માસ્તિકાયનો પ્રદેશ હોય તો અદ્ધા સમયની અવગાઢતા થતી નથી.
આ રીતે સર્વ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર અવગાઢતા જાણવી. જ્યાં ધર્માસ્તિકાય સંપૂર્ણ દ્રવ્ય અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયનો બીજો એક પણ પ્રદેશ અવગાઢ
Page #102
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
હોતો નથી. ત્યાં અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અને જીવાસ્તિકાય આદિ અંતિમ ત્રણે દ્રવ્યોના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે સર્વ દ્રવ્યોની પરસ્પર અવગાઢતા જાણવી. જીવ અવગાઢ દ્વાર– જ્યાં પૃથ્વીકાયનો એક જીવ અવગાઢ હોય, ત્યાં અન્ય પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અસંખ્ય જીવો અને વનસ્પતિકાયના અનંત જીવો અવગાઢ હોય છે. આ રીતે પાંચે સ્થાવર જીવોની પરસ્પર અવગાઢતા જાણવી. અગ્નિ-પ્રદેશનિષીનાદિ દ્વાર-ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો પર કોઈ પુરુષ સ્થિર થવામાં, ઊભા રહેવામાં, બેસવામાં કે સુવામાં સમર્થ નથી. કારણ કે તે ત્રણે અરૂપી દ્રવ્યો છે. તેના પર અન્ય કોઈ પણ ક્રિયાઓ થઈ શકતી નથી. ત્યાં અનંત જીવો અવગાઢ થઈ શકે છે. શેષ ત્રણ દ્રવ્યોની અહીં પૃચ્છા નથી. બહસમતાર- ચૌદ રજૂ પરિમાણ આ લોક સર્વત્ર સમાન નથી. કયાંક પહોળો, કયાંક સાંકડો છે. આ પ્રકારની હાનિ-વૃદ્ધિ રહિત ભાગને બહુસમભાગ કહે છે. રત્નપ્રભા પૃથ્વીમાં બે ક્ષુલ્લક પ્રતર છે તે લોકનો બહુસમ અને સંક્ષિપ્ત ભાગ છે. તે તિર્યશ્લોક વર્તી છે. તેની લંબાઈ-પહોળાઈ એક રજ્જુ પ્રમાણ છે. તે બંને પ્રતિરોમાંથી નીચેના પ્રતરથી લોકની અધોમુખી વૃદ્ધિ થાય છે અને ઉપરના પ્રતરથી લોકની ઊર્ધ્વમુખી વૃદ્ધિ થાય છે. પાંચમાં દેવલોક પાસે તે પ્રદેશોની વૃદ્ધિનો અંત અને હાનિનો પ્રારંભ થાય છે. વક્ર ભાગને વિગ્રહ કંડક કહે છે. લોક સંસ્થાન- આ લોક પુરુષ સંસ્થાને સંસ્થિત છે. નીચે પહોળો, મધ્યમાં સાંકડો, ફરી પહોળો અને ઉપર લોકાંતે સાંકડો છે.
આ રીતે નીચે એક ઊંધુ શકોરું, તેની ઉપર ચત્ત અને તેની ઉપર ઊંધુ શકોરું રાખતા જે આકાર બને તેવો લોકનો આકાર છે, તેને જ સુપ્રતિષ્ઠિત સાવલાનો આકાર કહે છે. લોકના ત્રણ વિભાગ છે.અધોલોક, તિરછોલોક અને ઊર્ધ્વલોક. તેમાં સર્વથી નાનો તિરછોલોક, તેથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો અને તેથી અધોલોક વિશેષાધિક છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
| शत:-१३:6देश-४
| उ&
शत-१३ : ४६श-४
પૃથ્વીઓ
(१) नरडावासोनी परस्पर विशालता मने मंतर :
१ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा-रयणप्पभा जावअहेसत्तमा। भावार्थ:-प्रश्र- भगवन! न२४ एथ्वीमोमी ? 612-गौतम! न२४ पृथ्वीमो सात छ. यथा-रत्नप्रभा यावत् अधःसप्तम पृथ्वी. | २ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंच अणुत्तरा महइमहालया जावअपइट्ठाणे । तेणं णरगा छट्ठीए तमाए पुढवीए णरएहितो किं महत्तरा, महाविच्छिण्णतरा, महागासतरा, महापइरिक्कतरा;णोतहा महापवेसणतरा, णो आइण्णतरा,णो आउलतरा,अणोमाणतरा? ____ हंता गोयमा ! ते णं णरगा छट्ठीए तमाए पुढवीए णरएहितो महत्तरा चेव, महाविच्छिण्णतरा चेव, महागासतरा चेव, महापइरिक्कतराचेव;णोतहा महापवेसणतरा चेव, णो आइण्णतरा चेव, णो आउलतरा चेव, अणोमाणतरा चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન પર્વતના પાંચ અનુત્તર અને મહત્તમ નરકાવાસ છે. તે નરકાવાસ છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના નરકાવાસોથી શું (૧) અત્યંત મોટા (૨) અતિ વિસ્તૃત (૩) ઘણા આકાશવાળા અને (૪) ઘણી ખાલી જગ્યાવાળા છે? છઠ્ઠી તમ પ્રભા પૃથ્વીના નરકાવાસોની અપેક્ષાએ સાતમીનરકના નરકાવાસો શું (૫) મહાપ્રવેશવાળા નથી (૬) અત્યંત આકીર્ણ (ભરેલા) નથી (७) अत्यंत व्याप्त नथी अने (८) ५२-५२न। संघटनरडित छ?
उत्तर-&ी, गौतम! ते न२वासही तमप्रमा पृथ्वीना न२वासोथी (१) अत्यंत भोटा, (२) अति विस्तृत (3) घए। माशवाणाने (४) घी मामी ४यावामा छ. (५) महाप्रवेशवाणा नथी (5) अत्यंत माडी नथी (७) अत्यंत व्याप्त नथी (८) ५२२५२न। संघटन २डित छ. | ३ तेसुणं भंते ! णरएसुणेरइया छट्ठीए तमाए पुढवीए णेरइएहितो किंमहाकम्मतरा, महाकिरियतरा,महासवतरा,महावेयणतरा;णोतहा अप्पकम्मतरा,णो अप्पकिरियतरा, णो अप्पासवतरा,णो अप्पवेयणतरा; अप्पिड्डियतरा, अप्पजुइयतरा;णोतहा महिड्डियतरा, णो महज्जुइयतरा?।
हंतागोयमा ! तेसुणंणरएसुणेरइया छट्ठीएतमाए पुढवीए णेरइएहितो महाकम्मतरा
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव; णो तहा अप्पकम्मतरा चेव,णोअप्पकिरियतराचेव,णो अप्पासवतराचेव,णोअप्पवेयणतराचेव; अप्पिड्डियतरा चेव, अप्पजुइयतरा चेव;णोतहा महिड्डियतरा चेव,णो महज्जुइयतरा चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! તે નરકાવાસમાં રહેલા નૈરયિકો છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ શું (૧) મહાકર્મવાળા (૨) મહાક્રિયાવાળા (૩) મહાશ્રવવાળા અને (૪) મહા વેદનાવાળા છે? તમઃપ્રભાસ્થિત નૈરયિકોની અપેક્ષાએ તે શું (૫) અલ્પકર્મ (૬) અલ્પક્રિયા (૭) અલ્પાશ્રય અને (૮) અલ્પવેદનાવાળા નથી? શું (૯) તે નૈરયિકો અત્યંત અલ્પઋદ્ધિવાળા (૧૦) અત્યંત અલ્પ યુતિવાળા હોય છે? શું તે (૧૧) મહાઋદ્ધિ (૧૨) મહાધુતિવાળા નથી ?
ઉત્તર- હા, ગૌતમ! તે નરકાવાસોમાં રહેલા નૈરયિકો છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ (૧) મહાકર્મવાળા (૨) મહાક્રિયાવાળા (૩) મહાશ્રવવાળા અને (૪) મહા વેદનાવાળા હોય છે. તે તમઃપ્રભા સ્થિત નૈરયિકોની અપેક્ષાએ (૫) અલ્પકર્મ (૬) અલ્પક્રિયા (૭) અલ્પાશ્રવ અને (૮) અલ્પવેદનાવાળા નથી. તે નૈરયિકો અત્યંત (૯) અલ્પઋદ્ધિવાળા (૧૦) અત્યંત અલ્પ યુતિવાળા હોય છે તે (૧૧) મહાઋદ્ધિ અને (૧૨) મહાતિવાળા હોતા નથી. | ४ छट्ठीएणं भंते ! तमाए पुढवीए एगेपंचूणे णिरयावाससयसहस्से पण्णत्ते, पुच्छा?
हंता गोयमा !तेणंणरगा अहेसत्तमाए पुढवीए णरएहितो णोतहा महत्तराचेव, णो महाविच्छिण्णतराचेवणो महागासतराचेव,णो महापइरिक्कतराचेव,महप्पवेसणतरा चेव आइण्णतरा चेव,आउलतराचेव, ओमाणतरा चेव ।
तेसुणं णरएसुणेरइया अहेसत्तमाए पुढवीए णेरइएहिंतो अप्पकम्मतरा चेव अप्पकिरियतराचेव अप्पासवतराचेव अप्पवेयणतरा चेव णोतहा महाकम्मतरा चेव,णो महाकिरियतरा चेव णो महासवतरा चेव णो महावेयणतरा चेव । महिड्डियतरा चेव महज्जुइयतरा चेव, णोतहा अप्पिड्डियतरा चेव णो अप्पज्जुइयतरा चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં પાંચ જૂન એક લાખ(૯૯,૯૯૫) નરકાવાસ છે, વગેરે પ્રશ્ન કરવા?
ઉત્તર- હા, ગૌતમ ! તે નરકાવાસ અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસોની અપેક્ષાએ અત્યંત મોટા અને મહાવિસ્તારવાળા, ઘણા આકાશવાળા અને ઘણી ખાલી જગ્યાવાળા નથી. તે મહાપ્રવેશવાળા(ઘણા જીવોના પ્રવેશવાળા) અને અત્યંત આકીર્ણ, અત્યંત વ્યાપ્ત અને પરસ્પર સંઘટ્ટનયુક્ત છે.
તે છઠ્ઠી નરકના નરકાવાસોમાં રહેલા નૈરયિકો, અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે પરંતુ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા નથી. તે અધઃસપ્તમ પૃથ્વીમાં રહેલા નૈરયિકોની અપેક્ષાએ મહાઋદ્ધિ અને મહાધુતિવાળા છે પરંતુ અલ્પઋદ્ધિ અને અલ્પતિવાળા નથી.
५ छट्ठीएणं भंते !तमाए पुढवीए णरगा पंचमाए घूमप्पभाए पुढवीए णरएहितो किं
Page #105
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૧ |
માતા, પુછી ?
हंतागोयमा !तेणंणरगा महत्तराचेव महावित्थिण्णतरा चेव,महागासतराचेव, महापइरिक्कतरा चेव, णोतहा महप्पवेसणतरा चेव णो आइण्णतरा चेव,णो आउलतरा चेव, अणोमाणतरा चेव ।।
तेसुणंणरएसुणेरइया पंचमाए धूमप्पभाए पुढवीए णेरएहिंतो महाकम्मतरा चेव महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव णोतहा अप्पकम्मतराणो अप्पकिरियतरा,णोअप्पासवतरा,णो अप्पवेयणतराचेव; अप्पिड्डियतरा चेव अप्पजुइयतरा चेव णो तहा महिड्डियतरा, णो महाजुइयतरा चेव। ભાવાર્થ :- પ્રશ્ન- છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીના નરકાવાસ, પાંચમી ધૂમપ્રભાપૃથ્વીના નરકાવાસોથી શું અત્યંત મોટા છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હા ગૌતમ! તે નરકાવાસ પાંચમી ધૂમપ્રભાપૃથ્વીના નરકાવાસોથી અત્યંત મોટા, અત્યંત વિસ્તૃત, ઘણા અવકાશવાળા અને ઘણી ખાલી જગ્યાવાળા છે અને તે ધૂમપ્રભાની અપેક્ષાએ મહાપ્રવેશવાળા નથી, અત્યંત આકીર્ણ નથી, અત્યંત વ્યાપ્ત નથી, પરંતુ પરસ્પર સંઘટ્ટન રહિત છે.
છઠ્ઠી ત:પ્રભાસ્થિત નૈરયિકો પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે પરંતુ અલ્પકર્મ, અલ્પક્રિયા અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા નથી. તે અલ્પઋદ્ધિ અને અલ્પતિવાળા હોય છે પરંતુ મહાઋદ્ધિ અને મહાદ્યુતિવાળા નથી. ६ पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि णिरयावाससयसहस्सा पण्णत्ता, पुच्छा?
गोयमा ! जहा छट्ठीए भणिया एवं सत्त वि पुढवीओ परोप्पर भण्णति जाव रयणप्पभति जावणोतहा महिड्डियतरा चेव,णो अप्पजुइयतरा चेव । ભાવાર્થ:- પ્રશ્ન- પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ! તે સર્વ કથન છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીની સમાન ઉપરની અને નીચેની નરક સાથે કરવું જોઈએ. તે જ રીતે સાતે ય નરક પૃથ્વીઓના વિષયમાં પરસ્પર રત્નપ્રભા સુધી કથન કરવું જોઈએ. થાવત્ શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો, રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાઋદ્ધિ અને મહાધુતિવાળા નથી પરંતુ અલ્પઋદ્ધિ અને અલ્પધુતિવાળા છે.” ત્યાં સુધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરક પૃથ્વી અને તેમાં રહેલા નૈરયિકોની અનેક અપેક્ષાએ પરસ્પર તુલનાત્મક વિચારણા કરી છે. આ ઉદ્દેશકના વિષયનો સંગ્રહ કરતી ગાથાઓ આ પ્રમાણે છે
नेरइय फास पणिही, निरयंते चेव लोयमझे य । दिसि विदिसाण य पवहा, पवत्तणं अत्थिकाए हिं॥ अत्थि पएस फुसणा, ओगाहणया य जीवमोगाढा। अत्थि पएस निसीयण,बहुसमेलोगसंठाणे ॥
Page #106
--------------------------------------------------------------------------
________________
૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
અર્થ:- (૧) નૈરયિક, (૨) સ્પર્શ, (૩) પ્રસિધિ, (૪) નિરયાન્ત, (૫) લોકમધ્ય, (૬) દિશાવિદિશા, (૭) અસ્તિકાય પ્રવર્તન, (૮) અસ્તિકાય પ્રદેશ સ્પર્શના, (૯) અવગાહના, (૧૦) જીવાવગાઢ, (૧૧) અસ્તિકાય પ્રદેશ નિષદન, (૧૨) બહુમ, (૧૩) લોક સંસ્થાન.
સૂત્રકારે દ્વારોનો નામોલ્લેખ કર્યો નથી તેમ છતાં ક્રમશઃ એક-એક કારનું નિરૂપણ કર્યું છે.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ નૈરયિક દ્વારનું નિરૂપણ છે. જેમાં સાતે નરક પૃથ્વીના નારકાવાસોની સંખ્યા, વિશાળતા, વિસ્તાર, આકાશ, સ્થાનરિક્તતા, પ્રવેશ, આકીર્ણતા, વ્યાપ્તતા, સંઘટ્ટન રહિતતા, કર્મ, ક્રિયા, આશ્રવ, વેદના, તથા ઋદ્ધિ, ધુતિ આદિની તરતમતાનું નિરૂપણ કર્યું છે. મદમહાનયા.. - સૂત્રોક્ત વિશિષ્ટ શબ્દોના અપેક્ષિત અર્થો આ પ્રમાણે છે– મદમાતા = લંબાઈ અપેક્ષાએ વિસ્તૃત મહાવિચ્છUણતર = પહોળાઈ અને તેની પરિધિની અપેક્ષાએ વિશાળ અર્થાત્ તેમાં નારકોને રહેવાનું ક્ષેત્ર વિશાળ હોય. મહા સતી (મહાવકાશ) = મહાન આકાશ ક્ષેત્રવાળા. મહાપરિવાતા = જીવની સંખ્યા અલ્પ હોવાથી ઘણુ સ્થાન ખાલી રહેતું હોય તેવા.મહાપલબતર = અનેક જીવો અન્ય ગતિમાંથી આવીને તેમાં પ્રવેશ(જન્મ ધારણ) કરતા હોય તેવા. સારૂખેતર = અધિક જીવો હોવાથી આકીર્ણ હોય છે તેવા. આસન = અધિક જીવો હોવાથી આકુળ- ભીડ યુક્ત હોય તેવા સોમણતરી (અણવર્માણ) = શરીરના પરસ્પર થતાં સંઘટ્ટનયુક્ત હોય છે તેવા.મહસ્મિતર = મહાનકર્મો યુક્ત જ્ઞાનાવરણીયાદિ કર્મોની અધિકતા હોય તેવા. મહરિયત = મહાનક્રિયાયુક્ત. તે જીવો પૂર્વ ભવમાં મહારંભ, મહાપરિગ્રહ આદિ અધિક પ્રવૃત્તિ કરીને આવ્યા હોય તેથી તેને મહાનકર્મ અને મહાનક્રિયાની પરંપરા ચાલુ હોય તેવા. મહિસવત = મહાશ્રવયુક્ત, ક્રિયાની અધિકતા હોવાથી નવા કર્મોનો આશ્રવ પણ અધિક થાય તેવા. માયણતરી = મહાવેદનાયુક્ત.
સારાંશ એ છે કે ક્રમશઃ નીચેની નરકના નરકાવાસ અત્યંત વિસ્તૃત, વિશાળ, મહાકાશ (ક્ષેત્ર) વાળા, ઘણી ખાલી જગ્યાવાળા હોય છે. ક્રમશઃ નીચેની નરકમાં નારકોની સંખ્યા અસંખ્યાતગુણી હીન છે. તેથી ત્યાં ઉપરની નરકની અપેક્ષાએ સતત અનેક જીવો જન્મ ધારણ કરતા નથી. આ રીતે આકીર્ણતા આદિ ક્રમશઃ ઘટતા જાય છે. આ સર્વ બોલ પરસ્પર સાપેક્ષ છે. નીચેની નરકના નારકોના કર્મ, ક્રિયા આશ્રવ અને વેદના ઉપરની નરકના નારકો કરતાં અધિક હોય છે અને શરીરની ઋદ્ધિ તથા ધુતિ હીન હોય છે. (૨) નૈરયિકોને એકેન્દ્રિય જીવોનો સ્પર્શ(દુઃખ)નો અનુભવ - |७ रयणप्पभापुढविणेरइया णं भंते ! केरिसयंपुढविफासंपच्चणुब्भवमाणा विहरति?
गोयमा ! अणिटुंजावअमणामं । एवं जावअहेसत्तमापुढविणेरड्या। एवंआउफासं जाववणस्सइफास। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો, ત્યાંની પૃથ્વીના સ્પર્શનો કેવો અનુભવ કરે
ઉત્તર- હે ગૌતમ ! તે પૃથ્વીના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને પ્રતિકુળ સ્પર્શનો અનુભવ કરે છે. આ રીતે અધઃસપ્તમ પૃથ્વીપર્યંતના નૈરયિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે
Page #107
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૪ .
૪૩ |
અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ થાવ મનને પ્રતિકૂળ સ્પર્શનો અનુભવ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકોને થતાં સ્પર્શ(દુઃખ)નું નિરૂપણ છે. નારકોને ક્ષેત્રજન્ય વેદનાનો અનુભવ સતત કરવો પડે છે. નારકોને તેની આસપાસની સર્વ વસ્તુઓનો સ્પર્શ પ્રતિકુળ જ થાય છે. તે જ રીતે નારકો પાંચે સ્થાવર સંબંધી પ્રતિકૂલ અનુભવ કરે છે. નરકમાં બાદર અગ્નિ નથી પરંતુ ત્યાં સ્વભાવથી જ અને પરમાધામી દેવો દ્વારા વિકર્વિત ઉષ્ણ યુગલો હોય છે. તેનો સ્પર્શ અગ્નિ જેવો હોય છે. તેની અપેક્ષાએ તેજસુકાયના સ્પર્શનું કથન સમજવું. અનિષ્ટ સમસ્ત જીવોને અરુચિકર હોવાથી અનિચ્છનીય, અકાત- અણગમો ઉત્પન્ન કરે તેવો. અપ્રિયદ્રષોત્પાદક, અમનોશ- સતત દુઃખજનક, અમનામ- મનને પ્રતિકૂળ. (૩) સાતે નરકમાં પરસ્પર નાના-મોટાપણું:| ८ इमाणं भंते ! रयणप्पभापुढवी दोच्चं सक्करपभंपुढविंपणिहाय सव्वमहतिया बाहल्लेणं, सव्वखुड्डिया सव्वतेसु, पुच्छा? हंता गोयमा ! एवं जहा जीवाभिगमे बिइए णेरइयउद्देसए। શબ્દાર્થ:-ળદાય- તેની અપેક્ષાએ તેનું ચારે દિશાઓના વિભાગમાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી, શર્કરાપ્રભા પૃથ્વી કરતા જાડાઈની અપેક્ષાએ સર્વથા મોટી અને ચારે દિશાઓમાં લંબાઈ-પહોળાઈમાં સર્વથા નાની છે?
ઉત્તર- હા, ગૌતમ! તેમ છે. આ પ્રમાણે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા નૈરયિક ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં સાતે નરકની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આદિની અપેક્ષાકૃત ન્યુનાધિકતા કહી છે. ગાથામાં આ દ્વારનું નામ પણિહી-પ્રણિધી છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ અન્ય સર્વ નરકોની અપેક્ષાએ અધિક છે. તેની જાડાઈ-સ્થૂલતા ૧,૮0,000 યોજનની છે. ત્યાર પછીની પૃથ્વીઓની જાડાઈ ક્રમશઃ ઓછી-ઓછી છે. બીજી નરકની ૧,૩૨,000, ત્રીજી નરકની ૧,૨૮,000, ચોથી નરકની ૧,૨૦,000 પાંચમી નરકની ૧,૧૮,000, છઠ્ઠી નરકની ૧,૧૬,000 અને સાતમી નરકની ૧,૦૮,000 યોજનની જાડાઈ છે. લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વી, અન્ય પૃથ્વીઓથી હીન છે. તેની લંબાઈ પહોળાઈ કેવળ એક રજૂ પરિમાણ છે. બીજી નરકની બે રજુ, આ રીતે ત્યાર પછીની પૃથ્વીઓની લંબાઈ પહોળાઈ ક્રમશઃ એક-એક રજુ વધતાં સાતમીનરકની લંબાઈ-પહોળાઈ સાત રજ્જુ છે. (૪) નરકાવાસોમાં સ્થિત એકેન્દ્રિય જીવો મહાકર્મી :| ९ इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए णिरयपरिसामंतेसुजे पुढविक्काइया जाव वणस्सइकाइया तेणंजीवा किंमहाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव,
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
महावेयणतरा चेव?
हंता गोयमा ! एवं जहा णेरइयउद्देसए जाव अहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની આસપાસ જે પૃથ્વીકાયિક થાવત વનસ્પતિકાયિક પર્યંતના જીવો છે, તે મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે?
ઉત્તર- હા, ગૌતમ! છે. ઇત્યાદિ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા નૈરયિક ઉદ્દેશક અનુસાર યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નરક ક્ષેત્રોમાં રહેલા સ્થાવર જીવોના કર્મ, ક્રિયા આદિનું નિરૂપણ છે.
પૂર્વ ભવપરંપરાથી અધિક કર્મ, ક્રિયાદિવાળા જીવો જ નરક જેવા અનિષ્ટ અને દુઃખજનક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. તે જીવો લોકમાં રહેલા અન્ય સ્થાવર જીવો કરતાં અધિક વેદનાનો અનુભવ કરે છે, તેથી તે મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. (૫) લોક મધ્ય આદિ:१० कहि णं भंते ! लोगस्स માયાનો ? જોયા ચૌદ રાજલોક તથા ત્રણેય લોકનાં મધ્યસ્થાનો इमीसे णं रयणप्पभाए पुढवीए
- એક રજુ ओवासंतरस्स असंखेज्जइभागं ओगाहेत्ता एत्थ णं लोगस्स आयाममज्झेपण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકની
ઊર્ધ્વલોકનો મધ્યભાગ લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના આકાશખંડના અસંખ્યાતમા ભાગનું ઉલ્લંઘન કર્યા પછી, લોકની લંબાઈનો મધ્યભાગ છે. ११ कहि णं भंते ! अहेलोगस्स आयाममज्झे पण्णत्ते ? गोयमा ! चउत्थीए पंकप्पभाए पुढवीए
ओवासंतरस्ससाइरेगंअद्धंओगाहित्ता एत्थ णं अहेलोगस्स आयाममज्झे पण्णत्ते।
વિસ્તારમાં
(બ્રહ્મલોકનું ત્રીજું રિષ્ટ પ્રતર)
---– તિર્થગલોકનો મધ્યભાગ(મુક્લક પ્રત૨)
---- લોકનો મધ્યભાગ (રત્નપ્રભા પૃથ્વીનો આકાશખંડ)
Iકજ | | છે
-------------અધોલોકનો મધ્યભાગ
(પંકપ્રમા પૃથ્વી)
છે | ન |
સં.યુ.વિ.
----
સા
તે
રા
જ વિ
સ્તા
૨
—
Page #109
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૫]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધોલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ચોથી પંકપ્રભા પૃથ્વીના કંઈક અધિક અર્ધભાગના આકાશખંડનું ઉલ્લંઘન કર્યા પછી, અધોલોકની લંબાઈનો મધ્યભાગ છે. |१२ कहिणंभंते ! उड्डलोगस्स आयाममझेपण्णत्ते? गोयमा ! उप्पिं सणंकुमारमाहिंदाणं कप्पाण हे४ि बभलोएकप्पे रिट्ठविमाणे पत्थडे एत्थण उड्डलोगस्स आयाममज्झेपण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્!ઊદ્ગલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સનસ્કુમાર અને મહેન્દ્રદેવલોકની ઉપર અને બ્રહ્મદેવલોકની નીચે(તે દેવલોકમાં જ નીચે) રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં ઊર્ધ્વલોકની લંબાઈનો મધ્યભાગ છે. १३ कहि णं भंते ! तिरियलोगस्स आयाममज्झे पण्णत्ते?
___ गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसुखुड्डगपयरेसु एत्थणं तिरियलोगस्स मज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते, जओणं इमाओ दस दिसाओ पवहति,तं जहा-पुरच्छिमा पुरच्छिम दाहिणा एवं जहा दसमसए णामधेज ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિરછાલોકની લંબાઈનો મધ્યભાગ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના મેરુપર્વતના બહુ સમ મધ્યભાગમાં(બરાબર વચ્ચે) રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક(લઘુતમ)પ્રતરોમાં, તિરછાલોકના મધ્યભાગરૂપ આઠ રુચક પ્રદેશ છે. જેમાંથી દશ દિશાઓ નીકળી છે, યથા– પૂર્વદિશા, પૂર્વદક્ષિણ ઇત્યાદિ દશમા શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર કથન કરવું જોઈએ કાવત્ દિશાઓના દશ નામ કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય લોકના અને ઊધ્વદિ ત્રણે લોકના મધ્યભાગનું નિરૂપણ છે. જે સ્ત્રાર્થથી બહુસ્પષ્ટ છે.
દશમા શતક અનુસાર દશ દિશાઓના નામ આ પ્રમાણે છે. (૧) ઐન્દ્રી(પૂર્વ) (૨) આગ્નેયી (૩) પામ્યા (૪) નૈઋતી (૫) વારુણી (૬) વાયવ્યા (૭) સૌમ્યા (૮) ઐશાની (ઉત્તર-પૂર્વ) (૯) વિમલા (ઊર્ધ્વદિશા) (૧૦) તમા(અધોદિશા). (૬) દિશા-વિદિશાનો ઉદ્ગમ અને વિસ્તાર :१४ इंदाणं भंते ! दिसा किमाइया, किं पवहा, कइ पएसाइया, कइ पएसुत्तरा, कइ पएसिया किंपज्जवसिया, किं सठिया पण्णत्ता?
गोयमा ! इंदा णं दिसा रुयगाइया रुयगप्पवहा दुपएसाइया दुपएसुत्तरा, लोग पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अणंतपएसिया, लोग पडुच्च साइया सपज्जवसिया, अलोगंपडुच्च साइया अपज्जवसिया,लोगंपडुच्च मुरजसठिया, अलोग
Page #110
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી ભગવતી સૂત્ર–૪
पडुच्च सगडुद्धिसंठिया पण्णत्ता ।
ભાવાર્થ İ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઐન્દ્રી-પૂર્વ દિશાના (૧) પ્રારંભમાં શું છે ? (૨) તે ક્યાંથી નીકળે છે ? (૩) તેના પ્રારંભમાં કેટલા પ્રદેશ છે ? (૪) ઉત્તરોત્તર કેટલા પ્રદેશોની વૃદ્ધિ થાય છે ? (૫) તે કેટલા પ્રદેશવાળી છે ? (૬) તેનો અંત ક્યાં થાય છે ? અને (૭) તેનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઐન્દ્રી-પૂર્વ દિશાના (૧) પ્રારંભમાં લોકના રુચક પ્રદેશ છે. (૨) તે દિશા રુચક પ્રદેશોમાંથી નીકળે છે. (૩) તે પ્રારંભમાં બે પ્રદેશી છે. (૪) બે-બે પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. (૫) લોક આશ્રી તે અસંખ્યાત પ્રદેશી અને અલોક આશ્રી અનંતપ્રદેશી છે. (૬) લોક આશ્રી તે સાદિ સાન્ત અને અલોક આશ્રી તે સાદિ-અનંત છે. (૭) લોક આશ્રી તેનો આકાર મુરજ(વાદ્ય વિશેષ)ની સમાન છે અને
અલોક આશ્રી તે ગાડાની ઊંધના આકારે છે.
૧ અોડ્ળ તે !વિક્ષા વિમાડ્યા, િપવા, વડુ પડ્તાડ્યા, વડ્ પ વિચ્છિના, कइ पएसिया, किं पज्जवसिया, किं संठिया पण्णत्ता ?
गोयमा ! अग्गेई णं दिसा रुयगाइया, रुयगप्पवहा, एगपएसाइया, एगपए सविच्छिण्णा, अणुत्तरा, लोगं पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अणतपए सिया, लोगं पडुच्च साइया सपज्जवसिया, अलोगं पडुच्च साइया अपज्जवसिया, छिण्णमुत्तावलीसंठिया पण्णत्ता । जमा जहा इंदा; रई जहा अग्गेई । एवं जहा इंदा तहा दिसाओ चत्तारि । जहा अग्गेई तहा चत्तारि विदिसाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આગ્નેયી દિશાની (૧) આદિમાં શું છે ? (૨) તે ક્યાંથી નીકળે છે ? (૩) તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? (૪) તે કેટલા પ્રદેશોના વિસ્તારવાળી છે? (૫) તે કેટલા પ્રદેશી છે ? (૬) તેનો અંત ક્યાં છે ? (૭) તેનો આકાર કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! આગ્નેયી દિશાની (૧) આદિમાં રુચક પ્રદેશ છે. (૨) તે રુચક પ્રદેશમાંથી નીકળે છે. (૩) તેની આદિમાં એક પ્રદેશ છે (૪) તે અંત સુધી એક પ્રદેશના વિસ્તારવાળી જ છે. તે એક પ્રદેશી જ છે. તે અનુત્તર(ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત) છે. (૫) તે લોકની અપેક્ષાએ અસંખ્યાતપ્રદેશી અને અલોકની અપેક્ષાએ અનંતપ્રદેશી છે. (૬) તે લોક આશ્રી સાદિ-સાન્ત અને અલોક આશ્રી સાદિ-અનંત છે. (૭) તેનો આકાર તૂટેલી(છતાં પરોવાયેલી,) મુક્તાવલી-મોતીઓની માળા(સેર) સમાન છે.
યામ્યા દિશાનું સ્વરૂપ ઐન્દ્રીની સમાન છે અને નૈૠતી દિશાનું સ્વરૂપ આગ્નેયી દિશાની સમાન છે. આ રીતે ચારે દિશાઓનું વર્ણન ઐન્દ્રી દિશાની સમાન અને વિદિશાઓનું વર્ણન આગ્નેયી દિશાની સમાન જાણવું જોઈએ.
૬ વિમલા નેં તે !વિક્ષા વિમાડ્યા, પુચ્છા ?
गोयमा ! विमला णं दिसा रुयगाइया रुयगप्पवहा चउप्पएसाइया दुपएसविच्छिण्णा, अणुत्तरा, लोगं पडुच्च सेसं जहा अग्गेईए, णवरं रुयगसंठिया पण्णत्ता, एवं तमा वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! વિમલા(ઊર્ધ્વ) દિશાની આદિમાં શું છે, ઇત્યાદિ આગ્નેયી સમાન પ્રશ્ન કરવો ?
Page #111
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૪
ઉત્તર- હે ગૌતમ! વિમલા દિશાની (૧) આદિમાં રુચક પ્રદેશ છે. (૨) તે સૂચક પ્રદેશથી નીકળી છે. (૩) તેની આદિમાં ચાર પ્રદેશ છે. (૪) તે અંત સુધી ચાર પ્રદેશના વિસ્તારવાળી છે. તે અનુત્તર (ઉત્તરોત્તરવૃદ્ધિ રહિત) છે. (૫) લોક આશ્રી તે અસંખ્યાત પ્રદેશ છે અને અલોક આશ્રી તે અનંતપ્રદેશ છે. (૬) તે લોકની અપેક્ષાએ સાદિ-સાંત અને અલોકની અપેક્ષાએ સાદિ અનંત છે. ઇત્યાદિ વર્ણન આગ્નેયી દિશાની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે (૭) તે (વિમલા દિશા) રુચકાકારે છે. આ જ રીતે તમા દિશાનું વર્ણન પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ દિશાઓ સંબંધી નિરૂપણ છે. દશ દિશાઓના નામ :- પ્રત્યેક દિશાના અધિપતિ દેવના આધારે તે દિશાના નામ છે– (૧) પૂર્વ દિશાના અધિપતિ દેવ ઇન્દ્ર છે, તેથી તેને ઐન્દ્રી દિશા કહે છે. (૨) અગ્નિકોણના સ્વામી અગ્નિદેવતા છે, તેથી તેને આગ્નેયી કહે છે. (૩) દક્ષિણ દિશાના અધિપતિ યમ છે, તેથી તેને યાખ્યાદિશા કહે છે. (૪) નૈઋત્યકોણના સ્વામી નૈઋતિ' દેવ છે, તેથી તેને નૈઋતી કહે છે. (૫) પશ્ચિમ દિશાના અધિપતિ “વરુણ દેવ છે, તેથી તેને વારુણી દિશા કહે છે. (૬) વાયવ્ય કોણના સ્વામી ‘વાયુ દેવ છે, તેથી તેને વાયવ્ય કહે છે. (૭) ઉત્તર દિશાના અધિપતિ “સોમ’ દેવ છે, તેથી તેને સૌમ્યા કહે છે. (૮) ઈશાનકોણના અધિપતિ “ ઈશાન દેવ છે, તેથી તેને ઈશાન કહે છે. (૯) ઊર્ધ્વ દિશામાં અંધકાર નથી, તે નિર્મલ છે તેથી તેને વિમલા કહે છે. (૧૦) અધો દિશામાં ગાઢ અંધકાર હોવાથી તે રાત્રિતુલ્ય છે, તેથી તેને “તમા’ કહે છે. દિશાઓનું ઉદ્દગમસ્થાન આદિ - દશે દિશાઓનું ઉત્પત્તિસ્થાન આઠ રુચક પ્રદેશ છે. ચારે દિશાઓ મૂળમાં દ્ધિપ્રદેશ છે. ઉત્તરોત્તર દ્વિપ્રદેશની વૃદ્ધિ થાય છે અને લોકાંત સુધી જાય છે. ચારે દિશાઓનો આકાર લોકમાં મૃદંગાકાર છે. જેનું મુખ એક તરફથી સાંકડુ અને બીજી તરફ પહોળું હોય છે અને અલોકની અપેક્ષાએ ગાડાની ઊંધ સમાન છે. વિદિશાઓ મૂળમાં એક પ્રદેશ છે. અંત સુધી એક પ્રદેશી જ રહે છે. તેનો આકાર મુક્તાવલી સમાન છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચતુષ્પદેશી હોય છે. તે ચકાકારે છે.દિશા અને વિદિશાની સ્વરૂપ દર્શક આકૃતિ માટે જૂઓ શ્રી ભગવતીસૂત્ર ભાગ-૨, શતક-૫/૧ પેજ–૮] (૯) પંચાસ્તિકાયમય લોકઃ१७ किमियं भंते ! लोएत्ति पवुच्चइ ? गोयमा !पंचत्थिकाया, एसणंएवइए लोएत्ति पवुच्चइ,तजहा-धम्मत्थिकाए अहम्मत्थिकाए जावपोग्गलत्थिकाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ લોકનું સ્વરૂપ કેવું છે? અથવા લોક શું કહેવાય છે? ઉત્તર- હે ગૌતમ! આ લોક પંચાસ્તિકાય રૂ૫છે. યથા-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. १८ धम्मत्थिकारणं भंते ! जीवाणं किं पवत्तइ?
गोयमा ! धम्मत्थिकाएणंजीवाणं आगमण-गमण-भासुम्मेसमणजोगा-वइजोगाकायजोगा,जे यावण्णेतहप्पगारा चला भावा सव्वेतेधम्मत्थिकाए पवत्तंति;गइलक्खणे णं धम्मत्थिकाए।
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ(આંખો ખોલવી, મનોયોગ, વચનયોગ અને કાયયોગની પ્રવૃત્તિ થાય છે. આ રીતે અન્ય જેટલા ચલભાવ (ગમનશીલભાવ) છે, તે સર્વ ધર્માસ્તિકાય દ્વારા પ્રવૃત્ત થાય છે. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ’ રૂપ છે. १९ अहम्मत्थिकाएणं भंते ! जीवाणं किं पवत्तइ?
गोयमा ! अहम्मत्थिकाएणंजीवाणं ठाण-णिसीयण तुयट्टण,मणस्सय एगत्तीभाव करणया,जेयावण्णेतहप्पगारा थिराभावा सव्वेते अहम्मत्थिकाए पवत्तंति; ठाणलक्खणे णं अहम्मत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અધર્માસ્તિકાયથી જીવોનું સ્થિત રહેવું, બેસવું, સૂવું, મનને એકાગ્ર થવું આદિ તથા આ પ્રકારના અન્ય જેટલા સ્થિત ભાવ છે, તે સર્વ અધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે. અધર્માસ્તિકાયનું લક્ષણ ‘સ્થિતિ'રૂપ છે. २० आगासत्थिकाएणं भंते ! जीवाणं किं पवत्तइ ?
गोयमा !आगासत्थिकाएणंजीवदव्वाण य अजीवदव्वाण य भायणभूए । एगेण वि से पुण्णे, दोहि वि पुण्णे, सयं पि माएज्जा, कोडिसएण वि पुण्णे, कोडिसहस्सं पि माएज्जा। अवगाहणालक्खणेण आगासत्थिकाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! આકાશાસ્તિકાય, જીવ અને અજીવ દ્રવ્યોના ભાજનભૂત(આશ્રયભૂત) છે અર્થાત્ આકાશાસ્તિકાય જીવ-અજીવ દ્રવ્યોને અવગાહન(સ્થાન) આપે છે.
એક પરમાણુથી એક આકાશ પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપ્ત થઈ જાય છે, બે પરમાણુથી પણ તે આકાશપ્રદેશ પૂર્ણ વ્યાપ્ત થઈ શકે છે અને તેમાં સો પરમાણુ પણ સમાઈ શકે છે. સો કરોડ પરમાણુઓથી તે એક આકાશ પ્રદેશ પૂર્ણ ભરાઈ જાય છે અને તેમાં હજાર કરોડ પરમાણુ પણ સમાઈ શકે છે. અર્થાત્ એક આકાશ પ્રદેશ ઉપર પરમાણુ, દ્ધિપ્રદેશી સ્કંધ, સંખ્યાત-અસંખ્યાત પ્રદેશ સ્કંધ રહી શકે છે. એક-એક આકાશ પ્રદેશ અનંતાનંત પરમાણુને સ્થાન આપે છે. આકાશાસ્તિકાયનું લક્ષણ “અવગાહના” રૂપ છે. २१ जीवत्थिकाएणं भंते !जीवाणं किं पवत्तइ ?
गोयमा !जीवत्थिकाएणंजीवे अणताणं आभिणिबोहियणाणपज्जवाणं, अणंताणं सुयणाणपज्जवाणं एवं जहा बिइयसए अत्थिकायउद्देसए जाव उवओगं गच्छइ, उवओगलक्खणे णजीवे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાય દ્વારા જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવાસ્તિકાય દ્વારા જીવો આભિનિબોધિકજ્ઞાનની(મતિજ્ઞાનની) અનંત પર્યાય,
Page #113
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
[ ૪૯ ]
શ્રુતજ્ઞાનની અનંત પર્યાયને પ્રાપ્ત કરે છે, ઇત્યાદિ શતક-૨/૧૦ અસ્તિકાય ઉદ્દેશક અનુસાર જાણવું યાવત તે જ્ઞાન અને દર્શનના ઉપયોગને પ્રાપ્ત કરે છે. જીવનું લક્ષણ ‘ઉપયોગ” રૂપ છે. २२ पोग्गलत्थिकाएणं णं भंते ! जीवाणं किं पवत्तइ ?
गोयमा !पोग्गलत्थिकारणंजीवाणंओरालियवेउवियआहारगम्तेयाकम्मा-सोईदय चक्खिदियघाणिदियजिभिदियफासिंदियमणजोगवयजोगकायजोगआणापाणूणंचगहणं पवत्तइ;गहणलक्खणेणंपोग्गलत्थिकाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયથી જીવોના ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણશરીર, શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મનોયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસનું ગ્રહણ થાય છે. પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ ‘ગ્રહણ” રૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચાસ્તિકાયમય લોકનું સ્વરૂપ અને પંચાસ્તિકાયની સહાયતાથી થતી જીવની પ્રવૃતિઓનું પ્રતિપાદન છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે. અસ્તિકાય:-અસ્તિ-હોવાપણું, કાય એટલે પ્રદેશોનો સમૂહ.જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવવાની સાથે પ્રદેશોના સમૂહરૂપ છે, તેને અસ્તિકાય કહે છે. તેના પાંચ પ્રકાર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાય. ભગવતી સૂત્ર ભા-૧ શતક-ર/૧૦માં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ, એમ પાંચ-પાંચ પ્રકારે પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. પ્રસ્તુતમાં માત્ર પાંચે ય અસ્તિકાય દ્રવ્યોના મુખ્ય ગુણ રૂપ એક-એક લક્ષણનું કથન છે. (૮) ધર્માસ્તિકાય આદિની પ્રદેશ સ્પર્શના - २३ एगे भंते ! धम्मत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहण्णपए, तिहिं उक्कोसपए छहिं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોને સ્પર્શે છે. २४ सेणं भंते ! केवइएहिं अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा !जहण्णपए चउहि, उक्कोसपए सत्तहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે. २५ सेणं भंते ! केवइएहिं आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा !सत्तहिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! તે (જઘન્ય ઉત્કૃષ્ટ વિના) સાત પ્રદેશોને સ્પર્શે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
२६ से णं भंते ! केवइएहिं जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશોથી પૃષ્ટ છે. २७ सेणं भंते ! केवइएहिं पोग्गलत्थिकायपएसेहिं पुढे? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર-હે ગૌતમ! તે અનંત પ્રદેશોથી સ્પષ્ટ છે. २८ सेणं भंते ! केवइएहिं अद्धासमएहिं पुढे ? गोयमा ! सिय पुढे सिय णो पुढे; जइ पुढे णियम अणंतेहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અદ્ધાકાલના કેટલા સમયથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ સ્પષ્ટ હોય છે, કદાચિત્ સ્પષ્ટ નથી; જો સ્પષ્ટ હોય તો અવશ્ય અનંત સમયોથી સ્પષ્ટ હોય છે. २९ एगे भंते ! अहम्मत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे? गोयमा ! जहण्णपए चाहिं उक्कोसपए सत्तहिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३० सेणं भंते ! केवइएहिं अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहण्णपए तिहिं, चउहिंवा उक्कोसपए छहिं, सेसंजहा धम्मत्थिकायस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. શેષ સર્વ વર્ણન ધર્માસ્તિકાયના પ્રદેશોની સમાન છે. ३१ एगेभंते ! आगासत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ?
गोयमा !सिय पुढे सिय णो पुढे, जइ पुढे जहण्णपए एक्केण वा दोहिं वा तीहिं वा, चउहि वा उक्कोसपए सत्तहिं । एवं अहम्मत्थिकायपएसेहि वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!આકાશાસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ સ્પષ્ટ હોય છે, કદાચિતુ સ્પષ્ટ નથી. જો સ્પષ્ટ હોય તો જઘન્ય એક, બે, ત્રણ કે ચાર પ્રદેશોથી સ્પષ્ટ હોય અને ઉત્કૃષ્ટ પદમાં સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३२ से णं भंते ! केवइएहिं आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! छहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર-હે ગૌતમ! છ પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३३ से णं भंते ! केवइएहिं जीवत्थिकायपएसेहिं पुढे ?
Page #115
--------------------------------------------------------------------------
________________
| શતક-૧૩ઃ ઉદ્દેશક-૪
૫૧]
गोयमा ! सिय पुढे सिय णो पुढे, जइ पुढे णियमंअणंतेहिं । एवं पोग्गलत्थिकाय पएसेहि वि, अद्धासमएहि वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ સ્પષ્ટ હોય છે, કદાચિત સ્પષ્ટ નથી. જો હોય તો નિયમા અનંત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ જ રીતે પુલાસ્તિકાયના પ્રદેશોની અને અદ્ધા-કાલના સમયોની સ્પર્શના જાણવી જોઈએ. ३४ एगेभंते ! जीवत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ?
गोयमा !जहण्णपए चउहि, उक्कोसपए सत्तहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવાસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३५ केवइएहिं भंते ! आगासत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! सत्तहिं । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર– ગૌતમ! સાત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. ३६ केवइएहिं भंते ! जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । सेसं जहा धम्मत्थिकायस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશોથી સ્પષ્ટ હોય છે. શેષ સર્વ વર્ણન ધર્માસ્તિકાયના પ્રદેશની સમાન જાણવું જોઈએ. ३७ एगे भंते ! पोग्गलत्थिकायपएसे केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! जहेव जीवत्थिकायस्स। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોથી સ્પષ્ટ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે જીવાસ્તિકાયના એક પ્રદેશના વિષયમાં કથન કર્યું. તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોના પ્રદેશો, એક બીજાના કેટલા પ્રદેશોને સ્પર્શે છે, તે સંખ્યાનું નિરૂપણ છે. ધમસ્તિકાયની ધમસ્તિકાય સાથે સ્પર્શના :- ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના અન્ય જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ છ પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાય દ્રવ્ય લોકવ્યાપી દ્રવ્ય છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર ધર્માસ્તિકાયનો એક-એક પ્રદેશ સ્થિત છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને ખૂણામાં
Page #116
--------------------------------------------------------------------------
________________
પર |
શ્રી ભગવતી સૂત્ર-૪
સ્થિત છે તેની ત્રણ દિશામાં અલોક છે અને ત્રણ દિશામાં લોક છે. અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી તે ત્રણ દિશામાં તેની સ્પર્શના થતી નથી. જે ત્રણ દિશામાં લોક છે, તે ત્રણે દિશાના એક-એક, તેમ ધર્માસ્તિકાયના અન્ય ત્રણ પ્રદેશોને સ્પર્શે છે; આ તેની જઘન્ય સ્પર્શના છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને વક્રભાગ ઉપર સ્થિત છે જ્યાં તેની બે દિશામાં અલોક છે અને ચાર દિશામાં લોક છે, તે ચારે ય દિશાવર્તી એક-એક, તેમ ચાર પ્રદેશોને સ્પર્શે છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકાને સ્થિત છે અને જેની એક દિશામાં અલોક તથા પાંચ દિશામાં લોક છે; તે પાંચ ય દિશાના એક-એક, તેમ પાંચ પ્રદેશોને સ્પર્શે છે. આ ૪-૫ પ્રદેશોની સ્પર્શના તેની મધ્યમ સ્પર્શના કહેવાય છે. ધર્માસ્તિકાયના જે પ્રદેશો લોકની અંદર સ્થિત છે, તેની છએ છ દિશામાં લોક છે અને તે છએ દિશાના એક-એક તેમ છ પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો ઉત્કૃષ્ટ ધર્માસ્તિકાયના અન્ય છ પ્રદેશોને સ્પર્શે છે. ધમસ્તિકાયની અધમસ્તિકાય સાથે સ્પર્શના - ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અધર્માસ્તિકાયના જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે. અધર્માસ્તિકાય દ્રવ્ય પણ લોક વ્યાપી દ્રવ્ય છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર અધર્માસ્તિકાયનો એક-એક પ્રદેશ સ્થિત છે. ધર્માસ્તિકાયનો જે પ્રદેશ લોકોને ખૂણામાં સ્થિત છે અને જેની ત્રણ દિશામાં લોક છે, તે લોકગત ત્રણ દિશામાં એક-એક એમ ત્રણ પ્રદેશને અને પોતે જે આકાશ પ્રદેશ પર સ્થિત છે તે આકાશ પ્રદેશ ઉપર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશને, તેમ કુલ ૩+૧=૪ પ્રદેશને જઘન્ય રૂપે સ્પર્શે છે. લોકાત્તે વક ભાગ પર સ્થિત ધર્માસ્તિકાયનો પ્રદેશ ચાર દિશાના ચાર અને સ્વ આશ્રિત અધર્માસ્તિકાયનો એક, એમ કુલ પાંચ પ્રદેશોને સ્પર્શે છે. તે જ રીતે લોકોને સીધા-સમતલ ભાગ ઉપર સ્થિત ધર્માસ્તિકાયનો પ્રદેશ પાંચ દિશાના પાંચ અને સ્વ આશ્રિત એક, તેમ કુલ છ પ્રદેશોને સ્પર્શે છે. આ રીતે પાંચ અને છ પ્રદેશોને મધ્યમરૂપે સ્પર્શે છે. લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના છ દિશાના છ પ્રદેશો અને સ્વ આશ્રિત એક, તેમ કુલ અધર્માસ્તિકાયના સાત પ્રદેશોને ઉત્કૃષ્ટ રૂપે સ્પર્શે છે.
લોકાને સીધા ભાગ ઉપર
ધર્માસ્તિકાયની ધર્મા. અધર્મા. ના
પ્રદેશો સાથે સ્પર્શના
ગલો ક
ત્રણ દિશામાં
અલોકે
બે દિશામાં અલોકે
અંદર
લોક્સને ખાણામાં
* * * * લોકાને વકે માગ ઉપર
Page #117
--------------------------------------------------------------------------
________________
શતક—૧૩ : ઉદ્દેશક-૪
ધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના :–
સ્વરૂપ
જઘન્ય
મધ્યમ (૧)
મધ્યમ(૨)
ઉત્કૃષ્ટ
ધર્માસ્તિકાયના પ્રદેશની સ્થિતિ
લોકાન્તે ખૂણામાં
લોકાન્તે વક્ર ભાગમાં
લોકાન્તે સીધા ભાગ પર લોકની અંદર
ધર્માસ્તિકાય
સ્પર્શના
૩ પ્રદેશ
૪ પ્રદેશ
૫ પ્રદેશ
પ્રદેશ
૫૩
અધાસ્તિકાય
સ્પર્શના
૪ પ્રશ
પ પ્રદેશ
૬ પ્રદેશ
૭ પ્રદેશ
૩. ધર્માસ્તિકાયની આકાશાસ્તિકાય સાથે સ્પર્શનાઃ- ધર્માસ્તિકાયનો પ્રત્યેક પ્રદેશ આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોને નિયમા સ્પર્શે છે. આકાશ દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. લોકાન્તે કે લોકની અંદર રહેલા ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો, છ દિશાના છ અને સ્વાવગાઢ એક આકાશ પ્રદેશને, તેમ કુલ સાત પ્રદેશને જઘન્ય ઉત્કૃષ્ટના ભેદ વિના સ્પર્શે છે.
૪. ધર્માસ્તિકાયની જીવાસ્તિકાય સાથે સ્પર્શનાઃ- ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો વાસ્તિકાયના અનંતા પ્રદેશોને સ્પર્શે છે. સમસ્ત લોકમાં અનંતાનંત જીવો રહે છે અને એક-એક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવોના અનંતા આત્મપ્રદેશો છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશો પોતાની છએ દિશાના અને સ્વ અવગાહિત આકાશ પ્રદેશ ઉપર રહેલા જીવના અનંત પ્રદેશોને સ્પર્શે છે.
૫. ધર્માસ્તિકાયની પુદ્ગલાસ્તિકાય સાથે સ્પર્શના :– ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશો :- પુદગલદ્રવ્યના અનંતા પ્રદેશોને સ્પર્શે છે. આ લોકમાં અનંતાનંત પુદ્ગલો વ્યાપ્ત છે અને એક એક આકાશ પ્રદેશ ઉપર પણ અનંત પુદ્ગલ પ્રદેશ હોય છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશો પોતાની છએ દિશાના અને સ્વ અવગાહિત આકાશ પ્રદેશ ઉપર રહેલા અનંતા પુદ્ગલ પ્રદેશોને સ્પર્શે છે.
૬. ધર્માસ્તિકાયની કાળ દ્રવ્ય સાથે સ્પર્શના :- ધર્માસ્તિકાયના પ્રદેશો કાળદ્રવ્યને કદાચિત સ્પર્શે છે, કદાચિત સ્પર્શતા નથી અને સ્પર્શે તો અનંત પ્રદેશોને સ્પર્શે છે. સમય, આવલિકાદિ વ્યવહાર કાલ અઢીઢીપમાં છે, અઢીંઢીપની બહાર વ્યવહારકાલ નથી. ધર્માસ્તિકાયના જે પ્રદેશો અઢીંઢીપમાં છે તે કાળ દ્રવ્યને સ્પર્શે છે, અઢીદ્વીપની બહાર છે તે કાળ દ્રવ્યને સ્પર્શતા નથી. આ કથન વ્યવહાર કાળ એટલે અહાકાળ-વર્તના લક્ષણ રૂપ કાળની અપેક્ષાએ છે. સ્થિતિરૂપ કાળ સમસ્ત લોકમાં છે. લોકમાં સ્થિત અનંત દ્રવ્યોની સ્થિતિ વ્યતીત થાય છે તથા ધર્માસ્તિકાય અનાદિ અનંત છે. તેથી જ્યાં તેની સ્પર્શના છે ત્યાં તે અનંત સમયરૂપ ભૂતકાળને અને અનંત સમયરૂપ ભવિષ્યકાળને સ્પર્શે છે. તે ભૂતકાળ આદિની અપેક્ષાએ ધર્માસ્તિકાય કાલ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે. સંક્ષેપમાં– સૂર્ય આદિની ગતિથી થતા વર્તના લક્ષણ કાલ અને લોકગત દ્રવ્યોની વ્યતીત થતી સ્થિતિરૂપ કાલ એમ કાલના બે રૂપ સમજવા તથા અહીં સૂર્યાદિથી થતા વર્તનાકાલની અપેક્ષા સ્પર્શનાનું કથન છે તેમ સમજવું. કારણ કે અઢીદ્વીપમાં જ કાલની સ્પર્શના સ્વીકારી છે. સંપૂર્ણ લોકમાં કે લોકાંતમાં અહીં કાલનો સ્વીકાર કર્યો નથી. અધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના ઃ– ધર્માસ્તિકાય પ્રમાણે સમજવું.
Page #118
--------------------------------------------------------------------------
________________
| ૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૧) આકાશાસ્તિકાયની ધમસ્તિકાય સાથે સ્પર્શના - આકાશાસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના પ્રદેશને કદાચિત્ સ્પર્શે, કદાચિતુ ન સ્પર્શે. જે સ્પર્શે છે તે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશોને સ્પર્શે છે.
આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો લોકમાં જ સ્થિત છે તેથી અલોકની અંદરના આકાશ પ્રદેશો ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પશતા નથી તે અપેક્ષાએ કદાચિત્ર સ્પર્શતા નથી, આ વિકલ્પ થાય છે. લોકાત્ત સમીપે અલોકાન્તમાં રહેલા આકાશ દ્રવ્યો લોકને સ્પર્શે છે અને લોકગત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને પણ સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાન્તના સીધાભાગ ઉપર સ્થિત છે તેની એક દિશામાં લોક છે તેથી તે આકાશ પ્રદેશ એક દિશાગત ધર્માસ્તિકાયના એક પ્રદેશને સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાન ના વકભાગ ઉપર સ્થિત છે, તેની બે દિશામાં લોકછે તેથી તે આકાશ પ્રદેશ બે દિશાગત ધર્માસ્તિકાયના એક-એક, તેમ બે પ્રદેશોને સ્પર્શે છે. અલોકાકાશના જે પ્રદેશો અલોકાત્તના કોણવર્તી ભાગ(ખૂણા)માં સ્થિત છે તેની ત્રણ દિશામાં લોક છે, તેથી તે ત્રણ દિશાગત ધર્માસ્તિકાયના એક-એક, તેમ ત્રણ પ્રદેશોને સ્પર્શે છે.
લોકાકાશના જે આકાશ પ્રદેશો લોકાન્ત કોણવર્તી ભાગ(ખૂણા)માં સ્થિત છે તેની ત્રણ દિશામાં અલોક છે અને ત્રણ દિશામાં લોક છે. લોકગત ત્રણ દિશાના ધર્માસ્તિકાયના એક-એક એમ ત્રણ અને તે આકાશ પ્રદેશ ઉપર રહેલો ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, તેમ કુલ ચાર પ્રદેશોને સ્પર્શે છે. લોકાકાશના જે પ્રદેશો લોકાને વકભાગ ઉપર સ્થિત છે અને જેની બે દિશામાં અલોક અને ચાર દિશામાં લોક છે. તે આકાશપ્રદેશ ચાર દિશાગત ધર્માસ્તિકાયના એક-એક એમ ચાર અને સ્વ આશ્રિત એક, તેમ કુલ ધર્માસ્તિકાયના પાંચ પ્રદેશોને સ્પર્શે છે. લોકાકાશના જે પ્રદેશો લોકાને સીધા ભાગ ઉપર સ્થિત છે અને જેની એક દિશામાં અલોક અને પાંચ દિશામાં લોક છે; તે પાંચ દિશાગત ધર્માસ્તિકાયના એક-એક તેમ પાંચ અને સ્વ આશ્રિત એક, તેમ કુલ છ પ્રદેશને સ્પર્શે છે. લોકાંત સિવાય લોકની અંદર કોઈપણ સ્થાને રહેલા લોકાકાશના પ્રદેશો, છ દિશાના છે અને સ્વ આશ્રિત એક તેમ ધર્માસ્તિકાયના કુલ સાત પ્રદેશોને સ્પર્શે છે. ૨. આકાશાસ્તિકાયની અધર્માસ્તિકાય સાથે સ્પર્શના - સંપૂર્ણ કથન ધર્માસ્તિકાયની સ્પર્શનાની જેમ જાણવું આકાશાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના :સ્વરૂપ
આકાશ પ્રદેશોની સ્થિતિ | ધર્મા, અધર્મા પ્રદેશોની સ્પર્શના કદાચિત્ ન સ્પર્શ
અલોકની અંદરના ભાગમાં જઘન્ય અલોકાન્ત ના સીધા ભાગ પર સ્થિત
૧ પ્રદેશ મધ્યમ અલોકાન્તના વક્રભાગ પર સ્થિત
૨ પ્રદેશો અલોકાન્તના ખૂણામાં સ્થિત
૩ પ્રદેશો લોકાન્તના ખૂણામાં સ્થિત
૪ પ્રદેશો લોકાત્તના વક્રભાગ ઉપર સ્થિત
૫ પ્રદેશો લોકાત્તના સીધા ભાગ ઉપર સ્થિત
પ્રદેશો ઉત્કૃષ્ટ લોકની અંદર
૭ પ્રદેશો
Page #119
--------------------------------------------------------------------------
________________
શતક—૧૩: ઉદ્દેશક-૪
લોકાન્ત સીધા ભાગ ઉપર
અશ્લોકાન્ત સીધા ભાગ ઉપર
વસનાડી લોક
શોકની અંદર
અલોકની અંદર
અશોક
ત્રણ દિશામાં બે દિશામાં લોક
લોક
અશ્લોકાને વકભાગ
ઉપર
અલૌક
અશોક
લોક
ત્રણ દિશામાં વેક
SETT
અશીકાન્ત ખૂણામાં લોકાન્ત ખૂણામાં
લોક
અલોક
બે દિશામાં અલોક
૧૫
અણુક
લોકાને વભાગ ઉપર
અશોક
૩. આકાશાસ્તિકાયની આકાશાસ્તિકાય સાથે સ્પર્શના :– લોક કે અલોકના પ્રત્યેક આકાશપ્રદેશ છ દિશાના અન્ય છ આકાશ પ્રદેશને સ્પર્શે છે.
(૪–૫) આકાશાસ્તિકાયની જીવ અને પુદ્ગલ સાથે સ્પર્શના :– આકાશ દ્રવ્યના કેટલાક પ્રદેશો જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. કેટલાક સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અનંત પ્રદેશોને સ્પર્શે છે.
અલોકમાં જીવ કે પુદ્ગલાદિ દ્રવ્યો નથી. તેથી અલોકગત આકાશ પ્રદેશો જીવ પ્રદેશો કે પુદ્દગલ પ્રદેશોને સ્પર્શતા નથી. લોકના પ્રત્યેક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવ પ્રદેશો અને પુદ્ગલ પ્રદેશો છે તેથી અલોકાન્ત રહેલા, લોકને સ્પર્શતા અલૌકાકાશના પ્રદેશો તે જીવ અને પુદ્દગલ દ્રવ્યના અનંત પ્રદેશોને સ્પર્શે છે અને લોકાકાશના સમસ્ત આકાશ પ્રદેશો છએ દિશાના અને સ્વ આશ્રિત અનંત જીવ તથા પુદ્ગલના પ્રદેશોને સ્પર્શે છે.
(૬) આકાશાસ્તિકાયની કાળ દ્રવ્ય સાથે સ્પર્શનાઃ– આકાશના કેટલાક પ્રદેશો કાળને સ્પર્શે છે. કેટલાક પ્રદેશો સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અનંત કાળ પ્રદેશને સ્પર્શે છે અલોકમાં કાળ દ્રવ્ય નથી તેથી ત્યાં રહેલા આકાશ પ્રદેશો કાળ દ્રવ્યને સ્પર્શતા નથી. વ્યવહાર કાળ(અહાકાળ) અઢીદ્વીપમાં જ છે. અઢીઢીપગત આકાશ પ્રદેશો તેને સ્પર્શે છે અને અનંત ભૂતકાળ તથા ભવિષ્યકાળના સમયોને એક એક આકાશ પ્રદેશોએ સ્પર્ધા છે તે અપેક્ષાએ અઢીઢીપગત આકાશ પ્રદેશો અનંત કાળદ્રવ્યને સ્પર્શે છે. સ્થિતિ રૂપકાળ સમસ્ત લોકમાં છે, જેની અહીં પૃચ્છા નથી.
જીવાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના ઃ- લોકાન્તે ખૂણામાં સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાયના તથા અધર્માસ્તિકાયના ૪ પ્રદેશોને, વક્રભાગ પર સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પાંચ પ્રદેશોને, લોકાન્તે સીધા ભાગ પર સ્થિત જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના ૬ પ્રદેશોને અને
Page #120
--------------------------------------------------------------------------
________________
[ પs |
શ્રી ભગવતી સૂત્ર-૪
લોકની અંદર રહેલા જીવ પ્રદેશો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સાત પ્રદેશોને સ્પર્શે છે. પ્રત્યેક જીવ પ્રદેશો આકાશાસ્તિકાયના ૭ પ્રદેશોને નિયમો સ્પર્શે છે. દરેક જીવ પ્રદેશ જીવાસ્તિકાયના અને પગલાસ્તિકાયના અનંતા પ્રદેશોને નિયમો સ્પર્શે છે. જીવ પ્રદેશોને કાળ દ્રવ્યની સ્પર્શના ભજનાથી હોય છે. જો સ્પર્શે તો અનંત કાલ પ્રદેશોને(સમયોને) સ્પર્શે છે. તે ધર્માસ્તિકાયના પ્રદેશની કાલ સાથેની સ્પર્શનાની જેમ થાય છે. પુદગલાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના:- તેનું સંપૂર્ણ કથન જીવાસ્તિકાયની છદ્રવ્ય સાથેની સ્પર્શનાની સમાન છે. પુલાસ્તિકાયના જુદા-જુદા સ્કંધોની અને કાલ દ્રવ્યના પ્રદેશની છ દ્રવ્યો સાથે સ્પર્શનાનું નિરૂપણ આગળના સૂત્રોમાં છે. ઢિપ્રદેશી આદિ પુદ્ગલસ્કંધોની સ્પર્શના :३८ दोभंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा? गोयमा ! जहण्णपए छहि, उक्कोसपए बारसहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદગલાસ્તિકાયના બે પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય છ પ્રદેશોને અને ઉત્કૃષ્ટ બાર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. ३९ केवइएहिं भंते ! आगासत्थिकाय पएसेहिं पुट्ठा? गोयमा ! बारसहिं, सेसंजहा धम्मत्थिकायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! બાર પ્રદેશોને સ્પર્શે છે. શેષ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું વર્ણન ધર્માસ્તિકાયની સ્પર્શનાની સમાન જાણવું જોઈએ. ४० तिण्णि भंते! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा? गोयमा! जहण्णपए अट्ठहिं, उक्कोसपए सत्तरसहिं । एवं अहम्मत्थिकायपएसेहिं वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. ४१ केवइएहि भंते ! आगासत्थिकायपएसेहिं पुट्ठा?
गोयमा ! सत्तरसहिं । सेसंजहा धम्मत्थिकायस्स । एवं एएणंगमेणं भाणियव्वं जावदस, णवरं जहण्णपए दुगुणेणं दुरूवाहिएणं, उक्कोसपए पंचगुणेणं दुरूवाहिएणं । एवं चत्तारि पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए दसहि, उक्कोसपए बावीसाए । पंच पोग्गलत्थि कायस्स पएसा जहण्णपए बारसहिं, उक्कोसपए सत्तावीसाए । छ पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए चोद्दसहिं, उक्कोसपए बत्तीसाए । सत्त
Page #121
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪,
[ ૧૭ ]
पोग्गलत्थिकायस्स पएसा जहण्णेणं सोलसहि, उक्कोसपए सत्ततीसाए । अट्ठ पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए अट्ठारसहिं उक्कोसपए बायालीसाए । णव पोग्गलत्थिकायस्स पएसा जहण्णपए वीसाए, उक्कोसपए सीयालीसाए। दस पोग्गलत्थिकायस्सपएसा जहण्णपए बावीसाए, उक्कोसपए बावण्णाएआगासत्थिकायस्स सव्वत्थ उक्कोसगंभाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર-હે ગૌતમ! નિયમા સત્તર પ્રદેશોને સ્પર્શે છે. શેષ ત્રણ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું સર્વ વર્ણન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ રીતે આ ત્રણ પ્રદેશીસ્કંધની જેમ ચાર પ્રદેશ યાવતુદશ પ્રદેશીસ્કંધ સુધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સાથે જઘન્ય સ્પર્શનામાં બે ગુણા કરી બે ઉમેરવા અને ઉત્કૃષ્ટ સ્પર્શનામાં પાંચ ગુણા કરી બે ઉમેરવા જોઈએ. એમ કરવાથી પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ બાવીસ પ્રદેશોને સ્પર્શે છે; પગલાસ્તિકાયના પાંચ પ્રદેશ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય બાર અને ઉત્કૃષ્ટ સત્યાવીસ પ્રદેશોને સ્પર્શે છે. પુલાસ્તિકાયના છ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ બત્રીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય સોળ અને ઉત્કૃષ્ટ સાડત્રીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના આઠ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય અઢાર અને ઉત્કૃષ્ટ બેતાળીસ પ્રદેશોને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના નવ પ્રદેશ ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાયના જઘન્ય વીસ અને ઉત્કૃષ્ટ સુડતાલીસ પ્રદેશોને સ્પર્શે છે. પગલાસ્તિકાયના દશ પ્રદેશ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જઘન્ય બાવીસ અને ઉત્કૃષ્ટ બાવન પ્રદેશોને સ્પર્શે છે. આકાશાસ્તિકાયને માટે દશ પ્રદેશી પુદ્ગલ સુધી સર્વ સ્થાને એક માત્ર ઉત્કૃષ્ટ પદનું કથન કરવું જોઈએ. અર્થાત્ ચાર પ્રદેશી પુદ્ગલથી દશપ્રદેશી સુધી ક્રમશઃ રર,૨૭,૩૨,૩૭,૪૨,૪૭ અને પર, આકાશ પ્રદેશોની સ્પર્શના કહેવી જોઈએ. શિષ ત્રણ દ્રવ્યો સાથેની સ્પર્શનાનું સર્વ વર્ણન ધર્માસ્તિકાય સાથેના તે દ્રવ્યોની સ્પર્શનાની સમાન સમજવું.) ४२ संखेज्जा भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढा?
गोयमा !जहण्णपए तेणेव संखेज्जएणं दुगुणेणंदुरूवाहिएणं, उक्कोसपए तेणेव संखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશો, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સંખ્યાત પ્રદેશોને બમણા કરી, બે પ્રદેશ ઉમેરવાથી અને ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરી, બે પ્રદેશ ઉમેરવાથી જે સંખ્યા આવે, તેટલા પ્રદેશોને સ્પર્શે છે. ४३ केवइएहिं भंते ! अधम्मत्थिकायपएसेहिं पुट्ठा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
४४ केवइएहिं भंते ! आगासत्थिकाक्पएसेहि, पुट्ठा? गोयमा ! तेणेव संखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરી, બે ઉમેરવાથી જે સંખ્યા થાય તેટલા પ્રદેશોને સ્પર્શી
છે.
४५ केवइएहिं जीवत्थिकायपएसेहिं पुट्ठा? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશ સ્કંધ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશોને સ્પર્શે છે. ४६ केवइएहि भंते ! पोग्गलत्थिकायपएसेहिं, पुट्ठा? गोयमा ! अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશ સ્કંધ પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર– હે ગૌતમ! અનંત પ્રદેશોને સ્પર્શે છે.
४७ केवइएहिं भंते ! अद्धासमएहिं, पुट्ठा? गोयमा ! सिय पुढे, सिय णो पुढे; जइ पुढे णियम अणतेहिं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત પ્રદેશી અંધ કેટલા અદ્ધા સમયોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ર સ્પર્શે છે, કદાચિત્ સ્પર્શતા નથી. જો સ્પર્શે તો નિશ્ચિતરૂપે અનંત સમયોને સ્પર્શે છે. ४८ असंखेज्जा भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुट्ठा?
गोयमा !जहण्णपए तेणेव असंखेज्जएणंदुगुणेणंदुरूवाहिएणं, उक्कोसपए तेणेव असंखेज्जएणं पंचगुणेणं दुरूवाहिएणं, सेसंजहा संखेज्जाणं जावणियम अणतेहिं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય તે જ અસંખ્યાત પ્રદેશને બમણા કરી, તેમાં બે ઉમેરતાં જે સંખ્યા આવે, તેટલા પ્રદેશોને સ્પર્શે છે અને ઉત્કૃષ્ટ તે જ અસંખ્યાત પ્રદેશોને પાંચ ગુણા કરીને, તેમાં બે ઉમેરતાં જે સંખ્યા આવે. તેટલા પ્રદેશને સ્પર્શે છે. શેષ સર્વ વર્ણન સંખ્યાત પ્રદેશોની સમાન જાણવું જોઈએ યાવતુ નિયમો અનંત સમયોને સ્પર્શે છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. ४९ अणंता भंते ! पोग्गलत्थिकायपएसा केवइएहिं धम्मत्थिकाय पएसेहिंपुडा? गोयमा! जहा असखेज्जा तहा अणता विणिरवसेस भाणियव्वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે અસંખ્યાત પ્રદેશોના વિષયમાં કથન કર્યું. તે જ રીતે અનંત પ્રદેશોના વિષયમાં પણ સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. તેમાં અનંતપ્રદેશી પુદ્ગલ પણ અસંખ્યાત આકાશ પ્રદેશોને જ સ્પર્શે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૫૯ ]
વિવેચન :હિપ્રદેશી ઔધની સ્પર્શના - ઢિપ્રદેશી અંધ ધર્માસ્તિકાયના જઘન્ય છ અને ઉત્કૃષ્ટ બાર પ્રદેશોને
સ્પર્શે છે. જઘન્ય-૬, દ્ધિપ્રદેશી ઢંધ જઘન્ય એક આકાશ પ્રદેશ ઉપર અને ઉત્કૃષ્ટ બે આકાશ પ્રદેશ ઉપર રહી શકે છે. ક્રિપ્રદેશ સ્કંધ એક આકાશ પ્રદેશને અવગાહીને લોકાન્ત ખૂણામાં સ્થિત હોય ત્યારે તેની ત્રણ દિશામાં જ લોક હોય છે. તેમાંથી બે દિશામાં ધર્માસ્તિકાયના બે-બે પ્રદેશને સ્પર્શે છે, એક દિશામાં ૧ પ્રદેશને અને સ્વસ્થાનીય ધર્માસ્તિકાયના એક પ્રદેશને, તેમ ૪+૧+૧= છ પ્રદેશોને જઘન્યરૂપે સ્પર્શે છે. જે દ્ધિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશને અવગાહીને રહેલ છે તેની બંને દિશામાં એક-એક જ આકાશપ્રદેશ અને તેના ઉપર રહેલા ધર્માસ્તિકાયાદિના એક પ્રદેશને જ ઢિપ્રદેશી સ્કંધના તે બંને પ્રદેશો સ્પર્શે છે. જેમ એક જ કલાકમાં બે વ્યક્તિ એક સાથે એક-એક કલાકનું કામ કરે તો બે કલાકનું કામ થયું કહેવાય. કલાક એક હોવા છતાં બે કલાકનું કામ કહેવાય તેમ એક જ આકાશપ્રદેશ ઉપર સ્થિત ધર્માસ્તિકાયના એક જ પ્રદેશને દ્ધિપ્રદેશી સ્કંધના બંને પ્રદેશ સ્પર્શતા હોવાથી ધર્માસ્તિકાયના બે પ્રદેશની સ્પર્શના કહેવામાં આવી છે. આ રીતે અપેક્ષા વિશેષથી અહીં બે દિશાના ૨*૨=૪ પ્રદેશની સ્પર્શના સ્વીકારીને ઢિપ્રદેશીસ્કંધની જઘન્ય સ્પર્શના ૬ પ્રદેશની કહી છે. સામાન્ય અપેક્ષાએ(સામાન્ય સિદ્ધાંતથી) જઘન્ય ૪ પ્રદેશની જ સ્પર્શના થાય છે– ત્રણ દિશાના ત્રણ+૧ સ્વઅવગાહિત પ્રદેશ. ઉત્કૃષ્ટ-૧૨ - બે આકાશ પ્રદેશને અવગાહીને રહેલા દ્ધિપ્રદેશી ઢંધ ચાર દિશામાં બે-બે(૪૪૨૦૮) પ્રદેશને સ્પર્શ કરે છે; અન્ય બે દિશાના એક-એક(૧+૧=૨) પ્રદેશને સ્પર્શ કરે છે અને સ્વ સ્થાનીય બે પ્રદેશને સ્પર્શ કરે છે; તે સર્વ મળીને ૮+૨+૨=૧૨ ધર્માસ્તિકાયના પ્રદેશોને ઉત્કૃષ્ટરૂપે ઢિપ્રદેશી સ્કંધ સ્પર્શ કરે છે. હિપ્રદેશી આદિ ઔધોની સ્પર્શના સંખ્યાની ગણના વિધિ - જેટલા પ્રદેશી અંધ હોય તેને બે થી ગુણી તેમાં બે ઉમેરવાથી જઘન્ય પદની સ્પર્શના પ્રાપ્ત થાય છે અને તે પ્રદેશોને પાંચથી ગુણી તેમાં બે ઉમેરવાથી ઉત્કૃષ્ટ પદની સ્પર્શના પ્રાપ્ત થાય છે. જેમ કે ચાર પ્રદેશી સ્કંધની જઘન્ય સ્પર્શના ૪૪૨+૨ = ૧૦ પ્રદેશની થાય છે અને ઉત્કૃષ્ટ સ્પર્શના ૪૪૫+૨ = રર પ્રદેશોની થાય છે. આ રીતે પ્રત્યેક સ્કંધની સ્પર્શના જાણી શકાય છે.
આ જ પદ્ધતિથી અધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના પણ જાણવી જોઈએ. આકાશાસ્તિકાયના બાર પ્રદેશોની સ્પર્શના થાય છે. લોકાન્તમાં પણ આકાશપ્રદેશ વિદ્યમાન હોવાથી તેમાં જઘન્ય પદની સંભાવના નથી. ત્રિપ્રદેશી સ્કંધની સ્પર્શના:- ધર્માસ્તિકાયના જઘન્ય આઠ પ્રદેશોની સ્પર્શના લોકાંતે ખૂણામાં રહેલા ત્રિપ્રદેશની અપેક્ષાએ થાય છે. તેમાં તેની સ્વયંના જઘન્ય અવગાહિત એક પ્રદેશની સ્પર્શના છે; નીચેના એક પ્રદેશની અને દક્ષિણ, પશ્ચિમી કિનારાના ત્રણ-ત્રણ પ્રદેશની સ્પર્શના છે. આ રીતે ત્રિપ્રદેશીસ્કંધ ધર્માસ્તિકાયના ૧+૧+૩+૨ = ૮ પ્રદેશોને સ્પર્શે છે.
ત્રિપ્રદેશી અંધ ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોને સ્પર્શે છે. તે સ્પર્શના લોકની મધ્યમાં રહેલા ત્રિપ્રદેશી સ્કંધની અપેક્ષાએ થાય છે. જેમાં તે સ્કંધના સ્વયંના ઉત્કૃષ્ટ અવગાહિત ત્રણ પ્રદેશોની, ચારે ય દિશાના ત્રણ-ત્રણ પ્રદેશોની તથા બે દિશાના એક-એક પ્રદેશોની આ રીતે ૭+૩+૩+૨+૩+૧+૧=૧૭(સત્તર) પ્રદેશોની સ્પર્શના થાય છે. ચતwદેશી સ્કંધની સ્પર્શના :- તે અંધ ઉપરોક્ત વિધિથી જઘન્ય-દેશ અને ઉત્કૃષ્ટ બાવીસ પ્રદેશોને
Page #124
--------------------------------------------------------------------------
________________
૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ર
૪૨
સ્પર્શે છે. પંચપ્રદેશી કંધ જઘન્ય ૧૨ પ્રદેશને ઉત્કૃષ્ટ ૨૭ પ્રદેશોને સ્પર્શે છે;
- આકાશાસ્તિકાયની સ્પર્શના સર્વત્ર ઉત્કૃષ્ટ પદે જ થાય છે, જઘન્ય પદે થતી નથી કારણ કે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. સખ્યાત પ્રદેશી સ્કંધની સ્પર્શના:- દશથી અધિક સંખ્યાની ગણનાને અહીં સૂત્રમાં સંખ્યાતામાં ગ્રહણ કરી છે. તેમાં ઉદાહરણરૂપે વીસ પ્રદેશ સ્કંધની સ્પર્શના આ રીતે જાણવી.યથા-વીસ પ્રદેશી અંધ લોકાત્તના ખૂણાના એક પ્રદેશ પર સ્થિત છે. ત્યાં તેના જઘન્ય અવગાહિત એક પ્રદેશની સ્પર્શના હોય, એક દિશામાં એક પ્રદેશની સ્પર્શના હોય, અન્ય બે દિશામાં વીસ-વીસ પ્રદેશની સ્પર્શના હોય છે. આ રીતે કુલ ૧+૧+૨+૨૦=૪૨ પ્રદેશની જઘન્ય સ્પર્શના હોય છે. આ અવસ્થામાં કુલ ત્રણ દિશામાં અલોકના કારણે ધર્માસ્તિકાયની સ્પર્શના હોતી નથી. શેષ ત્રણ દિશા અને સ્વયંની અવગાહિત પ્રદેશની સ્પર્શના હોય છે. ઉત્કષ્ટ સ્પર્શના ૧૦૨ પ્રદેશોની લોક મધ્યગત વીસ પ્રદેશ સ્કંધની થાય છે. તે અવસ્થામાં ચારેય દિશા અને સ્વયં અવગાહિત એમ પાંચે ય દિશામાં વીસ-વીસ પ્રદેશની સ્પર્શના હોય છે. તેથી ૪+૧૨૮=૧૦૦ પ્રદેશ અને ઉપર નીચેનો એક-એક પ્રદેશ સ્પર્શના હોય છે. તેથી કુલ ૧૦૦+૨=૧૦૨ પ્રદેશોની ઉત્કૃષ્ટ સ્પર્શના થાય છે. પુદ્ગલ સ્કંધોની ધમસ્તિકાયાદિના પ્રદેશો સાથે સ્પર્શના:મુગલ પ્રદેશ સંખ્યા | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ક | ૭ | ૮ | ૯ | ૧૦ | ૨૦ | ધર્મા. આદિના પ્રદેશોની | ૪ | ૬
૧૬ | ૧૮ | ૨૦ જઘન્ય સ્પર્શના ઉત્કૃષ્ટ સ્પર્શના | ૭ | ૧૨ | ૧૭ | રર | ૨૭ | ૩ર | ૩૭ | ૪૨ | ૪૭ | પર | ૧૦ર અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી સ્કંધની સ્પર્શના - અસંખ્યાત અને અનંત પ્રદેશી ઢંધો એક પ્રદેશાવગાઢ રૂપે લોકાન્ત ખૂણામાં હોય ત્યારે ધર્માસ્તિકાયના પ્રદેશોની જઘન્ય સ્પર્શના હોય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ રૂપે લોકની અંદર હોય ત્યારે ઉત્કૃષ્ટ પદે ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શના હોય છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત પ્રદેશોને સ્પર્શે છે તે બંને અસંખ્યાતમાં તફાવત છે. જઘન્ય પદે નાનો અસંખ્યાત હોય છે અને ઉત્કૃષ્ટ પદે મોટો અસંખ્યાત હોય છે.
લોકાકાશના અસંખ્યાત પ્રદેશ હોવાથી અનંત પ્રદેશ સ્કંધ અસંખ્યાત પ્રદેશાવગાઢ જ થઈ શકે છે અને જઘન્ય એક પ્રદેશાવગાઢ થઈ શકે છે. લોકના જે ભાગમાં સ્થિત હોય તે પ્રમાણે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશની જ સ્પર્શના થાય છે. પુગલ સ્કંધોની અસ્તિકાય પ્રદેશો સાથે સ્પર્શના:પુગલ ધર્મા.-અધર્મા, પ્રદેશ સ્પર્શના | આકાશા. પ્રદેશ | જીવ. પુદ્ગલ કાલ વિભાગ
જઘન્ય | ઉત્કૃષ્ટ | સ્પર્શના ઉત્કૃષ્ટ | પ્રદેશ સ્પર્શના | સ્પર્શના પરમાણુ
અનંત x/અનંત ક્રિપ્રદેશી
અનંત x/અનંત ત્રિપ્રદેશી
x/અનંત ચતુષ્પદેશી
અનંત x/અનંત
અનંત
Page #125
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૪
૧
અનંત
અનંત
ಸ : -
ಸ
૨૨.
પર
ಸ ૬ ૬ .
ಸ ಸ
પાંચ પ્રદેશી
અનંત x/અનંત છ પ્રદેશી
x/અનંત સાત પ્રદેશી
અનંત x/અનંત આઠ પ્રદેશી
x/અનંત નવ પ્રદેશી
x/અનંત દશ પ્રદેશી
પર
x/અનંત સંખ્યાત પ્રદેશી સં.૪૨+૨ સં.૪૫+૨ સં.x૫+૨
x/અનંત અસંખ્યાત પ્રદેશી | અસં.૪૨+૨ | અસં.x૫+ર અસં.x૫૨
x/અનંત અનંત પ્રદેશી | અસં.૪૨+૨ | અસં.૪૫+૨ અસં.૪૫+૨
x/અનંત સૂચના:- કોષ્ટકમાં પ્રયુક્ત ૪ = કદાચિત્ ન સ્પર્શે. સં = સંખ્યાતા, અસં. = અસંખ્યાતા. અદ્ધાસમયની સ્પર્શના :५० एगे भंते ! अद्धासमए केवइएहिं धम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा !सत्तहिं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અદ્ધા-કાલનો એક સમય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત પ્રદેશોને સ્પર્શે છે. ५१ केवइएहिं भंते ! अहम्मत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! एवं चेव, एवं आगासत्थिकाएहि वि। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપરોકત પ્રમાણે જાણવું જોઈએ. આ જ રીતે આકાશાસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના જાણવી જોઈએ. ५२ केवइएहिं भंते ! जीवत्थिकायपएसेहिं पुढे ? गोयमा ! अणंतेहिं । एवं जाव अद्धासमएहि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશોને સ્પર્શે છે. આ જ રીતે યાવત અનંત અદ્ધા સમયને સ્પર્શે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અદ્ધકાળ દ્રવ્યના પ્રદેશની ધર્માસ્તિકાય આદિના પ્રદેશ સાથે સ્પર્શના દર્શાવી છે અદ્ધાકાલ અઢીદ્વીપમાં જ હોય છે તેથી તે લોકાંતમાં નથી. તે કારણે લોકાંતમાં થનાર ધર્માસ્તિકાયાદિની જઘન્ય, મધ્યમ ત્રણ, ચાર આદિ પ્રદેશની સ્પર્શના થતી નથી પરંતુ લોક મધ્યમાં થનાર ઉત્કૃષ્ટ સાત પ્રદેશની સ્પર્શના થાય છે. તેમાં તે છ દિશાના છે અને સ્વ આશ્રિત આકાશપ્રદેશ પર રહેલ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, તેમ ૭ પ્રદેશને સ્પર્શે છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ સાત-સાત પ્રદેશને સ્પર્શે છે. આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર જીવોના અનંત પ્રદેશો હોય છે. પુલ અને કાળ દ્રવ્યના અનંત પ્રદેશો હોય છે. તેથી તે અદ્ધા સમયનો પ્રદેશ અનંત જીવ પ્રદેશોને, અનંત પુલ પ્રદેશોને અને અનંત અદ્ધા સમયના પ્રદેશને સ્પર્શે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ર
અસ્તિકાયના પ્રદેશની પરસ્પર સ્પર્શના :
અસ્તિકાય
ધર્મા. પ્રદેશ સ્પર્શના
અધર્મા.પ્રદેશ સ્પર્શના
જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ
૩
S
૪
૭
ધર્મા.નો એક પ્રદેશ અધર્મા.નો એક પ્રદેશ
૪
૭
૩
Ç
આકાશા.નો એક પ્રદેશ ×/૧
×/૧
જીવા.નો એક પ્રદેશ
૪
૪
કાલનો એક પ્રદેશ
৩
૭
のの
૭
૭
૭
આકાશ.પ્રદેશ સ્પર્શના
ઉત્કૃષ્ટ
૭
૭
S
૭
૭
શ્રી ભગવતી સૂત્ર–૪
જીવ. પુદ્દગલ પ્રદેશ સ્પર્શના
ઉત્કૃષ્ટ
અનંત
અનંત
×/અનંત
અનંત
અનંત
કાલ પ્રદેશ
સ્પર્શના
×અનંત
×/અનંત
x/અનંત
×/અનંત
અનંત
૭
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સ્પર્શના ઃ
५३ धम्मत्थिकारणं भंते ! केवइएहिं धम्मत्थिकाय-पएसेहिं पुट्ठे ? गोयमा ! णत्थि
एक्केण वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્માસ્તિકાય દ્રવ્ય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે ? ઉત્તર- હે ગૌતમ ! એક પણ પ્રદેશને સ્પર્શતું નથી.
५४ केवइएहिं भंते अधम्मत्थिकाय-पएसेहिं पुट्ठे ? गोयमा ! असंखेज्जेहिं ।
ભાવાર્થ: :- પ્રશ્ન– હે ભગવન્ ! તે અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે ? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોને સ્પર્શે છે.
૧૧ વદિ તે ! આનાસત્યિાયપણેહિ પદે ?ોયમા ! અસંવેોહિં।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે ? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્ય પ્રદેશોને સ્પર્શે છે.
૧૬ વદિ તે ! નીવસ્થિવાયપણેહિ પદે ? નોયમા ! મળતહિં ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે ? ઉત્તર- હે ગૌતમ ! અનંત પ્રદેશોને સ્પર્શે છે.
૧૭ વદિ તે ! પોમ્બત્યિાયપક્ષેત્તિ પુદ્દે ? નોયમા ! મળતેહિં
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે ? ઉત્તર− હે ગૌતમ !
અનંત પ્રદેશોને સ્પર્શે છે.
૧૮ વદિ મંતે ! અહ્વાસમä પુદ્દે ? ગોયમા !સિય પુદ્દે, સિય ખો પુદ્દે; નફ પુદ્દે णियमा अहिं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે કેટલા અહ્વા-સમયોને સ્પર્શે છે ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ સ્પર્શે છે અને કદાચિત્ સ્પર્શતા નથી. જો સ્પર્શતા હોય તો અવશ્ય અનંત સમયોને સ્પર્શે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
| શતક-૧૩ઃ ઉદ્દેશક-૪
[
૩]
५९ अहम्मत्थिकारणंभंते ! केवइएहिं धम्मत्थिकायपएसेहिंपुढे? गोयमा !असंखेज्जेहिं। ___केवइएहिं भते !अहम्मत्थिकायपएसेहिं पुढे? गोयमा !णत्थि एक्केण वि। सेसंजहा धम्मत्थिकायस्स । एवं एएणंगमएणं सव्वेविसट्ठाणए णत्थि एक्केण विपुडा । परटुाणए आइल्लएहिं तिहिं असंखेजेहिं भाणियव्वं,पच्छिल्लएसुअणता भाणियव्वा। जाव
अद्धासमयेणं भंते ! केवइएहिं अद्धासमएहिं पुढे ? गोयमा ! णत्थि एक्केण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધર્માસ્તિકાયદ્રવ્ય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે? ઉત્તરહે ગૌતમ! અસંખ્ય પ્રદેશોને સ્પર્શે છે.
પ્રશ્ન- હે ભગવન્! તે અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશને સ્પર્શતું નથી. શેષ સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ જ રીતે સર્વદ્રવ્ય સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશને સ્પર્શતા નથી અને પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેના અસંખ્ય પ્રદેશોને સ્પર્શે છે અને અંતિમ ત્રણ-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા-સમયના અનંત પ્રદેશોને સ્પર્શે છે. યાવત
પ્રશ્ન- હે ભગવન્! અદ્ધા સમય, કેટલા અદ્ધા સમયોને સ્પર્શે છે? ઉત્તર- હે ગૌતમ ! એકે ય અદ્ધાસમયને સ્પર્શતો નથી. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં છ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર સ્પર્શનાનું નિરૂપણ છે અને પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાયાદિ સંપૂર્ણ દ્રવ્યની અન્ય દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના વિષયક નિરૂપણ છે.
કોઈપણ દ્રવ્યના એક પ્રદેશની પૃચ્છા હોય ત્યારે તે દ્રવ્યના અન્ય સમસ્ત પ્રદેશો અવશેષ રહે છે. તેથી સ્વદ્રવ્યના પ્રદેશો સાથે તેની સ્પર્શના થાય છે. આ કારણે સૂત્રમાં એક દ્રવ્યના પ્રદેશની છએ દ્રવ્યના પ્રદેશો સાથે સ્પર્શનાનું કથન છે પરંતુ સંપૂર્ણ એક દ્રવ્યની પૃચ્છામાં તે દ્રવ્યનો કોઈ પણ ભાગ અવશેષ રહેતો નથી, તેથી સ્વદ્રવ્યના પ્રદેશો સાથે તેની સ્પર્શના થતી નથી. શેષ પાંચ દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના થાય છે. આ કારણે પ્રસ્તુત સૂત્રોમાં છએ દ્રવ્યોની પોતાથી ભિન્ન પાંચ-પાંચ દ્રવ્યોના પ્રદેશો સાથે સ્પર્શના કહી છે અને સ્વદ્રવ્યના પ્રદેશ સાથે સ્પર્શનાનો નિષેધ કર્યો છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે અને જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ દ્રવ્યના અનંત પ્રદેશો છે. તેથી છએ દ્રવ્યો સાથે ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોના અસંખ્ય પ્રદેશોની સ્પર્શના થાય છે અને જીવ આદિ ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશોની સ્પર્શના થાય છે. વિશેષ માટે આગળનો કોષ્ટક જુઓ.
આકાશાસ્તિકાય લોકાલોકમાં વ્યાપ્ત છે. અલોકમાં અન્ય એક પણ દ્રવ્ય નથી માટે અલોકગત આકાશાસ્તિકાય પાંચ દ્રવ્યોના કોઈ પણ પ્રદેશને સ્પર્શે નહીં અને લોકગત આકાશાસ્તિકાય પાંચે દ્રવ્યના પ્રદેશોને સ્પર્શે છે તેથી તેની સાથે પાંચે દ્રવ્યની સ્પર્શના ભજનાથી થાય છે.
કાલદ્રવ્ય અઢીદ્વીપમાં જ છે તેથી પાંચે દ્રવ્ય સાથે તેની સ્પર્શના ભજનાથી હોય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
|
૬૪
|
શ્રી ભગવતી સૂત્ર-૪
——
અહીં છ દ્રવ્યોની છ દ્રવ્યો સાથે પૃચ્છાના ૩૬ સૂત્ર થાય છે. તેને સંક્ષિપ્ત કરતાં પ્રસ્તુતમાં સાત સૂત્ર (ધર્માસ્તિકાયના અને એક સર્વનું સંક્ષિપ્ત સૂત્ર, એમ સાત સૂત્રો કહ્યા છે. અસ્તિકાય દ્રવ્યની અસ્તિકાયના પ્રદેશો સાથે સ્પર્શના:
દ્રવ્ય | ધમ.પ્રદેશ અધમ.પ્રદેશ | આકાશા.પ્રદેશ | જીવા. પ્ર. પુદ્ગલ. પ્ર.|કાલ પ્ર. ધર્માસ્તિકાય
અસંખ્ય અસંખ્ય અનંત અનંત | x/અનંત અધર્માસ્તિકાય અસંખ્ય
અસંખ્ય
અનંત અનંત x/અનંત આકાશાસ્તિકાય x/અસંખ્ય x/અસંખ્ય
x/અનંત x/અનંત x/અનંત જીવાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત x/અનંત પુદ્ગલાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અનંત
x/અનંત કાલ દ્રવ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અનંત
અનંત સૂચન:- (--) = સ્પર્શના નથી. x = કદાચિતુ ન સ્પર્શે. (૯) ધર્માસ્તિકાય આદિના પ્રદેશોની પરસ્પર અવગાઢતા :६० जत्थ णं भंते ! एगेधम्मत्थिकायपएसे ओगाढे,तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! णत्थि एक्को वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ(રહેલો હોય) હોય ત્યાં ધર્માસ્તિકાયના અન્ય કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. ६१ केवइया भंते ! अहम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. ६२ केवइया भंते !आगासत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. |६३ केवइया भंते ! जीवत्थिकायपएसा ओगाढा? गोयमा !अणंता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. ६४ केवइया भंते ! पोग्गलत्थिकायपएसा ओगाढा? गोयमा ! अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. ६५ केवइया भंते ! अद्धासमया ओगाढा ? गोयमा ! सिय ओगाढा सिय णो ओगाढा,जइ ओगाढा अणता।
Page #129
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
[ ૬૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા અદ્ધા સમય અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અદ્ધા સમય કદાચિતુ અવગાઢ હોય છે, કદાચિતુ અવગાઢ હોતા નથી. જો અવગાઢ હોય, તો અનંત અા સમય અવગાઢ હોય છે. ६६ जत्थणं भंते ! एगे अहम्मत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय पए સા મોકા નો માં !પો ! ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્યાં એક પ્રદેશ અવગાઢ હોય છે. ६७ केवइया भंते !अहम्मत्थिकायपएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि। सेसं जहा धम्मत्थिकायस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. શેષ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ६८ जत्थ णं भंते ! एगे आगासत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय पएसा ओगाढा? गोयमा !सिय ओगाढा सिय णो ओगाढा; जइ ओगाढा एक्को। एवं अहम्मत्थिकाय पएसा वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્યાં ધર્માસ્તિકાયના પ્રદેશ કદાચિત્ અવગાઢ હોય છે, કદાચિત્ અવગાઢ નથી, જો અવગાઢ હોય, તો એક પ્રદેશ અવગાઢ હોય છે, આ રીતે અધર્માસ્તિકાયના વિષયમાં પણ જાણવું જોઈએ. ६९ केवइया भंते आगासत्थिकाय पएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં આકાશાસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પણ પ્રદેશ અવગાઢ નથી. ७० केवइया भंते जीवत्थिकायपएसा ओगाढा? गोयमा ! सिय ओगाढा सिय णो ओगाढा,जइ ओगाढा अणंता । एवं जाव अद्धासमया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ અવગાઢ હોય છે, કદાચિતુ હોતા નથી. જો અવગાઢ હોય, તો અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે આકાશાસ્તિકાય સાથે અદ્ધા-સમય પર્વતની અવગાઢતાનું કથન કરવું જોઈએ. ७१ जत्थणं भंते ! एगेजीवत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थि कायपएसा
Page #130
--------------------------------------------------------------------------
________________
|
|
श्री भगवती सत्र-४
ओगाढा?गोयमा !एक्को,एवं अहम्मत्थिकायपएसा वि । एवंआगासत्थिकायपएसा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! એક પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશો અને આકાશાસ્તિકાયના પ્રદેશોના વિષયમાં જાણવું જોઈએ. ७२ केवइया भंते ! जीवत्थिकायपएसा ओगाढा? गोयमा ! अणंता । सेसं जहा धम्मत्थिकायस्स। भावार्थ:-प्र-भगवन! त्यां वास्तियनासा प्रशसवा डोय छे? 612- गौतम! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. શેષ સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ७३ जत्थ णं भंते ! एगे पोग्गलत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा?गोयमा ! एवं जहा जीवत्थिकायपएसेतहेवणिरवसेस। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે જીવાસ્તિકાયના પ્રદેશોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં પણ સર્વ કથન કરવું જોઈએ. ७४ जत्थ णं भंते ! दो पोग्गलत्थिकायपएसा ओगाढा तत्थ केवइया धम्मत्थिकाय पएसा ओगाढा? गोयमा ! सिय एक्को सिय दोण्णि, एवं अहम्मत्थिकायस्स वि, एवं आगासत्थिकायस वि, सेसंजहा धम्मत्थिकायस्स। भावार्थ:-प्रश्र-भगवन!भ्यां पगमास्तिकायनाले प्रदेशसवगाढडोयछ,त्यांधास्तिडायना કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ એક, કદાચિતુ બે પ્રદેશ અવગાઢ હોય છે. આ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં જાણવું જોઈએ તથા શેષ વર્ણન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ७५ जत्थ णं भंते ! तिण्णि पोग्गलत्थिकायपएसा तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? - गोयमा ! सिय एक्को, सिय दोण्णि, सिय तिण्णि । एवं अहम्मत्थिकायस्स वि। एवं आगासत्थिकायस्स वि । सेसं जहेव दोण्हं । एवं एक्केक्को वड्डियव्वो पएसो आइल्लएहिं तिहिं अत्थिकाएहिं । सेसेहिं जहेव दोण्हं जावदसण्हं सिय एक्को, सिय दोण्णि, सिय तिण्णि जावसिय दस । संखेज्जाणं सिय एक्को, सिय दोण्णि जावसिय दस, सिय संखेज्जा । असंखेज्जाणं सिय एक्को जावसिय संखेज्जा, सिय असंखेज्जा। जहा असंखेज्जा एवं अणंता वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જ્યાં પુગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના
Page #131
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૪
|
૭
|
કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ એક, બે, ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં પણ કથન કરવું જોઈએ. શેષ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં બે પુદ્ગલ પ્રદેશોના કથનની જેમ કહેવું જોઈએ. ચારથી દસ પ્રદેશ સુધી પ્રથમના ત્રણ અસ્તિકાયના વિષયમાં એક એક પ્રદેશ વધારવો જોઈએ. શેષ ત્રણ અસ્તિકાય દ્રવ્ય(જીવ, પુદ્ગલ અને કાલ)ના વિષયમાં બે પુદ્ગલ પ્રદેશોના વર્ણનઅનુસાર કથન કરવું જોઈએ યાવત્ દશ પ્રદેશી સુધી કરવું જોઈએ. અર્થાત્ જ્યાં પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિત્ એક, બે, ત્રણ વાવતુ દશ પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિતુ એક, બે, ત્રણ યાવત દશ પ્રદેશ, ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિત્ એક બે,ત્રણ પ્રદેશ યાવતું સંખ્યાત પ્રદેશ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે.
જે રીતે પગલાસ્તિકાયના અસંખ્ય પ્રદેશોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અનંત પ્રદેશોના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાતુ જ્યાં પુગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિત્રણ દ્રવ્યના કદાચિત એક,બે,ત્રણ પ્રદેશ યાવત સંખ્યાત પ્રદેશ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. ७६ जत्थ णं भंते ! एगे अद्धासमए ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को । केवइया अहम्मत्थि कायपएसा? एक्को । केवइया भंते आगासत्थि कायपएसा? एक्को। केवइया जीवत्थि कायपएसा? अणता । एवं जाव अद्धासमया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં એક અદ્ધા-સમય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- અનંત પ્રદેશ અવગાઢ હોય છે, આ રીતે યાવતુ અદ્ધા સમય સુધી કથન કરવું જોઈએ.
७७ जत्थणं भंते ! धम्मत्थिकाए ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि । केवइया अहम्मत्थिकायपएसा ओगाढा? असंखेज्जा। केवइया आगासत्थिकायपएसा ओगाढा? असंखेजा। केवइया जीवत्थिकायपएसा
ओगाढा? अणंता । एवं जावअद्धासमया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્યાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી. પ્રશ્ન- ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર-હે ગૌતમ! અસંખ્ય
Page #132
--------------------------------------------------------------------------
________________
[
૬૮
]
શ્રી ભગવતી સૂત્ર-૪
પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત હોય છે. આ રીતે અદ્ધા-સમય સુધી કથન કરવું જોઈએ. ७८ जत्थ णं भंते! अहम्मत्थिकाए ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय-पएसा ओगाढा? गोयमा ! असंखेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જ્યાં અધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે. ७९ केवइया भंते ! अहम्मत्थिकायपएसा ओगाढा?
गोयमा !णत्थि एक्को वि। सेसंजहा धम्मत्थिकायस्स । एवंसव्वे,सट्ठाणेणत्थि एक्को विभाणियव्वं, परहाणे आइल्लगा तिण्णि असंखेज्जा भाणियव्वा, पच्छिल्लगा तिण्णि अणंता भाणियव्वा जावजत्थ अद्धासमए ओगाढे तत्थ केवइया अद्धासमया
ओगाढा?णत्थि एक्को वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- એક પણ નહીં. શેષ સર્વકથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ રીતે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના “સ્વ-સ્થાનમાં એક પણ પ્રદેશની અવગાઢતા નથી અને પરસ્થાનમાં પ્રથમના ત્રણ દ્રવ્યોના (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના) અસંખ્ય પ્રદેશ કહેવા જોઈએ અને શેષ ત્રણ દ્રવ્યો(જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા-સમય)ના અનંત પ્રદેશ કહેવા જોઈએ યાવતુપ્રશ્ન-જ્યાં અદ્ધા-સમય અવગાઢ છે ત્યાં કેટલા અદ્ધા-સમય અવગાઢ હોય છે ? ઉત્તર- એક પણ સમય અવગાઢ હોતા નથી; ત્યાં સુધી કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નવમા અવગાહના દ્વારથી છ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર અવગાઢતાનું અને એ દ્રવ્યોની સ્વસ્થાન અને પરસ્થાનના પ્રદેશો સાથેની અવગાઢતાનું કથન છે. સ્પર્શના અવગાઢતા - પૂર્વ સૂત્રોમાં આઠમા દ્વાર રૂપે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની પરસ્પર સ્પર્શના કહી છે અને પ્રસ્તુત નવમા દ્વારમાં તે દ્રવ્ય પ્રદેશોની અવગાઢતા કહી છે. (૧) સ્પર્શના છએ દિશામાં અને સ્વસ્થાનમાં હોય શકે છે પરંતુ અવગાઢતા માત્ર સ્વસ્થામાં જ હોય છે. તેથી તે બનેનું કથન જુદા-જુદા દ્વારથી કર્યું છે. ધમસ્તિકાય આદિના પ્રદેશની અવગાઢતા - ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર ધર્માસ્તિકાયના અન્ય પ્રદેશ અવગાઢ થઈ શકતો નથી. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો એક-એક પ્રદેશ અવગાઢ હોય છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમય મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશ પર અદ્ધા-સમય કદાચિત્ અવગાઢ હોય, કદાચિતુ ન હોય, જ્યાં હોય ત્યાં અનંત પ્રદેશ અવગાઢ હોય. અધર્માસ્તિકાયનું કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ.
આકાશાસ્તિકાયના એક પ્રદેશ પર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશ કદાચિત્ અવગાઢ હોય,
Page #133
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૪
|
૯
|
કદાચિત્(અલોકની અપેક્ષાએ) ન હોય. લોકાકાશના એક પ્રદેશ પર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બે દ્રવ્યોના એક-એક પ્રદેશ અવગાઢ હોય છે અને એક આકાશ પ્રદેશ ઉપર આકાશાસ્તિકાયનો અન્ય પ્રદેશ અવગાઢ થઈ શકતો નથી. અંતિમ ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશો અવગાઢ હોય છે. કાલ દ્રવ્ય માત્ર અઢીદ્વીપમાં જ હોય છે. ૫ગલાસ્તિકાયના પ્રદેશોની અવગાઢતા – પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અને પગલાસ્તિકાય, જીવાસ્તિકાયના અનંત પ્રદેશ, અદ્ધા-સમય અઢીદ્વીપની અપેક્ષાએ અવગાઢ હોય તો તેના અનંત પ્રદેશ અવગાઢ હોય છે.
જ્યારે પગલાસ્તિકાયનો દ્ધિપ્રદેશી અંધ આકાશાસ્તિકાયના એક પ્રદેશ પર અવગાઢ હોય ત્યારે ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે અને જ્યારે તે આકાશાસ્તિકાયના બે પ્રદેશ પર અવગાઢ હોય ત્યારે ત્યાં ધર્માસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ એક અથવા બે પ્રદેશો અવગાઢ હોય છે. શેષ ત્રણ દ્રવ્યની અવગાઢતા અનંત પ્રદેશની હોય છે.
જ્યારે પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ, આકાશાસ્તિકાયના એક પ્રદેશ પર અવગાહિત હોય ત્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે. જ્યારે તે આકાશાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય ત્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય છે અને જ્યારે તે ત્રણ પ્રદેશ પર અવગાહિત હોય, ત્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ હોય. શેષ ત્રણ દ્રવ્યની અવગાઢતા અનંતપ્રદેશની હોય છે.
પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશોની જેમ પ્રદેશની વૃદ્ધિ કરીને પુદ્ગલાસ્તિકાયના ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશની અવગાહનાનું કથન કરવું જોઈએ. તેમાં ક્રમશઃ એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ.
જ્યાં પુલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કદાચિત્ એક, બે, થાવત્ અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે; અનંત નહીં. કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્યાત પ્રદેશ જ છે. અસ્તિકાયના પ્રદેશોની પરસ્પર અવગાઢતા :અસ્તિકાય પ્રદેશ ધર્મા. | અધર્મા. | આકાશા. જીવા-પુદ્ગલાતિ. કાલ પ્રદેશ | પ્રદેશ પ્રદેશ
પ્રદેશ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ
અનંત x/અનંત અધર્માસ્તિકાયનો એક પ્રદેશ
અનંત x/અનંત આકાશાસ્તિકાયનો એક પ્રદેશ
x/અનંત x/અનંત જીવાસ્તિકાયનો એક પ્રદેશ
અનંત x/અનંત પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ
અનંત x/અનંત કાલ દ્રવ્યનો એક પ્રદેશ
અનંત
અનંત ધમસ્તિકાય દ્રવ્ય પર અન્ય દ્રવ્યોના પ્રદેશોની અવગાઢતા :- જ્યાં સમસ્ત ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં તેનો અન્ય એક પણ પ્રદેશ અવગાઢ નથી, કારણ કે દ્રવ્યથી તેના પ્રદેશ ભિન્ન નથી.
| T
=
=
=
=
=
Page #134
--------------------------------------------------------------------------
________________
૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અને શેષ ત્રણ દ્રવ્યોના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અન્ય દ્રવ્યની અવગાઢતા થાય છે. અસ્તિકાય દ્વવ્યની પ્રદેશો સાથે અવગાહતાઃ
અનંત
અનંત
કાલ
અસ્તિકાય દ્રવ્ય ધર્મા. અધર્મા. | આકાશા. જીવા. | પુદ્ગલ. કાલ
પ્રદેશ || પ્રદેશ પ્રદેશ પ્રદેશ પ્રદેશ | પ્રદેશ ધર્માસ્તિકાય અસંખ્ય અસંખ્ય
અનંત X/અનંત અધર્માસ્તિકાય અસંખ્ય
અસંખ્ય અનંત અનંત x/અનંત આકાશાસ્તિકાય
અસંખ્ય અસંખ્ય
અનંત
x/અનંત જીવાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત x/અનંત પુદ્ગલાસ્તિકાય અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત
x/અનંત અસંખ્ય અસંખ્ય અસંખ્ય
અનંત
અનંત (૧૦) પાંચ એકેન્દ્રિયોની પરસ્પર અવગાઢતા :८० जत्थ णं भंते ! एगे पुढविक्काइए ओगाढे तत्थ णं केवइया पुढविक्काइया ओगाढा? गोयमा ! असंखेज्जा । केवइया आउक्काइया ओगाढा? असंखेज्जा। केवइयातेउकाइया ओगाढा? असंखेज्जा। केवइयावाउकाइया ओगाढा? असंखेज्जा। केवइया वणस्सइकाइया ओगाढा? अणता। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્!જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં બીજા કેટલા પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા અષ્કાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય અષ્કાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા તેજસ્કાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય તેજસ્કાયિક જીવો અવગાઢ હોય છે. પ્રશ્નત્યાં કેટલા વાકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય વાયુકાયિક જીવો હોય છે. પ્રશ્ન- ત્યાં કેટલા વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અનંત વનસ્પતિકાયિક જીવો અવગાઢ હોય છે. ८१ जत्थ णं भंते ! एगे आउक्काइए ओगाढे तत्थ णं केवइया पुढविकाइया ओगाढा? गोयमा ! असखेज्जा। ___ केवइया आउकाइया ओगाढा? असंखेज्जा । एवं जहेव पुढविक्काइयाणं वत्तव्वया तहेव सव्वेसि णिरवसेसं भाणियव्वं जावजत्थ णं भंते ! वणस्सइकाइए ओगाढे तत्थणं केवइया वणस्सइकाइया ओगाढा ? अणंता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યાં એક અપ્લાયિક જીવ અવગાઢ હોય છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પૃથ્વીકાયિક જીવો અવગાઢ હોય છે.
પ્રશ્નત્યાં અન્ય કેટલા અકાયિક જીવો અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય હોય છે. જે રીતે
Page #135
--------------------------------------------------------------------------
________________
शत:-१३ : देश-४
| ७१
પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતા કહી, તે જ રીતે સર્વની સર્વ જીવો સાથે વક્તવ્યતા કહેવી જોઈએ યાવત
જ્યાં એક વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય છે ત્યાં કેટલા અન્ય વનસ્પતિકાયિક જીવ અવગાઢ હોય छ? अनंत. विवेयन:
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોની પરસ્પર અવગાઢતાનું કથન કર્યું છે. લોકના દરેક આકાશ પ્રદેશ ઉપર પૃથ્વી આદિ ચારે સૂક્ષ્મ એકેન્દ્રિયના અસંખ્ય-અસંખ્ય જીવો નિયમ હોય છે અને વનસ્પતિના અનંત જીવો હોય છે. (११) धारिताय मा ५२ प्रवृत्तिमोनो निषेध:८२ एयसिणं भंते ! धम्मत्थिकार्यसि अधम्मत्थिकार्यसि आगासत्थिकार्यसि चक्किया केई आसइत्तए वा चिट्ठित्तए वा णिसीयत्तए वा तुयट्टित्तए वा?
गोयमा ! णो इणटेसमटे, अणंता पुण तत्थ जीवा ओगाढा। शार्थ:- चक्किया समर्थ थ६५छे आसइत्तएआश्रयवेवामांसइत्तए-सूपामांचिट्ठित्तएजमा २34मांणिसीइत्तए सवामां तुयट्टित्तए= ५ऽj३२वामां.
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પર કોઈ પુરુષ સ્થિર થવામાં, ઊભા રહેવામાં, બેસવામાં અને સૂવામાં સમર્થ છે?
ઉત્તર-ના, ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ તે સ્થાને અનંત જીવો અવગાઢ હોય છે. ८३ सेकेणतुणं भंते ! एवं वुच्चइ जावओगाढा? ।
गोयमा ! से जहाणामए- कूडागारसाला सिया, दुहओ लित्ता, गुत्ता, गुत्तदुवारा, जहा रायप्पसेणइज्जे जावदुवारवयणाइंपिहेइ, दुवारवयणाइपिहेत्ता तीसेकूडागारसालाए बहुमज्जदेसभाए जहण्णेणं एक्को वा दो वा तिण्णि उक्कोसेणं पईवसहस्संपलीवेज्जा, सेणूणंगोयमा !ताओ पईवलेस्साओ अण्णमण्णसंबद्धाओ अण्णमण्णपुढाओ अण्णमण्ण संबद्ध पुट्ठाओ अण्णमण्णघडत्ताए चिटुंति?हंता चिट्ठति । चक्किया णंगोयमा ! केई तासुपईवलेस्सासु आसइत्तए वा जावतुयट्टित्तए वा? भगवं !णो इणटेसमटे । अणंता पुण तत्थ जीवा ओगाढा, सेतेणटेणंगोयमा ! एवं वुच्चइ जावओगाढा। शार्थ:- पलीवेज्जा ही५ सणावे अण्णमण्णघडताए = ३५थन पईव-लेस्सासु = દીપકોની પ્રભાઓ પર. भावार्थ:- प्रश्र- भगवन् ! तेनु शुं ॥२५॥ छ यावत् ते स्थान व डोय?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ કૂટાકાર-શાળા હોય, તે અંદર અને બહાર લીંપેલી હોય, ચારે તરફ ઢાંકેલી હોય, તેના દ્વાર પણ બંધ હોય, ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્નીયસૂત્ર અનુસાર જાણવું જોઈએ. તે
Page #136
--------------------------------------------------------------------------
________________
|
૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કૂટાગાર શાળાના દ્વારના કપાટોને બંધ કરીને તેના મધ્યભાગમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ એક હજાર દીપકો પ્રગટાવવામાં આવે તો તે ગૌતમ! શું તે દીપકોનો પ્રકાશ પરસ્પર મળીને, પરસ્પર સ્પર્શ કરીને એક બીજા સાથે એકમેક થઈ જાય છે? હા, ભગવન્! એક રૂપ થઈ જાય છે. હે ગૌતમ ! તે દીપકના પ્રકાશ પર શું કોઈ પુરુષ સ્થિર થઈ શકે છે, ઊભા રહી શકે છે, બેસી શકે છે કે સૂઈ શકે છે? ના, ભગવન્! તેમ શક્ય નથી. ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે થાવતુ તે સ્થાને અનંત જીવો અવગાઢ છે. વિવેચન :
સંપૂર્ણ લોકવ્યાપી એવા ત્રણ દ્રવ્યો પર પુરુષ દ્વારા બેસવા આદિ પ્રવૃત્તિની અહીં વિચારણા છે. કાલ દ્રવ્ય લોકના એક દેશમાં છે અને જીવ તથા પુગલમાં પણ પ્રત્યેક જીવ અને પ્રત્યેક પુદ્ગલ સ્વતંત્રરૂપે લોકના એક દેશમાં હોય છે. આ કારણે પ્રસ્તુતમાં ત્રણ અસ્તિકાય ઉપર પુરુષ દ્રારા બેસવા આદિ ક્રિયાઓની પૃચ્છા કરી છે. છતાંય શેષ ત્રણ દ્રવ્યો માટે આ પ્રમાણે સમજી શકાય કે- કાલ દ્રવ્ય પર કોઈ પુરુષ દ્વારા બેસવા આદિની ક્રિયા શક્ય નથી. સશરીરી જીવો ઉપર અને પુદ્ગલ દ્રવ્ય ઉપર પુરુષ દ્વારા બેસવા-સૂવા આદિની ક્રિયા થઈ શકે છે. અળતાપુ ઓછા – દીપક આદિનો પ્રકાશ પુદગલ દ્રવ્યની પર્યાય છે તેના પર કોઈ પુરુષ બેસવા આદિની ક્રિયા કરી શકે નહીં છતાંય ત્યાં સૂક્ષ્મ વનસ્પતિની અપેક્ષાએ અનંત જીવો વ્યાપ્ત હોય છે. કારણ કે લોકના પ્રત્યેક આકાશ પ્રદેશ પર અનંત જીવો અવગાઢ થઈને રહેલા હોય છે. (૧ર) લોકનો સમ અને સંક્ષિપ્ત ભાગ:૮૪ દિઇ મતે તો વહુને રદિને ન
નિકૂટ આકાર સહ વૃત્તાકારે રહેલા આકાશ પ્રતરો
સહ વૃત્તાકાર લોકદર્શન भंते ! लोए सव्वविग्गहिए पण्णत्ते?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु एत्थ णं लोए बहुसमे, एत्थ णं लोए सव्वविग्गहिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકનો બહુસમ ભાગ(અત્યંત સમ-પ્રદેશોની હાનિ-વૃદ્ધિ રહિત ભાગ) | ક્યાં છે? અને લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ!આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના બે સર્વ લઘુપ્રતર છે ત્યાં લોકનો બહુસમ ભાગ છે અર્થાત્ તે બંને પ્રતર સમાન વિસ્તારવાળા છે અને ત્યાં જ લોકનો સંક્ષિપ્ત ભાગ અર્થાતુ સર્વ જઘન્ય વિસ્તારવાળો ભાગ પણ તે જ છે.
८५ कहि णं भंते ! विग्गहविग्गहिए लोए पण्णत्ते ? गोयमा ! विग्गहकंडए, एत्थ णं
લોકના વિગ્રહિ કે
મિાણે વિર કંડકે
સુરક્ષકે પ્રત
Page #137
--------------------------------------------------------------------------
________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૪ .
[ ૭૩ ]
विग्गहविग्गहिए लोए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લોકનો વિગ્રહ-વિગ્રહિક(લોકરૂપ શરીરનો વક્રતાયુક્ત ભાગ) કયાં છે? ઉત્તર- હે ગૌતમ! જ્યાં વિગ્રહ કંડક(વક્રેતાયુક્ત ભાગ) છે, ત્યાં લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં લોકનો સંક્ષિપ્ત ભાગ અને વિગ્રહ-વિગ્રહિક ભાગનું પ્રતિપાદન કર્યું છે. બહસમભાગ:- ચૌદ રજૂ પરિમાણ આ લોક વિસ્તારમાં સર્વત્ર સમ નથી પરંતુ ક્યાંક પહોળો, ક્યાંક સાંકડો છે. પ્રદેશોની હાનિ વૃદ્ધિના કારણે તે વિષમ ભાગરૂપે છે. પરંતુ બે ક્ષુલ્લક પ્રતર એક સમાન છે. તે પ્રતર પ્રદેશોની હાનિ-વૃદ્ધિથી રહિત બહુ સમભાગ છે. તે બન્ને ક્ષુલ્લક પ્રતર રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ભાગમાં છે. તે સમ અને સર્વથી ના છે. ઉપરના ક્ષુલ્લક પ્રતરથી ઉપરની તરફ અને નીચેના ક્ષુલ્લક પ્રતરથી નીચેની તરફ લોકની વૃદ્ધિ થાય છે. તે બંને પ્રતરોની લંબાઈ-પહોળાઈ સમાન એક રજૂ પરિમાણ છે. આ બંને પ્રતર તિરછાલોકના મધ્યવર્તી છે. તેનાથી ઉપર અને નીચે ૯૦૦૯00 યોજન પ્રમાણ તિરછોલોક છે. વિગ્રહ-વિગ્રહિક ભાગ:- સંપૂર્ણ લોક પુરુષ સંસ્થાન છે. તેમાં કમ્મર પર હાથ રાખીને ચક્રાકારે ફરતા પુરુષના બંને હાથની કોણીના સ્થાને તે વક્ર છે. લોકનો આ વક્ર ભાગ પાંચમા દેવલોક પાસે છે. આ વક્ર ભાગ વિગ્રહકંડક કહેવાય છે. તે લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ છે અર્થાત્ ઉપર-નીચે બંને તરફથી પ્રદેશોની વૃદ્ધિની પૂર્ણતા થતો પ્રદેશ છે. બંને બાજુથી પ્રદેશોની વૃદ્ધિ અથવા હાનિ થવાથી વક્રતા થાય છે, તેથી તેને પણ વિગ્રહકંડક કહેવાય છે. (૧૩) લોક સંસ્થાન :
८६ किं संठिए णं भंते ! लोए पण्णत्ते? गोयमा ! सुपइट्ठियसंठिए लोए पण्णत्ते, हेट्ठा विच्छिण्णे, एवं जहा सत्तमसए पढमुद्देसे जाव अंतं करेइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ લોકનું સંસ્થાન કેવા પ્રકારનું છે?
ઉત્તર– હે ગૌતમ! આ લોકનું સંસ્થાન સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. આ લોક નીચેથી વિસ્તૃત ઇત્યાદિ વર્ણન સાતમા શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર છે યાવત્ “સંસારનો અંત કરે છે ત્યાં સુધી કહેવું જોઈએ. ८७ एयस्स णं भंते ! अहेलोयस्स, तिरियलोयस्स, उड्डलोयस्स य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? ___ गोयमा !सव्वत्थोवेतिरियलोए, उड्डलोए असंखेज्जगुणे,अहेलोएविसेसाहिए। ॥ सेवं અને સેવા મેતે !! ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધોલોક, તિર્યલોક અને ઊર્ધ્વલોકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી નાનો તિર્યલોક છે, તેનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો છે, તેનાથી
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
અધોલોક વિશેષાધિક છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :લોક સંસ્થાન - લોક સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. નીચે એક ઊંધું શકોરું, તેની ઉપર એક સીધું શકોરું અને તેની ઉપર એક ઊંધું શકોરું રાખતાં જે આકાર થાય તેવો આકાર આ લોકનો છે. નીચેથી પહોળો, મધ્યમાં સાંકડો, પુનઃ પાંચમા દેવલોક પર્યત ક્રમશઃ પહોળો અને લોકાંતે સાંકડો થઈ જાય છે. ત્યાં લોકની પહોળાઈ એક રજુ રહે છે. તેનું વિસ્તૃત વિવેચન શતક-૭/૧ માં કર્યું છે. અલ્પબહત્વ – તિરછોલોક સર્વથી નાનો છે કારણ કે તે ૧૮00 યોજન ઊંચો છે. તેનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગુણો છે કારણ કે તે કંઈક ન્યૂન સાત રજૂ પ્રમાણ છે. તેનાથી અધોલોક વિશેષાધિક છે કારણકે તે સાધિક સાત રજૂ પ્રમાણ છે.
શતક ૧૩/૪ સંપૂર્ણ
)
Page #139
--------------------------------------------------------------------------
________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૫
[ ૭૫]
શતક-૧૩: ઉદ્દેશક-પ
આહાર
નૈરયિકાદિનો આહાર:| १ रइया णं भंते ! किं सचित्ताहारा, अचित्ताहारा, मीसाहारा?
गोयमा !णो सचित्ताहारा, अचित्ताहारा,णो मीसाहारा । एवं असुरकुमारा, पढमो णेरइय उद्देसओ णिरवसेसो भाणियव्वो । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! નરયિક સચિત્તાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી છે?
ઉત્તર– હે ગૌતમ ! તે સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, તે અચિત્તાહારી છે. તે જ રીતે અસુરકુમારોને માટે પણ કહેવું જોઈએ. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા “આહારપદ'નો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
છે શતક ૧૩/પ સંપૂર્ણ
(C)
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૩: ઉદ્દેશકજે સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોની સાન્તર નિરન્તર ઉત્પત્તિનું, ચમરેન્દ્રના ચમરચંચા નામના આવાસનું તથા ઉદાયન રાજાના જીવન વૃત્તાંતનું કથન છે. * પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકમાં જીવો સાત્તર અને નિરંતર બંને પ્રકારે જન્મ-મરણ કરે છે. પાંચ સ્થાવરમાં જીવો નિરંતર જન્મ મરણ કરે છે. * જંબુદ્વીપના મેરુપર્વતથી દક્ષિણમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી, અરુણોદય નામનો સમુદ્ર છે તેમાં ૪૨000 યોજન અંદર ચમરેન્દ્રનો તિગિચ્છક કૂટ નામનો ઉપપાત પર્વત છે. તેની દક્ષિણ દિશામાં ૫૫,૩૫,૫0,000 યોજન દૂર(તિરછા) અમરેન્દ્રની ચમચંચા રાજધાનીનો માર્ગ આવે છે અને ત્યાંથી દક્ષિણ પશ્ચિમમાં ૬,૫૫,૩૫,૫0000 યોજન દૂર ચમરેન્દ્રનો ચમરચંચા નામનો આવાસ છે. તે ૮૪,000 યોજન લાંબો, પહોળો અને ગોળ છે. ત્યાં અસુરકુમાર દેવો આનંદપૂર્વક ક્રીડાને માટે આવે છે. ત્યાં તેનો કાયમી નિવાસ નથી. * ઉદાયન રાજા સિંધુ સૌવીર આદિ સોળ દેશના અધિપતિ હતા. તે વીતીભય નગરમાં રહેતા હતા. તેનું રાજ્ય અત્યંત વિશાળ હતું. તેના રાજ્યમાં ૩૬૩નગર અને ખાણો હતી. તે મહાસેન આદિદશ મુકટબંધી રાજાઓ તથા અન્ય અનેક રાજાઓ શ્રેષ્ઠીઓ આદિ પર આધિપત્ય કરતા હતા. આ રીતે ભૌતિકક્ષેત્રે સમૃદ્ધ હતા, તે જ રીતે પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક પણ હતા.
તેને પ્રભાવતી નામની રાણી અને અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. કેશી નામનો તેનો એક ભાણેજ પણ તેમની સાથે જ રહેતો હતો.
એકદા પૌષધવ્રતની આરાધના કરતા, રાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં તેમને પ્રભુના દર્શનની તીવ્ર તમન્ના પ્રગટી. સર્વજ્ઞ પ્રભુ ઉદાયનના મનોગત ભાવ જાણીને, વીતીભય નગરમાં પધાર્યા. પ્રભુનો ધર્મોપદેશ સાંભળીને, રાજાને વૈરાગ્યભાવ જાગૃત થયો. પુત્રને રાજ્યનો કારભાર સોંપીને સંયમ સ્વીકાર કરવાની ભાવના તેમણે પ્રભુ સમક્ષ પ્રગટ કરી.
નગરીમાં જતાં એકાએક તેના વિચારમાં પરિવર્તન આવ્યું. તેને થયું કે મારો પુત્ર રાજ્યનું પાલન કરતાં જો તેમાં જ મૂચ્છિત બની જશે તો તેના પરિણામે તેની દુર્ગતિ થશે.પિતા તરીકે મારી ફરજ છે કે મારા સંતાન કોઈ પણ નિમિત્તે દુર્ગતિને પ્રાપ્ત ન કરે. તેથી રાજકુમાર અભીચિને બદલે ભાણેજ કેશીકુમારને રાજ્ય સોંપીને દીક્ષિત થવું, તે મારા માટે અને મારા વ્હાલસોયા પુત્રને માટે શ્રેયસ્કર છે. આ પ્રકારની પુત્રની હિતચિંતા અનુસાર કેશીકુમારનો રાજ્યાભિષેક કર્યો અને સ્વયં પ્રભુ પાસે પ્રવ્રજિત થઈ ગયા. તપ સંયમની આરાધના કરી, સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધગતિને પામી ગયા.
અભીચિકમાર અત્યંત વિનીત અને નમ્ર હતો. પિતાના તે વ્યવહારનો તેણે સ્વીકાર કર્યો. પરંતુ સમય જતાં તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે મારા પિતાએ મારી સાથે અન્યાય કર્યો છે. મને છોડીને પોતાના ભાણેજને રાજ્ય સોંપી દીધું. પિતાના આ પ્રકારના વર્તનનો તેના અંતરમાં અત્યંત રંજ રહેવા
Page #141
--------------------------------------------------------------------------
________________
શતક—૧૩: ઉદ્દેશક–૬
૭૭
લાગ્યો પણ હવે તેનો કોઈ ઉપાય ન હતો. તે સ્વયં માનસિક દુઃખથી ઉદાસ રહેવા લાગ્યો અને પિતા પ્રતિ વૈરભાવ જાગૃત થયો. એકદા પોતાના પરિવાર સહિત નગરી છોડીને ચંપાનગરીમાં રાજા કૂબ્રિકના આશ્રયમાં જઈને ત્યાં રહેવા લાગ્યો.
ત્યાં તેને પ્રભુનો સમાગમ થયો. સત્સંગના પ્રભાવે તેણે શ્રાવકના વ્રતનો સ્વીકાર કર્યો. અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અંતે પંદર દિવસનો સંઘારો કર્યો, અન્ય સર્વ પાપોની આલોચનાદિ કરી. પરંતુ પિતાના અન્યાયપૂર્ણ વ્યવહારનો રંજ અને પિતા પ્રતિ રહેલા વૈરભાવની આલોચનાદિ કર્યા વિના કાલધર્મને પામી વિરાધકપણે અસુરકુમારમાં 'આતાપ' જાતિના દેવરૂપે ઉત્પન્ન થયો.
ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે અંતર-હૃદયમાં રહેલું નાનકડું ભાવ શલ્ય ઉચ્ચતમ સાધનાની સફળતામાં બાધક બને છે; આ તથ્ય અભીચિકુમારના જીવન પ્રસંગથી સ્પષ્ટ થાય છે.
܀܀܀܀܀
Page #142
--------------------------------------------------------------------------
________________
| ७८ ।
શ્રી ભગવતી સૂત્ર-૪
शत-१३ : 6देश5-
ઉપપાત
सातर-निरंतर पति ने य्यपन :| १ रायगिहे जावएवं वयासी- संतरं भंते ! णेरइया उववज्जंति, णिरंतरंणेरइया उववज्जति?
गोयमा ! संतरं पिणेरइया उववजंति, णिरंतरं पिणेरइया उववति । एवं असुरकुमारा वि । एवं जहा गंगेए तहेव दो दंडगा जावसंतरं पिवेमाणिया चयति, णिरतर पिवेमाणिया चयति। AGEार्थ :- संतरं = सान्त२, अंतर सडित, वि२७ सहित निरंतरं = समयाहिना मंत२ २डित, वि२७ રહિત. भावार्थ:-x-२।४ नगरमां गौतम स्वाभीमेयावत् ॥ प्रभा ५७यु- भगवन ! नैयि સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. અસુરકુમારોના વિષયમાં પણ આ જ પ્રકારે કથન કરવું જોઈએ. શતક-૯૩ર ગાંગેય ઉદ્દેશકમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તનાના(મરણના) સંબંધમાં બે આલાપક કહ્યા છે, તે જ રીતે અહીં પણ ૨૪ દંડક સંબંધી બે સૂત્રાલાપક કહેવા થાવ વૈમાનિક દેવો સાન્તર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે. ત્યાં સુધી કહેવું
अ. ચમરેન્દ્રનું આવાસ સ્થાન :| २ कहिणं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचा णामं आवासे पण्णत्ते?
- गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे, एवं जहा बिइयसए सभाउद्देसए वत्तव्वया सच्चेव अपरिसेसा णेयव्वा । तीसेणंचमरचंचाए रायहाणीए दाहिण पच्चत्थिमेणंछक्कोडिसएपणपण्णंचकोडीओपणतीसंचसयसहस्साई पण्णासंच सहस्साई अरुणोदगसमुदं तिरियं वीइवइत्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचेणामंआवासे पण्णत्ते- चउरासीइंजोयणसहस्साइं आयाम विक्खभेणं, दो जोयणसयसहस्सा पण्णढेिच सहस्साइंछच्च बत्तीसे जोयणसए किंचि
Page #143
--------------------------------------------------------------------------
________________
शत-१७: देश
|
७८
|
विसेसाहिए परिक्खेवेणं । सेणं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ते । सेणं पागारेदिवड्डजोयणसयंउड्ढउच्चत्तेणं, एवं चमरचंचाएरायहाणीए वत्तव्वया भाणियव्वा सभाविहूणा जावचत्तारि पासायपतीओ। शार्थ:- छक्कोडिसए पणपण्णं च कोडीओ = F५५ पणतीसं च सयसहस्साई = 34
पपण्णासंच सहस्साई = 40,000 योनचउरासीइंजोयणसहस्साइं आयम विक्खंभेण = ८४,००० योनबाई पडोगा. भावार्थ:- श्र- भगवन् ! असुर भारोन इन्द्र, असुरकुमारोन। २०% यमरनो 'यमरयंया' नामनो आवासयां छ?
ઉત્તર-હે ગૌતમ! આ જંબૂઢીપના મેરુ પર્વતથી દક્ષિણમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા પછી શતક-૨/૮માં “સભા” ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સંપૂર્ણ વક્તવ્યતા જાણવી. વિશેષતા એ છે કે અહીં ઉત્પાત પર્વતનું નામ તિગિચ્છ ફૂટ છે, રાજધાનીનું નામ અમરચંચા છે. આવાસ પર્વતનું નામ અમરચંગ છે થાવત ચમચંચા રાજધાનીની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૨૨૮ ધનુષ્ય અને સાધિક સાડા તેરા અંગુલ પ્રમાણ છે. તે ચમરચંચા રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમ દિશા(નૈઋત્ય કોણ)માં ૬,૫૫,૩૫,૫0000 યોજન અરુણોદક સમુદ્રમાં તિરછા જઈએ ત્યાર પછી અસુરકુમારોના ઇન્દ્ર અસુરકુમારોના રાજા ચમરનો यभश्ययनामनोमावासछे.तेनी पा-योगाऽ८४,०००यो४नछेतेनी परिधि२,६५,53२ यो४नथी કિંઈક અધિક છે. તે આવાસ એક કોટથી ચારે તરફ ઘેરાયેલો છે. તે કોટની ઊંચાઈ ૧૫૦ યોજન છે. આ રીતે ચમરચંચા રાજધાનીની સમાન સંપૂર્ણ વક્તવ્યતા જાણવી યાવત્ “ચાર પ્રાસાદ પંક્તિઓ છે.” ત્યાં સુધી કથન કરવું જોઈએ. અહીં અમરચંચ આવાસ પર્વતપર સુધર્મા સભા આદિ પાંચ સભા નથી. તેથી અહીં સભા રહિત અન્ય સર્વ વર્ણન જાણવું જોઈએ. ३ चमरे णं भंते ! असुरिंदे असुरकुमारराया चमरचंचे आवासे वसहि उवेइ?
गोयमा ! णो इणढे समढे। सेकेणं खाइ अटेणं भंते ! एवं वुच्चइ- चमरचंचे आवासे, चमरचंचे आवासे?
गोयमा !से जहाणामए इहं मणुस्सलोगसि उवगारियलेणाइ वा उज्जाणियलेणाइ वाणिज्जाणियलेणाइ वा धारावारियलेणाइ वा,तत्थ णं बहवेमणुस्सा य मणुस्सीओ य आसयत,सयति,एवंजहा रायप्पसेणइज्जे जावकल्लाणफलवित्तिविसेसंपच्चणुब्भवमाणा विहरति, अण्णत्थ पुण वसहिं उर्वति । एवामेव गोयमा ! चमरस्स असुरिंदिस्स असुरकुमाररण्णो चमरचंचे आवासे केवलं किडारइपत्तियं, अण्णत्थ पुण वसहिं उर्वति,से तेणटेणं जाव आवासे । सेवं भंते ! सेवं भंते !ति जावविहरइ।
तएणंसमणे भगवंमहावीरे अण्णया कयाइरायगिहाओणयराओगुणसीलाओ जावविहरइ। भावार्थ:-प्र-भगवन! शंअसुरेन्द्र, असु२२००४ यभर 'यभरयंय' नाभना आवासभा २९ छ?
Page #144
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને ચમરચંચ આવાસ કહેવાય છે? અમરેન્દ્ર, અમરચંચ નામના આવાસમાં કેમ રહેતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે મનુષ્યલોકમાં ભવનોની બહારનો ઓટલો-પરસાળ વગેરે વિશ્રામ સ્થળ, બગીચામાં વિશ્રાંતિ માટે બનાવેલા સ્થળ, નગર નિર્માણ ગૃહ- નગરની બહારના વિશ્રામ સ્થળ ફુવારાવાળા સ્થળ હોય છે. તે સ્થાનોમાં અનેક મનુષ્યો અથવા સ્ત્રીઓ ક્રીડા માટે, વિશ્રામ માટે, ભ્રમણ માટે જાય છે. તેઓ ત્યાં જઈને બેસે છે, ઊઠે છે, શયન કરે છે, ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રોનુસાર જાણવું. તેઓ ત્યાં પૂર્વોપાર્જિત શુભકર્મોના ફળ સ્વરૂપે સુખનો અનુભવ કરે છે. પરંતુ ત્યાં તે લોકો સ્થાયી નિવાસ કરતા નથી. તેના નિવાસ-સ્થાન અન્ય સ્થાને હોય છે. તે જ રીતે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો અમરચંચ નામનો આવાસ, કેવળ આનંદ-પ્રમોદ માટે છે. તેના નિવાસસ્થાન અન્યત્ર હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે અમરેન્દ્ર ચમચંચ આવાસમાં નિવાસ કરતા નથી. તેથી તેને ચમરેન્દ્રનો આવાસ કહે છે.
હે ભગવન ! આ(ભાવ) આ જ પ્રકારે છે, હે ભગવન્! આ(ભાવ) આ જ પ્રકારે છે, એમ કહી, ગૌતમ સ્વામી વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહનગર અને ગુણશીલ ઉધાનમાંથી નીકળી બહારના સ્થાનમાં વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમારોના ઇન્દ્ર ચમરના આવાસનું વર્ણન છે. જેમાં શતક-૨ ઉદ્દેશક-૮નો સંકેત કરીને પાઠ સંક્ષિપ્ત કર્યો છે.
આ સૂત્રોમાં આવાસનું કથન હોવા છતાં ખવર સૂચક પાઠમાં આવાસ પર્વત શબ્દ પ્રયોગ પણ છે.
આ સુત્રનું વર્ણન જોતાં જણાય છે કે– ચમરેદ્રની રાજધાનીમાં જવાનો માર્ગ તિગિચ્છકૂટ નામના ઉપપાત પર્વતથી ૬,૫૫,૩૫,૫૦,000 યોજન દૂર છે અને આ આવાસ(આવાસ-પર્વત) પણ રાજધાનીથી (એટલે રાજધાનીમાં જવાના તે માર્ગથી) ૬,૫૫,૩૫,૫૦,૦00 યોજન દૂર અરુણોદક સમુદ્રમાં છે. આ રીતે ઉપપાત પર્વત સમુદ્રી કિનારાથી ૪૨000 યોજન દૂર છે અને ત્યાંથી રાજધાનીનો માર્ગ અને તે માર્ગથી આવાસ(આવાસ પર્વત) તેટલો જ દૂર અરુણોદક સમુદ્રમાં છે.
વાં બાણ - અહીં વિશેષતા માત્ર નામોની બતાવી છે. તેમાં ઉત્પાત પર્વતનું નામ, રાજધાનીનું નામ અને ચમચંચ આવાસનું નામ કહ્યું છે. ત્યારપછી રાજધાનીની પરિધિ સૂચક પાઠનો અંતિમ શબ્દ છે. ઉદાયન નરેશ -
४ तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था, वण्णओ। पुण्णभद्दे चेइए, वण्णओ । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ पुव्वाणुपुट्विं चरमाणे जाव विहरमाणे जेणेव चंपाणयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव વિરફુI ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉધાન હતું. એકદા
Page #145
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશક-૬
-૧
|
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પૂર્વાનુપૂર્વી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉધાનમાં પધાર્યા, ત્યાં યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. | ५ तेणं कालेणं तेणं समएणं सिंधूसोवीरेसु जणवएसु वीतीभए णामंणयरे होत्था, वण्णओ। तस्सणं वीतीभयस्सणयरस्स बहिया उत्तरपुरथिमे दिसिभाए एत्थणं मियवणे णामं उज्जाणे होत्था । सव्वोउयपुप्फफल-समिद्धे, वण्णओ। तत्थ णं वीतीभएणयरे उदायणे णामं राया होत्था, वण्णओ । तस्स णं उदायणस्स रण्णो पभावई णामं देवी होत्था, वण्णओ। तस्सणंउदायणस्सरण्णोपउमावई णामदेवी होत्था,सुकुमालपाणिपाया, वण्णओ । तस्स णं उदायणस्स रण्णो पुत्ते पभावईए देवीए अत्तए अभीइणामं कुमारे होत्था, सुकुमाल पाणिपाए एवं जहा सिवभद्दे जावपच्चुवेक्खमाणे विहरइ । तस्स ण उदायणस्स रण्णो णियए भाइणिज्जे केसी णामकुमारे होत्था । सुकुमाल पाणिपाए जाव सुरूवे । से णं उदायणे राया सिंधूसोवीर-पामोक्खाणं सोलसण्ह जणवयाण, वाताभयप्पामोक्खाण तिण्हतेसट्ठीण णयरागरसयाण,महसेणप्पामोक्खाणंदसण्हं राईण बद्धमउडाणं विदिण्णछत्तचामस्वालवीयणाणं, अण्णेसिंच बहूणं राईसस्तलवर जाव सत्थवाह-पभिईणं आहेवच्चं, पोरेवच्चं जावकारेमाणे, पालेमाणे; समणोवासए अभिगयजीवाजीवे जावविहरइ । ભાવાર્થ - તે કાલે, તે સમયે સિંધુસૌવીર દેશમાં વીતિભય નામનું નગર હતું. તે વીતિભય નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં મૃગવન નામનું ઉધાન હતું. તે સર્વ ઋતુઓના પુષ્પાદિકથી સમૃદ્ધ હતું. તે વીતિભય નગરમાં ઉદાયન નામના રાજા હતા. તે મહાહિમવાન મલય અને મંદરપર્વત સમાન બળવાન અને ઇન્દ્ર સમાન શ્રેષ્ઠ હતા. ઉદાયન રાજાને પદ્માવતી નામની રાણી હતી. તે સુકુમાર હાથ-પગવાળી હતી. તેમજ તેને પ્રભાવતી નામની રાણી પણ હતી. તે પણ સુકુમાર હાથ પગ આદિ વિશેષણ યુક્ત હતી. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી રાણીનો આત્મજ ‘અભીચિ' નામનો કુમાર હતો. તે સુકુમાર હતો. તેનું વર્ણન શિવભદ્રની સમાન જાણવું જોઈએ, યાવત તે રાજ્યની દેખરેખ કરતો વિચરણ કરતો હતો. ઉદાયન રાજાનો સગો ભાણેજ “કેશી’ નામનો કુમાર હતો. તે પણ સુકુમાર અંગોપાંગવાળો અને સુરૂપ હતો. તે ઉદાયન રાજા, સિંધુ સૌવીર આદિ સોળ દેશ, વીતિભય પ્રમુખ ૩૩ નગર અને તેટલી જ આકર-ખાણના સ્વામી હતા. છત્ર, ચામર આદિથી યુક્ત મહાસેન પ્રમુખ દશ મુગટબદ્ધ રાજાઓ અને અન્ય અનેક રાજા, યુવરાજ, તલવર(કોટવાલ), સાર્થવાહ આદિ તેને આધીન હતા. તેના પર આધિપત્ય કરતા અને રાજ્યનું પાલન કરતા તે વિચારતા હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. નગરી, ઉધાન, રાજા, રાણી, રાજકુમાર આદિનું વર્ણન ઔપપાતિક સૂત્રોનુસાર જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉદાયન રાજાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ઉદાયન રાજા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે ભૌતિકક્ષેત્રે સમૃદ્ધ હતા. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે પણ સમૃદ્ધ બનવા માટે પ્રયત્નશીલ હતા. પ્રભુ
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
મહાવીરના પરમ ભક્ત, આદર્શ શ્રમણોપાસક હતા. તેને અનેક રાણીઓ હતી. પ્રસ્તુત સૂત્રમાં પ્રમુખ રાણીરૂપે પદ્માવતીનું નામ છે અને પ્રાસંગિકરૂપે પ્રભાવતીનું નામ છે. કારણ કે અભીચિ કુમારની માતા પ્રભાવતી હતી. સિંધૂલોવીરેષ-સિંધુનદીની પાસે સિંધ દેશ છે અને તેની પાસે સૌવીર દેશ આવેલો છે. ઉદાયન રાજા આ બે દેશ પ્રમુખ સોળ દેશના રાજા હતા. વીતીમા જયરે -અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ ઉપદ્રવને 'રિ' કહે છે. સ્વચક્રભય(પોતાના રાજા આદિ અધિકારીનો ભય) અને પરચક્રભ (બીજા રાજા આદિનો ભય)ને ' કહે છે. જ્યાં તિ' અને 'શક્તિ' રૂપ ભય નથી, તેને વીતિભય કહેવાય છે. ઉદાયન રાજાની નગરીનું નામ વીતિભય હતું. વાવીયા - ચમરી ગાયના વાળથી નિર્મિત ચામર. તાડપત્ર આદિથી નિર્મિત વીંજણાને પંખો, મોરના પીંછાથી નિર્મિત વીંજણાને મોરપીંછ અને વાળથી નિર્મિત વિજણાને ચામર કહેવાય છે. ઉદાયન રાજાનો સંકલ્પઃ
६ तएणं से उदायणे राया अण्णया कयाइ जेणेव पोसहसाला तेणेव उवागच्छइ । एवं जहा संखे जावपोसह पडिजागरमाणे विहरइ । तए णं तस्स उदायणस्स रण्णो पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-धण्णा णंतेगामागस्णयस्खेडकब्बङमडंबदोणमुहपट्टणा-समसंबाह सण्णिवेसा, जत्थ णं समणे भगवं महावीरे विहरइ, धण्णा णं ते राईसस्तलवर जाव सत्थवाहपभिईओ,जेणं समणं भगवं महावीरं वदति णमंसति जावपज्जुवासंति । जइ णंसमणे भगवंमहावीरे पुष्वाणुपुत्विं चरमाणेगामाणुगाम जावविहरमाणे इहमागच्छेज्जा, इह समोसरेज्जा, इहेववीतीभयस्स णयरस्स बहिया मियवणे उज्जाणे अहापडिरूवं उग्गह उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरेज्जा, तो णं अहं समणं भगवं महावीरं वंदेज्जा, णमंसेज्जा जावपज्जुवासेज्जा। ભાવાર્થ:- એક દિવસ ઉદાયન રાજા પોતાની પૌષધશાળામાં આવ્યા. શતક-૧૨/૧માં કથિત શંખ શ્રાવકની જેમ પૌષધ કરીને વાવત વિચરવા લાગ્યા.
ત્યાર પછી રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મજાગરણ કરતા ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય થાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે- તે ગામ, આકર(ખાણ પ્રદેશ), નગર, નિગમ, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પાટણ, મડબ, આશ્રમ, સંબધ અને સન્નિવેશ ધન્ય છે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવતુ સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિચરતાં, ગ્રામાનુગ્રામવિહાર કરતાં અહીં પધારે, અહીં સમોસરે, આ વીતિભય નગરની બહાર મૃગવન નામના ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહ-સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે, તો હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર આદિ કરીને તેમની પર્યાપાસના કરું.
Page #147
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૩: ઉદ્દેશક-૬
[ ૮૩ ] | ७ तएणं समणे भगवं महावीरे उदायणस्स रण्णो अयमेयारूवं अज्झत्थियं जाव समुप्पण्णं वियाणित्ता चपाओ णयरीओ पुण्णभद्दाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामंदूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव सिंधूसोवीरे जणवए जेणेव वीतीभये णयरे, जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जावसंजमेण तवसा अप्पाण भावेमाणा विहरइ।। ભાવાર્થ :- ઉદાયન રાજાને ઉત્પન્ન થયેલા આ પ્રકારના સંકલ્પને જાણીને શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાંથી નીકળ્યા અને અનુક્રમથી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં, વીતિભય નગરના, મૃગવન ઉધાનમાં પધાર્યા. ત્યાં પધારીને યાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા.
८ तएणं वीतीभये णयरे जावपरिसा पज्जुवासइ । तएणं से उदायणे राया इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे कोडुबियपुरिसे सद्दावेइ,सदावित्ता एवं वयासी-खिप्पामेव भोदेवाणुप्पिया!वीतीभयंणयरंसभितरबाहिरियंजहा कूणिओउववाइए जावपज्जुवासइ। पउमावईपामोक्खाओ देवीओतहेव जावपज्जुवासंति । धम्मकहा। ભાવાર્થ - ત્યારે વીતિભય નગરમાં યાવતુજનસમૂહ પ્રભુના દર્શનાર્થે ગયો. પરિષદ પ્રભુની પર્થપાસના કરવા લાગી.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનની વાત સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા અને પોતાના સેવક પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર વીતિભય નગરને અંદર અને બહારથી સ્વચ્છ કરાવો ઇત્યાદિ વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર કૂણિક રાજાના કથન સમાન જાણવું જોઈએ. ઉદાયન રાજા પ્રભુના દર્શન માટે ગયા. વંદન નમસ્કાર કરીને, પર્યાપાસના કરવા લાગ્યા અને પદ્માવતી પ્રમુખ રાણીઓ પણ પર્યાપાસના કરવા લાગી. ભગવાને ધર્મકથા કહી. | ९ तएणं से उदायणे राया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उठाए उट्टेइ, उठाए उठ्ठित्ता समणं भगवंमहावीरं तिक्खुत्तो जावणमसित्ता एवं वयासी- एवमेयं भंते ! तहमेयं भंते ! जावसे जहेयं तुब्भे वयह त्ति कटु जंणवरं देवाणुप्पिया !अभिइकुमारं रज्जे ठावेमि,तएणं अहं देवाणुप्पियाणं अतिए मुंडे भवित्ता अगाराओ अणगारियंपव्वयामि । अहासुहं देवाणुप्पिया !मा पडिबंधकरेह । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. તે ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જે પ્રમાણે આપે કહ્યું છે, તે તે જ પ્રમાણે છે, યથાર્થ છે, આપનું કથન સત્ય છે, તથ્ય છે, જે રીતે આપે કહ્યું છે, તે જ રીતે છે. હે દેવાનુપ્રિય ! હું અભીચિકુમારનો રાજ્યાભિષેક કરીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, આગાર ધર્મને છોડીને, અણગાર ધર્મ(પ્રવ્રજ્યા) અંગીકાર કરવાની ઇચ્છા રાખું છું. ભગવાને કહ્યુંહે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ ન કરો.
Page #148
--------------------------------------------------------------------------
________________
८४ -
શ્રી ભગવતી સૂત્ર-૪
१० तएणं से उदायणे राया समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठ-तुढे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव आभिसेक्कं हत्थि दुरूहइ, दुरूहित्तासमणस्स भगवओमहावीरस्स अतियाओ मियवणाओउज्जाणाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव वीतीभयेणयरेतेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વચન સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. રાજાએ ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને અભિષિક્ત પટ્ટહસ્તી પર આરુઢ થયા. આરુઢ થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મૃગવન ઉદ્યાનમાંથી નીકળીને વીતિભય નગર તરફ પ્રયાણ કર્યું. ભાણેજનો રાજ્યાભિષેક:११ तएणं तस्स उदायणस्स रण्णो अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु अभीइकुमारे ममं एगे पुत्ते इढे कंते जाव किमंग पुण पासणयाए । तंजइ णं अहं अभीकुमार रज्जे ठावेत्ता समणस्स भगवओ महावीरस्स अंतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि तोणं अभीइकुमारे रज्जे यरडे य जावजणवए य माणुस्सएसुय कामभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, अणाईयं, अणवदग्ग दीहमद्धं चाउरंतसंसारकतारं अणुपरियट्टिस्सइ । तंणो खलु मे सेयं अभीइकुमारं रज्जे ठावेत्ता समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता जावपव्वइत्तए, सेयं खलु मेणियगं भाइणेज्जंकेसि कुमारंरज्जे ठावेत्ता समणस्स भगवओ जावपव्वइत्तए ભાવાર્થ - ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય યાવત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારે અભીચિકુમાર એક જ પુત્ર છે, તે મને અત્યંત ઇષ્ટ, કાંત અને પ્રિય છે. તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો તેના દર્શન દુર્લભ હોય તેમાં તો કહેવું જ શું? જો હું અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈને યાવત પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ, તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, જનપદ આદિમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈને અનાદિ-અનંત, દીર્ઘમાર્ગવાળા, ચાર ગતિ રૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. તેથી અભીચિકુમારને રાજ્યારુઢ કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવી, તે શ્રેયસ્કર નથી, પરંતુ મારા ભાણેજ કેશી કુમારનો રાજ્યાભિષેક કરીને પ્રવ્રજિત થવું તે મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો. १२ एवं संपेहेइ, एवं संपेहेत्ता जेणेव वीतीभये णयरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वीतीभयंणयरमज्झमज्झेण जेणेव सए गेहे जेणेव बाहिरिया उवट्ठाणसाला, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आभिसेक्कंहत्थिं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !वीतीभयंणयरंसभितरबाहिरियं जावपच्चप्पिणति।
Page #149
--------------------------------------------------------------------------
________________
શતક–૧૩: ઉદ્દેશદ્ર
[ ૮૫]
ભાવાર્થ:- આ પ્રમાણે વિચાર કરીને ઉદાયન રાજા વીતિભય નગરની મધ્યમાંથી પસાર થઈને પોતાના ભવનની બાહ્ય ઉપસ્થાન-શાળા હતી ત્યાં આવ્યા, આવીને આભિષિક્ત પટ્ટહસ્તીને ઊભો રાખી તેના ઉપરથી નીચે ઉતરીને, સિંહાસન સમીપે આવીને ભવ્ય સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાર પછી સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! વીતિભય નગરને અંદર અને બહારથી સ્વચ્છ કરાવો ઇત્યાદિ સેવક પુરુષોએ નગરની સફાઈ કરીને કાર્ય સમાપ્તિનું નિવેદન કર્યું.
१३ तएणं से उदायणे राया दोच्चं पिकोडुंबियपुरिसे सदावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! केसिस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं एवं रायाभिसेओ जहा सिवभद्दस्स कुमारस्स तहेव भाणियव्वो जाव परमाउं पालयाहि, इट्ठजणसंपरिखुडेसिंधूसोवीरपामोक्खाणंसोलसण्हंजणवयाणवीतीभयपामोक्खाणंतिण्णि तेसट्ठीणंणयरागरसयाणं महसेणपामोक्खाणंदसण्हराईण अण्णेसिंचबहूणं राईसर जाव कारेमाणे, पालेमाणे विहराहि त्ति कटु जयजयसदं पउंजंति ।
तएणं से केसी कुमारे राया जाए, महया हिमवंत जावरजं पसासेमाणे विहरइ। ભાવાર્થ :- ત્યાર પછી ઉદાયન રાજાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો! શીધ્ર કેશીકુમારના મહાપ્રયોજનભૂત, બહુમૂલ્યવાન અને મહાર્ણ મહારાજ્યાભિષેકની તૈયારી કરો. શતક-૧૧, ઉદ્દેશક-૯ના શિવભદ્રકુમારના રાજ્યાભિષેકની સમાન રાજ્યાભિષેક કર્યો. રાજાને મંગલ શબ્દોથી વધાવ્યા. “દીર્ધાયુષી થાઓ” ત્યાં સુધી કથન કરવું જોઈએ, તથા ઇષ્ટજનોથી પરિવૃત્ત થઈને સિન્ધ સૌવીર પ્રમુખ સોળ દેશ, વીતિમય પ્રમુખ ૩૩ નગર અને આકર તથા મુગટબંધ મહાસન પ્રમુખ દશ રાજા તથા અન્ય અનેક રાજા, યુવરાજા આદિનું સ્વામીપણું કરતાં અને રાજ્યનું પાલન કરતાં વિચરો. આ પ્રમાણે કહીને સર્વ લોકોએ જયનાદ કર્યો. કેશકુમાર રાજા બન્યા. તે મહાહિમવાન પર્વત જેવા હતા ઇત્યાદિ રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું થાવત રાજ્યનું પાલન કરતાં વિચરવા લાગ્યા. ઉદાયન રાજાનું મહાભિનિષ્ક્રમણ - १४ तएणं से उदायणे राया केसि रायाणं आपुच्छइ । तएणं से केसी राया कोडुबिय पुरिसेसद्दावेइ, एवं जहाजमालिस्स तहेव सब्भितरबाहिरियंतहेव जावणिक्खमणाभिसेयं ૩વકુફા
तएणं से केसी राया अणेगगणणायग जावसंपरिखुडे उदायणरायंसीहासणवरंसि पुरत्थाभिमुहे णीसीयावेइ, णिसीयावेत्ता अट्ठसएणं सोव्वण्णियाणं कलसाणं एवं जहा जमालिस्स जाव एवं वयासी-भण सामी ! किं देमो, किं पयच्छामो, किण्णा वा ते
ભાવાર્થ :- ત્યાર પછી ઉદાયન રાજાએ કેશી રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગી, કેશી રાજાએ સેવક પુરુષોને બોલાવ્યા અને શતક-૯૩૩માં કથિત જમાલી કુમારની સમાન નગરના આત્યંતર અને બાહ્ય ભાગને સ્વચ્છ કરાવ્યો યાવતુ દીક્ષા મહોત્સવની તૈયારી કરી, નિષ્ક્રમણાભિષેક(દીક્ષાભિષેક) કર્યો. અનેક
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ગણનાયક આદિ પરિવારથી યુક્ત કેશી રાજાએ, ઉદાયન રાજાને ઉત્તમસિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડયા, બેસાડીને એકસો આઠ સુવર્ણ કળશોથી અભિષેક કર્યો. ઇત્યાદિ જમાલીની સમાન વર્ણન કરવું જોઇએ, વાવ કેશી રાજાએ કહ્યું – “હે સ્વામિનું! કહો અમે આપને શું દઈએ, શું અર્પણ કરીએ, આપનું શું પ્રયોજન
१५ तएणं से उदायणे राया केसि रायं एवं वयासी- इच्छामि णं देवाणुप्पिया। कुत्तियावणाओ रयहरणं च पडिग्गहच आणिय, कासवगं च सदावियं । एवं जहा जमालिस्स, णवरंपउमावई अग्गकेसे पडिच्छइ पियविप्पओगदूसहा।। ___ तएणंसेकेसी राया दोच्चं पि उत्तरावक्कमणंसीहासणंरयावेइ,रयावेत्ता, उदायणं रायंसेयापीयएहिं कलसेहिं ण्हावेइ व्हावेत्तासेसंजहाजमालिस्स जावसण्णिसण्णे,तहेव अम्मधाई, णवरं पउमावई हंसलक्खणं पडसाडगंगहाय सेसंतं चेव जावसीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता,जेणेव समणे भगवंमहावीरेतेणेव उवागच्छइ,तेणेव उवागच्छित्ता समणं भगवंमहावीरं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरथिमं दिसिभागं अवक्कमइ अवक्कमित्तासयमेव आभरणमल्लालंकारंओमुयइ । तंव पउमावई पडिच्छइ जावघडियव्वंसामी ! जावणोपमाएयव्वं,त्ति कटुकेसी राया पउमावई यसमणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता जावपडिगया। तएणं से उदायणे राया सयमेव पंचमुट्ठियंलोयंकरेइ, सेसंजहा उसभदत्तस्स जावसव्वदुक्खप्पहीणे। ભાવાર્થ:- ઉદાયન રાજાએ કેશીરાજાને કહ્યું કે- “હે દેવાનુપ્રિય ! કુત્રિકાપણામાંથી રજોહરણ અને પાત્રા મંગાવો, નાપિતને બોલાવો.” ઇત્યાદિ જમાલીના વર્ણન અનુસાર ઉદાયન રાજાની દીક્ષાની પૂર્વ તૈયારીનું વર્ણન કરવું, વિશેષતા એ છે કે જેને પ્રિય વિયોગ દુઃસહ્ય છે, તેવી પદ્માવતી રાણીએ ઉદાયન રાજાના અગ્રકેશોને ગ્રહણ કર્યા.
ત્યાર પછી કેશી રાજાએ બીજી વાર પણ ઉત્તર દિશામાં સિંહાસન રાખીને સોના અને ચાંદીના કળશોથી ઉદાયન રાજાનો અભિષેક કર્યો. શેષ સર્વ વર્ણન જમાલીની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં પદ્માવતી રાણી હંસના ચિહ્નવાળા રેશમી વસ્ત્રને ગ્રહણ કરીને ઉદાયન રાજાની જમણી બાજુ બેઠી. તેમજ ધાયમાતાઓ પણ યથાસ્થાન બેઠી ઇત્યાદિ શેષ સર્વ વર્ણન જાણવું વાવત ઉદાયન રાજા શિબિકાથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા, ત્યાં આવીને ત્રણવાર વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને, ઉત્તર-પૂર્વ દિશા તરફ જઈને, સ્વયમેવ આભરણ, માળા અને અલંકાર ઉતાર્યા, પદ્માવતી રાણીએ આભરણ આદિ ગ્રહણ કર્યા ઇત્યાદિ દીક્ષાવિધિનું વર્ણન પૂર્વવત્ જાણવું. પદ્માવતી રાણીએ આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનુ! સંયમમાં પ્રયત્ન કરજો, તેમાં ક્ષણમાત્રનો પ્રમાદ કરશો નહીં. આ પ્રમાણે કહીને કેશી રાજા અને પદ્માવતી રાણીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, શેષ વૃતાન્ત શતક-૯/૩૩ માં કથિત ઋષભદત્તની સમાન જાણવું. સંયમ તપની સાધના કરીને ઉદાયન શ્રમણ સમસ્ત દુઃખોથી રહિત થયા.
Page #151
--------------------------------------------------------------------------
________________
शत-१७: देश
અભીચિકુમારનો વૈરાનુબંધઃ१६ तएणं तस्स अभीइस्स कुमारस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु अहं उदायणस्स पुत्ते पभावईए देवीए अत्तए, तएणं से उदायणे राया ममं अवहाय णियग भाइणिज्जंकेसिकुमारंरज्जे ठावेत्ता समणस्स भगवओ जावपव्वइए । इमेणं एयारूवेणं महया अप्पत्तिएणं मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे अंतेउस्परियाल-संपरिखुडे सभडमत्तोवगरणमायाएवीतीभयाओणयराओणिग्गच्छइ,णिग्गच्छित्ता फुव्वाणुपुबिचरमाणे गामाणुगामंदूइज्जमाणे जेणेव चंपाणयरी, जेणेव कूणिए राया, तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता कूणिय राय उवसंपज्जित्ता ण विहरइ । तत्थ विण से विउलभोगसमिइसमण्णागए यावि होत्था । तएणं से अभीइकुमारे समणोवासए यावि होत्था, अभिगय जीवाजीवे जावविहरइ, उदायणम्मि रायरिसिम्मि समणुबद्धवरे यावि होत्था। ભાવાર્થ :- ત્યાર પછી એકદા રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા અભીચિકુમારને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો- હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છું, તેમ છતાં મારા પિતા ઉદાયન રાજાએ મને છોડીને ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે પ્રવજ્યા ગ્રહણ કરી છે. આ પ્રકારના મહા અપ્રીતિરૂપ મનોમાનસિક દુઃખોથી પીડિત બનેલા, અભીચિકુમાર પોતાના અંતઃપુરના પરિવાર સહિત, પોતાની ઘરવખરી આદિ લઈને વીતિભય નગરમાંથી નીકળી ગયા અને અનુક્રમે ચાલતાં, ગ્રામાનુગ્રામ પસાર કરતાં ચંપા નગરીમાં આવીને કોણિક રાજાના આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં પણ તેની પાસે વિપુલ ભોગ સામગ્રી હતી. તે સમયે અભીચિકુમાર જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. તેમ છતાં તેઓ ઉદાયન રાજર્ષિ પ્રતિ વૈરાનુબંધથી યુક્ત उता. વૈરાનુબંધનું પરિણામ: અભીચિકુમારની ગતિઃ१७ तेणं कालेणं तेणं समएणं इमीसे रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुचोसटुिं असुरकुमारावाससयसहस्सा पण्णत्ता । तएणंसे अभीइकुमारे बहूईवासाइंसमणोवासग परियागंपाउणइ, पाउणित्ता अद्धमासियाए सलेहणाए तीसंभत्ताइअणसणाए छेदेइ, छेदत्ता तस्स ठाणस्स अणालोइय-अपडिक्कते कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुचोसट्ठीए असुरकुमारावाससयसहस्सेसु अण्णयरंसि आयावा असुर-कुमारावासंसि आयावाअसुरकुमास्देवत्ताए उववण्णो । तत्थ णं अत्थेगइयाणं आयावगाणं असुरकुमाराणं देवाणं एगपलिओवमंठिई पण्णत्ता । तत्थ णं अभिइस्स वि देवस्स एगंपलिओवमं ठिई पण्णत्ता।
सेणं भंते ! अभीइदेवेताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे
Page #152
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सिज्झिहिइ जावसव्वदुक्खाणं अंतं काहिइ । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- તે કાલે, તે સમયે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નિકટ અસુરકુમારોના ૬૪ લાખ આવાસ છે. અભીચિકુમાર અનેક વર્ષો પર્યત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને અને અર્ધમાસિક સંખનાથી ત્રીસ ભક્ત અનશનનું છેદન કરીને, તે પાપાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નિકટ, અસુરકુમાર દેવોના ૬૪ લાખ આવાસોમાંથી કોઈ આવાસમાં આતાપ જાતિમાં અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક આતાપ જાતિના અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. અભીચિ દેવની સ્થિતિ પણ એક પલ્પોપમની છે.
પ્રશ્ન- હે ભગવન્! અભીચિ દેવ આયુ ક્ષય, સ્થિતિ ક્ષય અને ભવ ક્ષય કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને તપ સંયમની આરાધના કરીને, સિદ્ધ થશે સર્વ દુઃખોનો અંત કરશે. ./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અભીચિકુમારની ગતિ સૂચિત કરી છે. અભીચિકુમાર શ્રાવક હોવા છતાં પણ તેને ઉદાયન રાજા પ્રતિ વૈરભાવ હતો. તેમણે અનેક વર્ષો પર્યત શ્રાવકવ્રતનું પાલન કર્યું. પરંતુ તે પિતાની હિતચિંતાને સમજી શક્યા નહીં. પિતાનું વર્તન તેના અંતરમાં શલ્યની જેમ ખૂંચી રહ્યું હતું. જીવનના અંતે સંખનાની આરાધના કરી પરંતુ ભૂતકાળમાં ખૂંચેલું શલ્ય કાઢયું નહીં. તપ વગેરેની સાધના કરવી સરળ છે, પરંતુ સરળ પરિણામે કષાયોનો, શલ્યનો ત્યાગ કરવો ખરેખર કઠિન છે. તેથી જ અભીચિકુમાર અંત સમયે તેની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયા. તેથી તે અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. અન્યથા શ્રાવકની ગતિ વૈમાનિક દેવની જ હોય છે. માયાવા અસુરકુમાર:-આતાપ, અસુરકુમાર દેવોમાંઆતાપ નામની એકવિશિષ્ટ પ્રકારની જાતિ છે, તેમ સમજવું. fજાર રિસામતે–નરકાવાસોની વચ્ચે, નરકની વચ્ચે, નરકથી ઘેરાયેલા. અસુરકુમાર આદિ દશેય ભવનપતિ દેવોના ભવન પ્રથમ નરકમૃથ્વીમાં ત્રીજા આંતરામાં એટલે સમભૂમિથી ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજન નીચે છે. તે કારણે અહીં અસુરકુમાર દેવોના ૬૪ લાખ ભવનોને નરકની વચ્ચે કહ્યા છે. ખરેખર ભવનપતિદેવોના સમસ્ત ભવન નરકભૂમિમાં જ છે, નરકાવાસોની વચ્ચે એટલે તે ભવન ઉપર-નીચે બંને તરફ નરકાવાસોથી ઘેરાયેલા છે.
શતક ૧૩/૬ સંપૂર્ણ છે
તે
Page #153
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩ : ઉદ્દેશક-૭
શતક-૧૩ : ઉદ્દેશક
સંક્ષિપ્ત સાર
૮૯
આ ઉદ્દેશકમાં ભાષા, મન અને કાયાના સ્વરૂપ વિષયક વિવિધ પ્રશ્નોત્તર, પાંચ પ્રકારના મરણ અને તેના ભેદ પ્રભેદનું નિરૂપણ છે.
ભાષા :- જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને, તેને ભાષારૂપે પરિણમાવીને છોડે છે, તેના ગ્રહણ કર્યા પહેલા અને છોડયા પછી તેનું ભાષા રૂપે અસ્તિત્વ રહેતું નથી. તેથી ભાષા આત્મરૂપ નથી. કારણ કે આત્મા ત્રિકાલસ્થાયી છે. ભાષા શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રાહય હોવાથી પૌલિક છે અને પૌલિક હોવાથી તે રૂપી, અચિત્ત, અને અજીવરૂપ છે. તે અજીવરૂપ હોવા છતાં જીવના પ્રયત્નથી જ બોલાય છે, તેથી ભાષા જીવને જ હોય છે જીવને હોતી નથી. જ્યારે બોલાય ત્યારે જ તેને ભાષા કહેવાય છે. ભાષાનો એક સમય વ્યતીત થયા પછી તે અભાષા કહેવાય છે. જયારે વક્તા ભાષાનો પ્રયોગ કરે છે, ત્યારે જ તેનું ભેદન થાય છે. કારણ કે તેનું અસ્તિત્વ વર્તમાનકાલભાવી જ છે. ભાષાના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા અને વ્યવહારભાષા.
મન ઃ— જીવ મનોવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરીને, તેને મનરૂપે પરિણમાવીને મનન કરે, તેને મન કહે છે. મનન સમયે જ તે મન કહેવાય છે. પૂર્વ કે પશ્ચાત્ અવસ્થામાં તેનું મન રૂપે અસ્તિત્વ રહેતું નથી અર્થાત્ મન પણ અશાશ્વત છે. માટે તે આત્મરૂપ નથી, અનાત્મરૂપ છે. તેથી ભાષાની જેમ મન પણ રૂપી, અજીવ અને પુદ્ગલ સ્વરૂપ છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ મન હોય છે. અન્ય જીવને કે અજીવને મન હોતું નથી. મનના પણ ભાષાની જેમ ચાર ભેદ છે– સત્યમન, અસત્યમન, મિશ્રમન અને વ્યવહારમન,
કાયા :– કાયા કથ્થચતુ આત્મસ્વરૂપ છે, કÜચતુ અનાત્મ સ્વરૂપ છે. કાયા આત્મા સાથે અનાદિકાલથી છે. કાયાના સ્પર્શનો, છેદન, ભેદનનો કાયા દ્વારા કરેલા કર્મોનો અનુભવ કાયાના માધ્યમથી આત્માને જ થાય છે. તે અપેક્ષાએ કથંચિત્ તે આત્મરૂપ છે. પરંતુ તેના અંગોપાંગના છેદનથી આત્માનો નાશ થતો નથી તેની અપેક્ષાએ તે આત્માથી ભિન્ન અનાત્મસ્વરૂપ છે.
જીવના કર્મો(કાર્યણ શરીર) અને આત્મા તીરનીરની જેમ એકમેક જેવા છે. તેથી કાર્યણ શરીરની અપેક્ષાએ આત્મરૂપ અને ઔદારિકાદિ સ્થૂલ શરીરની અપેક્ષાએ અનાત્મરૂપ છે, ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ કાયા રૂપી મનાય છે અને સૂક્ષ્મ શરીર(કાર્યણ શરીર)ની અપેક્ષાએ તે(રૂપી હોવા છતાં) અરૂપી મનાય છે.
જીવિત અવસ્થામાં કાથા સચિત્ત અને મૃતાવસ્થામાં તે અચિત્ત છે. શ્વાસોચ્છવાસાદિ પ્રાણયુક્ત હોવાથી ઔદારિક શરીરરૂપ કાયા જીવરૂપ છે અને શ્વાસોચ્છવાસાદિ રહિતની અપેક્ષાએ કાર્યણ શરીરરૂપ કાયા અવરૂપ છે.
કાયા જીવ અને અલ્ઝવ બંનેને હોય છે. તેનો સંબંધ પહેલાં અને પછી પણ હોય છે. જેમ દેડકાના મૃત કલેવરમાં ભવિષ્યમાં જીવ ઉત્પન્ન થાય ત્યાર પછી તે જીવનું શરીર બની જાય છે. તેમ છતાં જીવની ઉત્પત્તિ પહેલાં પણ તેને કાયા કહેવાય છે. જ્યારે તેમાં જીવ હોય ત્યારે જીવિત શરીરને પણ કાયા અને
Page #154
--------------------------------------------------------------------------
________________
૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
તેમાંથી જીવ ચાલ્યો જાય, તે મત કલેવરને પણ કાયા કહેવાય છે. આ રીતે કાયા ત્રણે કાલમાં હોય છે. તેથી તેના પુદગલોનું ભેદન પણ ત્રણે કાલમાં થાય છે. કાયાના સાત પ્રકાર છે, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્મણકાય. મરણ - આયુષ્ય પૂર્ણ થાય ત્યારે આત્મા અને શરીરનું જુદા થવું, શરીરમાંથી પ્રાણ નીકળવા, બાંધેલા આયુષ્ય દલિકોનો ક્ષય થવો, તેને મરણ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) આવી ચિમરણ - ક્ષણે-ક્ષણે થતા આયુષ્યકર્મના ક્ષયને આવીચિમરણ કહે છે. (૨) અવધિમરણ :- જીવ જે આયુષ્યકર્મના દલિકો ગ્રહણ કરી, તેને ભોગવીને છોડી દે છે. ત્યાર પછી મર્યાદિત સમય સુધી તે છોડેલા દલિકોને ગ્રહણ ન કરે. આ રીતે જેટલી કાલ મર્યાદા સુધી તે દલિકો પુનઃ ગ્રહણ ન થાય તે કાલમર્યાદાને તે પુગલોની અપેક્ષાએ અવધિમરણ કહે છે. (૩) આત્યંતિક મરણ:- એક વાર બાંધીને છોડેલા જે આયુષ્યના દલિકો પુનઃ કદાપિ જીવ દ્વારા ગ્રહણ ન થાય અને તે જીવ મોક્ષગતિમાં ચાલ્યો જાય તે આયુષ્ય દલિકોની અપેક્ષાએ જીવનું આત્યંતિક મરણ કહેવાય છે.
ઉપરોકત ત્રણે મરણના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ-પાંચ ભેદ અને તે પ્રત્યેકના ચાર ગતિની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. આ રીતે ત્રણેય મરણના ૨૦-૨૦ ભેદ થાય છે. (૪) બાલમરણ :- જે મરણ કષાયવશ કે અજ્ઞાનવશ થઈ સ્વેચ્છાથી સ્વીકારવામાં આવે, તે મરણને બાલમરણ કહે છે. તેના બાર પ્રકાર છે. અજ્ઞાન દશામાં પરવશપણે સ્વતઃ મરણ થાય તે પણ અજ્ઞાન મરણ કહેવાય છે. (૫) પડિતમરણ :- જ્ઞાની જીવો નિર્જરાર્થે તપ સાથે સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરે, સંલેખના-સંથારો ગ્રહણ કરે અને મરણ પામે તે મરણને પંડિત મરણ કહે છે. તેના બે ભેદ છે– ભક્તપરિજ્ઞા અને પાદપોપગમન. ભક્તપરિજ્ઞા :- ત્રણ કે ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો અને આત્મભાવોમાં સ્થિત થવું તે ભક્ત પ્રત્યાખ્યાન (પંડિત મરણ) કહેવાય છે. વળી તેમાં અંગોપાંગના હલનચલન, શરીર શુશ્રુષા આદિનો આગાર હોય છે. પાદપોપગમન :- ચાર પ્રકારના આહારનો જીવનપર્યત ત્યાગ કરીને, કપાયેલી વૃક્ષની ડાળીની જેમ સંપૂર્ણ રીતે નિશ્વેષ્ટ રહેવું. તેમાં શરીરના કોઈ પણ પ્રકારના હલનચલન કે સેવા-સુશ્રુષાનો આગાર નથી. માત્ર શરીરની સ્વાભાવિક શ્વાસોશ્વાસ આદિ પ્રક્રિયા અથવા મલોત્સર્ગ આદિ પ્રવૃત્તિનો આગાર હોય છે.
બંને પ્રકારના પંડિત મરણના નીહારિમ અને અનીહારિમ, આ બે ભેદ હોય છે. નીહારિમમાં મૃતદેહની ઉત્તરક્રિયા દાહસંસ્કાર વગેરે થાય છે અને અનીહારિમમાં મૃતદેહની કોઈપણ ક્રિયા કરવામાં આવતી નથી. માટે અનીહારિમ પંડિતમરણ પર્વત, વન આદિ પ્રદેશમાં અંગીકાર કરવામાં આવે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં જીવોના મન, વાણી, કાયાનું અને તે ત્રણથી રહિત થવાની અવસ્થારૂપ મરણનું સાપેક્ષ વર્ણન છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
[ ૯૧]
શતક-૧૩: ઉદ્દેશક
ભાષા
ભાષા વિષયક વિવિધ પ્રશ્નોત્તર:| १ रायगिहे जावएवं वयासी- आया भंते ! भासा, अण्णा भासा? गोयमा !णो आया भासा,अण्णा भासा। ભાવાર્થ - પ્રશ્ર-રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્!ભાષા, આત્મરૂપ (જીવ સ્વરૂ૫) છે કે અનાત્મરૂપ(આત્માથી ભિન્ન) છે?
ઉત્તર- હે ગૌતમ! ભાષા આત્મરૂપ નથી, અનાત્મરૂપ(આત્માથી ભિન્ન, પુદ્ગલ સ્વરૂપ) છે. | २ रूवि भंते ! भासा, अरूवि भासा? गोयमा ! रूविं भासा, णो अरूविं भासा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ભાષા રૂપી છે કે અરૂપી? ઉત્તર-હે ગૌતમ! ભાષા રૂપી છે, અરૂપી નથી. | ३ सचित्ता भंते ! भासा, अचित्ता भासा? गोयमा ! णो सचित्ता भासा, अचित्ता भास। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત છે? ઉત્તર- હે ગૌતમ!ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. |४ जीवा भंते ! भासा,अजीवा भासा? गोयमा !णो जीवा भासा, अजीवा भासा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભાષા જીવ છે કે અજીવ? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવ નથી, અજીવ
છે.
५ जीवाणं भंते ! भासा, अजीवाणं भासा? गोयमा ! जीवाणं भासा, णो अजीवाणं
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાષા જીવોને હોય છે કે અજીવોને? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવોને હોય છે, અજીવોને હોતી નથી. |६ पुट्विं भंते !भासा,भासिज्जमाणी भासा,भासासमयवीइक्कंता भासा?गोयमा! णो पुवि भासा, भासिज्जमाणी भासा,णो भासासमयवीइक्कता भासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું બોલતા પહેલાં ભાષા કહેવાય, બોલતા સમયે ભાષા કહેવાય કે
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
બોલ્યા પછી ભાષા કહેવાય?
ઉત્તર- હે ગૌતમ ! બોલતા પહેલાં ભાષા નથી, બોલતા સમયે ભાષા કહેવાય છે, બોલ્યા પછી ભાષા કહેવાતી નથી.
७ पुवि भंते !भासा भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, भासासमयवीइक्कता બાલામિન ?
गोयमा ! णो पुव्वि भासा भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, णो भासासमयवीइक्कता भासा भिज्जइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું બોલતા પહેલાં ભાષાનું ભેદન થાય, બોલતા સમયે ભાષાનું ભેદન થાય કે બોલ્યા પછી ભાષાનું ભેદન થાય?
ઉત્તર- હે ગૌતમ! બોલતા પહેલાં ભાષાનું ભેદન થતું નથી, બોલતા સમયે ભાષાનું ભેદન થાય છે, બોલ્યા પછી પણ ભાષાનું ભેદન થતું નથી. |८ कइविहाणं भंते ! भासा पण्णता? गोयमा ! चउव्विहा भासा पण्णत्ता,तंजहासच्चा,मोसा,सच्चामोसा, असच्चामोसा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાષાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાષાના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા, મૃષા-ભાષા, સત્યમૃષા-મિશ્રભાષા અને અસત્યામૃષા-વ્યવહાર ભાષા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ દષ્ટિકોણથી ભાષા વિષયક નિરૂપણ છે. (૧) ભાષા અનાત્મ રૂપ છે - ભાષા આત્મરૂપ અર્થાત્ જીવ સ્વભાવ નથી, કારણ કે તે પુલમય છે. માટે આત્માથી તે ભિન્ન છે. જે રીતે જીવ દ્વારા ફેંકાયેલું ઢેફંજીવથી ભિન્ન છે, અચેતન છે; તે જ રીતે જીવ દ્વારા ગ્રહણ કરીને મૂકાયેલા ભાષા વર્ગણાના પુગલો પણ જીવથી ભિન્ન છે, અનાત્મરૂપ છે. ભાષામાં જીવનો વ્યાપાર છે, તો પણ તેને જીવ સ્વરૂપ કહી શકાય નહીં, કારણ કે જીવનો વ્યાપાર ફેંકાયેલા ઢેફામાં હોવા છતાં તે ઢેડું જીવ સ્વરૂપ નથી. (૨) ભાષા રૂપી છે:- ભાષા ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્ય છે. તોપણ તેને અરૂપી કહી શકાય નહીં કારણ કે પરમાણુ આદિ, સૂક્ષ્મ પુદ્ગલો, દેવોનું રૂપ, વાયુ વગેરે પદાર્થો ચક્ષુગ્રાહ્યા ન હોવા છતાં તે રૂપી છે. તેમજ ભાષા પણ રૂપી છે. ભાષાના પુદ્ગલો ગ્રહણ કરાય છે અને મૂકાય છે. તેથી તે પુગલ સ્વરૂપ છે. તેના પુદ્ગલો વણોદિ ૧૬ બોલ યુક્ત હોય છે. તે ચઉત્પશી અને ચક્ષુથી અગ્રાહ્ય હોય છે. (૩) ભાષા અચિત્ત છેઃ- ભાષા અનાત્મરૂપ છે. તે જીવ દ્વારા છોડેલા પદગલ સ્વરૂપ છે. જીવ દ્વારા નિસૃષ્ટ કફ, આદિ પુગલોની સમાન ભાષા પણ પુગલ સમૂહ રૂપ છે તેથી તે અચિત્ત છે. (૪) ભાષા અજીવ છે :- ભાષા જીવ રૂપ(પ્રાણ-ધારણ કરવાના સ્વભાવવાળી) નથી કારણ કે તેમાં ઉચ્છવાસ આદિ પ્રાણોનો અભાવ છે, તેથી તે અજીવરૂપ જ છે. (૫) ભાષા જીવને હોય છે :- ભાષા જીવ સ્વરૂપ નથી તેમ છતાં ભાષા જીવોને જ હોય છે, કારણ કે
Page #157
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
| ૯૩ |
વર્ણોનો સમૂહ ભાષા કહેવાય છે અને વર્ણ(અક્ષર), જીવના કંઠ, તાલુ, આદિના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કિંઠ, તાલ આદિનો વ્યાપાર જીવમાં જ પ્રાપ્ત થાય છે. આ રીતે ભાષા જીવના પ્રયત્નકૃત હોવાથી જીવને જ હોય છે.
જો કે ઢોલ મૃદંગ આદિ વાજિંત્રોમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે શબ્દ કહેવાય છે પરંતુ ભાષા કહેવાતી નથી. કારણ કે જીવ દ્વારા ભાષા પર્યાપ્તિના સહયોગે નિષ્પન્ન શબ્દોને જ ભાષા કહેવાય છે. મૃદંગ આદિના ધ્વનિ પુગલના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, કારણ કે શબ્દ, પુદ્ગલનો ગુણ છે. (બોલતા સમયે જ ભાષા છે:- જે રીતે પિંડ અવસ્થામાં રહેલી માટી કે ઘટ ફટયા પછી તેના દીકરાને ઘટ કહેવાતો નથી, તે જ રીતે બોલતા પહેલા કે પછી તે ભાષા કહેવાતી નથી. જે રીતે ઘટ અવસ્થા વિદ્યમાન હોય ત્યારે જ ઘટ કહેવાય છે, તે જ રીતે બોલાતા સમયે- મુખમાંથી નીકળતી અવસ્થામાં જ ભાષા કહેવાય
() બોલાતી ભાષાનું જ ભેદન થાય છે :- ભાષા વર્ણણાને ભાષારૂપે પરિણાવી વક્તા જ્યારે બોલે, ભાષાને છોડે ત્યારે તે ભાષા પુદ્ગલોનું વિખરાય જવું, તેના ખંડ થવા, તે પુલ સમૂહના છૂટા પડવાને ભેદન કહેવામાં આવે છે.
બોલતા પૂર્વે તો ભાષા પુદ્ગલ છોડાયા જ નથી. તેથી તેનું ભેદન સંભવિત નથી. બોલાયા પછી અર્થાતુ ભાષાના સમય પછી તે પુદ્ગલો ભાષા પરિણામે રહેતા નથી, માટે બોલાતા સમયે જ ભાષાનું ભેદન થાય છે.
ભાષા સમય પછી તે પુદ્ગલ શબ્દ કહેવાય છે. અંતર્મુહૂર્ત પછી તે પુદ્ગલ અશબ્દ પરિણત કહેવાય છે. વકતાના સામાન્ય પ્રયત્નથી છોડેલા ભાષા પુદ્ગલ ભેદતાં-ભેદાતાં ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જતાં વિનષ્ટ થઈ જાય છે અને મહાપ્રયત્નથી અર્થાત્ આત્માના વિશેષ સામર્થ્ય દ્વારા છોડાતા ભાષા પુગલ ભેદતાં-ભેદતાં અને અન્ય પુગલોને વાસિત કરતાં અસંખ્ય યોજન સુધી જાય છે. મન વિષયક વિવિધ પ્રશ્નોત્તર:| ९ आया भंते !मणे, अण्णे मणे । गोयमा !णो आया मणे, अण्णेमणे । जहा भासा तहा मणे वि जावणो अजीवाणं मणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન આત્મા છે કે આત્માથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ! મન આત્મા નથી. મન આત્માથી અન્ય(ભિન્ન) છે. ઇત્યાદિ જે રીતે ભાષાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે મનના વિષયમાં પણ કથન કરવું યાવતુ અજીવોને મન હોતું નથી. १० पुट्विं भते ! मणे, मणिज्जमाणे मणे? गोयमा !जहेव भासा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનન પૂર્વે મન હોય કે, મનન સમયે મન હોય અથવા મનન સમય વ્યતીત થયા પછી મન હોય? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ભાષાના સંબંધમાં કથન કર્યું, તે જ રીતે મનના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
११ पुटिव भंते ! मणे भिज्जइ; मणिज्जमाणे मणे भिज्जइ, मणसमयवीइक्कंते मणे મિmફ ?ોયHT !નદેવ માતા |
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! શું મનન પૂર્વે મનનું ભેદન થાય, મનન સમયે મનનું ભેદન થાય કે મનનસમય વ્યતીત થયા પછી મનનું ભેદન થાય?
ઉત્તર–ગૌતમ! જે રીતે ભાષાના ભેદન વિષયક કથન કર્યું, તે જ રીતે મનના ભેદન વિષયક કથન કરવું જોઈએ.
१२ कइविहे णं भंते !मणे पण्णत्ते? गोयमा !चउबिहे मणे पण्णत्ते,तंजहा-सच्चे जावअसच्चामोसे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! મનના ચાર પ્રકાર છે. યથા- (૧) સત્યમન (૨) મૃષામન (૩) મિશ્રમન (૪) વ્યવહાર મન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મન વિષયક વિવિધ નિરૂપણ છે. તેનું વિવેચન ભાષાની સમાન સમજવું જોઈએ. મન-મનન-ચિંતન કરવામાં ઉપકારી મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરી જીવ દ્વારા જે ચિંતન-મનન થાય છે તે મને કહેવાય છે. મનની ઉત્પત્તિ - મન:પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી તેની ઉત્પત્તિ થાય છે મનનું ભેદન - મનોદ્રવ્ય સમુદાયનું વિખરાય જવું તેને મનનું ભેદન કહે છે. વર્તમાન યુગની ભાષામાં કહી શકાય કે મન જ્યારે ચિંતન, મનન, સ્મરણ, નિર્ણય, નિદિધ્યાસન, સંકલ્પ, વિકલ્પ આદિ ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે, ત્યારે જ તેનું ભેદન થાય છે.
મન પણ ભાષાની જેમ અનાત્મરૂપ, રૂપી, અચિત્ત અને અજીવરૂપ છે. મનન સમયે તેને મન કહેવાય છે. મનન પહેલાં કે પછી તેનું અસ્તિત્વ હોતું નથી. તેથી મનન સમયે જ તેનું ભેદન થાય છે. મન જીવોને જ હોય છે. અજીવોને હોતું નથી. કાયા વિષયક વિવિધ પ્રશ્નોત્તર:१३ आया भंते !काये, अण्णे काये? गोयमा ! आया विकाये, अण्णे विकाये। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાયા(શરીર) આત્મા છે કે આત્માથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! કાયા આત્મા પણ છે અને આત્માથી ભિન્ન પણ છે. १४ रूवि भंते !काये, अरूविंकाये?
गोयमा !रूविं विकाये, अरूविं विकाये। एवं एक्केक्के पुच्छा? गोयमा ! सचित्ते विकाये, अचित्ते विकाये । जीवे विकाये, अजीवे विकाये, जीवाण विकाये, अजीवाण विकाये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયા રૂપી છે કે અરૂપી ? ઉત્તર- હે ગૌતમ! કાયા રૂપી પણ છે અને અરૂપી પણ છે. આ રીતે પૂર્વવતુ એક એક પ્રશ્ન કરવા જોઈએ (ઉત્તર) હે ગૌતમ ! કાયા સચિત્ત પણ છે અચિત્ત પણ છે. કાય જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે. કાય જીવોને પણ હોય છે અને અજીવોને
Page #159
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩: ઉદ્દેશક-૭.
[ ૯૫ |
પણ હોય છે. १५ पुव्वि भंते ! काये, पुच्छा? गोयमा ! पुट्वि पिकाये, कायिज्जमाणे विकाये, कायसमयवीइक्कते विकाये। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પહેલાં કાયા હોય છે ઇત્યાદિ પ્રશ્ન.?
ઉત્તર- હે ગૌતમ! જીવનો સંબંધ થતાં પહેલાં પણ કાયા હોય છે. કાયિક પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કાયા હોય છે અને કાયિક પુદગલોના ગ્રહણનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયા હોય છે. १६ पुट्विं भंते !काये भिज्जइ? पुच्छा। गोयमा ! पुबि पिकाये भिज्जइ जावकाये મgI ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો દ્વારા ગ્રહણ કર્યા પહેલાં કાયાનું ભેદન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પહેલાં પણ કાયનું ભેદન થાય છે. પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કાયાનું ભેદન થાય છે. પુદ્ગલોના ગ્રહણ કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયાનું ભેદન થાય છે. १७ कइविहे णं भंते !काये पण्णत्ते?
___ गोयमा ! सत्तविहे काये पण्णत्ते,तंजहा- ओराले, ओरालियमीसए, वेउव्विए, वेउव्वियमीसए आहारए, आहारगमीसए, कम्मए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાયાના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પ્રકાર છે, યથા (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક-મિશ્ર અને (૭) કાર્પણ કાય. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં કાયા વિષયક વિવિધ દષ્ટિકોણથી નિરૂપણ છે.
ભાષા અને મન કરતાં કાયાનું સ્વરૂપ ભિન્ન છે. ભાષા અને મન વર્તમાનકાલભાવી છે. કારણકે બોલતા સમયે કે મનન સમયે જ તેનું અસ્તિત્વ હોય છે. જ્યારે કાયાની સ્થિતિ ત્રિકાલ સ્થાયી છે. કાયા પુદ્ગલમય છે. સ્વભાવની અપેક્ષાએ ચૈતન્ય સ્વરૂપ આત્માથી સર્વથા ભિન્ન છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં સાપેક્ષ સમાધાન છે. (૧) કાયા આત્મા પણ છે અને અનાત્મ પણ છે - કાયા કથંચિત્ આત્મસ્વરૂપ છે, કારણ કે કાયાનો સ્પર્શ કરવાથી આત્માને અનુભવ થાય છે, કાયાથી બાંધેલા કર્મોનો અનુભવ આત્માને થાય છે. તેમજ જીવકૃત કર્મોનું વેદન પણ કાયાના માધ્યમથી થાય છે. તેથી તે કથંચિત્ આત્મસ્વરૂપ છે. કથંચિત્ અનાત્મસ્વરૂપ છે, કારણ કે કાયાનો વિનાશ થવાથી આત્માનો વિનાશ થતો નથી, કાયાના એકાદ અંગનું છેદન થવાથી આત્માનું છેદન થતું નથી, તેથી તે કથંચિત્ અનાત્મસ્વરૂપ છે.
કાર્પણ કાયા અને સંસારી આત્મા, પરસ્પર ક્ષીર-નીરની જેમ એકમેક રૂપે રહે છે તેથી કાર્પણ કાયની અપેક્ષાએ કાયા આત્મરૂપ છે અને ઔદારિક આદિ શરીરની અપેક્ષાએ કાયા આત્માથી ભિન્ન છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
|
૯૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) કાયા રૂપી પણ છે અરૂપી પણ છે - ઔદારિક આદિ શરીરોની અપેક્ષાએ કાયા રૂપી છે અને કાર્મણકાય રૂપી હોવા છતાં પણ અતિ સૂક્ષ્મ હોવાથી કાયાને સ્થૂલ દષ્ટિએ અરૂપી પણ માની શકાય છે. (વાસ્તવિક રીતે અરૂપી નથી) (૩) કાયા સચિત્ત પણ છે અચિત્ત પણ છે:- જીવિત અવસ્થામાં ચૈતન્ય યુક્ત હોવાથી કાયા સચિત્ત છે અને મૃતાવસ્થામાં ચૈતન્યનો અભાવ હોવાથી તે કાયા અચિત્ત પણ છે. (૪) કાયા જીવ પણ છે અને અજીવ પણ છે:- વિવક્ષિત ઉચ્છવાસાદિ પ્રાણ ધારણ કરવાથી ઔદારિક શરીરની અપેક્ષાએ કાયા જીવ રૂપ છે અને ઉચ્છવાસાદિ રહિત મૃતદેહની અપેક્ષાએ કાયા અજીવ રૂપ છે. (૫) કાયા જીવને પણ છે અને અજીવને પણ છે - જીવ શરીર ધારણ કરે છે. તેથી જીવને કાય-શરીર હોય છે અને માટી આદિથી બનેલા શરીરનો આકાર અજીવ કાય કહેવાય છે. () કાયા પહેલાં, પછી અને વર્તમાનમાં હોય છે:- જીવનો સંબંધ થયા પહેલાં પણ કાયા હોય છે. જેમ કે દેડકા આદિનું કલેવર પડ્યું હોય જીવ ઉત્પન્ન થતાં તે જીવની તે કાયા બની જાય છે. વર્તમાનમાં જીવ તે શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. તેથી ગ્રહણ સમયે પણ કાયા છે. જીવ દ્વારા શરીરને યોગ્ય પગલ ગ્રહણનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયા હોય છે. જેમ કે મૃત કલેવર. (૭) કાયાન ભેદન પહેલાં પછી અને વર્તમાનમાં હોય છે - જીવ દ્વારા કાયાને યોગ્ય પુગલો ગ્રહણ કરાતાં પહેલાં પણ પ્રતિક્ષણ પુદ્ગલોનો ચય-ઉપચય થવાની પહેલાં પણ કાયાનું ભેદન થાય છે. જેમ કે જે ઘટમાં મધ ભરવાનો વિચાર હોય તેને મધ ભર્યા પહેલાં પણ મધુ-ઘટ કહેવાય છે. તે જ રીતે કાયા રૂપે પરિણત થયા પહેલાં પણ તેને દ્રવ્ય-કાયા કહી શકાય છે. જીવ દ્વારા ગ્રહણ કરાતા સમયે પણ કાયાનું ભેદન થાય તે સ્પષ્ટ છે. જીવ રહિત કાયાનું પણ અસ્તિત્વ રહે છે અને તેમાંથી પુગલો વિખેરાતા જાય છે માટે કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ તેનું ભેદન થાય છે. મરણના વિવિધ પ્રકાર :१८ कइविहे णं भंते ! मरणे पण्णत्ते? ।
गोयमा !पंचविहेमरणेपण्णत्ते,तंजहा-आवीचियमरणे ओहिमरणे आइयंतियमरणे बालमरणे पडियमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! મરણના પાંચ પ્રકાર છે. યથા– (૧) આવી ચિમરણ (૨) અવધિમરણ (૩) આત્યંતિક મરણ (૪) બાલમરણ (૫) પંડિત મરણ. વિવેચન : - મરણ :- આયુષ્ય પૂર્ણ થતાં આત્મા અને સ્કૂલ શરીરનું જુદા થઈ જવું, શરીરમાંથી આયુષ્ય બલપ્રાણનો નાશ થવો, તથા બાંધેલા આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય થવો, તેને મરણ કહે છે તેના પાંચ પ્રકાર છે. યથા(૧) આવી ચિમરણઃ- (૧) આલમનાદીવય-પ્રતિસમયમનુભૂથમાનાયુકોપરાપરયુતિવાફૂર્વાયું સૈનિવિષ્ણુતિનHEવસ્થા યામિન તલાવવા જેમ પ્રતિ સમયેતરંગો ઉત્પન્ન થાય અને નષ્ટ થાય
Page #161
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩ઃ ઉદ્દેશક-૭.
૯૭]
તેમ પ્રત્યેક સમયે આયુષ્યકર્મના દલિકો ઉદય પામે છે અને નિર્જરી જાય છે. પ્રતિ સમયે આયુષ્ય દલિકો ભોગવાય છે, સમયે-સમયે આયુષ્ય ઘટતું જાય છે, તેને આવીચિ મરણ કહે છે. (૨) વિદ્યાના वीचि-विच्छेदोयत्रतदावीचिकं अवीचिकमेवावीचिकंतच्च तन्मरणंच इत्यावीचिरमण।भरमां વિચિ-
વિચ્છેદ વિધમાન ન રહે અર્થાતુ વિચ્છેદ ન થાય, આયુષ્યકર્મની પરંપરા ચાલુ રહે તેને આવીચિમરણ કહે છે. (૨) અવધિમરણ :- (૧) એક ભવની અવધિ– આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં જે મરણ થાય તે અવધિમરણ છે. આયુષ્યકર્મના દલિકોને ભોગવ્યા પછી તે દ્રવ્યોના પુનર્રહણની અવધિ(તે પુગલો પુનઃ ગ્રહણ ન થાય ત્યાં) સુધી તે જીવનું અવધિમરણ કહેવાય છે. આ મરણ પછી પુલ પરિણામોની વિચિત્રતાના કારણે એક વાર છોડેલા કર્મલિકોનું પુનઃ ગ્રહણ શક્ય બને છે. (૩) આત્યંતિક મરણ - નરકાદિ આયુષ્યકર્મ રૂપ કર્મદલિકોને એક વાર ભોગવીને મૃત્યુ સમયે છોડી દીધા પછી તેને જીવ પુનઃ ક્યારે ય ગ્રહણ ન કરે તો તે મરણને આત્યંતિક મરણ કહે છે. (૪)બાલ મરણ - વ્રતરહિત જીવોના મરણને બાલ મરણ કહે છે. (૫) પંડિત મરણ - વ્રત પ્રત્યાખ્યાન સહિત કે સંલેખના સંથારા સહિત જીવોના મરણને પંડિત મરણ કહે
આવિચિ મરણ:१९ आवीचियमरणे णं भंते ! कइविहे पण्णते? ___ गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- दव्वावीचिय मरणे, खेत्तावीचियमरणे कालावीचियमरणे भवावीचियमरणे भावावीचियमरणे।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આવી ચિમરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! આવી ચિમરણના પાંચ પ્રકાર છે. યથા- (૧) દ્રવ્યાવચિમરણ (૨) ક્ષેત્રાવચિમરણ (૩) કાલાવચિમરણ (૪) ભવાવીચિમરણ (૫) ભાવાવચિમરણ. २० दव्वावीचियमरणे णं भंते !कइविहे पण्णत्ते?
गोयमा ! चउविहे पण्णत्ते,तंजहा- जेरइयदव्वावीचियमरणे, तिरिक्खजोणिय दव्वावीचियमरणे,मणुस्सदव्वावीचियमरणे,देवदव्वावीचियमरणे।
सेकेणटेणंभंते ! एवंकुच्चइ-णेरड्यदव्वावीचियमरणे,णेरड्यदव्वावीचियमरणे?
गोयमा !जण्णंणेरड्या णेरइए दव्वेवट्टमाणा जाइंदव्वाइंणेरइयाउयत्ताएगहियाई, बद्धाई,पुट्ठाई,कडाई, पट्टवियाई,णिविट्ठाई, अभिणिविट्ठाई, अभिसमण्णागयाइंभवंति ताई दव्वाइं आवीचियमणुसमयं णिरंतरं मरति त्ति कटुसे तेणटेणं गोयमा ! एवं वुच्चइणेरइयदव्वावीचियमरणे एवं जावदेवदव्वावीचियमरणे। શદાર્થ:-ખેરફાળે વટ્ટમ - નારક જીવ રૂપે વર્તતા રફાસત્તા-નરયિક આયુષ્ય રૂપે
Page #162
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
જયારું = ગૃહીત, સામાન્યરૂપે ગ્રહણ કર્યા વાડું = બંધન રૂપે બાંધ્યા પુઠ્ઠાડું = પ્રદેશરૂપે(પ્રક્ષિપ્ત કરીને) પુષ્ટ કર્યા પવિયાડું સ્થિતિરૂપે સ્થાપિત કર્યાવિફાદું જીવ પ્રદેશમાં પ્રવેશ કર્યોમણિવિદ્દારું = જીવ પ્રદેશોમાં અત્યંત ગાઢ રૂપે પ્રવિષ્ટ કર્યા મસમMાયારૃ ઉદયાભિમુખ બનેલામતિ - છોડે છે, અથવા ભોગવીને મરે છે અણુસમય = પ્રતિસમય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાવચિમરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યાવચિમરણના ચાર પ્રકાર છે. યથા- (૧) નૈરયિક દ્રવ્યાવચિમરણ (૨) તિર્યંચ યોનિક દ્રવ્યાવચિમરણ (૩) મનુષ્ય દ્રવ્યાવચિમરણ (૪) દેવ દ્રવ્યાવીચિમરણ.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાવીચિમરણને નૈરયિક દ્રવ્યાપીચિમરણ કહે છે?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિક દ્રવ્ય(જીવ) પણે વર્તતા નૈરયિક જીવે, જે દ્રવ્યોને નૈરયિક આયુષ્યરૂપે ગ્રહણ કર્યા છે(સ્પર્યા છે), બંધનરૂપે બાંધ્યા છે, પુષ્ટ કર્યા છે, વિશિષ્ટ રસ યુક્ત કર્યા છે, સ્થિતિ રૂપે સ્થાપિત કર્યા છે, જીવ પ્રદેશોમાં પ્રવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ-અત્યંત ગાઢરૂપે પ્રવિષ્ટ કર્યા છે અને ઉદયાભિમુખ કર્યા છે, તે દ્રવ્યોને તે નૈરયિક પ્રતિસમયે નિરંતર આવીચિમરણથી છોડે છે. તેથી હે ગૌતમ! તે નરયિક દ્રવ્યાવચિમરણને નૈરયિક દ્રવ્યાવીચિમરણ કહે છે. તે રીતે તિર્યંચ દ્રવ્યાવચિમરણ, મનુષ્ય દ્રવ્યાવીચિમરણ અને દેવ દ્રવ્યાવચિમરણ જાણવું જોઈએ.
२१ खेत्तावीचियमरणे णं भंते ! कइविहे पण्णते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहा- जेरइयखेत्तावीचियमरणे जावदेवखेत्तावीचियमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્ષેત્રાવી ચિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ચાર પ્રકાર છે, યથા– નૈરયિક ક્ષેત્રાવી ચિમરણ, તિર્યંચયોનિક ક્ષેત્રાવી ચિમરણ, મનુષ્ય ક્ષેત્રાવીચિમરણ અને દેવ ક્ષેત્રાવચિમરણ. २२ सेकेणटेणं भंते! एवं वुच्चइ-णेरइयखेत्तावीचियमरणे णेरइयखेत्तावीचिय मरणे?
गोयमा !जणंणेरइया णेरइयखेत्ते वट्टमाणा जाइंदव्वाइंणेरइयाउयत्ताए गहियाई, एवं जहेव दव्वावीचियमरणे तहेव खेत्तावीचियमरणे वि । एवं जावभावावीचियमरणे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક ક્ષેત્રાવી ચિમરણને નૈરયિક ક્ષેત્રાવી ચિમરણ કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક ક્ષેત્રમાં રહેલા નૈરયિક જીવે જે દ્રવ્યોને સ્વયં નૈરયિક આયુષ્યપણે ગ્રહણ કર્યા છે, યાવત તે દ્રવ્યોને પ્રતિસમય નિરંતર છોડે છે, ઇત્યાદિ દ્રવ્યાવચિમરણની સમાન અહીં ક્ષેત્રાવચિમરણનું પણ સંપૂર્ણ કથન કરવું જોઈએ. તે જ રીતે કાલાવચિમરણ, ભવાનીચિમરણ અને ભાવાવ ચિમરણ સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આવી ચિમરણના ભેદ પ્રભેદોનું નિરૂપણ છે. આવીચિમરણના દ્રવ્ય,ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ ભેદ છે અને તે પ્રત્યેકના નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની અપેક્ષાએ
Page #163
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
૯૯ |
પુનઃ ચાર-ચાર ભેદ થવાથી કુલ પ૪૪ = ૨૦ ભેદ થાય છે. નૈરયિક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ આવી ચિમરણઃ-નૈરયિક જીવનું નરકાયુ ક્ષણે-ક્ષણે ક્ષીણ થાય છે, તે નૈરયિક દ્રવ્યાવચિમરણ છે. નરકક્ષેત્રમાં રહેલા નૈરયિક જીવનો ક્ષણે-ક્ષણે જે ક્ષેત્રસંયોગ વ્યતીત થાય છે. તે નૈરયિક ક્ષેત્રાવચિમરણ છે. નૈરયિક કાલમાં રહેલા નૈરયિક જીવની ક્ષણે-ક્ષણે આયુષ્ય સ્થિતિ ક્ષય થાય છે, તે નૈરયિક કાલાવચિમરણ છે. નારક ભવમાં રહેલા નૈરયિક જીવના ક્ષણે-ક્ષણે ભવનિબંધક કર્મ ક્ષય થાય છે, તે નૈરયિક ભવાવી ચિમરણ છે. નૈરયિક ભાવમાં વર્તતા નૈરયિક જીવના ક્ષણે ક્ષણે દુઃખ, અશાંતિ વગેરે ભાવો વ્યતીત થાય છે, તે નૈરયિક ભાવાવ ચિમરણ છે. આ રીતે ચારે ગતિની અપેક્ષાએ મરણના વીસ ભેદ થાય છે. અવધિમરણ:२३ ओहिमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहादव्वोहि-मरणे,खेत्तोहिमरणे जावभावोहिमरणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્યાવધિમરણ, ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ અને ભવાવધિમરણ અને ભાવાવધિમરણ. २४ दव्वोहि-मरणे णं भंते ! कइविहे पण्णते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहाणेरइयदव्वोहिमरणे जावदेवदव्वोहिमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા-નૈરયિકદ્રવ્યાવધિમરણ, તિર્યંચયોનિકદ્રવ્યાવધિમરણ, મનુષ્યદ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ. २५ सेकेणतुणं भंते ! एवं वुच्चइ- णेरइयदव्वोहि-मरणे णेरइयदव्वोहि मरणे?
गोयमा ! जण्णं णेरइया णेरइयदव्वे वट्टमाणा जाइंदव्वाइं संपयं मरति, ते णं णेरइया ताईदव्वाइं अणागएकाले पुणो विमरिस्संति,सेतेणटेणंगोयमा ! जावणेरइय दव्वोहिमरणे। एवंतिरिक्खजोणियमणुस्सदेवदव्वोहिमरणेवि। एवंएएणंगमेणंखेतोहिमरणे वि, कालोहिमरणे वि, भवोहिमरणे वि, भावोहिमरणे वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકપણે રહેલા નૈરયિક જીવ, જે દ્રવ્યોને વર્તમાન સમયે છોડે છે અને પુનઃ તે જ જીવ, ભવિષ્યકાલમાં નૈરયિક થઈને તે જ દ્રવ્યોને ગ્રહણ કરીને પુનઃ છોડશે. તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે. તે જ રીતે તિર્યંચયોનિક દ્રવ્યાવધિમરણ, મનુષ્ય દ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ જાણવું જોઈએ. તે જ રીતે ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ, ભવાવધિમરણ અને ભાવાવધિમરણ પણ સમજવું જોઈએ. વિવેચન :
અવધિમરણમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ ભેદ અને પ્રત્યેકના ચાર
Page #164
--------------------------------------------------------------------------
________________
| ૧૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ગતિની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. નૈરયિક જીવ આયુષ્યદલિકોને મર્યાદિત કાલ માટે જ છોડે છે. પુનઃ ભવભ્રમણ કરતાં તેને ગ્રહણ કરવાના છે. અવધિ એટલે મર્યાદિત કાલ માટે તે આયુષ્ય દલિકો છૂટે છે તેથી તેને નૈરયિક દ્રવ્યાવધિમરણ કહે છે. આ રીતે પ્રત્યેક ભેદ સમજવા. આત્યંતિક મરણ:
२६ आइयंतियमरणे णं भंते ! पुच्छा । गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहादव्वाइयतियमरणे,खेत्ताइयतियमरणे, जावभावाइयतियमरणे। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! આત્યંતિક મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્યાત્યંતિકમરણ, ક્ષેત્રાત્યંતિક મરણ, કાલાત્યંતિક મરણ, ભવાત્યંતિક મરણ અને ભાવાત્યંતિક મરણ. २७ दव्वाइयंतियमरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- णेरइयदव्वाइयतियमरणे जाव देवदव्वाइयतियमरणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાત્યંતિક મરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ચાર પ્રકાર છે. યથા- નરયિક દ્રવ્યાત્યંતિક મરણ થાવ, દેવ દ્રવ્યાત્યંતિક મરણ. २८ सेकेण?णं भंते ! एवं वुच्चइ-णेरड्यदव्वाइयंतियमरणे णेरइयदव्वाइयंतिय मरणे? ___ गोयमा ! जण्णं णेरइया णेरइयदव्वे वट्टमाणा जाई दव्वाई संपयं मरंति, तेणं णेरड्या ताइंदव्वाइंअणागएकालेणोपुणो विमरिस्संति,सेतेणटेणंजावणेरड्यदव्वाइयंतिय मरणे। एवं तिरिक्ख जोणियमणुस्सदेवाइयतियमरणे, एवं खेत्ताइयतियमरणे वि, एवं जावभावाइयतियमरणे वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણને “નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ” કહે છે ?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિકપણે રહેલા નૈરયિક જીવ, જે દ્રવ્યોને વર્તમાન સમયે છોડે છે, તે નૈરયિક જીવ, તે દ્રવ્યોને ભવિષ્ય કાલમાં ફરી કયારેય ગ્રહણ કરશે નહીં અને છોડશે નહીં. તેથી હે ગૌતમ! નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણને “નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ” કહે છે. તે રીતે તિર્યંચ યોનિક દ્રવ્યાત્યંતિક મરણ, મનુષ્ય દ્રવ્યાત્યંતિક મરણ અને દેવ દ્રવ્યાત્યંતિક મરણ પણ જાણવું જોઈએ તથા આ રીતે ક્ષેત્રાત્યંતિક મરણ, કાલાત્યંતિક મરણ, ભવાત્યંતિક મરણ અને ભાવાત્યંતિક મરણ પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં મરણના ત્રીજા ભેદરૂપ આત્યંતિક મરણનું સ્વરૂપ દર્શાવ્યું છે. નૈરયિકાદિ આયુષ્યના દલિકો છોડ્યા પછી તે જીવ કયારે ય તેને ગ્રહણ કરવાનો ન હોય તો તે નૈરયિક આત્યંતિક મરણ કહેવાય છે. મરણના બીજા ભેદ અવધિ મરણ અને આ ત્રીજા મરણમાં પ્રતિપક્ષભાવ છે. અવધિમરણમાં કેટલાક કાલ
Page #165
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૭
[ ૧૦૧ |
પછી છોડેલા આયુષ્ય કર્મ દલિકોને ફરીથી ગ્રહણ કરવાના હોય છે અને આત્યંતિક મરણમાં એકવાર છોડેલા આયુકર્મના દલિકોને ફરી કયારે ય ગ્રહણ કરવાના જ નથી. શેષ ૨૦ ભેદ બંને મરણના સમાન રીતે થાય છે.
બાલમરણ:२९ बालमरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !दुवालसविहे पण्णत्ते, तंजहावलयमरण, वसट्टमरण एवं जहा खदए जावगिद्धपुट्ठमरण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાલમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બાર પ્રકાર છે. યથા– (૧) વલયમરણ (૨) વશાર્ત મરણ ઇત્યાદિ શતક-૨/૧ ના સ્કંદકાધિકાર અનુસાર જાણવા યાવત (૧૨) વૃદ્ધપૃષ્ઠમરણ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં બાર બાલમરણના નામ માટે શતક ૨/૧નો નિર્દેશ છે તે આ પ્રમાણે છે– (૧) વલયમરણ (૨) વશામરણ (૩) અન્તઃશલ્યમરણ (૪) તદ્ભવમરણ (૫) ગિરિપતન મરણ (૬) તરુપતનમરણ (૭) જલ પ્રવેશ (૮) અગ્નિપ્રવેશ (૯) વિષભક્ષણ (૧૦) શસ્ત્રાઘાત (૧૧) વૈહાનસમરણ (૧૨) વૃદ્ધ પૃષ્ઠ મરણ. તેના વિવેચન માટે જુઓ- ભગવતી સૂત્ર ભાગ-૧ શતક ર/૧, પૃ. ૨૫૭. પંડિત મરણ :|३० पंडियमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहापाओवगमणेय भत्तपच्चक्खाणेय। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પંડિત મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે. યથા– (૧) પાદપોગમન મરણ (૨) ભક્ત પ્રત્યાખ્યાન મરણ. ३१ पाओवगमणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते,तं जहाणीहारिमेय अणीहारिमेय जावणियम अपडिकम्मे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પાદપોપગમન મરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે. યથા– (૧) નિર્ધારિમ અને (૨) અનિર્ધારિમ થાવત્ અવશ્ય અપ્રતિકર્મ સુધી કથન કરવું જોઈએ. ३२ भत्तपच्चक्खाणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !तंचेव जहा पाओवगमणे, णवरणियम सपडिकम्मे ॥ सेव भते ! सेव भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક્તપ્રત્યાખ્યાન મરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! પાદપોપગમનની જેમ તેના પણ નિર્ધારિમ અને અનિહરિમ બે ભેદ થાય છે. તેમાં વિશેષતા એ છે કે બંને પ્રકારના ભક્ત પ્રત્યાખ્યાન મરણ અવશ્ય સપ્રતિકર્મ-શરીર સંસ્કાર સહિત જ હોય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર–૪
વિવેચન
પંડિત મરણ – જ્યાં સુધી શરીર આત્મગુણોની વૃદ્ધિમાં સહાયક હોય, ત્યાં સુધી સાધક તે શરીરને વહન કરે છે અને જ્યારે તે કાર્યક્ષમ ન રહે, ત્યારે સાધક સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરે, તેને પંડિતમરણ કહે છે. આ પંડિતમરણ કે સમાધિમરણમાં કોઈ પણ પ્રકારનો આવેશ હોતો નથી પરંતુ પૂર્ણ શાંતિ અને સ્વસ્થતા હોય છે.
પાદપોપગમન ઃ– ચારે પ્રકારના આહારનો જીવન પર્યંત ત્યાગ કરીને, પાદપ એટલે વૃક્ષની પડી ગયેલી શાખાની જેમ સંપૂર્ણ રૂપે નિશ્ચેષ્ટ અર્થાત્ સર્વ પ્રકારની યૌગિક ચેષ્ટાઓથી રહિત બનીને, મૃત્યુ પર્યંત આત્મભાવમાં લીન બની જવું, તેને પાદપોપગમન કહે છે. તેમાં શરીર સંસ્કાર, સેવા-શુશ્રુષા આદિ કોઈ પણ પ્રતિકર્મ નથી. તેથી તેને અપ્રતિકર્મ કહે છે.
ભક્ત પ્રત્યાખ્યાન :– જીવન પર્યંત ત્રણ અથવા ચારે આહારનો ત્યાગ કરીને, આત્મભાવમાં રહેવું તે ભક્ત પ્રત્યાખ્યાન છે. તેમાં શારીરિક હલન-ચલન, આવશ્યકતાનુસાર સેવા-શુશ્રુષા આદિની છૂટ હોય છે. તેથી તેને સપ્રતિકર્મ કહે છે. પડિતમરામાં બેંગત મરણનો પણ ઉલ્લેખ છે. પરંતુ તેનો સમાવેશ ભક્ત પ્રત્યાખ્યાનમાં થઈ જાય છે.
બીહારમ :- જેમાં શરીરનું નિહરણ એટલે શરીરની અગ્નિસંસ્કાર આદિ ઉત્તરક્રિયા કરવામાં આવે તેને નિહારિમ કહે છે અર્થાત્ સાધક જે સ્થાનમાં (ઉપાશ્રયમાં) મરણ પામે તે સ્થાનથી અન્યત્ર લઈ જઈને, તેના મૃત શરીરની અંતિમવિધિ કરાય છે, તેને નિહારિમ કહે છે.
અળીહરિમ :- જેના શરીરનું નિહરણ કરવામાં ન આવે અર્થાત્ સાધક જે સ્થાનમાં(જંગલ આદિમાં) મૃત્યુ પામે ત્યાં જ તેના મૃતદેહને છોડી દેવાય; જેના મૃતદેહની કોઈ અંતિમ વિધિ કરવામાં આવતી નથી તેને અનિહારિમ કહે છે. પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન બંને પ્રકારના મરણના નિહારિમ અને અનિારિમ ભેદ થાય છે.
|| શતક ૧૩/૦ સંપૂર્ણ ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
| શતક્ર–૧૩: ઉદ્દેશક-૮
[ ૧૦૩]
શતક-૧૩: ઉદ્દેશક-૮
કમ
કર્મ પ્રકૃતિ - | १ कइणं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ?
गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ। एवंबंधट्ठिइउद्देसो भाणियव्वोणिरवसेसो जहा पण्णवणाए । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ પ્રવૃતિઓ કેટલી છે? - ઉત્તર-હે ગૌતમ! કર્મ પ્રકૃતિઓ આઠ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૩મા પદનાદ્રિતીય બંધ–સ્થિતિ ઉદ્દેશકનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
તે શતક ૧૩/૮ સંપૂર્ણ છે
,
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩ઃ ઉદ્દેશક-૯ |
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સાધુની વિવિધ પ્રકારની વૈક્રિયશક્તિનું પ્રતિપાદન છે. * તપ-સંયમની આરાધના કરતાં સાધુને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે. વિવિધ પ્રકારના રૂપો બનાવવાની જે લબ્ધિ ઉત્પન્ન થાય તેને વૈક્રિય લબ્ધિ કહે છે. વૈક્રિય લબ્ધિથી સાધુ પોતાની ઇચ્છાનુસાર અનેકરૂપ બનાવીને તેના દ્વારા પોતાનું કાર્ય કરી શકે છે. સૂત્રકારે ભિન્ન ભિન્ન સૂત્રો દ્વારા તેની વિવિધતાનું દર્શન કરાવ્યું છે. * તે અણગાર પશુ-પક્ષીના રૂપ બનાવીને આકાશમાં ગમન કરી શકે છે. સોના, ચાંદી આદિ ધાતુઓની પેટીની વિક્રિયા કરીને, તે હાથમાં લઈને ગમન કરી શકે છે. ઘટ, પટ, કટ આદિ કોઈ પણ રૂપ બનાવી શકે છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. અમારી અણગાર લબ્ધિ પ્રયોગ કરતા નથી. * કોઈ સાધુ પરિસ્થિતિવશ પણ લબ્ધિ પ્રયોગ કરે તો તે માયી અણગાર કહેવાય છે. લબ્ધિ પ્રયોગ કરવો તે પ્રમત્ત (પ્રમાદ) ભાવ છે. અહીં માયી શબ્દપ્રયોગ, પ્રમાદ કે દોષ અર્થમાં છે. તેનું સેવન કરનાર માયી કહેવાય છે. લબ્ધિ પ્રયોગ કર્યા પછી જો તે દોષની આલોચનાદિ કરી લે તો તે અમારી કહેવાય છે અને તે આરાધક થાય છે. લબ્ધિપ્રયોગની આલોચનાદિ દ્વારા શુદ્ધિ ન કરે તો તે સાધક વિરાધક થાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં અણગારની લબ્ધિની ક્ષમતા દર્શાવીને તેઓને આરાધના માટે લબ્ધિપ્રયોગથી દૂર રહેવાની પ્રેરણા આપી છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
शत-१७ : देश-८
| १०५
शत-१3 : Bश-
અણગાર(કેયાઘટિકા)
मागारनी वैडिय-शस्ति:| १ रायगिहे जावएवंवयासी-से जहाणामए केइ पुरिसेकेयाघडियंगहाय गच्छेज्जा; एवामेव अणगारे वि भावियप्पा केयाघडियाकिच्चहत्थगएणं अप्पाणेण उड्डे वेहासं उप्पएज्जा? हतागोयमा ! उप्पएज्जा। शार्थ:-केयाघडियं = २२सीथी बांदोडो किच्चहत्थगएणं - विक्षुर्वित :री, डायमान. भावार्थ:-प्र-रागृहनगरमां गौतम स्वाभीमेमा प्रभारी ५ यु-भगवन् !हेरी ओऽ પુરુષ રસ્સીથી બાંધેલો ઘડો લઈને જાય છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ વૈક્રિય લબ્ધિથી રસ્સીથી બાંધેલો ઘડો હાથમાં લઈને સ્વયં ઊંચે આકાશમાં ઊડી શકે છે?
उत्तर- 1, गौतम! 1.30 . | २ अणगारेणं भंते ! भावियप्पा केवइयाइं पभूकेयाघडियाकिच्चहत्थगयाइंरूवाई विउवित्तए?
___ गोयमा !से जहाणामए जुवई जुवाणे हत्थेणं हत्थे, एवं जहा तइयसए पंचमुद्देसए जावणो चेव णं संपत्तीए विउव्विसुवा विउव्वंति वा विउव्विस्संति वा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર, રસ્સીથી બાંધેલા ઘડાને હાથમાં લઈને કેટલા રૂપોની વિદુર્વણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૩/૫ અનુસાર યુવતિયુવાનના હસ્તગ્રહણના દષ્ટાંતાનુસાર સર્વ કથન કરવું જોઈએ. યાવત જંબુદ્વીપ ભરાય તેટલા રૂપો બનાવવાની તેની શક્તિ માત્ર છે, સંપ્રાપ્તિ (ક્રિયાત્મક રૂપે) ક્યારે ય આટલા રૂપની વિક્ર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. | ३ से जहाणामए केइ पुरिसे हिरण्णपेलंगहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हिरण्णपेलहत्थकिच्चगएणं अप्पाणेणं उड्ढ वेहासं उप्पएज्जा?
हंतागोयमा !उप्पएज्जा। एवंजहाकेयाघडियंआलावगोतहाहिरण्णप्लंपिणिरवसेसं जावणो चेवणंसंपत्तीए विउव्विसुंवाविउव्वंति वा विउव्विसंतिवा।।
__ एवंसुवण्णपेलं, रयणपेलं, वइरपेलं, वत्थपेलं, आभरणपेलं, वियलकडं, सुंबकडं, चम्मकड,कंबलकड,एवं अयभार,तबभार,तउयभार,सीसगभार, हिरण्णभारसुवण्णभार,
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
वइरभारं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ, ચાંદીની પેટી લઈને ગમન કરે છે, તે જ રીતે કોઈ ભાવિતાત્મા અણગાર પણ ચાંદીની પેટી લઈને(આ પ્રકારના રૂપની વિદુર્વણા કરીને) સ્વયં આકાશમાં ઊંચે ઊડી શકે છે?
ઉત્તર- હા ગૌતમ! ઊડી શકે છે. આ સર્વ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. આ જ રીતે સુવર્ણની પેટી, રત્નોની પેટી, વજની પેટી, વસ્ત્રોની પેટી અને આભૂષણોની પેટી લઈને આકાશમાં ગમન કરી શકે છે. આ જ રીતે વાંસની ચટાઈ, શુમ્બકટ– વીરણ ઘાસની ચટાઈ, ચર્મકટ– ચામડાની ચટાઈ, કે કંબલકટ– ઊનની કંબલ તથા લોખંડનો ભાર, તાંબાનો ભાર, કલઈનો ભાર, શીશાનો ભાર, ચાંદીનો ભાર, સોનાનો ભાર અને વજનો ભાર લઈને(આ સર્વ રૂપોની વિદુર્વણા કરીને) ઊંચે આકાશમાં ઊડી શકે છે. તે સર્વ વર્ણન રસ્સી બાંધેલા ઘડાના સૂત્રાલાપકની જેમ જાણવું યાવતુ જેબૂદ્વીપ ભરાય જાય તેટલા રૂપો બનાવવાની શક્તિ છે, પણ કયારે ય તેટલા રૂપો કર્યા નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
४ से जहाणामए वग्गुली सिया,दो विपाए उल्लंबिया उल्लंबिया उड्डेपाया अहोसिरा चिट्ठज्जा; एवामेव अणगारे वि भावियप्पा वग्गुलीकिच्चगएणं अप्पाणेण उड्ड वेहास વિMા ?
हंता गोयमा ! चिट्ठज्जा । एवं जावणो चेव णं संपत्तीए । एवं जण्णोवइय वत्तव्वया णिरवसेसा भाणियव्वा जहा तइयसए पंचमुद्देसए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ વાગુલપક્ષિણી-ચામાચીડીયા પોતાના બંને પગથી વૃક્ષાદિને પકડી ઊંચે પગ અને નીચે માથુ રહે તેમ ઉંધા માથે લટકે છે, તેમ ભાવિતાત્મા અણગાર સ્વયં વાગુલપક્ષિણીના રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઉંધા માથે રહી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! રહી શકે છે. આ રીતે સર્વકથન કરવું યાવત ક્રિયાન્વિત કરતા નથી. આ જ રીતે યજ્ઞોપવીતની (જનોઈવાળા વ્યક્તિની) સંપૂર્ણ વક્તવ્યતા શતક-૩/પ સમાન કહેવી જોઈએ. અર્થાત્ જે રીતે કોઈ બ્રાહ્મણ ગળામાં જનોઈ પહેરીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને ગમન કરી શકે છે. | ५ से जहाणामए जलोया सिया, उदगंसि कायं उव्विहिया उव्विहिया गच्छेज्जा; एवामेव अणगारे वि भावियप्पा जलोयाकिच्चगएणं अप्पाणेणं जावगच्छेज्जा?
हंता गोयमा ! गच्छेज्जा ! एवं जावणो चेवणं संपत्तीए जाव विउव्विस्संति વI ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ જળો(પાણીમાં રહેનારો બેઇન્દ્રિય જીવ) પાણીમાં પોતાના શરીરને સંકોચી સંકોચીને પાણીમાં ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા જ રૂપની વિફર્વણા કરીને જળોની જેમ ગમન ક્રિયા કરી શકે છે?
ઉત્તર- હા ગૌતમ ! તે જ રીતે ગમન કરી શકે છે. આ રીતે સંપૂર્ણ આલાપક જાણવો યાવત
Page #171
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૩: ઉદ્દેશ-૯
૧૦૭ |
ક્રિયાન્વિત કરશે નહીં. |६ से जहाणामए बीयंबीयगसउणे सिया, दो वि पाए समतुरंगेमाणे समतुरंगेमाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा बीयंबीयगसउण किच्चगएणं अप्पाणेणं जाव છે ?
हंतागोयमा !गच्छेज्जा ! सेसंतंचेव जावणो चेवणं संपत्तीए जावविउव्विस्संति? ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ એક બીજંબીજક પક્ષી, પોતાના બંને પગને ઘોડાની જેમ એક સાથે ઉપાડીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે
ઉત્તર-હા, ગૌતમ! ઊડી શકે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ, કાવત્ ક્રિયાન્વિત કરશે નહીં. |७ सेजहाणामए पक्खिबिरालए सिया,रुक्खाओरुखंडेवेमाणे डेवेमाणे गच्छेज्जा। एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा?
हंता गोयमा ! गच्छेज्जा । सेसंतं चेव णिरवसेस । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ બિડાલક પક્ષી (ચર્મપક્ષી વિશેષ) એક વૃક્ષથી બીજા વૃક્ષ પર બીજાથી ત્રીજા વૃક્ષ પર ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર-હા, ગૌતમ! ગમન કરી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ८ से जहाणामए जीवंजीवगसउणे सिया, दो वि पाए समतुरंगेमाणे-समतुरंगेमाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा? सेसंतंचेव णिरवसेसं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ એક જીવંજીવક નામક પક્ષી (ચકોર પક્ષી) પોતાના બંને પગને ઘોડાની જેમ એક સાથે ઉપાડીને ગમન કરે છે, તે જ રીતે ભાવિતાત્મા અણગાર પણ તેવા રૂપોની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. | ९ से जहाणामए हंसे सिया,तीराओ तीरं अभिरममाणे-अभिरममाणे गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हंसकिच्चगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतंचेव णिरवसेसं ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવ! જેમ કોઈ હંસ ક્રીડા કરતાં એકકિનારેથી બીજા કિનારે જાય તેમ ભાવિતાત્મા અણગાર પણ હંસની સમાન રૂપની વિદુર્વણા કરીને એક કિનારેથી બીજા કિનારે જઈ શકે?
ઉત્તર- હા, ગૌતમ! તે રીતે ઊડી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. १० से जहाणामए समुद्दवायसए सिया, वीईओ वीइं डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
एवामेव अणगारे वि भावियप्पा, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतंचेव णिरवसेसं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ સમુદ્રવાસ(સમુદ્રનો કાગડો) એક તરંગ પરથી બીજા તરંગ પર ઉછળતો ઉછળતો ગમન કરે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ વિદુર્વણા કરીને ગમન કરી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે રીતે ગમન કરી શકે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ११ सेजहाणामए केइ पुरिसे चक्कंगहाय गच्छेज्जा, एवामेव अणगारे विभावियप्पा चक्ककिच्चहत्थगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंजहा केयाघडियाए । एवं छत्तं, चमरं, रयणं वरं, वेरुलियं जावरिद्धं, उप्पलहत्थगं, पउमहत्थगं, कुमुयहत्थगं जावसहस्सपत्तगं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ હાથમાં ચક્ર લઈને જાય છે, તે રીતે ભાવિતાત્મા અણગાર પણ ચક્રને હાથમાં લઈને વિદુર્વણા કરી આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! ઊડી શકે છે. શેષ કથન રજુબદ્ધ ઘટિકાની સમાન જાણવું જોઈએ. આ રીતે છત્ર, ચામર, રત્ન, વજ, વૈર્ય યાવત રિષ્ટ રત્ન તથા ઉત્પલ, પદ્મ અને કુમુદ, સહસપત્ર સમૂહ(પંખો) હાથમાં લઈને ગમન કરે છે, વગેરે જાણવું. १२ सेजहाणामए केइ पुरिसे भिसंअवदालियअवदालिय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा भिसकिच्चगएणं अप्पाणेणं, पुच्छा?
हंता गोयमा !गच्छेज्जा । सेसंतं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ કમલની દાંડીને તોડતા ગમન કરે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ કરી શકે છે? સ્વયં તથા પ્રકારના રૂપોની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે જ રીતે ગમન કરી શકે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. १३ से जहाणामए मुणालिया सिया, उदगंसिकायं उम्मज्जियउम्मज्जिय चिठेज्जा, एवामेव अणगारे वि भावियप्पा मुणालिय किच्चगएणं अप्पाणेणं, पुच्छा ?
हंता गोयमा ! चिट्ठज्जा । सेसंतंचेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ કોઈ મૃણાલિકા(કમળનાલિકા) પોતાના શરીરને પાણીમાં ડૂબાડતી અને મુખને બહાર રાખતી રહે છે, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ તેવા જ રૂપની વિદુર્વણા કરીને તે પ્રમાણે કરી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! તે રીતે રહી શકે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ.
Page #173
--------------------------------------------------------------------------
________________
शत-१७ : देश-८
| १०८
|१४ से जहाणामए वणसंडे सिया, किण्हे किण्होभासे जावमहामेहणिरुंबभूए, पासाईए दरिसणिज्जे, अभिरूवे,पडिरूवे एवामेव अणगारेविभावियप्पावणसंडकिच्चगएणंअप्पाणेणं उड्डुवेहासंउप्पएज्जा?
हंतागोयमा !उप्पएज्जा । सेसंतंचेव। भावार्थ:- प्रश्र- भगवन् ! हेभ ओवन डोय, जो, पण प्रशवाणो यावत् भेधन। સમૂહની જેમ પ્રસન્નતાજનક, દર્શનીય, મનોજ્ઞ અને મનોહર હોય છે. તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ સ્વયં તે વનખંડની સમાન વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે છે?
ઉત્તર-હા, ગૌતમ! તે રીતે રૂપ વિકુર્વિત કરીને આકાશમાં ઊડી શકે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્
१५ से जहाणामए पुक्खरणी सिया चउक्कोणा,समतीरा, अणुपुष्वसुजाय वप्पगंभीरसीयलजला जावसझुण्णइयमहुरसरणाझ्या पासाईया,दरिसणिज्जा अभिरूवा,पडिरूवा, एवामेव अणगारे वि भावियप्पा पोक्खरणीकिच्चगएणं अप्पाणेणं उड्डवेहासंउप्पएज्जा? हंता गोयमा ! उप्पएज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુષ્કરિણી હોય, જે ચતુષ્કોણ, સમતીર અનુક્રમથી સુશોભિત થાવત્ પક્ષીઓના મધુર શબ્દોથી યુક્ત, પ્રસન્નતા દેનારી, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય, તે જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ તે પુષ્કરિણીની સમાન રૂપની વિદુર્વણા કરીને આકાશમાં ઊડી શકે छ ? 612-1, गौतम! 91.30 छ. १६ अणगारे णं भंते ! भावियप्पा केवइयाइं पभू पोक्खरणीकिच्चगयाई रूवाई विउव्वित्तए? गोयमा ! सेसंतंचेव सव्वं जहा केयाघडियाए जावणो चेवणं संपत्तीए जावविउव्विस्संति वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર પૂર્વોક્ત પુષ્કરિણીની સમાન કેટલા રૂપોની વિકર્વણા કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ ! શેષ સર્વ વર્ણન રસ્સી બાંધેલા ઘડાના વર્ણનની જેમ જાણવું જોઈએ યાવત્ ક્રિયાત્મક રૂપે(જબૂદ્વીપ ભરાય તેટલા)રૂપોની વિદુર્વણા કોઈએ કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. १७ से भंते ! किं मायी विउव्वइ, अमायी विउव्वइ?
गोयमा !मायी विउव्वइ,णोअमायी विउव्वइ । मायीणंतस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ, णत्थितस्स आराहणा। अमायी णंतस्स ठाणस्स आलोइय पडिक्कते काल करेइ, अत्थि तस्स आराहणा ।। सेवं भते ! सेवं भते ! ॥ भावार्थ:-प्रश्र- भगवन्! पूर्वोत ३५ोनी विहु भायी ॥२ ४२ अमाया (भाया-प्रभात २डित) म ॥२ ४२ छ?
Page #174
--------------------------------------------------------------------------
________________
| ૧૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! માયી અણગાર વિકર્વણા કરે છે, અમાથી અણગાર વિદુર્વણા કરતા નથી. માયી અણગાર તે વિદુર્વણા રૂપ પ્રમાદ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થાય, તો તે આરાધક થતા નથી અને અમાયી અણગાર તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મને પ્રાપ્ત કરે છે, તે આરાધક થાય છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારની વિવિધ રૂપોની વિદુર્વણા કરવારૂપ વૈક્રિય શક્તિનું નિરૂપણ છે. શતક-૩/પ માં પણ આ જ રીતે અણગારની વૈક્રિય શક્તિનું કથન છે. બંને ઉદ્દેશકોમાં વિષયની ભિન્નતા છે છતાં કંઈક સમાનતા પણ છે. હંવિIM , વહસ્થછિન્નMિ - પ્રસ્તુત સૂત્રોમાંવિકર્વણા માટે જે-જે દષ્ટાંતો આપ્યા છે. તેમાં હંસ વગેરેના દાંતોમાં અણગાર સ્વયં તદુરૂપ(તેવી જ હંસાદિ રૂ૫)ની વિકર્વણા કરે છે અને હાથમાં ચક્ર, ચાંદીની પેટી આદિ દષ્ટાંતોમાં અણગાર વિફર્વણા કરીને તે વસ્તુને હાથમાં રાખે છે. પરંતુ સ્વયં તરૂપ બને નહીં. નો વેવ ને સંપત્તી - આ સંક્ષિપ્ત પાઠ છે. વિસ્તૃત પાઠ શતક-૩/૪ અને ૩/૫ માં છે. અણગાર એક કે અનેક વિવિધરૂપો વિકર્વિત કરી શકે છે. તેનું ઉત્કૃષ્ટ સામર્થ્ય આખો જંબૂદ્વીપ ભરાય તેટલા એક પ્રકારના રૂપો બનાવવાનું છે પણ તેમ કોઈ કરતા નથી. તેમ કરવાનું કોઈ પ્રયોજન પણ નથી. પ્રયોજનવશ કે કુતૂહલથી એક કે અનેક રૂપો બનાવતા હોય છે.
અમાથી-માયીની વિકર્વણા-અવિકર્વણા અને આરાધના-વિરાધના આદિ વિષયોના સ્પષ્ટીકરણ માટે જુઓ– શતક ૩/૪ અને ૩/૫.
શતક ૧૩/૯ સંપૂર્ણ
()
Page #175
--------------------------------------------------------------------------
________________
શતક-૧૩ : ઉદ્દેશક-૧૦
OR
D
શતક-૧૩ : ઉદ્દેશક-૧૦
સમુદ્ઘાત
છાજ્ઞસ્થિક સમુદ્ઘાતઃ
१ कइ णं भंते ! छाउमत्थिय समुग्धाया पण्णत्ता ?
૧૧૧
ROR zÕવ્ઝ
गोयमा ! छ छाउमत्थिया समुग्धाया पण्णत्ता, तं जहा -' • वेयणासमुग्धाए एवं छाउमत्थिय समुग्घाया णेयव्वा, जहा पण्णवणाए जाव आहारगसमुग्धाए । ॥ सेवं भंते! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છાદ્યસ્થિક સમુદ્દાતના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! છાવસ્થિક સમુદ્દાતના છ પ્રકાર છે યથા– વેદના સમુદ્દાત ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમા ‘સમુદ્દાત' પદ અનુસાર યાવત્ આહારક સમુદ્દાત સુધી કહેવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમા ‘સમુદ્દાત પદ’ના અતિદેશપૂર્વક છ છાદ્ધસ્થિક સમુદ્દાતનું નિરૂપણ કર્યું છે.
સમુદ્દાત :– (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે અથવા (૨) સમ = એકી સાથે, ઉર્દૂ = ઉત્કૃષ્ટપણે, ઘાત = કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત–નિર્જરા થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે.
સમુદ્દાતનું પ્રયોજન ઃ– જેમ કોઈ પક્ષીની પાંખો પર અત્યંત ધૂળ છવાઈ ગઈ હોય ત્યારે તે પક્ષી પોતાની પાંખ ફેલાવી(ફફડાવી)ને તેના પર છવાયેલી ધૂળને ખંખેરી નાંખે છે તેમ આત્મા પણ બદ્ધ કર્મના અણુઓને ખંખેરવા માટે સમુદ્દાત નામની ક્રિયા કરે છે. આત્મા અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું તેનું શરીર પરિમિત હોય છે. આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તારનો ગુણ હોવાથી આત્મપ્રદેશો પોતાને મળેલા શરીર અનુસાર વ્યાપ્ત થઈ શકે છે. તેમ છતાં કેટલીકવાર, કેટલાક કારણોથી આત્મા પોતાના પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે અને પાછા સંકોચી લે છે. આ ક્રિયાને જ જૈન પરિભાષામાં સમુદ્દાત કહે છે. સમુદ્દાત સાત છે, તેના સ્વરૂપ માટે જુઓ– પ્રજ્ઞા.પદ-૩, ભગવતી શ.-૨/ર પૃષ્ટ ૨૮૧.
|| શતક ૧૩/૧૦ સંપૂર્ણ ॥ || શતક ૧૩ સંપૂર્ણ ॥
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨]
શ્રી ભગવતી સત્ર-૪
|
શતક-૧૪ પરિચય
જે
જે
આ શતકમાં દશ ઉદ્દેશક છે તેનું વિષય-વસ્તુ આ પ્રમાણે છે. # પ્રથમ ઉદ્દેશકમાં– ભાવિતાત્મા અણગારની ચરમ અને પરમ દેવાવાસની મધ્યની ગતિનું વર્ણન છે. ત્યાર પછી ચોવીસ દંડકોમાં અનન્તરોપપત્રકાદિ, અનન્સર નિર્ગતાદિ, અનંતર-ખેદોપપન્નકાદિ, અનન્તર ખેદનિર્ગતાદિની તથા તે સર્વના આયુષ્યબંધની પ્રરૂપણા છે. છે બીજા ઉદ્દેશકમાં– વિવિધ પ્રકારના ઉન્માદ તથા તેના કારણો તેમજ ચોવીસ દંડકોમાં વિવિધ પ્રકારના ઉન્માદની મીમાંસા છે. તત્પશ્ચાત્ સ્વાભાવિક વૃષ્ટિ, દેવકૃત વૃષ્ટિ તથા દેવકૃત તમસ્કાય ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. જે ત્રીજા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારના શરીરની મધ્યમાં થઈને જવાનું, મહાકાય દેવના સામર્થ્ય-અસામર્થ્યનું નિરૂપણ છે. તેમજ ચોવીસ દંડકોમાં પરસ્પરનો સત્કારાદિ રૂપ વિનય, અલ્પદ્ધિક, મહદ્ધિક અને સમદ્ધિકદેવ-દેવીઓની મધ્યમાં થઈને પરસ્પર ગમનાગમનનું વર્ણન છે. અંતે સર્વનૈરયિકોના અનિષ્ટ પુદ્ગલ પરિણામ અને અજીવ પરિણામ, આ બે ભેદનું કથન કરીને પ્રજ્ઞાપના સૂત્રના સમગ્ર પરિણામ પદનો અતિદેશ કર્યો છે. જે ચોથા ઉદ્દેશકમા– પુદ્ગલ પરિણામ, જીવના સુખ દુઃખની પરિવર્તનશીલતા, પરમાણુની શાશ્વતતાનું વર્ણન છે અને જીવ-અજીવ પરિણામનું અતિદેશાત્મક કથન છે. છે પાંચમા ઉદેશમાં– ચોવીસ દંડકવર્તી જીવોનું અગ્નિમાં ગમન સામર્થ્ય, શબ્દાદિ દશ સ્થાનોમાં ઇષ્ટાનિષ્ટ સ્થાનોનો અનુભવ અને મહદ્ધિક દેવના પર્વતાદિ ઉલ્લંઘન-પ્રલંઘનના સામર્થ્ય- અસામર્થ્ય વગેરે વિષયોની પ્રરૂપણા છે. જ છઠ્ઠા ઉદ્દેશકમાં– ચોવીસ દંડકોના જીવોનો આહાર, તેનું પરિણમન, યોનિ અને સ્થિતિ, વૈમાનિક ઇન્દ્રોની દિવ્ય ભોગોપભોગ પ્રક્રિયા વગેરે વિષયોનું વર્ણન છે. છે સાતમા ઉદ્દેશકમાં– ભગવાન દ્વારા ગૌતમ સ્વામીને આ ભવ પૂર્ણ થતાં, પોતાની સમાન સિદ્ધ થવાનું આશ્વાસન અપાયું છે. ત્યાર પછી અનુત્તરૌપપાતિક દેવોની જાણવા-દેખવાની શક્તિ તથા છ પ્રકારની તુલ્યતાનું પ્રથકુ-પથવિશ્લેષણ કર્યું છે. તેમજ અનશનની આરાધના કરનાર અણગારની આહાર વિષયક આસકિત અનાસકિતની ચર્ચા છે અને અંતે લવસપ્તમ અને અનુત્તરીપપાતિક દેવસ્વરૂપનું કથન છે. છે આઠમા ઉદ્દેશકમાં– રત્નપ્રભા પૃથ્વીથી ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી અને અલોક પર્વતના પ્રત્યેક સ્થાનનું પરસ્પર સ્વાભાવિક અંતર, શાલવૃક્ષ આદિના ભાવિ ભવો, અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોની આરાધકતા અને અંબડને બે ભવ પછી મોક્ષ પ્રાપ્તિ, અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા, શક્રેન્દ્રની વૈક્રિય શક્તિ તથા જૈભક દેવોનું સ્વરૂપ, ભેદ, ગતિ અને સ્થિતિ વગેરે વિષયોનું નિરુપણ છે. ૪ નવમા ઉદ્દેશકમાં– ભાવિતાત્મા અણગારનું જ્ઞાન, પ્રકાશિત પુદ્ગલસ્કંધ, ચોવીસ દંડકોમાં પ્રાપ્ત થતા આત્ત-અનાર, ઇષ્ટ-અનિષ્ટ આદિ પુદ્ગલો, સૂર્યના અન્વયાર્થ તથા તેની પ્રભા આદિના
Page #177
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪
[ ૧૧૩ |
શુભત્વની વિચારણા અને સંયમીના સુખની દેવસુખ સાથે તુલના ઈત્યાદિ વિષયોની પ્રરૂપણા કરી છે. # દશમા ઉદ્દેશકમાં– કેવળી અને સિદ્ધની જ્ઞાન શક્તિનું નિરૂપણ છે.
આ રીતે પ્રસ્તુત શતકમાં ચારે ગતિના જીવોનું તેમજ અણગાર, કેવળી અને સિદ્ધોની આત્મિક અને શારીરિક બંને પ્રકારની શક્તિઓનું રોચક વર્ણન છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
118
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૪ : ઉદ્દેશક-૧
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં મુખ્યતયા જીવના આયુષ્યબંધની યોગ્યતાનું પ્રતિપાદન છે.
આયુષ્ય બંધના પરિણામ અનુસાર એક દેવસ્થાનના આયુષ્ય બંધ યોગ્ય અધ્યવસાયોનું ઉલ્લંઘન થઈ જાય અને તેનાથી ઉપરના દેવસ્થાન યોગ્ય પરિણામો હજુ પ્રાપ્ત થયા ન હોય, તે જીવ તે પરિણામમાં જ અટકી જાય અને ત્યાં તેનો આયુષ્યબંધ થઈને કાલધર્મ થાય, તો તે જીવ ક્યા સ્થાનનું આયુષ્ય બાંધીને,
ક્યાં જાય ?
તે જીવના આત્મ પરિણામો જે સ્થાનની અત્યંત નિકટ હોય, તે સ્થાનનું આયુષ્ય બાંધીને, મૃત્યુ પામી, તે સ્થાનમાં ઉત્પન્ન થાય છે. કારણ કે જીવના આયુષ્ય બંધ સમયની, મૃત્યુ સમયની અને જન્મ સમયની એક જ લેશ્યા હોય છે અર્થાત તે ત્રણેમાં તેના આત્મ પરિણામોમાં સમાનતા હોય છે.
જે રીતે કોઈ વ્યક્તિ ગંતવ્ય સ્થાન પર જવા માટે નીકળ્યો, અર્ધો પંથ ચાલ્યા પછી કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો તે વ્યક્તિ પોતે જ્યાં હોય તેની નિકટનું સુરક્ષિત સ્થાન હોય ત્યાં પહોંચી જાય છે. આ રીતે જીવ પણ પોતાના આત્મપરિણામો અનુસાર તે સ્થાનનું અથવા તેના નિકટના સ્થાનનું આયુષ્ય બાંધી, તે સ્થાનમાં જન્મ ધારણ કરે છે.
જીવ એક ભવમાંથી મૃત્યુ પામી, બીજા ભવમાં જન્મ ધારણ કરવા માટે જે એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ કરે, તેને શીઘ્રગતિ કહેવાય છે. કારણ કે એક, બે કે ત્રણ સમયમાં તે જીવ સાત રજ્જ ક્ષેત્રને પસાર કરીને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. એકેન્દ્રિય જીવો અધોલોકાંતથી ઊર્ધ્વલોકાંત પર્યંતના ચૌદ રજ્જુ પરિમાણ ક્ષેત્રને પણ પસાર કરે છે. છદ્મ જીવોની અન્ય કોઈ પણ ક્રિયામાં અસંખ્યાત સમય થાય છે. તેથી તેને શીઘ્રગતિ કહેવાતી નથી.
ઉત્પત્તિ સ્થાનની પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી જીવ અનંતરો૫૫ન્નક, દ્વિતીયાદિ સમયવર્તી જીવ પરંપરોપપજ્ઞક અને વિગ્રહગતિમાં વર્તતા જીવ અનંતર-પરપશનુપપન્નક કહેવાય છે.
નરકાદિ ગતિમાંથી મૃત્યુ પામીને ત્યાંથી નીકળીને બીજા ભવની પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી જીવ અનંતર નિર્ગત, દ્વિતીયાદિ સમયવર્તી જીવ પરંપર નિર્ગત અને વિગ્રહગતિમાં વર્તતા જીવો અનંતરપરંપર અનિર્ગત કહેવાય છે.
પ્રથમ સમયમાં જેની ઉત્પત્તિ ખેદયુક્ત હોય તે અનંતરખેદોપપજ્ઞક, જેની ખેદયુક્ત ઉત્પત્તિને બે, ત્રણાદિ સમય વ્યતીત થઈ ગયા હોય તે પરંપર ખેદોપપન્નક અને વિગ્રહગતિમાં વર્તતા વો અનંતરપરંપર ખેદોપપન્નક કહેવાય છે. આ જ રીતે અનંતર ખેદ નિર્ગતાદિ પણ સમજી લેવું.
અનંતરોપપજ્ઞક, અનંતરનિર્ગત કે વિગ્રહગતિમાં વર્તતો જીવ કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધી શકતો નથી. કારણ કે તે સમયે આયુષ્ય બંધને યોગ્ય અધ્યવસાય હોતા નથી. પરંપરોપપજ્ઞક, પરંપર નિર્ગત કે પરંપર ખેદોપપજ્ઞક જીવ પોતાની યોગ્યતા અનુસાર આયુષ્યબંધ કરી શકે છે.
܀܀܀܀܀
Page #179
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૧
ØØ
ઉદ્દેશકોનાં નામ :
१
શતક-૧૪ : ઉદ્દેશક-૧
ચરમ
૧૧૫
ROR zÕવ્ઝ
चरम उम्माय सरीरे, पोग्गल अगणी तहा किमाहारे । सिट्ठ मंतरे खलु, अणगारे केवली चेव ॥
ચૌદમાં શતકના દશ ઉદ્દેશકોના નામ આ પ્રમાણે છે, યથા– (૧)ચરમ (૨) ઉન્માદ (૩) શરીર (૪) પુદ્ગલ (૫) અગ્નિ (૬) કિમાહાર (૭) સંશ્લિષ્ટ (૮) અંતર (૯) અણગાર (૧૦) કેવળી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં(ગાથામાં) ઉદ્દેશકોનાં નામ તેના આધ અથવા મુખ્ય વિષયના આધારે દર્શાવેલ છે.
યથા
(૧) પરમ :- પ્રથમ પ્રશ્ન ચરમ દેવાવાસ સંબંધી હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘ચરમ’ છે. (૨) કમ્બાય :- - ઉન્માદનું સ્વરૂપ વગેરે મુખ્ય વિષય હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘ઉન્માદ’ છે.
(રૂ) પીત્તે :– આધમાં મહાન શરીરી દેવની વૈક્રિયશક્તિનું પ્રતિપાદન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘શરીર’ છે.
(૪) પોળ :– આધ વિષય પુદ્ગલ પરિણામ હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ‘પુદ્ગલ’ છે.
(૧) અગળી :– પ્રારંભમાં જીવોની, અગ્નિની મધ્યમાં થઈને જવાની શક્તિ વિષયક વર્ણન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘અગ્નિ’ છે. (६) किमाहारे: – પ્રારંભમાં જીવોના આહારાદિનું પ્રતિપાદન હોવા છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘આહાર’ છે. (૭) સસિદુ :–પ્રારંભમાં ભગવાન મહાવીર અને ગૌતમના વાર્તાલાપમાં 'વિર સિન્ક્રોસિ' શબ્દ પ્રયોગ છે. આ શબ્દ પ્રયોગના સંશ્લિષ્ટ શબ્દના આધારે સાતમા ઉદ્દેશકનું નામ ‘સંશ્લિષ્ટ’ છે. (૮) અંતરે :– આઠે પૃથ્વીઓના અંતરનું પ્રતિપાદન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ ‘અંતર’ છે. (૬) અળરે :–પ્રારંભમાં અણગાર વિષયક વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ‘અણગાર’ છે. (૧૦) જેવા :– કેવળીનું જ્ઞાન સામર્થ્ય પ્રતિપાદિત હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘કેવળી’ છે. લેશ્યાનુસાર ગતિ, ઉત્પત્તિ ઃ
२ रायगिहे जाव एवं वयासी- अणगारे णं भंते ! भावियप्पा चरमं देवावासं वीइक्कंते,
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
परमं देवावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहिं उववाएपण्णत्ते?
गोयमा ! जे से तत्थ परियस्सओतल्लेसा देवावासा तहिं तस्स गई, तहिं तस्स उववाए पण्णत्ते। सेयतत्थ गए विराहेज्जा,कम्मलेस्सामेव पडिपडइ,सेयतत्थ गएणो विराहेज्जा,तामेव लेस्स उवसपज्जित्ता ण विहरइ। ભાવાર્થ – પ્રશ્ન- રાજગુહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કોઈ ભાવિતાત્મા અણગાર જેણે ચરમ(પૂર્વવર્તી) સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામનું ઉલ્લંઘન કર્યું છે અને હજુ પરમ(પરભાગવર્તી) સનત્કમારાદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામને પ્રાપ્ત થયા નથી. તેની મધ્યમાં જ તે મૃત્યુ પામે તો તેની કઈ ગતિ થાય છે? તેનો ક્યાં ઉપપાત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની નિકટ તે વેશ્યાયુક્ત જે દેવાવાસ છે, ત્યાં તેની ગતિ થાય છે, ત્યાં તેનો ઉપપાત થાય છે. ત્યાં જઈને તે અણગાર જો પૂર્વ વેશ્યાને છોડે છે, તો કર્મ લેશ્યા (ભાવ લેશ્યા)થી પતિત થાય છે અને જો ત્યાં જઈને તે વેશ્યાને ન છોડે, તો તે જ વેશ્યાનો આશ્રય કરીને રહે છે અર્થાત્ જે દ્રવ્ય લશ્યામાં ઉત્પન્ન થાય તે વેશ્યા જીવન પર્યત સ્થિર થઈ જાય છે પરંતુ ભાવ લેશ્યા પરિવર્તિત થઈ શકે છે. | ३ अणगारेणं भंते! भावियप्पा चरमंअसुरकुमारावासंवीइक्कते, परमं असुरकुमारावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहि उववाए પUારે ?
गोयमा !एवं च्व । एवं जावथणियकुमारावासं,जोइसियावासं, एवं वेमाणियावासं, जावविहरइ। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કોઈભાવિતાત્મા અણગાર જેણે ચરમ-પૂર્વભાગવર્તી અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામનું ઉલ્લંઘન કર્યું છે અને પરમ–પરભાગવર્તી અસુરકુમારાવાસમાં ઉત્પન્ન થવા યોગ્ય વેશ્યા પરિણામને પ્રાપ્ત થયા નથી, જો તેની મધ્યમાં જ તે મૃત્યુ પામે તો તે ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે?
- ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. તે જ રીતે યાવત સ્વનિતકુમારાવાસ, જ્યોતિષ્ઠાવાસ અને વૈમાનિકાવાસ પર્યત કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આત્મ પરિણામો(લેશ્યા) અનુસાર જીવની ગતિ અને ઉત્પત્તિના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો છે.
જેની વેશ્યા-આત્મ પરિણામો ઉત્તરોત્તર વિશુદ્ધ થઈ રહ્યા છે, તેવા ભાવિતાત્મા અણગાર પ્રથમ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય પરિણામોથી વિશુદ્ધ પરિણામોને પામી ગયા છે અને ત્રીજા સનકુમારાદિ દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય પરિણામોને હજુ પ્રાપ્ત થયા નથી, તેવા સમયે તે મૃત્યુ પામે તો
Page #181
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૧
તે જીવ સૌધર્મ અને સનત્કુમારાદિ દેવલોકની મધ્યના દેવલોકમાં અર્થાત્ ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ગજ્ઞેલે મરફ નીચે, તત્ત્તલે ચેવ વવજ્ગદું । જીવ જે લેશ્યામાં મૃત્યુ પામે છે તે જ લેશ્યાયુક્ત સ્થાનમાં તેની ઉત્પત્તિ થાય છે. યથા– પહેલા, બીજા દેવલોકમાં તેજોલેશ્યા હોય છે. તેથી તે સ્થાનને તેજોલેશ્યા યુક્ત સ્થાન કહે છે. તેજોલેશી જીવ મરીને તેજોલેશ્યાયુક્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. આ રીતે જે સ્થાનમાં જે લેશ્યા હોય તે સ્થાનને તે લેશ્યાયુક્ત સ્થાન કહે છે. મૃત્યુ સમયના આત્મ પરિણામોભાવલેશ્યા અનુસાર જ તેનો જન્મ થાય છે. પ્રત્યેક સ્થાનની ઉત્પત્તિમાં આ નિયમની સમાનતા છે. અળરેખં માવિયપ્પા :– ભાવિતાત્મા અણગારની ગતિ માત્ર વૈમાનિક દેવલોકની જ હોય છે. તો પણ પ્રસ્તુતમાં ભાવિતાત્મા અણગારની ભવનપતિ આદિમાં ઉત્પત્તિનું કથન છે. તે કથન આરાધક-વિરાધકની અપેક્ષાએ સમજવું જોઈએ અર્થાત્ અંત સમયે સંયમના વિરાધક થાય તો તે અણગાર ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય અને આરાધક થાય તો વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. અપેક્ષાએ તે બંને અવસ્થાગત અણગાર ભાવિતાત્મા અણગાર કહેવાય છે. અપેક્ષાએ બાલ તપસ્વી પણ ભાવિતાત્મા કહેવાય છે. – તેસામેવ ડિપઽર્:-ઉત્પન્ન થયા પછી તેને દ્રવ્યલેશ્યા-શરીરના વર્ણાદિ જીવન પર્યંત અવસ્થિત રહે છે અને પરિણામોના પરિવર્તન અનુસાર કર્મલેશ્યા અર્થાત્ ભાવલેશ્યામાં પરિવર્તન થાય છે. ચોવીસ દંડકોમાં શીઘ્ર ગતિ ઃ
४ णेरइयाणं भंते ! कहं सीहा गई, कहं सीहे गइविसए पण्णत्ते ?
गोयमा ! से जहाणामए- केइ पुरिसे तरुणे बलवं जुगवं जावणिउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं वा बाहं आउटेज्जा, विक्खिण्णं वा मुट्ठि साहरेज्जा, साहरियं वा मुट्ठि विक्खिरेज्जा, उण्णिमिसियं वा अच्छि णिम्मिसेज्जा णिम्मिसियं वा अच्छि उम्मिसेज्जा, भवे एयारूवे ? णो इणट्ठे समट्ठे । णेरइया णं एगसमएण वा दुसमए ण वा तिसमएण वा विग्गहेणं उववज्जति । णेरइयाणं गोयमा ! तहा सीहा गई, तहा सी गइविसए पण्णत्ते। एवं जाव वेमाणियाणं, णवरं एगिंदियाणं चउसमइए विग्गहे भाणियव्वे । सेसं तं चेव ।
૧૧૭
શબ્દાર્થ:- માટેખ્ખા-સંકુચિત કરે પ્નિમિસિય= ખુલેલી ખિડળસિપ્પોવાર્ = શિલ્પશાસ્ત્રમાં નિપુણ વિવિહળ – ફેલાવેલી, ખોલેલી બિસ્મિલેખ્ખા = બંધ કરે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિક જીવોની શીવ્ર ગતિ કેવા પ્રકારની છે અને તેની શીવ્ર ગતિનો વિષય કેટલો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ તરુણ, બલવાન, યુગવાન– ચોથા આરામાં ઉત્પન્ન થયેલો યાવત્ નિપુણ–શિલ્પશાસ્ત્રનો જ્ઞાતા પુરુષ હોય, તે પોતાના સંકુચિત હાથને શીઘ્રતાથી ફેલાવે અને ફેલાવેલા હાથને સંકુચિત કરે; ખુલ્લી મુટ્ટીને બંધ કરે અને બંધ મુઠ્ઠીને ખોલે; ખુલ્લી આંખને બંધ કરે અને બંધ આંખને ખોલે; તેવી શીઘ્રગતિ અને શીઘ્રગતિનો વિષય હે ગૌતમ ! નૈરયિક જીવોનો હોય છે ? તેમ નથી. નૈયિક જીવ તેથી પણ તીવ્ર એવી એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેવી શીઘ્ર ગતિ અને શીઘ્રગતિનો તેનો વિષય છે. આ રીતે યાવત્ વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા
Page #182
--------------------------------------------------------------------------
________________
| ૧૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
એ છે કે એકેન્દ્રિયોમાં ઉત્કૃષ્ટ ચાર સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. શેષ પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોવીસ દંડકોના જીવોની શીઘ્રગતિ અને શીધ્ર ગતિના વિષયનું પ્રતિપાદન કર્યું છે. શીઘગતિ - એક ભવથી બીજા ભવમાં જવા માટે થતી ગતિને અહીં શીધ્ર ગતિ કહી છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ એક, બે, ત્રણ કે ચાર સમયમાં સાત રજ્જુ અને એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ ૧૪ રજુ જેટલા ક્ષેત્રને પસાર કરે છે. અત્યંત સશક્ત વ્યક્તિને પણ હાથ ફેલાવવા કે સંકોચવા આદિ કોઈ પણ ક્રિયામાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે. જ્યારે વાટે વહેતો જીવ એક, બે સમયમાં સ્વસ્થાને પહોંચી જાય છે. માટે વાટે વહેતા જીવની ગતિને શીધ્ર ગતિ કહી છે.
નૈરયિકાદિ કોઈપણ જીવ એક, બે આદિ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તેમાં ઉત્પત્તિ સ્થાન જો સર્વથા સીધું હોય તો એક સમયની જુગતિ થાય છે અને ઉત્પત્તિ સ્થાન જો વક્ર સ્થાને હોય તો તે જીવ વક્રગતિથી જાય છે. તેમાં તેને બે અથવા ત્રણ સમય થાય છે. આ ત્રણેયને શીઘ્રગતિ કરી છે. અનંતરોપપત્રક આદિ અને આયુષ્યબંધ:। ५ णेरइया णं भंते ! किं अणंतरोववण्णगा, परंपरोववण्णगा, अणंतरपरंपर-अणुववण्णगा? गोयमा! णेरइया अणंतरोववण्णगा वि परंपरोववण्णगा वि अणंतरपरंपरअणुववण्णगा वि।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जावअणंतरपरंपरअणुववण्णगा वि?
गोयमा !जेणंणेरइया पढमसमयोववण्णगातेणंणेरइया अणंतरोववण्णगा,जे णं णेरइया अपढमसमयोववण्णगा ते णं णेरइया परंपरोववण्णगा, जे णं णेरइया विग्गहगइसमावण्णगातेणंणेरइया अणंतरपरंपरअणुववण्णगा,सेतेणटेणं जावअणंतर परंपर-अणुववण्णगा वि । एवं णिरंतर जाववेमाणिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો અનંતરોપપન્નક હોય, પરંપરોપપત્રક હોય કે અનંતરપરંપરાનુપપન્નક હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો અનંતરોપપન્નક પણ હોય છે, પરંપરોપપન્નક પણ હોય છે અને અનંતર-પરંપરાનુપપત્રક પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો અનંતરોપપન્નક, પરંપરોપપન્નક અને અનંતર પરંપરાનુપપન્નક પણ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! જે નૈરયિકો ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વર્તી રહ્યા છે, તે અનંતરોપપન્નક છે, જે નૈરયિકો ઉત્પત્તિના દ્વિતીય, તૃતીયાદિ સમયમાં વર્તી રહ્યા છે તે પરંપરોપપન્નક છે અને જે નૈરયિકો નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં છે તે અનંતર-પરંપરાનુપપન્નક કહેવાય છે. હે ગૌતમ ! તેથી નૈરયિકો અનંતરોપપત્રક હોય છે, પરંપરોપપત્રક પણ હોય છે અને અનંતરપરંપરાનુપપત્રક પણ હોય છે. આ રીતે ક્રમશઃ વૈમાનિક સુધી કથન કરવું જોઈએ.
Page #183
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૧
૧૧૯ |
|६ अणंतरोववण्णगाणंभंते !णेरड्या किंणेरइयाउयंपकरेति जावदेवाउयंपकरैति?
गोयमा ! णो णेरइयाउयं पकरेंति जावणो देवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોપપત્રક નરયિકો શું નરયિકનું આયુષ્ય બાંધે યાવત શું દેવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! તે નૈરયિકો તિર્યચ, મનુષ્ય કે દેવ કોઈનું પણ આયુષ્ય બાંધતા નથી. ७ परंपरोववण्णगाणं भंते ! णेरड्या किंणेरइयाउयं पकरेंति जावदेवाउयं पकरेंति?
गोयमा ! णो णेरइयाउयं पकरैति, तिरिक्खजोणियाउयं पकरैति, मणुस्साउयं पि पकरेंति, णो देवाउयं पकरैति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરોપપત્રક નૈરયિકો શું નૈરયિકનું આયુષ્ય બાંધે વાવ શું દેવનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ!તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી. તિર્યંચ અથવા મનુષ્યનું આયુષ્ય બાંધે છે, દેવતાનું આયુષ્ય બાંધતા નથી. ८ अणंतरपरंपरअणुववण्णगाणं भंते ! णेरइया किंणेरइयाउयंपकरैति, पुच्छा?
गोयमा !णो णेरइयाउयंपकरति जावणो देवाउयंपकरैति । एवं जाववेमाणिया; णवरंपचिंदियतिरिक्खजोणिया,मणुस्सा य परंपरोववण्णगा चत्तारि वि आउयाइंपकरैति। सेसंतं चेव । ભાવાર્થ - પ્રશ્ર હે ગૌતમ ! અનંતરપરંપરાનુપપત્રક નૈરયિકો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ ! તે નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી ભાવતુ દેવનું આયુષ્ય પણ બાંધતા નથી. આ રીતે વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પરંપરોપપન્નક તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય નારકાદિ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધે છે. શેષ કથન પૂર્વવત્ છે. વિવેચન :અનંતરોપપક :- જેની ઉત્પત્તિમાં સમયાદિનું અંતર-વ્યવધાન ન હોય અર્થાત્ જે ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તી રહ્યા હોય તે અનંતરોપપન્નક કહેવાય છે. પરંપરોપપન્નકઃ- જેની ઉત્પત્તિને બે, ત્રણ આદિ સમય થઈ ગયા હોય તે પરંપરોપપન્નક કહેવાય છે. અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમય પછી બીજા સમયથી જીવન પર્યત તે જીવ પરંપરોપન્નક કહેવાય છે. અનંતર-પરંપરાનુપપત્રક - જેની ઉત્પત્તિનો પ્રથમ સમય કે દ્વિતીયાદિ સમય ન હોય તેવા વિગ્રહગતિ સમાપન્નક જીવ અનંતરપરંપરાનુપપન્નક કહેવાય છે અર્થાત્ જે જીવ નરકમાં ઉત્પન્ન થયા ન હોય તેમ છતાં નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં(વાટે વહેતી અવસ્થામાં) વર્તતા હોય તેને અનંતર-પરંપરાનુપપન્નક કહે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
| ૧૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
અનંતરોપપન્નકાદિમાં આયુષ્ય બંધ :- અનંતરોપપત્રક કે અનંતરપરંપરાનુપપન્નક જીવ કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે તે અવસ્થામાં આયુષ્ય બંધ યોગ્ય કોઈ અધ્યવસાય હોતા નથી. તે જીવ પોતાના વર્તમાન આયુષ્યના ઓછામાં ઓછા બે તૃતીયાંશ ભાગ વ્યતીત થયા પછી યથાયોગ્ય સમયે આગામી ભવનું આયુષ્ય બાંધે છે તેથી વિગ્રહગતિમાં કે ઉત્પત્તિના પ્રથમ સમયે આયુષ્ય બંધ થતો નથી. પરંપરોપપન્નક નૈરયિક અને દેવ પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે તિર્યંચ અથવા મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પરંપરોપપન્નક મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. તે જીવો પોતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા પછી, કોઈ જીવો છ માસ શેષ રહે ત્યારે અને કોઈ જીવ અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે છે. અનંતર-નિર્મતાદિ અને આયુષ્યબંધ:९ रइया णं भंते ! किं अणंतरणिग्गया, परंपरणिग्गया, अणंतरपरंप-अणिग्गया?
गोयमा !णेरइया णं अणंतरणिग्गया वि जावअणंतरपरंपरअणिग्गया वि। से केणतुणं भंते ! जावअणिग्गया वि?
गोयमा !जेणं णेरइया पढमसमयणिग्गया तेणं णेरइया अणंतरणिग्गया। जेणं णेरइया अपढमसमयणिग्गया ते णं णेरइया परंपरणिग्गया । जे णं णेरइया विगहगइसमावण्णगातेणंणेरइया अणंतरपरंपरअणिग्गया,सेतेणटेणंगोयमा ! जाव अणंतस्परंपर-अणिग्गया वि । एवं जाववेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું અનંતર નિર્ગત હોય, પરંપર નિર્ગત હોય કે અનંતર પરંપરા અનિર્ગત હોય?
ઉત્તર- હે ગૌતમ! નરયિકો અનંતર નિર્ગત પણ હોય છે, પરંપર નિર્ગત પણ હોય છે અને અનંતર-પરંપર અનિર્ગત પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે નૈરયિકોને નરકગતિથી નીકળીને બીજા ભવને પ્રાપ્ત થયાનો પ્રથમ સમય જ છે, તે અનંતરનિર્ગત કહેવાય છે. જે નૈરયિકોને નરકગતિથી નીકળીને ભવાન્તરને પ્રાપ્ત થયાનો અપ્રથમ(દ્વિતીયાદિ) સમય છે તે પરંપરનિર્ગત છે અને જે નૈરયિકો નરકમાંથી નીકળીને વિગ્રહગતિ સમાપન્નક છે તે અનંતર-પરંપર અનિર્ગત છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે નૈરયિકો, અનંતર નિર્ગત, પરંપર નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગત પણ હોય છે. આ રીતે વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. १० अणंतरणिग्गया णं भंते !णेरइया किंणेरड्याउयंपकरेंति जावदेवाउयंपकरेंति ? गोयमा !णो णेरइयाउयं पकरेंति जावणो देवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતર નિર્ગત નૈરયિકો શું નરકાયુષ્ય બાંધે વાવત શું દેવાયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! તે નરકાયુષ્ય બાંધતા નથી યાવત્ દેવાયુષ્ય બાંધતા નથી.
Page #185
--------------------------------------------------------------------------
________________
શતક—૧૪ : ઉદ્દેશક-૧
૧૨૧
११ परंपरणिग्गया णं भंते ! णेरइया किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! रइयाउयं पिपकरेंति जाव देवाउयं पि पकरेंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરંપર નિર્ગત નૈરયિકો શું નરકાયુ બાંધે છે ? ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન કરવા. ઉત્તર– હે ગૌતમ ! તે નરકાયુ પણ બાંધે છે, યાવત્ દેવાયુષ્ય પણ બાંધે છે.
१२ अणंतरपरंपरअणिग्गया णं भंते ! णेरड्या, पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति जाव णो देवाउयं पकरेंति एवं णिरवसेसं जाव वेमाणिया ।
ભાવાર્થ:
[ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતર-પરંપર અનિર્ગત નૈરયિકો શું નરકાયુ બાંધે છે ? ઇત્યાદિ પ્રશ્ન ઉત્તર– હે ગૌતમ ! તે નરકાયુ બાંધતા નથી યાવત્ દેવાયુ બાંધતા નથી, આ રીતે શેષ સર્વ કથન વૈમાનિકો સુધી કરવું જોઈએ.
વિવેચનઃ
અનંતર નિર્ગત :– જે જીવોને એક ભવમાંથી નીકળીને બીજા ભવને પ્રાપ્ત થયાને પ્રથમ સમય જ હોય તેવા જીવો અનંતર નિર્ગત કહેવાય છે.
પરંપર નિર્ગત :– જે જીવોને એક ભવમાંથી નીકળીને ભવાન્તરને પ્રાપ્ત થયાને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેવા જીવો પરંપર નિર્ગત કહેવાય છે.
અનંતર-પરંપર અનિર્ગત :– એક ભવમાંથી નીકળીને ભવાન્તરમાં ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત નહીં થયેલા વિગ્રહગતિમાં સ્થિત છે, તેવા જીવો અનંતર-પરંપર અનિર્ગત કહેવાય છે.
આયુષ્ય બંધ :– અનંતર નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગત જીવો કોઈ પણ પ્રકારના આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે તે સમયે આયુષ્યના બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી.
પરંપર નિર્ગત (દ્વિતીય સમયથી લઈને સંપૂર્ણ ભવપર્યંતના) જીવો સર્વ ગતિના આયુષ્યનો બંધ કરે છે. કારણ કે પરંપર નિર્ગત નૈરયિક કે દેવ(એટલે નારક-દેવથી નીકળેલા જીવ) મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય હોય છે(તે દેવ-ના૨ક રહેતા નથી માટે) તે ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. આ જ રીતે પરંપર નિર્ગત તિર્યંચ અને મનુષ્ય, ચારે ય ગતિના જીવ હોય છે. તે પણ સર્વાયુષ્ય બંધક હોય છે. તેથી પરંપર નિર્ગત સર્વ જીવો, સર્વ ગતિનું આયુષ્ય બાંધે છે.
અનંતર-ખેદોપપત્રક આદિ અને આયુષ્યબંધ :
१३ राणं भंते! किं अणंतरखेदोववण्णगा, परंपरखेदोववण्णगा, अणंतरपरंपरदावणगा?
गोयमा ! णेरइया अणंतरखेदोववण्णागा वि परंपरखेदोववण्णगा वि, अणंतरपरंपरखेदाणुववण्णगा वि । एवं एएणं अभिलावेणं तं चेव चत्तारि दंडगा भाणियव्वा ॥ सेव મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકો શું અનંતર-ખેદોપપન્નક છે, પરંપર ખેદોપપન્નક છે કે અનંતર
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
શ્રી ભગવતી સત્ર-૪
પરંપર ખેદાનુપપત્રક છે?
ઉત્તર- હે ગૌતમ ! નરયિકો અનંતર ખેદોપપત્રક પણ છે, પરંપર-ખેદોપપન્નક પણ છે અને અનંતર પરંપરખેદાનુપપત્રક પણ છે. આ અભિલાપ દ્વારા પૂર્વોક્ત રૂપે ચાર દંડક કહેવા જોઈએ. / હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે. // વિવેચન :અનંતર ખેદોપપત્રક :- ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ જે ખેદયુક્ત-દુઃખી હોય તેવા જીવો અનંતર ખેદોપપન્નક કહેવાય છે. પરંપર ખેદોપપન્નકઃ-જેની ખેદ યુક્ત ઉત્પત્તિના બે ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેવા જીવો પરંપર ખેદોપપત્રક કહેવાય છે. અનંતર-પરંપર ખેદાનપપત્રક - અનંતર અથવા પરંપર ખેદયુક્ત ઉત્પત્તિ નથી તેવા વિગ્રહગતિવર્તી જીવો અનંતર-પરંપર ખેદાનુપપન્નક કહેવાય છે. ત્રણેમાં પૂર્વોક્ત ચાર દંડક - આ રીતે છે– (૧) ખેદોપપત્રક (૨) ખેદોપપત્રક સંબંધી આયુષ્યબંધ (૩) ખેદ નિર્ગત અને (૪) ખેદ નિર્ગત સંબંધી આયુષ્ય બંધ. આ ચારે દંડક પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર કહેવા જોઈએ. અનંતર ખેદોપપન્નક અને અનંતર પરંપર ખેદાનુપપન્નક નૈરયિકો આયુષ્યબંધ કરતા નથી. પરંપર ખેદોપપન્નક નૈરયિક, મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધી શકે છે.
તે જ રીતે અનંતર ખેદ નિર્ગત કે અનંતર-પરંપર ખેદ અનિર્ગત નૈરયિકો આયુષ્યનો બંધ કરી શકતા નથી. પરંપર ખેદ નિર્ગત નૈરયિક(નરક ગતિમાંથી નીકળેલા જીવો) ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં કથન કરવું જોઈએ.
-
છે શતક ૧૪/૧ સંપૂર્ણ
,
Page #187
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૨ _
| | ૧૨૩ ]
શતક-૧૪ઃ ઉદ્દેશક-ર જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં ઉન્માદનું સ્વરૂપ, દેવકૃત વૃષ્ટિ, દેવકૃત અંધકાર વગેરે વિષયોનું નિરૂપણ છે. ઉન્માદ - ચિત્તની વિક્ષિપ્તતા. નિમિત્તના ભેદથી તેના બે ભેદ છે– યક્ષાવેશ જન્ય અને મોહનીય કર્મોદય જન્ય. યક્ષાવેશ જન્ય ઉન્માદઃ- (૧) મનુષ્યના શરીરમાં યક્ષ પ્રવેશ કરે અને તે મનુષ્યનું ચિત્ત વિક્ષિપ્ત બની જાય; (૨) ભવનપતિ દેવો નારકોના શરીરમાં અશુભ પુદ્ગલનો પ્રક્ષેપ કરે, (૩) મહદ્ધિક દેવ, અલ્પદ્ધિક દેવના શરીરમાં અશુભ પુદ્ગલનો પ્રક્ષેપ કરે અને તે તે જીવોના ચિત્ત વિક્ષિપ્ત થાય તો તે યક્ષાવેશજન્ય ઉન્માદ કહેવાય છે. તે ઉત્કૃષ્ટ એક ભવ પર્યત જ રહે છે. તેથી તે ઉન્માદ અપેક્ષાએ સુખપૂર્વક ભોગવી શકાય અને તેનાથી સુખપૂર્વક છૂટી શકાય છે. મોહનીય કર્મોદયજન્ય – દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી જીવ વિવેકદશા ભૂલી જાય છે. તેની શ્રદ્ધા ભ્રષ્ટ થાય, કે ચારિત્ર દૂષિત થાય તેવી પ્રવૃત્તિ કરે તો તેને મોહનીય કર્મોદયજન્ય ઉન્માદ કહે છે. તે ભવ-ભવાંતર સુધી જીવની સાથે જ રહે છે. અનંત સંસારનું કારણ બને છે, તેથી તે ઉન્માદ અપેક્ષાએ દુઃખપૂર્વક ભોગવી શકાય અને દુઃખપૂર્વક છૂટી શકાય છે. ૨૪ દંડકના જીવોને બંને પ્રકારના ઉન્માદ હોય
દેવવૃષ્ટિ :- જ્યારે કોઈ દેવને વરસાદ વરસાવવાની ઇચ્છા થાય ત્યારે તે આત્યંતર પરિષદના દેવને બોલાવે છે. તે દેવો મધ્યમ પરિષદના દેવોને, તે દેવો બાહ્ય પરિષદના દેવોને અને તે દેવો બાહ્ય-બાહ્ય પરિષદના દેવોને બોલાવે છે. તે દેવો અભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિક દેવો વર્ષા કરનારા દેવોને બોલાવે છે અને તે દેવો તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણક સમયે વૃષ્ટિ કરે છે. દેવ તમસ્કાય – દેવો પોતાની ઇચ્છાનુસાર ચાર કારણે અંધકાર કરે છે. રતિક્રીડા માટે, પોતાના સંરક્ષણ માટે, છુપાઈ જવા માટે અથવા વસ્તુ છુપાવવા માટે, વિરોધી દેવો આદિને ભ્રમિત કે વિસ્મિત કરવા માટે તમસ્કાય-અંધકાર ઉત્પન્ન કરે છે.
તે દેવો પણ દેવવૃષ્ટિની જેમ ક્રમશઃ આત્યંતર, મધ્યમ, બાહ્ય, બાહ્ય-બાહ્ય પરિષદના દેવોને, આભિયોગિક દેવોને અને તમસ્કાય કરનાર દેવોને બોલાવીને અંધકાર કરાવે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં દેવ-શક્તિનું નિદર્શન છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૪
R &
शत÷-१४ : द्देश-२
ઉન્માદ
ઉન્માદના પ્રકાર અને સ્વરૂપ ઃ
१ कइविहे णं भंते ! उम्माए पण्णत्ते ?
श्री भगवती सूत्र -४
RR
B
. गोयमा ! दुविहे उम्माए पण्णत्ते, तं जहा - जक्खाएसे य मोहणिज्जस्स य कम्मस्स उदएणं । तत्थ णं जे से जक्खाएसे से णं सुहवेयणतराए चेव सुहविमोयणतराए चेव । तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएण से णं दुहवेयणतराए चेव, दुह विमोयणतराए चेव ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! उन्माहना डेटा प्रकार छे ?
ઉત્તર– હે ગૌતમ ! ઉન્માદના બે પ્રકાર છે, યથા– યક્ષાવેશજન્ય અને મોહનીય કર્મના ઉદયજન્ય. તેમાં યક્ષાવેશજન્ય ઉન્માદનું સુખપૂર્વક વેદન થાય છે અને તેનાથી સુખપૂર્વક છૂટી શકાય છે અને મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદનું દુઃખપૂર્વક વેદન થાય છે અને તેનાથી દુઃખપૂર્વક છૂટી શકાય છે.
२
रइयाणं भंते ! कइविहे उम्माए पण्णत्ते ?
गोया ! विहे उम्मापण्णत्ते, तं जहा- जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ - णेरइयाणं दुविहे उम्माए पण्णत्ते, तं जहाजक्खाएसे य मोहणिज्जस्स य कम्मस्स उदएणं ?
गोयमा ! देवे वा से असुभे पोग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पोग्गलाणं पक्खिवणयाए जक्खाएसं उम्माय पाउणेज्जा, मोहणिज्जस्स वा कम्मस्स उदएणं मोहणिज्जं उम्मायं पाउणेज्जा | से तेणट्टेणं गोयमा ! जाव उदएणं ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! नैरयिडोभां डेटा प्रहारनो उन्माद होय छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં બે પ્રકારનો ઉન્માદ હોય છે, યથા— યક્ષાવેશજન્ય ઉન્માદ અને મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદ.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નૈરયિકોમાં યક્ષાવેશજન્ય અને મોહનીય કર્મના ઉદય જન્ય તે બંને પ્રકારના ઉન્માદ હોય છે ?
Page #189
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૨
[ ૧૨૫]
ઉત્તર-હે ગૌતમ! જો કોઈદેવ, નૈરયિક, પર અશુભ પુલોનો પ્રક્ષેપ કરે, તો તે અશુભ પુલોના પ્રક્ષેપથી નૈરયિકો યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે અને મોહનીય કર્મના ઉદયથી મોહનીય કર્મજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય છે, તેથી હે ગૌતમ! નૈરયિકોમાં બે પ્રકારનો ઉન્માદ હોય છે. | ३ असुरकुमाराणं भंते ! कइविहे उम्माए पण्णत्ते?
गोयमा ! जहेव णेरइयाणं; णवरं देवे वा से महिड्डीयतराए असुभे पोग्गले पक्खिवेज्जा,सेणतेसिं असुभाणपोग्गलाणपक्खिवणयाएजक्खाएसउम्मायपाउणेज्जा, मोहणिज्जस्स वा, सेसंतंचेव, से तेणटेणं जावउदएणं । एवं जावथणियकुमाराणं । पुढविकाइयाणं जावमणुस्साणं एएसिं जहाणेरइयाणं; वाणमंतस्जोइसवेमाणियाणंजहा असुरकुमाराण। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોમાં કેટલા પ્રકારનો ઉન્માદ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોની સમાન તેમાં પણ બે પ્રકારના ઉન્માદ હોય છે. તેમાં વિશેષતા એ છે કે મહદ્ધિક દેવ, તે અસુરકુમારો પર અશુભ મુગલોનો પ્રક્ષેપ કરે છે અને તે અશુભ મુગલોના પ્રક્ષેપથી યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે તથા મોહનીય કર્મના ઉદયથી મોહનીયકર્મજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ સમજવું જોઈએ.
આ રીતે સ્વનિતકુમારો સુધી ઉન્માદના વિષયમાં સમજવું જોઈએ. પૃથ્વીકાયિકથી મનુષ્યો સુધીના દંડકોમાં નૈરયિકોની સમાન સમજવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસુરકુમારોની સમાન સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉન્માદનું સ્વરૂપ, તેના ભેદ અને ચોવીસ દંડકોમાં તેના અસ્તિત્વને સૂચિત કર્યું છે. ઉન્માદ - ઉન્મત્તતાને ઉન્માદ કહે છે. જેનાથી શુદ્ધ ચેતનાનો, વિવેકજ્ઞાનનો નાશ થઈ જાય, તેને ઉન્માદ કહે છે. યક્ષાવેશજન્ય ઉન્માદ - ભૂત, પિશાચ, યક્ષ આદિ શરીરમાં પ્રવેશ કરે અને વ્યક્તિ પોતાનો વિવેક ગુમાવે છે, નિરર્થક બકવાટ આદિ કરે છે. તેને યક્ષાવેશ રૂ૫ ઉન્માદ કહે છે. મોહનીયજન્ય ઉન્માદ:- મોહનીય કર્મના ઉદયથી આત્માનો પારમાર્થિક બોધ નષ્ટ થઈ જાય છે. તેને મોહનીયજન્ય ઉન્માદ કહે છે. તેના બે ભેદ છે. મિથ્યાત્વ મોહનીયજન્ય અને ચારિત્રમોહનીયજન્ય ઉન્માદ, મિથ્યાત્વ મોહનીયજન્ય ઉન્માદઃ- તેના પ્રભાવથી જીવ તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ સમજે છે. સત્ય વસ્તુને સમજી શકતો નથી. ચારિત્ર મોહનીયજન્ય ઉન્માદ – તેના પ્રભાવથી જીવ વિષય-કષાયાદિના સ્વરૂપને જાણવા છતાં પણ જ્ઞાન સભર પ્રવૃત્તિ કરી શકતો નથી. તે અજ્ઞાનીની સમાન પ્રવૃત્તિ કરે છે અથવા ચારિત્ર મોહનીયની વેદ નામક પ્રકૃતિના ઉદયથી જીવ હિતાહિતનું ભાન ભૂલીને સ્ત્રી આદિમાં આસક્ત બને છે. મોહના નશામાં ભાન ભૂલી જાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૬
श्री भगवती सूत्र -४
સ્વાભાવિક અને દેવકૃત વૃષ્ટિ :
४ अत्थि णं भंते ! पज्जण्णे कालवासी वुट्टिकायं पकरेइ ? गोयमा ! हंता अत्थि । AGEार्थः- पज्जण्णे = पन्य, भेध, वाहणाओ कालवासी = समयप्राप्त, वरसवा भाटेनी परिपडव स्थितिवाणा वुट्टिकायं = वृष्टिप्रय, ४सवृष्टि समूह, वसाह
भावार्थ :- प्रश्न - हे भगवन् ! वर्षाऋतुमां शुं वाहणाओ वरसाह वरसावे छे ? उत्तर - हा, गौतम ! વાદળાઓ વરસાદ વરસાવે છે.
५ जाहे णं भंते ! सक्के देविंदे देवराया वुट्टिकायं काउकामे भवइ से कहमियाणि पकरेइ ?
गोयमा ! ताहे चेव णं से सक्के देविंदे देवराया अब्भितरपरिसए देवे सद्दावेइ, तएणं ते अब्भितरपरिसगा देवा सद्दाविया समाणा मज्झिमपरिसर देवे सद्दार्वेति, तणं ते मज्झिम परिसगा देवा साविया समाणा बाहिरपरिसए देवे सद्दार्वति, तएणं ते बाहिरपरिसगा देवा साविया समाणा बाहिरबाहिरगे देवे सद्दार्वति, तएणं ते बाहिरबाहिरगा देवा साविया समाणा आभिओगिए देवे सद्दार्वेति, तएणं ते आभिओगिया देवा सद्दाविया समाणावु काइए देवे सद्दार्वेति, तएणं ते वुट्ठिकाइया देवा साविया समाणा वुट्ठिकायं पकरेंति । एवं खलु गोयमा ! सक्के देविंदे देवराया वुट्टिकायं पकरेंति ।
=
शGघर्थः-काउकामे - ४२वाना 295 कहमियाणिं = दया प्रकारे किं पत्तियं म्या निमित्त-प्रयो नथी, णाणुप्पायमहिमासु = ठेवणज्ञाननी उत्पत्ति-महोत्सव पर.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વૃષ્ટિ કરવાની ઇચ્છા કરે છે, ત્યારે તે કઈ રીતે वृष्टि हरे छे ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વૃષ્ટિ કરવાની ઇચ્છા કરે છે ત્યારે તે આપ્યંતર પરિષદના દેવોને બોલાવે છે, આત્યંતર પરિષદના દેવો મધ્યમ પરિષદના દેવોને બોલાવે છે, મધ્યમ પરિષદના દેવો બાહ્ય પરિષદના દેવોને બોલાવે છે. બાહ્ય પરિષદના દેવો બાહ્ય-બાહ્ય(બાહ્ય પરિષદની બહારના) દેવોને બોલાવે છે. તે બાહ્ય-બાહ્ય પરિષદના દેવો, આભિયોગિક દેવોને બોલાવે છે, તે આભિયોગિક દેવો, વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, તત્પશ્ચાત્ તે વૃષ્ટિકાયિક દેવો, વૃષ્ટિ કરે છે. આ રીતે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરે છે.
६ अत्थि णं भंते ! असुरकुमारा वि देवा वुट्टिकायं पकरेंति ? गोयमा ! हंता अस्थि । किं पत्तियं णं भंते ! असुरकुमारा देवा वुट्ठिकायं पकरेंति ?
गोमा ! जे इमे अरहंता भगवंता एएसि णं जम्मण महिमासु वा णिक्खमणमहिमासु वा णाणुप्पायमहिमासु वा परिणिव्वाणमहिमासु वा एवं खलु गोयमा ! असुरकुमारा वि देवा वुट्टिकायं पकरेति, एवं नागकुमारा वि, एवं जाव थणियकुमारा । वाणमंतर-जोइसिय
Page #191
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૨
| ૧૨૭ |
वेमाणिया एवं चेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો પણ વૃષ્ટિ કરે છે? ઉત્તર– હા, ગૌતમ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! અરિહંત ભગવંતોના જન્મ-મહોત્સવ, દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન મહોત્સવ અને નિર્વાણ મહોત્સવના સમયે, અસુરકુમાર દેવો વૃષ્ટિ કરે છે, આ જ રીતે નાગકુમારથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં પણ આ જ રીતે કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વાભાવિક વૃષ્ટિ, દેવકૃત વૃષ્ટિ અને તેના કારણોને સ્પષ્ટ કર્યા છે. સ્વાભાવિક રીતે થતી વૃષ્ટિ વર્ષાઋતુમાં વાદળાઓ દ્વારા થાય છે અને દેવકૃત વૃષ્ટિ દેવની ઇચ્છાનુસાર ગમે ત્યારે થાય
દેવકત વૃષ્ટિનું કારણ :- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો મોસમ વિના પણ તીર્થકર ભગવંતોના સૂત્રોક્ત ચારે ય મહિમાના સમયે વૃષ્ટિ કરી શકે છે. દેવકૃત વૃષ્ટિની પ્રક્રિયા - સૂત્રમાં શકેન્દ્રની વૃષ્ટિ કરવાની વિધિ દર્શાવી છે. ઈન્દ્રને વૃષ્ટિ કરવાની ઇચ્છા થાય ત્યારે શક્રેન્દ્ર ક્રમશઃ આત્યંતર, મધ્યમ, બાહ્ય અને બાહ્ય-બાહ્ય પરિષદ અને આભિયોગિક દેવોને બોલાવે. તે દેવો વૃષ્ટિકાયિક દેવો દ્વારા વૃષ્ટિ કરાવે છે. દેવકૃત તમસ્કાય:|७ जाहे णं भंते ! ईसाणे देविंदे देवराया तमुक्कायंकाउकामे भवइ, सेकहमियाणि પ ?
____गोयमा !ताहे चेव णं से ईसाणे देविंदे देवराया अभितरपरिसाए देवेसद्दावेइ, तण्ण ते अभितरपरिसगा देवा सद्दाविया समाणा एव जहेव सक्कस जाव'
तएण ते आभिओगिया देवा सदाविया समाणा तमुक्काइए देवे सद्दार्वेति,तएणं तेतमुक्काइया देवा सदाविया समाणा तमुक्कायंपकरेति । एवंखलुगोयमा ! ईसाणे देविंदे देवराया तमुक्कायंपकरेइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરવાની ઇચ્છા કરે છે, ત્યારે તે કેવી રીતે કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરવાની ઇચ્છા કરે છે ત્યારે તે આત્યંતર પરિષદના દેવોને બોલાવે છે, આત્યંતર પરિષદના દેવો મધ્યમ પરિષદના દેવોને બોલાવે છે, ઇત્યાદિ સર્વ વર્ણન, પૂર્વ સૂત્રોનુસાર જાણવું. વાવ ત્યારે બોલાવેલા તે આભિયોગિક દેવો તમસ્કાયિક દેવોને બોલાવે છે અને ત્યાર પછી તે તમસ્કાયિક દેવો તમસ્કાય કરે છે. આ રીતે હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન તમસ્કાય કરે છે. ८ अस्थि णं भंते ! असुरकुमारा वि देवा तमुक्कायंपकरैति? हंता अत्थि ।
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવો પણ તમસ્કાય કરે છે? ઉત્તર-હા, ગૌતમ! કરે છે. | ९ किं पत्तियं णं भंते ! असुरकुमारा देवा तमुक्कायं पकरैति?
गोयमा ! किड्डा रइपत्तियं वा पडिणीयविमोहणट्ठयाए वा गुत्तिसारक्खणहेवा अप्पणो वा सरीरपच्छायणट्ठयाए, एवं खलु गोयमा ! असुरकुमारा वि देवा तमुक्कायं पकरेंति, एवं जाववेमाणिया ॥ सेवं भंते ! सेवं भते ! ॥ શબ્દાર્થ-રિપત્તિયં - ક્રીડા અને રતિના નિમિત્તે, મનોરંજન માટે, આનંદાનુભૂતિ પ્રગટ કરવા પડિવિનોદદ્દા -શત્રુને મોહિત કરવા માટે રિલાઉદેવં ગુપ્તનિધિની સુરક્ષાને માટે સરપચ્છાયણયાશરીરને છુપાવવા માટે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કયા નિમિત્તથી-પ્રયોજનથી અસુરકુમાર દેવો તમસ્કાય કરે છે?
ઉત્તર– હે ગૌતમ! ક્રીડા અને રતિના નિમિત્તે, શત્રુને વિસ્મિત કરવા, છુપાવવા યોગ્ય ધનની રક્ષા કરવા અને પોતાના શરીરને પ્રચ્છાદિત કરવાના નિમિત્તે અસુરકુમાર દેવો પણ તમસ્કાય કરે છે. આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવકૃત તમસ્કાયની પ્રક્રિયા અને તેના કારણો દર્શાવ્યા છે. તમસ્કાય ?- અંધકારના સમૂહને નમસ્કાય કહે છે. કોઈ પણ દેવો પોતાના આભિયોગિક દેવો દ્વારા તમસ્કાયિક દેવોને બોલાવીને તમસ્કાય કરાવી શકે છે.
(
. શતક ૧૪/ર સંપૂર્ણ
)
Page #193
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૩
'
૧૨૯
શતક-૧૪ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોનો વિવિધ પ્રકારનો વિનય અને નૈરયિકોના પુદ્ગલ પરિણમનનું અનિર્દેશાત્મક નિરૂપણ છે.
મિથ્યાદષ્ટિ દેવોને ભાવિતાત્મા અણગાર પ્રતિ કોઈ ભક્તિ ભાવ હોતો નથી. તેથી તે દેવો શ્રમણોને વંદનાદિ કર્યા વિના જ તેમનું ઉલ્લંઘન કરીને આગળ જાય છે. પરંતુ સમ્યષ્ટિ દેવોને અણગાર પ્રતિ ભક્તિભાવ હોય છે. તેથી તે ગમે ત્યારે તેમનું ઉલ્લંઘન કરીને આગળ જતાં નથી. તેમને વંદનાદિ કરીને પર્યુપાસના કરે છે.
નારકો, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય જીવોમાં કોઈ પણ પ્રકારનો વિનય વ્યવહાર હોતો નથી. કારણ કે નારકીના જીવો વેદનાથી અત્યંત ત્રસ્ત હોય છે અને સ્થાવરાદિ વોમાં તથા પ્રકારનો વિવેક શક્ય નથી. નિમંચ પંચેન્દ્રિયમાં સત્કાર, સન્માન, અભ્યુત્થાન આદિ હોય છે પરંતુ તેઓ આસનપ્રદાન કે આસન લઈને સાથે જવું વગેરે વ્યવહાર કરી શકતા નથી કારણ કે તેની પાસે સાધનોનો અભાવ હોય છે. દેવ અને મનુષ્યોમાં સર્વ પ્રકારનો વિનય હોય છે.
મહદ્ધિક દેવ-દેવી, અલ્પર્ધિક દેવ-દેવીની મધ્યમાંથી ગમે ત્યારે ગમે તે રીતે જઈ શકે છે. સમશ્ર્વિક દેવ-દેવી, સમર્દિક દેવ-દેવીની મધ્યમાંથી કયારેક જઈ શકે છે. જો તે દેવ-દેવી સાવધાન હોય તો જઈ શકતા નથી. તે દેવ સાવધાન ન હોય ત્યારે શસ્ત્ર પ્રયોગ કરીને જઈ શકે છે. અલ્પશ્ર્વિક દેવ-દેવી, મહર્દિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકતા નથી. આ રીતે દેવ-દેવીઓને પણ ઉચિત વ્યવહાર હોય છે.
નૈરયિકો ત્યાંના પુદ્ગલોનો અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ અને પ્રતિકૂળ અનુભવ કરે છે. તે જીવો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. તેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રમાં છે.
*****
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૦
R &
शत÷-१४ : íद्देशS-3
શરીર
श्री भगवती सूत्र -४
RR
દેવોનો ભાવિતાત્મા અણગાર પ્રતિ વિનય વ્યવહાર ઃ
१ देवे णं भंते! महाकाए महासरीरे अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्येगइए णो वीइवएज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મહાકાય, પ્રશસ્ત શરીરી દેવ, ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને भय छे ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ જાય છે અને કોઈ જતા નથી.
२ सेकेणणं भंते! एवं कुच्चइ - अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ? गोयमा ! दुविहा देवा पण्णत्ता तं जहा - मायिमिच्छादिट्ठीउववण्णगा य अमायिसम्म दिट्ठीउववण्णगा य, तत्थ णं जे से मायिमिच्छादिट्ठीउववण्णए देवे से णं अणगारं भावियप्पाणं पासइ, पासित्ता णो वंदइ, णो णमंसइ, णो सक्कारेइ, णो सम्माणेइ, णो कल्लाणं मंगलं देवयं चेइयं जाव पज्जुवासइ, से णं अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा । तत्थ णं जे से अमायिसम्मद्दिट्ठिउववण्णए देवे से णं अणगारं भावियप्पाणं पासइ पात् वंदइ, णमंसइ जाव पज्जुवासइ । से णं अणगारस्स भावियप्पणो मज्झंमज्झेणं णो वीइवएज्जा, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ जाव अत्थेगइए णो वीइवएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક જાય છે અને કેટલાક જતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! દેવના બે પ્રકાર છે, યથા–માયી મિથ્યાદષ્ટિ-ઉપપજ્ઞક અને અમાયી સમ્યગ્દષ્ટ ઉપપન્નક. માયી મિથ્યાદષ્ટિ ઉપપત્રક દેવ, ભાવિતાત્મા અણગારને જુએ છે, જોઈને વંદન-નમસ્કાર પણ કરતા નથી અને તેને કલ્યાણકારી, મંગલકારી, દેવતુલ્ય, જ્ઞાનવાન સમજતા નથી અને તેમની પર્યુપાસના કરતા નથી. તે દેવ, ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને જાય છે અને અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક દેવ, ભાવિતાત્મા અણગારને જુએ છે, જોઈને વંદન-નમસ્કાર કરે છે યાવત્ તેમની પર્યુપાસના કરે છે. તે ભાવિતાત્મા અણગારની મધ્યમાં થઈને જતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કોઈ દેવ જાય છે અને કોઈ દેવ જતા નથી.
३ असुरकुमारे णं भंते! महाकाये महासरीरे अणगारस्स भावियप्पणो मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! एवं चेव, देवदंडओ भाणियव्वो जाव वेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મહાકાય અને પ્રશસ્તશરીરી અસુરકુમાર દેવ, ભાવિતાત્મા અણગારની
Page #195
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-હ.
૧૩૧ ]
મધ્યમાં થઈને જાય છે ?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે દેવ-દંડક યાવતુ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગાર સાથે દેવોના વ્યવહારની વિભિન્નતા અને તેનું કારણ સ્પષ્ટ કર્યું છે. માયમિથ્યા દષ્ટિ ઉત્પન્ન :- જે દેવ પૂર્વભવમાં મિથ્યાદષ્ટિ હતા, મિથ્યાત્વ ભાવમાં જ દેવરૂપે ઉત્પન્ન થયા અને વર્તમાનમાં પણ તે મિથ્યાષ્ટિ છે; તેવા મિથ્યા દષ્ટિ દેવો મોક્ષ સાધક અણગારો પ્રતિ વિનયભાવ રાખતા નથી પરંતુ ઉપેક્ષા ભાવે તેઓની વચ્ચેથી નીકળી શકે છે. અમાથી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન - જે દેવ પૂર્વ ભવમાં સમ્યકત્વી હતા, સમ્યકત્વ ભાવમાં જ દેવરૂપે ઉત્પન્ન થયા અને વર્તમાનમાં પણ સમ્યગ્દષ્ટિ દેવ છે, તેને ભાવિતાત્મા અણગાર પ્રતિ ભક્તિ અને બહુમાન હોય છે; તેથી તે દેવ અણગારને વંદન નમસ્કાર કરે છે, તેને કલ્યાણરૂપ આદિ ગુણો યુક્ત માની તેની ઉપાસના કરે છે પરંતુ અનાદર ભાવે તેની મધ્યમાં થઈને ગમન કરતા નથી, અર્થાત્ તેનું ઉલ્લંઘન કરતા નથી. ચારે જાતિના દેવોનો આ પ્રકારનો જ વ્યવહાર હોય છે.
નરયિકો તથા પૃથ્વીકાયિકાદિ જીવોની પાસે તથા પ્રકારના સાધન તથા સામર્થ્યનો સંભવ નથી, તેથી પ્રસ્તુત પ્રસંગમાં દેવ દંડકનું જ કથન કર્યું છે. માથે મસર – યદ્યપિ કાય અને શરીર બંનેનો એક જ અર્થ છે તેમ છતાં આ બંને શબ્દ સાથે પ્રયુક્ત હોવાથી મહા શબ્દનો અર્થ પરિવર્તિત થઈ જાય છે તેથી કાયાની સાથે મહા શબ્દ લાગવાથી તેનો અર્થ વિશાળ કામ થાય છે અને શરીર સાથે મહા શબ્દ લાગવાથી તેનો, પ્રશસ્ત શરીર અર્થ થાય છે. જીવોમાં સત્કારાદિ વિનય - | ४ अत्थि णं भंते ! णेरइयाणं सक्कारे इ वा, सम्माणे इ वा, किइकम्मे इ वा, अब्भुट्ठाणे इवा, अंजलिपग्गहे इ वा; आसणाभिग्गहे इवा, आसणाणुप्पदाणे इवा, एतस्स पच्चुग्गच्छणया,ठियस्स पज्जुवासणया,गच्छतस्स पडिसंसाहणया? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકોમાં સત્કાર– ઊભા થવું, સન્માન- વસ્ત્રાદિ પ્રદાન કરવા, કૃતિકમ– વંદના કરવી, અભ્યત્થાન-આસનનો ત્યાગ કરીને ઊભા થવું, અંજલિ પ્રગ્રહ– બંને હાથ જોડવા, આસનાભિગ્રહ– આસન આપવું, આસનાનુપ્રદાન– આસનને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવું, સામે જવું,પર્યાપાસના- બેઠેલા આદરણીય પુરુષોની સેવા કરવી અને અનુગમન- જ્યારે તે જાય ત્યારે થોડે દૂર સુધી તેની પાછળ જવું, ઇત્યાદિ વિનય હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ હોતું નથી અર્થાત્ નૈરયિકોમાં સત્કાર આદિ વિનય વ્યવહાર નથી. ५ अत्थि णं भंते ! असुरकुमाराणं सक्कारे इवा, सम्माणे इ वा जावगच्छंतस्स पडिसंसाहणया? हंता अस्थि । एवं जाव थणियकुमाराणं । पुढविकाइयाणं जाव
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩ર |
શ્રી ભગવતી સત્ર-૪
चउरिदियाणं एएसिं जहाणेरइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોમાં સત્કાર, સન્માન, અનુગમન આદિ વિનય હોય છે? ઉત્તર- હા, ગૌતમ! હોય છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. જે રીતે નૈરયિકોને માટે કથન કર્યું, તે જ રીતે પૃથ્વીકાયિકથી લઈને ચૌરેન્દ્રિય જીવો સુધી કથન કરવું જોઈએ. |६ अत्थि णं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं सक्कारे इ वा जावगच्छंतस्स पडिससाहणया? हंता अत्थि, णो चेव णं आसणाभिग्गहे इ वा, आसणाणुप्पदाणे इ वा । मणुस्साण जाववेमाणियाणं जहा असुरकुमाराण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં સત્કાર, સન્માન, અનુગમન આદિ વિનય હોય છે? ઉત્તર-હા, ગૌતમ! હોય છે, પરંતુ આસનાભિગ્રહ– આસન આપવું અને આસનાનુપ્રદાન– આસનને લઈને એક સ્થાનેથી અન્ય સ્થાને જવા રૂપ વિનય નથી.
જે રીતે અસુરકુમારોના વિષયમાં કહ્યું, તે જ રીતે મનુષ્યોથી વૈમાનિકો સુધીના દંડકોમાં કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવોમાં સત્કાર-સન્માનાદિ વિનય વ્યવહારનું નિરૂપણ કર્યું છે.
નૈરયિકો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં પરસ્પર સત્કાર, સન્માનાદિ વિનય-વ્યવહાર નથી. કારણ કે તે જીવોની પાસે તથા પ્રકારના સાધનો નથી તેમ જ નૈરયિકો સદૈવ દુઃખગ્રસ્ત છે, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં તથા પ્રકારનો વિવેક નથી. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં આસનાભિગ્રહ તથા આસનાનપ્રદાન રૂપ વિનય વ્યવહારને છોડીને શેષ સર્વવિનય વ્યવહાર હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોને વ્યક્ત ભાષા, તથા પ્રકારના સાધનોનો અભાવ હોવાથી તે બંને પ્રકારના વિનયનો સંભવ નથી. ચારે જાતિના દેવો અને મનુષ્યોમાં સર્વ પ્રકારનો વિનય વ્યવહાર હોય છે. દેવોમાં પરસ્પર આદર સન્માન :
७ अप्पिड्डीएणं भंते ! देवे महिड्डीयस्स देवस्समज्झमज्झेणं वीइवएज्जा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલ્પ ઋદ્ધિવાળા દેવ, મહાઋદ્ધિવાળા દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર-હે ગૌતમ ! તેમ શકય નથી.
८ समिड्डीए णं भंते ! देवेसमिड्डीयस्स देवस्समज्झमज्झेणं वीइवएज्जा? गोयमा! णो इणढे समढे, पमत्त पुण वीइवएज्जा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સમદ્ધિક-સમાન ઋદ્ધિવાળા દેવ, સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શકય નથી. જો તે સમદ્ધિક દેવ પ્રમત્ત-અસાવધાન હોય તો તેની મધ્યમાંથી જઈ શકે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક–૩
[ ૧૩૩ ]
|९ से णं भंते ! किं सत्थेणं अक्कमित्ता पभू, अणक्कमित्ता पभू ? गोयमा ! अक्कमित्ता पभू, णो अणक्कमित्ता पभू । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મધ્યમાં થઈને જનાર દેવ શસ્ત્રનો પ્રહાર કરીને જઈ શકે છે કે પ્રહાર કર્યા વિના જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! શસ્ત્રનો પ્રહાર કરીને જઈ શકે છે, પ્રહાર કર્યા વિના જઈ શકતા નથી. १० सेणं भंते !किं पुट्विं सत्थेणं अक्कमित्ता पच्छा वीइवएज्जा, पुट्विं वीइवएज्जा पच्छा सत्थेणं अक्कमेज्जा?
गोयमा !पुट्विंसत्थेणं अक्कमित्ता पच्छा वीइवएज्जा,णोपुव्दिवीइवइत्ता पच्छा सत्थेणं अक्कमिज्जा । एवंएएणं अभिलावेणंजहादसमसए आइडीउद्देसए तहेव णिरवसेसं चत्तारि दंडगा भाणियव्वा जावमहिड्डीया वेमाणिणी अप्पिड्डीयाए वेमाणिणीए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે દેવ પહેલાં શસ્ત્રનો પ્રહાર કરે છે અને પછી જાય છે કે પહેલાં જાય છે અને પછી શસ્ત્રનો પ્રહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પહેલાં શસ્ત્રનો પ્રહાર કરે છે અને પછી જાય છે પરંતુ પહેલાં જાય છે અને પછી શસ્ત્રનો પ્રહાર કરે છે તે પ્રમાણે હોતું નથી.
- આ રીતે આ અભિલાપ(સૂત્રોચ્ચારણ) દ્વારા શતક ૧૦/૩'મા ' ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ રૂપે ચારે દંડક યાવત મહદ્ધિક વૈમાનિક દેવી, અલ્પદ્ધિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે. ત્યાં સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચાર દંડકમાં પ્રત્યેકના ત્રણ-ત્રણ આલાપક(સૂત્ર સમૂહ) દ્વારા દેવોના પરસ્પરના આદર-સત્કારનું નિરૂપણ કર્યું છે. ચાર દંડક આ પ્રમાણે છે (૧) દેવ અને દેવ (૨) દેવ અને દેવી (૩) દેવી અને દેવ (૪) દેવી અને દેવી. ચારે દંડકમાં ત્રણ આલાપક આ પ્રમાણે છે(૧) અલ્પદ્ધિક દેવ કે દેવી, મહદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં થઈને જઈ શકતા નથી. (૨) સમદ્ધિક દેવ કે દેવી, સમદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે પરંતુ તે દેવ સાવધાન ન હોય ત્યારે પહેલા શસ્ત્ર પ્રહાર કરીને જઈ શકે છે. (૩) મહદ્ધિક દેવ કે દેવી, અલ્પદ્ધિક દેવ કે દેવીની મધ્યમાં ગમે ત્યારે ગમે તે રીતે જઈ શકે છે. નૈરયિકોમાં પુદ્ગલ પરિણમન :|११ रयणप्पभापुढविणेरइया णं भंते ! केरिसयं पोग्गल परिणामं पच्चणुब्भवमाणा विहरति? गोयमा ! अणिटुं जाव अमणाणं । एवं जाव अहेसत्तमापुढविणेरइया । एवं वेयणापरिणामं । एवं जहा जीवाभिगमे बिइए णेरइयउद्देसए जाव
अहेसत्तमापुढविणेरइयाणं भंते !केरिसयं परिग्गहसण्णापरिणामंपच्चणुब्भवमाणा
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર–૪
બિતિ ? ગોયમા ! અબિદું નાવ અમગામ ॥ લેવું મતે ! એવં ભંતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેવા પ્રકારના પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ અમનામ(મનને પ્રતિકૂળ) પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે. આ રીતે અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકો સુધી કહેવું જોઈએ. આ રીતે વેદના પરિણામનો પણ અનુભવ કરે છે ઇત્યાદિ જીવાભિગમ સૂત્રની તૃતીય પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર કહેવું જોઈએ, યાવત્—
પ્રશ્ન– હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકો, કેવા પ્રકારની પરિગ્રહ સંજ્ઞાનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ મનને પ્રતિકૂળ પરિગ્રહ સંજ્ઞાના પરિણામનો અનુભવ કરે છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
નૈયિક જીવને પાપકર્મનો ઉદય હોવાથી તેને પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. તે જીવો અનિષ્ટ, અકાન્ત, મનને પ્રતિકૂળ પુદ્ગલ પરિણામનો અનુભવ કરે છે. આ રીતે શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખંજવાળ, પરતન્ત્રતા, ભય, શોક, જરા અને વ્યાધિ, આ દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. આ વિષયનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રમાં છે. ત્યાં પુદ્ગલ પરિણામ, વેદના આદિ વીસ દ્વારથી વર્ણન છે.
તે વીસ દ્વાર આ પ્રમાણે છે– (૧) પુદ્ગલ પરિણામ (૨) વેદના (૩) લેશ્યા (૪) નામ-ગોત્ર (૫) અરિત (૬) ભય (૭) શોક (૮) ક્ષુધા (૯) પિપાસા (૧૦) વ્યાધિ (૧૧) ઉચ્છ્વાસ (૧૨) અનુતાપ (૧૩) ક્રોધ (૧૪) માન (૧૫) માયા (૧૬) લોભ (૧૭) આહાર સંજ્ઞા (૧૮) ભય સંજ્ઞા (૧૯) મૈથુન સંજ્ઞા (૨૦) પરિગ્રહ સંજ્ઞા.
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ બે દ્વાર અને અંતિમ દ્વારના કથન દ્વારા સંક્ષિપ્ત વર્ણન છે. નૈરયિકો પરિગ્રહસંજ્ઞા પર્યંતના પ્રત્યેક ભાવોનો અનિષ્ટરૂપે અનુભવ કરે છે.
|| શતક ૧૪/૩ સંપૂર્ણ ॥
Page #199
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૪
[ ૧૩૫ ]
શતક-૧૪: ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
જે
19
આ ઉદ્દેશકમાં જીવ અને પુદગલોના પરિણામોની પરિવર્તન-શીલતા, પરમાણુની શાશ્વતતા અશાશ્વતતા, ચરમતા-અચરમતા અને જીવ-અજીવોના પરિણામોનું અતિદેશાત્મક કથન છે. * પદગલ દ્રવ્યમાં સ્વભાવથી તથા પ્રયોગથી પરિવર્તન થયા જ કરે છે. એક વર્ણમાંથી અનેક વર્ણ. અનેક વર્ણમાંથી એક વર્ણ, આ રીતે ગંધ, રસાદિ પર્યાયોનું પરિવર્તન ત્રણે કાલમાં થયા કરે છે. * કર્માધીન જીવોમાં પણ કર્મોદયના પરિવર્તનથી સુખ-દુઃખમાં પરિવર્તન થયા જ કરે છે જ્યારે તે કર્મોથી મુક્ત થાય ત્યારે સ્વાભાવિક સુખ રૂપ એક ભાવને પ્રાપ્ત કરે છે. * પરમાણુ પુદ્ગલ, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. * જે પરમાણુ વિવક્ષિત પરિણામનો ત્યાગ કરીને પુનઃ તે પરિણામને કદાપિ પ્રાપ્ત ન કરે તો તે ભાવની અપેક્ષાએ તે પરમાણુ ચરમ કહેવાય અને જો તે ભાવને કાલાન્તરમાં પ્રાપ્ત કરવાનો હોય, તો તે ભાવની અપેક્ષાએ તે અચરમ કહેવાય છે. * દ્રવ્યથી પ્રત્યેક પરમાણુ દ્રવ્યથી ચરમ નથી અચરમ છે કારણ કે પરમાણુ સ્કંધ રૂપે પરિણત થાય પરંતુ કાલાંતરમાં તે અવશ્ય પરમાણુ રૂપે પરિણત થશે. તેથી તેને ચરમ કહી શકાતું નથી. * ક્ષેત્રથી– તે કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુઘાત સમયે જે ક્ષેત્રોમાં જે પરમાણુનો સંબંધ જે કેવળી સાથે થયો છે તે પરમાણુનો સંબંધ તે ક્ષેત્રમાં તે કેવળી સાથે ફરી ક્યારે ય થવાનો નથી. તેથી તે પરમાણુ ચરમ કહેવાય અને સામાન્ય ક્ષેત્રની અપેક્ષાએ તે અચરમ કહેવાય છે. * કાલથી– કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુદ્યાત સમયે જે કાલમાં, જે પરમાણુનો સંબંધ જે કેવળી સાથે થયો છે તે પરમાણુનો સંબંધ તે કાલમાં ફરી થવાનો નથી. તેથી તે પરમાણુ ચરમ છે અને સામાન્ય કાલની અપેક્ષાએ તે અચરમ છે. * ભાવથી– કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે. કેવળી સમુઠ્ઠાત સમયે જે પરમાણુ જે વર્ણાદિ ભાવ વિશેષ રૂપે પરિણત થયા હતા, તે કેવળીમાં તે પરમાણુ તે રૂપે ક્યારે ય પરિણત થવાના નથી કારણ કે કેવળી ભગવાનનો મોક્ષ થઈ જાય છે અને સાધારણ ભાવની અપેક્ષાએ તે અચરમ છે. * જીવ અને અજીવ દ્રવ્યમાં પરિણમન થયા જ કરે છે. તેનું વિસ્તૃત વિવેચન શ્રી પ્રજ્ઞાપના સુત્રાનુસાર જાણવું.
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૪: ઉદ્દેશક-૪
પુદ્ગલ
પુદ્ગલનું પરિણમન :| १ एस णं भंते ! पोग्गले तीयमणतं सासयं समयंलुक्खी, समयं अलुक्खी, समय लुक्खी वा अलुक्खी वा; पुट्विंचणं करणेणं अणेगवण्णं अणेगरूवं परिणामं परिणमइ, अह से परिणामे णिज्जिण्णे भवइ, तओ पच्छा एगवण्णे एगरूवे सिया?
हंतागोयमा ! एसणं पोग्गलेतीयमणतंसासयसमयंतचेव जावएगरूवेसिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલો(પરમાણુ અથવા સ્કંધ) અનંત, શાશ્વત અતીત કાલમાં એક સમય રૂક્ષ સ્પર્શવાળા હોય, એક સમય અરૂક્ષ અર્થાત્ સ્નિગ્ધ સ્પર્શવાળા હોય અને એક સમય રૂક્ષ અને સ્નિગ્ધ બંને સ્પર્શવાળા હોય છે? શું તે પહેલા પ્રયોગકરણ અથવા વિસસાકરણ દ્વારા અનેક વર્ણ અને અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા હોય અને ત્યારપછી તે અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થઈ જતાં તે પુદ્ગલ એક વર્ણ અને એક રૂપવાળા થઈ જાય છે?
ઉત્તર- હા, ગૌતમ! તે પદ્ગલ અનંત, શાશ્વત અતીતકાળમાં અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થઈ જતા એક સમય રૂક્ષ સ્પર્શવાળા થઈ જાય ઇત્યાદિ પ્રશ્નના કથનાનુસાર એક રૂપવાળા થઈ જાય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. | २ एस णं भंते ! पोग्गले पडुप्पण्णं सासयं समयं लुक्खी, पुच्छा? गोयमा ! एवं
चेव; एवं अणागयमणंत पि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પુગલો(પરમાણુ અથવા સ્કંધ) શાશ્વત વર્તમાન કાલમાં એક સમય રૂક્ષ સ્પર્શવાળા એક સમય સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે, ઇત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન કરવો? ઉત્તર- હે ગૌતમ! પૂર્વકથનાનુસાર જાણવું જોઈએ, આ રીતે અનંત અનાગત કાલના વિષયમાં પણ જાણવું જોઈએ. | ३ एसणं भंते !खंधे तीयमणंतं सासयं समयं लुक्खी पुच्छा? गोयमा ! एवं चेव, खंधे वि जहा पोग्गले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ સ્કંધ, અનંત, શાશ્વત, અનાગત કાલમાં એક સમય રૂક્ષ, એક સમય સ્નિગ્ધ હોય છે? ઇત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન કરવો. ઉત્તર- હે ગૌતમ! જે રીતે પુદ્ગલ પરિણામના વિષયમાં કહ્યું, તે જ રીતે સ્કંધના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોના શૈકાલિક પરિવર્તનને પ્રદર્શિત કર્યું છે. સૂત્રકારે પુદ્ગલ શબ્દથી સ્કંધ
Page #201
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૪.
| ૧૩૭ |
અને પરમાણુ બંને અવસ્થાનું ગ્રહણ કર્યું છે.
પુદ્ગલ દ્રવ્યની પર્યાયોમાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં સમયે સમયે પરિવર્તન થઈ શકે છે. એક પરમાણુમાં એક સમયે શીત તો બીજા સમયે ઉષ્ણ સ્પર્શ, એક સમયે સ્નિગ્ધ તો બીજા સમયે રૂક્ષ સ્પર્શ થઈ શકે છે.
તે જ રીતે દ્ધિપ્રદેશી આદિ સ્કંધમાં પણ પરિવર્તન થયા કરે છે. કોઈ પણ સ્કંધમાં એક સાથે અનેક વર્ણાદિ પરિણામ પણ હોય શકે છે. યથા– સ્કંધના એક દેશમાં કૃષ્ણ વર્ણ હોય અને બીજા દેશમાં નીલ વર્ણ હોય, આ રીતે સ્કંધમાં બે વર્ણ કે તેથી અધિક વર્ણાદિ સંભવિત છે. ક્યારેક તે અનેક વર્ણાદિ પરિણામ ક્ષીણ થાય, ત્યારે એક વર્ણાદિ પર્યાયમાં પરિણત થાય છે. આ રીતે પુદ્ગલમાં વિવિધ પ્રકારનું પરિણમન સતત થયા જ કરે છે.
પ્રસ્તુત સૂત્રમાં વર્તમાન કાલ સાથે અનંત શબ્દ પ્રયુક્ત નથી કારણ કે વર્તમાન કાલ એક સમયનો જ છે તેથી તેમાં અનંતનો સંભવ નથી. જીવના સુખી-દુઃખી આદિ વિવિધ પરિણામ:
४ एसणंभंते !जीवेतीयमणतं सासयं समयंदुक्खी,समयं अदुक्खी,समयंदुक्खी वा अदुक्खी वा; पुट्विं च णं करणेणं अणेगभावं अणेगभूयं परिणामं परिणमइ, अह से वेयणिज्जे णिज्जिण्णे भवइ, तओ पच्छा एगभावे एगभूएसिया?
हता गोयमा ! एस णं जीवेतीयमणतं सासयं समयं जाव एगभूए सिया, एवं पडुप्पण्ण सासय समय, एवं अणागयमणत सासय समय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ જીવ અનંત શાશ્વત અતીતકાલમાં, એક સમયમાં દુઃખી, એક સમયમાં અદુઃખી(સુખી) તથા એક સમયમાં દુઃખી અને સુખી (ઉભયરૂપે) હતો? તથા પહેલા કરણ (પ્રયોગકરણ અને વિસસાકરણ) દ્વારા અનેક ભાવવાળો, અનેક રૂપ પરિણામથી પરિણત થયો હતો? અને ત્યાર પછી વેદનીયકર્મ(અને ઉપલક્ષણથી જ્ઞાનાવરણીયાદિ કર્મો)ની નિર્જરા થતાં જીવ એક ભાવ અને એક રૂપવાળો થાય છે?
ઉત્તર– હા, ગૌતમ ! આ જીવ અનંત અતીત કાલમાં એક સમય દુઃખી, એક સમય સુખી એક સમય સુખી દુઃખી હતો. તે પહેલાં અનેક પરિણામથી પરિણત હતો અને પછી વેદનીયાદિ કર્મની નિર્જરા થતાં તે જીવ એક ભાવથી અને એક રૂપથી પરિણત થાય છે. આ જ રીતે શાશ્વત વર્તમાનકાલના વિષયમાં અને અનંત અનાગત કાલના વિષયમાં પણ સમજવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવના ત્રિકાલવર્તી પરિણામોને પ્રદર્શિત કર્યા છે. કર્માધીન જીવોમાં કાલ, સ્વભાવ, પૂર્વકૃત કર્મ આદિ વિવિધ કારણે અને શુભાશુભ કર્મબંધની હેતુભૂત ક્રિયાના કારણે અનેક પરિણામ થાય છે, તે ક્ષણમાં સુખી અને ક્ષણમાં દુઃખી થાય છે. ક્યારેક સુખ અને દુઃખ બંનેના નિમિત્તો એક સાથે ઉપસ્થિત થાય ત્યારે તે સુખી દુઃખી અવસ્થાને પણ અનુભવે છે. જ્યાં સુધી જીવ કર્માધીન છે ત્યાં સુધી ત્રણે કાલમાં ઉપરોક્ત રીતે પરિવર્તન થયા જ કરે છે. પરંતુ જ્યારે અનેક પરિણામના કારણભૂત કર્મોનો ક્ષય થાય છે
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૩૮ |
શ્રી ભગવતી સત્ર-૪
ત્યારે તે જીવ સાંસારિક સુખથી મુક્ત બનીને સ્વાભાવિક સુખરૂપ એકત્વભાવને પ્રાપ્ત કરે છે. પછી તેમાં અનેકરૂપતા રહેતી નથી. પરમાણુ પુદ્ગલની શાશ્વતતા-અશાશ્વતતા :| ५ परमाणुपोग्गले णं भंते ! किं सासए, असासए ? गोयमा ! सिय सासए, सिय असासए।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-सिय सासए, सिय असासए?
गोयमा !दव्वट्ठयाए सासए, वण्णपज्जवेहिं जावफासपज्जवेहिं असासए । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-सिय सासए, सिय असासए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત? ઉત્તર-હે ગૌતમ!તે કથંચિત્ શાશ્વત છે, કથંચિત્ અશાશ્વત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પરમાણુ પુદ્ગલ કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે? ઉત્તર-હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય યાવતુ સ્પર્શાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે પરમાણુ પુદ્ગલ કથંચિત્ શાશ્વત છે, કથંચિત્ અશાશ્વત
વિવેચન :
પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે કારણ કે તે સ્કંધ રૂપે સંયુક્ત થવા છતાં તેનું મૂળભૂત સ્વરૂપ નષ્ટ થતું નથી, જ્યારે તે સ્કંધ સાથે જોડાઈ જાય છે ત્યારે તે “પ્રદેશ” શબ્દથી ઓળખાય છે, પરંતુ તેમાં રહેલી વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. કારણ કે દ્રવ્યની પ્રત્યેક પર્યાયો વિનશ્વર છે. પરમાણુ પુદ્ગલની ચરમ-અચરમતા :|६ परमाणुपोग्गले णं भंते ! किं चरिमे, अचरिमे ?
गोयमा !दव्वादेसेणं णो चरिमे, अचरिमे;खेत्तादेसेणं सिय चरिमे, सिय अचरिमे; कालादेसेणं सिय चरिमे, सिय अचरिमे; भावादेसेणं सिय चरिमे सिय अचरिमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, અચરમ જ છે. ક્ષેત્રની અપેક્ષાએ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. કાલની અપેક્ષાએ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. અને ભાવાદેશથી પણ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અનેકાંત દષ્ટિથી પરમાણુ યુગલની ચરમતા અને અચરમતાને સમજાવી છે. ચરમ-અચરમ પરમાણ:-જે પરમાણુ વિવક્ષિત પરિણામને છોડીને પુનઃ તે પરિણામને કદાપિ પ્રાપ્ત ન
Page #203
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૪ .
[ ૧૩૯]
કરે, તે પરમાણુ પરિણામની અપેક્ષાએ ચરમ કહેવાય છે અને જે પરમાણુ, તે પરિણામને પુનઃ પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તે અચરમ કહેવાય છે.
દ્રવ્યાદેશથી પરમાણુ ચરમ નથી, અચરમ છે, કારણ કે પરમાણુની સ્થિતિ અસંખ્યાતકાલની હોય છે, ત્યારપછી અવશ્ય તે કોઈપણ સ્કંધ સાથે જોડાય છે અને સ્કંધરૂપે પરિણત થાય છે. કાલાન્તરે તે પુનઃ તે સ્કંધથી છૂટો પડીને પરમાણુપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે તેની અવસ્થામાં પરિવર્તન થયા જ કરે છે. દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. તેથી તે ચરમ નથી અચરમ છે.
ક્ષેત્રાદેશથી કથંચિત્ ચરમ, કથંચિતુ અચરમ છે. યથા– જે ક્ષેત્રમાં કોઈ કેવળીએ કેવળી સમુઘાત કર્યો હતો, તે સમયે પરમાણુ ત્યાં સ્થિત હતા. તે સમુદ્યાત પ્રાપ્ત ઉક્ત કેવળીના સંબંધ વિશેષથી તે પરમાણુ પુનઃ કદાપિ તે ક્ષેત્રનો આશ્રય કરવાના નથી. કારણ કે સમુદ્યાત પ્રાપ્ત કેવળી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. તે ક્ષેત્રની અપેક્ષાએ તે પરમાણુ ચરમ છે અને વિશેષણ રહિત ક્ષેત્રની અપેક્ષાએ પરમાણુ પુનઃ તે ક્ષેત્રમાં અવગાઢ થાય છે. તેથી તે અચરમ કહેવાય છે.
કાલાદેશથી પરમાણુ પુદ્ગલ કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે. યથા- તે કેવલીએ પ્રાતઃકાલ આદિ સમયે કેવળી સમુઘાત કર્યો હતો, તે કાલમાં જે પરમાણુ હતા, તે પરમાણુ તે જ કેવળી સમુદ્યાતના વિશિષ્ટ કાલને પ્રાપ્ત થતા નથી, કારણ કે કેવળીનો મોક્ષ થઈ જાય છે. તેથી તે વિશિષ્ટ કાલની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને વિશેષણ રહિત કાલની અપેક્ષાએ પરમાણુ અચરમ છે.
ભાવાદેશથી પરમાણુ પુદ્ગલ કથંચિત્ ચરમ અને કથંચિત્ અચરમ છે. યથા- તે કેવળીએ કેવળી સમુઘાતના સમયે જે પરમાણુ વર્ણાદિ ભાવવિશેષને પ્રાપ્ત થયા હતા, તે પરમાણુ વિવક્ષિત કેવળી સમુદ્યાત વિશિષ્ટ વર્ણાદિ પરિણામની અપેક્ષાએ ચરમ છે અને વિશેષણ રહિત ભાવની અપેક્ષાએ તે અચરમ છે. જીવ અજીવના પરિણામ - | ७ कइविहे णं भंते ! परिणामे पण्णत्ते?
गोयमा ! दुविहे परिणामे पण्णत्ते,तंजहा-जीवपरिणामे य अजीवपरिणामे य । एवं परिणामपयं णिरवसेसं भाणियव्वं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિણામના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પરિણામના બે પ્રકાર છે. યથા– જીવ પરિણામ અને અજીવ પરિણામ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રનું તેરમું પરિણામ પદ સંપૂર્ણ કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદમાં વર્ણિત જીવ પરિણામ અને અજીવ પરિણામનું અતિદેશપૂર્વક સંક્ષિપ્ત કથન છે.
દ્રવ્યની અવસ્થાન્તર પ્રાપ્તિને “પરિણામ’ કહે છે. આ પરિણામ પરિણામન્તરને પ્રાપ્ત થવા છતાં
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
દ્રવ્યનો સર્વથા વિનાશ થતો નથી. તેનું મૂળભૂત સ્વરૂપ તે જ રૂપે રહીને તેની અવસ્થાઓમાં સતત પરિવર્તન થયા જ કરે છે. તે જ દ્રવ્યના પરિણામ છે.
૧૪૦
જીવ પરિણામના દશ પ્રકાર છે– (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કષાય (૪) લેશ્યા (૫) યોગ (૬) ઉપયોગ (૭) જ્ઞાન (૮) દર્શન (૯) ચારિત્ર (૧૦) વેદ.
અજીવ પરિણામના પણ દશ પ્રકાર છે. યથા– (૧) બંધન (૨) ગતિ (૩) સંસ્થાન (૪) ભેદ (૫) વર્ણ (૬) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) અગુરુલઘુ અને (૧૦) શબ્દ પરિણામ. તેનું વિસ્તૃત વિવેચન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૩ પરિણામ પદમાં છે.
|| શતક ૧૪/૪ સંપૂર્ણ ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૫
શતક-૧૪ : ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવોનું અગ્નિગમન, તેમાં તેનું જ્વલન તેમ જ શબ્દાદિ દશ સ્થાનની અનુભૂતિ
વિષયક પ્રતિપાદન છે.
૧૪૧
★
વિગ્રહગતિ સમાપન્નક કોઈ પણ ગતિના જીવો ગમે તે સ્થાનમાંથી પસાર થઈ શકે છે કારણ કે
તેની વાટે વહેતી અવસ્થામાં તેને તૈજસ-કાર્પણ શરીર સૂક્ષ્મ શરીર જ હોય છે. તેથી તે અગ્નિમાંથી પસાર થઈ શકે છે. અગ્નિ સૂક્ષ્મ શરીરને બાળી શકતી નથી.
★
અવિગ્રહગતિ સમાપન્નક(વાટે વહેતા સિવાયના) જીવોમાં જે વૈક્રિયાદિ લબ્ધિ સંપન્ન હોય તો તે અગ્નિમાંથી જઈ શકે છે; અન્યથા જઈ શકતા નથી.
નરકમાં બાદર અગ્નિ ન હોવાથી નારકો અગ્નિમાં જઈ શકતા નથી. પાંચ સ્થાવરમાં ગતિનો અભાવ હોવાથી જતા નથી. ત્રણ વિકલેન્દ્રિયો જો અગ્નિની મધ્યમાં જાય તો તે બળી જાય છે. તિર્યંચ અને મનુષ્યોમાં જે લબ્ધિધારી છે તે લબ્ધિ પ્રયોગથી જાય તો તેને અગ્નિ બાળી શકતી નથી; અન્યથા અગ્નિ તેને બાળી શકે છે. ચારે જાતિના દેવો વૈક્રિય શક્તિથી જઈ શકે છે. તેને અગ્નિ કાંઈ જ કરી શકતી નથી.
★
જીવને પોતાના કર્મો અનુસાર શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશકીર્તિ, ઉત્થાનાદિ દશ સ્થાનનો અનુભવ થાય છે. નારકોને અશુભ, દેવોને શુભ, ઔદારિક શરીરીને શુભાશુભ અનુભવ થાય છે.
★
નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો દશ સ્થાનનો, એકેન્દ્રિય છ સ્થાનનો, બેઇન્દ્રિય સાત, તેઇન્દ્રિય આઠ, ચૌરેન્દ્રિય નવ સ્થાનનો અનુભવ કરે છે. જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે તેને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનો અનુભવ થાય છે. જેમ કે એકેન્દ્રિય જીવોને એક જ ઇન્દ્રિય હોવાથી તે રસેન્દ્રિયાદિ ચાર ઇન્દ્રિયથી થતાં રસ, ગંધ, રૂપ અને શબ્દ આ ચાર સ્થાનનો અનુભવ કરી શકતા નથી તેથી છ સ્થાનનો અનુભવ કરે છે. આ રીતે પ્રત્યેક જીવોમાં સમજવું જોઈએ.
⭑
દેવો વૈક્રિય શક્તિથી બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને તિરછા પર્વત કે ભીંતનું ઉલ્લંઘન કરી શકે છે. બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ઉલ્લંઘન કરી શકતા નથી.
આ રીતે આ ઉદ્દેશકમાં જીવશક્તિનું વિવિધ રૂપે પ્રતિપાદન છે.
܀܀܀܀܀
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૨
O OS
શતક-૧૪ : ઉદ્દેશક-૫
અગ્નિ
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
જીવોનું અગ્નિમાં ગમન સામર્થ્ય :
१ रइए णं भंते ! अगणिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
નથી.
सेकेणणं भंते! एवं कुच्चइ - अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा - विग्गहगइसमावण्णगा य अविग्गहगइसमावण्णगा य, तत्थ णं जे से विग्गहगइसमावण्णए णेरइए से णं अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નારક જીવ અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકે છે અર્થાત્ પસાર થઈ
શકે છે?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ નૈયિક જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કોઈ નૈરિયક જઈ શકે છે અને કોઈ નૈરિયક જઈ શકતા
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકના બે પ્રકાર કહ્યા છે. યથા-વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાંથી જે વિગ્રહગતિ સમાપન્નક નૈરયિક છે, તે અગ્નિમાંથી પસાર થઈ શકે છે. २ से णं तत्थ झियाएज्जा ?
सम, खलु तत्थ सत्थं कमइ । तत्थ णं जे से अविग्गहगइसमावण्ण रइए से णं अगणिकायस्स मज्झमज्झेणं णो वीइवएज्जा, से तेणद्वेणं जावणो वीइवज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તેને(અગ્નિની મધ્યમાં થઈને જનારને) અગ્નિ બાળે છે ?
ઉત્તર હે ગૌતમ ! તેમ શકય નથી. કારણ કે અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહગતિ સમાપન્નક(સ્થાન સ્થિત) છે, તે અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકતા નથી. કારણ કે નરકમાં બાદર અગ્નિ નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કથન કર્યું છે કે કોઈ નૈયિક જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
३ असुरकुमारे णं भंते ! अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा । गोयमा ! अत्थेगइए
Page #207
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૫
[ ૧૪૩]
वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा।
सेकेणतुणं भंते ! जाव अत्थेगइए णो वीइवएज्जा?
गोयमा ! असुरकुमारा दुविहा पण्णत्ता,तं जहा- विग्गहगइसमावण्णगा य अविग्गहगइसमावण्णगा य । तत्थ णंजे से विग्गहगइसमावण्णए असुरकुमारे से णं वीइवएज्जा । एवं जहेवणेरइए जावणोखलुतत्थ सत्थंकमइ । तत्थणंजेसे अविग्गह गइसमावण्णए असुरकुमारे सेणं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ! કોઈ જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક અસુરકુમાર દેવો અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે અને કેટલાક જઈ શકતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર દેવોના બે પ્રકાર છે. યથા- વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપક. જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે અગ્નિમાંથી જાય છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન છે યાવતુ અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે, તેમાંથી કોઈ અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી. | ४ जेणं वीइवएज्जा सेणंतत्थ झियाएज्जा?
गोयमा ! णो इणटे,समढे, णो खलु तत्थ सत्थं कमइ । से तेणटेणं । एवं जाव थणियकुमारे। एगिदिया जहा णेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અગ્નિની મધ્યમાં જાય છે તેને અગ્નિ બાળે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શકય નથી, કારણ કે અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક અસુરકુમાર દેવો જઈ શકે છે, અને કેટલાક જઈ શકતા નથી, આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ.
એકેન્દ્રિયોનું કથન નૈરયિકોની સમાન કરવું જોઈએ. ५ बेइंदिया णं भंते ! अगणिकायस्स मज्झमझेणं वीइवएज्जा?
गोयमा !जहा असुरकुमारे तहा बेइदिए वि,णवरं-जेणं वीइवएज्जा सेणंतत्थ झियाएज्जा । सेसंतंचेव । एवं जावचउरिदिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે અસુરકુમારોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે બેઈન્દ્રિયોના વિષયમાં કથન કરવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જે બેઇન્દ્રિય જીવો અગ્નિની મધ્યમાં થઈને જાય તો અગ્નિ તેને
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
બાળી નાંખે છે, શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે ચૌરેન્દ્રિય જીવો સુધી કહેવું જોઈએ. ६ | पंचिंदियतिरिक्खजोणिए णं भंते ! अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
૧૪૪
णणं भंते! जाव वीइवएज्जा ?
गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तंजहा - विग्गहगइ समावण्णगा य अविग्गहगइसमावण्णगाय । विग्गहगइसमावण्णए जहेव णेरइए जावणो खलु तत्थ सत्थंकमइ । अविग्गहगइसमावण्णगा पंचिंदियतिरिक्ख जोणिया दुविहा पण्णत्ता, त जहा इड्डिप्पत्ता य अणिड्डिप्पत्ता य । तत्थ णं जे से इड्डिप्पत्ते पंचिदियतिरिक्खजोणिया से णं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
૭
जे णं वीइवएज्जा से णं तत्थ झियाएज्जा ? णो इणट्ठे समट्ठे, णो खलु तत्थ सत्थं कमइ । तत्थ णं जे से अणिड्डिप्पत्ते पंचिदियतिरिक्खजोणिए सेणं अत्थेगइए अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा अत्थेगइए णो वीइवएज्जा ।
जेणं वीइवएज्जा से णं तत्थ झियाएज्जा ? हंता झियाएज्जा | से तेणद्वेणं जाव अत्थेगइए णो वीइवएज्जा । एवंमणुस्सेवि । वाणमंत जोइसिय वेमाणिए जहा असुरकुमारे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચ પંચેન્દ્રિય જીવો અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે ? ઉત્તર− હે ગૌતમ ! કેટલાક જઈ શકે છે અને કેટલાક જઈ શકતા નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બે પ્રકાર છે. યથા– વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. જે વિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક છે, તેનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ યાવત્ અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક છે, તેના બે પ્રકાર છે, યથા– ઋદ્ધિ પ્રાપ્ત(વૈક્રિય આદિ લબ્ધિ યુક્ત) અને ઋદ્ધિ અપ્રાપ્ત(વૈક્રિય આદિ લબ્ધિ રહિત). જે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક ૠદ્ધિ પ્રાપ્ત છે, તેમાંથી કેટલાક અગ્નિની મધ્યમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી.
પ્રશ્ન– જે જાય છે તેને શું અગ્નિ બાળે છે ? ઉત્તર− તેમ શક્ય નથી. શસ્ત્ર તેના પર અસર કરતા નથી. જે ઋદ્ધિ અપ્રાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ છે તેમાંથી કેટલાક અગ્નિમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી.
પ્રશ્ન— જે જાય છે તેને શું અગ્નિ બાળે છે ? ઉત્તર– હા, બાળે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે— કેટલાક અગ્નિમાં થઈને જાય છે અને કેટલાક જતા નથી, આ રીતે મનુષ્યના વિષયમાં પણ કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારોની સમાન કહેવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવોની અગ્નિપ્રવેશની શક્તિ-અશક્તિનું અને જો પ્રવેશ કરે તો
Page #209
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૫
૧૪૫ |
તેના જ્વલન આદિનું નિરૂપણ છે. વિદ૬ સમાવUMPT :- એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને વિગ્રહગતિ સમાપન્નક કહે છે. ચોવીસ દંડકોના વિગ્રહગતિ સમાપન્નક જીવો અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે, તે જીવો કોઈ પણ સ્થાનમાંથી પસાર થઈ શકે છે. અગ્નિ, પાણી, આદિ દ્રવ્યો અથવા કોઈ પણ પદાર્થ તેને પ્રતિઘાત પહોંચાડી શકતું નથી. કારણ કે તે સમયે તે જીવોને તૈજસ-કાર્પણરૂપ સૂક્ષ્મ શરીર હોય છે. તે બંને શરીર અપ્રતિઘાતી છે. તે સૂક્ષ્મ શરીર પર અગ્નિ આદિ કોઈ પણ શસ્ત્ર અસર કરી શકતા નથી. નૈરયિકોની અગ્નિ પ્રવેશ શક્તિ - અવિગ્રહગતિ સમાપન્નક– ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા નૈરયિકો અગ્નિકાયની મધ્યમાં થઈને ગમન કરી શકતા નથી, કારણ કે નરકમાં બાદર અગ્નિનો અભાવ છે. મનુષ્યક્ષેત્રમાં જ બાદર અગ્નિકાય હોય છે. ઉત્તરાધ્યયન આદિ શાસ્ત્રોમાં સુવા ગામ પવપુષ્પો અતજ્ઞો અર્થાત “નારક જીવને અનેક વાર પ્રજવલિત અગ્નિમાં પકાવ્યો' ઇત્યાદિ વર્ણન છે, ત્યાં પરમાધામી દેવો અગ્નિ સદશ ઉષ્ણ પુદ્ગલની વિદુર્વણા કરે છે. તે પ્રમાણે સમજવું જોઈએ. ચારે જાતિના દેવોની અગ્નિ પ્રવેશ શક્તિ - અવિગ્રહગતિ સમાપન્નક– ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલા અસુરકુમારાદિ દેવો મનુષ્ય લોકમાં આવે છે, તે અગ્નિની મધ્યમાં થઈને ગમન કરી શકે છે, પરંતુ તે બળતા નથી. કારણ કે વૈક્રિય શરીર અતિ સૂક્ષ્મ છે અને તેની ગતિ શીવ્રતમ હોય છે, જે દેવો મનુષ્યલોકમાં આવતા નથી, તે અગ્નિની મધ્યમાં થઈને જતા નથી. પાંચ સ્થાવર જીવોની અગ્નિપ્રવેશ શક્તિ - અવિગ્રહ ગતિ સમાપન્નક(ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા) સ્થાવર જીવો અગ્નિની મધ્યમાં થઈને ગતિ કરી શકતા નથી. કારણ કે સ્થાવર જીવોમાં ગતિ સ્વભાવ નથી. અગ્નિ અને વાયુ જે ગતિત્રસ છે, તે અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે, યદ્યપિ વાયુ આદિથી પ્રેરિત પૃથ્વી આદિ જીવોનો પણ અગ્નિપ્રવેશ સંભવિત છે પરંતુ અહીં સ્વતંત્રતાપૂર્વક ગમનની વિવક્ષા કરી છે. એકેન્દ્રિય જીવો સ્થાવર હોવાથી સ્વતંત્રતાપૂર્વક અગ્નિપ્રવેશ કરી શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો :- તે જીવો અગ્નિમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તેઓને લબ્ધિ કે વૈક્રિય શરીર ન હોવાથી તે જીવો અગ્નિમાં બળી જાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની અગ્નિપ્રવેશ શક્તિ – અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જે વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય અને મનુષ્યક્ષેત્રમાં હોય તે અગ્નિની મધ્યમાં થઈને જઈ શકે છે કારણ કે ત્યાં અગ્નિનો સદુભાવ છે અને જે મનુષ્યક્ષેત્રની બહાર છે, તે જઈ શકતા નથી કારણ કે ત્યાં અગ્નિનો અભાવ છે. જે ઋદ્ધિ અપ્રાપ્ત છે, તેમાંથી કોઈ કોઈ(જાદુગર આદિ) અગ્નિમાં થઈને જઈ શકે છે, અને કોઈ જતા નથી. પરંતુ ઋદ્ધિ પ્રાપ્ત જે જીવો અગ્નિમાં પ્રવેશ કરે છે તે બળતા નથી. ઋદ્ધિ-અપ્રાપ્ત જીવો અગ્નિમાં પ્રવેશ કરે તો તે બળી શકે છે. શબ્દાદિ દશ સ્થાનોની ઈનિષ્ટ અનુભૂતિ:|७ णेरइया दस ठाणाहिं पच्चणुब्भवमाणा विहरति,तंजहा- अणिट्ठा सदा, अणिट्ठा रूवा, अणिट्ठा गंधा, अणिट्ठा रसा, अणिट्ठा फासा, अणिट्ठा गई, अणिट्ठा ठिई, अणिढे लावण्णे, अणिढे जसोकित्ती, अणिढेउढाण-कम्मबल-वीरियपुरिसक्कारपरक्कमे। ભાવાર્થ - નરયિક જીવો, દશ સ્થાનોનો અનુભવ કરે છે, યથા– (૧) અનિષ્ટ શબ્દ, (૨) અનિષ્ટ રૂપ
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૩) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટ ગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (2) અનિષ્ટ લાવણ્ય (૯) અનિષ્ટ યશકીર્તિ (૧૦) અનિષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. |८ असुरकुमारा दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तंजहा- इट्ठा सद्दा, इट्ठा रूवा जावइटे उट्ठाण-कम्मबल-वीरियपुरिसक्कारपरक्कमे । एवं जावथणियकुमारा। ભાવાર્થ- અસુરકુમાર આદિ દેવો, દશ સ્થાનોનો અનુભવ કરે છે. (૧) ઇષ્ટ શબ્દ (૨) ઇષ્ટ રૂપ (૩) ઈષ્ટ ગંધ (૪) ઇષ્ટ રસ (૫) ઇષ્ટ સ્પર્શ યાવત્ (૧૦) ઇષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. આ રીતે નિતકુમારો સુધી કહેવું જોઈએ. | ९ पुढविकाइया छ ठाणाई पच्चणुब्भवमाणा विहरति, तंजहा- इट्टाणिट्ठा फासा, इट्ठाणिट्ठागई, एवं जावपुरिसक्कास्परकम्मे । एवं जाववणस्सइकाइया। ભાવાર્થ - પૃથ્વીકાયિક જીવો છ સ્થાનોનો અનુભવ કરે છે. (૧) ઈનિષ્ટ સ્પર્શ (૨) ઇષ્ટનિષ્ટ ગતિથી (૬) ઈનિષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ પર્વતના છ સ્થાન જાણવા. આ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું જોઈએ. १० बेइंदिया सत्त ठाणाई पच्चणुब्भवमाणा विहरंति, तंजहा- इट्ठाणिट्ठा रसा, सेसं जहा एगिदियाण। ભાવાર્થ-બેઇન્દ્રિય જીવો સાત સ્થાનોનો અનુભવ કરે છે, યથા-ઈષ્ટાનિષ્ટ રસ, ઇત્યાદિશેષ એકેન્દ્રિયોની સમાન કહેવું જોઈએ. |११ तेइंदिया अट्ठ ठाणाई पच्चणुब्भवमाणा विहरंति,तंजहा- इट्ठाणिट्ठा गंधा, सेसं जहा बेइंदियाणं। ભાવાર્થ – તેઇન્દ્રિય જીવો આઠ સ્થાનોનો અનુભવ કરે છે યથા–ઈષ્ટાનિષ્ટ ગંધ, ઇત્યાદિ શેષ બેઇન્દ્રિયોની સમાન કહેવું જોઈએ. १२ चउरिदिया णवठाणाईपच्चणुब्भवमाणा विहरति,तंजहा- इट्ठाणिवारूवा,सेसं जहा तेइदियाणं। ભાવાર્થ - ચૌરેન્દ્રિય જીવો નવ સ્થાનોનો અનુભવ કરે છે, યથા– ઈષ્ટનિષ્ટરૂપ ઇત્યાદિ. શેષ વર્ણન તેઇન્દ્રિયની સમાન કહેવું જોઈએ. १३ पंचिंदियतिरिक्खजोणिया दस ठाणाइंपच्चणुब्भवमाणा विहरति,तंजहा- इट्टाणिट्ठा सदा जावपुरिसक्कार परक्कमे, एवं मणुस्सा वि, वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा। ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો દશ સ્થાનોનો અનુભવ કરે છે. યથા- ઇનિષ્ટ શબ્દથી ઇષ્ટાનિષ્ટ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ પર્વતના દશ સ્થાન. આ રીતે મનુષ્યોના વિષયમાં પણ કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારોની સમાન છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૫
૧૪૭ |
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ચોવીસ દંડકના જીવોમાં ઇષ્ટ, અનિષ્ટ અને ઇષ્ટાનિષ્ટ શબ્દાદિ દશ સ્થાનોમાં કોને કેટલા સ્થાનોનો અનુભવ થાય છે તેનું નિરૂપણ કર્યું છે.
લોકના એક ક્ષેત્રમાં રહેલા પુગલો સમાન સ્વભાવવાળા હોય, તોપણ પ્રત્યેક જીવોને પોતાના કર્માનુસાર તેનો સંયોગ અને અનુભવ થાય છે. નરયિકોને– પાપકર્મના ઉદયે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો પ્રતિક્ષણ અનિષ્ટપણે અનુભવ થાય છે. તેને અપ્રશસ્ત વિહાયગતિ અથવા નરકગતિરૂપ અનિષ્ટ ગતિ હોય છે. નરકમાં રહેવારૂપ અથવા નરકાયું રૂપ અનિષ્ટ સ્થિતિ છે. શરીરનું બેડોળપણું તેનું અનિષ્ટ લાવણ્ય છે. અપયશ અને અપકીર્તિરૂપે નારકોને અનિષ્ટ યશકીર્તિનો અનુભવ થાય છે. વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા ઉત્થાનાદિ પણ નારકોને અનિષ્ટ જ હોય છે. ચારે જાતિના દેવોને- પુણ્યકર્મના ઉદયે શબ્દ આદિ દશે સ્થાનોનો ઇષ્ટપણે અનુભવ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને- શુભાશુભ બંને પ્રકારના કર્મોના ઉદયે શબ્દ આદિ દશે સ્થાનોનો ઈષ્ટાનિષ્ટ પણે અનુભવ થાય છે. એકેન્દ્રિય જીવોને–એક જ ઇન્દ્રિયહોવાથી શબ્દ, રૂપ, ગંધ અને રસ તે ચાર સ્થાનનો અનુભવ થતો નથી. છ સ્થાનોનો જ અનુભવ થાય છે. તે શુભ અને અશુભ બંને સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે, તેમજ તેને શાતા અને અશાતારૂપ બંને પ્રકારના કર્મોનો ઉદય હોય છે. તેથી તેમાં ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના સ્પર્ધાદિનો અનુભવ થાય છે. યદ્યપિ એકેન્દ્રિય જીવો સ્થાવર હોવાથી તેમાં ગતિ સંભવિત નથી. તથાપિ તેમાં પરપ્રેરિત ગતિ થાય છે. તે શુભાશુભ હોવાથી ઇનિષ્ટ રૂપ છે. મણિ આદિમાં ઇષ્ટ લાવણ્ય અને પત્થરાદિમાં અનિષ્ટ લાવણ્ય હોય છે તેથી એકેન્દ્રિયોમાં સમુચ્ચય રૂપે ઇષ્ટાનિષ્ટ લાવણ્ય કહ્યું છે. સ્થાવર હોવાથી એકેન્દ્રિયોમાં પ્રગટ રૂપે ઉત્થાનાદિ પ્રતીત થતા નથી પરંતુ સૂક્ષ્મ રૂપે ઉત્થાનાદિ હોય છે. તેમજ પૂર્વભવમાં અનુભવેલા ઉત્થાનાદિના સંસ્કારના કારણે પણ તેમાં ઉત્થાનાદિ હોય છે અને તે ઇનિષ્ટ હોય છે. બેઇન્દ્રિયમાં સાત, તે ઇન્દ્રિયમાં આઠ અને ચોરેન્દ્રિયમાં નવ સ્થાનોનો ઇષ્ટનિષ્ટ રૂપે અનુભવ થાય છે. ક્રમશઃ એક એક ઇન્દ્રિય વધતા રસ, ગંધ અને રૂપ એક એક સ્થાન વધે છે. દેવોની પુદ્ગલ સહાયી શક્તિ -
१४ देवे णं भंते! महिड्डीए जाव महासोक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू, तिरियपव्वयंवा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा? गोयमा ! णो इणढे સમદ્દે ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવત મહાસુખી દેવ બહારના પુલને ગ્રહણ કર્યા વિના તિરછા પર્વતને અથવા તિરછી ભીંતને ઉલ્લંઘન(એક વાર) અને પ્રલંઘન(વારંવાર ઉલ્લંઘન) કરવામાં સમર્થ છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શકય નથી. १५ देवेणंभंते !महिड्डीए जावमहासोक्खेबाहिरए पोग्गलेपरियाइत्ता पभू,तिरियपव्वयं वा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा?
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! हंता पभू ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને તિરછા પર્વતને અથવા તિરછી ભીંતને ઉલ્લંઘન-પ્રલંઘન કરવામાં સમર્થ છે?
ઉત્તર-હા, ગૌતમ! સમર્થ છે.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
ભવધારણીય શરીરથી વ્યતિરિક્ત પુગલને બહારના પુદ્ગલ” કહેવાય છે. તે પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કોઈ પણ દેવ માર્ગમાં આવતા પર્વત કે પર્વતખંડનું, ભીંત આદિનું ઉલ્લંઘન કરી શકતા નથી. બહારના પુગલોને ગ્રહણ કરીને અર્થાત્ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જ ઉલ્લંઘન કરી શકે છે.
-
શતક ૧૪/પ સંપૂર્ણ
Page #213
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક
[ ૧૪૯]
| શતક-૧૪: ઉદ્દેશકજેજે સંક્ષિપ્ત સાર
જ આ ઉદ્દેશકમાં જીવોને ગ્રાહ્ય આહાર દ્રવ્યોનું અને વૈમાનિકેન્દ્રની ભોગ પદ્ધતિનું નિરૂપણ છે. * ૨૪ દંડકના જીવો કયારેક અવીચિ દ્રવ્યો– વિવક્ષિત સંપૂર્ણ દ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે અને કયારેક વીચિ દ્રવ્યો- વિવક્ષિત દ્રવ્યોમાં એકાદ પ્રદેશ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે. * દેવોની ભોગપદ્ધતિ પણ દિવ્ય હોય છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને જ્યારે વિષયભોગની ઇચ્છા થાય ત્યારે તે એક ચક્રાકાર સ્થાન, તેમાં શ્રેષ્ઠ પ્રાસાદ, મણિપીઠિકા અને તેના પર શય્યાની વિદુર્વણા કરે છે અને ત્યાં પોતાની અગ્રમહિષીઓ સાથે કાય પરિચારણા કરે છે.
સનકુમાર અને તેની ઉપરના ઇન્દ્રો શય્યાની વિદુર્વણા કરતા નથી. તેઓ સિંહાસનની વિદુર્વણા કરે છે. કારણ કે તેઓ કાય પરિચારણા કરતા નથી. તે દેવો સ્પર્શ, રૂપ, શબ્દ આદિ દ્વારા જ કામનાની પૂર્તિ કરે છે.
આ રીતે દેવો પોતાના પુણ્યનો ભોગવટો કરે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-૧૪ : ઉદ્દેશક-૬
| કિમાહાર
જીવોમાં આહાર પરિણામ - | १ रायगिहे जाव एवं वयासी- जेरइया णं भंते ! किमाहारा, किं परिणामा, किं जोणिया, किं ठिईया पण्णत्ता?
गोयमा !णेरइयाणंपोग्गलाहारा,पोग्गलपरिणामा,पोग्गलजोणिया,पोग्गलठिईया, कम्मोवगा,कम्मणियाणा, कम्मठिईया, कम्मुणामेवविप्परियासमेति । एवं जाववेमाणिया। શબ્દાર્થ – પોપન નોળિયા = પુગલ અર્થાત્ શીતાદિ સ્પર્શ યુક્ત પુગલ જેની યોનિ છે તે પુદ્ગલ યોનિક પોટ્ટિયા= આયુષ્ય કર્મ પુદ્ગલરૂપ જેની સ્થિતિ છે તે પુદ્ગલસ્થિતિક છે સ્મોવI= જેને જ્ઞાનાવરણીયાદિ પદગલ રૂપ કર્મબંધ દ્વારા પ્રાપ્ત થાય છે જન્મપિયા = જેને નારકત્વનું અથવા કર્મબંધનું નિમિત્ત-નિદાન કર્મ છે, તે કર્મનિદાન છે જખ્ખફિક્યા = કર્મ સ્થિતિક, કર્મ પુદગલોથી જેની સ્થિતિ છે
સ્કુળાવિવિMરિયાસનેંતિ = કર્મોના કારણે વિપર્યાસ-પર્યાયો(પર્યાપ્ત-અપર્યાપ્ત આદિઅવસ્થાઓ)ને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! નૈરયિકો કયા દ્રવ્યોનો આહાર કરે છે? તેને કેવા પ્રકારે પરિણાવે છે? તેની યોનિ(ઉત્પત્તિ સ્થાન) કઈ છે? અને તેની સ્થિતિનું કારણ શું છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો પુગલોનો આહાર ગ્રહણ કરે છે અને તેને પુદ્ગલરૂપે પરિણાવે છે. તેની યોનિ પુદ્ગલમય શીત-ઉષ્ણ સ્પર્શવાળી છે. આયુષ્ય કર્મના પુગલો તેની સ્થિતિનું કારણ છે. બંધ દ્વારા તે કર્મરૂપ પુદ્ગલોને પ્રાપ્ત કરે છે. તેના નૈરયિકપણાનું અથવા કર્મબંધનું કારણ કર્મ જ છે. કર્મપુદ્ગલો જ તેની સ્થિતિનું કારણ છે. કર્મોના કારણે જ તે વિપર્યાસ-અન્યપર્યાયને પ્રાપ્ત કરે છે.
આ રીતે ૨૪ દંડકના જીવો પુદ્ગલાહારી, પુલ પરિણામી, પુલ યોનિવાળા, આયુકર્મ યુક્ત સ્થિતિવાળા, કર્મોને ગ્રહણ કરનારા, કર્મનિદાનવાળા, કર્મસ્થિતિવાળા, કર્મ દ્વારા જ અન્ય-અન્ય પર્યાયને પ્રાપ્ત કરે છે. | २ | णेरइयाणंभंते ! किंवीइदव्वाइआहारैति, अवीइदव्वाइपि आहारैति? गोयमा! णेरइया वीइदव्वाई पि आहारेति, अवीइदव्वाई पि आहारेति।
से केणटेणं भंते ! एवं वुच्चइ- णेरइया जाव आहारैति? गोयमा !जेणंणेरइया एगपएसूणाईपिदव्वाइं आहारैति, तेणंणेरइया वीइदव्वाई
Page #215
--------------------------------------------------------------------------
________________
शत-१४ : देश
। १५१ ।
आहारेंति, जे णं णेरइया पडिपुण्णाई दव्वाइं आहारेंति ते णं णेरइया अवीइदव्वाइं आहारेंति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- णेरइया जाव आहारेति । एवं जाव वेमाणिया । भावार्थ:- प्रश- भगवन् ! नै२यि, वीथि द्रव्योनो भाडा२ ४२ छ । सवीथिद्रव्योनो भाडा२ ४३ छ ?
ઉત્તર-હે ગૌતમ!નૈરયિકો, વીચિ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને અવીચિદ્રવ્યોનો પણ આહાર કરે છે. प्रश्न- भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! જે નૈરયિકો, ગ્રહણ કરેલા આહારમાંથી એક પ્રદેશ પણ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે, તે વીચિ દ્રવ્યોનો આહાર કરે છે અને જે પરિપૂર્ણ દ્રવ્યોનો આહાર કરે છે, તે અવીચિ દ્રવ્યોનો આહાર કરે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે નૈરયિકો, વીચિ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને અવિચિ દ્રવ્યોનો પણ આહાર કરે છે. આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. विवेयन :वीइदव्वाई-अवीइदव्वाइं:-प्रस्तुत सूत्रोमा पो द्वारा डा२३५ या पुदी भाटे वीथिद्रव्यमाने અવીચિ દ્રવ્ય એવા બે શબ્દનો પ્રયોગ છે. (૧) ગ્રહણ કરેલા સમસ્ત પુદ્ગલોનું પરિણમન થાય તે અવીચિ દ્રવ્ય આહાર કહેવાય છે. (૨) ગ્રહણ કરેલા સમસ્ત પુદ્ગલોનું પરિણમન ન થાય, કેટલાક પુદ્ગલો નાશ પામી જાય, તે આહારને વીચિદ્રવ્ય આહાર કહે છે. ઓજાહાર અને રોમાહાર સમયે ગ્રહણ કરેલા સમસ્ત પુદગલોનું પરિણમન થાય છે માટે તે અવીચિદ્રવ્ય આહાર છે. જ્યારે પ્રક્ષેપાહાર, કવલાહાર વગેરે આહાર ગ્રહણ થાય, તેનો કેટલોક ભાગ પરિણમન પામે છે અને કેટલોક ભાગ શીર્ણ વિર્શીર્ણ થાય છે; માટે તે વીચિદ્રવ્ય આહાર કહેવાય છે. દેવેન્દ્રોની ભોગ પદ્ધતિ:| ३ जाहेणं भंते !सक्के देविंदे देवराया दिव्वाइं भोगभोगाई भुजिउकामे भवइ से कहमियाणिं पकरेइ?
गोयमा !ताहे चेवणंसेसक्के देविंदे देवराया एगंमहंणेमिपडिरूवगं विउव्वइ; एगंजोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई जावअद्धगुलंच किंचिविसेसाहियंपरिक्खेवेणं । तस्सणंणेमिपडिरूवगस्सउवरिंबहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जावमणीणं फासो । तस्स णंणेमिपडिरूवगस्स बहुमज्झदेसभागेतत्थ णं महं एग पासायवर्डसगं विउव्वइ पंच जोयणसयाई उ8 उच्चत्तेण, अड्डाइज्जाइंजोयणसयाई विक्खंभेणं, अब्भुग्गय मूसिय, वण्णओ जावपडिरूवं । तस्स णं पासायवडिंसगस्स उल्लोए पउमलयाभत्तिचित्ते जावपडिरूवे। तस्सणंपासायवसगस्सअंतोबहुसमरमणिज्जे भूमिभागे जावमणीणं फासो । मणिपेढिया अट्ठजोयणिया जहा वेमाणियाणं। तीसेणं मणिपेढियाए उवरिं महं एगे देवसयणिज्जे विउव्वइ, सयणिज्जवण्णओ जाव पडिरूवे । तत्थ णं से सक्के देविंदे देवराया अट्ठहिं अग्गमहिसीहिं
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ર
શ્રી ભગવતી સૂત્ર-૪ सपरिवाराहिं, दोहि य अणिएहिं णट्टाणिएण य गंधव्वाणिएण यसद्धिं महयाहयणट्ट जाव दिव्वाई भोगभोगाइ भुजमाणे विहरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે, ભગવનું ! દેવેન્દ્ર દેવરાજ શક્રને, ભોગવવા યોગ્ય મનોજ્ઞ સ્પર્ધાદિ ભોગો ભોગવવાની ઇચ્છા થાય ત્યારે તે કેવી રીતે ભોગ ભોગવે છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, એક મહાન ચક્રની સમાન ગોળાકાર સ્થાનની વિદુર્વણા કરે છે. તેની લંબાઈ પહોળાઈ એક લાખ યોજન, પરિધિ ૩,૧૬રર૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને કંઈક અધિક સાડાતેર અંગુલની હોય છે. તે ચક્રાકાર સ્થાનની બરાબર ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ હોય છે યાવત્ તે મણિઓના સ્પર્શયુક્ત હોય છે. વિસ્તૃત વર્ણન રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવું. તે ચક્રાકાર સ્થાનની બરોબર મધ્યભાગમાં એક મહાન પ્રાસાદાવતુંસક એટલે સર્વ ભવનોમાં શ્રેષ્ઠ ભવનની વિદુર્વણા કરે છે. તેની ઊંચાઈ ૫00 યોજનાની અને તેનો વિખંભ(વિસ્તાર) ૨૫0 યોજન હોય છે. તે પ્રાસાદ અત્યંત ઊંચો યાવત મનોહર હોય છે. તે પ્રાસાદાવર્તસકની ભીંત ચમકતી પધ લતાઓના ચિત્રથી ચિત્રિત યાવત મનોહર હોય છે. તે પ્રાસાદાવતસકની અંદરનો ભાગ સમ અને રમણીય હોય છે યાવતું ત્યાં મણિઓનો સ્પર્શ હોય છે. ત્યાં આઠ યોજન ઊંચી એક મણિપીઠિકા હોય છે, જે વૈમાનિકોની મણિપીઠિકાની સમાન હોય છે. તેની ઉપર એક મહાન દેવશય્યાની વિદુર્વણા કરે છે. તે દેવશય્યાનું વર્ણન પણ રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવું યાવત્ તે મનોહર હોય છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર પોત-પોતાના પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓની સાથે, ગન્ધર્વોનીક અને નાટયાનીક આ બે પ્રકારના અનીકોની સાથે, વાજિંત્રો વગાડવાથી થતાં મહાન ઘોષ સાથે, નાટયગીત વગેરે દ્વારા ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવે છે. | ४ जाहेईसाणेदेविंदेदेवराया दिव्वाइंभोगभोगाई जउकामेभवइसेकहमियाणिपकड्?
गोयमा ! जहा सक्के तहा ईसाणे वि णिरवसेसं । एवं सणंकुमारे वि, णवरं पासायवडेंसओ छ जोयणसयाइंउड्डंउच्चत्तेणं, तिण्णि जोयणसयाइविक्खंभेणं । मणिपेढिया तहेव अट्ठजोयणिया। तीसे ण मणिपेढियाए उवरि एत्थ ण महेग सीहासण विउव्वइ सपरिवार भाणियव्वं । तत्थणंसणंकुमारे देविंदे देवराया बावत्तरीए सामाणिय साहस्सीहिं जावचउहिं बावत्तरीहिं आयरक्खदेवसाहस्सीहि यबहूहिसणंकुमारकप्पवासीहिं वेमाणिएहिं देवेहि य देवीहि य सधि संपरिवुडे महयाहय जावविहरइ । एवं जहा सणंकुमारे तहा जावपाणओ अच्चुओ, णवरं जो जस्स परिवारो सोतस्स भाणियव्वो। पासायउच्चत्तंजसएसुसएसुकप्पेसु विमाणाणंउच्चत्तं, अद्धद्धं वित्थारो जावअच्चुयस्स णवजोयणसयाइंउटुंउच्चत्तेण अद्धपंचमाइजोयणसयाई विक्खभेण । तत्थ णंगोयमा ! अच्चुए देविंदे देवराया दसहिं सामाणियसाहस्सीहिं जावविहरइ, सेसंतंचेव ॥ सेवं અંતે સેવ ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનને, દિવ્ય ભોગ ભોગવવાની ઇચ્છા થાય, ત્યારે તે કેવી રીતે ભોગ ભોગવે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે શક્રેન્દ્રના વિષયમાં કહ્યું, તે જ રીતે ઈશાનેન્દ્રને માટે પણ કહેવું જોઈએ.
Page #217
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-s
૧૫૩
તે જ રીતે સનકુમારના વિષયમાં પણ કહેવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે પ્રાસાદાવર્તસકની ઊંચાઈ 00 યોજન અને વિસ્તાર ૩00 યોજન હોય છે. તે જ રીતે મણિપીઠિકા આઠ યોજનની છે, તેની ઉપર પોતાના પરિવારને યોગ્ય આસન સહિત એક મહાન સિંહાસનની વિદુર્વણા કરે છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ૭૨,000 સામાનિક દેવોની સાથે વાવતુ ૨,૮૮,૦૦૦આત્મરક્ષક દેવોની સાથે અને સનસ્કુમાર કલ્પવાસી અનેક દેવ-દેવીઓની સાથે પ્રવૃત્ત થઈને મહાન ગીત અને વાજિંત્રના શબ્દોની સાથે ભાવતું ભોગ ભોગવે છે. સનકુમારની સમાન પ્રાણત તથા અશ્રુત દેવલોક સુધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જેનો જેટલો પરિવાર હોય, તેટલો કહેવો જોઈએ. પોત-પોતાના વિમાનોની ઊંચાઈની સમાન પ્રાસાદોની ઊંચાઈ અને તેનાથી અર્ધી તેનો વિસ્તાર કહેવો જોઈએ. યાવતુ અમ્રુત દેવલોકનો પ્રાસાદાવસક ૯00 યોજન ઊંચો અને ૪૫૦ યોજન વિસ્તૃત છે. હે ગૌતમ ! તેમાં દેવેન્દ્ર દેવરાજ અય્યત, ૧૦,000 સામાનિક દેવોની સાથે ભાવતું ભોગ ભોગવે છે. શેષ સર્વવર્ણન ઉપરવત્ સમજવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... વિવેચન :
પ્રસ્તુત ચાર સૂત્રોમાં શક્રેન્દ્રથી અચ્યતેન્દ્ર પર્વતના ઇન્દ્રોની ભોગપદ્ધતિનું વર્ણન છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર મણિપીઠિકા પર દેવશય્યાની વિદુર્વણા કરે છે. સૌધર્મ અને ઈશાન દેવલોકના ઇન્દ્રો કાય પ્રવીચારી હોય છે, સનસ્કુમારેન્દ્ર માત્ર સિંહાસનની જ વિફર્વણા કરે છે. દેવશય્યાની વિકુર્વણા કરતા નથી, કારણ કે ત્રીજા-ચોથા દેવલોકના ઇન્દ્ર સ્પર્શમાત્રથી જ વિષયોપભોગ કરે છે. તેથી તેને શય્યાની આવશ્યક્તા નથી. ત્યાર પછી પાંચમા, છઠ્ઠા દેવલોકના ઇન્દ્રો રૂપથી; સાતમા, આઠમા દેવલોકના ઇન્દ્રો શબ્દથી અને નવથી બાર દેવલોકના ઇન્દ્રો મનથી વિષયોપભોગ કરે છે. વૈમાનિકના ૧૦ ઈન્દ્રોના પ્રાસાદની ઊંચાઈ આદિ:
સામાનિક દેવો | પ્રાસાદની ઊંચાઈ | પ્રાસાદનો વિસ્તાર શક્રેન્દ્ર
૮૪,000 ૫00 યોજન
૨૫૦ યોજન ઈશાનેન્દ્ર
૮0,000 ૫00 યોજના
૨૫૦ યોજન સનસ્કુમારેન્દ્ર
૭૨,000 ૬00 યોજન
૩00 યોજન માહેન્દ્ર ૭૦,000 s00 યોજન
૩00 યોજન બ્રહ્મલોકેન્દ્ર
0,000 ૭00 યોજન
૩૫૦ યોજન લાન્તકેન્દ્ર
૫0,000 ૭00 યોજન
૩૫૦ યોજન મહાશુક્રેન્દ્ર
૪0,000 ૮00 યોજન
૪00 યોજન સહસારેન્દ્ર ૩0,000 ૮00 યોજન
૪00 યોજન આનત-પ્રાણતકલ્પના પ્રાણતેન્દ્ર ૨૦,000 ૯૦૦ યોજન
૪૫૦ યોજન આરણ-અર્ચ્યુતકલ્પના અચ્યતેન્દ્ર | ૧૦,000 | ૯00 યોજન
૪૫૦ યોજના વૈમાનિકેન્દ્રમાં શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને આઠ અગ્રમહિષી છે. સામાનિકદેવોથી ચાર ગુણા આત્મરક્ષક દેવો હોય છે. શેષ ઋદ્ધિનું વર્ણન શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧, શતક- ૩/૧, પૃષ્ટ- ૩૬૯ અનુસાર જાણવું.
()
| શતક ૧૪/૬ સંપૂર્ણ છે
તે
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૪: ઉદ્દેશક-૭.
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં ભગવાન મહાવીર અને ગૌતમનો ભવાન્તરીય સંબંધ, અનુત્તર વિમાનવાસી દેવનું અવધિજ્ઞાન, છ પ્રકારના તુલ્ય, લવસપ્તમ અને અનુત્તર વિમાનવાસી દેવોની યોગ્યતા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * શ્રી ગૌતમને વર્ષોની દીક્ષા પર્યાય પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેથી તેઓ કયારેક ખિન્ન થઈ જતા. તેમને આશ્વાસન આપવા ભગવાને તેમના ભવાન્તરીય સંબંધની વાસ્તવિક્તા પ્રગટ કરી. હે ગૌતમ! તારે અને મારે અનેક ભવનો સંબંધ છે. તે અનેક ભવમાં તે મારી સ્તુતિ, ભક્તિ, અનુસરણ કર્યું છે અને આ ભવ પૂર્ણ થયા પછી આપણે બંને સમાન અવસ્થા-
સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવાના છીએ. * જીવના ભવ- ભવાંતરના સંબંધોને કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જાણે છે. અનુત્તર વિમાનવાસી દેવો અવધિજ્ઞાન દ્વારા જાણે છે. * તુલ્યતા– (સમાનતા)ના છ પ્રકાર છે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને સંસ્થાન. દ્રવ્ય તુલ્યતાપરમાણુની પરમાણુ સાથે, દ્ધિપ્રદેશી સ્કંધની દ્વિપ્રદેશી ઢંધ સાથે, તે રીતે અનંત પ્રદેશી ઢંધની અનંત પ્રદેશી ઢંધ સાથે દ્રવ્યની અપેક્ષાએ તુલ્યતા છે, આ રીતે શુદ્ધાત્માની શુદ્ધાત્મા સાથે દ્રવ્યતુલ્યતા છે. ક્ષેત્રતુલ્યતા–એક પ્રદેશાવગાઢ પુદ્ગલની એક પ્રદેશાવગાઢ પુદ્ગલો સાથે; યાવતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલની અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સાથે ક્ષેત્રથી તુલ્યતા છે.
તે રીતે સ્થિતિની અપેક્ષાએ, ભવની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ અને સંસ્થાનની અપેક્ષાએ તુલ્યતા સમજવી. * ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સંથારા સહિત કાલધર્મ પ્રાપ્ત કરનાર મુનિ દેવગતિને પ્રાપ્ત કરે. ત્યાં જઈને તે પ્રથમ અત્યંત આસક્તિપૂર્વક(શીધ્ર) આહાર લે છે. પછી ક્રમશઃ તે આસક્તિ ઘટે (મંદ ગ્રહણ થાય) છે. કર્માધીન જીવોના પરિણામોની પરિવર્તનશીલતા રહ્યા જ કરે છે. * અનુત્તર વિમાનવાસી દેવોને લવસપ્તમ દેવો કહેવાય છે. તે જીવોનું પૂર્વના મનુષ્ય ભવમાં સાત લવનું આયુષ્ય અધિક હોત તો તે સર્વ કર્મોનો ક્ષય કરી શકત. તેથી તે દેવો લવસપ્તમ દેવ કહેવાય છે. * કોઈ તરુણ, બલવાન, પુરુષને તીક્ષ્ણ શસ્ત્રથી ધાન્યના એક પૂળાને કાપતા જેટલો સમય વ્યતીત થાય તેને એક લવ કહે છે. ૭૭ લવનું એક મૃહુર્ત થાય છે. એક લવ એક મિનિટથી અલ્પ અને એક સેકંડથી અધિક કાલ પ્રમાણ છે. * અનુત્તર વિમાનવાસી દેવો અનુત્તર શય્યામાં ઉત્પન્ન થઈને, અનુત્તર શબ્દ, રૂપ, રસ, ગંધાદિનો અનુભવ કરે છે. સંસારના સમસ્ત જીવોના પૌગલિક સુખોમાં અનુત્તર વિમાનવાસી દેવોનું સુખ અનુત્તર હોય છે તેથી તે અનુત્તર વિમાનવાસી દેવ કહેવાય છે. * અનુત્તર વિમાનવાસી દેવોને પૂર્વભવમાં એક છઠ્ઠમાં ક્ષય પામે તેટલા કર્મો શેષ રહ્યા હોય છે. આ રીતે તે દેવો અલ્પકર્મા હોય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૫૫ |
શતક-૧૪ : ઉદ્દેશક-૭
સંશ્લિષ્ટ
પ્રભુ મહાવીર અને ગૌતમનો ભવાન્તરીય સંબંધ:| १ रायगिहे जावपरिसा पडिगया। गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम आमंतित्ता एवं वयासी-चिर संसिट्ठोसि मे गोयमा ! चिरसंथुओसि मे गोयमा! चिरपरिचिओसि मे गोयमा !चिरजुसिओसि मे गोयमा !चिराणुगओसि मे गोयमा ! चिराणुवत्तीसि मे गोयमा ! अणंतर देवलोए अणंतरं माणुस्सए भवे, किं परं, मरणा कायस्स भेया, इओचुया दो वितुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो। શબ્દાર્થઃ- આમતે = આમંત્રિત કરીને બોલાવીને ગુણ અહીંથી અર્થાત્ મનુષ્ય ભવથી વ્યુત થવા પર વિતેલમત્તા વિશેષતા રહિત-જ્ઞાનદર્શનાદિમાં એક સમાન અર્થાત્ ભિન્નતા રહિત. ભાવાર્થ :- રાજગૃહ નગરમાં ભગવાન પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા આવી અને ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ફરી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભગવાન ગૌતમને બોલાવીને કહ્યું- હે ગૌતમ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે અર્થાત્ તું મારી સાથે ચિરકાલના સ્નેહથી સંબદ્ધ છે. હે ગૌતમ! તું મારી સાથે ચિરસંસ્તુત છે અર્થાત્ તે મારી દીર્ઘકાલથી સ્તુતિ-પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તું મારી સાથે ચિર પરિચિત છે. તારો મારી સાથે લાંબા સમયથી પરિચય રહ્યો છે. હે ગૌતમ! તું મારી સાથે ચિર સેવિત અથવા ચિર પ્રીતિવાન છે. તે દીર્ઘકાલથી મારી સેવા કરી છે અથવા મારી સાથે પ્રીતિ રાખી છે. હે ગૌતમ! તું મારી સાથે ચિરાનુગત છે, (તે મારું દીર્ઘકાલથી અનુસરણ કર્યું છે.) હે ગૌતમ ! તું મારી સાથે ચિરાનુવૃત્તિવાન છે, તું મારી સાથે ચિરકાલથી અનુકૂળ વર્તન કરી રહ્યો છે.) હે ગૌતમ ! આ ભવથી (પૂર્વના) અનંતર દેવ-ભવમાં અને તેના અનંતર મનુષ્ય ભવમાં તારો મારી સાથે સંબંધ હતો. અધિક શું કહું? આ ભવમાં મૃત્યુ પશ્ચાતુ આ શરીર છૂટી ગયા પછી આપણે બંને તુલ્ય(એક સમાન) અને એકાર્થ(એક પ્રયોજનવાળા અથવા એક સિદ્ધક્ષેત્રમાં રહેનાર) વિશેષતા રહિત અને કોઈ પણ પ્રકારના ભેદભાવ રહિત થઈ જશું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાક્ષાત્ તીર્થકર પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીને આશ્વાસન આપ્યું છે. પોતાના દીક્ષિત શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જવા છતાં પોતાને ચિરકાલ સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થવાથી ગૌતમસ્વામી ખિન્ન થઈ ગયા હતા. ત્યારે પ્રભુએ તેને કહ્યું, હે ગૌતમ ! તું ચિરકાલથી મારો પરિચિત છો. તારો મારા પ્રતિ ભક્તિરાગ હોવાથી તને કેવળજ્ઞાન થતું નથી, તેથી તુખિન્ન ન થા. આ શરીર છૂટયા પછી આપણે બંને સમાન સ્થિતિમાં અર્થાત્ સિદ્ધ અવસ્થામાં સ્થિત થઈ જશું. મૂળ પાઠમાં કુ = એકાર્થ શબ્દ પ્રયોગ છે તેના બે અર્થ થાય છે. એકાર્થ- એક અર્થાત્ સમાન, અનંતસુખરૂપ અર્થ–પ્રયોજનવાળા,
Page #220
--------------------------------------------------------------------------
________________
| ૧૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
અથવા એકસ્થ સિદ્ધક્ષેત્રની અપેક્ષાએ એક ક્ષેત્રાશ્રિત. અનુત્તરોપપાતિક દેવોનું જ્ઞાન સામર્થ્યઃ| २ जहाणं भंते ! वयं एयमटुंजाणामो पासामो तहाणं अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति? ___ हंता गोयमा ! जहाणं वयं एयमढे जाणामो, पासामो तहा अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति।
सेकेणटेणं जावपासंति?
गोयमा ! अणुत्तरोववाइयाणं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमण्णागयाओ भवति,सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जावपासति । શબ્દાર્થ :-સદ્ધાર = લબ્ધ, તદ્વિષયક અવધિજ્ઞાન લબ્ધિ હોય છે પત્તાઓ તે દ્રવ્યોનું જ્ઞાન પ્રાપ્ત હોય છે મહમણા થાગો = તે લબ્ધિ અને જ્ઞાન હસ્તગત હોય છે, સ્વાધીન હોય છે, ઉપલબ્ધ હોય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે રીતે આપણે બંને(આપ કેવળ જ્ઞાનથી અને હું આપના કથનથી) આ પૂર્વોક્ત અર્થને જાણીએ-દેખીએ છીએ, તે જ રીતે શું અનુત્તરોપપાતિક દેવો પણ આ વાતને જાણે-દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ! જેમ આપણે બંને આ વાતને જાણીએ-દેખીએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ આ વાતને જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને મનોદ્રવ્યની અનંત વર્ગણાઓ જાણવાની અવધિજ્ઞાન લબ્ધિ હોય છે, તે મનોદ્રવ્યોનું જ્ઞાન પ્રાપ્ત હોય છે, તે લબ્ધિ અને જ્ઞાન તેઓને ઉપલબ્ધ હોય છે, તેથી તે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે યાવતુ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે-દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુત્તર વિમાનવાસી દેવોના અવધિજ્ઞાન સામર્થ્યનું નિરૂપણ છે.
દરેક દેવોને અવધિજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન હોય છે. અનુત્તરવિમાનવાસી દેવોનો અવધિજ્ઞાન વિષય વિશાલ હોય છે. તે દેવો લોકમાં રહેલી અનંત પ્રદેશી સર્વ ય પુદ્ગલ વર્ગણાઓને જાણે છે. તેથી મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલોને પણ જાણે છે. આ કારણે જ પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચે થયેલો વાર્તાલાપ અને તેના દ્વારા ગૌતમસ્વામીની ભવિષ્યની મોક્ષની યોગ્યતાને તે દેવો જાણી શકે છે. છ પ્રકારના તુલ્ય:| ३ | कइविहे णं भंते !तुल्लए पण्णत्ते?
गोयमा ! छविहे तुल्लए पण्णत्ते, तंजहा-दव्वतुल्लए खेत्ततुल्लए कालतुल्लए
Page #221
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૫૭ |
भवतुल्लए भावतुल्लए सठाणतुल्लए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તુલ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! તુલ્યના છ પ્રકાર છે. યથા– (૧) દ્રવ્યતુલ્ય (૨) ક્ષેત્રતુલ્ય (૩) કાલતુલ્ય (૪) ભવતુલ્ય (૫) ભાવતુલ્ય અને (૬) સંસ્થાનતુલ્ય.
४ सेकेणटेणं भते ! एवं वुच्चइ- दव्वतुल्लए, दव्वतुल्लए? ___गोयमा ! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वओ तुल्ले, परमाणुपोग्गले परमाणुपोग्गलवइरित्तस्स दव्वओणोतुल्ले,दुपएसिएखधेदुपएसियस्सखंधस्स दवओ तुल्ले, दुपएसिए खंधे दुपएसिय वइरित्तस्स दव्वओणोतुल्ले । एवं जावदसपएसिए । तुल्लसंखेज्जपएसिए खधेतुल्लसंखेज्जपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, तुल्लसंखेज्जपएसिएखंधेतुल्लसंखेज्जपएसियवइरित्तस्सखंधस्स दव्वओणोतुल्ले, एवंतुल्लअसंखेज्ज पएसिए वि एवं तुल्लअणंतपएसिए वि, सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-दव्वतुल्लए दव्वतुल्लए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દ્રવ્યતુલ્યને ‘દ્રવ્યતુલ્ય' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! એક પરમાણુ પુદ્ગલ, અન્ય પરમાણુ પુદ્ગલોની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુલ, પરમાણુ પુદ્ગલથી ભિન્ન અન્ય પદાર્થોની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ જ રીતે એક ઢિપ્રદેશી સ્કંધ, અન્ય ક્રિપ્રદેશ સ્કંધની સાથે દ્રવ્યથી તુલ્ય છે પરંતુ દ્ધિપ્રદેશીસ્કંધ, દ્ધિપ્રદેશીસ્કંધથી વ્યતિરિક્ત સ્કંધ સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ જ રીતે યાવત દશ પ્રદેશી સ્કંધ સુધી કહેવું જોઈએ. એક તુલ્ય સંખ્યાત પ્રદેશી સ્કંધ, અન્ય તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધની સાથે તુલ્ય છે પરંતુ તુલ્ય સંખ્યાત પ્રદેશી કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશી ઢંધથી ભિન્ન અન્ય સંખ્યાત પ્રદેશ સ્કંધની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ રીતે તુલ્ય અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને તુલ્ય અનંત પ્રદેશ સ્કંધના વિષયમાં જાણવું જોઈએ. તેથી હે ગૌતમ ! દ્રવ્યતુલ્યને ‘દ્રવ્યતુલ્ય” કહે છે. | ५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-खेत्ततुल्लए, खेत्ततुल्लए?
गोयमा ! एगपएसोगाढे पोग्गले एगपएसोगाढस्स पोग्गलस्स खेत्तओ तुल्ले, एगपएसोगाढे पोग्गले एगपएसोगाढवइरित्तस्स पोग्गलस्सखेत्तओणोतुल्ले । एवं जाव दसपएसोगाढे । एवं तुल्लसंखेज्जपएसोगाढे, एवं तुल्लअसंखेज्जपएसोगाढे वि । से तेणटेणं गोयमा ! जावखेत्ततुल्लए,खेत्ततुल्लए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ક્ષેત્ર તુલ્યને ‘ક્ષેત્ર-તુલ્ય' કહે છે?
ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ(આકાશના એક પ્રદેશ પર રહેલા યુગલ) અન્ય એક પ્રદેશાવગાઢ પુદ્ગલોની સાથે ક્ષેત્રથી તુલ્ય છે. પરંતુ એક પ્રદેશાવગાઢ પુગલ એક પ્રદેશાવગાઢથી ભિન્ન પુદ્ગલોની સાથે ક્ષેત્રથી તુલ્ય નથી. આ રીતે યાવત દશ પ્રદેશાવગાઢ પુગલોનું કથન કરવું જોઈએ. તથા એક તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પગલ, અન્ય તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પગલોની સાથે તુલ્ય છે;
Page #222
--------------------------------------------------------------------------
________________
| १५८
શ્રી ભગવતી સૂત્ર-૪
તેનાથી ભિન્ન સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સાથે તુલ્ય નથી. આ રીતે તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલના વિષયમાં પણ કહેવું જોઈએ. તેથી હે ગૌતમ! ક્ષેત્રતુલ્યને ‘ક્ષેત્રતુલ્ય' કહે છે. |६ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-कालतुल्लए, कालतुल्लए?
गोयमा ! एगसमयठिईए पोग्गले एगसमयठिईयस्स यपोग्गलस्स कालओतुल्ले, एगसमयठिईए पोग्गले एगसमयठिईयवइरित्तस्स पोग्गलस्स कालओणोतुल्ले, एवं जाव दससमयठिईए । तुल्लसंखेज्जसमयठिईए एवं चेव । एवं तुल्लअसंखेज्जसमयठिईए वि। सेतेणटेणं जावकालतुल्लएकालतुल्लए। भावार्थ :- प्रश्न- हे भगवन् ! तेनु शु ॥२५॥ छ । स तुल्यने, 'सतुल्य' उपाय छ ?
ઉત્તર-હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ, અન્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની સાથે કાલથી તુલ્ય છે પરંતુ એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ, એક સમયની સ્થિતિવાળા પુદ્ગલથી ભિન્ન પુદ્ગલોની સાથે કાલથી તુલ્ય નથી, આ રીતે યાવત તુલ્ય દશ સમયની સ્થિતિવાળા પુગલોનું કથન કરવું જોઈએ. તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અને તે જ રીતે તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલના વિષયમાં પણ કથન કરવું જોઈએ, તેથી હે ગૌતમ ! કાલતુલ્યને “કાલતુલ્ય કહેવાય છે. ७ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-भवतुल्लए, भवतुल्लए?
गोयमा !णेरइए णेरइयस्स भवट्ठयाए तुल्ले,णेरइयवइरित्तस्स भवट्ठयाए णोतुल्ले, तिरिक्खजोणिए एवं चेव, एवं मणुस्से, एवं देवे वि । से तेणटेणं जाव भवतुल्लए भवतुल्लए। भावार्थ:-प्रश्र- भगवन् ! तेनु शु १२५॥ छ । भवतुल्यने भवतुल्य' उपाय छ?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવ, અન્ય નૈરયિક જીવની સાથે ભવતુલ્ય છે, પરંતુ નૈરયિક જીવથી ભિન્ન તિર્યંચાદિ અન્ય જીવોની સાથે નૈરયિક જીવ ભવતુલ્ય નથી. આ રીતે તિર્યંચ યોનિક, મનુષ્ય અને દેવના વિષયમાં પણ કહેવું જોઈએ. તેથી હે ગૌતમ ! ભવતુલ્યને ‘ભવતુલ્ય’ કહેવાય છે.
८ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- भावतुल्लए, भावतुल्लए? ___ गोयमा !एगगुणकालएपोग्गलेएगगुणकालस्सपोग्गलस्सभावओतुल्ले,एगगुणकालए पोग्गलेएगगुणकालगवइरित्तस्सपोग्गलस्सभावओणोतुल्ले। एवं जावदसगुणकालए। एवं तुल्लसंखेज्जगुणकालएपोग्गले,एवंतुल्लअसंखेज्जगुणकालएवि,एवंतुल्लअणतगुणकालए वि। जहा कालए एवंणीलए,लोहियए, हालिद्दे,सुक्किल्लए। एवंसुब्भिगधेएवंदुब्भिगधे। एवं तित्ते जावमहुरे । एवंकक्खडे जावलुक्खे।
उदइए भावेउदइयस्सभावस्सभावओतुल्ले,उदइए भावेउदइयभाववइरित्तस्स भावस्स भावओणोतुल्ले। एवं उवसमिए, खइए, खओवसमिए, पारिणामिए, सण्णिवाइए भावे सण्णिवाइयस्स भावस्स। सेतेणटेणगोयमा !एवंकुच्चइ- भावतुल्लए, भावतुल्लए।
गोयमा !एगगुणसपोग्गलस्स भावणकालएवि,एववंदुभिगधे।
Page #223
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૭
૧૫૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ભાવતુલ્યને ‘ભાવતુલ્ય’ કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલ, અન્ય એક ગુણકાળા વર્ણવાળા પુદ્ગલોની સાથે ભાવથી તુલ્ય છે. પરંતુ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ, એક ગુણ કાળા વર્ણ સિવાય, અન્ય પુદ્ગલોની સાથે ભાવથી તુલ્ય નથી. આ રીતે યાવત્ દશ ગુણ કાળા પુદ્ગલ, તુલ્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલ અને તુલ્ય અનંત ગુણ કાળા પુદ્ગલનું પણ કથન કરવું જોઈએ. જે રીતે કાળા વર્ણનું કથન કર્યું, તે જ રીતે નીલા, લાલ, પીળા અને શ્વેત વર્ણના વિષયમાં પણ કહેવું જોઈએ. આ જ રીતે સુરભિગંધ અને દુરભિગંધ; તિકત રસથી મધુરરસ પર્યંતના પાંચ રસ અને કર્કશ સ્પર્શથી રૂક્ષ સ્પર્શ પર્યંતના આઠ સ્પર્શ સુધી કથન કરવું જોઈએ.
ઔદિયક ભાવ, ઔદિયક ભાવની સાથે તુલ્ય છે, પરંતુ ઔદાયિક ભાવ સિવાયના અન્ય (ક્ષાયિકાદિ) ભાવની સાથે તુલ્ય નથી, આ રીતે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક તથા પારિણામિક ભાવના વિષયમાં કહેવું જોઈએ. સન્નિપાતિક ભાવ, સન્નિપાતિક ભાવની સાથે તુલ્ય છે. તેથી હે ગૌતમ ! ભાવતુલ્ય, ‘ભાવતુલ્ય' કહેવાય છે.
९ सेकेणणं भंते ! एवं वुच्चइ - संठाणतुल्लए, संठाणतुल्लए ?
गोयमा ! परिमंडले संठाणे परिमंडलस्स संठाणस्स संठाणओ तुल्ले, परिमण्डलसंठाणे परिमंडलसंठाणवइरित्तस्स संठाणओ णो तुल्ले । एवं वट्टे, तसे, चउरसे, आयए ।
समचउरंससंठाणे समचउरंसस्स संठाणस्स संठाणओ तुल्ले, समचउरंसे संठाणे समचउरंस-संठाण-वइरित्तस्स संठाणस्स संठाणओ णो तुल्ले । एवं जाव हुंडे । से तेणट्टेणं गोयमा ! एवं कुच्चइ जाव संठाणतुल्लए, संठाणतुल्लए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સંસ્થાનતુલ્યને, ‘સંસ્થાન તુલ્ય’ કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પરિમંડલ સંસ્થાન, અન્ય પરિમંડલ સંસ્થાનની સાથે સંસ્થાનતુલ્ય છે પરંતુ પરિમંડલ સંસ્થાન, પરિમંડલ સંસ્થાનથી ભિન્ન સંસ્થાનોની સાથે સંસ્થાન તુલ્ય નથી. આ રીતે વૃત્ત સંસ્થાન, ત્ર્યસ્ર સંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાનના વિષયમાં પણ કહેવું જોઈએ.
એક સમચતુરસ સંસ્થાન, અન્ય સમચતુરસ સંસ્થાનની સાથે સંસ્થાન તુલ્ય છે પરંતુ સમચતુરસ સંસ્થાન, સમચતુરસ સંસ્થાનથી ભિન્ન અન્ય સંસ્થાનોની સાથે તુલ્ય નથી. જે રીતે પરિમંડલ સંસ્થાનનું કથન કર્યું છે તે જ રીતે ન્યગ્રોધ પરિમંડલથી હૂંડક સંસ્થાન સુધી કહેવું જોઈએ. તેથી હે ગૌતમ! સંસ્થાન તુલ્યને ‘સંસ્થાનતુલ્ય’ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકા૨ે તુલ્યના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
તુપ્તપ્ઃ— તુલ્યતા. એક કોટિના પદાર્થોમાં પરસ્પરમાં જે સમાનતા હોય તેને તુલ્ય કહે છે. તેના છ પ્રકાર છે–
(૧) દ્રવ્ય તુલ્ય– આત્મા-આત્મદ્રવ્યની, પુદ્ગલ-પુદ્ગલની જે પરસ્પર તુલ્યતા હોય તેને દ્રવ્યતુલ્ય કહે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
| ૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) ક્ષેત્ર તુલ્ય-એક પ્રદેશાવગાઢત્વ આદિ ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને ક્ષેત્ર તુલ્ય કહે છે. (૩) કાલ તુલ્ય સમય, આવલિકા આદિ કાલની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને કાલતુલ્ય કહે છે. (૪) ભવતુલ્યનરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આદિ ભવની અપેક્ષાએ તુલ્યતા હોય, તેને ભવતુલ્ય કહે છે. (૫) ભાવતુલ્યપુગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાદિની પરસ્પર તુલ્યતાને ભાવતુલ્ય કહે છે. તેમ જ જીવના ગુણ ઔદાયિક આદિ ભાવની અપેક્ષાએ થતી પરસ્પરની તુલ્યતાને પણ ભાવ તુલ્યતા કહે છે. તુ સં m/wાન – ઇત્યાદિ શબ્દોમાં જે તુલ્ય શબ્દનું ગ્રહણ થયું છે, તેનો આશય એ છે કે સંખ્યાતના સંખ્યાત ભેદ હોવાથી તેમાં સમાન સંખ્યારૂપ સંખ્યાત પદનું ગ્રહણ થાય છે. યથા– સંખ્યાતરૂપ ૨૫૦ ગુણ કાળા સ્કંધની સાથે ૨૫૦ ગુણ કાળા સ્કંધની તુલ્યતા થાય છે પરંતુ સંખ્યાતરૂપ ૨૫૦ ગુણ કાળા સ્કંધની ૩૫૦ ગુણ કાળા સ્કંધની સાથે તુલ્યતા થતી નથી. તે જ રીતે અસંખ્યાત અને અનંતના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. સંસ્થાન તલ્ય:- આકૃતિ વિશેષને સંસ્થાન કહે છે. તેના બે ભેદ છે–અજીવ સંસ્થાન અને જીવ સંસ્થાન. સંસ્થાનની પરસ્પર તુલ્યતાને સંસ્થાન તુલ્ય કહે છે. આહારાદિમાં મૂર્શિત-અમૂચ્છિત અણગાર:१० भत्तपच्चक्खायए णं भंते ! अणगारे अहे णं वीससाए कालं करेइ, सेणं तत्थ मुच्छिए जाव अज्झोववण्णे आहारमाहारेइ, तओ पच्छा अमुच्छिए अगिद्धे जाव अणज्झोववण्णे आहारमाहारेइ ? हंतागोयमा ! भत्तपच्चक्खायए णं अणगारेतंचेव ।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- भत्तपच्चक्खायए णंतंचेव?
गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारे अहे णं वीससाए कालं करेइ,तस्स णं मुच्छिए जावअज्झोववण्णे आहारे भवइ, तओ पच्छा अमुच्छिए जाव आहारे भवइ,से तेणटेणं गोयमा ! जाव आहारमाहारेइ । શદાર્થ:- અરે વલસા = જો તે સંથારામાં ન જે મૃત્યુ પામે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાન(આજીવન અનશન) કરનાર અણગાર, જો સંથારામાં સ્વાભાવિક રૂપે કાલધર્મને પ્રાપ્ત કરે તો શું તે ઉત્પતિ સ્થાને પહોંચીને ત્યાં સર્વ પ્રથમ મૂચ્છિત, વૃદ્ધ, અત્યંત આસક્ત આદિ ભાવયુક્ત થઈને આહાર કરે અને ત્યાર પછી તે અમૂચ્છિત, અમૃદ્ધ, અનાસક્ત આદિ ભાવે આહાર કરે છે? ઉત્તર- હા, ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર, કાળધર્મને પ્રાપ્ત કરીને તે પ્રમાણે આહાર કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર જે સંથારામાં કાલ ધર્મને પ્રાપ્ત કરે, તેને ઉત્પત્તિ સ્થાનમાં પહેલાં મૂચ્છ યાવતુ આસક્તિ યુક્ત જ આહાર હોય છે અને પછી મૂચ્છ રહિત, યાવતું આસક્તિ રહિત આહાર હોય છે. તેથી હે ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર તે પ્રમાણે આહાર કરે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૭
[ ૧૬૧]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) કરનાર સાધકના આગામી ભવના આહારની આસક્તિ-અનાસક્તિનું કથન છે. અહીં પ્રસંગને અનુરૂપ આસક્તિ આદિ શબ્દોના અર્થ– શીધ્રગ્રહણ અને મંદગ્રહણ કરવામાં આવે છે.
જેમ કોઈ સાધક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કરે અને પારણાના સમયે પ્રથમ જે આહાર કરે તે આહારનું શીધ્ર પાચન થઈ જાય છે, શરીરને તે તત્ત્વોની અતિ આવશ્યકતા હોવાથી આહારના તે પગલોનું શીધ્ર પરિણમન થઈ જાય છે. તેમજ સંથારામાં આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થનાર તે જીવ પૂર્વની અનાહારકતાના કારણે પ્રારંભમાં આસક્તિ અને ગૃદ્ધિપૂર્વક આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તે આસક્તિ રહિત થઈને આહાર કરે છે અર્થાત્ પહેલાં બહુ ઝડપથી આહારના પુગલોને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. ત્યાર પછી ધીરે-ધીરે આહાર ગ્રહણની પ્રક્રિયા મંદ થઈ જાય છે. આ રીતે આ સૂત્રમાં આસક્તિ, મૂચ્છ, ગૃદ્ધિ વગેરે શબ્દો તીવ્ર-શીધ્ર ગ્રહણ અર્થમાં અને આસક્તિ રહિત વગેરે શબ્દો મંદ ગ્રહણ અર્થમાં પ્રયુક્ત કરવામાં આવ્યા છે. લવ સપ્તમ દેવ - ११ अत्थि णं भंते !लवसत्तमा देवा,लवसत्तमा देवा? हंता अस्थि ।
सेकेणटेणं भते ! एवं वुच्चइ-लवसत्तमा देवा, लवसत्तमा देवा?
गोयमा ! से जहाणामए केइ पुरिसे तरुणे जावणिउणसिप्पोवगए सालीण वा वीहीण वागोधूमाण वाजवाणवा जवजवाणवा पक्काणं,परियाताणंहरियाणंहरियकंडाणं तिक्खेणं णवपज्जणएणं असिअएणं पडिसाहरिया पडिसाहरिया पडिसंखिविया पडिसखिविया जावइणामेव इणामेव त्ति कटुसत्त लवएलुएज्जा,जइणंगोयमा !तेसिं देवाणं एवइयं कालं आउए पहुप्पए तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिझंता जाव अंतं करता, सेतेणटेणं जावलवसत्तमा देवा, लवसत्तमा देवा । શબ્દાર્થ -પદુર = અધિક પ્રાપ્ત થાય, ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ‘લવસપ્તમ' દેવ શું લવસપ્તમ દેવ કહેવાય છે? ઉત્તર- હા ગૌતમ! કહેવાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે લવસપ્તમ દેવને “લવસપ્તમ દેવ કહે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ યુવક પુરુષ જે શિલ્પકલાના જ્ઞાતા હોય, નિપુણ હોય, તે લણવા યોગ્ય, પીળા પડી ગયેલા અને પીળી ડાંડીવાળા શાલી, વ્રીહી, ઘઉં, જવ અને જુવારને હાથેથી ભેગા કરીને, મુઠ્ઠીમાં પકડીને, તાજી જ સજાવેલી તીક્ષ્ણ ધારવાળા દાંતરડાથી શીઘ્ર લણો-લણો આ પ્રમાણે બોલતા સાત મઠ્ઠી જેટલા ધાન્યને જેટલા સમયમાં કાપે છે, તેટલા સમયને સાત લવ કહે છે. હે ગૌતમ ! જો તે દેવોનું આટલું-સાત લાવોને લણવા જેટલા સમયનું પૂર્વભવનું આયુષ્ય અધિક હોત તો તે તે જ ભવમાં સિદ્ધ થઈ જાત યાવત સર્વ દુઃખોનો અંત કરી દેત. હે ગૌતમ! તેથી તે દેવો ‘લવસપ્તમ’ કહેવાય છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
|१२ अत्थिणं भंते ! अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा? हंता अस्थि ।
सेकेणतुणं भंते ! एवं वुच्चइ- अणुत्तरोववाइया देवा?
गोयमा !अणुत्तरोववाइयाणं देवाणं अणुत्तरा सदा जावअणुत्तरा फासा,सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ- जावअणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइयदेवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! “અનુત્તરોપપાતિક' દેવો છે? ઉત્તર-હા ગૌતમ ! છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે “અનુત્તરોપપાતિક” દેવ કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને લોકમાં સર્વોત્તમ શબ્દ યાવત સર્વોત્તમ સ્પર્શ પ્રાપ્ત છે. તેથી હે ગૌતમ! તે અનુત્તરોપપાતિક દેવ કહેવાય છે. १३ अणुत्तरोववाइयाणंभंते ! देवाणं केवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइय देवत्ताए ૩વવા ?
गोयमा !जावइयंछट्ठभत्तिए समणे णिग्गथेकम्मणिज्जरेइ, एवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइया देवा देवत्ताए उववण्णा ॥ सेवभंते !सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા કર્મો શેષ રહે ત્યારે તે જીવ, અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રમણ નિગ્રંથ, એક છઠ(બે ઉપવાસ) દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે, તેટલા કર્મો શેષ રહી જાય તો તે અનુત્તરોપપાતિક દેવપણે ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે અનુતરવાસી દેવોની કર્મસ્થિતિનું નિરૂપણ છે. તવત્તન- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ‘લવસત્તમ' દેવો કહેવાય છે. તેઓનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે અને એક મનુષ્ય ભવ કરી મોક્ષે જાય છે. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં ઘણા કર્મોનો તો ક્ષય કરે છે. પરંતુ સાત લવ જેટલું આયુષ્ય અલ્પ રહેવાથી અને ૩૩ સાગરોપમમાં ભોગવી શકાય તેટલા શુભ કર્માશોનો ક્ષય ન થવાથી તેમજ તેટલો સંસારકાલ બાકી હોવાથી તે જીવો સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
અનુત્તરોપપાતિક શબ્દ સામાન્ય રૂપે પાંચે અનુત્તર વિમાનવાસી દેવોનો સૂચક છે. પરંતુ પ્રથમ સૂત્રમાં લવસત્તમ- સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોનું કથન થઈ ગયું હોવાથી આ તૃતીય સૂત્રગત અનુત્તરોપપાતિક શબ્દથી ચાર અનુત્તરવિમાનવાસી દેવોનું કથન છે તેમ સમજવું. તે દેવોનું ૩૧ થી ૩૩ સાગરોપમનું આયુષ્ય છે અને ઉત્કૃષ્ટ ૧૩ ભવ કરી મોક્ષે જાય છે. તેઓ બે દિવસનું આયુષ્ય ઓછું રહેવાથી, એક છટ્ટ દ્વારા ક્ષયકરી શકાય અને ૩૧ થી ૩૩ સાગરોપમમાં ભોગવી શકાય તેટલા શુભ કર્માશોનો ક્ષય ન થવાથી અને તેટલો સંસારકાળ બાકી હોવાથી ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને ૩૩ સાગરથી વધારે સંસાર કાલ બાકી હોય તો તે મનુષ્ય અને વૈમાનિક દેવના ૧૩ ભવ કરી શકે છે.
છે શતક ૧૪/૭ સંપૂર્ણ છે
Page #227
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
શતક-૧૪: ઉદ્દેશક-૮ જેજે સંક્ષિપ્ત સાર
જ
આ ઉદ્દેશકમાં નરક પૃથ્વી અને દેવલોક આદિનું પરસ્પર અંતર, શાલવૃક્ષ આદિના ભવો, અવ્યાબાધ દેવ, શક્રેન્દ્રની વૈક્રિયશક્તિ અને શૃંભક દેવોની કાર્યક્ષમતા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * સાતે નરક પૃથ્વીનું પરસ્પર અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. રત્નપ્રભા પૃથ્વીથી જ્યોતિષી દેવનું અંતર ૭૯૦ યોજન છે. સૌધર્મ આદિ દેવલોકનું પરસ્પર અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. અનુત્તર વિમાનથી સિદ્ધશિલાનું અંતર બાર યોજન, સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉત્સધાંગુલથી એક યોજન છે. * રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીએ પોતાની સામે રહેલા ચાલવૃક્ષ, શાલવૃક્ષની શાખા, ઉંબરવૃક્ષની શાખાના મુખ્ય જીવના ભવિષ્યની ભવપરંપરા વિષે પ્રશ્ન પૂછ્યા છે.
શાલવૃક્ષનો જીવ મરીને, પુનઃ શાલવૃક્ષ રૂપે જ જન્મ ધારણ કરશે. તે જ રીતે શાલવૃક્ષની શાખાનો મુખ્ય જીવ પણ મરીને અન્ય શાલવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે અને ઉંબરવૃક્ષની શાખાનો મુખ્ય જીવ પાટલી વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે જશે. * અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યો અદત્ત ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞાને અખંડટકાવીને, સંથારાપૂર્વક કાલધર્મ પામી આરાધક થયા. અંબડ પરિવ્રાજક પણ વૈક્રિયલબ્ધિનાધારક હતા. વૈક્રિયલબ્ધિથી તે પ્રતિદિન સો ઘરમાં ભોજન કરવા જતા. તે પણ આરાધક થઈને પાંચમાદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાઋદ્ધિવાન દઢપ્રતિજ્ઞકુમાર રૂપે જન્મ ધારણ કરીને મોક્ષે જશે. * જે દેવ વૈક્રિય શક્તિથી કોઈ પુરુષની આંખની પાંપણ પર બત્રીસ નાટક બતાવીને જાય, તેમ છતાં તે પુરુષને અંશ માત્ર પણ પીડા પહોંચાડતા નથી, તે દેવને અવ્યાબાધ દેવ કહે છે. નવ લોકાંતિક દેવોમાં સાતમાં લોકાંતિક અવ્યાબાધ દેવ છે. * શક્રેન્દ્ર પોતાની વૈક્રિય શક્તિથી કોઈ પુરુષના મસ્તકને છેદી, ભેદીને કમંડળમાં નાંખી, ફરી તે મસ્તકના અવયવોને એકત્રિત કરીને મસ્તક બનાવે છે. આ સર્વ પ્રક્રિયા એટલી સૂક્ષ્મતાથી અને શીઘ્રતાથી કરે છે કે તે પુરુષને અંશ માત્ર પીડા થતી નથી. દેવોની વૈક્રિય શક્તિ અચિંત્ય હોય છે. * સ્વેચ્છાચારી, નિરંતર કામક્રીડામાં લીન વ્યતર જાતિના દેવને ભકદેવ કહે છે. તે તિરછાલોકમાં દીર્ઘ વૈતાઢય પર્વતો પર, કાંચન પર્વતો પર, ચિત્ર-વિચિત્ર પર્વતો પર અને યમક નામના પર્વતો પર રહે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે.
આ રીતે આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારની દૈવિક શક્તિનું પ્રતિપાદન થયું છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૪ : ઉદ્દેશક-૮
અંતર
પૃથ્વી અને દેવલોક વચ્ચે અંતર :
१ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए केवइयं अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! असखेज्जाइजोयणसहस्साइ अबाहाए अतरे पण्णत्ते । શબ્દાર્થ :- નવા દર = બાધા રહિત, વ્યવધાન વિના, સ્વાભાવિક અંતર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનનું સ્વાભાવિક અંતર છે. | २ सक्करप्पभाए णं भंते ! पुढवीए वालुयप्पभाए य पुढवीए केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव । एवं जावतमाए अहेसत्तमाए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપર પ્રમાણે અસંખ્ય હજાર યોજનાનું અંતર છે. આ જ રીતે યાવત તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી વચ્ચે તેટલું જ અંતર છે. | ३ अहेसत्तमाए णं भंते ! पुढवीए अलोगस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! असखेज्जाइजोयणसहस्साइ अबाहाए अतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વી અને અલોક વચ્ચે સ્વાભાવિક કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનાનું સ્વાભાવિક અંતર છે.
४ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए जोइसस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! सत्तणउए जोयणसए अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષી દેવવિમાન વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! ૭૯૦ યોજનનું સ્વાભાવિક અંતર છે. | ५ जोइसस्स णं भंते ! सोहम्मीसाणाण य कप्पाणं केवइयं, पुच्छा । गोयमा ! असंखेज्जाइंजोयण सहस्साइंअबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવવિમાન અને સૌધર્મ-ઈશાન દેવલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું કહ્યું છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનાનું સ્વાભાવિક અંતર છે. |६ सोहम्मीसाणाणं भंते !सणंकुमारमाहिंदाण य केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
Page #229
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૫ |
गोयमा ! असंखेज्जाइंजोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોક અને સનતકુમાર-માણેન્દ્ર દેવલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનનું સ્વાભાવિક અંતર છે.
७ सणंकुमारमाहिंदाणं भंते ! बंभलोगस्स कप्पस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સનસ્કુમાર-માણેન્દ્ર દેવલોક અને બ્રહ્મલોક કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! તે જ રીતે અસંખ્ય હજાર યોજન પ્રમાણ જાણવું જોઈએ. |८ बंभलोगस्स णं भंते !लंतगस्स य कप्पस्स केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બ્રહ્મલોક અને લાત્તક કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તરહે ગૌતમ ! તે જ રીતે અસંખ્ય હજાર યોજન પ્રમાણ જાણવું જોઈએ. | ९ लंतयस्स णं भंते ! महासुक्कस्स य कप्पस्स केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
गोयमा ! एवंचेव । एवंमहासुक्कस्स कप्पस्ससहस्सारस्सय। एवंसहस्सारस्स आणयपाणयकप्पाणं । एवं आणयपाणयाण य कप्पाणं आरणच्चुयाणं कप्पाणं । एवं आरणच्चुयाणगेविज्जविमाणाण य। एवंगेविज्जविमाणाण अणुत्तरविमाणाण य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લાત્તક અને મહાશુક્ર કલ્પ વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ! ઉપર પ્રમાણે જાણવું. તે જ રીતે મહાશુક્રથી સહસાર કલ્પનું, સહસાર કલ્પથી આણત-પ્રાણત કલ્પોનું, આણત-પ્રાણત કલ્પથી આરણ-અર્ચ્યુત કલ્પોનું, આરણ-અમ્રુત કલ્પથી રૈવેયક વિમાનોનું અને રૈવેયક વિમાનોથી અનુત્તર વિમાનોનું સ્વાભાવિક અંતર પણ ઉપર પ્રમાણે જાણવું જોઈએ.
१० अणुत्तरविमाणाणं भंते ! ईसिंपब्भाराए य पुढवीए केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !दुवालसजोयणे अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાનો અને ઈષત્નાભારા પૃથ્વી વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે ? ઉત્તર-હે ગૌતમ! બાર યોજનનું સ્વાભાવિક અંતર છે. ११ ईसिंपब्भाराए णं भंते ! पुढवीए अलोगस्स य केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! देसूर्ण जोयण अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશ્વત્થામ્ભારા પૃથ્વી અને અલોક વચ્ચે સ્વાભાવિક અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! દેશોન(કંઈક ન્યૂન) એક યોજનનું સ્વાભાવિક અંતર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વી, દેવલોક, સિદ્ધશિલા અને અલોક વચ્ચે અંતર સમજાવ્યું છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
| ૧s |
શ્રી ભગવતી સૂત્ર-૪
અવાહ:- બાધા રહિત સ્વાભાવિક અંતર. કોઈપણ પર્વત, ટેકરી આદિના વ્યવધાન સહિતનું અંતર બાધક અંતર(વ્યાઘાત યુક્ત અંતર) કહેવાય છે. તેવા પ્રકારની બાધા વિના સ્વાભાવિક રીતે બે પદાર્થો વચ્ચે જે દૂરી હોય તે બાધા રહિત, વ્યવધાન રહિતનું સ્વાભાવિક અંતર કહેવાય છે. ઈષપ્રાશ્મારા પૃથ્વી અને અલોકવચ્ચેનું અંતરઃ- સૂત્રોમાં શાશ્વત સ્થળોના માપનું કથન પ્રમાણાંગુલથી (ભરત ચક્રવર્તીના અંગુલ પ્રમાણથી) થયેલું છે. પરંતુ અહીં સિદ્ધશિલાથી અલોકનું જે દેશોન યોજનનું અંતર કહ્યું છે, તે ઉત્સધ અંગુલથી સમજવું જોઈએ. કારણ કે તે એક યોજનના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના કહી છે. જે ૩૩૩ ધનુષ અને ૩ર અંગુલ પ્રમાણ છે. જીવોની અવગાહના ઉત્સધાંગુલથી મપાય છે, તેમ આગમ-વચન છે. માટે તે યોજન પણ ઉત્સધાંગુલથી જ છે, તેમ સ્પષ્ટ થાય છે. શાલ આદિ વૃક્ષોની ભાવિ ભવપ્રરૂપણા:१२ एस णं भंते !सालरुक्खे उपहाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! इहेव रायगिहे णयरे सालरुक्खत्ताए पच्चायाहिइ, सेणंतत्थ अच्चिय वंदियपूइयसक्कारियसम्माणिए दिव्वेसच्चेसच्चोवाए सण्णिहियपाडिहेरे, लाउल्लोइय महिए यावि भविस्सइ।
सेणं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता कहिं गमिहिइ, कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૂર્યની ગરમીથી પીડિત, તુષાથી વ્યાકુળ, દાવાનળની જ્વાળાથી જ્વલિત, આ(દશ્યમાન) શાલ વૃક્ષનો જીવ કાલના સમયે કાલધર્મને પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! આ રાજગૃહ નગરમાં ફરી શાલવૃક્ષ પણે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત અને દિવ્યદૈવી ગુણોથી યુક્ત) થશે. તથા તે સત્યરૂપ, સત્યાવપાત છે એટલે તેની સેવા સફળ થશે, સન્નિહિત પ્રાતિહાર્ય-પૂર્વભવ સંબંધી દેવો તેની સમીપમાં રહેશે. તેનો ચબૂતરો ગોબર,માટી આદિથી લીંપાશે અને જળથી સિંચિત થશે અને તે વૃક્ષ પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! તે શાલવૃક્ષનો જીવ ત્યાંથી મરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તરહે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. १३ एसणंभंते !साललट्ठिया उण्हाभिहयातण्हाभिहयादवग्गिजालाभिहयाकालमासे काल किच्चा कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले महेसरिए णयरीए सामलिरुक्खत्ताए पच्चायाहिइ, साणंतत्थ अच्चियवंदियपूइय जावलाउल्लोइयमहिए यावि भविस्सइ।
सेणंभते!तओहिंतोअणंतरंउव्वट्टित्ताकहिंगच्छिहिइ,कहिंउववज्जिहिइ?गोयमा!
Page #231
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
जहा सालरुक्खस्स जाव अतं काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યની ગરમીથી પીડિત, તૃષાથી વ્યાકુળ તથા દાવાનળની જ્વાળાથી
જ્વલિત આ(દશ્યમાન) શાલ વૃક્ષની શાખા(શાખાનો મુખ્ય જીવ) કાલના સમયે કાલધર્મને પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, વિધ્યાચળ પર્વતની તળેટીમાં, માહેશ્વરી નગરીમાં શાલ્મલી વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત અને પૂજિત થશે યાવત તેનો ચબૂતરો લીપેલો, જળાદિનું સિંચન થયેલો થશે. આ રીતે તે પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! તે શાલ્મલી વૃક્ષની શાખાનો જીવ કાલધર્મને પ્રાપ્ત કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત શાલવૃક્ષની સમાન કહેવું જોઈએ યાવતુ તે સર્વ દુઃખોનો અંત કરશે. १४ एसणंभंते ! उंबरलट्ठिया उण्हाभिहया जावकालमासेकालंकिच्चाकहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पाडलिपुत्ते णयरे पाडलिरुक्खत्ताए पच्चायाहिइ । सेणतत्थ अच्चियवदिय जाव भविस्सइ ।
सेणं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ? गोयमा !तं चेव जावअंत काहिइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સુર્યની ગરમીથી પીડિત, તુષાથી વ્યાકુળ અને દાવાનલની જ્વાળાથી જ્વલિત આ(દશ્યમાન) ઉંબર વૃક્ષની શાખાનો મુખ્ય જીવ કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાટલીપુત્ર નગરમાં પાટલી વૃક્ષપણે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત યાવત પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને, તે ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ યાવત સર્વ દુઃખોનો અંત કરશે. વિવેચન :
શ્રી ગૌતમ સ્વામીએ વનસ્પતિમાં જીવત્વ દર્શાવતાં પ્રત્યક્ષ દશ્યમાન શાલવૃક્ષ, શાલવૃક્ષની શાખા અને ઉદુમ્બર વૃક્ષની શાખાના મુખ્ય જીવના ભવિષ્ય સંબંધી ત્રણ પ્રશ્નો પ્રભુ મહાવીરને પૂછ્યા- પ્રભુએ તેનું યથાર્થ સમાધાન કર્યું છે. શાલ આદિ વૃક્ષોમાં અનેક જીવો હોય છે. તેમ છતાં અહીં મુખ્ય જીવની અપેક્ષાએ આ ત્રણ પ્રશ્નો છે. વનસ્પતિમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે. આ સૂત્રોક્ત શાલ આદિના જીવો મરીને પુનઃ વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરશે અને ત્યાર પછી મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ થશે. અમ્બડ પરિવ્રાજક - १५ तेणंकालेणं तेणंसमएणं अम्मडस्स परिव्वायगस्स सत्त अंतेवासीसया गिम्हकाल
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
समयंसि, एवं जहा उववाइए जाव आराहगा। . बहुजणे णं भंते ! अण्णमण्णस्स एवमाइक्खइ- एवं खलु अम्मडे परिव्वायए कपिल्लपुरेणयरे घरसए, एवं जहा उववाइए अम्मडस्स वत्तव्वया जावदड्डप्पइण्णो अत काहिइ। ભાવાર્થ:- તે કાલે, તે સમયે અમ્બડ પરિવ્રાજકના સાત સો અંતેવાસી શિષ્યો ગ્રીષ્મકાલમાં વિહાર કરતા હતા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર વર્ણન કરવું યથાવતુ તે આરાધક થયા.
હે ભગવન્! અનેક મનુષ્ય પરસ્પર આ પ્રમાણે કહે છે કે અખંડ પરિવ્રાજક કમ્પિલપુરમાં સો ઘરોમાં ભોજન કરતા હતા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રની અમ્બડ સંબંધી વક્તવ્યતા કહેવી. તે બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. તે મહદ્ધિક દેવ ત્યાંથી ચ્યવીને દઢ પ્રતિજ્ઞકુમાર થઈને સર્વદુઃખોનો અંત કરશે. વિવેચન :
ઔપપાતિક સૂત્રાનુસાર અમ્બડ સંન્યાસીના ૭૦૦ શિષ્યોનું વૃતાન્ત આ પ્રમાણે છે– એક વાર અમ્બડ પરિવ્રાજકના સાતસો શિષ્યો ગંગાનદીના બંને કિનારે આવેલા કોમ્પિલ્યપુર નગરથી પુરિમતાલ નગરની તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓએ અટવીમાં પ્રવેશ કર્યો, ત્યારે સાથે લીધેલું પાણી સમાપ્ત થઈ ગયું. તેથી તેઓ તુષાથી વ્યાકુળ બની ગયા. પાસેની ગંગા નદીમાં નિર્મળ જળ વહી રહ્યું હતું. પરંતુ તેઓને અદત્ત ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા હતી. જલના દાતા કોઈ ન મળ્યા. અત્યંત કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ. તેઓના પ્રાણ સંકટમાં આવી ગયા. અંતે તે સાતસો શિષ્યોએ અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને માવજીવનનો સંથારો ગ્રહણ કર્યો. કાલધર્મને પ્રાપ્ત કરીને તે સર્વ બ્રહ્મલોક કલ્પમાં ઉત્પન્ન થયા. આ રીતે તે સર્વ આરાધક થયા.
અમ્બડ પરિવ્રાજક લોકોને વિસ્મિત કરવા માટે વૈક્રિય લબ્ધિના પ્રભાવથી એક સાથે સો ઘરોમાં ભોજન કરતા હતા. ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો, કે અમ્બડ સંન્યાસી આપની પાસે સંયમ અંગીકાર કરશે? ભગવાને કહ્યું, તે સંભવિત નથી. પરંતુ તે જીવાજીવના જ્ઞાતા(સમ્યક્વી) થઈને અંતે માવજીવનનો સંથારો ગ્રહણ કરીને બ્રહ્મલોક કલ્પમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામક કુમાર રૂપે જન્મ ધારણ કરશે. ત્યાં તે મહાચ્છદ્રિવાન થશે, ચારિત્ર પાલન કરીને અંતે અનશનપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે સર્વ દુઃખોનો અંત કરશે. અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા :१६ अत्थि णं भंते ! अव्वाबाहा देवा, अव्वाबाहा देवा? हंता अस्थि ।
सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ- अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
गोयमा !पभूणंएगमेगेअव्वाबाहे देवे एगमेगस्सपुरिसस्स एगमेगसि अच्छिपत्तंसि दिव्वं देविड्डिं, दिव्वं देवज्जुई, दिव्वं देवाणुभागं, दिव्वं बत्तीसइविहंणट्टविहिं उवदंसेत्तए णोचेवणंतस्स पुरिसस्स किंचि वि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेयवा करेइ,
Page #233
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૬૯ |
ए सुहुमंच णं उवदंसेज्जा, सेतेणटेणं जाव अव्वाबाहा देवा, अव्वाबाहा देवा । શબ્દાર્થ – પિત્તલિ = નેત્રની પલકપર ૩વસે ભૂ બતાવવામાં સમર્થ છેBસુહુ = આ પ્રકારનું સૂક્ષ્મ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અવ્યાબાધ દેવો(કોઈને પીડા ન પહોંચાડનાર) છે? ઉત્તર- હા, ગૌતમ! છે.
પ્રશ્ન- હે ભગવન્! તેઓ “અવ્યાબાધ દેવ’ શા માટે કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, એક-એક પુરુષની આંખની એક પલક પર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારની દિવ્ય નાટક વિધિ બતાવવામાં સમર્થ છે. તેનાથી તે પુરુષને અલ્પ અથવા વિશેષ પીડા થવા દેતા નથી, તેના અવયવનું છેદન કરતા નથી, આ રીતે સૂક્ષ્મતાપૂર્વક નાટ્ય વિધિ બતાવી શકે છે, તેથી હે ગૌતમ! તે “અવ્યાબાધ દેવ' કહેવાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં અવ્યાબાધ સંજ્ઞક દેવનું સ્વરૂપ દર્શાવ્યું છે. આગમમાં આવેલા દેવોના નામના આધારે આ દેવ નવ લોકાંતિક દેવોમાં સાતમા પ્રકારના લોકાંતિક દેવ છે. નવ લોકાંતિક દેવોનાં નામ આ પ્રમાણે છે– (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય (મત) અને (૯) રિષ્ટ. સામાન્ય તથા અન્ય અનેક વૈમાનિક દેવોમાં પણ સુત્રોકત વૈક્રિય શક્તિ હોઈ શકે છે. તેમ છતાં અહીં અવ્યાબાધ સંજ્ઞાવાચક દેવોની વિશેષતા પ્રગટ કરી છે. શક્રેન્દ્રની આશ્ચર્યકારી કાર્યક્ષમતા :१७ पभूणं भंते !सक्के देविंदे देवराया पुरिसस्स सीसंसपाणिणा असिणा छिंदित्ता कमंडलुम्मि पक्खिवित्तए? हंता पभू।
सेकहमियाणिं पकरेइ ?
गोयमा ! छिंदिया छिंदिया चणंपक्खिवेज्जा,भिदिया भिंदिया चणंपक्खिवेजा, कोट्टिया कोट्टिया चणंपक्खिवेज्जा, चुण्णिया चुण्णिया चणं पक्खिवेज्जा,तओ पच्छा खिप्पामेव पडिसंघाएज्जा,णो चेवणं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पाएज्जा, छविच्छेदं पुण करेइ, ए सुहुमं च णं पक्खिवेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલી તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપીને કમંડલમાં નાંખવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ! તે સમર્થ છે.
પ્રશ્ન- હે ભગવન્! શક્રેન્દ્ર તે મસ્તકને કમંડલમાં કઈ રીતે નાંખે છે? - ઉત્તર- હે ગૌતમ ! શ૪, તે પુરુષના મસ્તકનું છેદન(ખંડ-ખંડ) કરીને, ભેદન(કપડાની જેમ ચીરીને) કરીને, કૂટીને(ઉખલમાં તલની જેમ ફૂટીને) ચૂર્ણ કરીને શિલા પર બીજા પથ્થર વડે પીસીને કમંડલમાં નાખે છે, ત્યાર પછી તે અત્યંત શીધ્રતાથી મસ્તકના અવયવોને એકત્રિત કરે છે અને પુનઃ
Page #234
--------------------------------------------------------------------------
________________
| ૧૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
મસ્તક બનાવી દે છે, આ પ્રક્રિયામાં પુરુષના મસ્તકનું છેદન કરવા છતાં પણ તે પુરુષને કિંચિત્ પીડા અથવા વિશેષ પીડા થવા દેતા નથી. આ રીતે સૂક્ષ્મતાપૂર્વક ક્રિયા કરીને તે મસ્તકને કમંડલમાં નાંખે છે. જંભક દેવોનું સ્વરૂપ, ભેદ, સ્થિતિ, સ્થાન :१८ अत्थि णं भंते ! जंभगा देवा, जंभगा देवा? हंता गोयमा ! अत्थि ।
से केणटेणं भंते ! एवं वुच्चइ-जंभगा देवा, जंभगा देवा?
गोयमा !जंभगाणंदेवा णिच्चंपमुइयपक्कीलिया कंदप्परइमोहणसीला,जेणंतेदेवे कुद्धे पासेज्जा,सेणं पुरिसे महतं अयसंपाउणिज्जा, जेणंते देवे तुट्टे पासेज्जा, सेणं महत जसंपाउणेज्जा,सेतेणटेणंगोयमा ! एवं कुच्चइ-जंभगा देवा, जंभगा देवा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જુંભક દેવો જૈભક દેવ કહેવાય છે? ઉત્તર-હા, ગૌતમ તે કહેવાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેઓ જુંભક દેવ શા માટે કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! જંભક દેવ, સદા પ્રમોદી, અત્યંત ક્રીડાશીલ, કંદર્પમાં રત અને મૈથુન સેવનના સ્વભાવવાળા હોય છે. જે પુરુષ ને તે દેવો કુપિત થઈને જુએ છે, તે પુરુષ મહાન અપયશ(દુઃખ)ને પ્રાપ્ત કરે છે, તથા જે પુરુષ ને તે દેવોને પ્રસન્ન થઈને જુએ છે, તે મહાન યશ(સુખ)ને પ્રાપ્ત કરે છે. તેથી હે ગૌતમ ! તે જૈભક દેવ કહેવાય છે. १९ कइविहाणं भंते ! जंभगा देवा पण्णत्ता?
गोयमा !दसविहापण्णत्ता,तंजहा- अण्णजंभगापाणजंभगावत्थजंभगालेणजंभगा सयणजभगा पुप्फजभगा फलजंभगा पुप्फफलजभगा विज्जाजभगा अवियत्तजभगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભક દેવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ!દશ પ્રકાર છે. યથા– (૧) અન્ન જૈભક (૨) પાન જૈભક (૩) વસ્ત્ર જૈભક (૪) લયન જૈભક (૫) શયન ફૂંભક (૬) પુષ્પ જૈભક (૭) ફળ ભૂંભક (૮) પુષ્પ ફલ લૂંભક (૯) વિદ્યા ભૂંભક અને (૧૦) અવ્યક્ત જૈભક. २० जंभगाणं भंते ! देवा कहि वसहिं उर्वति? गोयमा !सव्वेसुच्चदीहवेयड्डेसु, चित्त विचित्तजमगपव्वएसु,कंचणपव्वएसुय, एत्थणंजभगा देवा वसहिउवेत। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જૂભક દેવો ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ જૂભક દેવો દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ઉપર, ચિત્ર-વિચિત્ર, યમક પર્વતો ઉપર તથા કાંચનક પર્વતો ઉપર રહે છે.
२१ जंभगाणंभंते ! देवाणं केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !एगंपलिओवमंठिई પUM II સેવ મતે સેવં મતે !! ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! જંભક દેવોની સ્થિતિ કેટલા કાલની છે?
ઉત્તર– હે ગૌતમ! જંભક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. || હે ભગવન્! આપ કહો છો
Page #235
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૮
૧૭૧]
તેમજ છે, આપ કહો છો તેમજ છે. . વિવેચન :જુભક દેવ :- જે પોતાની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરે છે, સતત ક્રીડા આદિમાં રત હોય છે, તેવા તિરછાલોકવાસી વ્યંતરદેવને જંભકદેવ કહે છે. તે વૈક્રિય લબ્ધિથી શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. જે મનુષ્યો પર તે પ્રસન્ન થાય છે, તેને ધન-સંપત્તિ આદિથી સુખી કરે છે અને જેના પર કુપિત થાય છે તેને અનેક પ્રકારે હાનિ પહોંચાડે છે. જુભક દેવના દશ ભેદ :- (૧) અન્ન જુંભક ભોજનના પરિમાણને વધારવામાં ઘટાડવામાં સમર્થ તેમજ ભોજનને સરસ-નીરસ કરી દેવાની શક્તિસંપન્ન દેવને અન્નજુંભક કહે છે. (૨) પાન જંબક-પાણીની માત્રાને વધારવામાં-ઘટાડવામાં સમર્થ દેવ. (૩) વસ્ત્ર જૈભક– વસ્ત્રની માત્રાને વધારવામાં-ઘટાડવામાં સમર્થ દેવ (૪) લયન જંભક– ઘર, મકાન આદિની રક્ષા કરનાર દેવ (૫) શયન જૈભક- શય્યા આદિની રક્ષા કરનાર દેવ (૬) પુષ્પ જંબક-ફૂલોની રક્ષા કરનાર દેવ (૭) ફલ લૂંભક- ફળોની રક્ષા કરનાર દેવ (૮) પુષ્પ-ફલ લૂંભક- પુષ્પ અને ફળોની રક્ષા કરનાર દેવ. ક્યાંક તેના સ્થાને મંત્ર જૈભક પાઠ પણ મળે છે. (૯) વિદ્યા ભૂંભક- વિદ્યાની રક્ષા કરનાર દેવ (૧૦) અવ્યક્ત જંભક- સામાન્ય રૂપે સર્વ પદાર્થોની રક્ષા કરનાર દેવ. કયાંક તેના સ્થાને અધિપતિ જૈભક પાઠ પણ મળે છે. જુભક દેવોના આવાસ – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, આ પંદર ક્ષેત્રોમાં ૧૭૦ દીર્ઘ વિતાઢય પર્વત છે. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાં એક-એક પર્વત હોય છે, તેથી પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજયમાં ૧૬૦ દીર્ઘ વૈતાઢય પર્વત અને પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એક એક દીર્ઘ વૈતાઢય પર્વત હોય આ રીતે ૧૭૦ દીર્ઘ વૈતાઢય પર્વત થાય છે.
દેવકુરુક્ષેત્રમાં સીતોદા નદીના બંને કિનારે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ પર્વત છે. ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીના કિનારે બે યમક પર્વત છે. તેમજ સીતા નદી સંબંધી પાંચ નીલવાન આદિ પાંચ દ્રહ છે. પ્રત્યેક દ્રહના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે દશ-દશ કાંચનક પર્વત છે. આ રીતે ઉત્તરકુરુમાં 100 કાંચનક પર્વત છે. તે જ રીતે દેવકુરુમાં પણ સીતોદા નદી સંબંધી નિષધ આદિ પાંચ દ્રહોના બંને તટ પર દશ-દશ કાંચનક પર્વત છે. આ રીતે ત્યાં પણ ૧૦૦ કાંચનક પર્વત છે. બંને મળીને ૨00 કાંચનક પર્વત છે. જંભક દેવો દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વત, બે ચમકપર્વત અને કાંચનક પર્વતો પર રહે છે. તે દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.
(
શતક ૧૪/૮ સંપૂર્ણ પા
,
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૪ઃ ઉદ્દેશક-૯ |
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં વિવિધ વિષયોનું સંકલન છે. * ભાવિતાત્મા અણગાર કર્મલેશ્યા એટલે ભાવ લેશ્યાને જાણી શકતા નથી કારણ કે તે અરૂપી છે. તેથી તે છદ્મસ્થના વિષયભૂત નથી પરંતુ તે અણગાર લેશ્યા સહિતના સશરીરી જીવોને જાણી શકે છે. કારણ કે શરીર ભૂલ છે અને શરીર અને આત્મા કથંચિત્ અભિન્ન છે. * સૂર્ય અને ચન્દ્રમાંથી જે પ્રકાશ નીકળે છે તે પ્રકાશ વિમાનના પૃથ્વીકાયિક જીવોના આતપ અને ઉદ્યોતનામ કર્મજન્ય વેશ્યાના પુદ્ગલો છે. તેમાંથી નીકળેલા પ્રકાશ પુદ્ગલોમાં કોઈ વેશ્યા(પ્રભા) નથી
રિમાંથી નીકળ્યા છે, તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેને પણ સકર્મલેશ્ય કહે છે. * નારકોને અનાત્તદુઃખજનક, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અને અમનોજ્ઞ પુદ્ગલોનો સંયોગ થાય છે. તેમજ દેવોને આત્ત=સુખજનક પુગલોનો અને મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને આત્ત અને અનાત્તક ઇષ્ટ-અનિષ્ટ આદિ બંને પ્રકારના પગલોનો સંયોગ થાય છે. * કોઈ મહર્તિક દેવ, વૈક્રિયશક્તિથી હજારો રૂપ બનાવી એક સાથે હજાર ભાષા બોલી શકે છે પરંતુ તે એક જીવના એક જ ઉપયોગથી બોલાયેલી હોવાથી એક જ ભાષા ગણાય છે. કોઈ પણ એક જીવ એક સમયમાં એક જ ભાષાનો પ્રયોગ કરી શકે છે. * સુર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે, તે ઉપરાંત સૂર્ય લોકમાં પણ ઉત્તમ છે, જ્યોતિષીદેવોના ઇન્દ્ર છે. તે સર્વ પ્રકારે શુભ હોવાથી તેનું સાર્થક નામ સૂર્ય છે. * શ્રમણોનું સુખ આત્મિક સુખ છે અને દેવોનું સુખ ભૌતિક છે. તેમ છતાં લોકમાં દેવોના સુખને ઉત્તમ માન્યું છે. તે દેવોના સુખથી પણ શ્રમણોના સુખની શ્રેષ્ઠતા બતાવવા સૂત્રકારે દેવોના સુખ સાથે તેની તુલના કરી છે.
એક માસના સંયમ પર્યાયમાં તે સાધુ વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. તે રીતે ક્રમશઃ આગળ વધતા એક વર્ષની સંયમ પર્યાયવાળા સાધુ અનુત્તરવિમાનવાસી દેવો કરતાં પણ અધિક સુખનો અનુભવ કરે છે. ત્યાર પછી શ્રમણો વિશેષ સુખાનુભૂતિ કરતા ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિના સુખને પ્રાપ્ત કરે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪: ઉદ્દેશક-૯
[ ૧૭૩]
શતક-૧૪ : ઉદ્દેશક-૯
અણગાર
ભાવિતાત્મા અણગારની જ્ઞાન શક્તિઃ|१ अणगारेणं भंते ! भावियप्पा अप्पणो कम्मलेस्संण जाणइ ण पासइ,तंपुण जीवं सरूविंसकम्मलेस्सजाणइ, पासइ?
हंता गोयमा ! अणगारेणं भावियप्पा अप्पणो जावपासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે પોતાની કર્મલેશ્યા અર્થાત્ ભાવલેશ્યાને જાણતા નથી કે જોતા નથી; તેવા ભાવિતાત્મા અણગાર, સરૂપી(સશરીરી) અને કર્મલેશ્યા સહિત પોતાના જીવને જાણે છે કે દેખે છે?
ઉત્તર- હા ગૌતમ! જે પોતાની કર્મલેશ્યાને જાણતા કે દેખતા નથી, તેવા ભાવિતાત્મા અણગાર પોતાના સરૂપી કર્મલેશ્યા યુક્ત જીવને જાણે છે અને દેખે છે. વિવેચના:
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગારની જ્ઞાનશક્તિનું નિદર્શન છે. વર્માં – વર્મળો યોર નીવેશપોતાના કર્મબંધ યોગ્ય આત્મ પરિણામને કર્મલેશ્યા કહે છે. કૃષ્ણ,નીલ,કાપોતાદિ તેના છ પ્રકાર છે. લેશ્યાના બે ભેદ પણ થાય છે. દ્રવ્યલેશ્યા અને ભાવ લેશ્યા. ભાવલેશ્યા આત્મપરિણામ રૂપ હોવાથી અરૂપી છે. તેથી છદ્મસ્થ મનુષ્યો તેને જાણી શકતા નથી. દ્રવ્યલેશ્યા પૌલિક હોવાથી રૂપી છે પરંતુ વેશ્યા દ્રવ્યો અત્યંત સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ અવધિજ્ઞાનાદિથી રહિત અણગાર તેને જાણી શકતા નથી. પરંતુ વેશ્યા યુક્ત જીવનું સ્થૂલ શરીર રૂપી હોવાથી ભાવિતાત્મા અણગાર તેને જાણી શકે છે. શરીરનો આત્મા સાથે કથંચિત્ અભેદ હોવાથી સૂત્રકારે જીવં નાણ...તે પ્રકારે કથન કર્યું છે. પ્રકાશિત પુગલ :| २ अत्थिणंभंते !सरूवीसकम्मलेस्सापोग्गला ओभासेंत पभाति उज्जोएंतितवेत? જોયા !હતા સ્થિત ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સરૂપી(વર્ણાદિ યુક્ત) સકર્મલેશ્ય-કર્મને યોગ્ય કૃષ્ણાદિ લેશ્યાના પદુગલસ્કંધ પ્રકાશિત થાય છે? પ્રભાસિત થાય છે? ઉદ્યોતિત થાય છે? પ્રતાપિત થાય છે? ઉત્તર- હા, ગૌતમ! તે રીતે થાય છે. | ३ कयरे णं भंते ! सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति पभासेंति उज्जोएंति
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
તર્વતિ?
गोयमा ! जाओ इमाओ चंदिमसूरियाणं देवाणं विमाणेहिंतोलेस्साओ बहिया अभिणिस्सडाओताओओभार्सेति पभार्सेति उज्जोएंति तर्वेति । एवं एएणंगोयमा !ते सरूवी सकम्मलेस्सा पोग्गला ओभार्सेति पभासेंति उज्जोएंति तर्वेति । શબ્દાર્થ - વૃદિયામગિરૂડો બહાર નીકળેલી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કયા સરૂપી અને કર્મલેશ્ય પુદ્ગલ સ્કંધ પ્રકાશિત ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સૂર્યના વિમાનોમાંથી બહાર નીકળેલા પ્રકાશિત પુદ્ગલ પ્રકાશિત ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત થાય છે. હે ગૌતમ! આ રીતે આ સર્વ સરૂપી કર્મલેશ્ય પુગલ-સ્કંધ પ્રકાશિત કાવત્ પ્રભાસિત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રકાશિત પુગલોનું પ્રતિપાદન છે. પ્રકાશ,અંધકાર,ઉદ્યોત,આતાપ આદિ પુદ્ગલની પર્યાયો છે. તેમ છતાં બધા પુદગલો પ્રકાશિત થતાં નથી. ચંદ્ર-સૂર્યાદિની તેજોલેશ્યાથી-તેજથી તેના વિમાનમાંથી નીકળતા પુગલો પ્રકાશિત થાય છે. જો કે ચંદ્ર-સૂર્યના વિમાનના પુદ્ગલો પૃથ્વીકાયિક હોવાથી સચેતન છે, તેથી તેમાં કર્મલેશ્યા હોય છે, પરંતુ તેમાંથી નીકળેલા પ્રકાશના પુગલો કર્મલેશ્યાવાળા નથી, તેમ છતાં તેમાંથી નીકળ્યા હોવાથી તે પ્રકાશપુદ્ગલ રૂપ કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેને સકર્મલેશ્ય કહ્યા છે. ચોવીસ દંડકોમાં પુદ્ગલ પ્રરૂપણા:| ४ णेरइयाणं भंते ! किं अत्ता पोग्गला, अणत्ता पोग्गला? गोयमा ! णो अत्ता पोग्गला, अणत्ता पोग्गला। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને આત્ત-સુખકારક, આત્માનુકૂલ પુગલ હોય છે કે અનારદુઃખકારક પુદ્ગલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ હોતા નથી, અનાર પુદ્ગલ હોય છે.
५ असुरकुमाराणं भंते ! किं अत्ता पोग्गला, अणत्ता पोग्गला? गोयमा ! अत्ता पोग्गला,णो अणत्ता पोग्गला । एवं जावथणियकुमाराण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને આત્ત પુલ હોય છે કે અનાર પુલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ હોય છે, અનાત્ત પુદ્ગલ હોતા નથી, આ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. |६ पुढविकाइयाणं पुच्छा? गोयमा !अत्ता वि पोग्गला, अणत्ता वि पोग्गला । एवं जावमणुस्साणं । वाणमंतस्जोइसियवेमाणियाणं जहा असुरकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને આત્ત પુદ્ગલ હોય છે કે અનાર પુલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ પણ હોય છે, અનાત્ત પુદ્ગલ પણ હોય છે. આ રીતે મનુષ્ય સુધીના
Page #239
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૯
| ૧૭૫ |
દંડકોમાં કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોના વિષયમાં અસુરકુમારોની સમાન કહેવું જોઈએ. | ७ णेरइयाणं भंते ! किं इट्ठा पोग्गला, अणिट्ठा पोग्गला?
गोयमा ! णोइट्ठा पोग्गला, अणिट्ठा पोग्गला । जहा अत्ता भणिया तहा इट्ठा वि कंता वि पिया विमणुण्णा वि भाणियव्वा । एए पंच दंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને ઈષ્ટ પુદ્ગલ હોય છે કે અનિષ્ટ પુગલ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઈષ્ટ પુદ્ગલ હોતા નથી, અનિષ્ટ પુલ હોય છે. જે રીતે આત્ત પુલોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે ઈષ્ટ, કાંત, પ્રિય તથા મનોજ્ઞ પુગલના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે પાંચ દંડક કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકવર્તી જીવોમાં શુભ અને અશુભ પુદ્ગલોના વિષયમાં પ્રશ્નોત્તર છે. આર-અTIT:-આર શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) આર જે ચારે તરફથી ત્રાણ-રક્ષણ કરે છે, સુખ ઉત્પન્ન કરે છે, જે દુઃખત્રાતા એટલે દુઃખથી રક્ષણ કરનાર અને સુખોત્પાદક હોય તેને આત્ર કહે છે. (૨) આખ– એકાંત હિતકારક અર્થાત્ રમણીય પુદ્ગલ. અગર = દુઃખકારક, અહિતકારી. જીવોને પોતાના પુણ્ય-પાપના ઉદય પ્રમાણે આ બંને પ્રકારના શુભાશુભ પુદ્ગલો પ્રાપ્ત થાય છે.
નૈરયિકોને અનાર, અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનોજ્ઞ પુદ્ગલ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયથી મનુષ્ય સુધીના દંડકોમાં જીવને આત્ત-અનાત્ત, ઇષ્ટ-અનિષ્ટ, કાંત-અકાંત,પ્રિય-અપ્રિય અને મનોજ્ઞ-અમનોજ્ઞ બંને પ્રકારના પુદ્ગલોની પ્રાપ્તિ હોય છે. ચારે જાતિના દેવોને એકાંતે આત્ત, ઇષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ પુદ્ગલોની પ્રાપ્તિ હોય છે. મહદ્ધિક દેવોની ભાષણ શક્તિ - [८ देवेणं भंते ! महड्डिए जावमहासोक्खे रूवसहस्सं विउव्वित्ता पभूभासासहस्सं भासित्तए? गोयमा ! हंता पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતું મહાસુખી દેવો શું હજાર રૂપોની વિદુર્વણા કરીને, હજાર ભાષા બોલવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ! તે સમર્થ છે. |९ साणं भंते ! किंएगा भासा,भासासहस्सं? गोयमा !एगाणंसा भासा,णोखलु तंभासासहस्सं। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! તે એક ભાષા છે કે હજાર ભાષા છે? ઉત્તર- હે ગૌતમ! તે એક ભાષા છે, હજાર ભાષા નથી. વિવેચન :
પ્રસ્તુત બે સુત્રોમાં મહદ્ધિક વૈક્રિયલબ્ધિ સંપન્ન દેવોની ભાષણશક્તિને પ્રદર્શિત કરી છે. મહદ્ધિક
Page #240
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
દેવ હજાર રૂપોની વિફર્વણા કરીને હજાર ભાષા બોલી શકે છે, પરંતુ તે એક જ ભાષા કહેવાય છે. કારણ કે કોઈ પણ જીવ એક સમયે સત્ય વગેરે કોઈ પણ એક ભાષાનો પ્રયોગ કરી શકે છે, તે એક જ જીવના એક ઉપયોગથી બોલાયેલી હોવાથી એક જ ભાષા કહેવાય છે, હજાર ભાષા કહેવાતી નથી. સૂર્યનો અન્વયાર્થ અને તેની પ્રભા :१० तेणं कालेणं तेणं समएणं भगवं गोयमे अचिरुग्गयं बालसूरियं जासुमणा कुसुमपुंजप्पगासंलोहियगंपासइ, पासित्ता जायसड्डे जावसमुप्पण्णकोउहल्लेजेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ जावएवं वयासी
किमियं भंते ! सूरिए, किमियं भंते ! सूरियस्स अट्ठे ? गोयमा ! सुभेसूरिए, सुभे सूरियस्स अटे। શબ્દાર્થ – વિયં- તત્કાલ ઉદિત વાતરિયું = ઉગતા સૂર્યને, બાલ સૂર્યને નાસુમળા યુસુમ = જાસુમન વૃક્ષના ફૂલ, જપા કુસુમ. ભાવાર્થ:- તે કાલે, તે સમયે ભગવાન ગૌતમ સ્વામીએ તત્કાલ ઉદિત થયેલા જાસુમન નામના વૃક્ષોના ફૂલોના પુજની સમાન લાલ ઉગતા સૂર્યને જોયો. સૂર્યને જોઈને ગૌતમ સ્વામીને શ્રદ્ધા, જિજ્ઞાસા યાવતું કુતૂહલ ઉત્પન્ન થયું, તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યાં બિરાજમાન હતા, ત્યાં તેમની નિકટ આવ્યા યાવતુ આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય શું છે અને સૂર્યનો અર્થ શું છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્ય શુભ પદાર્થ છે અને સૂર્યનો અર્થ પણ શુભ છે. ११ किमियं भंते ! सूरिए; किमियं भंते ! सूरियस्स पभा? गोयमा ! एवं चेव, एवं છાયા, નેલ્લા I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય શું છે? અને તેની પ્રભા શું છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. તે જ રીતે છાયા(પ્રતિબિમ્બ) અને વેશ્યા(પ્રકાશના સમૂહ)ના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત બે સૂત્રમાં સૂર્ય શબ્દનો અન્વયાર્થ અને તેની પ્રજાના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
સૂર્ય શબ્દનો અર્થ છે શુભ વસ્તુ. કારણ કે સૂર્ય વિમાનવર્સી પૃથ્વીકાયિક જીવોને આતપ નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય છે. લોકમાં પણ સૂર્યને પ્રશસ્ત-ઉત્તમ માન્યો છે. તે વિમાનમાં રહેનાર જ્યોતિષી દેવોનો ઇન્દ્ર છે તેથી સૂર્યને શુભ કહેવાય છે. સૂર્યની પ્રભા, કાંતિ અને તેજોલેશ્યા પણ શુભ અને પ્રશસ્ત છે. દેવસુખથી શ્રમણ સુખની ઉત્તમતા:१२ जेइमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा विहरति एएणंकस्सतेयलेस्संवीइवयंति?
गोयमा !मासपरियाए समणे णिग्गंथेवाणमंतराणं देवाणं तेयलेस्सं वीइवयइ ।
Page #241
--------------------------------------------------------------------------
________________
શતક–૧૪: ઉદ્દેશક-૯
| ૧૭૭ |
दुमासपरियाए समणे णिग्गंथे असुरिंद-वज्जियाणं भवणवासीणं देवाणं तेयलेस्सं वीइ वयइ । तिमासपरियाएसमणेणिग्गंथेअसुरकुमाराणंदेवाणंतेयलेस्संवीइवयइ । चउम्मास परियाए समणे णिग्गथेगहगण-णक्खक्ततारारूवाणं जोइसियाण देवाणतेयलेस्सं वीइ वयइ । पंचमासपरियाए समणे णिग्गंथेचंदिमसूरियाणंजोइसिंदाणंजोइसरायाणंतेयलेस्सं वीइवयइ । छमासपरियाए समणे णिग्गंथेसोहम्मीसाणाणं देवाणं तेयलेस्संवीइवयइ । सत्तमासपरियाए समणे णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेयलेस्सं वीइवयइ । अट्ठमासपरियाए समणे णिग्गंथे बंभलोगलंतगाणं देवाणं तेयलेस्सं वीइवयइ । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेयलेस्सं वीइवयइ । दसमासपरियाए समणे णिग्गंथे आणयपाणय आरणच्चुयाणंदेवाणंतेयलेस्संवीइवयइ । एक्कारसमासपरियाए समणे णिग्गथेगेवेज्जगाणं देवाणंतेयलेस्संवीइवयइ । बारसमास परियाए समणे णिग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीइवयइ। तेणं परं सुक्के सुक्काभिजाए भवित्ता तओ पच्छा सिज्झइ जाव अतकरेइ ॥ सेवं भते ! सेवं भते ! ॥ શબ્દાર્થ - તેવત્તેણં = પુણ્ય પ્રભાવ, દૈવી સુખસુ સુwifમના શુદ્ધ, શુદ્ધતમ પરિણામવાળા થઈને, પવિત્ર અને પરમ પવિત્ર થઈને, કર્મમલથી રહિત, નિર્મલ અને નિર્મલતમ થઈને વીશ્વય = ઉલ્લંઘન કરે છે, પાર પામે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે શ્રમણ નિગ્રંથ આર્યપણે (પાપકર્મથી રહિત થઈને) વિચરે છે, તે કોની તેજોવેશ્યા(સુખ)નું ઉલ્લંઘન કરે છે અર્થાત્ તેનું સુખ કોનાથી અધિક છે?
ઉત્તર- હે ગૌતમ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવોની તેજો વેશ્યા (સુખ)નું ઉલ્લંઘન કરે છે અર્થાત્ તે વાણવ્યંતર દેવથી અધિક સુખી છે. બે માસની દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર(ચમરેન્દ્ર અને બલીન્દ્ર) સિવાય અન્ય ભવનવાસી દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ અસુરકુમાર દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ ગ્રહગણ, નક્ષત્ર, અને તારારૂપ જ્યોતિષી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ જ્યોતિષીઓના રાજા જ્યોતિષીઓના ઇન્દ્ર ચંદ્ર અને સૂર્યના સુખોનું ઉલ્લંઘન કરે છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ સૌધર્મ અને ઈશાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. સાતમાસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ સનકુમાર અને મહેન્દ્ર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. આઠ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાન્તક વિમાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાશુક્ર અને સહસાર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. દશ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ રૈવેયક દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે અને બાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અનુત્તરૌપપાતિક દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે અર્થાતુ તેનાથી વધુ સુખી છે. ત્યાર પછી શુદ્ધ, શુદ્ધતર પરિણામવાળા થઈને સિદ્ધ થાય છે થાવતુ સર્વદુઃખોનો અંત કરે છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ભગવતી સૂત્ર–૪
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દેવોના સુખની સાથે તુલના કરતાં શ્રમણ નિગ્રંથોના સુખની મહત્તા પ્રદર્શિત કરી છે. ખરેખર શ્રમણોનું આત્મિક સુખ અનુપમેય છે. તેમ છતાં સૂત્રકારે લોકમાં ઉત્તમ મનાતા દેવસુખ સાથે તુલના કરીને સંયમનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે.
તેની
વીવયર્ :– ઉલ્લંઘન કરે છે. અણગાર સંયમ પર્યાયનું પાલન કરતાં દેવોના સુખોને પારપામીને આગળ વધી જાય છે. તાત્પર્ય એ છે કે વાણવ્યંતર આદિ દેવોના પૌદ્ગલિક સુખોની અપેક્ષાએ એકમાસ, બેમાસ આદિ દીક્ષા પર્યાયવાળા શ્રમણોનો આનંદ આત્મિકસુખજનક હોવાથી વધી જાય છે; દેવો કરતા તે ચઢીયાતો હોય છે.
પ્રસ્તુત તુલના સાપેક્ષ છે. તે એકાંતિક નથી. કારણ કે જ્યારે પરિણામોની તીવ્રતમ વિશુદ્ધિ હોય ત્યારે શ્રમણ નિર્ગથ એક અંતર્મુહૂર્તમાં મુક્ત થઈ જાય છે. જેમ કે ગજસુકુમાર અણગાર, મરુદેવી માતા
આદિ.
તેયજ્ઞેસ્સું ઃ- યદ્યપિ તેજલેશ્યાનો અર્થ તેજની પ્રભા થાય છે પરંતુ અહીં તે અર્થવિવક્ષિત નથી. પ્રસંગાનુરૂપ અહીં ‘તેજ’ શબ્દનો અર્થ સુખ કે પુણ્ય થાય છે.
|| શતક ૧૪/૯ સંપૂર્ણ ૫
Page #243
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૪: ઉદ્દેશક-૧૦
[ ૧૭૯ ]
શતક-૧૪ : ઉદ્દેશક-૧૦
કેવળી
કેવળી અને સિદ્ધમાં સમાનતા અને ભિન્નતા - | १ केवली णं भंते ! छउमत्थं जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની, છદ્મસ્થને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. | २ जहाणं भंते ! केवली छउमत्थं जाणइ पासइ, तहाणं सिद्धे वि छउमत्थं जाणइ पासइ? हंता गोयमा !जाणइ पासइ । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જે રીતે કેવળજ્ઞાની છદ્મસ્થને જાણે-દેખે છે, તે જ રીતે સિદ્ધ પણ છઘસ્થને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. | ३ केवली गंभंते !आहोहियंजाणइ पासइ ? गोयमा !एवं चेव । एवं परमाहोहियं, एवं केवलिं।
केवली भंते सिद्धं जाणइ पासइ? हंता गोयमा ! जाणइ पासइ । जहाणं भंते ! केवली सिद्धंजाणइ पासइ, तहाणं सिद्धे वि सिद्धंजाणइ पासइ? हंता गोयमा !जाणइ પાલડ્ડી ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની આધોવધિક(પ્રતિનિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાની)ને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. તે જ રીતે કેવલજ્ઞાની, પરમાવધિજ્ઞાનીને અને કેવલજ્ઞાનીને પણ જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની સિદ્ધને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે.
પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવલજ્ઞાની, સિદ્ધને જાણે-દેખે છે, તે રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે.
४ केवली णं भंते ! भासेज्जा वा वागरेज्जा वा? हंता गोयमा ! भासेज्ज वा वागरेज्ज वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે? ઉત્તર- હા, ગૌતમ! કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નના ઉત્તર આપે છે. | ५ जहाणं भंते ! केवली भासेज्ज वा वागरेज्ज वा तहाणं सिद्धे वि भासेज्ज वा
Page #244
--------------------------------------------------------------------------
________________
| ૧૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
वागरेज्ज वा? गोयमा ! णो इणढे समढे।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-जहाणं केवली भासेज्ज वा वागरेज्ज वा णो तहाणं सिद्धे भासेज्ज वा वागरेज्ज वा?
गोयमा !केवलीणंसठ्ठाणेसकम्मेसबलेसवीरिएसपुरिसक्कारपरक्कम। सिद्धेणं अणुढाणे जावअपुरिसक्कार परक्कमे । सेतेण?णगोयमा ! जाववागरेज्ज वा । ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! જે રીતે કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે, તે રીતે શું સિદ્ધ પણ બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેમ કેવળી બોલે છે તેમ સિદ્ધ બોલતા નથી?
ઉત્તર- હે ગૌતમ! કેવલજ્ઞાની ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ સહિત છે. પરંતુ સિદ્ધ ઉત્થાન રહિત યાવત પુરુષકાર પરાક્રમથી રહિત છે. તેથી હે ગૌતમ ! સિદ્ધ, કેવલજ્ઞાનીની જેમ બોલતા નથી અને પ્રશ્નોના ઉત્તર આપતા નથી. ६ केवली णं भंते ! उम्मिसेज्ज वाणिम्मिसेज्ज वा?
हंतागोयमा ! उम्मिसेज्ज वाणिम्मिसेज्ज वा । एवं जहा भासेज्ज वागरेज्ज सह तिण्णि पुच्छा, तह चेव उम्मिसेज्ज निम्मिसेज्ज सह तिण्णि पुच्छा । एवं आउटेज्ज वा पसारेज्ज वा, एवं ठाणं वा सेज्ज वाणिसीहियं वा चेएज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની પોતાની આંખો ખોલે છે અને બંધ કરે છે?
ઉત્તર- હા ગૌતમ! તે આંખો ખોલે છે અને બંધ કરે છે. આ રીતે જેમ “બોલે છે, ઉત્તર આપે છે” વગેરે ત્રણ પ્રશ્નો છે, તેમજ “આંખ ખોલે છે અને બંધ કરે છે તેના સંબંધી ત્રણ પ્રશ્નો કરવા. તે જ રીતે શરીરને સંકુચિત અને પ્રસારિત કરે છે, ઊભા રહે છે, સૂવે છે, બેસે છે ઇત્યાદિ ક્રિયાઓ વિષયક કેવલી સંબંધી ત્રણ-ત્રણ પ્રશ્નો કરવા. |७ केवली णं भंते ! इमं रयणप्पभं पुढवि रयणप्पभापुढवीत्ति जाणइ पासइ ? हता गोयमा !जाणइ पासइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની, રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે. આ રીતે જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે.
८ जहाणं भंते ! केवली इमरयणप्पभंपुढवि रयणप्पभापुढवीत्ति जाणइ पासइ, तहा ण सिद्धेवि इमरयणप्पभंपुढविरयणप्पभापुढवीत्ति जाणइ पासइ? हंतागोयमा !जाणइ પાસફા ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવલજ્ઞાની, રત્નપ્રભા પૃથ્વીને ‘આ રત્નપ્રભા પૃથ્વી છે,” તે રીતે જાણે-દેખે છે; તે જ રીતે શું સિદ્ધ ભગવાન પણ રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે,' તે રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
શતક-૧૪ : ઉદ્દેશક-૧૦
९ केवली णं भंते ! सक्करप्पभं पुढविं सक्करप्पभापुढवीत्ति जाणइ पासइ ? हंता ગોયમા ! વ ચેવ વ નાવ અહેમત્તમ ।
૧૮૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, શર્કરાપ્રભા પૃથ્વીને– આ ‘શર્કરાપ્રભા પૃથ્વી છે,’ આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! ઉપર પ્રમાણે જાણવું. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ.
१० केवली णं भंते! सोहम्मं कप्पं सोहमे कप्पेत्ति जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ । सेसं तं चेव । एवं ईसाणं जाव अच्चुयं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, સૌધર્મકલ્પને, આ સૌધર્મ કલ્પ છે’, તેમ જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! જાણે-દેખે છે, આ રીતે ઈશાન યાવત્ અચ્યુત કલ્પ સુધી કહેવું જોઈએ.
| ११ केवली णं भंते ! गेवेज्जविमाणे गेवेज्जविमाणे त्ति जाणइ पासइ ? हंता गोयमा ! एवं चेव । एवं अणुत्तरविमाणे वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, ત્રૈવેયક વિમાનોને ‘આ ત્રૈવેયક વિમાન છે,' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! ઉપર પ્રમાણે જાણે-દેખે છે. આ જ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-દેખે છે.
| १२ केवली णं भंते ! ईसिंपब्भारं पुढविं ईसिंपब्भारपुढवीत्ति जाणइ पासइ ? हंता નોયમા ! વ ચેવ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, ઈષત્પ્રાક્ભારા પૃથ્વીને ‘આ ઈષત્પ્રાક્ભારા પૃથ્વી છે' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણે-દેખે છે.
१३ केवली णं भंते ! परमाणुपोग्गलं परमाणुपोग्गले त्ति जाणइ पासइ ? हंता गोयमा ! एवं चेव । एवं दुपएसियं खंधं । एवं जाव
जहा णं भंते! केवली अणतपएसियं खधं अणतपएसिए खंधे त्ति जाणइ पासइ तहा णं सिद्धे वि अणंतपएसियं जाव पासइ ? हंता जाणइ पासइ ॥ सेवं भंते ! सेवं મતે !!
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, પરમાણુ પુદ્ગલને ‘આ પરમાણુ પુદ્ગલ છે,' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. આ રીતે દ્વિપ્રદેશી સ્કંધનું કથન કરવું યાવત્—
પ્રશ્ન– હે ભગવન્ ! જે રીતે કેવલજ્ઞાની, અનંત પ્રદેશી સ્કંધને ‘આ અનંત પ્રદેશી સ્કંધ છે,’ આ રીતે જાણે છે દેખે છે, તે રીતે શું સિદ્ધ પણ અનંત પ્રદેશિક સ્કંધને જાણે દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત
ઉદ્દેશકમાં કેવળી અને સિદ્ધના જ્ઞાનની સમાનતા તેમજ યોગજન્ય ક્રિયાઓમાં ભિન્નતા
Page #246
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ભગવતી સૂત્ર–૪
પ્રગટ કરી છે.
કેવળીને ચાર ઘાતિ કર્મનો અને સિદ્ધને આઠ કર્મનો ક્ષય થયો હોય છે. તોપણ તેઓનું કેવળજ્ઞાન, કેવળ દર્શન સમાન હોય છે. તેમજ કેવળીને અઘાતિ કર્મોનો હૃદય હોવાથી તે સોગી છે. સયોગી અવસ્થામાં તેઓ આંખ ખોલવી વગેરે યોગજન્ય ક્રિયાઓ કરે છે. જ્યારે સિદ્ધ ભગવાન અયોગી હોવાથી યોગ જન્ય એક પણ ક્રિયા કરતા નથી. આ પ્રકારની તે બંનેમાં ભિન્નતા છે. પ્રસ્તુત પ્રકરણમાં કેવળી શબ્દનો આશય ભવસ્થ કેવળી છે.
|| શતક ૧૪/૧૦ સંપૂર્ણ ॥
|| શતક ૧૪ સંપૂર્ણ
Page #247
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫
૧૮૩
|
|
શતક-૧૫ પરિચય
જે
જ
ગોશાલકનો ગૃહસ્થ જીવન પરિચય:
પ્રસ્તુત શતકમાં ગોશાલકનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. ગોશાલક મંખ જાતીય પિતા મંખલિ અને માતા ભદ્રાનો પુત્ર હતો. તેના માતા પિતા મંખવૃત્તિથી ચિત્રફલક હાથમાં લઈને, ચિત્ર બતાવીને, ભિક્ષાચરીથી આજીવિકા ચલાવતા હતા. ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ થયો હોવાથી તેનું નામ ગોશાલક રાખ્યું હતું. ક્રમશઃ યૌવનવયને પ્રાપ્ત ગોપાલક પણ પિતૃપરંપરાથી ચાલી આવતી મંખવૃત્તિ જ કરતો હતો. ગોશાલકને પ્રભુનો સમાગમ :- પ્રભુ મહાવીર પોતાના છદ્મસ્થકાલમાં રાજગૃહ નગરમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કરી રહ્યા હતા. તે સમયે ગોશાલકને અન્યત્ર સ્થાનની પ્રાપ્તિ ન થવાથી પ્રભુ મહાવીરની સાથે જ વણકરશાળામાં રહ્યો. ત્યાં ગોશાલકને પ્રભુનો પ્રથમ સમાગમ થયો. પ્રભુના પ્રથમ માસખમણના પારણા નિમિત્તે થયેલા પાંચદિવ્યને જોઈને ગોશાલક પ્રભુ પ્રત્યે આકર્ષાયો અને પ્રભુના શિષ્ય થવાની આકાંક્ષા તેણે પ્રગટ કરી પરંતુ પ્રભુએ તે વાતનો સ્વીકાર કર્યો નહીં. તત્પશ્ચાત્ ચાતુર્માસિક વિહાર પછી અન્ય ગ્રામમાં ક્રમશઃ પ્રભુના ચોથા મા ખમણના પારણાના પંચદિવ્યની પ્રશંસા ચારે તરફ થઈ રહી હતી. ગોશાલકે ફરતાં-ફરતાં તે ચર્ચા સાંભળી તેથી તેણે અનુમાન કર્યું કે આવો દિવ્ય પ્રભાવ મારા ધર્મગુરુનો જ હોઈ શકે છે તેથી પ્રભુ અહીં જ હશે. તેમ વિચારતો તે પ્રભુને શોધતો-શોધતો પ્રભુની સમીપે આવ્યો અને પુનઃ શિષ્ય થવાની આકાંક્ષા પ્રગટ કરી. તેની તથા પ્રકારની ભવિતવ્યતાના કારણે પ્રભુ મૌન રહ્યા અને ગોશાલક શિષ્ય રૂપે સમર્પિત થઈ ગયો. ગોશાલક દ્વારા વૈશ્યાયન બાલતપસ્વીની હાંસી - એકદા ગોશાલકે “જૂ'ના શય્યાતર કહીને વૈશ્યાયન બાલતપસ્વીની હાંસી કરી, તેને ઉશ્કેર્યા તેથી વૈશ્યાયન તપસ્વીએ કુદ્ધ થઈને ગોશાલક પર તેજોવેશ્યાનો પ્રહાર કર્યો. તે સમયે પ્રભુએ અનુકંપાથી શીતલેશ્યાના પ્રક્ષેપથી ગોશાલકનું રક્ષણ કર્યું. તે પ્રસંગે ગોશાલકે પ્રભુ પાસે તેજોવેશ્યાની પ્રાપ્તિની વિધિ જાણી. તેજલેશ્યાની પ્રાપ્તિની વિધિ :- છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા, પારણામાં અડદના બાકળા અને અંજલીભર પાણી લેવું, તેમજ સૂર્યની આતાપના લેવી. આ રીતે છ મહિના પર્વતની તપસાધનાથી તેજોલબ્ધિ પ્રગટ થાય છે. ગોશાલકની કુચેષ્યઃ- તત્પશ્ચાત્ પ્રભુ સાથે જ ગ્રામાનુગ્રામ વિહાર કરતા, ગોશાલકે એક તલનો છોડ જોયો, જોઈને તેણે પ્રશ્ન પૂછ્યો કે આ છોડ નિષ્પન્ન થશે કે નહીં? પ્રભુએ તેનો ઉત્તર આપ્યો કે આ તલના ફૂલના સાત જીવો મરીને આ જ તલની ફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. પ્રભુના આ કથન પર અવિશ્વાસ કરીને, પ્રભુનેમિથ્યા સિદ્ધ કરવા માટે ગોશાલકે તલના છોડને ઉખેડીને ફેંકી દીધો. આ કુચેષ્ટા તેના જીવનના પતનનું ખાસ નિમિત્ત હતું. પડટ્ટ પરિહાર -પ્રભુની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ગોશાલક ફરીથી પહેલાં ઉખેડી નાખેલા તલના છોડના સ્થાને આવ્યો. તરત જ ગોશાલકે પૂર્વવૃતાંતનું સ્મરણ કરાવીને પ્રભુને કહ્યું, આપનું કથન મિથ્યા સિદ્ધ થાય છે, અહીં તલનો છોડ જ નથી. ભગવાને ગોશાલકને સત્ય હકીકત કહી સંભળાવી કે “તે કુચેષ્ટા
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
કરી મને મિથ્યા સિદ્ધ કરવા માટે તે છોડને ઉખેડીને ફેંકી દીધો હતો. તે છોડ સંયોગવશ ત્યાં નિષ્પન્ન થયો છે. તે તલપુષ્પના જીવો મરીને પુનઃ તે જ તલની ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે– વનસ્પતિકાયિક જીવો મરીને પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે.” ગોશાલકે તરત જ પ્રભુના કથનની કસોટી કરવા માટે તે તલની ફળીને તોડીને જોયું તો તેમાં સાત જ તલ હતા. તે શરમાઈ ગયો અને પ્રભુથી પૃથક્ વિહાર કરી ગયો. પરંતુ ત્યારથી તેના માનસમાં પટ્ટ (એક જીવ મરીને પુનઃ તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે)નો સિદ્ધાંત ઠસી ગયો.
૧૮૪
ગોશાલકને તેજોલબ્ધિની પ્રાપ્તિ અને પ્રભાવ – તત્પશ્ચાત્ પ્રભુથી અલગ રહીને ગોશાલકે છ મહિના તપ કરીને તેજોલબ્ધિને સિદ્ધ કરી. ત્યાર બાદ એકદા અષ્ટાંગ નિમિત્તના જાણકાર છ દિશાચરો (દિશાભિગ્રહચારી પાર્શ્વ પરંપરાના શ્રમણો)નો ગોશાલકને મેળાપ થયો. તે શ્રમણો પાસેથી તેમણે અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન મેળવ્યું અને તે જ્ઞાનના આધારે લોકોને લાભ-અલાભ, સુખ-દુઃખ, જન્મ-મરણ, સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા લાગ્યો અને સ્વયં જિન ન હોવા છતાં જિન હોવાનો પ્રલાપ કરતો વિચરવા લાગ્યો.
ગોશાલક દ્વારા ધમકી :- તત્પશ્ચાત્ પ્રભુએ મહાન પરિષદ સમક્ષ ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર રૂપે પ્રગટ કર્યું કે ગોશાલક જિન નથી, જિનપ્રલાપી છે. લોકોના મુખેથી આ કથન સાંભળીને ગોશાલક કુદ્ધ થયો. તેણે પ્રભુના શિષ્ય મુનિ આનંદ દ્વારા પ્રભુને અનર્થકારી ધમકી આપી કે જો તેઓ મારા વિષયક કાંઈ પણ અવર્ણવાદ બોલશે તો હું મારા તપ-તેજથી તેને ભસ્મીભૂત કરીશ.
પ્રભુએ અન્ય સર્વ સંતોને ગોશાલક સાથે કાંઈ પણ વાતચીત ન કરવાનો આદેશ આપ્યો. ગોશાલકનો ક્રોધાવેશ વધતો ગયો. તે પ્રભુની સમીપે પહોંચી ગયા અને આવેશ સહિત અનર્ગલ બર્ન્સના કરવા લાગ્યો. પોતાના કલ્પિત સાત પટ્ટ હિાનને પ્રગટ કર્યા.
પ્રભુએ તેના ક્રોધને શાંત કરવા હિત સૂચન કર્યું; સત્ય વસ્તુ સમજાવી પરંતુ અહંકારના નશામાં ચકચૂર બનેલો ગોશાલક પ્રભુની વાત સમજી કે સ્વીકારી શકે તેમ ન હતો. પ્રભુના બોલવાથી ગોશાલકનો ક્રોધાવેશ વધતો જતો હતો. તે પ્રભુનો તિરસ્કાર અને અપમાન કરવા લાગ્યો.
ગોશાલક દ્વારા તેજોલેશ્યાનો પ્રહાર ઃ– પ્રભુનું અપમાન તેમના શિષ્યોથી સહન ન થયું, તેથી પ્રભુની આજ્ઞા ન હોવા છતાં સર્વાનુભૂતિ અલગારે ગોશાલકને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેના પ્રત્યુત્તર રૂપે ગોશાલકે સર્વાનુભૂતિ અણગાર પર તેજોલેશ્યા ફેંકી. તેથી તે સંત ભસ્મીભૂત થઈ ગયા, ત્યાર પછી સુનક્ષત્ર અણગારે પણ પૂર્વવત્ પ્રયત્ન કર્યો. ગોશાલકે તેમને પણ તેજોલેશ્યાના પ્રહારથી પરિતાપિત કર્યા. તે પણ અલ્પ સમયમાં તે ઘટના સ્થળે જ દિવંગત થયા.
તેમ છતાં ગોશાલકનો ક્રોધાવેશ શાંત થયો ન હતો. પ્રભુએ તેને સત્ય દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પ્રભુ પર પણ તેજોલેશ્યાનો પ્રહાર કર્યો. ગોશાલકની તેજોલબ્ધિ પ્રબળ હતી પરંતુ તીર્થંકરના પરમ પુણ્યોદયે તેમને ભસ્મીભૂત કરવા સમર્થ ન હતી. તેથી પ્રભુને ભસ્મીભૂત કરી શકી નહીં. તેજોલબ્ધિ પ્રભુને પ્રદક્ષિણા કરીને પાછી ફરી અને પુનઃ ગોશાલકના શરીરમાં જ પ્રવેશ પામી. ગોશાલકના શરીરમાં
અત્યંત દાહ-પીડા થવા લાગી.
પરસ્પર ભવિષ્યવાણી :- ગોશાલકનો પ્રહાર નિષ્ફળ જવાથી તે વધુ ક્રુદ્ધ બન્યો અને અનર્થકારી ભાષા બોલવા લાગ્યો “હે આયુષ્યમન્ ! આજે ભલે તમે જીવિત રહ્યા પરંતુ છ માસમાં જ દાહજ્વરથી પીડિત થઈને, છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુને પામશો.’’
Page #249
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫
૧૮૫
તેના પ્રત્યુત્તર રૂપે પ્રભુએ સ્પષ્ટ કહ્યું “ગોશાલક ! હું તો તીર્થંકર૫ણે ૧૬ વર્ષ રહીશ પરંતુ તું દાહજ્વરથી પીડિત થઈને સાત દિનમાં જ મૃત્યુને પામીશ.' પરસ્પરની આ ભવિષ્યવાણીની ચર્ચા શ્રાવસ્તી નગરીમાં ચારેબાજુ થવા લાગી.
--
ગોશાલકની દુર્દશા :– મિથ્યાત્વના ગાઢતમ અંધકારના ઉદયે ગોશાલકે તીર્થંકરને તેમજ તેમના સંતોને પીડિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયો ત્યારે તે ખિન્ન થયો, નિસ્તેજ થયો અને દુઃખી થવા છતાં સત્ય સમજી કે સ્વીકારી શકયો નહીં. તે અનેક પ્રકારની ચેષ્ટાઓ, મિથ્યા કલ્પનાઓ, પ્રરૂપણાઓ દ્વારા પોતાના પાપને ઢાંકવાનો પ્રયત્ન કરતો હતો. ગોશાલકની કુચેષ્ટાથી તેના કેટલા ય શ્રમણો તેને છોડીને પ્રભુ સમીપે આવી ગયા અને કેટલાક તેની સાથે રહ્યા.
ગોશાલકની અંતિમ સ્થિતિ ઃ- પ્રભુની આગાહી અનુસાર પોતાના અંતિમ સમયને જાણીને મિથ્યાભિનિવેષમાં મૂઢ તેવા ગોશાલકે પોતાના સંઘના મુનિઓને પોતાનો નિર્વાણ મહોત્સવ પ્રતિષ્ઠાપૂર્વક કરવાની સૂચના આપી.
ત્યાર પછી સાતમી રાત્રે શુભ યોગે ગોશાલકની ચિંતન ધારા પરિવર્તિત થઈ. તેના મિથ્યાત્વનો ઉદયકાળ સમાપ્ત થયો; તેણે પોતાના દુષ્કૃત્યોની નિંદા કરી; તેને સત્ય સમજાઈ ગયું, એટલું જ નહીં તેને સત્યનો સાક્ષાત્કાર થયો અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તેણે આત્માની સાક્ષીએ તેમજ અન્ય સ્થવિર મુનિઓની સમક્ષ પોતાના પાપને પ્રગટ કર્યા. “હું જિન નથી, જિનપ્રલાપી છે. શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે. હું તેમનો પ્રત્યેનીક બની મહાપાપી બન્યો છું. પ્રભુના કથન અનુસાર જ મારું મૃત્યુ થશે. મારી અંતિમ ક્રિયા અસત્કાર પૂર્વક કરજો.'' આ રીતે અંત સમયે આલોચના અને પાપના પશ્ચાત્તાપપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. તેમના અનુયાયીઓએ ગોશાલકના આદેશાનુસાર દ્રુમપૂર્વક તિમ વિધિ કરી અને આજીવિક મતની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે પ્રગટમાં સત્કારપૂર્વક તેની અંતિમ વિધિ કરી. ગોશાલકનું દીર્ઘકાલીન સંસાર પરિભ્રમણ :– ગાઢ મિથ્યાત્વના ઉદયે તીર્થંકરાદિની આશાતનાના ફળ સ્વરૂપે ગોશાલક પ્રત્યેક નરકના બે-બે ભવ, તિર્યંચગતિના અસંખ્ય ભવ, મનુષ્ય અને તુચ્છ જાતિના અનેક ભવોમાં પરિભ્રમણ કરશે. દશ ભવમાં ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ તેની આરાધના કરી શકરો નહીં. તપશ્ચાત્ અશુભ કર્મ શીણ થતાં તે મનુષ્યનો ભવ પામી, ચારિત્રની આરાધના કરશે. ત્યાર પછી વૈમાનિક દેવલોકના ભવ અને સાત મનુષ્યભવમાં ચારિત્રની આરાધના કરીને આઠમા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિને પ્રાપ્ત કરશે.
આ રીતે પ્રસ્તુત શતકમાં ગૌશાલકનું જન્મથી મુક્તિ પર્યંતનું વર્ણન છે. તેમજ ગોશાલક સાથે સંબંધિત કેટલાક પ્રભુના જીવન પ્રસંગોનું નિરૂપણ છે.
ભગવાનને દાહજ્વરની પીડા :– ગોશાલકે પ્રભુ પર તેજોલેશ્યા છોડી તે ઘટનાને છ માસ વ્યતીત થયા. પ્રભુનું શરીર રોગથી પીડિત થયું, દાહજવર અને તેના કારણે પ્રભુને લોહી ખંડવા(મરડો) થયો. લોકોમાં ચર્ચા થવા લાગી કે ગોશાલકના તપ તેજથી જ પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામશે. પ્રભુના શિષ્ય સિંહ નામના અણગાર આ શબ્દો સાંભળીને દુ:ખી થયા. પ્રભુએ તેને સત્ય હકીકત કહીને આશ્વાસન આપ્યું અને ઔષધરૂપે રેવતી ગાથાપત્નીને ત્યાંથી તે જ અણગાર પાસે બિજોરાપાક મંગાવ્યો. તેના સેવનથી પ્રભુ પુનઃ આરોગ્યસંપન્ન થઈ ગયા.
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૮૬
OR OS
શતક-૧૫
ગોશાલક ચરિત્ર
શ્રી ભગવતી સૂત્ર–૪
OR IOS
અધ્યયન પ્રારંભઃ આજીવિક મત ઃ
१ [ णमो सुयदेवयाए भगवईए। तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था, वण्णओ । तीसे णं सावत्थीए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभाए तत्थ णं कोट्ठए णामं चेइ होत्था, वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए हालाहला णामं कुंभकारी आजीविओवासिया परिवसइ - अड्डा जाव अपरिभूया; आजीवियसमयसि लद्धट्ठा गहियट्ठा पुच्छिया विणिच्छियट्ठा अट्ठिमिंजपेम्माणुरागरत्ता, अयमाउसो ! आजीवियसमये अट्ठे, अयं परमट्ठे, सेसे अणट्टे त्ति आजीवियसमएणं अप्पाणं भावेमाणी विहरइ ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશાભાગમાં(ઈશાન કોણમાં) કોષ્ટક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે શ્રાવસ્તી નગરીમાં આજીવિક(ગોશાલક)મતની ઉપાસિકા હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. તે ઋદ્ધિ સંપન્ન યાવત્ અપરાભૂત હતી. તેણે આજીવિકના સિદ્ધાંતનો અર્થ(રહસ્ય) પ્રાપ્ત કર્યો હતો, અર્થ ગ્રહણ કર્યો હતો, અર્થ પૂછ્યો હતો, અર્થનો નિશ્ચય કર્યો હતો, તેણીના અસ્થિ અને મજ્જા, આજીવિક મતના પ્રેમાનુરાગથી રંગાયેલા હતા. હે આયુષ્યમન્ ! આજીવિક મતના સિદ્ધાંત જ અર્થભૂત એટલે સત્યાર્થ છે અને તે જ જીવનમાં પરમાર્થરૂપ છે, શેષ કોઈ પણ વસ્તુ આત્માર્થ સાધનમાં પ્રયોજનભૂત નથી; આ પ્રકારની શ્રદ્ધા સાથે તે આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતી રહેતી હતી.
२ काले ते समएणं गोसाले मंखलिपुत्ते चउव्वीसवासपरियाए हालाहलाए कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिवुडे आजीवियसमएणं अप्पाणं भावेमा विहरइ । तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स अण्णया कयाइ इमे छ दिसाचरा अंति પાડવિત્થા, તેં નહા- સાળે, વાવે, વળિયારે, અદ્દેિ, અળિવેતાવળે, અબ્દુળે गोमायुपुत्ते । तए णं ते छ दिसाचरा अट्ठविहं (णिमित्तं ) पुव्वगयं मग्गदसमं सएहिं-सएहिं मइदंसणेहिं णिज्जुहंति, णिज्जुहित्ता गोसालं मखलिपुत्त उवट्ठाइसु ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે ચોવીસ વર્ષની દીક્ષા પર્યાયવાળો મંખલિપુત્ર ગોશાલક, હાલાહલા નામની કુંભારણના માટીના વાસણોની દુકાનમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે પહેલાં કોઈ સમયે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચર આવ્યા. તે છના નામ આ પ્રમાણે છે– (૧) શાન (૨) કલન્દ (૩) કર્ણિકાર (૪) અચ્છિદ્ર (૫) અગ્નિવેશ્યાયન (૬) ગોમાયુપુત્ર અર્જુન. આ છ દિશાચરોએ પૂર્વશ્રુતમાં કહેલા આઠ પ્રકારના નિમિત્ત, નવમા ગીતમાર્ગ
Page #251
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૧૮૭]
અને દશમા નૃત્યમાર્ગને પોત-પોતાના પતિદર્શનથી પૂર્વશ્રુતમાંથી ઉદ્ભૂત કરીને મંખલિપુત્ર ગોશાલકને શિખવ્યા હતા. | ३ तएणं से गोसाले मंखलिपुत्ते तेणं अटुंगस्स महाणिमित्तस्स केणइ उल्लोयमेत्तेणं
सव्वेसिं पाणाणं, सव्वेसि भूयाणं, सव्वेसिंजीवाणं, सव्वेसिं सत्ताणं इमाइंछ अणइक्कम णिज्जाइवागरणाइवागरेड.त जहा-लाभ.अलाभ.सह. दक्ख.जीविय.मरणतहा। तएणं से गोसालेमंखलिपुत्तेतेणं अटुंगस्स महाणिमित्तस्स केणइ उल्लोयमेत्तेणं सावत्थीए णयरीए अजिणेजिणप्पलावी,अणरहा अरहप्पलावी,अकेवली केवलिप्पलावी,असव्वण्णू सव्वण्णुप्पलावी, अजिणे जिणसदं पगासेमाणे विहरइ। ભાવાર્થ:- ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક કોઈપણ વ્યક્તિને જોતાં જ તે અષ્ટાંગ નિમિત્તના આધારે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે આ છ વસ્તુઓ(તત્ત્વો)નું ચોક્કસ રીતે નિરૂપણ કરવા લાગ્યો. તે છ વિષય આ પ્રમાણે છે– (૧) લાભ (૨) અલાભ (૩) સુખ (૪) દુઃખ (૫) જીવન (૬) મરણ. ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્ત દ્વારા કોઈને જોવા માત્રથી, સાચું નિમિત્ત બતાવતાં જિન ન હોવા છતાં હું જિન છું આ રીતે પ્રલાપ કરતો, અરિહંત ન હોવા છતાં હું અરિહંત છું', આ રીતે મિથ્યા પ્રલાપ કરતો, કેવળી ન હોવા છતાં હું કેવળી છું’ આ રીતે મિથ્યા ભાષણ કરતો, સર્વજ્ઞ ન હોવા છતાં ‘હું સર્વજ્ઞ છું', તેવો પ્રલાપ કરતો, જિન નહોવા છતાં પણ જિનપણાની પોતાની કીર્તિ ફેલાવતો અર્થાતુ પોતાના માટે “જિન” વિશેષણનો પ્રયોગ કરતો શ્રાવસ્તી નગરીમાં વિચરતો હતો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં આજીવિકા મતની ઉપાસિકા હાલાહલા કુંભારણનો પરિચય આપ્યો છે, પછીના સૂત્રોમાં મખલિપુત્ર ગોશાલકની આજીવિકા મતના પ્રચાર માટેની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે. ઇનો સુય દેવયા ભવ:- ટીકાકાર અભયદેવ સૂરિ કૃત ભગવતી સૂત્રની ટીકામાં આ સૂત્રની વ્યાખ્યા જોવા મળતી નથી. સંભવ છે કે તે સમયે આ સૂત્ર પાઠ ન હોય અને ટીકાકારના સમય પછી લેખનના મંગલાચરણ માટે આ પાઠ લખવામાં આવ્યો હોય. આ સંભાવનાને લક્ષ્યમાં રાખી પ્રસ્તુત સંસ્કરણમાં આ પાઠને કસમાં રાખ્યો છે. છ લિવર :- દિશાના અભિગ્રહ સાથે વિચરણ કરનારા શ્રમણને દિશાચર કહે છે. તેવા તીર્થકર પાર્શ્વનાથની પરંપરાના પૂર્વધારી છ શ્રમણોએ ગોશાલકને પોતાના પૂર્વ જ્ઞાનના આધારે નિમિત્ત જ્ઞાન આપ્યું હતું અને ગોશાલકે કુશળતાપૂર્વક તે જ્ઞાનના આધારે ભવિષ્ય કથન કરી, લોકો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું.
કવિ૬yધ્વયં મા૫:- (૧) દિવ્ય (૨) ઔત્પાત (૩) અંતરિક્ષ (૪) ભૌમ (૫) અંગ (૬) સ્વર (૭) લક્ષણ (૮) વ્યંજન. પૂર્વગત શ્રુતાધારિત આ આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રો છે. તેને અષ્ટાંગનિમિત્ત કહે છે. અહીં મૂળ પાઠમાંfmમિત પદ અધ્યાહાર છે.મા રસ પદના બે અર્થ થઈ શકે છે. યથા- (૧) અષ્ટાંગ નિમિત્ત, નવમું પૂર્વગત શ્રુત અને દશમું નૃત્ય-ગીત માર્ગ છે. (૨) પૂર્વગત અષ્ટાંગ નિમિત્ત અને દશમું માર્ગ. તેમાં ગીત માર્ગ અને નૃત્યમાર્ગ બંનેનો સમાવેશ થતો હોવાથી નવમું ગીત માર્ગ અને દશમું નૃત્યમાર્ગ. આ રીતે દશ ભેદ થાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
| १८८ ।
श्री भगवती सूत्र-४ |
णिज्जूहित्ता:-पूर्वश्रुतमाथानिडशनमात्मवृतऽशन (167) हिशायरोमेनानिमित्त જ્ઞાનશિખવ્યું હતું. केणइ उल्लोयमेत्तेण:- केनचित् अवलोकन मात्रेण । म ओव्याहतने होतो, तेनी भुपाति તલ, મસાદિ જોઈને, અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના આધારે પૂછયા વિના જ તે વ્યક્તિના ભાવિનું કથન કરતો डतो. अणइक्कमणिज्जाइं वागराणाई:-मनातभाय-भापरिवर्तन नाथाय तेवुयोस साधु विधान. અષ્ટાંગ નિમિત્તના આધારે ગોશાલક હાનિ લાભ આદિ વિષયોમાં સચોટ ભવિષ્ય કથન કરતો હતો. चउव्वीसवासपरिवाए:-प्रस्तुत घटना समये गोशासनी साधना पर्याय २४ वर्षनी थडती अने પ્રભુ મહાવીરની સંયમ પર્યાય ૨૬વર્ષની તથા કેવળીપર્યાય ચૌદ વર્ષની થઈ હતી. ગોશાલક સંપૂર્ણ ઉપધિનો ત્યાગ કરી પ્રભુના બીજા ચાતુર્માસ પછી વિહાર સમયે તેમની પાસે આવી શિષ્ય થયો હતો. માટે પ્રભુની સાધના પર્યાયથી તેની સાધના પર્યાય બે વર્ષ(બે ચાતુર્માસ) જેટલી ન્યૂન હતી. પ્રસ્તુત ઘટના પછી પ્રભુ કેવળી પર્યાયમાં સોળ વર્ષ વિચરણ કરી મોક્ષે પધાર્યા હતા. ગોશાલક વિષયક ગૌતમ સ્વામીની જિજ્ઞાસા:| ४ तएणंसावत्थीएणयरीए सिंघाडग जावपहेसुबहुजणोअण्णमण्णस्स एवमाइक्खइ जाव एवं परूवेइ-एवंखलु देवाणुप्पिया !गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जाव पगासेमाणे विहरइ, सेकहमेयं मण्णे एवं?
तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जावपरिसा पडिगया।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामंअणगारेगोयमगोत्तेणं जावछटुंछट्टेणं एवं जहा बितियसएणियंठुद्देसए जावअडमाणे बहुजणसई णिसामेइ, बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जावपरूवेइ- एवं खलु देवाणुप्पिया !गोसाले मंखलिपुत्तेजिणे जिणप्पलावी जावपगासेमाणे विहरइ,सेकहमेय मण्णे एवं? तएणं भगवंगोयमे बहुजणस्स अंतियं एयमटुंसोच्चा णिसम्म जायसड्ढे जाव भत्तपाणं पडिदसेइ, जावपज्जुवासमाणे एवं वयासी- एवं खलु अहं भंते! छटुंछट्टेणं तं चेव जावजिणसह पगासेमाणे विहरइ; से कहमेय भते ! एवं? तं इच्छामि णं भते! गोसालस्स मंखलिपुत्तस्स उट्ठाणपरियाणियं परिकहियं । शार्थ :- उट्ठाण परियाणियं = Gत्थान संबंधी वृत्तांत, विस अवस्था प्राप्त ४२वानुं संपूर्ण वृत्तid, घटनाम. ભાવાર્થ:- ત્યાર પછી શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક, ત્રિક યાવતુ રાજમાર્ગોમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા, હે દેવાનુપ્રિયો ! આ મખલિપુત્ર ગોશાલક “જિન” થઈને પોતાને “જિન” કહેતો યાવત “જિન” શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો આ રીતે કેમ માની શકાય ?
Page #253
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૮૯]
તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા યાવત્ પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી, ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણગાર છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા કરતા હતા, ઇત્યાદિ શતક ૨/૫ “નિગ્રંથ' ઉદ્દેશક અનુસાર ગોચરીને માટે ફરતા હતા, ત્યારે ગૌતમસ્વામીએ અનેક મનુષ્યોના શબ્દો સાંભળ્યા ત્યારે અનેક લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા કે- હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોશાલક “જિન” થઈને પોતાને “જિન” કહેતો યાવત સ્વયંને જિન હોવાનો પ્રચાર કરે છે. તેની તે વાત કેવી રીતે માની શકાય ? લોકો પાસેથી આ પ્રમાણે સાંભળીને અને અવધારણ કરીને, પ્રશ્ન પૂછવાની જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તેવા ગૌતમસ્વામી પ્રભુ પાસે આવ્યા; આવીને પ્રભુને આહાર પાણી બતાવ્યા. વંદન નમસ્કારપૂર્વક પ્રભુની પર્કપાસના કરતા તેમણે આ પ્રમાણે પૂછ્યું,- હે ભગવન્! હું છઠ્ઠના પારણે ગૌચરી માટે ફરતો હતો. ત્યાં લોકોના મુખેથી આ વાત સાંભળી ઇત્યાદિ સર્વ કથન જાણવું. યાવત ગોપાલક પોતાને તીર્થકરરૂપે વિખ્યાત કરે છે તો તેનું આ કથન કઈ રીતે સત્ય હોઈ શકે છે? હે ભગવન્! હું આપના શ્રીમુખેથી મખલિપુત્ર ગોશાલકના ઉત્થાન સંબંધી વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું. ગોશાલકનો જીવન પરિચય:
५ गोयमा !त्ति समणे भगवंमहावीरे भगवंगोयम एवं वयासी-जण्णंगोयमा!से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ जावपरूवेइ- एवं खलु गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जावपगासेमाणे विहरई' तंणं मिच्छा । अहं पुण गोयमा ! एवमाइक्खामि जावपरूवेमि-एवंखलु एयस्सगोसालस्स मंखलिपुत्तस्स मखलिणाममंखेपिया होत्था। तस्सणं मखलिस्समखस्स भदाणामभारिया होत्था,सकुमाल पाणिपाया जावपडिरूवा। तएणं सा भद्दा भारिया अण्णया कयाइगुव्विणी यावि होत्था। ભાવાર્થ:- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ! અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે કે “પંખલિપુત્ર ગોશાલક “જિન” થઈને અને પોતાને “જિન” કહેતો યાવત તીર્થકરરૂપે વિખ્યાત કરતો વિચરે છે.” આ વાત મિથ્યા છે, હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું કે મખલિપુત્ર ગોશાલકના પિતા મંખ જાતિના હતા અને તેનું નામ મંખલિ હતું. તે મખલિ નામના મંખને ભદ્રા નામની ભાર્યા હતી. તે સુકુમાર હાથ પગવાળી વાવનું મનોહર હતી. કોઈ એક સમયે તે ભદ્રા ભાર્યા ગર્ભવતી બની.
६ तेणं कालेणं तेणं समएणं सरवणे णामं सण्णिवेसे होत्था । रिद्ध-स्थिमिक्समिद्धा जावसण्णिभप्पगासे, पासाईए जावपडिरूवे । तत्थ णंसरवणे सण्णिवेसे गोबहुले णाम माहणे परिवसइ, अड्डे जावअपरिभूए, रिउव्वेद जावसुपरिणिट्ठिए यावि होत्था । तस्सणं गोबहुलस्स, माहणस्स गोसाला यावि होत्था । तएणं से मखली मखे अण्णया कयाइ भद्दाए भारियाए गुव्विणीए सद्धिं चित्तफलगहत्थगए मखत्तणेणं अप्पाणं भावेमाणे पुव्वाणुपुट्विं चरमाणेगामाणुगामंदूइज्जमाणे जेणेव सरवणे सण्णिवेसेजेणेव गोबहुलस्स माहणस्स गोसाला तेणेव उवागच्छइ,उवागच्छित्ता गोबहुलस्स माहणस्स गोसालाए एगदेसंसि भंडणिक्खेवं करेइ, करेत्ता सरवणे सण्णिवेसे उच्चणीयमज्झिमाइंकुलाई
Page #254
--------------------------------------------------------------------------
________________
| ૧૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे वसहीए सव्वओसमंता मग्गण-गवेसणं करेइ । वसहीए सव्वओ समंता मग्गण-गवेसणं करेमाणे अण्णत्थ वसहिं अलभमाणे तस्सेव गोबहुलस्स माहणस्स गोसालाए एगदेसंसि वासावासंउवागए । तएणंसा भद्दाभारिया णवण्हमासाणंबहुपडिपुण्णाणं अट्ठमाणराईदयाणवीइक्कंताणंसुकुमाल जावपडिरूवगं दारगंपयाया। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શરવણ' નામનું સન્નિવેશ હતું. તે ઋદ્ધિ સંપન્ન, ઉપદ્રવ રહિત થાવત્ દેવલોક સમાન પ્રકાશવાન અને ચિત્તને પ્રસન્ન કરનાર યાત્મનોહર હતું. તે શરવણ સન્નિવેશમાં ગોબહુલ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવ અપરાભૂત હતા. તે ઋગ્વદ આદિ બ્રાહ્મણ-શાસ્ત્રોના વિષયમાં નિપુણ હતા. તે ગોબહુલ બ્રાહ્મણને એક ગોશાળા હતી. એક દિવસ તે મખલિ નામક ભિક્ષાચર, પોતાની ગર્ભવતી ભદ્રા ભાર્યાની સાથે લોકોને ચિત્રપટ બતાવી પોતાની આજીવિકા મેળવવા ફરતાં-ફરતાં શરવણ નામના સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં આવ્યો અને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં પોતાનો સરસામાન રાખીને ઉતારો કર્યો. સરસામાન ત્યાં રાખીને તે શરવણ ગામમાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળોના ઘર-સમુદાયમાં ભિક્ષાચર્યાને માટે ફરવા લાગ્યો. તેમજ પોતાના નિવાસ માટે કોઈ પણ સ્થાનની શોધ કરવા લાગ્યો. ચારે તરફ ગવેષણા કરવા છતાં રહેવા યોગ્ય કોઈ સ્થાન મળ્યું નહીં, તેથી તેણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં જ વર્ષાઋતુ વ્યતીત કરવા માટે નિવાસ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી તે ભદ્રાએ પરિપૂર્ણ નવ માસ અને સાડા સાત રાત-દિન વ્યતીત થયા પછી એક સુકુમાર હાથ-પગવાળા યાવત સુંદર પુત્રને જન્મ આપ્યો. |७ तएणं तस्स दारगस्स अम्मापियरो जाव एक्कारसमे दिवसे वीइक्कते बारसाहे दिवसे अयमेयारूवं गोण गुणणिप्फण्ण णामधेज्ज करेति- जम्हा ण अम्ह इमेदारए गोबहुलस्समाहणस्स गोसालाए जाएतंहोउणं अम्हंइमस्स दारगस्सणामधेज्जंगोसाले गोसाले त्ति । तएणं तस्स दारगस्स अम्मापियरोणामधेजंकति 'गोसाले ति । तएणं से गोसाले दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सयमेव पाडिएक्कं चित्तफलगं करेइ, करेत्ता चित्तफलगहत्थगए मखत्तणेणं अप्पाणं भावेमाणे વિદા ભાવાર્થ - ત્યાર પછી તે બાળકના માતા પિતાએ અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમે દિવસે, તેનું આ પ્રમાણે ગુણનિષ્પન્ન નામકરણ કર્યું. “અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હોવાથી અમે તે બાળકનું નામ “ગોપાલક' રાખીએ છીએ.” આ રીતે તે બાળકના માતા પિતાએ બાળકનું ગુણ નિષ્પન્ન નામ “ગોશાલક’ આપ્યું. તે ગોશાલક બાલ્યાવસ્થાથી મુક્ત થઈને,પરમવિજ્ઞ અને પરિપક્વ બદ્ધિવાળો થઈને યૌવનાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે તે સ્વયં સ્વતંત્ર રૂપે હાથમાં ચિત્રપટ લઈને મંખવૃત્તિથી આજીવિકા ચલાવતો વિચરવા લાગ્યો. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં ગોશાલકનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| १८१ |
મખવૃત્તિ-ચિત્રપટહાથમાંરાખીનેગ્રામાનુગ્રામ ફરવુંઅનેભિક્ષાચરીકરવી.આ પ્રકારે જે આજીવિકાચલાવે તેને મંખવૃત્તિ કહે છે.એક પ્રકારનાભિક્ષાચર-ભિક્ષુક અને એક પ્રકારનો ધર્મ, સંખનામથી ઓળખાયછેજુઓભગવદ્ગોમંડલ કોશ ભાગ-૭, પૃષ્ટ-૭૦૯૧. ગોશાલકને ભગવાનનો સમાગમ - [८ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! तीसंवासाई अगारवासमझे वसित्ता अम्मापिईहिं देवत्तगएहिं एवं जहा भावणाए जावएगदेवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियपव्वइत्तए । तएणं अहंगोयमा ! पढमवासावासंअद्धमासंअद्धमासेणंखममाणे अट्ठियगाम णिस्साए पढम अंतरावासं वासावासं उवागए । दोच्चं वासंमासमासेण खममाणे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव रायगिहे णयरे, जेणेव णालंदा बाहिरिया, जेणेवतंतुवायसाला तेणेव उवागच्छामि, उवागच्छित्ता अहा पडिरूवं उग्गह उगिहामि,उगिण्हित्ताततुवायसालाए एगदेससिवासावासउवागए। तएण अह गोयमा! पढममासखमणं उवसंपज्जित्ताणं विहरामि । ભાવાર્થ - તે કાલે, તે સમયે હે ગૌતમ!મેંત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પંદરમાં ‘ભાવના અધ્યયન અનુસાર યાવતુ એક દેવદૂષ્ય વસ્ત્રને ગ્રહણ કરીને, મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હે ગૌતમ! તે સમયે પહેલા વર્ષે, હું પંદર-પંદર દિવસની તપસ્યા કરતાં-કરતાં, અસ્થિક ગ્રામમાં આશ્રય ગ્રહણ કરીને પ્રથમ વર્ષાવાસ રહેવા માટે આવ્યો. બીજા વર્ષે માસ-માસખમણની તપસ્યા કરતા અનુક્રમથી વિહાર કરતાં, રાજગૃહનગરમાં નાલંદાપાડાની બહારના ભાગની વણકરશાળામાં આવ્યો. ત્યાં આવીને યથાયોગ્ય અવગ્રહ સ્થાન ગ્રહણ કરીને વણકરશાળાના એક ભાગમાં વર્ષાવાસ રહ્યો. હે ગૌતમ!ત્યાર પછી હું પ્રથમ માસખમણ સ્વીકાર કરીને વિચરવા લાગ્યો. | ९ तएणं से गोसाले मंखलिपुत्ते चित्तफलगहत्थगए मंखत्तणेणं अप्पाणं भावेमाणे पुव्वाणुपुट्विं चरमाणे जावदूइज्जमाणे जेणेव रायगिहे णयरे, जेणेव णालंदा बाहिरिया, जेणेव तंतुवायसाला तेणेव उवागच्छइ,उवागच्छित्तातंतुवायसालाए एगदेसंसिभंडणिक्खेवं करेइ, करित्ता रायगिहे णयरे उच्चणीय जावअण्णत्थ कत्थइ वसहिं अलभमाणे तीसेय तंतुवायसालाए एगदेससिवासावासंउवागए, जत्थेवणं अहंगोयमा। तएणं अहंगोयमा! पढममासक्खमण-पारणगंसि तंतुवायसालाओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदाबाहिरियं मझमज्झेणं जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छामि, रायगिहे णयरे जावअडमाणे विजयस्स गाहावइस्स गिह अणुपवितु। ભાવાર્થ:- તે સમયે મખલિપુત્ર ગોશાલકચિત્રપટ હાથમાં લઈને, બંખવૃત્તિથી આજીવિકા કરતો, અનુક્રમે એક ગામથી બીજે ગામ ફરતાં-ફરતાં રાજગૃહ નગરના નાલંદા નામના ઉપનગરની વણકર- શાળામાં આવ્યો, ત્યાં આવીને વણકરશાળાના એક ભાગમાં પોતાના ભંડોપકરણ રાખ્યા; ભંડોપકરણ રાખીને રાજગૃહ
Page #256
--------------------------------------------------------------------------
________________
| ૧૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
નગરના ઉચ્ચ નિમ્ન અને મધ્યમ કુળમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા તેણે રહેવા માટે સ્થાનની શોધ કરી. અન્યત્ર સ્થાન પ્રાપ્ત ન થતાં હે ગૌતમ ! તે જ વણકરશાળાના એક ભાગમાં, જ્યાં હું રહ્યો હતો, ત્યાં જ તે વર્ષાવાસ માટે રહ્યો. પ્રથમ માસખમણના પારણાના દિવસે હું વણકરશાળામાંથી નીકળ્યો; નીકળીને નાલંદા ઉપનગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો; રાજગૃહનગરમાં યાવતુ ફરતાં-ફરતાં વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. વિજય ગાથાપતિને ત્યાં પ્રભુનું પ્રથમ પારણું:१० तएणंसेविजएगाहावई ममंएज्जमाणंपासइ, पासित्ता हतुटेखिप्पामेव आसणाओ अब्भुटेइ, अब्भुट्टित्ता पायपीढाओ पच्चोरूहइ, पच्चोरूहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता अंजलिमउलियहत्थे ममं सत्तटुपयाइ अणुगच्छइ, अणुगच्छित्ता ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता ममंवदइ णमंसइ, वंदित्ता णमसित्ता ममं विउलेण असण-पाण-खाइम साइमेणं पडिलाभेस्सामि त्ति कटु तुडे, पडिलाभेमाणे वि तुडे, पडिलाभिए वि तुट्टे । तएणं तस्स विजयस्स गाहावइस्स तेणं दव्वसुद्धेण,दायगसुद्धेण, पडिगाहगसुद्धणतिविहेण तिकरणसुद्धणदाणेणमए पडिलाभिए समाणे देवाउए णिबद्धे,संसारे परित्तीकए, गिहसियसेइमाइपंच दिव्वाइंपाउन्भूयाई,तं जहा-वसुधारावुठ्ठा, दसद्धवण्णेकुसुमेणिवाइए, चेलुक्खेवेकए, आहयाओ देवदुदभीओ, अंतरा वि यणं आगासे- 'अहो दाणे, अहो दाणे त्ति घुटे । ભાવાર્થ - ત્યારપછી તે વિજય ગાથાપતિએ મને માસખમણના પારણે તેમના ઘરમાં પ્રવેશ કરતા જોયો, જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે શીઘ્રતાથી સિંહાસન પરથી નીચે ઉતર્યા, શીઘ્રતાથી આસન પરથી નીચે ઉતરીને પાદપીઠથી નીચે ઉતર્યા, પાદુકાનો ત્યાગ કર્યો, પાદુકાનો ત્યાગ કરીને એક પટવાળા વસ્ત્રનું ઉતરાસંગ કર્યું, કરીને બંને હાથ જોડીને સાત-આઠ પગલાં મારી સામે આવ્યા અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા.
વંદન નમસ્કાર કરીને “આજે હું ભગવાનને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાભિત કરીશ–આહારદાન આપીશ,” આ પ્રમાણે વિચાર કરીને સંતુષ્ટ-આનંદિત થયા; આહારદાન કરતાં સમયે પણ સંતુષ્ટ-આનંદિત થયા હતા અને આહારદાન કર્યા પછી પણ સંતુષ્ટ-આનંદિત રહ્યા. આ પ્રકારની દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિ તથા મન, વચન, કાયારૂપ ત્રિવિધિ યોગશુદ્ધિ અને કૃત,કારિત અને અનુમોદિત રૂપ ત્રિકરણ શુદ્ધિ યુક્ત દાન દ્વારા મને પ્રતિલાભિત કરવાથી વિજય ગાથાપતિએ દેવનું આયુષ્ય બાંધ્યું; સંસારને પરિમિત કર્યો. દાનના પ્રભાવથી તેના ઘેર પાંચ દિવ્ય પ્રગટ થયા. યથા– (૧) વસુધારા(સોનૈયા)ની વૃષ્ટિ થઈ (૨) દેવોએ પાંચ વર્ણના પુષ્પો વરસાવ્યા (૩) દેવોએ ચેલુલ્લેપ કર્યો અર્થાત્ ધજા ફહરાવી (૪) દેવોએ દેવદુદુભિ વગાડી અને (૫) આકાશમાં “અહોદાન, અહોદાનની ધ્વનિ થવા લાગી. ११ तएणं रायगिहे णयरे सिंघाडग जावमहापह-पहेसुबहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जावएवंपरूवेइ-धण्णेणंदेवाणुप्पिया!विजएगाहावई,कयत्थेणंदेवाणुप्पिया!
Page #257
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૯૯] विजए गाहावई,कयपुण्णेणंदेवाणुप्पिया !विजएगाहावई,कयलक्खणेणंदेवाणुप्पिया! विजएगाहावई,कयाणंलोया देवाणुप्पिया !विजयस्सगाहावइस्स,सुलद्धणंदेवाणुप्पिया! माणुस्सए जम्मजीयफले विजयस्स गाहावइस्स, जस्सणं गिहसितहारूवेसाहुसाहुरूवे पडिलाभिए समाणे इमाइंपंचदिव्वाइंपाउन्भूयाई,तंजहा- वसुधारा वुढा जावअहो दाणे अहो दाणे त्ति घुटे । तंधण्णे, कयत्थे, कयपुण्णे, कयलक्खणे, कया णं लोया,सुलद्धे माणुस्सए जम्मजीवियफले विजयस्सगाहावइस्स, विजयस्सगाहावइस्स। ભાવાર્થ:- ત્યારપછી રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક આદિ માર્ગોમાં તેમ જ રાજમાર્ગોમાં અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા કે– હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિ કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો!વિજય ગાથાપતિ કૃતપુણ્ય(પુણ્યશાળી) છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિ કૃતલક્ષણ (ઉત્તમ લક્ષણવાળા) છે, હે દેવાનુપ્રિયો! વિજય ગાથાપતિના ઉભય લોક સાર્થક છે અને વિજય ગાથાપતિના મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે કે તેના ઘરમાં તથારૂપના શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્ય પ્રગટ થયા છે, તે આ પ્રમાણે છેવસુધારાની વૃષ્ટિ યાવતુ “અહોદાન, અહોદાન'ની ઉદ્ઘોષણા થઈ છે, તેથી વિજય ગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના બંને લોક સાર્થક છે અને તે વિજય ગાથાપતિના મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણનિગ્રંથોની આહાર-દાનની વિધિ અને તેના દિવ્ય પ્રભાવને પ્રદર્શિત કર્યો છે. આહાર દાન-વિધિ :- જ્યારે શ્રમણ નિગ્રંથનું આગમન થાય ત્યારે પાદૂકાનો ત્યાગ કરી, શ્રાવકના અભિગમપૂર્વક સાત-આઠ ડગલા સામે જવું, બહુમાનપૂર્વક વંદન-નમસ્કાર કરી ઘરમાં પ્રવેશ કરાવવો. ત્યાર પછી પ્રસન્ન ચિત્તે નિર્દોષ આહાર-પાણી આદિનું ત્રિકરણ-યોગની શુદ્ધિપૂર્વક દાન આપવું. તેમાં દાતાની, દાન યોગ્ય દ્રવ્યની અને ગ્રહણ કરનાર પાત્રની તે ત્રણેની શુદ્ધિથી દાનની દિવ્યતા વધે છે. દાનનો દિવ્ય પ્રભાવ :- પ્રસન્ન ચિત્તે દાન આપનાર દાતા અનંત સંસાર પરિભ્રમણને સીમિત કરે છે, કેટલાક જીવો તે નિમિત્તે સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. તે સમયે જો સમ્યગ્દર્શન સાથે આયુષ્યનો બંધ થાય તો દેવગતિના આયુષ્યનો બંધ થાય છે અને પૂર્વે જો આયુષ્યનો બંધ થઈ ગયો હોય અથવા આયુષ્યબંધ સમયે સમ્યગ્ગદર્શન ન હોય તો મનુષ્યાયુનો પણ(સુખવિપાક સૂત્રાનુસાર) બંધ થાય છે. તેનો મનુષ્ય જન્મ સફળ થાય છે તેમજ દેવો તે દાનની દિવ્યતા પાંચ પ્રકારે પ્રગટ કરે છે– (૧) તેના ઘેર વસુધારાની(શરીર પ્રમાણ ઢગલા થાય તેટલા સોનૈયાની) વૃષ્ટિ કરે છે. (૨) વૈક્રિય શક્તિ દ્વારા બનાવેલા અચિત્ત ફૂલો વરસાવે છે (૩) વસ્ત્રમય ધર્મધજા ફરકાવે છે. (૪) આકાશમાં રહીને દેવો દુભિ વગાડે છે. (૫) કેટલાક દેવો અહોદાન’ શબ્દનું વાર-વાર ઉચ્ચારણ કરીને તે દાનને બિરદાવે છે. માટે પ્રસન્ન ચિત્તે અપાયેલું નિર્દોષ દાન ભૌતિક અને આધ્યાત્મિક બંને લાભ પ્રાપ્ત કરાવે છે. g વે પઃ- ચેલક્ષેપ કર્યો.ટીકામાં આ શબ્દનો સ્પષ્ટાર્થ નથી. પરંપરાથી તેના બે અર્થ પ્રચલિત છે– (૧) દેવોએ ધજા ફરકાવી (૨) દેવોએ વસ્ત્રોની વૃષ્ટિ કરી.
પ્રભુ મહાવીરના માસખમણનું પારણું વિજય ગાથાપતિને ત્યાં થયું. તેણે પૂર્વોક્ત લાભને પ્રાપ્ત
Page #258
--------------------------------------------------------------------------
________________
| १८४
શ્રી ભગવતી સૂત્ર-૪
કરી મનુષ્ય જન્મને સફળ બનાવ્યો. પ્રભુની દીક્ષા પછીનું આ બીજું ચાતુર્માસ હતું. પ્રભુએ પહેલા વર્ષે નિરંતર ૧૫-૧૫ દિવસની તપસ્યા કરી હતી અને બીજે વર્ષે નિરંતર ૧૨ માસખમણ કર્યા હતા. આ વાત આ અધ્યયનમાં પ્રભુએ સ્વમુખેથી ફરમાવી છે. દાનથી પ્રભાવિત ગોશાલક:१२ तएणंसेगोसालेमंखलिपुतेबहुजणस्स अंतिए एयमटुंसोच्चा णिसम्म समुप्पण्णसंसए समुप्पण्णकोउहल्ले जेणेव विजयस्स गाहावइस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासइ-विजयस्स गाहावइस्स गिहसि वसुहारं वुटुं, दसद्धवण्णं कुसुमंणिवडियं, ममंच णं विजयस्स गाहावइस्स गिहाओ पडिणिक्खममाणं पासइ, पासित्ता हट्ठतुढे जेणेव मम अंतिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता ममंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ममं एवं वयासी-तुब्भेणं भंते! ममं धम्मायरिया, अहंणं तुब्भं धम्मंतेवासी । तएणं अहं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स एयमटुंणो आढामि, णो परिजाणामि, तुसिणीए संचिट्ठामि । तएणं अहं गोयमा ! रायगिहाओ णयराओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदं बाहिरियं मझमझेणं जेणेव तंतुवायसाला,तेणेव उवागच्छामि, उवागच्छित्ता दोच्चं मासखमणं उवसंपज्जित्ता णं विहरामि। ભાવાર્થ :- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે પણ અનેક મનુષ્યો પાસેથી આ ઘટના સાંભળી અને અવધારણ કરી. તેના મનમાં સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. તે વિજય ગાથાપતિને ત્યાં આવ્યો. તેણે વિજય ગાથાપતિના ઘરમાં વરસેલી સોનૈયાની વૃષ્ટિ, પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ અને વિજય ગાથાપતિના ઘરમાંથી બહાર નીકળતા મને જોયો; જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ થયો. તે મારી પાસે આવ્યો, આવીને ત્રણ વાર પ્રદક્ષિણા- પૂર્વક વંદન નમસ્કાર કરીને મને આ પ્રમાણે કહ્યું- “આપ મારા ધર્માચાર્ય છો. હું આપનો શિષ્ય છું.’ હે ગૌતમ!મેં મખલિપુત્ર ગોશાલકની આ વાતનો આદર કર્યો નહીં, સ્વીકાર પણ કર્યો નહીં અને મૌન રહ્યો. હે ગૌતમ! ત્યાર પછી હું રાજગૃહ નગરમાંથી નીકળીને નાલંદા પાડામાં થઈને વણકરશાળામાં આવ્યો, ત્યાં આવીને બીજા માસખમણનો સ્વીકાર કરીને ત્યાં રહ્યો. १३ तएणंअहंगोयमा !दोच्चमासक्खमणपारणगंसितंतुवायसालाओपडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदं बाहिरियं मझमज्झेणं जेणेव रायगिहे णयरे जाव अडमाणे आणंदस्स गाहावइस्स गिह अणुप्पविढे । तएणं से आणंदे गाहावई ममंएज्जमाणं पासइ, एवं जहेव विजयस्स, णवरं मम विउलाए खज्जगविहीए पडिलाभेस्सामि त्ति तुटे, सेसंतं चेव जावतच्चं मासक्खमणं उवसंपज्जित्ता णं विहरामि । ભાવાર્થ:- હે ગૌતમ! ત્યાર પછી બીજા માસખમણના પારણાના સમયે હું વણકરશાળામાંથી નીકળ્યો, બહાર નીકળીને, નાલંદાના મધ્યભાગમાંથી પસાર થઈને રાજગૃહી નગરીમાં ભિક્ષા માટે ફરતાં-ફરતાં મેં આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. આનંદ ગાથાપતિએ મને આવતા જોયો, ઇત્યાદિ સંપૂર્ણ વૃત્તાંત
Page #259
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| १८५
વિજય ગાથાપતિની સમાન છે, વિશેષતા એ છે કે, “હું વિપુલ ખંડ-ખાધ-ખાજારૂપ મિષ્ટ ખાદ્ય પદાર્થ વહોરાવીશ દાન આપીશ. આ પ્રકારનો વિચાર કરીને આનંદ ગાથાપતિ સંતુષ્ટ થયા, ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાર પછી મેં ત્રીજા માસખમણનો સ્વીકાર કર્યો. १४ तएणंअहंगोयमा !तच्चंमासक्खमणपारणगंसितंतुवायसालाओपडिणिक्खमामि, पडिणिक्खमित्ता तहेव जाव अडमाणे सुणंदस्स गाहावइस्स गिह अणुपविट्ठे । तएणं से सुणंदेगाहावई एवंजहेव विजय गाहावई, णवरंममंसव्वकामगुणिएणं भोयणेणंपडिलाभेइ, सेसतंचेव जावचउत्थं मासक्खमणं उवसंपज्जित्ता णं विहरामि। ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યાર પછી ત્રીજા મા ખમણના પારણાના માટે હું વણકરશાળામાંથી બહાર નીકળ્યો, નીકળીને પૂર્વવત્ યાવતુમેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. સુનંદ ગાથાપતિએ મને આવતો જોયો, તેણે વિજય ગાથાપતિની જેમ વંદન નમસ્કાર કર્યા યાવત્ વિશેષતા એ છે કે મને સર્વરસ સંપન્ન ભોજનથી અર્થાતુ અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી દ્વારા પ્રતિલાભિત કર્યો. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાર પછી મેં ચોથા માસખમણનો સ્વીકાર કર્યો. १५ तीसे णं णालंदाए बाहिरियाए अदूरसामंते एत्थ णं कोल्लाए णामं सण्णिवेसे होत्था, सण्णिवेसवण्णओ। तत्थ णंकोल्लाए सण्णिवेसे बहुलेणाममाहणे परिवसइ । अडे जाव अपरिभए.रिउव्वेय जावसपरिणिट्रिए याविहोत्था । तएणं से बहलेमाहणे कत्तियचाउम्मासियपाडिवगसि विउलेणं महुघयसंजुत्तेणं परमण्णेणं माहणे आयामेत्था। तएणंअहंगोयमा! चउत्थमासक्खमणपारणगसि तंतुवायसालाओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ताणालंदंबाहिरियंमज्झमज्झेणं णिग्गच्छामि,णिग्गच्छित्ताजेणेव कोल्लाए सण्णिवेसेतेणेव उवागच्छामि, उवागच्छित्ता कोल्लाए सण्णिवेसेउच्चणीय जावअडमाणस्स बहुलस्स माहणस्स गिह अणुप्पविढे । तएणं से बहुले माहणे ममं एज्जमाणं तहेव जाव मम विउलेणं महुघयसंजुत्तेणं परमण्णेणं पडिलाभिस्सामि तितुढे । सेसंजहा विजयस्स, जावबहुले माहणे, बहुले माहणे । ભાવાર્થ:- ત્યાર પછી નાલંદાપાડાથી કંઈક દૂર કોલ્લાક નામનો સન્નિવેશ હતો. તે કોલ્લાક સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવત્ અપરાભૂત હતા. તે ઋગ્વદાદિમાં નિપુણ હતા. તે બહુલ બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસની પ્રતિપદાના દિવસે બ્રાહ્મણોને પુષ્કળ ઘી-સાકર સંયુક્ત ખીરનું ભોજન કરાવ્યું હતું. હે ગૌતમ!ત્યાર પછી ચોથા માસક્ષમણના પારણાને માટે હું વણકરશાળામાંથી બહાર નીકળ્યો, નીકળીને નાલંદા પાડામાં થઈને કોલ્લાક સન્નિવેશમાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ભિક્ષાચરીને માટે જતાં મેં બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. બહુલ બ્રાહ્મણે મને આવતા જોયો યાવતુ હું ઘી-સાકર સંયુક્ત ખીરથી પ્રતિલાભિત કરીશ, તે પ્રમાણે વિચાર કરીને બહુલ બ્રાહ્મણ સંતુષ્ટ થયા. શેષ વર્ણન વિજ્ય ગાથાપતિની સમાન પૂર્વવત્ જાણવું. વાવ બહુલ બ્રાહ્મણ ધન્ય છે, બહુલ બ્રાહ્મણ ધન્ય છે, તેમ લોકો કહેવા લાગ્યા. ગોશાલક દ્વારા પ્રભુની શોધ:१६ तएणं से गोसाले मंखलिपुत्ते ममंतंतुवायसालाए अपासमाणे रायगिहे णयरे
Page #260
--------------------------------------------------------------------------
________________
| १८
શ્રી ભગવતી સત્ર-૪ सभितरबाहिरियाए ममंसव्वओसमंता मग्गण गवसणं करेइ, ममं कत्थवि सुइंवा खुइं वा पवित्तिं वा अलभमाणेजेणेवतंतुवायसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता साडियाओ यपाडियाओ यकुंडियाओय वाहणाओय चित्तफलगंच माहणे आयामेइ, आयामेत्ता सउत्तरो? मुंडकारे, सउत्तरोठं मुंडकारिता तंतुवायसालाओ पडिणिक्खमइ, पडिणिक्ख मित्ता णालदं बाहिरियमझमज्जेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव कोल्लागसण्णिवेसे तेणेव उवागच्छइ । तएणंतस्सकोल्लागस्ससण्णिवेसस्स बहिया बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जावपरूवेइ-धण्णेणं देवाणुप्पिया!बहुलेमाहणे,तंचेव जावजीवियफले बहुलस्समाहणस्स बहुलस्समाहणस्स। शार्थ :- मग्गण-गवेसणं = शो५४२ता खुइं छीव ओई प्रा२नोमवा४ सउत्तरोटुं मुंड कारित्ता = ही मने भू सडित मस्त भुवीने. ભાવાર્થ - ત્યાર પછી મખલિપુત્ર ગોશાલકે મને વણકરશાળામાં ન જોયો, તેથી તેણે રાજગૃહ નગરની બહાર અને અંદર ચારે તરફ મારી શોધ કરી. પરંતુ કયાંય મારી શ્રુતિ-શબ્દ, શ્રુતિ-છીંક વગેરેનો અવાજ અને લોકોનું આવાગમન કે વાર્તાલાપ આદિ ન મળતાં ફરી તે વણકરશાળામાં ગયો, ત્યાં જઈને તેણે પોતાનાં નીચે તથા ઉપર પહેરવાનાં વસ્ત્ર, કુંડી–જળપાત્ર, પગરખા અને ચિત્રપટ આદિ બ્રાહ્મણોને આપી દીધાં; આપીને, દાઢી અને મૂછ સહિત મસ્તકનું મુંડન કરાવીને પછી વણકરશાળા અને નાલંદાપાડામાંથી બહાર નીકળીને કોલ્લાક સન્નિવેશમાં આવ્યો, કોલ્લાક સન્નિવેશના બહારના ભાગમાં અનેક મનુષ્યો પરસ્પર આ રીતે વાતો કરતા હતા- “હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે” ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ બહુલ બ્રાહ્મણના જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. પ્રભુ દ્વારા મૌન ભાવે ગૌશાલકનો સ્વીકાર :१७ तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स बहुजणस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- जारिसियाणं ममंधम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स भगवओ महावीरस्स इड्डी जुई जसे बलेवीरिए पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए,णो खलु अत्थितारिसिया ण अण्णस्स कस्सइतहारूवस्स समणस्सवा माहणस्सवा इड्डी जुई जावपरक्कमेलद्धे पत्तेअभिसमण्णागए;तंणिस्सदिद्धे च ण एत्थ मम धम्मायरिए धम्मोवएसए समणे भगवं महावीरे भविस्सइ त्ति कटु कोल्लागसण्णिवेसेसभितरबाहिरिए ममंसव्वओसमंता मग्गणगवेसणंकरेड्,ममंसव्वओ जावकरेमाणे कोल्लागसण्णिवेसस्स बहिया पणीयभूमीए मए सद्धिं अभिसमण्णागए। तएणं से गोसाले मखलिपुत्ते हट्ठतुढे ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जावणमसित्ता एवं वयासी- तुब्भे णं भते ! मम धम्मायरिया, अहं णं तुब्भं अंतेवासी । तएणं अहं गोयमा!गोसालस्स मंखलिपुत्तस्स एयमटुं पडिसुणेमि । तएणं अहंगोयमा !गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं पणीयभूमीए छव्वासाईलाभं अलाभंसुखंदुक्खं सक्कारमसक्कारं
Page #261
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૯૭]
पच्चणुब्भवमाणे अणिच्चजागरियं विहरित्था । ભાવાર્થ :- સમયે અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને, અવધારણ કરીને, મંખલિપુત્ર ગોશાલકને વિચાર ઉત્પન્ન થયો કે “મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ ઉપલબ્ધ થયા છે, પ્રાપ્ત થયા છે, સ્વાધીન થયા છે, તેવી ઋદ્ધિ, ધુતિ યાવતુ પુરુષાકાર પરાક્રમ અન્ય કોઈ પણ તથારૂપના શ્રમણ-માહણને લબ્ધ, પ્રાપ્ત અને સ્વાધીન થયા નથી. તેથી નિઃશંકપણે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં જ હશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કોલ્લાક સન્નિવેશની બહાર અને અંદર, ચારે બાજુ મારી શોધ કરવા લાગ્યો. ચારે બાજુ મારી શોધ કરતાં, તે કોલ્લાક સન્નિવેશની બહારના ભાગમાં પ્રણીતભૂમિમાં (ક્ષેત્ર વિશેષનું નામ છે, મારી પાસે આવ્યો. મખલિપુત્ર ગોશાલકે પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક મને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું. હે ગૌતમ! તે સમયે પંખલિપુત્ર ગોશાલકની આ વાતનો મેં સ્વીકાર કર્યો. હે ગૌતમ! ત્યાર પછી મેં મખલિપુત્ર ગોશાલકની સાથે પ્રણીતભૂમિમાં છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતાં અને અનિત્યતાનું ચિંતન કરતાં વિચરણ કર્યું. વિવેચનઃપળીયભૂમિ – આચારાંગ સૂત્રમાં વજભૂમિ, શુભ્રભૂમિ આદિ ક્ષેત્રના નામ છે, તે જ રીતે આ પણ ક્ષેત્રનું નામ સમજવું. કારણ કે તે ભૂમિમાં ગોશાલક સાથે પ્રભુએ છ વર્ષ વિચરણ કર્યું હતું, તેમ આ સૂત્ર પાઠથી સ્પષ્ટ થાય છે. તલના છોડ નિમિત્તે ગોશાલકની કુચેષ્ટા - १८ तएणं अहं गोयमा ! अण्णया कयाइ पढमसरदकालसमयसि अप्पवुट्ठिकार्यसि गोसालेणं मंखलिपुत्तेणं सद्धि सिद्धत्थ गामाओ णयराओ कुम्मगामंणयरं संपट्टीए विहाराए। तस्सणं सिद्धत्थगामस्स णयरस्स कुम्मगामस्स णयरस्स य अंतरा एत्थणं महं एगे तिलथंभए पत्तिए पुप्फिए हरियगरेरिज्जमाणे सिरीए अईव-अईव उवसोभेमाणेउवसोभेमाणे चिट्ठइ । तएणं से गोसाले मखलिपुत्तेतं तिलथंभग पासइ, पासित्ता मम वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता, एवं वयासी-एसणं भंते !तिलथंभए किंणिप्फज्जिस्सइ णोणिप्फज्जिस्सइ? एए यसत्त तिलपुष्पजीवा उद्दाइत्ता उदाइत्ता कहिंगच्छिहिंति, कहिं उववज्जिहिति?तएणं अहंगोयमा !गोसालंमंखलिपुत्तं एवं वयासी-गोसाला ! एस णं तिलथंभए णिप्फज्जिस्सइ णो ण णिप्फज्जिस्सइ; एए यसत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उद्दाइत्ता एयस्सचेव तिलथभगस्स एगाए तिलसगलियाए सत्त तिला पच्चायाइस्सति । શબ્દાર્થ-નખવુવિરાતિ-અલ્પવૃષ્ટિથઈહતી ત્યારે સંપઠ્ઠી-જવાને માટે તિતતિયાતલની ફળીમાં. ભાવાર્થ:- ત્યાર પછી તે ગૌતમ! એક વાર શરદ ઋતુના પ્રારંભમાં અલ્પ વૃષ્ટિ થઈ હતી. તે સમયે હું
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૪
ગોશાલકની સાથે સિદ્ધાર્થગ્રામ નામના નગરમાંથી નીકળીને કુર્મગ્રામ નામના નગરની તરફ જઈ રહ્યો હતો. સિદ્ધાર્થગ્રામ અને કૂર્મગ્રામની વચ્ચે માર્ગમાં તલનો એક મોટો છોડ હતો. તે છોડ પત્ર-પુષ્પ યુક્ત લીલોછમ હોવાથી અત્યંત શોભાયમાન હતો. ગોશાલકે તે તલના છોડને જોયો, જોઈને મને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આ તલનો છોડ નિષ્પન્ન થશે કે નહીં ? આ સાત તલના ફૂલના જીવો મરીને કયાં જશે, કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ત્યારે મખલિપુત્ર ગોશાલકને મેં આ પ્રમાણે કહ્યું હે ગોશાલક! આ તલનો છોડ નિષ્પન્ન થશે. તે નિષ્પન્ન થવાથી વંચિત રહેશે નહીં. આ સાત તલના ફૂલના જીવો મરીને આ જ તલ છોડની એક તલફળીમાં તલના રૂપે ઉત્પન્ન થશે. १९ तएणं से गोसाले मंखलिपुत्ते ममं एवं आइक्खमाणस्स एयमटुंणो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ; एयमट्ठ असद्दहमाणे अपत्तियमाणे, अरोएमाणे मम पणिहाए 'अयण्णं मिच्छावाइ भवउ तिकटुममं अतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, उवागच्छित्तातं तिलथंभगंसलेट्ठयायं चेव उप्पाडे, उप्पाडित्ता एगंते एडेड् । तक्खणमेतंचणंगोयमा! दिवेअब्भवद्दलए पाउब्भूए। तएणं से दिव्वे अब्भवद्दलए खिप्पामेव पतणतणाएइ, खिप्पामेव पविज्जुयाइ, खिप्पामेव णच्चोदगंणाइमट्टियं पविरलपप्फुसियं रयरेणुविणासणं दिव्वं सलिलोदगंवासंवासइ, जेणं से तिलथंभए आसत्थे पच्चायाए, तत्थेव बद्धमूले, तत्थेव पइट्ठिए । ते य सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उद्दाइत्ता तस्सेव तिलथंभगस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया। શબ્દાર્થ-ત પત્તિ = તત્કાલ, તેજ સમયે પતખતગા=જોરથી ગર્જના કરવા લાગ્યા પવિષ્ણુયાફ = વિજળી ચમકવા લાગી વરતપ_સર્વત્ર થોડા અથવા હળવા સ્પર્શવાળી સાથે સ્થિર થયા તિમથg-તલનો છોડ રજુવિનાસણ = રજ અને ધૂળ(વાયુ દ્વારા આકાશમાં ઊડીને છવાયેલી ધૂળના કણને રજ કહેવાય છે અને–ભૂમિસ્થિત ધૂળના કણને ધૂળ કહેવાય છે.) તે બંનેને શાંત કરનાર. ભાવાર્થ: - ત્યારે મારી વાત પર ગોશાલકને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. આ રીતે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન હોવાથી મને મિથ્યાવાદી(મારા વચનને ખોટા) ઠરાવવાનું વિચારીને, તે ગોશાલક મારાથી પાછળ રહી ગયો, તે મારી પાસેથી ધીરે ધીરે સરકીને, તલના છોડ પાસે જઈને ગોશાલકે તે તલના છોડને માટી સહિત મૂળમાંથી ઉખેડીને એક તરફ ફેંકી દીધો અને પાછો મારી સાથે થઈ ગયો. હે ગૌતમ! છોડ ઉખેડ્યા પછી તત્કાલ આકાશમાં દિવ્ય વાદળ છવાઈ ગયા અને તરત જ તે દિવ્ય વાદળ જોરથી ગર્જના કરવા લાગ્યા, વીજળી ચમકવા લાગી અને વધુ પાણી અને કીચડ ન થાય, તે રીતે ધીમી ધારે રજ અને ધૂળને શાંત કરનારી દિવ્ય વૃષ્ટિ થઈ, તેથી તે તલનો છોડ ત્યાં જ સ્થિર થઈ ગયો, વિશેષ સ્થિર થઈ ગયો અને બદ્ધ-મૂળ થઈને ત્યાં જ પ્રતિષ્ઠિત થઈ ગયો. તે સાત તલ-પુષ્પના જીવો મરીને તે જ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકની બુદ્ધિ ભ્રષ્ટતા અને શ્રદ્ધા પરિવર્તનનું વર્ણન છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૯૯
જે શ્રદ્ધા ભાવે તેણે ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું તે ભાવો ક્ષીણ થતાં થતાં છઠા વર્ષે અશ્રદ્ધામાં પલટાઈ ગયા. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને આગ્રહપૂર્વક ધર્માચાર્યરૂપે સ્વીકારેલા પ્રભુને જ અસત્ય સાબિત કરવાની કુચેષ્ટા કરવા લાગ્યો. આ કુચેષ્ટા દ્વારા જ ગોશાલકના જીવનમાં પતનનો પ્રારંભ थयो.
છદ્મસ્થકાલમાં તીર્થકર પ્રભુ પ્રાયઃ મૌન ભાવે વિચરે છે, તેમ છતાં આવશ્યકતાનુસાર યાચની, પૃચ્છની આદિ ભાષા બોલે છે. તેથી જ પ્રભુએ પ્રસંગોપાત ગોપાલકને પ્રત્યુત્તર આપ્યા હતા. ગોશાલક દ્વારા વૈશ્યાયન બાલ તપસ્વીની આશાતના:२० तएणं अहंगोयमा !गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं जेणेव कुम्मग्गामे णयरे तेणेव उवागच्छामि । तएणं तस्स कुम्मग्गामस्स णयरस्स बहिया वेसियायणे णामंबालतवस्सी छटुंछटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डेबाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहे आयावणभूमिए आयावेमाणे विहरइ, आइच्चतेयतवियाओयसे छप्पईओसव्वओसमंता अभिणिस्सर्वति पाण-भूयजीक्सत्त दयट्ठयाए चणं पडियाओ पडियाओतत्थेव भुज्जो भुज्जो पच्चोरुहेइ। शार्थ :- आइच्चतेय-तवियाओ = सूर्यन तपथी परितापित थयेकी छप्पईओ= ५५ही, डूं पडियाओ= पडे. ભાવાર્થ – હે ગૌતમ! ત્યાર પછી હું ગોશાલકની સાથે કૂર્મગ્રામ નગરમાં આવ્યો. તે સમયે કૂર્મગ્રામની બહાર વૈશ્યાયન નામના બાલ તપસ્વી નિરંતર છ-છના તપ સહિત બંને હાથ ઊંચા રાખીને, સૂર્યની સન્મુખ ઊભા રહીને, આતાપના ભૂમિમાં આતાપના લઈ રહ્યા હતા. સૂર્યની ગરમીથી તપેલી જૂ તેના માથામાંથી નીચે પડીને તેના શરીર પર ફરતી હતી અને તે તપસ્વી, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની દયા ભાવથી પ્રેરાઈને નીચે પડતી જૂઓને ઉપાડી-ઉપાડીને વારંવાર પોતાના માથામાં પાછી મૂકી રહ્યા उता. २१ तएणंसेगोसालेमंखलिपुत्तेवेसियायणंबालतवस्सिं पासइ, पासित्ता ममं अंतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव वेसियायणे बालतवस्सी तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वेसियायणं बालतवस्सि एवं वयासी- किं भवं मुणी मुणए, उदाहुजूयासेज्जायरए?तएणंसेवेसियायणेबालतवस्सी गोसालस्समखलिपुत्तस्स एयमटुंणो आढाइ, णो परियाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं से गोसाले मंखलिपुत्ते वेसियायणं बालतवस्सिदोच्चं पितच्वंपिएवंवयासी-किं भवंमुणी मुणिए, उदाहुजूया सेज्जायरए?तएणं से वेसियायणे बालतवस्सी गोसालेणं मंखलिपुत्तेणं दोच्चं पितच्चपि एवं वुत्ते समाणे आसुरुत्ते जावमिसिमिसेमाणे आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तेयासमुघाएणंसमोहणइ,समोहणित्तासत्तट्ठपयाइपच्चोसक्कइ,सत्तट्ठपयाई,पच्चोसक्कित्ता गोसालस्स मंखलिपुत्तस्स वहाए सरीरगंसि तेयं णिसिरइ ।
Page #264
--------------------------------------------------------------------------
________________
| २००
श्री भगवती सूत्र-४
ભાવાર્થ:- ત્યાર પછી વૈશ્યાયન બાલ તપસ્વીને જોઈને તે મખલિપુત્ર ગોશાલક મારી પાસેથી ધીરે-ધીરે સરકીને વૈશ્યાયન બાલ તપસ્વી પાસે ગયો અને વૈશ્યાયન બાલતપસ્વીને કહ્યું કે– શું આપ તત્ત્વજ્ઞ મુનિ છો કે “જૂ'ના શય્યાતર છો? વૈશ્યાયન બાલતપસ્વીએ ગોશાલકના આ કથનનો આદર ન કર્યો અને સ્વીકાર પણ ન કર્યો, તે મૌન રહ્યા. ગોશાલકે વૈશ્યાયન બાલતપસ્વીને બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું – શું તમે જ્ઞાની મુનિ છો કે “જૂ'ના શય્યાતર છો? ગોશાલકે એકની એક તે વાત બે-ત્રણ વાર કહી ત્યારે વૈશ્યાયન બાલતપસ્વી કોપિત થયા યાવત ક્રોધથી ધમધમાયમાન થઈને આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા, પછી તૈજસ સમુદ્દાત કરીને સાત-આઠ ડગલા પાછળ ખસીને ગોશાલકના વધ માટે તેના શરીર ઉપર તેજોવેશ્યા
भूडी.
२२ तएणं अहं गोयमा !गोसालस्स मंखलिपुत्तस्स अणुकंपणट्टयाए वेसियायणस्स बालतवस्सिस्सतेयपडिसाहरणट्ठयाए एत्थणं अंतरा सीयलियंतेयलेस्संणिसिरामि, जाए सा ममं सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस्सिस्स सा उसिणा तेयलेस्सा पडिहया। तएणं से वेसियायणे बालतवस्सी ममसीयलियाए तेयलेस्साए तंउसिणं तेयलेस्संपडिहयंजाणित्तागोसालस्स मंखलिपुत्तस्स सरीरगस्स किंचि आबाहंवा वाबाहं वा छविच्छेयं वा अकीरमाणं पासित्तातंउसिणतेयलेस्संपडिसाहरइ,तंउसिणंतेयलेस्सं पडिसाहरित्ता ममं एवं वयासी-से गयमेयं भगवं !से गयमेयं भगवं!। शार्थ:- तेय-पडिसाहरणट्ठयाए= dोवेश्याने प्रतिसंड२५॥ ४२१॥ भाटे, वेश्याना प्रभावने रोवाभाटे. सीयलियं तेयलेस्सं = शीतगत वेश्या पडिहया प्रतिडत थ, मिथिईगयमेयं = મેં જાણી લીધું. ભાવાર્થ:- હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલક ઉપર અનુકંપા કરીને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજલેશ્યાના પ્રભાવને રોકવા માટે શીતલ તેજોલેશ્યા બહાર કાઢી. મારી તે શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયન બાલ તપસ્વીની ઉષ્ણલેશ્યાનો પ્રભાવ રોકાઈ ગયો, તે નિષ્ક્રિય બની ગઈ. મારી શીતલ તેજલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત થયો અને તે ઉષ્ણ તેજોવેશ્યા ગોશાલકના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા કે અવયવ છેદ વગેરે કાંઈ પણ કરી ન શકી, તેમ જોઈને વૈશ્યાયન બાલ તપસ્વીએ પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને મને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું જાણી ગયો છું, હે ભગવન! હું જાણી ગયો છું કે આ સર્વ આપની કૃપાથી થયું છે અર્થાત્ આપના પ્રભાવથી ગોશાલક બચી ગયો.
२३ तएणं गोसाले मंखलिपुत्ते ममं एवं वयासी-किंणं भंते ! एस जूयासेज्जायरए तुब्भे एवं वयासी-सेगयमेयं भगवं !से गयमेयं भगवं? तएणं अहंगोयमा !गोसालं मखलिपुत्तं एवं वयासी-तुमणंगोसाला ! वेसियायणंबालतवस्सिपाससि, पासित्ता मम अंतियाओसणियंसणियंपच्चोसक्कसि,जेणेव वेसियायणंबालतवस्सी तेणेव उवागच्छसि, तेणेव उवागच्छित्ता वेसियायणं बालतवस्सि एवं वयासी-किं भवंमुणी मुणिए, उदाहु जुयासेज्जायरए ?तएणंसेवेसियायणे बालतवस्सी तव एयमटुंणो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं तुमंगोसाला ! वेसियायणं बालतवस्सि दोच्चं पितच्चं पि
Page #265
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૦૧]
एवं वयासी-किं भवं मुणी मुणिए जावसेज्जायरए ? तएणं से वेसियायणे बालवतस्सी तुमंदोच्चं पितच्वं पि एवं वुत्ते समाणे आसुरुत्ते जावपच्चोसक्कइ, पच्चोसक्कित्ता तव वहाए सरीरगंसि तेयलेस्स णिस्सरइ । तएणं अहं गोसाला! तव अणुकंपणट्ठयाए वेसियायणस्स बालतवस्सिस्स उसिणतेयलेस्सा पडिसाहरणट्ठयाए एत्थणं अतरासीयलियं तेयलेस्संणिस्सिरामि जावपडिहयं जाणित्ता तव यसरीरगस्स किंचि आबाहवावाबाह वा छविच्छेयंवा अकीरमाणं पासित्तातंउसिणंतेयलेस्संपडिसारित्ता ममंएवं वयासीसे गयमेयं भगवं, से गयमेयं भगवं । ભાવાર્થ :- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મને પૂછ્યું કે, “હે ભગવન્! આ જૂઓના શય્યાતર બાલતપસ્વીએ આપને હે ભગવન! મેં જાણ્ય, હે ભગવન ! મેં જાણ્ય આ રીતે શા માટે કહ્યું?” હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું કે- “હે ગોશાલક! વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને તું મારી પાસેથી સરકીને વૈશ્યાયન બાલતપસ્વી પાસે ગયો, ત્યાં જઈને વૈશ્યાયન બાલ તપસ્વીને તે આ પ્રમાણે કહ્યું- શું તમે જ્ઞાની મુનિ છો કે “જૂના ઘર છો? વૈશ્યાયને તારા આ કથનનો આદર-સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા. ત્યારે તે તેમને બીજીવાર, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, ત્યારે વૈશ્યાયન બાલતપસ્વી કુપિત થયા યાવત તને મારવા તેણે તારા શરીર ઉપર તેજોલેશ્યા મૂકી. તે સમયે મેં તારા પર અનુકંપા કરીને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજોવેશ્યાના પ્રભાવને રોકવા માટે શીત તેજોવેશ્યા છોડી. તેથી તેની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો અને તારા શરીરને અલ્પ પીડા કે વિશેષ પીડા, અવયવ છેદ આદિ કાંઈ ન થયું. તે જોઈને તેણે પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી. પછી તેણે મને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું જાણી ગયો, હે ભગવન્! હું જાણી ગયો છું કે ગોશાલક આપની કૃપાથી બચી ગયો છે. २४ तएणं से गोसाले मंखलिपुत्ते ममं अंतियाओ एयमटुं सोच्चा णिसम्म भीए जाव संजायभए ममंवदइणमसइ, ममंवदित्ता णमंसित्ता एवंवयासी-कहणंभंते ! संखित्तविउल तेयलेस्से भवइ ? तएणं अहंगोयमा !गोसालं मंखलिपुत्तं एवं वयासी-जेणंगोसाला! एगाए सणहाए कुम्मासपिंडियाए एगेण य वियडासएणंछटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणं उड्ढे बाहाओ पगिज्झिय पगिज्झिय जाव विहरइ, से णं अंतो छण्हं मासाणं सखित्तविउलतेयलेस्से भवइ । तएणं से गोसाले मखलिपुत्ते मम एयमट्ठ सम्म विणएण पडिसुणेइ । શબ્દાર્થ-સહાણ = બંધ મુઠ્ઠી જેટલા વિડાસણ ખુલ્લી મુકી, અંજલીભર, ચુલ્લભર જળ. ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યાર પછી મારી ઉપરોક્ત વાત સાંભળીને ગોશાલક ભયભીત થયો યાવતું ભયભીત થઈને મને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને કહ્યું- હે ગોશાલક! બંધ મુઠ્ઠી જેટલા અડદના બાકળા અને અંજલીભર પાણીનો ઉપયોગ કરીને નિરંતર છઠ-છઠની તપસ્યા અને તે તપ સાથે બંને હાથ ઊંચા રાખીને યાવતું આતાપના લેનારા પુરુષને છ માસના અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ગોશાલકે મારા કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
Page #266
--------------------------------------------------------------------------
________________
२०२
श्री भगवती सूत्र -४
विवेयन :
પ્રસ્તુત સૂત્રથી જ્ઞાત થાય છે કે તેજો લેશ્યા-લબ્ધિ બે પ્રકારની હોય છે– ઉષ્ણ અને શીતલ. ઉષ્ણ તેજો લેશ્યાની પ્રાપ્તિની વિધિ પ્રભુએ ગોશાલકને બતાવી પણ શીત લેશ્યાની પ્રાપ્તિની વિધિનું કથન આ સૂત્રમાં કે આગમ ગ્રંથોમાં કયાંય પ્રાપ્ત થતું નથી. તે ક્ષમા, શાંતિ, સંયમ, આદિ ગુણોના પ્રભાવે સ્વતઃ ઉપલબ્ધ થતી હોય તેવી સંભાવના છે.
संखित्तविउलतेयलेस्सं :- अप्रयोगासमां ने संक्षिप्त होय अने प्रयोगासभां विस्तृत थर्ध भय, ते સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા કહેવાય છે.
પ્રભુ પાસેથી ગોશાલકનો પૃથક્ વિહાર :
२५
अहंगोमा ! अण्णया कयाइ गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं कुम्मगामाओ णयराओ सिद्धत्थग्गामं णयरं संपट्टिए विहाराए, जाहे य मो तं देस हव्वमागया जत्थ णं से तिलथंभए । तएणं से गोसाले मंखलिपुत्ते ममं एवं वयासी- तुब्भे णं भंते ! तया ममं एवं आइक्खह जाव परूवेह - गोसाला ! एस णं तिलथंभए णिप्फज्जिस्सइ, णो ण णिप्फज्जिस्सइ, तंचेव जावपच्चायाइस्संति, तणंमिच्छा, इमंच णंपच्चक्खमेव दीसइ - एस णंसेतिलथंभए णो णिप्फण्णे अणिप्फण्णमेव । तेय सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उदाइत्ताणो एयस्स चेव तिलथंभगस्स एगाएतिलसंगलियाए सत्त तिला पच्चायाया ।
ભાવાર્થ :- હે ગૌતમ ! ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલકની સાથે મેં કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગર તરફ વિહાર કર્યો. જ્યારે અમે તે તલના છોડની નજીક આવ્યા, ત્યારે ગોશાલકે મને કહ્યું– હે ભગવન્ ! આપે મને તે સમયે કહ્યું હતું યાવત્ પ્રરૂપણા કરી હતી કે હે ગોશાલક ! આ તલનો છોડ નિષ્પન્ન થશે, અનિષ્પન્ન રહેશે નહીં અને તલ-પુષ્પના જીવો મરીને આ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે, પરંતુ આપની આ વાત મિથ્યા સિદ્ધ થઈ, (મેં તે છોડને ઉખેડી નાંખ્યો હતો. તેથી) પ્રત્યક્ષ સિદ્ધ છે કે આ તલનો છોડ ઉગ્યો જ નથી, તે અનિષ્પન્ન જ રહ્યો છે અને તે તલપુષ્પના સાત જીવો મરીને આ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા નથી.
२६ अहंगोमा ! गोसालं मंखलिपुत्तं एवं वयासी - तुमं णं गोसाला ! तया ममं एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स एयमहं णो सद्दहसि, णो पत्तियसि, णो रोयसि, एयमट्टं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे ममं पणिहाए "अयं णं मिच्छावाई भवउ" त्ति कट्टु ममं अंतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जाव एगंतमंते एडेइ । तक्खणमेत्तं गोसाला ! दिव्वे अब्भवद्दल पाउब्भूए । तएणं से दिव्वे अब्भवद्दलए खिप्पामेव तं चैव जावतस्स चेव तिलथंभगस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया; तं एस णं गोसाला ! से तिलथंभए णिप्फण्णे, णो अणिप्फण्णमेव । ते य सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उदाइत्ता एयस्स चेव तिलथंभयस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया । एवंखलुगोसाला !
Page #267
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૦૩ |
वणस्सइकाइया पउट्टपरिहार परिहरति । ભાવાર્થ:- હે ગૌતમ ! ત્યારે મેં ગોશાલકને કહ્યું- હે ગોશાલક ! જ્યારે મેં તને આ પ્રમાણે કહ્યું હતું, થાવત્ પ્રરૂપણા કરી હતી ત્યારે તને મારા કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ ન હતી. મારા કથનમાં શ્રદ્ધા, પ્રતિતિ અને રુચિ ન થતાં, મારી વાણી મિથ્યા સિદ્ધ કરવાનું વિચારીને, તું મારી પાસેથી ધીરે-ધીરે પાછળ સરકી ગયો અને તલના છોડ પાસે જઈને તે તલના છોડને માટી સહિત ઉખેડીને એક બાજુ ફેંકી દીધો હતો. હે ગોશાલક ! તે સમયે તત્ક્ષણ આકાશમાં દિવ્ય વાદળ ઉમટયા, ગર્જના થવા લાગી, ઇત્યાદિ પૂર્વોક્ત સર્વ કથન કરવું યાવતુ ફેંકી દીધેલો તે તલનો છોડ પાણી મળવાથી ફરી ઊગી ગયો. સાત તલ-પુષ્પના જીવો મરીને તે તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. હે ગોશાલક! તેથી આ તલનો છોડ નિષ્પન્ન થયો છે તે અનિષ્પન્ન રહ્યો નથી. તે સાત તલ-પુષ્યના જીવો મરીને આ જ તલના છોડની એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે.
હે ગોશાલક! આ રીતે વનસ્પતિકાયિક જીવ, મરીને તે જ શરીરમાં પુનઃ ઉત્પન્ન થઈ શકે છે. २७ तएणं सेगोसाले मंखलिपुत्ते मम एवमाइक्खमाणस्स जावपरूवेमाणस्स एयमटुं णो सद्दहइ जाव अरोएमाणे जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताओ तिलथंभयाओतं तिलसंगलियं खुड्डइ, खुड्डित्ता करयलसि सत्त तिले पप्फोडेइ । तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स तेसत्त तिले गणमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- “एवं खलु सव्वजीवा वि पउट्टपरिहारं परिहरति' । एस णं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स पट्टे एसणंगोयमा !गोसालस्स मंखलिपुत्तस्सममअतियाओ आयाए अवक्कमणे पण्णत्ते। શબ્દાર્થ - તોડે છે પુષ્કોડેડ઼ મસળે છે આથી આત્મતઃ=સ્વતઃ, પોતાનાથી, સ્વેચ્છાથી, સ્વયં અવfવમળ = અપક્રમણ-પૃથવિચરણ, પૃથક્કરણ. ભાવાર્થ - ત્યાર પછી મેં આ પ્રમાણે કહ્યું કાવત્ પ્રરૂપણા કરી, ત્યારે તે મખલિપુત્ર ગોશાલકને મારા ઉપરોકત કથનની શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં; મારા કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહીં કરતો તે તલના છોડ પાસે ગયો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડીને, હાથમાં મસળીને સાત તલ બહાર કાઢયા. ત્યાર પછી મખલિપુત્ર ગોશાલકને સાત તલની ગણતરી કરતા આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયોઆ રીતે સર્વ જીવપટ્ટપરિહાર શરીર અને સ્થાન પરિવર્તન કરે છે, હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલકમાં પણ આ રીતે પરિવર્તન થયું. હે ગૌતમ! ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલક મારા પાસેથી પોતાની મેળે છૂટો પડી ગયો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકની દુષ્પવૃત્તિઓનું અને તેના પૃથવિહારનું નિરૂપણ છે. पउट्टपरिहारंपरिहरन्तिः-(१) पउट्ट परिवृत्यपरिवृत्य, मृत्त्वामृत्वा । परिहास्परिहरणीयं, परिधरणीयं શરીરં પરિદતિ-થાતત્યથા તે જીવ મરી મરીને છોડેલા તે જ શરીરને પુનઃ પુનઃ ધારણ કરે છે અર્થાત્ પુનઃ પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. જે શરીરને છોડયું છે તે જ શરીરમાં ફરી ઉત્પન્ન થવું તેને પ રિહાર
Page #268
--------------------------------------------------------------------------
________________
| २०४ |
શ્રી ભગવતી સૂત્ર-૪
5 छ. (२) पउट्ट भेटवे परिवर्तन, परिहार भेटले व्यवहार; माशते वर्नु मे ४ आयमा (शरीरमा) પરિવર્તન ચક્ર ચાલ્યા કરે છે. આ વ્યવહાર વનસ્પતિમાં વધુ થાય છે. ગોશાલકનું સ્વતઃ પૃથકકરણ– ગોશાલકે તલપુષ્પના જીવોને તે જ તલફળીમાં ઉત્પન્ન થયેલા જોયા. ભગવાનના ઉત્તરને મિથ્યા સિદ્ધ કરવાનો તેનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. ત્યારે તે શરમાઈને થઈને સ્વયં પ્રભુથી પૃથક વિચરણ કરવા લાગ્યો. પ્રભુની દીક્ષાના બીજા વર્ષે માગસર માસમાં ગોશાલકે સ્વયં પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું. છ વર્ષ પ્રભુ સાથે રહ્યો અને પ્રભુના દીક્ષાના આઠમા વર્ષે શિયાળામાં તે સ્વતઃ પ્રભુથી જુદો થઈ ગયો. તેજલબ્ધિની સાધના :२८ तएणं से गोसाले मंखलिपुत्ते एगाए सणहाए कुम्मासपिंडियाए एगेण य वियडासएणं छटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणंउड्डबाहाओ पगिज्झियपगिज्झिय जाव विहरइ । तएणंसेगोसालेमंखलिपुत्तेअंतो छण्हंमासाणंसखित्तविउलतेयलेस्सेजाए। ભાવાર્થ - ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક, નખ સહિતની એક મુઠ્ઠી અડદના બાકુળાથી અને એક અંજલિભર પાણીથી પારણા કરતો, નિરંતર છટ્ટ-છઠ્ઠના તપ સહિત બંને હાથ ઊંચા રાખીને સૂર્યની સન્મુખ ઊભા રહીને આતાપના ભૂમિમાં આતાપના લેવા લાગ્યો. આ પ્રમાણે કરતાં છ માસના અંતે ગોશાલકને સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉપસંહાર: નિગમન:२९ तएणं तस्स गोसालस्स मंखलिपुत्तस्स अण्णया कयाइ इमे छ दिसाचरा अंतियं पाउब्भवित्था,तंजहा-साणेतंचेव सव्वं जावअजिणे जिणसदं पगासेमाणे विहरइ । तं णो खलु गोयमा ! गोसाले मंखलिपुत्ते जिणे, जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ, गोसालेणंमंखलिपुत्ते अजिणे, जिणप्पलावी जावपगासेमाणे विहरइ । तएणंसा महइमहालया महच्च परिसा जाववदित्ता णमसित्ता जावपडिगया।
तएणं सावत्थीए णयरीए सिंघाडग जावबहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जावपरूवेइ-जंणं देवाणुप्पिया !गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जावविहरइ तमिच्छा । समणे भगवंमहावीरे एवं आइक्खइ जावपरूवेइ-एवंखलुतस्स गोसालस्स मंखलिपुत्तस्स मंखली णाममंखे पिया होत्था । तएणं तस्स मंखलिस्स एवं चैवतंसव्वं भाणियव्वं जावअजिणे जिणसह पगासेमाणे विहरड । तंणोखलगोसाले मंखलिपत्ते जिणे, जिणप्पलावी जावविहरइ,गोसालेमंखलिपुत्ते अजिणे जिणप्पलावी जावविहर।। समणे भगवं महावीरे जिणे जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી એકદા શાન, કલંદ ઇત્યાદિ છ દિશાચરો ગોશાલકને મળ્યા. પ્રારંભમાં કથિત તે સર્વ વર્ણન કરવું યાવત તે જિન ન હોવા છતાં પણ પોતાને તીર્થકરરૂપે વિખ્યાત કરતો વિચરે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૦૫ |
આ રીતે હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલક વાસ્તવમાં “જિન” થઈને પોતાને જિન કહેનાર નથી, તે જિન ન હોવા છતાં પોતાને જિન કહે છે યાવતુ પોતાને તીર્થકરરૂપે પ્રસિદ્ધ કરતો વિચરણ કરે છે. ત્યાર પછી તે અત્યંત મોટી પરિષદ પ્રભુને વંદન-નમસ્કાર કરીને પાછી ગઈ.
- ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક માર્ગ આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! મખલિપુત્ર ગોશાલક પોતાને “જિન” માની રહ્યો છે. પોતાને “જિન” કહેતો વિચરે છે. આ વાત મિથ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે– મખલિપુત્ર ગોશાલકના મંખલી નામના મંખ (ભિક્ષાચર વિશેષ) પિતા હતા. ઇત્યાદિ પૂર્વોક્ત સંપૂર્ણ વર્ણન કરવું યાવતુ ગોશાલક “જિન” ન હોવા છતાં પણ પોતાને તીર્થકર રૂપે પ્રસિદ્ધ કરતો વિચરે છે. વાસ્તવમાં ગોશાલક તીર્થકર નથી પરંતુ તે તીર્થકર હોવાનો દાવો કરે છે; ખરેખર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી “જિન” છે યાવત્ તીર્થકર પણ પ્રસિદ્ધ થઈ વિચરે છે. ३० तएणं से गोसाले मंखलिपुत्ते बहुजणस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म आसुरुत्ते जावमिसिमिसेमाणे आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सावत्थिंणयरिंमज्झमझेणं जेणेव हालाहलाएकुंभकारीएकुंभकारावणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता हालाहलाए कुंभकारीएकुंभकारावणसि आजीवियसंघसंपरिवुडे महया अमरिसंवहमाणे एवं चावि વિદરા ભાવાર્થ:- ત્યારપછી અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને ગોશાલક અત્યંત કુપિત થયો યાવત ક્રોધથી ધમધમતો દાંત કચકચાવતો, આતાપના ભૂમિથી નીચે ઉતરીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને, હાલાહલા કુંભારણની વાસણની દુકાન હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને હાલાહલા કુંભારણની દુકાનમાં આજીવિક સંઘથી ઘેરાયેલા તેણે અત્યંત ક્રોધને ધારણ કરી, ક્રોધ ભાવમાં ત્યાં બેસી ગયો. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રભુએ ગોશાલકના જીવન વૃત્તાંતનો ઉપસંહાર કર્યો છે.મિથ્યાભિનિવેષથી ઘેરાયેલી વ્યક્તિ પોતાના આગ્રહની પુષ્ટિ માટે કેવી રીતે પ્રવૃતિ કરે, તે પ્રસ્તુત વૃત્તાંતમાં જાણી શકાય છે.
ગોશાલકે પ્રભુથી પથવિહાર કરીને તેજલબ્ધિની સાધના કરી. તે ઉપરાંત તેને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા છ દિશાચરોનો સહયોગ મળ્યો. આ રીતે આંશિક પુણ્યોદયે અને લબ્ધિ પ્રભાવે તેણે પોતાનું સંઘબળ વધાર્યું. તે પોતાની તીર્થકર તરીકેની પ્રખ્યાતિ કરીને લોકોમાં માન-સન્માન મેળવી રહ્યો હતો. પરંતુ જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ જનસમાજ સમક્ષ વાસ્તવિકતા પ્રગટ કરી ત્યારે પોતાના અહંકાર પર ઘાત થતાં તે ક્રોધિત થયો. આથાવણ મુનીઓ પોરદ૬ - આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. આ સૂત્રાશથી જ્ઞાત થાય છે કે ગોશાલકના જીવનના સાત જ દિવસ બાકી હતા અને તે સ્વયં વિશાળ સંઘનો નાયક હતો. તેમ છતાં તેની તપ સાધના ચાલુ હતી પણ ગાઢ મિથ્યાત્વના ઉદયે તપ સાધના પણ તેને સન્માર્ગમાં લાવી શકી નહીં.
સત્યને સમજવું, સત્યને સત્યરૂપે સ્વીકારવું અને સત્યને પામવું તે ઉત્તરોત્તર કઠિનતમ છે. વ્યક્તિ સત્યને સમજીને સત્યરૂપે સ્વીકારે નહીં ત્યાં સુધી તે ત્રણકાલમાં સત્યને પામી શકતી નથી. ગોશાલકને ગાઢ મિથ્યાત્વનો ઉદય હતો. તેથી તે સત્યને સમજી કે સ્વીકારી શક્યો નહી. ભગવાને જ્યારે જનસમૂહ
Page #270
--------------------------------------------------------------------------
________________
| २०
|
श्री भगवती सूत्र-४
સમક્ષ સત્ય પ્રગટ કર્યું ત્યારે પણ ગોશાલક પોતાની ભૂલનો સ્વીકાર કરવાને બદલે અત્યંત કોપિત થયો. આનંદ શ્રમણ સાથે સદષ્ટાંત ધમકી ભરેલો સંદેશો :३१ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे णाम थेरे पगइभद्दए जावविणीए छटुंछट्टेणं अणिक्खित्तेणंतवोकम्मेणं संजमेणंतवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं से आणंदे थेरे छढुक्खमणपारणगसि पढमाए पोरिसीए एवं जहा गोयमसामी तहेव आपुच्छइ,तहेव जावअडमाणे हालाहलाए कुंभकारीएकुंभकारावणस्स अदूरसामंतेणं वीइवयइ । तएणंसे गोसाले मंखलिपुत्ते आणंद थेरं हालाहलाए कुंभकारीए कुंभकारावणस्सअदूरसामंतेणं वीइवयमाणंपासइ, पासित्ता एवंवयासी-एहि ताव आणंदा! इओ एगं महं उवमिय णिसामेहि । तएणं से आणंदे थेरे गोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्ते जेणेव हालाहलाएकुभकारीएकुभकारावणे, जेणेवगोसालेमखलिपुत्तेतेणेव उवागच्छइ। ભાવાર્થ:- તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય, આનંદ નામના સ્થવિર શ્રમણ હતા. તે પ્રકૃતિથી ભદ્ર યાવ વિનીત હતા. તે નિરંતર છઠ છઠની તપસ્યા કરતાં અને સંયમ-તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. એકવાર તે આનંદ સ્થવિર છઠના પારણાના દિવસે પ્રથમ પોરસીમાં સ્વાધ્યાય કરીને થાવત્ ગૌતમ સ્વામીની જેમ ભગવાનની આજ્ઞા લઈને ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ગોચરીને માટે ફરતાં, હાલાહલા કુંભારણની દુકાન પાસેથી પસાર થયા. ગોશાલકે આનંદ સ્થવિરને હાલાહલા કુંભારણની દુકાન પાસેથી પસાર થતાં જોઈને આ પ્રમાણે કહ્યું- હે આનંદ ! અહીં આવ, મારું એક દષ્ટાંત સાંભળ. ગોશાલકે આ પ્રમાણે કહ્યું ત્યારે તે આનંદ સ્થવિર શ્રમણ હાલાહલા કુંભારણની દુકાનમાં મખલિ પુત્ર ગોશાલકની પાસે આવ્યા.
३२ तएणं से गोसाले मंखलिपुत्ते आणंदं थेरं एवं वयासी- एवं खलु आणंदा ! इओ चिराईयाए अद्धाए केइ उच्चावयावणिया अत्थत्थी,अत्थलुद्धा,अत्थगवेसी,अत्थकंखिया, अत्थपिवासा अत्थगवेसणयाए णाणाविहविउलपणियभडमायाए सगडीसागडेणं सबह भत्तपाणं पत्थयणं गहाय एगं महं अगामियं, अणोहियं छिण्णावायं दीहमद्धं अडवि अणुप्पविट्ठा। तएणंतेसिं वणियाणंतीसेअगामियाए, अणोहियाए, छिण्णावायाए, दीहमद्धाए अडवीए किंचि देसं अणुप्पत्ताणं समाणाणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुजेमाणे परिभुंजेमाणे खीणे।
तएणंते वणिया खीणोदगा समाणातण्हाए परिब्भवमाणा अण्णमण्णे सार्वति, सदावित्ता एवं वयासी- एवंखलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए किंचि देसं अणुप्पत्ताणं समाणाणं से पुव्वगहिए उदए अणुपुव्वेणं परिभुजेमाणेपरि जेमाणे खीणे, तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं इमीसे अगामियाए जाव अडवीए उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेत्तए त्ति कटु अण्णमण्णस्स अतिए एयमटुंपडिसुर्णेति, पडिसुणेत्ता तीसेणं अगामियाए जावअडवीए उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं
Page #271
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
२०७
कर्रेति, उदगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणा एगं महं वणसंड आसाएंतिकिण्हं किण्होभासं जाव णिउरंबभूयं पासाईयं जाव पडिरूवं । तस्स णं वणसंडस्स बहुमज्झदेसभा एत्थ णं महेगं वम्मीयं आसाएंति । तस्स णं वम्मीयस्स चत्तारि वप्पुओ अब्भुग्गयाओ अभिणिसढाओ तिरियं सुसंपग्गहियाओ, अहे पण्णगद्धरूवाओ, पण्णगद्धसंठाणसंठियाओ, पासाईयाओ जाव पडिरूवाओ ।
तणं ते वणिया हट्ठट्ठा अण्णमण्णं सद्दार्वेति, सावेत्ता एवं वयासी - एवं खलु देवाप्पिया ! अम्हे इमीसे अगामियाए जाव सव्वओ समंता मग्गणगवेसणं करेमाणेहिं इमे वणसंडे आसाइए, किण्हे, किण्होभासे । इमस्स णं वणसंडस्स बहुमज्झदेसभाए इमे वम्मीए आसाइए । इमस्स णं वम्मीयस्स चत्तारि वप्पुओ अब्भुग्गयाओ जाव पडिरूवाओ । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं इमस्स वम्मीयस्स पढमं वप्प भिंदित्तए, अवियाइं ओरालं उदगरयणं अस्साएस्साओ ।
तएणं ते वणिया अण्णमण्णस अंतियं एयमट्ठे पडिसुर्णेति, पडिसुणेत्ता तस्स वम्मीयस्स पढमं वप्पि भिदति । तेणं तत्थ अच्छं पत्थं जच्चं तणुयं फालियवण्णाभं ओरालं उदगरयणं आसाएंति । तएणं ते वणिया हतुट्ठा पाणियं पिबति, पाणियं पिबित्ता वाहणाइं पर्ज्जति, वाहणाइं पज्जेत्ता भायणाइं भरेंति ।
AGEार्थ :- चिराईयाए अद्धाए = अत्यंत प्राचीन समयमां अत्थत्थी = धनार्थी सगडी सागडेणं = गाडा-गाडीखोभां अगामियं = मां डोई गाम न होय तेवुं वन अणोहियं = अगाध वम्मीयं = वक्ष्मी, राइडो वप्पुओ = राईडानुं शिजर अच्छं = स्वच्छ पत्थं = पथ्यारी जच्चं = अद्वृत्रिम तणुयं : फालियवण्णाभं = २इटिङ समान वर्णवाणा, अत्यंत स्वच्छ.
= हलड़ा
ભાવાર્થ :- ત્યાર પછી ગોશાલકે આનંદ સ્થવિરને આ પ્રમાણે કહ્યું– હે આનંદ ! આજથી અનેક વર્ષો પહેલા ધનના અર્થી, ધનના લોભી, ધનના ગવેષી, ધનાકાંક્ષી અને ધનની તૃષ્ણાવાળા કેટલાક નાના-મોટા વણિકો, ધનોપાર્જનને માટે અનેક પ્રકારની સુંદર વસ્તુઓ, ગાડા-ગાડીઓમાં ભરીને અને પર્યાપ્ત અન્ન પાણી રૂપ પાથેય લઈને, એક મહાઅટવીમાં ગયા. તે અટવી ગ્રામરહિત, પાણીના પ્રવાહ રહિત, સાર્થ આદિના આગમનથી રહિત અને દીર્ઘ માર્ગવાળી હતી. તેમણે તે ગ્રામ રહિત, પાણીના પ્રવાહરહિત, સાર્થ આદિના આગમનથી રહિત અને દીર્ઘ માર્ગવાળી અટવીનો કેટલોક ભાગ પસાર કર્યો. ત્યારે તેમની સાથે લીધેલું પાણી પીતાં-પીતાં ખૂટી ગયું. પાણી રહિત અને તૃષાપીડિત તે વ્યાપારીઓએ પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! આપણે આ ગામ રહિત યાવત્ અટવીનો કેટલોક ભાગ જ પસાર કર્યો છે અને લીધેલું પાણી ક્રમશઃ પીતાં-પીતાં સમાપ્ત થઈ ગયું છે. હે દેવાનુપ્રિયો ! “આપણે ગામ રહિતની આ અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરીએ.” આ પ્રમાણે પરસ્પર વિચાર વિનિમય કરીને ગામ રહિત તે અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરવા લાગ્યા. ચારે તરફ પાણીની શોધ કરતા તેઓએ
એક મોટો વનખંડ જોયો. તે વનખંડ શ્યામ, શ્યામ કાંતિવાળો યાવત્ મહામેઘના સમૂહ જેવો, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હતો. તે વનખંડના મધ્યભાગમાં તેઓએ એક મોટો રાફડો જોયો. તે રાફડામાં
Page #272
--------------------------------------------------------------------------
________________
| २०८ |
श्री भगवती सूत्र-४
સિંહની કેશરાલની સમાન ઊંચા ઊઠેલા ચાર શિખર હતા. તે શિખરો નીચેના ભાગમાં તીરછા વિસ્તૃત અને સર્પના પાછળના અર્ધભાગ જેવા નીચે જાડા(વિસ્તીર્ણ) અને ઉપર પાતળા હતા યાવતું તે મનોહર હતા. તે રાફડાને જોઈને વણિકો પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને પરસ્પર એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિયો ! આપણે આ ગામ રહિત અટવીમાં ચારે તરફ પાણીની શોધ કરતાં આ વનખંડને જોયો છે, જે શ્યામ શ્યામ કાંતિવાળો છે. આ વનખંડના મધ્યભાગમાં આ રાફડાને જોયો. આ રાફડાના ચાર સુંદર શિખરને જોયા છે, જે સુંદર અને મનોહર છે. હે દેવાનુપ્રિયો ! તેથી આ રાફડાનું પ્રથમ શિખર તોડવું શ્રેયસ્કર છે. જેથી આપણને પુષ્કળ ઉત્તમ પાણી મળશે.” તે વણિકોએ એક બીજા પાસેથી આ વાત સાંભળીને રાફડાનું પ્રથમ શિખર તોડ્યું અને તેઓને સ્વચ્છ, હિતકારક, ઉત્તમ,અકૃત્રિમ, હળવું અને સ્ફટિકના વર્ણ જેવું પુષ્કળ પાણી પ્રાપ્ત થયું. તે સહુ પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેઓએ સ્વયં પાણી પીધું, પોતાના બળદ આદિ વાહનોમાં જોડેલા પશુઓને તે પાણી પીવડાવ્યું અને પાણીના વાસણ ભર્યા. ३३ भायणाई भरेत्ता दोच्चं पि अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हेहिं इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे अस्साइए,तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं इमस्स वम्मीयस्स दोच्चं पि वप्पं भिंदित्तए; अवियाई एत्थ ओरालंसुवण्णरयणं अस्साएस्सामो।
तएणं तेवणिया अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुर्णेति, अण्णमण्णस्स अंतिय एयमद्वं पडिसुणेत्ता तस्स वम्मीयस्स दोच्चं पि वपंभिदंति । ते णंतत्थ अच्छं जच्चं तवणिज्जं महत्थं महग्धं महरिहं ओरालं सुवण्णरयणं अस्साएंति । तएणं ते वणिया हट्टतुट्ठा भायणाई भरैति, पवहणाई भरैति । भरित्ता तच्चं पि अण्णमण्णं एवं वयासीएवंखलुदेवाणुप्पिया !अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओरालेउदगरयणे आसाइए,दोच्चाएवप्पाएभिण्णाए ओरालेसुवण्णरयणे आसाइए,तसेयखलुदेवाणुप्पिया! अम्हं इमस्स वम्मीयस्स तच्च पि वप्पं भिंदित्तए । अवियाइं एत्थं ओरालं मणिरयणं अस्साएस्सामो।
तएणं ते वणिया अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुणेति, पडिसुणेत्ता तस्स वम्मीयस्स तच्चपि वप्पं भिदति । तेणं तत्थ विमल णिम्मलं णित्तलं णिक्कलं महत्थं महग्धं महरिहं ओरालमणिरयणं आसाएंति । तएणंतेवणिया हट्ठतुट्ठाभायणाई भरैति, भरित्ता पवहण्णाई भरैति। ___ भरित्ता चउत्थंपिअण्णमण्णं एवंवयासी- एवंखलु देवाणुप्पिया ! अम्हे इम्मस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे आसाइए, दोच्चाए वप्पाए भिण्णाए ओराले सुवण्णरयणे आसाइए, तच्चाए वप्पाए भिण्णाए ओराले मणिरयणे आसाइए । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हंइमस्सवम्मीयस्स चउत्थंपिवपंभिंदित्तए, अवियाई उत्तम महग्धं महरिहं ओरालं वइररयणं अस्साएस्सामो।
Page #273
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
૨૦૯
ભાવાર્થ :- વાસણ ભરીને તેઓએ બીજી વાર પરસ્પર આ પ્રમાણે વિચાર કર્યો કે— “હે દેવાનુપ્રિયો ! પ્રથમ શિખરને તોડવાથી આપણને પુષ્કળ ઉત્તમ પાણી પ્રાપ્ત થયું છે, હે દેવાનુપ્રિયો ! હવે બીજું શિખર તોડવું આપણા માટે શ્રેયસ્કર છે, જેથી આપણને પર્યાપ્ત માત્રામાં ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત થશે.’” તે વણિકોએ પરસ્પરના આ કથનને સાંભળીને રાફડાનું બીજું શિખર તોડ્યું. તેમાંથી તેઓને સ્વચ્છ, ઉત્તમ, તાપને સહન કરવા યોગ્ય, મહાર્થવાળું, મહામૂલ્યવાન પર્યાપ્ત માત્રામાં સુવર્ણ પ્રાપ્ત થયું. સુવર્ણ પ્રાપ્ત થવાથી તેઓ પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે વ્યાપારીઓએ પોતાના પાત્રો ભરી લીધા અને વાહનોને પણ ભરી લીધા. ત્યાર પછી ત્રીજી વાર તેઓએ પરસ્પર આ પ્રમાણે વિચાર કર્યો, “હે દેવાનુપ્રિયો ! આ રાફડાના પ્રથમ શિખરને તોડવાથી આપણને પુષ્કળ પાણી મળ્યું, બીજા શીખરને તોડવાથી પુષ્કળ ઉત્તમ સુવર્ણ મળ્યું. હે દેવાનુપ્રિયો! હવે આ ત્રીજું શિખર તોડવું આપણા માટે શ્રેયસ્કર છે. જેથી આપણને પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થશે.” તે વણિકોએ પરસ્પર આ કથન સાંભળીને ત્રીજું શીખર તોડ્યું. જેમાંથી તેઓને વિમલ, નિર્મળ, ગોળ, દોષ રહિત, મહાન અર્થવાળા, મહામૂલ્યવાન પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થયાં. મણિરત્નોને પ્રાપ્ત કરીને તે વ્યાપારીઓ અત્યંત હૃષ્ટ અને તુષ્ટ થયા. તેઓએ મણિરત્નોથી પોતાના પાત્રો અને વાહનો ભરી
લીધા.
તે વણિકોએ ચોથી વાર પણ પરસ્પર વિચાર વિમર્શ કર્યો, હે દેવાનુપ્રિયો ! આ રાફડાના પ્રથમ શિખરને તોડવાથી પુષ્કળ પાણી મળ્યું, બીજા શિખરને તોડવાથી પ્રચુર સુવર્ણ પ્રાપ્ત થયું. ત્રીજા શિખરને તોડવાથી પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિયો ! હવે રાફડાના ચોથા શિખરને તોડવું શ્રેયસ્કર છે, તેથી આપણને ઉત્તમ, મહામૂલ્યવાન, મહાપ્રયોજનવાળા અને મહાપુરુષોને યોગ્ય પુષ્કળ વજ્રરત્ન પ્રાપ્ત
થશે.
३४ तणं तेसिं वणियाणं एगे वणिए हियकामए, सुहकामए, पत्थकामए आणुकंपिए णिस्सेसिए, हिय-सुह-णिस्सेसकामए ते वणिए एवं वयासी - एवं खलु देवाणुप्पिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे जावतच्चाए वप्पाए भिण्णाए ओराले मणिरयणे आसाइए। तं होउ अलाहि पज्जत्तं णे एसा चउत्थी वप्पा मा भिज्जर; चत्थी णं वप्पा सउवसग्गा यावि होत्था ।
ભાવાર્થ :- તે વ્યાપારીઓમાંથી સર્વના હિતના કામી, સુખના કામી, પથ્યના કામી, અનુકંપાના કામી અને નિઃશ્રેયસ-કલ્યાણના કામી, હિત, સુખ, નિઃશ્રેયસના કામી એક વણિકે પોતાના સર્વ સાથીઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! પ્રથમ શિખર તોડવાથી આપણને સ્વચ્છ જળ મળ્યું, બીજું શિખર તોડવાથી આપણને સુવર્ણ રત્નની પ્રાપ્તિ થઈ, ત્રીજું શિખર તોડવાથી મણિરત્નો પ્રાપ્ત થયા. હવે બસ કરીએ, આપણા માટે આટલું જ પર્યાપ્ત છે; ચોથું શિખર તોડવું તે આપણા માટે શ્રેયસ્કર નથી. ચોથું શિખર તોડવું તે કદાચિત્ આપણા માટે ઉપદ્રવકારી બની શકે છે.
३५ तएणंतेवणिया तस्स वणियस्स हियकामगस्स सुहकामगस्स जाव हिय सुहणिस्सेसकामगस्स एवमाइक्खमाणस्स जाव परूवेमाणस्स एयमट्ठे णो सद्दहंति जावणो रोयंति, एयम असद्दहमाणा जाव अरोएमाणा तस्स वम्मीयस्स चउत्थं पि वप्पि भिदंति । तेणं तत्थ उग्गविसं चंडविसं घोरविसं महाविसं अइकायमहाकायं मसिमूसाकालगं
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
णयण-विसरोसपुण्णं अंजणपुंजणिगरप्पगासं रत्तच्छं जमलजुयलचंचल-चलंतजीहं धरणितलवेणिभूयं उक्कडफुङ कुडिल-जडुल-कक्खडविकङफडाडोक्करणदच्छं लोहागरधम्ममाण धमधर्मत-घोस अणागलियचंडतिव्वरोसंसमुइयं तुरिय चवलं धमत दिह्रिविसं सप्पं संघट्टेति । तएणं से दिह्रिविसे सप्पे तेहिं वणिएहि संघट्टिए समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे सणियं सणियं उढेइ, उद्वित्ता सरसरसरस्स वम्मीयस्स सिहरतलं दुरुहेइ, सिहरतलंदुरुहेत्ता आइच्चं णिज्झाइ, आइच्चं णिज्झाइत्ता ते वणिए अणिमिसाए दिट्ठीए सव्वओ समंता समभिलोएइ । तएणं ते वणिया तेणं दिट्ठीविसेणं सप्पेणं अणिमिसाए दिट्ठीए सव्वओ समता समभिलोइया समाणा खिप्पामेव सभडमत्तोवगरणमायाए एगाहच्चंकूडाहच्चं भासरासी कया यावि होत्था । तत्थ णजे से वणिए तेसिं वणियाणं हियकामए जावहिय सुह-णिस्सेसकामए सेणं आणुकपियाए देवयाए सभंडमत्तोवगरणमायाएणियगंणयर साहिए। શબ્દાર્થ -૩વિસં = ઉગ્ર વિષધારી દૂર ન કરી શકાય તેવા વિષધારી વંતિi = જે મનુષ્યને ડંખ મારે તો તેના શરીરમાં શીઘ્રતાથી વિષ વ્યાપી જાય તેવો વોરવિણું = પરંપરાએ ક્રમશઃ હજાર પુરુષોને પણ પોતાના વિષથી મારી નાખવામાં સમર્થ મહાવિશું = જંબુદ્વીપ પ્રમાણ શરીરમાં પણ વિષને વ્યાપ્ત કરવાની શક્તિવાળો વુિં = તેનું શરીર શેષનાગ આદિના શરીર કરતા મોટું હતુંમહાવાયું = અતિકાય સર્પથી પણ મહાકાયાવાળો મસિમૂલીel = મષી એટલે કાજળ અને મૂષા એટલે સુવર્ણાદિને ગાળવાનું શ્યામ રંગનું પાત્ર. અષી અને મૂષાની સમાન કૃષ્ણવર્ણનો ખયવિસરસપુ0 = જેની દષ્ટિમાં વિષ છે તેવો અને રોષ પૂર્ણ સંકળપુનળિTRUITH = તેના શરીરની કાંતિ અંજનકુંજના સમૂહ જેવી હતી રત્તછે- લાલ આંખોવાળો નમતાથતવવવસંતનાદ = જેની બંને જીભ એક સાથે ખૂબ જ ઝડપથી ચાલતી હોય તેવો તણવેખિબૂ = તે સર્પ પૃથ્વીરૂપ યુવતિના મસ્તકના વેણી સમાન લાગતો હતો. તેની કૃષ્ણતા, દીર્ઘતા, મુલાયમતા આદિ સાધર્મના કારણે તેને વેણીની ઉપમા આપી છે. | સર્પની ફેણના વિસ્તારમાટે નિમ્નોક્ત શબ્દ પ્રયોગ છે.
૩૬ = ઉટ. નષ્ટ ન થાય તેવો તેની ફેણનો વિસ્તાર હતો. તે ફેણ કોઈ બળવાન વ્યક્તિ દ્વારા પણ અવિનાશ્ય હોવાના કારણે ઉત્કટ હતો : = ફુટ. પ્રયત્નોપલબ્ધ હોવાથી ફુટ એટલે વ્યક્ત હતી દિન = કુટિલ. વક્ર સ્વરૂપવાળો હોવાથી સ્વાભાવિક કુટિલ–વક્ર હતી ગફુર = જટિલ. સિંહની જેમ તેની ફણા વાળથી યુક્ત જટિલ હતી ૭ = કઠોર વિડ= વિસ્તીર્ણ હાવરા= ઉપરોક્તવિશેષણ યુક્ત ફેણનો આટોપ-વિસ્તાર કરવામાં તે દક્ષ હતો SUITહવે = એક જ પ્રહારથી મારવું વારંવક પાષાણમય મહાયંત્રની જેમ આઘાત કરવો. ભાવાર્થઃ- ત્યાર પછી તે હિતકામી સુખકામી, કલ્યાણકામી વાવ હિત-સુખ-નિઃશ્રેયસકામી વણિકે આ પ્રમાણે કહ્યું કાવત્ પ્રરૂપણા કરી ત્યારે તે વણિકોએ તેના વચન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી નહીં; શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહીં કરતા તેઓએ રાફડાના ચોથા શિખરને તોડી નાંખ્યું. શિખર તૂટતાં જ તેમાંથી ઉગ્ર, પ્રચંડ, ઘોર અને મહા વિષને ધારણ કરનાર અતિકાય-મહાકાય, મષિ અને મૂષા સમાન કાળ વણ- વાળો, દષ્ટિના વિષથી રોષપૂર્ણ, કાજલના પુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચપળ અને ચલિત (લબલબતી) બે જિહાવાળો, પૃથ્વીતલની વેણી સમાન, ઉત્કટ, સ્પષ્ટ, કુટિલ, જટિલ, કર્કશ,
Page #275
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
૨૧૧
વિસ્તીર્ણ, ફેણ ચડાવીને વિસ્તૃત કરવામાં દક્ષ, લુહારની ભઠ્ઠીમાં ધમણ વડે વાયુ ભરતા થતાં ધમ ધમ અવાજની જેમ ધમધમાયમાન શબ્દોવાળો, અનિવારિત ઉગ્ર અને તીવ્ર રોષવાળો, ત્વરિત, ચપલ, ધમધમાયમાન શબ્દ કરનારો ઇત્યાદિ વિશેષણોથી યુક્ત એક દષ્ટિ-વિષ સર્પનો તેમને સ્પર્શ થયો. સ્પર્શ થતાં જ તે દષ્ટિ-વિષ સર્પ અત્યંત કુપિત થયો યાવત્ શીઘ્રતાપૂર્વક ઊઠ્યો અને ફૂંફાડા મારતો સડસડાટ કરતો રાફડાના શિખર પર ચઢી ગયો; ચઢીને તેણે સૂર્ય તરફ જોયું. સૂર્ય તરફથી દષ્ટિ દૂર કરીને તે મહા સર્ષે વ્યાપારી વર્ગની તરફ અનિમેષ દષ્ટિથી ચારે તરફ જોયું. તે દષ્ટિ વિષ સર્પની અનિમેષ દષ્ટિ માત્રથી તત્ક્ષણ પાત્ર અને ઉપકરણો સહિત તે વણિકો, એક જ પ્રહારથી કુટાઘાત- પાષાણમય મહાયંત્રના આઘાતની સમાન બળીને ભસ્મીભૂત થઈ ગયા. તે વણિકમાંથી જે વણિક તેમનો હિતકામી વાવનિઃશ્રેયસકામી હતો, તેના પર અનુકંપા કરીને તે નાગરૂપ દેવે તેને તેના સામાન સહિત તેના નગરમાં મૂકી દીધો. ३६ एवामेव आणंदा ! तव वि धम्मायरिएणं धम्मोवएसएणं समणेणं णायपुत्तेणं ओराले परियाए आसाइए, ओराला कित्तिवण्ण-सहसिलोगासदेवमणुयासुरेलोए पुवंति, गुवति थुवति- इतिखलु समणे भगवं महावीरे, इतिखलुसमणे भगवं महावीरे । तंजइ मे से अज्ज किंचि वि वदइ तो णं तवेणं तेएणं एगाहच्चं कूडाहच्चं भासरासिं करेमि, जहा वा वालेणं ते वणिया । तुमंच णं आणंदा !सारक्खामि, संगोवामि, जहा वा से वणिए तेसि वणियाणं हियकामए जावणिस्सेसकामए आणुकंपियाए देवयाए सभंड जाव साहिए, तं गच्छ णं तुमं आणंदा ! तव धम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स णायपुत्तस्स एयमट्ठ परिकहेहि। ભાવાર્થ:- આ રીતે હે આનંદ ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક જ્ઞાતપુત્ર શ્રમણ મહાવીરે પણ ઉપર્યુક્ત વણિકો જેવી જ ઉદાર-શ્રેષ્ઠ અવસ્થાને પ્રાપ્ત કરી છે. શ્રમણ ભગવાન મહાવીરની સર્વદિવ્યાપી પ્રસિદ્ધિરૂપ કીર્તિ, એક દિવ્યાપી પ્રસિદ્ધિરૂપ વર્ણ, અર્ધ દિવ્યાપી પ્રસિદ્ધિરૂપ શબ્દ અને તે જ સ્થાનમાં વ્યાપેલી પ્રસિદ્ધિરૂપ શ્લાઘા; દેવ, મનુષ્ય અને અસુર સહિત આ લોકમાં ગુંજી રહી છે, ફેલાઈ રહી છે, વ્યાપી રહી છે. ચારે દિશામાં તેમની સ્તુતિ થઈ રહી છે, તેઓ અભિનંદિત થઈ રહ્યા છે. “શ્રમણ ભગવાન મહાવીર', “શ્રમણ ભગવાન મહાવીર’ આ રૂપે તેઓ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયા છે. જો તે આજે મને કાંઈ પણ કહેશે, તો જે રીતે સર્ષે એક જ દષ્ટિના પ્રહારથી વણિકોને કૂટાઘાતની સમાન બાળીને ભસ્મીભૂત કર્યા, તે જ રીતે હું પણ તેમને મારા તપ-તેજથી બાળીને ભસ્મીભૂત કરી નાખીશ. હે આનંદ ! જે રીતે વણિકોના તે હિતકામી થાવત્ નિઃશ્રેયસકામી વણિક પર નાગદેવે અનુકંપા કરી અને તેને ભંડોપકરણ સહિત પોતાના નગરમાં પહોંચાડી દીધો, તે જ રીતે હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ. હે આનંદ ! તેથી તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કહી દે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીરને ધમકી આપવા માટે તેના શિષ્ય આનંદ નામના શ્રમણને ગોશાલક દ્વારા કહેવાયેલા એક દષ્ટાંતનું નિરૂપણ છે.
જે રીતે વણિકોએ અતિ લોભ છોડ્યો નહીં તો તેનો સર્વનાશ થયો. તે જ રીતે પ્રભુ પણ હવે યશોકીર્તિનો વધારે લોભ રાખશે અને ગોશાલકના વિષયમાં કંઈપણ બોલશે તો તેમાં કોઈ લાભ નથી. આ
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
દષ્ટાંતમાં ગોશાલકનો મિથ્યાહંકાર પ્રતીત થાય છે. પ્રભુની સર્વજ્ઞતા, અનંત શક્તિ કે પરમ પુણ્યનો વિચાર કર્યા વિના ગોશાલકે પોતાની યોગ્યતાનુસાર વ્યર્થ બકવાટ કર્યો છે. UNITદવં ડાવું - આ બંને શબ્દનો પ્રયોગ આગમમાં અનેક સ્થાને જોવા મળે છે. બંને શબ્દો એક જ ભાવાત્મક હોવા છતાં તેના શબ્દાર્થમાં ભિન્નતા છે. વાહવું = એકાહત્ય. એક જ વારમાં, પ્રહારમાં મારૂનારું મારક પ્રયોગ. ઘડાવું = કૂટાહિત્ય. જે વારના પ્રભાવને કોઈ રોકી શકે નહીં એવા અચૂક મારક શસ્ત્ર પ્રયોગને કૂટાહિત્ય કહેવાય છે. સંક્ષેપમાં તત્કાળ મારક પ્રયોગ માટે આ બંને શબ્દોનો એકી સાથે પ્રયોગ થાય છે. આનંદ દ્વારા પ્રભુને સંદેશનું નિવેદન:३७ तएणं से आणंदे थेरेगोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्तेसमाणे भीए जावसंजायभए गोसालस्स मंखलिपुत्तस्स अतियाओ हालाहलाए कुंभकारीए कुंभकारावणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सिग्धं तुरियं सावत्थि णयरिं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ताजेणेवकोट्ठए इए, जेणेव समणेभगवंमहावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता
मण भगवमहावीर तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करित्ता वंदइ णमसइ, वदित्ता णमसित्ता एवंवयासी-एवं खलु अहं भंते !छट्ठक्खमणपारणगसितुब्भेहिं अब्भणुण्णाए समाणे सावत्थीए णयरीए जावअडमाणे हालाहलाए कुंभकारीए जाववीइवयामि, तएणं गोसाले मंखलिपुत्ते ममं जावपासित्ता एवं वयासी-एहि ताव आणंदा !इओ एगं महं उवमियंणिसामेहि । तएणं अहंगोसालेणंमंखलिपुत्तेणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे, जेणेव गोसाले मंखलिपुत्ते, तेणेव उवागच्छामि । तएणं से गोसाले मंखलिपुत्ते मम एवं वयासी- एवं खलु आणंदा!इओ चिराईयाए अद्धाए केइ उच्चावया वणिया, एवंतंचेव सव्वं णिरवसेसंभाणियव्वं जावणियगणयरंसाहिए। तं गच्छ णं तुम आणंदा !तव धम्मायरियस्स धम्मोवएसगस्स समणस्स णायपुत्तस्स एयमटुं પરિદિપ ભાવાર્થ:- મંખલિપુત્ર ગોશાલકની વાત સાંભળીને આનંદ સ્થવિર ભયભીત થયા, ભયભીત થયેલા તે ગોશાલક પાસેથી, હાલાહલા કુંભારણની દુકાનમાંથી નીકળીને શીધ્ર, ત્વરિત ગતિથી શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી પસાર થઈને કોષ્ટક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આજે છઠના પારણાને માટે આપની આજ્ઞા લઈને શ્રાવસ્તી નગરીમાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ગોચરીને માટે જતો હતો, જ્યારે હું હાલાહલા કુંભારણની દુકાનની ન અતિ દૂર, ન અતિ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મંખલિપુત્ર ગોશાલકે મને જોયો અને મને બોલાવીને આ પ્રમાણે કહ્યું– “હે આનંદ અહીં આવ અને મારું એક દષ્ટાંત સાંભળ.” ગોશાલકે આ પ્રમાણે કહ્યું, ત્યારે હું હાલાહલા કુંભારણની દુકાનમાં મખલિપુત્ર ગોશાલક પાસે ગયો ત્યારે મંખલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું- હે આનંદ! આજથી ઘણા વર્ષો પહેલાં કેટલાક વણિકો હતા યાવત્ તે વૃદ્ધ વણિકને તે દયાળુ દેવે તેના નગરમાં પહોંચાડી દીધો; ત્યાં સુધીનું સમસ્ત કથન
Page #277
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
૨૧૩
પ્રભુને કહ્યું. અંતે ગોશાલકે કહ્યું કે હે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ સંદેશો પહોંચાડ.
ગોશાલક અને શ્રમણોની તેજો લબ્ધિઃ
३८ तं पभू णं भंते ! गोसाले मंखलिपुत्ते तवेणं तेएणं एगाहच्चं कूडाहच्चं भासरासिं करेत्तए, विसए णं भंते ! गोसालस्स मंखलिपुत्तस्स जाव करेत्तए, समत्थे णं भंते ! गोसाले जावकरेत्तए ?
भूणं आणंदा ! गोसाले जाव करेत्तए । विसए णं आणंदा ! गोसालस्स जाव करेत्तए । समत्थे णं आणंदा ! गोसाले जाव करेत्तए । णो चेव णं अरहंते भगवंते, पारियावणियं पुण करेज्जा । जावइए णं आणंदा ! गोसालस्स मंखलिपुत्तस्स तवतेए, एत्तो अनंतगुणविसिट्ठतराए चेव तवतेए अणगाराणं भगवंताणं, खंतिखमा पुण अणगारा भगवंतो । जावइए णं आणंदा ! अणगाराणं भगवंताणं तवतेए एत्तो अनंतगुणविसिट्ठतराए चेव तवतेए थेराणं भगवंताणं; खंतिखमा पुण थेरा भगवंतो ! जावइए णं आणंदा ! राणं भगवंताणं तवतेए एत्तो अणंतगुणविसिट्ठयराए चेव तवतेए अरहंताणं भगवंताणं; खंतिखमा पुण अरहंता भगवंतो । तं पभूणं आणंदा ! गोसाले मंखलिपुत्ते तवेणं तेएणं जावकरेत्तए विसए णं आणंदा जाव करेत्तए, समत्थे णं आणंदा ! जावकरेत्तए, णो चेव णं अरहंते भगवंते, पारियावणियं पुण करेज्जा ।
ભાવાર્થ:- હે ભગવન્ ! શું મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં આપને કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરી શકે છે? હે ભગવન્! શું મંખલપુત્ર ગોશાલકનો આ યાવત્ વિષય છે?હે ભગવન્! શું મંખલિપુત્ર ગોશાલક તે પ્રમાણે કરવામાં સમર્થ છે.
હે આનંદ ! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ તેજથી યાવત્ અન્યને ભસ્મ કરી શકે છે. હે આનંદ! મંખલિપુત્ર ગોશાલકનો આ રીતે કરવાનો વિષય છે. હે આનંદ ! ગોશાલક તે પ્રમાણે કરવામાં સમર્થ છે. પરંતુ તે અરિહંત ભગવાનને બાળીને ભસ્મીભૂત કરવામાં સમર્થ નથી. તેમ છતાં તેને પરિતાપ ઉત્પન્ન કરી શકે છે. હે આનંદ ! ગોશાલકનું જેટલું તપ-તેજ છે, તેનાથી અણગાર ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ છે પરંતુ અણગાર ભગવંતો ક્ષમાશીલ હોય છે. હે આનંદ ! અણગાર ભગવંતોનું જેટલું તપ-તેજ છે, તેનાથી
સ્થવિર ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ છે, પરંતુ સ્થવિર ભગવંતો ક્ષમાશીલ હોય છે. હે આનંદ! સ્થવિર ભગવંતોનું જેટલુ તપ-તેજ છે, તેનાથી અરિહંત ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ હોય છે પરંતુ અરિહંત ભગવંત ક્ષમાશીલ હોય છે. હે આનંદ ! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજ દ્વારા એક જ આઘાતથી અન્યને ભસ્મીભૂત કરવામાં સમર્થ છે, તે તેનો વિષય(શક્તિ) છે અને તે તે પ્રમાણે કરવામાં સમર્થ પણ છે, પરંતુ અરિહંત ભગવંતોને ભસ્મીભૂત કરવામાં સમર્થ નથી, કેવળ પરિતાપ ઉત્પન્ન કરી શકે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રમણે ગોશાલકના સામર્થ્યને સ્પષ્ટ રીતે સમજવા માટે તે પ્રશ્નની ત્રણ
Page #278
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
પ્રકારે પૃચ્છા કરી છે– (૧) તે જેમ બોલે તેમ કરી શકે છે? (૨) તેમ કરવાનો તેનો વિષય છે, અર્થાત્ તેની પાસે તથા પ્રકારની શક્તિ છે? (૩) તેમ કરી શકવાનું તેનું સામર્થ્ય છે?
પ્રભુએ ત્રણ પ્રકારના પ્રશ્નોનો હકારાત્મક ઉત્તર આપ્યો છે અને તેની સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેનાથી પણ અણગારોનું, સ્થવિરોનું અને તીર્થકર ભગવંતોનું સામર્થ્ય ક્રમશઃ અનંત-અનંત ગણુ હોય છે. પરંતુ શ્રમણ નિગ્રંથો વગેરે ક્ષમાના ભંડાર હોય છે; તેથી તેઓ અન્યને પીડાજનક લબ્ધિનો પ્રયોગ કયારે ય કરતા નથી. રિયાવળિયં પુખ વના :- તીર્થકર ભગવંતોના શરીરમાં શાંત રસના પરમાણુ પુદ્ગલો અને તેમના આત્માનો પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવ (અતિશય) હોય છે, તેમજ તેઓ નિરૂપક્રમી આયુષ્યવાળા હોય છે. તેથી તેમને કોઈ બાળીને ભસ્મીભૂત કરી શકતા નથી. ખરેખર તો તીર્થકરની ચારે બાજુ આવા ઉપદ્રવો થતાં જ નથી. અનંત કાળમાં કયારેક તેવું બને તો તે લોકમાં આશ્ચર્ય ભૂત ઘટના ગણાય છે.
તીર્થકરોનું દારિક શરીર હોવાથી તે વિકટ તેજલબ્ધિથી તેમના શરીરને કિંચિત પરિતાપના થાય છે. તે પણ કાલાંતરે શાંત થઈ જાય છે. અMIRI[, થેરાન – અણગાર એટલે સામાન્ય સાધુ. સ્થવિર એટલે (૧) વરસના વયસ્થવિર (૨) ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા પર્યાય સ્થવિર (૩) સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગસૂત્રના જ્ઞાતા શ્રુત સ્થવિર. પ્રસ્તુત સૂત્રમાં અણગારની શક્તિથી સ્થવિરઓની શક્તિ વધારે દર્શાવી છે. શ્રમણોને ગોશાલકથી સાવધાન રહેવાની સૂચના -
३९ तंगच्छ णं तुम आणंदा ! गोयमाईणं समणाणं णिग्गंथाणं एयमटुं परिकहेहिमाणंअज्जो !तुब्भंकेइ गोसालमखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ, धम्मियाए पडिसारणाए पडिसारेउ, धम्मिएणं पडोयारेणं पडोयारेउ, गोसालेणं मंखलिपुत्ते समणेहिं णिग्गंथेहि मिच्छं विपडिवण्णे । तएणं से आणंदे थेरे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे समणं भगवं महावीरंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव गोयमाइ समणा णिग्गंथा तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्तागोयमाइसमणे णिग्गंथेआमतेइ,आमंतित्ता एवंवयासी- एवंखलु अहं अज्जो ! छट्टक्खमणपारणगंसि समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे सावत्थीए णयरीएतंचेव सव्वं जावगोयमाईणं समणाणं णिग्गंथाणं एयमटुंपरिकहेहि,तमा णं अज्जो !तुब्भंकेइगोसालं मखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ जावमिच्छंविपडिवण्णे। શબ્દાર્થ-પડિવોયખાણ-પ્રેરણા પડસારી ભૂલાયેલી વાતનું સ્મરણ કરાવવું પડયામાં પ્રત્યુપચાર અથવા પ્રત્યુપકાર દ્વારા વિવિઘ વિરોધી થઈ ગયો છે. ભાવાર્થ :- હે આનંદ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને આ વાત કહે કે, હે આર્યો ! તમે ગોશાલકની સાથે તેના મતને પ્રતિકૂળ ધર્મ સંબંધી કોઈ પણ ચર્ચા કરશો નહીં, પ્રતિસારણા- તેના મતને પ્રતિકૂળ અર્થનું સ્મરણ કરાવશો નહીં, પ્રત્યુપચાર-તિરસ્કાર રૂપ વચન બોલશો નહીં, કારણ કે ગોશાલક
Page #279
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २१५ ।
શ્રમણ નિગ્રંથો પ્રતિ વિશેષરૂપે વિરોધી બની ગયો છે. શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે આનંદ સ્થવિરે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો પાસે આવીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આનંદ સ્થવિરે સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! આજે હું છઠ્ઠના પારણાના દિવસે શ્રમણભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રાવસ્તી નગરીમાં ગૌચરી માટે ગયો હતો, ઇત્યાદિ અહીં પૂર્વોક્ત સર્વ કથન સમજવું કાવત્ પ્રભુએ કહ્યું છે કે તમે ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આ વાત કરો અને કહો કે જ્ઞાતપુત્ર ભગવાનનો સંદેશ છે કે હે આર્યો ! તમે કોઈ પણ સાધુ ગોશાલકની સાથે તેના ધર્મને પ્રતિકૂળ ધર્મચર્ચા કરશો નહીં યાવત તે શ્રમણ-નિગ્રંથો પ્રતિ વિશેષરૂપે વિરોધી બની ગયો છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં ‘માધ્યસ્થભાવ વિપરિતવૃત્તો” વિપરીત વૃત્તિવાન જીવો પ્રતિ માધ્યસ્થભાવ ધારણ કરવો, તે સિદ્ધાંતાનુસાર પ્રભુએ અન્ય સ્થવિર મુનિઓ આદિ સમસ્ત સાધુઓને ગોશાલક સાથે વાર્તાલાપ કરવાનો તેમજ તેને ઉશ્કેરવાનો નિષેધ કર્યો છે. ગોશાલકનો પ્રભુ સમક્ષ દાંભિક પ્રલાપ:
४० जावंचणं आणंदे थेरे गोयमाईणंसमणाणं णिग्गंथाणं एयमटुंपरिकहेइ तावंचणं से गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता आजीवियसंघसंपरिखुडेमहया अमरिसंवहमाणे सिग्घतरिय जावसावत्थि णयरिं मज्झमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता समणस्स भगवओमहावीरस्स अदूरसामते ठिच्चा समणं भगवं महावीर एवं वयासी-सुठु णं आउसो कासवा ममं एवं वयासी, साहूणं आउसो कासवा ! ममं एवं वयासी- गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी, गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी।
जेणंसेमखलिपुत्तेतव धम्मतेवासी सेणंसुक्केसुक्काभिजाइए भवित्ता कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसुदेवत्ताए उववण्णे, अहंणं उदाइणामकुंडियायणीए, अज्जुणस्सगोयमपुत्तस्स सरीरंगविप्पजहामि, अज्जुणस्सगोयमपुत्तस्ससरीरगविप्पजहित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगंअणुप्पविसामि; अणुप्पविसित्ता इमंसत्तमंपउट्टपरिहारं परिहरामि । जेवि आईआउसो कासवा ! अम्हं समयसि केइ सिझिसुवा सिझंति वा सिज्झिस्संति वा सव्वेते चउरासीइं महाकप्पसयसहस्साई, सत्त दिव्वे, सत्त संजूहे, सत्त सण्णिगब्भे, सत्त पउट्टपरिहारे, पंच कम्माणि सयसहस्साइंसटुिं च सहस्साइंछच्चसए तिण्णि य कम्मसे अणुपुव्वेणं खवइत्ता तओ पच्छा सिझंति, बुज्झति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंसुवा करेति वा करिस्सति वा । ભાવાર્થ :- આનંદ સ્થવિર ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને ભગવાનનો સંદેશ કહી રહ્યા હતા ત્યાં જ
Page #280
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
આજીવિક સંઘ સહિત ગોપાલક હાલાહલા કુંભારણની દુકાનેથી નીકળીને, અત્યંત રોષને ધારણ કરતો, શીધ્ર અને ત્વરિત ગતિથી શ્રાવસ્તી નગરીની વચ્ચેથી પસાર થઈને કોષ્ઠક ઉદ્યાનમાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવી પહોંચ્યો. આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક ઊભા રહીને શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યો- હે આયુષ્યમાન્! કાશ્યપ ! આપ મારા વિષયમાં ઠીક કહો છો; હે આયુષ્યમાન્ કાશ્યપ! આપ મારા વિષયમાં સારું કહો છો કે મખલિપુત્ર ગોશાલક મારા ધર્માન્તવાસી (શિષ્ય) છે, ગોશાલક મારો ધર્માન્તવાસી (શિષ્ય) છે, પરંતુ આપને જ્ઞાન હોવું જોઈએ કે
જે સંખલિપુત્ર ગોશાલક તમારો ધર્માન્તવાસી(શિષ્ય) હતો, તે તો પવિત્ર અને પવિત્ર પરિણામવાળો થઈને કાળના સમયે કાળધર્મ પામીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું તો કંડિકાયન ગોત્રીય ઉદાયી છું. મેં ગૌતમ-પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને, આ સાતમો પટ્ટપરિહાર(શરીરાત્તર પ્રવેશ) કર્યો છે. હે આયુષ્યમકાશ્યપ! અમારા સિદ્ધાંતાનુસાર જે જીવો મોક્ષમાં ગયા છે, જાય છે અને જશે, તે સર્વ ચોર્યાશી લાખ મહાકલ્પ(કાલ વિશેષ) સાત દેવ ભવ, સાત સંયૂથનિકાય, સાત સંજ્ઞી ગર્ભ(મનુષ્ય ગર્ભાવાસ) સાત પ૩૬ પરિહાર(શરીરાત્તર પ્રવેશ) અને ૫,૬૦,૦૩ (પાંચ લાખ સાઠ હજાર છસો ત્રણ)કર્મોના ભેદોનો અનુક્રમે ક્ષય કર્યા પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ભૂતકાળમાં જીવોએ આ પ્રમાણે કર્યું હતું, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે. ४१ से जहा वा गंगा महाणयी जओ पवूढा, जहिं वा पज्जुवत्थिया, एस णं अद्धा पंचजोयणसयाई आयामेणं, अद्धजोयणं विक्खंभेणं, पंच धणुसयाई उव्वेहेणं, एएणं गंगापमाणेणंसत्तगंगाओसा एगा महागंगा,सत्त महागंगाओ सा एगा सादीणगंगा,सत्त सादीणगंगाओ सा एगा मच्चुगंगा, सत्त मच्चुगंगाओ सा एगा लोहियगंगा, सत्त लोहियगंगाओ,साएगा आवतीगंगा,सत्त आवतीगंगाओसाएगा परमावती.एवामेव सपुवावरेणंएगंगंगासयसहस्संसत्तरिसहस्सा छच्च गुणपण्णगंगासया भक्तीतिमक्खाया। ભાવાર્થઃ- જે રીતે ગંગાનદી અર્ધા યોજન પહોળી, ઉદ્દગમથી સમાપ્તિ સુધીમાં ૫00 યોજન લાંબી અને પાંચસો ધનુષ્ય ઊંડી છે. આ પ્રમાણવાળી સાત ગંગા મળીને એક મહાગંગા બને છે. સાત મહાગંગા મળીને એક સાદીનગંગા બને છે. સાત સાદીનગંગા મળીને એક મૃત્યુગંગા બને છે. સાત મૃત્યુગંગા મળીને એક લોહિતગંગા બને છે. સાત લોહિતગંગા મળીને એક અવન્તી ગંગા બને છે. સાત અવન્તી ગંગા મળીને એક પરમાવતી ગંગા બને છે. આ રીતે પૂર્વાપર મળીને ૧,૭૦,૬૪૯ ગંગા નદીઓ થાય છે. ४२ तासिंदुविहे उद्धारे पण्णत्ते,तंजहा-सुहमबोंदि-कलेवरेचेव बायरबोंदि-कलेवरे चेव । तत्थ णंजे से सुहमबोदिकलेवरे से ठप्पे । तत्थ णंजे से बायरबोदि-कलेवरे तओ णं वाससए गए वाससए गए एगमेगं गंगावालुयं अवहाय जावइएणं कालेणं से कोटे खीणे, णीरए, णिल्लेवे, णिट्ठिए भवइ सेत्तं सरे सरप्पमाणे । एएणं सरप्पमाणेणं तिण्णि सर-सय-साहस्सीओ से एगे महाकप्पे, चउरासीई महाकप्पसय-सहस्साई से एगे महामाणसे।
Page #281
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૧૭]
अणंताओ संजूहाओ जीवे चयं चइत्ता उवरिल्ले माणसे संजूहे देवेउववज्जइ। से णंतत्थ दिव्वाइंभोगभोगाइ जमाणे विहरइ, विहरित्ता ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरंचयंचइत्ता पढमे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥१॥
सेणंतओहितो अणंतरं उव्वट्टित्ता मज्झिल्ले माणसे संजूहे देवे उववज्जइ । सेणं तत्थ दिव्वाइ भोगभोगाई जावविहरित्ता ताओ देवलोयाओ आउक्खएणं जावचइत्ता, दोच्चे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥२॥
सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता हेट्ठिल्ले माणसे संजूहे देवे उववज्जइ । सेणं तत्थ दिव्वाइं जावचइत्ता तच्चे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥३॥ __सेणंतओहिंतो जावउव्वट्टित्ता उवरिल्ले माणुसुत्तरे संजूहे देवेउववज्जइ । सेणं तत्थ दिव्वाइं जावचइत्ता चउत्थे सण्णिगब्भेजीवे पच्चायाइ ॥४॥ - सेणंतओहिंतो अणंतर उव्वट्टित्ता मज्झिल्ले माणुसुत्तरे संजूहे देवे उववज्जइ । से णंतत्थ दिव्वाइं जावचइत्ता पंचमेसण्णिगब्भे जीवे पच्चायाइ॥५॥
सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता हिडिल्ले माणुसुत्तरे संजूहे देवे उववज्जइ । से णंतत्थ दिव्वाइं जावचइत्ता छठे सण्णिगब्भे जीवे पच्चायाइ ॥६॥ ભાવાર્થ - તે ગંગા નદીઓના વાલુકા કણનો બે પ્રકારનો ઉદ્ધાર કહ્યો છે. યથા–સૂક્ષ્મ બોન્ટિ કલેવર રૂપ અને બાદર બોકિલેવર રૂ૫. તેમાંથી સૂક્ષ્મ બોન્ટિકલેવર રૂ૫ ઉદ્ધાર સ્થાપ્ય છે. (તે અહીં વર્ણનીય નથી. તેથી તેના વિચારની આવશ્યક્તા નથી.) તેમાંથી જે બાદર બોન્ટિ કલેવર રૂ૫ ઉદ્ધાર છે, તેમાં સો સો વર્ષ એક એક વાલુકા કણ કાઢીએ અને જેટલા કાલમાં રેતીના સમુદાયરૂપ તે ગંગાનો કિનારો ખાલી થાય, નીરજ(રજ રહિત) થાય, નિર્લેપ થાય અને સમાપ્ત થાય, ત્યારે એક “શર પ્રમાણ” કાલ થાય છે; ત્રણ લાખ શર પ્રમાણ કાલનો એક 'મહાકલ્પ' થાય છે; ચોર્યાસી મહાકલ્પનો એક “મહામાનસ' થાય છે. અનંત સંધૂથ-જીવ, અનંત જીવના સમુદાયરૂપનિકાયથી ચ્યવને સંપૂથ-દેવભવમાં ઉપરિત માનસ શર પ્રમાણ આયુષ્ય દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્ય ભોગ ભોગવે છે. તે દેવલોકનું આયુષ્ય, દેવભવ અને દેવસ્થિતિનો ક્ષય થવાથી પ્રથમ સત્રી ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્યાંથી મરીને તરત જ મધ્યમ માનસ સર પ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવે છે. ત્યાંથી દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી બીજી વાર સંઘી ગર્ભ(ગર્ભજ મનુષ્ય)માં જન્મે છે. ત્યાર પછી ત્યાંથી મરીને તરત જ અધઃસ્તન માનસ શર પ્રમાણ આયુષ્ય દ્વારા સંયૂથ (દેવનિકાય)માં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને ત્રીજા સંદી-ગર્ભમાં જન્મે છે. ત્યાંથી નીકળીને ઉપરિતન માનુષોત્તર(મહામાનસ) આયુષ્ય દ્વારા સંપૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ચોથા સન્ની ગર્ભમાં જન્મે છે. ત્યાંથી નીકળીને મધ્યમ માનુષોત્તર આયુષ્ય દ્વારા સંપૂથ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવને પાંચમા સંસી-ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી મરીને તરત જ અધસ્તન માનુષોત્તર આયુષ્ય દ્વારા સંપૂથમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને છઠ્ઠા ગર્ભમાં ઉત્પન્ન થાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
| २१८ ।
શ્રી ભગવતી સત્ર-૪
|४३ सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता बंभलोगेणामसे कप्पे पण्णत्ते, पाईणपडीणायए उदीणदाहिणविच्छिण्णे,जहा ठाणपए जावपंचवडेंसगा पण्णत्ता,तंजहा- असोगवडेंसए जावपडिरूवा । से णंतत्थ देवेउववज्जइ । सेणंतत्थ दस सागरोवमाइं दिव्वाइं भोग जावचइत्ता सत्तमेसण्णिगब्भे जीवे पच्चायाइ ॥७॥
सेणंतत्थणवण्हंमासाणंबहुपडिपुण्णाणं अट्ठमाणं जाववीइक्कंताणंसुकुमालभद्दलए मिउकुंडलकुंचियकेसए मट्ठगंडतलकण्णपीढए देवकुमारसप्पभए दारए पयाइ। से णंअहंकासवा!तएणं अहं आउसोकासवा!कोमारियपव्वज्जाएकोमारएणंबंभचेरवासेणं इमे सत्त पउट्टपरिहारे परिहरामि,तंजहा- एणेज्जस्स, मल्लरामस्स, मंडियस्स, रोहस्स, भारदाइस्स, अज्जुणगस्सगोयमपुत्तस्सगोसालस्स मखलिपुत्तस्स। ભાવાર્થ :- ત્યાંથી મરીને તરત જ બ્રહ્મલોક નામક કલ્પ(દેવલોકોમાં ઉત્પન્ન થાય છે. તે દેવલોક પૂર્વ-પશ્ચિમ લાંબું અને ઉત્તર દક્ષિણ પહોળું છે વગેરે પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન-પદમાં બ્રહ્મલોકનું વર્ણન છે તેવું જ વર્ણન કરતાં ગોશાલકે કહ્યું કે તેમાં પાંચ અવતંસક વિમાન છે. યથા અશોકાવાંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતંસક અને મધ્યમાં બ્રહ્મ લોકાવર્તસક છે. તે પ્રતિરૂપ(સુંદર) છે. તે જીવ તે(બ્રહ્મ) દેવલોકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં દશ સાગરોપમ સુધી દિવ્ય ભોગ ભોગવીને ત્યાંથી ચ્યવીને સાતમાં સંજ્ઞી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થયા પછી સુકુમાર, ભદ્ર, મૃદુ અને દર્ભના કંડલની સમાન વાંકડીયા કેશવાળા, કાનના આભૂષણોથી જેનો કપોલ ભાગ શોભિત થઈ રહ્યો છે તેવા દેવકુમારની સમાન કાન્તિવાળા એક બાળકનો જન્મ થાય છે. હે કાશ્યપ ! તે હું છું. હે આયુષ્યમાનૂ કાશ્યપ! કુમારાવસ્થામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી અને કુમારાવસ્થામાં બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યુત્પન મતિવાળા મેં તત્ત્વ બુદ્ધિને પ્રાપ્ત કરી છે. અને ત્યાર પછી મેં આ સાત પડેટ્ટ परिहार परिहार(शरीरान्त२ प्रवेश)मां संथा२ध्यो छे. यथा- (१) औरय: (२) मसराम (3) भडि (४) रोड (५) मारवा४ (6) गौतम पुत्र मर्छन भने (७) भंपलिपुत्र गोशालना शरीरमा प्रवेश यो. સાત પઉટ્ટ પરિહાર:४४ तत्थ णंजे से पढमे पउट्टपरिहारेसेणं रायगिहस्स णयरस्स बहिया मंडिकुच्छिसि चेइयसि उदाइस्स कुडियायणस्स सरीरविप्पजहामि, विप्पजहित्ता एणेज्जगस्स सरीरगं अणुप्पविसामि, अणुप्पविसित्ता बावीसंवासाइं पढमं पउट्टपरिहारंपरिहरामि।।
तत्थ णंजेसेदोच्चे पउट्टपरिहारे-सेणं उदंडपुरस्स णयरस्स बहिया चंदोयरणंसि चेयसि एणेज्जगस्ससरीरगविपजहामि,विप्पजहित्ता मल्लरामस्ससरीरगंअणुप्पविसामि, अणुप्पविसित्ता एकवीसंवासाइंदोच्चं पउट्टपरिहारंपरिहरामि।
तत्थणंजेसेतच्चे पट्टपरिहारे सेणंचंपाए णयरीए बहिया अंगमंदिरंसि चेइयसि मल्लरामस्ससरीरगविप्पजहामि,विप्पजहित्तामंडियस्ससरीरगंअणुप्पविसामि,अणुप्पवि सित्ता वीसंवासाइंतच्चं पउट्टपरिहारं परिहरामि ।
Page #283
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २१८ |
तत्थणंजेसेचउत्थेपउट्टपरिहारेसेणंवाणारसीएणयरीए बहिया काममहावर्णसि चेइयंसि मंडियस्स सरीरगं विप्पजहामि, विप्पजहित्ता रोहस्स सरीरगं अणुप्पविसामि, अणुप्पविसित्ता एगूणवीसंवासाइंचउत्थं पट्टपरिहारंपरिहरामि।
तत्थ णंजेसे पंचमे पउट्टपरिहारे सेणं आलभियाए णयरीए बहिया पत्तकालगर्यसि चेइयंसि रोहस्स सरीरगं विप्पजहामि, विप्पजहित्ता भारदाइस्स सरीरगंअणुप्पविसामि, अणुप्पविसित्ता अट्ठारसवासाइ पचम पउट्टपरिहार परिहरामि।
तत्थ णंजे से छठे पउट्टपरिहारे से णं वेसालीए णयरीए बहिया कोंडियायणसि चेइयंसि भारदाइयस्स सरीरं विप्पजहामि, विप्पजहित्ता अज्जुणगस्सगोयमपुत्तस्स सरीरगं अणुप्पविसामि, अणुप्पविसित्ता सत्तरस्सवासाइंछटुं पउट्टपरिहारं परिहरामि । भावार्थ:-तेमांथी हे प्रथम पउट्ट परिहार(शरीरान्त२ प्रवेश)मां।४ नगरनी बहार भाक्षि નામના ઉદ્યાનમાં, કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરીને ઐણેયકના શરીરમાં પ્રવેશ કરીને ત્યાં બાવીસ વર્ષ સુધી પ્રથમ પઉટ્ટ પરિહારનો ઉપભોગ કર્યો.
બીજા પ૩૬ પરિહારમાં ઉદંડપુર નગરની બહાર ચંદ્રાવતરણ ઉદ્યાનમાં ઐણેયકના શરીરનો ત્યાગ કરીને મલ્લરામના શરીરમાં પ્રવેશ કરીને એકવીશ વર્ષ સુધી બીજા પટ્ટિ-પરિહારનો ઉપભોગ કર્યો.
ત્રીજા પડટ્ટરિવાર માં ચંપા નગરીની બહાર અગમંદિર નામના ઉદ્યાનમાં, મલ્લરામના શરીરનો ત્યાગ કરીને, મંડિકના શરીરમાં પ્રવેશ કરીને, વીશ વર્ષ સુધી ત્રીજા પઉ પરિહારનો ઉપભોગ કર્યો.
ચોથા પડક પરિવાર માં વારાણસી નગરીની બહાર કામ-મહાવન નામના ઉદ્યાનમાં મંડિકના શરીરનો ત્યાગ કરીને રોહકના શરીરમાં પ્રવેશ કરીને ઓગણીસ વર્ષ સુધી ચોથા પઉટ પરિહારનો ઉપભોગ ज्यो .
પાંચમાં પટ્ટપરિવાર માં આલભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામના ઉદ્યાનમાં રોહકના શરીરનો ત્યાગ કરીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરીને, અઢાર વર્ષ સુધી પાંચમાં પઉઠ્ઠ પરિહારનો ઉપભોગ કર્યો.
छ। पउट्ट परिहार भवैिशाली नगरीनीजहाडियायन नामना धानमा मारताना शरीरनो ત્યાગ કરીને ગૌતમ પુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કરીને સત્તર વર્ષ સુધી છઠ્ઠા પીઢ પરિહારનો ઉપભોગ ज्यो. ४५ तत्थ णंजे से सत्तमे पउट्टपरिहारे से णं इहेव सावत्थीए णयरीए हालाहलाए कुभकारीएकुंभकारावर्णसि अज्जुणगस्स गोयमपुत्तस्स सरीरंगविप्पजहामि, विप्पजहित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगंअलं थिरं धुवंधारणिज्जसीयसहं उण्हसहं खुहासह विविहदसमसगपरिसहोवसग्गासहथिरसंघयणत्ति कटुतंअणुप्पविसामि, अणुप्पविसित्ता सोलस वासाइं इमं सत्तमं पट्टपरिहारं परिहरामि । एवामेव आउसो कासवा! एगेणं तेत्तीसेणं वाससएणं सत्त पउट्टपरिहारा परिहरिया भवंतीति मक्खाया । तं सुठु णं
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
आउसो कासवा ! ममं एवं वयासी, साहु णं आउसो कासवा ! ममं एवं वयासीगोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी,गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी। ભાવાર્થ- સાતમા પડટ્ટ રિહાર માં આ જ શ્રાવતી નગરીમાંહાલાહલા કુંભારણની દુકાનમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મંખલિપુત્ર ગોશાલકના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય, શીતને સહન કરનાર, ઉષ્ણને સહન કરનાર, ક્ષુધાને સહન કરનાર, મચ્છર અને મચ્છર કરતાં જરાક મોટા એવા ડાંસ આદિના વિવિધ પરીષહ-ઉપસર્ગોને સહન કરનાર, તથા સ્થિર સંહનનવાળું જાણીને, મેં તેમાં પ્રવેશ કર્યો અને સોળ વર્ષથી આ સાતમા પડટ્ટ પરિવાર નો ઉપભોગ કરું છું. હે આયુષ્યમનું! આ રીતે ૧૩૦ વર્ષમાં આ સાત પડટ્ટ પરિહાર થયા તેમ કહેવાય છે. આ રીતે તેથી હે આયુષ્યમ– કાશ્યપ ! આપ મને ઠીક કહો છો. હે આયુષ્યમનું! કાશ્યપ ! આપ મને ઘણું સારું કહો છો કે “પંખલિપુત્ર ગોશાલક મારો ધર્માન્તવાસી છે. મંખલિપુત્ર ગોશાલક મારો ધર્માન્તવાસી છે.” વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકે પોતાના સ્વરૂપને છુપાવવા માટે અને ભગવાનને મિથ્યા સિદ્ધ કરવા માટે પ્રભુની સમક્ષ પડટ્ટહાર(શરીરાત્તર પ્રવેશ) સંબંધી કલ્પિત નિરૂપણ કર્યું છે. ગોશાલકના વિસ્તૃત ભાષણનો આશય - મંખલિપુત્ર ગોશાલક અત્યંત કુપિત થતો પ્રભુની પાસે આવ્યો અને વ્યંગપૂર્વક કહેવા લાગ્યો કે “વાહ” તમે મને તમારો ધર્માન્તવાસી કહો છો પરંતુ આપને જ્ઞાત હોવું જોઈએ કે મખલિપુત્ર ગોશાલક તો કયારનો શુભ ભાવમાં કાલધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. હું આપનો અંતેવાસી નથી. હું કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી છું અને વર્તમાનમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મે મખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યો છે. આ મારો સાતમો શરીરાત્તર પ્રવેશ છે.
ગોશાલકે પોતાના સ્વરૂપને છુપાવવા અને કલ્પિત, ભ્રમિત સિદ્ધાંતની પ્રરૂપણા કરવા મહાકલ્પ, સયૂથ, શર પ્રમાણ, માનસ-શર-પ્રમાણ, ઉદ્ધાર આદિનું વર્ણન કર્યું છે અને ત્યાર પછી પોતાના સાત પડેટ્ટ પરિદારનું નામપૂર્વક વિસ્તૃત વર્ણન કર્યું છે.
સર્વજ્ઞ, સર્વદર્શી, ઘટ-ઘટના ભાવોને જાણનાર તીર્થંકર પ્રભુની સમક્ષ ખોટી વાતો રજૂ કરતાં ગોશાલકને જરા પણ સંકોચ થયો નહીં. તે તેના તીવ્ર મિથ્યાભિનિવેશને પ્રગટ કરે છે. ગોશાલકને ભગવાનની હિતશિક્ષા - ४६ तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी- गोसाला ! से जहाणामए तेणए सिया,गामेल्लएहिं परब्भवमाणे परब्भवमाणे कत्थ यगडंवा दरिंवा णिण्णं वा पव्वयंवा विसमंवा अणस्साएमाणे एगेणं महंउण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वातणसूएण वा अत्ताणंआवरित्ताणचिढ़ेज्जा;सेणअणावरिए आवरियमिति अप्पाण मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ अणिलुक्के णिलुक्कमिति अप्पाण मण्णइ, अपलाए पलायमिति अप्पाणमण्णइ, एवामेव तुमपिगोसाला !अणण्णे संते अण्णमिति अप्पाणं उपलभसि,तं मा एवं गोसाला !णारिहसि गोसाला ! सच्चेव
Page #285
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૧]
ते सा छाया णो अण्णा। શબ્દાર્થ -તેણU-ચોર, સ્ટેનમેનહિં ગ્રામવાસીઓથી ગર્ત,ખાડો-ગુફા UિM = નિમ્નસ્થાન (સુકાયેલું સરોવર આદિ) તાડૂબ તૃણમૂક તૃણથી-તણખલાના અગ્રભાગથી સત્તા આવતા = પોતાને છુપાવીને અપછom = અપ્રચ્છન્ન ગિજુન = દષ્ટિગોચર નથવું ખાનપણ = કપાસમાંથી બનેલા સુતરાઉ વસ્ત્રથી છાયા = શરીર. ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મખલિપત્ર ગોશાલકને કહ્યું- હે ગોશાલક! જે રીતે કોઈ ચોર, ગ્રામવાસીઓ દ્વારા પકડાઈ જતાં ખાડો, ગુફા, દુર્ગ(મુશ્કેલીથી પાર કરી શકાય તેવું સ્થાન) નિમ્ન સ્થાન, પર્વત અથવા વિષમ સ્થાનનો આશ્રય ન મળતાં એક મોટા ઊનના કામળાથી, શણના વસ્ત્રથી, કપાસમાંથી બનેલા સુતરાઉ વસ્ત્રથી અને તુણના અગ્રભાગથી પોતાના શરીરને ઢાંકીને બેસી જાય અને તે ઢંકાયેલો ન હોવા છતાં પણ પોતાને ઢંકાયેલો માને, અપ્રચ્છન્ન હોવા છતાં પણ પોતાને પ્રચ્છન્ન-છૂપાયેલો માને, દષ્ટિગોચર થતો હોવા છતાં દષ્ટિ ગોચર નથી તેમ માને, પલાયન નહીં હોવા છતાં પલાયન માને તે જ રીતે હે ગોશાલક! તું અન્ય ન હોવા છતાં પોતાને અન્ય રૂપે પ્રગટ કરી રહ્યો છે. તેથી હે ગોશાલક! તું આ પ્રમાણે ન કર, તું આ પ્રમાણે કરવા માટે યોગ્ય નથી, તું તે જ છે અને આ તે જ તારું શરીર છે, તું અન્ય
નથી.”
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુએ ચોરના ઉદાહરણ પૂર્વક ગોશાલકને બોધ આપતાં દર્શાવ્યું છે કે- તું પોતે ગોશાલક જ છે, તું તારી જાતને અન્ય રૂપે પ્રગટ કરે છે, તે મિથ્યા છે. આ રીતે તદ્દન સાચી વાત પ્રભુએ સ્પષ્ટ કરી દીધી. તેનાથી ગોશાલકની વિસ્તારપૂર્વક કહેલી ઉપરોકત કલ્પનાઓનો ધ્વંસ થઈ ગયો. તેનો અસત્ય પ્રલાપ નિપ્રભ થઈ ગયો. તેથી તે “કિં કર્તવ્ય-વિમૂઢ” થઈ પ્રભુનો તિરસ્કાર કરવા સામે ધસી આવ્યો. ગોશાલક દ્વારા ભગવાનનો તિરસ્કાર :४७ तएणं से गोसाले मंखलिपुत्ते समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे आसुरत्ते जावसमणं भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ, आउसित्ता उच्चावयाहिं उद्धंसणाहिं उद्धंसेइ, उद्धंसेत्ता उच्चावयाहिं णिब्भंछणाहिं णिब्भंछेइ, णिब्भंछेता उच्चावयाहिं णिच्छोडणाहिं णिच्छोडेइ, णिच्छोडेत्ता एवं वयासी-णढे सि कयाइ, विणढे सि कयाइ, भटेसि कयाइ, णट्ठविणट्ठभटेसिकयाइ, अज्ज ण भवसि, णाहि तेममाहितोसुहमत्थि। શદાર્થ-આ૩ળાર્દિ-આક્રોશવચનોથી સાહિં અપમાનજનકવચનોથી મંછનહિં નિર્ભર્સના-કઠોર વચનોથીfછોડાર્દિ દુર્વચનોથી પ સિ વી તુંતો કયારનો નષ્ટ-ભ્રષ્ટ થયો છે. ભાવાર્થ - જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ગોશાલક અત્યંત પિત થયો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો અનેક પ્રકારે અનુચિત અને આક્રોશ પૂર્ણ વચનોથી તિરસ્કાર
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૨૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
કરવા લાગ્યો, પરાભવકારી વચનોથી પરાભવ કરવા લાગ્યો, અનેક પ્રકારે નિર્ભર્સના કરવા લાગ્યો; કર્કશ વચનોથી અપમાનિત કરવા લાગ્યો; આ રીતે તિરસ્કારાદિ કરતાં ગોશાલકે કહ્યું- હું માનું છું કે આજે તું કદાચિત નષ્ટ થઈશ, કદાચિત્ આજે તું વિનષ્ટ થઈશ, કદાચિત્ આજે તું ભ્રષ્ટ થઈશ, કદાચિત્ આજે તું નષ્ટ-વિનષ્ટ અને ભ્રષ્ટ થઈશ, આજે તું જીવિત રહી શકીશ નહીં, મારાથી તારું શુભ થવાનું નથી. સર્વાનુભુતિ અણગારનું તેજોલેશ્યા દ્વારા મરણ:४८ तेणंकालेणंतेणं समएणंसमणस्स भगवओ महावीरस्स अंतेवासी पाईणजाणवए सव्वाणुभूई णामंअणगारे पगइभद्दए जावविणीए, धम्मायरियाणुरागेणं एयमटुंअसहमाणे उठाए उढेइ, उठ्ठित्ता जेणेव गोसाले मंखलिपुत्तेतेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालं मंखलिपुत्तं एवं वयासी-जे विताव गोसाला !तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतियं एगमवि आरियं धम्मियं सुवयणं णिसामेइ, से वि ताव वंदइ णमंसइ जाव कल्लाणं मंगलं देवयं पज्जुवासइ, किमंग पुण तुमंगोसाला! भगवया चेव पव्वाविए, भगवया चेव मुंडाविए, भगवया चेव सेहाविए, भगवया चेव सिक्खाविए, भगवया चेव बहुस्सुईकए, भगवओ चेव मिच्छ विप्पडिवण्णे त मा एवं गोसाला ! णारिहसि गोसाला!सच्चेवतेसा छाया णो अण्णा । तएणंसेगोसाले मंखलिपुत्तेसव्वाणुभूणामेणं अणगारेण एवं वुत्ते समाणे आसुरुत्ते जावसव्वाणुभूई अणगारंतवेणं तेएणं एगाहच्च कूडाहच्चं भासरासिं करेइ । तएणं से गोसाले मंखलिपुत्ते सव्वाणुभूई अणगारंतवेणं तेएणंएगाहच्चंकूडाहच्चं भासरासिंकरित्ता दोच्वं पिसमणं भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ जावसुहं णत्थि। ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા સર્વાનુભૂતિ નામના અણગાર હતા, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તે પોતાના ધર્માચાર્ય પ્રત્યેના અનુરાગથી ગોશાલકના તે વચનોને મૌન ભાવે સહન કરી શકયા નહીં. તે પોતાના સ્થાનેથી ઊઠીને મખલિપુત્ર ગોશાલક પાસે જઈને મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે ગોશાલક! જે મનુષ્ય, તથારૂપના શ્રમણ-માહણ પાસે એક પણ આર્ય, ધાર્મિક, સુવચન સાંભળે છે, તેના માટે તે પુરુષ વંદનીય અને નમસ્કરણીય બની જાય છે યાવતુ તેમને કલ્યાણકારી, મંગલકારી, દેવરૂપ, જ્ઞાન સ્વરૂપ માનીને તેમની પર્યાપાસના કરે છે. હે ગોશાલક ! તો તારા માટે તો કહેવું જ શું? ભગવાને તને દીક્ષા આપી, તને શિષ્યરૂપે સ્વીકાર્યો, તને મુંડિત કર્યો, ભગવાને તને વ્રત અને સમાચારી શિખવી, ભગવાને તને શિક્ષિત કર્યો અને ભગવાને તને બહુશ્રુત બનાવ્યો. આટલું કરવા છતાં પણ તું ભગવાનની સાથે અનાર્યપણું કરી રહ્યો છે? હે ગોશાલક! તું આ પ્રમાણે ન કર. હે ગોશાલક! આ પ્રમાણે કરવું તારા માટે યોગ્ય નથી. તારું આ તે જ શરીર છે અન્ય નથી. સર્વાનુભૂતિ અણગારની વાત સાંભળીને ગોશાલક અત્યંત કુપિત થયો અને પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યા. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ બાળીને ભસ્મીભૂત કરીને પુનઃ (બીજીવાર) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અનેક પ્રકારના આક્રોશ વચનો કહેવા લાગ્યો યાવતું આજે મારાથી તારું શુભ થવાનું નથી.
Page #287
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २२३ ।
સુનક્ષત્ર મુનિનું સમાધિમરણ -
४९ तेणंकालेणंतेणंसमएणंसमणस्स भगवओ महावीरस्सअंतेवासी कोसलजाणवए सुणक्खत्ते णामं अणगारे पगइभद्दए जावविणीए, धम्मायरियाणुरागेणंजहा सव्वाणुभूई तहेव जावसच्चेव ते सा छाया णो अण्णा । तएणं से गोसाले मंखलिपुत्ते सुणक्खत्तेणं अणगारेणं एवं वुत्ते समाणे आसुरुत्ते जावसुणक्खत्तं अणगारंतवेणं तेएणं परितावेइ । तएणं से सुणक्खत्ते अणगारे गोसालेणं मखलिपुत्तेण तवेणं तेएणं परिताविए समाणे जेणेव समणे भगवंमहावीरेतेणेव उवागच्छइ,उवागच्छित्ता समणं भगवंमहावीरंतिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंच महव्वयाई आरुभेइ, आरुभेत्ता समणा य समणीओ यखामेइ, खामित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते आणुपुष्वीए कालगए। ભાવાર્થ: - તે કાલે તે સમયે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી, કોશલ દેશ(અયોધ્યા)માં ઉત્પન્ન થયેલા સુનક્ષત્ર નામના અણગાર હતા, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તેણે પણ ધર્માચાર્યના અનુરાગવશ સર્વાનુભૂતિ અણગારની જેમ જ ગોશાલકને યથાર્થ વાત કહી યાવત હે ગોશાલક! તારું આ તે જ આ શરીર છે, તું અન્ય નથી; સુનક્ષત્ર અણગારે આ પ્રમાણે કહ્યું ત્યારે ગોશાલક અત્યંત કોપિત થયો અને પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને પરિતાપિત કર્યા. મખલિપુત્ર ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થયેલા સુનક્ષત્ર અણગાર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોતાનો અંતિમ સમય જાણી સ્વયં પંચ મહાવ્રતોનું પુનઃઉચ્ચારણ કર્યું અને સર્વ સાધુ-સાધ્વીઓની ક્ષમાયાચના કરી, પછી આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક અનુક્રમે કાલધર્મને પ્રાપ્ત થયા. विवेयन:
સર્વાનુભૂતિ અણગારની જેમ સુનક્ષત્ર અણગાર ગોશાલકને સમજાવવા ગયા ત્યારે ગોશાલકે તેના પર પણ તેજોવેશ્યા છોડી, પરંતુ સર્વાનુભૂતિ અણગારની જેમ તે તરત જ ભસ્મીભૂત ન થયા પરંતુ तेश्याथी पूजाहाजी गया. तेथी शास्त्रारतेना भाटे परिताविए-परितापित श० प्रयोग यो छ. ત્યાર પછી તેઓ ભગવાન પાસે જઈ અંતિમ આરાધના કરી અને થોડીકવારમાંજ સમાધિપૂર્વક કાલધર્મને પ્રાપ્ત થયા. ભગવાન પર તેજોલેશ્યાનો પ્રહાર:५० तएणंसे गोसाले मंखलिपुत्तेसुणक्खत्तं अणगार तवेणंतेएणं परितावित्ता तच्चं पि समण भगवंमहावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ, सव्वंतंचेव जावसुहं णत्थि । तएणं समणे भगवं महावीरे गोसालं मखलिपुत्तं एवं वयासी-जे वि ताव गोसाला ! तहारूवस्ससमणस्स वा माहणस्सवातंचेव जावपज्जुवासइ, किमंग पुण गोसाला ! तुममए चेव पव्वाविए जावमए चेव बहुस्सुईकए, ममंचेव मिच्छंविप्पडिवण्णे ?तंमा एवं गोसाला ! जावणो अण्णा । तएणं से गोसाले मंखलिपुत्ते समणेणं भगवया
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
महावीरेणंएवं वुत्तेसमाणेआसुरत्तेजावतेयासमुघाएणंसमोहण्णइ,समोहणित्ता सत्तट्ठ पयाई पच्चोसक्कइ, पच्चोसक्कित्तासमणस्स भगवओमहावीरस्सवहाए सरीरंगसितेयंणिसिरइ।
से जहाणामए वाउक्कलिया इ वा वायमंडलिया इ वा; सेलसिवा कुड्डेसि वा थंभंसि वा थू सि वा आवरिज्जमाणी वाणिवारिज्जमाणी वा साणंतत्थ णो कमइ, णो पक्कमइ, एवामेव गोसालस्स वि मंखलिपुत्तस्सतवेतेए समणस्स भगवओ महावीरस्स वहाए सरीरगसि णिसिद्धेसमाणे सेणं तत्थ णो कमइ, णो पक्कमइ, अचियचिय करेइ, करित्ता आयाहिणपयाहिणं करेइ, करित्ता उड्ढ वेहास उप्पइए; से णं तओ पडिहए पडिणियत्तेसमाणेतमेवगोसालस्समखलिपुत्तस्ससरीरगंअणुडहमाणे अणुडहमाणे अंतो अंतो अणुप्पवितु। ભાવાર્થ - પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને પરિતપ્ત કરીને, ગોશાલક પુનઃ (ત્રીજી વાર) અનેક પ્રકારના અનુચિત વચનો દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પર આક્રોશ કરવા લાગ્યો, યાવત્ “આજે મારાથી તારું શુભ થવાનું નથી.” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક ! જે કોઇ વ્યક્તિ તથારૂપના શ્રમણ અથવા માહણની પાસે એક પણ ધાર્મિક વચનનું શ્રવણ કરે છે, તે વ્યક્તિ તેને વંદના નમસ્કાર કરી પર્યાપાસના કરે છે. હે ગોશાલક! તારાવિષયમાં તો કહેવું જ શું? મેં તને પ્રવ્રજિત કર્યો યાવતુ મેં તને બહુશ્રુત બનાવ્યો, હવે તું મારી સાથે વિરુદ્ધ આચરણ કરી રહ્યો છે! હે ગોશાલક ! આ પ્રમાણે ન કર. આ પ્રમાણે કરવું તને યોગ્ય નથી. હે ગોશાલક તું તે જ છો, અન્ય નથી.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગોશાલક અત્યંત કુપિત થયો. તેણે સાત-આઠ કદમ પાછળ હટીને તૈજસુ સમુઘાત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારવા માટે તેમના શરીર ઉપર તેજોવેશ્યા ફેંકી.
જે રીતે વાતોત્કલિકા(અટકી-અટકીને વહેતો વાયુ) અને મંડલાકાર વાયુ પર્વત, ભીંત, સ્તંભ અથવા સુપ દ્વારા અલિત અને નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તેને પાડી નાંખવામાં સમર્થ કે વિશેષ સમર્થ થતો નથી, તે જ રીતે મખલિપુત્ર ગોશાલકની બહાર કાઢેલી તપોજન્ય તેજોવેશ્યા શ્રમણ ભગવાન મહાવીરના શરીર પર ફેંકવા છતાં તેમના શરીર પર આક્રમક કે વિશેષ આક્રમક ન થઈ પરંતુ તે ગોળ ચક્કર ફરવા લાગી અને પ્રભુની પ્રદક્ષિણા કરી આકાશમાં ઊંચે ગઈ. ત્યાર પછી નિષ્ક્રિય થયેલી અને પાછી ફરેલી તે તેજોવેશ્યા મંખલિપુત્ર ગોશાલકના શરીરને દઝાડતી દઝાડતી, અંતે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. બંનેનું પરસ્પર ભાવિ કથન - ५१ तएणं से गोसाले मंखलिपुत्ते सएणं तेएणं अण्णाइट्ठे समाणे समणं भगवं महावीर एवं वयासी-तुमंणं आउसो कासवा ! ममंतवेणं तेएणं अण्णाइडे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए छउमत्थे चेव कालं करेस्ससि । तएणं समणे भगवं महावीरे गोसालं मखलिपुत्तं एवं वयासी- णो खलु अहं गोसाला !तव तवेणं तेएणं अण्णाइडे समाणे अंतो छह मासाणं जावकालं करिस्सामि, अहंणं अण्णाई
Page #289
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૫ |
सोलस वासाइंजिणे सुहत्थी विहरिस्सामि, तुमंणंगोसाला !अप्पणा चेव सएणं तेएणं अण्णाइटेसमाणेअंतोसत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जावछउमत्थेचेवकालंकरिस्ससि। શદાર્થ-અખાદ્દે = અનાદિષ્ટ, અભિવ્યાપ્ત, પરાભૂત વાહવત -દાહની પીડાથીfપત્તજ્જર પરિયસર = જેના શરીરમાં પિત્ત જ્વર વ્યાપ્ત થઈગયો છે તે સુહસ્થી શ્રેષ્ઠ હાથી, ગંધહસ્તી સમાન. ભાવાર્થ:- આ રીતે મંખલિપુત્ર ગોશાલક પોતાની જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત થયો, ત્યારે તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું- હે આયુષ્યમનું કાશ્યપ ! મારી તપોજન્ય તેજોલેશ્યાથી પરાભૂત થયેલા તમે પિત્ત જ્વર યુક્ત શરીરવાળા થઈને છ માસને અંતે દાહની પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ મરી જશો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક!તારી તપોજન્ય તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત થઈને હું છ માસના અંતે યાવત્ કાલધર્મને પ્રાપ્ત થઈશ નહીં. પરંતુ હજુ હું તો બીજા સોળ વર્ષ સુધી જિન અવસ્થામાં ગંધહસ્તીની સમાન વિચરીશ. હે ગોશાલક! તું સ્વયં તારી જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત કરીને સાત રાત્રિના અંતે પિત્ત-જ્વરથી પીડિત થઈને યાવતુછદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત કરીશ. વિવેચન : -
પ્રભુ પર ગોશાલકની તેજોવેશ્યાની કોઈ અસર ન થઈ ત્યારે ગોશાલક ખિન્ન થઈ ગયો, તે સ્વતઃ સમજી ગયો કે પ્રભુની અનંત શક્તિ સામે મારી લબ્ધિ અત્યંત ન્યૂનતમ છે. તેમ છતાં તેના અંતરમાં રહેલી વેર-વિરોધની દુર્ભાવના પ્રજ્વલિત હતી. તેથી તેણે શબ્દોના પ્રહાર ચાલુ રાખ્યા અને છ માસમાં ભગવાનના મૃત્યુની મિથ્યા આગાહી કરી દીધી. તેના પ્રત્યુત્તરરૂપે પ્રભુએ વીતરાગભાવે સાતમા દિવસે ગોશાલકના મરણની વાસ્તવિકતા પ્રગટ કરી.
આ ઘટના સમયે પ્રભુની કેવલી પર્યાય ૧૪ વર્ષની થઈ હતી અને ૧૬ વર્ષ કેવલ પર્યાયના અવશેષ રહ્યા હતા. તેથી આ ઘટના દિવસથી પ્રભુનું સોળ વર્ષનું આયુષ્ય બાકી હતું. જન ચર્ચા - ५२ तएणंसावत्थीएणयरीए सिंघाडग जावपहेसुबहुजणोअण्णमण्णस्स एवमाइक्खइ जावएवं परूवेइ एवं खलु देवाणुप्पिया !सावत्थीए णयरीए बहिया कोट्ठए चेइए दुवे जिणा संलवंति, एगे वयइ-तुमं पुट्विं कालं करिस्ससि, एगे वयइ तुमं पुव्वि कालं करिस्ससि, तत्थ णं के पुण सम्मावाई के पुण मिच्छावाई? तत्थ णंजे से अहप्पहाणेजणे सेवयइ-समणे भगवं महावीरे सम्मावाई,गोसाले मंखलिपुत्ते मिच्छावाई। ભાવાર્થ - ત્યાર પછી શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક આદિ માર્ગમાં તેમજ રાજમાર્ગમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા- “હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ટક ઉદ્યાનમાં બે જિન પરસ્પર વાતચીત કરે છે, તેમાંથી એક કહે છે કે તું પહેલા કાલધર્મ પામીશ” અને બીજો કહે છે કે, “તું પહેલા મરી જઈશ.” કોણ જાણે કે આ બંનેમાં કોણ સત્યવાદી છે અને કોણ મિથ્યાવાદી છે?” તે લોકોમાં સત્ય સમજનારા લોકો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને સત્યવાદી અને સંખલિપુત્ર ગોશાલકને મિથ્યાવાદીરૂપે કહેવા લાગ્યા.
Page #290
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
શ્રમણોને ગોશાલક સાથે ધર્મચર્ચા કરવાનો આદેશ - ५३ अज्जो !त्तिसमणे भगवं महावीरे समणे णिग्गंथे आमंतित्ता एवं वयासी- अज्जो से जहाणामए तणरासी इवा कट्टरासी इवा पत्तरासी इवा तयारासी इवा तुसरासी इवा भुसरासी इ वा गोमयरासी इ वा अवकररासी इ वा अगणिझामिए अगणिझूसिए अगणिपरिणामिए हयतेए गयतेए णटुतेए भट्टतेए लुत्ततेए विण?तेए । एवामेव गोसाले मंखलिपुत्ते मम वहाए सरीरगसितेयं णिसिरेत्ता हयतेए गयतेए जावविणट्ठतेए जाए । तं छंदेणं अज्जो !तुब्भेगोसालंमंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएह, पडिचोएत्ता धम्मियाए पडिसारणाएपडिसारेह,पडिसारित्ता धम्मिएणं पडोयारेण पडोयारेह, पडोयारेत्ता अट्ठेहि य हेऊहि य पसिणेहि यवागरणेहि य कारणेहि य णिप्पट्ठपसिण-वागरण करेह । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને સંબોધિત કરીને કહ્યું- હે આર્યો ! જે રીતે ઘાસનો ઢગલો, લાકડાનો ઢગલો, પાંદડાનો ઢગલો, છાલનો ઢગલો, ફોતરાનો ઢગલો, ભૂસાનો ઢગલો, છાણાંનો ઢગલો અથવા કચરાનો ઢગલો અગ્નિનો સ્પર્શ પામે છે, અગ્નિથી સેવિત થાય છે, અગ્નિથી પરિણામાંતરને પામે છે અર્થાત્ તે ઢગલા અગ્નિથી બળી જાય છે; ત્યારે તે અગ્નિનું તેજ હણાય જાય છે, તે અગ્નિ તેજ રહિત થાય છે, તેનું તેજ નષ્ટ, ભ્રષ્ટ(અવ્યક્ત) લુપ્ત અને સંપૂર્ણપણે વિનષ્ટ થઈ જાય છે. તે જ રીતે મખલિપુત્ર ગોશાલકે મારા વધને માટે પોતાના શરીરમાંથી તેજોવેશ્યા બહાર કાઢી હતી. હવે તેનું તેજ(નષ્ટ) થઈ ગયું છે યાવત તેનું તેજ નષ્ટ, વિનષ્ટ થઈ ગયું છે. હે આર્યો! તેથી હવે તમે તમારી ઇચ્છાનુસાર ગોશાલકની સાથે ધર્મચર્ચા કરો. ધર્મચર્ચા-વાદવિવાદ કર્યા પછી પ્રતિસ્મારણા- તેને વિસ્તૃત અર્થની સ્મૃતિ કરાવો, તેના સિદ્ધાંતોનું ખંડન કરો અને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ અને કારણો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે, તે રીતે તેને નિરુત્તર કરો. વિવેચન : -
ભગવાને પહેલાં ગોશાલક સાથે ધાર્મિક ચર્ચા અને પ્રશ્નોત્તર આદિ કરવાનો નિષેધ કર્યો હતો કારણ કે તે સમયે ગોશાલકને પોતાની તેજલબ્ધિનો અહંકાર હતો. અહંકારમાં અંધ બનેલી વ્યક્તિ સાથે કરેલી કોઈપણ વાતચીત કે હિત શિક્ષા, કે પ્રેરણા વ્યર્થ જાય છે. જ્યારે હવે તેજોવેશ્યાનો પ્રભાવ નષ્ટ થઈ ગયો ત્યારે પ્રભુએ ગોશાલકની સાથે ધર્મચર્ચા આદિ કરવાની છૂટ આપી. જેથી ગોશાલકના મતાનુયાયી અનેક સાધુઓ, ઉપાસકો તેના મતનો ત્યાગ કરીને સત્યને સમજી શકે અને સત્યનો સ્વીકાર કરી શકે. અહીં પ્રભુનું જ્ઞાન સામર્થ્ય તેમ જ વ્યવહાર શુદ્ધિ પ્રગટ થાય છે. ધર્મ-ચર્ચામાં ગોશાલકનો પરાજયઃ५४ तएणं ते समणा णिग्गंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवमहावीरंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव गोसालेमंखलिपुत्तेतेणेव उवागच्छति, तेणेव उवागच्छित्ता गोसालंमंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएंति, पडिचोएत्ता धम्मियाए पडिसारणाए पडिसारैति, पडिसारेत्ता धम्मिएणंपडोयारेणंपडोयाति, पडोयारित्ता
Page #291
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २२७ ।
अटेहि य हेऊहि य कारणेहि य णिप्पट्टपसिण-वागरणं करेंति । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિગ્રંથો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને મંખલિપુત્ર ગોશાલક પાસે ગયા અને ત્યાં જઈને ગોશાલકની સાથે ધર્મ સંબંધી પ્રતિશોધના–તેના મતથી પ્રતિકૂળ વચન, વાદવિવાદ કર્યો, પ્રતિસારણા–તેના મતથી પ્રતિકૂળ અથેનું સ્મરણ કરાવ્યું તથા તેના મતનું ખંડન કર્યું અને અર્થ, હેતુ તથા કારણ આદિ દ્વારા તેને નિરુત્તર કયો. ગોશાલકના શ્રમણોનું પ્રભુના શરણે આગમન - ५५ तएणं से गोसाले मंखलिपुत्ते समणेहिं णिग्गंथेहिं धम्मियाए पडिचोयणाए पडिचोइज्जमाणे जावणिप्पट्ठपसिणवागरणे कीरमाणे आसुरुत्ते जावमिसिमिसेमाणे णो संचाएइ समणाणं णिग्गंथाणंसरीरगस्स किंचि आबाहवा वाबाहं वा उप्पाएत्तए, छविच्छेय वाकरेत्तए । तएणं ते आजीविया थेरा गोसालंमंखलिपुत्तंसमणेहिं णिग्गंथेहिं धम्मियाए पडिचोयणाए पडिचोएज्जमाणं, धम्मियाए पडिसारणाए पडिसारिज्जमाणं, धम्मिएणं पडोयारेण य पडोयारेज्जमाणं, अद्वेहि य हेऊहि य णिप्पट्ट पसिण-वागरणं करेमाणं, आसुरुत्तं जावमिसिमिसेमाणं समणाणं णिग्गंथाणं सरीरगस्स किंचि आबाहं वा वाबाहं वा छविच्छेयं वा अकरेमाणं पासंति, पासित्ता गोसालस्स मंखलिपुत्तस्स अंतियाओ आयाए अवक्कमति, अवक्कमित्ता जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छति, तेणेव उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति करेत्ता वदइ णमसइ, वदित्ता णमसित्ता समण भगवं महावीर उवसपज्जित्ता ण विहरति, अत्थेगइया आजीविया थेरा गोसालं चेव मंखलिपुत्तं उवसंपज्जित्ता णं विहरति । ભાવાર્થ:- શ્રમણ નિગ્રંથોએ ધર્મચર્ચા દ્વારા તેને વાદ વિવાદમાં પરાજિત કર્યો અને અર્થ, હેતુ, વ્યાકરણ તથા પ્રશ્નોથી નિરુત્તર કર્યો ત્યારે ગોશાલક અત્યંત કુપિત થયો, યાવત ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થયો, પરંતુ શ્રમણ નિગ્રંથોના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા તથા અવયવ છેદ કરવામાં સમર્થ ન થયો. જ્યારે આજીવિક સ્થવિરોએ(ગોશાલકના શિષ્યોએ) આ જોયું કે શ્રમણ નિગ્રંથો દ્વારા ધર્મ સંબંધી પ્રેરણા પ્રતિસારણા અને મતના ખંડનથી તથા અર્થ, હેતુ, વ્યાણ અને પ્રશ્નોત્તરથી ગોશાલકને નિરુત્તર કરાયો છે, જેથી ગોશાલક અત્યંત કુપિત યાવત ક્રોધથી ધમધમી રહ્યો છે, પરંતુ શ્રમણ નિગ્રંથોના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા અને અવયવ છેદ કરી શક્યો નથી, ત્યારે આ પ્રમાણે જોઈને કેટલાક આજીવિક શ્રમણો મખલિપુત્ર ગોશાલક પાસેથી સ્વયં નીકળી ગયા; નીકળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શિષ્યત્વ સ્વીકારીને રહેવા લાગ્યા અને કેટલાક આજીવિક સ્થવિરો, મખલિપુત્ર ગોશાલકની સાથે જ રહ્યા. गोशालनी हुईशा :५६ तएणं से गोसाले मंखलिपुत्ते जस्सट्ठाए हव्वमागए तमटुं असाहेमाणे, रुंदाई
Page #292
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -४
पलोएमाणे, दीहुण्हाइं णीससमाणे, दाढियाए लोमाइं लुंचमाणे अवडुयं कंडूयमाणे, पुलं पप्फोडेमाणे, हत्थे विणिगुणमाणे, दोहि वि पाएहिं भूमिं कोट्टेमाणे, 'हा हा अहो ! हओ अहमस्सि त्ति कट्टु समणस्स भगवओ महावीरस्स अंतियाओ कोट्टयाओ चेइयाओ पडिणिक्खमइ; पडिणिक्खमित्ता जेणेव सावत्थी णयरी, जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावर्णसि अंबकूणगहत्थगए, मज्जपाणगं पियमाणे, अभिक्खणं गायमाणे, अभिक्खणं णच्चमाणे, अभिक्खणं हालाहलाए कुंभकारीए अंजलिकम्मकरेमाणे, सीयलए णं मट्टियापाणएणं आयंचणिउदएणं गायाइं परिसिंचमाणे विहरइ ।
२२८
AGEार्थ :- रुंदाइ पलोएमाणे हिशाखोमां सांजी दृष्टि तो अवडुयं = डोडनो पाछणनो भाग पुयलिं= युत प्रदेश, उभरनी नीयेनो प्रदेश कंडूयमाणे = पं वाणतो हत्थे विणिद्धमाणे = हाथने उसावतो हओ अहमस्सि = डुंभरायो अंबकुणहत्थगए आम्रइन हाथ मां सर्धने मज्जपाणगं = भद्यपान5 असाहेमाणे = साध्या विना दिहुण्हाई = हीर्घ आए। आयंचणिउदएणं = वासएाभां पडेलु, કૃત્તિકામિશ્રિત શીતળ જળ.
=
ભાવાર્થ :- મંખલિપુત્ર ગોશાલક જે કાર્યની સિદ્ધિને માટે આવ્યો હતો, તે સિદ્ધ કરી શક્યો નહીં, ત્યારે તે હતાશ, નિરાશ થઈને ચારે બાજુ જોતો, નિસાસા નાંખતો, દાઢીના વાળને ખેંચતો, ડોકને ખંજવાળતો, पुतप्रदेशने प्रस्ोटित उरतो, धंने हाथ उसावतो (मसणतो), ४भीन पर पग पछाडतो, “डा, डा ! अरे ! हुं મરાયો” આ પ્રમાણે વિચાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી કોષ્ટક ઉધાનમાંથી નીકળીને શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની દુકાને પાછો આવ્યો, ત્યાર પછી તેજોલેશ્યાજન્ય દાહની ઉપશાંતિ માટે હાથમાં આમ્રફલ— આંબાની ગોઠલી ચૂસતો, મદ્યપાન કરતો, વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા કુંભારણને હાથ જોડીને પ્રાર્થના કરતો અને માટીના વાસણમાં રહેલા માટી મિશ્રિત શીતળ પાણીથી પોતાના શરીરને સિંચન કરવા લાગ્યો.
ગોશાલકે છોડેલી તેજો લેશ્યાની ક્ષમતા ઃ
५७ अज्जो त्ति समणे भगवं महावीरे समणे णिग्गंथे आमंतित्ता एवं वयासी- जावइए णं अज्जो ! गोसालेणं मंखलिपुत्तेणं ममं वहाए सरीरगंसि तेये णिसट्टे, से णं अलाहि पज्जत्ते सोलसण्हं जणवयाणं, त जहा - अंगाणं बंगाणं मगहाणं मलयाणं मालवगाणं अच्छाणं वच्छाणं कोच्छाणं पाढाणं लाढाणं वज्जाणं मोलीणं कासीणं कोसलाणं अबाहाणं संभुत्तराणं घायाए, वहाए, उच्छायणयाए, भासीकरणयाए ।
ભાવાર્થ:- હે આર્યો ! આ પ્રકારે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને
કહ્યું– હે આર્યો ! મંખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવા માટે પોતાના શરીરમાંથી જે તેજોલેશ્યા કાઢી હતી, તે નિમ્નલિખિત સોળ દેશોનો ઘાત કરવામાં, વિનાશ કરવામાં, સંપૂર્ણ વિનાશ કરવામાં અને ભસ્મીભૂત ऽश्वामां समर्थ हती. यथा - (1) अंग (२) जंग (3) भगध (४) भाय (4) भासव (5) अग्छ (७) वत्स (८) ौत्स (८) पाट (१०) सार (११) १०४ (१२) भौसी (१३) अशी (१४) ौशल (१५) अजाध अने
Page #293
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૯
(૧૬) સંભક્તર. પાપ પ્રચ્છાદન માટે ગોશાલકની કલ્પિત પ્રરૂપણા - ५८ जंपिय अज्जो !गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीएकुंभकारावणंसि अबकूणगहत्थगए, मज्जपाणं पियमाणे, अभिक्खणं जावअंजलिकमकरेमाणे विहरइ, तस्स वि य णं वज्जस्स पच्छादणट्ठयाए इमाइं अट्ठचरिमाइंपण्णवेइ,तं जहा- चरिमे पाणे, चरिमे गेये, चरिमेणट्टे,चरिमे अंजलिकम्मे, चरिमे पोक्खलसंवट्टए महामेहे, चरिमे सेयणए गंधहत्थी, चरिमेमहासिलाकंटए संगामे, अहंचणंइमीसे ओसप्पिणीए चउवीसाए तित्थयराणं चरिमे तित्थयरे सिज्झिस्सं जाव अंतं करेस्सं ति ।
जंपिय अज्जो !गोसाले मंखलिपुत्तेसीयलएणं मट्टियापाणएणं आयंचणिउदएणं गायाइं परिसिंचमाणे विहरइ । तस्स वि यणं वज्जस्स पच्छादणट्ठयाए इमाईचत्तारि पाणगाईचत्तारि अपाणगाइंपण्णवेइ । શબ્દાર્થ -વનપછાવણકુથાર -દોષોને ઢાંકવાને માટે. ભાવાર્થ:- હે આર્યો! મખલિપુત્ર ગોશાલક, હાલાહલા કુંભારણની દુકાનમાં, હાથમાં આમ્રફળ ચૂસતો, મદ્યપાન કરતો યાવત વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો અને પોતાના દોષોને ઢાંકવા માટે આ આઠ ચરમ” વસ્તુઓની પ્રરૂપણા કરવા લાગ્યો. યથા– (૧) ચરમ પાન(પીણાં) (ર) ચરમ ગાન (૩) ચરમ નાટય (૪) ચરમ અંજલિકર્મ (૫) ચરમ પુષ્કલ-સંવર્તક મહામેઘ (૬) ચરમ સેચનક ગંધહસ્તી (૭) ચરમ મહાશિલા કંટક સંગ્રામ અને (૮) હું (મખલિપુત્ર ગોશાલક) આ અવસર્પિણી કાલમાં ચોવીસ તીર્થકરોમાંથી ચરમ તીર્થંકરપણે સિદ્ધ થઈશ યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરીશ.
હે આર્યો! મખલિપુત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલા માટી મિશ્રિત શીતળ પાણીથી પોતાના શરીરનું સિંચન કરવા લાગ્યો અને તે પાપને છુપાવવા માટે ચાર પ્રકારના પાનક સાધુને ઉપયોગમાં લેવા યોગ્ય અને ચાર પ્રકારના અપાનક પીવા યોગ્ય નથી પરંતુ દાહોપશમન માટે યોગ્ય છે તેવી પ્રરૂપણા કરવા લાગ્યો. વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં પોતાના પાપને છુપાવવા માટે ગોશાલકે કરેલી કપોલકલ્પિત પ્રરૂપણાઓ નિદર્શિત
છે.
સમક્ર માડું-ચરમ એટલે અંતિમ. ગોશાલકે આઠ પ્રકારના ચરમની પ્રરૂપણા કરી. તેણે મૂકેલી તેજોલેશ્યા જ્યારે તેના જ શરીરમાં પ્રવેશી ગઈ ત્યારે તે અસહ્ય પીડાથી ઉન્મત્ત બની, શાતા માટે મદ્યપાનાદિ કરવા લાગ્યો. પોતાની આ(૧ થી ૪) મધપાન, બાન, નાટ્ય, અંજલીકર્મ જેવી પાપ ક્રિયાને તત્ત્વમાં ખપાવતા તેણે આઠ ચરમની વાત વહેતી મૂકી. દાહોપશમન માટે જલસિંચન કે મદ્યપાન કરું છું તેમ ન કહેતા તેણે પ્રરૂપણા કરી કે જિનેશ્વર જ્યારે મોક્ષે પધારવાના હોય ત્યારે આ ચાર ક્રિયા ચરમરૂપે અવશ્ય કરે છે અને પોતે જિન હોવાથી નિર્વાણ પામવાનો છે તે પ્રગટ કરવા પૂર્વોક્ત ચારે ક્રિયા હવે પછી (નિર્વાણ
Page #294
--------------------------------------------------------------------------
________________
| ૨૩૦
શ્રી ભગવતી સત્ર-૪
પામ્યા પછી) ક્યારે ય કરવાનો નથી માટે તે ચારે ય ચરમ છે, તેમ કહી પ્રચાર કરવા લાગ્યો.
(૫) પુષ્કલ સંવર્તક નામનો મહામેઘ પ્રલયકાળના અંતે થાય છે. (૬) સેચનક ગંધહસ્તિ દ્વારા યુદ્ધમાં અંતિમ વિજય નિશ્ચિત છે. (૭) મહાશિલા કંટક સંગ્રામ પણ યુદ્ધના અંતે જ થાય છે. ત્યાર પછી સંગ્રામ થતો નથી. આ રીતે તે સર્વ ચરમ પદ વાચ્ય છે. પુષ્કલ સંવર્તક આદિ ત્રણ ચરમનું કથન અહીં અપ્રાસંગિક છે. તેમ છતાં ચરમની સમાનતા બતાવવા માટે, પોતાના દોષ છુપાવવા માટે, પોતાને અતિશય જ્ઞાની પ્રગટ કરવા માટે તથા જન-ચિત્ત રંજન માટે તેને ચરમરૂપે કહ્યા છે. જેથી પૂર્વોક્ત ચાર ક્રિયાને લોકો સરળતાથી સ્વીકારે. (૮) આઠમા ચરમમાં સ્વયં પોતાને ચરમ તીર્થકર કહ્યા છે. તે ચરમ ઉપરાંત પોતાની ગાત્રસિંચન રૂપ પાપ પ્રવૃત્તિને છુપાવવા માટે ચાર પ્રકારના પાનક અને અપાનકની પ્રરૂપણા કરી છે. પાનક-અપાનક:५९ से किं तं पाणए ? पाणए चउविहे पण्णत्ते, तं जहा- गोपुट्ठए, हत्थमद्दियए, आयवतत्तए सिलापब्भट्ठए । सेतं पाणए। ભાવાર્થ - પ્રશ્ન- પાનક શું છે?
ઉત્તર- સાધુને યોગ્ય જલરૂપ પાનકના ચાર પ્રકાર છે. યથા– (૧) ગાય આદિ પશુઓથી સ્પર્શિત, પશુઓના ચાલવાથી ડહોળાયેલું પાણી (૨) હસ્ત મર્દિત- હાથ ધોયેલું ડહોળું પાણી (૩) આતપતપ્તસૂર્યના તાપથી ગરમ થયેલું પાણી (૪) શિલાપભ્રષ્ટ– શિલા ઉપરથી કે છત ઉપરથી પડેલું પાણી. આ ચાર પ્રકારના પાનક(પાણી) સાધુને ઉપયોગમાં લેવા યોગ્ય પાણી છે. ६० सेकिंतं अपाणए? अपाणए चउविहे पण्णत्ते,तंजहा- थालपाणए तयापाणए सिंबलिपाणए,सुद्धपाणए। ભાવાર્થ :- પ્રશ્ન- અપાનક શું છે? ઉત્તર– અપાનકના ચાર પ્રકાર છે. યથા- (૧) સ્થાલ પાનક (૨) ત્વમ્ પાનક (૩) સિંબલી પાનક (૪) શુદ્ધ પાનક. ६१ से किंतंथालपाणए? थालपाणए-जंणंदाथालगंवा दावारगंवा दाकुंभगंवा दाकलसवासीयलगउल्लगहत्थेहिं परामुसइ,ण य पाणियपियइ । सेतथालपाणए। ભાવાર્થ-પ્રશ્ન- Dાલ પાનકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-પાણીથી ભીંજાયેલો થાળ, પાણીથી ભીંજાયેલું બારક(માટીનું નાનું વાસણ), પાણીથી ભીંજાયેલો મોટો ઘડો, પાણીથી ભીંજાયેલો કળશ હોય, તેને ભીના હાથથી સ્પર્શ કરે પણ પીવે નહીં, તેને સ્થાલ-પાનક કહે છે. ६२ से किंतंतयापाणए ? तयापाणए जणं अंबंवा अंबाडगंवा जहा पओगपए जाव बोर वा तिंदुरुयं वा तरुणगंवा, आमगंवा आसगसि आवीलेइ वा पविलेइ वा, ण य पाणिय पियइ, सेत तयापाणए। ભાવાર્થ:- પ્રશ્ન- ત્વક્ પાનક(વૃક્ષાદિની છાલનું પાણી)નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આમ્ર, અમ્બાડગ ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ-પદ કથિત ફળો વાવ, બોર,
Page #295
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૩૧]
તિન્દુરુક વગેરે ફળો અલ્પ વિકસિત અને કાચા હોય, તેને મુખમાં રાખીને થોડું ચૂસે અથવા વિશેષ રૂપે ચૂસે પરંતુ તેનું પાણી પીવે નહીં. તેને ત્વપાનક પાણી કહેવાય છે. ६३ से किंतं सिंबलिपाणए ? सिंबलिपाणए-जंणंकलसंगलियंवा, मुग्गसंगलियं वा माससंगलियं वा सिंबलिसंगलियं वा तरुणियं आमियं आसगसि आवीलेइ वा पविलेइवा,ण य पाणिय पियइ, सेत सिंबलिपाणए। ભાવાર્થ:- પ્રશ્ન- સિંબલી પાનકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કલાય સિમ્બલી-વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિમ્બલી(વૃક્ષ વિશેષ)ની શિંગ આદિ અપક્વ અને કાચી હોય તેને મુખમાં થોડી ચાવે અથવા વિશેષ ચાવે પરંતુ તેનું પાણી પીવે નહીં. તેને સિમ્બલી પાનક કહેવાય છે. ६४ से किं तं सुद्धपाणए ? सुद्धपाणए जे णं छ मासे सुद्धखाइमं खाइ, दो मासे पुढविसंथारोवगए, दो मासे कट्ठसंथारोवगए, दो मासे दब्भसंथारोवगए, तस्स णं बहुपडिपुण्णाणंछण्हंमासाणं अंतिमराईए इमेदो देवा महिड्डिया जावमहासोक्खा अंतियं पाउब्भवति, तं जहा- पुण्णभद्दे य माणिभद्दे य । तएणं ते देवा सीयलएहिं उल्लएहिं हत्थेहिं गायाइं परामुसंति,जेणंते देवेसाइज्जइ,सेणं आसीविसत्ताए कम्मंपकरेइजे णते देवे णो साइज्जइ. तस्स णं सयंसि सरीरगसि अगणिकाए संभवड.सेणं सएणं तेएणं सरीरगं झामेइ,झामित्ता तओ पच्छा सिज्झइ जाव अतकरेइ । सेतंसुद्धपाणए । ભાવાર્થઃ- પ્રશ્ર–શુદ્ધ પાનકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે છ મહિના સુધી શુદ્ધ આહાર કરે છે, છ મહિનામાં બે મહિના સુધી પૃથ્વી રૂપ સંસ્તારક પર શયન કરે છે, બે મહિના લાકડાના સંસ્તારક પર શયન કરે છે, બે મહિના સુધી દર્ભના સંસ્મારક પર શયન કરે છે. આ રીતે છ મહિનાની અંતિમ રાત્રે તેની પાસે બે મહદ્ધિક યાવતું મહાસુખી દેવો પ્રગટ થાય છે. યથા– પૂર્ણભદ્ર અને માણિભદ્ર. આ દેવ શીતળ અને ભીના હાથે તેના શરીરના અવયવોનો સ્પર્શ કરે છે. તે દેવોની જો તે સાધુ અનુમોદના કરે છે, તો તે આશીવિષ કર્મ કરે છે અને જે તે દેવોની અનુમોદના કરતા નથી, તેના સ્વયંના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય છે. તે અગ્નિકાય પોતાના તેજથી તેના શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક કહેવાય છે. વિવેચન -
પોતાના દોષને ઢાંકવા માટે ગોશાલકે પાનક-અપાનકની પ્રરૂપણા કરી છે. પોતાને જે તેજોવેશ્યા જન્ય દાહજવર થયો તેને તે યોગ્ય પાનકરૂપે ઘટાવી રહ્યો હતો. આજીવિકોપાસક અચંપુલ - ६५ तत्थणंसावत्थीए णयरीए अयंपुले णामं आजीविओवासए परिवसइ- अड्डे जाव अपरिभूए, जहा हालाहला जाव आजीवियसमएणं अप्पाणं भावेमाणे विहरइ । तएणं तस्स अयंपुलस्स आजीविओवासगस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि
Page #296
--------------------------------------------------------------------------
________________
| २७२ ।
શ્રી ભગવતી સૂત્ર-૪
कुडुबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था-किं संठिया हल्ला पण्णता? तएणं तस्स अयंपुलस्स आजीविओवासगस्स दोच्चं पि अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था-एवंखलुममधम्मायरिए, धम्मोवएसएगोसालेमंखलिपुत्ते उप्पण्णणाणंदसणधरे जावसवण्णू सव्वदरिसी इहेव सावत्थीए णयरीए हालाहलाए कुंभकारीएकुंभकारावर्णसि आजीवियसंघसंपरिखुडे आजीवियसमएणं अप्पाणं भावमाणे विहरइ,तंसेयं खलु मे कल्लं जावजलते गोसाल मंखलिपुत्तं वंदित्ता जावपज्जुवासेत्ता इमं एयारूवं वागरणं वागरित्तए त्ति कटु एवं संपेहेइ, एवं संपेहित्ता कल्लं जावजलंते ण्हाए जावअप्पमहग्घाभरणालंकियसरीरे, साओ गिहाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं सावत्थिणयरिंमझमज्झणं जेणेव हालाहलाए कुंभकारीएकुंभकारावणे तेणेव उवागच्छइ, उवागच्छित्तागोसालंमंखलिपुतंहालाहलाएकुंभकारीएकुभकारावर्णसि अंबकूणगहत्थगयं जाव अंजलिकम्मं करेमाणं सीयलएणं मट्टियापाणएणं आयंचणिउदएणं गायाइं परिसिंचमाणं पासइ, पासित्ता लज्जिए, विलिए, विड्डे सणियं सणियं पच्चोसक्कइ। ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામનો આજીવિકોપાસક રહેતો હતો. તે ઋદ્ધિસંપન્ન યાવતું અપરાભૂત હતો. તે હાલાહલા કુંભારણની જેમ આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. અત્યંપુલ આજીવિકોપાસકને એકવાર રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે “હલ્લા' નામના કીટ વિશેષનો આકાર કેવો હશે ? પછી અચંપલ આજીવિકોપાસકને બીજો પણ આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક, સર્વજ્ઞ, સર્વદર્શી છે. તેઓ આ જ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની દુકાનમાં આજીવિક સિદ્ધાંતથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. તેથી કાલે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં મખલિપુત્ર ગોશાલકને વંદન-નમસ્કારપૂર્વક પર્યાપાસના કરીને, આ પ્રશ્ન પૂછવો તે મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યું, પછી અલ્પ ભારે અને મહામૂલ્યવાન આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કરીને પોતાના ઘેરથી બહાર નીકળીને પગપાળા ચાલીને, શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી પસાર થઈને હાલાહલા કુંભારણની દુકાને આવ્યા, આવીને તેણે હાથમાં આમ્રફલ ગ્રહણ કરેલા કાવત્ કુંભારણને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા અને માટી મિશ્રિત શીતળ જળથી પોતાના અવયવોને સિંચન કરતા ગોશાલકને જોયા અને જોતાં જ તે લજ્જિત, ઉદાસ અને અધિક લજ્જિત થયો અને તે ધીરે ધીરે પાછો ફરી ગયો. ६६ तएणंते आजीविया थेरा अयंपुलंआजीवियोवासगंलज्जियं जावपच्चोसक्कमाणं पासइ, पासित्ता एवं वयासी- एहि ताव अयंपुला ! एत्तओ। तएणं से अयंपुले आजीवियोवासए आजीवियथेरेहिं एवं वुत्ते समाणे जेणेव आजीविया थेरा तेणेव उवागच्छइ,तेणेव उवागच्छित्ता आजीविए थेरेवंदइणमंसइ,वंदित्ता णमंसित्ताणच्चासण्णे जावपज्जुवासइ।
Page #297
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
| २33 |
अयंपुला !ति आजीविया थेरा अयंपुलं आजीवियोवासगंएवं वयासी-सेणूणं ते अयंपुला! पुव्वरत्तारवरत्तकाल-समयसि जाव किंसंठिया हल्ला पण्णत्ता? तएणं तव अयंपुला! दोच्चं पि अयमेया रूवे अज्झथिए तं चेव सव्वं भाणियव्वं जावसावत्थि णयरी मझमज्झेणं जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे, जेणेव इहं तेणेव हव्वमागए। से णूणं ते अयंपुला ! अढे समढे ? हंता अत्थि ।
जंपिय अयंपुला !तव धम्मायरिए धम्मोवएसएगोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावर्णसि अंबकूणगहत्थगए जावअंजलिं करेमाणे विहरइ, तत्थ विणं भगवंइमाई अट्ठ चरिमाइंपण्णवेइ,तंजहा- चरिमे पाणे जाव अंतं करिस्सइ । जेविय अयंपुला !तव धम्मायरिए धम्मोवएसए गोसाले मंखलिपुत्ते सीयलएणं मट्टिया पाणएणं जावविहरइ, तत्थ विणं भगवं इमाईचत्तारि पाणगाई,चत्तारि अपाणगाइं पण्णवेइ । से किंतं पाणए ? पाणए चउव्विहे पण्णत्ते जावतओ पच्छा सिज्झइ जावअत करेइ । त गच्छ ण तुम अयपुला ! एसचेव तव धम्मायरिए धम्मोवएसएगोसाले मखलिपुत्ते इम एयारूवं वागरणं वागरित्तएत्ति। ભાવાર્થ - ત્યારે આજીવિક સ્થવિરોએ, આજીવિકોપાસક અચંપુલને લજ્જિત થઈને યાવત્ પાછા જતાં જોઈને આ પ્રમાણે કહ્યું – હે અયંપુલ! અહીં આવ. આજીવિક સ્થવિરોથી સંબોધિત થઈને અચંપુલ તેમની પાસે ગયો. આજીવિક સ્થવિરોને વંદન-નમસ્કાર કરીને તેની સમીપે બેસીને પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારે આજીવિક સ્થવિરોએ તેને કહ્યું, હે અપંપૂલ! આજે પાછલી રાત્રિના સમયે તને આ વિચાર ઉત્પન્ન થયો છે કે “હલ્લા”નો આકાર કેવો હોય છે. ત્યાર પછી તે અચંપુલ! તને બીજો આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મખલિપુત્ર ગોશાલક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક છે ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત કથન કરવું યાવતુ તું શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી ચાલતો ચાલતો હાલાહલા કુંભારણની દુકાનમાં, ગોશાલક પાસે થઈને આ સ્થાનમાં આવ્યો છે. હે અયંપુલ! શું આ વાત સત્ય છે? અચંપુલે કહ્યું- હા સત્ય છે. હે અયંપુલ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મખલિપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણની દુકાનમાં આમ્રફળ હાથમાં લઈને યાવત્ મદ્યપાન કરતા ગીતો ગાતા, વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા વિચરે છે, પરંતુ આ વિષયમાં તેઓએ આઠ ચરમની પ્રરૂપણા કરી છે. યથા- ગોશાલકનું ચરમ પાનક યાવતુ ગોશાલક ચરમ તીર્થકર થઈને સિદ્ધ થશે; સર્વ દુઃખોનો અંત કરશે. તે અત્યંપુલ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મંખલિપુત્ર ગોશાલક માટી મિશ્રિત શીતળ પાણીથી પોતાના શરીરનું સિંચન કરતાં વિચરે છે. આ વિષયમાં પણ તે ભગવાન(ગોશાલક) ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરે છે, ઇત્યાદિ પાનક-અપાનકના સ્વરૂપનું અહીં સંપૂર્ણ કથન કરવું યાવતુ ત્યાર પછી તે સિદ્ધ થાય છે અને સમસ્ત દુ:ખોનો અંત કરે છે. તેથી હે અયંપુલ ! તું જા અને તારા ધર્માચાર્ય ધર્મોપદેશક સંબલિપુત્ર ગોશાલકને તારો પ્રશ્ન પૂછે. ६७ तएणं से अयंपुले आजीवियोवासए आजीविएहि थेरेहिं एवं वुत्ते समाणे हट्ठतुढे उठाए उट्टेइ, उठाए उढेत्ता जेणेव गोसाले मंखलिपुत्तेतेणेव पहारेत्थ गमणाए । तएणं ते आजीविया थेरागोसालस्समखलिपुत्तस्स अबकूणगएडावणट्ठयाए एगंतमतेसंगारंकुव्वति।
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
तएणं से गोसाले मंखलिपुत्ते आजीवियाणं थेराणं संगारंपडिच्छइ, संगारंपडिच्छित्ता अंबकूणगंएगंतमंते एडेइ । तएणं से अयंपुले आजिवियोवासए जेणेव गोसालेमंखलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालं मंखलिपुत्तं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जाव पज्जुवासइ। શદાર્થ:- સંકેતiતમને ગુપ્ત રીતે. ભાવાર્થ - આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું ત્યારે અચંપુલ આજીવિકોપાસક હૃષ્ટતુષ્ટ થયો, પોતાની ઉત્થાન શક્તિથી ઉઠીને ખલિપુત્ર ગોશાલક પાસે ગયો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગુપ્ત રીતે સાવધાનીથી ગોશાલકને તે આમ્રફળને એકાંતમાં નાંખવાનો સંકેત કર્યો. તેનો સંકેત જાણીને ગોશાલકે આમ્રફળને એક તરફ નાખી દીધું. ત્યાર પછી અયંપુલ આજીવિકોપાસકે ગોશાલક પાસે જઈને મંખલિપુત્ર ગોશાલકને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક યાવત્ પર્યાપાસના કરવા લાગ્યો. ६८ अयंपुला !त्ति गोसाले मंखलिपुत्ते अयंपुलं आजीवियोवासगंएवं वयासी-से णूण अयंपुला !पुव्वरत्तावरत्तकालसमयसि जावजेणेव ममं अंतियंतेणेव हव्वमागए । से णूणं अयंपुला ! अटेसमटे ? हंता अत्थि । तंणो खलु एस अंबकूणए, अंबचोयए णं एसे। किंसठिया हल्ला पण्णत्ता? वंसीमूलसंठिया हल्ला पण्णत्ता । वीणं वाएहि रे वीरगा। वीणं वाएहि रे वीरगा । तएणं से अयंपुले ! आजीवियोवासए गोसालेणं मंखलिपुत्तेणं इमंएयारूवंवागरणं वागरिए समाणे हट्ठतुढे जावहियए गोसालंमंखलिपुत्तं वंदइणमसइ, वदित्ता णमसित्ता पसिणाइपुच्छइ,पुच्छित्ता अट्ठाइंपरियादियइ, परियादियत्ता उठाए उढेइ, उढेत्तागोसाल मखलिपुत्तंवदइणमसइ वदित्ता णमसित्ता जावपडिगए। ભાવાર્થ:- પંખલિપુત્ર ગોશાલકે આજીવિકોપાસક અjપુલને આ પ્રમાણે કહ્યું, હે અયંપુલ ! રાત્રિના પાછલા પ્રહરમાં થાવ તને સંકલ્પ ઉત્પન્ન થયો છે, જેથી તું મારી પાસે આવ્યો છે, શું આ વાત સત્ય છે? “હા, ભગવાન! સત્ય છે.” હે અયંપુલ ! મારા હાથમાં આંબાની ગોઠલી ન હતી, આમ્રફળની છાલ હતી. હે અલંપુલ! શું તને “હલ્લા”નો આકાર જાણવાની ઇચ્છા થઈ હતી? તેનો ઉત્તર એ છે કે- “હલ્લા”નો આકાર વાંસડાના મૂળ જેવો હોય છે. ત્યાર પછી ઉન્માદવશ ગોશાલક કહે છે– “હે વીરા! વીણા વગાડો, હે વીરા ! વીણા વગાડો.” ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક પાસેથી પોતાના પ્રશ્નનો આ પ્રકારનો ઉત્તર સાંભળીને હૃષ્ટતુષ્ટ યાવતુ આનંદિત ચિત્તવાળા અયંપુલે મખલિપુત્ર ગોશાલકને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને અન્ય પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન પૂછીને અર્થ ગ્રહણ કર્યા, અર્થ ગ્રહણ કરીને પોતાની ઉત્થાન શક્તિથી ઊઠીને ગોશાલકને વંદન-નમસ્કાર કરીને ભાવતું પોતાને સ્થાને પાછો ગયો. વિવેચન : -
પ્રસ્તુત સુત્રો આજીવિકોપાસક અચંપલની શ્રદ્ધા-ભક્તિ અને જ્ઞાનમય વિવેકનો પરિચય કરાવે છે. તેમજ આ સૂત્રો ઉપરથી આજીવક મત તથા તેના સ્થાપક ગોશાલકના જીવનના કેટલાક તથ્યો ઉજાગર થાય છે. યથા
| (૧) અચંપલ શ્રદ્ધાળુ હોવા છતાં ગોશાલક અને ભગવાન મહાવીર વચ્ચે ઘટિત થયેલી અને તે
Page #299
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૩૫ |
સમયે નગરમાં બહુચર્ચિત ઘટનાથી અજાણ હતો. (૨) ગોશાલક અને તેના શ્રમણો વીતરાગ માર્ગની જેમ જ સચિત્તના ત્યાગી હતા અને તેથી જ અયંપુલ ગોશાલકને સચિત્ત કેરી ચૂસતા જોઈને લજ્જિત થઈને પાછો ફરી ગયો. તેની શ્રદ્ધા અશ્રદ્ધામાં પરિવર્તિત થવા લાગી. (૩) ગોશાલકના સ્થવિરો વિચક્ષણ સમયજ્ઞ અને સ્વસંઘ નિષ્ઠાવાળા હતા અને અન્યના મનની વાત જાણવામાં સમર્થ હતા. તેથી જ અચંપુલને પોતાની પાસે બોલાવી અને સમજાવીને ગોશાલક પ્રત્યેની શ્રદ્ધા દઢ કરાવી. (મનની વાત જાણવામાં વિશિષ્ટ મતિ,શ્રત કે અવધિ જ્ઞાન અથવા અજ્ઞાન ક્યારેક સાધનભૂત થાય છે.) (૪) ગોશાલક વાસ્તવમાં સચિત્ત કેરી જ ચૂસતો હતો. સ્થવિરોના ગુપ્તસંકેતથી તે ફેંકી દીધી અને અસત્ય બોલ્યો કે તે કેરીની છાલ ચૂસતો હતો. તે તપાનક નિર્વાણ કાલમાં ગ્રાહ્ય છે. (૫) હલ્લાનો આકાર કહ્યા પછી તરત જ ગોશાલક ઉન્મત્ત બની ગયો અને 'વીણા વગાડો–વીણા વગાડો' તેવો પ્રલાપ કરવા લાગ્યો. આ સમયે અચંપુલને અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ કારણ કે સ્થવિરોએ તેને આઠ ચરમની વાત બરાબર સમજાવી દીધી હતી.
ગોશાલક તેના ઉપાસકો અને અચંપલના વ્યવહારથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વી જીવોની શ્રદ્ધા, પ્રરૂપણા અને પ્રવૃત્તિ મિથ્યા જ હોય છે. ગોશાલકની પ્રતિષ્ઠાની અંતિમ ઈચ્છા :६९ तएणं से गोसाले मंखलिपुत्ते अप्पणो मरणं आभोएइ, आभोइत्ता आजीविए थेरे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया !ममंकालगयंजाणित्ता सुरभिणा गंधोदएणं ण्हाणेह, सुरभिणा गंधोदएणंण्हावित्ता पम्हलसुकुमालाए गंधकासाईए गायाई लूहेह, गायाईलूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाइं अणुलिंपह, अणुलिंपित्ता महरिहं हंसलक्खणं पडसाडगंणियंसेह, णियसित्ता सव्वालंकारविभूसियंकरेह, करित्ता पुरिस सहस्सवाहिणि सीयदुरूहेइ, दुरूहित्ता सावत्थीए णयरीए सिंघाडग जावपहेसुमहया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया !गोसाले मंखलिपुत्ते जिणे,जिणप्पलावी जावजिणसद्द पगासेमाणे विहरित्ता इमीसे ओसप्पिणीए चउवीसाए तित्थयराणंचरिमे तित्थयरे सिद्धे जावसव्वदुक्खप्पहीणे, इड्डिसक्कारसमुदए णं मम सरीरगस्स णीहरणं करेह । तएणं ते आजीविया थेरा गोसालस्स मंखलिपुत्तस्स एयमटुंविणएणं पडिसुणेति। શબ્દાર્થ-નિયંસેદ પહેરાવજો જીદર = કાઢજો મોડું = જાણીને યાદું ભૂદેદ-ગાત્રોને લૂછજો. ભાવાર્થ:- મખલિપુત્ર ગોશાલકે પોતાનો મરણ-કાલ નિકટ જાણીને આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! જ્યારે હું કાલધર્મ પામ્યો છું તેવી તમોને ખબર પડે ત્યારે સુગંધિત ગંધોદકથી મને સ્નાન કરાવજો, મુલાયમ સુગંધી ઉપવસ્ત્ર-ટુવાલથી મારા શરીરને લૂછજો, ગાત્રોને લૂછીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીર પર લેપ કરજો, હંસના ચિહ્નયુક્ત મહામૂલ્યવાન પટશાટક- વસ્ત્ર પહેરાવજો, સર્વ અલંકારોથી વિભૂષિત કરજો, ત્યાર પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસાડજો. શિબિકામાં બેસાડીને શ્રાવસ્તી નગરીના શૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં ઉચ્ચ સ્વરથી
Page #300
--------------------------------------------------------------------------
________________
| २357
श्री भगवती सूत्र-४
ઉદ્દઘોષણા કરતાં આ પ્રમાણે કહેજો- “મંખલિપુત્ર ગોપાલક જિન, જિન પ્રલાપી યાવત તીર્થકરરૂપે પ્રસિદ્ધ થઈને વિચરણ કરીને આ અવસર્પિણી કાલના ચોવીસ તીર્થકરોમાંથી અંતિમ તીર્થકર થઈને સિદ્ધ બુદ્ધ, મુક્ત થયા છે, સમસ્ત દુઃખોથી રહિત થયા છે.” આ રીતે ઋદ્ધિ અને સત્કારાદિપૂર્વક મારા મૃત શરીરને બહાર કાઢજો. આજીવિકોપાસક સ્થવિરોએ મખલિપુત્ર ગોશાલકની આ વાતને વિનયપૂર્વક સ્વીકારી. સમ્યક્ત્વની પ્રાપ્તિ અને અંતિમ આદેશ - ७० तएणंतस्स गोसालस्स मंखलिपुत्तस्स सत्तरत्तसि परिणममाणसि पडिलद्धसम्मत्तस्स अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- णोखलु अहं जिणे, जिणप्पलावी जाव जिणसदं पगासेमाणे विहरिए, अहं णंगोसालेचेव मंखलिपुत्ते समणघायए, समणमारए समणपडिणीए, आयरियउवज्झायाणं अयसकारए, अवण्णकारए अकित्तिकारए, बहूहि असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहिं य अप्पाणंवा परंवातदुभयं वा वुग्गाहेमाणे, वुप्पाएमाणे विहरित्ता सएणंतेएणं अण्णाइ समाणे अंतोसत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए छउमत्थे चेव कालं करेस्सं । समणे भगवं महावीरे जिणे जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ ! शार्थ:-समणघायए श्रभा पातदाहवक्कंतीए= उनी उत्पत्तिथी वुग्गाहेमाणे = प्रान्त ४२तो तुप्पाएमाणो = मिथ्यात्वमा इसावतो, ભાવાર્થ:- ત્યાર પછી સાતમી રાત્રિ વ્યતીત થઈ રહી હતી, ત્યારે ગોશાલકને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ અને તેને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે હું વાસ્તવમાં જિન નથી, તેમ છતાં જિન પ્રલાપી છું થાવતું પોતાને તીર્થકરરૂપે પ્રસિદ્ધ કરતો વિચરી રહ્યો છું. હું શ્રમણોનો ઘાતક, શ્રમણોનો મારક, શ્રમણોનો વિરોધી, આચાર્ય, ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ અને અપકીર્તિ કરનાર મખલિપુત્ર ગોશાલક છું. મેં અનેક અસદ્ભાવના(અસત્ય વાતો) દ્વારા વિવિધ અસદ્ભાવોને પ્રગટ કરીને, મિથ્યાભિનિવેશથી પોતાને, અન્યને અને સ્વ-પર ઉભયને બ્રાન્ત કરીને, મિથ્યાત્વમાં ફસાવીને જીવનને વ્યર્થ બનાવ્યું છે અને સ્વયંની જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, પિત્તજ્વરથી વ્યાપ્ત થઈને, દાહથી બળતાં છદ્મસ્થ અવસ્થામાં જ સાત રાત્રિને અંતે કાલધર્મને પ્રાપ્ત કરીશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિન પ્રલાપી યાવનું તીર્થકરરૂપે પ્રસિદ્ધ થઈને વિચરે છે.
७१ एवं संपेहेइ, एवंसंपेहित्ता, आजीविए थेरेसावेइ, सदावित्ता उच्चावयसवहसाविए पकरेइ, पकरित्ता एवंवयासी- णोखलु अहं जिणे जिणप्पलावी जावपगासेमाणे विहरिए अहं णंगोसाले चेव मंखलिपुत्ते, समणघायए जाव छउमत्थे चेव कालं करेस्सं, समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जावजिणसह पगासेमाणे विहरइ । तं तुब्भे णं देवाणप्पिया ! ममं कालगयं जाणित्ता वामे पाए संबेणं बंधह.बंधित्ता तिक्खत्तो महे उठुभेह, उट्ठभेत्ता सावत्थीए णयरीए सिंघाडग जावपहेसु आकड्डविकड्डिं करेमाणा महया महया सद्देणं उघोसेमाणा उग्घोसेमाणा एवं वयह- णोखलु देवाणुप्पिया !गोसाले
Page #301
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
૨૩૭
मंखलिपुत्ते जिणे, जिणप्पलावी जाव एस णं गोसाले चेव मंखलीपुत्ते, समणघायए जाव छउमत्थे चेव कालगए । समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जाव विहरइ; महया अणिड्ढी- असक्कारसमुदएणं ममं सरीरगस्स णीहरणं करेज्जाह; एवं वदित्ता कालगए । શબ્દાર્થ – સુવેળ = મુંજની રસ્સીથી તદ્નુમેહ વર્તુમેત્તા - થૂંકવું આ વિડુિં-ઘસડતાં. ભાવાર્થ :- આ રીતે વિચાર કરીને ગોશાલકે આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને અનેક પ્રકારના શપથ આપીને આ પ્રમાણે કહ્યું– હું વાસ્તવમાં જિન નથી, તેમ છતાં જિન પ્રલાપી યાવત્ પોતાને તીર્થંકરરૂપે વિખ્યાત કરતો વિચરું છું. હું તે જ મંખલિપુત્ર ગોશાલક છું, હું શ્રમણોનો ઘાતક છું, શ્રમણોનો પ્રત્યનીક છું, હું છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત કરીશ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ વાસ્તવમાં જિન, જિન પ્રલાપી અને તીર્થંકરરૂપે વિચરે છે. હે દેવાનુપ્રિયો ! તેથી જ્યારે હું કાલધર્મને પ્રાપ્ત કરું ત્યારે મારા ડાબા પગને મુંજની રસ્સીથી બાંધજો અને ત્રણ વાર મારા મુખ પર થૂંકો. પછી શ્રાવસ્તી નગરીમાં શ્રૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં મને ઘસડતાં મોટા અવાજે ઉદ્ઘોષણા કરતાં કહેજો કે— “હે દેવાનુપ્રિયો ! મંખલિપુત્ર ગોશાલક જિન નથી, પરંતુ જિન પ્રલાપી અને પોતાને તીર્થંકરરૂપે વિખ્યાત કરતો વિચર્યો છે. તે શ્રમણોનો ઘાતક મંખલિપુત્ર ગોશાલક છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત થયો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વાસ્તવમાં તીર્થંકર છે યાવત્ તીર્થંકરરૂપે વિચરે છે. આ રીતે ઋદ્ધિ વિના અને અસત્કારપૂર્વક મારા મૃત શરીરને બહાર કાઢજો.’’ આ પ્રમાણે કહીને ગોશાલક કાલધર્મને પ્રાપ્ત થયો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મિથ્યાત્વી અને સમ્યક્ત્વીના વિચારોનો તફાવત પ્રગટ થાય છે. ગોશાલકને જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધીમાં તેણે કેટકેટલા દુર્વ્યવહારો કર્યા. પોતાના અનંત ઉપકારી તીર્થંકર ભગવાન સાથે પણ મન, વચન અને કાયાથી વિપરીત આચરણ કર્યું. પરંતુ જ્યારે મિથ્યાત્વનો ઉદય સમાપ્ત થયો અને સમ્યગ્દર્શનનો પ્રકાશ પ્રાપ્ત થયો ત્યારે સત્ય સમજાઈ ગયું. સમ્યગ્દર્શનના પ્રભાવે તેણે અંતઃકરણપૂર્વક પોતાના અનુયાયીઓ સમક્ષ જ પ્રતિષ્ઠાની પરવાહ કર્યા વિના પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, જીવનની અંતિમ ક્ષણોમાં મતિ અનુસાર ગતિને પ્રાપ્ત કરતાં બારમા દેવલોકમાં દેવ થયો. ગોશાલકના આદેશનું દાંભિક રીતે પાલન :
७२ तणं आजीविया थेरा गोसालं मंखलिपुत्तं कालगयं जाणित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स दुवाराई पिर्हेति, पिहित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स बहुमज्झदेसभाए सावत्थि णयरिं आलिहंति, आलिहित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगं वामे पाए सुंबेणं बंधइ, बंधित्ता तिक्खुत्तो मुहे उठ्ठहंति, उठ्ठहित्ता सावत्थीए णयरीए सिंग्घाडग जावपहेसु आकड्ढविकड्डि करेमाणा, णीयणीयं सद्देण उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयासी - णो खलु देवाणुप्पिया ! गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी जाव विहरिए, एस णं गोसाले चेव मंखलिपुत्ते समणघायए जाव छउमत्थे चेव कालगए । समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जावविहरइ, सवहपडिमोक्खणगं करेंति, करित्ता दोच्चं पि पूयासक्कारथिरीकरणट्टयाए गोसालस्स मंखलिपुत्तस्स वामाओ पायाओ
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सुबमुयंति, सुबमुइत्ता हालाहलाएकुंभकारीएकुंभकारावणस्स दुवारवयणाइंअवगुणंति, अवगुणित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगंसुरभिणा गंधोदएणं ण्हाणेति,तंचेव जाव महया इड्डिसक्कास्समुदएणंगोसालस्समखलिपुत्तस्ससरीरगस्सणीहरणकति। શબ્દાર્થ :-પતિ-બંધ કર્યા આશિાંતિ-ચિત્રિત કરી સુખ - મુંજની રસ્સી નવું જીવંસમાં = મંદ-મંદસ્વરથી સવપડનો આપેલા શપથથી મુક્તિ અવગુતિ = ખોલ્યા પૂયાસક્રવાર fથરીયાણ-પૂર્વ પ્રાપ્ત પૂજા-સત્કારની સ્થિરતા માટે. ભાવાર્થ :- ત્યાર પછી આજીવિક સ્થવિરોએ ગોશાલકને કાલધર્મ પ્રાપ્ત થયેલા જાણીને હાલાહલા કુંભારણની દુકાનના દ્વાર બંધ કર્યા. દુકાનની મધ્યમાં શ્રાવસ્તી નગરનું ચિત્ર બનાવ્યું. પછી ગોશાલકના ડાબા પગને મુંજની રસ્સીથી બાંધ્યો. ત્રણ વાર તેના મુખ પર ઘૂંક્યા અને તે ચિત્રિત કરેલી શ્રાવસ્તી નગરીના શૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં તેને ઘસડતાં, મંદ-મંદ સ્વરથી ઉઘોષણા કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોપાલક જિન નથી, પરંતુ જિન-પ્રલાપી થઈને યાવતું વિચર્યો છે. આ શ્રમણ ઘાતક મંખલિપુત્ર ગોશાલક છદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત થયો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ વાસ્તવમાં જિન છે, જિન-પ્રલાપી થઈને યાવત વિચરે છે.” આ પ્રકારે કહીને તે સ્થવિરો, ગોશાલકે આપેલા શપથોથી મુક્ત થયા. ત્યાર પછી ફરીથી ગોશાલકના પૂજા-સત્કાર સ્થિર રાખવા માટે તેના ડાબા પગની રસ્સી ખોલી અને હાલાહલા કુંભારણની દુકાનના દ્વાર ખોલ્યા પછી ગોશાલકના શરીરને સુગંધિત ગંધોદકથી સ્નાન કરાવ્યું ઇત્યાદિ ગોશાલક દ્વારા પૂર્વે મિથ્યાત્વદશામાં કા પ્રમાણે મહાઋદ્ધિ સત્કાર સહિત મંખલિપુત્ર ગોશાલકના મૃત શરીરનું નિષ્ક્રમણ-નીહરણ કર્યું. ભગવાનનું મૅટિક ગામમાં પદાર્પણ:७३ तएणंसमणेभगवंमहावीरे अण्णयाकयाइसावत्थीओणयरीओकोट्ठयाओच्छ्याओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तेणंकालेणं तेणं समए णं मढियगामे णामं णयरे होत्था, वण्णओ । तस्स णं मेढियगामस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं सालकोट्ठए णामं चेइए होत्था, वण्णओ जाव पुढविसिलापट्टओ । तस्स णं सालकोट्ठगस्स णं चेइयस्स अदूरसामंते एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था-किण्हे किण्होभासे जावणिउरंबभूए, पत्तिए, पुप्किए, फलिए हरियग-रेरिज्जमाणे, सिरीए अईव-अईव उवसोभेमाणे चिट्ठइ । तत्थ णं मेढियगामे णयरे रेवई णामंगाहावइणी परिवसइ, अड्डा जाव अपरिभूया । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ पुव्वाणुपुट्विं चरमाणे जावजेणेव मढियगामे णयरे जेणेव सालकोट्ठए चेइए जावपरिसा पडिगया। શબ્દાર્થ -માકુથી છ = વૃક્ષ અને લતાઓથી યુક્ત ગહનવન, એક બીજવાળા માલુકા વૃક્ષોનું વન. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રાવતી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળીને અન્ય દેશોમાં વિચારવા લાગ્યા. તે કાલે, તે સમયે મેંઢિક ગ્રામ નામનું નગર હતું. તે મેંઢિક ગ્રામ
નવા
Page #303
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
[ ૨૩૯]
નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં શાલકોપ્ટક નામનું ઉધાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. નગર, ઉદ્યાન, પૃથ્વીશિલાપટ્ટનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શાલ-કોષ્ઠક ઉદ્યાનની નિકટ એક ગહન વન હતું. તે અત્યંત સઘન હોવાથી શ્યામ અને શ્યામ કાંતિયુક્ત પ્રતીત થતું હતું. તેથી જ તે મહામેઘના સમૂહની સમાન લાગતું હતું. તે પત્ર, પુષ્પ, ફલથી યુક્ત અને લીલુંછમ હોવાથી દેદીપ્યમાન અને અત્યંત સુશોભિત હતું. તે મેંઢિકગ્રામ નગરમાં રેવતી નામની ગાથાપત્ની રહેતી હતી. તે ઋદ્ધિસંપન્ન યાવત અપરાભૂત હતી. એકદા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અનુક્રમે વિહાર કરતાં મેંઢિક ગ્રામ નગરની બહાર શાલકોપ્ટક ઉદ્યાનમાં પધાર્યા યાવત પરિષદ વંદના કરીને પાછી ફરી ગઈ. ભગવાન રોગગ્રસ્ત થવાથી લોકાપવાદ - ७४ तएणंसमणस्स भगवओ महावीरस्ससरीरगसि विपुलेरोगायंके पाउब्भूए उज्जले जावदुरहियासे, पित्तज्जरपरिगयसरीरे,दाहवक्कंतीए यावि विहरइ,अवियाईलोहियवच्चाई पिपकरेइ । चाउवण्णं वागरेइ- एवंखलुसमणे भगवंमहावीरेगोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अण्णाइट्ठे समाणे अतो छह मासाणं पित्तज्ज-परिगयसरीरे दाहवक्कतीए छउमत्थे चेव कालं करिस्सइ। શબ્દાર્થ – વિચારું નોદિયવાડું લોહી ખંડવા, લોહીના ઝાડા. ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શરીરમાં મહાપીડાકારી અત્યંત દાહજનક, પ્રગાઢ, કર્કશ, કર્ક, કષ્ટપૂર્વક સહન કરવા યોગ્ય તથા જેણે પિત્તજ્વર દ્વારા શરીરને વ્યાપ્ત કર્યો છે તેવો રોગ ઉત્પન્ન થયો. તે રોગના કારણે તેમના શરીરમાં અત્યંત દાહ-બળતરા થવા લાગી અને લોહીખંડવાલોહીના ઝાડા થવા લાગ્યા. ભગવાનની આ પીડા જોઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણના મનુષ્યોમાં ચર્ચાઓ થવા લાગી અને તેઓ કહેવા લાગ્યા કે “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ગોશાલકના તપ-તેજથી પરાભૂત, પિત્ત અને જવરથી પીડિત થઈને છ માસના અંતે છાસ્થ અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરશે.” વિવેચન : - રોય પાઉ6મૂા:- રોગાતક ઉત્પન્ન થયો. ગોશાલકે શ્રાવસ્તી નગરીમાં પ્રભુ પર તેજોલેશ્યા મૂકી. તે તેજોવેશ્યાની અસર તે સમયે ન થઈ. ત્યાંથી તો પ્રભુએ શાતાપૂર્વક વિહાર કર્યો અને ગ્રામાનુગ્રામ વિચરતા છ મહીના પછી મેંઢિકગ્રામમાં પધાર્યા. ત્યાં તેમને તેજોવેશ્યાના પ્રભાવે લોહી-ખંડવા વ્યાધિ થયો. જેમ કમળો વગેરે રોગ ચાર-છ મહીને પ્રગટ થાય છે, સર્પ વગેરેના વિષની અસર પણ ચાર-છ મહીને થતી જોવા મળે છે તેમ ભગવાનને તત્કાલ અસર ન થતાં છ મહીના પછી અસર થઈ, તેથી સૂત્રકારે આ સૂત્રમાં રોય શબ્દ પ્રયોગ કર્યો છે.
તાત્પર્ય એ છે કે તેનો વેશ્યાનો પ્રભાવ વચ્ચેના સમયમાં ઉપશાંત થઈને રહ્યો હતો. ત્યારે જ પ્રભુએ પ્રામાનુગ્રામ વિચરણ કર્યું હતું. લોકાપવાદ સાંભળીને સિંહ અણગારનો શોક - ७५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे णाम
Page #304
--------------------------------------------------------------------------
________________
| २४० ।
श्री भगवती सूत्र-४ |
अणगारे पगइभद्दए जावविणीए मालुयाकच्छगस्स अदूरसामंते छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डंबाहाओ जावविहरइ । तएणं तस्स सीहस्स अणगारस्स झाणतरियाए वट्टमाणस्स अयमेयारूवे जावसमुप्पज्जित्था- एवंखलुममधम्मायरियस्स धम्मोवएस गस्स समणस्स भगवओ महावीरस्स सरीरगसि विउले रोगायंके पाउन्भूए, उज्जले जाव छउमत्थेचेवकालंकरिस्सइ । वदिस्संतियणं अण्णतित्थिया-'छउमत्थेचेव कालगए। इमेणंएयारूवेणंमहया मणोमाणसिएणंदुक्खेणंअभिभूएसमाणे आयावणभूमिए पच्चोरुहइ पच्चोरुहित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छगंअंतो अतो अणुपविसइ, अणुपविसित्ता महया-महया सद्देणं कुहुकुहुस्स परुण्णे । शार्थ:- कुहुकुहुस्स परुण्णे = 440४ शने ०६नथु. ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી સિંહ નામના અણગાર હતા. તે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા. તે માલુકા કચ્છની નિકટ નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠના તપ સહિત બંને હાથ ઊંચા કરીને યાવત આતાપના લેતા વિચારતા હતા. જ્યારે સિંહ અણગાર એક ધ્યાન સમાપ્ત કરીને બીજા ધ્યાનનો પ્રારંભ કરવાના હતા, તે સમયે તેને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શરીરમાં અત્યંત દાહક અને મહાપીડાકારી રોગ ઉત્પન્ન થયો છે યાવતુ તે છદ્મસ્થ અવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત કરશે. ત્યારે અન્યતીર્થિકો કહેશે કે “તે છદ્મસ્થ અવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત થયા. આ રીતે મહા માનસિક દુઃખથી પીડિત બનેલાસિંહ અણગાર, આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા અને માલુકા કચ્છ ગહનવનની અંદર-અંદર જઈને ત્યાં મોટા અવાજે હિબકા ભરી-ભરીને અત્યંત રુદન કરવા લાગ્યા. विवेयन:
પ્રસ્તુત સૂત્રમાં સિંહા અણગારની પ્રભુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા પ્રગટ થાય છે.
સિંહા અણગારને પ્રભુની સર્વજ્ઞતા પર અતૂટ શ્રદ્ધ હતી. તેમ છતાં તેજોલેશ્યાના પ્રભાવથી પ્રભુને મારણાંતિક રોગ ઉત્પન્ન થયો, તેના અનુસંધાનમાં લોકાપવાદ સાંભળીને, તેઓ અતિ લોકાપવાદની કલ્પનાથી આર્તધ્યાન કરવા લાગ્યા, તે પ્રમાણે સમજવું જોઈએ. સિંહ અણગારને પ્રભુનો સંદેશ -
७६ 'अज्जो' त्ति समणे भगवं महावीरे समणे णिग्गंथे आमंतेइ, आमंतित्ता एवं वयासी- एवं खलु अज्जो ! ममं अंतेवासी सीहे णामअणगारे पगइभद्दए तंचेव सव्वं भाणियव्वं जाव परुण्णे । तंगच्छह णं अज्जो ! तुब्भे सीहं अणगारंसदह । तएणं ते समणा णिग्गंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीर वंदति णमंति, वंदित्ता णमंसित्तासमणस्स भगवओ महावीरस्स अंतियाओसालकोट्ठयाओ चेइयाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सीहे अणगारे तेणेव उवागच्छति, उवागच्छित्ता सीह अणगारं एवं वयासी-सीहा ! धम्मायरिया सद्दार्वेति । तएणं सेसीहे
Page #305
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૪૧ |
अणगारेसमणेहिं णिग्गंथेहिं सद्धिं मालुयाकच्छगाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सालकोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जावपज्जुवासइ । ભાવાર્થ - તે જ સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને બોલાવીને કહ્યું, હે આર્યો! મારા અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર ઇત્યાદિ ગુણ સંપન્ન સિંહ અણગાર છે યાવત્ તેઓ અત્યંત રુદન કરી રહ્યા છે, “હે આર્યો ! તમે ત્યાં જાઓ અને સિંહ અણગારને બોલાવી લાવો.” શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિગ્રંથો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને શાલકોષ્ટક ઉધાનમાંથી નીકળીને સિંહ અણગાર પાસે આવ્યા અને ત્યાં આવીને સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું,
હે સિંહ અણગાર! આપણા ધર્માચાર્ય તમોને બોલાવે છે.” ત્યારે સિંહ અણગાર તે શ્રમણ નિગ્રંથોની સાથે માલુકા કચ્છથી નીકળીને શાલકોષ્ટક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગ્યા. સિંહ અણગારને પ્રભુની સાંત્વના :७७ सीहा !त्ति समणे भगवं महावीरे सीह अणगारं एवं वयासी-से णूणं ते सीहा! झाणंतरियाए वट्टमाणस्स अयमेयारूवे जाव परुण्णे; सेणूणंतेसीहा ! अटेसमटे ? हंता अत्थि । तंणो खलु सीहा । गोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अण्णाइट्ठे समाणे अंतो छण्हंमासाणंजावकालं करिस्सं, अहंणं अण्णाइंअद्धसोलसवासाइंजिणे सुहत्थी विहरिस्सामि,तंगच्छह णंतुमसीहा ! मढियगामंणयर, रेवईए गाहावइणीए गिहे, तत्थ णरेखईएगाहावइणीए ममं अट्ठाए दुवेकोहंडफला[कवोस] उवक्खडिया, तेहिंणो अट्ठो, अत्थि से अण्णे पारियासिए फासुए बीयऊरए[मज्जास्र] तमाहराहि, एएणं अट्ठो। શબ્દાર્થ -પારિવારિ-પરિવાસિત, એક-બે દિવસ પહેલાનો બનાવેલો, વાસી. ભાવાર્થ:- હે સિંહ અણગાર ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું- હે સિંહ અણગાર ! ધ્યાનમાં વર્તતા તને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો થાવત્ તું અત્યંત રુદન કરવા લાગ્યો; હે સિંહ! શું આ વાત સત્ય છે?[ઉત્તર] હા, ભગવન! સત્ય છે. હે સિંહ ! ગોશાલકના તપ તેજ દ્વારા પરાભૂત થઈને હું છ માસના અંતે કાલધર્મને પામવાનો નથી, હું સાડા પંદર વર્ષ સુધી હજુ જિનપણે ગંધહસ્તીની સમાન વિચરીશ. હે સિંહ ! તું મેંઢિકગ્રામ નગરમાં રેવતી ગાથાપત્નીના ઘેર જા, તે રેવતી ગાથાપત્નીએ મારા માટે બે કોળાના ફળોને સંસ્કારિત કરીને તૈયાર કર્યા છે, તેનું મારે પ્રયોજન નથી. પરંતુ તેના ઘેર પહેલાં જ તૈયાર કરેલો અન્ય પ્રાસુક બિજોરાપાક છે તેને લઈ આવ. તે મારા માટે ઉપયુક્ત છે.
७८ तएणं से सीहे अणगारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हद्वतुढे जाव हियए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अतुरियमचवलमसंभंत मुहपोत्तियं पडिलेहइ, पडिलेहित्ता जहा गोयमसामी जावजेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता
Page #306
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
समणस्स भगवओ महावीरस्स अंतियाओ सालकोट्ठयाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियं जावजेणेव मेंढियगामेणयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मेढयगामंणयरमझमझेणंजेणेव रेखईएगाहावइणीए गिहेतेणेव उवागच्छइ,खागच्छित्ता रेवईए गाहावइणीए गिहं अणुप्पविट्ठे । तएणं सा रेवई गाहावइणी सीहं अणगारं एज्जमाणं पासइ, पासित्ता हट्टतुट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सीह अणगारंसत्तट्रपयाइंअणगच्छड अणगच्छित्ता तिक्ख्तो आयाहिणं पयाहिणंकरे,करित्ता वंदइणमसइ, वंदित्ता णमसित्ता एवंवयासी-संदिसंतुणंदेवाणुप्पिया!किमागमणप्पओयणं?
तएणंसेसीहे अणगारेखइंगाहावइणि एवंवयासी-एवंखलुतुमेदेवाणुप्पिए ! जाव एयमाहराहि,तेणअट्ठो। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આદેશને પ્રાપ્ત કરીને સિંહ અણગાર પ્રસન્ન અને સંતુષ્ટ થાવત્ પ્રફુલ્લિત થયા. તેણે ભગવાનને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્વરા રહિત, ચપલતા અને ભ્રાંતિથી રહિત થઈને, મુખ વસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું કાવત્ ગૌતમ સ્વામીની જેમ શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈને શ્રમણ ભગવાનને વંદન-નમસ્કાર કરીને શાલકોપ્ટક ઉધાનમાંથી નીકળ્યા. નીકળીને, ત્વરા અને શીઘ્રતા રહિત કાવત્ મેઢિકગ્રામ નગર પહોંચ્યા અને મેઢિકગ્રામ નગરના મધ્ય ભાગમાં થઈને રેવતી ગાથાપત્નીને ઘેર પહોંચ્યા, ઘરમાં પ્રવેશ કર્યો. સિંહ અણગારને આવતા જોઈને રેવતી ગાથાપત્ની પ્રસન્ન અને સંતુષ્ટ થઈ. તે શીઘ્રતાથી પોતાના આસન પરથી ઊઠી અને સાત-આઠ પગલા, સિંહ અણગારની સામે ગઈ, ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! આપ કહો, આપના પદાર્પણનું શું પ્રયોજન છે? ત્યારે સિંહ અણગારે કહ્યું- હે રેવતી ! યાવતું તમે પહેલાંથી બનાવેલો જે પ્રાસુક બિજોરાપાક છે, તે લઈ આવો, તેનું મારે પ્રયોજન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં પ્રભુએસિંહ અણગારને રેવતી ગાથાપત્નીને ત્યાંથી ઔષધિરૂપે નિર્દોષ બિજોરાપાક લાવવાનો આદેશ કર્યો છે અને પ્રભુ માટે તૈયાર કરેલા ઔદેશિક દોષથી દૂષિત કોળાપાકને લાવવાનો નિષેધ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે કલ્પાતીત ચારિત્રવાન સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ પણ સંયમના વિધિ નિયમોનું પાલન કરવાનું લક્ષ્ય હંમેશાં રાખે છે. અર્ધમાગધી ભાષામાં કોળા માટે ોદડ પpi અને બીજોરા માટે '
વીરા ' શબ્દ પ્રયોગ પ્રચલિત છે.ભગવતી સૂત્રની એક પ્રતમાં(સુત્તાગમમાં) આ શબ્દ પ્રયોગ જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણના મૂળ પાઠમાં તેને સ્થાન આપીને અન્ય પ્રતોમાં ઉપલબ્ધ શબ્દ કૌંસમાં રાખ્યા છે. રેવતીનું આશ્ચર્ય અને ઔષધદાન - ७९ तएणंसा रेवई गाहावइणी सीहं अणगारं एवं वयासी-केसणंसीहा !सेणाणी वा तवस्सी वा, जेणं तव एस अढे मम ताव रहस्सकडे हव्वमक्खाए, जओ णं तुम जाणासि? एवं जहा खंदए जावजओ णं अहं जाणामि ।
Page #307
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૪૩]
तएणं सा रेवई गाहावइणी सीहस्स अणगारस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हतुट्ठा जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पत्तगंमोएइ, पत्तगंमोएत्ता जेणेव सीहे अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहस्स अणगारस्स पडिग्गहगंसितंसव्वं सम्मं णिस्सिरइ । तएणं तीए रेवईए गाहावइणीए तेणं दव्वसुद्धेणं जावदाणेणं सीहे अणगारे पडिलाभिए समाणे देवाउए णिबद्धे,जहा विजयस्स जावसुलद्धे माणुस्सए जम्म जीवियफले रेवईए गाहावइणीए। ભાવાર્થઃ- ત્યાર પછી રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારની વાત સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે સિંહ મુનિરાજ! એવા કોણ જ્ઞાની અને તપસ્વી છે કે જેણે મારી આ ગુપ્ત વાત જાણી અને તમને કહી અને તેથી તમે તે જાણો છો? તેના ઉત્તરમાં શતક૨/૧માં અંધકના અધિકારના વર્ણન અનુસાર જાણવું અર્થાત્ ભગવાનના કહેવાથી હું જાણું છું, એ પ્રમાણે સિંહ અણગારે કહ્યું. સિંહ અણગારની વાત સાંભળીને રેવતી ગાથાપત્ની અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ અને રસોડામાં જઈને પાત્ર ખોલીને, સિંહ અણગાર પાસે આવીને સિંહ અણગારના પાત્રમાં સંપૂર્ણ પાક વહોરાવી દીધો. આ રીતે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિપૂર્વકના દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરવાથી રેવતી ગાથાપત્નીએ દેવનું આયુષ્ય બાંધ્યું. શેષ કથન આ શતકમાં કથિત વિજય ગાથાપતિની સમાન છે(તેને ઘેર પણ પાંચ દિવ્ય પ્રગટ થયા) યાવતુ રેવતીએ જન્મ અને જીવનના ફળને પ્રાપ્ત કર્યું છે એ પ્રમાણે ઉદ્ઘોષણા થઈ. પ્રભુનું રોગોપશમન - ८० तएणंसेसीहेअणगारेखईएगाहावइणीए गिहाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता मेढियगामंणयरं मज्झंमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जहागोयमसामी जावभत्तपाणं पडिदंसेइ, पडिदसित्ता समणस्स भगवओमहावीरस्स पाणिसितंसव्वं संमंणिस्सिरइ। तएणंसमणे भगवंमहावीरे अमुच्छिए जावअणज्झोववण्णे बिलमिवपण्णगभूएणं अप्पाणेणं तमाहार सरीरकोटुगसि पक्खिवइ । तएणं समणस्स भगवओ महावीरस्स तमाहार आहारियस्स समाणस्स से विपुले रोगायंके खिप्पामेव उवसमं पत्ते, हटे जाए, आरोग्गे, बलियसरीरे । तुट्ठा समणा, तुट्ठाओ समणीओ, तुट्ठा सावया, तुट्ठाओ सावियाओ, तुट्ठा देवा, तुट्ठाओ देवीओ, सदेवमणुयासुरे लोए तुढे- 'हटे जाए समणे भगवं महावीरे, हटे जाए समणे भगवं महावीरे' । ભાવાર્થ :- ત્યાર પછી સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘરેથી, નીકળીને, મેંઢિક ગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને, ભગવાનની પાસે આવી, ગૌતમ સ્વામીની જેમ ભગવાનને આહાર-પાણી બતાવ્યા. પછી તે સર્વ આહાર પાણી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હાથમાં આપ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મૂચ્છ રહિત યાવત્ તૃષ્ણા રહિત ભાવે તે આહારને જેમ સર્પ આજુ-બાજુ સ્પર્શ કર્યા વિના સીધો થઈને દરમાં પ્રવેશે તેમ સ્વાદ માટે આહારને મમળાવ્યા વિના શરીરરૂપ કોઠામાં નાખી દીધો. તે આહાર કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો તે મહાપીડાકારી રોગ શીધ્ર શાંત થઈ ગયો. તેઓ હૃષ્ટ, રોગરહિત, આરોગ્યવાન અને બલવાન શરીરવાળા થઈ ગયા. તેથી સર્વ શ્રમણ-શ્રમણીઓ,
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શ્રાવક-શ્રાવિકાઓ, દેવ-દેવીઓ સંતુષ્ટ અને ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે; શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુની આહાર વિધિ સંબંધી કેટલાક તથ્યો ઉજાગર થાય છે– (૧) કેવલજ્ઞાની પ્રભુએ ઔષધ લાવવા માટે શિષ્યને મોકલ્યો (૨) શિષ્ય પ્રભુ માટે પાત્રમાં ઔષધ લઈ આવ્યો. (૩) શિષ્ય પ્રભુને પાત્રમાં ન આપતાં તેઓશ્રીના હાથમાં તે ઔષધ દ્રવ્ય આપ્યું (૪) પ્રભુ એ તે ઔષધનું પ્રશાંત ભાવે સેવન કર્યું (૫) તે ઔષધ દ્વારા વ્યાધિ શાંત થઈ ગયો. આ રીતે કેવળી ભગવાનના પણ દારિક શરીરનું પોષણ આહારના ઔદારિક પુલોથી જ થાય છે, તે વાત પણ અહીં સ્પષ્ટ થઈ જાય છે. સર્વાનુભૂતિની ગતિઃ
८१ भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ए वंवयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी पाईणजाणवए सव्वाणुभूईणामं अणगारे पगइभद्दए जाव विणीए, से णं भंते ! तया गोसालेणं मंखलिपुत्तेण तवेणं तेएणं भासरासीकए समाणे कहिं गए, कहिं उववण्णे ?
एवंखलुगोयमा !ममंअंतेवासी पाईणजाणवए सव्वाणुभूणामंअणगारेपगइभद्दए जावविणीए, सेणंतयागोसालेणंमंखलिपुत्तेणं भासरासीकए समाणे उड्डचंदिमसूरिय जाव महासुक्केकप्पेवीइवइत्ता सहस्सारेकप्पे देवत्ताए उववण्णे । तत्थणं अत्थेगइयाणंदेवाणं अट्ठारस सागरोवमाइंठिई पण्णत्ता,तत्थणंसव्वाणुभूइस्स विदेवस्स अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता । सेणंसव्वाणुभूई देवेताओ देवलोगाओआउक्खएणं, भवक्खएणंठिइक्खए णं जावमहाविदेहे वासे सिज्झिहिइ जावअंतकरेहिइ । ભાવાર્થ:- પ્રશ્ન- ભગવાન ગૌતમ સ્વામીએ “ભગવનું આ પ્રમાણે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી, પૂર્વદેશમાં ઉત્પન્ન સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર યાવત વિનીત હતા અને જેને મખલિપુત્ર ગોશાલકે પોતાના તપ-તેજથી બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા, તે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! મારા અંતેવાસી, પૂર્વ દેશોત્પન્ન સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર થાવત્ વિનીત હતા, તે ગોશાલકના તપ-તેજથી ભસ્મીભૂત થઈને ઊંચે ચંદ્ર અને સૂર્ય થાવત્ બ્રહ્મલોક, લાંતક અને મહાશુક્ર કલ્પનું ઉલ્લંઘન કરીને, સહસારકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની કહી છે. સર્વાનુભૂતિ દેવની સ્થિતિ પણ અઢાર સાગરોપમની છે. તે સર્વાનુભૂતિ દેવ, ત્યાંનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સુનક્ષત્ર અણગારની ગતિ:८२ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कोसलजाणवए सुणक्खत्ते णामं अणगारे
Page #309
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २४५ ।
पगइभद्दए जाव विणीए, से णं भंते ! तया णं गोसालेणं मंखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे?
एवंखलुगोयमा! ममं अंतेवासी सुणक्खत्ते णामंअणगारे पगइभद्दए जावविणीए ,सेणं तया गोसालेणं मखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे जेणेव ममं अंतिए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंच महव्वयाइंआरुहइ,आरुहित्ता समणा यसमणीओ यखामेइ,खामित्ता आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे चंदिम-सूरिय जाव आणय पाणयारणकप्पे वीइवइत्ता अच्चुए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं बावीस सागरोवमाइंठिई पण्णत्ता। तत्थ णंसुणक्खत्तस्स वि देवस्स बावीसंसागरोवमाई, सेसं जहा सव्वाणुभूइस्स जाव अत काहिइ । भावार्थ:-प्र-भगवन ! आप हेवानुप्रियना संतवासी, ओशहेशोत्पन्न, प्रकृतिथी भद्र भने વિનીત સુનક્ષત્ર નામના અણગાર, જે ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થયા, તે કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! મારા અંતેવાસી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર અને વિનીત હતા તેણે ગોશાલકના તપ-તેજથી પરિતાપિત થઈને, મારી પાસે આવીને, મને વંદન નમસ્કાર કરીને સ્વયંમેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને શ્રમણ-શ્રમણીઓ સાથે ક્ષમાયાચના કરી, પછી આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ ભાવે કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, ચંદ્ર અને સૂર્યથી ઊંચે યાવતુ આણત, પ્રાણત અને આરણ કલ્પનું ઉલ્લંઘન કરીને, અમ્રુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ બાવીસ સાગરોપમની કહી છે. તેમાં સુનક્ષત્ર દેવની સ્થિતિ પણ બાવીસ સાગરોપમની છે. શેષ સર્વવર્ણન સર્વાનુભૂતિ અણગારની જેમ છે યાવત્ તે સર્વ દુઃખોનો અંત કરશે. गौशालनी गति:८३ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कुसिस्से गोसाले णामं मंखलिपुत्ते से णं भंते! गोसाले मंखलिपुत्ते कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे?
एवं खलु गोयमा ! ममं अंतेवासी कुसिस्से गोसाले णाम मंखलिपुत्तेसमणघायए जावछउमत्थे चेव कालमासे काल किच्चा उड्डचदिमसूरिय जावअच्चुए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं बावीसंसागरोवमाइंठिई पण्णत्ता । तत्थ णं गोसालस्स वि देवस्स बावीसंसागरोवमाइंठिई पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય સંખલિપુત્ર ગોશાલક હતો. તે મખલિપુત્ર ગોશાલક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો?
ઉત્તર– હે ગૌતમ! મારો અંતેવાસી શિષ્ય સંખલિપુત્ર ગોશાલક, જે શ્રમણોનો ઘાતક, શ્રમણોનો મારક, શ્રમણોનો પ્રત્યેનીક આદિ વિશેષણવાળો હતો; તે છદ્મસ્થાવસ્થામાં જ કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કરીને ચંદ્ર અને સૂર્યથી ઊંચે વાવતુ આરણ પર્યતના કલ્પનું ઉલ્લંઘન કરીને અમ્રુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ બાવીસ સાગરોપમની છે. તેમાં ગોશાલક દેવની સ્થિતિ પણ બાવીસ સાગરોપમની છે. ગોશાલકનું ભવિષ્ય - ८४ सेणं भंते !गोसालेदेवेताओ देवलोगाओ आउक्खएणं जावकहिं उववज्जिहिइ? ___ गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले पुंडेसु जणवएसु सयदुवारेणयरे संमुइस्स रण्णो भद्दाए भारियाए कुच्छिसि पुत्तत्ताए पच्चायाहिइ । सेणं तत्थ णवण्ह मासाणं बहुपडिपुण्णाण जाववीइक्कताण जावसुरूवेदारए पयाहिइ। શબ્દાર્થ -
વિરપાયમૂર્ત-વિધ્ય પર્વતની તળેટીમાં વાર-બાળક. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગોશાલકનો જીવ દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, વિધ્ય પર્વતની તળેટીમાં, પંડ્રદેશના શતદ્વાર નામના નગરમાં, સમૂર્તિ નામના રાજાની ભદ્રા પત્નીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. તે ભદ્રારાણી નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થયા પછી યાવતુ એક સુંદર બાળકને જન્મ આપશે. બાળકનું નામકરણ મહાપદ્મ:८५ रयणिचणंसेदारए जाइहिइ,तंरयणिं चणंसयदुवारेणयरेसभितरबाहिरिए भारग्गसो य कुंभग्गसो य परमवासे य रयणवासे य वासे वासिहिति । तएणं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसेवीइक्कंते जावसंपत्तेबारसाहदिवसेअयमेयारूवं गोण्णंगुणणिप्फण्णंणामधेज्जंकाहिंति-जम्हाणं अम्हंइमसिदारगंसिजायसिसमाणसि सयदुवारेणयरे सभितरबाहिरिए जावरयणवासे वुढे,तं होउणं अम्हं इमस्स दारगस्स णामधेज्जं महापउमे, महापउमे। तएणं तस्स दारगस्स अम्मापियरोणामधेज्जं करेहिति 'મહાપ૩ને રિા શબ્દાર્થ -પ૩મવારે પદ્મવર્ષા–કમળોની વર્ષા કારણો = ભાર પ્રમાણ. એક પુરુષ જેટલું વજન ઉપાડી શકે તેટલા વજનને અથવા ૧૨૦ પલ પ્રમાણ વજનને ‘ભાર’ કહે છે મારો- કુંભ પ્રમાણ. તેના ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૬) આઢક પ્રમાણ જઘન્ય કુંભ, ૮૦ આઢક પ્રમાણને મધ્યમ કુંભ અને ૧૦૦ આઢક પ્રમાણને ઉત્કૃષ્ટ કુંભ કહે છે. ભાવાર્થ:- જે રાત્રિએ તે બાળકનો જન્મ થશે, તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર અનેક ભાર પ્રમાણ, અનેક કુંભ પ્રમાણ પધોકમળોની અને રત્નોની વૃષ્ટિ થશે. તે બાળકના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમા દિવસે તેનું ગુણયુક્ત, ગુણ નિષ્પન્ન નામકરણ કરશે. યથા– અમારા આ બાળકનો જન્મ થયો, ત્યારે શતદ્વાર નગરની બહાર અને અંદર પદ્મો અને રત્નોની વૃષ્ટિ થઈ હતી, તેથી
Page #311
--------------------------------------------------------------------------
________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
२४७
આ બાળકનું નામ “મહાપદ્મ રાખીએ, તે પ્રમાણે વિચાર કરીને માતા-પિતા તે બાળકનું નામ ‘મહાપદ્મ' રાખશે. બીજું નામ દેવસેના :८६ तएणं तं महापउमंदारगं अम्मापियरो साइरेगट्ठवासजायगंजाणित्ता सोभणसि तिहि-करण-दिवसणक्खत्त-मुहुत्तसि महया-महया रायाभिसेएणं अभिसिंचेहिति । सेणं तत्थ राया भविस्सइ, महयाहिमवत वण्णओ जावविहरिस्सइ । तएणतस्समहापउमस्स रण्णो अण्णया कयाइ दो देवा महिड्डिया जावमहासोक्खा सेणाकम्मंकाहिति । तंजहापुण्णभद्देयमाणिभद्देय । तएणंसयदुवारेणयरेबहवेराईसस्तलवर जावसत्थवाहप्पभिईओ अण्णमण्णं सदावेहिति, अण्णमण्णं सदावेत्ता एवंवदेहिति- जम्हा णं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रण्णो दो देवा महड्डिया जाव सेणाकम्म करेति, त जहा-पुण्णभद्दे य माणिभद्दे य, तं होउणं देवाणुप्पिया ! अम्हं महापउमस्स रण्णो दोच्चं पिणामधेज्जे 'देवसेणे, देवसेणे'।तएणंतस्स महापउमस्स रण्णो दोच्चे विणामधेजे भविस्सइ 'देवसेणे, देवसेणे' त्ति। ભાવાર્થ - જ્યારે તે મહાપા બાળક કંઈક અધિક આઠ વર્ષનો થશે, ત્યારે તેના માતા-પિતા શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં તેનો અત્યંત મોટો રાજ્યાભિષેક કરશે, ત્યારે મહાપદ્મ રાજા મહાહિમવાન આદિ પર્વતની સમાન બલવાન થશે. ઇત્યાદિ રાજાનું વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાર પછી કયારેક મહદ્ધિક થાવતું મહાસુખી બે દેવો તે મહાપા રાજાનું સેનાકર્મ–સેનાને દોરવાનું કાર્ય કરશે. તે દેવોના નામ આ પ્રકારે છે– પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર. શતદ્વાર નગરમાં અનેક માંડલિક રાજા, યુવરાજ, તલવર યાવત્ સાર્થવાહ પ્રમુખ પરસ્પર આ પ્રમાણે કહેશે કે, હે દેવાનુપ્રિયો! પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો આપણા મહાપદ્મ રાજાનું સેનાકર્મ કરે છે. હે દેવાનુપ્રિયો! તેથી આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન થાઓ. આ રીતે મહાપા રાજાનું દેવસેન એવું બીજું નામ પ્રસિદ્ધ થશે. ત્રીજું નામ વિમલવાહનઃ८७ तएणं तस्स देवसेणस्स रण्णो अण्णया कयाइ सेए संखतलविमलसण्णिगासे चउद्दते हत्थिरयणे समुप्पज्जिस्सइ ! तएणं से देवसेणे राया त सेय संखतल विमल-सण्णिगासंचउइंतहत्थिरयणं दूरूढे समाणे सयदुवारंणयरमझमज्झेणं अभिक्खणं-अभिक्खणं अभिजाहिइ, णिज्जाहिइ य । तएणं सयदुवारे णयरे बहवे राईसर जावपभिईओ अण्णमण्णं सद्दावेहिति, अण्णमण्णं सदावेत्ता वदेहिति- जम्हाणं देवाणुप्पिया !अम्हं देवसेणस्स रण्णो सेए संखतलविमल-सण्णिगासे चउदंते हत्थिरयणे समुप्पण्णे,तंहोउणंदेवाणुप्पिया !अम्हदेवसेणस्स रण्णोतच्चेविणामधेज्जे 'विमलवाहणे, विमलवाहणे । तएणंतस्स देवसेणस्सरण्णोतच्चे विणामधेज्जे 'विमलवाहणे ति। ભાવાર્થ - ત્યાર પછી એકદા દેવસેન રાજાને ત્યાં શંખના મધ્યભાગ જેવી નિર્મળ કાંતિવાળો શ્વેત એવા ચાર દંતશૂળવાળો એક હસ્તીરત્ન ઉત્પન્ન થશે. દેવસેન રાજા, શંખતલની સમાન નિર્મલ અને શ્વેત એવા
Page #312
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -४
ચાર દંતશૂળવાળા તે હસ્તીરત્ન પર ચઢીને શતદ્વાર નગરની મધ્યમાં થઈને વારંવાર આવાગમન કરશે. ત્યારે શતદ્વાર નગરના અનેક માંડલિક રાજા યાવત્ સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવીને, આ પ્રમાણે કહેશે— હે દેવાનુપ્રિયો ! આપણા રાજા દેવસેનને ત્યાં ખતલની સમાન નિર્મલ અને શ્વેત એવા ચાર દંતશૂળવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન’ થાઓ. ત્યારે દેવસેન રાજાનું વિમલવાહન એવું ત્રીજું નામ પ્રસિદ્ધ થશે.
२४८
વિમલવાહનનું અનાર્યપણું:
८८ तएण से विमलवाहणे राया अण्णया कयाइ समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडि वज्जिहिइ, अप्पेगइए आउसेहिइ, अप्पेगइए अवहसिहिइ, अप्पेगइए णिच्छोडेहिइ अप्पेगइए णिब्भत्थेहिइ, अप्पेगइए बंधेहिइ, अप्पेगइए णिरुंभेहिइ, अप्पेगइयाणं छविच्छेयं करेहिइ, अप्पेगइए पमारेहिइ, अप्पेगइए उद्दवेहिइ, अप्पेगइयाणं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं आच्छिदिहिइ, विच्छिदिहिइ, भिंदिहिइ, अवहरिहिइ, अप्पेगइयाणं भत्तपाणं वोच्छिंदिहिइ, अप्पेगइए णिण्णयरे करेहिइ, अप्पेगइए णिव्विसए करेहिइ ।
शGधर्थ:- विप्पडिवज्जिहिइ = विपरीत खायर २शे आउसेहिइ = माझेश वयन मुंहेशे अवहसिहिइ = हांसी ५२शे णिच्छोडेहिइ = पृथ६ ४२शे णिब्भत्थेहिइ - हुर्वयन जोसशे णिरुंभेहिइ = रोशे उद्दवेहिइ = उपद्रव ५२शे अवहरिहिइ = अपहर १२शे णिण्णयरे = नगरमांथी जहार डाढशे..
ભાવાર્થ:- કોઈ સમયે વિમલવાહન રાજા, શ્રમણ નિગ્રંથોની સાથે વિપરીત,(અનુચિત્ત) આચરણ કરશે. કેટલાક શ્રમણ નિગ્રંથો પર આક્રોશ કરશે, કેટલાક નિગ્રંથોની હાંસી ઉડાવશે, કેટલાકને એક-બીજાથી જુદા पाडी हेशे, डेटसाउनी भर्त्सना (हुर्वयन) इरशे, डेटलाइने जधशे, डेटलाइने रोडशे, डेटलाइना अवयवनुं છેદન કરશે, કેટલાકને મારશે, કેટલાકને ઉપદ્રવ કરશે; કેટલાકના વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનાદિ ઉપકરણોને તોડી નાંખશે અપહરણ કરશે; કેટલાકના આહાર-પાણીમાં અંતરાય પાડશે અને કેટલાક શ્રમણોને નગર અને દેશમાંથી બહાર કાઢી મૂકશે.
८९ तरणंसयदुवारेणयरे बहवे राईसर जाव वदिहिंति - एवंखलुदेवाणुप्पिया ! विमलवाहणे राया समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णे अप्पेगइए आउस्सइ जावणिव्विस करेइ, तंणो खलु देवाणुप्पिया ! एवं अम्ह सेयं, णो खलु एयं विमलवाहणस्स रण्णो सेयं, जो खलु एयं रज्जस्स वा टुस्स वा बलस्स वा वाहणस्स वा पुरस्स वा अंतेउरस्स वा जणवयस्स वा सेयं, जण्णं विमलवाहणे राया समणेहिं णिग्गंथेहिं मिच्छविप्पडिवण्णे । तंसेयं खलु देवाणुप्पिया ! अम्हं विमलवाहणं राय एयमटुं विण्णवित्तए, त्ति कट्टु अण्णमण्णस्स अंतियं एयमट्ठपडिसुर्णेति, पडिसुणित्ता जेणेव विमलवाहणे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं विमलवाहणंरायंजएणंविजएणं वद्धावेति, वृद्धावेत्ता एवं वदिहिंति - एवंखलुदेवाणुप्पिया ! (तुब्भे) समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णा अप्पेगइए आउस्संति जाव अप्पेगइए णिव्विसए करेति; तंणो खलु एयंदेवाणुप्पियाणं सेयं, जो खलु एयं अम्हं सेयं, जो खलु एयं रज्जस्स वा जाव जणवयस्स वा सेय, जं णं देवाणुप्पिया ! समणेहिं णिग्गंथेहिं मिच्छं विप्पडिवण्णा,
Page #313
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૪૯
तं विरमंतु णं देवाणुप्पिया ! एयस्स अट्ठस्स अकरणयाए। ભાવાર્થ:- તે સમયે શતદ્વાર નગરમાં અનેક માંડલિક રાજા, યુવરાજ, સાર્થવાહ આદિ પરસ્પર આ પ્રમાણે વિચાર વિનિમય કરશે કે હે દેવાનુપ્રિયો! વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથો સાથે વિપરીત વર્તન કરી રહ્યા છે યાવત કેટલાક શ્રમણોને દેશ નિકાલ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયો ! તે આપણા માટે પણ શ્રેયસ્કર નથી અને વિમલવાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી તેમજ આ રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, પુર, અંતઃપુર અને દેશને માટે શ્રેયસ્કર નથી. વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથો સાથે વિપરીત આચરણ કરે છે. હે દેવાનુપ્રિયો ! તેથી વિમલવાહન રાજાને આ વિષય સંબંધી નિવેદન કરવું, તે આપણા માટે શ્રેયસ્કર છે. આ રીતે વિચારીને તથા પરસ્પર નિશ્ચય કરીને તેઓ વિમલવાહન રાજાની પાસે જશે. ત્યાં જઈને બંને હાથ જોડીને વિમલવાહન રાજાને જય-વિજય શબ્દોથી વધાવશે. ત્યાર પછી તેઓ આ પ્રમાણે કહેશે- “હે દેવાનુપ્રિય! આપ શ્રમણ-નિગ્રંથોની સાથે અનાર્ય આચરણ કરો છો, તેના પર આક્રોશ કરો છો યાવત દેશ નિકાલ કરો છો; હે દેવાનુપ્રિય ! આ કાર્ય આપને માટે, અમારા માટે અને આ રાજ્ય યાવતુ દેશને માટે શ્રેયસ્કર નથી. હે દેવાનુપ્રિય! આપ શ્રમણ નિગ્રંથોની સાથે જે મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છો તે ઉચિત નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ આ દુરાચરણને બંધ કરો.” ९० तएणं से विमलवाहणे राया तेहिं बहूहिं राईसर जावसत्थवाहप्पभिईहिं एयमटुं विण्णत्ते समाणे णो धम्मों त्ति'णो तवों त्ति मिच्छाविणएणं एयमटुं पडिसुणेहिइ।
___ तस्सणंसयदुवारस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थणंसुभूमिभागे णाम उज्जाणे भविस्सइ । सव्वोउय, वण्णओ । तेणं कालेणं तेणं समएणं विमलस्स अरहओ पउप्पए सुमंगलेणामअणगारे जाइसंपण्णे एवं जहा धम्मघोसस्स वण्णओ जाव सखिक्तविउलतेयलेस्से, तिण्णाणोवगए, सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामतेमुटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आयावेमाणे विहरिस्सइ । શબ્દાર્થ -પ૩] = પ્રપૌત્ર. ભાવાર્થ :- જ્યારે તે અનેક માંડલિક રાજા, યુવરાજ, સાર્થવાહ પર્વતના લોકો વિમલવાહન રાજાને મુનિજનો સાથે વિપરીત આચરણ ન કરવાનું નિવેદન કરશે, ત્યારે તે વિમલવાહન રાજા “ધર્મ નથી, તપ નથી” એવી બુદ્ધિ હોવા છતાં પણ મિથ્યા વિનય પ્રગટ કરીને તેમનું નિવેદન સ્વીકારી લેશે.
શતદ્વાર નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામનું ઉધાન થશે. તે સર્વ ઋતુઓના ફળ-ફૂલોથી યુક્ત થશે, તે ઉધાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે કાલે તે સમયે વિમલ નામના તીર્થકરના પ્રપૌત્ર “સુમંગલ' નામના અણગાર થશે. તે જાતિ સંપન્ન ઇત્યાદિ ગુણોથી યુક્ત થશે. તેઓ શતક ૧૧/૧૧ માં વર્ણિત ધર્મઘોષ અણગારની જેમ ગુણ સંપન્ન થશે. સંક્ષિપ્ત વિપુલ તેજોવેશ્યાવાળા, ત્રણ જ્ઞાન સહિત તે સુમંગલ અણગાર, સુભૂમિ-ભાગ ઉદ્યાનથી ન અતિ દૂર, ન અતિ નજીક નિરંતર છઠ-છઠના તપ સહિત આતાપના ભૂમિમાં બંને હાથ ઊંચા રાખીને, સૂર્યની સન્મુખ આતાપના લેતા વિચરશે. વિવેચન :વિમસિ સર ... :- અહીં જે “વિમલ” નામના તીર્થકરનું કથન છે, તેની સંગતિ આ પ્રમાણે
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
સમજવી– (૧) બાવીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ થયા પછી જે તીર્થકર ઉત્સર્પિણી કાલમાં થશે, તેનું નામ “વિમલ પણ થશે; એ પ્રમાણે સંભવિત છે. વિમલ વાહનની જેમ મહાપુરુષોના અનેક નામ હોઈ શકે છે. (૨) અરિહંત શબ્દથી અહીં સામાન્ય કેવળી પણ સમજી શકાય છે.
આ સૂત્રની વ્યાખ્યામાં આગામી અવસર્પિણીના એકવીસમાં તીર્થકર ‘વિમલ' હોવાનું સૂચન છે. પરંતુ તેમાં કરોડો સાગરોપનનો કાલ થાય છે, તે રર સાગરોપમથી મેળ ખાતો નથી. સુમંગલ મુનિ દ્વારા વિમલ વાહનનો વિનાશ - ९१ तएणं से विमलवाहणे राया अण्णया कयाइ रहचरियंकाउंणिज्जाहिइ । तएणंसे विमलवाहणे राया सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते रहचरियं करेमाणे सुमंगलं अणगारं छटुंछट्टेणं जाव आयावेमाणं पासिहिइ, पासित्ता आसुरुत्तेजाव मिसिमिसेमाणे सुमंगलं अणगारं रहसिरेणं णोल्लावेहिइ । तएणं से सुमगंले अणगारे विमलवाहणेणं रण्णा रहसिरेणंणोल्लाविए समाणे सणियंसणियंउडेहिति, उद्वित्ता दोच्चंपिउड्डेबाहाओ पगिज्यिपगिज्झिय जावआयावेमाणे विहरिस्सइ । तएणं से विमलवाहणे रायासुमंगलं अणगारंदोच्चं पिरहसिरेणं णोल्लावेहिइ। शार्थ:- रहचरिय= २थयर्या आयावेमाणं = तपनाता रहसिरेणं = २थन। म माथी णोल्लावेहिइ=ी शे. ભાવાર્થ - ત્યાર પછી એકદા વિમલ વાહન રાજા, રથચર્યા કરવા માટે નીકળશે, ત્યારે તે વિમલવાહન રાજા તૃભૂમિભાગ ઉદ્યાનથી થોડે દૂર રથચર્યા કરતાં નિરંતર છઠ-છઠના તપ સહિત કાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. તેને જોતાં જ તે કોપાવિષ્ટ થઈને યાવત્ ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થઈને રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને નીચે પાડી દેશે. ત્યાર પછી વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ઠોકરથી નીચે પડી ગયેલા તે સુમંગલ અણગાર ધીરે-ધીરે ઊઠશે અને પુનઃ (બીજીવાર) ઊર્ધ્વબાહ કરીને યાવત આતાપના લેશે, ત્યારે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને બીજી વાર પણ રથનો અગ્રભાગ અથડાવીને નીચે પાડશે. ९२ तएणं से सुमंगले अणगारे विमलवाहणेणं रण्णा दोच्चं पिरहसिरेणं णोल्लाविए समाणे सणियंसणिय उद्धेहिदि, उद्वित्ता ओहिं पउंजेहिदि,ओहिं पउंजित्ता विमलवाहणस्स रण्णो तीतद्धं ओहिणा आभोएहिइ, आभोइत्ता विमलवाहणं रायं एवं वदिहिइ- णो खलु तुमं विमलवाहणे राया, णो खलु तुमं देवसेणे राया, णो खलु तुम महापउमे राया, तुमण इओ तच्चे भवग्गहणे गोसाले णाम मखलिपुत्ते होत्था, समणघायए जाव छउमत्थे चेव कालगए,तंजइतेतया सव्वाणुभूइणा अणगारेणं, पभुणा विहोऊणं सम्मं सहियंखमियं तितिक्खियं अहियासिय; जइतेतया सुणक्खत्तेणं अणगारेणं जाव अहियासियं, जइते तया समणेणं भगवया महावीरेणं पभुणा वि जावअहियासियं, तंणो खलु ते अहंतहा सम्मं सहिस्सं जाव अहियासिस्स; अहं ते सहयं सरहं ससारहियंतवेणं तेएणं एगाहच्चं
Page #315
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૫૧ |
कूडाहच्चं भासरासिं करेज्जामि । ભાવાર્થ:- ત્યારપછી વિમલવાહન રાજા વડે બીજી વાર પણ રથના અગ્રભાગની ઠોકરથી નીચે પડી ગયેલા સુમંગલ અણગાર ધીરે ધીરે ઊઠશે અને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકશે, અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને વિમલવાહનના અતીતકાલને જોશે અને વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે- તું વાસ્તવમાં વિમલવાહન રાજા નથી, તું દેવસેન રાજા નથી અને તું મહાપદ્મ રાજા પણ નથી. તું આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રમણોનો ઘાતક મખલિપુત્ર ગોશાલક હતો અને તું છદ્મસ્થ અવસ્થામાં જ મરી ગયો હતો. તે સમયે સર્વાનુભૂતિ અણગારે સમર્થ હોવા છતાં પણ તારા અપરાધોને સમ્યક્ટ્રકારે સહન કર્યા હતા, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને શાંતિથી સહન કર્યું હતું. તે જ રીતે સુનક્ષત્ર અણગારે પણ યાવત શાંતિથી સહન કર્યું હતું. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પણ સમર્થ હોવા છતાં તેણે સહન કર્યું હતું, પરંતુ આ રીતે હું સહન કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી ઘોડા-રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતથી- અચૂક લબ્ધિ પ્રયોગથી ભસ્મીભૂત કરી દઈશ. ९३ तएणं से विमलवाहणे राया सुमंगलेणं अणगारेणं एवं वुत्ते समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे समगल अणगार तच्च पि रहसिरेणं णोल्लावेहिइ। तएण से सुमगले अणगारे विमलवाहणेणं रण्णा तच्चं पिरहसिरेणं णोल्लाविए समाणे आसुरुत्ते जाव मिसिमिसेमाणे आयावणभूमिओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तेयासमुग्घाएणंसमोहण्णिहिइ, तेयासमुग्घाएणं समोहणित्ता सत्तट्ठ पयाई पच्चोसक्किहिइ, सत्तट्ठ पयाइंपच्चोसक्कित्ता विमलवाहणं रायं सहयं सरह ससारहियं तवेण तेएणं जावभासरासिं करेहिइ । ભાવાર્થ - જ્યારે સુમંગલ અણગાર, વિમલ વાહન રાજાને આ પ્રમાણે કહેશે ત્યારે તે અત્યંત કુપિત થશે થાવત ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થઈને ત્રીજી વાર રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને નીચે પાડી દેશે. જ્યારે વિમલવાહન રાજા, રથનો અગ્રભાગ અથડાવીને સુમંગલ અણગારને ત્રીજી વાર પાડી નાખશે, ત્યારે સુમંગલ અણગાર, અત્યંત કુપિત થાવક્રોધાવેશથી ધમધમતા, આતાપના ભૂમિથી નીચે ઉતરશે. નીચે ઉતરીને તૈજસ સમુઘાત કરશે; તૈજસ સમુઘાત કરીને, સાત-આઠ પગલા પાછળ હટીને, પોતાની તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત પ્રહારથી વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત બાળીને ભસ્મીભૂત કરી નાખશે. સુમંગલ અણગારનું ભવિષ્ય :९४ सुमंगले णं भंते ! अणगारे विमलवाहणं रायंसहयं जावभासरासिंकरित्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
__ गोयमा ! सुमंगले णं अणगारे विमलवाहणं रायं सहयं जावभासरासिं करित्ता बहूहिं छट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणंभावमाणे बहूई वासाइं सामण्णपरियागंपाउणेहिइ, पाउणित्ता मासियाए संलेहणाए सर्द्धि भत्ताई अणसणाए छेदेत्ता आलोइयपडिक्कतेसमाहिपत्तेउड्ढेचंदिम जावगेवेज्जविमाणावाससयं वीइवइत्ता सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं देवाणं अजहण्ण
Page #316
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -४
मणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं सुमंगलस्स वि देवस्स अजहण्ण- मणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । से णं भंते ! सुमंगले देवे ताओ देवलोगाओ जाव महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ ।
૨૫૨
ભાવાર્થ :- હે ભગવન્ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરીને સુમંગલ અણગાર, સ્વયં કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કર્યા પછી સુમંગલ અણગાર છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા યાવત્ વિવિધ પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાયનું પાલન કરશે, અંતે એક માસની સંલેખનાથી સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના– પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલધર્મ પામીને, તે ઊંચે ચંદ્ર-સૂર્યથી ઉપર યાવત્ ત્રીજી ત્રિકના એક સો પ્રૈવેયક વિમાનાવાસોનું ઉલ્લંઘન કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં દેવોની જઘન્ય ઉત્કૃષ્ટ રહિત એક જ પ્રકારની ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાં સુમંગલદેવ પણ પરિપૂર્ણ ૩૩ સાગરોપમની સ્થિતિ પામશે. ત્યાંનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને, સુમંગલ દેવ મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
ગોશાલકનું દીર્ઘકાલીન ભવભ્રમણ :
९५ विवाह भंते ! राया सुमंगलेणं अणगारेणं सहए जाव भासरासीकए समाणे कहिं गच्छहिइ, कहिं उववज्जिहि ?
गोयमा ! विमलवाहणे णं राया सुमंगलेणं अणगारेण सहये जाव भासरासीकए समाणे अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरयंसि णेरइयत्ताए उववज्जिहि । सेणंतओ अनंतरं उववट्टित्ता मच्छेषु उववज्जिहिइ । तत्थ वि णंसत्थवज्झेदाहवक्कंतीए कालमासेकालं किच्चा दोच्चपि अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरगंसि णेरइयत्ताए उववज्जिहिइ । सेणं तओ अनंतरंउव्वट्टित्ता दोच्चपि मच्छेसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवज्झेदाहवक्कंतीए कालमासे कालं किच्चा छुट्टीए तमाए पुढवीए उक्कोस कालाट्ठिइयंसि णरगंसि णेरइयत्ताए उववज्जिहिइ । से णं तओहिंतो अनंतर उव्वट्टित्ता इत्थियासु उववज्जिहिइ । तत्थ वियणं सत्थवज्झेदाहवक्कंतीएकालमासेकालं किच्चा दोच्चं पिछट्टीएतमाए पुढवीए उक्कोसकालठिइयंसि जाव उव्वट्टित्ता दोच्चंपि इत्थीयासु उववज्जिहिइ । तत्थ वि णंसत्थवज्झे जावपंचमाए धूमपभाए पुढवीए उक्कोसकाल ठिइयंसि जाव उव्वट्टित्ता उरएस उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्झे जाव दोच्चं पि पंचमाए जाव उव्वट्टिता दोच्चं पि उरएस उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्जे जाव चउत्थीए पंकप्पभाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि जाव उव्वट्टित्ता सीहेसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवज्झेतहेव जाव किच्चा दोच्चपि चउत्थीए पंकप्पभाए जाव उववट्टित्ता दोच्चं पि सीहेसु उववज्जिहिइ जाव किच्चा तच्चाए वालुयप्पभाए पुढवीए उक्कोसकाल-ठिइयंसि जाव उव्वट्टित्ता पक्खीसु उववज्जिहिइ । तत्थ वि णं सत्थवझे
Page #317
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૫૩ |
दोच्चंपितच्चाए वालुयप्पभाए जावउव्वट्टितादोच्चंपिपक्खीसुउववज्जिहिइ । तत्थविणं सत्थवज्जेजावकिच्चादोच्चाएसक्करप्पभाए जावउब्वट्टित्तासरीसवेसुखवज्जिहिइ। तत्थ विणंसत्थवज्जे जावदोच्चंपिदोच्चाए सक्करप्पभाए जावउव्वट्टित्ता दोच्चंपिसरीसवेसु उववज्जिहिइ । तत्थ वियणंसत्थवज्जे जावइमीसेरयणप्पभाए पुढवीएक्कोसकालठिड्यसि णरसिणेरइयत्ताएउववज्जिहिइ जाववट्टित्तासण्णिसुववज्जिहिइ । तत्थविणंसत्थवज्झे जावअसण्णीसुववज्जिहिइ। तत्थविणसत्थवज्झेजावदोच्चपिझ्मीसेरयणप्पभाएपुढवीए पलिओवमस्सअसंखेज्जझ्भागट्ठिइयसिणरगसिणेरइयत्ताएउववज्जिहिइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુમંગલ અણગાર દ્વારા ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરાયેલા વિમલવાહન રાજા ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! સુમંગલ અણગાર દ્વારા ઘોડા, રથ અને સારથિ સહિત ભસ્મીભૂત કરાયેલા વિમલવાહન રાજા, અધઃ સપ્તમ પૃથ્વીમાં, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા નરકોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંના આયુ, સ્થિતિ આદિનો ક્ષય કરીને, ત્યાંથી નીકળીને મત્સ્યોમાં ઉત્પન્ન થશે. ત્યાં શસ્ત્ર દ્વારા વધ અને દાહજ્વરની પીડાથી કાલધર્મ પ્રાપ્ત કરીને ફરી અધઃસપ્તમ પૃથ્વીમાં, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં, નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર મત્સ્યોમાં જન્મ ધારણ કરશે. ત્યાં શસ્ત્ર વધ અને દાહજ્વર દ્વારા મૃત્યુ પામીને છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રાઘાત અને દાહજવર દ્વારા મરીને બીજીવાર તમઃપ્રભા નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે(નારકપણે) ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજીવાર
સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રાઘાતથી મરીને પાંચમી ધુમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરયિક થશે. ત્યાંથી નીકળીને ઉર પરિસર્ષોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને બીજી વાર પાંચમી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર ઉર:પરિસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને ચોથી પંકપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિક થશે. ત્યાંથી નીકળીને સિંહપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા આઘાત પામીને બીજી વાર ચોથી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર સિંહપણે ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને કાલધર્મને પ્રાપ્ત કરીને બીજીવાર વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને બીજી વાર પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પામી બીજી શર્કરા પ્રભા નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા મરીને બીજી વાર શર્કરામભામાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને બીજીવાર સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પામીને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ- વાળા નરકાવાસોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને, કાલધર્મને પ્રાપ્ત કરીને અસંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને બીજી વાર રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. ९६ से णं तओ अणंतरं उव्वट्टित्ता जाइं इमाइंखहयरविहाणाई भवंति,तं जहाचम्मपक्खीणं,लोमपक्खीणं, समुगपक्खीणं, विययपक्खीणंतेसुअणेगसक्सहस्सखुत्तो
Page #318
--------------------------------------------------------------------------
________________
| २५४ ।
श्री भगवती सूत्र-४
उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव तत्थेव भुज्जो भुज्जो पच्चायाहिइ । सव्वत्थ विणं सत्थवज्झे दाहवक्कंतीएकालमासे कालं किच्चा जाइंइमाइंभुयपरिसप्पविहाणाइंभवंति,तंजहागोहाणं, णउलाणंजहा पण्णवणाए जावजाहगाणं,चउप्पाइयाणं, तेसुअणेगसयसहस्सखुत्तो सेसंजहाखहयराणं जावकालमासेकालं किच्चा जाइंइमाइंउरपरिसप्पविहाणाइंभवंति,तं जहा- अहीणं, अयगराणं, आसालियाणं, महोरगाणं, तेसुअणेगसयसहस्सखुत्तो जावजाई इमाइंचउप्पयविहाणाई भवंति,तंजहा- एगखुराणंदुखुराणं गंडीपयाणंसणहपयाणं तेसु अणेगसयसहस्सखुत्तो जावजाइंइमाइंजलयरविहाणाइभवति,तंजहा-मच्छाणं,कच्छभाण जावसुंसुमाराणंतेसुअणेगसयसहस्स खुत्तो जावजाइंइमाइंचउरिदियविहाणाई भवंति,तं जहा-अधियाणं, पोत्तियाणंजहा पण्णवणाए जावगोमयकीडाणंतेसुअणेगसय सहस्सखुत्तो जावजाइंइमाइतेइदियविहाणाई भवंति,तं जहा- उवचियाणं जावहत्थिसोंडाणं, तेसु अणेगसयसहस्सखुतो जावजाइइमाइबेहदयविहाणाइभवति,तंजहा-पुलाकिमियाणं जाव समुदलिक्खाणतेसुअणेगसयसहस्सखुत्तो जावભાવાર્થ:- ત્યાંથી નીકળીને ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદુક પક્ષી અને વિતત પક્ષી ઇત્યાદિ ખેચર જીવોના જે ભેદ છે, તેમાં અનેક લાખ વાર મરીને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. સર્વત્ર શસ્ત્રથી ઘાત પામવાથી અને દાહ ઉત્પન્ન થવાથી કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરશે. ત્યાર પછી ભુજપરિસર્પના જે ભેદ છે, યથા-ગોહ, કાકીડા, નોળીયો ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કથિત જાહક પર્વતના ભુજ પરિસર્પ જીવોમાં અનેક લાખ વાર મરીને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. શેષ સર્વ વર્ણન ખેચરવતુ જાણવું જોઈએ. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને સર્પ, અજગર, અસાલિકા અને મહોરગ ઉરપરિસર્પોના ભેદોમાં ઉત્પન્ન થશે, તેમાં અનેક લાખ વાર મરીને ચતુષ્પદ જીવોમાં ઉત્પન્ન થશે. યથા- એક ખુરવાળા ઘોડાદિમાં, બે ખુરવાળા ગાય આદિમાં, ગંડીપદ–ગોળાકાર પગવાળા હાથી આદિમાં, અને સનખપદ–નહોરવાળા પગયુક્ત સિંહ, વાઘ આદિમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને જલચર જીવોના ભેદોમાં ઉત્પન્ન થશે. યથા–મસ્ય, કાચબા યાવતુ સુસુમાર, તેમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. યથા- અબ્ધિક, પૌત્રિક ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદ અનુસાર થાવ છાણના કીડામાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે, ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને તે ઇન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. તેના ભેદ, યથા– ઉપચિત, કંથવા, કીડી યાવતુ હસ્તીશડ. ત્યાંથી કાલધર્મને પ્રાપ્ત કરીને બેઇન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. તેના ભેદ યથા– પુલાકૃમિ યાવતુ સમુદ્રલિક્ષા, તેમાં અનેકવાર ઉત્પન્ન થશે. ९७ जाइंइमाइंवणस्सइविहाणाई भवंति,तंजहा-रुक्खाणंगुच्छाणं जावकुहणाणं, तेसु अणेगसयसहस्सखुत्तो जावपच्चायाइस्सइ । उस्सण्णं चणकडुयरुक्खेसुकडुयवल्लीसु सव्वत्थ विणंसत्थवज्झे जावजाइंइमाइंवाउक्काइयविहाणाइभवति,तंजहा- पाईणवायाण जावसुद्धवायाण, तेसुअणेगसयसहस्सखुत्तो जावजाइमाइतउपक तंजहा-शालाणं जावसूरकंतमणिणिस्सियाणं,तेसुअणेगसयसहस्सखुत्तो जावजाइंइमाई आउक्काइयविहाणाइंभवति,तंजहा- उस्साणंजावखातोदगाणं,तेसुअणेगसयसहस्सखुत्तो
Page #319
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૫૫
जावपच्चायाइस्सइ । उस्सणंचणंखारोदएस,खातोदएसुःसव्वत्थ विणंसत्थवज्झे जाव कालं किच्चा जाइंइमाइंपुढविकाइयविहाणाइभवति,तंजहा-पुढवीणं, सक्कराणं जाव सूरकताणं, तेसुअणेगसयसहस्स-खुत्तो जावपच्चायाहिइ, उस्सण्णं च णं खरबायर पुढ विक्काइएसु, सव्वत्थविणंसत्थवज्झे जावकालं किच्चा। ભાવાર્થ :- ત્યાર પછી વૃક્ષ, ગુચ્છ વાવ કહુના ઇત્યાદિ વનસ્પતિના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. સર્વ સ્થાને શસ્ત્ર દ્વારા ઘાત પામશે. ત્યાર પછી પૂર્વવાયુ વાવતું શુદ્ધ વાયુ ઇત્યાદિ વાયુકાયિક જીવોના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી અંગાર વાવતુ સૂર્યકાન્ત મણિથી નિઃશ્રિત અગ્નિ ઇત્યાદિ તેઉકાયના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે. પછી ઝાકળ, હિમ, ધુમ્મસ યાવત્ ખાઈનું પાણી ઇત્યાદિ અખાયના ભેદમાં અનેક લાખ વાર ઉત્પાત થશે. તેમાં પણ વિશેષ કરીને ખારા પાણી અને ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. સર્વ સ્થાને શસ્ત્ર દ્વારા ઘાત પામશે. પછી માટી રેતી ચાવતું સૂર્યકાન્ત મણિ, પૃથ્વીકાયિકના ભેદમાં અનેક લાખ વાર ઉત્પન્ન થશે અને તેમાં વિશેષતયા ખરબાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થશે. સર્વસ્થાને શસ્ત્ર દ્વારા ઘાત થઈ કાલધર્મ પ્રાપ્ત કરશે.
९८ रायगिहे णयरे बाहिं खरियत्ताए उववज्जिहिइ । तत्थ विणं सत्थवज्झे जाव किच्चादच्चं पिरायगिहे णयरे अंतोखरियत्ताए उववज्जिहिह । तत्थ विणं सत्थवज्झे जावकिच्चा इहेव जंबुद्दीवेदीवेभारहे वासेविंझगिरिपायमूले बेभेलेसण्णिवेसेमाहणकुलंसि दारियत्ताए पच्चायाहिइ । तएणतंदारियं अम्मापियरो उम्मुक्कबालभावंजोव्वणगमणुप्पत्तं पडिरूवएणंसुक्केणं, पडिरूवएणंविणएणं,पडिरूवयस्स भत्तारस्स भारियत्ताएदलइस्सति। साणं तस्स भारिया भविस्सइइट्ठा कता जावअणुमया भंडकरंगडगसमाणा तेल्लकेला इव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिग्गहिया, रयणकरंडओ विव सुसारक्खिया, सुसंगोविया, माणंसीयं,माणं उण्हं जावपरिस्सहोवसग्गा फुसंतु । तएणं सादारिया अण्णया कयाइगुम्विणी ससुरकुलाओ कुलघरंणिज्जमाणी अंतरा दवग्गिजालाभिहया कालमासे कालं किच्चा दाहिणिल्लेसुअग्गिकुमारेसुदेवेसुदेवत्ताए उववज्जिहिइ । શવદાર્થી-તેસ્તોના તેલનું ભાજન વેતપેડ = વસ્ત્રની પેટીરિયાવેશ્યાપણે, ભાવાર્થ:- ત્યાર પછી રાજગૃહ નગરની બહાર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં શસ્ત્ર દ્વારા ઘાત પામીને, કાલધર્મ પ્રાપ્ત કરીને બીજી વાર રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર દ્વારા ઘાત પામીને યાવત કાલધર્મ પામીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યપર્વતની પાસે વિભેલ નામના સન્નિવેશમાં બ્રાહ્મણકુલમાં પુત્રી રૂપે ઉત્પન્ન થશે. તે પુત્રી જ્યારે બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા-પિતા તેને યોગ્ય કરિયાવર આપીને ઉચિત વિનય દ્વારા પતિને પત્ની રૂપે અર્પણ કરશે. તે તેની સ્ત્રી થશે. તે ઇષ્ટ, કાંત યાવતુ અનુમત, આભૂષણોના કરંડિયા તુલ્ય, તેને શીત, ઉષ્ણ થાવતુ પરીષહ-ઉપસર્ગ સ્પર્શ ન કરે, તે રીતે અત્યંત સંગોપિત, સુરક્ષિતપણે રાખશે; તેને અત્યંત સંગોપિત સુરક્ષિતપણે રાખશે. ત્યાર પછી તે બ્રાહ્મણ પુત્રી ગર્ભવતી થશે અને પોતાના સાસરેથી પિયર જતાં રસ્તામાં દાવાગ્નિની જ્વાલાથી બળીને મરી જશે અને દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવોમાં દેવ રૂપે ઉત્પન્ન થશે.
Page #320
--------------------------------------------------------------------------
________________
| २५ ।
श्री भगवती सत्र-४
९९ सेणंतओहिंतो अणंतरं उव्वट्टित्ता माणुस्सं विग्गहलभिहिदि, माणुस्सं विग्गहं लभित्ता केवलंबोहिं बुज्झिहिइ, बुज्झित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिइ। तत्थ वि य णं विराहियसामण्णे कालमासे कालं किच्चा दाहिणिल्लेसु असुरकुमारेसु देवेसुदेवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो जावउव्वट्टित्ता माणुसंविग्गहंतचेव जाव तत्थ विणं विराहियसामण्णे कालमासे जावकिच्चा दाहिणिल्लेसुणागकुमारेसुदेवेसु देवत्ताए उववज्जिहिइ । सेणं तओहितो अणंतरं एवं एएणं अभिलावेणं दाहिणिल्लेसु सुवण्णकुमारेसुएवं विज्जुकुमारेसु एवं अग्गिकुमार वज्जंजावदाहिणिल्लेसुथणियकुमारेसु। से णं तओहिंतो अणंतर उव्वट्टित्ता माणुस्सं विग्गहं लभिहिइ जाव विराहियसामण्णे जोइसिएसु देवेसु उववज्जिहिदि । ભાવાર્થ:- ત્યાંથી નીકળીને મનુષ્યના શરીરને ધારણ કરીને કેવળ બોધિ-સમ્યકત્વને પ્રાપ્ત કરશે. ત્યાર પછી મુંડિત થઈને આગારવાસનો ત્યાગ કરીને અણગારવાસનો સ્વીકાર કરશે. ત્યાં શ્રમણ્ય-ચારિત્રની વિરાધના કરીને, કાલના સમયે કાલધર્મ પામીને, દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય શરીરને ધારણ કરશે અને સંયમ લઈને યાવતુ વિરાધના કરીને દક્ષિણનિકાયના નાગકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે. ત્યાં સંયમની વિરાધના કરીને દક્ષિણ નિકાયના સુવર્ણકુમાર દેવોમાં ઉત્પન્ન થશે. આ રીતે વિધુત્યુમારદેવોમાં યાવતુ અગ્નિકુમાર દેવોને છોડીને દક્ષિણનિકાયના સ્વનિતકુમારો સુધીના દેવોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે ત્યાં પણ ચારિત્રની વિરાધના કરીને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થશે. આરાધના અને કેવળજ્ઞાન:१०० से णं तओहिंतो अणंतरं चयं चइत्ता माणुस्सं विग्गहं लभिहिइ लभित्ता केवलं बोहिं बुज्झिहिइ जावअविराहियसामण्णे कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो अणंतरं चयं चइत्ता माणुस्सं विग्गहलभिहिइ, केवलं बोहिं बुज्झिहिति, तत्थ विणं अविराहियसामण्णे कालमासेकालं किच्चा सणंकुमारेकप्पे देवत्ताए उववज्जिहिइ । एवं जहा सणंकुमारेतहा बंभलोए, महासुक्के, आणए, आरणे। से णं तओ जाव अविराहियसामण्णे कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववज्जिहिइ । सेणंतओहिंतो अणंतरं चयं चइत्ता महाविदेहे वासे जाइंइमाई कुलाइभवति- अड्डाइं जाव अपरिभूयाइंतहप्पगारेसुकुलेसुपुत्तत्ताए पच्चायाहिइ । एवं जहा उववाइए दढप्पइण्ण-वत्तव्वया सच्चेव वत्तव्वया णिरवसेसा भाणियव्वा जाव केवलवरणाणदसणे समुप्पज्जिहिइ। ભાવાર્થ :- ત્યાંથી અવીને મનુષ્ય થશે. ત્યાં સમ્યક્તને પ્રાપ્ત કરશે અને ચારિત્રની વિરાધના કર્યા વિના અર્થાત્ આરાધક થઈને કાલના સમયે કાલધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મને ધારણ કરશે. ત્યાં સમ્યક્તને પ્રાપ્ત કરશે અને ચારિત્રની વિરાધના
Page #321
--------------------------------------------------------------------------
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન.
૨૫૭
કર્યા વિના, કાલના સમયે કાલધર્મને પ્રાપ્ત કરીને સનસ્કુમાર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. જે રીતે સનકુમાર દેવલોકના વિષયમાં કહ્યું, તે જ રીતે બ્રહાલોક, મહાશુ, આનત અને આરણ દેવલોકના વિષયમાં કહેવું જોઈએ. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે ત્યાં ચારિત્રની વિરાધના કર્યા વિના કાલધર્મને પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઋદ્ધિ સંપન્ન થાવત્ અપરાભૂત કુલમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. જે રીતે ઔપપાતિક સૂત્રમાં દઢપ્રતિજ્ઞની વક્તવ્યતા કહી, તે જ રીતે યાવત્ તેને ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે ગોશાલકના દીર્ઘકાલીન ભવભ્રમણને પ્રગટ કર્યું છે.
સંયમના ભવઃ-ગોશાલકનો જીવ ચારે ગતિમાં દીર્ઘકાલ પર્યત ભવભ્રમણ કરશે, ભવ ભ્રમણના અંતે ૧૮(અઢાર) ભવોમાં સંયમ સ્વીકાર કરશે. જેમાં દેશભરમાં વિરાધક થશે અને આઠ ભવમાં આરાધક થશે. વિરાધક ભવ–૧૦:- ગોશાલક દશ ભવમાં ચારિત્રનો સ્વીકાર કરશે પણ આખા ભવમાં તેને ચારિત્રની
સ્પર્શના થશે નહીં તેથી તે વિરાધકપણે કાલધર્મને પ્રાપ્ત કરી તેના પરિણામે ક્રમશઃ અગ્નિકુમારને છોડીને નવ જાતિના ભવનપતિ દેવોમાં અને દશમી વાર જ્યોતિષી દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યારપછી ક્રમશઃ મનુષ્ય જન્મ પામી ચારિત્રની આરાધના કરશે. આરાધક ભવ-૮:- ગોશાલક ક્રમશઃ આઠભવમાં ચારિત્રનો સ્વીકાર કરશે અને તેની પૂર્ણ રીતે આરાધના કરીને તેના પરિણામે ક્રમશઃ ૧, ૩, ૫, ૭, ૯, ૧૧મા દેવલોકમાં અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. આ રીતે સાત ભવમાં વૈમાનિક જાતિના દેવપણે ઉત્પન્ન થશે અને આઠમા ભવમાં અંતિમ મનુષ્ય જન્મમાં ચારિત્રની આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરશે. વિરાત્રિ સામUM :- સંયમની વિરાધના કરીને. જીવ સંયમની સ્પર્શના કરે અને પછી તેની વિરાધના કરે તો તેને સંયમ વિરાધક કહેવાય. પરંતુ પ્રસ્તુત વર્ણનમાં દશ ભાવોમાં ગોશાલકનો જીવ બાહ્ય વેશ માત્રથી સંયમ સ્વીકાર કરશે. તેમ છતાં દ્રવ્ય સંયમની અપેક્ષાએ પણ તેને વરાહય સમજીએ કહ્યું છે. પછીના આઠ ભાવોમાં તે દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે સંયમ પ્રાપ્ત કરશે અને આરાધના કરશે. શતક-૨૫, ઉદ્દેશક-૬, ૭ અનુસાર જીવ સંપૂર્ણ સંસાર કાલમાં સામાયિક આદિ કોઇ પણ ચારિત્ર અને બકુશાદિ કોઇપણ નિગ્રંથ અવસ્થા ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ પ્રાપ્ત કરી શકે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે ગોશાલકનો જીવ દશ ભવમાં કોઇપણ ચારિત્ર કે નિગ્રંથ દશાને પ્રાપ્ત કરશે નહીં, માત્ર બાહ્ય વેશથી સંયમ ગ્રહણ કરશે. શતક-૧૨, ઉદ્દેશક-૭ અનુસાર તો પ્રાયઃ દરેક જીવે અનંતી વાર વેશમાત્રથી સંયમ ગ્રહણ કર્યા છે. ગુરુ શિષ્યના સંબંધ પણ અનંતી વાર કર્યા છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. દઢપ્રતિજ્ઞનું મોક્ષ ગમન :१०१ तएणंसेदढप्पइण्णे केवली अप्पणो तीयद्धं आभोएहिइ,आभोइत्ता समणे णिग्गंथे सावेहिइ,सावेत्ता एवंवदिहिइ-एवंखलु अहंअज्जो !इओचिराईयाए अद्धाएगोसाले णाममंखलिपुतेहोत्था,समणघायए जावछउमत्थेचेवकालगए,तम्मूलगंचणंअहंअज्जो! अणाईयं अणवदग्गंदीहमद्धंचाउतसंसारकंतारंअणुपरियट्टिए,तंमाणंअज्जो !तुम्भंकेइ
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
I
भवउ आयरियपडिणीयए, उवज्झायपडिणीए अयसकारए अवण्णकारए अकित्तिकारए माणंसे वि एवं चेव अणाईयं, अणवदग्गं जावसंसारकंतारं अणुपरियट्टिहि जहा णं अहं । तरणं ते समणा णिग्गंथा दढप्पइण्णस्स केवलिस्स अंतियं एयमट्ठे सोच्चा णिसम्म भीया तत्था तसिया संसारभउव्विग्गा दढप्पइण्णं केवलिं वंदिहिंति, णमंसिहिंति वंदित्ता णमंसित्ता तस्स ठाण आलोइएहिंति णिदिहिंति जावपडिवज्जिहिंति।
૨૫૮
तएण से दढप्पइण्णे केवली बहूई वासाइं केवलपरियागं पाउणिहिइ, पाउणित्ता अप्पणो आउसेसं जाणेत्ता भत्तं पच्चक्खाहिइ, एवं जहा उववाइए जाव सव्वदुक्खाणमंत મહિરિ ।। તેવું મંતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ કેવળી પોતાના અતીતકાલને જોશે, જોઈને શ્રમણ-નિગ્રંથોને બોલાવીને આ પ્રમાણે કહેશે— હે આર્યો ! આજથી દીર્ઘ કાલ-અસંખ્યાત કાલ પહેલાં હું મખલિપુત્ર ગોશાલક હતો. મેં શ્રમણોની ઘાત કરી હતી; તેમનો પ્રબળ શત્રુ બન્યો હતો. તે ભવમાં હું છદ્મસ્થાવસ્થામાં કાલધર્મને પ્રાપ્ત થયો હતો. હે આર્યો ! તેના પરિણામે મેં અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા; ચાર ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યું. હે આર્યો ! તેથી તમે કોઈ પણ આચાર્યાદિના પ્રત્યનીક—દ્વેષી થશો નહીં, ઉપાધ્યાય પ્રત્યેનીક થશો નહીં. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ કરનાર અને અપકીર્તિ કરનાર થશો નહીં અને મારી જેમ અનાદિ અનંત યાવત્ સંસાર અટવીમાં ભ્રમણ કરશો નહીં.
દઢપ્રતિજ્ઞ કેવળીની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે શ્રમણ નિગ્રંથો ભયભીત થશે, ત્રસ્ત થશે અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દઢ-પ્રતિજ્ઞ કેવળીને વંદન-નમસ્કાર કરીને પાપસ્થાનની આલોચના અને નિંદા કરશે, યાવત્ પ્રાયશ્ચિત રૂપ તપસ્યાનો સ્વીકાર કરશે.
દૃઢપ્રતિજ્ઞ કેવળી અનેક વર્ષો પર્યંત કેવલ પર્યાયનું પાલન કરશે અને શેષ અલ્પ આયુષ્યને જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. આ રીતે ઔપપાતિક સૂત્રાનુસાર યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ।।
વિવેચનઃ
પૂર્વના સૂત્રમાં ઔપપાતિક સૂત્રોક્ત દઢપ્રતિજ્ઞના અતિદેશપૂર્વક ગોશાલકનું વર્ણન છે. તેમાં નવર કહીને નામની ભિન્નતા કહી નથી અને પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકનું જ દઢપ્રતિજ્ઞ નામ દર્શાવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે એક નામની અનેક વ્યક્તિ હોય છે તેથી ગોશાલકના જીવનું અને અંબડના જીવનું અંતિમ ભવમાં દઢપ્રતિજ્ઞ નામ હોઈ શકે છે. સારાંશ એ છે કે ગોશાલક દીર્ઘ સંસાર ભ્રમણ કરી અંતે સાત ભવમાં ચારિત્રની આરાધના કરશે, આઠમા મનુષ્ય ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે અને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે.
|| શતક ૧૫ સંપૂર્ણ ૫
Page #323
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬
શતક-૧૬
પરિચય
૨૫૯
*
આ શતકમાં ૧૪ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું વર્ણન છે.
*
પ્રથમ ઉદ્દેશકમાં પાપકર્મના કારણભૂત અધિકરણ અને પાપકર્મકરનાર અધિકરણીનું વિસ્તૃત વિવેચન છે. જ્યાં સુધી જીવમાં અવિરતિનો ભાવ અને મમત્વનો ભાવ છે ત્યાં સુધી તેના શરીર, ઇન્દ્રિય, યોગ તેમજ બાહ્ય સાધનો અને તેની કોઈ પણ પ્રવૃત્તિ તેના માટે અધિકરણરૂપ બને છે.
★
બીજા ઉદ્દેશકમાં ૨૪ દંડકના જીવોમાં જરા અને શોકનું અસ્તિત્વ, પાંચ પ્રકારના અવગ્રહ, સાવધનિરવદ્યભાષા અને કર્મ ચૈતન્યકૃત છે વગેરે વિષયનું પ્રતિપાદન છે.
★
ત્રીજા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક (૧) બાંધતો બાંધે (૨) બાંધતો વેદે (૩) વેદતો બાંધે(૪) વેદતો વેદે આદિ ચાર વિકલ્પો દ્વારા કર્મબંધ અને ઉદયના પરસ્પરના સંબંધને સૂચિત કર્યો છે અને અંતે કાયોત્સર્ગમાં સ્થિત અણગારના મસા છેદનમાં લાગતી ક્રિયાનું નિરૂપણ છે.
* ચોથા ઉદ્દેશકમાં સંયમી સાધક અને નૈરયિકોની કર્મક્ષયની શક્તિની તરતમતાનું દૃષ્ટાંત સહિત પ્રતિપાદન છે.
★ પાંચમા ઉદ્દેશકમાં દેવોની શક્તિ, મહાશુક્ર દેવલોકના બે દેવોના પુદ્ગલ પરિણમન વિષયક વાર્તાલાપ અને તેના અનુસંધાનમાં ગંગદત્તદેવના પૂર્વભવનું નિરૂપણ છે.
★ છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વપ્નોના પ્રકાર, પ્રભુ મહાવીરને છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રે આવેલા દશ સ્વપ્નો, તેનું ફળ તેમજ અન્ય મોક્ષ ફળદાયક વિશિષ્ટ સ્વપ્નોનું કથન છે.
★ સાતમા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક ઉપયોગ અને પશ્યત્તાની પ્રરૂપણા છે.
★
આઠમા ઉદ્દેશકમાં લોકના છ દિશાના ચરમાન્તમાં અને રત્નપ્રભા આદિ સાત પૃથ્વી, ૧૨ દેવલોક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષત્પ્રાક્ભારા પૃથ્વી આદિ ક્ષેત્રોના ચરમાન્તમાં જીવ અને અજીવનું અસ્તિત્વ; પરમાણુ પુદ્ગલનું ગમન સામર્થ્ય; વરસાદની જાણકારી મેળવવામાં લાગતી ક્રિયા; મહર્દિક દેવનું પણ અલોકમાં જવાનું અસામર્થ્ય વગેરે વિવિધ વિષયોનું કથન છે.
★
નવમા ઉદ્દેશકમાં વૈરોચનરાજ બલીન્દ્રની રાજધાની વિષયક નિર્દેશ છે.
* દશમા ઉદ્દેશમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક અવધિજ્ઞાન અને તેના બે ભેદનું નિરૂપણ છે. ૧૧ થી ૧૪ ઉદ્દેશકમાં ક્રમશઃ દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર અને સ્તનિતકુમાર, તે ચારે ભવનપતિદેવોના આહાર, ઉચ્છ્વાસ-નિશ્વાસ, લેશ્યા, ઋદ્ધિ આદિ વિષયક પ્રરૂપણા છે.
★
*****
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૬o
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં મુખ્યતયા અધિકરણ અને અધિકરણીના સ્વરૂપનું પ્રતિપાદન છે. * પાપક્રિયામાં કારણભૂત સાધનને અધિકરણ કહે છે. તેના બે ભેદ છે. આત્યંતર અને બાહ્ય. શરીર, ઇન્દ્રિય, યોગાદિ આત્યંતર અધિકરણ છે અને શસ્ત્ર, ધન, પુત્ર, પરિવાર આદિ બાહ્ય અધિકરણ છે. * અધિકરણ જેની પાસે હોય તેને અધિકરણી કહેવાય છે. શાસ્ત્રકારે પ્રારંભમાં બાહ્ય અધિકરણરૂપ એરણનું કથન કર્યું છે. * એરણ પર ઘણના ઘા મારવાથી અચિત્ત વાયુ ઉત્પન્ન થાય છે. તે અચિત્ત વાયુ સચિત્ત વાયુ માટે અધિકરણ બને છે. તે સચિત્ત વાયુની હિંસા કરે છે અને પછી તે અચિત્ત વાયુ પણ સચિત્ત બની જાય છે. * અગ્નિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિની હોય છે. અગ્નિની ઉત્પત્તિ કે સ્થિતિ વાયુ દ્વારા જ થાય છે. વાયુ વિના તે પ્રજ્વલિત થતી નથી. અગ્નિના જીવો પોતાની સ્થિતિ પૂર્ણ થતાં મરી જાય છે અને ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે પરંપરા ચાલે છે અને દીર્ઘકાલ પર્યત અગ્નિ પ્રજ્વલિત રહે છે. * લુહારને તેમજ ભટ્ટીમાં વપરાતા પ્રત્યેક સાધનો જે જીવોના શરીરમાંથી બન્યા છે તે જીવોને પાંચ ક્રિયા લાગે છે. લુહાર અને તેના પ્રત્યેક ઉપકરણોને અગ્નિકાયના જીવોના આરંભ(જીવહિંસા) સાથે સીધો સંબંધ છે. તે જીવોને પ્રાણાતિપાતિકી ક્રિયા સાથે પૂર્વની ચાર ક્રિયા અવશ્ય લાગે જ છે. * ૨૪ દંડકના જીવો પાસે શરીરાદિ આવ્યંતર અધિકરણ હંમેશાં હોય છે અને શસ્ત્રાદિ બાહ્યાધિકરણ કયારેક હોય છે, કયારેક હોતા નથી પરંતુ અવિરતિની અપેક્ષાએ તેઓ અધિકરણી છે. કે તે જીવો અધિકરણ સહિત હોવાથી સાધિકરણી છે, નિરધિકરણી નથી. તે સ્વયં પાપપ્રવૃત્તિ કરે છે, અન્ય પાસે પણ કરાવે છે અને ઘણી પાપપ્રવૃત્તિ સ્વ અને પર ઉભયરૂપે કરે છે. તેથી અવિરતિ ભાવની અપેક્ષાએ તે આત્માધિકરણી, પરાધિકરણી અને તદુભયાધિકરણી છે. * તે જીવો પોતાના મન, વચન, કાયાના પ્રયોગથી પાપ પ્રવૃત્તિ કરે છે તેથી તે આત્મપ્રયોગનિવર્તિત અધિકરણી છે. પોતાના વચનાદિના પ્રયોગથી અન્ય પાસે પાપ પ્રવૃત્તિ કરાવે છે તેથી તે પરપ્રયોગનિવર્તિત અધિકરણી છે અને ઘણી વાર તે ઉભયપ્રયોગ નિર્વતિત અધિકરણી હોય છે. * ૨૪ દંડકના જીવોમાં સમુચ્ચય રીતે પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ રૂ૫ અધિકરણ હોય છે. તેમાં જે ગતિના જીવોને જેટલા શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તે જીવોને તેટલા અધિકરણ હોય છે.
ઔદારિક આદિચાર શરીર બનાવતો જીવ અવિરતિની અપેક્ષાએ અને આહારક શરીરને બનાવતો જીવ પ્રમાદની અપેક્ષાએ અધિકરણી છે. આ રીતે સંસારી જીવોમાં તેનો અવિરતિભાવ અને પ્રમાદભાવ તેના અધિકરણ(પાપકર્મ)નું કારણ બને છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ૨૧]
શતક-૧૬ઃ ઉદ્દેશક-૧
અધિકરણી
ઉદ્દેશકોનાં નામ :| १ अहिगरणि जरा कम्मे, जावइयं गंगदत्त सुमिणे य ।
उवओगेलोग बलि, ओहि दीव उदही दिसा थणिया॥ ભાવાર્થ:- આ શતકમાં ચૌદ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે. યથા– (૧) અધિકરણી (૨) જરા (૩) કર્મ (૪) યાવતીય (૫) ગંગદત્ત (૬) સ્વપ્ન (૭) ઉપયોગ (૮) લોક (૯) બલિ (૧૦) અવધિ (૧૧) દ્વીપ (૧૨) ઉદધિ (૧૩) દિશા (૧૪) સ્વનિત. વિવેચન :
પ્રસ્તુત શતકના ૧૪ ઉદ્દેશકોનાં નામ તેના આધ અથવા મુખ્ય વિષયના આધારે છે. (૧) આહિર :- અધિકરણી અર્થાત્ એરણના વિષયમાં નિરૂપણ હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘અધિકરણી’ છે. (૨) નર:- જરા આદિના અર્થ વિષયક કથન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “જરા” છે. (૩) વેર્ન - કર્મ પ્રકૃતિઓના બંધ આદિ વિષયની ચર્ચા મુખ્ય હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “કર્મ’ છે. (૪) નાવડ્યઃ-પ્રથમ પ્રશ્નનો પ્રારંભળાવડ઼ય પદથી થતો હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “યાવતીય' છે. (૫) વિર :- ગંગદત્ત દેવના પ્રશ્નો અને તેના પૂર્વભવ વિષયક વર્ણન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘ગંગદત્ત” છે. (૬) સુમન – સ્વપ્નદર્શન વિષયક નિરૂપણ હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ “સ્વપ્ન’ છે. (૭) ૩વન:- ઉપયોગ અને તેના ભેદોનું પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ હોવાથી સાતમાં ઉદ્દેશકનું નામ “ઉપયોગ” છે. (૮) તો ઃ-લોકનું પરિમાણ આદિ આદ્ય અને મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “લોક છે. (૯) નિઃ - વૈરોચનેન્દ્ર બલિની સુધર્મા સભાના સ્થાનનું સંક્ષિપ્ત વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ
બલિ’ છે. (૧૦) દિ– પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક અવધિજ્ઞાન વિષયક વર્ણન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘અવધિ’ છે. (૧૧થી ૧૪) ઉવ ૩ ડી વિલા થયા :-ક્રમશઃ દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમાર નામના ભવનપતિ દેવોના આહાર, ઉચ્છવાસ-નિઃશ્વાસ, વેશ્યા, આયુષ્ય વિષયક પ્રતિપાદન હોવાથી તેના
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી ભગવતી સૂત્ર-૪
નામ ક્રમશઃ ‘દ્વીપ, ઉદધિ, દિશા અને સ્તનત’ છે. આઘાતથી વાયુકાયની ઉત્પત્તિ અને વિનાશ:
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जावपज्जुवासमाणे एवं वयासी- अत्थि णं भंते! अहिगरणिसिवाउयाएवक्कमइ?
हंता अत्थि। શબ્દાર્થ – હિમાલિ = અધિકરણી, એરણ પર હથોડા મારતાં વમડું ઉત્પન્ન થાય છે ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતુ પર્યાપાસના કરતાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું અધિકરણી (એરણ) પર હથોડા મારતાં વાયુકાય ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હા ગૌતમ! તેમ થાય છે. | ३ से भंते ! किं पुढे उद्दाइ, अपुढे उद्दाइ ? गोयमा ! पुढे उद्दाइ, णो अपुढे उद्दाइ । ભાવાર્થ-હે ભગવન્! શું વાયુકાય અન્ય પદાર્થ સાથે સ્પર્શ થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મારે છે?
હે ગૌતમ! તે જીવોને શસ્ત્રાદિનો સ્પર્શ થવાથી મરે છે પરંતુ સ્પર્શ થયા વિના મરતા નથી. |४ से भंते ! किं ससरीरी णिक्खमइ, असरीरी णिक्खमइ ? एवं जहा खंदए जावसे तेणद्वेणंणो असरीरी णिक्खमइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે વાયુકાય મરે છે ત્યારે તે શું શરીર સહિત ભવાત્તરમાં જાય છે કે શરીર રહિત ભવાન્તરમાં જાય છે.?
ઉત્તર- હે ગૌતમ! આ વિષયમાં શતક-૨/૧ ના સ્કંદકના વર્ણન પ્રમાણે જાણવું યાવતું શરીર રહિત થઈને જતાં નથી. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં વાયુકાયની ઉત્પત્તિ, નાશ અને ભવાન્તરમાં જાય ત્યારે કઈ રીતે જાય છે? તે ત્રણ વિષય પ્રતિપાદિત કર્યા છે. હિરણઃ-અધિકરણી,દિય સંસ્થાનો હાલ નાયા સા રિવાળા જેના પર રાખીને લોખંડ ટીપાય છે તેને અધિકરણી કે એરણ કહે છે. અધિકરણી આધેય છે. લોંખડ એરણના આધારે રહેતું હોવાથી અહીં એરણને અધિકરણી કહેલ છે. આ પછીના સૂત્રોમાં હિંસાત્મક સાધનો જેની પાસે હોય તેને અધિકરણી કહ્યા છે. આઘાતથી વાયની ઉત્પત્તિ - એરણ પર હથોડા મારે ત્યારે હથોડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન થાય છે, ત્યારે તે અચિત્ત હોય છે, પરંતુ તેનાથી સચિત્ત વાયુની હિંસા થાય છે અને પાછળથી તે અચિત્ત વાયુ પણ સચિત્ત થઈ જાય છે. આઘાતથી વાયુનો નાશઃ-પુથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો સાથે જ્યારે વિજાતીય જીવોનો તથા વિજાતીય
Page #327
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૨૭]
સ્પર્શવાળા પદાર્થોનો સ્પર્શ થાય છે, ત્યારે તે જીવો મરી જાય છે. અન્ય પદાર્થોનો સ્પર્શ થયા વિના તે જીવો મરતા નથી. આ કથન સોપક્રમ આયુષ્યની અપેક્ષાએ છે. સારી જિલ્લા:- કોઈ પણ જીવ ભવાન્તરમાં જાય ત્યારે ઔદારિક આદિ સ્થૂલ શરીરને છોડીને જાય તે અપેક્ષાએ અશરીરી જાય છે પરંતુ તૈજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ શરીર સહિત જાય છે. અગ્નિકાયની સ્થિતિ:| ५ इंगालकारियाएणं भंते ! अगणिकाए केवइयंकालं संचिट्ठइ?
गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि राईदियाई। अण्णे वि तत्थ वाउयाए वक्कमइ,ण विणा वाउयाएणं अगणिकाए उज्जलइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અંગારકારિકામાં એટલે સગડીમાં અગ્નિ કેટલો સમય સચિત્ત રહે છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ રાત-દિવસ સુધી સચિત્ત રહે છે. ત્યાં અન્ય વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય છે, કારણ કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતી નથી. વિવેચન :
TI#iરિયા:-મારા રોતિતિ કરાર અગ્નિ જેમાં સળગાવવામાં આવે છે તેવી સગડી. અગ્નિકાયની સ્થિતિ :- અગ્નિ સગડીમાં હોય કે ચૂલામાં હોય, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ત્યાર પછી તે જીવો મરી જાય છે અને તેમાં બીજા અગ્નિકાયના જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે પરંપરાથી અગ્નિ દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહેતો જણાય છે. અગ્નિ અને વાયનો સબંધ-વટાનિતારવાયુઃ આ નિયમાનુસાર અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય છે. વાયુથી જ અગ્નિ પ્રજ્વલિત થાય છે. તમ લોખંડને પકડવામાં લાગતી ક્રિયા :
६ पुरिसेणं भंते ! अयंअयकोटुंसि अयोमएणंसंडासएणंउव्विहमाणे वा पविहमाणे वा कइकिरिए?
गोयमा !जावंचणं से पुरिसे अयं अयकोटुंसि अयोमएणं संडासएणं उव्विहिति वा पविहिति वा,तावंचणंसेपुरिसेकाइयाए जावपाणाइवायकिरियाएपंचहि किरियाहिं पटे,जेसि पिण जीवाणं सरीरेहिंतो अए णिव्वत्तिए. अयकोद्रेणिव्वत्तिए.संडासए णिव्वत्तिए, इंगाला णिव्वत्तिया, इंगालकडणी णिव्वत्तिया, भत्था णिव्वत्तिया,ते विणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा।। શબ્દાર્થ-અયં લોખંડને અયોતિ=લોખંડ તપાવવાની ભટ્ટીમાં બ્રિહમાણે બ્રિહમાઊંચું નીચું કરતાંગધ્વત્તિ નિષ્પન્ન બનેલીફાઈ અંગારા કાઢવાનોલોખંડનોચીમટો (ચીપિયો)
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર–૪
ભત્થા = ધમણ.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લોખંડ તપાવવાની ભઠ્ઠીમાં તપેલા લોખંડને, લોખંડની સાણસીથી પકડીને ઊંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોખંડ તપાવવાની ભઠ્ઠીમાં લોખંડની સાણસીથી લોખંડને ઊંચું-નીચું કરે છે, ત્યાં સુધી તેને કાયિકી આદિ પ્રાણાતિપાતિકી પર્યંતની પાંચ ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી લોખંડ, લોખંડની ભટ્ટી, સાણસી, અંગારા, અંગારા કાઢવાનો લોખંડનો ચીમટો(ચીપિયો) અને ધમણ બની છે, તે સર્વ જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે.
७ पुरिसे णं भंते! अयं अयकोट्ठाओ अयोमएणं संडासएणं गहाय अहिकरणिसि उक्खिव्वमाणे वा णिक्खिव्वमाणे वा कइकिरिए ?
गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोट्ठाओ जावणिक्खिवइ वा तावं च णं से पुरिसे काइयाए जाव पाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुट्ठे । जेसिं पिणं जीवाणं सरीरेहिंतो अयो णिव्वत्तिए, अयकोट्ठे णिव्वत्तिए, संडासए णिव्वत्तिए, चम्मेट्टे णिव्वत्तिए मुट्ठिए णिव्वत्तिए, अहिगरणी णिव्वत्तिया, अहिगरणि-खोडी णिव्वत्तिया, उदगदोणी णिव्वत्तिया,अहिगरणसाला णिव्वत्तिया, तेवि णंजीवा काइयाए जाव पंचहि किरियाहिं पुष्ट्ठा । શબ્દાર્થ:- અમ્નેટ્ટે- ઘણ મુક્રિ=હથોડા હિબિ-હોડી એરણનું લાકડું વાલોળી=પાણીની કુંડી દિ।રળસાતા-લુહારશાળા.
|=
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોખંડની ભટ્ટીમાંથી લોખંડની સાણસીથી પકડીને લોખંડને એરણ પર રાખતા અને કાઢતા પુરુષને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી લોખંડની ભટ્ટીમાંથી લોખંડને લઈને એરણ પર રાખે છે અને તેને ઊંચું નીચું કરે છે ત્યાં સુધી તે પુરુષને કાયિકી આદિ પ્રાણાતિપાતિકી પર્યંતની પાંચ ક્રિયા લાગે છે, જે જીવોના શરીરથી લોખંડ, ભટ્ટી, સાણસી, ઘણ, હથોડો, એરણ, એરણ રાખવાનું લાકડું, ગરમ લોખંડને ઠંડુ કરવાની કુંડી તથા લુહારનું કારખાનું બન્યું હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં લુહારને અને તેના સાધનોના પૂર્વવર્તી જીવોને લાગતી ક્રિયાનું સ્પષ્ટીકરણ છે.
ભટ્ટીમાં લોખંડની સાણસીથી પકડીને લોખંડને ઊંચું-નીંચું કરનારને, ભટ્ટીમાંથી લોંખડ કાઢીને એરણ પર રાખનાર કે ઉપાડનાર વ્યક્તિને તથા લોખંડ કે ઉપકરણો સંબંધી જીવોને કાયિકી આદિ પાંચે ક્રિયા લાગે છે. કારણ કે છદ્મસ્થ જીવોની કાયા જ અધિકરણ છે. તેમજ તે વીતરાગી ન હોવાથી તેને કાયિકી, અધિકરણિકી અને પ્રાāષિકી તે ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. જો તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપ થાય, તો પરિતાપનિકી ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થાય તો પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. ભઠ્ઠીમાં લોખંડને ઊંચું-નીચું કરનાર વ્યક્તિ અગ્નિકાયાદિ જીવોનો આરંભ કરતો હોવાથી તેને પાંચે ક્રિયા લાગે છે અને જે સાધનો તથા સ્થળ તે પ્રવૃત્તિમાં સંલગ્ન છે, તેનાથી સંબંધિત જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. કારણ કે તે
Page #329
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૨૫ ]
સાધનોનો જીવહિંસાની પ્રવૃત્તિમાં સીધો સંબંધ છે. આ જ રીતે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમજવું. dolણ નવપદિંિરયાટિં:-(૧) સૂક્ષ્મ રીતે શરીરના સંચાલનથી થતી ક્રિયાને કાયિકી ક્રિયા કહે છે (૨) ઉપકરણ કે શરીરની કંઈક વિશેષ પ્રવૃત્તિથી લાગતી ક્રિયાને અધિકરણિકી ક્રિયા કહે છે (૩) સુક્ષ્મ કષાયોના ઉદય માત્રથી લાગતી ક્રિયાને પ્રાદોષિકકિયા કહે છે (૪) સ્થૂલ પ્રવૃત્તિથી જીવોને અલ્પાધિક આઘાત-પરિતાપ થાય તેનાથી લાગતી ક્રિયાને પારિતાપનિકી ક્રિયા કહે છે. (૫) સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિથી કોઈ જીવનો પ્રાણવધ-મરણ થઈ જાય ત્યારે લાગતી ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહે છે.
છદ્મસ્થ જીવોને કષાયના સભાવથી લોકગત કર્મ આદિના પુદ્ગલો લેતાં-છોડતાં ત્રણ ક્રિયાતો કાયમ લાગે છે. ચોથી અને પાંચમી ક્રિયા પ્રસંગ પ્રાપ્ત થવાથી લાગે છે. વીતરાગીને આ પાંચમાંથી એકેય ક્રિયા લાગતી નથી.
અધિકરણ અને અધિકરણી:|८ जीवेणं भंते ! किं अहिगरणी, अहिगरणं? गोयमा ! जीवे अहिगरणी वि अहिगरण पि।
सेकेणगुणं भंते ! एवं वुच्चइ-जीवे अहिगरणी वि अहिगरणं पि? गोयमा ! अविरतिं पडुच्च । तेणतुण जावअहिगरण पि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવ અધિકરણી છે કે અધિકરણ? ઉત્તરહે ગૌતમ! જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે? ઉત્તરહે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. | ९ णेरइए णं भंते ! किं अहिगरणी अहिगरणं?
गोयमा ! अहिगरणी वि अहिगरणं पि । एवं जहेव जीवेतहेवणेरइए वि । एवं णिरंतरं जाववेमाणिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક જીવ અધિકરણી છે કે અધિકરણ છે?
ઉત્તર– હે ગૌતમ ! નરયિક જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. જે રીતે જીવના વિષયમાં કહ્યું, તે જ રીતે નૈરયિકના વિષયમાં પણ જાણવું જોઈએ, આ જ રીતે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઈએ. १० जीवेणं भंते ! किं साहिगरणी, णिरहिगरणी? गोयमा ! साहिगरणी, णो णिरहिगरणी।
___ से केणद्वेणं भंते ! पुच्छा ? गोयमा ! अविरतिं पडुच्च से तेणटेणं जावणो णिरहिगरणी । एवं जाववेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સાધિકરણી છે કે નિરાધિકરણી ? ઉત્તર- હે ગૌતમ ! જીવ
Page #330
--------------------------------------------------------------------------
________________
૨ss |
શ્રી ભગવતી સત્ર-૪
સાધિકરણી છે. નિરધિકરણી નથી.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ સાધિકરણી છે, નિરધિકરણી નથી, આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ११ जीवेणं भंते ! किं आयाहिगरणी, पराहिगरणी, तदुभयाहिगरणी? गोयमा ! आयाहिगरणी वि, पराहिगरणी वि,तदुभयाहिगरणी वि।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ जावतदुभयाहिगरणी वि? गोयमा ! अविरतिं पडुच्च, सेतेणटेणं जावतदुभयाहिगरणी वि । एवं जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! શું જીવ આત્માધિકરણી છે, પરાધિકરણી છે અને તદુભયાધિકરણી છે?
ઉત્તર-હે ગૌતમ! જીવ આત્માધિકરણી પણ છે, પરાધિકરણી પણ છે અને તદુભયાધિકરણી પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વાવ જીવ તદુભયાધિકરણી પણ છે?
ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ યાવત્ તદુભયાધિકરણી છે. આ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. १२ जीवा णं भंते ! अधिकरणे किं आयप्पयोगणिव्वत्तिए परप्पयोगणिव्वत्तिए, तदुभयप्पयोगणिव्वत्तिए?
गोयमा !आयप्पयोगणिव्वत्तिएवि, परप्पयोगणिव्वत्तिएवितदुभयप्पयोगणिव्वत्तिएवि। ___ से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! अविरतिं पडुच्च । सेतेणटेणं जाव तदुभयप्पयोगणिव्वत्तिए वि । एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવોનું અધિકરણ આત્મપ્રયોગથી થાય છે, પરપ્રયોગથી થાય છે કે તદુભય પ્રયોગથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવોનું અધિકરણ આત્મ-પ્રયોગથી પણ થાય છે, પરપ્રયોગથી પણ થાય છે અને તદુભયથી પણ થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર-હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ યાવતુ તદુભયથી પણ થાય છે. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિવેચન :અધિકરણ :- હિંસાદિ પાપકર્મના કારણભૂત અને દુર્ગતિના નિમિત્તભૂત સાધનને ‘અધિકરણ' કહે છે. અધિકરણના બે ભેદ છે. આંતરિક અને બાહ્ય. શરીર, ઇન્દ્રિય, અવિરતિ આદિ ભાવ આંતરિક અધિકરણ છે, હળ, કોદાળી આદિ શસ્ત્ર અને ધન-ધાન્ય આદિ પરિગ્રહ રૂપ વસ્તુઓ બાહ્ય અધિકરણ છે. અધિકરણી :- આ બંને પ્રકારના અધિકરણ જેની પાસે હોય તેને અધિકરણી કહેવાય છે. આ રીતે અધિકરણી આધાર છે અને અધિકરણ તેનો આધેય છે. બંનેમાં આધાર-આધેય ભાવ છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૨૬૭
૨૪ દંડકના જીવો અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. પ્રભુએ આ પ્રશ્નોના ઉત્તર સ્યાદ્વાદ દષ્ટિકોણથી આપ્યા છે.
પ્રત્યેક સંસારી જીવને શરીર, ઇન્દ્રિય આદિ આવ્યંતર અધિકરણ તો હોય જ છે. શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ કયારેક હોય છે અને કયારેક હોતા નથી. આ બંને પ્રકારના અધિકરણ અવિરતિ જીવને પાપકર્મબંધનું નિમિત્ત બને છે. તેથી ૨૪ દંડકના અવિરત જીવો અધિકરણી છે પરંતુ જે જીવો વિરત છે તેની પાસે શરીરાદિ આવ્યંતર અધિકરણ હોવા છતાં, તે જીવોને તેના પર મમત્વભાવ નથી. તેથી તેના શરીરાદિ પાપકર્મબંધનું નિમિત્ત બનતા નથી. તેથી વિરત જીવો અધિકરણી નથી.
શરીરાદિ આવ્યંતર અધિકરણ જીવથી કથંચિત્ અભિન્ન છે. તેથી પ્રત્યેક જીવ કોઈક અપેક્ષાએ અધિકરણ પણ છે. સાધિકરણી અને નિરાધિકરણી :- અવિરત જીવો શરીરાદિની મુચ્છ સહિત હોવાથી તે સાધિકરણી છે. અને વિરત જીવો શરીરાદિ અધિકરણની મૂચ્છ રહિત હોવાથી નિરધિકરણી કહેવાય છે. આત્માધિકરણી આદિ-જે જીવો શરીરાદિ અધિકરણ દ્વારા પાપારંભની પ્રવૃત્તિ કરે છે તે આત્માધિકરણી છે; અન્ય પાસે પાપારંભની પ્રવૃત્તિ કરાવે તે પરાધિકરણી છે; સ્વયં કરે અને અન્ય પાસે પણ પાપ કરાવે તે તદુભયાધિકરણી કહેવાય છે. ૨૪ દંડકના જીવો અવિરતિની અપેક્ષાએ ત્રણે પ્રકારના અધિકરણી હોય છે. આત્મપ્રયોગનિર્વતિત અધિકરણાદિ:- અહીં સૂત્રકારે અધિકરણના કારણોનો નિર્દેશ કર્યો છે. પોતાના મન, વચન, કાયાના વ્યાપારથી જે અધિકરણ નિર્વર્તિત થાય એટલે પાપ પ્રવૃત્તિ થાય તેને આત્મપ્રયોગ નિવર્તિત અધિકરણ કહે છે. જેમ કે સ્વયં હિંસાની પ્રવૃત્તિ કરવી. તે જ રીતે બીજાને પાપ પ્રવૃત્તિમાં જોડનારા વચનાદિના પ્રયોગ પરપ્રયોગ નિર્વતિત અધિકરણ છે તેમજ સ્વયં હિંસા કરવી અને બીજાને આદેશ આપી હિંસા કરાવવી તે ઉભયના વ્યાપારને તદુભય પ્રયોગ નિર્વર્તિત અધિકરણ કહે છે.
૨૪ દંડકના જીવો અવિરતિભાવની અપેક્ષાએ ત્રણ પ્રકારના અધિકરણ યુક્ત બને છે. એકેન્દ્રિયાદિ જીવોમાં મન, વચનાદિ યોગ નથી. તેમ છતાં તેનો અવિરતિ ભાવ જ અધિકરણરૂપ છે. શરીર-ઇન્દ્રિય-ચોગ અને અધિકરણ:१३ कइ णं भंते ! सरीरगा पण्णत्ता? गोयमा ! पंच सरीरगा पण्णत्ता,तं जहाओरालिए जावकम्मए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે. યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર. १४ कइणं भंते ! इंदिया पण्णत्ता? गोयमा ! पंच इंदिया पण्णत्ता,तंजहा- सोइदिए जावफासिदिए। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ઇન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથાશ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. |१५ कइविहेणंभंते !जोए पण्णत्ते? गोयमा !तिविहे जोए पण्णत्ते,तंजहा-मणजोए वइजोए कायजोए।
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યોગના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! યોગના ત્રણ પ્રકાર છે યથા– મનયોગ, વચનયોગ અને કાયયોગ. १६ जीवेणंभंते !ओरालियसरीरंणिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं? गोयमा! अधिकरणी वि अधिकरणं पि।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- अधिकरणी वि अधिकरणं पि? गोयमा ! अविरतिं पडुच्च, सेतेणटेणं जावअधिकरणं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરને બનાવતો જીવ, શું અધિકરણી છે કે અધિકરણ છે? ઉત્તર- હે ગૌતમ ! અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે અધિકરણી અને અધિકરણ છે? ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ તેમ હોય છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે તે અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. १७ पुढविकाइए णं भंते ! ओरालियसरीरं णिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं?
गोयमा ! एवं चेव । एवं जावमणुस्से । एवं जहा ओरलिए तहा वेउव्वियसरीरं fપ, વનસ્પત્યિા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરને બનાવતો પૃથ્વીકાયિક જીવ શું અધિકરણી છે કે અધિકરણ?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાય પણ તે જ રીતે અધિકરણી અને અધિકારણ બને છે. આ રીતે મનુષ્ય સુધી જાણવું જોઈએ અને આ રીતે વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવોને જે શરીર હોય તેને તે શરીર કહેવા જોઈએ. १८ जीवेणं भंते ! आहारगसरीरं णिव्वत्तेमाणे किं अधिकरणी पुच्छा? गोयमा ! अधिकरणी वि अधिकरणं पि।
सेकेणतुणं भंते ! जाव अधिकरणं पि?
गोयमा ! पमायं पडुच्च । से तेणटेणं जाव अधिकरणं पि । एवं मणुस्से वि। तेयासरीरं जहा ओरालियं, णवरंसव्वजीवाणं भाणियव्वं । एवं कम्मगसरीरं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરને બનાવતો જીવ શું અધિકરણી છે કે અધિકારણ?
ઉત્તર- હે ગૌતમ! તે અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે તે અધિકરણી અને અધિકરણ છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રમાદની અપેક્ષાએ તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. આ રીતે મનુષ્યના વિષયમાં જાણવું જોઈએ. તૈજસ શરીરનું કથન ઔદારિક શરીરની સમાન જાણવું જોઈએ. પરંતુ તૈજસ શરીર સર્વ જીવોને હોય છે. કાર્પણ શરીરના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. १९ जीवेणं भंते !सोइदियं णिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं?
Page #333
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ર૬૯] गोयमा !जहेव ओरालियसरीरंतहेव सोइदियं पि भाणियव्वं, णवरंजस्स अस्थि सोइदिय। एवं चक्खिदियघाणिदियजिब्भिदियफासिंदियाण वि,णवरंजाणियव्वंजस्स
OિT ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયની રચના કરતો જીવ, શું અધિકરણી છે કે અધિકરણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરની સમાન જાણવું જોઈએ. પરંતુ જે જીવોને શ્રોતેન્દ્રિય હોય, તેની અપેક્ષાએ આ કથન છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવોને જેટલી ઇન્દ્રિય હોય, તેના વિષયમાં તે રીતે જાણવું જોઈએ. २० जीवेणं भंते ! मणजोगणिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं?
गोयमा ! जहेव सोइंदियं तहेव णिरवसेसं । वइजोगो एवं चेव, णवरं एगिदियवज्जाणं। एवं कायजोगो वि,णवरंसव्वजीवाणं जाववेमाणिए। ॥ सेवं भते ! સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનોયોગની રચના કરતો જીવ, અધિકરણી છે કે અધિકરણ ?
ઉત્તર- હે ગૌતમ! શ્રોતેન્દ્રિયની સમાન જાણવું. વચનયોગના વિષયમાં પણ તે જ રીતે જાણવું. પરંતુ વચનયોગમાં એકેન્દ્રિયોનું કથન કરવું ન જોઈએ, કાયયોગના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. કાયયોગ સર્વ જીવોને હોય છે. તેથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રત સૂત્રોમાં પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ તે તેર બોલમાં અધિકરણ અને અધિકરણી વિષયક પ્રશ્નોત્તર છે. પાંચ શરીરની અપેક્ષાએ :- પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ દશ દંડકમાં ઔદારિક શરીર છે. નૈરયિક અને દેવને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે અને વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યમાં જેને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેને લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત સંયત મનુષ્યોને જ હોય છે. તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે.
તેમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર બનાવતા જીવો અવિરતિની અપેક્ષાએ અધિકરણી અને અધિકરણ છે અને આહારક શરીર બનાવતા જીવો(મનુષ્યો) પ્રમાદની અપેક્ષાએ અધિકરણી અને અધિકરણ છે. કારણ કે અવિરતિ ભાવ આહારક શરીરમાં હોતો નથી. તેમાં માત્ર છઠ્ઠ ગુણસ્થાન હોય છે.
પાંચ સ્થાવરને એક ઇન્દ્રિય અને કાયયોગ, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ક્રમશઃ બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિય અને વચન તથા કાયયોગ, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ હોય છે. તે જીવો પણ અવિરતિની અપેક્ષાએ અધિકરણ અને અધિકરણી છે.
I શતક ૧૬/૧ સંપૂર્ણ
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૬ઃ ઉદ્દેશક-ર
સંક્ષિપ્ત સાર જે
જે
આ ઉદ્દેશકમાં જીવોમાં જરા અને શોકનું અસ્તિત્વ, પાંચ પ્રકારના અવગ્રહ, સાવધ-નિરવભાષા અને કર્મ ચૈતન્યકૃત છે, વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * જરા એટલે વૃદ્ધાવસ્થા આદિ શારીરિક પીડા; શોક એટલે ખિન્નતા, દૈન્યતા આદિ માનસિક દુઃખ. આ રીતે અહીં જરાથી શારીરિક અને શોકથી માનસિક દુઃખ, તે અર્થને સ્વીકાર્યો છે. ૨૪ દંડકમાં મન સહિતના જીવોને જરા અને શોક બંને હોય છે જ્યારે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય વગેરે મનરહિતના જીવોને કેવળ જરા જ હોય છે. * અદત્તાદાન મહાવ્રતની સુરક્ષા માટે જૈન મુનિઓ જ્યાં વિચરણ કરે અને જે કલ્પનીય પદાર્થોનો ઉપયોગ કરે તે સ્થાન અને પદાર્થની આજ્ઞા તેઓને તેના માલિક પાસેથી લેવાની હોય છે, તેને અવગ્રહ કહે
* અવગ્રહના પાંચ પ્રકાર છે– (૧) દેવેન્દ્ર અવગ્રહ (૨) રાજા અવગ્રહ (૩) ગાથાપતિ અવગ્રહ (૪) શય્યાતર અવગ્રહ (૫) સાધર્મિક અવગ્રહ. શ્રમણોને આ પાંચેય અવગ્રહનું યથાસ્થાને પાલન કરવું આવશ્યક હોય છે.
આ પાંચ પ્રકારના અવગ્રહનું કથન સાંભળીને શક્રેન્દ્ર ભગવાનના સર્વ શ્રમણોને પોતાના આધિપત્યમાં રહેલા દક્ષિણાર્ધ લોક-ભરતક્ષેત્રમાં વિચરણ કરવાની અને કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. * શક્રેન્દ્ર સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર તે ચારે પ્રકારની ભાષા બોલે છે. તે સાવદ્ય અને નિરવધ બંને ભાષા બોલે છે. ઉઘાડે મુખે બોલનાર વ્યક્તિ વાયુકાયિક જીવોની વિરાધના કરતા હોવાથી તે સાવદ્ય ભાષા છે. મુખને હાથથી કે વસ્ત્રાદિથી ઢાંકીને બોલનારની ભાષા નિરવભાષા છે. આ સિદ્ધાંત દેવ મનુષ્ય કે ઇન્દ્ર સર્વને માટે સમાન છે. શક્રેન્દ્ર સમ્યગુદષ્ટિ, ભવી અને ચરમ છે. * પ્રત્યેક જીવોના કર્મો ચૈતન્યકત છે, કારણ કે કર્મજન્ય સુખ-દુઃખનો અનુભવ જીવને થાય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬: ઉદ્દેશક ર
O D
શતક-૧૬ : ઉદ્દેશક-૨
જરા
૨૦૧
RO YOG
જરા અને શોક -
રાશિદ્દે નાવ Üવયાસી- નીવાળ તે ! િનરા, કોને ? નોયના !નીવાળ जरा वि सोगे वि ।
सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ जावसोगे वि ?
गोमा ! जेणं जीवा सारीरं वेयणं वेदेति, तेसि णं जीवाणं जरा, जेणं जीवा माणसं वेयणं वेदेति, तेसि णं जीवाणं सोगे । से तेणद्वेणं जाव सोगे वि । एवं णेरइयाण वि । एवं जाव थणियकुमाराणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર- હા, ગૌતમ ! જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવો, શારીરિક વેદના વેઠે છે, તે જીવોને જરા અવસ્થા હોય છે અને જે જીવો માનસિક વેદના વેઠે છે, તે જીવોને શોક હોય છે, તેથી એ પ્રમાણે કહ્યું છે કે જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. આ રીતે નૈરયિકોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ.
૨ પુદ્ધવિાવાળ તે ! િનરા, સોને ?જોયા ! પુદ્ધવિવાડ્વાળ ગરા, નો સોના भंते! जाव णो सोगे ?
:- પ્રશ્ન- હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે. શોક હોતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તેને શોક નથી ?
गोयमा ! पुढविकाइयाणं सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेर्देति । से तेणट्टेणं जाव णो सोगे । एवं जाव चउरिंदियाणं । सेसाणं जहा जीवाणं जाव वेमाणियाणं । ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો શારીરિક વેદના વેઠે છે, માનસિક વેદના વેદતા નથી. તેથી તેને જરા હોય છે, શોક નથી. આ રીતે ચૌરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. શેષ જીવોનું કથન સામાન્ય જીવોની સમાન જાણવું જોઈએ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. હે ભગવન્ ! આપ કહો છો તેમજ
Page #336
--------------------------------------------------------------------------
________________
| ૨૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : - જરા અને શોક – જરાનો શાબ્દિક અર્થ વૃદ્ધાવસ્થા છે, તેમ છતાં ઉપલક્ષણથી સમસ્ત શારીરિક વેદનાનું ગ્રહણ જરા શબ્દથી થાય છે. શોક = ચિંતા, ખિન્નતા, દીનતા, ખેદ આદિ સમસ્ત માનસિક દુઃખનું ગ્રહણ શોક શબ્દથી થાય છે. ચોવીસ દંડકવર્તી જીવોમાં જેને કેવળ કાયયોગ અથવા કાયયોગ અને વચનયોગ છે તેવા પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોને તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્ણિમ મનુષ્યોને શારીરિક દુઃખોની અપેક્ષાએ કેવળ જરા હોય છે અને જેને મનોયોગ છે તેવા નારકી, દેવો, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યોને શારીરિક અને માનસિક બંને પ્રકારનાં દુઃખો હોવાથી તે જીવોને જરા અને શોક બંને હોય છે. તેમાં દેવોને વૃદ્ધાવસ્થારૂપ જરા નથી પરંતુ શારીરિક દુઃખની અપેક્ષાએ તેઓ માટે જરાનું કથન છે. અવગ્રહના પાંચ પ્રકાર :| ३ तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे जावभुंजमाणे विहरइ । इमंचणं केवलकप्पंजंबुद्दीवंदीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे पासइ समणं भगवं महावीरं जंबुद्दीवेदीवे । एवं जहा ईसाणे तइयसए तहेव सक्के वि। णवरं आभिओगेण सद्दावेइ, हरी पायत्ताणियाहिवई सुघोसा घंटा, पालओ विमाणकारी, पालगं विमाणं, उत्तरिल्ले णिज्जाणमग्गे, दाहिणपुरथिमिल्ले रइकरपव्वए । सेसंतंचेव जावणामगंसावेत्ता पज्जुवासइ । धम्मकहा जावपरिसा पडिगया । तएणं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मंसोच्चा णिसम्म हतुढे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ વજપાણિ, પુરન્દર યાવતું ભોગ ભોગવતા વિચારતા હતા. તેઓ આ સંપૂર્ણ જંબુદ્વીપને પોતાના વિશાળ અવધિજ્ઞાનથી જોઈ રહ્યા હતા. તેઓએ જંબુદ્વીપમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પણ જોયા, ભગવાનના દર્શન કરવાની ભાવના જાગૃત થતાં, તેઓ દર્શન કરવા આવ્યા. આવવાની વિધિ શતક-૩/૧ માં કથિત ઈશાનેન્દ્રની વક્તવ્યતાની સમાન જાણવી. તેમાં વિશેષતા એ છે કે ઇશાનેન્દ્ર આભિયોગિકદેવોને બોલાવ્યા હતા, જ્યારે શક્રેન્દ્ર આભિયોગિક દેવોને ન બોલાવતા પોતાના સેનાપતિ હરિણગમેષ દેવોને બોલાવ્યા અને તેણે સુઘોષા ઘંટ વગાડ્યો, પાલકદેવે પાલક નામનું વિમાન બનાવ્યું. તેઓ ઉત્તર દિશાના માર્ગથી નીચે ઉતર્યા. તેમનો રતિકર પર્વત વાયવ્યકોણમાં છે. શેષ સર્વ વર્ણન ઇશાનેન્દ્રની સમાન જાણવું યાવતુ શક્રેન્દ્રએ પ્રભુ પાસે આવીને કહ્યું- હે પ્રભો ! હું શક્ર આપને નમસ્કાર કરી પર્યાપાસના કરું છું. એમ પોતાનો પરિચય આપીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા કહી. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મકથા સાંભળીને દેવેન્દ્ર દેવરાજ શક્ર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું— | ૪ વદે બંને ! દેપUારે ?
सक्का ! पंचविहे उग्गहे पण्णत्ते,तंजहा- देविंदोग्गहे,रायोग्गहे,गाहावइउग्गहे, सागारियउग्गहे,साहम्मियउग्गहे । जे इमे भते ! अज्जत्ताए समणा णिग्गथा विहरति,
Page #337
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
[ ૨૭૩] एएसिणंअहंउग्गहंअणुजाणामीति कटुसमणंभगवंमहावीरवंदइणमसइ,वंदित्ताणमसत्ता तमेव दिव्वंजाणविमाणंदुरूहइ,दुरूहित्ता जामेव दिसंपाभूएतामेव दिसंपडिगए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અવગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે શક્ર ! અવગ્રહના પાંચ પ્રકાર છે. યથા– દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિ (શ્રેષ્ઠી) અવગ્રહ, સાગારિક-અવગ્રહ અને સાધર્મિક-અવગ્રહ. ત્યાર પછી શક્રેન્દ્ર, આ પ્રમાણે નિવેદન કર્યું કે, હે ભગવન્! જે આ શ્રમણ નિગ્રંથો વિચરે છે, તેમને હું અવગ્રહ– સંપૂર્ણ ભરતક્ષેત્ર અને તેમાં રહેલા પદાર્થોની અનુજ્ઞા આપું છું. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તે જ દિવ્ય યાન-વિમાનમાં આરુઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા અર્થાત્ સ્વસ્થાને ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્રનું પ્રભુના દર્શન માટે આગમન, વંદન, ધર્મશ્રવણ, અવગ્રહ વિષયક પ્રશ્ન અને અવગ્રહ અનુજ્ઞા-પ્રદાન વગેરે વિષયોનું નિરૂપણ છે. અવગ્રહ:- જે સ્થાનના કે જે વસ્તુના જે સ્વામી હોય, તેમની આજ્ઞાપૂર્વક તે વસ્તુ અને તે સ્થાનને ગ્રહણ કરવું તેને અવગ્રહ કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) દેવેન્દ્રાવગ્રહ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રનું ક્રમશઃ દક્ષિણ લોકાર્બ અને ઉત્તર લોકાર્હ પર સ્વામિત્વ છે. તે ક્ષેત્રોમાં રહેલી સ્વામી વગરની વસ્તુ માટે તેની આજ્ઞા લેવી તે દેવેન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ– ભરતાદિ ક્ષેત્રોના છ ખંડ પર ચક્રવર્તીનું સ્વામિત્વ હોય કે કોઈ ક્ષેત્ર પર રાજાઓનું સ્વામિત્વ હોય ત્યાં તેની આજ્ઞા લેવી તે રાજાવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહગૃહસ્વામીની આજ્ઞાથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી તે ગાથાપતિ અવગ્રહ છે. (૪) સાગારિક અવગ્રહમકાનદાતા શય્યાતરને અહીં સાગારિક કહ્યા છે. તેના સ્વામિત્વની વસ્તુ તેમની આજ્ઞાથી ગ્રહણ કરવી તે સાગારિક અવગ્રહ છે. (૫) સાધર્મિક અવગ્રહ– સમાન ધર્મ એટલે સમાન આચારવાળા સાધુઓને સાધર્મિક કહેવાય છે. તેવા સહચારી શ્રમણોની કોઈ પણ વસ્તુ તેમની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવી તે સાધર્મિક અવગ્રહ છે.
પાંચ પ્રકારના અવગ્રહનું સ્વરૂપ સાંભળીને, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર, દક્ષિણાદ્ધ લોકના અધિપતિ શક્રેન્દ્ર પોતાના આધિપત્યમાં રહેલા ક્ષેત્રમાં સાધુ-સાધ્વીને વિચરવાની અને તે ક્ષેત્રમાં રહેલી રેતી, પત્થર આદિ વસ્તુઓ લેવાની સંપૂર્ણ શાસન કાલ માટે આજ્ઞા આપી છે. દેવેન્દ્રની ભાષા:। ५ भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जंणं भंते ! सक्के देविंदे देवराया तुब्भेणं एवंवदइ, सच्चे णं एसमढे? હતા ગોયમાં સર્વે ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનેવંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્!દેવેન્દ્રદેવરાજ શક્રે આપને પૂર્વોક્ત રૂપે અવગ્રહ સંબંધી જે કહ્યું, તે અર્થ સત્ય છે? ઉત્તર- હા, ગૌતમ! તે અર્થ સત્ય છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી ભગવતી સત્ર-૪
६ सक्केणं भंते ! देविंदे देवराया किं सम्मावाई, मिच्छावाई ? गोयमा !सम्मावाई, णो मिच्छावाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સત્યવાદી છે કે મિથ્યાવાદી? ઉત્તર-હે ગૌતમ! તે સત્યવાદી છે, મિથ્યાવાદી નથી.
७ सक्के णं भंते ! देविंदे देवराया किं सच्चं भासं भासइ, मोसं भासं भासइ, सच्चामोस भास भासइ, असच्चामोसं भास भासइ?
गोयमा ! सच्चं पि भासं जावअसच्चामोसंपि भासं भासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સત્ય ભાષા બોલે છે, મૃષા ભાષા બોલે છે, સત્ય મૃષા ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે?
ઉત્તર- હે ગૌતમ! તે સત્ય ભાષા પણ બોલે છે, યાવતુ અસત્યામૃષા ભાષા પણ બોલે છે અર્થાત્ ચારે પ્રકારની ભાષા બોલે છે.
८ सक्केणंभंते ! देविंदे देवराया किं सावज भासं भासइ, अणवज भासं भासइ? गोयमा ! सावज पि भासं भासइ, अणवज्ज पि भासं भासइ ।।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-सावज पि जावअणवजं पि भासं भासइ?
गोयमा ! जाहे णं सक्के देविंदे देवराया सुहमकायं अणिजूहित्ताणं भासं भासइ ताहे णं सक्के देविंदे देवराया सावज्ज भासं भासइ, जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं णिजूहित्ता णं भासं भासइ ताहे णं सक्के देविंदे देवराया अणवज्ज भासं भासइ । सेतेणटेणं जावभासइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સાવધ-પાપકારી ભાષા બોલે છે કે નિરવદ્ય-પાપ રહિત ભાષા બોલે છે. ઉત્તર- હે ગૌતમ! તે સાવધ ભાષા પણ બોલે છે અને નિરવધ ભાષા પણ બોલે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે શક્રેન્દ્ર સાવધભાષા પણ બોલે છે અને નિરવધ ભાષા પણ બોલે છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, સૂક્ષ્મકાય-મુખને (વસ્ત્ર આદિથી) ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવધ ભાષા બોલે છે અને જ્યારે મુખને હાથ અથવા વસ્ત્રથી ઢાંકીને બોલે છે, ત્યારે તે નિરવધ ભાષા બોલે છે, તેથી એ પ્રમાણે કહ્યું છે કે દેવેન્દ્ર દેવરાજ શક્ર સાવધ ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શક્રેન્દ્રની ભાષાના માધ્યમથી સાવદ્ય અને નિરવધ ભાષાનું સ્વરૂપ સમજાવ્યું છે.
શક્રેન્દ્ર સમ્યગુદષ્ટિ હોવાથી તેણે પ્રભુ સાથે અવગ્રહ સંબંધી જે વાર્તાલાપ કર્યો તે સત્યભાષા હતી, તે સમ્યગ્દષ્ટિ હોવા છતાં કયારેક અનુપયોગપણે કે પ્રમાદને વશ થઈને અસત્યનું પણ આચરણ કરે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬: ઉદ્દેશક-ર
પ્રસંગોપાત શક્રેન્દ્ર સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર, આ ચારે પ્રકારની ભાષા બોલે છે તેમજ સાવધ અને નિરવધ બંને પ્રકારની ભાષા બોલે છે
૨૭૫
:
સાવધ-નિરવર્ધભાષા – હસ્તાઘાવૃત્તનુવત્તિ ભાષમાળસ્વ નીવતંરક્ષળતો નવધા ભાષા મવતિ, અન્યાસ્તુ સાવદ્યા । હાથ વસાદિથી મુખને ઢાંકીને બોલનારનો જીવરક્ષાનો પ્રયત્ન હોવાથી તેની ભાષા નિરવધ છે અને તે સિવાયની ભાષા સાવધ છે. અર્થાત્ જે ભાષા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિ પાપપ્રવૃત્તિ થતી હોય તે સાવધ અને પાપપ્રવૃત્તિ રહિતની ભાષા નિરવધ કહેવાય છે.
શક્રેન્દ્ર જ્યારે પોતાના મુખને ઉત્તરાસંગ-દુપટ્ટા દ્વારા ઢાંકીને બોલે છે ત્યારે બોલવામાં વાયુ આદિ જીવોની યતત્તાનો ભાવ હોવાથી તેની ભાષા નિરવધ કહેવાય છે અને મુખને ઢાંકયા વિના બોલે ત્યારે તેને જીવરક્ષાનો ભાવ ન હોવાથી તેની ભાષા સાવધ ભાષા કહેવાય છે.
સુહુમાયુંઃ— સૂક્ષ્મકાય. તેના બે અર્થ થાય છે– (૧) વાયસ્થ સૂક્ષ્મોમાનઃ સૂક્ષ્મવાયઃ શરીરત્નથુમાT: મુમિર્થઃ । શરીરનો નાનો ભાગ–મુખ. તેને અભિજ્જૂહિત્તા અના∞ાઘા- હાથ, વસ્ત્ર વગેરેથી ઢાંક્યાવિના. (૨) સુહુમાય ત્તિ વસ્ત્રમ્ । સૂક્ષ્મકાય એટલે વસ્ત્ર.બિન્રુહિત્તા - તેને મુખ સામે રાખીને, અથવા તેનાથી મુખને ઢાંકીને.
=
શક્રેન્દ્રની ભવસિદ્ધિક આદિ યોગ્યતા :
९ सक्के णं भंते ! देविंदे देवराया किं भवसिद्धीए, अभवसिद्धीए, सम्मदिट्ठीए, पुच्छा ? गोयमा ! एवं जहा मोउद्देसए सणकुमारो जाव णो अचरिमे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર ભવસિદ્ઘિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? ઇત્યાદિ પ્રશ્ન.
ઉત્તર– હે ગૌતમ ! શતક-૩/૧ માં સનત્કુમારના વર્ણન પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. શક્રેન્દ્ર ભવ્યસિદ્ધિક છે, સમ્યગ્દષ્ટ છે, ચરમ છે, તે અચરમ નથી.
ચૈતન્ય-આત્મા કર્મનો કર્તા :
१० जीवाणं भंते! किं चेयकडा कम्मा कज्जंति, अचेयकडा कम्मा कज्जति ? गोयमा ! जीवाणं चेयकडा कम्मा कज्जंति, णो अचेयकडा कम्मा कज्जति ।
भंते! एवं वुच्चइ जावकज्जंति ?
गोयमा ! जीवाणं आहारोवचिया पोग्गला, बोंदिचिया पोग्गला, कलेवरचिया पोग्गला तहा तहा णं ते पोग्गला परिणमंति, णत्थि अचेयकडा कम्मा समणाउसो ! दुट्ठाणेसु, दुसेज्जासु दुण्णिसीहियासु तहा तहा णं ते पोग्गला परिणमंति, णत्थि अचेयकडा कम् समणाउसो ! आयंके से वहाए होइ, संकप्पे से वहाए होइ, मरणंते से वहाए होइ तहा तहा णं ते पोग्गला परिणमंति णत्थि अचेयकडा कम्मा समणाउसो ! से तेणट्टेणं गोयमा ! નાવ વમ્મા જ્ગતિ । ખેડ્યાપવિદ્યું નાવ વેમાળિયાળ ॥ સેવ તે! તેવું તે !
Page #340
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
શબ્દાર્થ - વૉલિ = શરીર, અવ્યક્ત અવયવ રૂપ તૈજસ-કાશ્મણ રૂ૫ સૂક્ષ્મ શરીર નેવર = શરીર. વ્યક્ત અવયવ રૂપ દારિકાદિ સ્થૂલ શરીર. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જીવોના કર્મ ચેતન્યકૃત છે કે અચેતવકૃત છે? ઉત્તર- હે ગૌતમ ! જીવોના કર્મ ચૈતન્યકૃત હોય છે, અચૈતન્યકૃત હોતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવોના કર્મ ચૈતન્યકૃત હોય છે અચેતવકૃત નથી?
ઉત્તર- હે ગૌતમ! જીવો જે પુગલોને આહાર રૂપે, તૈજસ-કાશ્મણ રૂપ સૂક્ષ્મ શરીર રૂપે અને ઔદારિકાદિ સ્થૂલ શરીરરૂપે ઉપચિત-સંચિત કરે છે, તે પુગલો તે તે રૂપે પરિણત થાય છે. હે આયુષ્યમનું શ્રમણો! તેથી કર્મ અચેતન્યકૃત નથી. તે કર્મપુગલદુઃસ્થાનરૂપે, દુઃશય્યા રૂપે અને દુનૈિષધા રૂપે, તથા-તથા રૂપે પરિણત થાય છે. હે આયુષ્યમ– શ્રમણો! તેથી કર્મ અચૈતન્યકત નથી, તે કર્મપુદ્ગલો રોગરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. તે સંકલ્પ રૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. તે પુદ્ગલો મરણાન્તરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. હે આયુષ્યમ– શ્રમણો! તેથી કર્મ અચૈતન્યકૃત નથી(પરંતુ ચૈતન્યકત છે). આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સામાન્ય જીવો અને ચોવીસ દંડકવર્તી જીવોના કર્મચેતીકૃત છે, તે વિષયને યુક્તિ અને તર્કથી સ્પષ્ટ કર્યો છે.
વર્તમાને જીવ જે શરીર, સંયોગ સુખ-દુઃખાદિનો અનુભવ કરે છે તે કર્મજન્ય છે અને તે કર્મો જીવે જ કરેલા છે. અજીવમાં, જડ પદાર્થમાં કર્મ કરવાની કે કર્મભોગવવાની કોઈ શક્તિ નથી. સુખ-દુઃખના વેદનની શક્તિ ચૈતન્યતત્ત્વમાં જ છે. તે જ રીતે કર્મો કરવાની શક્તિ પણ જીવમાં જ છે. અજીવમાં તથા પ્રકારની શક્તિ નથી.
જીવ આહાર, શરીરાદિરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલોને તે તે રૂપે પરિણત કરે છે, તે જ રીતે કર્મરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો કર્મરૂપે પરિણત થાય છે. તે પુગલો જીવે ગ્રહણ કરેલા હોવાથી જીવકૃત છે.
જીવના શુભાશુભ કર્મો અનુસાર તેને શુભાશુભ સ્થાનનો, પરિસ્થિતિનો સંયોગ થાય છે. અશુભ કર્મોના ઉદયે દુઃખકારક સ્થાન, શય્યા, નિષધાનો સંયોગ થાય; રોગ, વધ, બંધન, મૃત્યુ આદિ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને શુભ કર્મોના ઉદયે શુભ સંયોગો પ્રાપ્ત થાય છે. શુભાશુભ સંયોગમાં શુભાશુભ કર્મો ઉદયમાં આવીને શુભાશુભ રૂપે પરિણત થાય છે.
આ રીતે જીવના કર્માનુસાર જ તેના સુખ-દુઃખનું વેદના થાય છે. વેદન કરનાર જીવ છે. તેથી તજ્જન્ય કર્મો પણ જીવકૃત જ હોય છે, અજીવકૃત-અચેતન્યકૃત નથી. અહીં જૈન દર્શનનો સ્વકર્મકર્તુત્વનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે.
-
તે શતક ૧૬/ર સંપૂર્ણ છે
ડાટ સપર્ણા
(..
Page #341
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૩
૨૭૭]
શતક-૧૬: ઉદ્દેશક-૩, જે સંક્ષિપ્ત સાર
* આ ઉદેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્મબંધ અને ઉદયના પરસ્પરના સંબંધને ચાર વિકલ્પોથી સમજાવ્યો છે અને અંતે અર્શ-મસા છેદનમાં લાગતી ક્રિયાનું નિરૂપણ છે. * કર્મબંધ અને ઉદય પ્રત્યેક સંસારીજીવોને હોય છે. પરંતુ જીવોની યોગ્યતા અનુસાર તેમાં વિવિધ વિકલ્પો સંભવે છે. સૂત્રકારે વિષયના સ્પષ્ટીકરણ માટે તેના ચાર વિકલ્પો કર્યા છે– (૧) વેદતા વેદ (૨) વેદતા બાંધે (૩) બાંધતા વેદ (૪) બાંધતા બાંધે. * એક કર્મના વેદન સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મોનું વેદન કરી શકે છે? તેનું કથન વેદતા વેદે કહેવાય છે– (૧–૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મના વેદન સમયે જીવ કયારેક આઠ કર્મોનું વેદન કરે છે અને કયારેક સાત કર્મનું વેદન કરે છે. (૪) મોહનીય કર્મના વેદન સમયે જીવ અવશ્ય આઠ કર્મનું વેદન કરે છે. (પ-૮) ચાર અઘાતિ કર્મના વેદન સમયે જીવ કયારેક આઠ કર્મનું, કયારેક સાત કર્મનું અને કયારેક ચાર કર્મનું વેદન કરે છે. * એક કર્મના વેદન સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મોનો બંધ કરી શકે છે? તેનું કથન વેદતા બાંધે કહેવાય છે– (૧-૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના વેદન સમયે જીવ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે. (૪) મોહનીય કર્મના વેદન સમયે જીવ આઠ, સાત, અથવા છ કર્મનો બંધ કરે છે (પ-૮) ચાર અઘાતિ કર્મના વેદન સમયે જીવ ક્યારેક આઠ, સાત, છ, એક કર્મનો બંધ કરે છે અને ક્યારેક અબંધ પણ હોય છે. * એક કર્મના બંધ સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મનું વેદન કરી શકે છે? તેનું કથન બાંધતાવે કહેવાય છે– (૧-૭) વેદનીયકર્મને છોડીને શેષ સાત કર્મના બંધ સમયે જીવ અવશ્ય આઠ કર્મનું વેદન કરે છે અને (૮) વેદનીય કર્મના બંધ સમયે જીવ આઠ, સાત, અથવા ચાર કર્મનું વેદન કરે છે. * એક કર્મના બંધ સમયે જીવ અન્ય કેટલા કર્મોનો બંધ કરી શકે છે? તેનું કથન બાંધતા બાંધે કહેવાય છે– (૧-૬) ચાર ઘાતકર્મ અને નામગોત્ર કર્મના બંધ સમયે જીવ આઠ અથવા સાત કર્મનો બંધ કરે છે. (૭) આયુષ્યના બંધ સમયે જીવ અવશ્ય આઠ કર્મનો બંધ કરે છે. (૮) વેદનીય કર્મના બંધ સમયે જીવ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે. * કાયોત્સર્ગ સ્થિત અણગારના મસાને જોઈ કોઈ વૈદ્ય શુભભાવથી તેને સૂવડાવીને તેના મસાનું છેદન કરી નાખે, તો તેમાં વેધનો શુભ ભાવ હોવાથી તેને પ્રારંભની ત્રણ ક્રિયા લાગે છે પરંતુ પારિતાપનિકી વગેરે કોઈ ક્રિયા લાગતી નથી અને શરીરના મમત્વને છોડીને કાયોત્સર્ગમાં સ્થિત અણગારના સુચન વિના જ વૈધે મસાનું છેદન કર્યું હોવાથી અણગારને પણ કોઈ ક્રિયા લાગતી નથી. કેવળ તે અણગારને ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે.
આ રીતે કોઈ પણ પ્રકારનાં કષાયભાવ વિના ક્રિયા કરનારને અશુભકર્મનો બંધ થતો નથી પરંતુ શુભકર્મનો બંધ થાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭૮
O
O
શતક-૧૬ : ઉદ્દેશક-૩
કર્મબંધ
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
કર્મ પ્રકૃતિઓમાં બંધ, ઉદયસંબંધી ચાર વિકલ્પ ઃ
१ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! कम्मपयडीओ पण्णत्ताओ ?
गोयमा ! अटु कम्मपयडीओ पण्णत्ताओ, तंजहा - णाणावरणिज्जं जाव अंतराइयं । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું કે– હે ભગવન્ ! કર્મ પ્રકૃતિઓ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મ પ્રકૃતિઓ આઠ છે. યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. આ રીતે વૈમાનિકો સુધી ૨૪ દંડકના જીવોને આઠકર્મ હોય છે.
२ जीवे णं भंते! णाणावरणिज्जं कम्मं वेदेमाणे कइ कम्मपयडीओ वेदेइ ?
गोयमा ! अट्ठ कम्मप्पयडीओ । एवं जहा पण्णवणाए वेयावेय- उद्देसओ सो चेव णिरवसेसो भाणियव्वो । वेदाबंधो वि तहेव, बंधावेदो वि तहेव, बंधाबंधो वि तहेव માળિયવ્યો નાવ વેમાળિયાળ ॥ સેવ મતે ! સેવ તે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મને વેદતા જીવ કેટલી કર્મ-પ્રકૃતિઓ વેદે છે ?
ઉત્તર– હે ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ વેદે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૨૪મું વેદતો વેદે નામનું પદ સંપૂર્ણ કહેવું જોઈએ. તે જ રીતે વેદતો બાંધેનું પચીસમું પદ; બાંધતો વેદેનું છવ્વીસમું પદ અને બાંધતો બાંધેનું સત્તાવીસમું પદ સંપૂર્ણ કહેવું જોઈએ. સમુચ્ચય જીવ વિષયક પ્રશ્નોની જેમ ચોવીસ દંડકો સંબંધી યાવત્ વૈમાનિકો સુધી પૃચ્છા કરવી જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં આઠ કર્મ પ્રકૃતિઓના નામનું કથન કરીને પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશ(ભલામણ) પૂર્વક આઠ કર્મોના બંધ ઉદયમાં અન્ય કર્મના બંધ ઉદયની વિચારણા કરી છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ– પ્રજ્ઞાપના સૂત્ર– પદ-૨૪, ૨૫, ૨૬, ૨૭. તેનું સંક્ષિપ્ત વિવરણ અહીં સારાંશમાં આપ્યું છે. અર્થ છેદનમાં લાગતી ક્રિયા ઃ
३ तरणं समणे भगवं महावीरे अण्णया कयाइ रायगिहाओ णयराओ गुणसीलाओ
Page #343
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૩
૨૭૯ ]
चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तेणं कालेणं तेणं समएणं उल्लुयतीरे णामंणयरे होत्था, वण्णओ। तस्स णं उल्लुयतीरस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं एगजबूए णामंचेइए होत्था, वण्णओ। तएणं समणे भगवंमहावीरे अण्णयाकयाइफुवाणुविचरमाणे जावएगजंबूए चेइएसमोसढे जाव परिसा पडिगया। भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरंवदइ णमंसइ, वंदित्ता णमसित्ता एवं वयासीભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહ નગરના ગુણશીલક ઉધાનમાંથી વિહાર કર્યો અને અન્ય ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા. તે કાલે, તે સમયે ઉત્સુક તીર નામનું નગર હતું. તે ઉલુક-તીર નગરની બહાર ઈશાનકોણમાં “એક જબુક’ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરતાં-વિચરતાં એકદા જબૂ નામના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા આવી અને ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી. હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
४ अणगारस्सणं भंते ! भावियप्पणो छटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आयावेमाणस्स तस्स णं पुरच्छिमेणं अवड्ढ दिवसं णो कप्पइ हत्थं वा पायं वा बाहुं वा ऊरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा, पच्चच्छिमेणं से अवड्ढदिवसं कप्पइ हत्थं वा पायंवा बाहुं वा ऊरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा । तस्स णं अंसियाओ लंबंति,तं चेव वेज्जे अदक्खु, ईसिंपाडेइ, पाडेत्ता असियाओ छिदेज्जा,सेणूण भते !जे छिदइ तस्स किरियाकज्जइ.जस्स छिज्जइणोतस्सकिरिया कज्जइणण्णत्थेोणधम्मतराइएणं?
हंता गोयमा !जे छिंदइ जाव धम्मंतराइएणं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ - ગવ અપાદ્ધ-દિવસ, અર્થો દિવસ શંસિયા- અર્શ, મસા મg = જોયા પાડ = તે ઋષિને અર્શ કાપવા માટે ભૂમિ પર સૂવડાવે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપપૂર્વક આતાપના લેતા ભાવિતાત્મા અણગારને દિવસના પૂર્વાર્ધભાગમાં પોતાના હાથ, પગ ભુજા અને જંઘાને હલાવવા-ચલાવવા નહીં અને દિવસના પાછલા ભાગમાં હાથ-પગ, ભુજા અને ઉરુને હલાવવા-ચલાવવા તેવા અભિગ્રહ સહિત કાયોત્સર્ગમાં સ્થિત ભાવિતાત્મા અણગારની નાસિકામાં મસા લટકતા હોય, તે મસાને જોઈને કોઈ વૈધ તેને કાપવા માટે તે ઋષિને ભૂમિ પર સૂવડાવે, તેના મસાને કાપે, તો હે ભગવન્! શું મસા કાપનાર તે વૈદ્યને ક્રિયા લાગે અને જેના મસા કપાઈ રહ્યા છે, તે ઋષિને ક્રિયા લાગતી નથી, શું તેને માત્ર ધર્મધ્યાનમાં વિક્ષેપ થાય છે?
ઉત્તર– હા ગૌતમ! તે પ્રમાણે થાય છે અર્થાતુ પોતાની મેળે જે મસા કાપે છે, તેને ક્રિયા લાગે છે અને ઋષિને કોઈ ક્રિયા લાગતી નથી. તેને માત્ર ધર્મધ્યાનમાં વિક્ષેપ થાય છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચનઃ
સૂત્રોક્ત પ્રવૃતિમાં વૈદ્ય દ્વારા યોગજન્ય ક્રિયા થઈ હોવાથી તેમજ વૈદ્ય છદ્મસ્થ હોવાથી તેને ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અને તે ક્રિયાઓ અત્યલ્પ હોય છે. તે પ્રવૃત્તિમાં તેના ભાવો શુભ હોવાથી તે સંબંધી નિર્જરા અને પુણ્યનું મહત્ત્વ વધી જાય છે. કાયિકી, અધિકરણિકી અને પ્રદોષિકી એ ત્રણ ક્રિયાઓ છે અને તેમાં પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયાઓ થાય છે.
મુનિને કોઈ ક્રિયા લાગતી નથી કારણ કે મુનિ કાયોત્સર્ગમાં સ્થિત છે. તેને સ્વેચ્છાથી કાયાનું હલન-ચલન કે અન્ય કોઈ પણ યોગજન્ય ક્રિયા ન કરવાનો સંકલ્પ કર્યો છે. વૈદ્ય દ્વારા કરાતી પ્રવૃતિનું અનુમોદન નથી, તે પોતાના અભિગ્રહ-તપમાં જ તલ્લીન છે. તેથી છેદન આદિ ક્રિયાના કારણે ધર્મધ્યાનમાં કિંઈક વિક્ષેપ તો થાય છે પરંતુ તેથી મુનિનો કાયોત્સર્ગ ભંગ થતો નથી.
| શતક ૧૩ સંપૂર્ણ
Page #345
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬ : ઉદ્દેશક-૪
૨૮૧
શતક-૧૬ : ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શ્રમણ નિગ્રંથોની અને નૈરયિકોની કર્મક્ષય કરવાની શક્તિની તારતમ્યતા દર્શાવી છે.
નૈરયિકો દીર્ઘકાલ પર્યંત તીવ્ર વેદનાનું વેદન કરતા જે કર્મોનો ક્ષય કરે છે, તેનાથી શ્રમણો અલ્પકાળમાં અલ્પવેદનાનું વેદન કરવા છતાં અનંત ગુણ અધિક કર્મોનો કાય કરે છે. તે મહાનિર્જરા કરે છે.
નિર્જરાનો આધાર વેદના પર નથી પરંતુ વર્તમાનના પુરુષાર્થ પર છે.
જે રીતે કોઈ વૃદ્ધ પુરુષ સૂકા લાકડા પર બુટ્ટી કુહાડીથી જોર જોરથી પ્રહાર કરીને લાકડા કાપવાનો પ્રયત્ન કરે પરંતુ તે વૃદ્ધની શક્તિ ક્ષીણ થયેલી હોવાથી અને શસ્ત્ર બૂઠું હોવાથી તેને તે પ્રયત્નમાં સફળતા
મળતી નથી.
જેમ કોઈ એરણ પર જોર-જોરથી ઘણના ઘા કરે છતાં તે એરણના પુદ્ગલો ગાઢ અને ક્લિષ્ટ હોવાથી તેના સ્થૂલ પુદ્ગલોનો પણ નાશ કરી શકતો નથી. તેમ નૈયિકોના કર્મો ગાઢ, ચીકણા અને નિકાચિત હોવાથી અને તેની પાસે કર્મક્ષય કરવા માટેનું સંયમ-તપરૂપ અમોધ શસ્ત્ર ન હોવાથી મહાવેદના ભોગવવા છતાં તેના કર્મોનો વિશેષ ક્ષય થતો નથી.
★ જે રીતે કોઈ યુવાન અને બળવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી વૃક્ષની ડાળીને છેદવા પ્રયત્ન કરે ત્યારે તેની શક્તિ અને શસ્ત્ર બંને તીવ્રતમ હોવાથી એક જ ઝાટકે તેને છંદી નાંખે છે.
જેમ સૂકાઘાસના પૂળાને અગ્નિમાં નાંખતા જ ભસ્મીભૂત થઈ જાય છે તેમ અન્નગ્લાયક– નીરસ, અમનોજ્ઞ, તુચ્છ આહાર કરનાર સંયમી સાધક પાસે સંયમ અને તપરૂપ તીવ્રતમ શસ્ત્ર છે અને તેના કર્મો પણ અલ્પ સ્થિતિવાળા અને મંદ વિપાકવાળા હોય છે, તેથી તે તુરંત નાશ પામે છે.
અન્નગ્લાયક તપસ્વીની જેમ ઉપવાસ છઠ, અમ આદિ તપસ્યા કરનાર સાધુની કર્મક્ષયની શક્તિ ઉત્તરોત્તર અનેક ગુણી વધતી જાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સંયમ અને તપની મહત્તા પ્રદર્શિત કરી છે.
܀܀܀܀܀
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬ઃ ઉદ્દેશક-૪
ચાવતીય
નૈરયિકો અને શ્રમણોની નિર્જરાની તુલના :| १ रायगिहे जावएवं वयासी-जावइयं णं भंते ! अण्णगिलाए समणे णिग्गंथे कम्म णिज्जरेइ एवइयं कम्मणरएसुणेरइया वासेण वा वासेहिं वा वाससएण वा खवयंति? गोयमा ! णो इणढे समढे। શબ્દાર્થ:- અUપિતા સમM = હંમેશાં ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ. સત્ત્વ રહિત, ભોજન કર્યા પછી અવશેષ રહેલો ક્ષીણસત્વવાળો, રસ રહિત કે બહુ દિવસીય આહાર કરનાર શ્રમણ. ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! અમનોજ્ઞ, ઉઝિતધર્મા(ફેંકવા યોગ્ય) આહાર કરનારા શ્રમણ-નિગ્રંથ, જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ, નરકમાં એક વર્ષમાં કે અનેક વર્ષોમાં અથવા સો વર્ષોમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. |२ जावइयं णं भंते! चउत्थभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्म णरएसुणेरइया वाससएण वा वाससएहि वा वाससहस्सेण वा खवयति? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચતુર્થ ભક્ત- એક ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ, નરકમાં સો વર્ષોમાં કે અનેક સો વર્ષોમાં અથવા હજાર વર્ષોમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ३ जावइयं णं भंते ! छट्ठभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्मंणरएसु णेरड्या वाससहस्सेण वावाससहस्सेहिंवा वाससयसहस्सेण वाखवयति?गोयमा!णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છઠ ભક્ત-બે ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નરયિક જીવ, નરકમાં એક હજાર વર્ષોમાં કે અનેક હજાર વર્ષોમાં કે એક લાખ વર્ષમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ४ जावइयं णं भंते! अट्ठमभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्मंणरएसु णेरड्या वाससयसहस्सेण वा वाससयसहस्सेहिं वा वासकोडीए वा खवयंति?णो इणढे સમા
Page #347
--------------------------------------------------------------------------
________________
शत- 15 : उद्देश-४
૨૮૩
भावार्थ :- प्रश्न - हे भगवन् ! अष्टम लडत (ए उपवास) १२नार श्रम निर्ग्रथ भेटला भनो क्षय કરે છે, તેટલા કર્મો નૈયિક જીવ, નરકમાં એક લાખ વર્ષોમાં, અનેક લાખ વર્ષોમાં કે ક્રોડ વર્ષમાં ક્ષય કરી शडे छे ? उत्तर - हे गौतम! तेभ राज्य नथी.
५ जावइयं णं भंते ! दसमभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्मं णरएसु णेरइया वासकोडीए वा वासकोडीहिं वा वासकोडाकोडीए वा खवयंति ? णो इणट्टेसमट्टे । ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! દશમ-ભક્ત(ચાર ઉપવાસ) કરનાર શ્રમણ નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ નરકમાં એક ક્રોડ વર્ષમાં, અનેક ક્રોડ વર્ષોમાં કે કોટાકોટિ વર્ષોમાં ક્ષય કરી राडे छे ? उत्तर - हे गौतम! तेभ राज्य नथी.
६ सेकेणट्टे भंते ! एवं वुच्चइ - जावइयं अण्णगिलायए समणे णिग्गंथे कम्म णिज्जरेइ एवइयं कम्मं णरएसु णेरइया वासेण वा वासेहिं वा वाससएण वा णो खवयंति, जावइयं चउत्थभत्तिए, एवं तं चैव पुव्वभणियं उच्चारेयव्वं जाव वासकोडाकोडीए वा णो खवयंति ?
गोयमा ! से जहाणामए केइ पुरिसे जुण्णे जराजज्जरियदेहे सिढिल-तयावलि-तरंगसंपिणद्धगत्ते पविरल-परिसडिय दंतसेढी उण्हाभिहए तण्हाभिहए आउरे झुंझिए पिवासिए दुब्बले किलंते एगं महं कासंब-गंडियं सुक्कं जडिलं गठिल्लं चिक्कणं वाइद्धं अपत्तियं मुडेण परसुणा अवक्कमेज्जा, तएण से पुरिसे महंताई महंताई सद्दाई करेइ, णो महंताई महंताई दलाई अवद्दालेइ, एवामेव गोयमा ! णेरइयाणं पावाइं कम्माई गाढीकयाई चिक्कणीकयाइ; एवं जहा छट्ठसए जावणो महापज्जवसाणा भवंति । से जहाणामए केइ पुरिसे अहिगरणिं आउडेमाणे महया जाव णो महापज्जवसाणा भवति ।
I
AGEार्थ :- जावइयं = भेटला जुण्णे = भए, वृद्ध जराजज्जरियदेहे = ४२राथी ४४रित हवाना सिढिल-तयावलि-तरंग-संपिणद्ध-गत्ते शिथिल होवाना झरो भेना शरीरमां श्यसीखो पडी गर्ध होय, तेवा शरीरवाणा पविरल-परिसडिय - दंतसेढी = भेना घए। छांत पडी ४वाथी अस्य छांत ४ शेष रह्या डोय उण्हाभिहए-उष्ाताथी पीडित तण्हाभिहए- तृषाथी पीडित झुंझिए= जुभुक्षित, क्षुधातुर किलते - सान्त कोसंब-गंडियं = झेशंज वृक्षनी साडी जडिलं = ४टिस- वणेसी गंठिल्लं = गांठवाणी वाइद्धं
=
=
=
= 13 अपत्तियं = ४ने आधार न होय तेवी अवकमेज्जा - प्रहार ५२ दलाई अवद्दालेइ = टुडारे छे महापज्जवसाणा = महापर्यवसान मोक्ष ३५ इणवाणा.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે અમનોજ્ઞ આહાર કરનાર શ્રમણ-નિગ્રંથ જેટલા કર્મનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ, નરકમાં એક વર્ષમાં કે અનેક વર્ષોમાં કે સો વર્ષોમાં પણ ક્ષય કરી શકતા નથી અને ઉપવાસ કરનાર યાવત્ ચાર ઉપવાસ કરનાર શ્રમણ નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે તેટલા કર્મો નૈરયિક યાવત્ કોટાકોટિ વર્ષોમાં પણ ક્ષય કરી શકતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! જેનું શરીર વૃદ્ધાવસ્થાના કારણે જર્જરિત છે, ચામડી ઢીલી થઈજવાથી સંકોચાઈને
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કરચલીઓથી વ્યાપ્ત છે, જેના દાંત અલ્પ જ શેષ રહ્યા છે અથવા સર્વ દાંતો પડી ગયા છે, જે ગરમીથી વ્યાકુળ થઈ રહ્યા છે, જે તૃષાથી પીડિત છે; જે રોગી, ભૂખ્યા, તરસ્યા, દુર્બલ અને માનસિક ક્લેશથી યુક્ત છે તેવા વૃદ્ધ પુરુષ એક મોટા કોશમ્બ નામના વૃક્ષના સૂકા, વાંકાચૂકા, ગાંઠોથી યુક્ત, સ્નિગ્ધ, વક, નિરાધાર લાકડા પર એક બુટ્ટી ધારવાળા કુહાડાથી, જોર-જોરથી શબ્દ(હંકાર ધ્વનિ) કરતાં પ્રહાર કરે, તો પણ તે પુરુષ તે લાકડાના મોટા-મોટા ટુકડા પણ કરી શકતો નથી. હે ગૌતમ ! તે જ રીતે તે નૈરયિક જીવોએ પોતાના પાપકર્મોને ગાઢ કર્યા છે, અત્યંત ગાઢ કર્યા છે, ઇત્યાદિ વર્ણન શતક-૬/૧ અનુસાર જાણવું. નૈરયિક જીવ, અત્યંત વેદના વેદતા હોવા છતાં પણ મહાનિર્જરા અને મહાપર્યવસાન(મોક્ષરૂપ ફળ)વાળા થતા નથી.
જે રીતે કોઈ પુરુષ એરણ પર ઘણ દ્વારા ઘા મારતાં, જોર-જોરથી શબ્દ કરતાં, એરણના પૂલ પુગલોને તોડવામાં, નાશ કરવામાં સમર્થ થતાં નથી, તે રીતે નૈરયિક જીવ પણ ગાઢ અને ચીકણા કર્મવાળા હોય છે યાવતુ તે મહાનિર્જરા કે મહાપર્યવસાનવાળા થઈ શકતા નથી. | ७ से जहाणामए केइ पुरिसे तरुणे बलवं जावमेहावी णिउणसिप्पोवगए एगं महं सामलिगंडियंउल्लंअजडिलं अगठिल्लं अचिक्कणं अवाइद्धंसपत्तियं तिक्खेण परसुणा अक्कमेज्जा, तएणं से पुरिसे णो महताझ्महताई सद्दाई करेइ, महंताई महंताई दलाई अवदालेइ । एवामेव गोयमा !समणाणं णिग्गंथाणं अहाबादराईकम्माइंसिढिली कयाई णिट्ठियाईकयाइं जावखिप्पामेव परिविद्धत्थाई भवंति; जावइयंतावइयं पिणं ते वेयणं वेदेमाणा महाणिज्जरा महापज्जवसाणा भवति । सेजहा वा केइ पुरिसेसुक्कतणहत्थगं जायतेयसि पक्खिवेज्जा एवं जहा छट्ठसए तहा अयोकवल्ले वि जावमहापज्जवसाणा भवति । सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जावइयं अण्णगिलायएसमणे णिग्गंथेकम्म णिज्जरेइ,तंचेव जाववासकोडाकोडीए वा णो खवयंति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - જે રીતે કોઈ તરુણ, બલવાન થાવ મેધાવી અને નિપુણ શિલ્પકાર શાલ્મલી વૃક્ષની લીલી, અજટિલ, અગઠિલ(ગાંઠ રહિત), ચીકાશ રહિત, સીધી અને આધારવાળી ચંડિકા(લાકડા) પર તીક્ષણ કુહાડાથી પ્રહાર કરે, તો તે જોર-જોરથી શબ્દ કર્યા વિના જ(સરલતાથી) તેના મોટા મોટા ટુકડા કરી નાંખે છે, તે જ રીતે હે ગૌતમ! જે શ્રમણ નિગ્રંથોના શૂલ કર્મો, મંદ વિપાકવાળા અને અલ્પસ્થિતિક(દીર્ઘ સત્તા રહિત) છે યાવત તે કર્મો શીધ્ર નષ્ટ થઈ જાય છે અને તે શ્રમણ-નિગ્રંથ અલ્પાધિક જે કંઈ વેદના વેદે તો પણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે.
[બીજું દષ્ટાંત] જે રીતે કોઈ પુરુષ, સૂકાયેલા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે, તો તે શીધ્ર બળી જાય છે, વગેરે શતક-૬/૧ અનુસાર ઉષ્ણ લોઢીનું દષ્ટાંત પણ સમજવું યાવતું તે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે– અન્નગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેમજ એક, બે, ત્રણ અને ચાર ઉપવાસવાળા શ્રમણ નિગ્રંથ જેટલા કર્મો ક્ષય કરે છે તેટલા કર્મોને નૈરયિક જીવ એક વર્ષ, અનેક વર્ષ, સો વર્ષ યાવતુ કોટાકોટિ વર્ષોમાં પણ ક્ષય કરી શકતા નથી. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દીર્ઘકાલ પર્યંત દુઃખ ભોગવનાર નૈરયિકોની કર્મ નિર્જરાને શ્રમણોની તપસ્યા
Page #349
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૪
| ૨૮૫ |
સંબંધી નિર્જરા સાથે તુલના કરી છે.
જેટલા કર્મોનો ક્ષય, શ્રમણ-નિગ્રંથ અલ્પ કષ્ટથી અલ્પકાલમાં જ કરી શકે છે, તેટલા કર્મોનો ક્ષય અત્યંત કષ્ટને ભોગવનાર નારકી દીર્ઘકાલમાં પણ કરી શકતા નથી. તે વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે બે દાંત આપ્યા છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે અને ભગવતી સૂત્ર શતક-૬/૧માં પણ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. નારક અને શ્રમણની નિર્જરા શક્તિની તુલના - સૂત્રકારે શ્રમણની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા સૂચિત કરવા પાંચ વિશેષણ સહિત પાંચ સૂત્રોનો પ્રયોગ કર્યો છે– (૧) અમનોજ્ઞ, તુચ્છ, નિસાર આહાર કરનાર અર્થાત્ આયંબિલથી થતી નિર્જરા, નારકો સો વર્ષ વેદના ભોગવવા છતાં પણ કરી શકતા નથી. (૨) એક ઉપવાસથી થતી નિર્જરા, નારકો હજાર વર્ષે પણ કરી શકતા નથી. (૩) બે ઉપવાસથી થતી નિર્જરા, નારકો લાખ વર્ષે પણ કરી શકતા નથી.
ત્રણ ઉપવાસથી થતી નિર્જરા, નારકો કરોડ વર્ષે પણ કરી શકતા નથી. (૫) ચાર ઉપવાસથી થતી નિર્જરા, નારકો ક્રોડાકોડ વર્ષે પણ કરી શકતા નથી.
નારકોના અશુભકર્મો તીવ્ર રસ યુક્ત અને ગાઢ હોવાથી તેનો શીધ્ર નાશ થતો નથી. આ સૂત્રથી સંલગ્ન તપસ્યાના ફળમાં ઉત્તરોત્તર થતી વૃદ્ધિનું પ્રમાણ સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. શ્રમણના તપ
નારકીના કર્મ નિર્જરા વર્ષ (૧) આયંબિલ (અન્નગ્લાનતપ)ના ઉત્કૃષ્ટ ફળ માટે = ૧૦૦ વર્ષ, (૨) ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧૦00 વર્ષ, (૩) બે ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧ લાખ વર્ષ, (૪) ત્રણ ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧કરોડ વર્ષ, (૫) ચાર ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧ ક્રોડા ક્રોડ વર્ષ. આ રીતે આયંબિલથી ઉપવાસ, છઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસમાં થતાં લાભમાં ક્રમશઃ દશગુણી, સો ગુણી, હજારગુણી અને ક્રોડગુણી વૃદ્ધિથાય છે. તેમાં ન્યૂનતમ વૃદ્ધિદશ ગુણી છે. તે ચૌવિહારા ઉપવાસની અપેક્ષાઓ હોય તો તિવિહારા ઉપવાસથી ન્યૂનતમ પાંચ ગુણી વૃદ્ધિ થાય તે યોગ્ય બને છે. તેથી વર્તમાનની ધારણા પરંપરા અનુસાર તિવિહારા બે ઉપવાસ(છઠ)માં પાંચ ઉપવાસ, અઠ્ઠમમાં પ૪૫ = ૨૫ ઉપવાસ, ચાર ઉપવાસમાં ર૫૪૫ =૧૨૫ ઉપવાસનો લાભ થાય છે, તેવી માન્યતા પ્રચલિત છે અને પ્રાયશ્ચિત્તની પૂર્તી માટે પણ આ રીતે જ ઉપવાસની ગણતરી કરાય છે.
()
શતક ૧૬/૪ સંપૂર્ણ
,
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શતક-૧૬ ઃ ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
શ્રી ભગવતી સૂત્ર–૪
*
આ ઉદ્દેશકમાં મુખ્યતયા શક્રેન્દ્રના દેવશક્તિ વિષયક પ્રશ્નો, બે દેવનો વાર્તાલાપ, તેના સમાધાન માટે ગંગદત્ત દેવનું પ્રભુ પાસે આગમન વગેરે વિષયોનું અને તે ગંગદત્ત દેવના પૂર્વ-પશ્ચાત્ ભવનું પ્રતિપાદન છે.
*
મહર્દિક કે અલ્પÁિક કોઈ પણ દેવો બાહ્ય પુદ્ગલને ગ્રહણ કર્યા વિના મનુષ્યલોકમાં આવી શકતા નથી અર્થાત્ પુદ્ગલ ગ્રહણ કરીને જ આવી શકે છે. તે જ રીતે પાછા દેવલોકમાં જવું, ભાષા બોલવી, આંખો ખોલવી અને બંધ કરવી, અંગોપાંગનો સંકોચ-વિસ્તાર કરવો, ઊભા રહેવું, બેસવું, સૂવું, વિક્રિયા કરવી, પરિચારણા કરવી વગેરે સર્વ ક્રિયા દેવો બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ કરી શકે છે.
*
સાતમા દેવલોકના મિથ્યાત્વી અને સમકિતી દેવ વચ્ચે વાર્તાલાપ થયો કે પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય કે અપરિણત ? સમ્યગ્દષ્ટ ગંગદત્ત નામના દેવે પ્રભુના ‘ચલમાણે ચલિએ’ના સિદ્ધાંત અનુસાર ઉત્તર આપ્યો કે પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય છે.
ત્યાર પછી ગંગદત્ત દેવે પ્રભુ પાસે આવીને પોતાના કથનની પુષ્ટિ કરી લીધી અને પ્રભુના દર્શન કરી ધર્મોપદેશ સાંભળી અન્ય અનેક પ્રશ્નોનું સમાધાન કર્યું. તેના સમાધાન રૂપે પ્રભુએ કહ્યું કે ગંગદત્ત દેવ ભવી, સમ્યગ્દષ્ટિ, સુલભ બોધિ, પરિતસંસારી અને ચરમ છે.
★
ગંગદત્ત દેવ પૂર્વભવમાં ગંગદત્ત નામના ગાથાપિત શેઠ હતા. કાલાંતરે તેમણે પ્રભુ મુનિસુવ્રત સ્વામીના સાંનિધ્યમાં સંયમ સ્વીકારી ૧૧ અંગનું અધ્યયન અને એક માસનો સંથારો કર્યો, આરાધકપણે કાલધર્મ પામી સાતમા મહાશુક્ર દેવલોકમાં ૧૭ સાગરોપમની સ્થિતિએ દેવરૂપે ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાંથી મનુષ્યજન્મ ધારણ કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
Page #351
--------------------------------------------------------------------------
________________
| शत-19: देश-५
| २८७ ।
श-५
शत-१७:
ગંગદત્તા
शडेन्द्रमा प्रश्नो:| १ तेणं कालेणं तेणं समएणं उल्लुयतीरे णामंणयरे होत्था, वण्णओ। एगजंबुए चेइए, वण्णओ। तेणंकालेणं तेणंसमएणंसामी समोसढे जावपरिसा पज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी एवं जहेव बिइयउद्देसए तहेव दिव्वेणं जाणविमाणेणं आगओ जावजेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जावणमसित्ता एवंवयासी
देवेणंभते! महिड्डिए जावमहासोक्खेबाहिरए पोग्गलेअपरियाइत्ता पभूआगमित्तए? सक्का ! णो इणढे समढे। ભાવાર્થ:- તે કાલે, તે સમયે ઉત્સુકતીર નામનું નગર હતું. ત્યાં એક જબુક નામનું ઉધાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ પર્યાપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે દેવેન્દ્રદેવરાજ, વજપાણિ શક્રેન્દ્ર શતક-૧૬ર અનુસાર દિવ્યયાન-વિમાનથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! કોઈ મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ, બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિના અહીં આવી શકે છે?
ઉત્તર- હે શક્ર ! તેમ શક્ય નથી અર્થાત્ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના આવી ન શકે. | २ देवेणंभंते !महिड्डिए जावमहासोक्खेबाहिरए पोग्गले परियाइत्ता पभूआगमित्तए? सक्का !हता पभू। भावार्थ:-प्रश्र- भगवन् ! महर्दि यावत् महासुभी हेव, पारन। पुस । शन, मी सावी छ?
6त२-४, श! तेम मावी छ. | ३ देवेणंभंते !महिड्डिए, एवं एएणं अभिलावेणंगमित्तए वा, भासित्तए वा वागरित्तए वा, उम्मिसावेत्तएवाणिमिसावेत्तएवा, आउटावेत्तएवा पसारेत्तएवा, ठाणवा सेजवा णिसीहियं वा चेइत्तए वा, विउवित्तए वा, परियारावेत्तए वा? सक्का !हता पभू।
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
इमाइंअट्ठ उक्खित्तपसिणवागरणाइंपुच्छइ, पुच्छित्ता संभंतियवंदणएणं वंदइ, वंदित्ता तमेव दिव्वंजाणविमाणंदुरूहइ,दुरूहित्ता जामेव दिसंपाउन्भूएतामेव दिसंपडिगए। શબ્દાર્થ – આમિરણ આવી શકે છે મત્ત = પાછા જઈ શકે છે વારિત્તU = ઉત્તર આપવામાં ખિલાવેનિસ્તાવે-આંખ ખોલવા અને બંધ કરવામાં અંતિય ઉત્સુકતાપૂર્વક અથવા શીઘ્ર વેફર = ઉપભોગ કરવામાં ઉપસિગવારગાડું = સંક્ષિપ્ત પ્રશ્નો કરીને, ચંચલતા ઉતાવળથી પ્રશ્નોત્તર કરીને. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ, આ રીતે બહારના પુદ્ગલ ગ્રહણ કરીને (૧) આવવામાં (૨) ગમન કરવામાં (૩) બોલવામાં, ઉત્તર આપવામાં, (૪) આંખ ખોલવામાં, બંધ કરવામાં (૫) શરીરના અવયવોનો સંકોચ અને વિસ્તાર કરવામાં (૬) સ્થાન, શય્યા, નિષધા અને સ્વાધ્યાય ભૂમિમાં બેસવામાં કે સૂવામાં તથા (૭) વિક્રિયા કરવામાં અથવા (૮) પરિચારણા કરવામાં સમર્થ છે?
ઉત્તર-હા, શક્ર!તે ગમનથી પરિચારણા પર્વતની પ્રત્યેક ક્રિયા કરવામાં સમર્થ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર પૂર્વોક્ત સંક્ષિપ્ત આઠ પ્રશ્ન પૂછીને ઉત્સુકતાપૂર્વક(શીઘ્રતાથી) ભગવાનને વંદન નમસ્કાર કરીને, તે જ દિવ્યયાન-વિમાન પર આરુઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં ચાલ્યા ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્ર શક્તિ સંપન્ન દેવની પુદ્ગલની સહાયતા સહિત અને પુગલની સહાયતા રહિત થતી પ્રક્રિયાઓ વિષયક પ્રશ્નો પૂછ્યા છે અને પ્રભુએ તેનું સમાધાન કર્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે દિવ્ય શક્તિના ધારક દેવ પણ બહારના પુગલોને ગ્રહણ કર્યા વિના કોઈ પણ ક્રિયા કરી શકતા નથી.
આ પ્રશ્નોત્તરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જીવ બહારના પુલો ગ્રહણ કરીને જ ત્રણે યોગજન્ય ભૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ કરે છે. જે રીતે જીવ મન અને વચનયોગની પ્રવૃત્તિ માટે મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, તે જ રીતે કાયયોગની સૂત્રોક્ત ગમનાગમન, સંકોચ, વિસ્તાર વગેરે પ્રવૃત્તિઓ માટે પણ ઔદારિક કે વૈક્રિયવર્ગણાના પુગલો ગ્રહણ કરવા આવશ્યક બની જાય છે,
આ કથન સૂક્ષ્મતમ અપેક્ષાથી છે. સ્થલ દષ્ટિએ શ્રી સ્થાનાંગ સૂત્ર, સ્થાન- ૩/૧/ર માં ત્રણ-ત્રણ પ્રકારની વિક્રિયા(વિભૂષા)માં એક પ્રકારની વિક્રિયામાં આવ્યંતર કે બાહ્ય પુદ્ગલને ગ્રહણ કર્યા વિના જ વિક્રિયા થાય છે, તે પ્રમાણે કથન છે. આ કારણે હાથ પગના સંકોચ-વિસ્તાર આદિ પ્રસ્તુત સૂત્રોક્ત અનેક ક્રિયાઓમાં સ્કૂલ દષ્ટિએ બાહ્ય પુલોનું ગ્રહણ થતું હોય તેમ જણાતું નથી, તેમ છતાં સૂક્ષ્મદષ્ટિએ યોગજન્ય દરેક પ્રવૃત્તિમાં પગલો ગ્રહણ કરવા આવશ્યક થાય છે. શક્રેન્દ્રના શીધ ગમનનું કારણ:| ४ भत्तेत्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अण्णया णं भंते ! सक्के देविंदे देवराया देवाणुप्पियंवदइ णमंसइ सक्कारेइ जावपज्जुवासइ, किण्णं भंते ! अज्ज सक्के देविंदे देवराया देवाणुप्पियं अट्ठ उक्खित्त पसिणवागरणाइंपुच्छइ, पुच्छित्ता संभंतियवंदणएणं वंदइ णमंसइ जावपडिगए?
Page #353
--------------------------------------------------------------------------
________________
| शत-१७ : देश-५
| २८९ गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी-एवंखलु गोयमा! तेणं कालेणं तेणं समएणं महासुक्के कप्पे महासामाणे विमाणे दो देवा महड्डिया जाव महासोक्खा एगविमाणसि देवत्ताए उववण्णा, तंजहा- मायिमिच्छदिट्ठिउववण्णए य अमायिसम्मदिट्ठिउववण्णए य । तएणंसेमायिमिच्छदिट्ठिउववण्णए देवेतंअमायिसम्मदिट्टि उववण्णगंदेवं एवंवयासी- 'परिणममाणा पोग्गला णो परिणया,अपरिणया; परिणमंतीति पोग्गलाणोपरिणया,अपरिणयातएणसेअमायिसम्मदिदिउखवण्णएदेवेतमायिमिच्छदिदि उववण्णगंदेव एवं वयासी-परिणममाणा पोग्गला परिणयाणो अपरिणया, परिणमतीति पोग्गला परिणया,णो अपरिणया । तंमायिमिच्छदिट्ठिउववण्णगंएवं पडिहणइ। भावार्थ:- - भगवन! आप्रभाग संबोधन रीने भगवान गौतमेश्रभा भगवान महावीरने વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જ્યારે પણ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આપની પાસે આવે છે ત્યારે આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર યાવતું પર્યાપાસના કરે છે પરંતુ હે ભગવન્! આજે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્ડે આપી દેવાનુપ્રિયને સંક્ષેપમાં આઠ પ્રશ્ન પૂછયા, પૂછીને ઉત્સુકતાપૂર્વક વંદન-નમસ્કાર કરીને શીઘ્રતાથી ચાલ્યા ગયા, તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ! તે કાલે, તે સમયે, મહાશુક્ર દેવલોકના “મહાસામાન્ય” નામના વિમાનમાં મહદ્ધિક यावत् महासुभी हेव, ४ विमानमा हेवपत्पन्न थया. यथा- (१) भायी मिथ्या दृष्टि. (२) અમાયી સમ્યગુદષ્ટિ. તેમાંથી માયી મિથ્યાદષ્ટિ દેવે અમાયી સમ્યગુદષ્ટિદેવને આ પ્રમાણે કહ્યું – પરિણમન પામતા પુદ્ગલ “પરિણત' કહેવાતા નથી, અપરિણત કહેવાય છે. કારણ કે તે પરિણત થઈ રહ્યા છે, ત્યારે અમાયી સમ્યક્ દષ્ટિ દેવે તે માયી મિથ્યાદષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું– પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાય છે, તે અપરિણત નથી; કારણ કે તે પરિણત થઈ રહ્યા છે. આ પ્રમાણે કહીને માયી મિથ્યાદષ્ટિ દેવને तो प्रतिडत(५२॥हित) यो. [५ एवं पडिहणित्ता ओहिं पउंजइ, ओहिं पउंजित्ता ममं ओहिणा आभोएइ, आभोएत्ता अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे, जेणेव उल्लुयतीरे णयरे, जेणेव एगजंबुए चेइए अहापडिरूवं जावविहरइ । तं सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जावपज्जुवासित्ता इम एयारूवंवागरणंपुच्छित्तएत्तिकटु एवं संपेहेइ एवं संपेहित्ता चउहिं सामाणियसाहस्सीहिं, एवं परिवारो जहा सूरियाभस्स जावणिग्घोसणाइयरवेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे, जेणेव उल्लुयतीरे णयरे, जेणेव एगजंबुए चेइए, जेणेव मम अंतियं तेणेव पहारेत्थ गमणाए । तएणं से सक्के देविंदे देवराया तस्स देवस्सतं दिव्वं देविड्डि दिव्वं देवजुइ दिव्वं देवाणुभागं दिव्वंतेयलेस्सं असहमाणे ममं अट्ठ उक्खित्तपसिणवागरणाई पुच्छइ, पुच्छित्ता संभंतिय जावपडिगए। ભાવાર્થ:- આ પ્રમાણે પરાજિત કરીને અમાયી સમ્યગુદષ્ટિ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, ઉપયોગ
Page #354
--------------------------------------------------------------------------
________________
| ૨૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
મુકીને અવધિજ્ઞાનથી મને જોયો. મને જોઈને તેને વિચાર ઉત્પન્ન થયો કે “આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ઉલુકતીર નામના નગરમાં એકજંબૂક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યથા યોગ્ય અવગ્રહ-સ્થાન ગ્રહણ કરીને વિચારે છે. તેથી મારે ત્યાં જઈને ભગવાનને વંદન-નમસ્કાર સહિત પર્યાપાસના કરીને ઉપર્યુક્ત પ્રશ્ન પૂછવા શ્રેયસ્કર છે.” આ પ્રમાણે વિચાર કરીને ચાર હજાર સામાનિક દેવોના પરિવાર સહિત યાવત સૂર્યાભ દેવની સમાન, વાજિંત્રોના ઘોષપૂર્વક આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉત્સુકતીર નામના નગરમાં, એકજંબૂક નામના ઉદ્યાનમાં મારી પાસે આવવા માટે તેણે પ્રસ્થાન કર્યું. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તે દેવની દિવ્ય-દેવદ્ધિ, દિવ્ય-દેવહુતિ, દિવ્ય પ્રભાવ અને દિવ્ય તેજલેશ્યાને સહન કરી શક્યા નહીં. તેથી દેવેન્દ્ર દેવરાજ શક્ર(તેને જોઈને મને સંક્ષેપમાં આઠ પ્રશ્ન પૂછીને જ શીઘ્રતાથી વંદન-નમસ્કાર કરીને ચાલ્યા ગયા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાતમા દેવલોકના બે દેવોનો વાર્તાલાપ અને ગૌતમ સ્વામીની જિજ્ઞાસાથી શક્રેન્દ્રના શીઘ્ર ગમનનું કારણ પ્રભુએ સ્પષ્ટ કર્યું છે.
સમકિતી દેવે પ્રભુના “કડમાણે કડે’ના સિદ્ધાંત અનુસાર પરિણમન પામતા પુલને પરિણત કહેવાય તે વિષયને પુષ્ટ કર્યો અને મિથ્યાત્વી દેવને પરાજિત કર્યો. તિબં તેવત્તે અસદન -દિવ્ય તેજ(પ્રભા)ને સહન ન કરવાનું કારણ વ્યાખ્યા ગ્રંથમાં આ પ્રમાણે આપ્યું છે. યથા
હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા. તે જ નગરમાં એક કાર્તિક નામના ગાથાપતિ(શેઠ) પણ હતા. બંને પૂર્વ ભવના પુણ્યબલે સાધન સંપન્ન હતા. તેમ છતાં તે બંને વચ્ચે ગૃહસ્થ જીવનમાં ઈષ્યભાવ રહેતો હતો.
ભગવાન મુનિસુવ્રતસ્વામીના સમાગમે ગંગદત્ત ગાથાપતિનો વૈરાગ્યભાવ જાગૃત થયો, તેમણે જયેષ્ઠ પુત્રને કુટુંબનો કારભાર સોંપીને સંયમ સ્વીકાર કર્યો. તેમણે સંયમ અને તપની સાધના કરી, ૧૧ અંગનું અધ્યયન અને અંતે એક માસની સંખના કરીને સમાધિભાવે, આરાધકપણે કાલધર્મ પામી સાતમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. કાર્તિક શેઠ પણ શ્રાવકવ્રતોની આરાધના કરી, સંયમ સ્વીકારી, સંલેખનોકરી, કાલધર્મ પામી, પ્રથમ દેવલોકના ઇન્દ્ર- શક્રેન્દ્રરૂપે ઉત્પન્ન થયા. આ રીતે ગંગદત્ત અને કાર્તિક શેઠ બંને ય આરાધકપણે જ કાલધર્મ પામી વૈમાનિક જાતિના દેવપણે ઉત્પન્ન થયા છે. તેમ છતાં પૂર્વભવની ઈર્ષ્યાના કારણે ગંગદત્ત દેવની અધિક ઋદ્ધિ જોઈને શક્રેન્દ્રને કંઈક ક્ષોભનો અનુભવ થયો. તે ક્ષોભથી ગંગદત્તદેવની ઋદ્ધિના-તેજને સહન કરી શકયા નહીં. તેથી અવધિજ્ઞાનથી તે ગંગદત્તદેવને આવતાં જોઈને ઉત્સુકતા, ઉતાવળપૂર્વક પ્રશ્નવાર્તાનું સમાપન કરી, તે દેવના આવ્યા પહેલાં જ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. ગગંદર દેવના પૂર્વભવનું વિસ્તૃત વર્ણન આ જ ઉદ્દેશકમાં સૂત્ર ૯ થી ૧૪ સુધીમાં છે. ગંગદત્ત દેવના પ્રશ્ન :|६ जावंचणंसमणे भगवं महावीरे भगवओ गोयमस्स एयमटुंपरिकहेइ तावंचणं से देवेतं देसंहव्वमागए । तएणं से देवे समणं भगवं महावीरं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवंवयासी
Page #355
--------------------------------------------------------------------------
________________
| शत-१७ : देश-५
| २८१ एवं खलु भंते ! महासुक्के कप्पे महासामाणे विमाणे एगे मायिमिच्छादिट्ठि उववण्णए देवे ममं एवं वयासी- परिणममाणा पोग्गला णो परिणया, अपरिणया; परिणमंतीति पोग्गला णो परिणया अपरिणया। तएणं अहंतंमायिमिच्छादिट्ठिउववण्णगं देवं एवंवयासी- परिणममाणा पोग्गला परिणया, णो अपरिणया; परिणमंतीति पोग्गला परिणया, णो अपरिणया; से कहमेयं भंते ! एवं?
गंगदत्ता ! ति समणे भगवं महावीरे गंगदत्तं देवं एवं वयासी- अहं पिणं गंगदत्ता! एवमाइक्खामि जावपरूवेमि- परिणममाणा पोग्गला जाव परिणया, णो अपरिणया;सच्चमेसे अटे । तएणं से गंगदत्ते देवेसमणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्टतुटु समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे जावपज्जुवासइ । ભાવાર્થ - જે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીને ઉપર્યુક્ત વાત કહી રહ્યા હતા, તે જ સમયે તે દેવ શીઘ્રત્યાં આવી પહોંચ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! મહાશક કલ્પમાં મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન થયેલા એકમાયી મિથ્યાદષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું– પરિણમન પામતા પુદ્ગલ પરિણત કહેવાતા નથી પરંતુ અપરિણત કહેવાય છે કારણ કે તે પુદ્ગલ પરિણત થઈ રહ્યા છે. તેથી તે “પરિણત’ કહેવાતા નથી, તેના ઉત્તરમાં મેં તે માયી મિથ્યાદષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું– “પરિણમન પામતા પુગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં; કારણ કે તે પુદ્ગલ પરિણત થઈ રહ્યા છે, તેથી તેને અપરિણત નહીં પરંતુ પરિણત કહેવાય છે” હે (भगवन्! शुंभारु जथन सत्य छ ?
ઉત્તર- હે ગંગદત્ત ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું- હે ગંગદત્ત ! હું પણ આ જ પ્રકારે કહું છું યાવત પ્રરૂપણા કરું છું કે પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી, આ અર્થ સત્ય છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ઉત્તર સાંભળીને અને અવધારણ કરીને ગંગદત્ત દેવ હૃષ્ટ-તુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને ન અતિ દૂર, ન અતિ નજીક બેસીને ભગવાનની પપાસના કરવા લાગ્યા. | ७ तएणं समणे भगवं महावीरे गंगदत्तस्स देवस्सतीसेय महइमहालियाए परिसाए धम्मपरिकहेइ जावआराहए भवइ । तएणंसेगंगदत्तेदेवेसमणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्टतुढे उठाए उठेइ, उठाए उठ्ठित्ता समणं भगवंमहावीरंवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
अहंणं भंते ! गंगदत्ते देवे किं भवसिद्धिए, अभवसिद्धिए?
गंगदत्ता ! तुमण्णं भवसिद्धिए णो अभवसिद्धिए । एवं जहा सूरियाभो जाव बत्तीसइविहंणट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता जावतामेव दिसंपडिगए।
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૯૨ |
श्री भगवती सूत्र-४
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગંગદત્ત દેવ અને મહાન પરિષદને ધર્મકથા કહી, થાવત્ જેને સાંભળીને જીવ આરાધક થાય છે. ગંગદત્ત દેવ, ભગવાન પાસેથી ધર્મ સાંભળીને, અવધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા અને ત્યાંથી ઊભા થઈને ભગવાનને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! હું ગંગદત્ત દેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક?
હે ગંગદત્ત ! તું ભવસિદ્ધિક છો, અભયસિદ્ધિક નથી. આ રીતે તું સમ્યગ્દષ્ટિ, પરિત્તસંસારી સુલભબોધિ, આરાધક અને ચરમ છો. ત્યાર પછી રાજપ્રશ્રીય સૂત્રના સૂર્યાભદેવની જેમ યાવત્ તે ગંગદત્ત દેવ બત્રીસ પ્રકારના નાટક બતાવીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં ચાલ્યા ગયા.
८ भंते !त्ति भगवं गोयमे समणं भगवं महावीरं जाव एवं वयासी- गंगदत्तस्सणं भंते! देवस्स सा दिव्वा देविड्डी दिव्वा देवज्जुई दिव्वेदेवाणुभावेकहिंगए, कहिं अणुप्पविठे?
गोयमा ! सरीरंगया, सरीरं अणुप्पविट्ठा । कूडागारसालादिद्रुतो जावसरीरं अणुप्पविढे । भावार्थ:- - भगवन् ! मेम संबोधन शने भगवान गौतमे भगवान महावीर स्वामीने मा પ્રમાણે કહ્યું – તે ગંગદર દેવની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવ પ્રભાવ ક્યાં ગયા? ક્યાં પ્રવિષ્ટ थया?
ઉત્તર-હે ગૌતમ! તે દિવ્ય દેવદ્ધિ વગેરે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ અને શરીરમાં જ અનુપ્રવિષ્ટ થઈ. અહીં કૂટાગારશાળાનું દષ્ટાંત સમજવું જોઈએ યાવત્ શરીરમાં સમાષ્ટિ થયા. ગંગદત્ત દેવનો પૂર્વભવઃ ગંગદત્ત ગાથાપતિ:|९| अहोणं भंते ! गंगदत्ते देवे महिड्डिए जावमहासोक्खे । गंगदत्तेणं भंते ! देवेणं सा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुइ, दिव्वे देवाणुभावे किण्णा लद्धे जाव किण्णा अभिसमण्णागए? पुव्वभवे के आसी किंणामए वा, किंवा गोत्तेणं?
- गोयमा !त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी- एवंखलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणापुरे णामंणयरे होत्था, वण्णओ। सहसंबवणे उज्जाणे, वण्णओ । तत्थ णं हत्थिणापुरे णयरे गंगदत्ते णाम गाहावई परिवसइ, अड्डे जाव अपरिभूए।।
तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा आइगरे जावसवण्णू सव्वदरिसी आगासगएणंचक्केणं जावपकड्डिज्जमाणेणंपकड्डिज्जमाणेणंसीसगणसंपरिखुडेपुवाणुपुरि चरमाणे जावजेणेव सहसंबवणे उज्जाणे जावविहरइ । परिसा णिग्गया जावपज्जुवासइ। तएणं से गंगदत्तेगाहावइ इमीसे कहाए लढे समाणे हद्वतुटे ण्हाए जावविभूसियसरीरे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणंहत्थिणापुरंणयरमज्झं मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव मुणिसुव्वए अरहा
Page #357
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૫
[ ર૭ |
तेणेव उवागच्छइ, उवागच्छित्ता मुणिसुव्वयं अरहं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जावतिविहाए पज्जुवासणाएपज्जुवासइ । શદાર્થ-પફિઝનાગેને લહેરાવતા. ભાવાર્થ:- પ્રશ્ન- ત્યાર પછી ગૌતમ સ્વામીએ આશ્ચર્યપૂર્વક કહ્યું– અહો ! ભગવન્! આ ગંગદત્ત દેવ મહદ્ધિક યાવત મહાસુખી છે. હે ભગવન્! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવદ્ધિ યાવતું કઈ રીતે પ્રાપ્ત થઈ, કઈ રીતે સ્વાધીન થઈ, કઈ રીતે સન્મુખ આવી છે?
ઉત્તર– શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! તે કાલે, તે સમયે આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામના ગાથાપતિ રહેતા હતા. તે સાધન સંપન્ન હતા. યાવતું અપરિભૂત (સ્વ સામર્થ્ય નિર્ભર) હતા. તે કાલે, તે સમયે ધર્મની આદિ કરનારા યાવતુ સર્વજ્ઞ, સર્વદર્શી આકાશગત ચક્ર સહિત યાવતુ દેવો દ્વારા ધર્મધ્વજ લહેરાવાતા, શિષ્ય સમુદાયથી પરિવૃત્ત થયેલા શ્રી મુનિસુવ્રત સ્વામી પૂર્વાનુપૂર્વી વિચરતાં અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં યાવતું સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા; યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. પરિષદ વંદન કરવા માટે આવી, ધર્મોપદેશ સાંભળીને પર્યાપાસના કરવા લાગી. ગંગદત્ત ગાથાપતિએ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના પદાર્પણની વાત સાંભળી. તે અતિ હર્ષિત અને સંતુષ્ટ થયા; સ્નાનાદિ કરીને શરીરને, અલંકૃત કરીને, પોતાના ઘેરથી પગપાળા નીકળ્યા અને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને, સહસામ્રવન ઉદ્યાનમાં શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે આવીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને, ત્રણ પ્રકારે પર્યાપાસના કરવા લાગ્યા. શ્રી મુનિસુવત પ્રભુનો સમાગમ - १० तएणं मुणिसुव्वए अरहागंगदत्तस्स गाहावइस्सतीसे यमहइ महालियाए परिसाए धम्मो कहिओ जावपरिसा पडिगया । तएणं सेगंगदत्तेगाहावइ मुणिसुव्वयस्स अरहओ अंतियं धम्म सोच्चा णिसम्म हट्टतुढे उठाए उढेइ, उठाए उठ्ठित्ता मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वदित्ता णमसित्ता एवं वयासी- सद्दहामि णं भते !णिग्गंथ पावयणं जावसे जयंतुन्भेवयह,जंणवरं देवाणुप्पिया !जेटुपुत्तंकुडुंबेठावेमि,तएणं अहं देवाणुप्पियाणं अतिय मुंडे भवित्ता जावपव्वयामि । अहासुहं देवाणुप्पिया !मा पडिबंध । ભાવાર્થ :- શ્રી મુનિસુવ્રત સ્વામીએ તે ગંગદત્ત ગાથાપતિને તથા તે મહાન પરિષદને ધર્મકથા કહી. પરિષદ પાછી ગઈ. ગંગદત્ત ગાથાપતિ શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળીને; અવધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેણે ઊભા થઈને ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! હુંનિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવતુ આપના ઉપદેશ પર વિશ્વાસ કરું છું. “હે ભગવન્! હું મારા જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને આપ દેવાનુપ્રિયની સમીપે મુંડિત થઈને યાવતુ પ્રવ્રજિત થવા ઇચ્છું છું.” શ્રી મુનિસુવ્રત સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. ११ तएणंसे गंगदत्तेगाहावई मुणिसुव्वएणं अरहया एवं वुत्तेसमाणे हतुढे मुणिसुव्वयं
Page #358
--------------------------------------------------------------------------
________________
| २८४ |
શ્રી ભગવતી સત્ર-૪
अरहवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता मुणिसुव्वयस्स अरहओ अंतियाओसहसंबवणाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिणापुरे णयरे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता विउलं असणं पाणं खाइम खाइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्तणाइणियग सयण-संबंधिपरियणं आमंतेइ, आमंतेत्ता तओ पच्छा ण्हाए जहा पूरणे जावजेट्टपुत्तं कुडुबे ठावेइ। ભાવાર્થ - શ્રી મુનિસુવ્રત સ્વામીનું કથન સાંભળીને ગંગદત્ત ગાથાપતિ હૃષ્ટ-તુષ્ટ થયા અને ભગવાનને વંદન-નમસ્કાર કરીને, શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી સહસામ્રવન ઉદ્યાનમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવ્યા; ઘેર આવીને વિપુલ અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિને નિમંત્રિત કર્યા, પછી સ્નાન કર્યું, વગેરે દીક્ષાની પૂર્વ તૈયારીનું સંપૂર્ણ કથન શતક-૩/૨ માં વર્ણિત પૂરણ શેઠની સમાન જાણવું. યાવતુ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કયો. संयम तपनी आराधना :१२ तं मित्तणाइ जावजेटुपुत्तंच आपुच्छइ, आपुच्छित्ता पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ,दुरूहित्ता मित्तणाइणियग जावपरिजणेणंजेटुपुत्तेणंयसमणुगम्ममाणमग्गेसव्विड्डीए जावणाइयरवेण हत्थिणापुर मज्झमज्झेण णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव सहसबवणे उज्जाणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताइए तित्थगराइसए पासइ । एवं जहाउदायणो जावसयमेव आभरणे ओमुयइ ओमुयइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता जेणेव मुणिसुव्वए अरहा एवं जहेव उदायणे तहेव पव्वइए; तहेव एक्कारस अंगाई अहिज्जइ जावमासियाए संलेहणाए अत्ताणंझूसेइ झूसेत्ता सटुिं भत्ताइं अणसणाए छेदेइ, छेदेत्ता आलोइय पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा महासुक्के कप्पे महासामाणे विमाणे उववायसभाए देवसयणिज्जसि जावगंगदत्तदेवत्ताए उववण्णे । तएणं से गंगदत्ते देवे अहुणोववण्णमेत्तए समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तभावं गच्छइ तं जहाआहारपज्जत्तीए जावभासामणपज्जत्तीए । एवंखलुगोयमा !गंगदत्तेणं देवेणंसा दिव्वा देविड्डी जावअभिसमण्णागया। ભાવાર્થ - પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિ તથા જયેષ્ઠ પુત્રને પૂછીને, હજારો પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન આદિ પરિવાર દ્વારા તથા જયેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા સર્વ ઋદ્ધિ સહિત વાજિંત્રના ઘોષપૂર્વક હસ્તિનાપુરની મધ્યમાં થઈને સહસામ્રવન ઉદ્યાનની સમીપે આવતાં તીર્થકર ભગવાનના છત્રાદિ અતિશય જોઈને નીચે ઉતર્યા; વગેરે શેષ સર્વ કથન શતક૧૩/૬માં કથિત ઉદાયન રાજાની સમાન જાણવું. વાવ તેણે સ્વયમેવ આભૂષણ ઉતાર્યા, સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યાર પછી તેમણે શ્રી મુનિસુવ્રત સ્વામીની પાસે જઈને ઉદાયન રાજાની જેમ દીક્ષા ગ્રહણ કરી. તેમજ અગિયાર અંગનું અધ્યયન કર્યું યાવતું એક માસની સંલેખનાથી પોતાના કષાય અને કર્મોને કુશ કર્યા; સાઠ ભક્ત અનશનનું છેદન કર્યું અને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરીને, સાતમા મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનની ઉપપાત સભામાં, દેવ-શધ્યામાં યાવત
Page #359
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬ : ઉદ્દેશક-પ્
૨૯૫
ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તત્કાલ ઉત્પન્ન થયેલા તે ગંગદત્ત દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત બન્યા. યથા– આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ અને ભાષા-મન પર્યાપ્તિ. હે ગૌતમ ! તે ગંગદત્ત દેવને તે દિવ્ય દેવર્દ્રિ આ પમાણે પ્રાપ્ત થઈ છે.
ગંગદત્ત દેવની સ્થિતિ અને ભાવિઃ
१३ गंगदत्तस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! सत्तरस सागरोवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ ૧૭ સાગરોપમની છે.
१४ गंगणं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ ॥ सेवं भंते ! सेवं મતે !!
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે ગંગદત્ત દેવ, ત્યાંનુ આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને ક્યાં
જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
॥ શતક ૧૬/૫ સંપૂર્ણ
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક
જે સંક્ષિપ્ત સાર જે * આ ઉદ્દેશકમાં સ્વપ્ન સંબંધી વિસ્તૃત વિવેચન છે. * સુપ્ત-જાગૃત અવસ્થામાં એટલે અદ્ભનિદ્રાવસ્થામાં કોઈ પણ દશ્યો ચલચિત્રની જેમ દેખાય તેને સ્વપ્ન કહે છે. પૂર્ણ નિદ્રાવસ્થામાં કે પૂર્ણ જાગૃતાવસ્થામાં સ્વપ્ન આવતા નથી. * સ્વપ્ન પાંચ પ્રકારના હોય છે– (૧) યથાતથ્ય સ્વપ્ન (૨) પ્રતાના સ્વપ્ન (૩) ચિંતા સ્વપ્ન (૪) ત વિપરીત સ્વપ્ન (૫) અવ્યક્ત સ્વપ્ન. * નિદ્રા અવસ્થા તે દ્રવ્યનિદ્રા અને અવિરતિની અવસ્થા તે ભાવનિદ્રા. બંને પ્રકારની નિદ્રાવાળા જીવો સુસ કહેવાય છે. * નિદ્રાધીન ન બનવું તે દ્રવ્ય જાગૃતિ. વિરતિના ભાવમાં રહેવું તે ભાવ જાગૃતિ છે. બંને પ્રકારની જાગૃતિવાળા જીવો જાગૃત કહેવાય છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં ભાવથી સુત-જાગૃતની વિચારણા ચોવીસ દંડકના આધારે કરી છે.
નારકી, દેવો, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો અવિરત હોવાથી ભાવથી સુખ છે. તિર્યંચ પંચેન્દ્રિયો અવિરત અને દેશ વિરત હોવાથી સુખ અને સુખ-જાગૃત છે. મનુષ્યો અવિરત, વિરત અને વિરતાવિરત એમ ત્રણે ય પ્રકારના હોવાથી સુખ, જાગૃત અને સુખ-જાગૃત છે. કે જેણે કર્માશ્રવને પ્રાયઃ રોકી દીધો છે તેવા સંવૃત્ત(વિશિષ્ટ કોટિના સાધુ) સાધુ યથાતથ્ય સ્વપ્ન દેખે છે. અસંવૃત્ત અને સંવૃત્તાસંવૃત્ત વ્યક્તિને સત્ય અથવા અસત્ય બંને પ્રકારના સ્વપ્નો દેખાય છે. * સ્વપ્ન શાસ્ત્રાનુસાર સ્વપ્નના કુલ ૭ર પ્રકાર છે. તેમાં ૪૨ સામાન્ય સ્વપ્ન છે અને ૩૦ મહાસ્વપ્ન છે. તીર્થકર અને ચક્રવર્તીની માતા ૩૦ મહાસ્વપ્નોમાંથી તીર્થકર કે ચક્રવર્તીના ગર્ભમાં આગમનના શુભ સંકેતરૂપે ચૌદ મહાસ્વપ્નો જુએ છે તેમજ વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર અને માંડલિક રાજાની માતા કે મહા પુણ્યવાન આત્માની માતા એક મહાસ્વપ્ન જુએ છે. * પ્રભુ મહાવીરને છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએદશયથાતથ્ય સ્વપ્નો આવ્યા હતા. તે દશ સ્વપ્નના ફળ સ્વરૂપે પ્રભુને બીજે જ દિવસે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. * કેટલાક સ્વપ્નોનું ફળ તે જ ભવે મોક્ષ પ્રાપ્તિરૂપ છે અને કેટલાક સ્વપ્નોનું ફળ એકાવતારી થવાનું છે. * સુગંધી પદાર્થ પાસેથી અનુકૂળ હવા પસાર થાય તો તેમાંથી ગંધના પુદ્ગલો વહે છે અને ફેલાય છે, પરંતુ સુગંધી પદાર્થ ગતિ કરતો નથી. તે તો પોતાના સ્થાને જ રહે છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
શતક-૧૬: ઉદ્દેશક-૬
O O
શતક-૧૬ : ઉદ્દેશક-૬
સ્વપ્નદર્શન
૨૯૭
RO YOG
સ્વપ્નદર્શનના પ્રકાર :
સ્ વવિષે ખં તે ! સુવિધવલને પળત્તે ? પોયમા ! પંચવિષે સુવિખાળે પળત્તે, તેં નહા- અહાતત્ત્વે, પયાળે, પિતાપુવિળે, ત—િવરીદ્, અવત્તવંશને ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્વપ્નદર્શનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વપ્નદર્શનના પાંચ પ્રકાર છે. યથા—– (૧) યથાતથ્ય સ્વપ્નદર્શન (૨) પ્રતાન સ્વપ્નદર્શન (૩) ચિન્તા સ્વપ્ન દર્શન (૪) તદ્વિપરીત સ્વપ્ન દર્શન (૫) અવ્યક્ત સ્વપ્ન દર્શન.
વિવેચનઃ
સ્વપ્ન :- સુપ્ત-જાગૃત અવસ્થામાં ચલચિત્રની જેમ જે દશ્યો દેખાય છે, તેને સ્વપ્ન કહે છે.
(૧) મહાતત્ત્વે ' – યથાતથ્ય સ્વપ્નદર્શન– સત્ય સ્વપ્ન જોવું તે યથાતથ્ય સ્વપ્નદર્શન કહેવાય. તેના બે પ્રકાર છે– (૧) સ્વપ્નમાં જોયેલા વિષય અનુસાર જાગૃત અવસ્થામાં ઘટિત થવું. જેમ કે સ્વપ્નમાં કોઈએ હાથમાં ફળ આપ્યું. તે પ્રકારના સ્વપ્નદર્શન પછી જાગૃતાવસ્થામાં પણ કોઈ હાથમાં ફળ આપે તે પ્રકારના સ્વપ્નદર્શનને દુષ્ટ અર્થ અવિસંવાદી યથાતથ્ય સ્વપ્ન કહે છે. (૨) સ્વપ્ન અનુસાર ફળની પ્રાપ્તિ થાય જેમ કે સ્વપ્નમાં પોતાને હાથી આદિ પર બેઠેલા જોયા અને જાગૃત થયા પછી તે સ્વપ્નના ફળાનુસાર કાલાન્તરમાં તેને ધન સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય તો તે ફલ-અવિસંવાદી યથાતથ્ય સ્વપ્ન કહેવાય છે.
(૨) પયાળે ઃ– પ્રતાનનો અર્થ છે વિસ્તાર. વિસ્તારવાળું સ્વપ્નદર્શન પ્રતાન-સ્વપ્નદર્શન કહેવાય છે. આ પ્રકારનું સ્વપ્ન લાંબુ-લાંબુ થતું જાય છે. તે સત્ય પણ હોય છે અને અસત્ય પણ હોય છે. (3) चिंतासुविणे :– ચિન્તા સ્વપ્નદર્શન. જાગૃત અવસ્થામાં જે વસ્તુનું ચિંતન કર્યું હોય તે જ વિષયને સ્વપ્નમાં જોવું તેને ચિંતા સ્વપ્નદર્શન કહે છે.
(૪) વ્વિવરી૬ :– - તદ્વિપરીત સ્વપ્નદર્શન. સ્વપ્નમાં જે વસ્તુ જોઈ હોય, તેનાથી વિપરીત વસ્તુની પ્રાપ્તિ થવી તેને તદ્વિપરીત સ્વપ્નદર્શન કહે છે. જેમ કે સ્વપ્નમાં પોતાના શરીરને રુગ્ણ થતાં જોયું હોય પરંતુ જાગૃતાવસ્થામાં શરીરની પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થાય.
(૫) અવત્તવાળું :- અવ્યક્ત સ્વપ્નદર્શન (૧) સ્વપ્નમાં જોયેલી વસ્તુનું અસ્પષ્ટ જ્ઞાન થવું તેને અવ્યક્ત સ્વપ્નદર્શન કહે છે. (૨) સ્વપ્ન અવસ્થામાં જોયેલા પદાર્થને જાગૃત થતાં ભૂલી જવું તે અવ્યક્ત સ્વપ્ન દર્શન છે. સ્વપ્નદર્શનની અવસ્થા ઃ
२सुत्ते भंते! सुविणं पासइ, जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ ?
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
गोयमा ! णो सुत्ते सुविणं पासइ, णो जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું સુખ પ્રાણી સ્વપ્ન જુએ, જાગૃત પ્રાણી સ્વપ્ન જુએ કે સુત-જાગૃત પ્રાણી સ્વપ્ન જુએ?
ઉત્તર- હે ગૌતમ ! સુસ(પરિપૂર્ણ નિદ્રાધીન) પ્રાણી સ્વપ્ન જોતા નથી. જાગૃત પ્રાણી પણ સ્વપ્ન જોતા નથી પરંતુ સુપ્ત-જાગૃત(અર્ધ નિદ્રાવસ્થામાં) પ્રાણી સ્વપ્ન જુએ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વપ્નદર્શનની અવસ્થા સંબંધી પ્રશ્ન દ્રવ્ય-નિદ્રાની અપેક્ષાએ સમજવા. દ્રવ્યનિદ્રાવસ્થામાં કે દ્રવ્યજાગૃતાવસ્થામાં સ્વપ્નદર્શન થતું નથી. પરંતુ દ્રવ્યસુત-જાગૃતાવસ્થામાં એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં જ સ્વપ્નદર્શન થાય છે. તાત્પર્ય એ છે કે ગાઢ નિદ્રામાં સ્વપ્ન આવતા નથી અને સ્વપ્ન આવે તે નિદ્રા ગાઢ નિદ્રા હોતી નથી પરંતુ અર્ધ નિદ્રાવસ્થા હોય છે. જીવોમાં સુમ-જાગૃત આદિ નિરૂપણ:| ३ जीवाणं भंते ! किं सुत्ता, जागरा,सुत्तजागरा? गोयमा !जीवा सुत्ता वि, जागरा વિ, સુગારવા ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! શું જીવો સુત છે, જાગૃત છે કે સુત-જાગૃત છે? ઉત્તર-હે ગૌતમ! જીવો સુપ્ત પણ છે, જાગૃત પણ છે અને સુત જાગૃત પણ છે.
४ रइया णं भंते ! किं सुत्ता, जागरा, सुत्तजागरा? गोयमा ! णेरइया सुत्ता, णो जागरा,णो सुत्तजागरा । एवं जावचउरिदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો સુત છે, જાગૃત છે કે સુપ્ત જાગૃત છે?
ઉત્તર-હે ગૌતમ!નરયિકો સુત છે, જાગૃત નથી, સુત-જાગૃત પણ નથી. આ રીતે યાવત્ ચૌરેન્દ્રિય જીવો સુધી કથન કરવું જોઈએ. | ५ पंचिंदिय तिरिक्खजोणिया णं भंते ! किं सुत्ता, जागरा, सुत्तजागरा?
गोयमा ! सुत्ता, णो जागरा, सुत्तजागरा वि । मणुस्सा जहा जीवा । वाणमंतरजोइसियवेमाणिया जहाणेरइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો સુખ છે, જાગૃત છે કે સુપ્ત જાગૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સુપ્ત છે, જાગૃત નથી અને સુપ્ત-જાગૃત છે. મનુષ્યના સંબંધમાં સામાન્ય જીવોની સમાન જાણવું જોઈએ. વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભાવથી સુપ્ત, જાગૃત અને સુખ-જાગૃતની દષ્ટિએ નિરૂપણ છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક
૨૯૯]
સુત અને જાગૃતના બે-બે પ્રકાર છે– દ્રવ્યથી અને ભાવથી. નિદ્રાધીન થવું તે દ્રવ્યથી સુણાવસ્થા છે અને વિરતિ-રહિત અવસ્થા તે ભાવથી સુપ્ત છે. જે જીવો અવિરત છે તે જીવો ભાવથી સુપ્ત છે. જે જીવો દેશવિરત છે તે ભાવથી સપ્ત-જાગૃત છે અને જે જીવો સર્વવિરત છે તે ભાવથી જાગૃત છે.
જીવોમાં– (૧) સમુચ્ચય જીવમાં અને મનુષ્યોમાં ત્રણે ય અવસ્થા હોય છે, (૨) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં સુપ્ત અને સુખ-જાગૃત તે બે અવસ્થા હોય છે, (૩) શેષ રર દંડકના જીવોમાં અવિરત હોવાથી માત્ર એક ભાવ સુપ્ત અવસ્થા જ હોય છે. સંવૃત્ત અસંવૃત્તમાં સ્વપ્નદર્શન - |६ संवुडे णं भंते ! सुविणं पासइ, असंवुड़े सुविणं पासइ, संवुडासंवुडे सुविणं पासइ ? गोयमा ! संवुडे वि सुविणं पासइ, असंवुडे वि सुविणं पासइ, संवुडासंवुडे वि सुविणं पासइ । संवुडे सुविणं पासइ अहातच्चं पासइ । असंवुडे सुविणं पासइ तहा वा तहोज्जा, अण्णहा वातंहोज्जा । संवुडासंवुडे सुविणं पासइ एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે, અસંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે કે સંવૃત્તાસંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે? ઉત્તર-હે ગૌતમ! સંવૃત્ત જીવ પણ સ્વપ્ન દેખે છે, અસંવૃત્ત પણ સ્વપ્ન દેખે છે અને સંવૃત્તાસંવૃત્ત પણ સ્વપ્ન દેખે છે. સંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે યથાતથ્ય હોય છે. અસંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે સત્ય પણ હોય છે અને અસત્ય પણ હોય છે. સંવૃત્તા-સંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે અસંવૃત્તની સમાન સત્ય અને અસત્ય બંને પ્રકારના સ્વપ્ન દેખે છે. વિવેચન :સંવૃત્ત – જેણે સંપૂર્ણ પાપસ્થાનરૂપ આશ્રવદ્દારોનો વિરોધ કર્યો છે, તે સર્વવિરત શ્રમણોને સંવૃત્ત કહે છે. અસંવૃત્ત – જેણે પાપસ્થાનનો વિરોધ કર્યો નથી તેવા અવિરત જીવોને અસંવૃત્ત કહે છે. સંવૃત્તાસંવૃત્ત – જેણે આંશિકરૂપે પાપસ્થાનનો વિરોધ કર્યો છે તેવા દેશવિરત જીવોને સંવૃત્તાસંવૃત્ત કહે છે.
- સંવૃત્ત અને જાગૃતમાં કેવળ શાબ્દિક અંતર છે, અર્થની અપેક્ષાએ સમાન છે. બોધની અપેક્ષાએ સર્વવિરતિયુક્ત મુનિ જાગૃત છે અને તે જ મુનિ સર્વ વિરતિની અપેક્ષાએ સંવૃત્ત કહેવાય છે. આ રીતે અસંવૃત્ત અને અવિરત તથા સંવૃત્તાસંવૃત્તમાં અને વિરતાવિરતમાં પણ અર્થની દષ્ટિએ કોઈ અંતર નથી. બંને પ્રકારના સૂત્રોમાં વિષયની દષ્ટિએ અંતર છે– (૧) સુપ્ત જાગૃતની પૃચ્છામાં માત્ર સુપ્ત-જાગૃત (અર્ધ નિદ્રાવસ્થાવાળા) જ સ્વપ્ન દેખે છે. (૨) જ્યારે સંવૃત-અસંવૃતની પૃચ્છામાં ત્રણે ય પ્રકારના જીવો સ્વપ્ન દેખે છે.
- જ્યાં સુધી જીવને દર્શનાવરણીય કર્મનો ઉદય હોય છે ત્યાં સુધી જ સ્વપ્ન દર્શન થઈ શકે છે. દર્શનાવરણીય કર્મ રહિત કેવળી ભગવંતોને નિદ્રા કે સ્વપ્ન દર્શન હોતું નથી. |७ जीवाणं भंते ! किं संवुडा, असंवुडा, संवुडासंवुडा? गोयमा !जीवा संवुडा वि, असंवुडा वि, संवुडासंवुडा वि । एवं जहेव सुत्ताणं दंडओतहेव भाणियव्यो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત છે? ઉત્તર- હે ગૌતમ!
Page #364
--------------------------------------------------------------------------
________________
| ૩૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
જીવો સંવૃત્ત પણ છે, અસંવૃત્ત પણ છે અને સંવૃત્તાસંવૃત્ત પણ છે. જે રીતે સુત જીવોનો દંડક(સૂત્રાલાપક) કહ્યો, તે જ રીતે સંવૃત્ત આદિના દંડકનું(સૂત્રસમૂહનું) કથન કરવું જોઈએ. વિશિષ્ટ સ્વપ્નોની સંખ્યા :|८ कइ णं भंते ! सुविणा पण्णत्ता? गोयमा !बायालीसंसुविणा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! સ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વપ્નના બેતાલીશ પ્રકાર છે. | ९ कइणं भंते ! महासुविणा पण्णत्ता? गोयमा ! तीसंमहासुविणा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાસ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!મહાસ્વપ્નના ત્રીસ પ્રકાર છે. |१० कइणं भंते ! सव्वसुविणा पण्णत्ता? गोयमा ! बावत्तरं सव्वसुविणा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ-સ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ સ્વપ્નના ૭ર પ્રકાર છે. વિવેચન :
સ્વપ્નના અનેક હજારો, લાખો પ્રકાર થાય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં વિશિષ્ટ ફળસૂચક સ્વપ્નોના ૪૨ પ્રકાર, મહત્તમ ફલ સૂચક સ્વપ્નોના ૩૦ પ્રકાર અને બંને મળીને ૭ર પ્રકારના સ્વપ્નો કહ્યા છે. આ ૭૨ની સંખ્યા પણ સાપેક્ષ છે કારણ કે પ્રસ્તુત ઉદ્દેશકમાં જ ભગવાન મહાવીરના દશ સ્વપ્નો અને અન્ય અનેક મોક્ષ પ્રદાયક સ્વપ્નોનું કથન છે, તે આ ૭૨ સ્વપ્નોથી ભિન્ન છે. ઉત્તમ પુરુષોની માતાના સ્વપ્ન:११ तित्थयरमायरो णं भंते ! तित्थयरंसि गब्भं वक्कममाणंसि कइ महासुविणे पासित्ता णं पडिबुज्झति?
गोयमा ! तित्थयरमायरो णं तित्थयरंसि गब्भंवक्कममाणंसि एएसिं तीसाए महासुविणाणं इमे चोद्दस महासुविणे पासित्ता णं पडिबुज्झति,तंजहा- गय उसभसीह जावसिहिं च। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તીર્થકરનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તીર્થકરની માતાઓ કેટલા મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે?
ઉત્તર– હે ગૌતમ! જ્યારે તીર્થકરનો જીવ ગર્ભમાં આવે છે, ત્યારે તીર્થકરની માતાઓ ઉપરોક્ત ત્રીસ મહાસ્વપ્નોમાંથી ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. યથા– ગજ, વૃષભ, સિંહ યાવત અગ્નિ. १२ चक्कवट्टिमायरोणं भंते ! चक्कवट्टिसिगभंवक्कममाणंसि कइ महासुविणे पासित्ता णं पडिबुज्झति?
गोयमा ! चक्कवट्टिमायरो चक्कवट्टिसि गब्भं वक्कममाणंसि एएसिंतीसाए
Page #365
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
[ ૩૦૧ |
महासुविणाणं, एवं जहा तित्थयरमायरो जावसिहिं च । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! ચક્રવર્તીનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે ચક્રવર્તીની માતાઓ કેટલા મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ચક્રવર્તીનો જીવ ગર્ભમાં આવે છે, ત્યારે ચક્રવર્તીની માતાઓ પૂર્વોક્ત ત્રીસ મહાસ્વપ્નોમાંથી તીર્થકરની માતાની જેમ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. યથા- ગજ યાવતું અગ્નિ . १३ वासुदेवमायरोणंपुच्छा?गोयमा !वासुदेवमायरो वासुदेवस्स गब्भंवक्कममाणसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे सत्त महासुविणे पासित्ता णंपडिबुज्झति। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર-હે ગૌતમ! વાસુદેવનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતાઓ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. १४ बलदेवमायरोणंपुच्छा?गोयमा !बलदेवमायरो जावएएसिंचोइसण्हंमहासुविणाणं अण्णयरे चत्तारि महासुविणे पासित्ता ण पडिबुज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બલદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર-હે ગૌતમ! બલદેવની માતાઓ, યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. १५ मंडलियमायरोणं भंते ! पुच्छा? गोयमा ! मंडलियमायरो जावएएसिंचोद्दसण्हं महासुविणाणं अण्णयरं एगंमहासुविणं जावपडिबुज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માંડલિક રાજાની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર- હે ગૌતમ ! માંડલિક રાજાની માતાઓ યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. વિવેચન :મહાસ્વપ્ન- જે સ્વપ્ન મહાન ફળ, વિશેષ ફળ કે વિલક્ષણ ફળ આપે છે, તેને મહાસ્વપ્ન કહે છે.
તીર્થકર, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તેના આગમનના શુભ સંકેતરૂપ તેની માતાઓ ઉત્તમ સ્વપ્નદર્શન કરે છે. તેમાં તીર્થકરની માતા અને ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્નો જોઈને જાગૃત થાય છે. પ્રસ્તુતમાં ૧૪ સ્વપ્નનું સંક્ષિપ્ત પાઠ છે. શતક ૧૧/૧૧માં મહાબલના વર્ણનમાં ૧૪ સ્વપ્નનું સ્પષ્ટ ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે– (૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક કરેલી લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મસરોવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા.
જ્યારે તીર્થકર કે ચક્રવર્તીનો જીવ નરકમાંથી નીકળીને આવે છે ત્યારે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન” જુએ છે અને જ્યારે તે જીવ દેવલોકમાંથી આવે છે ત્યારે ‘વિમાન” જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર અને માંડલિક રાજાની માતા એક ઉત્તમ સ્વપ્નદર્શન કરે છે. તીર્થકરની માતા અત્યંત સ્પષ્ટ અને ચક્રવર્તીની માતા કંઇક અસ્પષ્ટ(ઝાંખા) સ્વપ્ન જુએ છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભગવાન મહાવીરના દશ સ્વપ્ન:१६ समणेभगवंमहावीरेछउमत्थकालियाए अंतिमराइयसि इमेदसमहासुविणेपासित्ताणं पडिबुद्धे,तंजहा- एगचणं महंघोररूवदित्तधरतालपिसायंसुविणे पराजियंपासित्ताणं पडिबुद्धे । एगंचणंमहंसुक्किलपक्खगंपुंसकोइलंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगंच णंमह चित्तविचित्तपक्खगपुंसकोइलगंसुविणे पासित्ताणंपडिबुद्धे। एगचणं महंदामदुगं सव्वरयणामयंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगचणंमहंसेयंगोवग्गंसुविणे पासित्ताणं पडिबुद्ध। एगचणंमहंपउमसरंसव्वओसमंताकुसुमियंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगं चणमहंसागरंउम्मीवीयीसहस्सकलियंभुयाहिं तिण्णंसुविणे पासित्ताणंपडिबुद्धे । एग च णं महं दिणयरं तेयसा जलतं सुविणे पासित्ता णं पडिबुद्धे । एगं च णं महं हस्वेिरुलियवण्णाभेण णियगेण अतेणंमाणुसुत्तर पव्वयंसव्वओसमता आवेढियपरिवढिय सुविणेपासित्ता णंपडिबुद्धे। एगचणंमहमंदरेपव्वएमंदरचूलियाए उवरिंसीहासणवरगयं अप्पाणं सुविणे पासित्ता णं पडिबुद्धे । શબ્દાર્થ - તાલાયં તાલ વૃક્ષની સમાન લાંબો પિશાચ સુવિત ઉi = સફેદ પાંખવાળા લાલુ = માળા-યુગલ લેન્થત ૩ન્મવીથસહસ્સ-વત્તિયે હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત આજેયિં - આવેષ્ઠિત પરિચિં - પરિવેષ્ઠિત અંતેણ- આતરડાથી રિવેવિMTP - હરિત-નીલ વૈર્ય મણિના વર્ણની સમાન વારેવારૂપે સમાવે= ચાર વર્ણો(ક્ષત્રિયાદિ)થી યુક્ત શ્રમણસંધ, ચતુર્વિઘ સંઘ ૩ પાક નષ્ટ કર્યા જેના = ઉદાર, મહાન, વિશાળ. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પોતાની છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થયા. યથા- (૧) એક મહાન ભયંકર અને તેજસ્વી રૂપવાળા, તાડવૃક્ષની સમાન ઊંચા પિશાચને પરાજિત કર્યો. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થયા. (૨) સ્વપ્નમાં એક મહાન શ્વેત પાંખવાળા પુસ્કોકિલ(નર જાતિના કોયલ)ને જોઈને જાગૃત થયા. (૩) સ્વપ્નમાં એક મહાનચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા. (૪) સ્વપ્નમાં એક મહાન સર્વરત્નમય માળાયુગલને જોઈને જાગૃત થયા. (૫) સ્વપ્નમાં શ્વેતવર્ણના એક મહાન ગોવર્ગને-ગાયોના સમૂહને જોઈને જાગૃત થયા. (૬) સ્વપ્નમાં ચારે તરફથી પુષ્પિત એક પઘસરોવર જોઈને જાગૃત થયા. (૭) સ્વપ્નમાં હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભુજાઓથી તરતા જોઈને જાગૃત થયા. (૮) સ્વપ્નમાં જાજ્વલ્યમાન તેજસ્વી મહાન સૂર્યને જોઈને જાગૃત થયા. (૯) સ્વપ્નમાં મહાન માનુષોત્તર પર્વતને નીલ વૈર્યમણિની સમાન પોતાના આંતરડાથી ચારે તરફ વીંટળાયેલો જોઈને જાગૃત થયા. (૧૦) સ્વપ્નમાં મહાન મેરુપર્વતની ચૂલિકા પર શ્રેષ્ઠ સિંહાસન પર સ્વયંને બેઠેલા જોઈને જાગૃત થયા. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએ જોયેલા દશ સ્વપ્નોનું કથન છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
शत- 15 : (द्देश5-5
303
छउमत्थकालियाए अंतिमराइयंसि :- तेना जे प्रद्वारे अर्थ थाय छे. यथा - (१) छद्मस्थावस्थानी અંતિમ રાત્રિએ અર્થાત્ જે રાત્રિએ આ સ્વપ્નો જોયા હતા, ત્યાર પછીના દિવસે જ ભગવાન છદ્મસ્થાવસ્થાથી નિવૃત્ત થઈને કેવળજ્ઞાની થયા હતા. (૨) છદ્મસ્થાવસ્થાની રાત્રિના અંતિમ ભાગ(પાછલા પ્રહર)માં. બંને અર્થોનો ભાવ એક જ છે. શુભ સ્વપ્નોનું દર્શન રાત્રિના અંતિમ પ્રહરમાં જ થાય છે. મહાવીર પ્રભુને છદ્મસ્થ કાલની અંતિમ રાત્રિના અંતિમ પ્રહરમાં આ શુભ સ્વપ્નો આવ્યા હતા તેમ સમજવું જોઈએ. દશ સ્વપ્નના ફળ ઃ
१७ जणं समभवं महावीरे एगं महं घोररूवदित्तधरं तालपिसायं सुविणे पराजियं जाव पडिबुद्धे, तण्णं समणेणं भगवया महावीरेणं मोहणिज्जे कम्मे मूलाओ उग्घाइए । जणं समणे भगवं महावीरे एगं महं सुकिल्ल जाव पडिबुद्धे, तण्णं समणे भगवं महावीरे सुक्कज्झाणोवगए विहरइ । जण्णं समणे भगवं महावीरे एगं महं चित्तविचित्त जाव पडिबुद्धे, तण्णं समणे भगवं महावीरे विचित्तं ससमय परसमइयं दुवालसंगं गणिपिडगं आघवेइ, पण्णवेइ, परूवेइ, दसेइ, णिदंसेइ, उवदसेइ; तं जहा - आयारं, सूयगडं जाव दिट्ठिवायं। जण्णं समणे भगवं महावीरे एगं महं दामदुगं सव्वरयणामयं सुविणे पासत्ता णं पडिबुद्धे, तणं समणे भगवं महावीरे दुविहे धम्मे पण्णवेइ, तं जहा- अगारधम्मं वा अणगारधम्मं वा । जण्णं समणे भगवं महावीरे एगं महं सेयं गोवग्गं जाव पडिबुद्धे, तण्णं समणस्स भगवओ महावीरस्स चाउव्वण्णाइण्णे समणसंधे; तं जहा - समणा, समणीओ, सावया,सावियाओ।
जण्णं समणे भगवं महावीरे एगं महं पउमसरं जाव पडिबुद्धे तण्णं समणे भगवं महावीरे चउव्विहे देवे पण्णवेइ; तं जहा- भवणवासी, वाणमंतरे, जोइसिए वेमाणिए । जण्णं समणे भगवं महावीरे एगं महं सागरं जाव पडिबुद्धे, तण्णं समणेणं भगवया महावीरेणं अणादीए अणवदग्गे जावसंसारकंतारे तिण्णे । जण्णं समणे भगवं महावीरे एगं महं दिणयरं जावपडिबुद्धे, तण्णं समणस्स भगवओ महावीरस्स अणते अणुत्तरे जाव केवलवरणाणदंसणे समुप्पण्णे । जण्णं समणे जाव वीरे एगं महं हरिवेरुलिय जाव पडिबुद्धे, तण्णं समणस्स भगवओ महावीरस्स ओराला कित्ति-वण्ण-सद्द-सिलोया सदेवमणुयासुरे लोए परिभमंति- 'इति खलु समणे भगवं महावीरे, 'इति खलु समणे भगवं महावीरे । जण्णं समणे भगवं महावीरे मंदरे पव्वए मंदरचूलियाए जाव पडिबुद्धे, तणं समणे भगवं महावीरे सदेवमणुयासुराए परिसाए मज्झगए केवलीपण्णत्तं धम्मं आघवेइ जाव उवदंसेइ ।
ભાવાર્થ · - (૧) પ્રથમ સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક મહાન, ભયંકર અને તેજસ્વીરૂપવાળા, તાડવૃક્ષની સમાન ઊંચા પિશાચને પરાજિત કર્યો; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મોહનીય કર્મને સમૂલ નષ્ટ કર્યું.
Page #368
--------------------------------------------------------------------------
________________
| ૩૦૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) બીજા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન, શ્વેત પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શુક્લધ્યાન પ્રાપ્ત કરીને વિચર્યા. (૩) ત્રીજા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન ચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિચિત્ર એટલે સ્વસમય અને પરસમયના વિવિધ વિચાર યુક્ત દ્વાદશાંગ ગણિપિટકનું(બાર અંગસૂત્રોનું) કથન કર્યું, વિશેષ કથન કર્યું, પ્રરૂપિત કર્યું, બતાવ્યું, નિદર્શન કર્યું, ઉપદર્શન કર્યું. યથા– આચારાંગ, સૂયગડાંગ યાવત્ દષ્ટિવાદ. (૪) ચોથા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન સર્વરત્નમય માળા યુગલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારનો ધર્મ કહ્યો. યથા- આગાર ધર્મ અને અણગાર ધર્મ. (૫) પાંચમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્વેતવર્ણના, એક મહાન ગોવર્ગને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ચાર પ્રકારનો સંઘ થયો, યથા- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. (૬) છઠ્ઠા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક પુષ્પિત થયેલું વિશાળ પાસરોવર જોયું તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવોનું કથન કર્યું. (૭) સાતમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભૂજાઓથી તરતા જોયો; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાન્તાર(અટવી)ને પાર કરી ગયા. (૮) આઠમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્યને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અનંત, અનુત્તર, નિરાવરણ, નિર્વાઘાત, સમગ્ર અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. (૯) નવમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક મહાન માનુષોત્તર પર્વતને નીલ વૈર્ય મણિની સમાન પોતાના આંતરડાથી ચારે તરફ વીંટળાયેલો જોયો; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની વિશાળ કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ દેવલોક, મનુષ્યલોક અને અસુરલોકમાં વ્યાપ્ત થયો. (૧૦) દશમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મેરુ પર્વતની ચૂલિકા પર સ્થિત સિંહાસન પર પોતાને બેઠેલા જોયા તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઈને દેવ, મનુષ્ય અને અસુરોથી યુક્ત પરિષદમાં કેવળીપ્રરૂપિત ધર્મનું કથન કર્યું. યાવત્ તત્ત્વોને સ્પષ્ટ રીતે સમજાવ્યા. મોક્ષ ફળદાયક સ્વપ્ન:१८ इत्थी वा पुरिसेवा सुविणंते एगंमहं हयपतिं वागयपतिं वा जाववसभपतिं वा पासमाणे पासइ, दुरुहमाणे दुरुहइ, दुरूढमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्जइ, तेणेव भवग्गहणेणं सिज्झइ जाव अंत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન અશ્વ પંક્તિ, ગજ પંક્તિ યાવત વૃષભ
Page #369
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
૩૦૫ |
પંક્તિ જુએ અને તેના પર ચઢે, તથા પોતાને તેના પર ચઢેલો અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈ તરત જ જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १९ इत्थी वा पुरिसेवा सुविणंते एगं महं दामिणि पाईणपडिणायए दुहओ समुद्दे पुढे पासमाणे पासइ, संवेल्लेमाणे संवेल्लेइ, संवेल्लियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जावअंत करेइ । શબ્દાર્થ:-વામિ= રસ્સી તવેને હાથથી સમેટે, ભેગી કરે. ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે સમુદ્રના પૂર્વથી પશ્ચિમ કિનારા સુધી વિસ્તૃત એક મોટી દોરીને જુએ અને તેને પોતાના હાથે સમેટે, પછી અનુભવ કરે કે “મેં દોરીને સમેટી લીધી છે,” આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય તો, તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २० इत्थी वा पुरिसे वा एगं महं रज्जुंपाईणपडिणायतंदुहओ लोगते पुढे पासमाणे पासइ, छिंदमाणे छिदइ, छिण्णमिति अप्पाणं मण्णइ, तक्खणामेव जाव अंत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે બંને તરફ લોકાત્તે સ્પર્શેલું તથા પૂર્વ-પશ્ચિમ લાંબુ એક મોટું દોરડું જુએ અને તેને કાપી નાંખે તથા પોતે કાપી નાખ્યું છે તેવું અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २१ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं किण्हसुत्तगंवा जावसुक्किलसुत्तगंवा पासमाणे पासइ, उग्गोवेमाणे उग्गोवेइ, उग्गोवियमिति अप्पाणं मण्णइ,तक्खणामेव जाव अंतं करेइ। શબ્દાર્થ:-૩ોવે ગૂંચ ઉકેલવી. ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન કાળા સૂતરના યાવતું શ્વેત સૂતરના ગૂંચવાયેલા દડાની ગૂંચને ઉકેલે અને મેં તેની ગૂંચ કાઢી, તે પ્રમાણે અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २२ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं अयरासिं वा तंबरासिं वा तउयरासिं वा सीसगरासिवापासमाणेपासइ,दुरूहमाणेदुरूहइ, दुरूढमिति अप्पाणमण्णइ,तक्खणामेव बुज्झइ, दोच्चे भवग्गहणे सिज्झइ जाव अत करेइ ।। ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન લોખંડનો ઢગલો, તાંબાનો ઢગલો, કથીરનો ઢગલો અને શીશાનો ઢગલો જુએ અને તેના પર ચઢે તથા પોતાને તેના પર ચઢેલો અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વદુઃખોનો અંત કરે છે. २३ इत्थी वा पुरिसे वा सुविणंते एगंमहं हिरण्णरासिंवा सुवण्णरासिं वारयणरासिं वा वइररासिंवा पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ, दुरूढमिति अप्पाण मण्णइ,
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ जाव अंतं करेइ । ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન હિરણ્યરાશિ, સુવર્ણરાશિ, રત્નરાશિ અને વજ રાશિ જુએ અને તેના પર ચઢે તથા પોતાને તેના પર ચઢેલો માને. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગૃત થાય, તો તે(વ્યક્તિ) તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २४ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं तणरासिं वा जहा तेयणिसग्गे जाव अवकररासिं वा पासमाणे पासइ, विक्खिरमाणे विक्खिरइ, विक्खिणमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન તૃણરાશિ યાવત્ કચરાની રાશિ જુએ અને તે વિખેરી નાંખે તથા મેં વિખેરી નાંખી છે, તેમ માને; આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. [અહીં અનેક પ્રકારની રાશિ(ઢ ગલા)ના નામ માટે શતક-૧૫ તેજોનિસર્ગ(ગોશાલકના) વર્ણનનું સૂચન છે.] २५ इत्थी वा पुरिसे वा सुविणते एगं महं सरथंभंवा वीरणथंभंवा वंसीमूलथंभंवा वल्लीमूलथंभवा पासमाणे पासइ, उम्मूलेमाणे उम्मूलेइ, उम्मूलियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન સર-સ્તંભ, વીરણ-સ્તંભ, વાંસનામૂલનો સ્તંભ અને વલ્લિમૂલ- વેલના મૂળના સ્તંભને જુએ અને તેને જડમૂળથી ઉખેડીને ફેંકી દે તથા “મેં તેને ઉખેડીને ફેંકી દીધો છે,” તેમ અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ મનમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુ:ખનો અંત કરે છે. २६ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं खीरकुंभंवा दधिकुंभ वा घयकुंभंवा महुकुंभंवा पासमाणे पासइ, उप्पाडेमाणे उप्पाडेइ, उप्पाडियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेण जाव अतं करेइ। ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન ક્ષીર-કુંભ, દહીંનો કુંભ, ઘીનો કુંભ અને મધનો કુંભ જુએ અને તેને ઉપાડે તથા “મેં તેને ઉપાયો,” તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં મોક્ષે જાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २७ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं सुरावियडकुंभंवा सोवीरवियडकुंभंवा तेल्लकुंभंवा वसाकुंभंवा पासमाणे पासइ, भिंदमाणे भिंदइ, भिण्णमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, दोच्चेणं भवग्गहणेणं जाव अंतं करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મદિરાનો મોટો કુંભ, સૌવીર(કાંજી)નો કુંભ, તેલકુંભ, ચરબીનો કુંભ જુએ અને તેને ફોડી નાખે, તથા “મેં તેને ફોડી નાંખ્યો, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થાય, તો તે બીજા ભવમાં મોક્ષે જાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २८ इत्थी वा पुरिसेवा सुविणते एगंमहंपउमसस्कुसुमियंपासमाणे पासइ, ओगाहमाणे
Page #371
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
૩૦૭ |
ओगाहइ, ओगाढमिति अप्पाणं मण्णइतक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે મહાન પુષ્પિત થયેલું પધસરોવર જુએ અને તેમાં પ્રવેશ કરે તથા “મેં તેમાં પ્રવેશ કર્યો છે, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
२९ इत्थी वा पुरिसेवा सुविणंते एगंमहं सागरं उम्मीवीयी-सहस्सकलियंपासमाणे पासइ,तरमाणे तरइ, तिण्णमिति अप्पाणंमण्णइ,तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जावअंत करेइ। ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત મહાસાગરને જુએ અને તેને તરી જાય તથા “હું તેને તરી ગયો છું,' તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३० इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं भवणं सव्वरयणामयं पासमाणे पासइ, अणुप्पविसमाणे अणुप्पविसइ, अणुप्पविट्ठमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अंत करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે સર્વ રત્નમય ભવન જુએ અને તેમાં પ્રવેશ કરે તથા મેં તેમાં પ્રવેશ કર્યો છે, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३१ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं विमाणं सव्वरयणामयं पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ, दुरूढमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्हणेणं जाव अत करेइ । ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન સર્વરત્નમય વિમાન જુએ અને તે તેના પર ચઢે તથા હું તેના પર ચઢી ગયો છું,’ એ પ્રકારે અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ
પૂર્વોક્ત ૧૪ સૂત્રોમાં મોક્ષ ફલદાયક ચૌદ સ્વપ્નોનો સંકેત કર્યો છે. તેમાં (૧) લોહરાશિ આદિને તથા (૨) મદિરાકુંભ આદિને જોનાર વ્યક્તિ બીજા ભવમાં અર્થાત્ વચ્ચે એક દેવનો ભવ કરી તે પછીના મનુષ્ય ભવમાં મોક્ષે જાય છે. શેષ બાર સૂત્રોમાં કથિત પદાર્થોને જોનાર પુરુષ તે જ ભવમાં મોક્ષે જાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. ગંધના પુગલની ગતિમાનતા:३२ अह भंते ! कोटुपुडाण वा जावकेयइपुडाण वा अणुवायसि उब्भिज्जमाणाण वा
Page #372
--------------------------------------------------------------------------
________________
३०८
શ્રી ભગવતી સૂત્ર–૪
जाव ठाणाओ वा ठाणं संकामिज्जमाणाणं किं कोट्ठे वाइ जाव केयई वाइ ?
गोयमा ! णो कोट्ठे वाइ जाव णो केयई वाइ, घाणसहगया पोग्गला वाइ । ॥ सेवं મતે ! સેવ મતે ! ॥
-
શબ્દાર્થ:- મિામાબાળ-ખોલતાં જોકપુડાળ= સુંગધિદ્રવ્યની પડિ, સુંગધિ દ્રવ્યનો ડબ્બો. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ સુંગધી દ્રવ્યની પડીને યાવત્ કેવડાની પડીને ખોલી રહ્યો હોય અથવા યાવત્ એક સ્થાનેથી બીજે સ્થાને લઈને જઈ રહ્યો હોય અને અનુકૂલ હવા વહેતી હોય, તો શું કોષ્ઠ દ્રવ્ય(ગંધ દ્રવ્ય) વહે છે, ફેલાય છે કે યાવત્ કેતકીની પડી વાયુમાં વહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કોષ્ઠપુટ યાવત્ કેતકી પુટ વાયુમાં વહેતા નથી પરંતુ ઘ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થનારા ગંધના પુદ્ગલ વહે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
|| શતક ૧૬/૬ સંપૂર્ણ ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૭
_.
૩૦૯
શતક-૧૬ઃ ઉદ્દેશક-,
ઉપયોગ
ઉપયોગના ભેદ - | १ कइविहे णं भंते ! उवओगे पण्णत्ते?
गोयमा !दुविहे उवओगेपण्णत्ते। एवंजहा उवओगपदंपण्णवणाएतहेव णिरवसेसं भाणियव्वं । एवंपासणयापदंचणिरवसेसंणेयव्वं । सेवभते !सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપયોગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ઉપયોગના બે પ્રકાર છે, વગેરે સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ર૯મા ઉપયોગ પદ પ્રમાણે જાણવું. તે જ રીતે અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૩૦માં પશ્યતા પદ પ્રમાણે પશ્યતાનું સંપૂર્ણ વર્ણન પણ જાણવું. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના ર૯-૩૦ બે પદના અતિદેશપૂર્વક ૧૨ ઉપયોગ અને નવ પ્રકારના પશ્યતાના વર્ણનનું સૂચન છે. ઉપયોગ :- ચેતના શક્તિના વ્યાપારને ઉપયોગ કહે છે, તેના બે ભેદ છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગના આઠ ભેદ છે. યથા- પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. અનાકારોપયોગના ચાર ભેદ છે. યથા- ચક્ષુદર્શન આદિ. પાસાયા:-પશ્યતા. પરત ભાવપશ્યતા, અષ્ટપ્રેક્ષ પશ્યતા! ઉત્કૃષ્ટબોધના પરિણામને 'પશ્યતા' કહે છે. તેના બે ભેદ છે– સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા. સાકાર પશ્યતાના છ ભેદ છે. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને બે અજ્ઞાન, તેમ છ ભેદ થાય છે. અનાકાર પશ્યતાના ત્રણ ભેદ છે. અચક્ષુદર્શનને છોડીને ત્રણ દર્શન. ઉપયોગ અને પશ્યતામાં અંતર - જો કે ઉપયોગ અને પશ્યતા સાકાર અને અનાકારના ભેદથી તુલ્ય છે, તેમ છતાં વર્તમાનકાલિક કે વૈકાલિક સ્પષ્ટ કે અસ્પષ્ટ બોધ તે ઉપયોગ છે અને સૈકાલિક સ્પષ્ટ બોધને પશ્યતા કહે છે.
બાર ઉપયોગમાંથી પશ્યતામાં ત્રણ ઉપયોગ હોતા નથી. (૧-૨) મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનઆ બંને ઉપયોગ વર્તમાન કાલિક છે. જ્યારે પશ્યતા ત્રણે ય કાલને વિષય કરનાર છે. માટે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સાકારોપયોગ પશ્યતાના ભેદોમાં નથી. (૩) ચક્ષુદર્શનથી શીઘ્ર અને સ્પષ્ટ બોધ થાય છે. તેની અપેક્ષાએ અચક્ષુદર્શનથી થતો ઉપયોગ અસ્પષ્ટ હોય છે. આ કારણે અચક્ષુદર્શન અનાકારોપયોગ પણ પશ્યતામાં નથી.
છે શતક ૧૬/ સંપૂર્ણ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક-૮ જેજેજેજે સંક્ષિપ્ત સાર
જ
* આ ઉદ્દેશકમાં છ દિશાના ચરમાન્તમાં અને સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તરવિમાન, ઈષ~ામ્ભારા પૃથ્વી, ઊર્ધ્વલોકાંત અને અધોલોકાંત આદિક્ષેત્રોના ચરમતમાં જીવાજીવના અસ્તિત્વનું કથન, પરમાણુનું ગમન સામર્થ્ય, દેવોનું અલોકમાં જવાનું અસામર્થ્ય વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * લોકના કોઈ પણ ચરમાન્તમાં જીવદ્રવ્ય નથી. કારણ કે અસંખ્યાત પ્રદેશમાં અવગાહના કરવાનો જીવનો સ્વભાવ છે. તેથી જીવ દ્રવ્ય ચરમાન્તના એક પ્રદેશમાં રહી શકતો નથી પરંતુ અરમાન્ત પ્રદેશમાં જીવ દેશ અને જીવ પ્રદેશ હોય શકે છે. એકેન્દ્રિય જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. તેથી લોકના કોઈ પણ ચરમાન્તમાં એકેન્દ્રિયોના દેશ અને પ્રદેશ અવશ્ય હોય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવો મારણાંતિક સમુદ્દઘાત કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશમાં બેઇન્દ્રિયાદિ જીવોના દેશ અને પ્રદેશ હોય શકે છે અને કેવળી સમુદ્દઘાત સમયે કેવળી ભગવાન પોતાના આત્મપ્રદેશોને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કરે છે, તે અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશમાં અનિષ્ક્રિય જીવના દેશ અને પ્રદેશ પણ હોય શકે છે. તેમજ ઊર્ધ્વલોકાંતમાં સિદ્ધોના આત્મપ્રદેશ પણ અવશ્ય હોય છે. તેથી ત્યાં અનિન્દ્રિયના દેશ અને પ્રદેશ અવશ્ય હોય છે. આ રીતે જે જે સ્થાનમાં જે જે જીવોની સંભાવના હોય ત્યાં તે તે જીવોના દેશ અથવા પ્રદેશ હોય છે. તેના યથાયોગ્ય અસંયોગી, દ્રિકસંયોગી કે ત્રિકસંયોગી વિવિધ વિકલ્પો સંભવે છે. તે સુત્રના વિવેચન અનુસાર જાણવા. * ચરમાન્તમાં અજીવ દ્રવ્ય-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્ય લોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય લોકાલોક વ્યાપી છે. તેથી કોઈ પણ ચરમાન્તમાં ધર્માસ્તિકાયાદિ સંપૂર્ણ દ્રવ્ય હોતા નથી. તેના દેશ અને પ્રદેશ ચરમતમાં હોય છે. તેમજ અદ્ધાસમય કાલ અઢીદ્વીપમાં જ હોવાથી તે પણ ચરમાન્ત ભાગમાં હોતો નથી. આ રીતે અરૂપી અજીવના છ ભેદ લોકાંતમાં હોય છે અને રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ય ભેદ હોય છે. આ રીતે લોકાંતમાં કુલ અજીવ દ્રવ્યના ૧૦ ભેદ પ્રાપ્ત થાય છે.
રત્નપ્રભા પૃથ્વીના ઊર્ધ્વ ચરમાન્તમાં કાલ દ્રવ્ય હોય છે કારણ કે તે ક્ષેત્ર અઢીદ્વીપમાં જ આવે છે. * એક સમયમાં પરમાણુ લોકના એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી ગતિ કરી શકે છે. તેવો તેનો ગમન સ્વભાવ અને સામર્થ્ય છે. * વરસાદની જાણકારી મેળવવા હાથ, પગ આદિને પ્રસારિત કરનારને પાંચ ક્રિયા લાગે છે. કારણ કે તે ક્રિયામાં અષ્કાયના જીવોની વિરાધનાની સંભાવના રહે છે. જો જીવોની વિરાધના થાય તો પાંચ ક્રિયા લાગે તેમ છે અને કયારેક વરસાદ પૂર્ણ બંધ થઈ ગયો હોય તો અપ્લાયનો સ્પર્શ ન થતાં પાંચ ક્રિયા લાગતી નથી. * કોઈ મહદ્ધિક દેવ લોકાંતમાં બેસીને અલોકમાં પોતાના હાથાદિને પ્રસારિત કરી શકતા નથી. કારણ કે અલોકમાં ધર્માસ્તિકાય નથી. તેથી ત્યાં જીવ કે પુદગલની ગતિ થતી નથી.
Page #375
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૬: ઉદ્દેશક-૮
[ ૩૧૧]
શતક-૧૬: ઉદ્દેશક-૮
લોક
લોકનું પરિમાણ:| १ के महालए णं भंते ! लोए पण्णत्ते?
गोयमा ! महइमहालए । एवं जहा बारसमसए तहेव जावअसंखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લોક કેટલો મોટો છે?
ઉત્તર- હે ગૌતમ! લોક અત્યંત મોટો છે. તેની વક્તવ્યતા શતક-૧૨/૭ અનુસાર જાણવી યાવતુ તે લોકનો પરિક્ષેપ(પરિધિ-ઘેરાવો) અસંખ્યય કોટાકોટિ યોજન છે. લોકના ચરમાન્ડમાં જીવાજીવનું અસ્તિત્વ:
२ लोयस्सणं भंते ! पुरथिमिल्ले चरिमंते किंजीवा,जीवदेसा,जीवपएसा; अजीवा, अजीवदेसा, अजीवपएसा?
गोयमा ! णो जीवा, जीवदेसा वि, जीवपएसा वि; अजीवा वि, अजीवदेसा वि, अजीवपएसा वि । जे जीवदेसा ते णियम एगिदियदेसा य, अहवा एगिदियदेसा य बेइंदियस्स य देसे एवं जहा दसमसए अग्गेयी दिसा तहेव, णवरं देसेसु अणिदियाणं आइल्लविरहिओ। जे अरूवी अजीवा ते छव्विहा, अद्धासमयो णत्थि । सेसंतंचेव णिरवसेस। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લોકના પૂર્વ ચરમાત્તમાં શું જીવ છે, જીવના દેશ છે કે જીવ પ્રદેશ છે; અજીવ છે, અજીવદેશ છે કે અજીવ પ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં જીવ નથી પરંતુ જીવના દેશ છે, જીવના પ્રદેશ છે; અજીવ છે, અજીવના દેશ છે અને અજીવના પ્રદેશ પણ છે. જે જીવના દેશ છે, તે અવશ્ય એકેન્દ્રિય જીવોના દેશ છે અથવા એકેન્દ્રિય જીવોના દેશ અને એક બેઇન્દ્રિય જીવનો એક દેશ છે. ઇત્યાદિ શતક-૧૦/૧ માં કથિત આગ્નેયી દિશાની વકતવ્યતા અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે દેશના વિષયમાં અનિદ્રિયોના સંબંધમાં પ્રથમ ભંગ ન કહેવો જોઈએ, તથા ત્યાં જે અરૂપી અજીવ છે, તેના છ પ્રકાર કહ્યા છે કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. |३ लोगस्स णं भंते ! दाहिणिल्ले चरिमंते किं जीवा, पुच्छा? गोयमा ! एवं चेव
Page #376
--------------------------------------------------------------------------
________________
|
१२ ।
श्री भगवती ३-४
एवंपच्चत्थिमिल्ले वि उत्तरिल्ले वि। भावार्थ:-प्र-भगवन! सोनाक्षिा हिशाना य२मान्तमांछे, इत्याहि प्रश्र?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વી ચરમાંતની જેમ સર્વ કથન કરવું જોઈએ. આ રીતે પશ્ચિમ ચરમાત્ત અને ઉત્તર ચરમાત્તના વિષયમાં પણ કહેવું જોઈએ. |४ लोगस्स णं भंते ! उवरिल्ले चरिमंते किं जीवा, पुच्छा?
गोयमा ! णो जीवा, जीवदेसा वि जीवपएसा वि जाव अजीवपएसा वि । जे जीवदेसातेणियमंएगिदियदेसाय अणिंदियदेसाय,अहवा एगिदियदेसाय अणिदियदेसा य बेइंदियस्स य देसे, अहवा एगिदियदेसा य अणिंदियदेसा य बेइंदियाण य देसा एवं मज्झिल्लविरहिओ जावपंचिंदियाणं । जे जीवप्पएसा ते णियम एगिदियप्पएसा य अणिंदियप्पएसा य, अहवा एगिंदियप्पएसा य अणिंदियपएसा य बेइंदियस्स पएसा य, अहवा एगिदियपएसा य अणिदियपएसा य बेइंदियाण य पएसा, एवं आइल्लविरहिओ जावपचिंदियाणं । अजीवा जहा दसमसए तमाए तहेव णिरवसेसं। भावार्थ:-प्रश्न-डे मागवन् ! यो परिभ य२मान्तमा छ, इत्याहि प्रश्न?
ઉત્તર- હે ગૌતમ ! ત્યાં જીવ નથી પરંત જીવના દેશ છે અને જીવના પ્રદેશ પણ છે. અજીવ છે. અજીવના દેશ છે અને અજીવના પ્રદેશ પણ છે.
ત્યાં જો જીવના દેશ છે તો (૧) અવશ્ય એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અથવા (૨) એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અને એક બેઇન્દ્રિયનો એક દેશ છે અથવા (૩) એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અને અનેક બેઇન્દ્રિયોના બહુદેશ છે. આ રીતે બેઇન્દ્રિય સંબંધી ત્રણ ભંગમાંથી વચ્ચેનો ભંગ છોડીને બે ભંગોનું કથન કરવું જોઈએ. આ રીતે યાવત્ પંચેન્દ્રિય સુધી કહેવું જોઈએ.
त्यां व प्रदेश छ तो (१) अवश्य भेन्द्रियोन। प्रदेश भने समिन्द्रियोन। प्रदेश छे. (२) એકેન્દ્રિયોના અને અનિદ્રિયોના પ્રદેશ છે અને એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ છે. (૩) એકેન્દ્રિયોના અને અનિન્દ્રિયોના પ્રદેશ છે અને અનેક બેઇન્દ્રિયોના અનેક પ્રદેશ છે. આ રીતે અહીં બેઇન્દ્રિયના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ છોડીને બે ભંગ કહેવા જોઈએ. આ રીતે યાવતુ પંચેન્દ્રિય સુધી કહેવું જોઈએ. અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ સંબંધી સંપૂર્ણ કથન શતક-૧૦/૧ માં કથિત અધો દિશાની વક્તવ્યતા અનુસાર કરવું
मे. | ५ लोगस्सणं भंते ! हेट्ठिल्ले चरिमंते किं जीवा, पुच्छा?
गोयमा !णो जीवा, जीवदेसा वि, जीवपएसा वि जाव अजीवप्पएसा वि । जे जीवदेसा ते णियम एगिदियदेसा, अहवा एगिदियदेसा य बेइदियस्स देसे, अहवा एगिदियदेसा य बेइंदियाण य देसा, एवं मज्झिल्लविरहिओ जावअणिदियाणं । पएसा आइल्लविरहिया सव्वेसिं जहा पुरथिमिल्ले चरिमंते तहेव । अजीवा जहेव उवरिल्ले चरिमंते तहेव।
Page #377
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬ : ઉદ્દેશક−૮
૩૧૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોકના અધસ્તન-નીચેના ચરમાન્તમાં જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવ દેશ છે અને અજીવ-પ્રદેશ છે. જે જીવ દેશ છે, તે (૧) અવશ્ય એકેન્દ્રિયોના દેશ છે અથવા (૨) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયનો દેશ છે અથવા (૩) એકેન્દ્રિયોના દેશ અને અનેક બેઇન્દ્રિયોના દેશ છે. આ રીતે વચ્ચેના એક ભંગને છોડીને શેષ બે ભંગનું કથન કરવું જોઈએ. આ રીતે અનિન્દ્રિયો સુધી કહેવું જોઈએ. પ્રદેશોના વિષયમાં સંપૂર્ણ કથન પૂર્વી ચરમાન્તના જીવ પ્રદેશના કથન અનુસાર પ્રથમ ભંગ છોડીને કરવું જોઈએ. અજીવોના વિષયમાં સંપૂર્ણ કથન ઉપરિમ ચરમાત્તની સમાન કરવું જોઈએ.
વિવેચન :
પૂર્વ ચરમાન્તમાં જીવદેશના ભંગ-૧૫ :– (૧) કોઈ પણ ચરમાંત એક પ્રદેશના પ્રતર રૂપ હોય છે. તેથી ત્યાં અસંખ્યપ્રદેશાવગાહી જીવનો સદ્ભાવ નથી. પરંતુ એક આકાશ પ્રદેશ પર જીવના દેશ અને પ્રદેશો હોઈ શકે છે. જ્યારે જીવના બહુદેશ હોય તો તે અવશ્ય એકેન્દ્રિય જીવોના હોય છે. તે એકેન્દ્રિય જીવોના બહુદેશરૂપ અસંયોગી પ્રથમ વિકલ્પ(ભંગ) થાય છે.
તિસંયોગી ત્રણ-ત્રણ ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. લોકના ચરમાન્તમાં બેઇન્દ્રિય જીવ નથી. તેમ છતાં કયારેક એકાદ બેઇન્દ્રિય જીવ મારણાન્તિક સમુદ્ઘાત કરીને લોકના ચરમાનભાગમાં ઉત્પન્ન થવા માટે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય અને જ્યારે તે બેઇન્દ્રિયનો એક દેશ ત્યાં હોય ત્યારે પ્રથમ ભંગ ઘટે છે.
(૨) એકેન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુ દેશ. જ્યારે એક બેઇન્દ્રિય જીવના બહુ દેશ ત્યાં ચરમાંતમાં હોય ત્યારે બીજો ભંગ બને છે.
(૩) એકેન્દ્રિયોના બહુદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ દેશ. જ્યારે એક સાથે અનેક બેઇન્દ્રિય જીવ મારણાંતિક સમુદ્દાત દ્વારા લોકાંતમાં ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય ત્યારે આ હિંસંયોગીનો ત્રીજો ભંગ બને છે. આ રીતે તૈઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના દેશ સાથે નિસંયોગીના ત્રણ ત્રણ ભંગ થાય છે.
અનિન્દ્રિય જીવો સાથેના દ્વિસંયોગીના ઉપરોક્ત ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ જ થાય છે. કારણ કે લોકના પૂર્વી ચરમાન્ત પ્રદેશ દંતક દાંતોની સમાન વિષમ છે. અર્થાત્ તે પ્રદેશો હાનિ-વૃદ્ધિ સહિત છે. તેથી કેવળી સમુદ્ધાતની કપાટ વગેરે અવસ્થામાં ત્યાં અનિન્દ્રિયના બહુ દેશ જ હોય છે, એક દેશ હોતો નથી. તેથી અનિન્દ્રિય જીવોમાં દિસંયોગી એક જીવના એક દેશવાળા પ્રથમભંગને છોડીને બે ભંગ થાય છે.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રણ-ત્રણ ભંગ (૪×૩=૧૨) અને અનિન્દ્રિય સાથે પ્રથમ ભંગને છોડીને બે ભંગ કરતા દ્વિસંયોગી ૧૪ ભંગ + અસંયોગી એક ભંગ = ૧૫ ભંગ થાય છે. પૂર્વ ચરમાન્તમાં જીવ પ્રદેશના ભંગ-૧૧ :– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, આ અસંયોગીનો એક ભંગ થાય છે.
દ્વિસંયોગીના બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ. આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિયના બે-બે ભંગ થતાં ૫×૨-૧૦ ભંગ થાય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સન્ન-૪
જ
અહીં નિસંયોગીમાં એક પ્રદેશનો પ્રથમ ભંગ થતો નથી. કારણ કે કોઈ પણ જીવનો એક પ્રદેશ ક્યાંય હોતો નથી. એક પ્રદેશ હોય ત્યાં અવશ્ય અસંખ્ય પ્રદેશ હોય છે. તેથી બેઇન્દ્રિયનો એક પ્રદેશવાળો ભંગ થતો નથી. તે જ રીતે તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં સમજવું. અનિન્દ્રિય જીવ કેવળી સમુદ્ધાત અવસ્થામાં પૂર્વી ચરમાંતમાં હોય ત્યારે સમસ્ત પૂર્વી ચરમાંતોમાં મળીને અનિન્દ્રિયના પણ અનેક પ્રદેશ જ હોય છે. તેનો પણ એક પ્રદેશ કયારે ય હોતો નથી. તેથી તેનાદિ સંયોગી ભંગોમાં પણ પ્રથમનો ભંગ થતો નથી.
૩૧૪
આ રીતે અસંયોગી એક ભંગ + દિસંયોગી ૫×૨-૧૦ ભંગ = ૧૧ ભંગ થાય છે. પૂર્વચરમાામાં અજીવના ૧૦ ભેદઃ– (૧) ધર્માસ્તિકાય દેશ (૨) ધર્માસ્તિકાય પ્રદેશ (૩) અધર્માસ્તિકાય દેશ (૪) અધર્માસ્તિકાય પ્રદેશ (૫) આકાશાસ્તિકાય દેશ (૬) આકાશાસ્તિકાય પ્રદેશ. અહ્રાસમય-કાલનો ત્યાં અભાવ છે, કારણ કે લોકનો પૂર્વી ચરમાંત અઢીદ્વીપની બહાર જ હોય છે અને અઢીદ્વીપની બહાર કાલ નથી. (૭–૧૦) રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચાર ભેદ હોય છે. આરીતે અજીવ દ્રવ્યના કુલ ૧૦ ભેદ હોય છે.
શેષ ત્રણ દિશાના ચરમાંતમાં ઃ- પૂર્વ દિશાના ચરમાન્તની જેમ દક્ષિણ દિશા, પશ્ચિમદિશા અને ઉત્તરદિશાના ચરમાનમાં પણ જીવ નથી. જીવદેશના ૧૫ ભંગ અને જીવ પ્રદેશના ૧૧ ભંગ હોય છે.
ઉપરિમ ચરમાન્તમાં જીવ દેશના ભંગ-૯ :– એકેન્દ્રિય જીવો સર્વ લોકાન્ત પર્યંત છે અને ઉપરિમ ચરમાન્તમાં સિદ્ધના આત્મપ્રદેશો પણ અવશ્ય હોય છે. તેથી અસંયોગી ભંગ થતો નથી. દ્વિસંયોગી એક ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયોના બહુ દેશ અને અનિન્દ્રિયોના બહુ દેશ.
ત્રિસંયોગી બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુદેશ, અનિન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. (૨) એકેન્દ્રિયોના બહુ દેશ, અનિન્દ્રિયના બહુ દેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ દેશ. ઉપરિમ ચરમાંતમાં મધ્યમ ભંગ એટલે એક બેઇન્દ્રિયના બહુદેશવાળો ભંગ ઘટિત થતો નથી. પૂર્વ ચરમાન્તની જેમ એક જીવના અનેક દેશ સંભવિત નથી કારણ કે ત્યાં પ્રદેશની હાનિવૃદ્ધિથી થનારા લોક દંતક(વિષમ ભાગ) નથી. ઉપરિમ લોક ચરમાંત એક પ્રતરરૂપ સમભાગ જ છે. તેથી ત્યાં એક જીવના અનેક પ્રદેશ મળીને પણ એક જ દેશ થાય છે, અનેક દેશ થતા નથી. તેથી મધ્યમ ભંગ ઘટિત થતો નથી.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રિસંયોગી બે-બે ભંગ થતા ૪×૨=૮ ભંગ ચાય છે. આ રીતે હિસંયોગી એક ભંગ+ ત્રિસંયોગીના ૮ ભંગ,(૮+૧)-૯ ભંગ થાય છે. ઉપરિમ ચરમાન્તમાં જીવ પ્રદેશના ભંગ-૯ :- (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનિન્દ્રિયોના બહુ પ્રદેશ. આ દિસંયોગીનો એક ભંગ થાય છે.
ત્રિસંયોગી બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, અનિન્દ્રિયના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ. (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, અનિન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રિસંયોગી બે-બે ભંગની ગણના કરતાં ૪૪૨-૮ ભંગ થાય, દ્વિસંયોગી ૧ ભંગ + ત્રિસંયોગી ૮ ભંગ = કુલ નવ ભંગ થાય છે. ઉપરિમ ચરમાનમાં પૂર્વ ચરમાન્તની જેમ અજીવ દ્રવ્યના ૧૦ ભેદ હોય છે.
અધસ્તન ચરમાનમાં જીવ દેશનાભંગ-૧૧ઃ- અર્ધસ્તન ચરમાનમાં એકેન્દ્રિય જીવોના દેશ અને પ્રદેશો
Page #379
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૮
૩૧૫ |
હોય છે. બેઇન્દ્રિયાદિ જીવોના દેશ અને પ્રદેશ મારણાત્તિક સમુદુઘાતની અપેક્ષાએ અને અનિષ્ક્રિય જીવના દેશ અને પ્રદેશ કેવળી સમુદ્યાતની અપેક્ષાએ હોય શકે છે. તેમાં જીવ દેશના ૧૧ ભંગ થાય છે. જેમાં– (૧) એકેન્દ્રિયોના બહુ દેશ. આ અસંયોગી એક ભંગ થાય છે.
હિસંયોગીના બે-બે ભંગ- (૧) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયના બહુદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ દેશ. ઉપરિમ ચરમાજોની જેમ અધસ્તન ચરમાન્ત પણ એક પ્રતરરૂપ સમ વિભાગ છે. તેથી ત્યાં પણ એક જીવના અનેક દેશની સંભાવના નથી.
આ રીતે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિષ્ક્રિય આ ચારે ય સાથે દ્ધિક સંયોગી બે-બે ભંગની ગણના કરતાં પ૪૨ = ૧૦ ભંગ થાય છે. અસંયોગી ૧ ભંગ+ દ્વિસંયોગી ૧૦ ભંગ = ૧૧ ભંગ થાય. અધતન ચરમાનમાં જીવ પ્રદેશના ભંગ - અધસ્તન ચરમતમાં પૂર્વ અરમાન્તની જેમ જીવ પ્રદેશના ૧૧ ભંગ થાય છે અને ત્યાં અજીવના ૧૦ ભંગ પણ લોકના પૂર્વ ચરમાન્તની સમાન જાણવા. લોકના ચરમાત્તમાં જીવાજીવનું અસ્તિત્ત્વઃચારે ય દિશાઓના ચરમાજમાં | ઉપરિતન ચરમાજોમાં | અધતન ચરમાત્તમાં જીવ નથી. જીવ દેશ-પ્રદેશ છે જીવ નથી. જીવ દેશ-પ્રદેશ છે. જીવ નથી. જીવ દેશ-પ્રદેશ છે. જીવ દેશના ૧૫ ભંગ જીવ દેશના ૯ ભંગ
જીવ દેશના ૧૧ ભંગ અસંયોગી ભંગ–૧. હિસંયોગી દ્વિસંયોગી ભંગ–૧ (અનિન્દ્રિય સાથે) અસંયોગી ભંગ-૧. દ્વિસંયોગી ૧૪ ભંગ- બેઇ.તેઇ.ચૌરે.પંચે.ના ત્રિસંયોગી ૮ ભંગ– બેઇ.તેઇ.ચૌરે. ૧૦ ભગ– બેઇ.તેઇ.ચૌરે પંચે. ત્રણ-ત્રણ ભંગ. અનિ.ના અંતિમ | પંચે.ના બે-બે ભંગ(મધ્યમ ભંગ વિના) | અનિ.ના બે-બેભંગ(મધ્યમભંગ બે ભંગ. કુલ ભંગ ૪૪૩+૨=૧૪. કુલ ભંગ ૪x૨ = ૮.
વિના) કુલ ભંગ પ૪૨=૧૦. જીવ પ્રદેશના ૧૧ ભંગ જીવ પ્રદેશના ૯ ભંગ
જીવ પ્રદેશના ૧૧ ભંગ અસંયોગી ભંગ-૧. હિંસયોગી દ્વિસંયોગી ભંગ-૧.(અનિ. સાથે) ચારે ય દિશાઓના ૧૦ ભગ– બેઇ.તેઇ.ચૌરે.પંચે. ત્રિસંયોગી ૮ ભંગ- બેઇ.તેઇ.ચૌરે. ચરમાત્તની જેમ. અનિ.ના બે-બે ભંગ
પંચે.ના બે-બે ભંગ કુલ ભંગ પ૪૨ =૧૦.
કુલ ભંગ ૪x૨= ૮. અજીવના ૧૦ ભેદ અજીવના ૧૦ ભેદ
અજીવના ૧૦ ભેદ ધર્મા.અધર્મા.આકાશા.ના ચારે ય દિશાઓના
ચારે ય દિશાઓના દેશ અને પ્રદેશ, બેં-બે ભેદ, ચરમાત્તની જેમ.
ચરમાત્તની જેમ. પુદ્ગલા.ના અંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ
આ રીતે કુલ ૩૪૨+૪=૧૦. જીવ દેશ-પ્રદેશના ભંગોનું સ્પષ્ટીકરણ:જીવદેશના ભંગ અસંયોગીભંગ– (૧) એકેન્દ્રિયોના અનેક દેશ. દ્વિસંયોગી ભંગ- (૧) એકેન્દ્રિયોના દેશ – એક બેઇન્ટિંનો એક દેશ. (૨) એકેન્દ્રિયોના દેશ – એક બેઇન્દ્રિયના અનેક દેશ. (૩) એકેન્દ્રિયોના દેશ - અનેક બેઇન્દ્રિના અનેક દેશ.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧દ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ત્રિસંયોગી ભંગ– (૧) એકેન્દ્રિયોના દેશ-અનિદ્રિયોના દેશ-એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયોના દેશ – અનિદ્રિયોના દેશ – એક બેઇન્દ્રયના અનેક દેશ (૩) એકેન્દ્રિયોના દેશ – અનિદ્રિયોના દેશ – અનેક બેઇન્દ્રયના અનેક દેશ. જીવ પ્રદેશના ભંગ અસંયોગી ભંગ – (૧) એકેન્દ્રિયોના પ્રદેશ. હિસંયોગી ભંગ- (૧) એકેન્દ્રિયોના પ્રદેશ – એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ - અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ. ત્રિસંયોગી ભંગ- (૧) એકેન્દ્રિયોના પ્રદેશ – અનિદ્રિયના પ્રદેશ – એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ – અનિન્દ્રિયના પ્રદેશ – અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ.
આ રીતે તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય સાથે યથાશક્ય ભંગ થાય છે. રત્નપ્રભા આદિના ચરમાન્તોમાં જીવાજીવનું અસ્તિત્વઃ| ६ इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते किं जीवा, जीव देसा, પુચ્છ ?
गोयमा !णो जीवा, एवं जहेव लोगस्स तहेव चत्तारि वि चरिमंता जावउत्तरिल्ले चरिमंते । उवरिल्ले चरिमंते जहा दसमसए विमला दिसा तहेव णिरवसेसं । हेट्ठिल्ले चरिमंतेजहेव लोगस्स हेट्ठिल्ले चरिमंतेतहेव, णवरं देसे पंचिंदिएसुतियभंगो त्ति सेसंतं चेव । एवं जहा रयणप्पभाए चत्तारि चरिमंता भणिया तहा सक्करप्पभाए वि, उवरिम हेट्ठिल्ला जहा रयणप्पभाए हेट्ठिल्ले । एवं जाव अहेसत्तमाए। एवं सोहम्मस्स वि जाव अच्चुयस्स । गेविज्जविमाणाणं एवं चेव, णवर उवरिम हेट्ठिल्लेसुचरिमतेसुदेसेसु पंचिंदियाण वि मज्झिल्लविरहिओ चेव, सेसंतहेव । एवं जहा गेवेज्ज विमाणा तहा अणुत्तरविमाणा वि,ईसिपब्भारा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાત્તમાં જીવ છે, ઈત્યાદિ પ્રશ્ન.?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં જીવ નથી પરંતુ જીવ દેશ અને જીવ પ્રદેશ છે, ઇત્યાદિ જે રીતે લોકના ચાર ચરમાત્ત કહ્યા છે, તે જ રીતે રત્નપ્રભાના ચાર ચરમાન્તોના વિષયમાં કથન કરવું યાવત ઉત્તરના ચરમાન્ત સુધી કહેવું જોઈએ. શતક-૧૦/૧માં કથિત વિમલા દિશાની વક્તવ્યતા અનુસાર આ રત્નપ્રભાના ઉપરી ચરમાન્તના વિષયમાં સંપૂર્ણ કથન કરવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાત્તનું કથન, લોકના અધસ્તન ચરમાત્તની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જીવ દેશના વિષયમાં પંચેન્દ્રિયોના ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ સર્વ કથન તે જ પ્રકારે કહેવું જોઈએ.
રત્નપ્રભા પૃથ્વીના ચાર ચરમાનોની સમાન શર્કરા પ્રભા પૃથ્વીના પણ ચાર ચરમાન્ત કહેવા જોઈએ. રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાત્તની સમાન શર્કરા પ્રભાના ઉપર અને નીચેના ચરમાન્તનું કથન કરવું જોઈએ. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. સૌધર્મ દેવલોકથી અશ્રુત દેવલોકના વિષયમાં પણ તે જ પ્રકારે કહેવું જોઈએ. રૈવેયક વિમાનોના સંબંધમાં પણ તે જ પ્રકારે કહેવું જોઈએ. પરંતુ તેમાં
Page #381
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૮
૩૧૭ ]
વિશેષતા એ છે કે તેના ઉપરના અને નીચેના ચરમાન્તના વિષયમાં, જીવ દેશના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ છે. રૈવેયક વિમાનોની સમાન અનુત્તર વિમાન અને ઈષ~ાત્મારા પૃથ્વીનું કથન પણ કરવું જોઈએ. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં લોકના છ દિશાના ચરમાંત પ્રદેશોમાં જીવાદિનું નિરૂપણ છે અને પ્રસ્તુત સૂત્રોમાં સાત પૃથ્વી, બાર દેવલોક, રૈવેયક, અનુત્તર વિમાન અને ઇષ~ાભારા પૃથ્વીની છદિશાઓના ચરમાંતમાં જીવાદિનું નિરૂપણ છે.
રત્નપ્રભા પૃથ્વીના પૂર્વાદિ ચાર દિશાના ચરમાન્તમાં જીવાજીવ સંબંધી કથન લોકના ચાર ચરમાન્તોની સમાન જીવદેશના ૧૫ ભંગ, જીવપ્રદેશના ૧૧ ભંગ અને અજીવના ૧૦ ભંગ થાય છે.
નખભા પથ્વીના ઉપરિતન ચરમાનામાં જીવદેશના ૧૬ ભંગ, શતક ૧૦/૧માં ઉક્ત વિમલા દિશાની વક્તવ્યતા અનુસાર જાણવા યથા-ત્યાં કોઈ જીવ નથી. કારણ કે તે એક પ્રદેશના પ્રતરરૂપ હોવાથી તેમાં જીવની સંભાવના નથી પરંતુ જીવ દેશ અને જીવ પ્રદેશ રહી શકે છે. તેમાં જે જીવના દેશ છે તે (૧) અવશ્ય એકેન્દ્રિય જીવના દેશ હોય છે, આ અસંયોગી એક ભંગ થાય છે. દ્વિસંયોગીમાં (૧) એકેન્દ્રિયના બહુ દેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયના બહુ દેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ અથવા (૩) એકેન્દ્રિયના બહુ દેશ અને ઘણાં બેઇન્દ્રિયોના બહુ દેશ. આ દ્વિસંયોગી ત્રણ ભંગ બેઇન્દ્રિય સાથેના હોય છે. રત્નપ્રભા પૃથ્વીમાં બેઇન્દ્રિય જીવ હોય છે અને તે એકેન્દ્રિય કરતાં થોડા હોય છે. તેથી તેના ઉપરિતન ચરમાન્તમાં બે ઇન્દ્રિયનો એક દેશ અથવા બહુ દેશની સંભાવના રહે છે. આ રીતે બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિયના ત્રણ-ત્રણ ભંગ દ્વિસંયોગીના થાય છે. તેથી દ્વિસંયોગી પ૪૩=૧૫ ભંગ થાય છે. અસંયોગીનો એક ભંગ + દ્વિસંયોગી ૧૫ ભંગ = કુલ ૧૬ ભંગ થાય છે. જીવ પ્રદેશના ૧૧ ભગ– ત્યાં જે જીવ પ્રદેશ છે, તે (૧) અવશ્ય એકેન્દ્રિયના પ્રદેશ છે, આ અસંયોગીનો એક ભંગ થાય છે. દ્વિસંયોગી બે-બે ભંગ થાય છે. (૧) એકેન્દ્રિયના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ છે, (ર) એકેન્દ્રિયના બહુ પ્રદેશ અને ઘણા બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ છે. આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિયના બે-બે ભંગ ગણતાં દ્વિસંયોગી પ૪૨ = ૧૦મંગ અને અસંયોગી એક ભંગ, કુલ ૧૧ ભંગ થાય છે. અજીવના ૧૧ ભેદ-રત્નપ્રભાના ઉપરિતન ચરમાન્તમાં અજીવના ૧૧ ભેદ છે. રૂપી અજીવના ચાર અને અરૂપી અજીવના સાત ભેદ છે કારણ કે તે સમયક્ષેત્રની અંદર હોવાથી ત્યાં અાસમય-કાલ પણ હોય છે. રત્નપ્રભાના અધસ્તન ચરમાત્તમાં:- તેનું કથન લોકના અધતન ચરમાન્તની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. કારણ કે રત્નપ્રભાના નીચેના ચરમાન્તમાં દેવરૂપ પંચેન્દ્રિય જીવોનું ગમનાગમન થતું હોવાથી એક પંચેન્દ્રિયનો એક દેશ અને બહુ દેશ બંને સંભવિત છે. તેથી પંચેન્દ્રિયના ત્રણ ભંગ કહેવા જોઈએ. બેઇન્દ્રિય આદિ જીવ તો મારણાંતિક સમુદ્રઘાતથી જાય છે. ત્યારે જ તેનો સંભવ છે, તેથી તેનો એક દેશ જ હોય છે, બહુ દેશ સંભવિત નથી. રત્નપ્રભાના અધસ્તન ચરમાત્તનું પ્રમાણ એક પ્રતરરૂપ સમવિભાગ છે, દંતાકાર નથી. તેથી તેનો બહુ દેશનો મધ્યમ ભંગ થઈ શકતો નથી. આ રીતે લોકના અધસ્તન ચરમાજોમાં અસંયોગી ૧ ભંગ, પંચેન્દ્રિયના ૩ ભંગ અને બેઇન્દ્રિયાદિના ચારના ૨ ભંગ એમ, ૪૪૨૦૮ ભંગ થાય છે. સર્વ મળીને ૧+૩+૪=૧૨ ભંગ જીવ દેશના થાય છે. જીવ પ્રદેશના ૧૧
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભંગ અને અજીવના ૧૦ ભંગ(કાલને છોડીને) રત્નપ્રભાના ઉપરી ચરમાંતની સમાન જાણવા. શર્કરાખભાથી ૧૨ દેવલોક પર્યંતના ચરમાન્તમાં તેના પૂર્વાદિ ચાર ચરમાન્તોમાં રત્નપ્રભાના પૂર્વાદિ ચાર ચરમાન્તોની જેમ જીવ દેશના ૧૫ ભંગ, જીવ પ્રદેશના ૧૧ ભંગ અને અજીવના ૧૬ ભંગ હોય છે.
શર્કરા પ્રભાદિ છે નરક પૃથ્વી અને ૧૨ દેવલોકના ઉપર અને નીચેના ચરમાત્ત સંબંધી કથન રત્નપ્રભાના નીચેના ચરમાત્ત સમાન છે અર્થાતુ જીવ દેશ આશ્રયી અસંયોગીનો એક ભંગ, દ્વિસંયોગીમાં બેઇન્દ્રિય આદિ ચારના બે-બે ભંગ(મધ્યમ ભંગ રહિત) હોય છે તથા પંચેન્દ્રિયના ત્રણ ભંગ હોય છે. આ રીતે ૧+૮+૩ = ૧૨ ભંગ જીવ દેશના થાય છે.
જીવપ્રદેશની અપેક્ષાએ બેઇન્દ્રિય આદિ પાંચેયની સાથે દ્વિસંયોગી (પ્રથમ ભંગ રહિત) શેષ બે-બે ભંગ હોય છે. અસંયોગીનો એક ભંગ મળીને કુલ ૧૧ ભંગ હોય છે. આ રીતે છ નરક પૃથ્વી અને ૧૨ દેવલોકમાં ઉપર-નીચેના ચરમતમાં જીવ દેશના ૧ર અને જીવ પ્રદેશના ૧૧ ભંગ થાય છે.
અજીવ દ્રવ્યના ૧૦ ભેદમાં રૂપી અજીવના ચાર ભેદ અને અરૂપી જીવના છ ભેદ હોય છે. નવસૈવેયક આદિના ચરામાંતમાં:- અમ્રુત કલ્પ સુધી દેવોનું ગમનાગમન સંભવિત હોવાથી(ત્યાં સુધી) પંચેન્દ્રિયના ત્રણ ભંગ અને બેઇન્દ્રિય આદિના બે બે ભંગ જીવ દેશમાં કહ્યા છે. તેથી ત્યાં જીવ દેશના ૧૨ ભંગ થાય છે. પરંતુ નવ રૈવેયક તથા અનુત્તર વિમાનોમાં અને ઈષ~ાશ્મારા પૃથ્વીના ચરમાંતમાં દેવોનું ગમનાગમન ન હોવાથી પંચેન્દ્રિયના પણ બે બે ભંગ કહેવા જોઈએ. તેથી ત્યાં જીવદેશના ૧૧ ભંગ થાય છે.
આ રીતે પ્રસ્તુત એક જ સૂત્રમાં સાત નરક, ૧૨ દેવલોક, ૯ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષતુ પ્રાભારા પૃથ્વી આ કુલ ૩૪ બોલોના ચરમાંતમાં જીવાદિનું નિરૂપણ છે. રત્નપ્રભા પૃથ્વી આદિના ચરમાતોમાં જીવાદિ:| સ્થાન | ચાર દિશાના ચરમાન્સ | ઉપરિતન ચરમાત્ત | અધસ્તન ચરમાન
જીવ | જીવ અજીવ જીવ | જીવ અજીવ જીવ | જીવ અજીવ
દેશભંગ પ્રદે.ભંગ ભેદ દેશભંગ|પ્રદે.ભંગ| ભેદ દેશભંગ|પ્રદે.ભંગ| ભેદ રત્નપ્રભા પૃથ્વી
૧૦
| ૧૧ ૨ થી ૭ નરક ૧૫ | ૧૧ ૧૨ દેવલોક | ૧૫ | ૧૧ | ૧૦ ૯ ગ્રેવે. પાંચ અનુ. ઈષ~ા. પૃથ્વી. પરમાણુની એક સમયની ગતિ:|७ परमाणुपोग्गलेणंभंते !लोगस्स पुरथिमिल्लाओचरिमंताओपच्चत्थिमिल्लंचरिमंत एगसमएणंगच्छइ, पच्चत्थिमिल्लाओचरिमंताओ पुरथिमिल्लंचरिमंतंएगसमएणंगच्छइ, दाहिणिल्लाओचरिमंताओउत्तरिल्लं जावगच्छइ, उत्तरिल्लाओचरिमंताओदाहिणिल्लं जाव गच्छइ, उवरिल्लाओ चरिमंताओ हेट्ठिल्लंचरिमंतएगसमएणंगच्छइ,हेट्ठिल्लाओचरिमंताओ
૧૫
૧૧
Page #383
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૮
૩૧૯ ]
उवरिल्लंचरिमंतंएगसमएणंगच्छइ ?
हंता गोयमा ! परमाणुपोग्गले णं लोगस्स पुरथिमिल्लाओ चरिमंताओतंचेव जाव उवरिल्लं चरिमंतंगच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાત્તથી પશ્ચિમ ચરમાન્તમાં; પશ્ચિમ ચરમાત્તથી પૂર્વ ચરમાન્તમાં દક્ષિણ ચરમાત્તથી ઉત્તર ચરમાન્તમાં ઉત્તર ચરમાત્તથી દક્ષિણ ચરમાન્તમાં ઉપરના ચરમાત્તથી નીચેના ચરમાન્તમાં અને નીચેના ચરમાત્તથી ઉપરના ચરમાન્તમાં શું જઈ શકે છે?
ઉત્તર-હા, ગૌતમ! પરમાણુ યુગલ એક સમયમાં લોકના પૂર્વના ચરમાત્તથી પશ્ચિમ ચરમાન્તમાં થાવત્ નીચેના ચરમાત્તથી ઉપરના ચરમાન્તમાં જઈ શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પરમાણુના ગતિ સ્વભાવનું નિરુપણ છે.
પરમાણુ પુદ્ગલ સ્વભાવથી એક સમયમાં એક ચરમાત્તથી બીજા ચરમાન્ત સુધી જઈ શકે છે. વરસાદ જાણવાની પ્રવૃત્તિથી લાગતી ક્રિયા:|८ पुरिसे णं भंते ! वासं वासइ, वासंणो वासइत्ति हत्थं वा पायंवा बाहुं वा उरुं वा आउंटावेमाणे वा पसारेमाणे वा कइकिरिए ?
गोयमा !जावंच णं से पुरिसे वासंवासइ वासंणो वासइत्ति हत्थंवा जावळं वा आउंयवेइ वा पसारेइ वा,तावचणंसेपुरिसेकाइयाए जावपंचहिं किरियाहिं पुढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વરસાદ વરસે છે કે નહીં, તે જાણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ, પગ, બાહુ અથવા ઉરુને સંકોચિત કરે અથવા પ્રસારિત કરે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! વરસાદ વરસે છે કે નહીં, તે જાણવા માટે જે પુરુષ પોતાના હાથ યાવતુ ઉરુને સંકોચિત કરે અથવા પ્રસારિત કરે, તે પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. વિવેચન :
મુશળધાર વરસાદનો ખ્યાલ તો દષ્ટિમાત્રથી કે તેના અવાજથી આવી જાય છે પરંતુ ઝરમર વરસતો વરસાદ સ્પર્શથી જાણી શકાય છે. તેમાં શરીરાવયવ સાથે પાણીનો સ્પર્શ થતાં અપુકાયના જીવોની વિરાધના થાય છે અને તેથી પાંચ ક્રિયા લાગે છે. છકાય જીવ રક્ષક શ્રમણો અન્ય ઉપાયથી સૂક્ષ્મ વરસાદની જાણકારી મેળવે છે. અલોક-ગમનનું દેવનું અસામર્થ્ય:|९ देवेणं भंते ! महिड्डिए जावमहासोक्खे लोगते ठिच्चा पभूअलोगसि हत्थं वा जाव उरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा?
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨૦ |
શ્રી ભગવતી સત્ર-૪
गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતુ મહાસુખી દેવ, લોકાન્તમાં રહીને અલોકમાં પોતાના હાથ યાવત્ ઉરુને સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १० सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- देवे णं महिड्डिए जावलोगते ठिच्चा णो पभू अलोगसि हत्थंवा जावपसारेत्तए वा? ___ गोयमा ! जीवाणं आहारोवचिया पोग्गला, बोंदिचिया पोग्गला, कलेवरचिया पोग्गला, पोग्गलामेव पप्प जीवाण य अजीवाण य गइपरियाए आहिज्जइ, अलोए णं णेवत्थि जीवा,णेवत्थि पोग्गला;सेतेणटेणं गोयमा ! जावपसारेत्तए वा ॥ सेवं भंते! સેવં મતે ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મહદ્ધિક દેવ લોકાત્તમાં રહીને અલોકમાં પોતાના હાથ યાવતુ ઉરુને સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ નથી ?
ઉત્તર- હે ગૌતમ! જીવોના આહારોપચિત પુદ્ગલ, શરીરોપચિત પુદ્ગલ અને કલેવરોપચિત પુદ્ગલ જીવની ગતિને અનુસરે છે. તથા પુગલોને આશ્રિત જ જીવો અને અજીવોની ગતિપર્યાય કહી છે. અલોકમાં જીવ નથી અને પુદ્ગલ પણ નથી. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત દેવ ભાવતું અલોકમાં હાથપગ આદિ સંકોચિત અને પ્રસારિત કરવામાં સમર્થ નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
જીવની સાથે રહેલા પુદ્ગલ આહાર રૂપે, સૂક્ષ્મ શરીર રૂપે, સ્થૂલ કલેવર રૂપે તથા શ્વાસોચ્છવાસ આદિ રૂપે ઉપચિત થાય છે. પુદ્ગલ જીવાનુગામી સ્વભાવવાળા હોય છે. જે ક્ષેત્રમાં જીવ હોય છે, ત્યાં જ પુલની ગતિ થાય છે. આ રીતે પુલોને આશ્રિત જીવોનો અને પુલોનો ગતિધર્મ હોય છે. અર્થાત્ જે ક્ષેત્રમાં પગલ હોય છે તે જ ક્ષેત્રમાં જીવ અને પુદ્ગલોની ગતિ થાય છે. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં જીવ અને પુદ્ગલ નથી અને તેથી તેની ગતિ પણ નથી.
(
| શતક ૧૬/૮ સંપૂર્ણ છે
( )
Page #385
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૬: ઉદ્દેશક-૯
[ ૩૨૧ |
શતક-૧૬ઃ ઉદ્દેશક-૯
બલિ
વૈરોચનેન્દ્રની સુધર્મા સભા - | १ कहिणं भंते ! बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो सभा सुहम्मा पण्णत्ता?
गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जेजहेव चमरस्स जावबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थणंबलिस्स वइरोयर्णिदस्सवइरोयणरण्णो रुयगिंदे णामं उप्पायपव्वए पण्णत्ते । सत्तरस एक्कवीसे जोयणसए एवं पमाणं जहेव तिगिच्छिकूडस्स । पासायवडेंसगस्स वितंचेव पमाणं,सीहासणं सपरिवारं बलिस्स परियारेणं, अट्ठो तहेव, णवरंरुयगिंदप्पभाई,सेसंतं चेव जावबलिचंचाए रायहाणीए अण्णेसिंच जावरुयगिंदस्सणं उप्पायपव्वयस्स उत्तरेणं छक्कोडिसए तहेव जावचत्तालीस जोयणसहस्साइंओगाहित्ता एत्थणंबलिस्स वइरोयणिदस्स वइरोयणरण्णो बलिचंचा णाम रायहाणी पण्णत्ता । एगंजोयणसयसहस्संपमाण, तहेव जावबलिपेढस्स उववाओ जाव आयरक्खा सव्वं तहेव णिरवसेस; णवरं साइरेगसागरोवमं ठिई पण्णत्ता, सेसंतंचेव जावबली वइरोयणिंदे, बली वइरोयणिंदे ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્મા સભા ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા પછી ઇત્યાદિ શતક-૨,૮ માં અમરેન્દ્રની વક્તવ્યતા કહી છે, તે જ રીતે અણવર દ્વીપની બાહ્ય વેદિકાથી અણવર સમુદ્રમાં ૪૨,000 યોજન અવગાહન કર્યા પછી વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિનો
ચકેન્દ્ર નામનો ઉત્પાત પર્વત છે. તે ઉત્પાત પર્વત ૧,૭૨૧ યોજન ઊંચો છે. શેષ તેનું સર્વ પરિમાણ તિગિચ્છકૂટ નામના ચમરેન્દ્રના ઉત્પાત પર્વતની સમાન જાણવું જોઈએ. તેના પ્રાસાદાવતસકનું પરિમાણ, તે પ્રાસાદાવર્તસકની મધ્યમાં પરિવાર સહિત બલિના સિંહાસનો, રુચકેન્દ્ર નામનો અર્થ પણ તે જ પ્રકારે જાણવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં સુચકેન્દ્ર નામના રત્નવિશેષની પ્રભાવાળા ઉત્પલાદિ છે. શેષ સર્વ તે જ પ્રકારે છે યાવત તે બલીન્દ્રની બલિચંચા રાજધાનીના દેવોનું તથા અન્યોનું તે ક્રીડાસ્થળ, વિશ્રામ સ્થળ છે યાવત તે કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરમાં ૫૫,૩૫,૫0,000 યોજન અરુણોદય સમુદ્રોમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીમાં ૪૦,૦૦૦યોજન ગયા પછી વેરોચનેન્દ્રવરોચનરાજ બલિની બલિચંચા” નામની રાજધાની છે. તે રાજધાનીનો વિસ્તાર એક લાખ યોજન પ્રમાણ છે. યાવત “બલિપીઠ' સુધીનું વર્ણન તથા બલીંદ્રનો ઉપપાત યાવત આત્મરક્ષક દેવ સુધીનું વર્ણન અમરેન્દ્રની સમાન જાણવું. વિશેષતા એ છે કે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સ્થિતિ સાધિક એક સાગરોપમની છે. યાવતુ આ વિરોચનેન્દ્ર બલિ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩રર |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
છે, વૈરોચનેન્દ્ર બલિ છે ત્યાં સુધી કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. | વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસુરકુમારદેવોના ઉત્તરદિશાના અધિપતિ બલીન્દ્રની સુધર્માસભાના સ્થાનવિષયક પ્રશ્ન છે. તેના ઉત્તરમાં સૂત્રકારે બલીના ઉત્પાતપર્વત, બલિચંચા રાજધાની, સપરિવાર સિંહાસનો અને સુધર્મા સભા આદિનું વર્ણન અમરેન્દ્ર પ્રમાણે જાણવાનો નિર્દેશ કર્યો છે અને શતક-૨/૮માં ચમરચંચા રાજધાનીનું સ્થાન અને જીવાભિગમ પ્રતિપત્તિ-૩ પ્રમાણે સુધર્મા સભાનું સ્થાન અને સ્વરૂપ વર્ણન છે. બલિચંચાનું સ્થાન -જંબૂદ્વીપના મેરુપર્વતથી ઉત્તર દિશામાં અસંખ્યાત યોજન દૂર અરુણોદય સમુદ્રમાં, તેની જગતીથી ઉત્તર દિશામાં ૪૨000 યોજન દૂર બલીન્દ્રનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત છે. તે પર્વતની ઉત્તરમાં ૫૫,૩૫,૫૦,૦૦૦(છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન દૂર નીચે ઉતરવાનો માર્ગ છે. તે માર્ગ દ્વારા ૪૦,૦00 યોજન નીચે બલિચંચા રાજધાની છે અને તેમાં સુધર્મા સભા છે.
-
છે શતક ૧૬૯ સંપૂર્ણ છે
(C
Page #387
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૬: ઉદ્દેશક-૧૦
[[ ૩૨૩]
'શતક-૧૬: ઉદ્દેશક-૧૦
અવધિજ્ઞાન
અવધિજ્ઞાન :૨ રવિનું અંતે રોહી પત્તાં ?
गोयमा !दुविहा ओही पण्णत्ता । एवं ओहीपदंणिरवसेसंभाणियव्वं । सेवं भते! સેવં મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! અવધિજ્ઞાનના બે પ્રકાર છે, અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૩૭મું અવધિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. જે હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાનનું સંક્ષિપ્ત કથન છે. તેનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે તે વર્ણનની સંગ્રહ ગાથા આ પ્રમાણ છે
भेद विसय संठाणे, अभिंतरे बाहिरे य देसोही ।
ओहिस्स य खयवुड्डी, पडिवाई चेव अपडिवाई ॥१॥ અર્થ :- (૧) અવધિ જ્ઞાનના ભેદ– ભવ પ્રત્યયિક અને ક્ષાયોપથમિક (૨) વિષય (૩) સંસ્થાન (૪) આત્યંતર-બાહ્ય (૫) દેશાવધિ-સર્વાવધિ (૬) અવધિજ્ઞાનની હાનિ-વૃદ્ધિ (૭) પ્રતિપાતી-અપ્રતિપાતી. આ સાત દ્વારોથી અવધિજ્ઞાનનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું જોઈએ.
()
| શતક ૧૬/૧૦ સંપૂર્ણ છે
તે
Page #388
--------------------------------------------------------------------------
________________
३२४
श्री भगवती सत्र-४
शत-११ : 6देश-११ थी १४
દ્વીપકુમાર
દ્વીપકુમાર દેવોની વક્તવ્યતા :|१ दीवकुमारा णं भंते ! सव्वे समाहारा, सव्वे समुस्सासणिस्सासा?
णो इणटेसमटे । एवं जहा पढमसए बिइयउद्देसए दीवकुमाराणं वत्तव्वया तहेव जावसमाउया,समुस्सासणिस्सासा। भावार्थ :- प्रश्न- भगवन् ! सर्व पडुमार हेवी, समान माडावा अने समान 62वासनि:श्वासवामा छ?
ઉત્તર-હે ગૌતમ! તેમ શકય નથી. જે રીતે શતક-૧/૨ માં દ્વીપકુમારની જે વક્તવ્યતા કહી, તે સર્વ કથન અહીં પણ કરવું જોઈએ યાવતુ કેટલાક સમ આયુષ્યવાળા અને સમ ઉદ્ઘાસનિઃશ્વાસવાળા હોય છે. | २ दीवकुमारा णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! चत्तारिलेस्साओ पण्णत्ताओ,तजहा- कण्हलेस्सा जावतेउलेस्सा। भावार्थ :- प्रश्र- भगवन् ! पहुभाशेने मी वेश्यामओ डोय छ ? उत्तर- गौतम ! तेने यार वेश्यामो डीय छ यथा-वृष्याश्या नीबश्या, अपोतवेश्या, वेश्या. | ३ एएसिंणं भंते !दीवकुमाराणं कण्हलेस्साणं जावतेउलेस्साण यकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
_ गोयमा !सव्वत्थोवा दीवकुमारातेउलेस्सा,काउलेस्सा असंखेज्जगुणा,णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી યાવતુ તેજોલેશી દ્વીપકુમારોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા તેજોલેશી દ્વીપકુમાર છે, તેનાથી કાપોતલેશી અસંખ્યાતગુણા છે, તેનાથી નીલલેશી વિશેષાધિક છે, અને તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે.
४ एएसिंणं भंते !दीवकुमाराणं कण्हलेसाणं जावतेउलेस्साण य कयरे कयरेहितो अप्पिड्डिया वा महिड्डिया वा?
गोयमा !कण्हलेस्साहितो णीललेस्सा महिड्डिया जावसव्वमहिड्डिया तेउलेस्सा
Page #389
--------------------------------------------------------------------------
________________
શતક–૧૬: ઉદ્દેશક-૧૧ થી ૧૪
-
[ ૩રપ |
Hસેવં ભજે રેવં મં! I
ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવાનું! કૃષ્ણલેશી થાવ, તેજોલેશી દ્વીપકુમારોમાં કોણ કોનાથી અલ્પદ્ધિક કે મહદ્ધિક છે.
ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી દ્વીપકુમારોથી નીલલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે યાવતુ તેજોલેશી દ્વિીપકુમાર સર્વથી મહદ્ધિક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન -
ભવનપતિ દેવોમાં ચાર વેશ્યા હોય છે. તેમાં કૃષ્ણલેશી દ્વીપકુમારોથી નીલલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે, તે રીતે ક્રમશઃ કાપોતલેશી અને તેજોલેશી દ્વીપકુમાર મહદ્ધિક છે. આ રીતે લેશ્યાની શુદ્ધિ પ્રમાણે તે દેવોની ઋદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
|| શતક ૧૬/૧૧ સંપૂર્ણ ઉદધિકુમાર-દિશાકુમાર-સ્તનિતકુમાર - | १ उदहिकुमाराणंणं भंते ! सव्वे समाहारा, पुच्छा?
गोयमा ! एवं चेव । एवं दिसाकुमाराण वि, थणियकुमाराण वि । उद्देसगो भाणियव्वो एवं एए तिण्णि उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ ઉદધિકુમાર, સમાન આહારવાળા છે, ઈત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન કરવો જોઈએ.
ઉત્તર- હે ગૌતમ! સર્વ પૂર્વવતુ કહેવું જોઈએ. આ રીતે દિશાકુમારોના વિષયમાં તેરમો ઉદ્દેશક અને નિતકુમારોના વિષયમાં ચૌદમો ઉદ્દેશક જાણવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
)
() . શતક ૧૬/૧૨, ૧૩, ૧૪ સંપૂર્ણ () . શતક ૧૬ સંપૂર્ણ છે
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સત્ર-૪
|
શતક-૧૦ પરિચય
જે
જ
આ શતકમાં ૧૭ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું વર્ણન છે. * પ્રથમ ઉદેશકમાં કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ નામના ગજરાજની ભૂત અને ભાવિ ગતિ, તાડફળને હલાવવાથી તથા સામાન્ય વૃક્ષના મૂળ, કંદ આદિને હલાવનાર જીવને, ફળાદિના જીવને, વૃક્ષને તથા તેને ઉપકારક બનનાર જીવને લાગતી ક્રિયાઓ તથા શરીર-ઇન્દ્રિય અને યોગને નિષ્પન્ન કરનાર એક અથવા અનેક પુરુષોને લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. અંતમાં છ ભાવોનું વર્ણન અનુયોગ દ્વારના અતિદેશપૂર્વક છે. * બીજા ઉદેશકમાં સંયત, અસંયત, સંયતાસંયત, સામાન્ય જીવ તથા ચોવીસ દંડકવર્તી જીવોના ધર્મ, અધર્મ અથવા ધર્માધર્મમાં સ્થિત હોવાની ચર્ચા છે. ત્યાર પછી તે જીવોના બાલ, પંડિત અને બાલ-પંડિત હોવાની તેમજ અન્યતીર્થિકની જીવ અને જીવાત્માની એકાંત ભિન્નત્વની માન્યતાનું ખંડન કરીને કથંચિત્ ભેદભેદનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે. અંતમાં મહર્તિક દેવ દ્વારા મૂર્તિથી અમૂર્તિ અને અમૂર્તથી મૂર્તિ આકાર બનાવવાના સામર્થ્યનો નિષેધ છે.
ત્રીજા ઉદશકમાં શૈલેશી અણગારની નિષ્પકમ્પતા; દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ એજના; શરીર, ઇન્દ્રિય, યોગરૂપ ત્રણ પ્રકારની ચલના અને સંવેગાદિ ધર્મોના ફળનું પ્રતિપાદન કર્યું છે. * ચોથા ઉદ્દેશકમાં જીવ તથા ચોવીસ દંડકવર્તી જીવો દ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયાની પૃષ્ટતા તથા આનુપૂર્વીતા તથા જીવોના દુઃખ અને તેના વેદનના આત્મકતૃત્વની પ્રરૂપણા કરી છે. * પાંચમા ઉદ્દેશકમાં ઈશાનેન્દ્રની સુધર્માસભાનું સાંગોપાંગ વર્ણન છે. * છઠ્ઠાથી અગિયારમા ઉદ્દેશકમાં અધોલોકમાં રહેલા સ્થાવર જીવો મારણાંતિક સમુદ્યાત કરી ઊર્ધ્વલોકના કોઈ પણ સ્થાનમાં સ્થાવરપણે ઉત્પન્ન થાય અને ઊર્ધ્વલોકના સ્થાવર જીવો અધોલોકના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા ઉત્પન્ન થાય છે, પછી પુદ્ગલ(આહાર) ગ્રહણ કરે છે? અથવા પહેલા આહાર ગ્રહણ કરે છે, પછી ઉત્પન્ન થાય છે? તે વિષયની ચર્ચા છે.
તેમાં પૃથ્વી સંબંધી બે ઉદ્દેશક, પાણી સંબંધી બે ઉદ્દેશક અને વાયુ સંબંધી બે ઉદ્દેશક છે. કે બારમા ઉદ્દેશકમાં એકેન્દ્રિય જીવોમાં આહાર, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, શરીર આદિની સમાનતાઅસમાનતાની, તેમાં પ્રાપ્ત થતી વેશ્યાઓની અને તેના અલ્પબદુત્વની વિચારણા કરવામાં આવી છે. * તેરમાથી સત્તરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર દેવોના આહારાદિની સમાનતા વિષમતા આદિ વિષયક અતિદેશાત્મક કથન છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭: ઉદ્દેશક-૧
_
૩ર૭
| શતક-૧૦ : ઉદ્દેશક-૧ જે સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં કોણિક રાજાના બંને ગજરાજના પૂર્વ-પશ્વાદુ ભવ, તાલવૃક્ષાદિને હલાવવામાં, તેના ફળને પાડવામાં લાગતી ક્રિયા અને છ પ્રકારના ભાવનું અતિદેશાત્મક નિરૂપણ છે. * કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ નામના બે ઉત્તમ જાતિના હાથી હતા. તે બંને હાથી અસુરકુમારમાંથી આવીને ઉત્પન્ન થયા હતા, તે બંને મરીને પ્રથમ નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. ત્યાંનુ આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને તે બંને આત્માઓ મોક્ષગતિને પ્રાપ્ત કરશે. * તાલવક્ષને હલાવનાર કે તેના ફળને નીચે પાડનાર પુરુષને પાંચ ક્રિયા લાગે છે. કારણ કે પુરુષની તે પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે. જે વ્યક્તિ જીવહિંસામાં સાક્ષાત્ નિમિત બને તેને પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. વૃક્ષ અને ફળ હલવાથી જીવ હિંસા થાય તેનાથી વૃક્ષ અને ફળના જીવને પણ પાંચ ક્રિયા લાગે છે. * વૃક્ષને હલાવ્યા પછી તેનું ફળ જો પોતાની ગુરુતાથી જ નીચે પડે અને તેનાથી માર્ગમાં અને પૃથ્વીપર અન્ય જીવોનો ઘાત થાય, ત્યારે પુરુષને ચાર ક્રિયા લાગે છે. કારણ કે જીવહિંસામાં પુરુષ સાક્ષાત્ કારણ બન્યો નથી. ફળ પડવાના નિમિતથી જીવહિંસા થઈ હોવાથી ફળના જીવને પાંચ ક્રિયા લાગે છે. * ઔદારિક આદિ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગની નિષ્પત્તિમાં કે તેનો પ્રયોગ કરવામાં જીવને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. કોઈ પણ છદ્મસ્થ જીવને પોતાની યોગજન્ય પ્રવૃત્તિથી ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. જો અન્યને પરિતાપ પહોંચે તો ચોથી ક્રિયા અને અન્ય જીવોની હિંસા થાય તો પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. * આત્માના પરિણામને ભાવ કહે છે. તેના છ ભેદ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સાત્રિપાતિક. તેનું વિસ્તૃત વિવેચન અનુયોગદ્વાર સૂત્રમાં છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૧
કુંજર
ઉદ્દેશકોનાં નામ :
कुंजर संजय सेलेसिं, किरिय ईसाण पुढवि दगवाऊ ।
एगिदियणागसुवण्ण, विज्जुवायुअग्गि सत्तरसे ॥ ભાવાર્થ:- આ શતકના ૧૭ ઉદેશક છે. તેના નામ આ પ્રકારે છે– (૧) કંજર (ર) સંયત (૩) શૈલેશી (૪) ક્રિયા (૫) ઈશાન (૬-૭) પૃથ્વી (૮–૯) ઉદક (૧૦–૧૧) વાયુ (૧૨) એકેન્દ્રિય (૧૩) નાગ (૧૪) સુવર્ણ (૧૫) વિદ્યુત (૧૬) વાયુકુમાર અને (૧૭) અગ્નિકુમાર. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના નામ તેના મુખ્ય વિષય અથવા આધ વિષયના આધારે છે. (૧) જીગર :- કોણિક રાજાના કુંજર (હાથી)ની ભૂત અને ભાવિ ગતિ વિષયક પ્રશ્ન પ્રારંભમાં હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ કુંજર’ છે. (ર) સંયત - સંયત વિષયક પ્રશ્નોત્તર હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “સંયત છે. (૩) સેવિંદ- પ્રથમ પ્રશ્ન શેલેશી અણગાર વિષે હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “શેલેશી’ છે. (૪) જિરિય:- ક્રિયાવિષયક વિવેચન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “ક્રિયા છે. (૫) લાખ :- ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું પ્રતિપાદન હોવાથી પાંચમાં ઉદ્દેશકનું નામ ઈશાન છે. (૬–૭) પુદ્ધવિ - પૃથ્વીકાયિક જીવોના મારણાંતિક સમુઘાતનું નિરૂપણ હોવાથી છઠા અને સાતમા ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. (૮–૯) – અપ્લાયિક જીવોના મારણાંતિક સમુદ્યાતનું નિરૂપણ હોવાથી આઠમા અને નવમા ઉદ્દેશકનું નામ “ઉદક” છે. (૧૦-૧૧) વાયુ- વાયુકાયિક જીવોના મારણાંતિક સમુઘાતનું કથન હોવાથી દશમા અને અગિયારમાં ઉદ્દેશકનું નામ ‘વાયું છે. (૧૨) વિર :- એકેન્દ્રિય જીવોના આહારાદિ વિષયક પ્રરૂપણા હોવાથી બારમા ઉદ્દેશકનું નામ
એકેન્દ્રિય” છે. (૧૩થી ૧૭)ના સુવા વિષ્ણુ વાડા -નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર
Page #393
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૧
૩૨૯
અને અગ્નિકુમાર દેવોના આહારાદિ વિષયક કથન હોવાથી તેરમાથી સત્તરમા ઉદ્દેશકના નામ ક્રમશઃ તે તે દેવોના નામ અનુસાર છે. કોણિકના ગજરાજની ગતિ-આગતિ:| २ रायगिहे जाव एवं वयासी- उदायी णं भंते ! हत्थि राया कओहितो अणंतरं उव्वट्टित्ता उदायिहत्थिरायत्ताए उववण्णे?
गोयमा ! असुरकुमारेहिंतो देवेहितो अणंतरं उव्वट्टित्ता उदायिहत्थिरायत्ताए ૩વવા ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું
હે ભગવન્! (કોણિક રાજાનો)ઉદાયી નામનો ગજરાજ કઈ ગતિમાંથી નીકળીને અહીં ઉત્પન્ન થયો છે?
ઉત્તર– હે ગૌતમ! અસુરકુમાર દેવોમાંથી મરીને અહીં ઉત્પન્ન થયો છે. | ३ उदायी णं भंते ! हत्थिराया कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसंसागरोवमट्ठिइयंसि णिरयावासंसि णेरइयत्ताए उववज्जिहिइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે ઉદાયી નામનો પ્રધાન ગજરાજ અહીંથી કાલધર્મ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? - ઉત્તર-હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થશે. | ४ सेणं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जावअंतं काहिइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે રત્નપ્રભા પૃથ્વીમાંથી નીકળીને કયાં જશે, કયાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ५ भूयाणंदे णं भंते !हत्थिराया कओहिंतो अणंतरंउव्वट्टित्ता भूयाणंदे हत्थिरायत्ताए उववण्णे? गोयमा ! जहेव उदायी जावअंत काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (કોણિક રાજાનો)ભૂતાનંદ નામનો પ્રધાન ગજરાજ કઈ ગતિમાંથી નીકળીને અહીં ઉત્પન્ન થયો છે?
ઉત્તર-હે ગૌતમ! જે રીતે ઉદાયી નામના પ્રધાન ગજરાજની વક્તવ્યતા કહી, તે જ રીતે ભૂતાનંદ ગજરાજની પણ વક્તવ્યતા જાણવી જોઈએ.યાવતુ તે સર્વ દુઃખોનો અંત કરશે.
Page #394
--------------------------------------------------------------------------
________________
| 330
શ્રી ભગવતી સૂત્ર-૪
પુરુષ અને તાલવૃક્ષને લાગતી ક્રિયા:
६ पुरिसे णं भंते ! तालमारुहइ, तालमारुहित्ता तालाओ तालफलं पचालेमाणे वा पवाडेमाणेवा कइकिरिए?
गोयमा ! जावंच णं से पुरिसे तालमारुहइ, तालमारुहित्ता तालाओ तालफलं पचालेड वा पवाडेड वातावं च णं से परिसेकाइयाए जावपंचहिं किरियाहिं पटे; जेसिं पिणं सरीरेहित्तो ताले णिव्वत्तिए तालफले णिव्वत्तिए ते विणं जीवा काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठा। शार्थ:-तालम् = dusवृक्ष पचालेमाणे = Audiपवाडेमाणे = नीथे पाsiणिवत्तिए निष्पन्न થયા હોય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ, તાડના વૃક્ષ પર ચઢે અને તેના ફળને હલાવે અથવા નીચે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જે પુરુષ તાડના વૃક્ષ પર ચઢે છે, ચઢીને તાડના ફળને હલાવે છે, તેના ફળને નીચે પાડે છે, તે પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે અને જે જીવોના શરીરથી તાડવૃક્ષ અને તાડફળ નિષ્પન્ન થયા હોય તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે. |७ अहे णं भंते ! से तालफले अप्पणो गरुयत्ताए जावपच्चोवयमाणे जाइंतत्थ पाणाइं जावजीवियाओ ववरोवेइ तएणं भंते ! से पुरिसे कइकिरिए?
गोयमा !जावंचणं से तालफले अप्पणो गरुयत्ताए जावजीवियाओ ववरोवेइ तावंच णं से पुरिसे काइयाए जावचउहि किरियाहिं पुढे जेसि पिणंजीवाणं सरीरेहितो ताले णिव्वत्तिएते विणंजीवा काइयाए जावचउहि किरियाहिं पुट्ठा; जेसि पिणंजीवाणं सरीरेहितो तालफले णिव्वत्तिए ते विणंजीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा, जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स उवग्गहे वट्टति ते वि यणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा। भावार्थ:-श्र- भगवन् ! न्यारे तोऽवाथी ते तऽ पोताना भारथी नीये पडे अनेते ताण દ્વારા ત્યાં જેટલા જીવો હણાય ત્યારે તે જીવોથી ફળ તોડનાર પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે તે ફળ પોતાના ભારથી નીચે પડતાં જેટલા જીવોને યાવત જીવનથી રહિત કરે છે, ત્યારે તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું હોય, તે જીવોને પણ કાયિકી આદિ ચાર ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી તાડફળ નિષ્પન્ન થયું હોય, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે. ફળ પાડવાના માર્ગમાં જે કોઈ જીવ ચલિત થાય તેનાથી જે જીવોની હિંસા થાય તે જીવોને પણ તો કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. ८ पुरिसे णं भंते ! रुक्खस्स मूलं पचालेमाणे वा पवाडेमाणे वा कइकिरिए ?
Page #395
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ : ઉદ્દેશક-૧
૩૩૧
गोयमा ! जावं च णं से पुरिसे रुक्खस्स मूलं पचालेइ, वा, पवाडेइ वा तावं च णं से पुरिसे काइयाए जाव पंचहि किरियाहिं पुट्टे, जेसि पि य णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए जावबीए णिव्वत्तिए, ते वि य णं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે અથવા નીચે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! વૃક્ષના મૂળને હલાવનાર કે નીચે પાડનાર પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે અને જે જીવોના શરીરથી મૂળ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ
ક્રિયાઓ લાગે છે.
९ अहे णं भंते ! से मूले अप्पणो गरुययाए जाव जीवियाओ ववरोवेइ तओ णं મતે ! સે રિસે વિણિ ?
गोयमा ! जावं च णं से मूले अप्पणी जाव ववरोवेइ तावं च णं से पुरिसे काइयाए ! जावचउहिं किरियाहिं पुट्ठे; जेसि पि य णं जीवाणं सरीरेहिंतो कंदे णिव्वत्तिए जावबीए णिव्वत्तिए ते वि णं जीवा काइयाए जाव चउहिं पुट्ठा; जेसि पि य णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिएते विणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा; जे वि य णं से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स उवग्गहे वट्टंति ते वि णं जीवा काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મૂળ પોતાના ભારથી નીચે પડે યાવત્ જીવોનું હનન કરે, તો તે મૂળને હલાવનાર યાવત્ નીચે પાડનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યારે તે મૂળ પોતાના ભારથી નીચે પડે છે અને અન્ય જીવોનો ઘાત કરે છે, ત્યારે તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે, જે જીવોના શરીરથી તે કંદ નિષ્પન્ન થયું છે યાવત્ બીજ નિષ્પન્ન થયું છે, તે જીવોને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી મૂળ નિષ્પન્ન થયું છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે તથા નીચે પડતા મૂળ દ્વારા જે જીવો ચલિત થાય અને તેનાથી જે જીવ હિંસા થાય તો તે મૂળના જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે.
१० पुरणं भंते! रुक्खस्स कंद पचालेइ, पुच्छा ?
गोयमा ! तावं च णं से पुरिसे जाव पंचहि किरियाहिं पुट्ठे, जेसिं पिणं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए जाव बीए णिव्वत्तिए ते वि णं जीवा पंचहि किरियाहिं पुट्ठा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે અથવા નીચે પાડે, તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કંદને હલાવનાર અથવા નીચે પાડનાર પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી મૂળ યાવત્ બીજ ઉત્પન્ન થયું છે તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રી ભગવતી સૂત્ર–૪
११ अहे णं भंते ! से कंदे अप्पणो गरुयत्ताए, पुच्छा ?
गोयमा ! जाव चउहिं पुट्ठे; जेसि पि णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए, खंधे णिव्वत्तिए जावचउहिं पुट्ठा; जेसि पि णं जीवाणं सरीरेहिंतो कंदे णिव्वत्तिए ते वियणं जीवा जाव पंचहिं पुट्ठा; जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स जाव पंचहिं પુઠ્ઠા । નહા જ્યે, વ નાવ નીય ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે કંદ પોતાના ભારથી નીચે પડે યાવત્ જીવોની ઘાત કરે તો તે પુરુષને
કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર– હે ગૌતમ ! તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે, જે જીવોના શરીરથી મૂળ, સ્કંદ આદિ નિષ્પન્ન થયા છે, તે જીવોને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી કંદ નિષ્પન્ન થયું હોય તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. નીચે પડતા તે કંદ દ્વારા માર્ગમાં જે જીવ ચલિત થાય અને તેનાથી જીવ હિંસા થાય તો તે કંદના જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. કંદની સમાન યાવત્ બીજ સુધી કહેવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષના મૂળ, કંદ આદિને હલાવીને પાડે તે સમયે, હલાવનાર, પાડનાર પુરુષને; મૂળ, કંદ, વૃક્ષ આદિના જીવને તથા ફળાદિથી ચલિત થતાં જીવોને લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. સૂત્રકારે વિષયના સ્પષ્ટીકરણ માટે તાડવૃક્ષ સંબંધિત છ વિકલ્પોથી કથન કર્યું છે.
(૧) તાડવૃક્ષને હલાવનારને– જે પુરુષ તાડવૃક્ષને હલાવે છે અથવા તેના ફળને નીચે પાડે છે અને તાડફળના જીવોની તથા તાડફળને આશ્રિત રહેલા જીવોની હિંસા કરે છે, તેને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. જેને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે તેને પૂર્વની ચાર ક્રિયા અવશ્ય લાગે જ છે, આ રીતે તે પુરુષને કાયિકી
આદિ પાંચ ક્રિયા લાગે છે.
(૨) તાડ વૃક્ષ અને તેના સર્વ અવયવોના જીવને— જે જીવોથી તાડવૃક્ષ અને તાડફળનું શરીર નિર્મિત થયું છે તેને, અર્થાત્ તાડવૃક્ષના જીવને અને તેના ફળ પર્યંતના સર્વ અવયવોના જીવોને પણ પૂર્વોક્ત પાંચ ક્રિયાઓ લાગે છે. કારણ કે વૃક્ષના કંપિત થવાથી તે સર્વ અવયવો કંપિત થાય છે તેના સ્પાદિ દ્વારા અન્ય જીવોનો ઘાત થાય છે. આ રીતે ઘાતમાં તે જીવો સાક્ષાત્ નિમિત્ત બને છે તેથી તે સહુને પાંચ ક્રિયા નિયમથી લાગે છે.
(૩) પડનાર ફળની ગુરુતાથી અન્ય જીવોના થાતથી પુરુષને– કોઈ પુરુષ તાડફળને હલાવે તે સમયે ફળ પોતાના ભારથી નીચે પડે અને તેનાથી અન્ય જીવોની હિંસા થાય ત્યારે તે પુરુષને ચાર ક્રિયાઓ લાગે છે, કારણ કે તાડફળના પડવાથી થતાં જીવોના વધમાં તે પુરુષ સાક્ષાત્ નિમિત્ત નથી, પરંપરા નિમિત્ત છે. તેથી તેને પ્રાણાતિપાતિકી સિવાય શેષ ચાર ક્રિયાઓ લાગે છે.
(૪) ફળ પોતાના ભારથી નીચે પડે ત્યારે વૃક્ષના જીવોને પણ ચાર ક્રિયાઓ લાગે છે.
(૫) ફળ પોતાના ભારથી નીચે પડે ત્યારે તે તાડફળના જીવોને પાંચ ક્રિયાઓ લાગે છે, કારણ કે તે પ્રાણાતિપાતમાં સાક્ષાત્ નિમિત્ત થાય છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
शत-१७:6देश-१
| उ33
(૬) નીચે પડતા તાડફળ દ્વારા માર્ગમાં ચલિત થતા જીવો દ્વારા જીવ હિંસા થાય તો તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે કારણ કે પ્રાણીવધમાં તે સાક્ષાત્ નિમિત્ત બને છે.
शते भूस, ४, ५, त्वया, पा, प्रकार, पत्र, पुष्प, ३१ अने बीना विषयमा ५॥ ઉપરોકત છ વિકલ્પથી ક્રિયાસ્થાનો સમજવા જોઈએ. शरीर, धन्द्रिय, योगना प्रकार मने तनिमित्तs डिया:१२ कइ णं भंते ! सरीरगा पण्णत्ता? गोयमा ! पंच सरीरगा पण्णत्ता,तं जहाओरालिए जावकम्मए। भावार्थ:-प्र-भगवन! शरीरना 241 प्रारछे?त्तर- गौतम! शरीरना पायप्रारछे. यथा- मौहार, वैठिय, माडा२४, ४समने आए. |१३ कइणं भंते ! इंदिया पण्णत्ता? गोयमा !पंच इंदिया पण्णत्ता,तंजहा-सोइदिए जावफासिदिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ઇન્દ્રિયોના પાંચ પ્રકાર छ. यथा-श्रोतन्द्रिय, यक्षुशिन्द्रिय, प्रायोन्द्रिय, हिन्द्रिय अने स्पशेन्द्रिय. १४ कइविहे णं भंते ! जोए पण्णत्ते ? गोयमा ! तिविहे जोए पण्णत्ते, तं जहामणजोए, वयजोए,कायजोए। भावार्थ :- प्रश्र- भगवन् ! योगना 240 प्र२ छ ? 6त्तर- गौतम ! योगना ३५ १२ छे. यथा- मनोयोग, क्यनयोगसने अययोग. १५ जीवेणं भंते ! ओरालियसरीरंणिव्वत्तेमाणे कइकिरिए? ___ गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए; एवं पुढविकाइए वि, एवं जावमणुस्से। भावार्थ:- प्रश्न- हे भगवन् ! सौहार शरीरने मांधता में वने 2ी यामागे छ ?
ઉત્તર-હે ગૌતમ! ઔદારિક શરીરને બાંધતા એક જીવને કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિ પાંચ ક્રિયા લાગે છે. આ રીતે પૃથ્વીકાયિક યાવતું મનુષ્યના દંડક સુધી કથન કરવું જોઈએ. १६ जीवाणं भंते ! ओरालियसरीरंणिव्वत्तेमाणा कइकिरिया? ।
गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि; एवं जावमणुस्सा। ___ एवं वेउव्वियसरीरेण वि दो दंडगा, णवरं जस्स अत्थि वेउव्वियं, एवं जाव कम्मगसरीरं। एवंसोइदियं जावफासिंदियं । एवंमणजोग, वयजोग,कायजोगं, जस्सज अत्थि, तंभाणियव्वं । एए एगत्तपुहुत्तेणं छव्वीसंदंडगा। भावार्थ:- प्रश-भगवन ! सौहारशरीरने बांधता अनेकन 260डिया सागेछ?
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા પણ લાગે છે. આ રીતે દંડકના ક્રમથી મનુષ્ય સુધી બહુવચનનું કથન કરવું જોઈએ.
વૈક્રિયશરીરના વિષયમાં પણ આ જ રીતે એક વચન અને બહુવચનની અપેક્ષાએ બે આલાપક કહેવા જોઈએ. પરંતુ જે જીવોને વૈક્રિય શરીર હોય, તેના વિષયમાં જ કથન કરવું જોઈએ. આ રીતે યાવત કાર્પણ શરીર સુધી અર્થાત્ આહારક, તૈજસ અને કાર્પણ શરીરનું કથન કરવું જોઈએ.
આ જ રીતે શ્રોતેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય પર્વતની પાંચ ઇન્દ્રિય તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના વિષયમાં જે જીવને જે હોય, તેના વિષયમાં તેનું કથન કરવું જોઈએ. આ રીતે સર્વ મળીને એકવચન અને બહુવચન સંબંધી ૨૬ દંડક(સૂત્રાલાપક)કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શરીર, ઇન્દ્રિય અને યોગના પ્રકારનું કથન કરીને તેને નિષ્પન્ન કરનાર જીવને એક વચન અને બહુવચનની અપેક્ષાએ લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે.
ઔદારિક આદિ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ, તે તેર સ્થાનને બાંધતો જીવ જ્યાં સુધી અન્ય જીવોને પરિતાપ આદિ ઉત્પન્ન કરતો નથી, ત્યાં સુધી તેને કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી આ ત્રણ ક્રિયાઓ લાગે છે, જ્યારે અન્ય જીવોને પરિતાપાદિ ઉત્પન્ન કરે છે, ત્યારે પારિતાપનિકી સહિત ચાર ક્રિયાઓ લાગે છે અને જ્યારે અન્ય જીવોની હિંસા કરે છે ત્યારે પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયાઓ લાગે છે. ૨૬દંડક-પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ, તે તેર સ્થાનનું એકવચન અને બહુવચનની અપેક્ષાએ કથન કરતા ૨૬ દંડક(સૂત્રાલાપક) થાય છે. ઔદયિક આદિ છ ભાવોઃ१७ कइविहेणं भंते! भावे पण्णत्ते? गोयमा ! छविहे भावे पण्णत्ते,तंजहा- उदइए, उवसमिए जावसण्णिवाइए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ભાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ!ભાવના છ પ્રકાર છે. યથા– (૧) ઔદયિક (૨) ઔપથમિક ૩) ક્ષાયોપથમિક (૪) ક્ષાયિક (૫) પારિણામિક (૬) સાત્રિપાતિક. १८ से किंतं उदइए?
__ उदइए भावेदुविहे पण्णत्ते,तंजहा- उदइए, उदयणिप्फण्णेय; एवंएएणं अभिलावेणं जहा अणुओगदारे छण्णामतहेव णिरवसेसं भाणियव्वं जावसेत्तं सण्णिवाइए भावे । I સેવ મત ! સેવ મતે ! | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદયિક ભાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદયિક ભાવના બે પ્રકાર છે. યથા– ઔદયિક અને ઉદય નિષ્પન્ન. આ જ રીતે બે-બે પ્રકારના સૂત્રપાઠ દ્વારા સન્નિપાતિક ભાવ સુધી અનુયોગદ્વાર સૂત્રોનુસાર છ ભાવની વક્તવ્યતા
Page #399
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૧
[ ૩૩૫ ]
કહેવી જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I/ વિવેચન : -
ભાવના છ પ્રકાર છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાન્નિપાતિક ભાવ. ૩૬૫ ૩૬bum :- ઉદય અને ઉદયનિષ્પન્ન.આઠે કર્મપ્રકૃતિઓના ફળને અનુભવવું તેને ઉદય કહે છે. ઉદયના ભાવને ઔદયિક કહે છે. ઉદય ભાવથી જે પ્રાપ્ત થાય તેને ઉદયનિષ્પન્ન કહે છે. ઉદય નિષ્પન્નના બે ભેદ છે. યથા- જીવ ઉદય નિષ્પન્ન અને અજીવ ઉદય નિષ્પન્ન. જીવ ઉદયનિષ્પન્નઃ- કર્મના ઉદયથી જીવમાં થનારા નારક, તિર્યંચ આદિ તેમજ યશોકીર્તિ, ઉચ્ચ-નીચગોત્ર વગેરે પર્યાયોને જીવોદય નિષ્પન્ન કહેવાય છે. અજીવ ઉદયનિષ્પન્ન - કર્મના ઉદયથી અજીવમાં થનારા પર્યાયને અજીવ ઉદયનિષ્પન્ન કહે છે. યથાઔદારિક આદિ શરીર તથા શરીરમાં રહેલા વર્ણાદિ, અજીવ-ઉદયનિષ્પન્ન' કહેવાય છે. શેષ પાંચ ભાવોના સ્વરૂપ માટે જુઓ– ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અનુયોગ દ્વાર સૂત્રપૃષ્ઠ-૧૯૮-૨૨૪.
(
શતક ૧૦/૧ સંપૂર્ણ
)
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૦ઃ ઉદ્દેશક-ર) જે સંક્ષિપ્ત સાર
જે
જ
* આ ઉદ્દેશકમાં સંયત, અસંયતાદિ જીવની ધર્મ-અધર્મ આદિમાં સ્થિતિ; સંયત આદિ જીવ પંડિત આદિ શબ્દથી વાચ્ય થઈ શકે છે, જીવ અને જીવાત્મામાં કથંચિત્ ભિન્નતા કથંચિત્ અભિન્નતા અને અરૂપી વિક્રિયા કરવાનું દેવનું અસામર્થ્ય વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * સંયત-વિરત જીવ ધર્મમાં(ચારિત્રધર્મમાં સ્થિત છે. તે ધર્મનો આશ્રય સ્વીકારીને વિચરણ કરે છે. તેથી તેને ધર્મમાં સ્થિત કહેવાય છે. ધર્મ આત્મ સ્વભાવરૂપ હોવાથી તેમાં સૂવા, બેસવાની આદિ કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી. તે જ રીતે અસંયત-અવિરત જીવ અધર્મમાં અને સંતાસંયત-દેશવિરત જીવ ધર્માધર્મમાં અર્થાત્ શ્રાવકધર્મમાં સ્થિત છે. ૨૪ દંડકના જીવોમાં નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો અધર્મમાં, તિર્યંચ પંચેન્દ્રિય અધર્મમાં અને ધર્માધર્મમાં, તેમજ મનુષ્યો ધર્મમાં અધર્મમાં અને ધર્માધર્મમાં સ્થિત હોય છે. * સંયત જીવને પંડિત, અસંયત જીવને બાલ અને સંતાસંયત જીવને બાલ પંડિત કહે છે. અન્ય તીર્થિકોનું કથન છે કે બાલપંડિત જીવો અર્થાત્ શ્રાવકો કોઈ પણ જીવની હિંસા કરે તો તેને એકાંત બાલ કહેવાય છે. આ કથન સંગત નથી. કારણ કે શ્રાવકોના અણુવ્રત હોય છે. તેમાં પોતાની ઇચ્છાનુસાર આગાર–છૂટ રાખી શકે છે. ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે અને સ્થાવર જીવોની હિંસા કરવાના પ્રત્યાખ્યાન ન કરે તો તે એકાંત બાલ કહી શકાય નહીં. તે એક વ્રતનો પણ સ્વીકાર કરે, એક દેશથી પણ પાપક્રિયાથી નિવૃત્ત થાય, તો પણ તેને બાલપંડિત જ કહેવાય છે.
૨૪ દંડકના જીવોમાં નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો એકાંત બાલ હોય છે તિર્યંચ પંચેન્દ્રિય બાલ અને બાલપંડિત બંને હોય છે તથા મનુષ્યોમાં ત્રણ વિકલ્પ સંભવિત છે. * અઢાર પાપસ્થાન, પાપવિરતિ, ચાર બુદ્ધિ, મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર બુદ્ધિ, કર્મ, વેશ્યા, શરીર, સંજ્ઞા, યોગ કે ઉપયોગમાં વર્તતો જીવ અને જીવાત્મા બંને એક જ છે અન્ય નથી. અન્યતીર્થિકો પ્રકૃતિ અને પુરુષની કલ્પના કરીને જીવ અને જીવાત્માને સર્વથા ભિન્ન માને છે, તે યોગ્ય નથી. જૈન દર્શનાનુસાર તે સર્વ જીવની પર્યાયો જીવ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. * મહર્તિક દેવ, રૂપી રૂપોની જ વિકર્વણા કરી શકે છે. અરૂપી રૂપની વિકુર્વણા કરી શકતા નથી. દેવો પોતાની શક્તિથી અદૃશ્ય રૂપોની ચર્મચક્ષુથી દષ્ટિગોચર ન થાય તેવા રૂપોની વિદુર્વણા કરી શકે છે પરંતુ તે અદશ્ય રૂપો પણ વાસ્તવમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત અર્થાત્ રૂપી જ હોય છે.
કોઈ પણ જીવ જ્યાં સુધી કર્મ સહિત છે ત્યાં સુધી તે અરૂપી બની શકતો નથી. જ્યારે તે કર્મથી સર્વથા મુક્ત થાય ત્યારે તે અરૂપી બની જાય છે. એકવાર અરૂપી થયા પછી તે કદાપિ રૂપી થતો નથી. અર્થાતુ સિદ્ધ થયા પછી તે ફરી કદાપિ સંસારી થતો નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ : ઉદ્દેશક-૨
છ OS
શતક-૧૦ : ઉદ્દેશક-ર
સંયત
૩૩૭
RO IOS
જીવોમાં ધર્મ, અધર્મ અને ધર્માધર્મનું નિરૂપણ ઃ
१ से णूणं भंते ! संजय विरय-पडिहय-पच्चक्खायपावकम्मे धम्मे ठिए, असंजयअविरय-अपडिहयपच्चक्खायपावकम्मे अधम्मेठिए, संजयासंजए धम्माधम्मे ठिए ?
ता गोया ! संजय - विरय जाव धम्माधम्मे ठिए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સંયત, પ્રાણાતિપાતાદિથી વિરત અને પાપકર્મને રોકીને ભવિષ્યમાં પાપકર્મ ન કરવાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવા જીવ, શું ધર્મમાં સ્થિત છે, અસંયત, અવિરત અને પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન નહીં કરનાર જીવ શું અધર્મમાં સ્થિત છે અને સંયતાસંયત જીવ શું ધર્માધર્મમાં સ્થિત છે ?
ઉત્તર– હા, ગૌતમ ! સંયત, વિરત જીવ ધર્મમાં સ્થિત છે, અસંયત જીવ અધર્મમાં સ્થિત છે અને સંયતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત છે.
२ एयंसि णं भंते ! धम्मंसि वा अधम्मंसि वा, धम्माधम्मंसि वा चक्किया के આસત્તÇ વા નાવ તુટ્ટત્ત વા ? ગોયમા !ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવે સ્વીકારેલા ધર્મ, અધર્મ અને ધર્માધર્મ ઉપર કોઈ જીવ બેસવામાં યાવત્ સૂવામાં સમર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શકય નથી.
३ सेकेणं खाइ अद्वेणं भंते ! एवं वुच्चइ - जाव धम्माधम्मे ठिए ।
गोयमा ! संजय विरय जाव पावकम्मे धम्मे ठिए, धम्मं चेव उवसंपज्जित्ताणं विहरइ; असंजय जावपावकम्मे अधम्मे ठिए, अधम्मं चेव उवसंपज्जित्ता णं विहरइ । संजयासंजए धम्माधम्मे ठिए, धम्माधम्मं उवसंपज्जित्ता णं विहरइ । से तेणट्टेणं गोयमा ! जाव धम्माधम्मे ठिए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ધર્મ આદિ ઉપર કોઈ જીવ બેસવામાં, સૂવામાં સમર્થ નથી ? ઉત્તર– હે ગૌતમ ! સંયત, વિરત અને પાપકર્મને રોકીને પ્રત્યાખ્યાન કરનાર જીવ, ધર્મમાં સ્થિત છે અને તે ધર્મને સ્વીકારીને વિચરે છે. આ જ રીતે અસંયત, અવિરત અને પાપકર્મને ન રોકનાર અને પ્રત્યાખ્યાન ન કરનાર જીવ, અધર્મમાં સ્થિત છે અને તે અધર્મને જ સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત જીવ, ધર્માધર્મમાં સ્થિત છે અને દેશવિરતિપણું સ્વીકારીને વિચરે છે. તેથી હે ગૌતમ ! ઉપર્યુક્ત રૂપે કથન કર્યું છે. ૪ નીવા ” તે ! િધમ્મેનિયા, અધમ્મેનિયા, ધમ્માધમ્મેનિયા ? નોયમા ! નીવા
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
धम्मे विठिया, अधम्मे विठिया,धम्माधम्मे विठिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવો ધર્મમાં સ્થિત હોય છે, અધર્મમાં સ્થિત હોય છે કે ધર્માધર્મમાં સ્થિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં પણ સ્થિત હોય છે.
५ णेरइयाणं भंते ! किं धम्मे ठिया, पुच्छा । गोयमा !णेरइया णो धम्मे ठिया, अधम्मे ठिया,णो धम्माधम्मे ठिया । एवं जावचउरिदियाण । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, શું ધર્મમાં સ્થિત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવ ધર્મમાં સ્થિત નથી, ધર્માધર્મમાં સ્થિત નથી, તે અધર્મમાં સ્થિત છે. આ રીતે ચૌરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. |६ पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! किं धम्मे ठिया, पुच्छा?
गोयमा !पंचिंदियतिरिक्खजोणिया णो धम्मे ठिया, अधम्मे ठिया, धम्माधम्मे वि ठिया । मणुस्सा जहा जीवा । वाणमतस्जोइसियवेमाणिया जहाणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ જીવ, શું ધર્મમાં સ્થિત છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ જીવ, ધર્મમાં સ્થિત નથી, અધર્મમાં સ્થિત છે અને ધર્માધર્મમાં પણ સ્થિત છે. મનુષ્યોના વિષયમાં જીવોની સમાન જાણવું જોઈએ અર્થાત્ ત્રણેયમાં સ્થિત છે. વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિકોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ અર્થાત્ તેઓ અવિરતિ હોવાથી માત્ર અધર્મમાં સ્થિત છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં સંયત આદિની અને ચોવીસ દંડકવર્તી જીવોની ધર્મ, અધર્મ અને ધર્માધર્મમાં સ્થિત હોવાની વિચારણા કરેલી છે. ધર્મ, અધર્મ, ધમધર્મનો વિવલિત અર્થ :- ધર્મ શબ્દથી અહીં સર્વ વિરતિ ચારિત્રધર્મ, અધર્મ શબ્દથી અવિરતિ અને ધર્માધર્મ શબ્દથી દેશવિરતિ અર્થ વિવક્ષિત છે. બીજા શબ્દોમાં તેને સંયમ, અસંયમ અને સંયમસંયમ પણ કહી શકાય છે. અને દિપ:- ધર્મમાં સ્થિત થવું. ધર્મનો આશ્રય સ્વીકારવો. ધર્મને સ્વીકારીને વિચરવું. તેને જ “ધર્મમાં સ્થિત થવું કહેવાય છે. “ધર્મમાં સ્થિત થવું એટલે “ધર્મમાં બેસવું તે પ્રમાણે અર્થ થતો નથી કારણ કે ધર્મ આત્મસ્વભાવરૂપ છે, અમૂર્તિ છે. તેમાં સૂવું, બેસવું આદિ કોઈ પણ યૌગિક ક્રિયાઓ થઈ શકતી નથી. તે ક્રિયાઓ મૂર્ત સ્થાનમાં જ થઈ શકે છે. ૨૪ દંડકમાં ધર્મ-અધર્મનું અસ્તિત્વઃ- નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો પૂર્ણતઃ અવિરત હોવાથી અધર્મમાં સ્થિત છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો અવિરત અને દેશવિરત હોવાથી તે અધર્મમાં અને ધર્માધર્મમાં સ્થિત છે. મનુષ્યોમાં ત્રણે ય ભાવ હોય છે તેથી તે ધર્મ, અધર્મ અને ધર્માધર્મમાં સ્થિત હોય છે. સંગ-વિરા-પડદ-પૂર્વીય પવિખેઃ -સંયત- વર્તમાનકાલીન સર્વસાવધ અનુષ્ઠાનથી રહિત છે તે. વિરત = જેની પાપક્રિયા વિરામ પામી છે. પ્રતિહત પાપકર્મ = જેણે વર્તમાનકાલમાં સ્થિતિ
Page #403
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૨ .
| ૩૩૯ |
અને અનુભાગના નાશથી પાપકર્મોનો નાશ કર્યો છે તે. પ્રત્યાખ્યાત પાપકર્મ = ભવિષ્યકાલીન પાપકર્મોના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે તે. આ રીતે જેઓએ સંયમ સ્વીકારી પાપ કર્મોથી દૂર રહીને, સંપૂર્ણ પાપ પ્રવૃત્તિઓને રોકીને, સર્વથા પાપ રહિત છે તે સર્વ વિરતિ શ્રમણો માત્ર ધર્મમાં સ્થિર હોય છે. બાલ, પંડિત અને બાલપંડિત -
७ अण्णउत्थियाणं भंते ! एवं आइक्खंति जावपरूर्वेति- एवं खलुसमणा पंडिया, समणोवासया बालपंडिया, जस्सणं एगपाणाए विदंडे अणिक्खित्तेसेणं एगंतबालेत्ति वत्तव्वं सिया,सेकहमेय भंते ! एवं? ___ गोयमा !जण्णं ते अण्णउत्थिया एवं आइक्खंति जाववत्तव्वं सिया;जे ते एवं आहंसु मिच्छंते एवं आहेसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जावपरूवेमि- एवं खलुसमणा पंडिया,समणोवासगा बालपडिया, जस्सणं एगपाणाए विदंडे णिक्खित्तेसे णंणो एगंतबाले त्ति वत्तव्वं सिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે– શ્રમણ, પંડિત કહેવાય છે અને શ્રમણોપાસક બાલ પંડિત કહેવાય છે, પરંતુ જે મનુષ્યને એક જીવનો પણ વધ કરવાનો ત્યાગ નથી અર્થાત્ એકપણ જીવનો વધ કરે તો તે “એકાંત બાલ' કહેવાય છે, તો હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન શું સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ ! અન્યતીર્થિકોએ જે આ પ્રમાણે કહે છે યાવતુ જે વ્યક્તિ એક જીવના વધનો પણ ત્યાગ ન કરે તે એકાંત બાલ કહેવાય છે, આ તેનું કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું થાવત્ પ્રરૂપણા કરું છું કે શ્રમણ “પંડિત છે અને શ્રમણોપાસક “બાલપંડિત છે, પરંતુ જે જીવે એક પણ પ્રાણીના વધની વિરતિ કરી છે અર્થાત્ એક પણ જીવના વધનો ત્યાગ કર્યો છે, તે જીવ “એકાંત બાલ” કહેવાતા નથી.(પણ તે “બાલપંડિત' કહેવાય છે.)
૮ નીવાભાવુિં વાતા, વડિયા, વાવડિય ?ોય !વાનાવિ, ડિવિ, बालपडिया वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવ બાલ છે, પંડિત છે કે બાલપંડિત છે? ઉત્તર- હે ગૌતમ ! જીવ બાલ પણ છે, પંડિત પણ છે અને બાલ પંડિત પણ છે. | ९ णेरइयाणं भंते ! किं बाला, पुच्छा? गोयमा ! णेरइया बाला, णो पंडिया, णो बालपडिया । एवं जावचउरिदियाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો બાલ છે, પંડિત છે કે બાલ પંડિત છે? ઉત્તર- હે ગૌતમ! નરયિકો બાલ છે, પંડિત નથી અને બાલ-પંડિત પણ નથી. આ રીતે દંડકના ક્રમથી ચોરેન્દ્રિયો સુધી કહેવું જોઈએ અર્થાતુ ૧૦ ભવનપતિ, ૫ એકેન્દ્રિય અને ત્રણ વિકસેન્દ્રિય સુધી કહેવું. १० पंचिंदियतिरिक्खजोणिया णं भंते ! किं बाला, पुच्छा?
गोयमा !पंचिंदियतिरिक्खजोणिया बाला,णोपंडिया,बालपंडिया वि । मणुस्सा
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
जहा जीवा । वाणमंतस्जोइसियवेमाणिया जहाणेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પંચેન્દ્રિય તિર્યંચો બાલ છે, પંડિત છે કે બાલ પંડિત છે?
ઉત્તર- હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ બાલ છે અને બાલ-પંડિત પણ છે પરંતુ પંડિત નથી. મનુષ્ય, સામાન્ય જીવોની સમાન ત્રણે ય છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિકોની સમાન જાણવું અર્થાત્ તે માત્ર બાલ છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અન્યતીર્થિકોના મતના નિરાકરણપૂર્વક શ્રમણાદિમાં તથા ચોવીસ દંડકવર્તી જીવોમાં બાલ, પંડિત અને બાલપંડિતની પ્રરૂપણા કરી છે. પંડિત - જેણે સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે, તેવા સર્વવિરત જીવોને આગમની ભાષામાં પંડિત કહેવાય છે. બાલઃ-જેણે કોઈ પણ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી, તેવા અવિરત જીવો બાલ કહેવાય છે. બાલપડિત – જેણે કેટલીક પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે અને કેટલીક પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી. તે એક દેશથી બાલ છે અને એક દેશથી પંડિત છે, તેવા દેશવિરત જીવો બાલપંડિત કહેવાય છે. અન્યતીર્થિકોનો મત - શ્રમણો સર્વવિરતિ હોવાથી પંડિત છે, શ્રમણોપાસકો દેશવિરતિ હોવાથી બાલપંડિત છે; અહીં સુધી અન્યતીર્થિકોનો મત ઉચિત છે પરંતુ “જે જીવ માત્ર એક જ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ન કરે તો તે પણ એકાંત બાલ કહેવાય છે,” આ કથન ઉપયુક્ત નથી.
આ અન્યતીર્થિકોનું કથન શ્રાવક વ્રતની વિશાળતાને સમજ્યા વિનાનું છે. વાસ્તવમાં જે એકાદ વ્રત પણ ગ્રહણ કરે, એક અંશથી પણ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે તો તેને બાલપંડિત કહેવાય છે, તે એકાંત બાલ કહેવાતા નથી.
શ્રમણોપાસકો ધર્મમાં અનુરક્ત હોય છે, તેની શ્રદ્ધા દઢ હોય છે. સર્વ પાપથી નિવૃત્ત થવાની ભાવના હોવા છતાં તેઓ શક્તિ અને સામર્થ્ય અનુસાર વ્રત ગ્રહણ કરે છે અને કેટલાક આગાર-છૂટ રાખે છે. તેઓ ત્રસ જીવહિંસાના પચ્ચકખાણ કરે તો પણ તેના વ્રતમાં સાપરાધી કે પીડાકારી ત્રસ જીવોની હિંસાના પચ્ચખાણ હોતા નથી. તેઓ અહિંસા વ્રત ગ્રહણ કરે છે પરંતુ તેમાં સ્થાવર જીવોની હિંસાની તો મર્યાદા જ કરે છે. ગૃહસ્થ જીવનમાં સર્વથા હિંસા આદિના પચ્ચખાણ કરી શકતા નથી. આ રીતે તેના વ્રતમાં અનેક આગાર હોય છે માટે એકાદ જીવહિંસાના પચ્ચખાણ ન કરવા માત્રથી કોઈને એકાંત બાલ કહી શકાતું નથી.
સંયતાદિ અને પંડિતાદિ શબ્દોમાં અર્થની અપેક્ષાએ કોઈ ભેદ નથી, કેવલ અપેક્ષા ભેદ છે. ક્રિયાની અપેક્ષાએ સંયતાદિ શબ્દોનો વ્યપદેશ થાય છે અને બોધવિશેષની અપેક્ષાએ પંડિત આદિ શબ્દોનો વ્યપદેશ થાય
જીવ અને આત્માની અભિન્નતા:११ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जावपरूवैति- एवं खलु पाणाइवाए, मुसावाए जावमिच्छादसणसल्लेवट्टमाणस्स अण्णेजीवे,अण्णेजीवाया,पाणाइवायवेरमणे
Page #405
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ : ઉદ્દેશક-૨
जाव परिग्गहवेरमणे, कोहविवेगे जावमिच्छादंसणसल्लविवेगे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उप्पत्तियाए जाव परिणामियाए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उग्गहे, ईहा, अवाए, धारणाए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उठाणे जाव परक्कमे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; णेरइयत्ते, तिरिक्ख- मणुस्स- देवत्ते वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया, णाणावरणिज्जे जाव अंतराइए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; एवं कण्हलेस्साए जाव सुक्कलेस्साए; एवं सम्मदिट्ठिए, मिच्छादिट्ठीए सम्मामिच्छादिट्ठीए; एवं चक्खुदंसणे जाव केवलदसणे, आभिणिबोहियणाणे जावकेवलणाणे एवं तिण्णि अण्णाणा; चत्तारि सण्णाओ; पंच सरीरा; तिण्णि जोगा; दो उवओगे जाव अणागारोवओगे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; से कहमेयं भंते ! एवं ?
૩૪૧
गोयमा ! जं णं ते अण्णउत्थिया एवं आइक्खति जाव अण्णे जीवाया; जे ते एवं आहंसु मिच्छं ते एवं आहंसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि - एवं खलु पाणाइवाए जावमिच्छादंसणसल्ले वट्टमाणस्स सच्चेव जीवे, सच्चेव जीवाया; जाव अणागारोवओगे वट्टमाणस्स सच्चेव जीवे, सच्चेव जीवाया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શનશલ્ય પર્યંતના પાપસ્થાનમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તે જીવથી જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણમાં યાવત્ પરિગ્રહ વિરમણમાં, ક્રોધ-વિવેક(ક્રોધના ત્યાગ)માં અને મિથ્યાદર્શનશલ્યના ત્યાગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેનાથી જીવાત્મા ભિન્ન છે. આ જ રીતે ઔત્પાતિકી બુદ્ધિથી પારિણામિકી પર્યંતની બુદ્ધિમાં, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણામાં અને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણામાં; જ્ઞાનાવરણીયથી અંતરાય પર્યંતના કર્મમાં, કૃષ્ણથી શુકલ પર્યંતની લેશ્યામાં, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્ર દષ્ટિમાં; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનમાં; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં; મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનમાં, આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞામાં; ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્યણ શરીરમાં; મનયોગ, વચનયોગ અને કાયયોગમાં; સાકારોપયોગ અને અનાકારોપયોગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેનાથી જીવાત્મા અન્ય છે. હે ભગવન્ ! શું આ સત્ય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અન્યતીર્થિકોનું પૂર્વોક્ત કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતા પ્રાણી તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે યાવત્ અનાકારોપયોગમાં વર્તતા પ્રાણી તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે અર્થાત્ જીવ અને જીવાત્મા બંને એક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોનો મત પ્રસ્તુત કરીને, તેના નિરાકરણપૂર્વક જૈનદર્શનનો અભિપ્રાય
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર–૪
રજુ કર્યો છે.
અન્યતીર્થિકો જીવ અને જીવાત્માને ભિન્ન માને છે પરંતુ જીવ અને જીવાત્મા બંનેમાં વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર બુદ્ધિ, આદિ ભાવો જીવસ્વરૂપ જ છે. પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ આદિ પુદ્ગલજન્ય ભાવો હોવા છતાં જ્યાં સુધી જીવ સાથે હોય ત્યાં સુધી જીવથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. આ રીતે સૂત્રોક્ત પ્રત્યેક ભાવોમાં સમજવું.
રૂપી-અરૂપી વિક્રિયાની વિચારણા :
| १२ देवे णं भंते ! महिड्डिए जाव महासोक्खे पुव्वामेव रूवी भवित्ता पभू अरूविं વિત્તિા ખંચિકિત્ત ? મોયના ! જો ફળકે સમઢે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, રૂપી હોવા છતાં અરૂપી રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
=
१३ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ - देवे णं जाव णो पभू अरूविं विडव्वित्ता णं चिट्ठित्तए ?
गोयमा ! अहमेयं जाणामि, अहमेयंपासामि, अहमेयं बुज्झामि, अहमेयं अभिसमण्णागच्छामि, मए एयं णायं, मए एवं दिट्ठ, मए एयं बुद्धं, मए एयं अभिसमण्णागयं- जंणं तहागयस्स जीवस्स सरूविस्स, सकम्मस्स, सरागस्स, सवेयगस्स, समोहस्स, सलेसस्स, ससरीरस्स, ताओ सरीराओ अविप्पमुक्कस्स एवं पण्णायइ, तं जहा - कालत्ते वा जाव सुक्किलत्ते वा सुब्भिगंधत्ते वा दुब्भिगधत्ते वा तित्तत्ते वा जाव महुरत्ते वा, कक्खडत्ते वा जाव लुक्खत्ते वा, से तेणट्टेणं गोयमा ! जावचिट्ठित्तए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે મહર્દિક દેવ યાવત્ મૂર્તરૂપ ધારણ કરીને પછી અરૂપી થવામાં—અરૂપી રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ નથી ?
ઉત્તર– હે ગૌતમ ! હું તે વિકુર્વિત રૂપોને જાણું છું, દેખું છું, નિશ્ચિતરૂપે સમજું છું અને સર્વ પ્રકારથી સમજું છું, અર્થાત્ તે વૈક્રિયકૃત શરીર ચર્મચક્ષુથી ન દેખાય તો પણ મને કેવળ જ્ઞાન-દર્શનથી જણાય છે, દેખાય છે. વાસ્તવમાં તે રૂપો અરૂપી હોતા નથી. કારણ કે મેં જાણ્યું છે, જોયું છે, સમજ્યું છે અને સર્વ પ્રકારે અવગત કર્યું છે કે તે તથાપ્રકારના રૂપયુક્ત, કર્મયુક્ત, રાગયુક્ત, વેદયુક્ત, મોહયુક્ત, લેશ્યા યુક્ત, શરીરયુક્ત અને તે શરીરથી અવિપ્રમુક્ત વૈક્રિયકૃત જીવના વિષયમાં એવું સ્પષ્ટ જણાય છે કે તે ચર્મ ચક્ષુથી નહીં દેખાતા શરીરયુક્ત જીવમાં કાળાપણું યાવત્ શ્વેતપણું, સુગંધીપણું યાવત્ દુર્ગંધીપણું, કડવાપણું યાવત્ મધુરપણું તથા કર્કશપણું યાવત્ રુક્ષપણું; આ રીતે વર્ણાદિ વીસ બોલ હોય છે. તેથી હે ગૌતમ ! તે દેવ સ્વયં રૂપી હોવાના કારણે અરૂપી રૂપોની વિકુર્વણા કરી શકતા નથી.
१४ सच्चेवणं भंते! से जीवे पुव्वामेव अरूवी भवित्ता पभू रूविं विडव्वित्ताणं चिट्ठित्तए ?
गोयमा ! णो इणट्टे समट्ठे जावचिट्ठित्तए । गोयमा ! अहं एयं जाणामि जावजं णं
Page #407
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭: ઉદ્દેશક-૨
[ ૩૪૩]
तहागयस्स जीवस्स अरूविस्स, अकम्मस्स, अरागस्स, अवेदस्स, अमोहस्स, अलेसस्स, असरीरस्स, ताओसरीराओ विप्पमुक्कस्सणो एवं पण्णायइ,तंजहा-कालत्तेवा जाव लुक्खत्ते वा । सेतेणटेणं गोयमा ! जावचिट्ठित्तए वा । सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવ, (સર્વ કર્મ ક્ષય પામતાં પહેલા અરૂપી થઈને પછી રૂપી આકારની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. અરૂપી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કર્યા પછી કોઈ સિદ્ધજીવ રૂપી વિદુર્વણા કરીને રહી શકતા નથી. હે ગૌતમ ! હું આ જાણું છું કે તે તથા પ્રકારના જીવ અર્થાત્ સિદ્ધાત્મા અરૂપી, અકર્મા, અરાગી, અવેદી, અમોહી, અલેશી, અશરીરી છે અને તે શરીરથી વિપ્રમુક્ત જીવમાં કાળાપણું યાવત્ રૂક્ષપણું આદિ હોતું નથી, અર્થાત્ તે સિદ્ધ જીવ અરૂપી છે, વર્ણાદિ વીસ બોલથી રહિત છે. તેથી હે ગૌતમ ! આ સંસારનો કોઈપણ જીવ અરૂપી થઈને પછી રૂપી રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ નથી. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં બે પ્રકારના સિદ્ધાંતનું નિરૂપણ છે. યથા- સંસારના જીવો રૂપી હોવાના કારણે અરૂપી રૂપોની વિકુવર્ણા કરી શકતા નથી અને સિદ્ધ જીવો અરૂપી હોવા છતાં પણ કર્મ રહિત, ક્રિયારહિત હોવાના કારણે રૂપી કે અરૂપી કોઈ પણ પ્રકારની વિદુર્વણા કરતા જ નથી. (૧) દેવો પોતાની શક્તિથી કયારેક ચર્મ ચક્ષુથી અદશ્ય રૂપની વિદુર્વણા કરી શકે છે પરંતુ ખરેખર તે અરૂપી હોતા નથી, તે વૈક્રિયકૃત રૂપો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોવાથી રૂપી જ હોય છે. (૨) જીવ જ્યારે કર્મ, વેદ, વેશ્યા, રાગ, મોહ, શરીર આદિ ભાવોથી સર્વથા મુક્ત થઈ જાય છે, પૌગલિક ભાવો સર્વથા છૂટી જાય છે ત્યારે તે અરૂપી થઈ જાય અર્થાત્ તે સિદ્ધ થઈ જાય છે. તે સિદ્ધ જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિથી સર્વથા રહિત થઈ જાય છે અને તેવા શુદ્ધ થયેલા જીવો(સિદ્ધાત્મા) કયારે ય રૂપી રૂપની જ નહીં પરંતુ કોઈપણ પ્રકારની વિકર્વણા જ કરતા નથી અને તે સિદ્ધ ભગવંત ફરીથી ક્યારેય સંસારી કે સશરીરી થતા નથી.
આ રીતે રૂપી એટલે કર્મયુક્ત જીવ અરૂપી રૂપની વિમુર્વણા કરી શકતા નથી અને અરૂપી એટલે કર્મ રહિત જીવ(મુક્તાત્મા)રૂપી કે અરૂપી કોઈપણ રૂપોની વિદુર્વણા જ કરતા નથી.
શતક ૧૦/ર સંપૂર્ણ
(
Page #408
--------------------------------------------------------------------------
________________
३४४
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અણગારની નિષ્કપતા સકંપતા(એજના), ચલના અને તેના પ્રકારોનું તેમજ સંવેગાદિ ૪૯ બોલોના પરંપરા ફળનું પ્રતિપાદન છે.
★
શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અર્થાત્ જેના યોગનો નિરોધ થઈ ગયો છે, જે મેરુ પર્વતની જેમ આત્મ પ્રદેશોની નિશ્ચલ અવસ્થાને પામી ગયા છે તેવા ચૌદમા ગુણસ્થાનવી સાધુના આત્મ પ્રદેશમાં સામાન્ય કે વિશેષ કંપન, સ્પંદન, ગમનાદિ કોઈ પણ ક્રિયા થતી નથી.
કંપનાદિ કોઈ પણ ક્રિયા યોગ સાપેક્ષ છે. યોગનિરોધ પછી કંપનાદિ ક્રિયાઓ થતી નથી પરંતુ પરપ્રયોગથી તેના શરીરમાં ગમનાદિ ક્રિયાઓ કયારેક સંભવે છે. જે રીતે કોઈ ધક્કો દઈને પાડી નાંખે, ઘાણીમાં પીલે કે પાણીમાં વહાવી દે, ઇત્યાદિ પરિસ્થિતિમાં શરીર ગતિમાન થાય છે. પરંતુ તેના આત્મપ્રદેશોમાં સૂક્ષ્મ પણ કંપન વગેરે થતું નથી.
સામાન્ય કંપનને એજના કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) દ્રવ્ય એજના (૨) ક્ષેત્ર એજના (૩) કાલ એજના (૪) ભવ એજના (૫) ભાવ એજના.
નારકાદિ પર્યાયને પ્રાપ્ત થયેલા જીવ દ્રવ્યમાં જે સામાન્ય કંપન થાય તેને દ્રવ્ય એજના કહે છે. ચાર ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ છે. નરક આદિ ક્ષેત્રમાં રહેલા જીવમાં જે કંપન થાય તેને ક્ષેત્ર એજના કહે છે. તે જ રીતે નારકાદિના આયુષ્ય કાલમાં, નરકાદિ ભવમાં અને ઔદિયાદિ ભાવમાં રહેલા જીવમાં જે સામાન્ય કંપન થાય, તેને ક્રમશઃ કાલ, ભવ અને ભાવ એજના કહે છે. પ્રત્યેકના ચાર ગતિની અપેક્ષાએ ચાર ચાર ભેદ છે.
આત્મપ્રદેશોનું કંપન જ્યારે શરીર, ઇન્દ્રિય કે યોગના માધ્યમથી પ્રગટ થાય તેને ચલના કહે છે. તેમજ શરીરાદિના ચલનથી તત્ પ્રાયોગ્ય પુદ્ગલોનું જે પરિણમન થાય તેને ચલના કહે છે. તેના મુખ્યમંદ ત્રણ છે– (૧) શરીર ચલના (ર) ઇન્દ્રિય ચલના (૩) યોગ ચલના. તેમાં પાંચ શરીર યોગ્ય પુદ્ગલોના શરીરરૂપે પરિણમન થવામાં શરીરનો જે વ્યાપાર થાય તેને શરીર ચલના કહે છે. પાંચ શરીરની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે. તે જ રીતે ઇન્દ્રિય અને યોગ ચલનાનું સ્વરૂપ સમજવું જોઈએ. ઇન્દ્રિય ચલનાના પાંચ અને યોગ ચલનાના ત્રણ ભેદ છે.
★
સંવેગ, નિર્વેદ, સેવા, આલોચના, નિંદા, ગાઁ આદિ ૪૯ બોલ સાધનામાં સહાયક બને છે. સાધકોના આત્મગુણોની વૃદ્ધિ કરે છે. તેથી તેનું અંતિમ ફળ મોક્ષ છે.
܀܀
Page #409
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૩
[ ૩૪૫]
શતક-૧૦ : ઉદ્દેશક-૩
શૈલેશી
શૈલેશી અણગારમાં કંપન આદિ ક્રિયાનો નિષેધ - | १ सेलेसिं पडिवण्णए णं भंते ! अणगारे सया समियं एयइ, वेयइ जावतं तं भावं परिणमइ ? गोयमा !णो इणढे समढे;णण्णत्थ एगेणं परप्पओगेणं । શબ્દાર્થ - શિય = નિરંતર, વ્યવસ્થિત, પ્રમાણોપેત ક્ = એજના કરે છે, કંપિત થાય છે વેચ= વિશેષ રૂપે કંપે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરનાર અણગાર, સદા નિરંતર કંપે છે વિશેષ કંપે છે યાવત્ તે તે ભાવે પરિણમે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરપ્રયોગ સિવાય શૈલેશી અવસ્થામાં કંપન થતું નથી, અર્થાત્ પરપ્રયોગથી કંપન(સ્થાનાંતરણ) થઈ શકે છે. વિવેચન :શૈલેશી અવસ્થા- શૈલેશ અર્થાત્ પર્વતરાજ સુમેરુ. તેની જેમ નિષ્કપ, નિશ્ચલ-અડોલ અવસ્થાને શૈલેશી-અવસ્થા કહે છે. શૈલેશી અવસ્થામાં મન, વચન અને કાયાના યોગનો નિરોધ થઈ ગયો હોય છે, ચૌદમાં ગુણસ્થાને આ અવસ્થા પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થા સંપન્ન અણગારના આત્મપ્રદેશો સર્વથા નિષ્કપ હોય છે પરંતુ પર પ્રયોગથી કોઈ તેના શરીરને કંપિત કરે, તેના શરીરને ધક્કો મારી પાડી નાંખે આદિ કાંઈ પણ કરે તો તેના શરીરમાં કંપનાદિ ક્રિયા દષ્ટિગોચર થાય છે, પરંતુ યોગનિરોધ પછી આત્મપ્રદેશોમાં સૂક્ષ્મ કંપન પણ થતું નથી; શરીર નિમિત્તક સ્થાનાન્તરણ થઈ શકે છે. જેમ કે નદીમાં વહેતો સાધક મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે ૧૪મા ગુણસ્થાનમાં પણ તેનું શરીર ગતિમાન રહી શકે છે. તેમ છતાં તેમાં આત્મ પ્રદેશોતો સ્થિર જ હોય છે. એજનાના ભેદ-પ્રભેદઃ| २ कइविहा णं भंते ! एयणा पण्णत्ता? गोयमा ! पंचविहा पण्णत्ता; तं जहादव्वेयणा,खेत्तेयणा,कालेयणा, भवेयणा, भावेयणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! એજનાના પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્ય એજના, ક્ષેત્ર એજના, કાલ એજના, ભવ એજના અને ભાવ એજના. | ३ दव्वेयणाणं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! चउव्विहा पण्णत्ता,तं जहा णेरइयदव्वेयणा, तिरिक्ख जोणिय दव्वेयणा मणुस्सदव्वेयणा देवदव्वेयणा।
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્ય એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા– નૈરયિક દ્રવ્ય એજના, તિર્યંચ યોનિક દ્રવ્ય એજના, મનુષ્ય દ્રવ્ય એજના અને દેવ દ્રવ્ય એજના. | ४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-णेरइयदव्वेयणा णेरइयदव्वेयणा?
गोयमा !जणंणेरइया णेरइयदव्वेवट्टिसुवा, वटुंति वा, वट्टिस्संति वा तेणंतत्थ णेरइया णेरइयदव्वे वट्टमाणा णेरइयदव्वेयणं एयसुवा एयति वा, एइस्सति वा । से तेणटेणं गोयमा ! जावणेरइय दव्वेयणा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને નૈરયિક દ્રવ્ય એજના કહે છે?
હનર હે ગૌતમ ! નૈરયિક જીવ. નરયિક દ્રવ્યમાં વર્તતા હતા. વર્તે છે અને વર્તશે. તે નૈરયિક જીવોએ નૈરયિક દ્રવ્યમાં વર્તતા નરયિક દ્રવ્યની એજના પહેલા કરી હતી, કરે છે અને કરશે, તેથી હે ગૌતમ! તેને નૈરયિક દ્રવ્ય એજના કહે છે. | ५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-तिरिक्खजोणियदव्वेयणा तिरिक्खजोणिय दव्वेयणा? गोयमा ! एवं चेव, णवरं तिरिक्खजोणियदव्वे भाणियव्वं । सेसंतंचेव, एवं जावदेवदव्वेयणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને તિર્યંચયોનિક દ્રવ્ય એજના કહે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે છે પરંતુ અહીં નૈરયિક દ્રવ્યના સ્થાને તિચયોનિક દ્રવ્ય કહેવું જોઈએ. શેષ કથન નૈરયિકની સમાન છે. આ જ રીતે મનુષ્ય દ્રવ્ય એજના અને દેવદ્રવ્ય એજના પણ જાણવી જોઈએ.
६ खेत्तेयणा णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा !चउव्विहा पण्णत्ता,तं जहाणेरइयखेत्तेयणा जावदेवखेत्तेयणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષેત્ર-એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા– નૈરયિક ક્ષેત્ર એજના યાવત્ દેવ ક્ષેત્ર એજના. ७ सेकेणगुणं भंते ! एवं वुच्चइ-णेरइयखेत्तेयणा,णेरइयखेत्तेयणा?
गोयमा ! एवं चेव,णवरंणेरइयखेत्तेयणा भाणियव्वा, एवं जावदेवखेत्तेयणा। एवं कालेयणा वि, एवं भवेयणा वि, एवं भावेयणा वि, एवं जावदेव भावेयणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને નૈરયિક ક્ષેત્ર એજના” કહે છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવતુ જાણવું.અહીં નૈરયિક દ્રવ્ય એજનાના સ્થાને નૈરયિક ક્ષેત્ર એજના કહેવું જોઈએ અને આ રીતે યાવતું દેવક્ષેત્ર એજનાનું કથન કરવું. આ જ રીતે કાલ એજના, ભવ એજના અને ભાવ એજના ચાર-ચાર પ્રકારનું કથન કરવું યાવત દેવ ભાવ એજના સુધી જાણવું જોઈએ. વિવેચન :એજના - યોગ દ્વારા આત્મ પ્રદેશોનું અથવા જીવ સહિતના પુદ્ગલ દ્રવ્યોનું કંપવું, પોતાનું સ્થાન છોડ્યા
Page #411
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ : ઉદ્દેશક-૩
વિના ચલાયમાન થવું તેને એજના કહે છે. તેના પાંચ પ્રકાર છે.
(૧) દ્રવ્ય એજના :– નારકાદિ જીવ દ્રવ્યોનું તેમજ નારાકાદિ જીવ દ્રવ્ય સહિત પુદ્ગલ દ્રવ્યોનું કંપન થવું, તેને દ્રવ્ય એજના કહે છે.
૩૪૭
(૨) ક્ષેત્ર-એજના :– નરક આદિ ક્ષેત્રમાં રહેલા જીવોનું અને જીવ દ્રવ્ય સહિત પુદ્ગલ દ્રવ્યનું તે તે ક્ષેત્રમાં કંપન થવું, તેને ક્ષેત્ર એજના કહે છે.
(૩) કાલ એજના :– નારકાદિના આયુષ્યરૂપ કાલમાં રહેલા જીવોનું અથવા જીવ દ્રવ્ય સહિત પુદ્દગલ - દ્રવ્યનું તે તે કાલમાં કંપન થવું; તેને કાલ એજના કહે છે.
(૪) ભવ એજના :– નારક આદિ ભવમાં રહેલા જીવનું કે જીવ દ્રવ્ય સહિત પુદ્ગલોનું તે તે ભવમાં કંપન થવું, તે ભવ એજના છે.
(૫) ભાવ એજના :– ઔદયિક આદિ ભાવોમાં રહેલા નારકાદિ જીવોનું અને તદ્ગત પુદ્ગલોનું તે તે ભાવમાં કંપન થવું, તે ભાવ એંજના છે.
ચલનાના ભેદ પ્રભેદ :
--
८ कइविहा णं भंते । चलणा पण्णत्ता ? गोयमा । तिविहा चलणा पण्णत्ता, सरीर चलणा, इंदियचलणा, जोगचलणा ।
સં નહીં
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચલનાના ત્રણ પ્રકાર છે. યથા– શરીર ચલના, ઇન્દ્રિય ચલના અને યોગ ચલના.
૨. સરીરવતા ખતે ! વિહા પદ્મત્તા ?નોયમાં !પંચવિધા પળત્તા, તં નહીંओरालिय सरीरचलणा जाव कम्मगसरीरचलणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શરીર ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! શરીર ચલનાના પાંચ પ્રકાર છે. થથા ઔદારિક શરીર ચલના યાવત્ કાર્મણ શરીર ચલના.
१० इंदियचलणा णं भंते! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहासोइदियचलणा जाव फासिंदियचलणा ।
ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! ઇન્દ્રિય ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિય ચલનાના પાંચ પ્રકાર છે. થથા— શ્રોતેન્દ્રિય ચલના ચાવતુ સ્પર્શેન્દ્રિય ચલના.
११ जोगचलणा णं भंते । कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहामणजोगचलणा, वइजोगचलणा, कायजोगचलणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! યોગ ચલનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! યોગ ચલનાના ત્રણ પ્રકાર છે. યથા– મનોયોગ ચલના, વચનયોગ ચલના અને કાયયોગ ચલના.
વિવેચન :
ચલના ઃ– આ શબ્દના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) સામાન્ય કંપનને એજના કહે છે અને તે જ એજના
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ભગવતી સૂત્ર-૪
વિશેષ સ્પષ્ટ હોય તેને ચલના કહે છે. (૨) એજના જ જ્યારે શરીર, ઇન્દ્રિય કે યોગ દ્વારા પ્રગટ થાય ત્યારે તેને ચલના કહે છે. (૩) ઔદારિક શરીરાદિના ચાલવાથી ત~ાયોગ્ય પગલોનું જે પરિણમન થાય છે તેને ચલના કહે છે (૪) પોતાનું સ્થાન છોડીને સ્થાનાંતરિત થવાને ચલના કહે છે. સંક્ષેપમાં તે જ સ્થાનમાં રહેતાં કંપનને એજના અને સ્થાન પરિવર્તનરૂપ કંપનને ચલના કહે છે, તેમ સમજી શકાય. (૧) શરીર ચલના- પાંચ શરીર યોગ્ય પગલોનું શરીરરૂપે પરિણમન થવામાં શરીરનો જે વ્યાપાર છે, તેને શરીર ચલના કહે છે. (૨) ઇન્દ્રિય ચલના- ઇન્દ્રિય પ્રાયોગ્ય પગલોનું ઇન્દ્રિયના રૂપથી પરિણમન થવામાં ઇન્દ્રિયનો જે વ્યાપાર છે, તેને ઇન્દ્રિય ચલના કહે છે. (૩) યોગ ચલના- મન, વચન કે કાય પ્રાયોગ્ય પગલોનું મન વગેરે રૂપથી પરિણમનમાં યોગનિષ્ઠ જે વ્યાપાર છે, તેને યોગ ચલના કહે છે. તેના ઉત્તર ભેદ તેર છે. પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ. ચલનાના કારણ:१२ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-ओरालियसरीरचलणा, ओरालियसरीरचलणा?
गोयमा !जणंजीवा ओरालियसरीरे वट्टमाणा ओरालियसरीरपाओग्गाइंदव्वाई ओरालियसरीरत्ताए परिणामेमाणा ओरालियसरीरचलणंचलिंसुवाचलंति वा चलिस्संति वा; सेतेणट्टेणगोयमा ! जावओरालियसरीरचलणा, ओरालियसरीरचलणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ઔદારિક શરીર ચલનાને “ઔદારિક શરીર ચલના
ઉત્તર-હે ગૌતમ! જીવે ઔદારિક શરીરમાં વર્તતા, દારિક શરીર પ્રાયોગ્ય પુદ્ગલોને ઔદારિક શરીરપણે પરિણમાવવા માટે ભૂતકાળમાં ઔદારિક શરીરની ચલના કરી હતી, કરે છે અને કરશે. હે ગૌતમ! તેથી તેને “ઔદારિક શરીર ચલના' કહે છે. १३ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- वेउव्वियसरीरचलणा, वेउव्वियसरीरचलणा? गोयमा ! एवं चेव, णवर वेउव्वियसरीरे वट्टमाणा । एवं जावकम्मगसरीरचलणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વૈક્રિય શરીર ચલનાને વૈક્રિય શરીર ચલના” કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત વક્તવ્ય પ્રમાણે કહેવું જોઈએ. અહીં ઔદારિક શરીરના સ્થાને વૈક્રિય શરીરમાં વર્તતા” ઇત્યાદિ જાણવું જોઈએ. આ રીતે યાવત્ કાર્મણ શરીર ચલના સુધી જાણવું જોઈએ. १४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-सोइंदियचलणा,सोइदियचलणा? ___ गोयमा ! जंणंजीवा सोइंदिये वट्टमाणा सोइंदियपाओग्गाइंदव्वाइंसोइंदियत्ताए परिणामेमाणा सोइदियचलणंचलिंसुवा चलंति वा चलिस्संति वा । सेतेणद्वेणं जाव सोइंदियचलणा । एवं जावफासिंदियचलणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે શ્રોતેન્દ્રિય ચલનાને “શ્રોતેન્દ્રિય ચલના’ કહે છે?
Page #413
--------------------------------------------------------------------------
________________
शत-१७ : देश-3
३४८
ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિયમાં વર્તતા જીવોએ શ્રોતેન્દ્રિય યોગ્ય દ્રવ્યોને શ્રોતેન્દ્રિયપણે પરિણમાવવા માટે શ્રોતેન્દ્રિય ચલના કરી હતી, કરે છે અને કરશે. તેથી શ્રોતેન્દ્રિય ચલનાને “શ્રોતેન્દ્રિય ચલના” કહે છે. આ રીતે સ્પર્શેન્દ્રિય ચલના સુધી કહેવું જોઈએ. १५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-मणजोगचलणा, मणजोगचलणा?
___ गोयमा !जंणंजीवा मणजोए वट्टमाणा मणजोगपाओग्गाइंदव्वाईमणजोगत्ताए परिणामेमाणा मणजोगचलणं चलिंसुवा चलति वा चलिस्संति वा से तेणटेणं जाव मणजोगचलणा । एवं वइजोगचलणा वि, एवंकायजोगचलणा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મનોયોગ ચલનાને ‘મનોયોગ ચલના કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! મનોયોગમાં વર્તતા જીવોએ મનોયોગ્ય દ્રવ્યોને મનોયોગપણે પરિણાવવા માટે મનોયોગની ચલના કરી હતી, કરે છે અને કરશે. તેથી તેને “મનોયોગ ચલના” કહેવાય છે. આ રીતે વચનયોગ ચલના તથા કાયયોગ ચલના પણ જાણવી જોઈએ. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં શરીર, ઇન્દ્રિય અને યોગ ચલનાના કારણોને સ્પષ્ટ કર્યા છે.
તે તે પ્રકારના પુગલોના વિશેષ કંપનમાં જો શરીરનો વ્યાપાર કારણ હોય તો તેને શરીર ચલના કહે છે અને ઇન્દ્રિય કે યોગનો વ્યાપાર કારણ હોય તો તેને ક્રમશઃ ઇન્દ્રિય ચલના કે યોગ ચલના કહે છે. સવેગાદિ ધર્મનું અંતિમ ફળ:१६ अह भंते ! संवेगे,णिव्वेए, गुरुसाहम्मिय सुस्सूसणया, आलोयणया,णिंदणया, गरहणया,खमावणया, सुयसहायता, विउसमणया, भावे अपडिबद्धया, विणिवट्टणया, विवित्तसयणासणसेवणया, सोइंदियसंवरे जावफासिंदयसंवरे, जोगपच्चक्खाणे, सरीरपच्चक्खाणे,कसायपच्चक्खाणे,संभोगपच्चक्खाणे, उवहिपच्चक्खाणे, भत्तपच्चक्खाणे, खमा,विरागया,भावसच्चे,जोगसच्चे,करणसच्चे,मणसमण्णाहरणया, वइसमण्णाहरणया, कायसमण्णाहरणया,कोहविवेगे जावमिच्छादसणसल्लविवगे, णाणसंपण्णया, सणसंपण्णया,चरित्तसंपण्णया, वेयणाअहियासणया,मारणतियअहियासणया; एएणं भंते ! पया किं पज्जवसाणफला पण्णत्ता समणाउसो?
गोयमा !संवेगे, णिव्वेए जावमारणतिय अहियासणया; एएणं सिद्धिपज्जवसाणफला पण्णत्ता समणाउसो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ:-श्र- भगवन् ! संवेग, निर्वह, गुरु-साधभि शुश्रूषा, आलोयना, निन्El, , क्षमापना, શ્રુત-સહાયતા, વ્યપશમના(કષાયોની ઉપશાંતતા), ભાવ અપ્રતિબદ્ધતા, વિનિવર્તના, વિવિક્ત શયનાસન સેવનતા, શ્રોતેન્દ્રિય સંવર યાવત સ્પર્શેન્દ્રિય સંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય પ્રત્યાખ્યાન, સંભોગ પ્રત્યાખ્યાન, ઉપધિ પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાવસત્ય, યોગસત્ય,
Page #414
--------------------------------------------------------------------------
________________
| ૩૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કરણસત્ય, મનસમન્વાહરણ, વચનસમન્વાહરણ, કાયસમન્વાહરણ, ક્રોધવિવેક યાવતું મિથ્યાદર્શનશલ્યવિવેક, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદનાઅધ્યાસનતા, મારણાન્તિક અધ્યાસનતા, આ સર્વ પદોનું (ગુણોનું)અંતિમ ફળ શું છે?
ઉત્તર-હે ગૌતમ! સંવેગ, નિર્વેદ યાવતુમારશાન્તિક કષ્ટસહિષ્ણુતા, આ સર્વ પદોનું અંતિમ ફળ મોક્ષ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯માં કથિત સમ્યક-પરાક્રમના કેટલાક બોલોનો સંગ્રહ છે અને સંગ્રહિત સર્વ બોલોનું અંતિમ ફળ મોક્ષ છે, તેમ નિરૂપિત કર્યું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એક-એક બોલના ફળનું વિસ્તૃત અને ક્રમબદ્ધ વર્ણન છે. અહીં તે પ્રત્યેક બોલનું પરંપરાફળ મોક્ષનું સંક્ષેપથી કથન છે. સૂત્રોક્ત પ્રત્યેક બોલ મોક્ષમાર્ગના સોપાન છે. તે આત્મગુણોની વૃદ્ધિ અને દોષોની હાનિ કરે છે. તેથી તે પરંપરાએ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે.
સવેગ = મોક્ષાભિલાષા, નિર્વેદ = સંસારથી વિરક્તિ, ગુરુ-સાધર્મિક શુશ્રષા = દીક્ષાદિ પ્રદાતા આચાર્ય અને સાધર્મિક સાધુવર્ગની સેવા, ભુપશમનતા = કષાયોની ઉપશાત્તતા, ભાવ અપ્રતિબદ્ધતા = હાસ્યાદિ ભાવોમાં આસક્તિ ન રાખવી, વિનિવર્તના = દોષોથી નિવૃત્તિ, વિવિક્તશયનાસનતા = સ્ત્રી, પુરુષ અને નંપુસક રહિત સ્થાન, આસન અથવા ઉપાશ્રયનું સેવન કરવું, સંભોગ પ્રત્યાખ્યાન = સાધુઓ એક સાથે એક માંડલા(સમુદાય)માં બેસીને ભોજનાદિ ક્રિયાઓ કરે છે તેને સંભોગ કહે છે. જિનકલ્પ આદિ વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરીને તે આહાર આદિના સંભોગનો ત્યાગ કરવો તેને સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય છે, સમાહરણ = મન, વચન અને કાયાને વશમાં રાખવું, વેદનાધ્યાસનતા = ક્ષુધા આદિ વેદનાઓને સહન કરવી, મારણાત્તિકાધ્યાસનતા = મારણાત્તિક કષ્ટને સહન કરવા. કેટલાક પદોના વિશિષ્ટાર્થ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯થી જાણવા.
(
જે શતક ૧૦/૩ સંપૂર્ણ છે
)
Page #415
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૪
[ ૩૫૧]
શતક-૧૦ઃ ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ક્રિયાની સ્પષ્ટતાનું, દુઃખ અને વેદનાના આત્મકર્તુત્વનું નિરૂપણ છે.
આત્મા પ્રાણાતિપાત આદિ ક્રિયા કરે છે. તે ક્રિયા સ્પષ્ટ જ હોય છે. અસ્પષ્ટ હોતી નથી. * ક્રિયાના પરિણામોનુસાર આત્મા એક ક્ષેત્રાવગાઢ કર્મ પુદગલોને ગ્રહણ કરે છે. તેથી તે ક્રિયા અને તજ્જન્ય કર્મબંધ આત્મા સાથે સંબંદ્ધ હોય છે. તે ઉપરાંત ક્રિયા જીવ દ્વારા સ્વયં કરાય ત્યારે જ થાય છે, ઈશ્વરાદિ દ્વારા થતી નથી.
ક્રિયા કરનાર જીવ જ્યાં સ્થિત હોય તે પ્રમાણે કર્મ પુદગલોને ગ્રહણ કરે છે. જીવ જો લોકના નિષ્ફટ ભાગમાં સ્થિત હોય તો તેને અલોકનો વ્યાઘાત હોવાથી તે ત્રણ, ચાર કે પાંચ દિશાના અને જો તે નિર્વાઘાત સ્થાનમાં સ્થિત હોય તો છ દિશામાંથી પુદ્ગલોને ગ્રહણ કરે છે. ક્રિયા જે સમયે, જે ક્ષેત્રમાં, જે પ્રદેશમાં કરાય તે જ સમયમાં તે પૃષ્ટ થાય છે. * જીવ આત્મકૃત દુઃખ કે વેદનાનો અનુભવ કરે છે; પરકૃત કે ઉભયકૃત દુઃખ કે વેદનાનો અનુભવ કરતો નથી. દુઃખ અને દુઃખના હેતુભૂત કર્મો આત્મકૃત હોય છે અને કર્મ ફળનું શાતા કે અશાતારૂપનું વેદન પણ આત્મતિ હોય છે.
કદાચ અન્ય વ્યક્તિ કે વસ્તુ વેદનામાં નિમિત્ત બને, તેમ છતાં તે વેદના સ્વકર્મજન્ય જ હોય છે અને તેનું વેદન પણ આત્મા સ્વયં કરે છે.
આ રીતે અહીં જૈનદર્શનાનુસાર કર્મબંધની અને તેના ફલભોગની પ્રક્રિયા સ્પષ્ટ થાય છે.
Page #416
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૪
ક્રિયા
ક્રિયાની આત્મ સ્પષ્ટતા:| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे जाव एवं वयासी- अत्थि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ?गोयमा ! हता, अस्थि । ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે છે? ઉત્તર- હા, ગૌતમ! કરે છે. ૨ ના અંતે પુિ mફ, અપુર્કી ?
गोयमा ! पुट्ठा कज्जइ,णो अपुट्ठा कज्जइ । एवं जहा पढमसए छठुद्देसए जावणो अणाणपव्विकडा त्ति वत्तव्वं सिया । एवं जाव वेमाणियाण: णवरं जीवाण एगिदियाण यणिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसि,सिय चउदिसिं, सिय पंचदिसिं । सेसाणं णियमंछद्दिसिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સ્પષ્ટ(આત્મા દ્વારા સ્પર્શ કરાયેલી) ક્રિયા કરાય છે કે અસ્પૃષ્ટ?
ઉત્તર- હે ગૌતમ! તે સ્પષ્ટ જ કરાય છે. અસ્પષ્ટ નહીં, ઈત્યાદિ શતકવાદ અનસાર થાવત તે ક્રિયા અનુક્રમે કરાય છે, અનુક્રમ વિના નહીં. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયો નિર્ચાઘાતની અપેક્ષાએ(એટલે કોઈ વ્યવધાન-બાધકતા ન હોય તો) છ દિશામાંથી આવેલા કર્મ પુદગલો ગ્રહણ કરે છે અને વ્યાઘાતની અપેક્ષાએ(એટલે કોઈ દિશા અલોકથી અવરુદ્ધ હોય ત્યારે) કદાચિત્ ત્રણ દિશા, કદાચિત્ ચાર દિશા અને કદાચિત્ પાંચ દિશામાંથી આવેલા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. શેષ સર્વ જીવો અવશ્ય છ દિશામાંથી આવેલા કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. | ३ अस्थि णं भते ! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? गोयमा ! हता, अत्थि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવ મૃષાવાદ ક્રિયા(કર્મ) કરે છે? ઉત્તર-હા, ગૌતમ! કરે છે. |४ साभंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ?
गोयमा !जहा पाणाइवाएणं दंडओ एवंमुसावाएण वि। एवं अदिण्णादाणेण वि, मेहुणेण वि, परिग्गहेण वि । एवं एए पंच दंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે ક્રિયા સ્પષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાતની સમાન મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના વિષયમાં
Page #417
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૪ .
૩૫૩
પણ જાણવું જોઈએ. આ પાંચ દંડક(સૂત્રાલાપક) થયા. વિવેચનઃસ્પષ્ટ કિયા - પ્રસ્તુત પ્રકરણમાં ‘ક્રિયા’ શબ્દ કર્મ અર્થમાં છે. કોઈ પણ ક્રિયા(કર્મ) આત્મા સાથે ક્ષીર અને નીરની જેમ એકરૂપ થઈને જ થાય છે. જો એકાત્મરૂપ થયા વિના પણ ક્રિયા થાય તો કરેલા કર્મોના ફળનું વેદન જીવને થશે નહીં, અથવા અજીવને કે મૃત શરીરને પણ ક્રિયા અને તજ્જન્ય કર્મબંધ થાય; પરંતુ તે પ્રમાણે થતું નથી. તેથી સિદ્ધ થાય છે કે સ્પષ્ટ ક્રિયા જ થાય છે. અસ્પૃષ્ટ થતી નથી. તે જ રીતે નાવ નો અણુપુત્રિવત્તિ વાળંસિયા-આ સંક્ષિપ્ત પાઠશતક-૧/s અનુસાર છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક ક્રિયા (1) કૃત–કરવાથી જ થાય છે, કર્યા વિના થતી નથી. (૨) આત્મકૃત જ થાય છે, કાલ કે ઈશ્વર આદિ અન્યકૃત થતી નથી. (૩) આનુપૂર્વીકૃત-ક્રિયામાં પુગલ ક્રમશઃ ગ્રહણ થાય છે. અનાનુપૂર્વીકૃત અક્રમિક ગ્રહણ થતાં નથી. કિયા ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાં થાય-ક્રિયાના પરિણામોનુસાર જીવ જેટલી દિશામાંથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરે તેટલી દિશામાંથી ક્રિયા થઈ કહેવાય. સમુચ્ચય જીવ અને ત્રસ જીવો તેમજ ત્રસ નાડીમાં રહેલા સ્થાવર જીવો અવશ્ય છ દિશામાંથી પુગલ ગ્રહણ કરીને ક્રિયા કરે છે અને લોકના નિષ્ફટ ભાગમાં રહેલા સ્થાવર જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. જીવ જો લોકના નિષ્ફટ ભાગમાં સ્થિત હોય ત્યારે તેની આસપાસની દિશામાં અલોક આવે છે. જેટલી દિશામાં અલોક આવે તેટલી દિશામાંથી તે કર્મ પુદગલો ગ્રહણ કરી શકતો નથી. તેથી અલોકના વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી અને જો કોઈ વ્યાઘાત ન હોય તો જીવ છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. સમય અને ક્ષેત્રની અપેક્ષાએ ક્રિયાની સ્પષ્ટતા :
५ जंसमयं णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ? गोयमा !तहेव जाववत्तव्वं सिया । एवं जाववेमाणियाणं । एवं मुसावाएणं जावपरिग्गहेणं । एवं एए विपंच दंडगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે સમયે જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે સમયે શું તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ક્રિયા કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જીવ પૃષ્ટ, કૃત, આત્મકૃત અને આનુપૂર્વીકૃત ક્રિયા કરે છે, અસ્કૃષ્ટ, અકૃત, અનાત્મકૃત કે અનાનુપૂર્વીકૃત ક્રિયા કરતો નથી; આ રીતે વૈમાનિકો સુધી ચોવીસ દંડકમાં જાણવું તથા આ જ રીતે મૃષાવાદથી પરિગ્રહ સુધીના વિષયમાં પણ સર્વ સૂત્રાલાપક જાણવા જોઈએ. આ રીતે અહીં પાંચ પાપસ્થાનના પાંચ સૂત્રાલાપક થાય છે. |६ नंदेसेणं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ, पुच्छा? गोयमा ! एवं चेव जावपरिग्गहेणं, एए वि पंच दंडगा। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જે ક્ષેત્રમાં જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે જ ક્ષેત્રમાં શું સ્પષ્ટક્રિયા કરે છે કે અસ્પષ્ટ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે યાવત્ પરિગ્રહ સુધી જાણવું જોઈએ. |७ जंपएसंणं भंते !जीवाणं पाणइवाएणं किरिया कज्जइ साभंते किं पुडा कज्जइ?
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
एवं तहेव दंडओ। एवं जावपरिग्गहेणं । एवं एए वीसंदंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે જ પ્રદેશમાં શું સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પષ્ટ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે પરિગ્રહ સુધી જાણવું જોઈએ. આ રીતે વીસ સૂત્રાલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્રિયાની સ્પષ્ટતા કયા ક્ષેત્રમાં અને કયા સમયમાં થાય છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ક્રિયા જે સમયે, જે દેશનક્ષેત્ર ખંડ)માં, જે પ્રદેશ(ક્ષેત્રના સૂક્ષ્મવિભાગ)માં થાય છે, તે જ સમયે, તે જ ક્ષેત્રના, તે જ પ્રદેશમાં તે આત્મા સાથે સ્પષ્ટ થાય છે, અન્ય ક્ષેત્રના અન્ય પ્રદેશમાં કે અન્ય સમયમાં સ્પષ્ટ થતી નથી. કારણ કે જીવ વર્તમાન સમયમાં એકક્ષેત્રાવગાઢ પુદ્ગલોને જ ગ્રહણ કરે છે. વીવું ઢT :- સત્રકારે એક એક ક્રિયાનું કથન ચાર પ્રકારે કર્યું છે. (૧) સમસ્યય જીવ દ્વારા ક્રિયાની અપેક્ષાએ સ્પષ્ટતા (૨) સમયની અપેક્ષાએ સ્પષ્ટતા (૩) ક્ષેત્રની અપેક્ષાએ સ્પષ્ટતા અને (૪) પ્રદેશની અપેક્ષાએ સ્પષ્ટતા. આ રીતે પ્રાણાતિપાતિકા ક્રિયાના ચાર સૂત્રો. તે જ રીતે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના ચાર-ચાર સૂત્રો ગણતાં ૫ x ૪ = ૨૦ સૂત્રો થાય છે. આત્મકૃત સુખ દુઃખ અને વેદના :
८ जीवाणं भंते ! किं अत्तकडे दुक्खे, परकडे दुक्खे, तदुभयकडे दुक्खे ? गोयमा! अत्तकडे दुक्खे,णो परकडे दुक्खे,णोतदुभयकडे दुक्खे । एवं जाववेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવોને જે દુઃખ છે, તે શું આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે?
- ઉત્તર-હે ગૌતમ! જીવોને જે દુઃખ છે તે આત્મકૃત છે, પરકૃત નથી અને ઉભયકૃત પણ નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. | ९ जीवा णं भंते ! किं अत्तकडं दुक्खं वेएंति, परकडं दुक्खं वेएंति, तदुभयकडं दुक्ख वेएति? गोयमा ! अत्तकडंदुक्ख वेएति,णोपरकडंदुक्ख वेएति,णोतदुभयकडं दुक्खं वेएंति । एवं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ શું આત્મકૃત દુઃખનું વેદન કરે છે, પરકૃત દુઃખનું વેદન કરે છે કે ઉભયકૃત દુઃખનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ, આત્મકૃત દુઃખનું વેદન કરે છે, પરકૃત દુઃખનું વેદન કરતા નથી અને ઉભયકૃત દુઃખનું વેદન કરતા નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. १० जीवाणं भंते ! किं अत्तकडा वेयणा,परकडा वेयणा, पुच्छा? गोयमा ! अत्तकडा वेयणा,णोपरकडा वेयणा,णोतदुभयकडा वेयणा । एवं जाववेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવોને જે વેદના છે, તે શું આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવોની વેદના આત્મકૃત છે, પરકૃત નથી, ઉભયકૃત પણ નથી. આ રીતે
Page #419
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭ : ઉદ્દેશક-૪
વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
११ जीवाणं भंते! किं अत्तकडं वेयणं वेएंति, परकडं वेयणं वेएंति, तदुभयकडं वेयणं वेति ? गोयमा ! जीवा अत्तकडं वेयणं वेएंति, णो परकडं, णो तदुभयकडं । एवं जाव વેમાખિયાળ । । સેવ મતે ! તેવ મતે ! ॥
૩૫૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, શું આત્મકૃત વેદનાનું વેદન કરે છે, પરકૃત વેદનાનું વેદન કરે છે કે ઉભયકૃત વેદનાનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જીવ આત્મકૃત વેદનાનું વેદન કરે છે, પરકૃત અને ઉભયકૃત વેદનાનું વેદન કરતા નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
વિવેચનઃ
દુઃખ− પ્રસ્તુત સૂત્રોમાં દુઃખ શબ્દથી દુઃખનું અથવા મુખ્યતયા દુઃખના હેતુભૂત કર્મોનું ગ્રહણ થાય છે. દુઃખથી સંબંધિત બંને પ્રશ્નોનો આશય એ છે કે દુઃખના કારણભૂત કર્મ અને કર્મનું વેદન(ફલભોગ) સ્વયંસ્કૃત, પરકૃત કે ઉભયકૃત હોય છે ? જૈન સિદ્ધાંત અનુસાર દુઃખ આત્મકૃત છે.
વેદના— સુખ અને દુઃખ અથવા બંનેના હેતુભૂત કર્મોના વેદનને વેદના કહે છે. કારણ કે શાતા-અશાતા બંને પ્રકારનું વેદન વેદનારૂપ છે અને તે વેદના પણ કર્મજન્ય હોય છે. તેથી વેદના અને તેના હેતુભૂત કર્મોનું વેદન પણ આત્મકૃત હોય છે.
આ પ્રશ્નોથી ઈશ્વર, દેવ-દેવી અથવા કોઈ પરિનમિત્તને દુઃખ આપવાની કે અન્ય દ્વારા વેદના આપવાની કે ભોગવવાની અન્ય ધર્મોની ભ્રાન્ત માન્યતાનું નિરાકરણ થઈ જાય છે. નિષ્કર્ષ એ છે કે સંસારના સમસ્ત પ્રાણીઓને સ્વકર્મજનિત દુઃખ કે વેદના હોય છે. અન્ય વ્યક્તિ કે વસ્તુ કયારેક તેમાં નિમિત્ત બને છે પરંતુ ઉપાદાન રૂપે તો સ્વયં પોતે છે. કર્મબંધ અને તેનું ફળ આત્મા સ્વયં કરે છે અને સ્વયં ભોગવે છે.
|| શતક ૧૦/૪ સંપૂર્ણ ॥
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૫
છ OS
શતક-૧૦ : ઉદ્દેશક-૫ ઈશાનેન્દ્ર
શ્રી ભગવતી સૂત્ર–૪
RO ZOG
ઈશાનેન્દ્રની સુધર્માંસભાનું સ્થાન :
१ कहिं णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो सभा सुहम्मा पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डुं चंदिम सूरिय एवं जहा ठाणपए जाव मज्झे ईसाणवर्डेसए । से णं ईसाणवर्डेसए महाविमाणे अद्धतेरसजोयणसयसहस्साइं एवं जहा दसमसए सक्कविमाणवत्तव्वया सा इह वि ईसाणस्स णिरवसेसा भाणियव्वा जाव आयरक्ख त्ति । ठिई सातिरेगाइं दो सागरोवमाइं, सेसं तं चेव जावईसाणे देविंदे देवराया, ईसाणे देविंदे દેવરાયા । । સેવ મતે ! સેવ મતે ! ॥
॥ શતક ૧૭/પ સંપૂર્ણ ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્મા સભા કયાં આવી છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ જંબુદ્રીપના મંદર પર્વતની ઉત્તરમાં આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમરમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર અને સૂર્ય વિમાનનું ઉલ્લંઘન કરીને આગળ જતાં પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર ઈશાનકલ્પ છે. તે વિમાનોના બહુમધ્યભાગમાં પાંચ અવતંસક વિમાન છે. તેના મધ્યભાગમાં ઈશાનાવતંસક વિમાન છે. તે ઈશાનાવતંસક મહાવિમાન સાડા બાર લાખ યોજન લાંબુ અને પહોળું છે, ઇત્યાદિ યાવત્ શતક-૧૦/૬ માં શક્રેન્દ્રના વિમાનની વક્તવ્યતા અનુસાર તે વિમાનનું વર્ણન અને દેવઋદ્ધિનું વર્ણન તેના આત્મરક્ષક દેવો પર્યંત જાણવું જોઈએ. ઈશાનેન્દ્રની સ્થિતિ બે સાગરોપમથી કંઈક અધિક છે. શેષ સર્વ પૂર્વવત્ યાવત્ તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે, ત્યાં સુધી જાણવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
Page #421
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૭ઃ ઉદ્દેશક્ર-૬ થી ૧૧
૩૫૭
શતક-૧૦ઃ ઉદ્દેશક-૬ થી ૧૧
જ સંક્ષિપ્ત સાર
જે
જે
- આ છ ઉદ્દેશકમાં પૃથ્વીકાયિક, અપકાયિક અને વાયુકાયિક જીવોના મારણાંતિક સમુદુઘાત વિષયક નિરૂપણ છે. મારણાંતિક સમુદ્દઘાત- આયુષ્ય સમાપ્તિના અંતર્મુહૂર્ત પહેલાં મૂળ શરીરને છોડ્યા વિના આત્મ પ્રદેશોને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાવવા તેને મારણાંતિક સમુદ્દાત કહે છે. (૧) દેશ મારણાંતિક સમદઘાત- જ્યારે આત્મપ્રદેશો ઈલિકા ગતિથી ઉત્પત્તિ સ્થાન સુધી જાય છે ત્યારે કેટલાક આત્મપ્રદેશો પૂર્વ શરીરમાં રહે છે અને કેટલાક આત્મપ્રદેશો ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચી જાય છે. તેને દેશ મારણાંતિક સમુદ્દાત કહે છે. (૨) સર્વ મારણાંતિક સમુદ્દઘાત- જ્યારે જીવ મારણાંતિક સમુઘાતથી એક સાથે આત્મપ્રદેશોને મૂલ શરીરથી સંહરણ કરીને દડાની ગતિથી ઉત્પત્તિસ્થાન સુધી જાય છે ત્યારે સર્વ આત્મપ્રદેશો એક સાથે જ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તેને સર્વ સમુઘાત કહે છે. અહીં સર્વ સમુદ્યાતમાં “સમુઘાત’ શબ્દ મૃત્યુ માટે રૂઢ થયેલ શબ્દ પ્રયોગ છે.
જ્યારે જીવ દેશ મારણાંતિક સમુદ્યાતથી જાય ત્યારે પહેલાં આહાર ગ્રહણ કરે છે પછી ઉત્પન્ન થાય છે અને જ્યારે સર્વ સમુઘાત કરીને મૃત્યુ પામે ત્યારે પહેલાં ઉત્પન્ન થાય છે પછી આહાર ગ્રહણ કરે છે.
રત્નપ્રભા પથ્વી આદિ અધોલોકના પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુદુઘાત કરી ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, નવગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષ પ્રાશ્મારા પૃથ્વીમાં ઉત્પન્ન થાય. તે વિષયનું પ્રતિપાદન કરતો એક ઉદ્દેશક છે. ત્યાર પછી ૧૨ દેવલોક આદિ ઊર્ધ્વલોકના પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુદ્યાત કરી અધોલોકની સાત નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત વિષયક બીજો ઉદ્દેશક છે. આ રીતે પૃથ્વીકાયના બે, અપકાયના બે અને વાયુકાયિક જીવોના બે-બે ઉદ્દેશક છે.
સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક આદિની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવો, ઘનોદધિ અને ઘનોદધિવલયની અપેક્ષાએ અપ્લાયિક જીવો અને ઘનવાત, તનવાત આદિની અપેક્ષાએ વાયુકાયિક જીવોનું કથન છે. બાદર તેઉકાયિક અને વનસ્પતિકાયિક તથા ત્રસ જીવોનું અહીં વર્ણન નથી. કારણ કે સાત નરક પૃથ્વીથી સિદ્ધશિલા સુધીના સૂત્રોક્ત સ્થળોમાં અપેક્ષિત અગ્નિ અને વનસ્પતિના સ્વતંત્ર સ્થાન નથી. તેમજ તે રીતે ત્રસકાયિક જીવોની પણ ઉપરથી નીચે ઉત્પત્તિ સંભવ નથી.
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૬, ૭
પૃથ્વીકાયિક
અધોલોકિક પૃથ્વીકાયિક જીવોના મારણાંતિક સમુદ્યાત:| १ पुढविक्काइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते ! किं पुव्वि उववज्जित्ता पच्छा संपाउणेज्जा, पुव्वि संपाउणित्ता पच्छा उववज्जेज्जा?
गोयमा ! पुविवा उववज्जित्ता पच्छा संपाउणेज्जा,पुट्विं वा संपाउणित्ता पच्छा ૩વવનેશ્વા શબ્દાર્થ:-સમો નોળિT- સમવહત થઈને, સમુદ્યાત કરીને, નીકળીને સંપાળનઆહાર પુદ્ગલોને ગ્રહણ કરે ૩વવાની ઉત્પત્તિ ક્ષેત્રમાં જઈને. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુદ્યાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર(પુગલ) ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે અથવા પહેલાં પુગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે અર્થાત્ બંને પ્રકારે સંભવિત છે. | २ सेकेणटेणं जावपच्छा उववज्जेज्जा?
गोयमा ! पुढविक्काइयाणं तओ समुग्घाया पण्णत्ता,तंजहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुग्घाए । मारणंतियसमुग्घाएणं समोहणमाणे देसेण वा समोहणइ, सव्वेण वा समोहणइ, देसेण वा समोहणमाणे पुव्वि संपाउणित्ता पच्छा उववज्जिज्जा, सव्वेणं समोहणमाणे पुट्विं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा; से तेणटेणं जावउववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે બંને પ્રકારે ઉત્પન્ન થઈ શકે છે અર્થાત્ પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે અથવા પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોને ત્રણ સમુદ્યાત હોય છે. યથા– વેદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મારણાંતિક સમુદ્યાત. જ્યારે પૃથ્વીકાયિક જીવો મારણાંતિક સમુઘાત કરે છે અર્થાત્ મૃત્યુ પામે છે ત્યારે તે (૧) દેશ સમુદ્રઘાતથી પણ મૃત્યુ પામે છે અને (૨) સર્વ સમુઘાતથી પણ મૃત્યુ પામે છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૬, ૭.
[ ૩૫૯]
આ બંને પ્રકારમાંથી જ્યારે (૧) દેશ સમુદ્યાતથી મૃત્યુ પામે છે. ત્યારે પહેલાં આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે પછી ઉત્પન્ન થાય છે અને (૨) સર્વ સમુદ્યાતથી મૃત્યુ પામે છે ત્યારે પહેલાં ઉત્પન્ન થાય છે પછી આહારના પુગલો ગ્રહણ કરે છે. | ३ पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए जावसमोहए, समोहणित्ता जे भविए ईसाणे कप्पे पुढविकाइयत्ताए, पुच्छा? ___ गोयमा!एवं चेव ईसाणे वि। एवं जावअच्चुयगेविज्ज विमाणे, अणुत्तर विमाणे; ईसिपब्भाराए य एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુઘાત કરીને ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ કલ્પની સમાન ઈશાન દેવલોકમાં પણ સંપૂર્ણ કથન કરવું અને આ જ રીતે અશ્રુત દેવલોક, રૈવેયક વિમાન, અનુત્તર વિમાન અને ઈષ~ાભારા પૃથ્વીના વિષયમાં જાણવું જોઈએ. | ४ पुढविकाइए णं भंते ! सक्करप्पभाए पुढवीए समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविकाइयत्ताए, पुच्छा?
गोयमा ! एवं जहा रयणप्पभाए पुढविकाइओ उववाइओ एवं सक्करप्पभाए वि पुढविक्काइओउववाएयव्वो जावईसिपब्भाराए, एवंजहा रयणप्पभाए वत्तव्वया भणिया, एवं जाव अहेसत्तमाए समोहए ईसिपब्भाराए उववाएयव्वो, सेसंतंचेव । ॥ सेवं भंते ! સેવ મતે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભામાં મારણાન્તિક સમુઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, ઈત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભાપૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ કહી, તે જ રીતે શર્કરાપ્રભા નરક પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની પણ ઉત્પત્તિ કહેવી જોઈએ. આ જ રીતે ઈષત્નાભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે રીતે રત્નપ્રભાના પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતા કહી, તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધીમાં મારણાંતિક-સમુઘાતથી સમવહત જીવોની ઈષ~ાભારા પૃથ્વી સુધીમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં એક સ્થાનથી અન્ય સ્થાનમાં ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવોના આહાર ગ્રહણ સંબંધી બે વિકલ્પોનું કથન છે. (૧)સબેન મોદણઃ -જીવ પોતાના શરીરને સર્વથા છોડીને, દડાની જેમ એક સાથે સર્વ આત્મપ્રદેશો સાથે ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તેને સર્વ સમુઘાત કહે છે. તે જીવ પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે. આ સર્વ સમુદ્યાત(સમવહત) શબ્દ મૃત્યુ માટે રૂઢ થયેલો શબ્દ પ્રયોગ
Page #424
--------------------------------------------------------------------------
________________
હso
શ્રી ભગવતી સૂત્ર-૪
છે. આ સર્વ સમુદ્યાત મારણાંતિક સમુદ્યાત રૂપ નથી. સમુઠ્ઠાતમાં તો આત્મ પ્રદેશો મૂળ શરીરમાં રહીને બહાર ફેલાય છે. સર્વ સમુઘાતમાં સર્વ આત્મપ્રદેશો શરીરને છોડી એક સાથે ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. મૃત્યુ પામીને સર્વાત્મના ઉત્પત્તિ સ્થાને પહોંચવાની અપેક્ષાએ જ તેને સપ્લેખ સનોર- સર્વ સમુદ્યાત કહેવામાં આવે છે.
આગમમાં તથા પ્રકારના પ્રયોગો જોવા મળે છે. પ્રજ્ઞાપના સૂત્રના સમુદ્દઘાત પદમાં કષાય સમુદ્યાતમાં ચાર કષાયના સમુદ્યાતના કથન સાથે અકષાય સમુઠ્ઠાતનું કથન છે. વાસ્તવમાં અકષાયનો સમુદ્યાત થતો નથી પણ અકષાય સમુદ્યાત શબ્દ પ્રયોગ છે. કેવળી ભગવાનને ૧૪મા ગુણસ્થાને મારણાંતિક સમુદ્યાત ન હોય છતાં પણ કેવળી ભગવાનના મૃત્યુ માટે “મરણ સમુદ્રઘાત’ એવો શબ્દ પ્રયોગ છે. તે જ રીતે પ્રસ્તુતમાં મૃત્યુ સમયે મારણાંતિક સમુઘાત રહિત સર્વાત્મપ્રદેશોથી નીકળતા જીવો માટે પણ “સર્વ સમુદ્યાત’ શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે તેમ સમજવું જોઈએ. (૨) લેલે નોરણ -મારણાંતિક સમુદ્ધાતપૂર્વક ઈલિકાગતિથી કેટલાક આત્મપ્રદેશો ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય તેને દેશ સમુદ્દઘાત કહે છે. તે અવસ્થામાં કેટલાક આત્મપ્રદેશો મૂળ શરીરમાં હોય છે. તે જીવનું આયુષ્ય પૂર્ણ થતાં અવશેષ આત્મપ્રદેશો વાટે વહેતા વક્રગતિમાં હોય ત્યારે ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયેલા આત્મપ્રદેશો તે ભવના આયુષ્યના પ્રથમ સમયે આહારના પુગલો ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે જીવ સર્વ આત્મ પ્રદેશોથી બીજા, ત્રીજા આદિ સમયે ઉત્પન્ન થાય છે. ઊર્વલોકસ્થ પૃથ્વીકારિક જીવોનો મારણાંતિક સમુદ્યાત:
५ पुढविक्काइए णं भंते ! सोहम्मे कप्पे समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भते ! किं पुट्विं, पुच्छा?
__गोयमा !जहा रयणप्पभाए पुढविकाइए सव्वकप्पेसु जावईसिप्पन्भाराए ताव उववाइओ, एवं सोहम्मपुढविकाइओ वि सत्तसु वि पुढवीसु उववाएयव्वो जाव अहेसत्तमा;एवं जहा सोहम्मपुढविकाइओसव्वपुढवीसुउववाइओ,एवं जावईसिपब्भारा पुढविकाइओ सव्वपुढवीसुउववाएयव्वो जाव अहेसत्तमाए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, સૌધર્મકલ્પમાં મારણાંતિક સમુદુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોનું સર્વદેવલોકમાં યાવતુ ઉત્પત્તિ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પત્તિનું કથન કર્યું તે જ રીતે સૌધર્મદેવલોકના પૃથ્વીકાયિક જીવોની અધઃસપ્તમ પૃથ્વી પર્વતની સાતે નરક પૃથ્વીઓમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. આ જ રીતે સૌધર્મદેવલોકના પૃથ્વીકાયિક જીવોની સમાન સર્વદેવલોકના યાવત ઈષ~ાભારા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની પણ અધઃસપ્તમ પૃથ્વી સુધી સર્વ પથ્વીઓમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /
છે શતક ૧૦/૬ થી ૭ સંપૂર્ણ
Page #425
--------------------------------------------------------------------------
________________
શતક-૧૭: ઉદ્દેશક-૮, ૯.
[ ૩૬૧]
'શતક-૧૦ : ઉદ્દેશક-૮,૯
અકાયિક
અધો લોકસ્થ અકાયિક જીવોના મારણાંતિક સમુદ્યાત - | १ आउक्काइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए पुच्छा?
गोयमा !जहा पुढविकाइओतहा आउकाइओ विसव्व कप्पेसु जावईसिपब्भाराए तहेव उववाएयव्वो । एवं जहा रयणप्पभाआउकाइओ उववाइओतहा जावअहेसत्तम पुढक्-िआउकाइओ उववाएयव्वो जावईसिपब्भाराए ॥ सेवं भंते !सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! જે અપ્લાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુઘાત કરીને સૌધર્મ કલ્પમાં અપ્લાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે છે કે પહેલા આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કહ્યું, તે જ રીતે અપ્લાયિક જીવોના વિષયમાં પણ સર્વ દેવલોકોમાં યાવત્ ઈષ~ાભારાપૃથ્વી(સિદ્ધશિલા) સુધી ઉત્પત્તિ કહેવી જોઈએ. રત્નપ્રભાના અપ્લાયિક જીવોની ઉત્પત્તિની સમાન અધઃસપ્તમ પૃથ્વીના અપ્લાયિક જીવોની ઈષ~ાભારા પૃથ્વી સુધીમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... ઊર્ધ્વલોકસ્થ અપ્લાયિક જીવોના મારણાન્તિક સમુધ્રાતઃ
२ आउक्काइएणंभंते !सोहम्मेकप्पेसमोहए,समोहणित्ताजे भविएइमीसेरयणप्पभाए पुढवीए घणोदहिवलएसुआउक्काइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! पुच्छा?
गोयमा !तंचेव जाव अहेसत्तमाए । जहा सोहम्म कप्प आउक्काइओ एवं जाव ईसिपब्भाराआउक्काइओ जावअहेसत्तमाए उववाएयव्वो ॥ सेवं भंते ! सेवं भंते!॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અપ્લાયિક જીવ, સૌધર્મ-કલ્પમાં મારણાનિક સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ કથન પૂર્વવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે રીતે સૌધર્મ દેવલોકના અપ્લાયિક જીવોની નરક પૃથ્વીઓમાં ઉત્પત્તિ કહી, તે જ રીતે ઈષ~ાશ્મારા પૃથ્વી સુધીના અખાયિક જીવોની ઉત્પત્તિના વિષયમાં જાણવું તેમજ અધઃસપ્તમ પૃથ્વી સુધી આ જ પ્રમાણે જાણવું જોઈએ. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /.
શતક ૧૦/૮-૯ સંપૂર્ણ છે તે
Page #426
--------------------------------------------------------------------------
________________
પર
OR OS
શ્રી ભગવતી સૂત્ર–૪
શતક-૧૦ : ઉદ્દેશક-૧૦,૧૧
વાયુકાયિક
RO YOG
અધોલોકસ્થ વાયુકાયિક જીવોના મારણાન્તિક સમુદ્દાત :
१ वाउक्काइए णं भंते ! इमीसे रयणप्पभाए जाव जे भविए सोहम्मे कप्पे वाउ क्काइयत्ताए उववज्जित्तए, से णं पुच्छा ?
गोयमा ! जहा पुढविकाइओ तहा वाउकाइओ वि, णवरं वाउकाइयाणं चत्तारि समुग्धाया पण्णत्ता, तं जहा - वेयणासमुग्धाए जाववेडव्वियसमुग्धाए। मारणंतियसमुग्धाए णं समोहणमाणे देसेण वा समोहणइ, सेसं तं चैव जाव अहेसत्तमा समोहओ ईसिप भाराए ૩વવાહનો ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે વાયુકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મ દેવલોકમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે સંબંધી પ્રશ્ન કરવો ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોની સમાન વાયુકાયિક જીવોનું પણ કથન કરવું જોઈએ. વિશેષમાં વાયુકાયિક જીવોમાં ચાર સમુદ્દાત હોય છે. યથા– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત, મારણાંતિક સમાત અને વૈક્રિય સમુદ્દાત. આ વાયુકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થઈને દેશ સમુદ્દાત કરે યાવત્ અધઃસપ્તમ સુધીની પૃથ્વીમાં સમુદ્દાત કરીને ઈષત્પ્રાક્ભારા પૃથ્વી સુધીના કોઈ પણ સ્થાનમાં વાયુકાયિક જીવો રૂપે ઉત્પન્ન થાય તે સંબંધી સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
ઊર્ધ્વ લોકસ્થ વાયુકાયિક જીવોના મારણાન્તિક સમુદ્દાત ઃ
२ वाउक्काइए णं भंते! सोहम्मे कप्पे समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए घणवाए, तणुवाए, घणवायवलएसु, तणुवायवलएसु, वाडकाइयत्ताए उववज्जित्तए તે ખં મતે ! પુચ્છા ?
गोयमा ! तं चेव सव्वं भाणियव्वं । जहा सोहम्मे वाउक्काइओ सत्तसु वि पुढविसु उववाइओ एवं जावईसिप्पब्भाराए वाउक्काइओ जाव अहेसत्तमाए उववायव्वो ॥ सेव મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે વાયુકાયિક જીવ, સૌધર્મ દેવલોકમાં સમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત, તનુવાત, ઘનવાત વલય અને તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ
Page #427
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૧૦, ૧૧
[૩૩]
પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વકથન પૂર્વવત્ જાણવું અર્થાત્ ઉદ્દેશક-૭ની જેમ સર્વ કથન કરવું. જે રીતે સૌધર્મ-કલ્પના વાયુકાયિક જીવોનો ઉત્પત્તિ સાતે પૃથ્વીઓમાં કહી, તે રીતે ઈષ~ાશ્મારા પૃથ્વી સુધીના વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
(
૫ શતક ૧૦/૧૦ થી ૧૧ સંપૂર્ણ પા
,
Page #428
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-૧૦ : ઉદ્દેશક-૧ર
એકેન્દ્રિય
જીવોના આહારાદિની સમ-વિષમતા:| १ एगिदिया णं भंते !सव्वे समाहारा,पुच्छा? गोयमा !जहा पढमसए बिइयउद्देसए पुढविक्काइयाणंवत्तव्वया भणिया सा चेव एगिदियाणंइह भाणियव्वा जावणो समाउया समोववण्णगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! શતક-૧/માં પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતાની સમાન અહીં એકેન્દ્રિય જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ યાવતુ તે સમાન આયુષ્યવાળા નથી અને એક સાથે ઉત્પન્ન થયા નથી.
२ एगिदियाणंभंते !कइलेस्साओपण्णत्ताओ?गोयमा !चत्तारिलेस्साओपण्णत्ताओ, तंजहा-कण्हलेस्सा जावतेउलेस्सा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. યથા કૃષ્ણલેશ્યા યાવત તેજોવેશ્યા. | ३ एएसिणं भंते ! एगिदियाणंकण्हलेस्साणं जावविसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा एगिदियाणं तेउलेस्सा,काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશીથી તેજોલેશી સુધીના એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!સર્વથી થોડા તેજોલેશી એકેન્દ્રિયો છે. તેનાથી કાપોતલેશી એકેન્દ્રિયો અનંતગુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક છે અને તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે.
४ एएसिणं भंते! एगिदियाणं कण्हलेस्साणं इड्डी पुच्छा? गोयमा!जहेव दीवकुमाરા II સેવ બને તેવું તે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ કૃષ્ણલેશી થાવ તેજોલેશી એકેન્દ્રિયોમાં કોણ અલ્પ ઋદ્ધિવાન છે અને કોણ મહાઋદ્ધિવાન છે? ઉત્તર- હે ગૌતમ! શતક-૧૬/૧૧માં દ્વીપકુમારોમાં વેશ્યા અનુસાર ઋદ્ધિનું કથન કર્યું છે, તદનુસાર અહીં એકેન્દ્રિયોમાં પણ જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... .
શતક ૧૭/૧ર સંપૂર્ણ ન
Page #429
--------------------------------------------------------------------------
________________
શતક–૧૭: ઉદ્દેશક-૧૩ થી ૧૭.
[ ૩૫ ]
'શતક-૧૦ : ઉદ્દેશક-૧૩ થી ૧૦
| નાગ, વિધુત, વાયુ, અગ્નિ છે નાગકુમારાદિદેવોના આહારની સમ-વિષમતા:|१ णागकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! जहा सोलसमसए दीवकुमारुहेसे तहेव णिरवसेसं भाणियव्वं जाव इड्डी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ નાગકુમાર દેવો સમાન આહારવાળા છે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! શતક-૧૬/૧૧ દીપકુમાર ઉદ્દેશક અનુસાર ઋદ્ધિ પર્યત જાણવું જોઈએ. સુવર્ણકુમાર:| २ सुवण्णकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव जहा नागकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સર્વ સુવર્ણકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નાગકુમારોદેવોની જેમ સર્વ કથન કરવું. વિધુતકુમાર:| ३ विज्जुकुमाराणं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ વિદ્યુતકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કરવું. વાયુકુમાર :|४ वायुकुमारा णं भंते ! सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ વાયુકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કરવું. | ५ अग्गिकुमारा णं भंते !सव्वे समाहारा, पुच्छा? गोयमा ! एवं चेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ અગ્નિકુમાર દેવો સમાન આહારવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! નાગકુમારદેવોની જેમ સર્વ કથન કહેવું.
શતક ૧૩ થી ૧૦ સંપૂર્ણ ( ) શતક-૧૦ સંપૂર્ણ .
Page #430
--------------------------------------------------------------------------
________________
SEE
શતક-૧૮
પરિચય
શ્રી ભગવતી સૂત્ર–૪
આ શતકમાં દસ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો સંકલિત છે.
⭑
⭑
પ્રથમ ઉદ્દેશકમાં ૧૪ દ્વારોની અપેક્ષાએ પ્રથમ-અપ્રથમ, ચરમ-અચરમનું નિરૂપણ કર્યું છે. બીજા ઉદ્દેશકમાં વિશાખા નગરીમાં પ્રભુ મહાવીરની સેવામાં દેવેન્દ્ર શક્રના આગમનનો પ્રસંગ અને શક્રેન્દ્રના પૂર્વભવનું વૃતાન્ત કાર્તિક શેઠ રૂપે વર્ણિત છે.
⭑
ત્રીજા ઉદ્દેશકમાં માકન્દીયપુત્ર અણગારના પ્રશ્નો અને પ્રભુ મહાવીરના ઉત્તરોનું નિરૂપણ છે. * ચોથા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ ૪૮ બોલ જીવ-અજીવરૂપ દ્રવ્યોમાંથી જીવને પરિભોગ્ય અને અપરિભોગ્ય દ્રવ્યોનું નિરૂપણ છે.
*
પાંચમા ઉદ્દેશકમાં એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે દેવોની સુંદરતા આદિનું વર્ણન છે તથા એક જ નરકાવાસમાં ઉત્પન્ન બે નારકોની વેદનાની તરતમતાનું કારણ પ્રદર્શિત કર્યું છે.
⭑
છઠ્ઠા ઉદ્દેશકમાં ‘ગોળ’ આદિ વસ્તુના વર્ણાદિનું નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી નિરૂપણ કર્યું છે. પરમાણુથી સૂક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધ સુધીમાં પ્રાપ્ત વર્ણ, ગંધાદિ વિષયક વિકલ્પોની પ્રરૂપણા છે.
★
સાતમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોની કેવળી સંબંધી વિપરીત માન્યતાનું નિરાકરણ, ઉપધિ અને પરિગ્રહના પ્રકાર તથા પ્રણિધાન સંબંધી નિરૂપણ છે. ત્યાર પછી મદ્રુક શ્રાવક અને અન્યતીર્થિકોનો પંચાસ્તિકાય વિષયક વાર્તાલાપ છે.
★ આઠમા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયાનું નિરૂપણ અને અન્યતીર્થિકોના આક્ષેપોનું સમાધાન છે.
⭑
* નવમા ઉદ્દેશકમાં નૈયિકથી વૈમાનિક સુધીના જીવોમાં ભવી દ્રવ્યત્વ અને તેની સ્થિતિનું નિરૂપણ છે. દસમા ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારનું વૈક્રિયલબ્ધિ સામર્થ્ય, પરમાણુ અને સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના, નરક પૃથ્વી વગેરે ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યોની અન્યોન્ય સંબદ્ધતા તેમજ ‘સોમિલ’ બ્રાહ્મણના પ્રશ્નોનું સમાધાન વગેરે વિષયોનું નિરૂપણ છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
શતક–૧૮ : ઉદ્દેશક-૧
શતક-૧૮ : ઉદ્દેશક-૧ સંક્ષિપ્ત સાર
૩૬૭
આ ઉદ્દેશકમાં ચૌદ દ્વારના માધ્યમથી જીવોમાં પ્રથમ-અપ્રથમ અને ચરમ-અચરમભાવની વિસ્તૃત પ્રરૂપણા છે.
★ જે ભાવ જે જીવને પ્રથમવાર પ્રાપ્ત થતો હોય તે વને તેની અપેક્ષાએ પ્રથમ કહે છે, જેમ કેસિદ્ધત્વ ભાવ.
જે ભાવ અનાદિકાલીન હોય તેને અપ્રથમ કહે છે. જેમ કે જીવનું જીવત્વ.
-
જે ભાવ કેટલાક જીવને પ્રથમવાર અને કેટલાક જીવને બીજી-ત્રીજીવાર પ્રાપ્ત થતો હોય તેને કદાચિત્ પ્રથમ કદાચિત્ અપ્રથમ કહે છે. જેમ કે- સિદ્ધના જીવને અનાહારક ભાવ પહેલીવાર પ્રાપ્ત થાય, તેની અપેક્ષાએ પ્રથમ અને સંસારી જીવોની વિગ્રહગતિમાં અનાહારકભાવ અનેક વાર પ્રાપ્ત થાય છે તેની અપેક્ષાએ અપ્રથમ છે. તેથી સમુચ્ચય જીવમાં અનાહારપણું કદાચિત પ્રથમ કદાચિત્ અપ્રથમ કહેવાય છે.
જે ભાવનો અંત થવાનો છે, જે ભાવ ફરી કયારે ય આવવાનો નથી તેને ચરમ કહે છે. જેમ કેતદ્ભવ મોક્ષગામી જીવો માટે અજ્ઞાનભાવ, કષાયભાવ, વેદભાવ વગેરે ચરમ છે.
★
જે ભાવનો અંત થવાનો ન હોય, નિરંતર રહેવાનો જ હોય કે ફરી આવવાનો હોય તેને અચરમ કહે છે. જેમ કે જીવનું જીવત્વ સિદ્ધનું જ્ઞાન વગેરે અચરમ છે.
જે ભાવ કેટલાક જીવોની અપેક્ષાએ ચરમ અને કેટલાક જીવોની અપેક્ષાએ અચરમ હોય તે કદાચિત્ ચરમ કદાચિત અચરમ છે. જેમ કે– નરકમાં રહેલા કોઈ જીવનો નરકભવ અંતિમ હોય તો તે ચરમ અને કોઈ જીવને હજી નરકના ભવ શેષ રહ્યા હોય તો તે અચરમ છે. આ રીતે ૨૪ દંડકના જીવો કદાચિત ચરમ, કદાચિત્ અચરમ હોય છે તેમજ આહારક, અનાહરકભાવ ૨૪ દંડકમાં અને ૬ લૈશ્યા ૨૪ દંડકમાં, વગેરે ભાવો કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ હોય છે. આ ચરમ-અચરમ આદિ ભાવોનું સંકલન આગળ કોષ્ટકમાં કર્યું છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૧
પ્રથમ-અપ્રથમ
ઉદ્દેશકોનાં નામ :| १ पढमे विसाह मायदिए य, पाणाइवाय असुरे य ।
गुल केवलि अणगारे, भविए तह सोमिलट्ठारसे ॥ ભાવાર્થ :- આ ૧૮ મા શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) પ્રથમ-અપ્રથમ (૨) વિશાખા (૩) માકન્દીય (૪) પ્રાણાતિપાત (૫) અસુર (૬) ગોળ (૭) કેવળી (૮) અણગાર (૯) ભવિક (૧૦) સૌમિલ વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં મુખ્ય અથવા આધ વિષયના આધારે પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ થયું છે. (૧) પઢઃ - જીવ વગેરેમાં પ્રથમ-અપ્રથમ સંબંધી નિરૂપણ પ્રારંભમાં હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ પ્રથમ’ છે. (૨) વિસાદ – પ્રારંભમાં વિશાખા નગરીમાં પ્રભુ મહાવીરના પદાર્પણનું પ્રતિપાદન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “વિશાખા” છે. (૩) માલિક-માનન્દીય પુત્ર અણગારના પ્રશ્નો હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “માર્કદીય છે. (૪) પાણાવાવ :- પ્રાણાતિપાત સંબંધી પ્રશ્નોત્તર તેનો મુખ્ય વિષય હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ પ્રાણાતિપાત છે. (૫) અસુર - એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે અસુરકુમાર દેવોની તરતમતા વિષયક પ્રથમ પ્રશ્ન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “અસુર’ છે. (૬) ગુનઃ-ગોળ આદિ વસ્તુના વર્ણાદિનું કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ગોળ” છે. (૭) વતિ –પ્રારંભમાં કેવળી સંબંધી અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ કેવળી છે. () મા II – ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયાનું નિરૂપણ હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “અણગાર’ છે. (૯) વિ:- ૨૪ દંડકવર્તી જીવોમાં ભવિક(ભવિષ્ય ભાવની અપેક્ષા) દ્રવ્ય નારકત્વ આદિનું કથન
Page #433
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
356
હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “ભવિક છે. (૧૦) ગિત – સોમિલ બ્રાહ્મણનું જીવન મુખ્ય વિષય હોવાથી દશમા ઉદ્દેશકનું નામ “સોમિલ છે. (૧) જીવાર: પ્રથમ-અપ્રથમત્વ:| २ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी-जीवेणं भंते ! जीवभावेणं किं पढमे अपढमे ? गोयमा !णो पढमे, अपढमे । एवं णेरइए जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જીવ, જીવભાવની (જીવત્વની) અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! જીવ, જીવભાવની અપેક્ષાએ પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું જોઈએ અર્થાત્ તે પ્રથમ નથી, અપ્રથમ છે. | ३ सिद्धेणं भंते ! सिद्धभावेणं किं पढमे अपढमे? गोयमा ! पढमे, णो अपढमे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ જીવ, સિદ્ધત્વની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ છે, અપ્રથમ નથી.
४ जीवाणं भंते ! जीवभावेणं किं पढमा अपढमा? गोयमा !णो पढमा, अपढमा। एवं जाववेमाणिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! સર્વ જીવો, જીવભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. | ૬ |સિદ્ધ મંતે પુછી ?ોય !પદમ, ળો મઢHTI ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વ સિદ્ધ જીવો, સિદ્ધ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તરહે ગૌતમ! તે પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :આ સૂત્રોમાં પ્રથમ જીવ દ્વારનું નિરૂપણ છે. ટીકામાં ૧૪ દ્વારોની સંગ્રહગાથા આ પ્રમાણે છે.
जीवाहारग भव सण्णी,लेस्सा दिट्ठीय संजय कसाए।
णाणे जोगवओगे, वेए यसरीर पज्जत्ती॥ અર્થ:- (૧) જીવ (૨) આહારક (૩) ભવસિદ્ધિક (૪) સંશી (૫) વેશ્યા (૬) દષ્ટિ (૭) સયત (૮) કષાય (૯) જ્ઞાન (૧૦) યોગ (૧૧) ઉપયોગ (૧૨) વેદ (૧૩) શરીર (૧૪) પર્યાપ્તિદ્વાર.પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય એક જીવ અને અનેકજીવો, ચોવીસ દંડકના એક અને અનેક જીવો; એકસિદ્ધ જીવ અને અનેકસિદ્ધજીવોના વિષયમાં પ્રથમત્વ-અપ્રથમત્વનું નિરૂપણ કર્યું છે.
પ્રસ્તુત પ્રથમ જીવ દ્વારમાં સામાન્ય જીવ, ૨૪ દંડક અને સિદ્ધના એક વચન તથા બહુવચનમાં પ્રથમત્વ અપ્રથમત્વની વિચારણા કરી છે. તેમાં સામાન્ય જીવો અને ૨૪ દંડકના જીવો અપ્રથમ છે, કારણ કે તેઓને જીવપણું અને દંડક અવસ્થા પહેલીવાર પ્રાપ્ત થયા નથી, અનાદિકાલીન છે. સિદ્ધત્વ દરેક જીવને
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
પહેલી વાર જ પ્રાપ્ત થાય છે, માટે સર્વ સિદ્ધ જીવ પ્રથમ છે. (ર) આહારકદ્વાર :|६ आहारएणंभते !जीवेआहारभावेणं किं पढमे अपढमे? गोयमा !णो पढमे, अपढमे। एवं जाववेमाणिए। पोहत्तिएएवंचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આહારક જીવ, આહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર-હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે, આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. બહુવચનમાં પણ આ જ પ્રકારે છે.
७ अणाहारएणंभंते !जीवेअणाहारभावेणंपुच्छा । गोयमा !सिय पढमे,सिय अपढमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવ, અનાહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે.
८ रइए णं भंते ! पुच्छा? गोयमा !णो पढमे, अपढमे । एवं जाववेमाणिए । सिद्धे पढमेणो अपढमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ અનાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર-હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે લાવવૈમાનિક સુધી જાણવું જોઈએ. સિદ્ધ જીવ અનાહારક ભાવથી પ્રથમ છે, અપ્રથમ નથી. ९ अणाहारगाणं भंते !जीवा अणाहारभावेण पुच्छा।
गोयमा ! पढमा वि अपढमा वि । णेरइया जाववेमाणिया णो पढमा,अपढमा। સિપના, પોપમાં . ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવો, અનાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! તે પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે. નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી ૨૪ દંડકમાં સર્વ જીવો પ્રથમ નથી, અપ્રથમ છે. સર્વ સિદ્ધો પ્રથમ છે અપ્રથમ નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક-અનાહારકની અપેક્ષાએ વિચારણા કરી છે. આહારક ભાવ:- જીવમાં આહારકભાવ અનાદિકાલથી છે. તેથી તે અપ્રથમ છે. તે જ રીતે ૨૪ દંડકના જીવો પણ આહારક ભાવથી અપ્રથમ છે. સિદ્ધના જીવોમાં આહારક ભાવ નથી. તેથી આહારકમાં તેનું કથન નથી. અનાહારક ભાવ - સિદ્ધનો જીવ જ્યારે સિદ્ધગતિને પ્રાપ્ત કરે ત્યારે સિદ્ધત્વ ભાવનો પ્રારંભ થાય છે. તેથી તેમાં પ્રાપ્ત થતા સર્વ ભાવો પ્રથમ કહેવાય છે. તેથી સિદ્ધનો જીવ અનાહારક ભાવથી પ્રથમ છે. સંસારી જીવો વિગ્રહગતિમાં અનાહારક ભાવને પ્રાપ્ત કરે છે. તેમ છતાં અનાદિકાલથી થતાં ભવભ્રમણમાં જીવે વિગ્રહગતિની અપેક્ષાએ અનંતવાર અનાહારકપણું પ્રાપ્ત કર્યું છે. તેથી ૨૪ દંડકના જીવોમાં અનાહારક ભાવ અપ્રથમ છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૧
સિય ૫મે સિય અપને :– જે ભાવ કેટલાક જીવોની અપેક્ષાએ પ્રથમવાર અને કેટલાક જીવોની અપેક્ષાએ અનેક વાર પ્રાપ્ત થયો હોય તેને કદાચિત્ પ્રથમ-કદાચિત્ અપ્રથમ કહે છે.
૩૭૧
સમુચ્ચય જીવમાં અનાહારક ભાવ કદાચિત્ પ્રથમ, કદાચિત્ અપ્રથમ છે. કારણ કે સમુચ્ચય જીવમાં સિદ્ધના જીવો અને ૨૪ દંડકના જીવો આ બંનેનો સમાવેશ થાય છે. તેમાં સિદ્ધોની અપેક્ષાએ અનાહારક ભાવ પ્રથમ હોય છે અને ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ અનાહારક ભાવ અપ્રથમ હોય છે. સમુચ્ચય અનેક જીવોની પૃચ્છામાં સિદ્ધોની અપેક્ષાએ ઘણા જીવો પ્રથમ છે અને સંસારી જીવોની અપેક્ષાએ ઘણા જીવો અપ્રથમ છે. તેથી તેને માટે સૂત્રમાં પદ્મમા વિ, અપમા વિ આ પ્રકારે કથન છે. આ જ રીતે સર્વ દ્વારોમાંસિય પમ, સિય અપમ તથા પદ્મમા વિ અવઢના વિ નું તાત્પર્ય સમજવું.
(૩) ભવસિદ્ધિક દ્વાર :
१० भवसिद्धीए एगत्तपुहुत्तेणं जहा आहारए, एवं अभवसिद्धीए वि । गोभवसिद्धीयખોઅમવસિદ્ધી ન મતે ! નીચે પુચ્છા ? નોયમા ! પમે, ગો અપતમે ।
णोभवसिद्धीय-णोअभवसिद्धीएणं भंते ! सिद्धे पुच्छा ? गोयमा ! जहा जीवे तहा सिद्धे वि । एवं पुहुत्तेणं वि जीवे, सिद्धे दोण्ह वि भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- ભવસિદ્ઘિક એક કે અનેક જીવ, ભવસિદ્ઘિકપણાથી પ્રથમ નથી અપ્રથમ છે, ઇત્યાદિ વક્તવ્યતા આહારક જીવની સમાન કહેવી જોઈએ. આ જ રીતે અભવસિદ્ધિકનું કથન કરવું.
પ્રશ્ન- હે ભગવન્ ! નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક સમુચ્ચય જીવ, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ઘિક ભાવથી શું પ્રથમ છે કે અપ્રથમ ? ઉત્તર– હે ગૌતમ ! પ્રથમ છે. અપ્રથમ નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક સિદ્ધ જીવ, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક ભાવથી શું પ્રથમ છે કે અપ્રથમ ?
ઉત્તર– હે ગૌતમ ! સમુચ્ચયજીવની જેમ સિદ્ધનું કથન પણ કરવું અર્થાત્ તે પ્રથમ છે, અપ્રથમ નથી અને આ જ રીતે જીવ અને સિદ્ધ બંનેનું બહુવચન સંબંધી કથન કરવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા ભવસિદ્ધિક દ્વારના વર્ણનમાં (૧) ભવી (૨) અભવી (૩) નોભવી નોઅભવી સંબંધી નિરૂપણ છે.
ભવસિદ્ધિક અને અભવસિદ્ઘિકપણું અનાદિકાલીન પરિણામિક ભાવ છે. તેથી ૨૪ દંડકના જીવોમાં તે ભાવ અપ્રથમ હોય છે અને નોભવસિદ્ઘિક-નોઅભવસિદ્ઘિકપણું સિદ્ધના જીવોનો પારિણામિક ભાવ છે. તે ભાવની પ્રાપ્તિ સિદ્ધ થાય ત્યારે પ્રથમવાર અને એકજ વાર પ્રાપ્ત થાય છે. તેથી સમુચ્ચય જીવો અને સિદ્ધોમાં તે ભાવને પ્રથમ જ કહ્યો છે.
(૪) સંજ્ઞી દ્વાર :
११ सण्णी णं भंते ! जीवे सण्णीभावेणं किं पढमे, पुच्छा ?
गोयमा ! णो पढमे, अपढमे । एवं विगलिंदियवज्जं जाव वेमाणिए । एवं पुहुत्तेणं
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
वि। असण्णी एवं चेव एगत्तपुहुत्तेणं,णवरं जाववाणमंतरा । णोसण्णी णोअसण्णी जीवे, मणुस्से, सिद्धे पढमे, णो अपढमे । एवं पूहुत्तेण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ સંજ્ઞી ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે વિકસેન્દ્રિય(એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી જાણવું જોઈએ. આ જ રીતે બહુવચન સંબંધી વક્તવ્યતા પણ જાણવી જોઈએ. અસંજ્ઞી જીવોના વિષયમાં પણ એકવચન અને બહુવચનમાં આ જ રીતે(અપ્રથમ છે) જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અસંજ્ઞીનું કથન વાણવ્યંતર સુધી જાણવું જોઈએ.
નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ, હોય છે. તે નોસંજ્ઞી-નોઅસંજ્ઞી ભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. આ રીતે બહુવચન સંબંધી પ્રશ્નોત્તર પણ જાણવા જોઈએ. વિવેચન :સંશ-અપ્રથમ:- સંજ્ઞી જીવ, સંજ્ઞી ભાવથી અપ્રથમ છે. કારણ કે જીવને સંજ્ઞીપણું અનંતવાર પ્રાપ્ત થયું છે. નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય તે ૧૬ દંડકના જીવો સંજ્ઞી હોય છે. શેષ જીવો સંજ્ઞી હોતા નથી. અસલી-અપ્રથમ - અસંજ્ઞી જીવ પણ અસંજ્ઞી ભાવથી અપ્રથમ છે. કારણ કે જીવે અસંજ્ઞીપણું પણ અનંતવાર પ્રાપ્ત કર્યું છે. પાંચ સ્થાવર ત્રણવિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો અસંજ્ઞી છે. તે સિવાય અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં, ભવનપતિમાં અને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે અને તે અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી કહેવાય છે. તેથી અસંજ્ઞી જીવોમાં ભવનપતિ આદિ જીવોની ગણના કરી છે. આ રીતે જ્યોતિષી વૈમાનિકને છોડી ૨૨ દંડકના જીવોમાં અસંજ્ઞીનું કથન છે. નોસંબી નો અસલી પ્રથમ - કેવળી અવસ્થામાં જીવ નોસંજ્ઞી નોઅસંશી કહેવાય છે, તેઓને તે ભાવની પ્રાપ્તિ પ્રથમવાર જ થાય છે, તેથી સમુચ્ચય જીવ, મનુષ્ય અને સિદ્ધના જીવ નોસંજ્ઞી નોઅસંજ્ઞી ભાવથી પ્રથમ છે. (૫) લેશ્યા દ્વાર:|१२ सलेसे णं भते ! पुच्छा?
गोयमा ! जहा आहारए, एवं पुहुत्तेणं वि । कण्हलेस्सा जावसुक्कलेस्सा एवं चेव, णवरं जस्स जा लेसा अस्थि । अलेसे णं जीव, मणुस्स, सिद्धे जहा णोसण्णीગોમસળી ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવ, સલેશીભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! આહારક જીવની સમાન સલેશી જીવ પણ અપ્રથમ છે. બહુવચનમાં પણ આ જ પ્રકારે છે. કુષ્ણલેશ્યાથી શુક્લલેશ્યા સુધીના વિષયમાં પણ આ જ પ્રકારે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જે દંડકમાં જે વેશ્યા હોય, તેનું જ કથન કરવું જોઈએ. અલેશીમાં જીવ, મનુષ્ય અને સિદ્ધનું કથન નોસંશીનોઅસંજ્ઞીની જેમ જાણવું જોઈએ.
Page #437
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
[ ૩૭૩ ]
વિવેચનઃસલેશી-અપ્રથમ - સંસારી જીવ અનાદિકાલથી સલેશી છે. તેથી તે અપ્રથમ છે. ૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે વેશ્યા હોય, તે પ્રમાણે કથન કરવું. પ્રત્યેક વેશ્યા પણ પ્રત્યેક જીવે અનંતવાર પ્રાપ્ત કરી હોવાથી સર્વ દંડકોમાં તે અપ્રથમ છે. અલેશી-પ્રથમ - અયોગી કેવળી અને સિદ્ધના જીવ અલેશી છે, તે ભાવ પ્રથમવાર જ પ્રાપ્ત થતો હોવાથી પ્રથમ છે. અલેશી ભાવ જીવ, મનુષ્ય અને સિદ્ધમાં જ હોય છે તેથી તેની જ પૃચ્છા કરી છે. (૬) દષ્ટિ દ્વાર:१३ सम्मदिट्ठीए णं भंते ! जीवेसम्मदिट्ठिभावेणं किं पढमे, पुच्छा?
गोयमा ! सिय पढमे, सिय अपढमे । एवं एगिदियवज्जं जाववेमाणिए । सिद्धे पढमे, णो अपढमे। पुहुत्तिया जीवा पढमा वि अपढमा वि, एवं जाववेमाणिया। सिद्धा પઢમા, ગો અપના I.
मिच्छादिट्ठीए एगत्तपुहुत्तेणंजहा आहारगा। सम्मामिच्छादिट्ठी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी, णवरंजस्स अस्थि सम्मामिच्छत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમ્યગુદષ્ટિ જીવ, સમ્યગુદષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ ! સમ્યગુદષ્ટિ જીવ કદાચિતુ પ્રથમ પણ હોય છે અને કદાચિતુ અપ્રથમ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય વૈમાનિક સુધી સર્વ દંડકોમાં જાણવું જોઈએ. સિદ્ધના જીવ સમ્યગુદષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનની અપેક્ષાએ જીવો પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય વૈમાનિક સુધી જાણવું જોઈએ. સર્વ સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી.
મિથ્યાદષ્ટિ ભાવની અપેક્ષાએ એકવચન અને બહુવચન સંબંધી સંપૂર્ણ કથન આહારક ભાવની સમાન છે. સમ્યગુમિથ્યા(મિશ્ર) દષ્ટિભાવની અપેક્ષાએ એકવચન અને બહુવચનથી સર્વ કથન સમ્યગ્દષ્ટિની સમાન છે. જે જીવોને મિશ્ર દષ્ટિ હોય, તેનું જ કથન કરવું જોઈએ. વિવેચન :સમ્યગુદષ્ટિ જીવ પ્રથમ-અપ્રથમ :- કોઈ પણ સમ્યગુદષ્ટિ જીવ, જ્યારે અનાદિ સંસાર પરિભ્રમણ કરતાં પહેલીવાર સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રથમ છે અને સમ્યગ્દર્શનથી પતિત થઈને બીજી, ત્રીજીવાર સમ્યગુદર્શન પ્રાપ્ત કરે ત્યારે તે અપ્રથમ છે. સંસારમાં અને પ્રત્યેક દંડકમાં સમ્યગ્દષ્ટિ જીવો અસંખ્ય હોય છે. તેમાં પ્રથમવાર સમકિત પ્રાપ્ત કરનાર જીવ પણ હોય છે અને અનેક વાર સમકિત પ્રાપ્ત કરનારા જીવ પણ હોય છે. તેથી તેના એકવચનમાં સિય પદમે, સિય અપને આ રીતે કથન છે અને બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવોમાં ઘણા જીવોને પ્રથમ વાર સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયું હોય અને ઘણા જીવોને અનેક વાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તેથી તેના માટે પદમા વિ અપમાનિ આ પ્રકારે કથન છે. એકેન્દ્રિયોને સમ્યગ્દર્શન નથી. તેથી સમ્યગ્દર્શન વિષયક કથન એકેન્દ્રિયોને છોડીને શેષ દંડકોમાં જ હોય છે. મિથ્યાદષ્ટિ જીવ અપ્રથમઃ-મિથ્યાદર્શન અનાદિ છે. તેથી મિથ્યાદષ્ટિ જીવમિથ્યાદષ્ટિભાવની અપેક્ષાએ
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર–૪
અપ્રથમ છે. ૨૪ દંડકમાં મિથ્યાત્વી જીવો હોય છે. તેમાં મિથ્યાત્વ ભાવ અપ્રથમ છે.
મિશ્રર્દષ્ટિ જીવ પ્રથમ-અપ્રથમ :- જે જીવ પહેલીવાર મિશ્ર દૃષ્ટિ પ્રાપ્ત કરે છે તેની અપેક્ષાએ પ્રથમ અને જે જીવ મિશ્રદષ્ટિથી ચ્યુત થઈને બીજી, ત્રીજીવાર પુનઃ મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ અપ્રથમ છે. પંચેન્દ્રિય જીવોમાં જ મિશ્રદષ્ટિ હોય છે. તેથી પાંચ એકેન્દ્રિય અને ત્રણ વિકલેન્દ્રિયોના, તે આઠ દંડક છોડી શેષ ૧૬ દંડકોમાં જ મિશ્ર દષ્ટિ હોય છે.
(૭) સંયત દ્વાર :
१४ संजए जीवे मणुस्से य एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी, असंजए जहा आहारए, संजयासजए जीवे पंचिंदियतिरिक्खजोणियमणुस्सा एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी णोसंजए णोअसंजए णोसंजयासंजए जीवे सिद्धे य एगत्तपुहुत्तेणं पढमे, जो अपढमे ।
ભાવાર્થ :- સંયત જીવ અને મનુષ્યનું કથન એકવચન અને બહુવચનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટ જીવની વક્તવ્યતાની સમાન જાણવું જોઈએ. અસંયતનું કથન આહારક જીવની સમાન જાણવું જોઈએ. સંયતાસંયત ભાવ જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ ત્રણે પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટની સમાન કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયત ભાવ જીવ અને સિદ્ધમાં એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી.
વિવેચનઃ
સંયત જીવ પ્રથમ-અપ્રથમ – સંયમ ભાવમાં સમુચ્ચય જીવ અને મનુષ્યનો જ સમાવેશ થાય છે. સમ્યગ્દષ્ટ ભાવની જેમ સંયમભાવ પણ જે જીવ પહેલીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ અને સંયમભાવથી પતિત થઈને અથવા અનેકવાર મનુષ્ય જન્મમાં પુનઃપુનઃ પ્રાપ્ત થાય તે અપેક્ષાએ અપ્રથમ છે. અસંયત જીવ-અપ્રથમ :– અસંયમભાવ અનાદિ છે. તેથી એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારકની સમાન અપ્રથમ છે.
*સંયતા-સંયત જીવ પ્રથમ-અપ્રથમ :– જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ સંયતાસંયતપણું હોય છે. તે પહેલીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ અને તે ભાવથી પતિત થઈને પુનઃ બીજી, ત્રીજીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ છે. નોસયત-નોઅસયત-નોસયતાસઁયત સિદ્ધ પ્રથમ ઃ– જીવ અને સિદ્ધને જ આ ભાવ હોય છે. આ ભાવ એક જ વાર આવે છે, તેથી તે પ્રથમ છે.
(૮) કષાય દ્વાર :
१५ सकसायी कोहकसायी जाव लोभकसायी एए एगत्तपुहुत्तेणं जहा आहारए। अकसायी जीवे सिय पढमे सिय अपढमे, एवं मणुस्से वि । सिद्धे पढमे, णो अपढमे; पुहुत्तेणं जीवा, मणुस्सा पढमा वि अपढमा वि । सिद्धा पढमा, जो अपढमा ।
ભાવાર્થ:- સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી, આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવની સમાન છે. અકષાયી જીવ કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
૩૭૫
આ રીતે અકષાયી મનુષ્ય પણ જાણવા જોઈએ. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી, બહુવચનથી અકષાયી જીવ અને મનુષ્ય પ્રથમ પણ હોય છે અને અપ્રથમ પણ હોય છે. સિદ્ધ જીવ બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :સકષાયીજીવ-અપ્રથમ– પ્રત્યેક જીવ આનાદિ કાલથી સકષાયી હોય છે, તેથી તે અપ્રથમ છે. ક્રોધાદિ ચાર કષાય પણ અનાદિથી હોય છે, તેથી અપ્રથમ છે. અકષાયી જીવ પ્રથમ-અપ્રથમ:- અકષાયીપણું જીવપદમાં, મનુષ્યપદમાં અને સિદ્ધમાં હોય છે. એક કે અનેક જીવ યથાખ્યાત ચારિત્ર- ઉપશાંત કષાય ભાવને જ્યારે પહેલીવાર પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ પ્રથમ અને તે ચારિત્રથી પતિત થઈને, ભવ-ભવાંતરમાં જ્યારે પુનઃ યથાખ્યાત ચારિત્ર અને ઉપશાંત કષાય ભાવને પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ અકષાયીપણું અપ્રથમ છે. ક્ષીણ કષાયભાવ એક જ વાર પ્રાપ્ત થાય છે. તેની અપેક્ષાએ તે પ્રથમ છે. તે ભાવથી જીવ પતિત થતો નથી. કારણ કે તે જીવ તે જ ભવમાં મોક્ષમાં જાય છે. અકષાયી સિદ્ધ એક કે અનેક હોય તે પ્રથમ છે, કારણ કે સિદ્ધને અકષાયભાવ એક જ વાર પ્રાપ્ત થાય છે. (૯) જ્ઞાન દ્વાર:१६ णाणी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी। आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी एगत्तपुहुत्तेणं एवं चेव, णवरं जस्स जं अत्थि । केवलणाणी जीवे मणुस्से सिद्धे य एगत्तपुहुत्तेणं पढमा,णो अपढमा । अण्णाणी, मइअण्णाणी,सुयअण्णाणी, विभंगणाणी एगत्तपुहुत्तेण जहा आहारए। ભાવાર્થ - જ્ઞાની જીવ, એકવચન અને બહુવચનથી સમ્યગુદષ્ટિ જીવની સમાન કદાચિત્ પ્રથમ અને કદાચિત અપ્રથમ હોય છે. આભિનિબોધિકજ્ઞાની યાવતુમન:પર્યવજ્ઞાની, એકવચન અને બહુવચનથી આ જ પ્રકારે છે પરંતુ જે જીવને જે જ્ઞાન હોય, તે પ્રમાણે કહેવું જોઈએ. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ આ સર્વ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવની સમાન અપ્રથમ છે. વિવેચન - શાની પ્રથમ-અપ્રથમ - અનાદિનો મિથ્યાત્વી જીવ જ્યારે પ્રથમવાર સમ્યગુ દર્શન પ્રાપ્ત કરે ત્યારે તેનું અજ્ઞાન, જ્ઞાનરૂપે પરિણત થાય છે. તેથી જ્ઞાન પ્રથમ છે. તે જ રીતે મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યવજ્ઞાન પ્રથમવાર પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ પ્રથમ છે અને તે જીવ જ્ઞાન ભાવથી પતિત થઈ જ્યારે બીજી, ત્રીજીવાર જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેની અપેક્ષાએ અપ્રથમ હોય છે. તેથી ચારે જ્ઞાન સમ્યગ્દષ્ટિની સમાન સિવ પદમ શિવ અષમ હોય છે. કેવળજ્ઞાની પ્રથમ જ હોય છે. કારણ કે કેવળજ્ઞાન જીવને પ્રથમ વાર અને એક જ વાર પ્રાપ્ત થાય છે. અજ્ઞાની અપ્રથમ :- અજ્ઞાની અથવા મતિ-શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની જીવ આહારક જીવની સમાન અપ્રથમ છે. કારણ કે અજ્ઞાન પણ અનાદિ કાલીન ભાવ છે તેમજ જીવને તે ભાવ અનંતવાર પ્રાપ્ત થાય છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
(૧૦) યોગ દ્વાર:|१७ सजोगी,मणजोगी, वयजोगी, कायजोगी एगत्तपुहुत्तेणंजहा आहारए, णवरंजस्स जोजोगो अत्थि । अजोगी जीक्मणुस्ससिद्धा एगत्तपत्तेणं पढमा, णो अपढमा । ભાવાર્થ:- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી, આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવોની સમાન અપ્રથમ હોય છે. જે જીવોને જે યોગ હોય, તેનું કથન કરવું જોઈએ. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ–આ સર્વ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન : - સયોગી અપ્રથમ :- સર્વ સંસારી જીવોને યોગ હોય જ છે. ત્રણ યોગમાંથી એક, બે કે ત્રણે યોગ હોય, પરંતુ યોગ ભાવ અનાદિકાલીન છે અને અનંતવાર પ્રાપ્ત થયો છે અને થશે. તેથી તે અપ્રથમ છે. અયોગી પ્રથમ - અયોગી કેવળી જીવ, મનુષ્ય અથવા સિદ્ધની અયોગાવસ્થા પ્રથમવાર જ પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રથમ છે. (૧૧) ઉપયોગ દ્વાર:१८ सागारोवउत्ता अणागारोवउत्ता एगत्तपुहुत्तेणंजहा अणाहारए । ભાવાર્થ- સાકરોપયોગી અને અનાકારોપયોગી એકવચન અને બહુવચનથી અનાહારક જીવોની સમાન છે. વિવેચન :સાકારોપયોગી અને અનાકારોપયોગી પ્રથમ અને અપ્રથમઃ - આ ભાવ સમુચ્ચય જીવમાંસિદ્ધજીવની અપેક્ષાએ પ્રથમ છે અને સંસારી જીવની અપેક્ષાએ અપ્રથમ છે. સર્વ સંસારી જીવોને બંને ઉપયોગ અનાદિકાલીન હોવાથી અપ્રથમ છે. પરંતુ સિદ્ધના સિદ્ધત્વયુક્ત સાકરોપયોગ અને અનાકારોપયોગ પ્રથમ જ હોય છે. (૧૨) વેદ દ્વાર:१९ सवेदगो जावणपुंसगवेदगो एगत्तपुहुत्तेणं जहा आहारए, णवरं जस्स जो वेदो अस्थि । अवेदओ एगत्तपुहुत्तेणं तिसु वि पदेसुजहा अकसायी॥ ભાવાર્થ- સવેદક યાવતનપુંસક વેદવાળા એકવચન અને બહુવચનથી આહારક જીવોની સમાન છે. જે જીવોને જે વેદ હોય, તે જ જાણવો જોઈએ. એકવચન અને બહુવચનથી અવેદક જીવ, મનુષ્ય અને સિદ્ધ, અકષાયી જીવની સમાન જાણવા જોઈએ. વિવેચન :સવેદી અપ્રથમ – સંસારી જીવોને વેદ અનાદિકાલથી છે, તેથી અપ્રથમ છે. અવેદી-પ્રથમ-અપ્રથમ - અવેદકપણુ જીવ, મનુષ્ય અને સિદ્ધમાં હોય છે, તેમાં સમુચ્ચય જીવ અને મનુષ્યમાં અવેદકપણું કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે. પ્રથમવાર અવેદીપણું પ્રાપ્ત કરે તે
Page #441
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
| ૩૭૭ |
અપેક્ષાએ પ્રથમ અને બીજી, ત્રીજીવાર અવેદીપણાને પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ અપ્રથમ છે અને સિદ્ધપદમાં સિદ્ધત્વની અપેક્ષાએ અવેદીપણું પ્રથમ જ છે, અપ્રથમ નથી. (૧૩) શરીર દ્વાર:२० ससरीरी जहा आहारए, एवं जावकम्मगसरीरी, जस्स जं अत्थि सरीरं, णवरं आहारगसरीरी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी। असरीरी जीवो सिद्धो एगत्तपुहुत्तेणं पढमो णो अपढमो। ભાવાર્થ - સશરીરી જીવ, આહારકની સમાન છે. આ રીતે યાવત્ કાર્મણ શરીરી જીવના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવને જે શરીર હોય, તેનું કથન કરવું જોઈએ. પરંતુ આહારક શરીરીના વિષયમાં એકવચન અને બહુવચનમાં સમ્યગુદષ્ટિ જીવની સમાન કથન કરવું જોઈએ. અશરીરી જીવ અને સિદ્ધ એક વચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :સશરીરી અપ્રથમ – આહારક શરીરને છોડીને ઔદારિક આદિ શરીરધારી જીવ અપ્રથમ છે. કારણ કે સંસારી જીવોને સશરીરીપણું અનાદિકાલીન છે. આહારક શરીરી એક અથવા અનેક જીવ, સમ્યગદષ્ટિની સમાન કદાચિત્ પ્રથમ, કદાચિત્ અપ્રથમ હોય છે. જે જીવ પ્રથમવાર આહારક શરીર બનાવે તે અપેક્ષાએ પ્રથમ અને બીજી, ત્રીજીવાર બનાવે તે અપેક્ષાએ અપ્રથમ છે. જીવને આહારક શરીરની પ્રાપ્તિ અનેક ભવની અપેક્ષાએ ચાર વાર જ થઈ શકે છે. અશરીરી-પ્રથમ-જીવ અને સિદ્ધ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, કારણ કે અશરીરીપણું એક જ વાર પ્રાપ્ત થાય છે. (૧૪) પર્યાપ્ત દ્વાર:२१ पंचहि पज्जत्तीहिं पंचहिं अपज्जत्तीहिं एगत्तपुहुत्तेणंजहा आहारए, णवरंजस्स जा अत्थि जाववेमाणिया णो पढमा, अपढमा । इमा लक्खण-गाहा
जो जेणं पत्तपुव्वो भावो, सो तेण अपढमओ होइ।
सेसेसु होई पढमो, अपत्तपुव्वेसु भावेसु॥ ભાવાર્થ:- પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ, એકવચન અને બહુવચનથી આહારકની સમાન છે. જેને જે પર્યાપ્તિ હોય, તેનું કથન કરવું જોઈએ, આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. અર્થાત્ તે પ્રથમ નથી, અપ્રથમ છે. પ્રથમ અપ્રથમના લક્ષણ આ પ્રમાણે છે
ગાથાર્થ જે જીવોને જે ભાવ(અવસ્થા) પૂર્વે પ્રાપ્ત હોય તથા જે ભાવ અનાદિકાલીન હોય, તે ભાવની અપેક્ષાએ તે જીવ અપ્રથમ કહેવાય છે અને જે ભાવ પ્રથમવાર જ પ્રાપ્ત થાય છે, પૂર્વે પ્રાપ્ત થયા નથી તેની અપેક્ષાએ તે જીવ પ્રથમ કહેવાય છે. વિવેચન :પર્યાપ્ત-અપર્યાપ્ત અપ્રથમ પ્રત્યેક જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભાવ અનાદિકાલીન છે. તેથી તે
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૭૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
x
x
x
x
5
x
x
x
x
5
x
x
અપ્રથમ છે. નિષ્કર્ષ :- જે ભાવ અનાદિકાલીન હોય અથવા અનેકવાર પ્રાપ્ત થતો હોય તે ભાવને અપ્રથમ અને જે
ભાવ એક જ વાર પ્રાપ્ત થતો હોય અથવા જે ભાવ જ્યારે પ્રથમવાર પ્રાપ્ત થાય ત્યારે તેને પ્રથમ કહે છે. પરંપરિં -પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ. પર્યાપ્તિઓ કુલ છ હોય છે. છએ પર્યાપ્તિનો પ્રારંભ એક સાથે થાય છે પરંતુ તેની પૂર્ણતા ભિન્ન-ભિન્ન સમયે થાય છે. તેમાં ભાષા અને મનપર્યાપ્તિની પૂર્ણતામાં અત્યંત અલ્પ સમયનું જ અંતર પડે છે. તેથી સૂત્રકાર ક્યારેક ભાષા અને મનપર્યાપ્તિની એક જ વિવક્ષા કરીને પાંચ પર્યાપ્તિનું કથન કરે છે. તે જ રીતે પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે ૨૪ દંડકના જીવો માટે પાંચ પર્યાપ્તિનું કથન કર્યું છે. અન્યત્ર વિશેષરૂપે નારકો અને દેવોના દંડકમાં પાંચ પર્યાપ્તિઓનું કથન છે. ૧૪ દ્વારમાં પ્રથમ–અપ્રથમ :|કમ| હાર
બોલ
પ્રથમ | અપ્રથમ કદાચિત પ્રઅપ્ર | ૧ | જીવદ્વાર | | સમુચ્ચય જીવ
૨૪ દંડકના જીવ
સિદ્ધના જીવ T૨ |આહારક આહારક- સમુચ્ચય જીવ, ૨૪ દંડકના જીવ
અનાહારાક- જીવ. અનાહારક- ૨૪ દંડકના જીવ
અનાહારક- સિદ્ધના જીવ | ૩ |ભવી ભવી– જીવ, ૨૪ દંડકના જીવ
અભવી– જીવ, ૨૪ દંડકના જીવ
નોભવી નોઅભવી- સિદ્ધ | ૪ |સંજ્ઞી સંસી-૧૬ દંડકના જીવ
અસંશી- જીવ, ૨૨ દંડકના જીવ
નોશી નોઅસંશી- જીવ, મનુષ્ય, સિદ્ધ પ લેિશ્યા સલેશી, ઇલેશી-જીવ, ૨૪ દંડકના જીવ,
અલેશી-જીવ, મનુષ્ય, સિદ્ધ ૬ દષ્ટિ સભ્ય દષ્ટિ– જીવ, ૧૬ દંડકના જીવ
સમ્યમ્ દષ્ટિ- સિદ્ધ મિથ્યાદષ્ટિ- જીવ, ૨૪ દંડકના જીવ
મિશ્રદષ્ટિ- જીવ, ૧૬ દંડકના જીવ ૭ સંયત સંયત- જીવ, મનુષ્ય
અસયત- જીવ, ૨૪ દંડકના જીવ સંયતાસંયત- જીવ, તિર્યચપંચેન્દ્રિય, મનુષ્ય
નોસંયત નોઅસંયત – સિદ્ધ ૮ કિષાય | | સકષાયી, ચારકષાયી–જીવ, ૨૪દંડકના જીવ
5
x
x
x
x
x
x
x
x
x
x
x
5
x
x
x
5
x
x
y
5
z
x
x
x
5
x
5
x
x
x
5
5
x
x
x
Page #443
--------------------------------------------------------------------------
________________
શતક—૧૮ : ઉદ્દેશક-૧
ક્રમ
દ્વાર
૯ જ્ઞાન
૧૨ વેદ
બોલ
અકષાયી– જીવ, મનુષ્ય અશાયી સિદ્ધ
૧૦ યોગ
૧૧ ઉપયોગ | સાકાર અનાારાપયોગ- વ
૨૪ દંડકના જીવ
સિદ્ધના જીવ
૧૩ |શરીર
સજ્ઞાન, ૪ જ્ઞાન– જીવ, ૨૪દંડકના (યોગ્ય) કેવળજ્ઞાન– જીવ, મનુષ્ય, સિદ્ધ
અજ્ઞાન, ત્રણઅજ્ઞાન– જીવ, ૨૪દંડકના જીવ સોગી, ત્રણ યોગ– જીવ, ૨૪દંડકના વ(યોગ્ય) અયોગી– જીવ, મનુષ્ય, સિદ્ધ
સર્વેદી, ત્રણવેદ— જીવ, ૨૪ દંડકના જીવ અહંદી–જીવ, મનુષ્ય અવેદી–સિદ્ધ
પ્રથમ
×
X
X
X
*
સશરીરી,૪ શરીર– જીવ, ૨૪ દંડકના જીવ(યોગ્ય) આહારક શરીર– જીવ, મનુષ્ય
અશરીરી– જીવ, સિદ્ધના જીવ
૪ પર્યાપ્તિ પાંચ પર્યા. પાંચ અપાં.– જીવ, ૨૪ દંડકના જવ ×
×
X
અપ્રથમ કદાચિત પ્ર૦ અપ્ર
*
X
X
X
X
X
X
X
૩૭૯
X
X
X
(૧) જીવ દ્વાર : ચરમ-અચરમ :
૨૨ નીવે ખંતે ! નીવમાવેગનિ પશ્મિ અનેિ?નોયમાં !ો ને, ગરિમા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, જીવત્વ જીવભાવ)ની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? ઉત્તરહે ગૌતમ ! ચરમ નથી, અચરમ છે.
૨૨ ખેર ખાતે ! હે વમાવેગં, પુષ્ણ ?ોયના !સિય વૃમિ, સિય અશ્મિ । एवं जाव माणिए । सिद्धे जहा जीवे ।
'.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિક, નૈયિક ભાવની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ચરમ છે અને કદાચિત્ અચરમ છે. આ રીતે વૈમાનિક સુધી જાળવું જોઈએ. સિદ્ધનું કથન જીવની સમાન છે અર્થાત્ અગરમ છે.
२४ जीवा णं पुच्छा ? गोयमा ! जो चरिमा, अचिरमा । णेरइया चरिमा वि अचरिमा વિ, નવલેમાળિયા । સિદ્ધા ના નીવા 1
ભાવાર્થ:- પ્રશ્ન- જીવો જીવત્વભાવથી ચરમ છે કે અચરમ ?
ઉત્તર– હે ગૌતમ ! જીવો ચરમ નથી, અચરમ છે. નૈયિકો, વૈયિકભાવથી ચરમ પણ છે અને અચરમ પણ છે. આ રીતે યાવત્ વૈમાનિક સુધી સમજવું જોઈએ. સિદ્ધોનું કથન જીવોની સમાન છે. અર્થાત્
Page #444
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી ભગવતી સૂત્ર–૪
અચરમ છે, ચરમ નથી.
વિવેચન :
પૂર્વ સૂત્રોમાં ૧૪ કારોના માધ્યમથી પ્રથમ અપ્રથમનું નિરૂપણ છે. તે જ ૧૪ દ્વા૨ોના માધ્યમથી આ સૂત્રોમાં ચરમ-અચરમનું પ્રતિપાદન છે.
ચરમ ઃ— જે સ્થાનમાં જે ભાવ અંતિમ હોય, ફરીથી પ્રાપ્ત થવાનો ન હોય તે ભાવને ચરમ કહે છે અથવા જે ભાવનો અંત થાય તેને ચરમ કહે છે. જેમ કે જે જીવ મોક્ષમાં જાય તેને કષાય ભાવનો અંત થઈ જાય છે. તેની અપેક્ષાએ તે ચરમ કહેવાય છે.
અચરમ – જે સ્થાનમાં જે ભાવ સદા રહેવાનો હોય, ફરીથી પ્રાપ્ત થવાનો હોય, તેને અચરમ કહે છે. જેમ કે– જીવના જીવત્વનો કયારેય અંત થવાનો નથી તેથી તે અચરમ છે અને નરકમાં કષાયભાવ પુનઃ પ્રાપ્ત થવાનો છે તેથી તે પણ અચરમ છે.
કદાચિત ચરમ કદાચિત્ અચરમ :- જે ભાવ કેટલાક જીવોને ચરમ હોય અને કેટલાક જીવોને અચરમ હોય તેને કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ કહે છે. જેમ કે સમુચ્ચય જીવમાં નૈરયિક આદિ ભાવ કોઈક જીવની અપેક્ષાએ ચરમ હોય અને કોઈક જીવની અપેક્ષાએ અચરમ હોય છે તેથી જીવમાં નૈયિક ભાવ કદાચિત્ ચરમ અને કદાચિત અચરમ છે.
૨૪ દંડકના જીવો ચરમ-અચરમઃ-જેનૈરયિક, નરકગતિમાંથી નીકળીને ફરી નૈરયિકપણે ઉત્પન્ન થવાનો ન હોય, તે જીવ નૈરયિક ભાવનો સદાને માટે અંત કરવાનો હોય તે ચરમ નૈયિક કહેવાય છે અને જે નૈયિક એકવાર નરકમાંથી નીકળીને ફરી અનેકવાર નરકમાં ઉત્પન્ન થવાનો હોય તે અચરમ નૈરિયક કહેવાય છે. આ રીતે ૨૪ દંડકોમાં ચરમ અચરમ જાળવા જોઈએ.
સિદ્ધ જીવ અચરમ– સિદ્ધત્વભાવ સાદિ અનંત છે, તેનો અંત થવાનો નથી, તેથી તે અચરમ છે.
(ર) આહારક દ્વાર ઃ
२५ आहार सव्वत्थ एगत्तेणं सिय चरिमे, सिय अचरिमे, पुहुत्तेणं चरिमा वि अचरिमा वि । अणाहारओ जीवो सिद्धो य एगत्तेण वि पुहुत्तेण वि णो चरिमे, अचरिमे । सेट्ठाणेसु गत्तपुहुत्तेणं जहा आहारओ ।
=
ભાવાર્થ :- આહારક સર્વત્ર એક વચનથી કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ હોય છે. બહુવચનથી આહારક ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. અનાહારક જીવ અને સિદ્ધ એકવચન અને બહુવચનથી ચરમ નથી અચરમ હોય છે. શેષ નૈરયિકાદિ સ્થાનોમાં અનાહારક, એકવચન અને બહુવચનથી અનાહારક જીવની સમાન કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ) છે.
વિવેચનઃ
આહારક ચરમ અચરમ :– આહારક જીવ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ હોય છે. જે જીવ મોક્ષે છે, તે ચરમ છે અને તે સિવાયના જીવ આહારક ભાવની અપેક્ષાએ અચરમ છે.
જાય
અનાહારક ચરમ અચરમ ઃ– સિદ્ધના જીવોનો અનાહારક ભાવ સાદિ અનંત હોવાથી અચરમ છે. પરંતુ
Page #445
--------------------------------------------------------------------------
________________
શતક–૧૮: ઉદ્દેશક-૧
૩૮૧
નારકાદિ સંસારી જીવોની અપેક્ષાએ તે કદાચિત્ ચરમ કદાચિતુ અચરમ છે. જે નારક વિગ્રહગતિમાં અનાહારક ભાવને પ્રાપ્ત થયો, તે જીવ ફરી કયારેય નારકપણે અનાહારક ભાવને પ્રાપ્ત ન કરવાનો હોય તો નારકપણાનો તેનો અનાહારક ભાવ ચરમ કહેવાય અને તે જીવ જો ફરી નરક ગતિમાં ઉત્પન્ન થતાં અનાહારક ભાવને પ્રાપ્ત કરવાનો હોય તો તેને અચરમ કહેવાય છે. આ રીતે નારક જીવ અનાહારક ભાવની અપેક્ષાએ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં સમજવું. (૩) ભવસિદ્ધિક દ્વાર:२६ भवसिद्धीओ जीवपए एगत्तपत्तेणं चरिमेणोअचरिमे, सेसट्ठाणेसुजहा आहारओ अभवसिद्धिओसव्वत्थ एगत्तपुहुत्तेणंणो चरिमे, अचरिमे। णोभवसिद्धीयणोअभवसिद्धीय जीवा सिद्धाय एगत्तपुहुत्तेण जहा अभवसिद्धीओ। ભાવાર્થ :- ભવસિદ્ધિક જીવ, એકવચન અને બહુવચનથી ચરમ છે, અચરમ નથી. શેષ સ્થાનોમાં આહારકની સમાન છે. અભવસિદ્ધિક સર્વત્ર એકવચન અને બહુવચનથી ચરમ નથી, અચરમ છે. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધ, એકવચન અને બહુવચનથી અભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :ભવસિલિક-ચરમ - ભવી જીવ મોક્ષે જાય છે, ત્યારે તેના ભવીપણાનો અંત થાય છે. તેથી તે ચરમ છે. અભવસિલિક-અચરમ - અભવી જીવોનો મોક્ષ થતો નથી, તેથી તે અચરમ છે. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક-અચરમ:- તે સિદ્ધ હોય છે, સિદ્ધત્વ ભાવનો ક્યારે ય અંત થતો નથી તેથી તે અચરમ છે. (૪) સંજ્ઞી દ્વાર:२७ सण्णी जहा आहारओ, एवं असण्णी वि । णोसण्णी-णोअसण्णी जीवपए सिद्धपए य अचरिमे, मणुस्सपए चरिमे एगत्तपुहुत्तेण । ભાવાર્થ- સંજ્ઞી અને અસંજ્ઞી જીવો આહારકની સમાન છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવ અને સિદ્ધ અચરમ છે. મનુષ્ય એકવચન અને બહુવચનથી ચરમ છે. વિવેચન : - સંજ્ઞી ચરમ અચરમ:- જે જીવ મોક્ષે જાય છે તેના સંજ્ઞીપણાનો અંત આવી જાય છે, તેની અપેક્ષાએ તે ચરમ અને જે જીવ મોક્ષે ન જાય તેની અપેક્ષાએ અચરમ છે. અસંશી ચરમ અચરમ – તે જીવો પણ સંજ્ઞીની જેમ ચરમ અને અચરમ હોય છે. નોસી નો અસલી ચરમ અચરમ :- સિદ્ધમાં નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણું સાદિ અનંત હોય છે. તેનો અંત થવાનો નથી તેથી તે અચરમ છે. પરંતુ કેવળી મનુષ્યમાં નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણુ ચરમ છે કારણ કે તે જીવ મોક્ષે જાય ત્યારે તેનો અંત થઈ જાય છે. જો કે જીવ સિદ્ધ ગતિમાં પણ નોસંજ્ઞી નોઅસંજ્ઞી જ કહેવાય છે. પરંતુ મનુષ્યગતિનો જે નોસંજ્ઞી નોઅસંજ્ઞીપણાનો ભાવ હતો તેનો અંત થાય છે. તેથી તે ચરમ છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર–૪
(૫) લેશ્મા દ્વાર :
२८ सलेस्सी जाव सुक्कलेस्सी जहा आहारओ, णवरं जस्स जा अत्थि । अलेस्सी जहा गोसणी णोअसण्णी ।
ભાવાર્થ :- સલેશી યાવત્ શુક્લલેશીનું કથન આહારકની સમાન છે. જેને જે લેશ્યા હોય તે જ કહેવી. અલેશી, નોસંજ્ઞી નોઅસંજ્ઞીની સમાન છે.
વિવેચનઃ
સલેશી ચરમ અચરમ :– અનાદિકાલથી જીવ સલેશી છે પરંતુ જ્યારે તે જીવ મોક્ષે જાય છે ત્યારે તેનો અંત થાય છે. તે અપેક્ષાએ તે ચરમ અને જે મોક્ષે જતાં નથી તે જીવોની અપેક્ષાએ અચરમ છે.
અલેશી ચરમ અચરમ :– તેમાં સિદ્ધમાં અલેશીપણું અચરમ છે કારણ કે તેનો અંત થવાનો નથી. પરંતુ મનુષ્યમાં અલેશીપણું ચરમ છે. કારણ કે તે જીવ મોક્ષે જાય ત્યારે તેનો અંત થાય છે.
(૬) સમ્યગદષ્ટિ દ્વાર :
२९ सम्मदिट्ठी जहा अणाहारओ, मिच्छादिट्ठी जहा आहारओ, सम्मामिच्छादिट्ठी एगिंदिय विगलिंदियवज्जं सिय चरिमे, सिय अचरिमे, पुहुत्तेणं चरिमा वि अचरिमा वि। ભાવાર્થ:- સમ્યગ્દષ્ટ, અનાહારકની સમાન છે. મિથ્યાદષ્ટિ આહારકની સમાન છે. સમ્યગ્મિથ્યાદષ્ટિ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. બહુવચનથી તે ચરમ પણ છે અને અચરમ પણ છે.
વિવેચનઃ
સમ્યગ્દષ્ટિ ચરમ અને અચરમ ઃ– સિદ્ધનું સમ્યગ્દર્શન અચરમ છે. કારણ કે તે સમ્યગ્દર્શનથી ક્યારે ય પતિત થતા નથી. સમ્યગ્દષ્ટિ નૈરયિક આદિ જે જીવ નરકભવમાં સમ્યગ્દર્શનને પુનઃ પ્રાપ્ત કરશે નહીં, તે નરકભવમાં સમ્યગ્દર્શનની અપેક્ષાએ ચરમ છે અને તેનાથી ભિન્ન અચરમ છે.
મિથ્યાદષ્ટિ ચરમ, અચરમ :– જે જીવ મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને ક્રમશઃ મોક્ષને પ્રાપ્ત કરશે તેનું મિથ્યાત્વ ચરમ છે અને જે જીવ કદાપિ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે નહીં, તેવા જીવોનું મિથ્યાત્વ અચરમ છે. મિથ્યાદષ્ટિ નૈરયિક આદિ જે મિથ્યાત્વ સહિત નૈરયિકાદિપણું પુનઃ પ્રાપ્ત કરશે નહીં, તે ચરમ અને તેનાથી ભિન્ન અચરમ છે.
મિશ્રર્દષ્ટિ ચરમ અને અચરમઃ— જે જીવ મિશ્રદષ્ટિનો ત્યાગ કરી, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી મોક્ષે જવાનો છે તે જીવ મિશ્ર દષ્ટિ ફરીવાર પ્રાપ્ત કરવાનો નથી; તેની અપેક્ષાએ ચરમ છે અને તેનાથી ભિન્ન જીવોની અપેક્ષાએ અચરમ છે. મિશ્રદષ્ટિ પંચેન્દ્રિયમાં જ હોય છે.
કે
એકેન્દ્રિયને છોડીને શેષ ૧૯ દંડકમાં સમ્યગ્દષ્ટિ હોય છે. કારણ કે આગમાનુસાર એકેન્દ્રિયમાં સાસ્વાદન સમકિત નથી.
(૭) સંયત દ્વાર :
३० संजओ जीवो मणुस्सो य जहा आहारओ, असंजओ वि तहेव, संजयासजए वि
Page #447
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
[ ૩૮૩ ] तहेव, णवरंजस्स जंअत्थि । णोसंजयणोअसंजयणोसंजयासंजओ जहाणोभवसिद्धीय णोअभवसिद्धीओ। ભાવાર્થ:- સંયત જીવ અને મનુષ્ય, આહારકની સમાન છે. અસંયત અને સંયતાસંયતનું કથન પણ તે જ રીતે જાણવું. જેને જે ભાવ હોય તે જાણવું જોઈએ. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :સંયત જીવ ચરમ-અચરમ-જે જીવ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો હોવાથી તેને પુનઃ સંયમ પ્રાપ્ત થતો નથી તેથી તે ચરમ અને જે જીવ એકવાર સંયમભાવથી પતિત થઈ પુનઃ સંયમ પ્રાપ્ત કરવાનો હોય તે અચરમ હોય છે. સમુચ્ચય જીવમાં એક મનુષ્યને સંયમ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈને નહીં.
અસંયત અને સંયતાસંયત(દેશવિરતિ)ચરમ અને અચરમ બંને પ્રકારના છે. જે જીવો અસંતપણાનો અંત કરીને સંયતપણું પ્રાપ્ત કરે છે, તેની અપેક્ષાએ અસંયતભાવ ચરમ અને જે જીવ કદાપિ અસંતપણાનો અંત કરશે નહીં તેની અપેક્ષાએ અચરમ છે. તે જ રીતે દેશવિરતિપણામાં પણ ચરમ અને અચરમ બંને ભંગ હોય છે. દેશવિરતિપણું જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ત્રણેમાં હોય છે.
નોસયત-નોઅસંયત-નોસંયતાસયત (સિદ્ધ) અચરમ હોય છે. કારણ કે સિદ્ધત્વ નિત્ય હોય છે. (૮) કષાય દ્વાર:
३१ सकसायी जावलोभकसायी सव्वट्ठाणेसुजहाआहारओ, अकसायी जीवपए सिद्धे यणो चरिमो, अचरिमो;मणुस्सपए सिय चरिमो, सिय अचरिमो। ભાવાર્થ:- સકષાયી યાવત લોભકષાયી, આ સર્વ સ્થાનોમાં આહારકની સમાન છે. અકષાયી જીવ અને સિદ્ધ ચરમ નથી, અચરમ છે. મનુષ્યમાં કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. વિવેચન :
સકષાયી ચરમ અચરમ- જે જીવ કષાય ભાવનો સર્વથા ત્યાગ કરીને સર્વ કર્મનો ક્ષય કરીને, મોક્ષ પ્રાપ્ત કરશે તે ચરમ છે અને અન્ય જીવ અચરમ છે. અકષાયી ચરમ અને અચરમ - સિદ્ધના જીવોનો અકષાયી ભાવ સાદિ અનંત છે તેથી તે અચરમ છે અને મનુષ્યમાં અકષાયી ભાવ કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. જે મનુષ્ય અકષાયી ભાવને પુનઃ પ્રાપ્ત કરશે નહીં, જે જીવ મનુષ્ય જન્મમાંથી જ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે તે મનુષ્યનો અકષાય ભાવ ચરમ છે. પરંતુ જે જીવ અકષાયભાવને પ્રાપ્ત કરીને ત્યાંથી પતિત થઈને પુનઃ સકષાયી થઈને અકષાયભાવને પ્રાપ્ત કરે તે જીવની અપેક્ષાએ અકષાય ભાવ અચરમ છે. (૯) જ્ઞાનદ્વાર :३२ णाणी जहा समदिट्ठी सव्वत्थ, आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी जहा आहारओ, णवरंजस्सजअत्थि । केवलणाणी जहाणोसण्णीणोअसण्णी,अण्णाणी जाव
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
विभंगणाणी जहा आहारओ। ભાવાર્થ :- જ્ઞાનીનું કથન સમ્યગુદષ્ટિની સમાન છે. આભિનિબોધિક જ્ઞાનીથી મન:પર્યવ જ્ઞાની, આહારકની સમાન છે. જેને જે જ્ઞાન હોય, તેનું કથન કરવું જોઈએ. કેવળજ્ઞાનીનું કથન નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની સમાન છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની, આહારકની સમાન છે. વિવેચન :જ્ઞાની ચરમ અને અચરમ - સિદ્ધોનું જ્ઞાન અચરમ છે, કારણ કે તેનું જ્ઞાન સાદિ અનંત છે. શેષ જે જીવોને જ્ઞાન સહિત નારકતાદિની પ્રાપ્તિ પુનઃ અસંભવ છે તે ચરમ છે.
મતિજ્ઞાની આદિ ચાર શાનવાળા ચરમ અને અચરમ બંને પ્રકારે હોય છે. જે જીવ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જવાથી મતિજ્ઞાન આદિને પુનઃ પ્રાપ્ત કરતા નથી, તે ચરમ છે, શેષ અચરમ છે. કેવળજ્ઞાની અચરમ હોય છે. અજ્ઞાની ચરમ અને અચરમ-જે જીવો અજ્ઞાનભાવનો નાશ કરી જ્ઞાન મેળવી ક્રમશઃ મોક્ષે જવાના હોય તેનો અજ્ઞાનભાવ ચરમ છે અને જે જીવો મોક્ષે જવાના નથી, તેનો અજ્ઞાનભાવ અચરમ હોય છે. (૧૦) યોગ દ્વાર:३३ सयोगी जावकायजोगी जहा आहारओ, जस्स जोजोगो अत्थि । अजोगी जहा णोसण्णीणोअसण्णी। ભાવાર્થ:- સયોગી યાવતું કાયયોગી. આહારકની સમાન છે, જેને જે યોગ હોય તેનું કથન કરવું. અયોગી જીવનું કથન નોસંજ્ઞી નોઅસંજ્ઞીની સમાન છે. વિવેચન :સયોગી ચરમ અને અચરમ-જે જીવ સયોગીપણાને છોડી અયોગીપણું પામી મોક્ષે જાય તેની અપેક્ષાએ સયોગીપણું ચરમ છે અને મોક્ષે ન જાય તે જીવોની અપેક્ષાએ અચરમ છે. અયોગી ચરમ અને અચરમ - ચૌદમા ગુણસ્થાને રહેલા મનુષ્યનું અયોગીપણું ચરમ છે અને સિદ્ધોનું અયોગીપણું અચરમ છે, કારણ કે તેનો અંત થવાનો નથી. (૧૧) ઉપયોગ દ્વાર:३४ सागारोवउत्तो अणागारोवउत्तोयजहा अणाहारओ। ભાવાર્થ:- સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવ અનાહારકની સમાન છે. વિવેચન :સાકારોપયોગ, અનાકારોપયોગ ચરમ અચરમ:- સિદ્ધના જીવમાં બંને ઉપયોગ સદા રહેવાના છે તેથી તે અચરમ છે. પરંતુ નરકાદિ ગતિની અપેક્ષાએ તે કદાચિત્ ચરમ કદાચિત્ અચરમ છે. (૧૨) વેદ દ્વાર:|३५ सवेदओ जावणपुंसगवेदओजहा आहारओ, अवेदओ जहा अकसायी।
Page #449
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
૩૮૫
ભાવાર્થ:- સવેદી યાવત્ નપુંસકવેદી, આહારકની સમાન છે. અવેદક, અકષાયીની સમાન છે. વિવેચન :સવેદી ચરમ અચરમ-જે જીવ સવેદીપણાને છોડીને અવેદીપણું પામી ક્રમશઃ મોક્ષે જાય છે તેની અપેક્ષાએ સવેદીપણું ચરમ અને તેનાથી ભિન્ન જીવો અચરમ છે. આ રીતે ત્રણે વેદમાં ચરમ-અચરમ બંને હોય. અવેદી ચરમ અને અચરમ -સિદ્ધના જીવોનું અવેદીપણું સાદિ અનંત છે. તેથી અચરમ છે અને મનુષ્યમાં જે મોક્ષે જાય તેની અપેક્ષાએ ચરમ અને જે મનુષ્ય અવેદી ભાવથી પતિત થઈ પુનઃ તે ભાવને પ્રાપ્ત કરવાના છે તે જીવોની અપેક્ષાએ અચરમ છે. (૧૩) શરીર દ્વાર:३६ सरीरी जावकम्मगसरीरी जहा आहारओ, णवरंजस्स जंअस्थि । असरीरी जहा णोभवसिद्धीयणोअभवसिद्धीओ। ભાવાર્થ - સશરીરી યથાવત્ કાર્મણશરીરીનું કથન આહારકની સમાન છે. જેને જે શરીર હોય, તેનું કથન કરવું જોઈએ. અશરીરીનું કથન નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકની સમાન છે. વિવેચન :સશરીરી ચરમ અચરમ - ચરમ શરીરી જીવોનો સશરીરીભાવ ચરમ છે અને અચરમ શરીરી જીવોનો શરીરભાવ અચરમ છે. અશરીરી અચરમ-તે સિદ્ધના જીવો જ હોય છે. તેનો અશરીરી ભાવ સાદિ અનંત છે. તેથી તે અચરમ છે. (૧૪) પર્યાતિ દ્વાર:३७ पंचहिं पज्जत्तीहिं पंचहिं अपज्जत्तीहिं जहा आहारओ, सव्वत्थ एगत्तपुहुत्तेणं दंडगा भाणियव्वा । इमा लक्खणगाहा
जो जंपाविहिइ पुणो, भावं सो तेण अचरिमो होइ ।
अच्वंतविओगो जस्स, जेण भावेण सो चरिमो। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિઓથી અપર્યાપ્તાનું કથન આહારકની સમાન છે. આ ચૌદદંડક(સૂત્રાલાપક)માં સર્વત્ર એકવચન અને બહુવચનથી જાણવા જોઈએ. ચરમ અચરમનું લક્ષણ આ પ્રમાણે છેગાથાર્થ :- જે જીવને જે ભાવ પુનઃ પ્રાપ્ત થશે તે ભાવની અપેક્ષાએ તે જીવ “અચરમ' કહેવાય છે. જે જીવને જે ભાવનો સર્વથા વિયોગ થઈ જાય છે અર્થાત્ જે ભાવનો અંત આવી જાય છે, તે ભાવની અપેક્ષાએ તે જીવ, ચરમ કહેવાય છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન - પર્યાપ્ત અને અપર્યાપ્ત ચરમ અચરમ :- મોક્ષગામી જીવોની અપેક્ષાએ ચરમ અને તેનાથી ભિન્ન જીવોની અપેક્ષાએ અચરમ છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
| ૩૮s |
શ્રી ભગવતી સૂત્ર-૪
ચરમ | અચરમ
કદાચિત્ ચ.એચ.
|
[>
x
x
X
x
x
X
x
x
x
5
x
x
x
5
x
3
x
x
5
X
x
3
x
X
x
3
૧૪ તારમાં ચરમ-અચરમ :કિમ દ્વાર
ઉત્તર ભેદ | ૧ | જીવ
સમુચ્ચય જીવ ૨૪ દંડકના જીવ
સિદ્ધ જીવ ગ ૨ | આહાર, આહારક- જીવ, ૨૪ દંડક
અનાહારક- જીવ, ૨૪ દંડક
અનાહારક સિદ્ધ | ૩ | ભવી ભવસિલિક-જીવ, ૨૪ દંડક
અભાવસિવિક જીવ, ૨૪ દંડક
નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધક- સિદ્ધ ૪ | સંજ્ઞી સંજ્ઞી અસશીજીવ, ૨૪ દંડક
નોશી નોઅસશી- મનુષ્ય
નોશી નોઅસંશી- સિદ્ધ || ૫ | વેશ્યા સલેશી, છ લેશી-જીવ, ૨૪ દંડક
અલેશી-જીવ, સિદ્ધ
અલેશી–મનુષ્ય ૬ | દષ્ટિ સમદષ્ટિ–૧૯ દંડક
સમદષ્ટિ– સિદ્ધ મિથ્યાદષ્ટિ-જીવ, ૨૪ દંડક
મિશ્ર દષ્ટિ- જીવ, ૧૬દંડક | ૭ | સંયત સયત- જીવ, મનુષ્ય
અસંયત- જીવ, ૨૪ દંડક સંયતાસંયત- જીવ, તિર્યચપંચે. મનુષ્ય
નોસંયત નોઅસંયત – સિદ્ધ T૮ | કષાય સકષાયી-જીવ, ૨૪ દંડક
ચાર કષાય- જીવ, ૨૪ દંડક અકષાયી–જીવ, મનુષ્ય
અકષાયી-સિદ્ધ | ૯ | જ્ઞાન
પ્રથમ ચાર જ્ઞાન- ૧૯ દંડક કેવળજ્ઞાન- મનુષ્ય કેવળજ્ઞાન- જીવ, સિદ્ધ ત્રણ અજ્ઞાન– જીવ, ૨૪ દંડક
x
*
x
x
x
*
x
*
x
*
x
*
x
*
x
*
x
*
x
*
x
*
x
*
x
*
5
*
x
*
x
*
Page #451
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
૩૮૭
ક્રમ
દ્વાર |
ચરમ | અચરમ કદાચિત્ ચ.-એચ.
x
x
x
x
યોગ
x
x
5
x
x
5
૧૧ | ઉપયોગ
x
x
x
5
ઉત્તર ભેદ સમુચ્ચય જ્ઞાની- જીવ, ૨૪ દંડક સમુચ્ચય અશાની-જીવ, ૨૪ દંડક સયોગી, ત્રણ યોગ-જીવ, ૨૪ દંડક અયોગી–મનુષ્ય અયોગી-જીવ, સિદ્ધ બને ઉપયોગ– જીવ, ૨૪ દંડક બને ઉપયોગ- સિદ્ધ સવેદી, ત્રણ વેદ- જીવ, ૨૪ દંડક અવેદી-જીવ, મનુષ્ય અવેદી-સિદ્ધ સશરીરી- જીવ, ૨૪ દંડક પાંચ શરીરી-જીવ, યોગ્ય દંડક અશરીરી-સિદ્ધ ૫, પર્યાપ્તિ-જીવ, યોગ્ય દંડક ૫, અપર્યાપ્તિ-જીવ, યોગ્ય દંડક
x
x
x
x
x
x
x
x
[૧૪] પર્યાપ્તિ
x
x
x
x
-
તે શતક ૧૮/૧ સંપૂર્ણ
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-ર
વિશાખા
વિશાખા નગરીમાં ભગવાનનું સમોસરણ:| १ तेणं कालेणं तेणं समएणं विसाहाणामणयरी होत्था, वण्णओ। बहुपुत्तिए चेइए, वण्णओ। सामी समोसढे जावपज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे, एवं जहा सोलसमसए बिइयउद्देसएतहेव दिव्वेणंजाणविमाणेणं आगओ। णवरंएत्थ आभियोगा वि अत्थि जावबत्तीसइविहंणट्टविहिं उवदंसेइ, उवदसेत्ता जावपडिगए। ભાવાર્થ:- તે કાલે, તે સમયે વિશાખા નામની નગરી હતી. ત્યાં બહુપુત્રિક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. એક સમયે ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ એકઠી થઈ અને પર્યાપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે શક્ર, દેવેન્દ્ર દેવરાજ, વજપાણિ, પુરંદર ઇત્યાદિ વિશેષણયુક્ત શક્રેન્દ્ર શતક-૧૬ર અનુસાર દિવ્ય યાનમાં બેસીને ત્યાં આવ્યા. વિશેષતા એ છે કે અહીં આભિયોગિક દેવો પણ સાથે હતા, ઇન્દ્ર બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી અને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ફરી ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિશાખા નગરીમાં પ્રભુનું પદાર્પણ, શક્રેન્દ્રનું ત્યાં આગમન અને ૩ર પ્રકારની નાટ્યવિધિના પ્રદર્શનનું નિરૂપણ છે. ગાવિમળ :- પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્ર દિવ્ય-યાનમાં બેસીને આવ્યા તેવો ઉલ્લેખ છે. વૈમાનિક દેવોના વિમાન બે પ્રકારના છે. એક વિમાન તેના પરિવાર સહિતના આવાસરૂપ હોય છે અને બીજા પ્રકારનું વિમાન તેની મુસાફરીનું હોય છે, તેને યાન વિમાન કહે છે. અહીં બીજા પ્રકારના વિમાનનો ઉલ્લેખ છે. શકેન્દ્રનો પૂર્વભવઃ કાર્તિક શ્રેષ્ઠી :
२ भंते !त्ति भगवंगोयमेसमणं भगवंमहावीरं जावएवं वयासी-एवं जहा तईयसए ईसाणस्स वत्तव्वया तहेवकूडागारदिट्ठतो, तहेव पुव्वभवपुच्छा जावअभिसमण्णागया?
__ गोयमा !त्तिसमणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी- एवंखलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणापुरे णामंणयरे होत्था, वण्णओ। सहस्संबंवणे उज्जाणे, वण्णओ। तत्थ णंहत्थिणापुरेणयरे कत्तिए णामसेट्टी
Page #453
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૨
[ ૩૮૯ ]
परिवसइ, अड्डे जाव अपरिभूए; णेगमपढमासणिए, णेगमट्ठसहस्सस्स बहुसुकज्जेसुय कारणेसुयकोडुबेसुय एवं जहा रायप्पसेणइज्जे चित्ते जावचक्खुभूए,णेगमट्ठसहस्सस्स सयस्स य कुटुंबस्स आहेवच्चं जावकारेमाणे पालेमाणे,समणोवासए, अभिगयजीवाजीवे जावविहरइ। શબ્દાર્થ:- વેનેજુ = ગૃહનિર્માણ તથા સ્વજન સન્માન આદિકાર્યોમાં વારસુ = અભીષ્ટ વાતોના કારણોમાં, અથવા કૃષિ, પશુપાલન, વાણિજ્યાદિ અભીષ્ટ વસ્તુઓની પ્રાપ્તિના કારણોમાં રાહુલg = કૌટુંમ્બિક મનુષ્યોના વિષયમાં નામપદમાસાગર = વ્યાપારીઓમાં પ્રથમ સ્થાન રાખનારા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ પ્રકારે સંબોધિત કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું– જે રીતે શતક-૩/૧માં ઈશાનેન્દ્રનું વર્ણન છે તે જ રીતે અહીં પણ શક્રેન્દ્ર સંબંધી વર્ણનમાં કૂટાગાર શાળાનું દષ્ટાંત અને પૂર્વભવ સંબંધી પ્રશ્ન સમજવો યાવત્ હે ભગવન્! તેનું શું કારણ છે કે શક્રેન્દ્રને તે દિવ્ય ઋદ્ધિ સમ્મુખ થઈ છે?
ઉત્તર- હે ગૌતમ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને સંબોધન કરીને કહ્યું- તે કાલે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં “કાર્તિક' નામના શ્રેષ્ઠી રહેતા હતા. જે ધનિક યાવત્ અપરાભૂત હતા. તેને વણિકોમાં અગ્રસ્થાન પ્રાપ્ત થયું હતું. તે એક હજાર આઠ વ્યાપારીઓને અનેક કાર્યોમાં, કારણોમાં અને કૌટુમ્બિક વ્યવહારોમાં પૂછવા યોગ્ય ભાવ ચક્ષુરૂપ હતા. જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં ચિત્ત સારથીનું વર્ણન છે, તે જ રીતે અહીં પણ સમજવું જોઈએ. તે કાર્તિક શેઠ એક હજાર આઠ વ્યાપારીઓ તથા પોતાના કુટુંબ પર આધિપત્ય ભોગવતા યાવત્ તેઓનું પાલન કરતા રહેતા હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા. વિવેચન :ના થપ્પાને - રાજપ્રશ્રીય સૂત્રના પાઠ અનુસાર કાર્તિક શેઠના કેટલાક વિશેષણો આ પ્રમાણે છે– મસુ = મંત્રણા કે વિચાર વિમર્શ કરવામાં મુશ્કેલું = ગોપનીય વાતોના વિષયમાં, રહસેસુ = સામાજિક અથવા કૌટુમ્બિક રહસ્યમય અથવા એકાંતમાં કરવા યોગ્ય વાતોમાં, વવજુ = પારસ્પરિક વ્યવહારોમાં, લેણદેણમાં, foછપશુ = નિશ્ચયોમાં–કેટલીક વાતોના નિર્ણયમાં, મેહબૂ = મેઢીભૂત-જે રીતે ભૂસામાંથી ધાન્ય કાઢવા માટે ખળાની મધ્યમાં એક સ્તંભ સ્થિત કરાય છે. જેને કેન્દ્રમાં રાખીને બળદ ચારે તરફ ફરે છે. તે રીતે જેને કેન્દ્રમાં રાખીને સર્વ કુટુંબીજનો અને વ્યાપારીઓ વિચાર વિમર્શ કરે છે, તે કેન્દ્રભૂત વ્યક્તિને મેઢીભૂત કહે છે. પના = પ્રત્યક્ષાદિ પ્રમાણની જેમ જેની વાત પ્રમાણિત થાય છે. તેને પ્રમાણભૂત માનીને ઉચિતકાર્યમાં પ્રવૃત્તિ અને અનુચિત કાર્યથી નિવૃત્તિ થાય છે. મારે-આધાર = જેમ આધાર, આધેયને ઉપકારક બને છે, તે જ રીતે જે વ્યક્તિ આધાર લેનારને સર્વ કાર્યોમાં ઉપકારી બને છે. માનવન = આલમ્બન–સહારો-વિપત્તિ કે પતનની ગર્તામાં પડતા જીવોને રસ્સી આદિની જેમ જે સહાયભૂત હોય તે. વહુ = ચક્ષુભૂત પથ પ્રદર્શક, પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂ૫ વિવિધ કાર્યોમાં જે પથપ્રદર્શક હોય તે. શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મકથા શ્રવણ:| ३ तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा आइगरे जहा सोलसमसए तहेव जाव
Page #454
--------------------------------------------------------------------------
________________
| उ८० |
શ્રી ભગવતી સૂત્ર-૪
समोसढे जावपरिसा पज्जुवासइ । तएणं से कत्तिए सेट्ठी इमीसे कहाए लद्धढे समाणे हट्ठतुढे, एवं जहा एक्कारसमसए सुदंसणे तहेव णिग्गओ जावपज्जुवासइ । तएणं मुणिसुव्वए अरहा कत्तियस्स सेट्ठिस्स धम्मकहा जावपरिसा पडिगया। ભાવાર્થ:- તે કાલે, તે સમયે ધર્મની આદિ કરનાર ઇત્યાદિ શતક-૧૬/૫ ના વર્ણનાનુસાર શ્રી મુનિસુવ્રત તીર્થકર ત્યાં પધાર્યા. પરિષદ પર્યાપાસના કરવા લાગી. કાર્તિક શેઠ ભગવાનના પદાર્પણને સાંભળીને અત્યંત પ્રસન્ન થયા, શતક-૧૧/૧૧ માં કથિત સુદર્શન શેઠની સમાન વંદન કરવા માટે નીકળ્યા. પ્રભુ પાસે જઈને, વંદન નમસ્કાર કરીને તે પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ તે મહાન પરિષદ અને કાર્તિક શેઠને ધર્મકથા કહી. પરિષદ પાછી ફરી ગઈ. કાર્તિક શેઠની ધર્મશ્રદ્ધા :
४ तएणं से कत्तिए सेट्ठी मुणिसुव्वए जावणिसम्म हट्ठतुढे उठाए उढेइ, उठाए उढेत्ता मुणिसुव्वयं जाव एवं वयासी- एवमेयं भंते ! जावसे जहेयं तुब्भे वदह, णवरं देवाणुप्पिया !णेगमट्ठसहस्संआपुच्छामि, जेट्टपुतंचकुडुबेठावेमि,तएणं अहंदेवाणुप्पियाणं अंतियं पव्वयामि । अहासुहं जावमा पडिबंध। ભાવાર્થ - કાર્તિક શેઠ ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, અવધારણ કરીને પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ઊભા થયા અને વિનયપૂર્વક કહ્યું- હે ભગવન્! આપનું પ્રવચન યથાર્થ છે. હું મારા એક હજાર આઠ મિત્રોને પૂછીને અને જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને, આપની પાસે પ્રવ્રજિત થવાની ઈચ્છા રાખું છું. ત્યારે પ્રભુએ કહ્યું- હે દેવાનુપ્રિય! જે રીતે આપને સુખ થાય તે રીતે કરો, ધર્મ સાધનામાં विसंबन शे. વ્યાપારીઓ સાથે સંયમ સ્વીકારવાની વિચારણા -
५ तएणंसेकत्तिए सेट्ठी जावपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिाणापुरे णयरे जेणेव सए गेहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता णेगमट्ठसहस्संसद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया !मए मुणिसुव्वयस्स अरहओ अतिय धम्मे णिसते, सेवियमे धम्मेइच्छिए, पडिच्छिए, अभिरुइए । तएणं अहंदेवाणुप्पिया !संसारभयुव्विग्गे जावपव्वयामि,तंतुब्भेणं देवाणुप्पिया ! किं करेइ, किंववसइ, किं भेहियइच्छिए, किं भे सामत्थे ? तएणं तं णेगमट्ठसहस्सं पि कत्तियं सेटुिं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया!संसारभयुव्विग्गा जावपव्वइस्संति, अम्हं देवाणुप्पिया ! किं अण्णे आलबणे वा, आहारे वा, पडिबंधे वा ? अम्हे विणं देवाणुप्पिया ! संसारभयुव्विग्गा भीया जम्मणमरणाणंदेवाणुप्पिएहिं सद्धिमुणिसुव्वयस्स अरहओ अंतियं मुंडा भवित्ता अगाराओ जावपव्वयामो। ભાવાર્થ - કાર્તિક શેઠ તે ધર્મ પરિષદમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવ્યા. ઘેર આવીને પોતાના એક હજાર આઠ વ્યાપારી મિત્રોને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! મેં અરિહંત
Page #455
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૨
૩૯૧ |
મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ અને પ્રિય લાગ્યો છે. હે દેવાનુપ્રિયો ! હું તે ધર્મને સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. હું તેમની સમીપે પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. તમે શું કરવા ઈચ્છો છો? શું પ્રવૃત્તિ કરવા ઈચ્છો છો, તમને શું ઈષ્ટ છે અને તમારું શું સામર્થ્ય છે?
તે એક હજાર આઠ વ્યાપારીઓએ કાર્તિક શેઠને કહ્યું- હે દેવાનુપ્રિય! જો આપ સંસારનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરશો, તો અમારે માટે અહીં બીજું કોણ આલંબન છે, કોનો આધાર છે અને કોનો પ્રતિબંધ છે? અર્થાત્ અમોને કોણ રોકનાર છે? તેથી હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ તથા જન્મ અને મરણથી ભયભીત થયા છીએ. અમે પણ આપની સાથે આગારવાસનો ત્યાગ કરીને અરિહંત મુનિસુવ્રત સ્વામી પાસે મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરશું. સંયમ સ્વીકારવાની પૂર્વ તૈયારી :
६ तएणं से कत्तिए सेट्ठी तंणेगमट्ठसहस्सं एवं वयासी-जइ णं देवाणुप्पिया ! संसारभयुबिग्गा भीया जम्मणमरणाणंमए सद्धिं मुणिसुव्वयस्स जावपव्वयह, तंगच्छह णं तुम्भे देवाणुप्पिया !सएसुगिहेसु, विपुलं असणं जावउवक्खडावेह, मित्तणाई जाव जेट्ठपुत्तं कुटुंबे ठावेह, ठावेत्ता तं मित्तणाइ जाव जेट्ठपुत्ते आपुच्छह, आपुच्छेत्ता पुरिससहस्सवाहिणीओसीयाओ दुरूहह,दुरूहित्ता मित्तणाई जावपरिजणेणंजेटुपुत्तेहिं य समणुगम्ममाणमग्गा सव्वड्ढीए जावरवेणं अकालपरिहीणंचेव मम अंतियंपाउब्भवह। શબ્દાર્થ-પ૩૦થવ૬ પ્રગટ થાઓ અવતરિહીનં વિલંબ કરતા નથી. ભાવાર્થ - મિત્રોનો અભિપ્રાય જાણીને કાર્તિક શેઠે તેમને કહ્યું- હે દેવાનુપ્રિયો ! જો તમે પણ સંસાર ભયથી ઉદ્વિગ્ન થયા છો, મારી સાથે અરિહંત મુનિસુવ્રત સ્વામી પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા રાખો છો, તો પોત-પોતાના ઘેર જાઓ અને વિપુલ પ્રમાણમાં ભોજન, પાણી તૈયાર કરાવો; મિત્ર, જ્ઞાતિજનો આદિને આમંત્રણ આપીને ભોજન કરાવો, પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાના કુટુંબમાં સ્થાપિત કરો. ત્યાર પછી જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને તથા તે મિત્રાદિ અને જ્યેષ્ઠ પુત્રને પૂછીને, એક હજાર આઠ પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને તે મિત્રાદિ દ્વારા તથા જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા, સર્વ ઋદ્ધિપૂર્વક, વાદ્યોના ઘોષપૂર્વક વિલંબ રહિત મારી પાસે આવો.
७ तएणंतेणेगमट्ठसहस्संपिकत्तियस्स सेट्ठिस्स एयमटुंविणएणंपडिसुणेइ, पडिसुणेत्ता जेणेवसाइंसाइंगिहाइतेणेव उवागच्छंति,उवागच्छित्ता विउलं असणं जावउवक्खडावेत, उवक्खडावेत्ता जावजेटुपुत्तेकुटुंबेठार्वति, ठावेत्तातंमित्तणाई जावजेटुपुत्तेय आपुच्छंति, आपुच्छेत्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ दुरूहित्ता मित्तणाई जावपरिजणेणंजेट्टपुत्तेहि य समणुगम्ममाण-मग्गा सव्विड्डीए जावरवेणं अकालपरिहीण चेव कत्तियस्स सेट्रिस्स अतियं पाउब्भवति। ભાવાર્થ - ત્યાર પછી તે ૧૦0૮ વ્યાપારીઓએ કાર્તિક શેઠના કથનને વિનયપૂર્વક સાંભળ્યું. તે સર્વ વણિકો પોત-પોતાના ઘેર ગયા અને વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા, તૈયાર કરાવીને પોતાના મિત્ર જ્ઞાતિ-સ્વજનોને બોલાવીને તેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો અને તે મિત્રાદિ તથા જ્યેષ્ઠ
પુત્રને પછી,
ભસીને તે મિત્રાદિ
ઘીના ઘોષપર્વ
Page #456
--------------------------------------------------------------------------
________________
| ३८२
શ્રી ભગવતી સૂત્ર-૪
પુત્રને પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને માર્ગમાં મિત્ર, જ્ઞાતિજનો, પરિજનો આદિ અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતાં વાવ, સર્વ ઋદ્ધિપૂર્વક વાદ્યોના ઘોષપૂર્વક તેઓ શીધ્ર કાર્તિક શેઠ પાસે ઉપસ્થિત થયા. એક હજાર આઠ મિત્રો સાથે દીક્ષા - |८ तएणं से कत्तिए सेट्ठी विपुलं असणं जावसाइमं एवं जहा गंगदत्तोतहा मित्तणाइ जावपरिजणेणं जेट्टपुत्तेणं णेगमट्ठसहस्सेण यसमणुगम्ममाणमग्गे सव्वड्डीए जावरवेणं हत्थिणापुरं णयरं मझमज्झेणं जहा गंगदत्तो जाव आलित्ते णं भंते ! लोए, पलित्तेणं भंते! लोए, आलित्तपलितेणं भंते ! लोए जाव आणुगामियत्ताए भविस्सइ,तंइच्छामिणं भते! णेगमट्टसहस्सेण सद्धि सयमेव पव्वाविय जावधम्ममाइक्खिय । तएणमुणिसुव्वए अरहा कत्तियं सेटुिंणेगमट्ठसहस्सेणं सद्धिं सयमेव पव्वावेइ जावधम्ममाइक्खइ- एवं देवाणुप्पिया !गंतव्वं, एवं चिट्ठियव्वं जावसंजमियव्वं । ભાવાર્થ - કાર્તિક શેઠે પણ ગંગદત્તની સમાન વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. મિત્ર-જ્ઞાતિ, પરિવાર અને જ્યેષ્ઠ પુત્ર તથા એક હજાર આઠ વ્યાપારીઓ દ્વારા અનુસરણ કરાતા, સર્વ ઋદ્ધિપૂર્વક, વાદ્યોના ઘોષપૂર્વક, કાર્તિક શેઠ ગંગદત્તની સમાન નીકળ્યા અને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને ભગવાન મુનિસુવ્રત સ્વામીની સમીપે આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આ સંસાર ચારે તરફ બળી રહ્યો છે, હે ભગવન્! આ સંસાર અત્યંત પ્રજ્વલિત થઈ રહ્યો છે, ચારે તરફથી અત્યંત પ્રજ્વલિત થઈ રહ્યો છે, હું આ પ્રજ્વલિત સંસારનો ત્યાગ કરીને આ એક હજાર આઠ વણિક મિત્રો સહિત આપની પાસે સંયમ સ્વીકાર કરવાની ઈચ્છા રાખું છું અને આપની સમીપે ધર્મશ્રવણ કરવાની ઈચ્છા રાખું છું.
શ્રી મુનિસુવ્રત સ્વામીએ કાર્તિક શેઠ અને એક હજાર આઠ વણિકોને પ્રવ્રજિત કર્યા યાવતુ ધર્મ સંભળાવ્યો- હે દેવાનુપ્રિયો! આ રીતે ચાલવું જોઈએ. આ રીતે ઊભું રહેવું જોઈએ કાવત્ આ રીતે સંયમનું પાલન કરવું જોઈએ.(સંક્ષિપ્ત પાઠ શતક ર/૧ સ્કંદકાધિકારથી જાણવું.) संयम-तप साधना मने माराधना :| ९ तएणंसेकत्तिए सेट्ठीणेगमट्ठसहस्सेण सद्धिं मुणिसुव्वयस्स अरहओइमं एयारूवं धम्मियं उवदेसंसम्म पडिवज्जइ, तमाणाए तहा गच्छइ जावसंजमेइ । तएणं से कत्तिए सेट्ठी णेगमट्ठसहस्सेणं सद्धिं अणगारे जाए- ईरियासमिए जावगुत्तबंभयारी । तएणं से कत्तिए अणगारे मुणिसुव्वयस्स अरहओतहारूवाणं थेराणं अतियंसामाइयमाइयाइंचोइस पुव्वाइअहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ छट्टट्ठम जावअप्पाणं भावेमाणे बहुपडिपुण्णाइ दुवालसवासाइसामाण्ण परियागंपाउणइ, पाउणित्तामासियाएसलेहणाए अत्ताणंझोसेइ, झोसित्ता सट्ठि भत्ताईअणसणाए छेदेइ, छेदेत्ता आलोइय पडिकंतेकालमासेकालं किच्चा सोहम्मेकप्पेसोहम्मव.सए विमाणे उववायसभाए देवसयणिज्जसि जावसक्के देविंदत्ताए
Page #457
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૨
૩૯૩ |
उववण्णे । तए णं से सक्के देविंदे देवराया अहुणोववण्णमित्तए सेसं जहा गंगदत्तस्स जावसव्व दुक्खाणं अंतं काहिइ, णवरं ठिई दो सागरोवमाई, सेसंतं चेव ॥ सेवं મતે રેવં મતે ! I ભાવાર્થ:- કાર્તિક શેઠ અને એક હજાર વણિકોએ ભગવાન શ્રી મુનિસુવ્રત દ્વારા ઉપદિષ્ટ ધર્મોપદેશનો સમ્ય પ્રકારે સ્વીકાર કર્યો અને ભગવાનની આજ્ઞા અનુસાર આચરણ કરવા લાગ્યા યાવતુ સંયમનું પાલન કરવા લાગ્યા.
તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકોની સાથે અણગાર બનીને ઈર્યાસમિતિથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી બન્યા. કાર્તિક અણગારે ભગવાન મુનિસુવ્રત સ્વામીના તથારૂપના સ્થવિરોની પાસે(સંયમનિયમને અનુરૂપ આચરણ કરનારા તેમજ સ્થવિરોના ગુણોથી યુક્ત વડીલ-વૃદ્ધ સંતોની સાંનિધ્યમાં) સામાયિકથી પ્રારંભ કરીને ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા સંપૂર્ણ બાર વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ત્યાર પછી કાર્તિક અણગારે એક માસની સંખના દ્વારા પોતાના આત્માને ઝોષિત કરીને, સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, યથા સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને સૌધર્મકલ્પમાં સૌધર્મવતંસક વિમાનમાં રહેલી ઉપપાત સભાની દેવશય્યામાં યાવત્ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની સર્વ વક્તવ્યતા ગંગદત્તની સમાન કહેવી જોઈએ. વાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. શક્રેન્દ્રની સ્થિતિ બે સાગરોપમની છે. શેષ સર્વ કથન ગંગદત્તની સમાન છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ||
(
૫ શતક ૧૮/ર સંપૂર્ણ
C
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૩,
જે સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવોની અનંતરભવમાં મુક્તિ, નિર્જરાના પુદ્ગલોની સૂક્ષ્મતા, તેનું જ્ઞાન અને આહારરૂપે ગ્રહણ, તેમજ બંધના ભેદ-પ્રભેદ વિષયક માન્દીયપુત્ર અણગારના પ્રશ્નો ઇત્યાદિ વિષયો સંગ્રહિત છે. * કૃષ્ણલેશી, નીલલેશી કે કાપોતલેશી પૃથ્વી, પાણી કે વનસ્પતિકાયના જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકે છે. * કેવળી ભગવાનના ચરમ નિર્જરાના પુદ્ગલો અત્યંત સૂક્ષમ હોય છે તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. તેને નારકો, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવો, પાંચ સ્થાવરના જીવો, ત્રણ વિકસેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયો જાણી શકતા નથી. કારણ કે તે જીવોને વિશિષ્ટ અવધિજ્ઞાન નથી. વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો જ્યારે જ્ઞાનના ઉપયોગ સહિત હોય ત્યારે તેઓ જાણી શકે છે અને વૈમાનિક દેવોમાં જે સમ્યગુદષ્ટિ, પરંપરોપપન્નક, પર્યાપ્ત અને અવધિજ્ઞાનના ઉપયોગ સહિત હોય તે દેવો જાણી શકે છે. સંસારના સમસ્ત જીવો તે પુગલોને જાણે કે ન જાણે પરંતુ તેને આહારરૂપે ગ્રહણ કરે છે. * બંધના મુખ્ય બે ભેદ છે– દ્રવ્યબંધ અને ભાવ બંધ. (૧) દ્રવ્યબંધ- ગુંદ આદિ ચીકણા પદાર્થથી અથવા રસ્સી આદિથી બે વસ્તુનો જે અન્યોન્ય બંધ થાય તેને દ્રવ્યબંધ કહે છે, તેના બે ભેદ છે–વિસસાબંધ અને પ્રયોગબંધ.
જે બંધ જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક રૂપે થતો હોય તેને વિજ્ઞાસાબધ કહે છે. તેના બે ભેદ છેસાદિ અને અનાદિ મેઘધનુષના વિવિધ રંગો, વાદળા વગેરે સાદિ વિસાસાબંધ છે અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશોનો અનાદિ વિસસા બંધ છે.
જે બંધ જીવના પ્રયત્નથી થાય તેને પ્રયોગબંધ કહે છે. તેના બે ભેદ છે– શિથિલ પ્રયોગબંધ અને ગાઢ પ્રયોગબંધ. ઘાસના પૂળાનો શિથિલ પ્રયોગબંધ છે અને રથના ચક્ર વગેરેનો ગાઢ પ્રયોગ બંધ છે.
(૨) ભાવબંધ-મિથ્યાત્વાદિ જીવના પરિણામથી કર્મોનો જે બંધ થાય તેને ભાવબંધ કહે છે. તેના બે ભેદ છે. મૂલ પ્રકૃતિબંધ અને ઉત્તર પ્રકૃતિબંધ. મૂલ પ્રકૃતિબંધના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદ છે. ઉત્તર પ્રકૃતિબંધના ૧૨૦ ભેદ છે. * જીવે જે પાપકર્મનો બંધ ભુતકાળમાં કર્યો છે. વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે તેમાં તેના પરિણામોની તરતમતાના કારણે ભેદ હોય છે.
જેમ એક જ વ્યક્તિ બાણ ફેંકતી હોય તો પણ તેના પ્રયત્નની તરતમતાના આધારે બાણના કંપનમાં તરતમતા થાય છે. તે જ રીતે ૨૪ દંડકના જીવોના કત, ક્રિયમાણ અને કરિષ્યમાણ પાપકર્મોમાં ભિન્નતા હોય છે.
આ રીતે માર્કદીયપુત્ર અણગારના પ્રશ્નો સાથે ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
शत:-१८ : देश-3
| उ८५
शds-१८:NS-3
માકદિય
માનન્દીય પુત્રના પ્રશ્નો - | १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे होत्था, वण्णओ । गुणसीलए चेइए, वण्णओ। सामी समोसरिए जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणंसमणस्स भगवओ महावीरस्स अंतेवासी मार्गदियपुत्तेणामंअणगारे पगइभदे, जहा मंडियपुत्ते जाव पज्जुवासमाणे एवं वयासी
सेणूणं भंते ! काउलेस्से पुढविकाइए काउलेस्सेहितो पुढविकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं विग्गह लभइ, लभित्ता केवलं बोहिं बुज्झइ, बुज्झित्ता तओ पच्छा सिज्झइ जावसव्व दुक्खाणं अतं करेइ?
हंता मागंदियपुत्ता ! काउलेस्से पुढविकाइए जावसव्व दुक्खाणं अंतं करेइ । ભાવાર્થ - તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રોનુસાર જાણવું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી, પ્રકૃતિથી ભદ્ર માકર્દીયપુત્ર અણગારે, શતક-૩૩માં કથિત મંડિતપુત્ર અણગારની સમાન પર્યાપાસના કરતાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ, કાપોતલેશી પૃથ્વીકાયિક જીવોમાંથી મરીને તરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને શુદ્ધ સમ્યગુ દર્શન અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હા, માકદીયપુત્ર! કાપોતલેશી પૃથ્વીકાયિક યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २ सेणूणं भंते !काउलेसे आउकाइए काउलेसेहितो आउकाइएहितो अणंतरंउव्वट्टित्ता माणुस विग्गह लभइ, लभित्ता केवल बोहिं बुज्झइ जावसव्व दुक्खाण अतकरेइ ? हता मार्गदियपुत्ता ! जावसव्व दुक्खाणं अत करेइ ।
सेणूणंभंते!काउलेस्सेवणस्सइकाइए,पुच्छा? गोयमा!एवं चेव जावअंतंकरे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાપોતલેશી અષ્કાયિક જીવ, કાપોતલેશી અખાયિક જીવોમાંથી મરીને તુરંત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને અને શુદ્ધ સમ્ય દર્શન અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય
Page #460
--------------------------------------------------------------------------
________________
| 3
|
શ્રી ભગવતી સૂત્ર-૪
છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હા, માકન્દીય પુત્ર! યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
प्रश्र- भगवन् ! आपोतदेशी वनस्पतिमायिq, त्याहि प्रश्न ४२वो ? 612-1, गौतम! પૂર્વવત્ તે જીવ યાવતું સર્વ દુઃખોનો અંત કરે છે. |३ सेवं भंते ! सेवं भंते !त्ति मार्गदियपुत्ते अणगारे समणं भगवं महावीरं जाव णमसित्ता जेणेव समणे णिग्गंथे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणे णिग्गंथे एवं वयासी- एवं खलु अज्जो !काउलेस्से पुढविकाइए तहेव जावअंतं करेइ, एवं खलु अज्जो !काउलेसे आउकाइए जावअंतंकरे, एवंखलुअज्जो !काउलेस्सेवणस्सइकाइए जावअंत करे। ભાવાર્થ:- હે ભગવન! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી માનન્દીયપુત્ર અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને શ્રમણ નિગ્રંથોની સમીપે આવ્યા અને શ્રમણ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ યાવતું સર્વ દુઃખોનો અંત કરે છે. આ રીતે હે આર્યો ! કાપોતલેશી અપ્લાયિક અને કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ, થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
४ तएणंतेसमणा णिग्गंथा मार्गदियपुत्तस्स अणगारस्स एवमाइक्खमाणस्स जावएवं परूवेमाणस्स एयमटुंणो सद्दहति जावजेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवंमहावीरंवंदति णमंसति, वंदित्ता णमसित्ता एवं वयासी
एवंखलु भंते ! मार्गदियपुत्ते अणगारे अम्हं एवमाइक्खमइ जावपरूवेइ एवंखलु अज्जो !काउलेस्सेपुढविकाइए जावअंतंकरेइ, एवंखलुअज्जो !काउलेस्सेआउक्काइए जाव अंतं करेइ, एवं वणस्सइकाइए वि जावअंतं करेइ, से कहमेयं भंते ! एवं?
अज्जो !त्ति समणे भगवं महावीरे ते समणे णिग्गंथे आमंतित्ता एवं वयासीजण्णं अज्जो ! मागंदियपुत्ते अणगारे तुब्भे एवं आइक्खइ जावपरूवेइ- एवं खलु अज्जो !काउलेस्सेपुढविकाइए जावअंतंकरेइ, एवंखलुअज्जो !काउलेस्सेआउक्काइए जावअंतं करेइ, एवं खलु अज्जो! काउलेस्सेवणस्सइकाइए वि जावअंत करेइ, सच्चेणं एसमठे अहंपिणं अज्जो एवमाइक्खामि जावपरूवेमि-एवंखलुअज्जो !कण्हलेसे पुढविकाइएकण्हलेसेहितो पुढविकाइएहिंतो जावअतकरेइ, एवंखलुअज्जो !णीललेस्से पुढविकाइए जावअंतं करेइ, एवं काउलेस्से वि, जहा पुढविकाइए एवं आउकाइए वि, एवं वणस्सइकाइए वि, सच्चे णं एसमढे। ભાવાર્થ:- ત્યાર પછી તે શ્રમણ નિગ્રંથોએ માન્દીયપુત્ર અણગારના પૂર્વોક્ત કથનની, પૂર્વોક્ત પ્રરૂપણાની શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી નહીં. પૂર્વોક્ત કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતાં તે શ્રમણો, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું
પ્રશ્ન- હે ભગવન્! માકદીયપુત્ર અણગારે અમોને કહ્યું ભાવતું પ્રરૂપણા કરી કે કાપોતલેશી
Page #461
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૩ .
૩૯૭
પૃથ્વીકાયિક, કાપોતલેશી અપ્લાયિક અને કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ ત્યાંથી મરીને, તુરંત મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સર્વ દુઃખોનો અંત કરે છે. હે ભગવન્! શું આ કથન સત્ય છે?
ઉત્તર- હે આર્યો ! આ પ્રકારે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણ નિગ્રંથોને કહ્યું– માકર્દીય પુત્ર અણગારે તમોને જે આ પ્રમાણે કહ્યું યાવત્ પ્રરૂપિત કર્યું કે કાપોતલેશી પૃથ્વીકાયિક, કાપોતલેશી અખાયિક, કાપોતલેશી વનસ્પતિકાયિક યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે– આ કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આ પ્રકારે કહું છું યાવતું પ્રરૂપણા કરું છું કે કૃષ્ણલેશી પૃથ્વીકાયિક, કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાંથી મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે, તે આર્યો! આ જ રીતે નીલલેશી અને કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને, સર્વ દુઃખોનો અંત કરે છે. આ કથન સત્ય છે. | ५ सेवभते ! सेवभंते !त्तिसमणाणिग्गंथासमणंभगवंमहावीरवंदति णमसति,वंदित्ता णमसित्ता जेणेव मागदियपुत्तेअणगारेतेणेव उवागच्छति,उवागच्छित्ता मागदियपुतं अणगारं वदति णमसति, वंदित्ता णमसित्ता एयमटुंसम्मविणएणं भुज्जोभुज्जोखामत। ભાવાર્થ:- હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. એમ કહી તે શ્રમણ નિગ્રંથોએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને માકન્દીયપુત્ર અણગારની સમીપે આવીને તેને વંદન-નમસ્કાર કરીને તેના કથન પર સંદેહ કરવાના કારણે તેની સમ્યક્ પ્રકારે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી. વિવેચનઃ
પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકે છે તેથી સૂત્રમાં તેની પૃચ્છા કરી છે. અગ્નિ અને વાયુના જીવો મરીને મનુષ્ય થતા નથી અને મોક્ષ પ્રાપ્ત કરતા નથી, તેથી અહીં તેની પૃચ્છા નથી. નિર્જરાના પુદ્ગલની સૂક્ષ્મતા:|६ तएणं से मागंदियपुत्ते अणगारे उठाए उढेइ, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
___ अणगारस्स णं भंते ! भावियप्पणो सव्वं कम्मं वेएमाणस्स, सव्वं कम्मं णिज्जरे माणस्स, सव्वंमारं मरमाणस्स, सव्वं सरीरं विप्पजहमाणस्स, चरिमंकम्मं वेएमाणस्स, चरिमं कम्मं णिज्जरेमाणस्स, चरिमं मारं मरमाणस्स, चरिमं सरीरं विप्पजहमाणस्स, मारणतियंकम्मवेएमाणस्स,मारणतियंकम्मंणिज्जरेमाणस्स, मारणंतियंमारंमरमाणस्स, मारणतियं सरीरं विप्पजहमाणस्स जे चरिमा णिज्जरा-पोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वं लोगं पिणंते ओगाहित्ताणं चिट्ठति ?
Page #462
--------------------------------------------------------------------------
________________
| ૩૯૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
हता मार्गदियपुत्ता ! अणगारस्स णं भावियप्पणो जावओगाहित्ताणं चिट्ठति । ભાવાર્થ - ત્યાર પછી માન્દીયપુત્ર અણગાર પોતાની ઉત્થાન શક્તિથી ઊઠને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! સર્વ કર્મોને વેદતા, સર્વ કર્મોની નિર્જરા કરતા, સર્વ મરણથી મરતા અને સમસ્ત શરીરને છોડતા તથા ચરમ કર્મને વેદતા, ચરમ કર્મની નિર્જરા કરતા, ચરમ મરણથી મરતા, ચરમ શરીરને છોડતા અને મારણાંતિક કર્મોને વેદતા, મારણાંતિક કર્મોની નિર્જરા કરતા, મારણાંતિક મરણથી મરતા અને મારણાંતિક શરીરને છોડતા ભાવિતાત્મા અણગારના જે ચરમ નિર્જરાના પુદ્ગલો છે, શું તે પુદ્ગલો સૂક્ષ્મ છે? અને શું તે પુલો સમગ્ર લોકને અવગાહન કરીને રહ્યા છે?
ઉત્તર- હા, માકન્દીયપુત્ર! ભાવિતાત્મા અણગારના તે ચરમનિર્જરાના પુગલો સૂક્ષ્મ છે અને તે સમગ્રલોકને અવગાહન કરીને રહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિર્જરાના પુદ્ગલની સૂક્ષ્મતાનું અને સમગ્ર લોકમાં તેના અવગાહનને નિરૂપિત કર્યું છે. ભાવિતાત્મા અણગાર:- જ્ઞાનાદિથી જેનો આત્મા ભાવિત કે વાસિત છે તેને ભાવિતાત્મા અણગાર કહે છે. અહીં ભાવિતાત્મા અણગારથી કેવળીનું ગ્રહણ થાય છે.
કેવળી ભગવાનના અંતક્રિયા સમયના સર્વ કર્મ ક્ષયના પુલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તેથી તે પુગલો સમગ્ર લોકમાં વ્યાપ્ત થઈ શકે છે.
સૂત્રકારે અંતક્રિયા સમયના કર્મ પુલોની અંતિમ અવસ્થાને સૂચિત કરવા ભિન્નભિન્નવિશેષણોનો પ્રયોગ કર્યો છે. સર્વકર્મ વેદન = કેવળીને ભવોપગ્રાહી ચાર(વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) કર્મો હોય છે. તેમાંથી અહીં વેદનીય, નામ અને ગોત્ર તે ત્રણ કર્મનું ગ્રહણ થાય છે. કારણ કે આયુષ્ય કર્મનું કથન સર્વમરણના અનુસંધાનમાં કરાય છે. તેથી તે ત્રણ કર્મ સર્વકર્મ પદથી વાચ્ય છે. તે કર્મોનો અનુભવ કરવો અથવા તે કર્મોને ભોગવવા, તે સર્વકર્મ વેદન છે. સર્વકર્મ નિર્જરા વિપાકોદય અને પ્રદેશોદય દ્વારા વેદન થયા પછી સર્વ ભવોપગ્રાહી કર્મોનો એકદેશથી ક્ષય થવો તે. સર્વમરણ - સર્વ આયુષ્ય દલિકોની અપેક્ષાએ અંતિમ મરણ સર્વમરણ છે. સર્વ શરીર ત્યાગ = સર્વ અર્થાત્ સ્કૂલ અને સૂક્ષ્મ સમસ્ત શરીરોનો ત્યાગ કરવો- સર્વ શરીર ત્યાગ છે.
ચરમ કર્મ વેદન - આયુષ્યના ચરમ સમયે વેદન કરવા યોગ્ય કર્મોનું વેદન. ચરમ કર્મ નિર્જરાચરમ કર્મોનો એક દેશથી ક્ષય થવો તે. ચરમ મરણ -આયુષ્ય કર્મદલિકોના ક્ષયની અપેક્ષાથી ચરમ(અંતિમ) મરણથી મૃત્યુને પ્રાપ્ત થવું તે. ચરમ શરીર ત્યાગ - ચરમાવસ્થામાં જે શરીર છે તેનો ત્યાગ કરવો તે.
માણાત્તિક કર્મ વેદના અને નિર્જરા - સમસ્ત આયુષ્ય ક્ષયરૂપ મરણના અંતને મરણાત્ત કહે છે. તે આયુષ્યનો સર્વ અંતિમ સમય છે. મરણના અંતે જે ભવોપગ્રાહી કર્મ છે તેનું વેદના અને તેની નિર્જરાને મારણાત્તિક કર્મવેદન અને નિર્જરા કહે છે. મારણાત્ત્વિક મરણ મૃત્યુના અંતિમ ક્ષણે આયુષ્ય દલિકોની અપેક્ષાએ જે મરણ થાય છે. મારણાત્તિક શરીર ત્યાગ - આયુષ્યના અંતિમ સમયે જે શરીર હોય તેનો ત્યાગ કરવો તે મારણાત્તિક શરીર ત્યાગ છે. ચરમનિર્જરાના ૫ગલ - કેવળી ભગવાનના જે સર્વાન્તિમ
Page #463
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૩
નિર્જીર્ણ કર્મદલિકો છે તે ચરમ નિર્જરાના પુદ્ગલ છે. આ પુદ્ગલોને ભગવાને સૂક્ષ્મ કહ્યા છે અને તે સૂક્ષ્મ પુદ્ગલો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે.
૩૯૯
આ રીતે સર્વકર્મ, ચરમકર્મ અને મારણાંતિક કર્મ વગેરે શબ્દપ્રયોગ અંતિમ અવસ્થાની વિશેષ, વિશેષતર અને વિશેષતમ સૂક્ષ્મતાને સ્પષ્ટ કરે છે.
નિર્જરાના પુદ્ગલોનું જ્ઞાન -
७ छउमत्थे णं भंते! मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं किंचि आणत्तं वा णाणत्तं वा जाव जाणइ पासइ ?
मागंदियपुत्ता ! णो इणट्टे समट्ठे । एवं जहा इंदिय उद्देसए पढमे जाव वेमाणिया जावतत्थ णं जे ते उवउत्ता ते जाणंति, पासंति, आहारैति । से तेणट्टेणं मागंदियपुत्ता ! अत्थेगइया जावण जाणंति, ण पासंति, आहारंति ।
I
શબ્દાર્થ:- મળત્ત = અન્યત્વ–બે અણગારોના પુદ્ગલોની પારસ્પરિક ભિન્નતા-પૃથક્તા બાબત્ત= વર્ણાદિકૃત વિવિધતા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોના પારસ્પરિક પૃથક્ભાવને ભેદને અને વર્ણાદિ કૃત વિવિધતાને જાણે-દેખે છે ?
ઉત્તર– હે માકન્દીયપુત્ર ! તેમ શક્ય નથી. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદના પ્રથમ ઇન્દ્રિયોદ્દેશક અનુસાર સંપૂર્ણ કથન કરવું યાવત્ વૈમાનિક સુધી જાણવું કે તેમાં જે ઉપયોગ યુક્ત છે, તે(આત્મા) તે પુદ્ગલોને જાણે-દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેથી હે માકંદિય પુત્ર ! તે રીતે કહ્યું છે યાવત્ કેટલાક જીવો પુદ્ગલોને જાણતા-દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે.
८ णेरड्या णं भंते ! ते णिज्जरापोग्गला किंजाणंति, पासंति, आहारति पुच्छा ? मागंदियपुत्ता ! एवं चेव जावपंचिदियतिरिक्खजोणियाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિકો તે ચરમ નિર્જરાના પુદ્ગલોને જાણે, દેખે અને આહારરૂપે ગ્રહણ કરે છે ? વગેરે પૃચ્છા કરવી. ઉત્તર– હે માકન્દીયપુત્ર ! તે(નૈરયિકો) તે નિર્જરાના પુદ્ગલોને જાણતા-દેખતા નથી. પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ યોનિ સુધી જાણવું જોઈએ.
९ मणुस्सा णं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति पासंति आहारैति, उदाहु ण जाणंति ण पासंति ण आहारैति ? मागंदिय पुत्ता ! अत्थेगइया जाणंति पासंति आहारति, अत्थेगइया ण जाणंति ण पासंति, आहारैति ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ- जाव अत्थेगइया ण जाणंति ण पासंति आहारैति ?
मागंदिय पुत्ता ! मणुस्सा दुविहा पण्णत्ता, तं जहा - सण्णीभूया य असण्णीभूया य । तत्थ णं जे ते असण्णीभूया ते ण जाणंति ण पासंति, आहारैति । तत्थ णं जे ते
Page #464
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -४
सणीभूया दुविहा पण्णत्ता तं जहा - उवउत्ता अणुवडत्ता य । तत्थ णं जे ते अणुवउत्ता ते ण जाणंति ण पासंति, आहारेति । तत्थ णं जे ते उवउत्ता ते जाणंति पासंति आहारेति । से तेणद्वेणं मागंदिय पुत्ता ! एवं वुच्चइ - अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारैति; अत्थेगइया जाणंति, पासंति, आहारैति । वाणमंतर - जोइसिया जहा णेरइया ।
४००
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું મનુષ્ય, નિર્જરાના પુદ્ગલોને જાણે-દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે ? કે જાણતા નથી, દેખતા નથી અને આહાર રૂપે ગ્રહણ પણ કરતા નથી ?
ઉત્તર– હે માકંદીય પુત્ર ! કેટલાક મનુષ્ય જાણે છે, દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક મનુષ્ય જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે ?
ઉત્તર– હે માર્કદીય પુત્ર ! મનુષ્યના બે પ્રકાર છે– સંશીભૂત અને અસંશીભૂત. જે અસંશીભૂત છે, તે જાણતા નથી, દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે. જે સંશીભૂત છે, તે બે પ્રકારના છે. યથાઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં જે ઉપયોગ રહિત છે તે જાણતા નથી, દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે અને જે ઉપયોગ સહિત છે, તે જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે. તેથી હે માર્કદીય પુત્ર ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક મનુષ્યો જાણતા નથી, દેખતા નથી અને આહારરૂપે ગ્રહણ કરે છે તથા કેટલાક જાણે છે, દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે. વ્યતર અને જ્યોતિષી દેવોનું કથન નૈયિકોની સમાન જાણવું જોઈએ.
१० मायाणं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति, पुच्छा ?
मागंदिय पुत्ता ! जहा मणुस्सा, णवरं वेमाणिया दुविहा पण्णत्ता, तं जहामायिमिच्छादिट्ठी-उववण्णगा य अमायिसम्मदिट्ठीउववण्णगा य । तत्थ णं जे ते मायिमिच्छादिट्ठी - उववण्णगा ते णं ण जाणंति ण पासंति आहारेंति । तत्थ णं जे ते अमायिसम्मदिट्ठी-उववण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा - अणंतरोववण्णगा य परंपरोववण्णगा य । तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं ण जाणंति ण पासंति आहारैति । तत्थ णं जे ते परंपरोववण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं ण जाणंति, ण पासंति, आहारैति । तत्थ णं जे ते पज्जत्तगा ते दुविहा पण्णत्ता, तं जहा - उवडत्ता य अणुवउत्ता य । तत्थ णं जे ते अणुवत्ता ते णं ण जाणंति ण पासंति आहारेति । तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति, पासंति, आहारेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈમાનિક દેવ તે નિર્જરાના પુદ્ગલોને જાણે-દેખે છે અને આહારરૂપે ગ્રહણ કરે છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે માકંદીય પુત્ર ! મનુષ્યોની સમાન વૈમાનિક દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ.
Page #465
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૩
૪૦૧
વિશેષતા એ છે કે વૈમાનિક દેવોના બે પ્રકાર છે– (૧) માયી-મિથ્યાદષ્ટિ અને (૨) અમાયી સમ્યગુદષ્ટિ. જે માયી- મિથ્યાદષ્ટિ દેવ છે, તે નિર્જરાના પુદ્ગલોને જાણતા-દેખતા નથી પરંતુ આહારરૂપે ગ્રહણ કરે છે અને જે અમાયી સમ્યગદષ્ટિ છે, તેના પણ બે પ્રકાર છે. યથા- અનન્તરોપપન્નક અને પરંપરોપપન્નક. તેમાં અનન્તરોપપન્નક(પ્રથમ સમયોત્પન્ન) જાણતા-દેખતા નથી પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે, જે પરંપરોપપન્નક છે, તેના પણ બે પ્રકાર છે– પર્યાપ્તક અને અપર્યાપ્તક. જે અપર્યાપ્તક છે તે જાણતા-દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. પર્યાપ્તકના બે પ્રકાર છે. યથા- ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં જે ઉપયોગ રહિત છે તે જાણતા નથી, દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે અને જે ઉપયોગ સહિત છે તે જાણે છે, દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં કર્મ નિર્જરાના સૂક્ષ્મ પુદ્ગલોનું જ્ઞાન કોને થાય છે? તેમાં રહેલી વિવિધતાને કોણ જાણી શકે છે? તદૃવિષયક પ્રશ્નોત્તર છે. જેના સમાધાન માટે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદના પ્રથમ ઇન્દ્રિયોદ્દેશકનો અતિદેશ કર્યો છે. બાળપણ-કર્મનિર્જરા થયેલા પુદ્ગલો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. તેને કેવળી ભગવાન તો જાણે જ છે પરંતુ છદ્મસ્થ જીવોમાં જે વિશિષ્ટ અવધિજ્ઞાની અને ઉપયોગ સહિત હોય તે જ જીવ સૂક્ષ્મ નિર્જરાના પગલોને અને તેમાં રહેલી તારતમ્યતાને કે વિવિધતાને જાણે-દેખે છે. અન્ય જીવો જાણી શકતા નથી. તેથી જ ૨૪ દંડકોના જીવોમાંથી નારકી, દશ ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય તેમજ વ્યંતર અને જ્યોતિષી દેવોને વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી તે સૂક્ષ્મ પુદ્ગલોને જાણી-દેખી શકતા નથી.
મનુષ્યોમાં જે વિશિષ્ટ અવધિજ્ઞાની અને ઉપયોગ સહિત હોય તેઓ સૂમ નિર્જરાના પુગલોને જાણી, દેખી શકે છે. વૈમાનિક દેવોમાં સમ્યગ્દષ્ટિ, પરંપરોપપન્નક, પર્યાપ્ત અને વિશિષ્ટ અવધિજ્ઞાનના ઉપયોગયુક્ત દેવો જ તે સૂક્ષ્મ નિર્જરાના પુદ્ગલોને જાણી-દેખી શકે છે. મહારે -આહાર રૂપે ગ્રહણ.૨૪ દંડકના જીવો તે ચરમ નિર્જરાના પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે કારણ કે જીવને કોઈ પણ પુદ્ગલના ગ્રહણમાં તેના જ્ઞાનની આવશ્યક્તા હોતી નથી. જીવ તેને જાણે કે ન જાણે પરંતુ પોતાની યોગ્યતા અનુસાર આહાર યોગ્ય પગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. કર્મ પુદ્ગલ નિર્જરિત થયા પછી તરત જ આહાર આદિ કોઈ પણ વર્ગણા રૂપે પરિણામાંતરને પ્રાપ્ત થઈ શકે છે. દ્રવ્યબંધ અને ભાવબંધના ભેદ-પ્રભેદ - ११ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? मागंदियपुत्ता ! दुविहे बंधे पण्णत्ते, तं जहादव्वबधेय भावबधेय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હેમાકદીયપુત્ર! બંધના બે પ્રકાર છે. યથા-દ્રવ્યબંધ અને ભાવબંધ. १२ दव्वबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहापओगबंधेयवीससाबंधेय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હેમાકદીયપુત્ર! બે પ્રકાર છે,
Page #466
--------------------------------------------------------------------------
________________
४०२
શ્રી ભગવતી સૂત્ર-૪
યથા– પ્રયોગબંધ અને વિસસાબંધ(સ્વાભાવિક બંધ) १३ वीससाबंधेणं भंते ! कइविहे पण्णत्ते? मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते,तंजहासाईयवीससाबधेय अणाईयवीससाबधेय। भावार्थ:-प्रश्न- भगवन् ! विससा बंधन 240 २ छ ? 6त्तर-3 भान्हीयपुत्र! १२ छे. યથા- સાદિ વિસસાબંધ અને અનાદિ વિસસા બંધ. १४ पओगबंधेणं भंते ! कइविहे पण्णत्ते? मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते,तं जहासिढिल बंधणबंधे य धणियबंधणबंधेय। भावार्थ:-प्रश्न- भगवन् ! प्रयोग | 24॥ ५५२ छ ? 6त्तर- 3 भाई-बीयपुत्र! ५२ छ. યથા– શિથિલ પ્રયોગબંધ અને ગાઢ પ્રયોગબંધ. १५ भावबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहामूलपगडिबंधे य उत्तरपगडिबंधेय। भावार्थ :- श्र- भगवन् ! माना 20 प्र.६२ छ ? 6t२- भा5-हीयपुत्र! ५४।२ छ, યથા– મૂલ પ્રકૃતિબંધ અને ઉત્તર પ્રકૃતિબંધ. १६ णेरइयाणं भंते ! कइविहे भावबंधे पण्णत्ते? मागंदियपुत्ता ! दुविहे भावबंधे पण्णत्ते,तं जहा- मूलपगडिबंधे य उत्तरपगडिबंधेय । एवं जाववेमाणियाणं। भावार्थ:- प्रश्र- भगवन् ! नै२यि वोने 24॥ ६॥२॥ माछ? 6त्तर- हे माहीयपुत्र! બે પ્રકારના ભાવબંધ છે, યથા– મૂલપ્રકૃતિબંધ અને ઉત્તર પ્રકૃતિબંધ. આ રીતે વૈમાનિક સુધી જાણવું
मे. १७ णाणावरणिज्जस्सणं भंते ! कम्मस्स कइविहे भावबंधे पण्णत्ते? मार्गदियपुत्ता ! दुविहे भाव बंधे पण्णत्ते, तं जहा- मूलपगडिबधेय उत्तरपगडिबधेय । भावार्थ :- प्रश्न- भगवन् ! शाना१२४ीय भनी मा 241 प्रा२नो छ ? त२- માનન્દીયપુત્ર! બે પ્રકારનો છે. યથા–મૂલપ્રકૃતિબંધ અને ઉત્તરકૃતિ બંધ. १८ णेरइयाणं भंते !णाणावरणिज्जस्स कम्मस्स कइविहे भावबंधे पण्णत्ते?
मार्गदियपुत्ता !दुविहे भावबंधे पण्णत्ते,तंजहा- मूलपगडिबंधेय उत्तरपगडि बंधे य। एवं जाववेमाणियाणं । जहा णाणावरणिज्जेण दंडओ भणिओ एवं जावअंतराइए णंभाणियव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા પ્રકારનો હોય છે?
ઉત્તર- હે માન્દીયપુત્ર! બે પ્રકારનો હોય છે. યથા– મૂલ પ્રકૃતિબંધ અને ઉત્તર પ્રતિબંધ આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. જે રીતે જ્ઞાનાવરણીય કર્મનું સૂત્ર કહ્યું છે, તે જ રીતે અંતરાય કર્મ સુધી કહેવું જોઈએ.
Page #467
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૩
૪૦૩]
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં બંધના ભેદ-પ્રભેદ કરી, ૨૪ દંડક વિષે તેની પ્રરૂપણા કરી છે. દ્રવ્યબંધ-ભાવ બંધઃ- પ્રસ્તુતમાં પુદ્ગલ દ્રવ્યના બંધની પ્રમુખતાથી દ્રવ્ય બંધનું કથન છે અને જીવને થતા કર્મ બંધની મુખ્યતાથી ભાવ બંધનું કથન છે. લાખ આદિ સ્નિગ્ધ પદાર્થોથી અથવા રસ્સી આદિથી દ્રવ્યોનો જે પરસ્પર બંધ થાય તેને દ્રવ્યબંધ કહે છે. તેમજ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશોનો જે અન્યોન્યબંધ થાય તે પણ દ્રવ્યબંધ છે. તેના બે પ્રકાર છે. (૧) પ્રયોગબંધઃ- જીવના પ્રયોગથી દ્રવ્યોનો જે બંધ થાય તે પ્રયોગ બંધ છે. તેના બે ભેદ છે. શિથિલ બંધ અને ગાઢબંધ. ઘાસના પૂળા આદિનો બંધ શિથિલબંધ છે અને રથચક્રાદિનો બંધ ગાઢ બંધ છે. (૨) વિસસાબંધ:- સ્વાભાવિક રૂપે જે બંધ થાય તેને વિસસાબંધ કહે છે. તેના બે ભેદ છે– સાદિ અને અનાદિ. વાદળો આદિનો પરસ્પર બંધ થવો તે સાદિ વિસસા બંધ છે અને ધર્માસ્તિકાય આદિના પ્રદેશોનો પરસ્પર બંધ અનાદિ વિસસા બંધ છે. ભાવબંધ:- મિથ્યાત્વ આદિ ભાવો દ્વારા જીવની સાથે કર્મોનો જે બંધ થાય તેને ભાવબંધ કહે છે. ભાવબંધના ભેદ-પ્રભેદ-ભાવબંધના બે ભેદ છે– મુલપ્રતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. મૂલપ્રકૃતિબંધના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ ભેદ છે તથા ઉત્તર પ્રકૃતિબંધના ૧૨૦ ભેદ છે. જીવોની યોગ્યતા પ્રમાણે કર્મપ્રકૃતિઓનો બંધ થાય છે, બંધના ભેદ-પ્રભેદ માટે જુઓ– શતક-૮/૯. બંધના ભેદ-પ્રભેદ દર્શક યંત્ર -
બંધના ભેદ-પ્રભેદ દર્શક
બંધ
દ્રવ્યબંધ
ભાવબંધ (જીવના પરિણામથી થતો કર્મબંધ)
પ્રયોગબંધ
વિસસાબંધ (જીવના પ્રયોગથી થતો બંધ) (સ્વાભાવિક રીતે થતો બંધ)
મૂલ પ્રકૃતિબંધ (જ્ઞાનાવરણીયાદિ
આઠ ભેદ)
ઉત્તર પ્રકૃતિ બંધ (૧૨૦ ભેદ)
શિથિલબંધ (ઘાસના પૂળાનો બંધ)
વિસસાબંધ (રથ ચકાદિનો બંધ)
સાદિ વિસસાબંધ (મેઘ ધનુષ-વાદળા
આદિનો બંધ)
અનાદિ વિસસાબંધ (ધર્માસ્તિકાયાદિના પ્રદેશોનો બંધ)
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૦૪
શ્રી ભગવતી સૂત્ર–૪
પાપકર્મમાં ભેદ :
१९ जीवाणं भंते! पावे कम्मे जे य कडे, जावजे य कज्जिस्सइ, अत्थि याइ तस्स केइ બાબન્ને ? હતા અત્યિા
सेकेणणं भंते! एवं वुच्चइ- जीवाणं पावे कम्मे कज्जिस्स, अत्थियाइ तस्स णाणत्ते ?
'य कडे जाव जे य
मागंदियपुत्ता ! से जहाणामए केइ पुरिसे धणुं परामुसइ, धणुं परामुसित्ता उसुं परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठाएत्ता आययकण्णाययं उसुं करेइ, आययकण्णाययं उसुं करेत्ता उड्ड वेहासं उव्विहइ, से णूणं मागंदियपुत्ता ! तस्स उसुस्स उड्ड वेहासं उव्वीढस्स समाणस्स एयइ वि णाणत्तं जावतं तं भावं परिणमइ वि णाणत्तं ?
हंता भगवं ! एयइ विणाणत्तं जाव परिणमइ वि णाणत्तं, से तेणट्टेणं मागंदियपुत्ता! एवं वच्चइ-जावतं तं भावं परिणमइ वि णाणत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવે જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે; શું તેમાં પરસ્પર ભેદ છે? ઉત્તર– હા !, માકન્દીયપુત્ર ! તેમાં પરસ્પર ભેદ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવે જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે તેમાં પરસ્પર
ભેદ છે?
ઉત્તર– હે માન્દકીયપુત્ર ! જે રીતે કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરીને બાણ ગ્રહણ કરે, તેને ધનુષ પર ચઢાવીને પછી કાન પર્યંત ખેંચીને ઉપર આકાશમાં તીર છોડે; હે માકન્દીયપુત્ર ! શું તે આકાશમાં ઊંચા ફેંકેલા તે બાણના કંપન ગમન આદિ ક્રિયામાં યાવત્ પરિણમનમાં ભેદ થાય છે ? હા, ભગવન્ ! તેના કંપનમાં યાવત્ તે તે પ્રકારના પરિણમનમાં ભેદ થાય છે. તે જ રીતે હે માકન્દીયપુત્ર ! એ પ્રમાણે કહ્યું છે કે યાવત્ તે કર્મોના તે-તે રૂપે પરિણમનમાં પણ ભેદ છે.
२० णेरइया णं भंते ! पावे कम्मे जे य कडे, पुच्छा ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ::- પ્રશ્ન-હે ભગવન્ ! નૈરયિકોએ જે પાપકર્મ કર્યા છે, કરે છે અને કરશે, શું તે પાપકર્મમાં ભેદ છે ? ઉત્તર– હા, માકન્દીયપુત્ર ! તેમાં ભેદ છે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં જીવો દ્વારા ભૂતકાળમાં કરેલા, વર્તમાનમાં કરાતા અને ભવિષ્યમાં કરાશે તે પાપકર્મોના પરિણામોમાં પરસ્પરની ભિન્નતાને ધનુષ-બાણ ફેંકવાના દષ્ટાંતથી સમજાવી છે.
જે રીતે એક જ પુરુષ જુદા-જુદા સમયે બાણ ફેંકે ત્યારે તેના પ્રયત્નની તરમતાના આધારે તેના કંપનમાં તરતમતા થાય છે. તે જ રીતે એક જ પુરુષના ત્રૈકાલિક પરિણામોમાં તીવ્રતા, મંદતા આદિ ભેદ હોવાથી કર્મોમાં પણ ભેદ થાય છે.
Page #469
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૩
[ ૪૦૫ ]
જીવનો આહાર:२१ णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हति, तेसिणं भंते ! पोग्गलाणं सेयकालसि कइभागंआहारैति, कइभागणिज्जरैति?
मागंदियपुत्ता ! संखेज्जइभागंआहारैति, अणंतभागंणिज्जरेति। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!ઔરયિક, જે પુગલોને વર્તમાનમાં આહારરૂપે ગ્રહણ કરે છે, ભવિષ્યકાલમાં તે પુદ્ગલોનો કેટલામો ભાગ આહાર રૂપે પરિણત થાય છે અને કેટલામો ભાગ નિર્જરે છે, ત્યાગ કરે છે?
ઉત્તર- હે માકર્દીયપુત્ર ! આહાર રૂપે ગ્રહણ કરેલા પુલોનો સંખ્યાતમો ભાગ આહાર રૂપે પરિણત થાય છે અને(પરિણત થયેલાનો) અનંતમો ભાગ નિર્ભરે છે. २२ चक्किया गंभंते ! केइ तेसु णिज्जरापोग्गलेसुआसइत्तए वा जावतुयट्टित्तए वा?
णो इणटेसमटे, अणाहारणमेयंबुइयंसमणाउसो ! एवं जाववेमाणियाणं। ॥ सेवं મતે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું કોઈ પુરુષ આ નિર્જરાના પુદ્ગલો પર બેસવામાં, સૂવામાં સમર્થ છે?
ઉત્તર- હે માન્દીયપુત્ર! તેમ શક્ય નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે નિર્જરાના(ત્યાગ કરેલા) પુદ્ગલો અનાધાર રૂપ છે અર્થાત્ આધારભૂત હોતા નથી. તે કંઈ પણ ધારણ કરવામાં સમર્થ નથી. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II. વિવેચન:
આહાર રૂપે ગૃહિત યુગલોનો સંખ્યાતમો ભાગ આહારરૂપે પરિણત થાય છે અને તે પરિણત થયેલા આહારનો અનંતમો ભાગ નિર્ભરે છે, ક્રમશઃ ક્ષીણ થાય છે; થતો રહે છે.
નિર્જરાના પુલો અત્યંત સૂક્ષ્મ પરિણામે પરિણત હોવાથી કોઈ પણ વસ્તુને આધારભૂત થઈ શકતા નથી. તેથી તેના ઉપર સૂવા-બેસવાની કોઈ ક્રિયા થતી નથી.
I ! શતક ૧૮/૩ સંપૂર્ણ
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૦૬
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૪ જેજ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવના પરિભોગ્ય-અપરિભોગ્ય દ્રવ્યોનું, ચાર પ્રકારની રાશિનું અને અગ્નિકાયના જીવોનું નિરૂપણ છે. * જીવ જ્યાં સુધી કર્મયુક્ત છે ત્યાં સુધી પુદ્ગલજન્ય ભાવોનો અને અન્ય સશરીરી જીવોનો ભોગ કરે છે. * ૧૮ પાપસ્થાનની પ્રવૃત્તિ, પાંચ સ્થાવરના જીવો અને બાદર કલેવરધારી બેઇન્દ્રિયાદિના શરીર, આ ૨૪ બોલ જીવને માટે પરિભોગ્ય છે. * ૧૮ પાપની વિરતિ, પરમાણુ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર રહિત જીવ, અને શૈલીશી અવસ્થાને પ્રાપ્ત અણગાર અયોગી કેવળી, તે ૨૪ બોલ જીવને માટે અપરિભોગ્ય છે. * ગણના રાશિના ચાર પ્રકાર છે– કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. (૧) જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતા શેષ ચાર, ત્રણ, બે અથવા એક રહે તેને ક્રમશઃ કૂતયુગ્મ ચોજ, દ્વાપર યુગ્મ અને કલ્યોજ કહે છે. * વનસ્પતિકાયના જીવોને છોડીને શેષ ૨૩દંડકના જીવો જઘન્ય કૃતયુગ્મ રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વ્યોજ રાશિ પ્રમાણ છે. પૃથ્વીકાય આદિ ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો દ્વાપર યુગ્મ રાશિ પ્રમાણ છે. મધ્યમરૂપે ૨૩ દંડકના જીવો ચારે રાશિ પ્રમાણ હોય છે. * વનસ્પતિ અને સિદ્ધના જીવો અનંત છે. તેની જઘન્ય કે ઉત્કૃષ્ટ સંખ્યા નિયત નથી. તેથી તે અજઘન્યોત્કૃષ્ટ ચારે રાશિ પ્રમાણ હોય છે. * ચારે જાતની દેવી, તિર્યંચ સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃતયુગ્મ રાશિ પ્રમાણ અને અજઘન્યોત્કૃષ્ટ ચારે રાશિ પ્રમાણ હોય છે. * અલ્પકવતિ(અગ્નિકાયના જીવો) અલ્પાયુષ્યવાળા અને દીર્ધાયુષ્યવાળા જીવોની રાશિ સમાન હોય છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
शत-१८ : उद्देश५-४
R &
शत÷-१८ : द्देशऽ-४
પ્રાણાતિપાત
४०७
RR
भुवोने परिलोग्य- अपरिभोग्य द्रव्यो :
१ ते काणं तेणं समएणं रायगिहे जाव भगवं गोयमे एवं वयासी - अह भंते ! पाणाइवाए,मुसावाए जावमिच्छादंसणसल्ले, पाणाइवायवेरमणे जावमिच्छादंसणसल्लवेरमणे, पुढविक्काइए जाव वणस्सइकाइए, धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवे असरीरपडिबद्धे, परमाणु-पोग्गले, सेलेसिं पडिवण्णए अणगारे, सव्वे य बायरबोंदिधरा कलेवरा, एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति ?
गोयमा ! पाणाइवाए जाव एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य अत्थेगइया जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति अत्थेगइया जीवाणं जाव णो हव्वमागच्छति ।
सेकेणणं भंते! एवं वच्चइ - पाणाइवाए जाव णो हव्वमागच्छंति ?
गोयमा! पाणाइवाए जावमिच्छादंसणसल्ले, पुढविकाइए जाव वणस्सइकाइए, सव्वे य बायरबोंदिधरा कलेवरा; एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य, जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति। पाणाइवायवेरमणे जावमिच्छादंसण-सल्लविवेगे, धम्मत्थिकाए अधम्मत्थिकाए जावपरमाणुपोग्गले, सेलेसिं पडिवण्णए अणगारे, एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए णो हव्वमागच्छंति, से तेणद्वेणं गोयमा ! जावणो हव्वमागच्छंति ।
AG€ार्थः- जीवे असरीरपडिबद्धे शरीर रहित डेवण शुद्ध व (आत्मा) बायरबोंदिधरा = स्थूल शरीरधारी जेन्द्रियाहि त्रस वो कलेवरा = शरीर.
ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન-શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, તથા પૃથ્વીકાયિક યાવત્વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર રહિત જીવ, પરમાણુ પુદ્ગલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત અણગાર અને સ્થૂલાકારને ધારણ કરનારા શરીરધારી બેઇન્દ્રિય વગેરે જીવો, આ સર્વ મળીને બે પ્રકારના છે. તેમાંથી કેટલાક જીવ દ્રવ્ય રૂપ છે અને કેટલાક અજીવ દ્રવ્ય રૂપ છે. હે ભગવન્ ! શું આ સર્વ જીવના પરિભોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાતાદિ યાવત્ જીવ દ્રવ્ય રૂપ અને અજીવ દ્રવ્ય રૂપ છે. તેમાંથી
Page #472
--------------------------------------------------------------------------
________________
४०८
શ્રી ભગવતી સૂત્ર–૪
કેટલાક જીવના પરિભોગમાં આવે છે અને કેટલાક આવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે પ્રાણાતિપાતાદિ યાવતુ કેટલાક જીવના પરિભોગમાં આવે છે અને કેટલાક આવતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પૃથ્વીકાયિક યાવત વનસ્પતિકાયિક અને સર્વ સ્થૂલાકારને ધારણ કરનારા શરીરધારી બેઇન્દ્રિયાદિ જીવ, આ રીતે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બે પ્રકારના દ્રવ્ય જીવોના પરિભોગમાં આવે છે. પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશ વિરમણ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્ પરમાણુ પુદ્ગલ તથા શૈલેશી અવસ્થા પ્રાપ્ત અણગાર, આ રીતે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય રૂપ બે પ્રકારના દ્રવ્ય જીવોના પરિભોગમાં આવતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક દ્રવ્યો પરિભોગમાં આવે છે અને કેટલાક દ્રવ્યો પરિભોગમાં આવતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવના પરિભોગ્ય અને અપરિભોગ્ય દ્રવ્યોની એક સાથે પૃચ્છા કરી છે અને ઉત્તરમાં તે બંને પ્રકારના દ્રવ્યનું વિભાજન કર્યું છે.
સૂત્રમાં પુછાયેલા પ્રાણાતિપાત આદિ કુલ ૪૮ બોલમાંથી ૨૪ બોલ જીવને પરિભોગ્ય છે અને ૨૪ અપરિભોગ્ય છે.
જીવને પરિભોગ્ય ૨૪ બોલ :– કર્મજન્ય પરિણામો, મૂર્ત અને સ્થૂલ દ્રવ્ય સશરીરી જીવના પરિભોગમાં આવે છે. જેમ કે- ૧૮ પાપસ્થાનનું સેવન ચારિત્ર મોહનીય કર્મના ઉદયજન્ય છે. જીવ પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિનું સેવન કરીને કર્મના ઉદયને ભોગવે છે. પાંચ સ્થાવર વગેરે સશરીરી જીવોનાં ભોગ તો પ્રત્યક્ષ જ છે. પૃથ્વીકાય પર ગમનાદિ ક્રિયા, પાણી દ્વારા તરસ શાંત કરવી વગેરે ક્રિયા થાય છે. આમ એક જીવ અન્ય જીવોને ઉપયોગી થાય છે. તેથી ૧૮ પાપસ્થાનક, પ ચાવર, ૧ બાદર કલેવરને ધારણ કરનારા બેઇન્દ્રિયાદિ, આ રીતે ૧૮+૫+૧= ૨૪ બોલ જીવના પરિભોગ્ય છે.
જીવને અપરિભોગ્ય ૨૪ બોલ ઃ- શુદ્ધ આત્મ સ્વભાવરૂપ પરિણામો, અમૂર્ત દ્રવ્ય અથવા મૂર્ત સૂક્ષ્મ દ્રવ્ય, શરીર રહિત જીવ; જીવના પરિભોગમાં ઉપયોગી થતા નથી. પ્રાણાતિપાત વિરમણાદિ જીવના શુદ્ધ સ્વભાવ રૂપ હોવાથી ચારિત્રમોહનીય કર્મના ઉદયના હેતુભૂત નથી. તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. ધર્માસ્તિકાયાદિ ત્રણ અને અશરીરી જીવ તે ચાર દ્રવ્ય અમૂર્ત છે અને પરમાણુ સૂક્ષ્મ છે તથા શૈલેશી પ્રાપ્ત અણગાર ઉપદેશાદિ દ્વારા પ્રેરણા આપતા નથી. તેથી તે જીવના પરિભોગમાં આવતા નથી. આ રીતે ૧૮+૩+૧+૧+૧-૨૪ બોલ જીવના પરિભોગમાં આવતા નથી.
કષાયના પ્રકાર ઃ
૨ ફ ળ અંતે ! વસાયા પળત્તા ? નોયમા ! પત્તા વસાયા પળત્તા, તં નહીંएवं कसायपयं णिरवसेसं भाणियव्वं जावणिज्जरिस्संति लोभेणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કપાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! કપાયના ચાર પ્રકાર છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૧૪મું કષાયપદ સમગ્ર યાવત્ લોભના વેદન દ્વારા આઠ કર્મ પ્રકૃતિઓની નિર્જરા કરશે; ત્યાં સુધીનું કથન કરવું જોઈએ.
Page #473
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૪
૪૦૯ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયનું સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. જીવનો ભોગ કષાય દ્વારા થાય છે. તેથી સૂત્રકારે કષાયનું સંક્ષિપ્ત કથન કર્યું છે.
- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કષાયની ઉત્પત્તિના નિમિત્તો અને કષાયની તરતમતાના આધારે તેના ભેદ વગેરેની ગણના કરીને તેના ૧૬ પ્રકાર કહ્યા છે. યથા– (૧) પોતાના માટે (૨) પરને માટે (૩) તદુભય માટે (૪) ખુલ્લી જમીન માટે (૫) ઢાંકેલી જમીન ઘર-દુકાનાદિ માટે (૬) શરીર માટે (૭) ઉપધિ માટે (૮) નિરર્થકપણે (૯) જાણતાં (૧૦) અજાણતાં (૧૧) પ્રગટપણે (૧૨) અપ્રગટપણે (૧૩) અનંતાનુબંધી (૧૪) અપ્રત્યાખ્યાની (૧૫) પ્રત્યાખ્યાની અને (૧૬) સંજવલન. આ ૧૬ પ્રકારના કષાય સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને હોય છે. જીવ કષાયના ભાવોને ત્રણે કાળમાં કરે છે.
વૈમાનિક પર્યત પ્રત્યેક દંડકના જીવો ક્રોધ, માન, માયા અને લોભ દ્વારા આઠે કર્મોના ઉદયનું વેદન કરે છે. આ રીતે કષાય કર્મબંધનું નિમિત્ત છે અને તે કર્મના ફળ ભોગવવામાં પણ હોય છે.
કષાય રૂપે બાંધેલા કર્મો, ભોગવાય જાય ત્યાર પછી તેની નિર્જરા થાય છે. ચાર પ્રકારનાં યુગ્મ :| ३ कइ णं भंते ! जुम्मा पण्णत्ता? गोयमा ! चत्तारि जुम्मा पण्णत्ता,तं जहाकडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओगे।
सेकेणठेणं भंते एवं वुच्चइ-जावकलिओगे? गोयमा !जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए सेत्तंकडजुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेण अवहीरमाणे तिपज्जवसिएसेत्तंतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे, दुपज्जवसिए से त्तं दावरजुम्मे । जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए सेत्तंकलिओगे। सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-जावकलिओगे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યુગ્મ-રાશિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! યુગ્મ-રાશિના ચાર પ્રકાર છે યથા– કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ.
પ્રશ્ન- હે ભગવન્! તેને કલ્યોજ આદિ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે, તે રાશિ કયુમ કહેવાય છે. જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ત્રણ શેષ રહે, તે રાશિ વ્યોજ કહેવાય છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે, તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય છે અને જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તે રાશિ કલ્યોજ કહેવાય છે. તેથી હે ગૌતમ! તે થાવત્ કલ્યોજ રાશિ કહેવાય છે. વિવેચન : -
ગણિત શાસ્ત્રની પરિભાષા અનુસાર સમરાશિને “યુગ્મ અને વિષમ રાશિને “ઓજ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં જે રાશિ(યુમ્)ના ચાર ભેદ કહ્યા છે, તેમાંથી બે યુમ- સમ રાશિ અને બે ઓજ-વિષમ
Page #474
--------------------------------------------------------------------------
________________
| ૪૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
રાશિ છે. તેમ છતાં અહીં યુગ્મ શબ્દ શાસ્ત્રીય પારિભાષિક હોવાથી યુગ્મ શબ્દથી ચાર પ્રકારની રાશિઓ વિવક્ષિત છે. ચારે રાશિઓના અન્વયાર્થક નામ આ પ્રમાણે છે(૧) કતયુગ્મ-જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે અથવા શેષ કાંઈ ન રહે તેને કૃતયુગ્મ કહે છે, જેમ કે ૧૬, ૩૨, ૪૮ આદિ. (૨) યોજ:- જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ત્રણ શેષ રહે તેને વ્યોજ કહે છે. જેમ કે ૧૫, ૨૩, ૨૭ આદિ. (૩) દ્વાપર યુગ્મ – જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે તેને દ્વાપર યુગ્મ કહે છે. જેમ કે ૧૦,૧૪, ૧૮ આદિ. (૪) કલ્યો:- જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે તેને કલ્યોજ કહે છે. જેમ કે ૫,૯,૧૩,૧૭ ઇત્યાદિ. જીવોમાં કૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ:४ णेरइया णं भंते ! किं कडजुम्मा,तेओगा,दावरजुम्मा, कलियोगा?
गोयमा ! जहण्णपए कडजुम्मा, उक्कोसपए तेओगा, अजहण्णुक्कोसपए सिय कडजुमा जावसिय कलियोगा। एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્ય છે કે કલ્યોજ છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પદમાં કતયુગ્મ, ઉત્કૃષ્ટ પદમાં વ્યાજ તથા મધ્યમ પદમાં કદાચિ કૃતયુગ્મ યાવત્ કદાચિત્ કલ્યોજ રૂપે હોય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. | ५ वणस्सइकाइयाणपुच्छा?
गोयमा !जहण्णपए अपया, उक्कोसपए य अपया, अजहण्णुक्कोसपए सिय कडजुम्मा जावसियकलियोगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવો કૃતયુમ યાવત કલ્યોજ રૂપે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપદ છે. તેમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદ સંભવિત નથી, અજઘન્યોત્કૃષ્ટ પદની અપેક્ષાએ કદાચિત્ કૃતયુગ્મ યાવત કદાચિત્ કલ્યોજ રૂપ હોય છે. |६ बेइंदियाणपुच्छा?
गोयमा !जहण्णपएकडजुम्मा,उक्कोसपएदावरजुम्मा,अजहण्णमणुक्कोसपएसिय कडजुमा जावसिय कलियोगा। एवं जावचउरिदिया। सेसा एगिदिया जहा बेइंदिया। चिंदियतिरिक्खजोणिया जाववमाणिया जहाणेरड्या। सिद्धाजहावणस्सइकाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો કૃતયુગ્મ યાવત કલ્યોજ રૂપે છે?
Page #475
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૪
૪૧૧
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદમાં દ્વાપરયુગ્મ અને અજઘન્યાનુત્કૃષ્ટ (મધ્યમ) પદમાં કદાચિત્ કૃતયુગ્મ યાવત કદાચિત્ કલ્યોજ હોય છે. આ રીતે ચૌરેન્દ્રિય સુધી કથન કરવું જોઈએ. શેષ એકેન્દ્રિયોનું કથન બેઇન્દ્રિયોની સમાન છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી વૈમાનિક સુધીનું કથન નરયિકોની સમાન છે. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિકની સમાન છે. |७ इत्थीओ णं भंते ! किं कडजुम्मा पुच्छा?
गोयमा !जहण्णपए कडजुम्माओ, उक्कोसपए कडजुम्माओ,अजहण्ण-मणुक्कोस पए सिय कडजुम्माओ जावसिय कलियोगाओ, एवं असुर-कुमारित्थीओ वि जाव थणियकुमारइत्थीओ। एवं तिरिक्खजोणियइत्थीओ। एवमणुसित्थीओ। एवं वाणमतर जोइसियवेमाणियदेवित्थीओ। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સ્ત્રીઓ કૃતયુગ્મ છે યાવત કલ્યોજ રૂપે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય પદમાં કૃતયુમ, ઉત્કૃષ્ટ પદમાં પણ કતયુગ્મ અજઘન્યાનુત્કૃષ્ટ (મધ્યમ) પદમાં કદાચિત્ કૃતયુમ છે યાવત કદાચિત્ કલ્યોજ છે. આ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીની સ્ત્રીઓ(દેવીઓ) તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્ય સ્ત્રીઓ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવીઓ સુધી કહેવું જોઈએ. વિવેચન - યુગ્મરાશિ આધારિત જીવોનું પરિમાણ :જીવો જઘન્ય | ઉત્કૃષ્ટ
મધ્યમ સાત નરકના નારકી
કૃતયુમ ચોજ
ચારે ય રાશી દશ ભવનપતિ
કૃતયુમ ચોજ
ચારે ય રાશી પૃથ્વી. અપ. તેઉ. વાઉ.
કૃતયુમ દ્વાપરયુમ
ચારે ય રાશી વનસ્પતિ
ચારે ય રાશી ત્રણ વિકલેન્દ્રિય
કૃતયુમ દ્વાપરયુગ્મ
ચારે ય રાશી તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો
કૃતયુગ્મ વ્યાજ
ચારે ય રાશી વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવ કૃતયુમ
વ્યાજ
ચારે ય રાશી સિદ્ધ
ચારે ય રાશી સમુચ્ચય અને દરેક સ્ત્રીઓ
કૃતયુગ્મ કૃતયુમ
ચારે ય રાશી પ્રત્યેક દંડકમાં મધ્યમ પદે રહેલા જીવોની સંખ્યા નિયત હોતી નથી તેથી તે ચારે રાશિમાંથી કોઈ પણ રાશિમાં હોઈ શકે છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ પદનિશ્ચિત સંખ્યા રૂપ છે. ક્યારેક નૈરયિક આદિ દંડકોમાં આ પદ ઘટી શકે છે. પરંતુ વનસ્પતિકાય અને સિદ્ધ જીવોમાં નિશ્ચિત સંખ્યા કયારે ય ઘટિત થઈ શકતી નથી કારણ કે તે જીવો અનંત છે. આ રીતે તે બંનેમાં અનંત સંખ્યા નિયત રહેવા છતાં બંનેની રાશિ અનિયત સ્વરૂપવાળી હોય છે. તેથી તેમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ રાશિનું કથન કર્યું નથી પરંતુ તેમાં અજઘન્યોત્કૃષ્ટ ચારે પ્રકારની રાશિનું કથન
Page #476
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૨]
શ્રી ભગવતી સત્ર-૪
કર્યું છે.
નારકી સર્વે નપુંસકો હોવાથી તેમાં સ્ત્રીઓનો સંભવ નથી. તેથી તેમાં સ્ત્રીઓનું કથન કર્યું નથી. કોઈ પણ ગતિ કે જાતિમાં રહેલી સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃતયુગ્મ પ્રમાણ જ હોય છે અને મધ્યમમાં ચારે ય સંખ્યા હોય શકે છે. અલ્પકવલિ જીવોમાં અલ્પબદુત્વ પરિમાણ:८ जावइयाणं भंते ! वरा अंधगवण्हिणो जीवातावइया परा अंधगवण्हिणो जीवा?
हंतागोयमा !जावइया वरा अंधवगण्हिणो जीवातावइया परा अंधगवण्हिणो નવા સેવં મતે !સેવ મતે શબ્દાર્થ -૧૨ = અલ્પ આયુષ્યવાળા પર = પ્રકૃષ્ટસ્થિતિ, દીર્ઘ આયુષ્યવાળા ગ્રંથા વળિો = સૂક્ષ્મ અગ્નિકાય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેટલા અલ્પ આયુષ્યવાળા અન્ધકવહ્નિ જીવો છે, તેટલા જ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અધૂકવહ્નિ જીવો છે?
ઉત્તર- હા, ગૌતમ! જેટલા અલ્પ આયુષ્યવાળા અન્ધકવહ્નિ જીવો છે, તેટલા જ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અન્ધકવતિ જીવો છે. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
(
જે શતક ૧૮/૪ સંપૂર્ણ
Page #477
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૫
૪૧૩
શતક-૧૮ : ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
★
આ ઉદ્દેશકમાં સમાન સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવોની અનેક પ્રકારની તરતમતાનું પ્રતિપાદન છે. જેમ બે મનુષ્યોમાં જે મનુષ્ય અલંકારો વગેરેથી અલંકૃત અને વિભૂષિત હોય તે દર્શનીય પ્રતીત થાય છે અને જે અલંકૃત, વિભૂષિત ન હોય તે દર્શનીય પ્રતીત થતા નથી, તેમ એક જ સ્થાનમાં રહેલા બે દેવોમાં જે દેવ અલંકૃત અને વિભૂષિત હોય તે દર્શનીય છે અને જે અલંકૃત, વિભૂષિત ન હોય તે દર્શનીય પ્રતીત થતા નથી. દેવ જ્યારે દેવ શય્યામાં ઉત્પન્ન થાય છે ત્યારે તેણે અલંકાર વગેરે ધારણ કર્યા હોતા નથી. ત્યાર પછી તે વિભૂષિત થાય છે ત્યારે તે સુંદર અને મનોહર લાગે છે.
★
સમાન સ્થાનમાં ઉત્પન્ન થયેલા બે જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ કે વેદના સમાન હોતા નથી. મિથ્યાદષ્ટિ જીવો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે અને સમ્યગ્દષ્ટ જીવો અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા હોય છે. પાંચ સ્થાવરના જીવો એકાંત મિથ્યાત્વી છે અને ત્રણ વિકલેન્દ્રિયોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમક્તિ હોવા છતાં તે મિથ્યાત્વાભિમુખ જ છે. આ રીતે તે આઠ દંડકના સર્વ જીવો એક સમાન છે. તેથી તે જીવોમાં કર્મ, ક્રિયા આદિમાં વિશેષતા હોતી નથી. શેષ દંડકના જીવોમાં ઉપરોક્ત તરતમતા હોય છે.
★
જીવ આ ભવનું શરીર ન છોડે ત્યાં સુધી આ ભવનું જ આયુષ્ય વેઠે છે પરભવનું આયુષ્ય આ ભવમાં ભોગવાતું નથી.
★ દેવોને જન્મથી જ વૈક્રિયશરીર અને વૈક્રિયલબ્ધિ હોય છે. તે વિવિધરૂપો બનાવી શકે છે. તેમ છતાં તે દેવોનું વૈક્રિય સામર્થ્ય ભિન્ન ભિન્ન હોય છે. સમ્યગ્દષ્ટ દેવો પોતાની ઇચ્છાનુસાર રૂપો બનાવી શકે છે. પરંતુ મિથ્યાત્વી દેવો ઇચ્છાનુસાર રૂપ બનાવી શકતા નથી. તે સરળ-વિલક્ષણરૂપની વિકુર્વણા કરવા ઇચ્છે અને તે માટે પ્રયત્ન પણ કરે પરંતુ તેની ઇચ્છાથી વિપરીત રૂપની જ વિકુર્વણા થાય છે. તેમાં તેનું તીવ્ર અને મંદ રસ યુક્ત વૈક્રિયનામ કર્મ કારણ બને છે.
આ રીતે એક સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવોના વૈક્રિય સામર્થ્યમાં તરતમતા હોય છે.
܀܀܀܀܀
Page #478
--------------------------------------------------------------------------
________________
४१४
R &
शत÷-१८ : Gद्देश-प
અસુર
श्री भगवती सूत्र -४
RR
B
દેવોની દર્શનીયતા-અદર્શનીયતાનું કારણ :
१. दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि असुरकुमारदेवत्ता उववण्णा, तत्थ णं एगे असुरकुमारे देवे पासाईए, दरिसणिज्जे, अभिरूवे, पडिरूवे; एगे असुरकुमारे देवे से णं णो पासाईए, णो दरिसणिज्जे, जो अभिरूवे, णो पडिरूवे, से कहमेय भंते ! एवं ?
गोयमा ! असुरकुमारा देवा दुविहा पण्णत्ता, तं जहा - वेडव्वियसरीरा य अवेडव्वियसरीरा य, तत्थ णं जे से वेडव्वियसरीरे असुरकुमारे देवे से णं पासाईए जाव पडिरूवे; तत्थ णं जे से अवेडव्वियसरीरे असुरकुमारे देवे से णं णो पासाईए जाव णो पडरूवे ।
भंते! एवं च्चइ जाव णो पडिरूवे ?
गोयमा ! से जहाणामए- इह मणुयलोगंसि दुवे पुरिसा भवंति - एगे पुरिसे अलंकिय विभूसिए, एगे पुरिसे अणलंकियविभूसिए, एएसि णं गोयमा ! दोन्हं पुरिसाणं कयरे पुरिसेपासाईए जावपडिरूवे, कयरे पुरिसे णो पासाईए जावणो पडिरूवे, जे वा से पुरिसे अणलंकियविभूसिए, जे वा से पुरिसे अलंकिय विभूसिए ? भगवं ! तत्थ णं जे से पुरिसे अलंकियविभूसिए से णं पुरिसे पासाईए जाव पडिरूवे, तत्थ णं जे से पुरिसे अणलंकियविभूसिए से णं पुरिसे जो पासाईए जाव णो पडिरूवे । से तेणट्टेणं गोयमा ! जाव णो पडिरूवे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર દેવો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય, તેમાંથી એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અને મનોહર હોય છે અને બીજા અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અને મનોહર નથી. હે ભગવન્ ! તેનું शुं आरए छे ?
उत्तर - हे गौतम! असुरडुभार हेवना जे प्रहार छे. यथा - वैडिय शरीरी (विभूषित शरीरी) अने અવૈક્રિય શરીરી(અવિભૂષિત શરીરી). જે અસુરકુમાર દેવ વિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને જે અવિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોતા नथी.
Page #479
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૫
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ? કે જે વિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરે છે યાવત્ મનોહર હોય છે અને જે અવિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરતા નથી યાવત્ મનોહર હોતા નથી.
૪૧૫
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે આ મનુષ્ય લોકમાં બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ આભૂષણોથી અલંકૃત અને વિભૂષિત હોય અને એક અલંકૃત અને વિભૂષિત ન હોય, હે ગૌતમ ! તો આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને કયો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન ન કરનાર યાવત્ મનોહર નથી ? શું અલંકૃત અને વિભૂષિત છે તે કે જે અલંકૃત અને વિભૂષિત નથી તે ?
હે ભગવન્ ! તે બંને પુરુષોમાં જે અલંકૃત અને વિભૂષિત છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને જે પુરુષ અલંકૃત અને વિભૂષિત નથી તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે– તે અસુરકુમાર યાવત્ મનોહર નથી.
२ दो भंते! णागकुमारा देवा एगंसि जागकुमारावासंसि पुच्छा ? गोयमा ! एवं चेव जावथणियकुमारा । वाणमंतर - जोइसिय- वेमाणिया वि एवं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું બે નાગકુમાર દેવો, એક નાગકુમારવાસમાં, નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા તેમાંથી એક નાગકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર છે અને બીજા નાગકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન ન કરનાર યાવત્ મનોહર નથી. ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વોક્ત રૂપે સમજવું જોઈએ. આ રીતે સ્તનિત કુમાર સુધી જાણવું જોઈએ અને વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં એક આવાસમાં ઉત્પન્ન થયેલા બે ભવનપતિ દેવોના રૂપમાં ભિન્નતાનું કારણ સ્પષ્ટ કર્યું છે. એક જ આવાસમાં ઉત્પન્ન થયેલા બે દેવોમાં પ્રસન્નતા, સુંદરતા અને મનોહરતાની ભિન્નતાનું કારણ શરીરની શોભા-વિભૂષા છે. આમ તો પ્રત્યેક દેવને ભવધારણીય વૈક્રિય શરીર છે. તેથી પ્રસ્તુત પ્રસંગમાં વૈક્રિય શરીરનો અર્થ વિભૂષિત શરીર સમજવું જોઈએ.
કોઈ પણ દેવ જ્યારે દેવ શય્યામાં ઉત્પન્ન થયા પછી અલંકાર સભામાં જઈને અલંકાર આદિ ધારણ કરીને વિભૂષિત થાય છે ત્યારે તે દેવ વિશેષ દર્શનીય, સુંદર અને મનોહર લાગે છે અને જ્યાં સુધી તે દેવે શોભા-વિભૂષા ન કરી હોય ત્યાં સુધી તે દેવ અપેક્ષાએ દર્શનીય, સુંદર અને મનોહર પ્રતીત થતા નથી.
દેવોનું શરીર સ્વાભાવિક રીતે સુંદર જ હોય છે. તેથી સૂત્રોક્ત કથન આપેક્ષિક(સાપેક્ષ) સમજવું. બે જીવોમાં અલ્પકર્મ-મહાકર્મ આદિના કારણઃ
३ दो भंते ! णेरइया एगंसि णेरइयावासंसि णेरइयत्ताए उववण्णा, तत्थ णं एगे णेरइए महाकम्मतराए चेव जाव महावेयणतराए चेव; एगे णेरइए अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव; से कहमेयं भंते ! एवं ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- मायिमिच्छदिट्ठिउववण्णगा य अमायिसम्मदिट्ठिउववण्णगा य । तत्थ णं जे से मायिमिच्छदिट्टिउववण्णए णेरइए से णं
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૧૬
શ્રી ભગવતી સૂત્ર-૪
महाकम्मतराए चेव जावमहावेयणतराए चेव तत्थणंजेसे अमायिसम्म दिट्टिउववण्णए णेरइए सेणं अप्पकम्मतराए चेव जाव अप्पवेयणतराए चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બે નૈરયિકો એક નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થયા, તેમાંથી એક નૈરયિક મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે અને એક નૈરયિક અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા હોય છે. હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિકોના બે પ્રકાર છે, યથા- માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન અને અમાથી સમ્યગુદષ્ટિ રૂપે ઉત્પન્ન. તેમાંથી જે માયી મિથ્યાદષ્ટિરૂપે ઉત્પન્ન નૈરયિક છે, તે મહાકર્મી યાવત મહાવેદનાવાળા હોય છે અને જે અમાયી સમ્યગૃષ્ટિરૂપે ઉત્પન્ન નૈરયિક છે, તે અલ્પકર્મી યાવત્ અલ્પવેદનાવાળા હોય છે. | ४ दोभते ! असुरकुमारा,पुच्छा?गोयमा !एवं चेव । एवंएगिदियविगलिंदियवज्ज जाववेमाणिया। ભાવાર્થ :- પ્રશ્ન- બે અસુરકુમારોના વિષયમાં મહાકર્મ આદિ વિષયક પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત ભેદથી સમજવું જોઈએ. આ રીતે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમાન સ્થાનમાં રહેલા જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ, અને વેદનાની તરતમતાનું નિરૂપણ કર્યું છે.
મહાકર્મ આદિનું કારણ મિથ્યાદષ્ટિ અને અલ્પકર્મ આદિનું કારણ સમ્યગુદષ્ટિ છે. મિથ્યાદષ્ટિ જીવો ભારે કર્મી અને અજ્ઞાની હોય છે. સમ્યગદષ્ટિ જીવો અલ્પ કર્મી અને જ્ઞાની હોય છે.
એકેન્દ્રિય જીવો એકાંત મિથ્યાત્વી છે અને વિકસેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમકિત હોવા છતાં તે મિથ્યાત્વાભિમુખ હોવાથી તેને મિથ્યાત્વજનિત ક્રિયા આદિ લાગે છે. આ રીતે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં સમ્યગુદર્શન સાપેક્ષ અલ્પકર્મતાની સંભાવના નથી. તે સર્વ જીવો મહાકર્માદિવાળા એક સમાન છે. તેથી અહીં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને શેષ દંડકના બે-બે જીવોનું તુલનાત્મક કથન કર્યું છે. વર્તમાન અને આગામી ભવની અપેક્ષાએ આયુષ્યવેદન - | ५ णेरइएणंभंते !अणंतरंउव्वट्टित्ताजे भविएपंचिंदियतिरिक्खजोणिएसुववज्जित्तए से णं भंते ! कयरं आउयं पडिसंवेदेइ ?
गोयमा ! णेरइयाउयं पडिसंवेदेइ, पंचिंदियतिरिक्खजोणियाउए से पुरओकडे चिट्ठइ, एवं मणुस्सेसु वि, णवरंमणुस्साउए से पुरओ कडे चिट्ठइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે નૈરયિક એક સમય પછી મરણ પામીને તરત જ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાં ઉત્પન્ન થવાનો છે, તે કયા આયુષ્યનું વેદન કરે છે?
ઉત્તર– હે ગૌતમ! તે નૈરયિક આયુષ્યનું વેદન કરે છે અને પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના આયુષ્યને
Page #481
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૫
- ૪૧૭
ઉદયાભિમુખ થઈને રહે છે. આ રીતે મનુષ્યના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેમનુષ્યના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. |६ असुरकुमारा णं भंते ! अणंतरं उव्वट्टित्ता जे भविए पुढविकाइएसु उववज्जित्तए, પુછી ?
गोयमा ! असुरकुमाराउयं पडिसंवेदेइ, पुढविकाइयाउए से पुरओ कडे चिट्ठइ । एवंजो जहिं भविओ उववज्जित्तए, तस्सतंपुरओकडं चिट्ठइ, जत्थ ठिओतपडिसंवेदेइ जाववेमाणिए, णवरं पुढविकाइए पुढविकाइएसु उववज्जइ, पुढविकाइयाउयं पडिसंवेदेइ, अण्णेय से पुढविक्काइयाउए पुरओ कडे चिटुइ, एवं जावमणुस्सो सट्ठाणे उववाएयव्वो, परहाणे तहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અસુરકુમાર દેવ મરીને તરત જ પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થવાના હોય, તે કયા આયુષ્યનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અસુરકુમારના આયુષ્યનું વેદન કરે છે અને પૃથ્વીકાયિક આયુષ્યને ઉદયાભિમુખ કરીને રહે છે. આ રીતે જે જીવ જ્યાં ઉત્પન્ન થવાના હોય, તે તેના આયુષ્યને ઉદયાભિમુખ કરે છે અને જ્યાં સ્થિત હોય, ત્યાંના આયુષ્યનું વેદન કરે છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પૃથ્વીકાયિક પોતાના આયુષ્યનું વેદન કરે છે અને અન્ય પુથ્વીકાયિક આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. આ રીતે યાવતું મનુષ્ય સુધી સ્વસ્થાનમાં ઉત્પત્તિના વિષયમાં જાણવું જોઈએ. પરસ્થાનમાં ઉત્પત્તિના વિષયમાં પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તૂત સૂત્રોમાં એક સૈદ્ધાત્તિક તથ્યને પ્રગટ કર્યું છે. કોઈ પણ જીવને જે ભવ સંબંધી આયુષ્યનો ઉદય હોય, જે ભવ સંબંધી શરીર ધારણ કર્યું હોય, જે શરીરમાં સ્થિત હોય, તેના અંતિમ સમય સુધી તે જીવ તે ભવના આયુષ્યનું જ વેદન કરે છે.
જ્યારે આ ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, જીવ આ શરીરને છોડીને જે સમયે નીકળે, તેના પછીના સમયે(અર્થાત્ તેની વાટે વહેતી અવસ્થાથી) જ આગામી ભવના આયુષ્યનો ઉદય થાય છે.
જે જીવ સ્વસ્થાનમાં જ ઉત્પન્ન થવા યોગ્ય હોય અર્થાત્ પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે જીવ વર્તમાનમાં પૂર્વે બાંધેલા પૃથ્વીકાયના આયુષ્યને ભોગવે છે અને શરીર છોડી મૃત્યુ પામ્યા પછી આગામી ભવના પૃથ્વીકાયના આયુષ્યને ભોગવે છે. આ રીતે ઔદારિક દંડકોમાં સ્વસ્થાન સંબંધી આયુષ્ય વેદના થાય છે. દેવોનું વિદુર્વણા સામર્થ્ય - [७ दो भंते ! असुरकुमारा एगसि असुरकुमारावासंसि असुरकुमारदेवत्ताए उववण्णा, तत्थणंएगेअसुरकुमारेदेवेउज्जुयंविउव्विस्सामीति उज्जुयंविउब्वइ,कंविउव्विस्सामीति
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
कंविउव्वइ,जंजहा इच्छइ तंतहा विउव्वइ । एगेअसुरकुमारेदेवेउज्जुयंविउव्विस्सामीति वंकं विउव्वइ, वंकं विउव्विस्सामीति उज्जुयं विउव्वइ, जं जहा इच्छइ णो तंतहा विउव्वइ; से कहमेयं भंते ! एवं?
गोयमा !असुरकुमारा देवा दुविहा पण्णत्ता,तंजहा-मायिमिच्छदिट्ठि-उववण्णगा य अमायिसम्मदिट्ठिउववण्णगाय । तत्थणंजेसेमायिमिच्छदिट्ठी उववण्णए असुरकुमारे देवे से णं उज्जुयं विउविस्सामि त्ति वंकं विउव्वइ जावणोतंतहा विउव्वइ । तत्थणंजे से अमायिसम्मदिट्ठिउववण्णए असुरकुमारे देवे से उज्जुयं विउविस्सामि त्ति जावतंतहा विउव्वइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર દેવો, અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેમાંથી એક અસુરકુમાર દેવ સરળ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો સરલ વિકુર્વણા કરી શકે છે અને વક્ર રૂપની વિક્ર્વણા કરવાની ઇચ્છા કરે, તો વક્ર વિદુર્વણા કરી શકે છે. તે જે પ્રકારના અને જેવા રૂપની વિફર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે જ પ્રકારના અને તેવા જ રૂપની વિફર્વણા કરે છે. અન્ય કોઈ એક અસુરકુમાર દેવ ઋજુવિકુર્વણા કરવાની ઇચ્છા કરે તો વક્ર રૂપની વિદુર્વણા થઈ જાય છે અને વક્રરૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો ઋજુ રૂપની વિદુર્વણા થઈ જાય છે, આમ તે દેવ જે પ્રકારે અને જેવા રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે પ્રકારે તેવા રૂપની વિદુર્વણા કરી શકતા નથી. હે ભગવ! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારના બે પ્રકાર છે. યથા- માયીમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયીસમ્યગુદષ્ટિ ઉત્પન્નક. તેમાંથી જે માયમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે, તો પણ વક્રરૂપની વિદુર્વણા થઈ જાય છે યાવત્ જે પ્રકારે, જેવા રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે પ્રકારે, તેવા રૂપની વિફર્વણા કરી શકતા નથી અને જે અમાયી સમ્યગુદષ્ટિ ઉત્પન્નક અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો તેવા જ પ્રકારના રૂપની થાવત્ વિદુર્વણા કરી શકે છે.
८ दोभते !णागकुमारा,पुच्छा? गोयमा ! जहाअसुरकुमारातहानागकुमारावि। एवं जावथणियकुमारा । वाणमंतस्जोइसियवेमाणिया एवं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બે નાગકુમાર દેવો, એક નાગકુમારાવાસમાં દેવપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન પૂછવો.?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારની જેમ નાગકુમાર દેવોના વિષયમાં પણ જાણવું. આ જ રીતે સ્વનિતકુમાર સુધી અને વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોના વૈક્રિય સામર્થ્યની તરતમતા અને તેના કારણને પ્રદર્શિત કર્યું છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચારે જાતિના દેવોમાંથી કેટલાક દેવો સ્વેચ્છાનુસાર વિદુર્વણા કરી શકે છે અને કેટલાક દેવો સ્વેચ્છાનુસાર વિદુર્વણા કરી શકતા નથી. તેનું કારણ તેના
Page #483
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૫
[ ૪૧૯ ]
તથા પ્રકારના વૈક્રિયનામકર્મનો ઉદય છે. જે દેવોએ સમ્યગુદર્શન નિમિત્તક તીવ્ર રસયુક્ત વૈક્રિયનામ કર્મનો બંધ કર્યો છે તે દેવ સ્વેચ્છાનુસાર વિક્રિયા કરી શકે છે અને જે દેવોએ મિથ્યાદર્શન નિમિત્તક મંદ રસયુક્ત વિક્રિયનામ કર્મનો બંધ કર્યો છે તે દેવો સ્વેચ્છાનુસાર વિક્રિયા કરી શકતા નથી. આ રીતે વૈક્રિયનામ કર્મના ઉદય અનુસાર દેવોનું વિદુર્વણા સામર્થ્ય હોય છે.
નિષ્કર્ષ એ છે કે સમ્યગુદષ્ટિ દેવો સ્વેચ્છાનુસાર વિકર્વણા કરી શકે છે અને મિથ્યાદષ્ટિ દેવોને ઇચ્છાથી વિપરીત વિફર્વણા પણ થઈ જાય છે.
શતક ૧૮/પ સંપૂર્ણ
()
Page #484
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦]
શ્રી ભગવતી સત્ર-૪
જે
જે
શતક-૧૮ઃ ઉદ્દેશક
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં કેટલાક પદાર્થોમાં વ્યવહાર અને નિશ્ચયથી વર્ણાદિનું તેમજ પરમાણુ આદિમાં વર્ણાદિનું નિરૂપણ છે. * પ્રત્યેક પદાર્થમાં વ્યવહાર દષ્ટિથી કોઈ પણ એક વર્ણાદિ હોય છે. જે વર્ણની પ્રધાનતા હોય તે વર્ણથી તેનું કથન કરાય છે. જેમ કે દૂધ સફેદ છે, તેવો વ્યવહાર કરાય છે; કારણ કે તેમાં શ્વેત વર્ણની જ પ્રધાનતા છે. સૈદ્ધાંતિક દષ્ટિથી પ્રત્યેક પદાર્થમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય જ છે.
સુત્રકારે વ્યવહાર નયથી કેટલાક પદાર્થોના વર્ણાદિનું કથન કર્યું છે. જેમ કે હળદર-પીળી, ભ્રમરકાળો, શંખ-સફેદ, લીમડો-કડવો, આંબલી ખાટી છે. આ પ્રત્યેક પદાર્થમાં નિશ્ચયનયથી વર્ણાદિ વીસ બોલ હોય છે. * એક પરમાણુ પુગલમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. એક સ્પર્શ ક્યારે ય હોતો નથી. કારણ કે શીત-ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળ સ્પર્શ છે. તેમાંથી પરમાણુમાં બે અવિરોધી સ્પર્શ અવશ્ય હોય છે.
દ્ધિપ્રદેશી સ્કંધમાં એક અથવા બે વર્ણ, એક અથવા બે ગંધ, એક અથવા બે રસ, બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે.
ત્રિપ્રદેશી સ્કંધમાં પણ એક, બે કે ત્રણ વર્ણ, એક કે બે ગંધ, એક, બે કે ત્રણ રસ અને બે, ત્રણ, ચાર સ્પર્શ હોય છે. ચાર પ્રદેશમાં એક, બે, ત્રણ કે ચાર વર્ણ, એક કે બે ગંધ, એક, બે, ત્રણ કે ચાર રસ અને બે, ત્રણ કે ચાર સ્પર્શ હોય છે. પાંચ પ્રદેશથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધીમાં અને સૂક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ ઉપરોક્ત વિકલ્પથી(અર્થાત્ એક, બે, ત્રણ, ચાર કે પાંચ) વર્ણાદિ હોય છે અને બાદર અનંત પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચારથી આઠ સ્પર્શ(ઉપરોક્ત વિકલ્પ પ્રમાણે) નિયમથી હોય છે.
આ રીતે પુદ્ગલ દ્રવ્યમાં યથાયોગ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે
Page #485
--------------------------------------------------------------------------
________________
शत:-१८:6देश
| ४२१ ।
शत-१८ : ९६श-5
ગોળ
A
.
.
નિશ્ચય-વ્યવહારથી ગોળ આદિમાં વર્ણાદિ - | १ फाणियगुलेणंभंते !कइवण्णे,कगंधे,कइरसे,कइफासेपण्णत्ते ?
गोयमा ! एत्थ णंदोणया भवंति,तंजहा-णिच्छइयणए य वावहारियणए य । वावहारियणयस्सगोडेफाणियगुले,णेच्छइयणयस्सपंचवण्णेदुगंधेपचरसेअट्ठफासेपण्णत्ते। शEIर्थ:- फाणियगुले = ढीलो गो गोड्डे = मधु२२स युऽत. भावार्थ:-प्रश्र-भगवन! ढीला गोभ 240, गंध, २ससने स्पर्श डोय छ?
612- गौतम ! सासंबंधमां नय(अपेक्षा) छ. यथा- निश्चय नय सने व्यवहार नय. વ્યવહાર નયની અપેક્ષાએ ઢીલા ગોળમાં મધુર રસ હોય છે અને નિશ્ચય નયની અપેક્ષાએ તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. | २ भमरेणं भंते ! कइवण्णे, पुच्छा?
गोयमा ! एत्थ णंदो णया भवति,तंजहा-णिच्छइयणए य वावहारियणएय। वावहारियणयस्स कालए भमरे, णेच्छइयणयस्स पंचवण्णे जावअट्ठफासेपण्णत्ते। भावार्थ:- प्रश्र- भगवन् ! भ्रमरमां 24tal, गंध, अने स्पर्श डोय छे ?
ઉત્તર– હે ગૌતમ! વ્યાવહારિક નયથી ભ્રમરમાં કાળો વર્ણ હોય છે અને નિશ્ચય નયથી ભ્રમરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. | ३ सुयपिच्छे णं भंते !कइवण्णे, पुच्छा?
गोयमा ! एवं चेव, णवरं वावहारियणयस्स णीलए सुयपिच्छे, णेच्छइयणयस्स पंचवण्ण्णे, सेसंतंचेव । एवं एएणं अभिलावेणं लोहिया मंजिट्ठिया, पीतिया हालिद्दा, सुक्किल्लए संखे, सुब्भिगंधे कोढे, दुब्भिगंधे मयगसरीरे, कडुए णिबे, तित्ता सुंठी, कसाए कविटे, अंबा अबिलिया, महुरे खण्डे, कक्खडे वइरे, मउए णवणीए, गरूए य, लहुए उलुयपत्ते, सीए हिमे, उसिणे अगणिकाए, णिद्धे तेल्ले। AGEार्थ:-सुयपिच्छे = पोपटनी पांच मंजिट्ठिया-योही जिंबे-सीमो उलुयपत्ते= पोरनापान, ઘુવડની પાંખ.
Page #486
--------------------------------------------------------------------------
________________
સરર |
શ્રી ભગવતી સત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પોપટની પાંખમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વ્યાવહારિક નથી પોપટની પાંખ લીલાવર્ણની છે અને નિશ્ચય નયથી તેમાં પાંચ વર્ણ ઇત્યાદિ પૂર્વોક્ત રૂપે જાણવું જોઈએ. આ રીતે આ જ વકતવ્યતા દ્વારા ચણોઠી લાલ છે, હળદર પીળી છે, શંખ શ્વેત છે, કૃષ્ઠ(કપડાને સુગંધિત કરનારા પાન) સુગંધિત છે, મૃતક શરીર દુર્ગન્ધિત છે, લીમડો કડવો છે. સુંઠ તીખી છે, કવિઠ(કો) કષાયેલું(તૂરુ) છે, આમલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ કર્કશ છે, માખણ મૃદુ છે. લોખંડ ભારે છે, ઘુવડની પાંખ હળવી છે, બરફ ઠંડો છે, અગ્નિકાય ઉષ્ણ છે અને તેલ સ્નિગ્ધ છે પરંતુ નિશ્ચય નયથી આ સર્વેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. ૪ છારિયા ગંભ !વળે, પુછ ?
गोयमा ! एत्थ दो णया भवंति,तं जहा-णिच्छइय-णए य वावहारियणए य, वावहारियणयस्सलुक्खा छारिया,णेच्छइयणयस्स पचवण्णा जावअट्ठफासा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાખમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! વ્યાવહારિક નયથી રાખ રૂક્ષ સ્પર્શવાળી છે અને નિશ્ચય નયથી રાખમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક વસ્તુના વર્ણાદિનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહાર આ બે નયોથી કર્યું છે.
વ્યવહારનય લોક વ્યવહારનું અનુસરણ કરે છે. તે નય વસ્તુમાં અનેક વર્ણાદિ હોવા છતાં જેની પ્રધાનતા-મુખ્યતા હોય કે જે વર્ણાદિ સ્પષ્ટરૂપે દષ્ટિગોચર થતાં હોય તેને ગ્રહણ કરે છે. શેષ અન્ય વર્ણાદિની તે ઉપેક્ષા કરે છે. વ્યવહાર નયની અપેક્ષાએ દૂધ સફેદ છે, હળદર પીળી છે, તે પ્રમાણે કથન થાય છે. આ કથનમાં શ્વેત વર્ણ તથા પીળા વર્ણની જ પ્રધાનતા છે પરંતુ તે સમયે પણ તેમાં અન્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અવશ્ય હોય જ છે. નિશ્ચયનય વસ્તુના મૂળભૂત સ્વભાવને સ્વીકારે છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું સાહચર્ય હોય છે. અહીં ગોળ, ભ્રમર, પોપટની પાંખ, રાખ આદિ પદાર્થોમાં બંને નયોની અપેક્ષાએ ઉત્તર આપ્યા છે. નિશ્ચયનયથી તો દશ્યમાન પ્રત્યેક પદાર્થમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. પરમાણુ અને સ્કંધાદિમાં વર્ણાદિ -
५ परमाणुपोग्गलेणं भंते !कइवण्णे जावकइफासे पण्णत्ते? गोयमा ! एगवण्णे, एगगधे, एगरसे, दुफासे पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરમાણુ પુદ્ગલમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તરહે ગૌતમ! એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. ६ दुपएसिए णं भंते ! खंधे कइवण्णे, पुच्छा? ।
गोयमा ! सिय एगवण्णे, सिय दुवण्णे; सिय एगगंधे, सिय दुगंधे; सिय एगरसे,
Page #487
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-s
[ ૪૨૩] सिय दुरसे; सिय दुफासे, सिय तिफासे, सिय चउफासे पण्णत्ते । एवं तिपएसिए वि, णवरं सिय एगवण्णे, सिय दुवण्णे, सिय तिवण्णे । एवं रसेसुवि, सेसंजहा दुपएसियस्स एवं चउपएसिए वि, णवरं सिय एगवण्णे जावसिय चउवण्णे । एवं रसेसुवि, सेसंतंचेव । एवं पंच पएसिए वि, णवरंसिय एगवण्णे जावसिय पंचवण्णे, एव रसेसु विगंधफासा तहेव । जहा पंचपएसिओ एवं जाव असंखेज्जपएसिओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર-હે ગૌતમ ! કદાચિત્ એક વર્ણ અને કદાચિત્ બે વર્ણ, કદાચિત્ એક ગંધ, કદાચિત્ બે ગંધ, કદાચિત્ એક રસ અને કદાચિત્ બે રસ, કદાચિત્ બે સ્પર્શ, કદાચિત્ ત્રણ સ્પર્શ અને કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. આ રીતે ત્રિપ્રદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિત્ એક વર્ણ, કદાચિત્ બે વર્ણ અને કદાચિત્ ત્રણ વર્ણ યુક્ત હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. આ રીતે ચતુષ્પદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિતુ એક વર્ણ યાવત કદાચિતુ ચાર વર્ણ હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ છે. આ રીતે પંચ પ્રદેશી સ્કંધના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે કદાચિતુ એક વર્ણ યાવતુ કદાચિત પાંચ વર્ણ હોય છે. આ રીતે રસના વિષયમાં પણ જાણવું જોઈએ. ગંધ અને સ્પર્શ પૂર્વવતુ જાણવા જોઈએ. જે રીતે પંચપ્રદેશી સ્કંધનું કથન કર્યું તે જ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી જાણવું જોઈએ.
७ सुहुमपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवण्णे पुच्छा? गोयमा ! जहा पंचपएसिए तहेव णिरवसेसं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પરિણામી અનંત પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પંચપ્રદેશી સ્કંધની સમાન સંપૂર્ણરૂપે જાણવું જોઈએ. ८ बायरपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवण्णे, पुच्छा?
गोयमा !सिय एगवण्णे जावसिय पंचवण्णे, सिय एगगंधेसियदुगंधे, सिय एगरसे जावसिय पंचरसे, सिय चउफासे जावसिय अट्ठफासेपण्णत्ते । । सेव भंते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર પરિણામી અનંત પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ! તે કદાચિતુ એક વર્ણ યાવત કદાચિતુ પાંચ વર્ણ હોય છે. કદાચિતુ એક ગંધ કે બે ગંધ, કદાચિત્ એક રસ કાવતુ પાંચ રસ, ચાર સ્પર્શ ભાવતુ કદાચિત્ આઠ સ્પર્શ હોય છે.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલથી લઈને અનંતપ્રદેશી સ્કંધોમાં વર્ણાદિનું નિરૂપણ છે. પરમાણુ પુદગલમાં વદિ - એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે, તેના વિકલ્પો સોળ થાય છે. જેમ કે કોઈ પરમાણુ કાળો, કોઈ નીલો, કોઈ લાલ, કોઈ પીળો અને
Page #488
--------------------------------------------------------------------------
________________
| ૪૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કોઈ સફેદ હોય છે. આ રીતે વર્ણના પાંચ વિકલ્પો થઈ શકે છે. તે જ રીતે બે ગંધના બે વિકલ્પ, પાંચ રસના પાંચ વિકલ્પ અને ચાર સ્પર્શના ચાર વિકલ્પ કુલ- ૧૬ વિકલ્પ છે.
સ્પર્શ આઠ છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કર્કશ, લઘુ અને ગુરુ. તેમાંથી પરમાણુમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ તે ચાર મૂળ સ્પર્શમાંથી અવિરોધી બે સ્પર્શ હોય છે. એક, સ્પર્શ ક્યારે ય હોતો નથી. શીત અને ઉષ્ણમાંથી કોઈ પણ એક અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ પણ એક તે રીતે બે સ્પર્શ અવશ્ય હોય છે. જે પરમાણુ શીત હોય તે ઉષ્ણ હોય શકે નહીં. જે ઉષ્ણ હોય તે શીત હોય શકે નહીં. તેથી વિરોધી બે સ્પર્શમાંથી કોઈ પણ એક સ્પર્શ હોય. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ આ બે વિરોધી યુગલમાંથી એક એક સ્પર્શ ગણતા પરમાણુમાં બે સ્પર્શ થાય છે. તે બે સ્પર્શના ચાર વિકલ્પ થાય છે. (૧) શીત- સ્નિગ્ધ (૨) શીત- રૂક્ષ (૩) ઉષ્ણ-સ્નિગ્ધ (૪) ઉષ્ણ- રૂક્ષ. કોઈક શીત પરમાણુ સ્નિગ્ધ હોય, કોઈ રૂક્ષ હોય, આ રીતે બંને વિકલ્પ સંભવિત છે. આ જ રીતે ઉષ્ણના પણ બે વિકલ્પ સંભવિત છે. તેથી ચાર વિકલ્પ થાય છે.
પરમાણુમાં કર્કશ, મૃદુ, લઘુ કે ગુરુ તે ચાર સ્પર્શ હોતા નથી. કારણ કે તે ચાર સ્પર્શ સાંયોગિક છે. જેમ કે અનેક સ્નિગ્ધ પરમાણુ ભેગા થાય ત્યારે તે સ્કંધ મૃદુ અને અનેક રૂક્ષ પરમાણુ ભેગા થાય ત્યારે તે
સ્કંધ કર્કશ લાગે છે. તે જ રીતે અનેક પરમાણુ ભેગા થાય ત્યારે જ સાપેક્ષપણે તે ગુરુ કે લઘુ કહેવાય. આ રીતે તે ચાર સ્પર્શનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે તે સ્પર્શ અનંત પ્રદેશી બાદર સ્કંધમાં હોય શકે છે. અપ્રદેશી પરમાણુમાં કે સૂમ પરિણામ સ્કંધમાં તે ચાર સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શની સંભાવના નથી. ઢિપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ – તેમાં એક અથવા બે વર્ણ, એક અથવા બે ગંધ, એક અથવા બે રસ, બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. તેમાં વર્ણના ૧૫ વિકલ્પો થાય છે. યથા– અસંયોગીના ૫ ભંગ- જો એક વર્ણ હોય તો કાળો, નીલો, લાલ, પીળો અથવા શ્વેત હોય, આ રીતે અસંયોગી પાંચ વિકલ્પ થાય છે.
જો બે વર્ણ હોય તો દ્વિસંયોગી ૧૦ વિકલ્પ થાય છે. યથા– (૧) કાળો-નીલો, (૨) કાળો-લાલ, (૩) કાળો-પીળો (૪) કાળો-શ્વેત, (૫) નીલો-લાલ (૬) નીલો-પીળો, (૭) નીલો-શ્વેત, (૮) લાલ-પીળો (૯) લાલ-શ્વેત, (૧૦) પીળો-શ્વેત. આ રીતે અસંયોગી પાંચ અને દ્વિક સંયોગી ૧૦ કુલ ૧૫ વિકલ્પ વર્ણના થાય છે.
ગંધના વિકલ્પ થાય છે–અસંયોગી બે વિકલ્પ– (૧) સુરભિ ગંધ (૨) દુરભિ ગંધ. હિસંયોગી એક વિકલ્પ– (૧) સુરભિ અને દુરભિ ગંધ.
રસના ૧૫ વિકલ્પ થાય છે- પાંચ રસના અસંયોગી પાંચ અને દ્વિક સંયોગી ૧૦; કુલ–૧૫ વિકલ્પ વર્ણની જેમ જાણવા.
સ્પર્શના વિકલ્પઃ- બે સ્પર્શ હોય તો ચાર વિકલ્પ (૧) શીત-સ્નિગ્ધ (૨) શીત-રૂક્ષ (૩) ઉષ્ણ-સ્નિગ્ધ (૪) ઉષ્ણ-રૂક્ષ. ત્રણ સ્પર્શ હોય તો ચાર વિકલ્પ- (૧) શીતસ્નિગ્ધ-રૂક્ષ. તે સ્કંધ સર્વાશે શીત હોય અર્થાત્ તે શીત સ્કંધ હોય તેનો એક પરમાણુ સ્નિગ્ધ અને એક રૂક્ષ હોય તો આ ભંગ થાય છે. (૨) ઉષ્ણ-
સ્નિગ્ધ-રૂક્ષ. તે સ્કંધ સવશે ઉષ્ણ હોય, તેનો એક પરમાણુસ્નિગ્ધ અને એક રૂક્ષ હોય. તે જ રીતે (૩) સ્નિગ્ધ-ઉષ્ણ-શીત અને (૪) રૂક્ષ-ઉષ્ણ-શીત ભંગ થાય. ચાર સ્પર્શ હોય તો એક વિકલ્પ થાય છે– ક્રિપ્રદેશ સ્કંધના એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય અને બીજામાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય તો ચાર સ્પર્શ થાય છે.
આ રીતે ઢિપ્રદેશી સ્કંધમાં વર્ણના-૧૫, ગંધના-૩, રસના-૧૫ અને સ્પર્શના-૯, કુલ ૪૨ વિકલ્પ થાય છે. આ જ રીતે ત્રિપ્રદેશથી સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ સ્કંધમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના યથાયોગ્ય વિકલ્પો થાય છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-s
૪૨૫ |
સૂક્ષ્મ અનંતપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - એકથી પાંચ વર્ણ, એક અથવા બે ગંધ, એકથી પાંચ રસ અને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર સ્પર્શ હોય છે. બાદર અનતખદેશી ઔધમાં વર્ણાદિ – તેમાં પણ પૂર્વવતુ એકથી પાંચ વર્ણ, એક અથવા બે ગંધ, એકથી પાંચ રસ અને ચાર, પાંચ, છ, સાત અથવા આઠ સ્પર્શ હોય છે. જો તે સ્કંધ ચાર સ્પર્શી હોય તો મૃદુ અને કર્કશમાંથી કોઈ એક, ગુરુ અને લધુમાંથી કોઈ એક, શીત અને ઉષ્ણમાંથી કોઈ એક અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ એક સ્પર્શ, આ રીતે ચાર સ્પર્શ હોય છે. જો તે સ્કંધમાં પાંચ સ્પર્શ હોય તો- ચારમાંથી કોઈ પણ એક યુગ્મના બંને અને શેષ ત્રણ યુગ્મોમાંથી એક-એક સ્પર્શ, આ રીતે પાંચ સ્પર્શ હોય છે. અર્થાત્ સ્નિગ્ધ, રૂક્ષ બંને અને શેષ ત્રણ યુગ્મમાંથી એક-એક અર્થાત્ ઉષ્ણ, લઘુ,કર્કશ આ રીતે પાંચ સ્પર્શ થાય છે. જો તે સ્કંધમાં છ સ્પર્શ હોય તો બે યુગ્મોના બે-બે અને શેષ બે યુગ્મમાંથી એક એક સ્પર્શ, આ રીતે છ સ્પર્શ હોય છે. જો તે સ્કંધમાં સાત સ્પર્શ હોય તો ત્રણ યુમોના બે-બે અને એક યુગ્મમાંથી એક સ્પર્શ, આ રીતે સાત સ્પર્શ થાય છે અને આઠ સ્પર્શ હોય તો ચારે યુગ્મના બે-બે સ્પર્શ હોય છે. પરમાણુ આદિમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ - પુદ્ગલના પ્રકાર વણ |
| સ્પર્શ | કુલ વર્ણાદિ પરમાણુ પુદ્ગલ ઢિપ્રદેશી સ્કંધ ત્રિપ્રદેશ સ્કંધ ચતુષ્પદેશી સ્કંધ પંચ પ્રદેશી સ્કંધ અસંખ્ય પ્રદેશ સ્કંધ સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધ બાદર અનંત પ્રદેશ સ્કંધ
|
|
=
જ
=
જે
=
જ
જે
જે
જ
છે
૧
I શતક ૧૮/૬ સંપૂર્ણ
,
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૨૬]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૮: ઉદ્દેશક-૭ જે સંક્ષિપ્ત સાર
જે
- આ ઉદ્દેશકમાં કેવળીની ભાષા વિષયક અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ; ઉપધિ, પરિગ્રહ, પ્રણિધાનના ભેદ; મદ્રુક શ્રાવકનો અન્યતીર્થિકો સાથેનો વાર્તાલાપ, વૈક્રિયકૃત હજારરૂપોમાં એક આત્મા, દેવનું ગમન સામર્થ્ય, દેવ સંગ્રામના શસ્ત્રો અને દેવોના પુણ્યકર્મક્ષયનું કાલમાન વગેરે વિષયોનું નિરૂપણ છે. * કેવળી અપ્રમત્ત સાધક હોવાથી તેના શરીરમાં યક્ષનો પ્રવેશ થઈ શકતો નથી. તેથી યક્ષાવિષ્ટ થઈને તે અસત્ય કે મિશ્ર ભાષાનો પ્રયોગ કરે તે શકય નથી. કેવળી ભગવાન હંમેશાં સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે. * જીવન વ્યવહારને ઉપયોગી વસ્તુ તે ઉપધિ. તેના ત્રણ પ્રકાર છે. કર્મોપધિ, શરીરોપધિ અને બાહ્ય ઉપકરણરૂપ ઉપધિ. તેમાં નારકોને અને એકેન્દ્રિયોને બાહ્ય ઉપકરણરૂપ ઉપધિ હોતી નથી. તે જીવોને કર્મોપધિ અને શરીરોપધિ, તે બે પ્રકારની ઉપધિ જ હોય છે. શેષ દંડકના જીવોને ત્રણ પ્રકારની ઉપધિ હોય છે.
બીજી રીતે સચિત્ત, અચિત્ત અને મિશ્ર તે ત્રણ પ્રકારની પણ ઉપધિ હોય છે. દરેક જીવોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. * મૂચ્છભાવ તે પરિગ્રહ. ઉપધિની જેમ તેના પણ ત્રણ-ત્રણ ભેદ થાય છે. * કોઈ પણ એક વિષયમાં યોગની સ્થિરતા થવી તેને પ્રણિધાન કહે છે. ત્રણ યોગની અપેક્ષાએ તેના ત્રણ ભેદ છે અને વિષયની શુભાશુભતાની અપેક્ષાએ તેના બે ભેદ છે. * શુભ વિષયમાં યોગની સ્થિરતા તે સુપ્રણિધાન છે. તે કેવળ મનુષ્યોમાં જ હોય છે. * અશુભ વિષયમાં યોગની સ્થિરતા થવી તે દુપ્પણિધાન છે. ૨૪ દંડકના જીવોને તે હોય શકે છે. * મદ્રક શ્રાવકે અન્યતીર્થિકો સાથે વાર્તાલાપ કરીને સમજાવ્યું કે આ લોકમાં જેટલા પદાર્થો આપણને દષ્ટિગોચર થાય તેટલા જ પદાર્થો હોય છે તેમ નથી. છદ્મસ્થોનું જ્ઞાન મર્યાદિત છે; તેથી શાસ્ત્રના કથનાનુસાર કેટલાક રૂપી અને અરૂપી દ્રવ્યો દષ્ટિગોચર ન થવાં છતાં અસ્તિત્વ ધરાવે છે. * જે વ્યક્તિ શાસ્ત્રોક્ત કથનનો અપલાપ કરે છે તે કેવળી અને કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના કરે છે.
મદ્રુક શ્રાવક પ્રભુ પાસે અન્ય અનેક પ્રશ્નોનું સમાધાન કરીને સ્વસ્થાને ગયા. મદ્રુક શ્રાવક આ ભવનું આયુષ્ય પૂર્ણ કરી, પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. * કોઈ વ્યક્તિ વૈક્રિય શક્તિથી હજારો રૂપ બનાવે પણ તેમાં એક જ આત્મા હોય છે. તે હજારો રૂપો એક જ જીવના આત્મ પ્રદેશોથી સંબંધિત હોય છે. * દેવો(જ્યોતિષી, વૈમાનિક) અને અસુરો(ભવનપતિ, વ્યંતર)ના સંગ્રામમાં દેવોના પુણ્યોદયે તે દેવ તણખલું, કાંકરા આદિ જેનો સ્પર્શ કરે તે પદાર્થ શસ્ત્રરૂપે પરિણત થાય છે. પરંતુ અસુરોને શસ્ત્રોની
Page #491
--------------------------------------------------------------------------
________________
શતક—૧૮ : ઉદ્દેશક-૭
વિકુર્વણા કરવી પડે છે. આ દેવો અને અસુરોના પુણ્યની તરતમતા છે. દેવલોકના દેવો પણ સંસારી હોવાથી રાગ-દ્વેષાદિ કષાયભાવને આધીન હોય છે. પૂર્વની વૈર ઝેરની પરંપરાથી દેવો અને અસુરો વચ્ચે પણ કયારેક સંગ્રામનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. તે દેવો નિરછાલોકમાં આવી, તેને યુદ્ધભૂમિ બનાવીને સંગ્રામ કરે છે.
૪૨૭
કોઈ મહર્દિક દેવ વૈક્રિય લબ્ધિથી દ્વીપ, સમુદ્રની પરિક્રમા કરીને તુરંત પાછા આવી શકે છે. તે જંબૂદ્રીપથી રુચકવર દ્વીપ સુધી જઈ શકે છે. તેનાથી આગળ જઈ શકે છે પરંતુ પ્રયોજનના અભાવે તે દ્વીપ કે સમુદ્રની પરિક્રમા કરતા નથી.
દેવોના પુણ્ય તીવ્ર અને મંદ વિપાકવાળા હોવાથી તેના ક્ષયનું કાલમાન ભિન્ન ભિન્ન હોય છે. મંદ વિપાકવાળા કર્મો શીઘ્ર ક્ષય પામે છે. તીવ્ર વિપાકવાળા કર્મોનો ક્ષય શીઘ્ર થતો નથી. જેટલા પુણ્યાંશને વ્યંતર દેવો ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલા પુણ્યાંશના ક્ષયમાં નવનિકાય દેવોને ૨૦૦ વર્ષ, અસુરકુમારને ૩૦૦ વર્ષ, ગ્રહ, નક્ષત્ર, તારા દેવોને ૪૦૦ વર્ષ, સૂર્ય, ચંદ્રને ૫૦૦ વર્ષ, સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોને ૧૦૦૦ વર્ષ, સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવોને ૨૦૦૦ વર્ષ, બ્રહ્મલોક અને લાતક દેવલોકના દેવોને ૩૦૦૦ વર્ષ, મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોને ૪૦૦૦ વર્ષ, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોકના દેવોને ૫૦૦૦ વર્ષ, નીચેની ત્રૈવેયકત્રિકના દેવોને એક લાખ વર્ષ, મધ્યમત્રિકના દેવોને બે લાખ વર્ષ, ઉપરની ત્રિકના દેવોને ત્રણ લાખ વર્ષ, ચાર અનુત્તર વિમાનના દેવોને ચાર લાખ વર્ષ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પાંચ લાખ વર્ષ થાય છે.
આ રીતે આ ઉદ્દેશક વિવિધ રસપ્રદ વિષયોથી સભર છે.
܀܀
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૨૮
O
O
શતક-૧૮ : ઉદ્દેશક
કેવળી
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
અન્યતીથિંકોના કેવળી વિષયક આક્ષેપોનું સમાધાન :
१ रायगिहे जाव एवं वयासी - अण्णउत्थिया णं भंते ! एवमाइक्खति जाव परूवेतिएवं खलु केवली जक्खाएसेणं आइट्ठे समाणे आहच्च दो भासाओ भासइ, तं जहा - मोसं वा सच्चामोसं वा; से कहमेयं भंते ! एवं ?
गोयमा ! जण्णं ते अण्णउत्थिया जाव जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु; अहं पुण गोयमा ! एवमाइक्खामि, भासामि, पण्णवेमि, परूवेमि - णो खलु केवली जक्खाए ખો सेणं आइ, णो खलु केवली जक्खाएसेणं आइट्ठे समाणे आहच्च दो भासाओ भास, तं जहा- मोसं वा सच्चामोसं वा । केवली णं असावज्जाओ अपरोवघाइयाओ आहच्च दो भासाओ भासइ, तं जहा - सच्चं वा असच्चामोसं वा ।
શબ્દાર્થ:- નવાણ્યેળ = યક્ષના આવેશથી આ૫ે - આવિષ્ટ, અધિષ્ઠિત અસાવજ્ન્મ - અસાવધ અપરોવવાડ્યાઓ-જીવોને ઉપઘાત નહીં કરનારી.
ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યુંહે ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે કેવળી, યક્ષના પ્રવેશથી આવેશમાં આવીને કદાચિત્ બે ભાષા બોલે છે યથા– મૃષા ભાષા અને સત્યમૃષા(મિશ્રભાષા). તો હે ભગવન્ ! આ કઈ રીતે હોઈ શકે છે ? અર્થાત્ શું આ કથન સત્ય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે કેવળી, યક્ષના પ્રવેશથી આવેશમાં આવતા જ નથી અને કેવળી યક્ષના પ્રવેશથી આવેશમાં આવીને મૃષા ભાષા કે મિશ્ર ભાષા, તે બે પ્રકારની ભાષા બોલતા નથી. કેવળી અસાવધ અને અન્યને ઉપઘાત નહીં કરનારી બે પ્રકારની ભાષા જ બોલે છે– (૧) સત્યભાષા (૨) વ્યવહારભાષા.
વિવેચનઃ
કોઈપણ દેવો અપ્રમત્ત શ્રમણનું સંહરણ કરી શકતા નથી અને તેઓને હેરાન-પરેશાન પણ કરી શકતા નથી. કેવળી ભગવાન અપ્રમત્ત સાધક હોવાથી કોઈ પણ દેવ તેના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. કેવળી ભગવાન રાગ-દ્વેષ રહિત, સદા જાગૃત, અપ્રમત્ત હોય છે, તેથી અન્ય જીવોને પીડાકારી, હિંસાકારી, દુઃખકારી આદિ સાવધ ભાષાનો પ્રયોગ કરતા જ નથી. તેઓ સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૭,
[ ૪૨૯ |
ઉપધિના પ્રકાર:
२ कइविहे णं भंते ! उवही पण्णत्ते? गोयमा ! तिविहे उवही पण्णत्ते,तं जहाकम्मोवही,सरीरोवही, बाहिरभण्डमत्तोवगरणोवही। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપધિના ત્રણ પ્રકાર છે. યથા- કર્મોપધિ, શરીરોપધિ અને બાહ્યભાંડ-માત્રોપકરણોપધિ. રૂ જેરા અંતે !પુછ ?
गोयमा !दुविहे उवही पण्णत्ते, तंजहा- कम्मोवही यसरीरोवही य । सेसाणं तिविहे उवही एगिदियवज्जाणं जाववेमाणियाणं । एगिदियाणं दुविहे उवही पण्णत्ते,तं जहा-कम्मोवही यसरीरोवही य। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારની ઉપધિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારની ઉપધિ હોય છે. યથા- કર્મોપધિ અને શરીરોપધિ. એકેન્દ્રિય જીવો સિવાય શેષ સર્વ જીવોને યાવત વૈમાનિક સુધી ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. એકેન્દ્રિય જીવોને બે પ્રકારની ઉપધિ હોય છે. યથા- કર્મોપધિ અને શરીરોપધિ. | ४ कइविहे णं भंते ! उवही पण्णत्ते? गोयमा ! तिविहे उवही पण्णत्ते, तं जहासच्चित्ते, अचित्ते, मीसए । एवंणेरइयाण वि, एवं णिरवसेस जाववेमाणियाण । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ઉપધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપધિના ત્રણ પ્રકાર છે. યથા- સચિત્ત. અચિત્ત અને મિશ્ર. નૈરયિકોથી વૈમાનિકો સુધીના પ્રત્યેક દંડકમાં ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારની ઉપધિનું કથન કરીને ૨૪ દંડકમાં તેના અસ્તિત્વનું નિરૂપણ કર્યુ છે. ૩હિ :- ઉપધિ. (૧) વ્યુત્પતિના આધારે તેનો અર્થ આ પ્રમાણે થાય છે– ૩૫થીયતે-૩પષ્ટગતચેના ભાગલાનુifધા જેના વડે આત્મા શુભાશુભ ગતિઓમાં સ્થિર કરાય છે તે ઉપધિ છે (૨) ઉપધિ એટલે જીવન વ્યવહારમાં ઉપયોગી શરીર, કર્મ અને વસ્ત્રાદિ. તેના બે પ્રકાર છે– બાહ્ય અને આત્યંતર. શરીર અને કર્મ આત્યંતર ઉપધિ છે, જ્યારે વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપધિ છે, તેમાં નારકી અને એકેન્દ્રિયો પાસે વસ્ત્ર, પાત્રાદિ બાહ્ય ઉપધિ હોતી નથી. તેથી તેની પાસે શરીર અને કર્મરૂપ બે પ્રકારની ઉપધિ હોય છે. અન્ય પ્રકારે ઉપધિના ત્રણ ભેદ – શરીર જીવથી કથંચિત્ અભિન્ન હોવાથી સચિત્ત ઉપધિ રૂપ છે, ઉત્પત્તિ સ્થાન કે અન્ય બાહ્ય સાધનો અચિત્ત ઉપાધિ રૂપ છે અને શ્વાસોશ્વાસાદિ પુગલો યુક્ત શરીર તે મિશ્ર ઉપાધિ રૂપ છે. પરિગ્રહના પ્રકાર :
५ कइविहे णं भंते ! परिग्गहे पण्णत्ते? गोयमा !तिविहे परिग्गहे पण्णत्ते,तंजहाकम्मपरिग्गहे, सरीरपरिग्गहे,बाहिरगभडमत्तोवगरणपरिग्गहे।
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૩૦]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરિગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!પરિગ્રહના ત્રણ પ્રકાર છે. યથા- કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય ભાંડમાત્રોપકરણ પરિગ્રહ.
६ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा !जहा उवहिणा दो दंडगा भणिया तहा परिग्गहेणं विदोदडगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો પરિગ્રહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે ઉપધિના બે દંડક(સૂત્રાલાપક) કહ્યા છે, તે જ રીતે પરિગ્રહના વિષયમાં પણ બે દંડક કહેવા જોઈએ. અર્થાત્ નારકો અને એકેન્દ્રિયોને બે પ્રકારના પરિગ્રહ હોય છે. કર્મ પરિગ્રહ અને શરીર પરિગ્રહ. શેષ દંડકના જીવોને ત્રણ પ્રકારના પરિગ્રહ હોય છે. વિવેચન - પરિદિઃ –પરિગ્રહ પરિગ્રહના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પરિસમના વૃદ્ધ તિ પરિપ્રદ: | ચારે બાજુથી જે ગ્રહણ થાય તે પરિગ્રહ છે. (૨) મુઠ્ઠા પરિણાદો ૩ જીં ભાવને પરિગ્રહ કહે છે. ઉપધિ અને પરિગ્રહમાં અંતર - જીવન નિર્વાહમાં ઉપયોગી કર્મ, શરીર અને વસ્ત્રાદિને ઉપધિ કહે છે અને મમત્વ ભાવ યુક્ત ગ્રહણ કરેલી ઉપધિને પરિગ્રહ કહે છે. પ્રણિધાનના પ્રકાર:|७ कइविहेणं भंते ! पणिहाणे पण्णते? गोयमा !तिविहे पणिहाणे पण्णत्ते,तंजहामणपणिहाणे,वइपणिहाणे,कायपणिहाणे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! પ્રણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રણિધાનના ત્રણ પ્રકાર છે. યથા– મનપ્રણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન.
८ णेरइयाणं भंते ! कइविहे पणिहाणे पण्णत्ते ? गोयमा ! एवं चेव । एवं जाव थणियकुमाराणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ પ્રણિધાન હોય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. | ९ पुढविकाइयाणं, पुच्छा? गोयमा ! एगे कायपणिहाणे पण्णत्ते । एवं जाव वणस्सइकाइयाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક કાય પ્રણિધાન જ હોય છે. આ રીતે વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. १० बेइंदियाणं, पुच्छा? गोयमा !दुविहे पणिहाणे पण्णत्ते,तंजहा-वइपणिहाणे य कायपणिहाणे य । एवं जावचउरिदियाणं । सेसाणं तिविहे वि जाववेमाणियाणं । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રકારના પ્રણિધાન હોય છે? ઉત્તર-હે ગૌતમ!
Page #495
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૭
| ૪૩૧ |
બે પ્રકારના પ્રણિધાન હોય છે. યથા–વચન પ્રણિધાન અને કાય પ્રણિધાન. આ રીતે ચોરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. શેષ સર્વ જીવોમાં વૈમાનિક સુધી ત્રણ પ્રણિઘાન હોય છે. ११ कइविहे णं भंते ! दुप्पणिहाणे पण्णत्ते? गोयमा ! तिविहे दुप्पणिहाणे पण्णत्ते,तं जहा- मणदुप्पणिहाणे, एवं जहेव पणिहाणेणं दंडओ भणिओ तहेव दुप्पणिहाणेण वि માળિયબો ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દુપ્પણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! દુપ્પણિધાનના ત્રણ પ્રકાર છે. યથા– મન દુપ્પણિધાન, વચન દુપ્રણિધાન અને કાયદુપ્પણિધાન. જે રીતે પ્રણિધાનના વિષયમાં દંડક(સૂત્રલાપક) કહ્યા છે, તે જ રીતે દુપ્પણિધાનના વિષયમાં પણ કહેવા જોઈએ. १२ कइविहे णं भंते !सुप्पणिहाणे पण्णत्ते? गोयमा !तिविहे सुप्पणिहाणे पण्णत्ते,तं जहा- मणसुप्पणिहाणे, वइसुप्पणिहाणे, कायसुप्पणिहाणे। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! સપ્રણિધાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સુપ્રણિધાનના ત્રણ પ્રકાર છે. યથા- મન સુપ્રણિધાન, વચન સુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન.
१३ मणुस्साणं भंते ! कइविहे सुप्पणिहाणे पण्णत्ते? गोयमा ! एवं चेव । सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरइ । तए णं समणे भगवं महावीरे जाव बहिया जणवयविहारविहरइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા પ્રકારના સુપ્રણિધાન હોય છે? ઉત્તર- હે ગૌતમ ! મનુષ્યોમાં ત્રણ પ્રકારના સુપ્રણિધાન હોય છે. હે ભગવન્! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે, એમ કહી ગૌતમ સ્વામી ભાવ વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અન્ય ક્ષેત્રોમાં વિહાર કર્યો. વિવેચન :પણિહાણેઃ-પ્રણિધાન.પ્રર્ષ નીયતે આનષ્ણને પાન-થર મન: પ્રકૃતિ પ્રષિાના મન, વચન અને કાયયોગને કોઈ પણ એક નિશ્ચિત વિષયના આલંબનમાં પ્રકૃષ્ટપણે સ્થિર કરવો તે પ્રણિધાન છે. દુપ્રણિધાનઃ-ત્રણે ય યોગની પ્રવૃત્તિની એકાગ્રતાને દુપ્રણિધાન કહે છે. આ કે રૌદ્રધ્યાનની પ્રવૃત્તિમાં યોગની એકાગ્રતા થાય તે દુપ્પણિધાન છે. તે ૨૪ દંડકમાં હોય છે. સપ્રણિધાનઃ-ત્રણે ય યોગની સુપ્રવૃત્તિની એકાગ્રતાને સુપ્રણિધાન કહે છે. ધર્મધ્યાનની પ્રવૃત્તિમાં યોગની એકાગ્રતા થાય તે સુપ્રણિધાન છે. તે લક્ષ્ય પૂર્વકના પ્રયત્નથી જ થતું હોવાથી કેવળ સંયત મનુષ્યોમાં જ હોય છે. મદ્રુક શ્રાવકનો અન્ય-તીર્થિકો સાથે સંવાદ - १४ तेणंकालेणं तेणं समएणं रायगिहे णामंणयरे, गुणसीलए चेइए, वण्णओ। जाव पुढवि-सिला-पट्टओ। तस्स णं गुणसीलस्स चेइयस्स अदूरसामते बहवे अण्णउत्थिया परिवसति,तंजहा-कालोदायी,सेलोदायी, एवं जहा सत्तमसए अण्णउत्थिउद्देसए जावसे
Page #496
--------------------------------------------------------------------------
________________
| ४३२
श्री भगवती सूत्र-४
कहमेयं मण्णे एवं? तत्थ णं रायगिहे णयरे महुए णामंसमणोवासए परिवसइ । अड्डे जाव अपरिभूए; अभिगयजीवाजीवे जावविहरइ ।
तएणंसमणे भगवंमहावीरे अण्णया कयाइ पुव्वाणुपुर्दिवं चरमाणे जावसमोसढे, परिसा जावपज्जुवासइ । तएणं महुए समणोवासए इमीसे कहाए लढे समाणे हद्वतुढे जावविसप्पमाण-हियए, हाए जावअलंकिय सरीरे, सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं रायगिहंणयरं जावणिग्गच्छइ, णिग्गच्छित्ता तेसिं अण्णउत्थियाणं अदूरसामंतेणं वीइवयइ।
तएणं ते अण्णउत्थिया मयंसमणोवासयं अदूरसामंतेणं वीइवयमाणं पासंति, पासित्ता अण्णमण्णं सद्दाति, सद्दावेत्ता एवं वयासी- एवंखलु देवाणुप्पिया! अम्हं इमा कहा अविप्पकडा, इमं च णं मढुए समणोवासए अम्हं अदूरसामंतेण वीइवयइ, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं मयं समणोवासयं एयमटुं पुच्छित्तएं त्ति कटु अण्णमण्णस्स अंतियं एयमटुं पडिसुणेति, पडिसुणेत्ता जेणेव मदुए समणोवासए तेणेव उवागच्छंति, उवागच्छित्ता मट्ठयंसमणोवासयंएवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. નગરી, ઉદ્યાન અને પૃથ્વીશિલાપટ્ટનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે ગુણશીલ ઉધાનની સમીપે અનેક અન્યતીર્થિકો રહેતા હતા. યથા- કાલોદાયી સેલોદાયી ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન શતક-૭/૧૦ પ્રમાણે જાણવું. યાવતુ અન્યતીર્થિકોનું “આ વાત કેવી રીતે માની શકાય?” ત્યાં સુધી પંચાસ્તિકાય વિષયક કથન કરવું.
તે રાજગૃહ નગરમાં મદ્રુક નામના શ્રમણોપાસક રહેતા હતા. તે ધનાઢય યાવતુ અપરાભૂત હતા, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હતા યાવતુ આત્માને ભાવિત કરતા રહેતા હતા. કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરણ કરતાં યાવતુ ત્યાં પધાર્યા. પરિષદ દર્શન અને ધર્મ શ્રવણ માટે ગઈ. ત્યાં પ્રભુની પર્યાપાસના કરવા લાગી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આગમન જાણીને મદ્રુક શ્રમણોપાસક હર્ષિત અને સંતુષ્ટ યાવતુ આનંદિત હૃદયવાળા થયા. તે સ્નાનાદિ કરીને અલંકૃત થઈને પોતાના ઘેરથી નીકળ્યા, પગપાળા ચાલતા રાજગૃહી નગરીમાંથી નીકળીને, તે અન્યતીર્થિકોની નજીકથી પસાર થયા. તે અન્યતીર્થિકોએ મદ્રક શ્રમણોપાસકને જતાં જોયા અને પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા“હે દેવાનુપ્રિયો! તે મદ્રુક શ્રમણોપાસક જઈ રહ્યા છે અને આપણને આ વાત વિશેષ પ્રકારે સમજાતી નથી, તો હે દેવાનુપ્રિયો! આપણે મદ્રક શ્રમણોપાસકને પૂછવું ઉચિત છે.” એ પ્રમાણે વિચાર કરીને તથા પરસ્પર એકમત થઈને તે અન્યતીર્થિકો મદ્રુક શ્રમણોપાસકની નિકટ આવ્યા અને મદ્રુક શ્રમણોપાસકને આ પ્રમાણે
पूछथु
१५ एवं खलु मया !तव धम्मायरिए धम्मोवएसए समणे णायपुत्ते पंच अत्थिकाये पण्णवेइ, एवं जहा सत्तमे सए अण्णउत्थियउद्देसए जावसे कहमेयं मया ! एवं? तए णं सेमद्दए समणोवासएते अण्णउत्थिए एवं वयासी-जइ कज्जकज्जइ जाणामो पासमो,
Page #497
--------------------------------------------------------------------------
________________
शत:-१८ : देश-७
| ४
|
अहेकजण कज्जइण जाणामोण पासामो। तएणंतेअण्णउत्थिया मयंसमणोवासयं एवं वयासी-केसणं तुम मया ! समणोवासगाणं भवसि, जेणं तुम एयमटुंण जाणसि ण पाससि? ભાવાર્થ:- હે મદ્રક! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર, પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે ઇત્યાદિ, કથન શતક-૭/૧૦ ના અન્યતીર્થિક ઉદ્દેશક પ્રમાણે જાણવું. યાવત હે મદ્રક! એ કેવી રીતે માની શકાય? મદ્રક શ્રમણોપાસકે અન્યતીર્થિકોને કહ્યું – “આ ધર્માસ્તિકાયાદિના કાર્યથી તેનું અસ્તિત્વ જાણી અને દેખી શકાય છે. આ પદાર્થોના કાર્ય વિના તેને જાણી-દેખી શકાતું નથી.”
ઉત્તર સાંભળીને અન્યતીર્થિકોએ મદ્રુક શ્રમણોપાસકને આપપૂર્વક કહ્યું- હે મક્ક ! તમે કેવા શ્રમણોપાસક છો કે તમે પંચાસ્તિકાયને જાણતા-દેખતા નથી, તો પણ માનો છો? १६ तएणं से मदुए समणोवासए ते अण्णउत्थिए एवं वयासी- अत्थि णं आउसो ! वाउकाए वाइ?हता अत्थि, तुब्भेणं आउसो ! वाउकायस्स वायमाणस्सरूवंपासह ? णो इणढे समढे।
अत्थि णं आउसो ! घाणसहगया पोग्गला? हंता अत्थि, तुब्भेणं आउसो! घाणसहगयाणं पोग्गलाणं रूवंपासह ?णोइणढे समढे।
अत्थिणं आउसो ! अरणिसहगए अगणिकाये? हंता अस्थि । तुब्भेणं आउसो ! अरणिसहगयस्स अगणिकायस्सरूवंपासह?णोइणटेसमटे।
अत्थि णं आउसो ! समुदस्स पारगयाई रूवाइं? हंता अत्थि । तुब्भेणं आउसो ! समुदस्स पारगयाइरूवाइपासइ?णो इणढे समढे।
अत्थि णं आउसो ! देवलोगगयाइं रूवाइं? हंता अत्थि । तुब्भे णं आउसो! देवलोगगयाइंरूवाईपासह? णो समटे इणटे।
एवामेव आउसो !अहंवा तुब्भेवा अण्णो वा छउमत्थो जइ जो जण जाणइ ण पासइ तं सव्वंण भवइ, एवं भे सुबहुए लोए ण भविस्सई ति कटुते अण्णउत्थिए एवं पडिहणइ, एवं पडिहणित्ता जेणेव गुणसीलए चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवंमहावीर पंचविहेणं अभिगमेण जावपज्जुवासइ । ભાવાર્થ - મદ્રુક શ્રમણોપાસકે અન્યતીર્થિકોને કહ્યું- હે આયુષ્યમાનું! શું વાયુ વહે છે? પ્રવાહિત થાય छ? 61२-, प्रवाहित थाय छे. प्रश्र- आयुष्यमान ! प्रवाहित थता वायुना३५ने तमे हेपो छो? 612-वायु-३५ हेपातुं नथी. प्रश्र-आयुष्यमान् ! गंधवाणा पुस ? 612-1, छ. श्रઆયુષ્યમાન્ ! તમે તે ગંધવાળા પુદ્ગલોના રૂપને દેખો છો ? ઉત્તર- તે શક્ય નથી.
प्रश्रमायुष्यमान ! शंस२०ीना समां अग्निछ? 61२-४,छे.प्रश्र-शंतोते અરણીની લાકડીમાં રહેલા અગ્નિના રૂપને દેખો છો? ઉત્તર- તે શક્ય નથી.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
પ્રશ્ન- હે આયુષ્યમાનું! સમુદ્રની પેલે પાર પદાર્થો છે? ઉત્તર- હા, છે. પ્રશ્ન- શું તમે સમુદ્રને પેલે પાર રહેલા પદાર્થોને દેખો છો ? ઉત્તર- તે શક્ય નથી.
પ્રશ્ન- હે આયુષ્યમાનુ! શું દેવલોકમાં પદાર્થો છે? ઉત્તર- હા, છે. પ્રશ્ન- હે આયુષ્યમાન્ ! શું દેવલોકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકો છો? ઉત્તર- તે શક્ય નથી.
હે આયુષ્યમાનુ! હું, તમે કે કોઈ પણ છદ્મસ્થ મનુષ્યો, જે પદાર્થોને જાણતા નથી, દેખતા નથી, તે સર્વનું અસ્તિત્વ ન હોય એમ માનવાથી તો તમારે લોકના ઘણા પદાર્થોનો અભાવ થઈ જશે, એમ કહી મદ્રક શ્રમણોપાસકે તે અન્યતીર્થિકોનો પરાભવ કરી નિરુત્તર કર્યા. તેમને નિરુત્તર કરીને તે ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં આવ્યા અને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે જઈને યાવતુ પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. १७ मया ! त्ति समणे भगवं महावीरे मढुयं समणोवासगंएवं वयसी- सुठ्ठ णं मया ! तुमंते अण्णउत्थिए एवं वयासी- साहू णं मया ! तुमंते अण्णउत्थिए एवं वयासी-जेणंमया ! अदंवा हेउवा पसिणंवा वागरणंवा अण्णायं अदिदं अस्सयं अमुयंअविण्णायंबहुजणमज्ञआघवेइ पण्णवेइ जावउवदसेइ,सेणंअरिहंताणंआसायणाए वट्टइ, अरिहंतपण्णत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, केवलीणं आसायणाए वट्टइ, केवलिपण्णत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, तं सुळुणं तुम मया ! ते अण्णउत्थिए एवं वयासी, साहूणंतुमंमया ! जावएवंवयासी । तएणं मदुए समणोवासए समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हठ्ठतुढे समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे जाव पज्जुवासइ । तए णं समणे भगवं महावीरे मयस्स समणोवासगस्स तीसेय जाव परिसा पडिगया। मदुए समणोवासए समणस्स भगवओ महावीरस्स जावणिसम्म हतुढे पसिणाइंपुच्छइ, पुच्छित्ता अट्ठाइं परियाइइ, परियाइत्ता उठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं वंदइणमंसइ, वंदित्ता णमसित्ता जावपडिगए। ભાવાર્થ:- હે મદ્રક! આ રીતે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે મદ્રક! તમે તે અન્યતીર્થિકોને યોગ્ય ઉત્તર આપ્યો છે, હે મદ્રક ! તમે તે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યો છે. હે મદ્રુક! જે વ્યક્તિ જાણ્યા વિના, જોયા વિના, સાંભળ્યા વિના કોઈ અદષ્ટ, અશ્રુત, અસમ્મત, અવિજ્ઞાત અર્થ, હેતુ અને પ્રશ્નોના ઉત્તર અનેક મનુષ્યોની મધ્યમાં કહે છે, બતાવે છે, યાવદર્શિત કરે છે, તે અરિહંતોની, અરિહંત કથિત ધર્મની, કેવળજ્ઞાનીઓની અને કેવળીપ્રરૂપિત ધર્મની આશાતના કરે છે. હે મદ્રક ! તમે અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યો છે.
ભગવાનનું કથન સાંભળીને મદ્રુક શ્રમણોપાસક હૃષ્ટ-તુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને, ન અતિ દૂર, ન અતિ નિકટ રહીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મદ્રક શ્રમણોપાસક અને તે પરિષદને ધર્મકથા કહી, પરિષદ પાછી ગઈ. તે મદ્રક શ્રમણોપાસકે પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો, પ્રશ્ન પૂછ્યા. અર્થ જાણ્યા. ત્યારપછી પોતાની ઉત્થાન શક્તિથી ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને પાછા ગયા.
Page #499
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૭
૪૩૫ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મદ્રક શ્રમણોપાસક અને અન્યતીર્થિકો વચ્ચે થયેલા સંવાદને અને પ્રભુ દ્વારા કરેલી મદ્રુક શ્રાવકની પ્રશંસાનું નિરૂપણ છે.
મદ્રક શ્રમણોપાસકે અન્યતીર્થિકોના પ્રશ્નોનો તાર્કિક રીતે ઉત્તર આપ્યો કે છઘસ્થોએ પ્રત્યક્ષ ન જણાવા છતાં પણ જગતના કેટલાક ન દેખાતા પદાર્થોનું અસ્તિત્વ શાસ્ત્રના કથનાનુસાર સ્વીકારવું આવશ્યક છે.
વ્યક્તિ કેવલિભાષિત તત્ત્વને યથાર્થ સમજ્યા વિના પોતાના મંતવ્ય અનુસાર કોઈ પણ વિષયની ખંડના કે તિરસ્કાર કરે તો તે કેવળીની અને કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના કરે છે. પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણોપાસકની ધર્મશ્રદ્ધા અને તેનું તાત્ત્વિક જ્ઞાન સામર્થ્ય પ્રગટ થાય છે અને મુમુક્ષુ આત્માઓને સૂક્ષ્મ અન્નેય તત્ત્વો માટે અખૂટ શ્રદ્ધા રાખવાની પ્રેરણા મળે છે. મદ્રક શ્રમણોપાસકનું ભવિષ્યઃ१८ भंते !त्ति भगवंगोयमेसमणं भगवंमहावीरंवंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी-पभूणं भंते ! महुए समणोवासए देवाणुप्पियाणं अंतियं जावपव्वइत्तए?
- गोयमा ! णो इणढे समढे । एवं जहेव संखे तहेव अरुणाभे जावसव्व दुक्खाणं अंतं काहिइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એમ કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- ભગવન્! શું મદ્રક શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની સમીપે પ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે?
ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. ઇત્યાદિ શતક-૧૨/૧માં શંખ શ્રમણોપાસકના વર્ણનની સમાન જાણવું યાવત્ અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સર્વ દુઃખોનો અંત કરશે. વૈક્રિયકૃત હજારો શરીરમાં એક આત્મા - |१९ देवेणं भंते !महिड्डिए जावमहासोक्खेरूवसहस्सं विउव्वित्ता पभूअण्णमण्णेणं सद्धिं संगामित्तए? गोयमा !हता पभू । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહર્દિક યાવત મહાસુખી દેવ, હજારો રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર સંગ્રામ કરવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ ! સમર્થ છે.
२० ताओ णं भंते! बोंदीओ किं एगजीवफुडाओ अणेगजीवफुडाओ? गोयमा! एगजीवफुडाओ,णो अणेगजीवफुडाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિયકૃત તે અનેક શરીર, શું એક જીવની સાથે સંબંધિત હોય છે કે અનેક જીવોની સાથે સંબંધિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સર્વ શરીર એક જીવ સાથે સંબંધિત હોય છે, અનેક જીવો સાથે સંબંધિત હોતા નથી.
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ શબ્દાર્થ-જવી શરીરનીવહુડાનો એક જ જીવથી પૃષ્ટ-સંબદ્ધ.
२१ तेसिणं भंते ! बोंदीणं अंतरा किं एगजीवफुडा अणेग-जीवफुडा? गोयमा ! एगजीवफुडा, णो अणेगजीवफुडा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શરીરોની મધ્યનો અંતરાલ ભાગ શું એક જીવથી સંબંધિત હોય છે કે અનેક જીવોથી સંબંધિત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે શરીરોની વચ્ચેનો અંતરાલ ભાગ એક જીવથી સંબંધિત હોય છે, અનેક જીવોની સાથે સંબંધિત હોતો નથી.
२२ पुरिसे णं भंते ! अंतरे णं हत्थेण वा, एवं जहा अट्ठमसए तइए उद्देसए जावणो खलु तत्थ सत्थंकमइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ, તે શરીરના અંતરાલોને પોતાના હાથ કે પગથી સ્પર્શ કરતા યાવત્ તીક્ષ્ણ શસ્ત્રથી છેદતા અલ્પ પણ પીડા ઉત્પન્ન કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૮/૩ની સમાન યાવત તે શરીરો વચ્ચેના અંતરાલમાં રહેલા આત્મ પ્રદેશો ઉપર શસ્ત્ર અસર કરી શકતું નથી. વિવેચન :
દેવો પરસ્પર સંગ્રામ નિમિત્તે વૈક્રિય શક્તિથી હજારો શરીર બનાવે છે. તે શરીરો ભિન્ન-ભિન્ન હોય છે. તે શરીરો વચ્ચે અંતરાલ ભાગ પણ હોય છે. તેમ છતાં તે એક જ જીવની વિક્ર્વણા હોવાથી વૈક્રિય કરનાર એક જ જીવથી સંબંધિત હોય છે અને તે હજારો અંતરાલને કોઈ પણ શસ્ત્ર અસર કરતા નથી. વિસ્તૃત વિવેચન માટે જુઓ– શતક-૮૩. દેવાસુર સંગ્રામ અને તેના શસ્ત્રો:
२३ अस्थि णं भंते ! देवासुराणं संगामे, देवासुराणं संगामे ? हंता गोयमा ! अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે? ઉત્તર-હા, ગૌતમ થાય છે. २४ देवासुरेसुणं भंते ! संगामेसु वट्टमाणेसु किण्णं तेसिं देवाणं पहरणरयणत्ताए परिणमइ? गोयमा !जण्णं ते देवा तणंजा कटुंवा पत्तं वा सक्कर वा परामुसति तणं तेसिंदेवाणं पहरण रयणत्ताए परिणमइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે, ત્યારે તે દેવોની કઈ વસ્તુ શસ્ત્રરત્નરૂપે પરિણત થાય છે?
ઉત્તરહે ગૌતમ! તણખલું, લાકડી, પાન અથવા કાંકરા આદિ જે વસ્તુનો તે દેવો સ્પર્શ કરે છે, તે વસ્તુ તે દેવોના શસ્ત્રરત્નરૂપે પરિણત થઈ જાય છે.
२५ भंते ! जहेव देवाणं तहेव असुरकुमाराणं? गोयमा ! णो इणढे समढे, असुरकुमाराणं देवाणं णिच्चं विउव्विया पहरणरयणा पण्णत्ता ।
Page #501
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૭
૪૩૭
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે દેવોને માટે કોઈ પણ વસ્તુ સ્પર્શ માત્રથી શસ્ત્રરૂપે પરિણત થઈ જાય છે, તે રીતે શું અસુરોને પણ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. અસુરકુમાર દેવોને તો સદા વૈક્રિયકૃત શસ્ત્ર જ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દેવાસુર સંગ્રામનું અને સંગ્રામ સમયના શસ્ત્રનું નિરૂપણ કર્યું છે.
સામાન્ય રીતે જૈનાગમોમાં સર્વ જાતિના દેવો માટે 'દેવ' શબ્દ પ્રયુક્ત છે. પરંતુ અહીં ભવનપતિ અને વ્યંતર જાતિના દેવો માટે અસુર શબ્દ અને જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવો માટે દેવ શબ્દ પ્રયુક્ત થયો છે. ઈર્ષ્યા અને દ્વેષવશ દેવ અને અસુરનો સંગ્રામ થાય છે. સંગ્રામ શસ્ત્ર સાધ્ય હોય છે. તેથી પ્રસ્તુતમાં શસ્ત્ર સંબંધી પ્રશ્નોત્તર છે. દેવોને શસ્ત્ર સંયોગ પણ પુણ્યાધીન હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોને ઉચ્ચ પ્રકારનું પુણ્ય હોય છે. તેથી તે દેવો જે વસ્તુનો સ્પર્શ કરે તે શસ્ત્રરૂપે પરિણત થઈ જાય છે. તેની અપેક્ષાએ ભવનપતિ આદિ દેવોનું પુણ્ય અલ્પ હોય છે. તેથી તેને પૂર્વ વિકુર્વિત શસ્ત્રો જ ઉપયોગમાં આવે છે, અન્ય કોઈ પણ વસ્તુ સ્પર્શ માત્રથી તેઓ માટે શસ્ત્રરૂપે પરિણત થતી નથી.
મહદ્ધિક દેવોનું ગમન સામર્થ્ય :
२६ देवे णं भंते ! महिड्डीए जाव महासोक्खे पभू लवणसमुद्दे अणुपरियट्टित्ताणं હવ્વમાન∞િત્તમ્ ? ગોયમા ! હતા પમૂ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, લવણ સમુદ્રની ચારે તરફ ફરીને શીઘ્ર પાછા આવવામાં સમર્થ છે. ઉત્તર– હા, ગૌતમ ! તે પ્રમાણે કરવામાં સમર્થ છે.
| २७वे णं भंते ! महिड्डीए एवं धायइसंड दीवं, पुच्छा ? गोयमा ! हंता पभू, एवं जाव रुयगवरं दीवं । तेण परं वीइवएज्जा, णो चेव णं अणुपरियट्टेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, ધાતકીખંડ દ્વીપની ચારે તરફ ફરીને શીઘ્ર પાછા આવવામાં સમર્થ છે ? ઉત્તર- હા, ગૌતમ ! સમર્થ છે. આ રીતે યાવત્ રુચકવર દ્વીપ સુધી ચારે તરફ ફરીને પાછા આવવામાં સમર્થ છે. તેનાથી આગળના દ્વીપસમુદ્રમાં એક દિશામાં જઈને આવી શકે છે પરંતુ ચારે દિશામાં તેની પરિક્રમા કરવામાં સમર્થ નથી.
દેવોનો કર્મક્ષય કાળ ઃ
२८ अत्थि णं भंते! देवा जे अणते कम्मंसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति ? गोयमा ! हंता अस्थि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ પ્રકારના દેવ છે કે જે અનંત શુભ કર્માંશોને જઘન્ય એક સો વર્ષ, બસો, ત્રણસો અને ઉત્કૃષ્ટ પાંચ સો વર્ષમાં ક્ષય કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! એ પ્રકારના દેવ છે. | २९ अस्थि भंते ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससहस्सेहिं खवयंति ? गोयमा ! हंता अत्थि ।
Page #502
--------------------------------------------------------------------------
________________
| ४३८
श्री भगवती सूत्र-४
भावार्थ:-प्रश्र- भगवन ! सेवा पहेछ अनंत भांशाने ४धन्य ४२,४२, ત્રણ હજાર અને ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે? ઉત્તર- હા, ગૌતમ! એ પ્રકારના દેવ છે. ३० अत्थि णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेण पचहिं वाससयसहस्सेहिं खवयति? गोयमा! हता अत्थि। भावार्थ:- श्र- भगवन् ! मे प्रा२ना हेव छ, अनंत भांशाने धन्य साम, दाम, ત્રણ લાખ વર્ષોમાં અને ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે? ઉત્તર- હા, ગૌતમ! એ પ્રકારના દેવ છે. ३१ कयरेणं भंते ! ते देवा जे अणते कम्मसे जहण्णेणं एक्केण वा जावपंचहिं वाससएहिं खवयंति? कयरेणं भंते !ते देवा जावपंचहिं वाससहस्सेहिं खवयंति? कयरे णं भंते! ते देवा जावपंचहिं वाससयसहस्सेहिं खवयंति?
गोयमा ! वाणमंतरा देवा अणंते कम्मंसे जाव एगेणं वाससएणं खवयंति, असुरिंदवज्जिया भवणवासी देवा अणंते कम्मंसे जावदोहिं वाससएहिं खवयंति, असुरकुमाराणं देवा अणंतेकम्मंसे जावतीहिं वाससएहिं खवयंति,गहणक्खक्ततारारूवा जोइसिया देवा अणंते कम्मसे जावचउहिं वास सएहिंखवयंति, चंदिमसूरिया जोइसिंदा जोइसरायाणो अणते कम्मसे जावपंचहिं वाससएहिं खवयंति।
सोहम्मीसाणगा देवा अणंतेकम्मसे जावएगेणं वाससहस्सेणंखवयंति, सणंकुमार माहिंदगा देवा अणते कम्मंसे जावदोहिं वाससहस्सेहिं खवयंति, बंभलोगलंतगा देवा अणते कम्मंसे जावतीहिं वाससहस्सेहिं खवयंति, महासुक्क सहस्सारगा देवा अणंते कम्मंसे जावचउहिं वाससहस्सेहिं खवयंति आणयपाणय आरण-अच्चयुगा देवा अणंते कम्मसे जावपंचहि वाससहस्सेहिं खवयंति,
हिडिमगेविज्जगा देवा अणते कम्मसे जावएगेणं वाससयसहस्सेणं खवयंति, मज्झिमगेवेज्जगा देवा अणतेकम्मसे जावदोहिं वाससयसहस्सेहिंखवयंति, उवरिमगेवेज्जगा देवाअणतेकम्मसे जावतिहिं वाससयसहस्सेहिंखवयंति, विजय वेजयंत जयंतअपराजियगा देवा अणते कम्मसे जावचउहि वास सयसहस्सेहिं खवयंति, सव्वट्ठसिद्धगा देवा अणंते कम्मंसे जावपंचहिं वाससयसहस्सेहिं खवयंति । एएणंगोयमा!तेदेवाजे अणते कम्मंसे जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति, एएणं गोयमा !ते देवा जावपंचहिं वाससहस्सेहिं खवयंति, एएणंगोयमा!ते देवा जावपंचहिं वाससयसहस्सेहिं खवयंति । । सेवं भंते ! सेवं भंते!॥ भावार्थ:-प्र-भगवन! मेवा या हेवछठे अनंत भांशाने धन्य सोवर्ष यावत पांयसो વર્ષમાં ક્ષય કરે છે? હે ભગવન્! એવા કયા દેવ છે, જે અનંત કર્માશોને એક હજાર વર્ષ ચાવતુ પાંચ હજાર વર્ષમાં ક્ષય કરે છે? હે ભગવન્! એવા કયા દેવ છે જે અનંત કર્માશોને એક લાખ વર્ષ યાવતુ પાંચ લાખ
Page #503
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૭
૪૩૯ |
વર્ષોમાં ક્ષય કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! વાણવ્યંતર દેવો અનંત કર્માશોને એક સો વર્ષમાં ક્ષય કરે છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવો અનંત કર્માશોને બસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરકુમાર દેવો અનંત કર્માશોને ત્રણસો વર્ષોમાં, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવો અનંત કર્માશોને ચારસો વર્ષોમાં જ્યોતિષી દેવોના ઇન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્ર અને સૂર્ય અનંત કર્માશોને પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે.
સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો અનંત કર્માશોને એક હજાર વર્ષોમાં ક્ષય કરે છે. સનકુમાર અને માહેન્દ્ર કલ્પના દેવો અનંત કર્માશોને બે હજાર વર્ષોમાં ક્ષય કરે છે. બ્રહ્મલોક અને લાત્તક કલ્પના દેવો અનંત કર્માશોને ત્રણ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. મહાશુક્ર અને સહસાર કલ્પના દેવો અનંત કર્માશોને ચાર હજાર વર્ષોમાં ક્ષય કરે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના દેવો અનંત કર્માશોને પાંચ હજાર વર્ષોમાં, અધસ્તન ગ્રેવયકના દેવો અનંત કર્માશોને એક લાખ વર્ષોમાં; ક્ષય કરે છે. મધ્યમ ગ્રેવયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરિમ ગ્રેવયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં વિજય, વિજયંત, જયંત અને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનના દેવો ચાર લાખ વર્ષોમાં અને સર્વાર્થસિદ્ધના દેવો પાંચ લાખ વર્ષોમાં અનંત કર્માશોનો ક્ષય કરે છે. આ રીતે હે ગૌતમ! એ પ્રકારના સૂત્રોક્ત અસુરાદિ દેવો છે, જે અનંત કર્માશોને જઘન્ય એક સો, બસો, ત્રણ સો, ઉત્કૃષ્ટ પાંચસો વર્ષોમાં ક્ષય કરે છે. સૂત્રોક્ત દેવલોકના દેવો છે જે ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં તે પુણ્યાંશોનો ક્ષય કરે છે અને તે ગૌતમ ! સૂત્રોક્ત અનુત્તર વિમાનના દેવો ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષમાં તે પુણ્યાશોનો ક્ષય કરે છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારે જાતિના દેવો દ્વારા અનંત કર્માશોને ક્ષય થવાનું કાલમાન સ્પષ્ટ કર્યું છે.
ચારે જાતિના દેવો પુણ્યના ઉદયને ભોગવે છે. પરંતુ કર્મશાસ્ત્રના નિયમાનુસાર જે કર્મ મંદવિપાકમંદરસવાળું હોય તે શીઘ્રતાથી ભોગવાય જાય છે અને જે કર્મ તીવ્ર વિપાક-તીવ્રરસવાળું હોય તે શીઘ્રતાથી ભોગવાતું નથી.
પ્રત્યેક દેવોના કર્મો ભિન્ન ભિન્ન હોય છે. શાસ્ત્રકારે તેની તીવ્રતા મંદતાના આધારે તેના ક્ષયનું કાલમાન બતાવ્યું છે. જેમ કે વ્યંતરોના અનંત પુણ્ય કર્મ મંદ રસવાળા હોવાથી તેનો શીઘ્ર ક્ષય થાય છે. તેની અપેક્ષાએ નવનિકાયના દેવોના અનંત પુણ્યકર્મ તીવ્ર રસવાળા હોવાથી તેને ક્ષય થતાં અધિક સમય લાગે છે. આ રીતે ઉત્તરોત્તર અનુત્તર વિમાન સુધીના દેવોના પુણ્યકર્મ તીવ્રતર અને તીવ્રતમ રસવાળા હોવાથી તેનો ક્ષય થતાં ઉત્તરોત્તર અધિક સમય લાગે છે. તે સર્વનું કાલમાન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
()
| શતક ૧૮/o સંપૂર્ણ પા
(ત
Page #504
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રી ભગવતી સૂત્ર-૪
શિતક-૧૮: ઉદ્દેશક-૮ જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારને લાગતી ક્રિયા, અન્યતીર્થિકો સાથે ગૌતમ સ્વામીનો સંવાદ, છઘસ્થ અને કેવળીનું પરમાણુ આદિને જાણવાનું સામર્થ્ય, વગેરે વિષયોનું નિરૂપણ છે. * જેના કષાયો ઉપશાંત છે તેવા અણગાર ઉપયોગપૂર્વક ગમન કરતા હોય, તેના પગ નીચે કોઈ પણ જીવજંતુ દબાઈ જાય તેમ છતાં તે અણગારને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. કારણ કે કષાય રહિત વીતરાગીને મન, વચન અને કાયાના યોગજન્ય સામાન્ય-વિશેષ પ્રવર્તનથી થનારી ક્રિયારૂપ ઐર્યાપથિક ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા અર્થાત્ પ્રાણાતિપાતિકી આદિ ક્રિયા સકષાયી જીવોને જ લાગે છે. * અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામી સમક્ષ જૈન શ્રમણો પર આક્ષેપ મૂકયો કે જૈન શ્રમણો ગમનાદિ ક્રિયા કરતાં કેટલા ય જીવજંતુઓને કચડી નાંખે છે, તેને પીડા પહોંચાડે છે. આ રીતે અહિંસાધર્મનું યથાવત્ પાલન થતું ન હોવાથી તેઓ એકાંત બાલ છે. ગૌતમસ્વામીએ તાર્કિક યુક્તિથી શ્રમણોની જીવનચર્યા સમજાવીને અન્યતીર્થિકોને નિરુત્તર કર્યા– જૈન શ્રમણો પાદ વિહાર કરે છે. તે ઉપરાંત સંપૂર્ણ રીતે જીવદયાની ભાવનાપૂર્વક, સંયમી જીવનના નિર્વાહાર્થે જ સાવધાનીપૂર્વક ગુમનાદિ ક્રિયા કરે છે. તે પોતાના નિર્વાહા અન્ય જીવોને પીડા પહોંચાડતા નથી. તે અહિંસાધર્મનું સંપૂર્ણપણે પાલન કરે છે. તેથી જૈન શ્રમણો એકાંત બાલ નથી પરંતુ એકાંત પંડિત છે. અન્યતીર્થિકોની ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ન હોવાથી તેઓ એકાંત બાલ છે. * પરમાણુ યુગલ અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુગ્રાહ્ય નથી. શ્રુતજ્ઞાનના માધ્યમથી છદ્મસ્થ મનુષ્યને તેનું જ્ઞાન થઈ શકે છે. (૧) કેટલાક છઘ0ો શ્રુતજ્ઞાનના ઉપયોગ સહિત હોય તો પરમાણુ યુગલને જાણે છે પણ પ્રત્યક્ષ જોઈ શકતા નથી. કારણ કે શ્રુતજ્ઞાનમાં દર્શનનો અભાવ છે. (૨) કેટલાક મનુષ્યો શ્રુતજ્ઞાનના ઉપયોગ રહિત હોય તો પરમાણુ પુદ્ગલને જાણતા નથી અને દેખતા પણ નથી. આ રીતે અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી જાણી-દેખી શકતા નથી. * અનંત પ્રદેશ સ્કંધને જાણવા અને દેખવાના ચાર વિકલ્પ છે– (૧) કેટલાક છાસ્થો અનંત પ્રદેશી સ્કંધને શ્રુતજ્ઞાનથી જાણે છે અને ચક્ષુ દ્વારા દેખે છે. (૨) કેટલાક જાણે છે પણ ચક્ષુના અભાવમાં દેખતા નથી. (૩) કેટલાક જાણતા નથી પણ દેખે છે. જેમ કે- દૂર રહેલા પર્વત વગેરે સ્પર્શેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય છે. તેથી તેના સ્પર્શદિને જાણતા નથી પરંતુ ચક્ષુ દ્વારા દૂરથી જોઈ શકે છે. (૪) કેટલાક જાણતા નથી અને દેખતા પણ નથી. * આધોવધિજ્ઞાની(પરમાવધિજ્ઞાનીથી ન્યૂનજ્ઞાની) મનુષ્યનું કથન પણ છદ્મસ્થની સમાન છે. પરમાવધિજ્ઞાની અને કેવળી પરમાણુ યુગલને જાણે છે અને દેખે છે પરંતુ જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી કારણ કે જ્ઞાનોપયોગથી પદાર્થ જણાય અને દર્શનોપયોગથી દેખાય છે. આ બંને ઉપયોગ એક સમયે હોતા નથી. તેથી તેના દ્વારા થતું જ્ઞાન અને દર્શન પણ એક સમયે થતું નથી.
Page #505
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૮
[ ૪૪૧ |
શતક-૧૮: ઉદ્દેશક-૮
અણગાર
ઉપયોગ પૂર્વક ગમન કરનારને લાગતી ક્રિયા :| १ रायगिहे जाव एवं वयासी- अणगारस्स णं भंते ! भावियप्पणो पुरओ दुहओ जुगमायाए पेहाएरीयंरीयमाणस्स पायस्स अहे कुक्कुडपोएवा वट्टापोए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा,तस्सणं भंते ! किंईरियावहिया किरिया कज्जइ,संपराइया किरिया
गोयमा ! अणगारस्सणंभावियप्पणो जावतस्सणंईरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ।
सेकेणगुणं भंते ! एवं वुच्चइ-जहा सत्तमसए संवुडुद्देसए जावअट्ठो णिक्खित्तो ॥सेवं भंते ! सेवं भंते ! ॥ त्ति भगवंगोयमे जावविहरइ । तए णं समणे भगवं महावीरे जावबहिया जणवय विहार विहरइ। શબ્દાર્થ - પોમરઘીનું બચ્ચું વાવો-બતકનું બચ્ચું ાિછા-કીડી જેવા સૂક્ષ્મ જંતુઓ પાયજ્ઞ = પગ નીચે પરિયાવનેન્ના = પરિતાપિત થઈ જાય, આવી જાય, મરી જાય. ભાવાર્થ:- પ્રશ્ન– રાજગૃહ નગરમાં યાવત ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! સામેના અને બંને બાજુના પ્રદેશને ધુંસર પ્રમાણ (ચાર હાથ પ્રમાણ) જોઈને ગમન કરતા ભાવિતાત્મા અણગારના પગની નીચે મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું અથવા કીડી જેવા સૂક્ષ્મ જંતુ દબાઈને મરી જાય, હે ભગવન્! તો તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ભાવિતાત્મા અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૭/૧ સંવૃત્ત ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ ઉત્તર જાણવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / એમ કહી ગૌતમ સ્વામી યાવતું વિચારવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરી અન્ય ક્ષેત્રોમાં વિચારવા લાગ્યા. વિવેચન :
જે ભાવિતાત્મા અણગારના ક્રોધાદિ કષાયો નષ્ટ થઈ ગયા છે, તેવા અગિયારમા બારમા
Page #506
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -४
ગુણસ્થાનવર્તી છદ્મસ્થ વીતરાગીની ગમન આદિ કોઈ પણ પ્રવૃત્તિથી તેઓને ઐર્યાપથિક ક્રિયા જ લાગે છે કારણ કે સકષાયી જીવોને સાંપરાયિક ક્રિયા લાગે છે અને અકષાયી જીવોને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. અન્યતીર્થિકો સાથે ગૌતમ સ્વામીનો સંવાદ :
४४२
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव पुढविसिलापट्टए। तस्स णं गुणसीलस्स चेइयस्स अदूरसामंते बहवे अण्णउत्थिया परिवसति । तए णं समणे भगवं महावीरे जाव समोसढे जावपरिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे जाव विहरइ । तए णं ते अण्णउत्थिया जेणेव भगवं गोयमे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं गोयमं एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं असंजया जाव एगंतबाला यावि भवह ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ ઉધાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. તે ગુણશીલ ઉદ્યાનની સમીપે અનેક અન્યતીર્થિકો રહેતા હતા. ક્યારેક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા યાવત્ પરિષદ વંદના કરીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ તપ સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. તે સમયે તે અન્યતીર્થિકો ગૌતમ સ્વામીની સમીપે આવીને કહેવા લાગ્યા કે– હે આર્યો તમે त्रिविध-त्रिविध (त्रए। २एा, ए| योगथी) असंयत, अविरत यावत् खेडांत जास छो.
३ तए णं भगवं गोयमे अण्णउत्थिए एवं वयासी- से केणं कारणेणं अज्जो ! अम्हे तिविह तिविहेणं असंजया जाव एगंतबाला यावि भवामो । तए णं ते अण्णउत्थिया भगवं गोयमं एवं वयासी - तुब्भे णं अज्जो ! रीयं रीयमाणा पाणे पेच्चेह, अभिहणह जाव उवद्दवेह, तए णं तुब्भे पाणे पेच्चेमाणा जाव उवद्दवेमाणा तिविहं तिविहेणं जाव एतबाला यावि भवह ।
ભાવાર્થ :- અન્યતીર્થિકોનો આક્ષેપ સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું– હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત અને એકાંત બાલ છીએ ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું– હે આર્યો ! તમે ગમન કરો છો ત્યારે જીવોને કચડો છો, મારો છો યાવત્ તેઓને ઉપદ્રવ કરો છો. પ્રાણીઓને કચડવાથી યાવત્ ઉપદ્રવ કરવાથી તમે ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત અને એકાંત બાલ છો.
४ त णं भगवं गोयमे ते अण्णउत्थिए एवं वयासी - णो खलु अज्जो ! अम्हे रीयं रीयमाणा पाणे पेच्चेमो जाव उवद्दवेमो, अम्हे णं अज्जो ! रीयं रीयमाणा कायं च जोगं च रीयंच पडुच्च दिस्सा-दिस्सा, पदिस्सा-पदिस्सा वयामो, तए णं अम्हे दिस्सा दिस्सा वयमाणा पदिस्सा-पदिस्सा वयमाणा णो पाणे पेच्चेमो जाव णो उवद्दवेमो, तए णं अम्हे पाणे अपेच्चेमाणा जाव अणोद्दवेमाणा तिविहं तिविहेणं जाव एगंतपंडिया यावि भवामो, तुब्भे अज्ज ! अप्पणा चेव तिविहं तिविहेणं जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ :- ત્યાર પછી ગૌતમ સ્વામીએ તે અન્યતીર્થિકોને કહ્યું– હે આર્યો ! અમે ગમન કરીએ છીએ
Page #507
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૮
૪૪૩
ત્યારે પ્રાણીઓને કચડતા નથી યાવતુ પીડા પહોંચાડતા નથી. અમે ગમન કરીએ છીએ ત્યારે કાયાથી સંયમ યોગનું વહન કરતાં, પ્રાણીઓને જોઈ-જોઈને, વિશેષ સાવધાનીપૂર્વક જોઈ-જોઈને ગમન કરીએ છીએ. આ રીતે સાવધાની પૂર્વક જોઇ-જોઇને ગમન કરતા અને પ્રાણીઓને કચડતા નથી યાવત પીડિત કરતા નથી. તેથી અમે ત્રિવિધ-ત્રિવિધ યાવત એકાંત પંડિત છીએ. હે આર્યો ! તમે જ સ્વયં ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત યાવત એકાન્ત બાલ છો.
५ तएणं ते अण्णउत्थिया भगवंगोयम एवं वयासी-केणं कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं जावभवामो । तएणं भगवंगोयमेते अण्णउत्थिए एवं वयासी-तुब्भे णं अज्जो !रीयंरीयमाणा पाणे पेच्चेह जावउद्दवेह, तए णं तुब्भे पाणे पेच्चमाणा जाव उद्दवेमाणा तिविहं जावएगंतबाला यावि भवह । तए णं भगवंगोयमेते अण्णउत्थिए एवं पडिहणइ, पडिहणित्ता जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइणमंसइ, वंदित्ता णमसित्ता णच्चासण्णे जावपज्जुवासइ । ભાવાર્થ - અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામીનું કથન સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે આર્ય! અમે કઈ રીતે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત એકાંત બાલ છીએ? ત્યારે ગૌતમ સ્વામીએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે ગમન કરતાં પ્રાણીઓને કચડો છો યાવત્ પીડિત કરો છો, જીવોને કચડતા, પીડિત કરતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવતુ એકાંત બાલ છો.
તમ સ્વામી તે અન્યતીર્થિકોને નિરુત્તર કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને, ભગવાનને વંદના નમસ્કાર કરીને, ન અતિ દૂર, ન અતિ નિકટ લાવત્ પર્યુપાસના કરવા લાગ્યા.
६ गोयमा ! त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी-सुठु णं तुम गोयमा!ते अण्णउत्थिए एवं वयासी,साहुणंतुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी, अत्थि णंगोयमा ! ममं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था, जेणं णो पभूएयं वागरणं वागरेत्तए, जहाणं तुमं,तंसुठुणं तुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी, साहुणंतुमंगोयमा !ते अण्णउत्थिए एवं वयासी । तएणं भगवंगोयमे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हद्वतुढे समणं भगवंमहावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता પર્વવયાની ભાવાર્થ:- હે ગૌતમ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ ! તમે અન્યતીર્થિકોને યોગ્ય કહ્યું છે. હે ગૌતમ! તમે તે અન્યતીર્થિકોને યથાર્થ કહ્યું છે. હે ગૌતમ ! મારા અનેક શિષ્ય શ્રમણ-નિગ્રંથ છદ્મસ્થ છે, જે તમારી જેમ ઉત્તર આપવામાં સમર્થ નથી. હે ગૌતમ ! તેથી તમે અન્યતીર્થિકોને યોગ્ય કહ્યું છે, હે ગૌતમ! તમે તે અન્યતીર્થિકોને અત્યંત યોગ્ય(સુંદર) કહ્યું છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું – ત્યારે ગૌતમ સ્વામીએ હષ્ટ-તુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અન્યતીર્થિકોનો શ્રમણો પરનો આક્ષેપ અને ગૌતમ સ્વામી દ્વારા તેના નિરાકરણનું
Page #508
--------------------------------------------------------------------------
________________
४४४
શ્રી ભગવતી સત્ર-૪
યથાતથ્ય વર્ણન છે.
અન્યતીર્થિકોએ ગૌતમ સ્વામી આદિ જૈન શ્રમણો પર એકાંત બાલ હોવાનો આક્ષેપ મૂક્યો કે જૈન શ્રમણો ચાલતી વખતે જીવહિંસા કરે છે. તેથી તેઓ એકાંત બાલ છે. ત્યારે ગૌતમ સ્વામીએ તેનો આક્ષેપપૂર્વક ઉત્તર આપ્યો- conયં નો વરીય વપડુત્ર વિસ્તવવાનો= જૈન શ્રમણો કોઈપણ યોગિક પ્રવૃત્તિ વિવેક અને ઉપયોગપૂર્વક જ કરે છે. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના પ્રયોજનથી જ ગમનાદિ કરે છે, પ્રયોજન વિના ગમનાગમન કરતા નથી. જ્યારે ગમનાગમન કરે ત્યારે પણ જીવરક્ષાના લક્ષ્મપૂર્વક ચંચળતા રહિત, કુતૂહલ રહિત અને શીવ્રતારહિત, ઈર્ષા સમિતિપૂર્વક ગમન કરે છે. આ રીતે અહિંસાનું સંપૂર્ણ લક્ષ્ય હોવાથી જૈન શ્રમણો બાલ નથી. પરંતુ અન્યતીર્થિકોની જીવનચર્યામાં અહિંસાધર્મનું બરોબર પાલન થતું નથી, તેથી તેઓ જ એકાંત બાલ છે. ગૌતમ સ્વામીનો તાર્કિક અને નિડરતાપૂર્વકનો ઉત્તર સાંભળીને અન્યતીર્થિકો નિરુત્તર થઈને ચાલ્યા ગયા. પ્રભુ મહાવીરે અન્ય શ્રમણોને નીડરતાપૂર્વક તાર્કિક રીતે સત્ય પ્રગટ કરવાની પ્રેરણા આપવા ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. છદ્મસ્થ અને કેવળીનું પરમાણુ આદિને જાણવાનું સામર્થ્ય:|७ छउमत्थे णं भंते ! मणूसे परमाणुपोग्गलं किं जाणइ पासइ, उदाहुण जाणइण पासइ? गोयमा ! अत्थेगइए जाणइ,ण पासइ; अत्थेगइए ण जाणइ,ण पासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય પરમાણુ યુગલને જાણે-દેખે છે? કે જાણતા દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! કોઈ જાણે છે પરંતુ દેખતા નથી અને કોઈ જાણતા પણ નથી અને દેખતા પણ નથી.
८ छउमत्थेणं भंते !मणूसे दुपएसियंबंध किं जाणइ पासइ? गोयमा ! एवं चेव । एवं जावअसंखेज्जपएसिय । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું છઘસ્થ મનુષ્ય ક્રિપ્રદેશ સ્કંધને જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ!પરમાણુની સમાન જાણવું. આ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી જાણવું જોઈએ. | ९ छउमत्थेणं भंते ! मणूसे अणंतपएसियंखधं पुच्छा । गोयमा ! अत्थेगइए जाणइ पासइ, अत्थेगइए जाणइ ण पासइ, अत्थेगइए ण जाणइ पासइ, अत्थेगइए ण जाणइ ण પાલા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! છાસ્થ મનુષ્ય અનંત પ્રદેશી ઢંધને જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ જાણે છે અને દેખે છે (૨) કોઈ જાણે છે પરંતુ દેખતા નથી (૩) કોઈ જાણતા નથી પરંતુ દેખે છે (૪) કોઈ જાણતા નથી અને દેખતા પણ નથી. १० आहोहिए णं भंते ! मणुस्से परमाणुपोग्गलं, पुच्छा? गोयमा ! जहा छउमत्थे। एवं आहोहिए वि जावअणतपएसिय । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું આધોવધિક(પરમ અવધિજ્ઞાનીથી ન્યૂન) મનુષ્ય પરમાણુ પુદ્ગલને
Page #509
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૮
[ ૪૪૫ ]
જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! જે રીતે છપસ્થ મનુષ્યોનું કથન કર્યું, તે જ રીતે આધોવધિકનું કથન પણ સમજવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કથન કરવું જોઈએ. ११ परमाहोहिएणं भंते ! मणूसे परमाणुपोग्गलंजंसमयं जाणइतं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा !णो इणढे समढे।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- परमाहोहिए णं मणुसे परमाणुपोग्गलंजं समयं जाणइ णोतं समयं पासइ, जं समयं पासइ णोतं समयं जाणइ?
गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दसणे भवइ,सेतेणटेणं जावणोतं समयं जाणइ, एवं जावअणंतपएसियं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પરમ અવધિજ્ઞાની મનુષ્ય, પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે જ સમયે દેખે છે? અને જે સમયે દેખે છે, તે સમયે જ જાણે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્!તેનું શું કારણ છે કે પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! પરમાવધિજ્ઞાનીને સાકારોપયોગ રૂપ જ્ઞાન હોય છે અને અનાકારોપયોગ રૂપ દર્શન હોય છે. તે બંને ઉપયોગમાંથી એક સમયે એક જ ઉપયોગ હોઈ શકે છે. તેથી કહ્યું છે કે પરમાવધિજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી. આ રીતે અનંત પ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઈએ. १२ केवली णं भंते ! मणुस्से परमाणुपोग्गलं, पुच्छा ? गोयमा !जहा परमाहोहिएतहा केवली वि जावअणंतपएसियं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની પરમાણુ યુગલને જે સમયે જાણે છે, તે સમયે દેખે છે, જે સમયે દેખે છે તે સમયે જાણે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પરમાવધિજ્ઞાનીના વિષયમાં કથન કર્યું, તે જ રીતે કેવળજ્ઞાનીના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ પર્યત કથન કરવું જોઈએ. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છદ્મસ્થ, અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીના જ્ઞાન સામર્થ્ય-અસામર્થ્ય નિરૂપિત છે. અહીં છદ્મસ્થ શબ્દથી નિરતિશય જ્ઞાની(સામાન્ય મતિ, શ્રુતજ્ઞાની)નું ગ્રહણ થાય છે. ગાગાસઃ-જાણવું અને જોવું. આગમોમાં આ બંને શબ્દોનો પ્રયોગ અનેક સ્થાને થયો છે. પ્રસંગાનુસાર તેના અર્થ થાય છે. નાગ૬-જાણવું. (૧) સાકારોપયોગ– જ્ઞાનનો ઉપયોગ તે જાણવું (૨) મતિ-કૃત આદિ જ્ઞાનથી પદાર્થનો વિશેષ બોધ થવો. પ -જોવું (૧) અનાકારોપયોગ રૂ૫ દર્શનથી જોવું (૨) ચક્ષુગ્રાહ્ય વસ્તુને ચક્ષુરિન્દ્રિયથી સાક્ષાત જોવી.
છદ્મસ્થના પ્રસંગમાં ગાબડુનો અર્થ ‘મતિ–શ્રુતજ્ઞાનથી જાણવું અને પાડ્યો અર્થ ‘ચક્ષુરિન્દ્રિયથી જોવું” તે પ્રમાણે થાય છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
[ ૪૪s |
શ્રી ભગવતી સૂત્ર-૪
છવાસ્થના પરમાણું આદિના જ્ઞાન વિષયક બે ભંગ:-પરમાણુથી અસંખ્યપ્રદેશ સુધીના પુગલ સ્કંધ સૂક્ષ્મ પરિણામી હોવાથી ચક્ષુગ્રાહ્ય નથી. તેથી તેના બે ભંગ આ પ્રમાણે થાય છે– (૧) બાપા નુ પત૬જાણે છે પણ દેખતા નથી. કેટલાક મનુષ્યો મતિ-શ્રુતજ્ઞાનથી પરમાણુ આદિને જાણે છે પરંતુ તે પરમાણુ આદિ ચક્ષુગ્રાહ્ય ન હોવાથી તેને દેખતા નથી. (૨) ખ ગાગડ઼ જ પસડૂ–જાણતા નથી અને દેખતા નથી. કેટલાક મનુષ્યોને પરમાણુ આદિ વિષયક મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી પરમાણુ આદિને જાણતા નથી અને તે ચક્ષુગ્રાહ્ય ન હોવાથી દેખતા પણ નથી. અનતખદેશી સ્કંધ વિષયક ચાર ભંગ :- અનંતપ્રદેશી બાદર અષ્ટસ્પર્શી સ્કંધ ચક્ષુગ્રાહ્ય બની શકે છે. તેથી તેના ચાર ભંગ આ પ્રમાણે થાય છે– (૧) નાગઃ પાદુ- જાણે છે દેખે છે. કેટલાક મનુષ્યો અનંતપ્રદેશી સ્કંધને, પર્વતાદિ સ્થૂલ પદાર્થોને મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે અને આંખથી દેખે છે. (૨) ગણદ ન પ૬– જાણે છે પણ દેખતા નથી. કેટલાક અંધ મનુષ્યો અનંતપ્રદેશી ઢંધને પર્વતાદિ સ્થલ પદાર્થોને મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે. પરંતુ અંધ હોવાથી તે વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. ૩) જ નાદુ પાણ- જાણતા નથી પણ દેખે છે. ચૌરક્રિયાદિ જીવો આંખથી પર્વતાદિ સ્થલ પદાર્થોને દેખે છે. પરંતુ તેને મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી વિશેષ પ્રકારે જાણતા નથી. (૪) ગાળ છ પાણ- જાણતા નથી અને દેખતા નથી. બેઇન્દ્રિયાદિ જીવોને વિશેષ મતિ-શ્રુતજ્ઞાન ન હોવાથી પર્વતાદિ સ્થલ પદાર્થોને જાણતા નથી અને આંખના અભાવે દેખતા પણ નથી. અધોવધિજ્ઞાનીના પરમાણુ આદિના જ્ઞાન વિષયક બે ભંગઃ- પરમાવધિજ્ઞાનથી ન્યૂન અવધિજ્ઞાનને અધોવધિક કહે છે. અધોવધિજ્ઞાની પરમાણુ આદિ સૂક્ષ્મ રૂપી પદાર્થોને ચક્ષુથી કે અવધિ દર્શનથી જોઈ શકતા નથી. તેથી તેમાં છદ્મસ્થ મનુષ્યોની જેમ બે ભંગ અને અનંતપ્રદેશી સ્કંધના જ્ઞાન વિષયક ચાર ભંગ થાય છે. તે બે ભંગ આ પ્રમાણે છે– (૧) ના જ પાપ- જાણે છે પણ દેખતા નથી. અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી પરમાણુ આદિ સૂક્ષ્મ સ્કંધને જોઈ શકતા નથી. તેથી મતિ-શ્રુતજ્ઞાનથી જાણે છે પરંતુ પરમાણુ આદિ અવધિદર્શન કે ચરિન્દ્રિયનો વિષય નહોવાથી દેખી શકતા નથી. (૨) ના પાસ– જાણતા નથી, દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાનીને પરમાણુ આદિનું જ્ઞાન ન હોવાથી જાણતા પણ નથી અને પૂર્વવત્ દેખતા પણ નથી. અનંતપ્રદેશી બાદર-અષ્ટ સ્પર્શી સ્કંધના જ્ઞાન વિષયક ચાર ભંગ – અનંતપ્રદેશી બાદર સ્કંધને અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણી શકે અને અવધિદર્શનથી જોઈ શકે છે. તેના ચાર ભંગ આ પ્રમાણે છે(૧) બાપ - જાણે છે-દેખે છે. તે બાદર અંધ હોવાથી અવધિજ્ઞાનથી જાણે છે. અવધિદર્શનથી દેખે છે. (૨) નાગ પાસ– જાણે છે પણ દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનથી જાણે છે પણ અવધિદર્શનના ઉપયોગરહિત હોય ત્યારે જોઈ શકતા નથી. (૩) [ TU - જાણતા નથી પણ દેખે છે. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાનના ઉપયોગ રહિત હોય ત્યારે જાણતા નથી પરંતુ અવધિદર્શનથી દેખે છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૮
૪૪૭]
(૪) જ ના જ પાસ- જાણતા નથી અને દેખતા નથી. કેટલાક અધોવધિજ્ઞાની અવધિજ્ઞાન અને અવધિદર્શનના ઉપયોગ રહિત હોય ત્યારે જાણતા નથી અને દેખતા નથી. પરમાવધિજ્ઞાન – જે અવધિજ્ઞાન અલોકમાં લોક જેવડા અસંખ્ય ખંડ હોય, તો તેને જાણવાનું સામર્થ્ય ધરાવે છે, અને સૂક્ષ્મ કે સ્થલ સમસ્ત રૂપી પદાથોને જાણી શકે છે તેવા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનને પરમાવધિજ્ઞાન કહે છે. પરમાવધિજ્ઞાન અપ્રતિપાતી હોય છે. તેના અપ્રતિપાતી હોવાના સંબંધમાં બે પ્રકારે અર્થ થાય છે(૧) ભવપર્યત નષ્ટ થાય નહીં (૨) કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પર્યત નષ્ટ થાય નહીં અર્થાત્ પરમાવધિજ્ઞાનીને તે જ ભવે કેવળજ્ઞાન થાય છે. આ બંને અર્થ સાપેક્ષ છે અને પ્રચલિત છે. નંદી સૂત્રમાં અવધિજ્ઞાનના ૬ ભેદોનું કથન છે. તેમાં એક ભેદ અપ્રતિપાતી અવધિજ્ઞાન છે, તે તદ્ભવની અપેક્ષાએ અપ્રતિપાતી છે. તેથી સ્પષ્ટ થાય છે કે જે પરમાવધિજ્ઞાન છે તે અવશ્ય અપ્રતિપાતી છે પરંતુ જે અપ્રતિપાતી અવધિજ્ઞાન છે તે પરમાવધિજ્ઞાન જ હોય તેવુ એકાંતે નથી. અલોકમાં લોક જેવડા અસંખ્ય ખંડ જાણવાનું સામર્થ્ય ધરાવે તે પરમાવધિજ્ઞાની હોય છે અને અલોકમાં એક પણ પ્રદેશ જાણવાનું સામર્થ્ય ધરાવે તે અપ્રતિપાતી અવધિજ્ઞાની હોય છે.
પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની પરમાણુથી લઈને અનંત પ્રદેશી ઢંધને જાણે છે અને દેખે છે, પરંતુ જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયે જાણતા નથી. કારણ કે જ્ઞાન અને દર્શન બંનેનો ઉપયોગ એક સમયે હોતો નથી.
છે શતક ૧૮/૮ સંપૂર્ણ છે
.
Page #512
--------------------------------------------------------------------------
________________
४४८
શ્રી ભગવતી સત્ર-૪
શિતક-૧૮ઉદ્દેશક-૯ જેજે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં સર્વ દંડકોમાં ભવી દ્રવ્ય જીવ અને તેની સ્થિતિનું પ્રતિપાદન છે.
ભવિષ્યની પર્યાયનું વર્તમાનમાં કથન કરવું તે “ભવી દ્રવ્ય” કહેવાય છે. જે મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થવાનો હોય, તેને વર્તમાનમાં ભરી દ્રવ્ય નારક કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. ક્રોડપૂર્વથી અધિક સ્થિતિવાળા મનુષ્યો અને તિર્યંચો યુગલિક છે અને યુગલિક મરીને નરકગતિમાં જતા નથી. તેથી તે સ્થિતિનું અહીં કથન કર્યું નથી. * જે મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય ભવિષ્યમાં દેવગતિમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભરી દ્રવ્ય દેવ કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યની છે કારણ કે ત્રણ પલ્યની સ્થિતિવાળા યુગલિકો દેવગતિમાં ઉત્પન્ન થાય છે. * જે મનુષ્ય, તિર્યંચ કે દેવ પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થવા હોય, તેને ભવી દ્રવ્ય પૃથ્વી આદિ કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવો પૃથ્વી આદિમાં ઉત્પન્ન થઈ શકે છે. તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે. * જે મનુષ્ય કે તિર્યંચ, તેલ, વાઉમાં ઉત્પન્ન થવાના હોય તેને ભવી દ્રવ્ય તેલ કે વાઉં કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. ક્રોડપૂર્વથી અધિક સ્થિતિવાળા મનુષ્ય અને તિર્યંચ યુગલિક હોય છે અને યુગલિકો તેઉ કે વાયુમાં ઉત્પન્ન થતાં નથી. કે જે મનષ્ય કે તિર્યંચ ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભવી દ્રવ્ય વિકસેન્દ્રિય કહે છે. તેની સ્થિતિ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. * ચારે ગતિના જીવોમાંથી જે જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભરી દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ(સાતમી નારકીની અપેક્ષા) ૩૩ સાગરોપમની છે. * તેઉકાય અને વાયુકાયના જીવને છોડીને શેષ ૨૨ દંડકમાંથી જે જીવો મનુષ્યમાં ઉત્પન્ન થવાના હોય, તેને ભવી દ્રવ્ય મનુષ્ય કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ(અનુત્તર વિમાનની અપેક્ષા) ૩૩ સાગરોપમની છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
शत-१८ : देश-८
| ४४८
शत-१८ : देश-c
ભવિક
पोमा नवीद्रव्यत्व:१. रायगिहे जावएवं वयासी- अत्थि णं भंते ! भवियदव्वणेरइया ? गोयमा! हता अत्थि ।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- भवियदव्वणेरइया, भवियदव्वणेरइया ?
गोयमा!जे भविए पंचिंदिए तिरिक्खजोणिए वा मणुस्सेवाणेरइएसु उववज्जित्तए से तेणटेण गोयमा ! एवं वुच्चइ- भविय दवणेरइया भविय दव्वणेरइया । एव जाव थणियकुमाराण। भावार्थ:- प्रश्र-२४ नगरमां गौतम स्वाभीमे प्रभु महावीरने याप्रमाणे पूछयु-3 भगवन् ! शुभवी द्रव्य नैयि' डोय छे? त२-४, गौतम! होय छे.
प्रश्र- भगवन! ते शंभरएछभवी द्रव्य नैयि, भवी द्रव्य नैयि वायछ?
ઉત્તર– હે ગૌતમ! જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય ભવિષ્યમાં નૈરયિકોમાં ઉત્પન્ન થવાના હોય છે, તે ‘ભવી દ્રવ્ય નૈરયિક કહેવાય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. | २ अत्थि णं भंते ! भवियदव्वपुढविकाइया? हंता अस्थि । सेकेणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जे भविए तिरिक्खजोणिए वा मणुस्से वा देवे वा पुढविकाइएसु उववज्जित्तए से तेणटेणं गोयमा ! एवं वुच्चइ।
___ आउक्काइयवणस्सइकाइयाणं एवं चेव । तेउवाऊ बेइंदियतेइदियचउरिदियाण यजे भविए तिरिक्खजोणिए वा मणुस्से वा।
पंचिंदियतिरिक्खजोणियाणंजे भविए णेरइए वा तिरिक्खजोणिए वा मणुस्से वा देवे वा । एवं मणुस्सा वि । वाणमंतस्जोइसियवेमाणियाणं जहाणेरइया । भावार्थ:- श्र- भगवन् ! शुभवी द्रव्य पृथ्वी यि, डोय छ ? 6त्तर-, गौतम ! डोय छे. પ્રશ્ન- હે ભગવન્! તે ભવી દ્રવ્ય પૃથ્વીકાયિક શા માટે કહેવાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે કોઈ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અથવાદેવ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવાના હોય છે, તે ભવીદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે.
આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ જાણવું જોઈએ. જે કોઈ તિર્યંચ અથવા મનુષ્યો, અગ્નિકાય, વાયુકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય છે, તે ભવી દ્રવ્ય
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૫૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
અગ્નિકાયિક આદિ કહેવાય છે.
જે કોઈ નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થવાના હોય છે, તે ભવી દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચ કહેવાય છે. આ જ રીતે મનુષ્યોના વિષયમાં પણ જાણવું જોઈએ. વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચન : - ભવી દ્રવ્ય - ભવી = ભવિષ્યમાં થવાના છે. દ્રવ્ય = ભાવનિક્ષેપરૂપ નથી પરંતુ થવાના છે, તેથી દ્રવ્ય નિક્ષેપ રૂપ છે માટે તે દ્રવ્ય કહેવાય. આ રીતે સંક્ષેપમાં ભવિષ્યકાલની પર્યાયનું જે કારણ છે, તે ભવી દ્રવ્ય કહેવાય છે. ભૂતકાળની પર્યાયવાળાને પણ દ્રવ્યનિક્ષેપથી ‘દ્રવ્ય' કહેવાય છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં ભવિષ્યની પર્યાયના કારણભૂતને જ ભવી દ્રવ્ય કહ્યા છે.
ભવીદ્રવ્યની પરિભાષા ત્રણ પ્રકારે થાય છે.યથા– (૧) એકભવિક, (૨) બદ્ઘાયુષ્ક,(૩) અભિમુખનામ ગોત્ર. (૧) એકભાવિક :- જે જીવ વિવક્ષિત એક ભવ પશ્ચાતુ અમુક અન્ય ભવમાં ઉત્પન્ન થવાના છે તેને એકભવિક ભવી દ્રવ્ય કહે છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય હવે પછીના ભવમાં નરકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક ભવિક દ્રવ્ય નારક કહેવાય છે. (૨) બદ્ધાયુષ્ક:-જે જીવે આયુષ્યનો ત્રીજો ભાગ આદિ શેષ રહેતાં અમુક ભવનું આયુષ્ય બાંધી લીધું હોય તેને બદ્ધાયુષ્ક કહે છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચે નરકનું આયુષ્ય બાંધી લીધું છે તેને બદ્ધાયુષ્ક ભવી દ્રવ્ય નારક કહેવાય છે. (૩) અભિમુખ નામ ગોત્ર – જે જીવ પૂર્વભવનો ત્યાગ કર્યા પછી, બીજા ભવના આયુષ્ય નામ-ગોત્રનું સાક્ષાત્ વંદન કરી રહ્યા છે, પરંતુ તે ભવસ્થાનને પ્રાપ્ત કર્યું નથી, કરવાના છે, તેને “અભિમુખનામ ગોત્ર' ભવી દ્રવ્ય કહેવાય છે. જેમ કે જે મનુષ્ય અથવા તિર્યંચ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને નરકગતિમાં જવા માટે વિગ્રહગતિમાં સ્થિત છે તેને અભિમુખ નામગોત્ર ભવી દ્રવ્ય નારક કહે છે. આ રીતે ૨૪ દંડકના જીવોની ત્રણે ય પ્રકારની ઉત્પત્તિની યોગ્યતા અનુસાર તેઓની ત્રણે ય પ્રકારે ભવી દ્રવ્યતા થાય છે. ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની સ્થિતિ:|३ भवियदव्वणेरइयस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अतोमुहत्त, उक्कोसेणं पुव्वकोडी। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! ભવ દ્રવ્ય નૈરયિકની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષની છે. |४| भवियदव्वअसुरकुमारस्सणंभंते ! केवइयंकालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेणं अंतोमुहत्त, उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं जावथणियकुमारस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભવ દ્રવ્ય અસુરકુમારની કેટલી સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ ! તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે, આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ.
Page #515
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮ : ઉદ્દેશક-૯
५ भवियदव्वपुढविकाइयस्स णं, पुच्छा ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाई । एवं आउक्काइयस्स वि । तेङवाऊ जहा णेरइयस्स । वणस्सइकाइयस्स जहा पुढविकास बेइंदियस्स तेइंदियस्स चउरिंदियस्स जहा णेरइयस्स । पंचिंदियतिरिक्खजोणियस्स जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । एवं मणुस्सस्स वि । वाणमंतर-जोइसियવેમાળિયક્ષ નહીં અનુમાર( । સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભવી દ્રવ્ય પૃથ્વીકાયિકની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક બે સાગરોપમની છે. આ રીતે અપ્લાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. ભવી દ્રવ્ય અગ્નિકાયિક અને ભવ્ય દ્રવ્ય વાયુકાયિકની સ્થિતિ નૈરયિકની સમાન છે. ભવ્ય દ્રવ્ય વનસ્પતિકાયિકની સ્થિતિ પૃથ્વીકાયિકની સમાન છે. ભવી દ્રવ્ય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સ્થિતિ નૈરયિકની સમાન છે. ભવી દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. આ રીતે ભવી દ્રવ્ય મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. ભવી દ્રવ્ય વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોની સ્થિતિ અસુરકુમારોની સમાન છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
=
ભવી દ્રવ્ય નૈરયિકની સ્થિતિ ઃ– અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી કે અસંશી તિર્યંચ મરીને નરકમાં જઈ શકે છે. તે અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ નરકમાં જઈ શકે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની છે. ક્રોડ પૂર્વથી અધિક આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચ યુગલિક હોય છે અને યુગલિક મરીને નરકમાં જતા નથી.
૪૫૧
=
ભવી દ્રવ્ય દેવની સ્થિતિ :– અંતર્મુહૂર્તની સ્થિતિના અસંશી કે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને દેવગતિમાં જઈ શકે છે. તે અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ સંભવિત છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળ । દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્ય અને તિર્યંચ યુગલિકો દેવગતિમાં જાય છે તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે.
ભવી દ્રવ્ય પૃથ્વી, પાણી, વનસ્પતિની સ્થિતિ ઃ- અંતર્મુહૂર્તની સ્થિતિવાળા તિર્યંચ અને મનુષ્ય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તે અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ—ઈશાન દેવલોકના દેવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ કંઈક અધિક બે સાગરોપમની છે.
ભવી દ્રવ્ય તેઉ, વાઉ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સ્થિતિ :– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. કારણ કે યુગલિક મનુષ્ય, નારકી અને દેવ, તેઉ-વાઉ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. ભવી દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સ્થિતિ ઃ— જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની અપેક્ષાએ અને મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી દેવ ચ્યવીને આવે તે અપેક્ષાએ સમજવી જોઈએ.
ભવી દ્રવ્ય વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની સ્થિતિ તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ જઘન્ય
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૫૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ યુગલિકોની અપેક્ષાએ ત્રણ પલ્યોપમની હોય છે. ૨૪ દંડકના ભવી દ્રવ્ય જીવોની સ્થિતિ:કમ નામ
ભવી-દ્રવ્ય જીવ જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ ભવી દ્રવ્ય નારકી
સંજ્ઞી-અસંશી તિર્યંચ, સંજ્ઞી મનુ. અંતર્મુહૂર્ત કોડ પૂર્વ વર્ષ ૨ ભવી દ્રવ્ય અસુર. વ્યંતર. સંજ્ઞી-અસંશી તિર્યંચ, સંજ્ઞી મનુ. અંતર્મુહૂર્ત ત્રણ પલ્ય
ભવી દ્રવ્ય જ્યો. વૈમા. દેવ | સંશી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય અંતર્મુહૂર્ત ત્રણ પલ્ય ભવી દ્રવ્ય પૃથ્વી, પાણી, વન. | નારકી સિવાય ૨૩ દંડકના જીવો અંતર્મુહૂર્ત સાધિક બે સાગરો. |ભવી દ્રવ્ય તેલ, વાઉ, વિકલે. | દસ દંડક(ઔદારિક)ના જીવો અંતર્મુહૂર્ત ક્રોડ પૂર્વ વર્ષ ૬ | ભવી દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય ૨૪ દંડકના જીવો
અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ ૭ |ભવી દ્રવ્ય મનુષ્ય રર દંડકના જીવો(તેઉ. વાઉ. છોડી) | અંતર્મુહૂર્ત | ૩૩ સાગરોપમ
-
છે શતક ૧૮/૯ સંપૂર્ણ છે
તે
Page #517
--------------------------------------------------------------------------
________________
| શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦
૪૫૩
શતક-૧૮: ઉદ્દેશક-૧૦|
સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારનું વૈક્રિય સામર્થ્ય, પરમાણુ અને ખંઘની વાયુકાય સાથે સ્પર્શના, નરક પૃથ્વી અને દેવલોક આદિ ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ અને સોમિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર વગેરે વિષયોનું નિરૂપણ છે. * ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી તલવારની ધાર પર ચાલી શકે, અગ્નિમાંથી નીકળી શકે, ગંગા નદીના સામા પૂરમાં ચાલી શકે છે પરંતુ તેને કોઈ પણ પ્રકારની બાધા કે પીડા થતી નથી. * નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત થાય છે. તેથી પરમાણુ, ક્રિપ્રદેશથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત-સ્પર્શિત થાય છે. અનંત પ્રદેશ સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત થઈ શકે છે પરંતુ વાયુકાય અનંત પ્રદેશ સ્કંધથી કદાચિત્ વ્યાપ્ત થાય અને કદાચિત્ વ્યાપ્ત થતો નથી. અનંત પ્રદેશ સ્કંધ વાયુથી મહાન-સ્થૂલ હોય તો અનંત પ્રદેશ સ્કંધથી વાયુ વ્યાપ્ત થાય છે પરંતુ જો અનંત પ્રદેશી અંધ વાયુથી સૂક્ષ્મ હોય તો વ્યાપ્ત થતો નથી. મશક વાયુકાયથી સ્પષ્ટ છે. વાયુકાય મશકથી સ્પષ્ટ નથી. * નરક, દેવલોક, ઈષતુ પ્રાશ્મારા પૃથ્વી આદિ દરેક ક્ષેત્રોની નીચે પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે વીસ બોલ યુક્ત પુગલ દ્રવ્ય અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે. * વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામના બ્રાહ્મણ હતા. તે ઋગ્વદાદિ ચાર વેદોના જ્ઞાતા, બ્રાહ્મણ સિદ્ધાંતોમાં નિષ્ણાત હતા. તેના ૫૦૦ શિષ્યો હતા. તેઓ સુખપૂર્વક કુટુંબનું આધિપત્ય કરતા હતા. એકદા પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. અહંકારવશ તેણે સંકલ્પ કર્યો કે પ્રભુની પાસે જવું, તેમને અમુક વિરોધી પ્રશ્નો પૂછવા. તે પ્રશ્નોના પ્રભુ સાચા ઉત્તરો આપે તો જ તેમને વંદન કરવા અન્યથા તેમને નિરુત્તર કરી પરાજિત કરવા. આ રીતે પ્રભુની પરીક્ષાની ભાવનાથી તે ત્યાં ગયા અને પ્રભુને યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર સંબંધી પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ યથાર્થ ઉત્તરો આપ્યા.
ત્યાર પછી દ્વિઅર્થક શબ્દોને લઈને શ્રમણોને માટે ભક્ષ્યાભઢ્ય વિષયક અને ત્યારપછી શું તમે એક છો ? બે છો? અક્ષય, અવ્યય, અવસ્થિત છો? ઇત્યાદિ કેટલાક આત્મસ્વરૂપ વિષયક તાત્વિક પ્રશ્નો પૂછયા. પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર પણ અનેકાંત દષ્ટિથી આપ્યા.
પ્રભના યથાર્થ ઉત્તરો સાંભળી સોમિલને બોધ પ્રાપ્ત થયો; તેણે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો; અનેક વર્ષો સુધી વ્રતારાધના કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી મોક્ષે જશે.
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-૧૮: દશક ૧૦
સોમિલા
ભાવિતાત્મા અણગારની વૈક્રિય શક્તિ - १ रायगिहे जावएवं वयासी- अणगारेणं भंते ! भावियप्पा असिधारंखुरधारंवा ओगाहेज्जा? गोयमा !हता ओगाहेज्जा।
सेणं भंते ! तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा?
गोयमा ! णो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ । एवं जहा पंचमसए परमाणुपोग्गल वत्तव्वया जावअणगारेणं भते ! भावियप्पा उदावत्तं जावणो खलु तत्थ सत्थकमइ। ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું, હે ભગવન! શું ભાવિતાત્મા અણગાર(વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી) તલવારની ધાર પર કે સુરધાર પર રહી શકે છે? ઉત્તર- હા, ગૌતમ! રહી શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે છિન્ન ભિન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી કારણ કે ત્યાં શસ્ત્ર ગતિ કરતા નથી, ઈત્યાદિ શતક–પ૭િમાં કથિત પરમાણુ પુદ્ગલની વક્તવ્યતા કહેવી. યાવત્ હે ભગવન્! ભાવિતાત્મા અણગાર ઉદકાવર્તમાં (પાણીના વમળમાં પ્રવેશ કરે છે? હા, ગૌતમ! તે પ્રવેશ કરી શકે છે યાવતું તેને પાણી ભીંજવી શકતું નથી, કારણ કે ત્યાં શસ્ત્રની ગતિ થતી નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાવિતાત્મા અણગારની વૈક્રિય લબ્ધિના સામર્થ્યનું કથન શતક-૫/૭ના અતિદેશપૂર્વક કર્યું છે.
ભાવિતાત્મા અણગાર લબ્ધિ સામર્થ્યથી તલવારની ધાર પર રહી શકે છે, અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે, જલમાં પ્રવેશ કરી શકે છે પરંતુ લબ્ધિના પ્રભાવે કોઈ પણ શસ્ત્ર તેને અસર કરતા નથી. જે રીતે પથ્થર પર પડેલી અસ્ત્રાની ધાર નિષ્ફળ બની જાય છે. તે જ રીતે ભાવિતાત્મા અણગારના લબ્ધિના બળે સર્વ શસ્ત્રો નિષ્ફળ જાય છે. પરમાણુ અને સ્કંધની વાયુકાય સાથે સ્પર્શના :
२ परमाणुपोग्गलेणं भंते ! वाउकाएणं फुडे, वाउकाए वा परमाणुपोग्गलेणं फुडे ?
Page #519
--------------------------------------------------------------------------
________________
| શતક-૧૮: ઉદ્દેશક-૧૦
[ ૪૫૫ | गोयमा ! परमाणुपोग्गले वाउकाएणं फुडे, णो वाउयाए परमाणुपोग्गलेणं फुडे। શબ્દાર્થ - સુડે = સ્પષ્ટ, વ્યાપ્ત. ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય પરમાણુ પુદ્ગલથી વ્યાપ્ત છે?
ઉત્તર-હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી વ્યાપ્ત હોય છે પરંતુ વાયુકાય પરમાણુ પુદ્ગલથી વ્યાપ્ત ન હોય. | ३ दुप्पएसिए णं भंते ! खंधे, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जाव असंखेज्जपएसिए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ક્રિપ્રદેશ સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય દ્ધિપ્રદેશી ઢંધથી વ્યાપ્ત છે? ઉત્તર-હે ગૌતમ!પરમાણુની સમાન જાણવું. આ રીતે યાવતુઅસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી પરમાણુની સમાન જાણવું જોઈએ. | ४ अणंतपएसिए णं भंते ! खंधे, पुच्छा । गोयमा ! अणंतपएसिए खंधे वाउयाएणं फुडे,वाउयाए अणंत-पएसिएणं खधेणं सिय फुडे, सिय णो फुडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતપ્રદેશી સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત થાય છે કે વાયુકાય અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંતપ્રદેશી અંધ વાયુકાયથી વ્યાપ્ત હોય છે પરંતુ વાયુકાય અનંતપ્રદેશી અંધથી કદાચિત્ વ્યાપ્ત હોય છે, કદાચિત્ વ્યાપ્ત નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુલ આદિની વાયુકાય સાથે વ્યાપ્ય વ્યાપક ભાવની પ્રરૂપણા કરી છે. કોઈપણ મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાય જાય છે. બે પદાર્થોમાં જે મોટા હોય તેમાં નાના વ્યાપ્ત બને છે પરંતુ નાનામાં મોટા પદાર્થ વ્યાપ્ત થઈ શકતા નથી. પરમાણમાં વાયુ વ્યાપ્ત નથી - વાયુ મહાન છે અને પરમાણુ પુદ્ગલ પ્રદેશ રહિત છે. પરમાણુ સૂક્ષ્મ દ્રવ્ય છે અને વાયુકાયિક જીવોનું શરીર અનંતાનંત ઔદારિક વર્ગણાથી બનેલું હોવાથી અપેક્ષાએ સ્થૂલ હોય છે. તેથી પરમાણુ પુદ્ગલમાં વાયુ વ્યાપ્ત થઈ શકતો નથી, તેમાં સમાઈ શકતો નથી. આ રીતે ક્રિપ્રદેશ સ્કંધ થાવત્ અસંખ્યાત પ્રદેશી અંધ સુધી સમજવું જોઈએ. અનંત પ્રદેશ સ્કંધ :- વાયુની અપેક્ષાએ અનંત પ્રદેશી સ્કંધ જો મહાન હોય તો વાયુ અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત હોય છે અને વાયુની અપેક્ષાએ અનંત પ્રદેશ સ્કંધ જો સૂક્ષ્મ હોય તો વાયુ અનંત પ્રદેશી સ્કંધથી વ્યાપ્ત થતો નથી. મશકની વાયુની સ્પષ્ટતા:| ५ वत्थी भंते ! वाउकाएणंफुडे, वाउकाए वत्थिणा फुडे ? गोयमा ! वत्थी वाउयाए
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૫૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
ગુડે, વારથી વસ્થિST સુડો ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મશક વાયુકાયથી વ્યાપ્ત છે કે વાયુકાય મશકથી વ્યાપ્ત છે? ઉત્તરહે ગૌતમ ! મશક, વાયુકાયથી વ્યાપ્ત હોય છે, વાયુકાય મથકથી વ્યાપ્ત ન હોય. વિવધ ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યોનું નિરૂપણ:
६ अत्थिणंभते! इमीसेरयणप्पभाए पुढवीए अहेदव्वाइवण्णओकालणीललोहिय हालिद्दसुक्किल्लाइंगंधओ सुब्भिगंधाई, दुब्भिगंधाई, रसओ तिक्तकडुक्कसायअबिल महुराइ, फासओकक्कङमउयगरुयलहुयसीयउसिण-णिद्धलुक्खाइ, अण्णमण्णबद्धाइ, अण्णमण्णपुट्ठाई जाव अण्णमण्णघडताए चिट्ठति ? गोयमा! हंता अत्थि। एवं जाव अहेसत्तमाए।
अत्थि णं भंते ! सोहम्मस्स कप्पस्स अहे, पुच्छा?
गोयमा ! एवं चेव । एवं जावईसिपब्भाराए पुढवीए । सेवं भंते ! सेवं भते ! जावविहरइ । तएणं समणे भगवं महावीरे जावबहिया जणवयविहार विहरइ । શબ્દાર્થ - અમપુFારું = અન્યોન્ય સ્પષ્ટ, ચારે તરફથી ગાઢ રૂપેશ્લિષ્ટ સામાયડHIS = પરસ્પર સામૂહિક રૂપે ઘટિત, જોડાયેલા અણગણવાડું = પરસ્પર ગાઢ આશ્લેષથી બદ્ધ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણથી કાળા, નીલા, પીળા, લાલ અને શ્વેત; ગંધથી સુગંધિત અને દુર્ગન્ધિત; રસથી તિકત, કર્ક, કસાયેલા, ખાટા, મીઠા તથા સ્પર્શથી કર્કશ, મૃદુ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ-આ વીસ બોલોથી યુક્ત દ્રવ્યો શું અન્યોન્ય(પરસ્પર) બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર- હા, ગૌતમ !(આ દ્રવ્યો આ પ્રકારે સંબદ્ધ) છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી સર્વ વર્ણન જાણવું જોઈએ.
પ્રશ્ન- આ રીતે સૌધર્મકલ્પની નીચે વર્ણાદિ વીસ બોલથી યુક્ત દ્રવ્ય શું અન્યોન્ય બદ્ધ, સ્પષ્ટ કે સંબદ્ધ છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ જ રીતે ઈષત્નાભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. “હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે,” એમ કહી ગૌતમ સ્વામી વિચરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવતુ અન્ય ક્ષેત્રોમાં વિહાર કરી વિચરવા લાગ્યા. શાસ્ત્રાર્થ માટે સોમિલનું પ્રભુ પાસે ગમન -
७ तेणं कालेणं तेणं समएणं वाणियगामे णामंणयरे होत्था, वण्णओ। दूइपलासए चेइए, वण्णओ। तत्थ णं वाणियगामे णयरे सोमिले णामं माहणे परिवसइ, अड्डे जाव अपरिभूए । रिउव्वेद जावसुपरिणिट्ठिए, पंचण्हंखडियसयाणं,सयस्सकुडुंबस्स आहेवच्चं जावविहरइ । तए णंसमणे भगवंमहावीरे जावसमोसढे जावपरिसा पज्जुवासइ । तए
Page #521
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦
૪૫૭]
णंतस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लट्ठस्स समाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था-एवंखलुसमणेणायपुत्तेपुवाणुपुचिरमाणेगामाणुगामंदूइज्जमाणे सुहंसुहेण जावइहमागए जावदूइपलासए चेइए अहापडिरूवं जावविहरइ । तंगच्छामि णसमणस्स णायपुत्तस्स अंतियंपाउब्भवामि, इमाइंचणंएयारूवाईअट्ठाईजाववागरणाई पुच्छिस्सामि, तंजइ मे से इमाई एयारूवाइं अट्ठाई जाववागरणाईवागरेहिइ तओ णं वंदीहामिणमसीहामि जावपज्जुवासीहामि । अह मेसेइमाइं अट्ठाइं जाववागरणाइंणो वागरेहिइ तोणं एएहिं चेव अडेहि य जाववागरणेहि य णिप्पटुपसिणवागरणं करेस्सामि त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता हाए जावविभूसिय सरीरे, साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं एगेणंखडियसएणं सद्धिं संपरिखुडे वाणियगामंणयर मज्झमझेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव दुइपलासए चेइए जेणेव समणे भगवंमहावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामते ठिच्चा समणं भगवंमहावीरं एवंवयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામનું નગર હતું અને ધૃતિપલાસ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે વાણિજ્ય ગ્રામ નગરમાં સોમિલ નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિસંપન્ન થાવતુ અપરાભૂત હતા અને ઋગ્વદ, આદિવેદોના જ્ઞાતા, તેમજ વૈદિક શાસ્ત્રોમાં (બ્રાહ્મણ મતમાં)કુશળ હતા. તેને પાંચસો શિષ્ય હતા. તે પોતાના કુટુંબ પર આધિપત્ય કરતા રહેતા હતા.
એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વાણિજ્યગ્રામના ધુતિપલાશ ઉધાનમાં પધાર્યા. પરિષદ પર્યાપાસના કરવા લાગી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આગમન જાણીને, સોમિલ બ્રાહ્મણને વિચાર ઉત્પન્ન થયો કે– શ્રમણ જ્ઞાતપુત્ર અનુક્રમથી વિચરતા, ગ્રામાનુગ્રામ સુખપૂર્વક વિહાર કરતાં અહીં પધાર્યા છે અને ધુતિપલાસ ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરે છે. હું શ્રમણ જ્ઞાતપુત્રની પાસે જાઉં અને અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન અને પ્રશ્નોના ઉત્તર પૂછું. જો તે મારા અર્થ થાવતું પ્રશ્નોના ઉત્તર આપશે તો હું તેને વંદન-નમસ્કાર કરીશ, તેમની પર્યાપાસના કરીશ. જો તે મારા અર્થ અને પ્રશ્નોના ઉત્તર આપી શકશે નહીં, તો હું તે અર્થ અને ઉત્તરોથી તેમને નિરુત્તર કરીશ. આ પ્રમાણે વિચાર કરીને, સ્નાનાદિ કરીને, શરીરને અલંકૃત કરીને પોતાના એક સો શિષ્યોની સાથે પગપાળા ચાલતાં, વાણિજ્યગ્રામ નગરની મધ્યમાં થઈને, ધુતિ પલાશ ઉધાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની નિકટ આવ્યા અને ઊભા રહીને આ પ્રમાણે પૂછવા લાગ્યાસોમિલના યાત્રાદિ વિષયક પ્રશ્નો:
८ जत्ता ते भंते ! जवणिज्जंते भंते !अव्वाबाहते भंते ! फासुयविहारते भंते!? सोमिला ! जत्ता वि मे, जवणिज पि मे, अव्वाबाहं पि मे, फासुयविहारं पि मे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપને યાત્રા છે કે નહીં? યાપનીય છે કે નહીં? આપનામાં અવ્યાબાધ છે કે નહીં? આપને પ્રાક વિહાર છે કે નહીં?
ઉત્તર– હા, સોમિલ ! મારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ પણ છે અને પ્રાસુક
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ભગવતી સૂત્ર–૪
વિહાર પણ છે.
९ किं ते भंते! जत्ता ? सोमिला ! जं मे तवणियम संजम-सज्झाय-झाणावस्सयमाइएस जोगे जयणा, सेतं जत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આપની યાત્રા કેવી છે ? ઉત્તર− હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં જે યતના યુક્ત પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે. ૬૦ તેિ મંતે ! નવભિન્ન ? સોમિતા ! નવખિો તુવિષે પળત્તે, તે નહાइंदिय जवणिज्जे य णोइंदिय-जवणिज्जे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનું યાપનીય શું છે ? ઉત્તર– હે સોમિલ ! યાપનીયના બે પ્રકાર છે. યથા– ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય- યાપનીય.
११ से किं तं इंदियजवणिज्जे ? इंदिय- जवणिज्जे- जं मे सोइंदिय चक्खिदिय-घाणिंदिय जिब्भिदिय-फासिंदियाइं णिरुवहयाइं वसे वट्टंति । से तं इंदिय-जवणिज्जे ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિય યાપનીય કોને કહેવાય છે ? ઉત્તર– હે સોમિલ ! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયો નિરુપહત(ઉપઘાત-રહિત) મારે આધીન વર્તે છે. તે મારા માટે ઇન્દ્રિય યાપનીય છે.
१२ से किं तं णोइंदियजवणिज्जे ? णोइंदियजवणिज्जे- जं मे कोह-माण- माया-लोभा वोच्छिण्णा, णो उदीरेंति, से तं णोइंदिय-जवणिज्जे । से तं जवणिज्जे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નોઇન્દ્રિય યાપનીય કોને કહેવાય છે ? ઉત્તર- હે સોમિલ ! મારા ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે કષાય નષ્ટ થઈ ગયા છે, તે ઉદયમાં આવતા નથી. તે જ મારા માટે નોઇન્દ્રિય યાપનીય છે. આ રીતે મારા માટે આ યાપનીય છે.
१३ किं ते भंते! अव्वाबाहं ? सोमिला ! जं मे वाइय पित्तिय-सिंभिय-सण्णिवाइया विविहा रोगायंका सरीरगया दोसा उवसंता, णो उदीरेंति । से तं अव्वाबाहं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપના માટે અવ્યાબાધ શું છે ? ઉત્તર− હે સોમિલ ! મારા વાત, પિત, કફ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાંતક ઉપશાંત-નષ્ટ થઈ ગયા છે. ઉદયમાં આવતા નથી. તે મારા માટે અવ્યાબાધ છે.
१४ ! फायविहारं ?
सोमिला ! जण्णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी-पसु-पंडग विवज्जियासुवसहीसुफासुएसणिज्जं पीढ फलग-सेज्जा- संथारगंउवसंपज्जित्ता णं विहरामि, सेतं फासुयविहारं ।
ભાવાર્થ:
:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનો પ્રાસુક વિહાર કયો છે ?
ઉત્તર– હે સોમિલ ! આરામ(બગીચો), ઉદ્યાન, દેવકુલ, સભા, પરબ આદિ જે સ્થાન સ્ત્રી, પશુ,
Page #523
--------------------------------------------------------------------------
________________
शत-१८ : देश-१०
૪૫૯
પંડગ-નપુંસક રહિત હોય, તે સ્થાનમાં પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. विवेयन :યાત્રા :- તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ સંયમ યોગમાં પ્રવૃત્તિ યાત્રા કહેવાય છે. થાપનીય :- સંયમરૂપ યાત્રામાં ભાથાની જેમ જે ઉપયોગી થાય તેને યાપનીય કહે છે. મોક્ષ સાધનામાં સંલગ્ન પુરુષોની ઇન્દ્રિય અને મનની સ્વાધીનતાને યાપનીય કહેવાય છે તથા કષાયોને વશ કરવા કે ક્ષય કરવા તે પણ યાપનીય છે. ઇન્દ્રિયાદિની સ્વાધીનતા જ સંયમયાત્રાનું ભાથું છે. અવ્યાબાધઃ- શારીરિક બાધા-પીડાનો અભાવ થવો તે અવ્યાબાધ છે. પ્રાસુક-વિહાર – નિર્દોષ અને નિર્જીવ શયનાસન સ્થાનાદિનું ગ્રહણ કરવું તેને પ્રાસુક વિહાર કહેવાય છે. સરસવની ભક્ષ્યાભઢ્યતા:१५ सरसिवा ते भंते ! किं भक्खया, अभक्खेया? सोमिला !सरिसवा मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणटेणं भते ! एवं वुच्चइ-सरिसवा ते भक्खेया वि अभक्खेया वि?
से णूणं ते सोमिला ! बंभण्णएसुणएसुदुविहा सरिसवा पण्णत्ता,तं जहामित्तसरिसवा य धण्णसरिसवा य । तत्थ णंजे ते मित्तसरिसवा ते तिविहा पण्णत्ता,तं जहा-सहजायया,सहवड्डियया,सहपसुकीलियया;तेणंसमणाणंणिग्गंथाणं अभक्खेया। तत्थणं जेतेधण्णसरिसवाते दुविहा पण्णत्ता,तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य; तत्थ णंजे ते असत्थपरिणया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थ णं जेते सत्थपरिणयातेदुविहा पण्णत्ता,तंजहा- एसणिज्जा य अणेसणिज्जाय । तत्थणंजेते अणेसणिज्जा तेसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेते एसणिज्जा ते दुविहा पण्णत्ता,तंजहा-जाइयाय अजाइया य । तत्थणंते अजाइया तेणंसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेतेजाइया तेदुविहा पण्णत्ता,तंजहा-लद्धाय अलद्धाय । तत्थ ण जे ते अलद्धा ते ण समणाण णिग्गथाण अभक्खेया। तत्थ ण जे ते लद्धा ते ण समणाणं णिग्गंथाणं भक्खया, सेतेणटेणं सोमिला ! एवं वुच्चइ जावअभक्खेया वि। भावार्थ:-प्रश्र-भगवन! आपने भाटे सरसव भक्ष्य समक्ष्य? 6त्तर- सोभित! सरसव અમારા મતમાં ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
प्रश्र- भगवन्! तेनु शुर। सरसवतमारे भाटे भक्ष्य पछसने अभक्ष्य पछ?
ઉત્તર- હે સોમિલ ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં બે પ્રકારના સરસવ કહ્યા છે. યથા– મિત્ર સરસવ(સમાન વયવાળા મિત્રો અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે, તેના ત્રણ પ્રકાર છે, યથાએક સાથે જન્મેલા, એક સાથે મોટા થયેલા અને એક સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરસવ શ્રમણ
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૬૦
શ્રી ભગવતી સત્ર-૪
નિગ્રંથો માટે અભક્ષ્ય છે.
તેમાં જે ધાન્ય સરસવ છે, તેના બે પ્રકાર છે, યથા- શસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ બનેલા અને અશસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ નહીં બનેલા, તેમાંથી જે અશસ્ત્ર પરિણત સરસવ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત સરસવ છે, તેના બે પ્રકાર છે. યથા– એષણીય(નિર્દોષ) અને અષણીય(સદોષ). તેમાં અનેષણીય તો શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એષણીય સરસવના બે પ્રકાર છે, યથા- યાચના કરીને લાવેલા અને યાચના કરીને નહીં લાવેલા. અયાચિત તો શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. યાચિતના બે પ્રકાર છે. યથા- પ્રાપ્ત થયેલા અને પ્રાપ્ત નહીં થયેલા. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે સોમિલ! એમ કહ્યું છે કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. અડદની ભક્ષ્યાભઢ્યતા :|१६ मासा ते भंते ! किं भक्खेया, अभक्खेया? सोमिला !मासा मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि?
सेणूणंतेसोमिला !बंभण्णएसुणएसुदुविहा मासा पण्णत्ता,तंजहा- दव्वमासा यकालमासा य । तत्थणंजेतेकालमासातेणंसावणाईया आसाढपज्जवसाणा दुवालस પત્તા, રંગહી-સીવો, ભવ, આસોપ, wત્તા, મસિર, પોતે, માટું, I,વિજે, वइसाहे, जेट्ठामूले, आसाढे ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जे ते दव्वमासा ते दुविहा पण्णत्ता,तं जहा- अत्थमासा य धण्णमासा य । तत्थ णं जेते अत्थमासा ते दुविहा पण्णत्ता,तं जहा-सुवण्णमासा य रुप्पमासा य, ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थणंजेतेधण्णमासातेदुविहा पण्णत्ता,तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य, एवंजहा धण्णसरिसवा जावसेतेणटेणं सोमिला ! जावअभक्खेया વિા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માસા આપના મતમાં(આપના માટે) ભક્ષ્ય છે કે અભક્ષ્ય?
ઉત્તર- હે સોમિલ! અમારા મતમાં માસા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે માસા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?
ઉત્તર– હે સોમિલ ! તમારા બ્રાહ્મણમતના શાસ્ત્રોમાં માસાના બે પ્રકાર કહ્યા છે– દ્રવ્યમાસા અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી લઈને અષાઢ માસ પર્યત બાર માસ છે. યથા- શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસા છે તેના બે પ્રકાર છે. યથા ધાન્યમાસા અને અર્થમાસા. અર્થમાસા(સોના ચાંદી તોળવાના માસા)ના બે પ્રકાર છે યથા-સ્વર્ણમાસા અને રીપ્યમાસા. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. ધાન્ય માસા(અડદ)ના બે પ્રકાર છે. યથા- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. ઇત્યાદિ માસાનું
Page #525
--------------------------------------------------------------------------
________________
શતક-૧૮: ઉદ્દેશક-૧૦
[ ૪૬૧]
કથન ધાન્ય સરસવ પ્રમાણે કહેવું જોઈએ, વાવ, તેથી હે સોમિલ! “માસી” ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. વિવેચન :
માસા' તે પ્રાકૃતનો શ્લિષ્ટ શબ્દ છે. તેની સંસ્કૃત છાયા બે પ્રકારે થાય છે, યથા– “માષ” અને માસ'. માષનો અર્થ અડદ નામનું ધાન્ય વિશેષ છે અને “માસ’નો અર્થ મહિનો- શ્રાવણ ભાદરવો આદિ થાય છે, તે માસ ભક્ષ્ય નથી. તે જ રીતે અર્થમાસ પણ ભક્ષ્ય નથી. તેમાં જે ભાષ-ધાન્ય વિશેષ છે તે શસ્ત્ર પરિણત, એષણીય, યાચિત અને લબ્ધ હોય તો તે શ્રમણ-નિગ્રંથોને માટે ભક્ષ્ય છે; તે સિવાયના સર્વે ય અભક્ષ્ય છે. કુલત્થાની ભક્ષ્યાભઢ્યતા :१७ कुलत्था तेभंते ! किं भक्खेया, अभक्खेया? सोमिला !कुलत्था मे भक्खेया वि अभक्खेया वि।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जावअभक्खेया वि?
से णूणं सोमिला ! ते बंभण्णएसु णएसु दुविहा कुलत्था पण्णत्ता,तं जहाइत्थिकुलत्था य धण्णकुलत्था य । तत्थ णं जे ते इत्थिकुलत्था ते तिविहा पण्णत्ता,तं जहा-कुलकण्णया इवा,कुलबहुया इवा, कुलमाउया इवा,तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णंजेतेधण्णकुलत्था, एवं जहा धण्णसरिसवा । सेतेणट्टेणं सोमिला! जावअभक्खेया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આપના માટે કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ઉત્તર-હે સોમિલ! અમારા મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે આપના મતમાં કુલત્થા ભઠ્ય પણ છે. અભક્ષ્ય પણ છે?
ઉત્તર– હે સોમિલ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં કુલત્થા’ના બે પ્રકાર છે. યથા– સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા(કળથી) તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તેના ત્રણ પ્રકાર છે, યથા- કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા; તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાંથી જે ધાન્યકુલત્થા છે તેના વિષયમાં સરસવની સમાન સમજવું જોઈએ. તેથી હે સોમિલ! કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. વિવેચન :
નત્થ' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે થાય છે– તિષ્ઠતિ યસ્ત છત્તત્થા આ વ્યુત્પત્તિ અનુસાર કુલસ્થા એટલે કુલાંગના, કુલીન સ્ત્રી અર્થ થાય છે અને તેનો રૂઢ અર્થ છે– કળથી નામનું ધાન્ય વિશેષ. તેની ભસ્યાભઢ્યતા સરસવની જેમ સમજવી જોઈએ.
સરસવ, માસ અને કુલત્થાના આ ત્રણે પ્રશ્નો જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-પમાં શુક સંન્યાસી દ્વારા થાવચ્ચ પુત્ર અણગારને પૂછવામાં આવ્યા છે. આ બન્ને આગમ પાઠમાં ક્રમ ભેદ છે. જ્ઞાતાસૂત્રમાં
Page #526
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૨]
શ્રી ભગવતી સૂત્ર-૪
‘કુલત્થાનો પ્રશ્ન પહેલાં છે પછી ‘માસા'નો પ્રશ્ન છે. તે સિવાય કોઈક શબ્દ કે વાક્યમાં તફાવત પણ જોવા મળે છે. આત્મ તત્ત્વ સંબંધી તાત્વિક પુચ્છા :१८ से णूणं भंते ! एगे भवं, दुवे भवं, अक्खए भवं, अव्वए भवं, अवट्ठिए भवं, अणेगभूयभावभविए भव? सोमिला !एगेवि अहं जावअणेगभूयभावभविए वि अह।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- जावअणेगभूयभाव भविए वि अहं?
सोमिला ! दव्वट्ठयाए एगे वि अहं,णाणदसणट्ठयाए दुवे वि अहं, पएसट्ठयाए अक्खए वि अह, अव्वए वि अह, अवट्ठिए वि अह, उवयोगट्ठयाए अणेगभूयभावभविए वि अहं । से तेणटेणं सोमिला ! जावअणेगभूयभावभविए वि अहं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો, કે ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય છો?
ઉત્તર– હે સોમિલ ! હું એક પણ છું યાવત ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું.
પ્રશ્ન-હે, ભગવન્! તેમ શા માટે કહો છો કે હું એક છું યાવત ભૂતકાળ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું?
ઉત્તર- હે સોમિલ ! દ્રવ્ય રૂપથી હું એક પણ છું. જ્ઞાન અને દર્શનના ભેદથી હું એ પણ છું. આત્મપ્રદેશથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની અપેક્ષાએ હું અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામોને યોગ્ય છું. તેથી તે સોમિલ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સોમિલ બ્રાહ્મણે પરીક્ષાર્થે પ્રભુને રહસ્યમય અનેક તાત્ત્વિક પ્રશ્નો પૂક્યા છે. તેના મનમાં પ્રભુને પરાજિત કરવાની તમન્ના હતી. તેથી તેણે પરસ્પર વિરોધી પ્રશ્નો પૂછ્યા.
- જે વસ્તુ એક સ્વરૂપ હોય તે બે સ્વરૂપ હોય શકે નહીં, જે અક્ષય અને અવ્યયહોય તેમાં પરિણામોનું પરિવર્તન કઈ રીતે થાય? પ્રભુ વિરોધી પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે આપશે? તે જાણવા માટે તે આતુર હતો. સર્વજ્ઞ પ્રભુએ તેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર અનેકાંત દષ્ટિથી આપ્યા. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે અને અપેક્ષાભેદથી તેમાં પરસ્પર વિરોધી ધર્મો એક સમયે રહી શકે છે. જેમ કે એક પુરુષ સ્વયંના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. તે વ્યક્તિમાં એક જ સમયે પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મો રહી શકે છે. તે જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક વિરોધી ધર્મો એક સાથે રહી શકે છે.
જિ મદદ- હું એક પણ છું. પ્રત્યેક જીવ દ્રવ્યની અપેક્ષાએ એક છે. જીવો અનંત હોવા છતાં પ્રત્યેક જીવ દ્રવ્ય સ્વતંત્ર છે અને એક અખંડ સ્વરૂપે છે. કુવેવિ માં -હું બે પણ છું. જ્ઞાન અને દર્શન જીવના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ હોવાથી જીવ બે પ્રકારે છે– જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ.
Page #527
--------------------------------------------------------------------------
________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦
[૪૩]
અ રવિ માં -અક્ષય પણ છું. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક છે. તેના પ્રદેશોનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી તે અક્ષય છે. અબ્બાવિ અહંદ-હુંઅવ્યય પણ છું.અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ પ્રદેશોનો ક્યારેય પણ વ્યય-નાશ થતો નથી. તેથી તે અવ્યય છે. અળાિવિ દં:- હું અવસ્થિત પણ છું. જીવ ગમે ત્યાં જાય પરંતુ તેના અસંખ્યાત પ્રદેશોની સંખ્યા અવસ્થિત રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી.
આ રીતે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય પણ છે, અવ્યય પણ છે અને અવસ્થિત પણ છે. અ મૂયભાવમવિવિ મહં:- હું ભૂત અને ભવિષ્યના અનેક પરિણામોને યોગ્ય પણ છું. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનેક સ્વરૂપે છું. અનેક પદાર્થો સંબંધી વિભિન્ન ઉપયોગ ભૂતકાળમાં હતા, વર્તમાનમાં પણ અન્યાન્ય ઉપયોગ જીવ દ્રવ્યમાં વર્તે છે અને ભવિષ્યમાં પણ વિવિધ ઉપયોગ જીવ દ્રવ્યમાં થશે. આ ત્રણે કાલના વિવિધ ઉપયોગ જીવથી કથંચિત્ અભિન્ન છે. સૈકાલિક ઉપયોગોની અનેકતાને કારણે જીવ અનેક પરિણામોને યોગ્ય છે. પ્રબુદ્ધ સોમિલ દ્વારા વ્રત ગ્રહણ:
१९ एत्थं णं से सोमिले माहणे संबुद्धे, समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता एवं वयासी-जहा खंदओ जावसेजहेयं तुब्भेवदह । जहाणं देवाणुप्पियाणं अंतिए बहवे राईसर एवं जहा रायप्पसेणइज्जे चित्तो जावदुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ जावपडिगए।।
तएणं से सोमिले माहणे समणोवासए जाए, अभिगयजीवाजीवे जाव अप्पाणं भावेमाणे विहरइ। ભાવાર્થ:- ભગવાનની વાણી સાંભળીને સોમિલ બ્રાહ્મણ પ્રતિબોધને પ્રાપ્ત થયા. તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને કહ્યું– અહીં તેનું સંપૂર્ણ વર્ણન શતક-૨/૧માં કથિત સ્કન્ધકની સમાન જાણવું જોઈએ. યાવતુ હે ભગવન્! જેમ આપ કહો છો, તે તેમ જ છે. હે દેવાનુપ્રિય ! જે રીતે આપની સમીપે અનેક રાજા-મહારાજા આદિ હિરણ્ય-સુવર્ણ આદિનો ત્યાગ કરીને મુંડિત થઈને અણગાર પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે, તે રીતે કરવામાં હું સમર્થ નથી. ઇત્યાદિ સર્વ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રસ્થ ચિત્ત સારથીની સમાન જાણવું યાવતું તેમણે બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, શ્રાવક ધર્મ અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરીને સોમિલ શ્રમણોપાસક પોતાના ઘેર ગયા. આ રીતે તે સોમિલ બ્રાહ્મણ, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થયા યાવતું ગ્રહણ કરેલા વ્રત અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. સોમિલનું ભવિષ્યઃ२० पभूणं भंते ! सोमिले माहणे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगरिय पव्वइत्तए?
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा !णोइणटेसमटे । एवं जहेव संखेतहेव णिरवसेसं जावसव्व दुक्खाणं अंतं काहिइ ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- હે ભગવન! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- શું સોમિલ બ્રાહ્મણ, આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરશે?
હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે શંખશ્રાવક માટે ગૌતમ સ્વામીના પ્રશ્ન અને પ્રભુના ઉત્તર જે પ્રમાણે શતક-૧૨, ઉદ્દે-૧માં છે તેમ સર્વ વર્ણન જાણવું યાવત સર્વદુઃખોનો અંત કરશે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન :
સોમિલ શ્રમણોપાસક શંખ શ્રાવકની જેમ વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈને પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિમાં દેવરૂપે ઉત્પન્ન થશે અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, ત્યાં તપ-સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને સંપૂર્ણ કર્મક્ષય કરશે.
આ રીતે પ્રભુને પરાજિત કરવા માટે આવેલા જીવો પણ પ્રભુના વીતરાગભાવ યુક્ત વ્યવહારથી અને અનેકાંતવાદની વિશાળતાથી આકર્ષાઈને આત્મકલ્યાણ કરી ગયા છે. આ જ જિનશાસનની મહત્તા છે.
?
આ શતક ૧૮/૧૦ સંપૂર્ણ છે છે શતક ૧૮ સંપૂર્ણ
Page #529
--------------------------------------------------------------------------
________________
શતક-૧૯
૪૫
| શતક-૧૯ | જે પરિચય
જે આ શતકના દશ ઉદ્દેશક છે તેમાં અનેક વિષયોનું નિરૂપણ આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક લશ્યાનું સ્વરૂપ, વેશ્યાના કારણો, વેશ્યાનો પ્રભાવ, સામર્થ્ય તથા સંબધ્યમાન લેશ્યા અને અવસ્થિત વેશ્યા, ઇત્યાદિ વિષયોનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક એક વેશ્યાવાળા જીવ અન્ય લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે, તે વિષયનું પ્રતિપાદન છે. ત્રીજા ઉદેશકમાં ચાતુ, વેશ્યા, દષ્ટિ આદિ બાર દ્વારોના માધ્યમથી પૃથ્વી આદિ પાંચ સ્થાવર જીવોની વિચારણા કરી છે. તેમજ પાંચ સ્થાવર જીવોની અવગાહનાનું અલ્પબદુત્વ અને તેની વેદના દર્શાવતાં પૃથ્વીની અવગાહનાની સૂક્ષ્મતાને દષ્ટાંતપૂર્વક પ્રદર્શિત કરી છે. ચોથા ઉદેશકમાં નરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા, તે ચારના પરસ્પરના સંયોગથી થતાં ૧૬ ભંગમાંથી પ્રાપ્ત થનારા ભંગોનું નિરૂપણ છે. પાંચમા ઉદેશકમાં નૈરયિકાદિ ચોવીસ દંડકોમાં ચરમત્વ અને પરમત્વની પ્રરૂપણા કરીને તેમાં અલ્પકર્મમહાકર્માદિનું નિરૂપણ છે અને નિદા-અનિદા બે પ્રકારની વેદનાનું સ્વરૂપ પ્રદર્શિત કરીને ચોવીસ દંડકોમાં તેની પ્રરૂપણા કરી છે. છઠ્ઠા ઉદ્દેશકમાં દ્વીપ સમદ્રોના સંસ્થાન, લંબાઈ, પહોળાઈ, તેમાં જીવોની ઉત્પત્તિ આદિના સંબંધમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક વર્ણન છે. સાતમા ઉદ્દેશકમાં ચાર પ્રકારના દેવોમાં દશ ભવનપતિદેવોના ભવનાવાસ, વ્યંતરદેવોના ભૂમિગત નગરાવાસ, જ્યોતિષી અને વૈમાનિકદેવોના વિમાનાવાસની સંખ્યા, સ્વરૂપ આદિનું સંક્ષિપ્ત વર્ણન છે. આઠમા ઉદ્દેશકમાં૨૪ દંડકના જીવોમાં જીવ, કર્મ, શરીર, ઇન્દ્રિય આદિ ૧૯ બોલની નિવૃત્તિ(નિષ્પત્તિ)ની પ્રરૂપણા છે. નવમા ઉદેશકમાં કરણના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવના ભેદથી પાંચ પ્રકારનું કથન છે. ત્યાર પછી શરીર, ઇન્દ્રિય, ભાષા, મન, કષાય, સમુદુઘાત, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, વેદ આદિ કરણોના ભેદોની તથા કયા જીવમાં કયા કરણ, કેટલી સંખ્યામાં પ્રાપ્ત થાય તેનું નિરૂપણ છે. દશમા ઉદ્દેશકમાં વ્યંતર દેવોના આહાર, શરીર અને શ્વાસોચ્છવાસની સમાનતાનું અતિદેશાત્મક (ભલામણયુક્ત)સંક્ષિપ્ત કથન છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૬s
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯ઃ ઉદ્દેશક-૧
લેશ્યા
ઉદ્દેશકોનાં નામ:
लेस्सा य गब्भ पुढवी,महासवा चरम दीव भवणाय ।
णिव्वत्तिकरण वणचर,सुरा य एगूणवीसइमो॥ ભાવાર્થ:- આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) વેશ્યા, (૨) ગર્ભ, (૩) પૃથ્વી, (૪) મહાશ્રવ, (૫) ચરમ, (૬) દ્વીપ, (૭) ભવન, (૮) નિવૃત્તિ, (૯) કરણ અને (૧૦) વાણવ્યંતર દેવ. વિવેચન : -
આદ્ય અને મુખ્ય વિષયોના આધારે ઉદ્દેશકોના નામ આ પ્રમાણે છે. (૧) તેરસ:- લેશ્યાનું અતિદેશાત્મક કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ લેગ્યા છે. (૨) નામ:- ગર્ભગત જીવની લેશ્યા વિષયક અતિદેશાત્મકનિરૂપણ હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ગર્ભછે. (૩) પુદવી - પાંચ સ્થાવર જીવોની વિચારણામાં પૃથ્વીનું કથન પ્રારંભમાં હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પૃથ્વી છે. (૪) મણિવા-મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા, તે ચારના સંયોગથી સોળ ભંગ દ્વારા વિષયોનું પ્રતિપાદન છે. તેમાં મહાશ્રવ તે પ્રથમ બોલ હોવાથી ચોથો ઉદ્દેશકનું નામ મહાશ્રવ છે. (૫) રરમ:- ચરમ અને પરમ જીવોનું નિરૂપણ પ્રારંભમાં હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ચરમ છે. (૬) રીવ - દ્વીપ-સમુદ્રનું અતિદેશાત્મક સંક્ષિપ્ત કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ દ્વીપ છે. (૭) મવા :- અસુરકુમારદેવોના ભવનોની સંખ્યા વિષયક પ્રથમ પ્રશ્ન હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ ભવન છે. (૮) fuધ્વરિ:- વિવિધ નિવૃત્તિ નિષ્પતિનો મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ નિવૃત્તિ છે. (૯) વરખ :- કરણ સ્વરૂપનો મુખ્ય વિષય હોવાથી નવમા ઉદ્દેશકનું નામ કરણ છે. (૧૦) વળવર સુT:-વાણવ્યતર જાતિનાદેવો સંબંધી વર્ણન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ વનચર સુર છે. લેશ્યા :
२ रायगिहे जावएवं वयासी-कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ?
Page #531
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૧
[ ૪૬૭]
गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तंजहा-किण्हा जावसुक्किला । एवं जहा पण्णवणाए चउत्थो लेसुद्देसओ, तहा भाणियव्वो णिरवसेसो । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ છે. યથા-કૃષ્ણ યાવત શુકલ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં લેશ્યા પદના ચોથા ઉદ્દેશકનું સંપૂર્ણ કથન અહીં કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેશ્યાનું સ્વરૂપ પ્રજ્ઞાપનાસૂત્ર પ્રમાણે જાણવાની ભલામણ છે. તદનુસાર લેશ્યાનું સ્વરૂપ આ પ્રમાણે છે– કૃષ્ણ લેશ્યાદિ દ્રવ્ય જ્યારે નીલલેશ્યાદિના દ્રવ્યોની સાથે સંયોગને પ્રાપ્ત થાય છે ત્યારે નીલલેશ્યાદિના સ્વભાવરૂપે તથા તેના વર્ણાદિ રૂપે પરિણમી જાય છે. દૂધનો દહીં સાથે સંયોગ થવાથી તે દહીંરૂપે પરિણમી જાય છે. વેશ્યાનું આ પ્રકારનું પરિણમન મનુષ્ય અને તિર્યંચમાં થાય છે. દેવ અને નારકોમાં ભવ પર્યત અવસ્થિત લેશ્યા હોય છે. દેવ અને નારકોમાં અવસ્થિત લેશ્યાને અન્ય દ્રવ્યનો સંયોગ થાય છે પરંતુ તે મૂળ વર્ણાદિને છોડ્યા વિના અન્ય(સંબધ્યમાન) વેશ્યાની છાયા માત્રને ધારણ કરે છે. જે રીતે વૈર્યમણિમાં અલ્પ સમય માટે લાલ દોરો પરોવવાથી તે મણિ પોતાના નીલવર્ણને છોડ્યા વિના લાલ છાયા માત્રને ધારણ કરે છે અને થોડીક વારમાં દોરો કાઢી લેવાથી મણિ લાલ છાયામુક્ત થઈ જાય છે. આ રીતે નારક, દેવોની લેશ્યા મણિ-દોરાના ન્યાયે છાયારૂપે પરિવર્તન પામે છે અને મનુષ્ય-તિર્યંચની વેશ્યા દૂધ-દહીંના ન્યાયે પૂર્ણ પરિવર્તન પામે છે. આ પરિવર્તન સંબંધી સંપૂર્ણ કથન દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ છે. ભાવ વેશ્યા આત્મ પરિણામરૂપ અરૂપી હોવાથી તેમાં વર્ણાદિ હોતા નથી.
લેશ્યાની પરિભાષા-સ્વરૂપ આદિ વિચારણા આ સૂત્રના પૂર્વભાગોમાં નિમ્ન સ્થળે છેશતક-૧/૧/૫૦; ૩/૪/૧૮;૪/૧૦/૧; ૩/૪/૧૯. પ્રસ્તુતમાં શતક-૩/૪/૧૯નું પુનઃકથન છે. તે જ રીતે સ્થાનાંગ સૂત્રમાં પણ નિમ્ન સ્થળે વેશ્યા સંબંધી વિવેચન છે– સ્થાન-૧/૩૪; ૩/૪/૬૭; ૪/૩/૧૪.
()
| શતક ૧૯/૧ સંપૂર્ણ
,
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯: ઉદ્દેશક-ર
ગર્ભ
ગર્ભ અને લેશ્યા:| ૨ તે જોતા પUત્તો?
___गोयमा !छल्लेस्साओ पण्णात्ताओ-किण्हा जावसुक्किला। एवंजहा पण्णवणाए गब्भुद्देसो सो चेव णिरवसेसो भाणियव्यो । सेवं भंते ! सेवं भंते! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ છે– કૃષ્ણ યાવતુ શુક્લ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૧૭મા વેશ્યા પદના છઠ્ઠા ગર્ભોદ્દેશકમાં જે વર્ણન છે તે જ સંપૂર્ણ વર્ણન અહીં પણ કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : -
કઈ વેશ્યાવાળા જીવ, કઈ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? તેનું વિસ્તૃત વિવેચન પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમા પદના છઠ્ઠા ઉદ્દેશકમાં છે. કૃષ્ણ લેશ્યાવાળો જીવ, કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યાવાળા ગર્ભને ધારણ કરી શકે છે. ગર્ભધારકની લેશ્યા સાથે ગર્ભની વેશ્યાનો કોઈ સંબંધ નથી. ગર્ભધારક સ્ત્રી અને ગર્ભગત જીવનો આત્મા સ્વતંત્ર છે, તેના કર્મો, પરિણામ આદિ સર્વ સ્વતંત્ર છે. તેથી કોઈ પણ લેશ્યાવાળા જીવ, કોઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. આ રીતે કર્મભૂમિ અને અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચોના વિષયમાં જાણવું જોઈએ. કારણ કે મનુષ્ય અને તિર્યંચમાં જ ગર્ભજ જન્મ હોય છે. કર્મભૂમિના મનુષ્યોને છ વેશ્યા અને અકર્મભૂમિના મનુષ્યને પ્રથમની ચાર લેશ્યા જ હોય છે.
-
તે શતક ૧૯/ર સંપૂર્ણ
)
Page #533
--------------------------------------------------------------------------
________________
શતક—૧૯ : ઉદ્દેશક-૩
|શતક-૧૯ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
*
આ ઉદ્દેશકમાં પાંચ સ્થાવર જીવોની વિવિધ દષ્ટિકોણથી વિચારણા કરી છે.
સૂત્રકારે બાર દ્વારથી વિષયનું પ્રતિપાદન કર્યું છે. પાંચ સ્થાવર જીવોમાં સાધારણ વનસ્પતિકાયને છોડીને શેષ જીવોના સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા જીવોને પ્રત્યેક નામકર્મનો ઉદય છે. તેથી તે જીવો પૃથક પૃથક્ શરીરનો જ બંધ કરે છે. તે જીવો શરીરજન્ય આહાર, શ્વાસોચ્છ્વાસાદિ પ્રત્યેક ક્રિયા પૃથક્ પૃથક જ કરે છે.
સાધારણ વનસ્પતિકાયના જીવોને સાધારણ નામ કર્મનો ઉદય હોય છે. તેથી તે અનંત-અનંત જીવો સાથે મળીને એક-એક શરીર બનાવે છે. તે અનંત જીવો એક શરીરના આધારે જ એક સાથે આહાર અને શ્વાસોશ્વાસ આદિ ક્રિયા કરે છે.
પાંચ સ્થાવરમાંથી પૃથ્વી, પાણી તથા પ્રત્યેક વનસ્પતિકાયમાં દેવ, મનુષ્ય અને તિર્યંચગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે અને તેઉ, વાઉં તથા સાધારણ વનસ્પતિકાયમાં મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિના જીવો જ આવીને ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવો મરણ પામીને મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે અને તેઉ, વાયુના જીવો મરીને એક તિર્યંચગતિમાં જાય છે.
પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ચાર શૈશ્યા અને તેઉ, વાયુમાં ત્રણ લેશ્યા હોય છે. તે જીવોને એકાંત મિથ્યા દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, સાકાર અને અનાકારોપયોગ, ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર, વાયુકાયને ચાર સમુદ્દાત અને શેષ જીવોને ત્રણ સમુદ્દાત હોય છે. તે સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અપ્લાયની ૭,૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્રિ, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, પ્રત્યેક વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ અને સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. તે જીવોને અવિરતિના પરિણામ છે. તેથી પ્રત્યક્ષરૂપે પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં તે જીવો ૧૮ પાપસ્થાનમાં જ સ્થિત છે, તેમ કહેવાય છે.
★
એકેન્દ્રિયના રર ભેદ છે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના સહિત ૪૪ બોલની અવગાહનાના અલ્પબત્વનું કથન છે.
તેમાં સર્વથી થોડી અવગાહના સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં સર્વથી અધિક ૧૦૦૦ યોજનની અવગાહના પ્રત્યેક શરીરી પર્યાપ્ત બાદર વનસ્પતિની છે.
★
પાંચે સૂક્ષ્મ સ્થાવરકાયમાં પૃથ્વીથી અપ્લાય, અપ્લાયથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી વનસ્પતિ
સૂક્ષ્મ છે.
પાંચે બાદર સ્થાવકાયમાં વાયુથી અગ્નિ, અગ્નિથી અપ્કાય, અકાયથી પૃથ્વી અને પૃથ્વીથી બાદર વનસ્પતિ સ્થૂલ છે.
લાખના ગોળા જેટલા પૃથ્વીકાયના પિંડને ચક્રવર્તીની દાસી વજ્રની શિલા પર વજ્રના પત્થરથી જોર જોરથી ૨૧ વાર પીસે તેમ છતાં તેના કેટલાક જીવો મરે છે, કેટલાક જીવોને કોઈ અસર થતી નથી.
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૪
વાયુકાય, અગ્નિકાય અને અપ્લાયથી પૃથ્વીની અવગાહના અધિક હોવા છતાં તે જીવોની આટલી સૂક્ષ્મતા અને કઠોરતા છે.
૪૭૦
★
કોઈ બલવાન, યુવા પુરુષ અત્યંત વૃદ્ધ પુરુષના મસ્તક પર જોર-જોરથી પ્રહાર કરે ત્યારે તેને જે વેદના થાય તેનાથી કંઈક ગુણી અધિક અનિષ્ટ વેદના સ્થાવર જીવોને થાય છે. તે જીવોને મન કે વચન ન હોવાથી પોતાની વેદનાને પ્રગટ કરી શકતા નથી પરંતુ કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા તે વેદનાનું વેદન કરે છે. આ રીતે સ્થાવર જીવોમાં સૂક્ષ્મતા હોવા છતાંય કર્મફળ ભોગવવાનો સિદ્ધાંત તે જીવોને પણ સમાન રીતે લાગુ પડે છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૩
[[ ૪૭૧ |
શતક-૧૯: ઉદ્દેશક-૩
પૃથ્વી
પૃથ્વીકાયની બાર દ્વારથી પ્રરૂપણા:(૧) સ્યાદ્ દ્વાર:| १ रायगिहे जावएवं वयासी-सिय भंते ! जावचत्तारिपंच पुढविकाइया एगयओ साहारणसरीरंबंधति बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामेति वा सरीरंवा बंधति?
गोयमा !णोइणटेसमटे। पुढविकाइयाणं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयं सरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति । ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહનગરમાં ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર, પાંચ પથ્વીકાયિક જીવો(કાર્પણ કાયયોગથી આહારગ્રહણ કરીને, પરિણમાવીને) એક સાથે મળીને શું એક સાધારણ શરીર બાંધે છે અર્થાત્ બધા વચ્ચે એક શરીર બનાવે છે? તે શરીર બનાવીને પછી (જીવન પર્યંત) તે સાધારણ શરીર દ્વારા આહાર કરે છે? આહાર પરિણાવે છે અને શરીર બંધ કરે છે અર્થાત્ શરીર પુષ્ટ કરતા રહે છે? - ઉત્તર- હે ગૌતમ ! તેમ થતું નથી. તે પૃથ્વીકાયના જીવો પૃથક-પૃથક આહાર કરનારા અને પરિણમાવનારા છે અર્થાત્ પૃથક-પૃથક આહાર કરી, પરિણાવીને પોત-પોતાના ભિન્ન-ભિન્ન શરીરનો બંધ કરે છે. શરીર બનાવ્યા પછી પોત-પોતાના તે શરીર દ્વારા(જીવન પર્યત) આહાર ગ્રહણ કરે છે, પરિણાવે છે અને શરીરને પુષ્ટ કરતાં રહે છે. (ર) લેશ્યા દ્વાર:| २ तेसिणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! चत्तारिलेस्साओ पण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा,णीललेस्सा,काउलेस्सा,तेउलेस्सा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. યથા- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા અને તેજલેશ્યા. (૩) દષ્ટિ દ્વાર:| ३ तेणं भंते !जीवा किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी? गोयमा !णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, णो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવ સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્ર છે? ઉત્તર- હે ગૌતમ!
Page #536
--------------------------------------------------------------------------
________________
| ४७२ ।
श्री भगवती सूत्र-४ |
તે જીવ સમ્યગુદષ્ટિ નથી, મિથ્યાષ્ટિ છે, તે મિશ્રદષ્ટિ પણ નથી. (४) ज्ञान द्वार:|४ तेणं भंते ! जीवा किंणाणी, अण्णाणी? गोयमा ! णोणाणी, अण्णाणी;णियमा दुअण्णाणी । त जहा- मइअण्णाणी य सुयअण्णाणी य। भावार्थ:- प्रश्र-भगवन !
ते शानीछानी ?6त्तर- गौतम!तेशानी नथी, અજ્ઞાની છે; તેને બે અજ્ઞાન અવશ્ય હોય છે. યથા- મતિ અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. (५) योगदार:
५ तेणं भंते ! जीवा किंमणजोगी, वयजोगी, कायजोगी? गोयमा ! णो मणजोगी, णोवयजोगी,कायजोगी। भावार्थ:- प्रध-भगवन ! पृथ्वीयि शंभनयोगी छ, क्यनयोगी छाययोगी छ? ઉત્તર- હે ગૌતમ ! તે મનયોગી નથી, વચનયોગી નથી, એક કાયયોગી છે. (७) 6पयोग द्वार:|६ तेणंभंते !जीवा किंसागारोवउत्ता,अणागारोवउत्ता? गोयमा !सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। भावार्थ:-प्रश्र-भगवन ! पृथ्वीयि सारोपयोगीछेअनाडारोपयोगी छ? 6त्तर-3 ગૌતમ! તે સાકારોપયોગી પણ છે અને અનાકારોપયોગી પણ છે. (७) डिभाहार द्वार:|७ तेणं भंते ! जीवा किमाहारमाहारैति? गोयमा ! दव्वओणं अणंतपएसियाई दव्वाइएवं जहा पण्णवणाए पढमे आहारुदेसए जावसव्वप्पणयाए आहारमाहारेति । शार्थ:-सव्वप्पणयाए = सर्वात्मप्रदेशोथी भावार्थ:-प्रश्र-भगवन ! पृथ्वीयिव सआडार ७२छ? 6त्तर- गौतम!तद्रव्यथी અનંત પ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે. ઇત્યાદિ આ વિષયનું પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા આહાર પદના પ્રથમ ઉદ્દેશક અનુસાર, સર્વ આત્મ-પ્રદેશોથી આહાર ગ્રહણ કરે છે, ત્યાં સુધીનું કથન કરવું.
८ ते णं भंते ! जीवा जमाहारैति तं चिजंति, जंणो आहारैति तं णो चिजंति, चिण्णे वा से उद्दाइ पलिसप्पइ वा?
हंता गोयमा ! ते णं जीवा जमाहारैति तं चिजति, जंणो आहारैति तं णो चिजति, जावपलिसप्पइ वा । शGEार्थ :- चिजति = थय ४३ छ चिण्णे वा से उद्दाइ = थीए। अर्थात् तनो सा२त्मा शरी२,
Page #537
--------------------------------------------------------------------------
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૩
ઇન્દ્રિયરૂપે પરિણત થાય છે અને આહારિત તે પુદ્ગલ-સમૂહ મળની જેમ નષ્ટ(અપદ્રવ) થઈ જાય છે પતિસપ્પડ્= બહાર નીકળી જાય છે. વિખેરાઈ જાય છે.
૪૭૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવ જેનો આહાર કરે છે, તેનો ચય થાય છે, જેનો આહાર કરતો નથી તેનો ચય થતો નથી. જેનો ચય થાય છે, તે આહારનો અસાર ભાગ બહાર કાઢે છે અને સાર ભાગ શરીર-ઇન્દ્રિયાદિરૂપે પરિણમે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તે જીવો જેનો આહાર કરે છે, તેનો ચય થાય છે. જેનો આહાર કરતા નથી, તેનો ચય થતો નથી. જેનો ચય થાય છે, તે આહારનો અસાર ભાગ બહાર કાઢે છે અને સાર ભાગ શરીર, ઇન્દ્રિયાદિરૂપે પરિણમે છે.
९
सिणं भंते! जीवाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणो इ वा वई इ वा 'अम्हे ખં આહારમાહામો' ?નોયમા !ખો ફળકે સમકે, આહાતિ પુળ તે ।
ભાવાર્થ :– પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવોને “અમે આહાર કરીએ છીએ,’’ તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી, અર્થાત્ તે જીવોને “અમે આહાર કરીએ છીએ,’” તેવી સંજ્ઞા આદિ હોતા નથી, તેમ છતાં તે આહાર કરે છે.
१० सिणं भंते! जीवाणं एवं सण्णाइ वा जाव वईइ वा 'अम्हे णं इट्ठाणिट्ठे फासे य ડિસંવેતેનો ?નોયમા ! ખો ફળકે સમઢે, પરિસંવેવૃતિ પુળ તે ।
ભાવાર્થ :—પ્રશ્ન- હે ભગવન્ ! શું તે જીવોને ‘અમે ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શનો અનુભવ કરી એ છીએ,' તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, તેમ છતાં તે વેદન કરે છે.
(૮) પ્રાણાતિપાત દ્વાર ઃ
११ ते ते ! जीवा किं पाणाइवाए उवक्खाइज्जति, एवं मुसावाए, अदिण्णादाणे जावमिच्छादंसणसल्ले उवक्खाइज्जति ?
गोयमा ! पाणाइवाए वि उवक्खाइज्जति जावमिच्छा दंसणसल्ले वि उवक्खाइज्जति । जेसिं पिणं जीवाणं ते जीवा एवमाहिज्जति तेसिं पिणं जीवाणं णो विण्णाए णाणत्ते । ભાવાર્થ :–પ્રશ્ન-હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્ મિથ્યાદર્શન શલ્ય આદિના વ્યાપારમાં તત્પર હોય છે ? અર્થાત્ શું તે જીવો પ્રાણાતિપાતાદિ કરે છે; તેમ તેઓ માટે કહી
શકાય?
ઉત્તર– હે ગૌતમ ! તે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય આદિના વ્યાપારમાં તત્પર હોય છે. તે જીવ અન્ય પૃથ્વીકાયિકાદિ જીવોની હિંસા કરે છે, પણ તે જીવોને તેવું જ્ઞાન નથી કે આ જીવ અમારી હિંસા કરનાર છે.
(૯) ઉપપાત દ્વાર ઃ
१२णं भंते! जीवाकओहिंतो उववज्जंति, किं णेरइएहिंतो उववज्जंति, पुच्छा ?
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! जहा वक्कंतीए पुढविक्काइयाणं उववाओतहा भाणियव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદમાં પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ કહી છે, તે રીતે અહીં કથન કરવું જોઈએ. (૧૦) સ્થિતિ દ્વાર:१३ तेसिणं भंते ! जीवाणं केवइयंकालंठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण बावीसंवाससहस्साई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. (૧૧) સમુદ્યાત દ્વાર:१४ तेसिणं भंते ! जीवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! तओ समुग्घाया पण्णत्ता,तंजहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुग्घाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ સમુઘાત હોય છે, યથા– વેદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મારણાન્તિક સમુદ્યાત. १५ तेणं भंते !जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति, असमोहया मरति? गोयमा !समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને મરે છે કે મારણાન્તિક સમુદ્યાત કર્યા વિના મરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. (૧૨) ઉદ્વર્તના દ્વાર :१६ तेणं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववति ? गोयमा ! तेसि उव्वट्टणा जहा वक्कतीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મરીને તુરંત જ ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર તેની ઉદ્વર્તના કહેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોના વિષયમાં બાર દ્વારથી વિચારણા કરી છે. વૃત્તિકારે પ્રારંભમાં એક ગાથાના માધ્યમથી બાર દ્વારોના નામ-નિર્દેશ કર્યો છે.
सिय लेस दिट्ठिणाणे,जोगुवओगेतहा किमाहारो। पाणाइवाय उप्पाय, ठिइ समुग्घाय उव्वट्टो ।
Page #539
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩
૪૭૫
(૧) સ્યા દ્વાર, (૨) લેશ્યા દ્વાર, (૩) દષ્ટિ દ્વાર, (૪) જ્ઞાન દ્વાર, (૫) યોગ દ્વાર, (૬) ઉપયોગ દ્વાર, (૭) કિમાહાર દ્વાર, (૮) પ્રાણાતિપાત દ્વાર, (૯) ઉત્પત્તિ દ્વાર, (૧૦) સ્થિતિ દ્વાર, (૧૧) સમુદ્યાત દ્વાર, (૧૨) ઉદ્વર્તના. (૧) સ્યાદ્ દ્વાર– સ્યાદ્ એટલે કદાચિત્, ક્યારેક. પૃથ્વીકાયના જીવો પ્રત્યેક શરીરી છે. પ્રત્યેક જીવનું પોત-પોતાનું અલગ શરીર હોય છે. વનસ્પતિમાં નિગોદના અનંત જીવો એક શરીરમાં રહે છે, એક શરીરથી આહાર, શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે, તેવું સાધારણ શરીર પૃથ્વીકાયમાં નથી. આ વાતને પુષ્ટ કરવા સૂત્રકારે વિરોધી વાતથી પ્રશ્ન પૂછ્યા કે ક્યારેક બે, ત્રણ, ચાર આદિ પૃથ્વીકાયિક જીવો એક સાથે મળીને શું સાધારણ શરીર બાંધે?
સામાન્ય નિયમ એવો છે કે કોઈપણ જીવ ઉત્પત્તિ સ્થાને પહોંચીને પ્રથમ સમયે કાર્પણ કાયયોગથી આહારને ગ્રહણ કરે છે, સ્થૂલ શરીર બાંધવા યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે અને શરીર બાંધે છે. શરીર બંધ થયા પછી તે ઔદારિકાદિ શરીરથી જીવન પર્યત પ્રતિક્ષણ આહાર ગ્રહણ થતો રહે છે, તેનું પરિણમન થતું રહે છે અને શરીર સાથે તે પુગલોનો બંધ થતો રહે છે અર્થાત્ શરીર પુષ્ટ થતું રહે છે.
સૂત્રકારે પ્રશ્નનો પ્રારંભ સાધારણ શરીરના બંધથી કર્યો અને ઉત્તરમાં પૂર્વોકત શરીર બંધની આખી પ્રક્રિયા સ્પષ્ટ કરી છે. તો પછી સૂત્રપાઠની પૂર્વે આહાર, તેનું પરિણમન અને શરીર બંધનું કથન છે, તે ઉત્પત્તિ સમયના આહારાદિની અપેક્ષાએ છે અને તો પછી પછીના સૂત્રપાઠમાં આહાર, પરિણમન અને શરીર બંધનું કથન છે, તે જીવન પર્યંતના આહારાદિની અપેક્ષાએ છે, તેમ સમજવું.
પૃથ્વીકાયિક જીવોના આહારના વિષયમાં વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર-૨૮મા આહાર પદના પ્રથમ ઉદ્દેશકમાં છે. સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. દ્રવ્યથી–અનંત પ્રદેશી દ્રવ્યોનો, ક્ષેત્રથી–અસંખ્યાત આકાશ પ્રદેશ પર રહેલા યુગલોનો, કાલથી–જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલોનો અને ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત યુગલસ્કંધોનો આહાર કરે છે.
બીજી રીતે સ્યાદ્વારના મૂલપાઠનો અર્થ અને વિવેચન આ પ્રમાણે થાય છે
सिय भंते ! जावचत्तारिपंच पुढविकाइया एगयओसाहारणसरीरंबंधति बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति?
गोयमा ! णो इणढे समढे । पुढविकाइयाणं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयं सरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति ।
અર્થ:- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર, પાંચ પૃથ્વીકાયિક જીવો સાથે ઉત્પન્ન થવા યોગ્ય સાધારણ શરીર નામકર્મનો બંધ કરે છે ત્યારપછી ઉત્પત્તિ સમયે એક સાથે આહાર કરે છે, એક સાથે આહારનું પરિણમન કરે છે અને એક સાથે શરીરનો બંધ (નિર્માણ કરે છે?
હે ગૌતમ ! તેમ શક્ય નથી. કારણ કે પૃથ્વીકાયિક જીવો, પૃથક-પૃથક આહાર કરનારા છે પૃથક પૃથક આહારનું પરિણમન કરનારા છે અને તે પ્રત્યેક શરીર નામકર્મનો બંધ કરે છે. ત્યારપછી ઉત્પત્તિ સમયે પૃથક પૃથક્ આહાર કરે છે, પૃથક પૃથક તેનું પરિણમન કરે છે અને પૃથક પૃથક શરીરનું નિર્માણ કરે છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :
સ્થા દ્વાર - સ્વાદુ એટલે કદાચિત, કયારેક. અહીં સ્યા દ્વારની અપેક્ષાએ પ્રશ્ન કર્યો છે કે પૃથ્વીકાયના જીવો સ્વતંત્ર શરીરી જ છે તેમ છતાં શું કયારેક અનેક પૃથ્વીકાયિક જીવો મળીને સાધારણ-શરીર નામકર્મનો બંધ કરે છે? ત્યારપછી ઉત્પત્તિ સમયે એકી સાથે આહાર કરે છે, તેનું પરિણમન કરે છે અને શરીરનો બંધ (નિર્માણ) કરે છે? તેના ઉત્તરમાં પ્રભુએ પૃથ્વીકાયિક જીવોના સાધારણ શરીરના બંધનો સ્પષ્ટનિષેધ કર્યો છે, કારણ કે તે પ્રત્યેક શરીરી છે. તે જીવો પ્રત્યેક શરીર નામ કર્મનો જ બંધ કરે છે. સાધારણ શરીર નામ કર્મ બાંધતા નથી તેથી ઉત્પત્તિ સમયે તે જીવો, પૃથક પૃથક આહાર કરે છે પૃથક પૃથક પરિણમન કરે છે અને પૃથક્ પૃથક્ શરીર બાંધે છે, નિર્માણ કરે છે.
પુથ્વીકાયની જેમ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયના વિષયમાં તથા પંચેન્દ્રિયના વિષયમાં પણ સમજવું જોઈએ. વનસ્પતિ જીવોમાં જે સાધારણ શરીરી હોય છે તે ચાર, પાંચ જીવો નહીં પરંતુ અનંત જીવો મળીને સાધારણ શરીર(નામ કર્મ)નો બંધ કરે છે અને પછી ઉત્પત્તિ સમયે સાથે જ આહાર વગેરે કરે છે અને સાથે મળીને જ શરીરનું નિર્માણ કરે છે. સંજ્ઞાદિનો નિષેધ :- જીવોને સંજ્ઞા- વ્યાવહારિક અર્થને ગ્રહણ કરનારી બુદ્ધિ, પ્રજ્ઞા- સૂક્ષ્મ અર્થને વિષય કરનારી બુદ્ધિ, મન તથા વાણી એ ચારે ય હોતા નથી, તેથી તે જીવો જાણતા નથી કે હું આ જીવોને મારું છું. તે જ રીતે મરનારા જીવો પણ જાણતા નથી કે આ જીવો અમારી હિંસા કરનાર છે. તેમ છતાં તે જીવોને પ્રાણાતિપાતાદિ ક્રિયા અવશ્ય લાગે છે. કારણ કે તે જીવો પ્રાણાતિપાતાદિથી વિરત નથી. આ રીતે પૃથ્વીકાયિકાદિ જીવોમાં વચનનો અભાવ હોવા છતાં અવિરતિના કારણે તે જીવોને મૃષાવાદ આદિ જન્ય ક્રિયા લાગે છે. તે જ રીતે તે જીવો અઢાર પાપસ્થાનથી અવિરત હોવાથી તે જીવોને ૧૮ પાપસ્થાન સંબંધી ક્રિયા અવશ્ય લાગે જ છે. ઉત્પત્તિ દ્વારઃ- પથ્વીકાયિકાદિનરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે તિર્યંચ, મનુષ્ય અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉદ્વર્તન દ્વારઃ- તે જીવ મરીને મનુષ્ય અને તિર્યંચમાં જાય છે. અકાય આદિની બાર દ્વારોથી પ્રરૂપણા:१७ सिय भंते ! जाव चत्तारिपंच आउक्काइया एगयओसाहारणसरीरंबंधति,बंधित्ता तओ पच्छा आहारैति?
___गोयमा !जो चेव पुढविकाइयाणंगमो सो चेव भाणियव्वो जावउव्वदृति, णवरं ठिई सत्त वाससहस्साई उक्कोसेणं, सेसतंचेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ અખાયિક જીવો મળીને એક સાધારણ શરીર બાંધે છે અને ત્યાર પછી આહાર કરે છે?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિકોના વિષયોમાં જે પ્રમાણે કહ્યું, તે જ રીતે અહીં પણ ઉદ્વર્તના દ્વારા સુધી જાણવું જોઈએ. વિશેષમાં અપ્લાયિક જીવોની સ્થિતિ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. શેષ પૂર્વવતું. १८ सिय भंते !जाव चत्तारि पंच तेउक्काइया, पुच्छा?
Page #541
--------------------------------------------------------------------------
________________
| શતક–૧૯ઃ ઉદ્દેશક-૩
[ ૪૭૭ ] गोयमा ! एवं चेव, णवरं उववाओ ठिई उव्वट्टणा य जहा पण्णवणाए, सेसंतं चेव। वाउकाइयाणं एवं चेव, णाणत्तंणवरं चत्तारिसमुग्घाया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ આદિ અગ્નિકાયિક જીવો સાથે મળીને એક સાધારણ શરીર નામકર્મ બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. વિશેષ એ છે કે તેની ઉત્પત્તિ, સ્થિતિ અને ઉદ્વર્તના પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવા જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ જાણવું. વાયુકાયિક જીવોનું કથન પણ તે જ પ્રકારે છે. પરંતુ તેમાં ચાર સમુદ્યાત હોય છે. १९ सिय भंते ! जाव चत्तारि पंच वणस्सइकाइया, पुच्छा? . गोयमा !णोइणटेसमटे । अणंता वणस्सइकाइया एगयओसाहारण-सरीरंबंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरंवा बंधति । सेसंजहा तेउकाइयाणं जावउव्वदृति, णवरं आहारो णियम छद्दिसि, ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अतोमुहुत्त, सेसंत चेव ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર અથવા પાંચ આદિ વનસ્પતિકાયિક જીવો સાથે મળીને એક સાધારણ શરીર બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. અનંત વનસ્પતિકાયિક જીવ એક સાથે સાધારણ શરીર નામકર્મ બાંધે છે, ત્યારપછી ઉત્પત્તિ સમયે તે અનંત જીવો એક સાથે આહાર કરે છે, એક સાથે પરિણમન કરે છે અને એક સાથે શરીરનો નિર્માણ કરે છે. શેષ સર્વ વર્ણન અગ્નિકાયિકોની સમાન જાણવું યાવત ઉદ્વર્તન કરે છે. વિશેષતા એ છે કે તેનો આહાર નિયમતઃ છ દિશાનો હોય છે. તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ (બાદર) વનસ્પતિકાયનાવિષયમાં પૂર્વવતુ બાર દ્વારની પ્રરૂપણા કરી છે. અપ્લાય- તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. શેષ સર્વ કથન પૃથ્વીકાયની સમાન છે. તેઉકાય- તે જીવોને ત્રણ લેશ્યા જ હોય છે. દેવ મરીને તેઉ કે વાયુમાં ઉત્પન્ન થતાં ન હોવાથી તેજોવેશ્યા નથી. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. દેવ મરીને તેઉકાય, વાયુકાય કે સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા નથી. તેમજ તેઉકાય મરીને તિર્યંચગતિમાં જ જાય છે, મનુષ્ય ગતિમાં જતા નથી. વાયકાય તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. તેની ઉત્પત્તિ, ઉદ્વર્તના અને લેશ્યા તેઉકાય પ્રમાણે છે. તે જીવોને વૈક્રિય શરીર હોવાથી વૈક્રિય સમુદ્યાત હોય છે. તેથી ચાર સમુદ્યાત હોય છે. વનસ્પતિકાય-વનસ્પતિકાયના બે ભેદ છે. પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી. જે પ્રત્યેક શરીરી જીવો
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
છે તેને પ્રત્યેક નામકર્મનો ઉદય હોવાથી પૃથક પૃથકુ શરીર જ બાંધે છે. સાધારણ શરીરી જીવોને સાધારણ નામકર્મનો ઉદય છે. તેથી તે એક, બે, ત્રણ, ચાર, સંખ્યાત કે અસંખ્યાત જીવો સાથે મળીને એક શરીર બાંધતા નથી પરંતુ અનંત જીવો સાથે મળીને જ એક શરીર બાંધે છે. તેમજ સૂત્રકારે સાધારણ શરીરી જીવો માટે નિયમા છ દિશાના આહારનું કથન કર્યું છે. તે બાદર નિગોદની અપેક્ષાએ છે, તે જીવો પૃથ્વી આદિને આશ્રિત હોવાથી નિયમા છ દિશાનો આહાર કરે છે. જે સૂક્ષ્મ જીવો લોકના નિષ્ફટમાં હોય છે, તે જીવો ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર કરે છે. તેની અહીં વિવક્ષા નથી.
પ્રત્યેક વનસ્પતિની ઉત્પત્તિ દેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી થાય છે. તેથી તે જીવોને ચાર લેશ્યા હોય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. સાધારણ વનસ્પતિકાયની ઉત્પત્તિ મનુષ્ય અને તિર્યંચગતિમાંથી થાય છે. દેવ મરીને સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતાં નથી. તેથી તે જીવોને ત્રણ વેશ્યા જ હોય છે. તેની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પાંચ સ્થાવરોની બાર તારોથી પ્રરૂપણાઃક્રમ દ્વાર | પૃથ્વીકાય | અષ્કાય | તેઉકાય | વાયુકાય | પ્ર.વન. બાદર નિ. સ્યાદ્વાદ અનેક જીવો | અનેક જીવો | અનેક જીવો | અનેક જીવો | અનેક જીવો |અનંતજીવો
મળીને શરીર | મળીને શરીરનું મળીને શરીર મળીને શરીર મળીને શરીર મળીને બાંધતા નથી.' બાંધતા નથી.] બાંધતા નથી.] બાંધતા નથી. બાંધતા નથી. શરીર બાંધે. પ્રથમ ચાર ચાર ત્રણ ત્રણ
| ત્રણ મિથ્યાદષ્ટિ મિથ્યાદષ્ટિ | મિથ્યાષ્ટિ | મિથ્યાદષ્ટિ | મિથ્યાદષ્ટિ | મિથ્યાદષ્ટિ જ્ઞાન
બે અજ્ઞાન બે અજ્ઞાન બે અજ્ઞાન બે અજ્ઞાન | બે અજ્ઞાન | બે અજ્ઞાન યોગ કાયયોગ કાયયોગ
કાયયોગ | કાયયોગ |કાયયોગ ઉપયોગ બે ઉપયોગ | બે ઉપયોગ | બે ઉપયોગ | બે ઉપયોગ |બે ઉપયોગ |બે ઉપયોગ કિમાહાર (દિશા)| ૩,૪,૫,૬ ૩,૪,૫,૬ | ૩,૪,૫,૬ | ૩,૪,૫,૬ | | ૩,૪,૫,૬ પ્રાણાતિપાત ૧૮ પાપમાં ૧૮ પાપમાં ૧૮ પાપમાં ૧૮ પાપમાં ૧૮ પાપમાં |૧૮ પાપમાં આદિ સ્થિત સ્થિત સ્થિતિ
સ્થિતિ
સ્થિત સ્થિત અવિરત | અવિરત | અવિરત
અવિરત
અવિરત | અવિરત ઉપપાત ત્રણ ગતિથી | ત્રણ ગતિથી | બે ગતિથી | બે ગતિથી ત્રણ ગતિથી બે ગતિથી સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત સ્થિતિ ઉત્કૃષ્ટ
૨૨૦૦૦ વર્ષ
૭000 વર્ષ ૩ અહોરાત્રિ ૩000 વર્ષ ૧૦૦૦૦વ.| અંતર્મુહૂર્ત ૧૧| સમુદ્યાત
ત્રણ ત્રણ | ચાર ત્રણ ત્રણ ૧૨| ઉદ્વર્તના બે ગતિ બે ગતિ તિર્યંચગતિ | તિર્યંચ બે ગતિ બે ગતિ
લેશ્યા
ચાર
દષ્ટિ
ત્રણ
સૂચના:- ચાર્ટમાં– પ્ર.વન. = પ્રત્યેક વનસ્પતિ, બાદર નિ. = બાદર નિગોદ(સાધારણ વનસ્પતિ). સ્થાવર જીવોનું અવગાહનાની અપેક્ષાએ અલ્પબદુત્વઃ२० एएसिणं भंते !पुढविकाइयाणं आउतेउवाउवणस्सइकाइयाणंसुहमाणंबायराणं
Page #543
--------------------------------------------------------------------------
________________
शत-१८ : उद्देश5-3
૪૭૯
पज्जत्तगाणं अपज्जत्तगाणं जहण्णुक्कोसियाए ओगाहणाए कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा सुहुमणिगोयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा । १ । सुहुमवाउक्काइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा | २ | सुहुमतेउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा | ३ | सुहुमआउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ४ । सुहुमपुढ क्काइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा ॥ ५ ॥
_बायरवाङकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ६ । बायरतेडक्काइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा |७| बायरआउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा | ८ | बायरपुढविकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ९ । पत्तेयसरीरबायरवणस्सइकाइयस्स बायरणिगोयस्स एएसि णं अपज्जत्तगाणं जहण्णिया ओगाहणा दोह वि तुला असंखेज्जगुणा । १०-११ ।
सुहुमणिगोयस्स पज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । १२ । तस्सेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया | १३ | तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । १४ ।
सुहुमवाउकाइयस्स पज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । १५ । तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । १६ । तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । १७ ।
एवं सुहुमतेउकाइयस्स वि । १८-१९-२० । एवंसुहुमआउक्काइयस्स वि । २१-२२-२३। एवं सुहुमपुढविकाइयस्स वि । २४-२५-२६ । एवं बायरवाडकाइयस्स वि । २७-२८-२९ ॥ एवं बायरतेङकाइयस्स वि । ३०-३१-३२। एवं बायरआउकाइयस्स वि । ३३-३४-३५ । एवं बायरपुढविकाइयस्स वि । ३६-३७-३८ । एएसिं सव्वेसि तिविहेणं गमेणं भाणियव्वं ।
बायरणिगोयस्स पज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ३९ । तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । ४० । तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । ४१ ।
पत्तेयसरीरबायरवणस्सइकाइयस्स पज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा ।४२। तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा । ४३ । तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा । ४४ ।
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના (૨) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૪) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી (૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી.
(૬) તેનાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૭) તેનાથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૮) તેનાથી અપર્યાપ્ત બાદર અષ્કાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૯) તેનાથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી (૧૦,૧૧) તેનાથી અપર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના પરસ્પર તુલ્ય અને પૂર્વથી અસંખ્યાતગુણી.
(૧૨) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૩) તેનાથી અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૧૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૧૫) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૬) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૧૭) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૧૮) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૧૯) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે (૨૦) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૧) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (રર) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૩) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અય્યાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૪) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૨૫) તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૬) તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૨૭) તેનાથી પર્યાપ્ત બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૨૮) તેનાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૨૯) તેનાથી પર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૩૦) તેનાથી પર્યાપ્ત બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩૧) તેનાથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૩૨) તેનાથી પર્યાપ્ત બાદર અગ્નિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક.
(૩૩) તેનાથી પર્યાપ્ત બાદર અપ્નાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩૪) તેનાથી
Page #545
--------------------------------------------------------------------------
________________
શતક—૧૯ : ઉદ્દેશક-૩
અપર્યાપ્ત બાદર અપ્લાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૩૫) તેનાથી પર્યાપ્ત બાદર અપ્લાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક
(૩૬) તેનાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૩૭) તેનાથી અપર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૩૮) તેનાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક
(૩૯) તેનાથી પર્યાપ્ત બાદર નિોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૪૦) તેનાથી અપર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક (૪૧) તેનાથી પર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક
(૪૨) તેનાથી પર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી (૪૩) તેનાથી અપર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી (૪૪) તેનાથી પર્યાપ્ત પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે. વિવેચન :
ઉપરોક્ત સૂત્રમાં પાંચ સ્થાવરના ૪૪ બોલની અવગાહનાનું અલ્પબદ્ધુત્વ છે. પૃથ્વી, અપ, તેઉં, વાઉં તે ચારેના સૂક્ષ્મ અને બાદર બે ભેદ થાય છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે બે ભેદ થાય તેથી ચાર સ્થાવરના ૧૬ ભેદ અને વનસ્પતિના સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ તે ત્રણ ભેદ છે અને તેના પર્યાપ્તા, અપર્યાપ્તા બે ભેદ કરતાં છ ભેદ થાય. ૧૬ + ૬- ૨૨ ભેદ થયા. તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગણતાં ૨૨ × ૨ - ૪૪ ભેદ થાય છે. પૃથ્વી આદિની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોવા છતાં પણ તેના અસંખ્યાત ભેદ છે. તેથી તેમાં અલ્પબહુત્વ ઘટી શકે છે. સૂત્રોક્ત ૪૪ બોલમાંથી ૪૩ બોલની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ જ છે અને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના કંઈક અધિક ૧૦૦૦ યોજન છે. અપબહુત્વ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
પાંચ સ્થાવરોની અવગાહનાનું અપબત્વ –
જીવ પ્રકાર
પૃથ્વી.
અપ.
સૂક્ષ્મ અપર્યા. જઘન્ય સૂક્ષ્મ પર્ધા. ઉત્કૃષ્ટ સૂક્ષ્મ પર્યા. જઘન્ય સૂક્ષ્મ પર્ધા. ઉત્કૃષ્ટ બાદર અપર્યા. જઘન્ય
૫ અસ.
૨૫ વિશે.
૨૪ અસ.
૨૬ વિશે.
૯ અસં.
૩૭ વિશે.
૩૬ અસં.
૩૮ વિશે.
૪ અસ.
૨૨ વિશે.
૨૧ અસં.
૨૩ વિશે.
૮ અસ.
૩૪ વિશે.
મહ.
૩ અસ.
૧૯ વિશે.
૧૮ અસં.
૨૦ વિશે.
૭ અસ.
૩૧ વિશે.
વાયુ. પ્રત્યેક
વન.
૨ અસ.
૧૬ વિશે.
*
૧૫ અસં.
૧૭ વિશે.
૬ અસં.
૨૮ વિશે.
X
X
*
બાદર અપર્યા. ઉત્કૃષ્ટ
૩૩ અસ.
૩૦ અસં.
૨૭ અસં.
બાદર પર્યા. જઘન્ય બાદર પાંડે ઉત્કૃષ્ટ પ વિશે... * ક્રમાંક પ્રમાણે અપબહુત્વ જાણવો. અસં = અસંખ્યાતગુણી, વિશે. - વિશેષાધિક,
કર વિશે.
• વિશે..
સાધારણ (નિગોદ)
૧ સર્વથી થોડા
૧૩ વિશે.
૧૨ અસં. ૧૪ વિશે.
X
૧૦ તુલ્ય | ૧૧ તુલ્ય ૪૩ અસં. |૪૦ વિશે.
૪૨ અસ. | ૩૯ અસં.
૪૪ અસં. ૪૧ વિશે.
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર–૪
સ્થાવર જીવોની સૂક્ષ્મ-સૂક્ષ્મતરતા ઃ
२१
यसणं भंते! पुढविकाइयस्स आउक्काइयस्स तेडकाइयस्स वाउक्काइयस्स वणस्सइकाइयस्स कयरे का सव्वसुहुमे कयरे काए सव्वसुहुमतराए ?
गोयमा ! वणस्सइकाए सव्वसुहुमे, वणस्सइकाए सव्वसुहुमतराए । ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક, અપ્લાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, આ સર્વ જીવોમાં કયા જીવો સર્વથી સૂક્ષ્મ છે અને કયા જીવો સૂક્ષ્મતર છે ?
ઉત્તર– હે ગૌતમ ! વનસ્પતિકાયિક સર્વથી સૂક્ષ્મ અને સર્વથી સૂક્ષ્મતર છે.
२२ एयस्स णं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेडकाइयस्स वाउक्काइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्व सुहुमतराए ? गोयमा ! वाउक्काए सव्वसुहुमे, वाउक्काए सव्वसुहुमतराए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે ? ઉત્તર- હે ગૌતમ ! વાયુકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
२३ एयस्सणं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेउकाइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्वसुहुमतराए ? गोयमा ! तेडकाए सव्वसुहुमे, तेडक्काए सव्वसुहुमतराए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાય, અપ્લાય અને તેઉકાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? ઉત્તર– હે ગૌતમ ! તેઉકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
२४ एयस्स णं भंते ! पुढविक्काइयस्स आउक्काइयस्स कयरे काए सव्वसुहुमे, कयरे काए सव्वसुहुमतराए ? गोयमा ! आउक्काए सव्वसुहुमे, आउक्काए सव्व सुहुमतराए । ભાવાર્થ :– પ્રશ્ન– હે ભગવન્ ! પૃથ્વીકાય અને અપ્લાયમાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે ? ઉત્તર– હે ગૌતમ ! અપ્લાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સ્થાવરકાયના જીવોની સૂક્ષ્મ, સૂક્ષ્મતરતાનું કથન કર્યું છે. સુહુને સુહુમતના૬ :– સૂક્ષ્મ-સૂક્ષ્મતર. અહીં ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્યતાની અપેક્ષાએ અથવા અન્ય પદાર્થોની અપેક્ષાએ સૂક્ષ્મતાનું કથન છે.
પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરકાયમાં પૃથ્વીથી પાણી સૂક્ષ્મ, પાણીથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે.
સ્થાવરકાયની સ્કૂલ-સ્થૂલતરતા :
२५ भंते! पुढविक्काइयस्स आउकाइयस्स तेउकाइयस्स वाउकाइयस्स वणस्सइकाइयस्स कयरे काए सव्वबादरे, कयरे काए सव्वबादस्तराए ?
Page #547
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩
[ ૪૮૩]
गोयमा !वणस्सइकाए सव्वबादरे, वणस्सइकाए सव्वबादरतराए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, તેમાં કયા જીવનિકાય સર્વથી બાદર અને બાદતર છે?
ઉત્તર- હે ગૌતમ ! વનસ્પતિકાય સર્વથી બાદર અને બાદતર છે. २६ एयस्स णं भंते ! पुढविकाइयस्स आउक्काइयस्स तेउक्काइयस्स वाउक्काइयस्स कयरे काए सव्वबादरे, कयरे काए सव्वबादरतराए ?
गोयमा ! पुढविक्काए सव्वबादरे, पुढविक्काए सव्वबादरतराए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાય સર્વથી બાદર, બાદરતર છે. २७ एयस्स णं भंते ! आउक्काइयस्स तेउक्काइयस्स वाउकाइयस्स कयरे काए सव्वबायरे, कयरे काए सव्वबायरतराए ?
गोयमा ! आउक्काए सव्वबादरे, आउक्काए सव्वबायरतराए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્લાય, અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર- હે ગૌતમ! અપ્લાય સર્વથી બાદર, બાદરતર છે. २८ एयस्सणं भंते ! तेउकाइयस्स वाउक्काइयस्स कयरेकाए सव्वबायरे, कयरेकाए सव्वबायरतराए?
गोयमा ! तेउकाय सव्वबायरे, तेउक्काए सव्वबायरतराए। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અગ્નિકાય અને વાયુકાયમાં કયા જીવનિકાય સર્વથી બાદર, બાદરતર છે?
ઉત્તર– હે ગૌતમ! અગ્નિકાય સર્વથી બાદર, બાદરતર છે. વિવેચન :
પૂર્વોક્ત સૂત્રમાં પાંચ સ્થાવરોમાં સૂક્ષ્મ અને સૂક્ષ્મતરતાનું કથન કર્યું છે. તેમાં વનસ્પતિકાયને સર્વથી સૂક્ષ્મ કહી છે. પ્રસ્તુત સૂત્રમાં પાંચે સ્થાવરોમાં સ્થૂલ અને ચૂલતરતાનું કથન કર્યું છે, તેમાં પણ સર્વથી સ્થૂલ-બાબર વનસ્પતિકાય છે, તેમ કથન કર્યું છે. બંને સૂત્રમાં અપેક્ષા ભેદ છે. પૂર્વોક્ત સૂત્રમાં સૂક્ષ્મ વનસ્પતિકાયની અપેક્ષાએ સર્વથી સૂક્ષ્મતાનું કથન છે અને પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સર્વથી સ્થૂલતાનું કથન છે. પૃથ્વીકાયના શરીરની વિશાળતા:२९ के महालए णं भंते ! पुढविसरीरे पण्णत्ते ?
गोयमा ! अणंताणं सुहुमवणस्सइकाइयाणं जावइया सरीरा से एगे
Page #548
--------------------------------------------------------------------------
________________
| ४८४ ।
શ્રી ભગવતી સત્ર-૪
सुहमवासरीरे,असंखेज्जाणंसुहमवासरीगणंजावइयासरीगसेएगेसुहमतेउसरीरे,असंखेज्जाणं सुहुमतेउकाइयसरीराणं जावइया सरीरा से एगे सुहुमे आउसरीरे, असंखेज्जाणं सुहुम आउक्काइयसरीराणंजावइया सरीरासेएगेसुहमे पुढविसरीरे,असंखेज्जाणंसुहमपुढवि काइयसरीराणंजावइयासरीरासेएगेबायरवासरीरे, असंखेजाणंबायरवाक्काइयाणजावइया सरीरासेएगेबायरतेउसरीरे,असखेजाणबयरतेकाझ्याणजावइयासरीरासेएगेबायरआउसरीरे, असंखेजाणंबायरआकाझ्याणंजावझ्यासरीरासेएगेबायरपुढविसरीरे। एमहालएणंगोयम !फु विसरीरपण्णत्ते। भावार्थ :- प्रश- भगवन् ! पृथ्वीयि वोनुं शरी२ वडु भोटुंछ ?
ઉત્તર- હે ગૌતમ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના જેટલા શરીર હોય છે, તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર હોય છે. અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર હોય છે. અસંખ્ય સૂક્ષ્મ અગ્નિકાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર હોય છે, અસંખ્ય સૂક્ષ્મ અપ્લાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર હોય છે. અસંખ્ય સૂક્ષ્મ પૃથ્વીકાયનું જેટલું શરીર હોય, તેટલું એક બાદર વાયુકાયનું શરીર હોય છે. અસંખ્ય બાદર વાયુકાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક બાદર અગ્નિકાયનું શરીર હોય છે. અસંખ્ય બાદર અગ્નિકાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક બાદર અપ્લાયનું શરીર હોય છે, અસંખ્ય બાદર અપ્લાયનું જેટલું શરીર હોય છે, તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર હોય છે. હે ગૌતમ ! આટલું મોટું પૃથ્વીકાયનું શરીર હોય છે. विवेयन :
પૂર્વોક્ત સૂત્રોમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના શરીરમાં પૃથ્વીકાયને સ્થૂલ કહી છે. પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયના શરીરની વિશાળતાનું અન્ય રીતે દર્શન કરાવ્યું છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. પૃથ્વીકાયિક જીવોની સૂક્ષ્મતા અને કઠોરતા:३० पुढविकाइयस्सणं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता?
गोयमा !से जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्सवण्णगपेसिया तरुणी बलवं जुगवं जुवाणी अप्पायंका जावणिउणसिप्पोवगया, णवरंचम्मेठ्ठदुहण-मुट्ठिय समाहय णिचियगत्तकाया ण भण्णइ, सेसंतंचेव । साणं तिक्खाए वइरामईए सण्हकरणीए तिक्खेणंवइरामएणं वट्टावरएणंएगंमहंपुढविकाइयंजउगोलासमाणंगहाय पडिसाहरिय पडिसाहरिय पडिसखिवियपडिसंखिविय जावइणामेव त्तिकटुतिसत्तखुत्तो उप्पीसेज्जा, तत्थ णंगोयमा ! अत्थेगइया पुढविक्काइया आलिद्धा अत्थेगइया पुढविक्काइया णो आलिद्धा,अत्याइया संघट्टिया अत्थेगइया णो संघट्टिया, अत्थेगइया परियाविया अत्थेगइया णोपरियाविया,अत्थेगइया उद्दविया अत्थेगइया णो उद्दविया,अत्थेगइया पिट्ठा अत्थेगइया णो पिट्ठा, पुढविकाइयस्स णं गोयमा ! एमहालिया सरीरोगाहणा पण्णत्ता । शब्दार्थ :- वण्णगपेसिया = यंहन घसनारी तिक्खाए = ती६९-४४२ वइरामईए = 4%मया
Page #549
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૧૯ઃ ઉદ્દેશક-૩ .
[ ૪૮૫ ]
ડિલિખોવાય-કળામાંકુશળ ખેડૂલુ મુક્િતનાહવત્તા ચર્મેષ્ટ,દુધણ અને મુષ્ટિકાદિ વ્યાયામથી દઢ થયેલા શરીરથી યુક્ત ખોરાકમાઈ = લાખના ગોળાની સમાન પડિલા હરિયવારંવાર પિંડરૂપે ભેગું કરતી પડિવિવિયર સમેટતીતિ સત્તજકુત્તો- ૨૧ વાર ૩ળીતેન્ના = જોરથી (પૂર્ણ શક્તિથી) પીસે-વાટે ગતિ = સ્પર્શ કરે છે સંદિયા સંઘર્ષિત થાય છે gિ = પીસાઈ જાય છે, વટાઈ જાય છે. = આટલી મહાન-અતિ સૂક્ષ્મ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કે કોઈ ચાતુરન્ત(ચારે દિશાના સ્વામી) ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે તરુણી, બલવતી, યુગવતી-સુષમ-દુઃષમ આદિ ત્રીજા-ચોથા આરામાં જન્મેલી, યુવાન નિરોગી ઇત્યાદિ વર્ણન યુક્ત યાવત અત્યંત કળા કુશળ હોય, અહીં યાવતુ શબ્દથી સંગ્રહિત થતા પાઠમાંથી ચર્મેન્ટ, દૂધણ અને મૌષ્ટિક આદિ વ્યાયામના સાધનોથી મજબૂત બનેલા શરીરવાળી હોય, ઇત્યાદિ વિશેષણોનું કથન ન કરવું જોઈએ. કારણ કે આ શબ્દો પુરુષ માટેની વ્યાયામની પ્રવૃત્તિના છે તે સ્ત્રીઓને માટે અહીં પ્રાસંગિક નથી. એવી દાસી પીસવાની વજમયી કઠોર શિલા પર, વજમયી કઠોર શિલાપત્રક(વાટવાના પત્થર)થી લાખના ગોળા પરિમાણ એક મોટા પૃથ્વીકાયના પિંડને ગ્રહણ કરીને વારંવાર ભેગું કરતી અને સંક્ષેપ કરતી વાટે યાવતુ “આ હું અત્યારે જ તુરંત વાટી દઉં છું.' એવો વિચાર કરીને એકવીસ વાર વાટે હે ગૌતમ ! તો પણ તેમાંથી કેટલાક પૃથ્વીકાયના જીવોને તે શિલા અને શિલાપુત્રકનો સ્પર્શ થાય છે અને કેટલાકને તો સ્પર્શ પણ થતો નથી. કેટલાકનો સંઘર્ષ થાય છે, કેટલાકનો તો સંઘર્ષ પણ થતો નથી. કેટલાકને પીડા થાય છે. કેટલાકને પીડા પણ થતી નથી. કેટલાક જીવો મરે છે, કેટલાક મરતા નથી, કેટલાક વટાઈ જાય છે, કેટલાક વટાતા પણ નથી. હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોની આટલી મહાન (અપેક્ષાથી સૂક્ષ્મ) અવગાહના હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરથી પૃથ્વીકાયિકની અવગાહનાનું નિદર્શન છે.
પૂર્વોક્ત સૂત્રમાં ૪૪ બોલના અવગાહનાના અલ્પબદુત્વનું કથન કર્યું છે તેમાં બાદર પૃથ્વીકાયની જઘન્ય અવગાહના નવમા બોલમાં છે. અર્થાત્ સૂક્ષ્મનિગોદથી લઈને ત્યાર પછીના આઠબોલોની અવગાહના ક્રમશઃ અસંખ્યાત ગુણી કરવાથી પૃથ્વીકાયની જઘન્ય અવગાહના પ્રાપ્ત થાય છે તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૮મા બોલમાં છે. અહીં જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના પૃચ્છા હોવાથી તે પૃથ્વીપિંડમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ તથા મધ્યમ અનેક અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવો હોય છે, તેમ સમજવું જોઈએ.
તે પૃથ્વીકાયના જીવોને ચક્રવર્તીની દાસી વજમયી શિલાપર વજમયી પથ્થરથી લાખના ગોળા જેટલા પૃથ્વીકાયને ૨૧ વાર પીસે, તેમ છતાં તેમાંથી કેટલાક જીવો મરે છે, કેટલાક જીવો મરતા નથી અને કેટલાકને સ્પર્શ થાય છે, કેટલાકને સ્પર્શ પણ થતો નથી. આ રીતે સ્પષ્ટ થાય છે કે પૃથ્વીકાયિક જીવોની અવગાહના વાયુકાય, અગ્નિકાય કે અપ્લાયથી મોટી હોવા છતાં આ દૃષ્ટાંતથી અપેક્ષાએ તેની સૂક્ષ્મતા અને કઠોરતા પ્રગટ થાય છે. સ્થાવર જીવોની પીડા :३१ पुढविकाइएणं भंते !अक्कंते समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ?
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૪
गोयमा ! से जहाणामए केइ पुरिसे तरुणे बलवं जावणिउणसिप्पोवगए एगं पुरिसंजुण्णंजराजज्जरियदेहं जावदुब्बलं किलंतंजमलपाणिणा मुद्धाणसि अभिहणिज्जा, से णं गोयमा ! पुरिसे तेणं पुरिसेणं जमलपाणिणा मुद्धाणंसि अभिहए समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ ? अणिटुंसमणाउसो !तस्सणंगोयमा !पुरसस्सवेयणाहितो पुठविकाइएअक्कतेसमाणेएत्तोअणि?तरियंचेव अकंततरियं जावअमणामतरियंचेव वेयणं पच्चणुब्भवमाणे विहरइ। શબ્દાર્થ:- અ = આક્રાન્ત થવા પર આક્રમણ થવા પર, પ્રતાડિત થવા પર ગમનપાણિ = મુષ્ટિથી, બંને હાથેથી વિતત કલાન્ત ગરીનગરિયવેદં= જરાથી જર્જરિત શરીરવાળામુહિક મસ્તક પર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને આક્રાન્ત કરવા પર(તેને વાટવા પર) તે કેવા પ્રકારની પીડાનો અનુભવ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ યુવાન, બલવાન યાવતું અત્યંત કલાકુશળ પુરુષ કોઈ જીર્ણ જરાથી જર્જરિત થાવ, દુર્બલ અને ક્લાન્ત(રોગથી પીડિત) શરીરી પુરુષના મસ્તક પર બંને મુષ્ટિથી પ્રહાર કરે, તો તે પુરુષ દ્વારા મુષ્ટિ પ્રહાર થતાં તે વૃદ્ધ પુરુષ કેવા પ્રકારની પીડાનો અનુભવ કરે ? “હે ભગવન્! તે વૃદ્ધ અત્યંત અનિષ્ટ પીડાનો અનુભવ કરે છે'.
- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને આક્રાન્ત કરવા પર તે જીવો, વૃદ્ધ પુરુષની વેદનાથી પણ અધિક અનિષ્ટતર, અપ્રિય ભાવ અત્યંત અમનોજ્ઞ પીડાનો અનુભવ કરે છે. ३२ आउयाए णं भंते ! संघट्टिए समाणे केरिसियं वेयणं पच्चणुब्भवमाणे विहरइ ।
गोयमा ! जहा पुढविकाइए । एवं तेउकाए वि, एवं वाउकाए वि, वणस्सइकाए વિ . સેવં ભતે સેવં ભક્ત ! | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે અપ્લાયિક જીવનું સંઘટન(સંઘર્ષ-સ્પર્શ) થાય છે, ત્યારે તે કેવી રીતે વેદનાનો અનુભવ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયની સમાન અપ્લાયની વેદનાને પણ જાણવી જોઈએ. તે જ રીતે અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયને માટે પણ જાણવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પાંચ સ્થાવરોની વેદના છદ્મસ્થોને ઇન્દ્રિયગોચર થતી નથી. તેથી ભગવાને વૃદ્ધ પુરુષના દષ્ટાંતથી આ વિષયને સ્પષ્ટ કર્યો છે. કારણ કે વૃદ્ધ પુરુષની વેદના મનુષ્ય માટે બુદ્ધિગમ્ય થઈ શકે છે. પાંચે સ્થાવર જીવોની વેદના વદ્ધ પુરુષની અપેક્ષાએ અત્યંત અનિષ્ટ અને અમનોજ્ઞ હોય છે.
| શતક ૧૯/૩ સંપૂર્ણ છે તે
Page #551
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૪ .
४८७
જે
શતક-૧૯ઃ ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
* આ ઉદ્દેશકમાં જીવોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાના વિવિધ વિકલ્પોનું પ્રતિપાદન છે. * સુત્રકારે મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા તે ચાર બોલનો પરસ્પર સંયોગ કરીને ૧૬ ભંગથી પ્રશ્નો પૂછ્યા છે. * નારકોને મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરા, તે બીજો ભંગ હોય છે. શેષ ભંગની શક્યતા નથી. તે જીવોને પૂર્વના અશુભ કર્મોના ઉદયે અને વર્તમાનના અવિરતિના પરિણામે મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. તે જીવોને પ્રાયઃ અશાતા વેદનીય કર્મોનો જ ઉદયહોવાથી મહાવેદના છે અને કર્મનિર્જરાનું કોઈ પણ સાધન ત્યાં ન હોવાથી તે જીવોને અલ્પ નિર્જરા જ થાય છે. * ચારે જાતિના દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાનો ચોથો ભંગ હોય છે. તે જીવોને અવિરતિના પરિણામો હોવાથી દેવભવમાં પણ મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. પુણ્યોદયે પ્રાયઃ અશાતાનો ઉદય ન થવાથી અલ્પવેદના છે અને નિર્જરાનું સાધન ન હોવાથી અલ્પનિર્જરા હોય છે. * ઔદારિક શરીરી પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં પરિણામોની વિચિત્રતા અને વિભિન્નતા હોય છે. તે જીવોને નારકોની જેમ એકાંત દુઃખની જ પ્રધાનતા કે દેવોની જેમ અનુકુળતાની જ પ્રધાનતા હોતી નથી. ત્યાં ક્ષેત્રજન્ય, સંયોગજન્ય અને સ્વકર્મજન્ય પરિણામોમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે. તેથી પ્રત્યેક જીવોના પરિણામ અનુસાર તેમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા આદિ સોળ ભંગ સંભવિત છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
४८८
श्री भगवती सत्र-४
शत-१८ : देश-४
મહાશ્રવ
નૈરયિકોમાં મહાશ્વવાદિ:| १ सिय भंते ! णेरइया महासवा महाकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा!णो इणढे समढे । भावार्थ:-प्रध-भगवन ! नैरयि , महाश्रव, महाडिया, भडावेहनासने महानिईशवाणा डोय छ? 6त्तर- गौतम! तेभ शय नथी.. |२ सिय भंते! णेरइया महासवा महाकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा ! हंता सिया। भावार्थ:-प्रश्र-भगवन! नैरथि , महाश्रव, महाडिया, महावेहनासने सल्यनि:शवाणा डोय छ ? 612-1, गौतम ! डोय छे. |३ सिय भंते !णेरइया महासवा महाकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा!णो इणट्टे समढे। भावार्थ:- प्रध-भगवन ! नैरवि , महाश्रव, महाडिया, अल्पवहनासने महानिईशवाणा डोय छे ? 612- गौतम ! तेभ शस्य नथी. | ४ सिय भंते ! णेरइया महासवा महाकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णोइणटेसमटे। भावार्थ :- प्रश्र- भगवन् ! नैयि १, मडाव, मडाठिया, पवेहन मने सपनिवाणाडोय छ ? 6त्तर- गौतम! तेभ शय नथी. | ५ सिय भंते !णेरइया महासवा अप्पकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा!णो इणढे समढे। भावार्थ:- प्रश- भगवन् ! नैयि ®q, महाश्रव, सपठिया, मडावना अने महाशिवाय डोयछ? 6त्तर- गौतम! तेभशयनथी.
६ सिय भंते !णेरइया महासवा अप्पकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा!णो इणढे समढे।
Page #553
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૪.
| ૪૮૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. |७ सिय भंते !णेरड्या महासवा अप्पकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा!णो इणढे समढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
८ सिय भंते ! णेरइया महासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ९ सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा!णो
સટ્ટા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १० सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा ! णोइणटेसमटे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. ११ सिय भंते !णेरइया अप्पासवा महाकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा ! णोइणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १२ सिय भंते ! णेरइया अप्पासवा महाकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १३ सिय भंते !णेरड्या अप्पासवा अप्पकिरिया महावेयणा महाणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરિયક જીવ, અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
વાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १४ सिय भंते !णेरइया अप्पासवा अप्पकिरिया महावेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવ, અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. १५ सिय भंते !णेरइया अप्पासवा अप्पकिरिया अप्पवेयणा महाणिज्जरा? गोयमा ! णोइणटेसमटे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! નરયિક જીવ, અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. १६ सिय भंते !णेरड्या अप्पासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा ! णो इणढे समढे । एए सोलस भगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે સોળ ભંગની પૃચ્છા છે. વિવેચન :
પ્રસ્તુત સોળ સૂત્રોમાં મહાશ્રવાદિ ચતુષ્કના ૧૬ ભંગ આપ્યા છે. જીવોના શુભાશુભ પરિણામો અનુસાર આશ્રવ, ક્રિયા, વેદના અને નિર્જરા હોય છે. પરિણામોની તીવ્રતાના કારણે આશ્રવ આદિ ચારે મહારૂપે થાય છે અને પરિણામોની મંદતાના કારણે આશ્રવાદિ ચારે અલ્પરૂપે થાય છે. કયા જીવોને કોની અધિકતા અને કોની અલ્પતા પ્રાપ્ત થાય છે તેની સ્પષ્ટતા કરવા માટે મહાશ્રવ, ક્રિયા, વેદના નિર્જરા આ ચારના ચતુઃસંયોગી સોળ ભંગ બને છે, તે આ પ્રમાણે છે. મહાશ્રવાદિના ૧૬ ભંગ - ૧ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૯ અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૨ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા |૧૦ અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા ૩ મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૧૧ અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૪ મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા |૧૨ અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા ૫ મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા ૧૩ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરા
મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા |૧૪ અલ્પાશ્રય, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા ૭ મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા |૧૫ અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરા ૮િ મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા|૧૬ અલ્પાશ્રય, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા
પૂર્વોક્ત ૧૬ ભંગમાંથી નૈરયિકોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા આ બીજો ભંગ પ્રાપ્ત થાય છે. કારણ કે નૈરયિકોમાં અવિરતિના પરિણામોથી કર્મબંધ અધિક થાય છે તેથી મહાશ્રવી છે,
Page #555
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૪ .
| ૪૯૧ |
તેને કાયિકી આદિ ક્રિયા પણ અધિક હોય છે. તેને અશાતા વેદનીયનો તીવ્ર ઉદય હોય છે. તેથી તે મહાવેદનાવાળા હોય છે. તે જીવોને અવિરતિના જ પરિણામ હોવાથી અલ્પનિર્જરાવાળા હોય છે. ભવનપતિ દેવોમાં મહાશ્રવ આદિ:१७ सिय भंते ! असुरकुमारा महासवा महाकिरिया महावेयणा महाणिज्जरा?
गोयमा ! णो इणढे समढे । एवं चउत्थो भंगो भाणियव्वो, सेसा पण्णरस भंगा खोडेयव्वा। एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર મહાશ્રવ, મહાક્રિયા મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે અહીં કેવળ ચોથા ભંગનું જ કથન કરવું જોઈએ. શેષ પંદર ભંગનો નિષેધ કરવો જોઈએ. આ જ રીતે યાવતુ ખનિતકુમારો સુધી જાણવું જોઈએ. વિવેચન :
દેવોમાં પણ અવિરતિ ભાવની પરંપરા હોવાથી તેને મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. તે ઉપરાંત દેવગતિમાં પુણ્યોદયે પ્રાયઃ અશાતા વેદનાનો અનુભવ થતો નથી. તેથી અલ્પવેદના જ હોય છે. તેમજ દેવભવમાં નિર્જરાના સાધનભૂત સંયમ અને તપનો અભાવ હોવાથી મહાનિર્જરા થતી નથી. તેથી તે જીવોને અલ્પનિર્જરા હોય છે. આ રીતે દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા તે એક જ ભંગ ઘટિત થાય છે. પાંચ સ્થાવરાદિમાં મહાશ્વવાદિ:१८ सिय भंते !पुढविक्काइया महासवा महाकिरिया महावेयणा महाणिज्जरा?
નોયના સંતાસિયા | પર્વ નવ
सिय भंते ! पुढविकाइया अप्पासवा अप्पकिरिया अप्पवेयणा अप्पणिज्जरा? गोयमा!हता सिया। एवं जावमणुस्सा । वाणमतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा છે તેવું મને સેવં મતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! પૃથ્વીકાયિક જીવ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હા, ગૌતમ! છે. આ રીતે યાવત
પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા હોય છે? ઉત્તર- હા, ગૌતમ ! છે. આ રીતે મનુષ્યો સુધી જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારની સમાન જાણવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.ll વિવેચનઃ
પ્રસ્તુત એક સૂત્રમાં ઔદારિકના દશ દંડકના જીવોમાં મહાશ્રવ આદિનું નિરૂપણ છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી ભગવતી સૂત્ર-૪
ઔદારિકના દસ દંડકઃ- (૧-૫) એકેન્દ્રિય, (૬) બેઇન્દ્રિય, (૭) તેઇન્દ્રિય, (૮) ચોરેન્દ્રિય, (૯) તિર્યંચ પંચેન્દ્રિય અને (૧૦) મનુષ્ય.આ દસમાં પરિણામોની વિવિધતા કે વિચિત્રતાના કારણે તેના પરિણામોનુસાર સર્વ ભંગ પ્રાપ્ત થાય છે. ૨૪ દંડકના જીવોમાં મહાશ્રવાદિ ભંગઃ -
ભંગ નારકોના એક દંડકમાં
બીજો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરા દેવોના તેર દંડકમાં
ચોથો ભંગ- મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરા ઔદારિકના દસ દંડકમાં
સોળ-સોળ ભંગ
છે શતક ૧૯/૪ સંપૂર્ણ
Page #557
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૫
૪૯
શતક-૧૯ઃ ઉદ્દેશક-પી
જે સંક્ષિપ્ત સાર જે આ ઉદ્દેશકમાં જીવના ચરમ અને પરમ તે બે પ્રકાર કરીને તેની અપેક્ષાએ મહાકર્મ, અલ્પકર્માદિનું તેમજ બે પ્રકારની વેદનાનું નિરૂપણ છે. * જે જીવ પોતાના આયુષ્યની અલ્પતમ શેષ સ્થિતિ ભોગવી રહ્યા હોય તે જીવોને ચરમ અને જે જીવોને પોતાના આયુષ્યની દીર્ઘ સ્થિતિ ભોગવવાની હોય તે જીવોને પરમ કહે છે. તેમજ અલ્પસ્થિતિવાળાને ચરમ અને દીર્ઘ સ્થિતિવાળાને પરમ કહે છે. * પરમ ભૈરયિકોની અપેક્ષાએ ચરમ નૈરયિકો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાનો અનુભવ કરે છે કારણ કે તેના ઘણા અશુભકર્મો ભોગવાઈ ગયા હોય છે અને ચરમ નૈરયિકોની અપેક્ષાએ પરમ નૈરયિકો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાનો અનુભવ કરે છે. કારણ કે તેને દીર્ધાયુષ્ય સાથે અશુભ કર્મો ભોગવવાના બાકી હોય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું કથન પણ નારકોની સમાન જ છે.
પરમ દેવોની અપેક્ષાએ ચરમ દેવો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાનો અનુભવ કરે છે કારણ કે તેના દેવાયુષ્ય સાથે શુભ કર્મો ભોગવાઈ ગયા છે અને મનુષ્ય કે તિર્યંચ ગતિના ભોગવવા યોગ્ય ઘણા કર્મોનો બંધ તેણે કરી લીધો હોય છે. ચરમ દેવોની અપેક્ષાએ પરમ દેવો અલ્પકર્મ, અલ્પક્રિયાદિનું વેદન કરે છે. કારણ કે તેને દીર્ઘ દેવાયુનો ભોગવટો કરવાનો છે. તેમાં પ્રાયઃ શુભકર્મોને જ ભોગવવાના છે. અને અશુભ કર્મો અલ્પ જ હોય છે. આ રીતે આ સર્વ કથન સાપેક્ષ છે. * વેદનાના બે પ્રકાર છે. નિદા વેદના અને અનિદા વેદના. જે વેદનાનું વેદન સમજણપૂર્વક વ્યક્તરૂપે થાય તે નિદા વેદના. જે વેદનાનું વેદન અજ્ઞાનદશામાં અવ્યક્તરૂપે થાય તે અનિદાવેદના. * નૈરયિક, ભવનપતિ અને વ્યંતરોમાં જે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા છે તે અનિદાવેદના વેદે છે અને જે સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાંથી આવેલા છે તે નિદાવેદનાનો અનુભવ કરે છે. * જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં મિથ્યાદષ્ટિ દેવો અનિદાવેદનાનો અને સમ્યગુદષ્ટિ દેવો નિદા વેદનાનો અનુભવ કરે છે. * પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો અનિદા વેદનાનો અનુભવ કરે છે. * સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય નિદા વેદનાનો અનુભવ કરે છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
४८४
श्री भगवती सत्र-४
शत-१८ : देश-५
ચરમ
ચરમ અને પરમના આધારે મહાકર્મત્વ-અભકર્મત્વ - | १ अत्थि णं भंते ! चरिमा वि णेरइया परमा विणेरइया ? गोयमा !हता अत्थि।
भावार्थ:- प्रश्र- भगवन् ! शुनै२यि य२म(अल्पायुष्यवाणा) ५॥ छ भने ५२म(मपि आयुष्यal) ५॥छ ? त्तर-, गौतम ! छ.
२ सेणूणंभंते !चरमेहितोणेरइएहितो परमाणेरड्या महाकम्मतराचेव,महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव, परमेहिंतो वा णेरइएहिंतो चरमा णेरइया अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेयणतरा चेव?
हता गोयमा ! चरमेहितो णेरइएहितो परमा जावमहावेयणतरा चेव, परमेहितो वा णेरइएहिंतो चरमाणेरइया जावअप्पवेयणतरा चेव।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- जावअप्पेवेयणतरा चेव ? गोयमा ! ठिइं पडुच्च, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- जाव अप्पवेयणतरा चेव । भावार्थ:- प्रश्र- भगवन ! शंयम नैरथिओनी अपेक्षा ५२म नैथिो महाभ, महाडिया, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે? તથા પરમઔરયિકોની અપેક્ષાએ ચરમ નૈરયિકો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે?
ઉત્તર- હા, ગૌતમ ! ચરમ નૈરયિકોની અપેક્ષાએ પરમ નૈરયિકો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે અને પરમ નૈરયિકોની અપેક્ષાએ ચરમ નૈરયિકો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રય અને અલ્પવેદનાવાળા છે.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે યાવતુપરમ નૈરયિકોની અપેક્ષાએ ચરમ નૈરયિકો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે?
१२- गौतम ! स्थिति (मआयुष्य)नी अपेक्षा ते वो म५, सस्पलिया, अपाश्रय અને અલ્પવેદનાવાળા હોય છે. | ३ अत्थि णं भंते ! चरमा वि असुरकुमारा परमा वि असुरकुमारा?
गोयमा ! हंता अस्थि । एवं चेव णिरवसेस, णवरं विवरीयं भाणियव्वं- परमा अप्पकम्मा, चरमा महाकम्मा । सेसंतंचेव । एवं जावथणियकुमारा । पुढविकाइया
Page #559
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૫
| ૪૯૫ |
जावमणुस्सा एए जहाणेरइया । वाणमंतस्जोइसियवेमाणिया जहा असुरकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવો ચરમ પણ હોય છે અને પરમ પણ હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! છે. આ જ રીતે અસુરકુમારની સંપૂર્ણ વક્તવ્યતા નારકની સમાન જાણવી. પરંતુ અહીં વિપરીત કથન કરવું જોઈએ. યથા- પરમ અસુરકુમાર(અશુભકર્મની અપેક્ષાએ) અલ્પકર્મી હોય છે અને ચરમ અસુરકુમાર મહાકર્મી હોય છે. શેષ કથન નારક સમાન જાણવું. સ્વનિતકુમાર પર્યત આ જ રીતે જાણવું જોઈએ. જે રીતે નૈરયિકોને માટે કથન કર્યું છે, તે જ રીતે પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન અસુરકુમારની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચરમ અને પરમના આધારે જીવો માટે મહાકર્મ-અલ્પકર્મ આદિનું નિરૂપણ છે. ચરમ - આયુષ્યના અંતિમ ભાગમાં વર્તતા જીવો અને અલ્પાયુષ્યવાળા જીવોચરમ કહેવાય છે. તે જીવોમાં નારકી અને ઔદારિકના દશ દંડક અલ્પકર્મ, અલ્પ ક્રિયાવાળા હોય છે અને દેવોના ૧૩ દંડકમાં ચરમજીવો અપેક્ષાકૃત મહાકર્મ, મહાક્રિયાવાળા હોય છે. પરમઃ-ચરમ સિવાયના જીવો પરમ કહેવાય છે અર્થાત્ દીર્ધાયુષ્યવાળા અને આયુષ્યનો દીર્ઘકાલ અવશેષ (બાકી) છે તેવા જીવો પરમ કહેવાય છે. પરમ જીવો દેવોના તેર દંડકમાં અલ્પકર્મા હોય છે અને અવશેષ નારકી અને ૧૦ દારિકના દંડકમાં અપેક્ષાકૃત મહાકર્મ, મહાક્રિયાવાળા હોય છે. આ સૂત્રોક્ત કથન ચરમ અને પરમની પારસ્પરિક અપેક્ષાએ છે તેમજ બહુલતાની અપેક્ષાએ છે. ચરમ-પરમ ઔદારિકના દશ દંડકના જીવો - સૂત્રકારે તેનું કથન નૈરયિકની સમાન કહ્યું છે. ઔદારિકના દશ દંડકના જીવોમાં પરિણામોની વિવિધતા છે. ત્યાં નારકોની જેમ એકાંત પાપનો ઉદય અથવા દેવોની જેમ પુણ્યનો ઉદય હોય તેવું નથી. તેમ છતાં ઔદારિકના દશ દંડકમાં અપેક્ષાએ અશુભકર્મી જીવોની બહુલતા હોય છે. શુભકર્મી જીવો અલ્પસંખ્યક જ હોય છે. તેથી તેનું કથન નારકોની જેમ થાય છે અર્થાત્ ચરમ પૃથ્વીકાયાદિ જીવો અલ્પકર્માદિવાળા અને પરમ પૃથ્વીકાયાદિ જીવો મહાકર્માદિવાળા હોય છે.
ચરમ અને પરમનું સૂત્રોક્ત સમસ્ત કથન સાપેક્ષ છે અથવા બહુલતાની અપેક્ષાએ છે. વેદનાના પ્રકાર:
४ कइविहाणं भंते ! वेयणा पण्णत्ता? गोयमा ! दुविहा वेयणा पण्णत्ता । तंजहाणिदा य अणिदाय। શબ્દાર્થ - વ્યિક્ત રીતે, અનુભવપૂર્વક, ભાન પૂર્વક મળતા-અજાણપણે, અવ્યક્ત, બેભાન દશામાં, ન અનુભવતાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના બે પ્રકાર છે. યથા– નિદા વેદના અને અનિદા વેદના. |५ णेरइयाणंभंते ! किंणिदायंवेयणं वेयंति, अणिदाय? गोयमा !जहा पण्णवणाए जाववेमाणिय त्ति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૯s |
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક નિદા વેદના વેદે છે કે અનિદા વેદના? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના રૂપમાં પદ અનુસાર જાણવું. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત જીવોની વેદનાને બે પ્રકારે નિરૂપિત કરી છે. નિદા અને અનિદા વેદના :- આ બંને જૈન આગમિક શબ્દો છે. નિદાવેદના એટલે વ્યક્ત વેદના; અનિદાવેદના એટલે અવ્યક્ત વેદના. પ્રસ્તુતમાં તે શબ્દ પ્રયોગ બે પ્રકારના અર્થનો સૂચક છે. યથા- (૧) સંજ્ઞી જીવો નિદા વેદના વેદે છે, અસંસી જીવો અનિદા વેદના વેદે છે. (૨) સમકિતી જીવો નિદા વેદના વેદે છે, મિથ્યાત્વી જીવો અનિદા વેદના વેદે છે.
પ્રજ્ઞાપના સૂત્રાનુસાર નૈરયિક, ભવનપતિ અને વાણવ્યંતરમાં જે સંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જીવોને નિદા વેદના અને જે જીવો અસંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જીવોને અનિદા વેદના હોય છે, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયમાં અનિદા વેદના હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં બંને પ્રકારની વેદના હોય છે. જ્યોતિષી અને વૈમાનિકોમાં બંને પ્રકારની વેદના હોય છે, તેમાં મિથ્યાદષ્ટિ દેવોને અનિદા વેદના અને સમ્યગુદષ્ટિ દેવને નિદા વેદના હોય છે.
શતક ૧૯/પ સંપૂર્ણ
)
Page #561
--------------------------------------------------------------------------
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૬
છ O
શતક-૧૯ : ઉદ્દેશક-૬
દ્વીપ
૪૯૭
RO YOG
દ્વીપ
સમુદ્ર સંબંધી વક્તવ્યતા ઃ
૨. હિ ળ મતે ! દીવસમુદ્દા ? જેવડ્યા ૫ મતે ! ડીવસમુદ્દા ? વિં નિયા ન તે ! ટીવલમુદ્દા ?
गोयमा ! जहा जीवाभिगमे दीवसमुद्देसो सो चेव इह वि जोइसियमंडल उद्देसगवज्जो માળિયનો નાવ પરિખામો, નીવડવવાઓ નાવ મળતઘુત્તો ! તેવું મતે ! સેવ મતે ! ॥ ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! દ્વીપ અને સમુદ્ર ક્યાં છે ? અને કેટલા છે ? હે ભગવન્ ! દ્વીપ-સમુદ્રોનો આકાર કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં ‘જ્યોતિષ્ક મંડલ’ ઉદ્દેશકને છોડીને સંપૂર્ણ દ્વીપ-સમુદ્રોદ્દેશકના પરિણામ સુધીનું કથન અહીં કરવું જોઈએ. અંતે જીવ ઉપપાત દ્વારમાં ત્યાં પ્રત્યેક જીવ અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે તેમ કહેવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં દ્વીપ-સમુદ્ર સંબંધી સંપૂર્ણ વક્તવ્યતાનું કથન જીવાભિગમસૂત્રના અતિદેશપૂર્વક
કર્યું છે.
દ્વીપ-સમુદ્ર :– તિરછા લોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. તેમાં મધ્યનો દ્વીપ જંબૂઢીપ છે. તેનો આકાર થાળી જેવો છે. તેના ફરતા સમુદ્ર અને દ્વીપ ક્રમશઃ બમણા પરિમાણવાળા અને ચૂડીના આકારે સંસ્થિત છે. અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ પ્રત્યેક સ્થાને જીવે પૂર્વે અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
|| શતક ૧૯/૬ સંપૂર્ણ
Page #562
--------------------------------------------------------------------------
________________
૪૯૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯ઃ ઉદ્દેશક-૭,
ભવન
દેવાવાસની સંખ્યા અને સ્વરૂપઃ| १ केवइयाणंभंते !असुरकुमास्भवणावाससयसहस्सा पण्णत्ता? गोयमा !चउसद्धिं असुरकुमास्भवणावाससयसहस्सा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારોના ૬૪ લાખ ભવનાવાસ છે. | ૨ તે સંતે હિંમય પત્તા ?
गोयमा !सव्वरयणामया, अच्छा,सण्हा जावपडिरूवा । तत्थणं बहवे जीवाय पोग्गलायवक्कमति, विउक्कमति,चयति,उववज्जति । सासया णतेभवणादव्वट्ठयाए; वण्णपज्जवेहिं जावफासपज्जवेहिं असासया। एवंजावथणियकुमारावासा। શબ્દાર્થ-બૂક્યા દ્રવ્યાર્થિક નયથી વિંમ શેના બનેલા છે? વમતિ =જે જીવો પહેલાં ત્યાં ક્યારેય ઉત્પન્ન થયા નથી, તેવા જીવો ઉત્પન્ન થાય છેવિડમતિ= (૧) વિશેષરૂપે ઉત્પન્ન થાય છે(ર) વિનષ્ટ થાય છે વતિ ટ્યુત થાય છે, મરે છે, નીકળે છે ૩૦વતિ = પુનઃ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે ભવનાવાસ કેવા છે?
ઉત્તર- હે ગૌતમ! તે ભવનાવાસ સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લષ્ણ,(કોમલ) યાવત મનોહર છે. ત્યાં અનેક પ્રકારના જીવો અને પુદ્ગલો પૂર્વે ઉત્પન્ન ન થયેલા ઉત્પન્ન થાય છે અને વિશેષરૂપે ઉત્પન્ન થાય છે, ઔવે છે, પુનઃ ઉત્પન્ન થાય છે. તે ભવન દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. |३ केवइयाणं भंते ! वाणमंतर-भोमेज्ज-णयरावाससयसहस्सा पण्णत्ता? गोयमा! असंखेज्ज वाणमंतस्भोमेजणयरावाससयसहस्सा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! વાણવ્યંતર દેવોના ભૂમિની અંતર્ગત કેટલા લાખ નગરો છે? ઉત્તર-હે ગૌતમ ! વાણવ્યંતર દેવોના ભૂમિની અંતર્ગત અસંખ્યાત લાખ નગરો છે.
૪ તે મતે !વિંમ ? ગોયમ !તં વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના નગર શેના બનેલા છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું.
Page #563
--------------------------------------------------------------------------
________________
શતક—૧૯ : ઉદ્દેશક-૭
५ केवइया णं भंते! जोइसिय-विमाणावास-सयसहस्सा पुच्छा ? गोयमा ! असंखेज्जा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષી દેવોના કેટલા લાખ વિમાન છે ? ઉત્તર- ગૌતમ ! અસંખ્ય લાખ વિમાન છે.
૬. તેનેં તે ! મિયા પળત્તા ? ગોયમા ! સવ્વાલિહામયા, અચ્છા,
શબ્દાર્થ:-સવ્વાલિદ્દામયા = સર્વ સ્ફટિક રત્નમય
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! તે વિમાનવાસ શેના બનેલા છે ? ઉત્તર– હે ગૌતમ ! તે વિમાનવાસ સર્વ સ્ફટિક રત્નમય અને સ્વચ્છ છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
७ सोहम्मे णं भंते ! कप्पे केवइया विमाणावास-सयसहस्सा पण्णत्ता ? गोयमा ! बत्तीस विमाणावाससयसहस्सा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ કલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે ? ઉત્તર− હે ગૌતમ ! ત્યાં બત્રીસ લાખ વિમાનાવાસ છે.
८ ते णं भंते ! किंमया पण्णत्ता ?
૪૯૯
गोयमा ! सव्वरयणामया, अच्छा, सेसंतंचेव जाव अणुत्तरविमाणा, णवरं जाणेयव्वा નત્ય નત્તિયા વિમાળા । સેવ મતે ! સેવં ભંતે !
સેક્ષ ત જેવા
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે વિમાનાવાસ શેના બનેલા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સર્વ રત્નમય અને સ્વચ્છ છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું. આ રીતે અનુત્તર વિમાન સુધી કથન કરવું જોઈએ. પરંતુ જેના જેટલા વિમાન હોય તેટલાનું કથન કરવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
ભવનપતિ
વ્યંતર
જ્યોતિષી
સૌધર્મ
પ્રસ્તુત ઉદ્દેશકમાં ચારે જાતિના દેવોના આવાસની સંખ્યા અને તેના સ્વરૂપને સમજાવ્યું છે. ભવનપતિ દેવોના આવાસને ભવન, વ્યંતરોના આવાસને નગર અને જ્યોતિષી તેમજ વૈમાનિક દેવોના આવાસને વિમાન કહે છે. ભવનપતિના ભવનો અધોલોકમાં નરક પૃથ્વીઓમાં છે. વ્યંતરોના નગરો મધ્યલોકમાં ભૂમિની અંતર્ગત છે. જ્યોતિષીના વિમાનો સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજનની ઊંચાઈમાં મધ્યલોકમાં છે અને વૈમાનિકના વિમાનો ઊર્ધ્વલોકમાં છે.
દેવોની આવાસ સંખ્યા અને સ્વરૂપ :–
દેવ
આવાસ
ભવના
નગરો
વિમાન
વિમાન
સંખ્યા
૬૪ લાખ
અસંખ્યાત લાખ
અસંખ્યાત લાખ
૩૨ લાખ
રત્ન સ્વરૂપ
સર્વ રત્નમય
સર્વ રત્નમય
સ્ફટિક રત્નમય સર્વ રત્નમય
Page #564
--------------------------------------------------------------------------
________________
| ૫૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
૪00
ઈશાન
વિમાન ૨૮ લાખ
સર્વ રત્નમય સનત્ કુમાર
વિમાન ૧૨ લાખ
સર્વ રત્નમય માહેન્દ્ર
વિમાન ૮ લાખ
સર્વ રત્નમય બ્રહ્મલોક
વિમાન ૪ લાખ
સર્વ રત્નમય લાન્તક
વિમાન ૫૦ હજાર
સર્વ રત્નમય મહાશુક્ર
વિમાન ૪૦ હજાર
સર્વ રત્નમય સહસાર
વિમાન ૬ હજાર
સર્વ રત્નમય આનત-પ્રાણત વિમાન
સર્વ રત્નમય આરણ-અર્ચ્યુત વિમાન
સર્વ રત્નમય નવ રૈવેયકમાં પ્રથમ ત્રિક વિમાન
સર્વ રત્નમય નવ રૈવેયકમાં બીજી ત્રિક વિમાન
૧૦૭
સર્વ રત્નમય નવ રૈવેયકમાં ત્રીજીત્રિક
વિમાન ૧00
સર્વ રત્નમય પાંચ અનુત્તર વિમાન વિમાન
સર્વ રત્નમય આ સર્વ આવાસોમાં જ્યોતિષી દેવોના વિમાન સર્વ સ્ફટિક રત્નમય છે. શેષ ત્રણ જાતિના દેવોના ભવન, નગર અને વિમાન સર્વરત્નમય છે. તે સર્વ દ્રવ્યાર્થિક નયથી શાશ્વત છે. વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. તેમાં જીવ અને પુગલોનો ચય-ઉપચય થયા કરે છે.
૩00 ૧૧૧
(
૫ શતક ૧૯/છ સંપૂર્ણ
(
Page #565
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯ઃ ઉદ્દેશક-૮
૫૦૧
જે
શતક-૧૯ઃ ઉદ્દેશક-૮
જ સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં ૧૯ પ્રકારે નિવૃત્તિનું કથન કર્યું છે. * નિષ્પત્તિ, ઉત્પત્તિ અથવા રચનાને નિવૃત્તિ કહે છે. વિવિધ દૃષ્ટિકોણથી તેના ૧૯ પ્રકાર છે. * (૧) જીવની એકેન્દ્રિય આદિ રૂપે નિષ્પત્તિ(ઉત્પત્તિ) થવી તે જીવનિવૃત્તિ છે. જીવના ભેદ અનુસાર તેના પણ ભેદ-પ્રભેદ થાય છે. * (૨) રાગ દ્વેષના નિમિત્તથી કાશ્મણ વર્ગણાની કર્મરૂપે નિષ્પત્તિ, પરિણતિ થવી તેને કર્મ નિર્વત્તિ કહે છે. આઠ કર્મની અપેક્ષાએ તેના આઠ ભેદ છે. ૨૪ દંડકના જીવોને આઠ કર્મ નિવૃત્તિ હોય છે. * (૩–૪) આહારના પુદ્ગલનું શરીરરૂપે પરિણત થવું, રચના થવી તેને શરીર નિવૃત્તિ કહે છે. તેના ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીર, તે પાંચ ભેદ છે. સર્વ ઇન્દ્રિયોના આકારરૂપે શરીરની રચના થવી તેને સર્વેન્દ્રિય નિવૃત્તિ કહે છે, તેના પાંચ ભેદ છે. * (પ-૬) જીવ દ્વારા ભાષાવર્ગણાના પુલોનું ભાષારૂપે પરિણત થવું, ભાષાની ઉત્પત્તિ થવી તેને ભાષાનિવૃત્તિ કહે છે. તેના સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા તે ચાર ભેદ છે. જીવ દ્વારા મનોવર્ગણાના પુદ્ગલોનું મનરૂપે પરિણત થવું, મનરૂપે ઉત્પન્ન થવું, તે મનોનિવૃત્તિ છે. તેના પણ ચાર ભેદ છે. * (૭) આત્મપરિણામોનું ક્રોધાદિરૂપે પરિણત થવું, ક્રોધાદિનું ઉત્પન્ન થવું તેને કષાયનિવૃત્તિ કહે છે. તેના ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર ભેદ છે. * (૮–૧૨) જીવ શરીરનું કૃષ્ણાદિ વર્ણરૂપે પરિણત થવું તેને વર્ણનિવૃત્તિ કહે છે. તે જ રીતે ગંધ, રસ અને સ્પર્શ નિવૃત્તિ થાય છે. તે ચારે યના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે ૨૦ ભેદ છે. જીવશરીરની સમચતુરસાદિ આકારરૂપે નિષ્પત્તિ-રચના થવી તેને સંસ્થાનનિવૃતિ કહે છે. તેના છ ભેદ છે.
અજીવના પણ પાંચ પ્રકારના સંસ્થાન હોય છે. પરંતુ અહીં જીવનિવૃત્તિ અને જીવના જ વિવિધ ભાવોની અપેક્ષાએ નિવૃત્તિનું કથન હોવાથી જીવ સંસ્થાન જ ગ્રહણ થાય છે. * (૧૩) આત્મ પરિણામોનું સંજ્ઞારૂપે પરિણત થવું તેને સંલ્લા નિવૃત્તિ કહે છે. તેના ૪ ભેદ છે. * (૧૪-૧૫) કષાય અને યોગના નિમિત્તથી આત્મપરિણામોનું તે તે ભાવે પરિણત થવું તેને વેશ્યા નિવૃત્તિ કહે છે. તેના છ ભેદ છે. આત્મ પરિણામોનું સમ્યગુ, મિથ્યા કે મિશ્રરૂપે પરિણત થવું તેને દષ્ટિ નિવૃત્તિ કહે છે. તેના ત્રણ ભેદ છે. + (૧૬–૧૭) આત્મપરિણામોનું વિશેષબોધરૂપ જ્ઞાનાકારે પરિણત થવું તે જ્ઞાનનિર્વત્તિ અને મિથ્યા જ્ઞાનાકારે પરિણત થવું તેને અજ્ઞાનનિવૃત્તિ કહે છે, જ્ઞાનના પાંચ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે. * (૧૮) જીવની યોગરૂપ નિષ્પત્તિ-રચનાને યોગનિવૃત્તિ કહે છે. તેના ત્રણ ભેદ છે. * (૧૯) જ્ઞાન-દર્શન રૂપ ચૈતન્ય શક્તિના વ્યાપારને ઉપયોગ કહે છે. જીવની તે રૂપે નિષ્પત્તિ થવી તેને ઉપયોગનિવૃત્તિ કહે છે. તેના બે ભેદ છે. ૨૪ દંડકના જીવોમાં યથાયોગ્ય ૧૯ પ્રકારની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૦૨
R &
शत÷-१७ : Gद्देश६-८
નિવૃત્તિ
श्री भगवती सूत्र -४
RR
निर्वृत्ति :
१ कइविहा णं भंते ! जीवणिव्वत्ती पण्णत्ता ?
गोमा ! पंचविहा जीवणिव्वत्ती पण्णत्ता, तं जहा- एगिंदियजीवणिव्वत्ती जाव पंचिदियजीवणिव्वत्ती ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! व निर्वृत्तिना डेटा प्रकार छे ?
ઉત્તર– હે ગૌતમ ! જીવ નિવૃત્તિના પાંચ પ્રકાર છે. યથા– એકેન્દ્રિય જીવ નિવૃત્તિથી પંચેન્દ્રિય व निर्वृत्ति.
२ एगिंदियजीवणिव्वत्ती णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा - पुढविक्काइय- एगिंदिय-जीवणिव्वत्ती जाव वणस्सइकाइय-एगिंदिय-जीवणिव्वत्ती ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! येडेन्द्रिय व निर्वृत्तिना डेटा प्रहार छे ?
ઉત્તર– હે ગૌતમ ! પાંચ પ્રકાર છે. યથા– પૃથ્વીકાયિક જીવ નિવૃત્તિ યાવત્ વનસ્પતિકાયિક જીવ
निर्वृत्ति.
३ | पुढविकाइय-एगिंदिय-जीवणिव्वत्ती णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - सुहुमपुढविकाइय- एगिंदियजीव णिव्वत्ती य बायरपुढविकाइय-एगिंदिय-जीवणिव्वत्ती । एवं एएणं अभिलावेणं भेदो जहा वड्डगबंधे तेयगसरीरस्स, जाव
सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणिय-देवपंचिदिय - जीवणिव्वत्ती णं भंते! कइविहा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्तग-सव्वट्टसिद्ध- अणुत्तरोववाइय कप्पाईयवेमाणिय देवपंचिंदियजीवणिव्वत्ती य अपज्जत्तगसव्वट्ठसिद्धाणुत्तरोववाइय कप्पाईवेमाणियदेव पंचिंदिय जीवणिव्वत्ती य ।
ભાવાર્થ
:- प्रश्न - हे भगवन् ! पृथ्वी अयि खेडेन्द्रिय व निर्वृत्तिना डेटा प्रकार छे ?
Page #567
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૮.
| | ૫૦૩]
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે. યથા- સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને બાદર પથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ; આ અભિલાષ(કથન પદ્ધતિ) દ્વારા શતક-૮/૯માં બૃહદ્ બંધાધિકારમાં કથિત તૈજસ શરીરના ભેદોની સમાન અહીં પણ જાણવું જોઈએ યાવત
પ્રશ્ન- હે ભગવન્!સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર છે. યથા-પર્યાપ્ત સવાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવનિર્વત્તિ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવ નિવૃત્તિના ભેદ-પ્રભેદનો ઉલ્લેખ કર્યો છે. નીપષ્યત્તિ-નિવૃત્તિ એટલે નિષ્પત્તિ, રચના, કોઈપણ વસ્તુની ઉત્પત્તિની પૂર્ણતા.
જીવ નિવૃત્તિ એટલે (૧) જીવોની એકેન્દ્રિયાદિ પર્યાયરૂપે નિષ્પત્તિ-ઉત્પત્તિ થવી (૨) એકેન્દ્રિયાદિ રૂપે પૂર્ણ રચના થવી, તેને એકેન્દ્રિય જીવનિવૃત્તિ કહેવાય. તેમાં એકેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય હોય છે. આ રીતે જીવના ભેદ-પ્રભેદ અનુસાર નિવૃત્તિના ભેદ-પ્રભેદ થાય છે. તે જ રીતે આ પછીનાં સુત્રોમાં પણ કર્મ, શરીર વગેરેના જેટલા પ્રકાર હોય તેટલા પ્રકારની નિવૃત્તિ થાય છે. કર્મ નિવૃત્તિ - |४| कइविहाणं भंते ! कम्मणिव्वत्ती पण्णत्ता? गोयमा ! अट्ठविहा कम्मणिव्वत्ती पण्णत्ता,तंजहा- णाणावरणिज्ज कम्मणिव्वत्ती जावअंतराइयकम्मणिव्वत्ती। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! કર્મ નિવૃત્તિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કર્મ નિવૃત્તિના આઠ પ્રકાર છે, યથા– જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. ५ णेरइयाणं भंते !कइविहा कम्मणिव्वत्ती पण्णत्ता?
गोयमा !णेरइयाणं अट्ठविहा कम्मणिव्वत्ती पण्णत्ता,तंजहा- णाणावरणिज्जकम्मणिवत्ती जावअंतराइयकम्मणिव्वत्ती। एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નરયિક જીવોને કેટલા પ્રકારની કર્મ નિવૃત્તિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોને આઠ પ્રકારની કર્મ-નિવૃત્તિ હોય છે. યથા– જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. શરીર નિવૃત્તિ:|६ कइविहाणं भंते !सरीरणिव्वत्ती पण्णत्ता? गोयमा ! पंचविहा सरीरणिव्वत्ती पण्णत्ता,तंजहा-ओरालियसरीरणिव्वत्ती जावकम्मगसरीरणिव्वत्ती।
Page #568
--------------------------------------------------------------------------
________________
| ५०४ ।
શ્રી ભગવતી સૂત્ર-૪
भावार्थ:- - भगवन! शरी२-निवृत्तिना240 २ छ? 612- गौतम! शरीर निवृत्तिना પાંચ પ્રકાર છે. યથાર્ ઔદારિકશરીર નિવૃત્તિ યાવત્ કાર્મણ શરીર નિવૃત્તિ. | ७ णेरइयाणं भंते ! पुच्छा?
गोयमा ! णेरइयाणं तिविहा सरीर णिव्वत्ती पण्णत्ता तं जहा- वेउव्वियसरीरणिव्वत्ती,तेयासरी-णिवत्ती,कम्मगसरीरणिवत्ती।एवं जाववेमाणियाणं । णवरंणायव्वं जस्स जइ सरीराणि । भावार्थ :- प्रश- उमगवन् ! नै२यिओने 324॥ २नी शरीर निवृत्ति डीय छ ?
6२- गौतम! नरयिडीनेत्रए। प्रा२नी शरी२ निवृत्ति डोय छ, यथा-वैग्य शरी२ निवृत्ति, તૈજસ શરીર નિવૃત્તિ, કાર્મણ શરીર નિવૃત્તિ. આ રીતે વૈમાનિકો સુધી જેને જેટલા શરીર હોય, તેટલી નિવૃત્તિનું કથન કરવું જોઈએ. धन्द्रिय निवृति:८ कइविहा णं भंते !सविदियणिव्वत्ती पण्णत्ता?
गोयमा !पंचविहा सव्विदियणिव्वत्ती पण्णत्ता,तंजहा-सोइंदियणिव्वत्ती जाव फासिंदियणिव्वत्ती । एवंणेरइयाणं जावथणियकुमाराण । भावार्थ :- - भगवन् ! सर्वन्द्रिय निवृत्तिना 240 डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! સર્વ પ્રકારની ઇન્દ્રિય નિવૃત્તિના પાંચ પ્રકાર છે. યથા– શ્રોતેન્દ્રિય નિવૃત્તિ થાવત્ સ્પર્શેન્દ્રિય નિવૃત્તિ. આ રીતે નૈરયિકથી સ્વનિતકુમાર સુધી જાણવું. | ९ पुढविकाइयाणं भंते ! पुच्छा?
गोयमा ! एगा फासिंदियणिव्वत्ती पण्णत्ता । एवं जस्स जइ इंदियाणि जाव वेमाणियाणं। भावार्थ :- प्रश्र- मावन् ! पृथ्वी51145 वोन 32ीन्द्रिय निवृत्ति डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિય નિવૃત્તિ હોય છે. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલી ઇન્દ્રિય હોય, તેટલી ઇન્દ્રિય નિવૃત્તિ કહેવી જોઈએ. भाषा निवृति :१० कइविहाणं भंते ! भासाणिव्वत्ती पण्णत्ता?
गोयमा ! चउव्विहा भासाणिव्वत्ती पण्णत्ता,तं जहा- सच्चाभासा-णिव्वत्ती, मोसभासा-णिव्वत्ती, सच्चामोसभासा-णिव्वत्ती, असच्चामोसभासा-णिव्वत्ती । एवं एगिदियवज्जजस्सजा भासा जाववेमाणियाणं ।
Page #569
--------------------------------------------------------------------------
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાષા નિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભાષા નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– સત્યભાષા નિવૃત્તિ, મૃષાભાષા નિવૃત્તિ, સત્યમૃષા ભાષા નિવૃત્તિ અને અસત્યામૃષા ભાષા નિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી જેને જે ભાષા હોય, તેને તેટલી ભાષાનું કથન કરવું જોઈએ.
મનો નિવૃત્તિ ઃ
११
इविहाणं भंते ! मणणिव्वत्ती पण्णत्ता ?
૫૦૫
गोयमा ! चउव्विहा मणणिव्वत्ती पण्णत्ता, तं जहा - सच्चमणणिव्वत्ती जाव असच्चामोस मणणिव्वत्ती । एवं एगिंदियविगलिंदियवज्जं जाव वेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનોનિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! મનોનિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– સત્યમનોનિવૃત્તિ યાવત્ અસત્યામૃષા મનોનિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી કથન કરવું જોઈએ. કષાય-નિવૃત્તિ ઃ
१२ कइविहाणं भंते ! कसायणिव्वत्ती पण्णत्ता ?
गोयमा ! चव्विहा कसायणिव्वत्ती पण्णत्ता, तं जहा- कोहकसाय णिव्वत्ती जाव लोहकसाय- णिव्वत्ती । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કષાય નિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! કષાય નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા– ક્રોધકષાય નિવૃત્તિ યાવત્ લોભ કષાય નિવૃત્તિ. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું.
વર્ણ નિવૃત્તિ ઃ
--
| १३ कइविहाणं भंते ! वण्णणिव्वत्ती पण्णत्ता ?
गोयमा ! पंचविहा वण्णणिव्वत्ती पण्णत्ता, तं जहा- कालावण्णणिव्वत्ती जाव सुक्किल्लवण्णणिव्वत्ती, एवं णिरवसेसं जाव वेमाणियाणं । एवं गंधणिव्वत्ती दुविहा जा वेमाणियाणं । रसणिव्वत्ती पंचविहा जाव वेमाणियाणं । फासणिव्वत्ती अट्ठविहा वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ણનિવૃત્તિના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! વર્ણનિવૃત્તિના પાંચ પ્રકાર છે, યથા– કૃષ્ણવર્ણ નિવૃત્તિ યાવત્ શુક્લ વર્ણ નિવૃત્તિ. આ રીતે સર્વ વર્ણનું કથન વૈમાનિક પર્યંત જાણવું. આ જ રીતે બે પ્રકારની ગંધ નિવૃત્તિ, પાંચ પ્રકારની રસ નિવૃત્તિ અને આઠ પ્રકારની સ્પર્શ નિવૃત્તિનું વર્ણન વૈમાનિક સુધી જાણવું.
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
સંસ્થાન નિવૃત્તિ :१४ कइविहाणं भंते ! संठाणणिव्वत्ती पण्णत्ता? गोयमा ! छव्विहा संठाणणिवत्ती पण्णत्ता,तंजहा-समचउरससंठाणणिवत्ती जावहुंङसंठाण-णिव्वत्ती। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાન નિવૃત્તિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસ્થાન નિવૃત્તિના છ પ્રકાર છે. યથા– સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ યાવત હુંડક સંસ્થાન નિવૃત્તિ. १५ णेरइयाणं भंते ! पुच्छा? गोयमा ! एगा हुंडसंठाणणिव्वत्ती पण्णत्ता। ભાવાર્થ - પ્રશ-હે ભગવન્!નૈરયિકોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક હુંડ સંસ્થાન નિવૃત્તિ હોય છે. १६ असुरकुमाराणं भंते !पुच्छा? गोयमा !एगा समचउरंससंठाणणिव्वत्ती पण्णत्ता। एवं जावथणियकुमाराण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! એક સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ હોય છે. આ જ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ. १७ पुढविकाइयाणं भंते ! पुच्छा? गोयमा !एगा मसूरचंदसंठाणणिव्वत्ती पण्णत्ता । एवं जस्स जंसंठाणं जाववेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા પ્રકારની સંસ્થાન નિવૃત્તિ હોય છે? ઉત્તરહે ગૌતમ ! એક મસૂરની દાળ સમાન સંસ્થાન નિવૃત્તિ કહી છે. આ રીતે જેને જે સંસ્થાન હોય તેનું કથન કરવું જોઈએ યાવતું વૈમાનિક પર્યત જાણવું. વિવેચન :
પાંચ સ્થાવર જીવોને એક હુંડ સંસ્થાન હોય છે તેમ છતાં પૃથ્વીકાય આદિના આકારોની ભિન્નતા દર્શાવવાં સૂત્રકારે તેના જુદા-જુદા સંસ્થાન દર્શાવ્યા છે. તે અનુસાર (૧) પૃથ્વીકાયનું મસુરની દાળ સમાન (૨) અષ્કાયનું પાણીના પરપોટા સમાન (૩) તેઉકાયનું સોયના ભારા સમાન (૪) વાયુકાયનું ધ્વજાપતાકાની સમાન (૫) વનસ્પતિકાયનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. સંજ્ઞા નિવૃત્તિ:१८ कइविहाणं भंते !सण्णा-णिव्वत्ती पण्णत्ता?
गोयमा !चउव्विहा सण्णा-णिव्वत्ती पण्णत्ता,तंजहा-आहारसण्णाणिव्वत्ती जाव परिग्गहसण्णा-णिव्वत्ती । एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞા નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞા નિવૃત્તિના ચાર પ્રકાર છે. યથા- આહારસંજ્ઞા નિવૃત્તિ યાવત્ પરિગ્રહ સંજ્ઞા નિવૃત્તિ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
Page #571
--------------------------------------------------------------------------
________________
शत-१८ : उद्देश५-८
बेश्या निर्वृत्ति :
१९
इविहाणं भंते ! लेस्साणिव्वत्ती पण्णत्ता ?
गोमा ! छव्विहा लेस्साणिव्वत्ती पण्णत्ता, तं जहा - कण्हलेस्साणिव्वत्ती जाव सुक्कलेस्साणिव्वत्ती । एवं जाव वेमाणियाणं, जस्स जइ लेस्साओ ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! सेश्या निर्वृत्तिना डेटा प्रकार छे ?
ઉત્તર– હે ગૌતમ ! લેશ્યા નિવૃત્તિના છ પ્રકાર છે, યથા– કૃષ્ણ લેશ્યાનિવૃત્તિ યાવત્ શુક્લ લેશ્યા નિવૃત્તિ. આ રીતે વૈમાનિક પર્યંત જેને જેટલી લેશ્યા હોય, તેટલી લેશ્મા નિવૃત્તિનું કથન કરવું જોઈએ. दृष्टि निर्वृत्ति :
૫૦૭
२० कइविहा णं भते ! दिट्ठीणिव्वत्ती पण्णत्ता ?
गोयमा ! तिविहा दिट्ठीणिव्वत्ती पण्णत्ता, तं जहा- सम्मदिट्ठीणिव्वत्ती, मिच्छादिट्ठिणिव्वत्ती, सम्मामिच्छादिट्ठीणिव्वत्ती । एवं जाव वेमाणियाणं, जस्स जइविहा दिट्ठी ।
भावार्थ:
1 :- प्रश्न - हे भगवन् ! दृष्टि निर्वृत्तिना डेटा प्रहार छे ?
उत्तर - हे गौतम! दृष्टि निर्वृत्तिना । प्रहार छे, यथा- सम्यग्दृष्टि निर्वृत्ति, मिथ्यादृष्टि નિવૃત્તિ અને સમ્યગ્ મિથ્યાદષ્ટિ નિવૃત્તિ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલી દષ્ટિ હોય તે પ્રકારે કથન કરવું જોઈએ.
ज्ञान-निर्वृति :
२१ कइविहाणं भंते! णाणणिव्वत्ती पण्णत्ता ?
गोमा ! पंचविहा णाणणिव्वत्ती पण्णत्ता, तं जहा - आभिणिबोहियणाण- णिव्वत्ती जावकेवलणाण-णिव्वत्ती। एवं एगिंदियवज्जं जाव वेमाणियाणं, जस्स जइ णाणा । भावार्थ :- प्रश्न - हे भगवन् ! ज्ञान-निर्वृत्तिना डेटा प्रहार छे ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાન-નિવૃત્તિના પાંચ પ્રકાર છે. યથા– આભિનિબોધિક જ્ઞાન-નિવૃત્તિ યાવત્ કેવળજ્ઞાન નિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિય છોડીને વૈમાનિક સુધી જેને જેટલા જ્ઞાન હોય તે પ્રમાણે કથન કરવું
भेजे.
ज्ञान-निर्वृत्ति :
२२ इविहाणं भंते! अण्णाणणिव्वत्ती पण्णत्ता ?
गोमा ! तिविहा अण्णाणणिव्वत्ती पण्णत्ता, तं जहा- मइअण्णाण- णिव्वत्ती, सुयअण्णाणणिव्वत्ती, विभंगणाणणिव्वत्ती । एवं जस्स जइ अण्णाणा जाव वेमाणियाणं
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાન નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! અજ્ઞાન નિવૃત્તિના ત્રણ પ્રકાર છે, યથામતિ અજ્ઞાન નિવૃત્તિ, શ્રુત અજ્ઞાન નિવૃત્તિ અને વિર્ભાગજ્ઞાન નિવૃત્તિ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા અજ્ઞાન હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ. યોગ-નિવૃત્તિ :२३ कइविहाणं भंते !जोगणिव्वत्ती पण्णत्ता?
गोयमा !तिविहा जोगणिव्वत्ती पण्णत्ता,तंजहा- मणजोगणिव्वत्ती, वयजोग णिव्वत्ती, कायजोगणिव्वत्ती। एवं जाववेमाणियाणं, जस्स जइविहो जोगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યોગ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! યોગ નિવૃત્તિના ત્રણ પ્રકાર છે. યથા– મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ અને કાયયોગ નિવૃત્તિ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા યોગ હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ. ઉપયોગ-નિવૃત્તિ:२४ कइविहाणं भंते ! उवओगणिव्वत्ती पण्णता?
गोयमा ! दुविहा उवओगणिव्वत्ती पण्णत्ता,तं जहा-सागारोवओगाणिव्वत्ती, अणागारोवओगणिव्वत्ती। एवं जाववेमाणियाणं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપયોગ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉપયોગ નિવૃત્તિના બે પ્રકાર છે. યથા- સાકારોપયોગ નિવૃત્તિ અને અનાકારોપયોગ નિવૃત્તિ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન : -
પ્રસ્તુત ઉદ્દેશકમાં જીવ, કર્મ આદિ ૧૯ પ્રકારે નિવૃત્તિના ભેદ પ્રભેદનું કથન કરીને ૨૪ દંડકમાં પ્રાપ્ત થતી નિવૃત્તિનું કથન કર્યું છે. જે સર્વ ભાવાર્થ અને સારાંશથી સ્પષ્ટ છે. વ્યાખ્યામાં આ સર્વ પૃચ્છાઓને ૧૯ દ્વારરૂપે સંગ્રહણી ગાથામાં નિબદ્ધ કર્યા છે. યથા
जीवाणं णिव्वत्ती,कम्मप्पगडी सरीरणिव्वत्ती। सव्विंदियणिव्वत्ती,भासायमणे कसाया य॥ वण्णे गंधे रसे फासे, संठाणसण्णा य होइ बोद्धव्वो।
लेसा दिट्ठीणाणाणाणे, उवओगेचेव जोगेय ગાથાર્થ:- (૧) જીવ (૨) કર્મ પ્રકૃતિ (૩) શરીર (૪) સર્વેન્દ્રિય (૫) ભાષા (૬) મન (૭) કષાય (૮) વર્ણ (૯) ગંધ (૧૦) રસ (૧૧) સ્પર્શ (૧૨) સંસ્થાન (૧૩) સંજ્ઞા (૧૪) વેશ્યા (૧૫) દષ્ટિ (૧૬) જ્ઞાન (૧૭) અજ્ઞાન (૧૮) યોગ (૧૯) ઉપયોગ; આ સર્વની નિવૃત્તિનું કથન આ ઉદ્દેશકમાં કર્યું છે.
Page #573
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૮.
| ૫૦૯ |
જીવ
ક
વર્ત.કા.
વિ.સૈ.કા.
૨૪ દંડકના જીવોમાં નિવૃત્તિના ભેદ-પ્રભેદ – કમ | નિવૃત્તિ | નારક દેવ | પાંચસ્થા. | ત્રણ વિક. [તિયચ.. | મનુષ્ય ૧૪ ભેદ ૧૯૮ ભેદ | રર ભેદ
ભેદ | | ૨૦ ભેદ | ૩૦૩ ભેદ ૨ | કર્મ | ૮ શરીર
વાયુ-૪
.વૈ.તૈ.કા. ઔ.સૈ.કા. ઔ.વૈ.તૈ.કા. શેષમાં–૩
ઔ.સૈ.કા. ઇન્દ્રિય
૨,૩,૪ ભાષા ૪ પ્રકારની ૪ પ્રકારની
વ્યવહારભાષા ૪ પ્રકારની | ૪ પ્રકારની મન ૪ પ્રકારના કષાય વર્ણાદિ ૨૦ બોલ
૪
જ
8
સમચતુરંસ
સંસ્થાન સંજ્ઞા લેશ્યા
જ .
પ્રથમ-૩
0
ભવન.-૪] પૃથ્વી, પાણી, વ્યંતર-૪
| વન.માં.-૪ જ્યો.-૧ | તેઉ. વાયુ.માં-૩ વૈમા.- ૩
0
મિથ્યા
જ
o
ه
જ્ઞાન
છે
0
o
م
અજ્ઞાન
0
જ
o
له
યોગ
છે
4
કાયયોગ
વચન-કાયા
o
به
ઉપયોગ
0
જ
જ
به
(
૫ શતક ૧૯/૮ સંપૂર્ણ
Page #574
--------------------------------------------------------------------------
________________
[ પ૧૦]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક ૧૯ઃ ઉદેશક-૯ જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં કરણનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે. * જેના દ્વારા ક્રિયા થાય તે કરણ, ક્રિયામાં જે સાધન નિમિત્ત બને તે કરણ. જેમકે લેખન ક્રિયામાં પેન મહત્તમ નિમિત્ત બને છે તેથી પેનને કરણ કહેવાય. તેમજ ક્રિયા તે જ કરણ-લેખન ક્રિયા કરવી તે કરણ છે. * તેના મુખ્ય ભેદ પાંચ છે. દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. (૧) જ્યારે કોઈ પણ ક્રિયામાં જે દ્રવ્ય નિમિત્ત બને તે દ્રવ્યકરણ. જેમ કે છેદન ક્રિયામાં દાતરડું. (૨) જ્યારે કોઈ પણ ક્રિયામાં ક્ષેત્ર નિમિત્ત બને તે ક્ષેત્રકરણ. જેમ કે રણપ્રદેશમાં અત્યંત તુષાનો અનુભવ થવો. અહીં તૃષાની અનુભૂતિમાં રણપ્રદેશ રૂપ ક્ષેત્ર નિમિત્ત બને છે. (૩) જ્યારે કોઈ કાલ નિમિત્ત બને તે કાલકરણ. જેમ કે ઉનાળામાં ગરમીની અનુભૂતિ થવી. (૪) જ્યારે કોઈ પણ ક્રિયામાં ભવ નિમિત્ત બને તે ભવકરણ. જેમ કે સિંહ, વાઘ, કુતરા, બિલાડી, ગરોળી વગેરે હિંસક પશુઓમાં હિંસક પ્રવૃત્તિ ભવનિમિત્તક હોય છે, માટે તે પ્રવૃત્તિ વિકરણ છે. (૫) જ્યારે કોઈ પણ ક્રિયામાં ભાવનિમિત્ત બને તે ભાવકરણ છે. જેમ કે કર્મબંધની પ્રક્રિયામાં રાગદ્વેષાદિ ભાવ નિમિત્ત બને છે.
આ પાંચ પ્રકારના કરણ ૨૪ દંડકના જીવોને હોય છે. તે ઉપરાંત પાંચ શરીરકરણ, પાંચ ઇન્દ્રિયકરણ, ચાર ભાષાકરણ, ચાર મનકરણ, ચાર કષાયકરણ, સાત સમુઘાતકરણ, ચાર સંજ્ઞાકરણ, છ લેશ્યાકરણ, ત્રણ દષ્ટિકરણ, ત્રણ વેદકરણ, ૨૦ વર્ણાદિ કરણ, પાંચ સંસ્થાન કરણ આદિ કરણના અનેક પ્રકાર થાય છે. જીવને પોતાની ગતિ કે દંડક પ્રમાણે કરણ પ્રાપ્ત થાય છે.
Page #575
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૯
[૫૧૧]
શતક-૧૯: ઉદ્દેશક-૯
કરણ
કરણના ભેદ-પ્રભેદ:| १ | कइविहे णं भंते ! करणे पण्णत्ते? गोयमा ! पंचविहे करणे पण्णत्ते,तं जहादव्वकरणे,खेत्तकरणे, कालकरणे, भवकरणे,भावकरणे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કરણના પાંચ પ્રકાર છે, યથા- દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. | २ णेरइयाणं भंते ! कइविहे करणे पण्णते? गोयमा ! पंचविहे करणे पण्णत्ते, तंजहा- दव्वकरणे जावभावकरणे । एवं जाववेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના કરણ છે? ઉત્તર- હે ગૌતમ ! પાંચ પ્રકારના કરણ છે. દ્રવ્યકરણ યાવતુ ભાવકરણ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કરણના ભેદ-પ્રભેદ અને ૨૪ દંડકમાં પ્રાપ્ત થતાં કરણોનું કથન કર્યું છે. કરણ :- જેના દ્વારા કોઈ પણ ક્રિયા કરાય તેને કરણ કહે છે. તેમજ ક્રિયા કરવાના સાધનને કરણ કહે છે. અપેક્ષાએ ક્રિયા તે જ કરણ છે. દ્રવ્યકરણ:- દાતરડું, ચાક આદિ દ્રવ્યકરણ છે. તે છેદનક્રિયામાં નિમિત્ત ભૂત બને છે. તેથી તેને કરણ કહે છે. ઘાસની સળીથી ચટાઈ આદિનું બનાવવું તે ક્રિયારૂપ દ્રવ્યકરણ છે. પાત્ર આદિ દ્રવ્યમાં કોઈ વસ્તુને બનાવવી તે પણ દ્રવ્યકરણ છે. ક્ષેત્રકરણ - ક્ષેત્રરૂપ કરણ– જેમ બીજની નિષ્પત્તિમાં ક્ષેત્ર મહત્તમ કારણ છે. તેથી તે ક્ષેત્રકરણ છે. કાલકરણ - કાલરૂપ કરણ અથવા કોઈ કાલ વિશેષમાં કાર્ય કરવું તે કાલકરણ છે. જેમ કે વર્ષાઋતુમાં જીવોની ઉત્પત્તિ અધિક થાય છે અહીં જીવોની અધિક ઉત્પત્તિમાં વર્ષાઋતુ કારણભૂત છે. ભવકરણ-જ્યારે કોઈ પણ ક્રિયામાં ભવનિમિત્ત બને તે ભવ કરણ છે. જેમ કે દેવભવમાં દીર્ઘકાલ પછી આહારની ઇચ્છા થવી. ભાવકરણ:- ભાવરૂપ કરણ. ઉદય આદિ ભાવ કે રાગદ્વેષાદિ ભાવ નિમિત્તે જે પ્રવૃત્તિ થાય તે ભાવકરણ છે. જેમ કે મોહના ઉપશમનથી ત્યાગની ક્રિયા થવી. અહીં ત્યાગની ક્રિયામાં મોહનીય કર્મનો ઉપશમ કારણભૂત છે. ચોવીસ દંડકોમાં આ પાંચ પ્રકારના કરણ હોય છે.
Page #576
--------------------------------------------------------------------------
________________
| ૫૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
શરીર-કરણઃ| ३ कइविहे णं भंते !सरीरकरणे पण्णत्ते? गोयमा ! पंचविहे सरीरकरणे पण्णत्ते, तं जहा- ओरालियसरीरकरणे जावकम्मगसरीरकरणे । एवं जाववेमाणियाणं जस्स जइ સાાિ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શરીર કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીર કરણના પાંચ પ્રકાર છે. યથા- ઔદારિક શરીર કરણ યાવતુ કાર્પણ શરીર કરણ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા શરીર હોય, તેને તેટલા શરીર કરણનું કથન કરવું જોઈએ. ઈન્દ્રિયાદિ કરણ:| ४ कइविहे णं भंते ! इंदियकरणे पण्णत्ते?
गोयमा !पंचविहे इंदियकरणेपण्णत्ते,तंजहा-सोईदियकरणे जावफासिंदियकरणे। एवं जाव वेमाणियाणं जस्स जइ इंदियाई । एवं एएणं कमेणं भासाकरणे चउव्विहे, मणकरणे चउव्विहे,कसायकरणेचउबिहे, समुग्घायकरणेसत्तविहे, सण्णाकरणेचउव्विहे, लेसाकरणे छविहे, दिट्ठीकरणे तिविहे, वेदकरणे तिविहे पण्णत्ते,तंजहा- इत्थिवेदकरणे, पुरिसवेदकरणे, णपुंसगवेद-करणे । एएसव्वे णेरइयाई दंडगा जाववेमाणियाणं जस्सणं अत्थि जंतस्स सव्वं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયકરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિયકરણના પાંચ પ્રકાર છે, યથા– શ્રોતેન્દ્રિય કરણ યાવતુ સ્પર્શેન્દ્રિય કરણ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલી ઇન્દ્રિય હોય, તેને તેટલા ઇન્દ્રિય કરણ હોય છે. આ રીતે ચાર પ્રકારના ભાષાકરણ, ચાર પ્રકારના મનકરણ, ચાર પ્રકારના કષાય કરણ, સાત પ્રકારના સમુદ્યાત કરણ, ચાર પ્રકારના સંજ્ઞાકરણ, છ પ્રકારના લેણ્યાકરણ, ત્રણ પ્રકારના દષ્ટિકરણ છે. ત્રણ પ્રકારના વેદ કરણ છે– સ્ત્રીવેદકરણ, પુરુષવેદકરણ, નપુંસકવેદકરણ. આ રીતે નૈરયિકથી લઈને વૈમાનિકો સુધી જેને જે કરણ હોય તેનું કથન કરવું જોઈએ. પ્રાણાતિપાત કરણ:| ५ कइविहे णं भंते ! पाणाइवायकरणे पण्णत्ते?
गोयमा ! पंचविहे पाणाइवायकरणे पण्णत्ते,तंजहा- एगिदिय पाणाइवायकरणे जावपचिंदियपाणाइवायकरणे । एवं णिरवसेसं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત-કરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાત-કરણના પાંચ પ્રકાર છે. યથા– એકેન્દ્રિય પ્રાણાતિપાત-કરણ થાવત્ પંચેન્દ્રિય પ્રાણાતિપાત-કરણ, આ રીતે વૈમાનિક સુધી સંપૂર્ણ કથન કરવું જોઈએ.
Page #577
--------------------------------------------------------------------------
________________
શતક–૧૯: ઉદ્દેશક-૯
[ ૫૧૩]
પુદ્ગલ-કરણ:|६ कइविहेणं भंते ! पोग्गलकरणे पण्णत्ते? गोयमा ! पंचविहे पोग्गलकरणे पण्णत्ते, तंजहा- वण्णकरणे, गंधकरणे, रसकरणे, फासकरणे,संठाणकरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદગલ કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પુદ્ગલના કરણના પાંચ પ્રકાર છે. યથા- વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શકરણ અને સંસ્થાનકરણ. | ७ वण्णकरणे णं भंते !कइविहे पण्णत्ते?
गोयमा !पंचविहे पण्णत्ते,तंजहा-कालवण्णकरणे जावसुक्किल्लवण्णकरणे। एवं भेदो- गंधकरणे दुविहे, रसकरणे पंचविहे, फासकरणे अट्ठविहे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વર્ણકરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વર્ણકરણના પાંચ પ્રકાર છે. યથા– કૃષ્ણવર્ણકરણ યાવત શુક્લવર્ણકરણ. આ રીતે પુદ્ગલકરણના વર્ણાદિના ભેદોનું કથન કરવું. તે અનુસાર બે પ્રકારના ગંધ કરણ, પાંચ પ્રકારના રસકરણ અને આઠ પ્રકારના સ્પર્શકરણ છે. |८ संठाणकरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! पंचविहे पण्णत्ते, तंजहापरिमंडलसंठाणकरणे जाव आयत संठाण करणे ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનકરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસ્થાનકરણના પાંચ પ્રકાર છે. યથા– પરિમંડલ સંસ્થાનકરણ યાવત આયત સંસ્થાન કરણ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પુગલ કરણનું નિરૂપણ છે. તેના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ અજીવ સંસ્થાન તે ૨૫ ભેદ છે. શાસ્ત્રકારે પૂર્વ સૂત્રોમાં જીવ કરણનું સ્વરૂપ દર્શાવી અહીં પુદ્ગલ કરણનું સ્વરૂપ દર્શાવ્યું છે. કરણ અને નિવૃત્તિમાં તફાવત– ઉદ્દેશક-૮માં નિવૃત્તિનું સ્વરૂપ અને તેના ભેદ પ્રભેદોનું દર્શન કરાવ્યું છે. પ્રસ્તુત નવમા ઉદ્દેશકમાં કરણનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદો દર્શાવ્યા છે. બંનેના ભેદ-પ્રભેદમાં ઘણી સમાનતા છે. તેમ છતાં તેના સ્વરૂપમાં ભિન્નતા છે. કરણ એટલે ક્રિયા તે વ્યુત્પત્તિ અનુસાર કરણ પણ ક્રિયા સ્વરૂપ છે અને નિવૃત્તિ એટલે નિષ્પત્તિ, ઉત્પત્તિ થવી. તે પણ ક્રિયા સ્વરૂપ છે પરંતુ કરણ તે ક્રિયાનો પ્રારંભ છે અને નિવૃત્તિ તે ક્રિયાની પૂર્ણતા છે. આ રીતે બને ક્રિયા સ્વરૂપ છે, તેમ છતાં તેના સ્વરૂપમાં ભિન્નતા છે. તે ઉપરાંત નિવૃત્તિમાં જીવ પરિણામોની નિયમા છે. જ્યારે કરણમાં પૌગલિક સંયોગની નિયમ છે. સાધનરૂપ કરણ જીવથી સર્વથા ભિન્ન પણ હોય શકે છે. જેમ કે શસ્ત્ર, અસ્ત્ર વગેરે સાધનો. તેમજ પૌદ્ગલિક કરણ-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અજીવ સંસ્થાન વગેરે જડ સ્વરૂપ છે. જ્યારે નિવૃત્તિનો કોઈ પણ ભેદ જીવથી સર્વથા ભિન્ન નથી. તેમાં વર્ણાદિ નિવૃત્તિનું જ કથન છે, તેમાં જીવ શરીરના જ વર્ણાદિનું ગ્રહણ કર્યું છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સ્ત્ર-૪
આ રીતે જોતાં કરણ અને નિવૃત્તિમાં અનેક પ્રકારે ભિન્નતા પ્રતીત થાય છે અર્થાત્ હાર સંખ્યામાં, દ્વારોમાં અને ભેદાનુભેદમાં પણ તફાવત છે. જેમ કે નિવૃત્તિમાં વેદ નથી, કરણમાં કર્મ નથી, નિવૃત્તિમાં સંસ્થાન છ હોય અને કરણમાં પાંચ જ હોય, ઇત્યાદિ.
નિવૃત્તિ અને કરણના હાર અને તેની સંખ્યા :–
ક્રમ નિવૃત્તિ નામ
સંખ્યા
૫૧૪
૧
૨
૩
૪
૫
S
૭
* × Ø » ૐ થ્રુ ર
૧૩
૧૬
૧૮
જીવ
કર્મ
શરીર
સર્વેન્દ્રિય
ભાષા
મન
કાય
વદ-૪ સંસ્થાન
# X | Y દુરુ
૫
८
૫
૫
૪
૪
૪
૨૦૫+૨+૫-૮)
S
૪
S
૩
૫
૩
૩
૨
૮૭
ક્રમ
૧
ર
૩
૪
ૐ બ છે × 9 ? ?
૯
૧૧
કરણ નામ
ત્પાદિકણ
શરીરકરણ
ઇન્દ્રિય
ભાષા
મન
કાય
સમાન
સા
વૈયા
દૃષ્ટિ
વેદ
પ્રાણ નિપાત
પુદ્ગલ
કુલ
|| શતક ૧૯/૯ સંપૂર્ણ |
૫
૫
૫
૪
૪
૪
સંખ્યા
૩
૩
૫ એકેન્દ્રિયાદિ.
૫ ભેદ વાદ
૨૫ પ્રભેદ છે.
યથા—
વર્ણ-૫, ગંધ-ર રસ–૫, સ્પર્શ−૮
સંસ્થાન-પ
८०
Page #579
--------------------------------------------------------------------------
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૧૦
છ OS
શતક-૧૯ : ઉદ્દેશક-૧૦
વનચર સુર
૫૧૫
RO YOG
વાણવ્યંતર દેવોનો આહાર :
१ वाणमंतरा णं भंते ! सव्वे समाहारा ? एवं जहा सोलसमसए दीवकुमारुद्देसओ નાવિિક્રય ત્તિ ૫ સેવ મતે ! એવું તે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! સર્વ વાણવ્યંતર દેવો સમાન આહારવાળા હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! શતક-૧૬/૧૧ દ્વીપકુમારોદ્દેશક અનુસાર યાવત્ અલ્પર્ધિક છે, ત્યાં સુધી જાણવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I
વિવેચન :
વાણવ્યંતર દેવો વન વગેરે શૂન્ય પ્રદેશમાં વિશેષતયા સંચરણ કરે છે તેથી તેઓ વનચરસુર– વનોમાં સંચરણ કરનારા દેવો કહેવાય છે.
|| શતક ૧૯/૧૦ સંપૂર્ણ ॥
|| શતક ૧૯ સંપૂર્ણ ॥
પ્રસ્તુત ઉદ્દેશકના વિષયનું વિસ્તૃત વર્ણન શતક-૧૬/૧૧માં છે. તેનો પ્રશ્ન આ પ્રમાણે છે– શું સર્વ વાણવ્યંતર દેવો સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન શ્વાસોચ્છ્વાસવાળા છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે તેમ શક્ય નથી. ત્યાર પછી તેની લેશ્યા, મહર્દિક, અલ્પર્ધિક આદિ વિષયક વર્ણન છે. તે સર્વ શતક-૧૬/૧૧થી જાણવું.
Page #580
--------------------------------------------------------------------------
________________
[૫૧૬]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ | જે પરિચય
જે આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયોનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છેપ્રથમ ઉદ્દેશકમાં બેઇન્દ્રિય આદિ ત્રસ જીવોમાં શરીરબંધ, આહાર, શ્યા, દષ્ટિ, આદિ બાર દ્વારથી વિષયની વિચારણા કરી છે. બીજ ઉદેશકમાં આકાશના પ્રકાર, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની અવગાહના તથા ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના વિવિધ પર્યાયવાચક શબ્દોની પ્રરૂપણા છે. ત્રીજા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાન, ચાર પ્રકારની બુદ્ધિ; અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા; ઉત્થાનાદિ; નારકત્વ, દેવત્વ, મનુષ્યત્વ આદિ; અષ્ટવિધ કર્મ, છ વેશ્યા, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, બે ઉપયોગ આદિનું વર્ણન છે. ધર્મ આત્મરૂપ છે; તે આત્માથી અન્યત્ર (પુદ્ગલમાં) પરિણત થતા નથી, તે વિષયનું તથા ગર્ભગત જીવોની વર્ણાદિ પર્યાયોનું ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. ચોથા ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક પાંચ ઇન્દ્રિયોના ઉપચયનું નિરૂપણ છે. પાંચમા ઉદ્દેશકમાં પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિષયક પરમાણુ ચતુષ્ટયનું વિવિધ પ્રકારે વર્ણન છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવો મારણાંતિક સમુઠ્ઠાત કરીને એક લોકાંતથી બીજા લોકાંત પર્યંતના ગમે તે સ્થાનના અંતરાલમાં ઉત્પન્ન થાય છે, ત્યારે શું પહેલાં આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે કે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે? ઇત્યાદિ પ્રશ્નોનું સમાધાન છે. સાતમા ઉદ્દેશકમાં ચોવીસ દંડકોમાં અષ્ટવિધકર્મોના ત્રિવિધ બંધનું નિરૂપણ છે. આઠમા ઉદ્દેશકમાં કર્મભૂમિ અને અકર્મભૂમિના પ્રકાર; ભરત, ઐરવત ક્ષેત્રમાં થતું કાલપરિવર્તન; મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિતકાલ; કર્મભૂમિના ક્ષેત્રમાં ધર્મનું અસ્તિત્વ; ભરત-ઐરાવતક્ષેત્રમાં ચોવીસ તીર્થકરો; તેનો શાસનકાલ; શાસન વિચ્છેદકાલ તેમજ તીર્થ અને તીર્થકરાદિ વગેરે વિષયોનું વર્ણન છે. નવમા ઉદેશકમાં ચારણ મુનિના બે ભેદ– જંઘાચારણ અને વિદ્યાચારણનું સ્વરૂપ, તેમનું ઉડવાનું સામર્થ્ય, તેની ગતિની તીવ્રતાનું સામર્થ્ય, ગતિનો વિષય અને અંતમાં તે બંનેની આરાધના-વિરાધનાનું નિરૂપણ છે. દશમા ઉદ્દેશકમાં ચોવીસ દંડકવર્તી જીવોમાં સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય; આત્મોપક્રમ, આત્મઋદ્ધિ, આત્મકર્મ આદિ દ્વારા થતું જીવનું ઉદ્વર્તન; ચોવીસ દંડકો અને સિદ્ધોમાં કતિસંચિત, અતિસંચિત અને અવકતવ્યસંચિત સંખ્યા વગેરે વિષયોનું પ્રતિપાદન છે.
Page #581
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૧
૫૧૭
છે
શતક-ર૦ઃ ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ છે. * વિકસેન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી છે. તે જીવોને પ્રત્યેક નામ કર્મનો ઉદય હોવાથી તે જીવો સાથે મળીને એક શરીર બાંધતા નથી પરંતુ પૃથક પૃથક શરીર બાંધે છે. પૃથક-પૃથક આહાર ગ્રહણ કરી તેનું પૃથક-પૃથક પરિણમન કરે છે. તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગદર્શન હોવાથી બે દષ્ટિ, બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તે જીવો ત્રસ નાડીમાં જ હોવાથી અવશ્ય છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. તે જીવોને વેશ્યા-૩, યોગ-ર, ઉપયોગ-૨, બે ગતિમાંથી ઉત્પત્તિ અને બે ગતિમાં ગમન થાય છે. * વિકલેન્દ્રિય જીવોને મન ન હોવાથી તેને આહાર સંબંધી, ઇષ્ટાનિષ્ટ–સ્પર્શ, રસ આદિના વેદન સંબંધી વિશેષ પ્રકારનું જ્ઞાન નથી. તેમ છતાં તે આહાર ગ્રહણ કરે છે અને સ્પર્શાદિનું વેદન કરે છે. * પંચેન્દ્રિય જીવો પણ પ્રત્યેક શરીરી હોવાથી પૃથક-પૃથકુ શરીર બાંધે છે. તેના સંજ્ઞી અને અસંજ્ઞી બે પ્રકાર છે. સંજ્ઞી જીવોમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને જ્ઞાન હોય શકે છે. જ્યારે અસંજ્ઞી જીવોમાં વિશેષ જ્ઞાન નથી. તેમ છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયનું વેદન કરે છે. * સંજ્ઞી જીવો સંયમમાં સ્થિત થાય તો પાપથી નિવૃત્ત થઈ શકે છે અને અસંજ્ઞી જીવો પાપથી નિવૃત્ત થઈ શકતા નથી.
આ રીતે પ્રત્યેક જીવો પોતાના પૂર્વકૃત કર્મો પ્રમાણે ઋદ્ધિને પ્રાપ્ત કરે છે અને પોતાની યોગ્યતા પ્રમાણે તેનો ભોગવટો કરે છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૧
દ્વીન્દ્રિય
ઉદ્દેશકોનાં નામ :| १ बेइंदिय मागासे, पाणवहे उवचए य परमाणू ।
अंतर बंधे भूमी, चारण सोवक्कमा जीवा ॥ ભાવાર્થ:- આ શતકના દસ ઉદ્દેશકોનાં નામ આ પ્રમાણે છે– (૧) બેઇન્દ્રિય (૨) આકાશ (૩) પ્રાણિવધ (૪) ઉપચય (૫) પરમાણુ (૬) અંતર (૭) બંધ (૮) ભૂમિ (૯) ચારણ અને (૧૦) સોપક્રમ જીવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર ગાથામાં ઉદ્દેશકોનાં નામ તેના મુખ્ય તથા આદ્ય વિષયના આધારે છે. (૧) વેવિય-પ્રારંભમાં બેઇન્દ્રિય જીવોની ઋદ્ધિનું કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ બેઈન્દ્રિય છે. (૨) માને -પ્રારંભમાં આકાશ દ્રવ્યના પ્રકારનું નિરૂપણ હોવાથી બીજા ઉદ્દેશકનું નામ આકાશ છે. (૩) પગવાઈ :- જીવની વૈભાવિક અને સ્વાભાવિક પર્યાયોના કથનમાં પ્રાણાતિપાતનું કથન પ્રથમ હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પ્રાણવધ છે. (૪) ૩૧૫ - ઇન્દ્રિયોપચયનું પ્રતિપાદન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ઉપચય છે. (૫) પરમાણુ - આ વિષય પરમાણુ સંબંધી હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ પરમાણુ છે. (૬) અંતર :- રત્નપ્રભા આદિ પૃથ્વીઓના અંતરાલમાં સ્થાવર જીવોની ઉત્પત્તિ અને આહારનું કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ અંતર છે. (૭) વંધ:-બંધ વિષયક નિરૂપણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ બંધ છે. (૮) ધૂન - કર્મભૂમિ-અકર્મભૂમિ સંબંધી વર્ણન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ ભૂમિ છે. (૯) વારા :- ચારણ મુનિઓ વિષયક વિસ્તૃત વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ચારણ છે. (૧૦) સોવખ્યા -પ્રારંભમાં સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્યનું પ્રતિપાદન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ સોપક્રમ છે. વિકલેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ - |२ रायगिहे जाव एवं वयासी- सिय भंते ! जाव चत्तारि पंच बेइंदिया
Page #583
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧
[ ૫૧૯] एगयओसाहारणसरीरंबंधति, बंधित्तातओ पच्छा आहारैति वा परिणामति वा सरीरंवा વતિ ?
- गोयमा ! णो इणढे समढे । बेइंदिया णं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयसरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारेति वा परिणाम॑ति वा सरीरं वा बंधति।। ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ બેઇન્દ્રિય જીવો(કાર્પણ કાયોગથી આહાર ગ્રહણ કરીને, પરિણાવીને) એક સાથે મળી શું સાધારણ શરીર બાંધે છે અર્થાત્ બધા વચ્ચે એક શરીર બનાવે છે? તે શરીર બનાવીને પછી (જીવન પર્યત) તે સાધારણ શરીર દ્વારા આહાર કરે છે? આહાર પરિણાવે છે અને શરીર બંધ કરે છે અર્થાત્ શરીર પૃષ્ટ કરતા રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ થતું નથી. તે બેઇન્દ્રિયના જીવો પૃથક પૃથક્ આહાર કરનારા અને પરિણમાવનારા છે અર્થાત્ પૃથક પૃથક આહાર કરી, પરિણમાવીને પોત-પોતાના ભિન્ન-ભિન્ન શરીરનો બંધ કરે છે. શરીર બનાવ્યા પછી પોત-પોતાના તે શરીર દ્વારા (જીવન પર્યત) આહાર ગ્રહણ કરે છે, પરિણાવે છે અને શરીરને પુષ્ટ કરતાં રહે છે. | ३ तेसिणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ?
गोयमा !तओलेस्साओपण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा,णीललेस्सा, काउलेस्सा। एवं जहा एगूणवीसइमे सए तेउकाइयाणं जावउव्वद्वृति । णवरं सम्मदिट्ठी वि मिच्छादिट्ठी वि, णो सम्मामिच्छादिट्ठी,दोणाणा, दो अण्णाणा णियम, णो मणजोगी, वयजोगी वि, कायजोगी वि, आहारोणियमंछद्दिसिं।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે?
ઉત્તર- હે ગૌતમ!ત્રણ વેશ્યાઓ છે, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. શતક- ૧૯/૩માં અગ્નિકાયના વિષયમાં જે કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ તે સર્વ કથન કરવું યાવત્ બેઇન્દ્રિયાદિ જીવો, મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે, અહીં બેઇન્દ્રિયના વર્ણનમાં વિશેષતા એ છે કે બેઇન્દ્રિય જીવો સમ્યગુદષ્ટિ પણ હોય છે અને મિથ્યાદષ્ટિ પણ હોય છે પરંતુ મિશ્ર દષ્ટિ હોતા નથી, તેને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તેને મનોયોગ નથી પણ વચનયોગ અને કાયયોગ હોય છે. તે અવશ્ય છ દિશાનો આહાર કરે છે. | ४ तेसिणं भंते ! जीवाणं एवं सण्णा इवा पण्णा इवा मणे इ वा वई इवा-- अम्हे णंइट्ठाणिढे रसे इट्ठाणिढे फासे पडिसंवेएमो?
___ गोयमा ! णो इणढे समढे, पडिसंवेदंति पुण ते । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई । सेसंतंचेव, एवं तेइंदिया वि । एवं चउरिंदिया वि, णाणत्तं इदिएसु, ठिईए य । सेसंतंचेव । ठिई जहा पण्णवणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને અમે “ઇષ્ટ અને અનિષ્ટ રસનો તથા ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શનો
Page #584
--------------------------------------------------------------------------
________________
પર૦
શ્રી ભગવતી સૂત્ર–૪
અનુભવ કરીએ છીએ,’’ તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અથવા વચન હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. તેને તેવી સંજ્ઞા વગેરે હોતા નથી પરંતુ તે રસાદિનું સંવેદન કરે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. શેષ પૂર્વવત્ જાણવું. આ જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ ઇન્દ્રિયોમાં અને સ્થિતિમાં અંતર છે. શેષ પૂર્વવત્ જાણવું. સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર જાણવી જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વિકલેન્દ્રિય જીવોનું કથન બાર દ્વારથી કર્યું છે. બાર દ્વાર શતક-૧૯ અનુસાર છે.
(૧) વિકલેન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી હોવાથી તે બે, ત્રણ, ચાર જીવો મળીને સાધારણ શરીર બાંધતા નથી, તે જીવો સદાય પૃથક્પૃથક્ શરીર બાંધે છે. (૨) તેમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી તેથી પ્રથમ ત્રણ લેશ્યા હોય છે. (૩) તેની અપર્યાપ્તા-વસ્થામાં સાસ્વાદન સમકિત હોવાથી સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે. (૪) બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. (૫) વચનયોગ અને કાયયોગ, આ બે યોગ હોય છે. (૬) સાકાર અને અનાકાર બે ઉપયોગ હોય છે. (૭) તે જીવો ત્રસ હોવાથી ત્રસનાલમાં જ રહે છે તેથી અવશ્ય છ દિશાનો આહાર કરે છે (૮) અવિરતિના પરિણામ હોવાથી ૧૮ પાપસ્થાનમાં સ્થિત છે. (૯) મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાંથી આવે છે. (૧૦) બેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ-૧૨ વર્ષ, તેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-૪૯ દિન, ચૌરેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છમાસની છે. (૧૧) પ્રથમના ત્રણ સમુદ્દાત હોય છે. (૧૨) મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિમાં જાય છે. પંચેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ
--
५ सिय भंते! जावचत्तारि पंच पंचिंदिया एगयओ साहारणं सरीरं बंधति, पुच्छा? गोमा ! जहा इंदियाणं, णवरं - छल्लेसाओ, दिट्ठी तिविहा वि, चत्तारि णाणा तण अण्णाणा भयणाए, तिविहो जोगो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કદાચિત્ બે, ત્રણ, ચાર અથવા પાંચ પંચેન્દ્રિય જીવો સાથે મળીને સાધારણ શરીર બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિયોની સમાન સંપૂર્ણ વર્ણન જાણવું. વિશેષતા એ છે કે તેમાં છ લેશ્યા અને ત્રણ દષ્ટિ હોય છે; ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી(વિકલ્પ) હોય છે તથા ત્રણ યોગ હોય છે. ६ तेसि णं भंते! जीवाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा अम्हे ण आहारमाहारेमो ?
गोयमा ! अत्थेगइयाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा - अम्हे णं आहारमाहारेमो | अत्थेगइयाणं णो एवं सण्णा इ वा जाव वई इ वा - अम्हे णं आहारमाहारेमो, आहारैति पुण ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે પંચેન્દ્રિય જીવોને ‘અમે આહાર ગ્રહણ કરીએ છીએ,’ તે પ્રકારની
Page #585
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૧
| પ૨૧ ]
સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવોને (સંજ્ઞી જીવોને) “અમે આહાર કરીએ છીએ,” તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે અને કેટલાક જીવોને(અસંજ્ઞી જીવોને) “અમે આહાર ગ્રહણ કરીએ છીએ.” એવી સંજ્ઞા યાવતુ વચન હોતા નથી, તો પણ તે આહાર તો ગ્રહણ કરે જ છે.
७ तेसिणं भंते ! जीवाणं एवं सण्णा इ वा जाव वई इवा- अम्हे णंइट्ठाणिढे सद्दे, इट्ठाणिढे रूवे, इट्ठाणिढे गंधे, इट्ठाणिढे रसे, इट्ठाणिढे फासे पङिसंवेदेमो?
गोयमा ! अत्थेगइयाणं एवं सण्णा इ वा जाव वई इवा- अम्हे णंइट्ठाणिढे सद्दे जावइट्टाणिढेफासेपडिसंवेदेमो, अत्थेगइयाणंणो एवं सण्णा इवा जाववई इवा-अम्हे णं इट्टाणिढे सद्दे जावइट्ठाणिढे फासे पडिसंवेदेमो, पडिसंवेदेति पुणते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું તે પંચેન્દ્રિય જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ,” તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! “અમે ઇષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ.” તેવી સંજ્ઞા યાવત વચન કેટલાક પંચેન્દ્રિય જીવોને હોય છે અને કેટલાક પંચેન્દ્રિય જીવોને હોતા નથી. તો પણ તે શબ્દ આદિનું સંવેદન તો કરે જ છે. |८ तेणं भंते ! जीवा किं पाणाइवाए उवक्खाइज्जति, पुच्छा?
गोयमा ! अत्थेगइया पाणाइवाए वि उवक्खाइज्जति जाव मिच्छादसण-सल्ले वि उवक्खाइज्जति, अत्थेगइया णो पाणाइवाए उवक्खाइज्जति जावणो मिच्छादसणसल्ले उवक्खाइज्जति । जेसि पिणं जीवाणं ते जीवा एवमाहिज्जति तेसिं पिणं जीवाणं अत्थेगइयाणं विण्णाए णाणत्ते, अत्थेगइयाणं णो विण्णाए णाणत्ते । उववाओ सव्वओ जावसव्वट्ठसिद्धाओ, ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । छस्समुग्घाया केवलिवज्जा, उव्वट्टणा सव्वत्थ गच्छति जावसव्वट्ठसिद्धे इ, सेसं जहा વેલિયા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પંચેન્દ્રિય જીવો, પ્રાણાતિપાત (જીવ હિંસા)માં સ્થિત કહેવાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! તે પંચેન્દ્રિય જીવોમાં કેટલાક જીવો પ્રાણાતિપાત યાવતું મિથ્યાદર્શનશલ્યમાં સ્થિત છે. એ પ્રમાણે કહેવાય છે અને કેટલાક જીવો પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યમાં સ્થિત નથી, એ પ્રમાણે કહેવાય છે. તે પંચેન્દ્રિય જીવો જે જીવોની હિંસા આદિ કરે છે, તે જીવોમાંથી કેટલાક જીવોને અમે વધ્ય છીએ, આ અમારા વધક(મારનાર) છે.” આ પ્રકારનું જ્ઞાન હોય છે અને કેટલાક જીવોને આ પ્રકારનું જ્ઞાન હોતું નથી.
પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ સર્વ જીવોમાંથી યાવત સર્વાર્થસિદ્ધમાંથી પણ થાય છે. તેની સ્થિતિ
Page #586
--------------------------------------------------------------------------
________________
[ પ૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. પંચેન્દ્રિય જીવોમાં કેવળી સમુદ્યાત સિવાયછ સમુદ્યાત હોય છે. તે મરીને સર્વત્ર યાવતુ સર્વાર્થસિદ્ધ પર્યત જાય છે. શેષ કથન બેઇન્દ્રિયોની સમાન જાણવું જોઈએ. | ९ एएसि णं भंते ! बेइंदियाणं जावपंचिंदियाण यकयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, તેનાથી ચોરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે અને તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પંચેન્દ્રિય જીવોનું કથન બાર દ્વારોના માધ્યમથી કર્યું છે. પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે.
(૧) સ્યાદ્વાર– પંચેન્દ્રિય જીવોને પણ પ્રત્યેક નામકર્મનો ઉદય હોવાથી સાધારણ શરીર બાંધતા નથી, (૨) ચારે ય ગતિના જીવોની અપેક્ષાએ લેશ્યા-છ, (૩) દષ્ટિ-ત્રણ, (૪) જ્ઞાનાજ્ઞાન-ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન(કેવળજ્ઞાન અનિદ્રિયને થતું હોવાથી કેવળજ્ઞાન છોડીને શેષ ચાર જ્ઞાન.) (૫) યોગ-ત્રણ (૬) ઉપયોગ-બે, (૭)કિમાહાર-છ દિશાઓ, (૮) પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનમાં સ્થિત ત્રણે ય પ્રકારના જીવો હોય છે. સંત જીવો અઢાર પાપસ્થાનથી વિરત છે. સંયતાસંયમ જીવો એક દેશથી વિરત છે. અસંયત જીવો અવિરત છે, (૯) ઉત્પત્તિ ચારે ગતિમાંથી, (૧૦) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ, (૧૧) સમુદ્યાત-છ છે.(કેવળી સમુદ્યાત અનિદ્રિયને હોય છે તેથી તેને છોડીને), (૧૨) ઉદ્વર્તન-ચારે ગતિમાં જાય છે. વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં બાર હાર:કમ હાર વિકલકિય જીવો
પંચેન્દ્રિય જીવો ચાતું
અનેક જીવો મળીને શરીર બાંધતા નથી. | પ્રત્યેક શરીરી
પ્રત્યેક શરીરી છે. લેશ્યા પ્રથમ ત્રણ
છ વેશ્યા સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ
ત્રણ દષ્ટિ જ્ઞાનાજ્ઞાન બે જ્ઞાન, બે અજ્ઞાન
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન વચનયોગ, કાયયોગ
ત્રણ યોગ
યોગ
Page #587
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક-૧
_
| પ૨૩ ]
કમ | હાર
| ઉપયોગ કિમાહાર(દિશા) પ્રાણાતિપાતાદિ ઉપપાત
વિકસેન્દ્રિય જીવો બે ઉપયોગ છ દિશાનો આહાર ૧૮ પાપસ્થાનમાં સ્થિત–અવિરત. મનુષ્ય, તિર્યંત બે ગતિમાંથી બેઈ. ૧૨ વર્ષ, તેઈ. ૪૯ દિન, ચૌરે. છ માસ પ્રથમ ત્રણ બે ગતિમાં
પંચેન્દ્રિય જીવો બે ઉપયોગ છ દિશાનો આહાર સંયત, સંયતાસંયત, અસંયત ચાર ગતિમાંથી જ. અંત, ઉ. ૩૩ સાગરો. પ્રથમ છ કેવળી સમુ. છોડીને ચાર ગતિમાં
સ્થિતિ
સમુદ્યાત ઉદ્વર્તના
છે શતક ૨૦/૧ સંપૂર્ણ
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૨૪
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ઃ ઉદ્દેશક-ર જે સંક્ષિપ્ત સાર
જે
જે
કે આ ઉદેશકમાં આકાશના ભેદ, લોકના વિવિધ ક્ષેત્રોમાં તેની વ્યાપ્તતા અને પંચાસ્તિકાયના પર્યાયવાચી શબ્દો વગેરેનું પ્રતિપાદન છે. * આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમ છતાં તેના આધેય ભૂત દ્રવ્યોની અપેક્ષાએ તેના બે ભેદ થાય છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્થિત છે તેને લોકાકાશ કહે છે અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહે છે. * સંપૂર્ણ લોકધર્માસ્તિકાયને સંપૂર્ણપણે અવગાહિત કરીને સ્થિત છે કારણ કે ધર્માસ્તિકાય લોકપ્રમાણ અખંડ દ્રવ્ય છે. * અધોલોક ધર્માસ્તિકાયના કંઈક અધિક અર્ધભાગને, ઊર્ધ્વલોક કંઈક ન્યુન અર્ધભાગને અને તિરછોલોક અસંખ્યાતમા ભાગને અવગાહિત કરીને રહેલો છે. આ રીતે સર્વ સ્થાનોની અવગાહના શતક-૨/૧૦ અનુસાર જાણવી. * એક જ શબ્દ અનેક અર્થનો, અનેક વસ્તુનો વાચક બની શકે છે. તે જ રીતે વસ્તુના અનંત ગુણો હોવાથી, એક જ વસ્તુ અનેક શબ્દથી વાચ્ય બની શકે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં પંચાસ્તિકાયના અનેક પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું છે. * ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિશીલ જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક બને છે તેથી તેને ધર્માસ્તિકાય કહે છે. * જીવ અને પુદગલને સ્થિર થવામાં સહાયક બને તે અધમસ્તિકાય છે. * જ્યાં સર્વ પદાર્થો પોત પોતાના સ્વભાવમાં સ્થિત થઈ શકે તેવું આધારભૂત દ્રવ્ય આકાશાસ્તિકાય છે. તેની વિશેષતાને અનુલક્ષીને ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાયસ વગેરે અનેક તેના પર્યાયવાચી નામો છે. * જગતમાં રહેલા સમસ્ત આત્માઓનો સમૂહ જીવાસ્તિકાય કહેવાય છે. આત્મા અનંતગુણોનો ધારક છે. તેની કર્મસહિત અને કર્મમુક્ત અવસ્થાને અનુલક્ષીને તેના માટે અનેક પર્યાયવાચી શબ્દો પ્રયુક્ત થાય છે, જેમાં સ્વયંભૂ, આત્મા, માનવ વગેરે શબ્દો તેની શુદ્ધાવસ્થાને પ્રગટ કરે છે જ્યારે હિંડક, રંગણ, પુદ્ગલ, જંતુ આદિ શબ્દો તેની કર્મસહિતની અવસ્થાને પ્રગટ કરે છે. કે જેમાં પૂરણ અને ગલનનો સ્વભાવ હોય તે પુલ સમૂહને પુદગલાસ્તિકાય કહે છે. તેના મુખ્ય બે પ્રકાર છે– પરમાણ અને સ્કંધ. સ્કંધમાં દ્ધિપ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી આદિ અનંત ભેદ થાય છે.
આ રીતે પંચાસ્તિકાય માત્રના વર્ણનથી આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદેશક-૨
_.
[ પ૨૫ |
શતક-ર૦: ઉદ્દેશક-ર
આકાશ
આકાશના ભેદwભેદ:| १ कइविहे णं भंते ! आगासे पण्णत्ते? गोयमा !दुविहे आगासे पण्णत्ते, तंजहालोगागासेय अलोगागासेय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! બે પ્રકાર છે. યથાલોકાકાશ અને અલોકાકાશ. | २ लोगागासे णं भंते ! किं जीवा, जीवदेसा, पुच्छा? गोयमा ! जहा बिइयसए अत्थिउद्देसे तह चेव इह वि आलावगो भाणियव्वं । जाव
धम्मत्थिकाए णं भंते ! केमहालए पण्णत्ते? गोयमा !लोए लोयमेत्तेलोयप्पमाणे लोयफुडे लोयंचेव ओगाहित्ता णं चिट्ठइ । एवं जावपोग्गलत्थिकाए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશ જીવરૂપ છે કે જીવદેશરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૨/૧૦ના “અસ્તિ' ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ આલાપક(વર્ણન કથન) અહીં પણ જાણવું જોઈએ. યાવ
પ્રશ્ન- હે ભગવનું ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલું મોટું છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાય દ્રવ્ય લોકરૂપ, લોકમાત્ર, લોક પ્રમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહિત કરીને સ્થિત છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયનું સંપૂર્ણ કથન શતક-ર/૧૦ અનુસાર કરવું જોઈએ. વિવેચન : -
આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેમ છતાં જીવ-જીવાદિ આધેયભૂત વસ્તુની અપેક્ષાએ તેના બે ભેદ થાય છે. જેટલા આકાશક્ષેત્રમાં જીવાજીવાદિ દ્રવ્યો સ્થિત છે તે લોકાકાશ અને તે સિવાયના ભાગને આલોકાકાશ કહે છે. અહીં શતક-૨/૧૦ની ભલામણ છે. ત્યાં અસ્તિકાયોની પ્રમુખતાથી કથન છે અને અહીં આકાશ ઉદ્દેશક હોવાથી આકાશની પ્રમુખતાથી કથનનો પ્રારંભ છે. બંને વર્ણનોમાં અન્ય કોઈ તફાવત નથી. અધોલોકાદિમાં ધર્માસ્તિકાયાદિની અવગાહના :| ३ अहेलोए णं भंते ! धम्मत्थिकायस्स केवइयं ओगाढे ? गोयमा ! साइरेगं अद्धं ओगाढे । एवं एएणं अभिलावेणं जहा बिइयसए जाव
Page #590
--------------------------------------------------------------------------
________________
પરદ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ईसिपब्भाराणं भंते ! पुढवी लोगागासस्स किं संखेज्जइभागंओगाढा, पुच्छा? गोयमा! णो संखेज्जइभागं ओगाढा, असंखेज्जइभागं ओगाढा, णो संखेज्जेभागे ओगाढा, णो असंखेजे भागे ओगाढा, णो सव्वलोयं ओगाढा । सेसंतंचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક, ધર્માસ્તિકાયના કેટલા ભાગને અવગાહિત કરીને સ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! કંઈક અધિક અર્ધભાગને અવગાહિત કરીને સ્થિત છે. આ રીતે આ સંપૂર્ણ અભિલાષ(કથન) શતક-૨/૧૦ અનુસાર જાણવું જોઈએ. યાવત
પ્રશ્ન- હે ભગવન્! ઈષત્નાભારા પૃથ્વી શું લોકાકાશના સંખ્યાતમાં ભાગ અથવા અસંખ્યાતમાં ભાગને અવગાહિત કરીને રહેલી છે?
ઉત્તર- હે ગૌતમ ! લોકાકાશના સંખ્યાતમા ભાગને અવગાહિત કર્યો નથી. પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કર્યો છે. સંખ્યાત અને અસંખ્યાત ભાગોને અવગાહિત કર્યા નથી અને સર્વલોકને પણ અવગાહિત કર્યા નથી, શેષ વર્ણન શતક-૨/૧૦ અનુસાર જાણવું. વિવેચનઃ
અધોલોકનું પ્રમાણ સાત રજ્જથી કંઈક અધિક છે. તેથી તે કંઈક અધિક અર્ધભાગને અવગાહિત કરીને સ્થિત છે. તિર્યગુલોક લોકના અસંખ્યાતમા ભાગને, ઊર્ધ્વલોક લોકના કંઈક ન્યૂન અર્ધભાગને, રત્નપ્રભાદિ પૃથ્વી, ઘનવાત, ઘનોદધિ, તનવાત આદિ લોકના અસંખ્યાતમા ભાગને, આકાશાન્તર સંખ્યામાં ભાગને અને ઈષત પ્રાશ્મારા પૃથ્વી લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરીને સ્થિત છે. તેનું વિસ્તૃત વર્ણન શતક-૨/૧૦ પ્રમાણે જાણવું. પંચાસ્તિકાયના પર્યાયવાચી નામ :| ४ धम्मत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता,तं जहा-धम्मेइ वा धम्मत्थिकाये इवा पाणाइवायवेरमणेइवा मुसावायरवेरमणे इवा एवं जावपरिग्गहवेरमणे इवा,कोहविवेगे इ वा जाव मिच्छादसणसल्लविवेगे इ वा, इरियासमिई इवा, भासासमिई इवा, एसणासमिई इवा, आयाणभंडमत्तणिक्खेवणासमिईइवा,उच्चास्पासवण-खेल-जल्ल सिंघाण-पारिद्धावणिया-समिई इवा, मणगुत्ती इवा, वइगुत्ती इवा, कायगुत्ती इवा, जेयावण्णे तहप्पगारा सव्वेते धम्मत्थिकायस्स अभिवयणा। શદાર્થ-ગમવયUT = પર્યાયવાચી નામ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા અર્થો(પર્યાયવાચી નામો) છે?
ઉત્તર- હે ગૌતમ ! અનેક અથો છે યથા- ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવતુ પરિગ્રહવિરમણ, ક્રોધ વિવેક યાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક(ત્યાગ), ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આયાણભંડમત્ત નિષ્ણવણિયા સમિતિ, ઉચ્ચાર-પ્રસવણ ખેલજલ્લ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, આ સર્વ તથા તેની સમાન અન્ય પણ
Page #591
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-२
ધર્માસ્તિકાયના અભિવચન–અર્થો છે. | ५ अधम्मत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता,तंजहा- अधम्मे इवा, अधम्मत्थिकाएइ वा,पाणाइवाएइवा जावमिच्छादसणसल्लेइवा,इरियाअसमिईइवा जावउच्चारपासवण खेल-जल्ल-सिंघाण-पारिट्ठावणिया-असमिई इवा,मणअगुत्ती इवा, वइअगुत्ती इवा, कायअगुत्ती इवा,जे यावण्णे तहप्पगारा सव्वेते अधम्मत्थिकायस्स अभिवयणा। भावार्थ :- प्रश्न- हे भगवन् ! अपमास्तियना 24॥ अर्थो (अभिवयन) छ ?
6२- गौतम! अनेक अर्थो छ. यथा-अधर्म, अधास्तिकाय, प्रातिपात यावत मिथ्याદર્શનશલ્ય, ઈર્યા અસમિતિ કાવત્ ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંઘાણ પરિઠાવણિયા સંબંધી અસમિતિ, મન અગુપ્તિ, વચન અગુપ્તિ, કાય અગુપ્તિ, આ સર્વ તથા તેની સમાન અન્ય પણ અધર્માસ્તિ- કાયના અનેક અભિવચન છે. ६ आगासत्थिकायस्सणं, पुच्छा?
गोयमा !अणेगा अभिवयणा पण्णत्ता,तंजहा-आगासेइवा,आगासत्थिकायेइवा, गगणेइवा,णभेइवा,समेइवा, विसमेइवा,खहे इवा, विहे इवा,वीयी इवा, विवरेइ वा, अंबरेइवा, अंबरसेइवा, छिडेइवा,झुसिरेइवा,मग्गेइवा, विमुहे इवा, अद्देइवा, (अट्टेइवा) वियद्देइवा,आधारेइवा,वोमेइवा,भायणेइवा,अंतरिक्खेइवा,सामेइवा, उवासंतरे इवा, अगमेइवा, फलिहेइवा, अणतेइ वा, जे यावण्णे तहप्पगारा सव्वेते आगासत्थिकायस्सअभिवयणा। भावार्थ:-प्रश्र-भगवन ! आशास्तिडायना 24 अर्थो छ?
612-गौतम! अनेमा छ. यथा-माश, आशस्तिकाय, गगन, नम, सम, विषभ, पह,विडायस, वीथि, विव२, अमर, अनरस(अमन-४१३पी रसनाथी प्राप्त थायत),छिद्र,शुषिर, भार्ग, विभुम, मई, व्यई, साधार, व्योम, मान, अंतरिक्ष, श्याम, अशान्त२, अगम, टि, अनन्त, આ સર્વ અને તેની સમાન અન્ય અનેક આકાશસ્તિકાયના અર્થો છે. | ७ जीवत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
उत्तर-गोयमा !अणेगा अभिवयणा पण्णत्ता,तंजहा- जीवेइवा,जीवत्थिकाये इवा, पाणे इवा, भूए इवा, सत्ते इवा, विण्णू इ वा, वेया इवा, चेया इवा, जेया इ वा. आया इवा. रंगणा इवा.हिंडए इवा.पोग्गले इवा.माणवे इवा.कत्ता इवा. विकत्ताइवा,जए इवा,जतु इवा,जोणी इवा,सयभूइवा, ससरीरी इवा,णायएइ वा, अंतरप्पा इवा, जे यावण्णे तहप्पगारा सव्वेते जीवत्थिकायस्स अभिवयणा । भावार्थ:- - भगवन् ! ®वास्तियन। 24॥ अर्थो छ ?
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! જીવાસ્તિકાયના અનેક અર્થો છે. યથા- જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, વેત્તા, ચેત્તા(પુગલોનો સંચય કરનાર) જેરા(કર્મશત્રુને જીતનાર) આત્મા, રંગણ(રાગયુક્ત) હિંડુક (ગમન કરનાર) પુદ્ગલ, માનવ(નવો નથી, પ્રાચીન, અનાદિ) કર્તા, વિકર્તા(વિવિધ કર્મો કરનાર), જગત (ગમનશીલ), જખ્ત, યોનિ(ઉત્પાદક), સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા, આ સર્વ અને તેની સમાન અન્ય અનેક જીવાસ્તિકાયના અભિવચનો છે. |८ पोग्गलत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
गोयमा !अणेगा अभिवयणा पण्णत्ता,तंजहा- पोग्गलेइवा, पोग्गलत्थिकायेइ वा, परमाणुपोग्गले इवा,दुपएसिएइवा, तिपएसिएइवा जावअसंखेज्जपएसिएइवा, अणंतपएसिए इवा, जे यावण्णे तहप्पगारा सव्वेतेपोग्गलत्थिकायस्स अभिवयणा ॥ સેવ મંતે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના કેટલા અર્થો છે?
ઉત્તર- હે ગૌતમ! પગલાસ્તિકાયના અનેક અર્થો છે. યથા- પુગલ, પુદ્ગલાસ્તિકાય, પરમાણુ પગલ, દ્ધિપ્રદેશી, ત્રિપ્રદેશી થાવત્ અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી, આ સર્વ તથા તેની સમાન અન્ય અનેક પુલાસ્તિકાયના અભિવચનો છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચાસ્તિકાયના અભિવચન–અર્થોનો ઉલ્લેખ કર્યો છે. fમવયT:-તે તે વસ્તુના વાચક શબ્દોને, પર્યાયવાચી શબ્દોને અભિવચન કહે છે.
ધર્માસ્તિકાયના પર્યાયવાચી નામો મુખ્યતયા બે છે. ધર્મ અને ધર્માસ્તિકાય. (૧) ધર્મ-ધારણ કરે તે ધર્મ. જીવ અને અજીવને ગમન ક્રિયામાં સહાયક થઈને ધારણ કરે, માટે તેને ધર્મ કહે છે. પ્રાણાતિપાત વિરમણ, સમિતિ વગેરેમાં જે ગમનાદિ ક્રિયાઓ થાય છે તેમાં ધર્માસ્તિકાય સહાયક બને છે તેથી તે ક્રિયાત્મક વ્રત, ગુપ્તિ વગેરેને ધર્માસ્તિકાયના અભિવચન કહ્યા છે. (૨) તે લોક પ્રમાણ વિશાલ પિંડરૂપ હોવાથી તેને અસ્તિકાય કહ્યું છે.
આ રીતે ધર્મ અને ધર્માસ્તિકાયના અર્થ બોધક સર્વ શબ્દો તેના અભિવચન છે. તેનાથી વિપરીત શબ્દો અધમસ્તિકાયના અભિવચન છે. આકાશાસ્તિકાય -આકાશ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–આ– મલાયા વિના ના સર્વેદ વચારીને- સ્વસ્વભાવ સમતે યત્રતવાળી શા = મર્યાદાપૂર્વક અથવા અભિવિધિપૂર્વક સર્વ પદાર્થ જ્યાં પોત-પોતાના સ્વભાવને પ્રાપ્ત થાય છે, તેને આકાશ કહે છે. તેના અર્થ સૂચક શબ્દોના અર્થ આ પ્રમાણે છેગગન જેમાં ગમનનો વિષય છે તે. નભ . જેમાં ‘ભા” અર્થાતુ દીપ્તિ ન હોય તે. નભાતિ - છદ્મસ્થના વિષયભૂત નથી તે. સમ - જેમાં નીચી અને ઊંચી જગ્યાનો અભાવ હોય તે સમ. વિષમ - છદ્મસ્થો જેની હદ પામી શકે નહીં તેવા દુર્ગમ હોવાથી તે વિષમ. બહ- ખનન-ખોદવા છતાં અને હાનિ-પ્રલય થવા છતાં પણ જે રહે છે તે ખહ. વિહાયસ - એક સ્થાનેથી અન્ય સ્થાને જતાં વિશેષતયા જેનો ત્યાગ કરાય છે તે. વિવર = વરણ-આવરણથી રહિત હોય તે. વીચિ = વિવિક્ત, અથવા પૃથક. પોતાના આધારે રહેલા સર્વ
Page #593
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૨
પ૨૯ |
દ્રવ્યોને જુદા જુદા સ્વરૂપે ધારણ કરી રાખે છે. અંબર - અમ્બ-જલ. તેને ઉત્પન્ન કરનાર. અમ્બરસ - જલરૂપ રસ જેમાંથી ઝરતો હોય તે. છિદ્ર - પોલાણ વાળું છે તે. શષિર - સમુદ્રાદિમાંથી જલનું શોષણ કરીને પુનઃ આપી દે તેને શુષિર કહે છે. માર્ગ = આકાશ સ્વયં પથરૂપ હોવાથી માર્ગ છે. વિમુખ - જેનું કોઈ મુખ ન હોય તે. અર્ધ - જેના પર અર્દન-ગમન થાય છે. વ્યર્ડ - વિશેષરૂપથી ગમન થાય છે. વ્યોમ - વિશેષરૂપે પક્ષીઓ અને મનુષ્યોનું જેમાં અવન-રક્ષણ થાય છે. ભાજન - સંસારના આશ્રયદાતા. અંતરિક્ષ - જેનો અંત મધ્યમાં દેખાય છે. શ્યામ - શ્યામવર્ણ હોવાથી શ્યામ. અવકાશાન્તર - અવકાશરૂપ છે તે. અગમ - લોકાલોકમાં વ્યાપક હોવાથી અથવા સ્વયં ગમન ક્રિયા રહિત હોવાથી અગમ છે. સ્ફટિક - સ્ફટિક સમાન સ્વચ્છ હોવાથી સ્ફટિક કહેવાય છે. અનત - અંત વિનાનું હોવાથી અનંત છે. જીવાસ્તિકાયના અભિવચનો - જીવ જે પ્રાણધારણ કરે છે, જીવે છે તેને જીવ કહે છે. જીવ શબ્દના અનેક અભિવચનો છે. તેમાંથી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ આદિ પ્રસિદ્ધ છે. તે જૈનશાસ્ત્રોના પારિભાષિક શબ્દો છે.
પ્રાણ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને પ્રાણ કહે છે. ભૂતવનસ્પતિને ભૂત કહે છે. જીવન પંચેન્દ્રિય-પ્રાણીઓને જીવ કહે છે. સત્ત્વ= પૃથ્વીકાયથી વાયુકાયને સત્ત્વ કહે છે. પ્રકારાન્તરથી તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે
પ્રાણ પ્રાણવાયુને અંદર લેવાના અને બહાર છોડવાના કારણે અર્થાત્ શ્વાસોચ્છવાસ લેવાના કારણે જીવને પ્રાણ કહે છે. ભૂત- ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવતો હોવાથી તેને ભૂત કહે છે. જીવ- જે જીવે છે, દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણને ધારણ કરે છે તેથી તેને જીવ કહે છે. સત્વ- શુભાશુભ કર્મોની સાથે સંબદ્ધ છે, શુભાશુભ કર્મ કરવામાં સમર્થ છે અને સત્તાવાળો છે. તેથી તેને શક્ત, સક્ત તેમજ સત્ત્વ કહે છે.
વિજ્ઞ- કડવો, કષાયેલો આદિ રસને તેમ જ સુખ દુઃખને જાણે છે તેથી તે વિજ્ઞ છે. વેત્તા- સુખ દુઃખનું વેદન કરે છે તેથી વેત્તા છે. ચેતા- કર્મપુગલોનો ચય-સંચય કરનાર હોવાથી તેને ચત્તા કહે છે. જેરા- કર્મરૂપી શત્રુને જીતનાર હોવાથી તેને જેતા કહે છે. આત્મા- જે ભિન્ન ભિન્ન પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા. જે સર્વ જ્ઞેય પદાર્થોને પોતાના જ્ઞાનથી વ્યાપ્ત કરે છે તે આત્મા.
રંગણ- રાગાદિના સંબંધથી તેને રંગણ કહે છે. માનવ જે નવીન નથી, પ્રાચીન છે, અર્થાત્ અનાદિ છે તે માનવ. હિંડક- જે વિવિધ ગતિઓમાં હિંડન એટલે ભ્રમણ કરે છે તે હિંડુક છે. પુગલઆત્મા પુગલને ગ્રહણ કરીને શરીર બનાવે છે. શરીર આત્માથી કચિત્ અભિન્ન છે અને પોતે બનાવેલા શરીરોનો પૂરણ-ગલન સ્વભાવ હોવાથી તે પુદ્ગલ. કર્તા- કર્મોના કર્તા હોવાથી કર્તા. વિકત વિવિધ કર્મોનો કર્તા અથવા કર્મોનો છેદક હોવાથી વિકર્તા. જગત- અતિશય ગમનશીલ- વિવિધ ગતિઓમાં ગમનશીલ હોવાથી તેને જગત કહે છે. જા જે જન્મ ગ્રહણ કરે છે. યોનિ- અન્યને ઉત્પન્ન કરે તે યોનિ. સ્વયંભૂ-સ્વયં પોતાના કર્મોના ફળ સ્વરૂપ હોવાથી તે સ્વયંભૂ છે. સશરીરી મોક્ષગમન પહેલાં તે સશરીરી હોવાથી તેને સશરીરી કહે છે. નાયક - સ્વકર્મોનો નેતા હોવાથી તે નાયક. અંતરાત્માન સમ્યગ્દર્શની આત્મા શરીરથી ભિન્ન થઈ અંતે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તેથી તેને અંતરાત્મા કહે છે.
તે શતક ૨૦/ર સંપૂર્ણ છે
તે
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૩૦
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૨૦ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવની જ્ઞાન આદિ સ્વાભાવિક અને પ્રાણાતિપાત આદિ વૈભાવિક પરિણામોની અને ગર્ભગત જીવની વર્ણાદિ પર્યાયોની પ્રરૂપણા છે.
★
જીવના વિવિધ પરિણામો આ પ્રમાણે છે– પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાન, ૧૮ પાપસ્થાનની વિરતિ, ઔદ્ઘાતિકાદિ ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, ૨૪ દંડકના જીવોનું નૈરયિકપણુ આદિ, આઠ કર્મ, છ ગ્લેશ્યા, ત્રણ દષ્ટિ, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ યોગ અને બે ઉપયોગ આદિ સર્વ પરિણામો જીવના સ્વાભાવિક અને વૈભાવિક વિવિધ પરિણામો (પર્યાયો) છે. તે જીવમાં જ પરિણમન પામે છે. અજીવમાં તે પરિણામો હોતા નથી.
ગર્ભગત જીવ વર્ણાદિથી યુક્ત હોય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે અને તેનું પરિણમન હંમેશાં પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. સંસારી પ્રત્યેક જીવો સશરીરી છે અને શરીર પુદ્ગલમય, હોવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. સંસારી જીવ શરીરથી કöચત્ અભિન્ન છે. તે અપેક્ષાએ
શરીરના પર્યાયો જીવના કહેવાય છે.
આ રીતે ગર્ભગત જીવ કે કોઈ પણ સશરીરી જીવો વર્ણાદિથી યુક્ત હોય છે.
દ્રવ્યની એક સમયની અવસ્થાને પર્યાય કહે છે. તેની સ્થિતિ એક સમયની જ હોવાથી તે સતત પરિવર્તનશીલ છે.
જીવ દ્રવ્યમાં સમયે સમયે પરિવર્તન પામતી અવસ્થાને જીવ પર્યાય કહે છે. જીવની શુદ્ધ અવસ્થા તે સ્વાભાવિક પર્યાય અને અશુદ્ધાવસ્થા તે વૈભાવિક પર્યાય છે. જેમ સમુદ્રના તરંગો સમુદ્રથી કથ્થચત્ અભિન્ન છે અને તે તરંગોનું પરિણમન પણ હંમેશાં સમુદ્રમાં જ થાય છે. તે રીતે પર્યાયો, દ્રવ્યની જ અવસ્થા હોવાથી તેનું પરિણમન હંમેશાં તે દ્રવ્યમાં જ થાય છે અને પર્યાય દ્રવ્યથી કચિત્ અભિન્ન હોય છે. આ રીતે ગર્ભગત જીવ કે કોઈ પણ સશરીરી જીવો વદિથી યુક્ત કહેવાય છે.
܀܀܀܀܀
Page #595
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક-૩
[ ૫૩૧ |
શતક-ર૦ : ઉદ્દેશક-૩
પ્રાણવધા
અઢાર પાપ આદિ વિવિધ આત્મ પરિણમન :| १ अह भते! पाणाइवाए, मुसावाए जावमिच्छादसणसल्ले, पाणाइवायवेरमणे जाव मिच्छादसणसल्लविवेगे, उप्पत्तिया जावपारिणामिया, उग्गहे जावधारणा, उठाणे, कम्मे, बले, वीरिए,पुरिसक्कारपरकम्मे, णेरइयत्ते, असुरकुमारते जाववेमाणियत्ते, णाणावरणिज्जे जावअंतराइए, कण्हलेस्सा जावसुक्कलेस्सा,सम्मदिट्ठी, मिच्छादिट्ठीसमामिच्छादिट्ठी, चक्खुदसणे जावकेवलदसणे, आभिणिबोहियणाणे जावविभंगणाणे, आहारसण्णा जाव परिग्गह सण्णा, ओरालियसरीरे जावकम्मग सरीरे, मणजोगे, वईजोगे, कायजोगे, सागारोवओगे,अणागारोवओगे,जेयावण्णेतहप्पगारासव्वेतेणण्णत्थ आयाएपरिणमत?
हता गोयमा ! पाणाइवाए जावसव्वे ते णण्णत्थ आयाए परिणमति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પ્રાણાતિપાત, મૃષાવાદથી મિથ્યાદર્શનશલ્ય પર્વતના ૧૮ પાપસ્થાન, પ્રાણાતિપાત વિરમણથી મિથ્યાદર્શનશલ્ય વિવેક પર્વતની ૧૮ પાપસ્થાનની વિરતિ, ઔત્પાતિકીથી પારિણામિકી પર્યત ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા; ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ; નૈરયિકપણું, અસુરકુમારપણું, યાવતુ વૈમાનિકપણું, જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના આઠ કર્મો કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા; સમ્યગુદષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ; ચક્ષુદર્શન યાવત્ કેવલદર્શન; આભિનિબોધિક જ્ઞાનથી વિર્ભાગજ્ઞાન પર્વતના પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન; આહારજ્ઞાથી પરિગ્રહ પર્વતની ચાર સંજ્ઞા; ઔદારિક શરીરથી કાર્પણ પર્યતના પાંચ શરીર, મનયોગ, વચનયોગ, કાયયોગ; સાકારોપયોગ, અનાકારોપયોગ; આ સર્વ અને તે સમાન અન્ય પણ તેવા પરિણામો શું આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી ?
ઉત્તર-હા ગૌતમ! પ્રશ્રોક્ત પ્રાણાતિપાતથી અનાકારોપયોગ પર્વતના આ સર્વ પરિણામો આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી. વિવેચન :
પ્રાણાતિપાતાદિ ઉપર્યુક્ત સર્વ પરિણામો જીવના જ શુદ્ધ કે અશુદ્ધ પરિણામો-પર્યાયો છે, જીવની પર્યાયો જીવ દ્રવ્યથી કથંચિતુ અભિન્ન હોય છે. ધર્મ-ધર્મથી કથંચિત્ અભિન્ન હોય છે. તેથી તે સર્વ પરિણામો આત્મા સિવાય અન્યત્ર પરિણમન થતા નથી. ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ:| २ जीवेणं भंते ! गब्भंवक्कममाणे कइवण्णे, कइगंधे, पुच्छा?
Page #596
--------------------------------------------------------------------------
________________
પ૩ર ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा !जहा बारसमसए पंचमुइसे जावकम्मओणंजए, णोअकम्मओविभत्तिभावं પરિમા | સેવ મતે સેવે મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતા જીવમાં, કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પરિણામો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૧૨/૫ અનુસાર જાણવું યાવત કર્મથી જીવ જગત છે, કર્મ સિવાય જીવમાં વિવિધ પરિણામ થતા નથી, ત્યાં સુધી વર્ણન અહીં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પૂર્વોક્ત સૂત્રમાં નિરૂપણ છે કે જીવની પર્યાયો જીવમાં જ પરિણત થાય છે. અન્યત્ર પરિણત થતી નથી. તો પ્રશ્ન થાય કે વર્ણાદિ પર્યાયો પુગલની છે, તો તે પર્યાયો જીવમાં પરિણત થાય કે નહીં? તેના અનુસંધાનમાં આ સૂત્ર સમાધાન કરે છે.
ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ તૈજસ-કાર્પણ શરીર સહિત છે અને તે દારિક શરીર યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે. શરીર પુદ્ગલમય છે, તે વર્ણાદિથી યુક્ત હોય છે અને જીવ વર્ણાદિથી રહિત હોય છે. તેમ છતાં શરીરથી કથંચિત્ અભિન્ન જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેથી પ્રત્યેક સંસારી જીવ વર્ણાદિ યુક્ત હોય છે, તે પ્રમાણે કહેવાય છે. અર્થાતુ શરીરના વર્ણાદિ પણ અપેક્ષાએ જીવના પરિણામ કહેવાય છે.
શતક ૨૦/૩ સંપૂર્ણ
,
Page #597
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૪.
૫૩૩
શતક-ર૦: ઉદ્દેશક-૪
ઉપચય
ઇન્દ્રિય ઉપચય :| १ कइविहे णं भंते ! इंदियउवचए पण्णत्ते?
गोयमा !पंचविहे इंदियोवचए पण्णत्ते,तंजहा- सोइदियउवचए जावफासिंदिय उवचए । एवं बिइओ इंदियउद्देसओ णिरवसेसो भाणियव्वो जहा पण्णवणाए । सेवं भंते!
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયોપચયના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! ઇન્દ્રિયોપચયના પાંચ પ્રકાર છે. યથા-શ્રોતેન્દ્રિયોપચય યાવતુસ્પર્શેન્દ્રિયોપચય ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પંદરમા પદના બીજા ઇન્દ્રિયોદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
ઉપચય એટલે વૃદ્ધિ પામવું. ઇન્દ્રિયો પાંચ છે તેથી તેનો ઉપચય પણ પાંચ પ્રકારનો છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે.
શતક ૨૦/૪ સંપૂર્ણ
,
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૩૪.
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
શતક-૨૦ઃ ઉદ્દેશક-પ
સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં પરમાણુ અને સ્કંધમાં પ્રાપ્ત થતાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વિવિધ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન છે. * પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેના ગુણ છે. તેથી પ્રત્યેક પરમાણુ કે સ્કંધમાં તેના ગુણ અવશ્ય હોય જ છે.
સ્કંધના દ્ધિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિ અનંત પ્રકાર છે અને વર્ણાદિના પણ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શરૂપ ૨૦ પ્રકાર છે. તેથી સ્કંધમાં એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ આદિ વિવિધ વિકલ્પો સંભવે છે. તેના અસંયોગી, દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી આદિ વિવિધ ભંગો થાય છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં તેનું વિસ્તૃત કથન છે. કે પરમાણુ અવિભાજ્ય નિરંશ છે, તેમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, તે ચાર સ્પર્શમાંથી અવિરોધી બે સ્પર્શ હોય છે. * દ્ધિપ્રદેશી અંધમાં બે અંશ હોય છે. તેથી કોઈ પણ એક અથવા બે વર્ણ; એક અથવા બે ગંધ; એક અથવા બે રસ અને બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. * ત્રિપ્રદેશ સ્કંધમાં એક, બે અથવા ત્રણ વર્ણ; એક અથવા બે ગંધ; એક, બે અથવા ત્રણ રસ અને બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. આ રીતે પ્રત્યેક સ્કંધમાં યથાયોગ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. * સુક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધ પર્વતના પ્રત્યેક સ્કંધમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ તે ચાર સ્પર્શમાંથી બે, ત્રણ કે ચાર સ્પર્શ હોય છે. * બાદર અનંત પ્રદેશ સ્કંધમાં ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શ હોય છે અર્થાત્ કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ આ ચાર સ્પર્શ બાદર અનંત પ્રદેશ સ્કંધમાં જ હોય છે.
આ રીતે પુગલ દ્રવ્યમાં વર્ણાદિની અપેક્ષાએ અનંત પ્રકારની વિવિધતા છે.
Page #599
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
| ५३५
शत-२० : 6देश-५
પરમાણુ
परमाणु-पालमा वा :|१ परमाणुपोग्गलेणं भंते ! कइवण्णे, कइगंधे, कइरसे, कइफासे पण्णत्ते?
गोयमा! एगवण्णे, एगगंधे, एगरसे, दुफासे पण्णत्ते । जइ एगवण्णे- सिय कालएसियणीलए, सिय लोहिए, सिय हालिद्दए, सिय सुक्किलए; जइ एगगंधे-सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे; जइ एगरसे-सिय तित्ते, सिय कडुए, सिय कसाए, सिय अंबिले, सिय महुरे।
जइ दुफासे सिय सीए य गिद्धे य, सिय सीए य लुक्खेय, सिय उसिणे य गिद्धे य,सिय उसिणे य लुक्खे य। भावार्थ:- प्रश्र- भगवन् ! ५२मा पुशलम 24tal, गंध, २स मने स्पर्श डोय छ?
6॥२- गौतम ! यो मे गंध, मेड २ अने स्पर्श डोय छे. वडोयतो(१) ध्यारेजो , (२) या नीलो, (3) श्यारे सास, (४) ध्यारे पागोसने (५) ध्या२४ श्वेत डोय छ. गंधडोयतो- (G) स्यारे सुरभिगंध (७)ध्यारेभिगंधहोय छे. ही सडसडोयतो(८) च्यारे तीनो, (C) स्यारे 55वो, (१०) ध्यारेषायेलो, (११) ध्यारे माटोसने (१२) ध्यारे મધુર હોય છે.
स्पर्श होय तो- (१३) ध्यारे शीत अने स्निग्ध, (१४) ध्यारे शीत अने ३१, (१५) ક્યારેક ઉષ્ણ અને સ્નિગ્ધ (૧૬) કયારેક ઉષ્ણ અને રૂક્ષ હોય છે, પરમાણુ પુદ્ગલમાં વર્ણના પાંચ, ગંધના બે, રસના પાંચ અને સ્પર્શના ચાર, આ રીતે કુલ ૧૬ ભંગ થાય છે. દ્વિપદેશી સ્કંધમાં વર્ણાદિઃ| २ दुप्पएसिए णं भंते ! खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते?
गोयमा ! जहा अट्ठारसमसए छठुद्देसए जाव सियचउफासेपण्णत्ते । एगवण्णेसिय कालए जावसिय सुक्किल्लए,
जइदुवण्णे-सियकालएयणीलए य,सियकालए यलोहियएय,सिय कालए यहालिद्दए य, सियकालए य सुक्किलए य, सियणीलए यलोहियए य, सियणीलए य हालिद्दए य, सिय णीलए य सुक्किलए य, सिय लोहियए य हालिद्दए य, सिय लोहियए
Page #600
--------------------------------------------------------------------------
________________
[ પ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
य सुक्किलए य, सिय हालिद्दए य सुक्किलए य । एवं एए दुयासंजोगे दस भंगा।
जइ एगगंधे- सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे य. जइदुगंधे-सुब्भिगंधे य दुब्भिगंधे य । रसेसु जहा वण्णेसु ।
जइ दुफासे सियसीए यणिद्धेय, एवंजहेव परमाणुपोग्गलेतहेव चत्तारि भगा।
जइ तिफासे-सव्वे सीए, देसे णिद्धे, देसे लुक्खे; सव्वे उसिणे, देसे णिद्धे, देसे लुक्खे सव्वे णिद्धे, देसे सीए, देसे उसिणे; सव्वे लुक्खे, देसे सीए, देसे उसिणे।।
___ जइ चउफासे- देसे सीए, देसे उसिणे, देसे णिद्धे, देसे लुक्खे, एवं एए णव भंगा પાસે, ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિપ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! શતક-૧૮/૬ અનુસાર જાણવું જોઈએ યાવતુ કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. જો તેમાં એક વર્ણ હોય, તો(૧–૫) કદાચિત્ કાળો ચાવતુ શ્વેત હોય છે. (અસંયોગી પાંચ ભંગ છે).
- જો તેમાં બે વર્ણ હોય તો (૬) કાળો અને નીલો (૭) કાળો અને લાલ (૮) કાળો અને પીળો (૯) કાળો અને શ્વેત (૧૦) નીલો અને લાલ (૧૧) નીલો અને પીળો (૧૨) નીલો અને શ્વેત (૧૩) લાલ અને પીળો (૧૪) લાલ અને શ્વેત (૧૫) પીળો અને શ્વેત (આ ક્રિકસંયોગી દશ ભંગ છે.)
જો એક ગંધ હોય તો (૧૬) સુરભિગંધ અથવા (૧૭) દુરભિગંધ હોય છે. જો બે ગંધ હોય તો (૧૮) સુરભિગંધ અને દુરભિગંધ હોય છે. (૧૯ થી ૩૩) જે રીતે વર્ણના પંદર ભંગ કહ્યા, તે રીતે રસ સંબંધી અસંયોગી પાંચ અને દ્વિકસંયોગી દશ એમ કુલ પંદર ભંગ કહેવા જોઈએ.
જો બે સ્પર્શ હોય તો (૩૪-૩૭) શીત અને સ્નિગ્ધ ઇત્યાદિ ચાર ભંગ, પરમાણુ પુગલની સમાન જાણવા જોઈએ. જો ત્રણ સ્પર્શ હોય, તો (૩૮) સર્વાશે શીત હોય અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૩૯) સર્વાશે ઉષ્ણ હોય અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૪૦) સર્વાશે સ્નિગ્ધ હોય અને તેનો એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય છે (૪૧) સર્વાશે રૂક્ષ હોય અને તેનો એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય છે.
જો ચાર સ્પર્શ હોય તો (૪૨) તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે. આ રીતે સ્પર્શના નવ ભંગ થાય છે. વિવેચન : - દ્વિદેશી ઔધ - દ્ધિપ્રદેશી સ્કંધમાં જ્યારે બંને પ્રદેશ સમાન વર્ણવાળા હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ થાય છે, જ્યારે બંને પ્રદેશ ભિન્ન વર્ણવાળા હોય ત્યારે દ્વિક સંયોગી દશ ભંગ થાય છે. ગંધમાં જ્યારે બંને પ્રદેશ સમાન ગંધવાળા હોય, ત્યારે અસંયોગી બે ભંગ (૧.બંને સુગંધ ૨. બંને દુર્ગધ) અને બંને પ્રદેશ ભિન્ન ગંધવાળા હોય, ત્યારે ક્રિકસંયોગી એક ભંગ(એક સુગંધ અને એક દુર્ગધ) થાય છે. રસમાં જ્યારે બંને પ્રદેશ સમાન રસવાળા હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ અને બંને પ્રદેશ ભિન્ન રસવાળા હોય ત્યારે બ્રિકસંયોગી દશ ભંગ થાય છે. સ્પર્શના ક્રિકસંયોગી ચાર ભંગ, ત્રિક સંયોગી ચાર ભંગ તથા ચતુઃસંયોગી એક ભંગ થાય છે.
Page #601
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
| ५३७ |
सारीत द्विशी धमनि -१५+ धना-3+ २सना-१५+ स्पर्शना-८ = ए ४२ मंग થાય છે. તેનું વિસ્તૃત વર્ણન શતક-૧૮/૬ પ્રમાણે જાણવું. ત્રિપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - | ३ तिपएसिए णं भंते ! खंधे कइवण्णे जावकइफासे पण्णते? जहा अट्ठारसमसए छठुद्देसे जावचउफासेपण्णत्ते । जइ एगवण्णे-सिय कालए जावसुक्किलए।
जइ दुवण्णे-सियकालएयसियणीलए य,सियकालए यसियणीलगाय,सिय कालगायणीलए य एए तिण्णि भगा । सिय कालए य लोहियए य, सिय कालए य लोहियगा य, सिय कालगा य लोहियए य, एए तिण्णि भंगा एवं हालिद्दएण वि समं तिण्णि भंगा, एवं सुक्किलएण वि समंतिण्णि भंगा, सियणीलए य लोहियए य एत्थ वि तिण्णि भगा,एवं हालिद्दएण विसमतिण्णि भगा,एवं सुक्किलएण विसमतिण्णि भगा, सिय लोहियए य हालिद्दए यसम तिण्णि भगा, एवं सुक्किलएण वि सम तिण्णि भंगा, सिय हालिद्दए य सुक्किलए य तिण्णि भंगा, एवं सव्वेते दस दुयासंजोगा, भगा तीस भवति । भावार्थ :- प्रश्न- हे भगवन् ! त्रिप्रदेशी २४मां 24u al, गंध, २स मने स्पर्श डोय छ ?
ઉત્તર-હે ગૌતમ! શતક-૧૮/૬ અનુસાર યાવતુ કદાચિત્ ચાર સ્પર્શ હોય છે, ત્યાં સુધી કથન કરવું म. (१-५) को वडोय तो जायित् णो यावत् श्वेत डोय छे.(असंयोगी पाय मंग)
वडियतो- (१) तेनोध्या में अंश जो मने मे अंश नीलो डोय छ, (२) ध्यारे अंशाणो अनेअंशनीमा डोय छ, (3) स्यारेनेअंशाणामने अंश नीलो डोयछ, (४) ક્યારેક એક અંશ કાળો અને એક અંશ લાલ હોય છે, (૫) ક્યારેક એક અંશ કાળો અને બે અંશ લાલ હોય છે (૬) ક્યારેક બે અંશ કાળા અને એક અંશ લાલ હોય છે. (૭–૯) આ જ રીતે કાળા વર્ણના પીળા વર્ણની साथेत्रा मंग, (१०-१२) अमावनि श्वेतवानी साथे मंगवास. (१३-१५) आ४ રીતે નીલા વર્ણના લાલ વર્ણની સાથે ત્રણ ભંગ, (૧૬–૧૮) નીલા વર્ણના પીળા વર્ણની સાથે ત્રણ (૧૯-૨૧) નીલા વર્ણના શ્વેતવર્ણની સાથે ત્રણ ભંગ જાણવા જોઈએ. આ જ રીતે (૨૨-૨૪) લાલ અને પીળાના ત્રણ भंग, (२५-२७) बाल मने श्वेतनात्रा मंगवास. ॥४शत (२८-30) पीपासने श्वेतन। પણ ત્રણ ભંગ જાણવા જોઈએ. આ રીતે કુલ દસ દ્વિસંયોગીના ૩૦ ભંગ થાય છે.
४ जइ तिवण्णे-सिय कालए य णीलए य लोहियए य, सिय कालए य णीलए य हालिद्दए य, सियकालए यणीलए यसुक्किलए य,सियकालए यलोहियए यहालिद्दए य, सिय कालए य लोहियए यसुक्किलए य, सिय कालए य हालिद्दए य सुक्किलए य, सिय णीलए य लोहियए य हालिद्दए य, सिय णीलए य लोहियए य सुक्किलए य, सिय णीलए य हालिद्दए य सुक्किलए य, सिय लोहियए य हालिद्दए य सुक्किलए य एवं एएदसतियासजोगा।
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
जइ एगगंधे- सिय सुब्भिगंधे सिय दुब्भिगंधे । जइ दुगंधे सिय सुब्भिगंधे य दुगंधे य, एवं तिणि भंगा। रसा जहा वण्णा ।
जइ दुफासे- सिय सीए य णिद्धे य, एवं जहेव दुपएसियस्स तहेव चत्तारि भंगा ।
૫૩૮
जइतिफासे- सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे सीए देसे णिद्धे देसा लक्खा, सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे एए तिण्णि; सव्वे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एत्थ वि भंगा तिण्णि; सव्वे णिद्धे देसे सीए देसे उसिणे एत्थ वि भंगा तिणि; सव्वे लुक्खे देसे सीए देसे उसिणे एत्थ भंगा तिण्णि; एवं एए दुवालस भंगा।
ભાવાર્થ :- જ્યારે ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય તો– (૧) કદાચિત્ કાળો, નીલો અને લાલ હોય છે અથવા (૨) કાળો, નીલો અને પીળો હોય છે અથવા (૩) કાળો, નીલો અને શ્વેત હોય છે અથવા (૪) કાળો, લાલ અને પીળો હોય છે અથવા (૫) કાળો, લાલ અને શ્વેત હોય છે અથવા (૬) કાળો, પીળો અને શ્વેત હોય છે અથવા (૭) નીલો, લાલ અને પીળો હોય છે અથવા (૮) નીલો, લાલ અને શ્વેત હોય છે અથવા (૯) નીલો, પીળો અને શ્વેત અથવા (૧૦) કદાચિત્ લાલ, પીળો અને શ્વેત હોય છે, આ રીતે ત્રિસંયોગી દશ
ભંગ થાય છે.
જો એક ગંધ હોય તો (૧) ક્યારેક સુગંધિત (૨) ક્યારેક દુર્ગંધિત હોય છે. જો બે ગંધ હોય તો સુગંધિત દુર્ગંધિતના (એક અંશ અને અનેકઅંશની અપેક્ષાએ પૂર્વવત્) ત્રણ ભંગ થાય છે. આ રીતે ગંધના પાંચ ભંગ થાય છે.
જે રીતે વર્ણના ૪૫ ભંગ છે, તે જ રીતે રસના પણ ૪૫ ભંગ જાણવા જોઈએ.
જો ત્રિપ્રદેશી સ્કંધમાં બે સ્પર્શ હોય તો— ક્યારેક શીત અને સ્નિગ્ધ, ઇત્યાદિ ચાર ભંગ દ્વિપ્રદેશી સ્કંધની જેમ સમજવા જોઈએ. જો ત્રણ સ્પર્શ હોય તો– (૧) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને એકદેશ રૂક્ષ (૨) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૩) સર્વશીત, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે; આ ત્રણ ભંગ થાય. અથવા (૪ થી ૬) સર્વ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે, અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ જાણવા જોઈએ. ક્યારેક (૭ થી ૯) સર્વસ્નિગ્ધ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય. અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ થાય છે. ક્યારેક (૧૦ થી ૧૨) સર્વ રૂક્ષ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ હોય, અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ થાય છે. આ રીતે સ્પર્શના ત્રિકસંયોગી બાર ભંગ થાય છે.
५ जइ चडफासे- देसे सीए, देसे उसिणे, देसे णिद्धे देसे लुक्खे; देसे सीए देसे उसिने देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे मिद्धे देसा लुक्खा, देसे सीए देसा उसिणा देसा णिद्धा देसे लुक्खे, देसा सीया देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, देसा सीया देसे उसिणे देसे णिद्धे देसा लुक्खा, देसा सीया देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, एवं चसंयोगी नव भंगा। सव्वे एए तिपएसिए फासेसु पणवीसं भंगा।
ભાવાર્થ:- જ્યારે તે ત્રિપ્રદેશીમાં ચાર સ્પર્શ હોય, ત્યારે (૧) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ
Page #603
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૫
[ પ૩૯]
ના
રૂક્ષ હોય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૪) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૭) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૮) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ, આ રીતે ચાર સંયોગી નવ ભંગ થયા. સર્વ મળી ત્રિપ્રદેશ સ્કંધમાં સ્પર્શના કુલ ૨૫ ભંગ હોય છે. વિવેચન :
ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પરમાણુ હોય છે. ત્રણે ય પરમાણુ ક્યારેક સરખા વર્ણાદિવાળા હોયતો ક્યારેક ભિન્ન-ભિન્ન વર્ણવાળા હોય. ક્યારેક બે પરમાણુ સમાન વર્ણવાળા હોય અને એક પરમાણુ ભિન્નવર્ણવાળો હોય. આવી વિવિધતાના કારણે તેમાં અનેક વિકલ્પો થાય છે. દ્રવ્ય અપેક્ષાએ સ્કંધગત ત્રણે ય પરમાણુ સ્કંધના દેશ કે અંશ કહેવાય છે.
વર્ણના અસંયોગી ૫ ભંગ– ત્રિપ્રદેશ સ્કંધના ત્રણે પરમાણુઓ સમાન વર્ણવાળા હોય, અર્થાત્ ત્રણે પરમાણુ કાળા, નીલા, લાલ, પીળા કે શ્વેત હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ બને છે.
વર્ણના હિંસયોગી ૩૦ ભંગ- ત્રિપ્રદેશ સ્કંધમાં જ્યારે બે વર્ણ હોય ત્યારે દ્વિસંયોગી ભંગ બને છે. (૧) એક અંશ કાળો એક અંશ નીલો- આ ભંગ દ્રવ્ય અપેક્ષાએ ઘટિત થઈ શકે નહીં કારણ કે ત્રણ પરમાણુમાંથી એક પરમાણુ કાળો અને બે પરમાણુ નીલા હોય તો એક દેશ કાળો અને બે દેશ(અનેક દેશ) નીલા કહેવાય. આવા સમયે ક્ષેત્ર અપેક્ષાએ ભંગ ઘટાવવા જરૂરી બને છે. તથાવિધ પરિણામથી ત્રિપ્રદેશી સ્કંધ એક પ્રદેશાવગાહી, બે પ્રદેશાવગાહી અને ત્રિપ્રદેશાવગાહી બનીને રહી શકે છે. તે સ્કંધ ક્રિપ્રદેશાવગાહી હોય તો, ક્ષેત્ર અપેક્ષાએ બે દેશ અને ત્રિપ્રદેશાવગાહી હોય તો તેના ત્રણ દેશ થાય છે.
ત્રિપ્રદેશ સ્કંધ જ્યારે હિપ્રદેશાવગાઢ હોય ત્યારે તેના બે વિભાગમાંથી એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત એક પરમાણુ કાળો હોય અને બીજા આકાશ પ્રદેશ ઉપર સ્થિત બે પરમાણુ નીલા હોય ત્યારે ક્ષેત્ર અપેક્ષાએ એક દેશ કાળો અને એક દેશ નીલો કહી શકાય છે.
આ રીતે કેટલાક ભંગો ક્ષેત્ર અપેક્ષાએ ઘટિત થાય છે, તેને તે ભંગના કથન સમયે સૂચિત કર્યા છે. (૨) એક અંશ કાળો અનેક અંશ નીલા- જ્યારે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેમાં ત્રણ અંશ થાય છે. તેમાં એક અંશ કાળો અને બે અંશ અર્થાતુ અનેક અંશ નીલા હોય. (૩) અનેક અંશ કાળા એક અંશ નીલો– ત્રણ આકાશ પર સ્થિત ત્રિપ્રદેશ સ્કંધના બે અંશ(અનેક અંશ) કાળા અને એક અંશ નીલો હોય છે.
- આ રીતે ત્રિપ્રદેશ સ્કંધની અવગાહનાના ભેદથી તેમાં બે અંશ અને ત્રણ અંશની કલ્પના કરીને કાળા-નીલા તે બે વર્ણના સંયોગમાં ત્રણ ભંગ થાય.આ રીતે કાળો અને નીલો તે એક દ્વિસંયોગીના ત્રણ ભંગ થવાથી દશ દ્વિસંયોગીના ૩૦ ભંગ થાય છે. દશ દ્વિસંયોગ આ પ્રમાણે છે– (૧) કાળો-નીલો, (૨) કાળો-લાલ, (૩) કાળો-પીળો, (૪) કાળો-શ્વેત, (૫) નીલો-લાલ, (૬) નીલો-પીળો, (૭) નીલો-શ્વેત, (૮) લાલ-પીળો, (૯) લાલ શ્વેત, (૧૦) પીળો-શ્વેત. આ દશ દ્વિસંયોગના ત્રણ-ત્રણ ભંગ થતાં ૩૦ ભંગ થાય છે.
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી ભગવતી સૂત્ર-૪
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય ત્યારે ત્રિસંયોગી-૧૦ ભંગ થાય છે; તે મૂળપાઠથી સ્પષ્ટ છે. આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં વર્ણપરિણામના અસંયોગી-૫ ભંગ,દ્વિસંયોગી-૩૦ ભંગ અને ત્રિસંયોગી-૧૦ ભંગ થતાં કુલ ૫+૩૦+૧૦ = ૪૫ ભંગ થાય છે. ગંધ-પરિણામ :- જ્યારે ત્રિપ્રદેશી સ્કંધના ત્રણે પ્રદેશ સમાન ગંધ પરિણામવાળા હોય ત્યારે બે ભંગ થાય છે– (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. જ્યારે ત્રણે પ્રદેશ ભિન્ન ગંધ પરિણામવાળા હોય ત્યારે તેની અવગાઢતાના આધારે એક અને અનેક અંશની કલ્પનાથી પૂર્વવતુ ત્રણ ભંગ થાય છે. (૧) એક અંશ સુરભિગંધ, એક અંશ દુરભિગંધ, (૨) એક અંશ સુરભિગંધ, અનેક અંશ દુરભિગંધ, (૩) અનેક અંશ સુરભિગંધ, એક અંશ દુભિગંધ. આ રીતે અસંયોગી–૨ભંગ અને દ્વિસંયોગી-૩ ભંગ; આ રીતે ત્રિપ્રદેશના ગંધ પરિણામના પાંચ ભંગ થાય છે. રસ પરિણામ:- વર્ણની જેમ રસના અસંયોગી–૫ ભંગ, દ્ધિકસંયોગી ૩૦ ભંગ અને ત્રિકસંયોગી–૧૦ ભંગ કુલ ૪૫ ભંગ થાય છે. સ્પર્શ પરિણામ :- ત્રણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ સ્પર્શ ચાર હોય છે. જ્યારે ત્રિપ્રદેશ સ્કંધમાં બે સ્પર્શ હોય, ત્યારે ક્રિપ્રદેશ સ્કંધની સમાન ચાર ભંગ થાય છે.
જ્યારે ત્રણ સ્પર્શ હોય ત્યારે– (૧) સર્વ શીત એક દેશ સ્નિગ્ધએક દેશ રૂક્ષ - ત્રિપ્રદેશી સ્કંધ બે આકાશ પર સ્થિત હોય ત્યારે તેમાં આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રની પ્રધાનતાથી બે અંશની કલ્પના કરી શકાય છે. તેના બંને અંશમાં એક શીત સ્પર્શ હોય અને તે બંને શીત અંશમાં એક અંશ સ્નિગ્ધ હોય અને એક અંશ રૂક્ષ હોય તો પ્રથમ ભંગ થાય. (૨) સર્વ શીત એક દેશ સિનગ્ધ-અનેક દેશ રૂક્ષ - જ્યારે તે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેમાં ત્રણ અંશની કલ્પના કરી શકાય છે. તેના ત્રણે અંશમાં શીત સ્પર્શ તો હોય જ અને તે ત્રણે શીત અંશમાં એક અંશ સ્નિગ્ધ અને શેષ બે અંશ અર્થાત્ અનેક અંશ રૂક્ષ હોય ત્યારે બીજો ભંગ થાય. (૩) સર્વ શીત-અનેક દેશ સ્નિગ્ધ-એક દેશ રૂક્ષ - ત્રણે શીત અંશમાં બે અંશ(અનેક અંશ)માં સ્નિગ્ધ અને એક અંશમાં રૂક્ષ સ્પર્શ હોય ત્યારે ત્રીજો ભંગ થાય છે. આ રીતે સર્વ શીત સાથે ત્રણ ભંગ થયા. તે જ રીતે સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ અને સર્વ રૂક્ષ સાથે ત્રણ-ત્રણ ભંગ જાણવા જોઈએ. કુલ ૧૨ ભંગ થાય.
જ્યારે ત્રિપ્રદેશી સ્કધમાં ચાર સ્પર્શ હોય ત્યારે એકવચન અને બહુવચનની અપેક્ષાએ નવ ભંગ થાય છે. (૧) એક દેશ શીત, એક દેશ ઉષણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :- જ્યારે ત્રિપ્રદેશ સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેના એક આકાશ પ્રદેશ પર રહેલો એક પરમાણુ શીત અને સ્નિગ્ધ હોય અને બીજા આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુ ઉષ્ણ અને રૂક્ષ હોય ત્યારે અવગાહનાની પ્રધાનતાએ બે પરમાણુ એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી તેને એક દેશ ગણાય છે. તેથી ચારે સ્પર્શ એકવચનમાં ગણીને પ્રથમ ભંગ થાય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ -બે આકાશ પ્રદેશ પર રહેલા ત્રિપ્રદેશ સ્કંધમાં પૂર્વવતુ એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોવાથી એક દેશ શીત, એક દેશ સ્નિગ્ધ સ્પર્શ છે અને બીજા આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ છે. તેમાં ક્ષેત્રની પ્રધાનતા કરીને ઉષ્ણ સ્પર્શનો એક અંશ અને ક્ષેત્રને ગાણ કરીને દ્રવ્યની
Page #605
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦ઃ ઉદ્દેશક-૫
-
પ્રધાનતા સ્વીકારીને બે પરમાણુ હોવાથી રૂક્ષ સ્પર્શમાં અનેક દેશ માનીએ ત્યારે બીજો ભંગ ઘટિત થાય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– બે આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક આકાશપ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય, તેમાં ક્ષેત્રની પ્રધાનતાથી ઉષ્ણ સ્પર્શમાં એક દેશ અને દ્રવ્યની પ્રધાનતાથી સ્નિગ્ધ સ્પર્શમાં અનેક દેશ ગણાય છે. અને એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને રૂક્ષનો એક દેશ હોવાથી ત્રીજો ભંગ બને છે. (૪) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ ઃ– જ્યારે તે જ સ્કંધમાં પૂર્વવત્ ઉષ્ણ સ્પર્શમાં દ્રવ્યની પ્રધાનતાથી અનેક દેશ અને સ્નિગ્ધ સ્પર્શમાં ક્ષેત્રની પ્રધાનતાથી એક દેશ માનીએ ત્યારે ચોથો ભંગ બને છે.
(૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ ઃ– જ્યારે ત્રિપ્રદેશી સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય તે એક દેશ શીત એક દેશ સ્નિગ્ધ કહેવાય અને બે આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય તે અનેક દેશ ઉષ્ણ અને અનેક દેશ રૂક્ષ કહેવાય. આ રીતે પાંચમો ભંગ થાય છે. (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રણ પ્રદેશી બંધનો એક પ્રદેશ શીત અને રૂક્ષ હોય અને બે પ્રદેશ ઉષ્ણ અને સ્નિગ્ધ હોય ત્યારે છઠ્ઠો ભંગ થાય છે.
(૭) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે બે આકાશ પ્રદેશ · બે પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુ શીત અને રૂક્ષ છે. તેમાં શીત સ્પર્શમાં દ્રવ્યની પ્રધાનતાથી અનેક દેશ શીત અને રૂક્ષ સ્પર્શમાં ક્ષેત્રની પ્રધાનતાથી એક દેશ રૂક્ષ ગણાય. અને બીજા આકાશ પ્રદેશ પર સ્થિત એક પરમાણુમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય ત્યારે સાતમો ભંગ થાય છે. (૮) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂશ ઃ— જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક પ્રદેશમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય અને બે પ્રદેશમાં શીત અને રૂક્ષ સ્પર્શ હોય ત્યારે આઠમો ભંગ થાય છે.
૫૧
(૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક પ્રદેશમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય અને બે પ્રદેશમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય ત્યારે નવમો ભંગ થાય છે.
આ રીતે ત્રિપ્રદેશી ધ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય તેના પાંચ ભંગ દ્રવ્ય અને ક્ષેત્રની પ્રધાનતા કે ગૌણતા કરીને એકવચન, બહુવચનની અપેક્ષાએ થાય છે અને તે સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય તેની અપેક્ષાએ ચાર ભંગ થાય છે.
સંક્ષેપમાંઃ– ત્રિપ્રદેશી કંધમાં ચાર સ્પર્શ હોય ત્યારે નવ ભંગ થાય તેની રીત–
૧૧ ૧ ૧ – ચારે સ્પર્શ એક વચનમાં હોય,
૧ ૧ ૧ ૨ – ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં ૧૧૧ ૧ ૧ ૨ ૧ – ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં ૧ ૨ ૧ ૧– ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં
૧ ૨ ૧ ૨ – બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી ભગવતી સત્ર-૪
૧ ૨ ૨ ૧ – બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં ૨ ૧૧ ૧- ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં
૨ ૧૧૨ –બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં (૯) ૨ ૧૨ ૧- બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ પ્રદેશ હોવાથી અન્ય વિકલ્પની સંભાવના નથી.
આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં બે સ્પર્શ હોય ત્યારે ચાર ભંગ, ત્રણ સ્પર્શ હોય ત્યારે બાર ભંગ અને ચાર સ્પર્શ હોય ત્યારે નવ ભંગ કુલ ૪+૧+૯=૨૫ ભંગ સ્પર્શના થાય છે.
આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં વર્ણના-૪૫, ગંધના-૫, રસના-૪૫ અને સ્પર્શના-રપ સર્વે મળીને ૪૫+૫+૪૫+૨૫=૧૨૦ ભંગ થાય છે. ચતુષ્પદેશી સ્કંધમાં વર્ણાદિઃ|६ चउप्पएसिए णं भंते !खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते? गोयमा ! जहा अट्ठारसमसए जावसिय चउफासेपण्णत्ते।
जइ एगवण्णे-सिय कालए य जावसुक्किलए पंच भंगा । जइ दुवण्णे-सिय कालएयणीलएय,सियकालएयणीलगाय,सियकालगायणीलएय,सियकालगा यणीलगाय; चत्तारि भगा। सिय कालए य लोहियएय; एत्थ वि चत्तारि भगा । सिय कालए यहालिद्दए य;चतारि भगा। सियकालएय सुक्किलए य, चत्तारि भगा। सिय णीलए यलोहियए य; चत्तारि भंगा। सिय णीलए य हालिद्दए य;चत्तारि भंगा। सिय णीलए य सुक्किलए य; चत्तारिभंगा। सियलोहियए यहालिद्दए य;चत्तारिभंगा। सिय लोहियए य सुक्किलए य; चत्तारि भंगा। सिय हालिद्दए यसुक्किलए य; चत्तारि भंगा। एवं एए दस दुयासंजोगा, भंगा पुण चत्तालीसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તરહે ગૌતમ! શતક-૧૮દ અનુસાર યાવતું તેમાં કદાચિત્ ચાર સ્પર્શ હોય છે ત્યાં સુધી કથન કરવું જોઈએ.
ચાર પ્રદેશી સ્કંધમાં જો એક વર્ણ હોય તો- (૧-૫) કદાચિત્ કાળો કાવત્ શ્વેત હોય છે. આ અસંયોગી પાંચ ભંગ છે. જો બે વર્ણ હોય તો- (૧) કદાચિત્ તેનો એક દેશ કાળો અને એક દેશ નીલો હોય છે, (૨) કદાચિત્ એક દેશ કાળો અને અનેક દેશ નીલા હોય છે, (૩) કદાચિત્ અનેક દેશ કાળા અને એક દેશ નીલો અથવા (૪) અનેક દેશ કાળા અને અનેક દેશ નીલા હોય છે; આ રીતે ચાર ભંગ થાય છે. તે જ રીતે (પ-૮) કાળા-લાલના ચાર ભંગ (૯-૧૨) કાળા-પીળાના ચાર ભંગ, (૧૩–૧૬) કાળા-ધ્યેતના ચાર ભંગ, (૧૭-૨૦) નીલા-લાલના ચાર ભંગ, (૨૧-૨૪) નીલા-પીળાના ચાર ભંગ, (૨૫-૨૮) નીલા-શ્વેતના ચાર ભંગ, (૨૯-૩૨) લાલ-પીળાના ચાર ભંગ, (૩૭–૩૬) લાલ-શ્વેતાના ચાર ભંગ, (૩૭–૪૦) પીળા-ષેતના ચાર ભંગ, આ રીતે દશ દ્વિસંયોગના ૪૦ ભંગ થાય છે. | ७ जइ तिवण्णे-सिय कालए य णीलए य लोहियए य, सिय कालए णीलए लोहियगाय, सियकालए यणीलगायलोहियए य,सिय कालगायणीलए यलोहियए
Page #607
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક-૫
य एए चत्तारि भंगा । एवंकालणीलहालिद्दएहिं चत्तारि भंगा, कालणील- सुक्किलेहिं चत्तारि, काललोहियहालिद्देहिं चत्तारि, काललोहियसुक्किलेहिं चत्तारि, कालहालिद्दसुक्किलेहिं चत्तारि । णीललोहिय- हालिद्दगाणं चत्तारि भंगा। णीललोहिय-सुक्किलगाणं चत्तारि, णीलहालिद्दसुक्किलगाणं चत्तारि, लोहियहालिद्दसुक्किलगाणं चत्तारि भंगा। एवं एए दसतियासंजोगा, एक्केक्के संजोए चत्तारि भंगा, सव्वेते चत्तालीसं भंगा।
૫૪૩
जइ चडवण्णे- सिय कालए णीलए लोहियए हालिद्दए य, सिय कालए णीलए लोहियए सुक्किलए, सिय कालए णीलए हालिद्दए सुक्किलए, सिय कालए लोहियए हालिद्दए सुक्किलए, सिय णीलए लोहियए हालिद्दए सुक्किलए य। एवमेते चउक्कगसंजोए पंच भंगा। एए सव्वे णउइ भंगा ।
ભાવાર્થ :- જ્યારે ચાર પ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય ત્યારે– (૧) કદાચિત્ કાળો, નીલો, લાલ હોય અથવા (૨) એક દેશ કાળો, એક દેશ નીલો અને અનેક દેશ લાલ હોય છે. (૩) એક દેશ કાળો, અનેક દેશ નીલા અને એક દેશ લાલ હોય છે. (૪) અનેક દેશ કાળા, એક દેશ નીલો અને એક દેશ લાલ હોય છે, આ રીતે એક ત્રિકસંયોગના ચાર ભંગ થાય. (૨) આ રીતે કાળા, નીલા, પીળા વર્ણના ચાર ભંગ, (૩) કાળા, નીલા, શ્વેતવર્ણના ચાર ભંગ, (૪) કાળા, લાલ, પીળા વર્ણના ચાર ભંગ, (૫) કાળા, લાલ, શ્વેત વર્ણના ચાર ભંગ, (૬) કાળા, પીળા, શ્વેતવર્ણના ચાર ભંગ (૭) નીલા, લાલ, પીળા વર્ણના ચાર ભંગ, (૮) નીલા, લાલ, શ્વેત વર્ણના ચાર ભંગ, (૯) નીલા, પીળા, શ્વેત વર્ણના ચાર ભંગ, (૧૦) લાલ, પીળા, શ્વેત વર્ણના ચાર ભંગ, આ રીતે દશ ત્રિસંયોગ થાય છે. એક એક ત્રિકના ચાર-ચાર ભંગ થાય છે. સર્વ મળીને ૧૦×૪= ૪૦ ભંગ થાય છે.
જો ચતુષ્પદેશી સ્કંધમાં ચાર વર્ણ હોય તો– (૧) કદાચિત્ કાળો, નીલો, લાલ, પીળો હોય. (૨) કદાચિત્ કાળો, નીલો, લાલ અને શ્વેત હોય. (૩) કદાચિત્ કાળો, નીલો, પીળો અને શ્વેત હોય. (૪) કદાચિત્ કાળો, લાલ, પીળો અને શ્વેત હોય છે. (૫) કદાચિત્ નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. આ રીતે ચતુઃસંયોગના પાંચ ભંગ થાય છે. સર્વ મળીને વર્ણ સંબંધી અસંયોગી પ+ દ્વિસંયોગી ૪૦+ત્રિસંયોગી ૪૦+ ચતુઃસંયોગી ૫ = ૯૦ ભંગ થાય છે.
८ जइ एगगंधे- सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे य, जइ दुगंधे- सुब्भिगंधे य दुब्भिगंधे य चत्तारि भंगा। रसा जहा वण्णा ।
ભાવાર્થ :- જો ચતુઃપ્રદેશી સ્કંધમાં એક ગંધ હોય તો- કદાચિત્ સુરભિગંધ અને કદાચિત્ દુરભિગંધ હોય છે. જો બે ગંધ હોય, તો સુરભિગંધ અને દુરભિગંધ હોય.(બે ગંધ હોય તેના એક વચન અને બહુવચનની અપેક્ષાએ ચાર ભંગ થાય) આ રીતે ગંધ સંબંધી છ ભંગ થાય છે. જે રીતે વર્ણના ૯૦ ભંગ કહ્યા છે, તે જ રીતે રસના ૯૦ ભંગ કહેવા જોઈએ.
९ जइ दुफासे- जहेव परमाणुपोग्गले चत्तारि भंगा। जइतिफासे सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे सीए देसे णिद्धे देसा लुक्खा, सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे, सव्वे सीए देसा णिद्धा देसा लुक्खा, एए चत्तारि भंगा सव्वे उसिणे देसे णिद्धे देसे
Page #608
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
I
लक्खे, एत्थ विचत्तारि भंगा। सव्वेणिद्धे देसे सीए देसे उसिणे, एत्थ वि चत्तारि भंगा । सव्वे लुक्खे देसे सीए देसे उसिणे, एत्थ वि चत्तारि भंगा । सव्वे एए तिफासे सोलस भंगा । ભાવાર્થ:- ચાર પ્રદેશી કંધમાં જ્યારે બે સ્પર્શ હોય, ત્યારે તેના પરમાણુ પુદ્ગલની સમાન ચાર ભંગ હોય છે.
૫૪૪
જ્યારે ત્રણ સ્પર્શ હોય, ત્યારે (૧) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે અથવા (૨) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. (૩) સર્વશીત, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. અથવા (૪) સર્વ શીત, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે ચાર ભંગ થયા. (૫–૮) તે જ રીતે સર્વ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ (૯–૧૨) સર્વ સ્નિગ્ધ, એક દેશ ઉષ્ણ, એક દેશ શીતના ચાર ભંગ (૧૩–૧૬) સર્વ રૂક્ષ, એક દેશ ઉષ્ણ, એક દેશ શીતના ચાર ભંગ થાય. આ રીતે સર્વ મળીને ત્રણ સ્પર્શના ૧૬ ભંગ થાય છે.
१० जइ चउफासे- देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसे उसिणे देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, देसे सिए देसे उसिणे देसा णिद्धा देसा लुक्खा; चउभंगो। देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसा उसिणा देसा गिद्धा देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा; चउभंगो। एवं एए अट्ठ भंगा। देसा सीया देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, जावदेसा सीया देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा । एवं एए वि अट्ठ भंगा । सव्वे एए चउफासे सोलस भंगा भाणियव्वा । सव्वे एए फासेसु छत्तीसं भंगा।
ભાવાર્થ :- ચાર પ્રદેશી બંધમાં જ્યારે ચાર સ્પર્શ હોય ત્યારે તેનો– (૧) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૪) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે; આ ચાર ભંગ થયા.(૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ હોય છે. (૭) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ હોય છે. (૮) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અનેક દેશ રૂક્ષ હોય છે; આ પણ ચાર ભંગ છે. આ બે ચોભંગીના આઠ ભંગ થયા. (૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ ક્ષ । હોય છે. યાવત્ અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે આ પણ આઠ ભંગથયા. આ રીતે ચાર સ્પર્શના કુલ સોળ ભંગ કહેવા જોઈએ. આ સર્વ મળીને દ્વિસંયોગીના-૪, ત્રિ સંયોગીના-૧૬, ચતુઃસંયોગીના ૧૬, એમ સ્પર્શ સંબંધી ૩૬ ભંગ થાય છે. [આ રીતે ચતુષ્પદેશી સ્કંધમાં વર્ણના-૯૦, ગંધના-૬, રસના-૯૦ અને સ્પર્શના-૩૬ મળીને કુલ ૯૦+s+૯૦+૩૬-૨૨૨ ભંગ થાય છે.]
પંચ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
११ पंचपएसिए णं भंते ! खंधे कइवण्णे जाव कइ फासे पण्णत्ते ?
Page #609
--------------------------------------------------------------------------
________________
शत-२० : उद्देश-५
૫૪૫
गोयमा ! जहा अट्ठारसमसए जावसिय चउफासे पण्णत्ते । जइ एगवण्णे, एवं एगवण्णदुवण्णा जहेव चउप्पएसिए ।
जइतिवण्णे- सिय कालए णीलए लोहियए य, सिय कालए णीलए लोहियगा य, सिय कालए णीलगाय लोहियए य, सिय कालए णीलगाय लोहियगा य, चउभंगा; सिय कालगा य णीलए य लोहियए य, सिय कालगा य णीलए य लोहियगा य, सिय कालगा य णीलगा य लोहियए य, एए सत्त भंगा। सिय कालए णीलए हालिद्दए य, एत्थ वि सत्त भंगा ।
एवं कालगणीलग-सुक्किलएसु सत्त भंगा। कालगलोहिय हालिद्देसु सत्त भंगा । कालगलोहियसुक्किलेसुसत्त भंगा । कालगहालिद्दसुक्किलेसु सत्तभंगा । णीलग लोहिय हालिद्देसु सत्त भंगा । णीललोहियसुक्किलेसु सत्त भंगा । णीलग हालिद्दसुक्किलेसु सत्तभंगा । लोहियहालिद्दसुक्किलेसु वि सत्त भंगा । एवमेए तियासंजोए सत्तरि भंगा । ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! પંચ પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! શતક ૧૮/૬ અનુસાર યાવત્ તેમાં કદાચિત્ ચાર સ્પર્શ હોય છે, ત્યાં સુધી જાણવું જોઈએ, જો તેમાં એક વર્ણ અથવા વર્ણ હોય, તો ચતુષ્પદેશી સ્કંધની સમાન તેના(એક વર્ણના ૫ અને બે વર્ણના ૪૦ ભંગ) જાણવા જોઈએ.
જ્યારે તેમાં ત્રણ વર્ણ હોય, ત્યારે (૧) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો અનેક દેશ લાલ હોય છે, (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો અને અનેક દેશ લાલ હોય છે, (૩) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા અને એક દેશ લાલ હોય છે, (૪) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ હોય છે, આ ચાર ભંગ થયા (૫) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ હોય छे, (9) खने देश आणा, खेड देश नीलो, खनेड हेश सास होय छे, (७) खनेड हेश अणा, अने देश नीसा, એક દેશ લાલ હોય.
खारीते (८ थी १४) अणो, नीसो, पीणो ते त्रिना सात (मंग ( १५ थी २१) अणो, नीलो, श्वेत ते त्रिना सात भंग, (२२ थी २८) अणो, सास, पीणो ते त्रिना सात भंग, (२८ थी उप) अणो, सास, श्वेत ते त्रिङना सात भंग, (उद्र थी ४२) अणो, पीजो, श्वेत ते त्रिना सात भंग, (४३ थी ४८) नीलो, सास, पीजो ते त्रिना सात भंग (प० थी पड़) नीसो, सास, श्वेत ते त्रिना सात भंग, (५७ थी 53 ) नीसो, પીળો, શ્વેત તે ત્રિકના સાત ભંગ, (૬૪ થી ૭૦) લાલ, પીળો, શ્વેત તે ત્રિકના સાત ભંગ, આ રીતે પ્રત્યેક ત્રિકના સાત-સાત ભંગ થવાથી દશ ત્રિકના ૭૦ ભંગ ત્રણ વર્ણના થાય છે.
| १२ जइ चडवणे - सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालए य णीलए य लोहियए य हालिद्दगा य, सिय कालए य णीलए य लोहियगा य हालिद्दए य सिय कालएय णीलगा य लोहियए य हालिद्दए य, सिय कालगा य णीलए य लोहियए य हालिद्दर य; एए पंच भंगा। सिय कालए य णीलए य लोहियए य सुक्किलए य; एत्थ
Page #610
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
वि पंच भंगा । एवं कालगणीलग हालिद्द-सुक्किलेसु वि पंच भंगा ! कालगलोहिय हालिद्द सुक्किलएसु वि पंच भंगा । णीलगलोहियहालिद्दसुक्किलेसु वि पंच भंगा। ए वमेते चक्कग संजोगएणं पणुवीसं भंगा।
૫૪
ભાવાર્થ:- · જો પંચ પ્રદેશી સ્કંધમાં ચાર વર્ણ હોય તો– (૧) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૨) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૩) એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૪) એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૫) અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ પીળો હોય છે. આ રીતે ચતુઃસંયોગી પાંચ ભંગ થાય છે.
આ જ રીતે(૬ થી ૧૦) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ શ્વેતના પણ પાંચ ભંગ હોય છે.(૧૧ થી ૧૫) એક દેશ કાળો, નીલો, પીળો અને શ્વેતના પાંચ ભંગ થાય છે.(૧૬ થી ૨૦) એક દેશ કાળો, લાલ, પીળો અને શ્વેતના પણ પાંચ ભંગ થાય છે(૨૧ થી ૨૫) નીલો, લાલ, પીળો અને શ્વેતના પણ પાંચ ભંગ થાય છે. આ રીતે ચતુઃસંયોગીના કુલ પચ્ચીસ ભંગ થાય છે.
१३ जइ पंचवण्णे - कालए य णीलए य लोहियए य हालिद्दए य सुक्किलए य । सव्वमेए एक्कग-दुयग-तियग- चउक्क-पंचगसंजोएणं ईयालं भंगसयं भवइ । गंधा जहा चउप्पएसियस्स । रसा जहा वण्णा । फासा जहा चउप्पएसियस्स ।
ભાવાર્થ:- જો ચતુષ્પદેશી સ્કંધમાં પાંચ વર્ણ હોય, તો કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. આ રીતે અસંયોગી-પ ભંગ, દ્વિસંયોગી-૪૦ ભંગ, ત્રણ સંયોગી-૭૦ ભંગ, ચારસંયોગી-૨૫ અને પાંચસંયોગી એક, આ રીતે સર્વ મળીને વર્ણના ૧૪૧ ભંગ થાય છે. ગંધના ચારપ્રદેશી સ્કંધની સમાન છ ભંગ, રસના વર્ણની સમાન ૧૪૧ ભંગ થાય છે. સ્પર્શના-૩૬ ભંગ, ચારપ્રદેશી સ્કંધની સમાન થાય છે. કુલ મળીને ૧૪૧ + $ + ૧૪૧ + ૩૬ = ૩૨૪ ભંગ થાય છે.
ષટ્ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
१४ छप्पएसिए णं भंते ! खंधे कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! जहा अढारसम सए जावसिय चडफासे पण्णत्ते । एगवण्ण, दुवण्णा जहा पंचपएसियस्स । जइ तिवण्णे- सिय कालए य णीलए य लोहियए य, एवं जहेव पंचपएसियस्स सत्त भंगा तहेव जाव सिय कालगा य णीलगा य लोहियए य; सिय कालगा य णीलगाय लोहियगा, एए अट्ठ भंगा। एवमेव दस तियासंजोगेसु एक्केक्कए अभंगा एवं सव्वे वि तियगसंजोगे असीइ भंगा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છ પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે ?
ઉત્તર હે ગૌતમ ! અઢારમાં શતકની સમાન યાવત્ કદાચિત્ ચાર સ્પર્શ હોય છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. જો તેમાં એક વર્ણ કે બે વર્ણ હોય, તો પંચ પ્રદેશી સ્કંધની સમાન એક વર્ણના-૫ અને બે વર્ણના-૪૦ ભંગ થાય છે. જ્યારે તેમાં ત્રણ વર્ણ હોય ત્યારે કદાચિત્ કાળો, નીલો અને લાલ હોય છે. જે
Page #611
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
| ५४७
રીતે પંચપ્રદેશી સ્કંધના સાત ભંગ કહ્યા છે, તે રીતે કહેવા યાવત (૭) અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ હોય છે, (૮) અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ હોય છે. આ રીતે એક ત્રિકના આઠ ભંગ થાય છે. તે જ રીતે દશ ત્રિકના ત્રિસંયોગી ૮ x ૧૦ = ૮૦ ભંગ થાય છે. १५ जइचउवण्णे-सिय कालए यणीलए यलोहियए यहालिद्दए य, सियकालए य णीलए य लोहियए य हालिद्दगा य, सिय कालए यणीलए य लोहियगा य हालिद्दए य, सिय कालएयणीलए यलोहियगाय हालिद्दगा य;
सिय कालए य णीलगा य लोहियए य हालिद्दए य, सिय कालए य णीलगाय लोहियए य हालिद्दगा य, सिय कालए यणीलगाय लोहियगा य हालिद्दए य
सिय कालगा य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालगा यणीलए य लोहियए य हालिद्दगा य, सिय कालगा य णीलए य लोहियगा य हालिद्दए य, सिय कालगा य णीलगा य लोहियए य हालिद्दए य, एए एक्कास्स भंगा । एवमेए पंचचउक्कसंजोगा कायव्वा, एक्केक्कसंजोए एक्कारसभंगा। सव्वेएएपणपण्णंभंगा चउक्कसंजोएणं। ભાવાર્થ :- જો (છ પ્રદેશી સ્કંધમાં) ચાર વર્ણ હોય તો કદાચિતુ એક દેશ કાળો, નીલો, લાલ અને पीगोडीय छ (२) महायित् मेहेश आगो, महेश नीलो, महेश सामने हेश पाणाडोय. (3) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે (૪) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. આ ચાર ભંગ થયા.
(५) हथित मेहेश आगो, महेश नीसा, महेश सास, महेश पागो डोय छे. (G) કદાચિત એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૭) કદાચિત એક દેશ आगो, भने देश नीला, मने देशवास, मे देश पीजोडोय छे.
(८) हथित अने हेश , मेहेश नीलो, शिक्षा, मेहेश पीगो डोय छे. () કદાચિતુ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૧૦) કદાચિતુ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૧૧) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. આ પ્રથમ ચતુષ્કના ૧૧ ભંગ થયા.
___॥ ४ शत [शेष यतुष्ठी (२) आगो, नीलो, सास, श्वेत, (3) आगो, नीलो, पागो, श्वेत, (४) आगो, सास, पागो, श्वेत, (५) नीलो, सास, पीजो, श्वेत.] दुख पाये य यतुष्टोमा ते प्रत्ये। यतुष्टना ११ ભંગ થવાથી સર્વ મળી ૧૧૮૫ = ૧૫ ભંગ ચઉસંયોગી વર્ણના થાય છે.
१६ जइ पंचवण्णे-सिय कालए यणीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लए, सिय कालए यणीलए यलोहियए यहालिद्दए यसुक्किल्लगाय, सिय कालए यणीलए य लोहियए य हालिद्दगा य सुक्किल्लए य, सिय कालए य णीलए य लोहियगा य हालिद्दए यसुक्किल्लए य, सिय कालए यणीलगायलोहियए यहालिद्दए यसुक्किल्लए
Page #612
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
य, सिय कालगा य णीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लए य; एवं एए छब्भंगा भाणियव्वा। एवमेए सव्वेवि एक्कग-दुयग-तियग- चउक्कग-पंचगसंजोगेसु छासीयं भंगसयं भवइ । गंधा जहा पंचपएसियस्स । रसा जहा एयस्सेव वण्णा । फासा जहा चउप्पए I सियस्स ।
૫૪૮
ભાવાર્થ:- જો ષટ્ પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ હોય, તો (૧) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૨) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૩) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૪) એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૫) એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૬) અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ રીતે છ ભંગનું કથન કરવું જોઈએ.
આ રીતે અસંયોગી-૫, દ્વિસંયોગી-૪૦, ત્રિસંયોગી-૮૦, ચતુઃસંયોગીના-૫૫, અને પંચસંયોગીના ૬ ભંગ, આ સર્વ મળીને વર્ણ સંબંધી ૫+૪૦+૮૦+ ૫૫+૬ = ૧૮૬ ભંગ થાય છે. ગંધ સંબંધી છ ભંગ પંચ પ્રદેશી સ્કંધની સમાન સમજવા જોઈએ. રસ સંબંધી ૧૮૬ ભંગ વર્ણની સમાન કહેવા જોઈએ. સ્પર્શ સંબંધી ૩૬ ભંગ ચતુષ્પદેશી સ્કંધની સમાન જાણવા જોઈએ. કુલ મળીને ૧૮૬ + ૬ + ૧૮૬ – ૩૬ = ૪૧૪ ભંગ છ પ્રદેશીના થાય છે.
સપ્તપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
१७ सत्तपसि णं भंते! खंधे कइवण्णे जाव कइ फासे पण्णत्ते ?
गोयमा ! जहा अट्ठारसम सए जावसिय चडफासे पण्णत्ते । एगवण्णदुवण्णतिवण्णा जहा छप्पएसियस्स । जइ चडवण्णे - सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालए य णीलए य लोहियए य हालिद्दगा य, सिय कालए य णीलए य लोहिया य हालिए य, सिय कालए य णीलए य लोहियगा य हालिद्दगा य; चउभंगो । एवं एएणं कमेणं एगं चउक्कयसंजोगेणं पण्णरस भंगा भाणियव्वा जावसिय कालगा य णीलगाय लोहियगा हालिद्दए य । एवमेए पंचचउक्कसंजोगा णेयव्वा । एक्केक्के संजोए पण्णरसपण्णरस भंगा। सव्वमेए पंचसत्तरि भंगा भवइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સપ્તપ્રદેશી કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અઢારમા શતકની સમાન યાવત્ ‘કદાચિત્ ચાર સ્પર્શ હોય છે.’ ત્યાં સુધી કથન કરવું જોઈએ. જ્યારે તેમાં એક, બે અને ત્રણ વર્ણ હોય છે ત્યારે તે એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ણના ભંગ છ પ્રદેશી સ્કંધની સમાન જાણવા જોઈએ. જ્યારે તેમાં ચાર વર્ણ હોય ત્યારે– (૧) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ પીળો હોય છે. (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને અનેક દેશ પીળા હોય છે. (૩) કદાચિત એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૪) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક
Page #613
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
| ५४८
દેશ પીળા હોય છે. આ ચાર ભંગ થયા.
આ રીતે આ જ ક્રમથી એક ચતુષ્કમાં પંદર ભંગ જાણવા જોઈએ, યાવતું કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ અને એક દેશ પીળો હોય છે. આ રીતે પાંચ ચતુષ્કમાં ૧૫-૧૫ ભંગ થાય તેથી ૧૫૪૫ = ૭૫ ભંગ થાય છે. १८ जइपंचवण्णे सिय कालए यणीलए यलोहियए यहालिद्दए यसुक्किलए य, सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य सुक्किलगा य, सिय कालए यणीलए य लोहियएयहालिगायसुक्किलएय,सियकालएयणीलएयलोहियएयहालिद्दगाय सुक्किलगाय, चउभंगो।
सिय कालए यणीलए यलोहियगा य हालिद्दए य सुक्किलए य,सिय कालए य णीलए यलोहियगाय हालिद्दए यसुक्किलगाय,सिय कालए यणीलए यलोहियगाय हालिद्दगा य सुक्किलए य, सत्तभंगा एए।
सिय कालए यणीलगा यलोहियए य हालिद्दए य सुक्किलए य, सिय कालए य णीलगा यलोहियए य हालिद्दए यसुक्किलगाय, सिय कालए यणीलगा यलोहियए य हालिद्दगायसुक्किलए य, सियकालए यणीलगायलोहियगाय हालिद्दए यसुक्किलए य, एवं एए एक्करस भगा।
सियकालगायणीलगेयलोहियए यहालिद्दए य सुक्किलए य, सियकालगाय णीलए यलोहियगेय हालिद्दए य सुक्किलगाय, सिय कालगायणीलए यलोहियए य हालिगायसुक्कलएय,सियकालगायणीलएयलोहियगायहालिद्दएयसुक्कलए, सिय कालगायणीलगा यलोहियए यहालिद्दए यसुक्किलए य । सव्वे एए सोलस भंगा पंच संजोगे।
एवंसव्वमेए एक्कगदुयगतियगचउक्कगपंचगसंजोगेणंदोसोला भंगसया भवइ वण्णस्स । गधा जहा चउप्पएसियस्स । रसा जहा एयस्स चेव वण्णा । फासा जहा चउप्पएसियस्स। भावार्थ:- सप्तप्रदेशीयम पाय व डोय तो- (१) हथित मेहेश अगो, मेहेश नीलो, मेहेश साला महेश पागो, महेश श्वेत डोय छे. (२) हथित महेश आगो, मेहेश नीलो, हेश मास, मेहेश पागो, अने हेश श्वेत डोय. (3) हथित मेहेश आगो, मेशिनीसो, महेश લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૪) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, અનેક દેશ શ્વેત હોય છે. આ ચાર ભંગ એક દેશ લાલથી થયા. (५) महायित् मेहेश आगो, मेशिनीलो, अने हेश सासाहेश पागो, मेहेश श्वेत डोय छे. (6) हाथित् मेहेश जो, महेश नीलो, अने हेश सास, महेश पागो, सने हेश श्वेत डोय छे. (७) કદાચિત એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. આ સાત
Page #614
--------------------------------------------------------------------------
________________
- ૫૫૦
શ્રી ભગવતી સત્ર-૪
ભંગ(અનેક દેશ લાલથી ત્રણ અને એક દેશ નીલાથી સાત) થયા. (૮) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૯) કદાચિતુ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૧૦) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૧૧) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ રીતે આ સર્વ અગિયાર ભંગ(એક દેશ કાળાથી) થયા. (૧૨) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૧૩) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૧૪) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૧૫) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૧૬) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ સર્વ પાંચ સંયોગી સોળ ભંગ(એક દેશ કાળો અને અનેક દેશ કાળાના મળીને) થાય છે. | સર્વ મળીને અસંયોગીના-૫, દ્વિસંયોગીના-૪૦, ત્રિસંયોગીના-૮૦, ચારસંયોગીના-૭પ અને પાંચ સંયોગીના-૧૬ ભંગ થાય છે. આ સર્વ મળીને વર્ણના કુલ ૫+૪૦+૮૦+૭૫+૧=૨૧૬ ભંગ થાય છે. ગંધના ૬ ભંગ ચતુષ્પદેશી સ્કંધની સમાન થાય છે. રસના ૨૧૬ ભંગ વર્ણની સમાન છે. સ્પર્શના ૩૬ ભંગ ચારપ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. (આ રીતે કુલ મળીને ૨૧ +૨૧૬+૩૬ = ૪૭૪ ભંગ સાત પ્રદેશી સ્કંધ ના થાય છે.) અષ્ટ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - १९ अट्ठपएसिए णं भंते !खंधे कइ वण्णे जाव कइफासे पण्णते?
गोयमा !जहा अठारसमसए जावसियचउफासेपण्णत्ते। एगवण्ण दुवण्ण तिवण्णा जहेव सत्तपएसिए।
जइ चउवण्णे-सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालए णीलए यलोहियएयहालिगाय, एवं जहेव सत्तपएसिएतहेव पण्णरस भगा जावसिय कालगायणीलगा यलोहियगा य हालिगेय सोलसमंइम-सिय कालगायणीलगा य लोहियगा य हालिद्दगा य । एए सोलस भगा, एवमेए पंच चउक्कसंजोगा,णेयव्वा एक्केक्के संजोए सोलससोलस भगा,सव्वमेए असीइ भगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આઠ પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! અઢારમા શતકની સમાન જાણવું જોઈએ યાવત કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. એક વર્ણ, બે વર્ણ, અને ત્રણ વર્ણ સંબંધી ભંગ, સપ્તપ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. જો તે ચાર વર્ણ હોય તો- (૧) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. આ રીતે સપ્તપ્રદેશી સ્કંધની સમાન પંદર ભંગ યાવત (૧૫) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ
Page #615
--------------------------------------------------------------------------
________________
शत:-२०७४-५
| ५५१
અને એક દેશ પીળો હોય છે તથા સોળમો ભંગ- કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. ત્યાં સુધી જાણવું જોઈએ. આ પ્રથમ ચતુષ્કના ૧૬ ભંગ થયા. તે જ રીતે શિષ ચતુષ્કોના (२) आगो, नीलो, दास, श्वेत (3) अजो, नीलो, पीजो, श्वेत (४) आजो, दाल, पामो, श्वेत (५) नीलो, दान, પીળો, શ્વેત] પાંચે ચતુષ્કમાં પ્રત્યેકના ૧૧૬ ભંગ થવાથી કુલ ૧૬૪૫ = ૮૦ ભંગ થાય છે. २० जइ पंचवण्णे सिय कालए यणीलए यलोहियए य हालिद्दए यसुक्किल्लए य, सिय कालए यणीलए यलोहियगेय हालिद्दगेय सुक्किल्लगाय, एवं एएणं कमेणं भंगा चारेयव्वा जावसिय कालए यणीलगा यलोहियगा य हालिद्दगा य सुक्किलगेय एसो पण्णरसमो भंगो;
सिय कालगायणीलगेयलोहियगेय हालिद्दए य सुक्किलए य, सिय कालगाय णीलगेयलोहियगेय हालिद्दगेय सुक्किलगाय, सिय कालगायणीलगेयलोहियगेय हालिद्दगायसुक्कलए य,सियकालगायणीलगेयलोहियगेयहालिद्दगायसुक्किलगा यचउभगो।
सिय कालगायणीलगेयलोहियगाय हालिद्दए यसुक्किलए य, सियकालगाय णीलगेयलोहियगाय हालिद्दए यसुक्किलगाय,सिय कालगायणीलए यलोहियगा यहालिद्दगा य सुक्किलए य सत्त भगा एए।
सियकालगायणीलगायलोहियगेय हालिद्दए यसुक्किलए य, सियकालगाय णीलगाय लोहियगेय हालिद्दए यसुक्किलगाय, सियकालगायणीलगाय लोहियगे य हालिद्दगा य सुक्किलए य, सिय कालगा य णीलगा य लोहियगा य हालिद्दए य सुक्किलए य; एए एक्कारसभंगो पंचसंजोएणं सव्वे एते छव्वीसं भंगा भवइ । एवमेए सपुव्वावरेणंएक्कगदुयगतियगचउक्कगपंचगसंजोएहिं दो एक्कतीसंभंगसया भवइ । गंधा जहा सत्तपएसियस्स । रसा जहा एयस्सचेव वण्णा । फासा जहा चउप्पएसियस्स। भावार्थ:- अष्ट प्रदेशी धमां पांय वडोय, तो (१) हथित मेहेश जो, महेश नीलो, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત. આ રીતે આ જ ક્રમથી ભંગનું કથન કરવું યાવત (૧૫) કદાચિતું એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત, આ પંદર ભંગ એક દેશ કાળાથી થયા.
(१) हयित् सने हेश अणा, महेश नीलो, मेहेश दास, महेश पागो, मेहेश श्वेत. (१७) हथित अने हेश अणा, महेश नीलो, मेहेश दास, महेश पीजो, महेश श्वेत (१८) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત (૧૯) કદાચિતુ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, અનેક દેશ શ્વેત. આ ચાર ભંગ(એક દેશ सारथी) थया.
Page #616
--------------------------------------------------------------------------
________________
પપર |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨૦) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત (૨૧) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત (રર) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત. આ સાત ભંગ(અનેક દેશ લાલથી ત્રણ અને એક દેશ નીલાથી સાત) થયા.
(૨૩) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત (૨૪) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત (૨૫) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત (ર૬) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત. આ અગિયાર ભંગ(અનેક દેશ કાળાના અને એક-અનેક દેશ નીલાથી) થયા.
આ રીતે પંચ સંયોગી ૨૬ભંગ થાય છે. આ રીતે વર્ણના અસંયોગી-૫ ભંગ, દ્વિ સંયોગી-૪૦ ભંગ, ત્રિ સંયોગી-૮૦ ભંગ, ચારસંયોગી-૮૦ ભંગ અને પંચ સંયોગી-૨૬ ભંગ થાય કુલ ૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૨ = ૨૩૧ ભંગ વર્ણ સંબંધી થાય છે. ગંધના સપ્ત પ્રદેશીસ્કંધની સમાન ૬ ભંગ છે. રસના વર્ણની સમાન ૨૩૧ ભંગ થાય છે. સ્પર્શના ચારપ્રદેશી સ્કંધની સમાન ૩૬ ભંગ થાય છે. કુલ મળીને ૨૩૧ + + ૨૩૧ + ૩૬ = ૫૦૪ ભંગ આઠ પ્રદેશી સ્કંધના થાય છે. નવ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - २१ णवपएसिए णं भंते । खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते?
गोयमा !जहा अट्ठारसमसए जावसिय चउफासे पण्णत्ते । एगवण्ण-दुवण्णतिवण्ण-चउवण्णा जहेव अट्ठपएसियस्स। जइपंचवण्णे सियकालए यणीलए यलोहियए यहालिद्दए यसुक्किलए, सियकालए यणीलए यलोहियए य हालिद्दए य सुक्किलगा य, एवं परिवाडीए एक्कतीसंभगा भाणियव्वा जावसिय कालगायणीलगायलोहियगा यहालिद्दगाय सुक्किलएय। एए एकत्तीस भगा। एवं एक्कगदुयगतियगचउक्कग पंचगसंजोएहिं दो छत्तीसाभंगसया भवति । गंधा जहा अट्ठपएसियस्स । रसा जहा एयस्स
चेव वण्णा । फासा जहा चउप्पएसियस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નવ પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અઢારમા શતકની સમાન યાવત કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. તેના એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ અને ચાર વર્ણના ભંગ અષ્ટ પ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. જ્યારે તેમાં પાંચ વર્ણ હોય છે, ત્યારે (૧) કદાચિતુ એક દેશ કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. (૨) કદાચિતુ એક દેશ કાળો, નીલો, લાલ, પીળો અને અનેક દેશ શ્વેત હોય છે. આ રીતે ક્રમપૂર્વક ૩૧ ભંગ કહેવા જોઈએ થાવત (૩૧) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા અને એક દેશ શ્વેત હોય છે. આ રીતે ૩૧ ભંગ જાણવા જોઈએ. આ રીતે વર્ણની અપેક્ષાએ અસંયોગી-૫ ભંગ, દ્વિસંયોગી-૪૦ ભંગ, ત્રિસંયોગી-૮૦ ભંગ, ચારસંયોગી-૮૦ ભંગ અને પાંચ સંયોગી-૩૧ ભંગ થાય છે. તે સર્વ મળીને વર્ણ સંબંધી ૨૩૬ ભંગ થાય છે. ગંધ વિષયક-૬ ભંગ આઠપ્રદેશી ઢંધની સમાન છે. રસ
Page #617
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
૫૫૩
સંબંધી ર૩૬ ભંગ વર્ણની સમાન છે અને સ્પર્શ સંબંધી-૩૬ ભંગ ચારપ્રદેશી સ્કંધની સમાન જાણવા होम.सारीत नव प्रशीना दुस २35+5+23+35 = ५१४ भंग थाय छे. દશથી અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધમાં વર્ણાદિ - २२ दसपएसिए णं भंते ! खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते?
गोयमा! जहा अट्ठारसम सए जावसिय चउफासे पण्णत्ते । एगवण्ण-दुवण्णतिवण्ण-चउवण्णा जहेव णवपएसियस्स । पंचवण्णे वितहेव, णवरं बत्तीसइमो भंगो भण्णइ । एवमेए एक्कगदयगतियगचउक्कगपंचगसंजोएसदोणि सत्ततीसा भंगसया भवति । गंधा जहा णवपएसियस्स । रसा जहा एयस्स चेव वण्णा । फासा जहा चउप्पए सियस्स। जहा दसपएसिओ एवं संखेज्जपएसिओ वि, एवं असंखेज्जपएसिओ वि, सुहमपरिणओ अणंतपएसिओ वि एवं चेव । भावार्थ:-श्र- भगवन् ! ६ प्रदेशी धमां 3240व, गंध, २स, स्पर्श डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! અઢારમા શતકની સમાન યાવત કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. તેના એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ અને ચાર વર્ણ સંબંધી ભંગ નવ પ્રદેશી ઢંધની સમાન કહેવા જોઈએ. જ્યારે તેમાં પાંચ વર્ણ હોય, ત્યારે નવ પ્રદેશી સ્કંધની જેમ કથન કરવું જોઈએ. પરંતુ અહીં “અનેક દેશ કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત હોય છે,’ આ બત્રીસમો ભંગ અધિક કહેવો જોઈએ. આ शतेमसंयोगी-यभंग, द्विसंयोगी-४०भंग,त्रिसंयोगी-८०भंग, यारसंयोगी-८०मंग, पांयसंयोगी-उ२ ભંગ, આ સર્વ મળીને વર્ણના ૨૩૭ ભંગ થાય છે. ગંધના-૬ ભંગ નવ પ્રદેશી સ્કંધની સમાન છે. રસ સંબંધી-૨૩૭ ભંગ વર્ણની સમાન અને સ્પર્શના-૩૬ ભંગ ચારપ્રદેશી ઢંધની સમાન છે. કુલ મળીને દશ प्रदेशी २४धन। २39++२39+3= ५१ (मंग थाय छे.
દશ પ્રદેશ સ્કંધની સમાન સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામવાળા અનંત પ્રદેશી ઢંધનું પણ કથન કરવું જોઈએ. અનંત પ્રદેશી બાદર સ્કંધમાં વર્ણાદિ - २३ बायरपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवण्णे जावकइफासे पण्णते?
गोयमा ! जहा अट्ठारसम सए जावसिय चउफासे, पंचफासे, छफासे, सत्तफासे अट्ठफासे पण्णत्ते । वण्ण-गंधरसा जहा दसपएसियस्स । जइ चउफासे-सव्वेकक्खडे सव्वे गरुए सव्वे सीए सव्वे णिद्धे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे सव्वे लुक्खे, चउभंगो।
सव्वे कक्खडे सव्वेलहुए सव्वे सीए सव्वे णिद्धे,सव्वे कक्खडे सव्वेलहुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे कक्खडे सव्वे लहुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे कक्खडे
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શ્રી ભગવતી સૂત્ર–૪
सव्वे लहुए सव्वे उसिणे सव्वे लुक्खे, चउभंगो ।
सव्वे मउए सव्वे गरुए सव्वे सीए सव्वे णिद्धे, सव्वे मउए सव्वे गरुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे मउए सव्वे गरुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे मउए सव्वे गरुए सव्वे उसिणे सव्वे लुक्खे, चउभंगो ।
सव्वे मउ सव्वे लहुए सव्वे सीए सव्वे णिद्धे, सव्वे मउए सव्वे लहुए सव्वे सीए सव्वे लुक्खे, सव्वे मडए सव्वे लहुए सव्वे उसिणे सव्वे णिद्धे, सव्वे मउए सव्वे लहुए सव्वे उसिणे सव्वे लुक्खे। एए सोलस भंगा चडफासे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર પરિણામવાળા(સ્થૂલ) અનંતપ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! શતક-૧૮/૬ અનુસાર કદાચિત્ ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શ હોય છે. ત્યાં સુધી જાણવું જોઈએ. અનંતપ્રદેશી બાદર પરિણામી સ્કંધના વર્ણ, ગંધ, રસના ભંગ દશ પ્રદેશી કંધની જેમ
જાણવા જોઈએ.
અનંત પ્રદેશી બાદર પરિણામી સ્કંધમાં જ્યારે ચાર સ્પર્શ હોય, ત્યારે સોળ ભંગ થાય છે. યથા— (૧) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વસ્નિગ્ધ (૨) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૩) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૪) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૫) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૬) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૭) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૮) કદાચિત્ સર્વ કર્કશ, સર્વ લધુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૯) કદાચિત્ સર્વ મૃદુ(કોમળ), સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૧૦) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૧૧) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૧૨) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ [ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(૧૩) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ (૧૪) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ (૧૫) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ (૧૬) કદાચિત્ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રૂક્ષ (આ ચાર ભંગ થયા.) આ રીતે ચાર સ્પર્શના સોળ ભંગ થાય છે. |२४ जइ पंचफासे- सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसे णिद्धे देसा लुक्खा, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे, सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए देसा णिद्धा વેલા જીવવા, અડમનો
सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे देसे णिद्धे देसे लुक्खे, चउभंगो । सव्वे कक्खडे सव्वे लहुए सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, चउभंगो। सव्वे
Page #619
--------------------------------------------------------------------------
________________
शत:-२०: देश-५
कक्खडे सव्वेलहुए सव्वे उसिणे देसे णिः देसे लुक्खे, चउभंगो । एवं एए कक्खडेणं सोलस भंगा। सव्वे मउए सव्वे गरुए सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, एवं मउएण वि सोलस भंगा, एवं बत्तीसंभंगा।
सव्वेकक्खडे सव्वे गरुए सव्वे णिद्धे देसे सीए देसे उसिणे,सोलस भंगा। सव्वे कक्खडे सव्वे गरुए सव्वे लुक्खे देसे सीए देसे उसिणे सोलस भंगा, एवं दोवि एए बत्तीसं भंगा । सव्वे कक्खडे सव्वे सीए सव्वे णिद्धे देसे गरुए देसे लहुए, एत्थ वि बत्तीस भगा। सव्वे गरुए सव्वे सीए सव्वे णिद्धे देसेकक्खडे देसेमउए, एत्थ विबत्तीस भंगा। एवं सव्वे ते पंचफासे अट्ठावीसं भंगसयं भवइ । भावार्थ :- अनंत प्रदेशी बा४२ ५२९॥भी २४५ यारे पांय स्पशी होय, त्याः (१) सर्व , सर्व ગુરુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ (૨) સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ, अने हेश ३क्ष (3) सर्वश, सर्व गुरु, सर्वशीत, अनेश स्निग्ध, महेश ३६ (४) सर्वश, सर्व ગુરુ, સર્વ શીત, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ આ ચાર ભંગ થયા.
(५-८) सर्वश, सर्वगुरु, सर्व 61, महेश स्निग्ध, महेश ३क्षना यार मग. (e-१२) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ
__ (१३-१७) सर्वश, सर्व लघु, स6ए, मे शिस्निग्ध, देश ३क्षना यार मंगथया; मा રીતે સ્નિગ્ધના કર્કશની સાથે સોળ ભંગ થાય છે.
સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ, મૃદુનો આ પ્રથમ ભંગ છે. આ રીતે રૂક્ષના મૃદુની સાથે પૂર્વવત્ ૧૬ ભંગ કહેવા જોઈએ. સર્વ મળીને ૩ર ભંગ(સ્નિગ્ધ-રૂક્ષના એકવચન અને पवयनथी) थाय छे.
સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણના સોળ ભંગ અને સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ રૂક્ષ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણના સોળ ભંગ, સર્વ મળીને (શીત-ઉષ્ણના એકવચન અને બહુવચનથી) ૩ર ભંગ થાય છે. સર્વ કર્કશ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ(આ રીતે ગુરુ લઘુના એક વચન અને બહુવચનથી) ૩ર ભંગ થાય છે. સર્વ ગુરુ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ(આ રીતે કર્કશ-મૃદુના એકવચન અને બહુવચનથી) ૩૨ ભંગ થાય છે. આ રીતે સર્વ મળીને પાંચ સ્પર્શના ૧૨૮ ભંગ થાય છે. २५ जइ छफासे- सव्वे कक्खडे सव्वे गरुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे,सव्वेकक्खडे सव्वेगरुए देसेसीए देसे उसिणे देसे णिद्धे देसा लुक्खा एवं जाव सव्वे कक्खडे सव्वे गरुए देसा सीया देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा एए सोलस भंगा। सव्वे कक्खडे सव्वे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्ध देसे लुक्खे, एत्थ वि सोलस भंगा । सव्वे मउए सव्वे गरुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, ए त्थ वि सोलस भंगा । सव्वे मउए सव्वे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्ध देसे लुक्खे, वि एत्थ वि सोलस भगा,एवं चत्तारि एएचउसदि भगा।
Page #620
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
सव्वे कक्खडे सव्वे सीए देसे गरुए देसे लहुए देसे णिद्धे देसे लुक्खे, एवं जाव सव्वे मउए सव्वे उसिणे देसा गरुया देसा लहुया देसा णिद्धा देसा लुक्खा, एए वि चउसद्धिं भंगा।
सव्वे कक्खडे सव्वे णिद्धे देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे जावसव्वे मउए सव्वे लुक्खे देसा गरुया देसा लहुया देसा सीया देसा उसिणा, एए चउसटुिं भंगा।
सव्वे गरुए सव्वे सीए देसे कक्खडे देसे मउए देसे णिद्ध देसे लुक्खे, एवं जाव सव्वेलहुए सव्वे उसिणे देसा कक्खडा देसा मउया देसा णिद्धा देसा लुक्खा, एए चउसद्धिं
सव्वे गरुए सव्वे णिद्धे देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे जाव सव्वे लहुए सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा सीया देसा उसिणा, एए चउसर्टि
सव्वे सीए सव्वे णिद्ध देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए जावसव्वे उसिणे सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा गरुया देसा लहुया, एए चउसद्धिं भंगा। सव्वे ते छफासे तिण्णि चउरासीया भगसया भवति । ભાવાર્થ - અનંત પ્રદેશ બાદર પરિણામ સ્કંધ જ્યારે છ સ્પર્શી હોય ત્યારે– (૧) સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ (૨) સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ આ રીતે યાવત્ (૧૬) સર્વ કર્કશ, સર્વ ગુરુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશસ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ. આ રીતે ૧૬ભંગ થાય છે. (૧૭–૩૨) સર્વ કર્કશ, સર્વલધુ, એકદેશ શીત, એક દેશ ઉષ્ણ, એકદેશસ્નિગ્ધ, એકદેશ રૂક્ષના સોળ ભંગ, (૩૩-૪૮) સર્વ મૃદુ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના સોળ ભંગ (૪૯-૬૪) સર્વ મૃદુ, સર્વ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના સોળ ભંગ થાય છે. આ ચારે ય સોળ મળીને ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ કર્કશ, સર્વ શીત, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે યાવત (૬૪) સર્વ મૃદુ, સર્વ ઉષ્ણ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ આ રીતે પણ ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ થાવત્ (૬૪) સર્વ મૃદુ, સર્વ રૂક્ષ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ આ રીતે અહીં પણ ૬૪ ભંગ થાય છે.
- (૧) સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે યાવત્ (૬૪) સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે. આ રીતે અહીં પણ ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ આ
Page #621
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-५
| ५५७ ||
રીતે યાવત્ (૬૪) સર્વ લઘુ, સર્વ રૂક્ષ, અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ શીત અને અનેક દેશ ઉષ્ણ હોય છે. આ રીતે અહીં પણ ૬૪ ભંગ થાય છે.
(૧) સર્વ શીત, સર્વસ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ અને એક દેશ લઘુ આ રીતે થાવત્ (૪) કદાચિત્ સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ અને અનેક દેશ લઘુ, આ રીતે અહીં પણ ૪ ભંગ થાય છે. આ સર્વ મળીને છ સ્પર્શ સંબંધી ૪ x ૬ = ૩૮૪ ભંગ થાય છે.
२६ जइ सत्तफासे-सव्वे कक्खडे देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, सव्वे कक्खडे देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे देसा णिद्धा
देसा लुक्खा , चउभंगो। सव्वे कक्खडे देसे गरुए देसे लहुए देसे सीए देसा उसिणा देसे णिद्ध देसे लुक्खे, चउभंगो। सव्वे कक्खडे देसे गरुए देसे लहुए देसा सीया देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, चउभंगो । सव्वे कक्खडे देसे गरुए देसे लहुए देसा सीया देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, चउभंगो । सव्वे ते सोलस भंगा भाणियव्वा । सव्वे कक्खडे देसे गरुए देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एवं गरुए णं एगत्तेणं लहुएणं पुहुत्तेणं एए विसोलस भंगा । सव्वेकक्खडे देसा गरुया देसे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा भाणियव्वा । सव्वे कक्खडे देसा गरुया देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा भाणियव्वा । एवमेए चउसद्धिं भंगा कक्खडेणं समं ।
सव्वे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एवं मउएण वि समंचउसद्धिं भंगा भाणियव्वा । सव्वे गरुए देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे देसे णिः देसे लुक्खे, एवं गरुएण विसमंचउसढि भंगा कायव्वा। सव्वे लहुए देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे देसे णिद्ध देसे लुक्खे, एवं लहुएण वि समंचउसद्धिं भंगा कायव्वा । सव्वे सीए देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे णिद्धे देसे लुक्खे, एवं सीएण विसमंचउसद्धिं भंगा कायव्वा । सव्वे उसिणे देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे गिद्धे देसे लुक्खे, एवं उसिणेण वि सम चउसट्टि भगा कायव्वा । सव्वे णिद्धे देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहए देसे सीए देसेउसिणे.एवं णित्रेण वि समंचउसर्टिभंगा कायव्वा । सव्वे लक्खे देसेकक्खडे देसे मउए देसेगरुए देसे लहुए देसेसीए देसे उसिणे, एवं लुक्खेण वि समं चउसद्धिं भंगा कायव्वा जावसव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा गरुया देसा लहुया देसा सीया देसा उसिणा । एवं सत्तफासे पंच बारसुत्तरा भंगसया भवति । भावार्थ :- अनंत प्रदेशी पाह२ परिणामी २४ यारे सात स्पशी डोय त्यारे- (१) सर्वश, मे દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ વાવ(૪) કદાચિત્ સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લધુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક
Page #622
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
દેશ રૂક્ષના ચાર ભંગ થાય છે. (પ-૮) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ચાર ભંગ. (૯–૧૨) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ થાય છે. (૧૩–૧૬) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ. આ સર્વ મળીને ૧૬ ભંગ થાય છે.
(૧૭–૩૨) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ પદને એક વચનમાં અને લઘુ પદને બહુવચનમાં રાખીને પૂવર્વત્ ૧૬ ભંગ કહેવા જોઈએ.
| (૩૩-૪૮) સર્વ કર્કશ, અનેક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ૧૬ ભંગ.
(૪૯-૬૪) સર્વ કર્કશ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ૧૬ ભંગ થયા. આ રીતે “સર્વ કર્કશ'ની સાથે ૬૪ ભંગ થયા.
(૧-૬૪) સર્વ મદ, એક દેશ ગરુ. એક દેશ લઇ એક દેશ શીત. એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ એક દેશ રૂક્ષ આ રીતે “મૃદુની’ સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ ગુરુ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ, આ રીતે “ગુરુની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ લઘુ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ, રૂક્ષ આ રીતે “લઘુની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ શીત, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે “શીતની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ ઉષ્ણ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ અને એક ટેક્ષ રૂક્ષ. આ રીતે “ઉષ્ણની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ સ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, આ રીતે સ્નિગ્ધની' સાથે ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ રૂક્ષ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ. આ રીતે રૂક્ષની સાથે પણ ૬૪ ભંગ યાવત્ સર્વ રૂક્ષ, અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ શીત અને અનેક દેશ ઉષ્ણ હોય છે. આ રીતે એક એક સ્પર્શને લઈને ૬૪ ભંગ થાય છે. તેથી આઠ સ્પર્શને લઈને ૬૪૪૮ = ૫૧૨ ભંગ થાય છે. २७ जइ अट्ठफासे- देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे देसे गिद्धे देसे लुक्खे, एवं चउभंगो। देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, एवं चउभंगो। देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसा सीया देसे उसिणे देसे णिद्ध देसे लुक्खे, एवं चउभंगो । देसे
Page #623
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક્ર-૫
[ ૫૫૯ |
कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसा सीया देसा उसिणा देसे णिद्ध देसे लुक्खे, एवं चउभंगो। एए चत्तारि चउक्का सोलस भंगा।
देसे कक्खडे देसे मउए देसे गरुए देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एवं एए गरुएणं एगत्तएणं लहुएणं पुहत्तएणं सोलस भंगा कायव्वा । देसे कक्खडे देसे मउए देसा गरुया देसे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा कायव्वा । देसे कक्खडे देसे मउए देसा गरुया देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा कायव्वा । सव्वे विते चउसद्धिं भंगा कक्खङमउएहिं एगत्तएहिं । ताहे कक्खडेणं एगत्तएणं मउएणं पुहत्तेणं एते चउसद्धिं भंगा कायव्वा । ताहे कक्खडेणं पुहत्तएणं मउएणं एगत्तएणंचउसर्दुि भंगा कायव्वा । ताहे एएहिं चेव दोहि विपुहत्तेहिं चउसद्धिं भंगा कायव्वा जावदेसा कक्खडा देसा मउया देसा गरुया देसा लहुया देसा सीया देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा एसो अपच्छिमो भंगो। सव्वे ते अट्ठफासे दो छप्पण्णा भंगसया भवंति । एवं एए बायरपरिणए अणंतपएसिए खधे सव्वेसुसंजोएसुबारस छण्णउया भंगसया भवति । ભાવાર્થ – અનંત પ્રદેશ બાદર પરિણામ સ્કંધ જ્યારે આઠ સ્પર્શી હોય ત્યારે– (૧) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે (શીત એકવચન અને ઉષ્ણ એક વચનના) ચાર ભંગ, (૨) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લધુ, એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત એકવચન અને ઉષ્ણ બહુવચનના) ચાર ભંગ, (૩) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત બહુવચન અને ઉષ્ણ એકવચનના) ચાર ભંગ, (૪) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત અને ઉષ્ણ બંને બહુવચનના ચાર ભંગ આ રીતે પ્રથમ ચતુષ્કના(એક વચન લઘુના)૪ x ૪ = ૧૬ ભંગ થાય છે.
(૨) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ-આ રીતે ‘ગુરુ' પદને એકવચનમાં અને “લધુ' પદને બહુવચનમાં રાખીને બીજા ચતુષ્કના પૂર્વવત્ ૧૬ ભંગ થાય છે.
(૩) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત. એક દેશ ઉષ્ણ. એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ બહુવચન અને લઘુ એકવચનના ત્રીજા ચતુષ્કના ૧૬ ભંગ થાય છે.
(૪) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ અને લઘુ બંનેના બહુવચનના ચોથા ચતુષ્કના ૧૬ ભંગ થાય છે. આ સર્વ ૬૪ ભંગ કર્કશ અને મૃદુને એકવચનના થાય છે. ((૧) કર્કશ-મૃદુ એકવચનના ૬૪ ભંગ) (૨) આ જ રીતે કર્કશ એકવચન અને મૃદુને બહુવચનના ૬૪ ભંગ (૩) કર્કશ બહુવચન અને મૃદુ એકવચનના ૬૪ ભંગ (૪) કર્કશ અને મૃદુ બંનેના બહુવચનના ૬૪ ભંગ યાવત (૨૫૬) અનેક દેશ કર્કશ
Page #624
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
અનેક દેશ મૃદુ અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ, આ અંતિમ ભંગ છે. આ રીતે સર્વ મળીને ૨૫૬ ભંગ થાય છે. આ રીતે બાદર પરિણત અનંત પ્રદેશી કંધમાં સ્પર્શ સંબંધી ચતુઃસંયોગીના-૧૬ ભંગ પંચ સંયોગીના-૧૨૮ ભંગ, પટ્ સંયોગીના-૩૮૪ ભંગ, સપ્તસંયોગી-૫૧૨ ભંગ અને અષ્ટ સંયોગીના-૨૫૬ ભંગ. કુલ મળીને ૧૬+૧૨૮+૩૮૪૫૧૨+૨૫૬ = ૧૨૯૬ ભંગ સ્પર્શના થાય છે.
vo
બાદર અનંત પ્રદેશી સ્કંધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના સર્વ મળીને ૨૩૭૬૨૩૭૧૨૯૯ ૧૭૭૬ કુલ ભંગ થાય છે.
વિવેચન :
સૂત્રકારે પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વિવિધ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જે પુદ્ગલ જગતની વિવિધતા અને વિચિત્રતાનું દર્શન કરાવે છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. સક્ષિપ્તમાં કૌષ્ટકથી મંગો જાણવા.
પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધીના વર્ણાદિની ભંગ સંખ્યા –
પુગલ પ્રકાર
પરમાણુ
વિપદે પ
વિદેશી
ધ
ચતુપ્રદેશી સ્કંધ
પંચપ્રદેશી સંધ
ઘપ્રદેશી ધ
સપ્તપ્રદેસી ધ
આપણી ધ
નવપ્રદેશી ધ
દેશી ધ
સંખ્યાતપ્રદેશી અસંખ્યાતપ્રદેશી
સૂક્ષ્મઅનંત પ્રદેશી
બાદર અનંત પ્રદેશી
વર્ણનાભગ ગૃધનાભંગ | રસનાભંગ | સ્પર્શનાભંગ
૨
૫
૧૫
૪૫
૯૦
૧૪૧
૧૮૬
૨૧૬
૨૩૧
૨૩૬
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૫
ç
$
ç
ç
૫
૧૫
૪૫
૯૦
૧૪૧
૧૮૬
૨૧૬
૨૩૧
૨૩
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
૨૩૭
× ૩૪ »
૩
૩
૩૬
૩
૩
૩૬
૩
૩૬
૩
૧૨૯૬
ભગ
૧૬
૪૨
૧૨૦
૨૨૨
૩૨૪
૪૧૪
૪૭૪
૫૦૪
૫૧૪
૫૧૬
૫૧૬
૫૧
૫૧૬
૧૭૭૬
પરમાણુના પ્રકારઃ
२८ कइविहे णं भंते । परमाणू पण्णत्ते ? गोयमा ! चउव्विहे परमाणू पण्णत्ते, तं जहा- दव्वपरमाणू खेत्तपरमाणू कालपरमाणू भावपरमाणू ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! પરમાણુના ચાર પ્રકાર છે. યથા– (૧) દ્રવ્ય પરમાણુ (૨) ક્ષેત્ર પરમાણુ (૩) કાલ પરમાણુ (૪) ભાવ પરમાણુ.
Page #625
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૫
[ પ૧ | २९ दव्वपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउविहे पण्णत्ते, तं जहाअच्छेज्जे, अभेज्जे, अडज्झे, अगेज्झे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!દ્રવ્ય પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્ય પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય. ३० खेत्तपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहाअणद्धे, अमज्झे, अपएसे, अविभाइमे। ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! ક્ષેત્ર પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ક્ષેત્ર પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અનદ્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાગ. ३१ कालपरमाणू ण भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउबिहे पण्णत्ते,तं जहाઅવળો, અધે, અરણે, મારા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! કાલ પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કાલ પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ. ३२ भावपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहावण्णमंते, गंधमते, रसमंते, फासमंते ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થઃ- પ્રશ્ન-હે ભગવન્! ભાવ પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાવ પરમાણુના ચાર પ્રકાર છે, યથા-વર્ણવાન, ગંધવાન, રસવાન અને સ્પર્શવાન.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચનઃ
પુદ્ગલ દ્રવ્યના અવિભાજ્ય અંશને પરમાણુ કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિવક્ષાથી તેના ચાર પ્રકારનું કથન કર્યું છે.
દ્રવ્ય પરમાણ- ક્ષેત્ર, કાલ કે ભાવની વિવક્ષા કર્યા વિના એક પરમાણુને દ્રવ્ય પરમાણુ કહે છે, કારણ કે અહીં કેવળ દ્રવ્યની વિવક્ષા કરી છે. દ્રવ્ય પરમાણુના ગુણધર્મોની અપેક્ષાએ પુનઃ તેના ચાર પ્રકાર છે. અચ્છે - શસ્ત્રાદિથી છેદન ન થાય તે. અભેધ - તેનું સોઈ આદિ શસ્ત્ર દ્વારા ભેદન ન થાય તે. અદાલ - અગ્નિ આદિથી બાળી ન શકાય તે. અગ્રાહ્ય - હાથ આદિ કોઈપણ સાધનથી જેનું ગ્રહણ ન થાય તે.
ક્ષેત્ર પરમાણુ-દ્રવ્યાદિની વિરક્ષા કર્યા વિના આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રના અવિભાજ્ય અંશને, એક આકાશ પ્રદેશને ક્ષેત્ર પરમાણુ કહે છે.
એક આકાશ પ્રદેશ એક જ પ્રદેશરૂપ હોવાથી તે અનદ્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાજ્ય છે તે ગુણોની વિવક્ષાથી તેના ચાર પ્રકાર છે. અનર્ટ - તેના સમ સંખ્યાવાળા બે ભાગ થતા નથી તેથી અનÁ. અમધ્ય - તેના વિષમ સંખ્યાવાળા વિભાગ ન હોવાથી તે મધ્યભાગ રહિત છે. તેથી અમધ્ય. અપ્રદેશ - તે પ્રદેશરૂપ નથી તેથી અપ્રદેશ. અવિભાજ્ય તેનું વિભાજન થતું નથી, તે અંતિમ સૂક્ષ્મ છે તેથી અવિભાજ્ય છે.
Page #626
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
કાલ પરમાણુ– દ્રવ્ય, ક્ષેત્ર કે ભાવની વિવક્ષા કર્યા વિના કાલના અવિભાજ્ય અંશ એક સમયને કાલ પરમાણુ કહે છે, કાલ દ્રવ્ય અરૂપી છે. તેમાં વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી, તે ગુણની વિવક્ષાથી તેના ચાર પ્રકાર છે. અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના જ ગુણ છે. અહીં કાલપરમાણુનું કથન હોવાથી તેને અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શરૂપ કહ્યા છે.
૫
ભાવ પરમાણુ– દ્રવ્ય, ક્ષેત્ર કે કાલની વિવક્ષા કર્યા વિના કેવળ વર્ણ, ગંધ આદિ ભાવની મુખ્યતાથી વર્ણાદિના અવિભાજ્ય અંશને ભાવ ૫૨માણુ કહે છે. જેમ કે– પરમાણુ કે સ્કંધમાં વર્ણાદિનો એક અંશ ભાવથી પરમાણુરૂપ છે. કારણ કે તેમાં વર્ણનો અવિભાજ્ય અંશ વિદ્યમાન છે. આ રીતે પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના અવિભાજ્ય અંશ ભાવ પરમાણુ છે. પુદ્દગલ દ્રવ્યના મુખ્ય ચાર ગુણની અપેક્ષાએ તેના(ભાવ પરમાણુના) ચાર પ્રકાર છે. વર્ણવાન, ગંધવાન, રસવાન અને સ્પર્શવાન.
|| શતક ૨૦/પ સંપૂર્ણ ॥
Page #627
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક
૫૩
શતક-ર૦ઃ ઉદ્દેશક-૬
જે સંક્ષિપ્ત સાર
જે
* આ ઉદેશકમાં પૃથ્વી, પાણી અને વાયુકાયના જીવો નવો જન્મ ધારણ કરે ત્યારે સર્વ પ્રથમ આહાર કયારે કરે છે? તે વિષયને શતક-૧૭/ના અતિદેશપૂર્વક સમજાવ્યો છે. * અધોલોકની કોઈ પણ પૃથ્વીના અંતરાલમાં રહેલા સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ઊર્ધ્વલોકના કોઈ પણ દેવલોકમાં, સિદ્ધશિલામાં કે દેવલોકના અંતરાલમાં ઉત્પન્ન થાય છે, અષ્કાયના જીવો ઘનોદધિ કે ઘનોદધિવલયોમાં ઉત્પન્ન થાય છે અને વાયુકાયના જીવો ઘનવાત કે તનુવાતવલયોમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે ઊર્ધ્વલોકમાં રહેલા જીવો અધોલોકમાં ઉત્પન્ન થાય છે. આ સર્વ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે આહાર ગ્રહણ કરવાના બે જ વિકલ્પ છે. * (૧) જ્યારે જીવ સર્વ સમદુઘાત સહિત એટલે કે મૃત્યુ પામીને બંદૂકમાંથી છુટેલી ગોળીની જેમ એક સાથે જાય ત્યારે સર્વ આત્મપ્રદેશો એક સાથે જ ઉત્પત્તિ સ્થાને પહોંચે છે, તે જીવ પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે. કે (૨) જ્યારે જીવના આત્મપ્રદેશો દેશ સમદઘાત સહિત– ઈલિકા ગતિથી જાય ત્યારે આત્મપ્રદેશો ક્રમશઃ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી પહેલાં પહોંચેલા આત્મ પ્રદેશો આહાર યોગ્ય પુગલ ગ્રહણ કરે છે અને ત્યાર પછી સર્વ આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તેથી સર્વ આત્મ પ્રદેશોની અપેક્ષાએ, પહેલા આહાર ગ્રહણ અને પછી ઉત્પન્ન થયો કહેવાય છે. સર્વ દંડકના જીવો માટે આ નિયમ સમાન છે.
Page #628
--------------------------------------------------------------------------
________________
[ પ૪]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૬
અંતર
જીવોની ઉત્પત્તિ અને આહાર - | १ पुढविक्काइए णंभंते! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढविए अंतरा समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुबि उववज्जित्ता पच्छा आहारेज्जा,पुबि आहारित्ता पच्छा उववज्जेज्जा? ___ गोयमा ! पुट्विं वा उववज्जित्ता, एवं जहा सत्तरसमसए छठुद्देसे जावसेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-पुव्विं वा जावउववज्जेज्जा । णवरं तेहिं संपाउणणा, इमेहिं आहारो भण्णइ, सेसत चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા અને શર્કરા પ્રભા આ બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ વર્ણન શતક-૧૭/s અનુસાર જાણવું જોઈએ. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે યાવત પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે. વિશેષતા એ છે કે ત્યાં શતક-૧૭/૬માં પૃથ્વીકાયિક “સંપ્રાપ્ત(પુગલ ગ્રહણ) કરે છે.” તે પ્રમાણે કથન છે અને અહીં “આહાર કરે છે,”તે પ્રમાણે કહેવું જોઈએ.
२ पुढविक्काइए णं भंते! इमीसेरयणप्पभाए सक्करप्पभाएयपुढवीए अंतरा समोहए समोहणित्ता जे भविए ईसाणे कप्पे पुढविक्काइयत्ताए उववज्जित्तए, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जावईसीपब्भाराए उववाएयव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા અને શર્કરા પ્રભા આ બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુઘાત કરીને ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે યાવત્ ઈષત્નાભારા પૃથ્વી સુધી પૃથ્વીકાયિક જીવોનો ઉ૫પાત જાણવો. | ३ पुढविक्काइए णं भंते ! सक्करप्पभाए वालुयप्पभाए य पुढवीए अंतरा समोहए,
Page #629
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश
| ५५ |
समोहणित्ता जे भविए सोहम्मे जावईसीपब्भभाराए पुच्छा?
गोयमा !एवं चेव । एवं एएणं कमेणं जावतमाए, अहेसत्तमाए य पुढवीए अंतरा समोहए समाणे जे भविए सोहम्मे जावईसिपब्भाराए उववाएयव्यो। ભાવાર્થ-પ્રશ્નહે ભગવન્!શર્કરા પ્રભા અનેવાલુકાપ્રભાતે બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુઠ્ઠાત કરીને, સૌધર્મ કલ્પમાં યાવતુ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ प्रश्न:२वो?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે આ જ ક્રમથી યાવતુ તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવોનું મારણાન્તિક સમુદ્રઘાતપૂર્વક સૌધર્મ કલ્પમાં થાવત્ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પન્ન થવાનું કથન કરવું જોઈએ. | ४ पुढविक्काइए णं भंते !सोहम्मीसाणाणं सणंकुमारमाहिदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ताजेभविएइमीसेरयणप्पभाए पुढवीए पुढविक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते ! पुट्विं उववज्जित्ता पच्छा आहारेज्जा?
गोयमा !तंचेव जावसे तेणटेणं जावणिक्खेवओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ, ઈશાન અને સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાંતિક સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવો?
ઉત્તર-હે ગૌતમ!પૂર્વવત્ જાણવું. વાવતુ આ કારણથી તે પ્રમાણે કહેવાય છે, ઇત્યાદિ ઉપસંહાર १२वो ऽमे. | ५ पुढविक्काइए णं भंते !सोहम्मीसाणाणं सणंकुमारमाहिंदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पुढविक्काइयत्ताए उववज्जित्तए,
पुच्छा?
गोयमा!एवं चेव । एवं जावअहेसत्तमाए उववाएयव्वो। एवंसणंकुमास्माहिंदाणं बंभलोगस्सयकप्पस्सअंतरासमोहए समोहणित्ता पुणरवि जावअहेसत्तमाए उववाएयव्वो। एवं बंभलोगस्सलंतगस्स य कप्पस्स अंतरा समोहए, पुणरवि जाव अहेसत्तमाए। एवं लंतगस्स महासुक्कस्स कप्पस्स य अंतरा समोहए, पुणरवि जाव अहे सत्तमाए। एवं महासुक्कस्ससहस्सारस्सय कप्पस्स अंतरापुणरवि जावअहेसत्तमाए। एवं सहस्सारस्स आणयपाणयकप्पाण य अंतरा पुणरवि जावअहेसत्तमाए। एवं आणयपाणयाण आरण अच्चुयाण य कप्पाणं अंतरा पुणरवि जाव अहेसत्तमाए । एवं आरण-च्चुयाणं गेवेज्जविमाणाण अणुत्तर विमाणाण य अंतरा पुणरवि जाव अहेसत्तमाए । एवं अणुत्तरविमाणाणंईसीपब्भाराएयपुणरवि जावअहेसत्तमाए उववाएयव्वो।
Page #630
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ, ઈશાન અને સનતકુમાર માહેન્દ્રકલ્પની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુદ્દાત કરીને શર્કરાપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન કરવો?
૫૬
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ કહેવું. આ જ રીતે અધઃ સપ્તમ પૃથ્વી સુધી ઉત્પન્ન થવાનું કથન કરવું જોઈએ. આ રીતે સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાત કરીને પુનઃ રત્નપ્રભાથી અધઃસપ્તમ પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થવાનું કથન કરવું. આ જ રીતે બ્રહ્મલોક અને લાન્તકના અંતરાલમાં, મારણાંતિક સમુદ્દાત કરીને લાન્તક અને મહાશુક્રકલ્પના અંતરાલમાં, મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરાલમાં, આનત-પ્રાણત અને આરણ તથા અચ્યુત કલ્પના અંતરાલમાં આરણ, અચ્યુત અને ત્રૈવેયક વિમાનના અંતરાલમાં, ત્રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનોના અંતરાલમાં તથા અનુત્તર વિમાન અને ઈષત્પ્રાક્ભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાતપૂર્વક મૃત્યુ પામીને રત્નપ્રભાથી લઈને યાવત્ અધઃસપ્તમ નરક પૃથ્વી સુધીમાં પૃથ્વીકાયિક જીવરૂપે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ.
६ आक्काइए भंते! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए, पुच्छा ?
गोयमा ! जहा पुढविक्काइयस्स जाव से तेणट्टेणं । एवं पढम-दोच्चाणं अंतरा समोहए जावईसीपब्भाराए उववाएयव्वो । एवं एएणं कमेणं जावतमाए अहेसत्तमाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता जावईसीपब्भाराए उववाएयव्वो आउक्काइयत्ताए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે અપ્લાયિક જીવ, મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મ કલ્પમાં અપ્લાયિકરૂપે ઉત્પન્ન થાય છે, તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિકની સમાન જાણવું. આ રીતે પહેલી, બીજી પૃથ્વીની મધ્યમાં સ્થિત મારણાંતિક સમુદ્ાતપૂર્વક અપ્કાયિક જીવોની ઈષાભારા પૃથ્વી સુધી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ ક્રમથી યાવત્ તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીની મધ્યમાં સ્થિત અપ્લાયિક જીવોની મારણાન્તિક સમુાતપૂર્વક ઈષત્પ્રાક્ભારા પૃથ્વી સુધી અપ્કાયિકપણે ઉત્પત્તિ જાણવી જોઈએ.
७ | आउयाए णं भंते ! सोहम्मी- साणाणं सणकुमारमाहिंदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए घणोदहिसु, घणोदहिवलएसु आउक्काइयत्ताए વવન્તિત્ત, પુચ્છા ?
गोयमा ! तं चेव । एवं एएहिं चेव अंतरा समोहओ जाव अहेसत्तमाए पुढवीए घणोदहिसु, घणोदहिवलएसु आउक्काइयत्ताए उववाएयव्वो । एवं जाव अणुत्तरविमाणाणं ईसीपब्भाराए य पुढवीए अंतरा समोहए जाव अहेसत्तमाए घणोदहिसु, घणोदहिवलएसु वायव्वो ।
Page #631
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૬
[ ૫૬૭]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સૌધર્મ, ઈશાન અને સનસ્કુમાર, માહેન્દ્રકલ્પની મધ્યમાં સ્થિત જે અષ્કાયિક જીવ મારણાત્તિક સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અખાયિકપણે ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન કરવો?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે પૂર્વ કથિત અંતરાલોમાં મારણાંતિક સમુઘાત કરીને અષ્ઠાયિક જીવોની અધઃસપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અપ્લાયિકપણે ઉત્પત્તિ કહેવી જોઈએ. આ જ રીતે યાવતુ અનુત્તર વિમાન અને ઈષતુપ્રભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત અપ્લાયિક જીવોની મારણાત્તિક સમુઘાત કરીને યાવતું અધઃસપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પત્તિ કહેવી જોઈએ.
८ वाउक्काइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पेवाउक्काइयत्ताए उववज्जित्तए, पुच्छा?
गोयमा !एवंजहासत्तरसमसएवाउक्काइयउद्देसएतहाइह वि,णवरंअंतस्सुसमोहणा णेयव्वा,सेसतंचे जावअणुत्तरविमाणाणंईसीपब्भाराएयपुढवीए अंतरासमोहए,समोहणित्ता जेभविए घणवायतणुवाए,घणवायतणुवायवलएसुवाउक्काइयत्ताएउववज्जित्तए,सेसतं चेव जावसेतेणद्वेणं जावउववज्जेज्जा ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે વાયુકાયિક જીવ, મારણાન્તિક સમુઘાત કરીને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ ! શતક ૧૭/૧૦માં વાયુકાયિક ઉદ્દેશક અનુસાર અહીં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓના અંતરાલમાં મારણાંતિક સમુદ્યાનપૂર્વક કથન કરવું જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ છે. આ રીતે અનુત્તર વિમાન અને ઈષત્નાભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે વાયુકાયિક જીવ મારણાંતિક સમુઘાત કરીને ઘનવાન અને તનુવાતમાં તથા ઘનવાતવલયો અને તનુવાતવલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ પૂર્વવત્ છે યાવત્ હે ગૌતમ! તેથી તે પહેલાં આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.ll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વાયુકાયિક જીવના ઉત્પત્તિ અને આહાર વિષયક કથન છે. તેનું સ્પષ્ટીકરણ શતક-૧૭/૬ અનુસાર જાણવું.
સુત્રકારે અપ્લાયિક જીવો માટે નરક પૃથ્વીના અંતરાલ આદિમાં ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં તેમજ વાયુકાયિક જીવો માટે ઘનવાત, તનુવાત, ઘનવાતવલય અને તનુવાતવલયોમાં તે જીવો ઉત્પન્ન થાય છે; તે પ્રમાણે કથન કર્યું છે. ઘનોદધિ- પ્રત્યેક નરક પુથ્વીની નીચે ૨0000 યોજન વિસ્તારમાં ઘનોદધિ છે. તેની લંબાઈ પહોળાઈ તે તે પૃથ્વી પ્રમાણે છે. ઘનવાત-તનવાત– ૨૦,000 યોજનના ઘનોદધિ પછી નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં ઘનવાત
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
અને તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં તનુવાત, તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં આકાશ હોય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વી છે. આ ક્રમથી સાતે ય પૃથ્વી અને સાતે ય ઘનોદધિ આદિ છે. ઘનોદધિવલય-પ્રત્યેક નરક પૃથ્વી ફરતે-ચારે બાજુ ઘનોદધિવલય અને ઘનવાતવલય અને તનુવાતવલય છે. આ રીતે ઘનોદધિ અને ઘનોદધિવલયમાં, ઘનવાત-ઘનવાતવલયમાં સ્થાનની અપેક્ષાએ તફાવત છે અને બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જુઓ ચાર્ટ.
- તે શતક ૨૦/૬ સંપૂર્ણ
ત્રણ વલય
ત્રણ વલય
નરકપૃથ્વી અને ઘનોદધિ-ઘનોદધિ વલયાદિઃ- (એક પરિમાણ આકૃતિ) પૃથ્વીની ચારે તરફ ૧,૮0,૦૦૦ ની જાડાઈ
પૃથ્વીની ચારે તરફ રત્નપૃથ્વી
પૃથ્વી લંબાઈ પહોળાઈન રજ્જુ પ્રમાણ ૨૦,000 યો. ઘનોદધિ અસંખ્ય યો. ઘનવાય અસંખ્ય યો. તનુવાય
તેનુવાય વલય થવાય વલય થનોધ વલય
ઘનોધિ વલય ઘનવાય વલય તેનુવાય વલય
અસંખ્ય યોર આકાશ
શર્કરાખભા પૃથ્વી
ઘનોદધિ
ઘનવાય
તનુવાય
આકાશ
આવી જ રીતે સાતે ય નરકમૃથ્વીઓ સમજવી.
Page #633
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક
૫૬૯
ઘનોદધિ-ઘનોદધિ વલયાદિઃ
દરેક નરક પૃથ્વીની નીચે
- ૧લી
Fડ
૨૦,000 યો,
ઘનોદધિ આખ્યાત થ.
| વનવાય. “અસંખ્યાત .
તનું વાવું. અસંખ્યાત થો.
નાકાંડ્યું
-
કાH
=
૧. ઘનોદધિ વલય ૨. ઘનવાયુ વલય ૩. તનુવાયુ વલય
નેપવા
વ.
૬ થી નરકમૃથ્વી
પમી નરકપૃથ્વી
-- --
- --
---------
૬ઠ્ઠી નરકપૃથ્વી
૩મી નરકપૃથ્વી
- સાધ્વી સુબોધિકા
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૭૦
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ઃ ઉદ્દેશક-૭
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં બંધના ત્રણ પ્રકાર અને જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ, ઉદય પ્રાપ્ત આઠ કર્મ, પાંચશરીર, ચાર સંજ્ઞા, ત્રણ દષ્ટિ, છલેશ્યા, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને તેના વિષયોમાં બંધની ત્રિવિધતાનું કથન કર્યું છે. * બંધ– આત્મા અને કર્મ પુદ્ગલોના સંબંધને બંધ કહે છે. તેમજ કોઈ પણ પુદ્ગલ કે પુગલજન્ય ભાવોના સંબંધને-જોડાણને બંધ કહે છે. આત્મભાવોના સંબંધને પણ પ્રસ્તુત પ્રસંગમાં બંધ કહ્યો છે. તેના ત્રણ પ્રકાર છે. * જીવ પ્રયોગ બંધ– જીવના પ્રયોગથી અથવા આત્મવીર્યથી થતાં બંધને અથવા સંબંધને જીવ પ્રયોગ બંધ કહે છે. * અનંતર બધ– જે બંધ અથવા સંબંધ વર્તમાનમાં જ થયો હોય, એક-બે સમયાદિ વ્યતીત ન થયા હોય તેને અનંતર બંધ કહે છે. * પરંપર બંધ-જે બંધ અથવા સંબંધને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય અર્થાતુ જે બંધ ભૂતકાલીન બની ગયો હોય તેને પરંપર બંધ કહે છે. * આઠે પ્રકારના કર્મબંધમાં અને ઉદયકર્મમાં આ ત્રણે પ્રકાર હોય છે. પાંચ શરીર, ચાર સંજ્ઞા, છ લેશ્યા, આદિ કર્મરૂપ નથી, તે કર્મજન્ય ભાવો છે. તેથી તેમાં તયોગ્ય પુગલોનો સંબંધ અને તજ્જનિત કર્મોના બંધમાં પૂર્વવત્ ત્રિવિધતા હોય છે. જ્ઞાન, અજ્ઞાન આત્મભાવરૂપ છે. જીવ સાથે તેનો સંબંધ હોય છે. તેથી તેમાં પણ ત્રિવિધતા ઘટી શકે છે.
Page #635
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૭
૫૭૧
શતક-ર૦ : ઉદ્દેશક
બંધ
બંધના પ્રકાર :| १ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? गोयमा ! तिविहे बंधे पण्णत्ते, तं जहाजीवप्पओगबंधे, अणंतरबधे, परंपरबंधे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બંધના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બંધના ત્રણ પ્રકાર છે. યથા– જીવપ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. २णेरइयाणं भंते !कइविहे बंधेपण्णते? गोयमा !एवं चेव । एवं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા પ્રકારના બંધ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ત્રણ પ્રકારના બંધ હોય છે. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. | ३ णाणावरणिज्जस्सणं भंते !कम्मस्स कइविहे बंधेपण्णत्ते? गोयमा !तिविहे बंधे पण्णत्ते,तं जहा- जीवप्पओगबंधे, अणतरबधे, परंपरबधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકારનો હોય છે, યથા- જીવ પ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. | ४ रइयाणं भंते !णाणावरणिज्जस्स कम्मस्स कइविहे बंधे पण्णत्ते? एवं चेव । एवं जाववेमाणियाणं । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મબંધ કેટલા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ ત્રણ પ્રકારનો છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. જ્ઞાનાવરણીયની જેમ અંતરાય કર્મ સુધીના બંધ જાણવો જોઈએ. વિવેચન :
આત્મા અને કર્મ પુદ્ગલોના સંબંધને બંધ કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) જીવ પ્રયોગ બંધ:જીવપ્રયોગથી અર્થાતુ મન-વચન અને કાયાના વ્યાપારથી આત્માની સાથે કર્મપુલોનો-ક્ષીર અને નીરની જેમ સંયોગ સંબંધ થવો તે જીવ પ્રયોગ બંધ છે. જીવના પરિણામ અનુસાર તે સ્પષ્ટ, બદ્ધ, નિદ્ધત્ત કે નિકાચિત રૂપે બંધાય છે. (૨) અનંતર બંધઃ- જે પુલોના બંધને એક બે આદિ સમયોનું અંતર ન થયું હોય તેને અનંતર બંધ કહે છે (૨) પરંપર બંધઃ- જે બંધને બે-ત્રણ આદિ સમયોનું અંતર થઈ ગયું હોય તેને પરંપર બંધ કહે છે. ૨૪ દંડકોમાં ત્રણ પ્રકારના બંધ હોય છે
Page #636
--------------------------------------------------------------------------
________________
| ५७२
શ્રી ભગવતી સૂત્ર-૪
આઠ કર્મ પ્રકૃતિઓના ઉદયમાં ત્રિવિધ બંધ -
५ णाणावरणिज्जोदयस्सणं भंते ! कम्मस्स कइविहे बंधे पण्णत्ते? ___ गोयमा ! तिविहे बंधे पण्णत्ते एवं चेव, एवं णेरइयाणं वि जाववेमाणियाणं, एवं जावअतराइयउदयस्स। शEार्थ :-णाणावरणिज्जोदयस्स कम्मस्स = शान।१२५ीय यावना२४, शनाव२५ीयन। ઉદયમાં બંધનાર કર્મ. भावार्थ:-प्रश्र-भगवन् ! शानावरणीय३५मध्यावनार भनो 241 रनो छ?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ રીતે નૈરયિકોથી લઈને વાવત વૈમાનિકો પર્યત યાવત ઉદયપ્રાપ્ત અંતરાય કર્મબંધ સુધી જાણવું જોઈએ. વેદત્રય આદિમાં ત્રિવિધ બંધઃ
६ इत्थीवेयस्स णं भंते ! कइविहे बंधे पण्णत्ते ? गोयमा ! तिविहे बंधे पण्णत्ते । एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ ત્રણ प्ररनो छ. | ७ असुरकुमाराणं भंते ! इत्थीवेयस्स कइविहे बंधे पण्णत्ते?
गोयमा ! एवं चेव । एवं जाववेमाणियाणं, णवरं जस्स इत्थिवेओ अत्थिा एवं पुरिसवेयस्स वि, एवंणपुंसगवेयस्स वि जाववेमाणियाणंणवरं जस्स जो अत्थि वेओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ત્રણ પ્રકારનો હોય છે, આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષમાં જેને સ્ત્રીવેદ છે તેને માટે જ સમજવું જોઈએ. સ્ત્રીવેદની જેમ પુરુષવેદ અને નપુંસકવેદના વિષયમાં વૈમાનિક પર્યત જ્યાં જે વેદ હોય તે પ્રમાણે જાણવું. | ८ सणमोहणिज्जस्स णं भंते ! कम्मस्स कइविहे बंधे पण्णत्ते?
एवंचेव,णिस्तरं जाववेमाणियाणं । एवं चरित्तमोहणिज्जस्स वि जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા પ્રકારનો છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ત્રણ પ્રકારનો છે. આ રીતે યાવતુ વૈમાનિક પર્યત જાણવું તથા આ જ રીતે ચારિત્ર મોહનીયના વિષયમાં પણ યાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ.
९ एवं एएणं कमेणं ओरालियसरीरस्स जावकम्मगसरीरस्स, आहारसण्णाए जाव परिग्गहसण्णाए, कण्हलेसाए जावसुक्कलेसाए, सम्मदिट्ठीएमिच्छादिट्ठीएसम्मामिच्छादिट्ठीए, आभिणिबोहियणाणस्स जावकेवलणाणस्स, मइअण्णाणस्स,सुयअण्णाणस्स,विभाणाणस्स,
Page #637
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૭.
૫૭૩
एवं आभिणिबोहियणाणविसयस्स भंते ! कइविहे बंधे पण्णत्ते?
गोयमा ! एएसि सव्वेसिपयाणं तिविहे बंधेपण्णत्ते। जावकेवलणाणविसयस्स मइअण्णाणविसयस्ससुयअण्णाणविसयस्सविभगणाणविसयस्ससव्वेएएचउव्वीसंदंडगा भाणियव्वा, णवरं जस्स जं अत्थि तं भाणियव्वा । जाव वेमाणियाणं भंते ! विभंगणाणविसयस्स कइविहे बंधे पण्णत्ते? गोयमा ! तिविहे बंधे पण्णत्ते,तं जहाजीवप्पओगबंधे अणंतरबंधे परंपरबंधे ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- આ ક્રમથી દારિક શરીર યાવત્ કાર્મણ શરીર, આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા, સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ; મતિજ્ઞાન યાવત કેવળજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, આ સર્વનો બંધ કેટલા પ્રકારનો છે?
ઉત્તર- હે ગૌતમ ! આ સર્વનો બંધ ત્રણ પ્રકારનો છે. યાવતુ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના વિષયમાં કથન કરવું. આ સર્વના વિષયમાં ૨૪ દંડકથી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જેને જે હોય તે પ્રમાણે જાણવું જોઈએ યાવત્ પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિકને વિર્ભાગજ્ઞાનનો બંધ કેટલા પ્રકારનો છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ પ્રકારનો છે. યથા- જીવ પ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. / હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.// વિવેચન -
સૂત્રકારે આઠે ય કર્મોની ત્રિવિધતાનું સમુચ્ચય કથન પૂર્વસૂત્રોમાં કર્યા પછી પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રીવેદાદિ, દર્શનમોહ, ચારિત્રમોહ આદિ કર્મોનું અને પાંચ શરીર, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન આદિ આત્મભાવોની ત્રિવિધતાનું નિરૂપણ કર્યું છે. સ્ત્રીવેદાદિ– ૨૪ દંડકના જીવોમાં જે વેદ હોય તે પ્રમાણે કથન કરવું. દર્શન અને ચારિત્ર મોહનીય કર્મના પણ ત્રણ ભેદ થાય છે. પાંચ શરીરાદિ– શરીરાદિ કર્મ નથી પરંતુ કર્મના ઉદયજન્ય ભાવો છે. તે શરીર, સંજ્ઞા, વેશ્યાદિ ભાવોમાં વર્તતા જીવને પણ તે તે કર્મબંધ ત્રણ પ્રકારે થાય છે.
ત્રણ દષ્ટિ, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને તેનો વિષય વગેરે આત્મભાવો છે તેથી તે અપદ્ગલિક છે. તે ભાવો કર્મના ઉદયજન્ય નથી પરંતુ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમજન્ય છે. આ સર્વભાવોમાં જીવનું વીર્ય પ્રયુક્ત થાય છે. તેનાથી યુક્ત જીવને પ્રયોગબંધ, અનંતરબંધ અને પરંપરબંધ રૂપ આ ત્રણ ભેદ થાય છે.
આ રીતે કર્મપ્રકૃતિ-૮, કર્મોદય-૮, વેદ-૩, દર્શન મોહનીય-૧, ચારિત્ર મોહનીય-૧, શરીર-૫, સંજ્ઞા-૪, લેશ્યા-૬, દષ્ટિ-૩, જ્ઞાન-૫, અજ્ઞાન-૩, જ્ઞાનાજ્ઞાનના વિષય-૮ કુલ-૫૫ બોલ છે. ૨૪ દંડકમાં જ્યાં જેટલા બોલ પ્રાપ્ત થતા હોય, ત્યાં તેમાં ત્રિવિધ બંધ હોય છે.
તે શતક-ર૦/o સંપૂર્ણ છે
C)
Page #638
--------------------------------------------------------------------------
________________
૫૭૪
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
| શતક-ર૦ઃ ઉદ્દેશક-૮
સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં મનુષ્યક્ષેત્ર કર્મભૂમિ, અકર્મભૂમિ, ધર્મ, ધર્મકાલ, તીર્થકર, તીર્થંકર પરંપરા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * અઢીદ્વીપમાં કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છે. યથા-પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. તેમાં જંબૂદ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્ર છે. ઘાતકીખંડમાં અને અર્ધપુષ્કર દ્વીપમાં બમણા અર્થાતુ છ-છ ક્ષેત્ર છે. તેથી ૩+૪+૪=૧૫ ક્ષેત્ર થાય. * અઢીદ્વીપમાં અકર્મભૂમિના ૩૦ ક્ષેત્ર છે યથા- પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. તેમાંથી જંબૂદ્વીપમાં એક-એક ક્ષેત્ર, ધાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપમાં બે-બે ક્ષેત્ર હોય છે. તેથી +૧+૧=૩૦ ક્ષેત્ર થાય છે. * પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાલનું પરિવર્તન સતત થયા જ કરે છે. મહાવિદેહક્ષેત્રમાં સદા ય ચોથા આરાની સમાન અવસ્થિત કાલ પ્રવર્તે છે. * ભરત અને ઐરવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરો પંચમહાવ્રત અને સપ્રતિક્રમણરૂપ ધર્મનો ઉપદેશ આપે છે અને મધ્યના બાવીસ અને મહાવિદેહક્ષેત્રના તીર્થંકરો ચાતુર્યામરૂપ ધર્મનો ઉપદેશ આપે છે. * ભરત ક્ષેત્રમાં અવસર્પિણીકાલમાં ઋષભદેવ સ્વામી આદિ ૨૪ તીર્થંકરો થયા. તેના ત્રેવીસ આંતરા થાય છે. તેમાં નવમાંથી સોળમા તીર્થંકરોના અંતરકાલમાં શાસનવિચ્છેદ અથવા કાલિકશ્રુતનો વિચ્છેદ થયો છે. શેષ તીર્થંકરોના અંતરકાલમાં શાસન અને શ્રુતપરંપરા અખંડ રહી છે. * તીર્થંકરોના મોક્ષ પછી બે પાટ સુધી દષ્ટિવાદ સૂત્ર અખંડિતરૂપે રહે છે. ત્યાર પછી તેનો વિચ્છેદ થાય છે. પરંતુ પૂર્વગત સૂત્ર કેટલોક કાળ વિશેષ રહે છે. પ્રભુ મહાવીરના મોક્ષ પછી ૧000 વર્ષ પર્યત અને શેષ તીર્થંકરોના મોક્ષ પછી સંખ્યાત કે અસંખ્યાત કાલ પયંત પૂર્વગત શ્રુત રહ્યું હતું. * ભરતક્ષેત્રમાં પ્રભુ મહાવીરની શાસન પરંપરા ૨૧,000 વર્ષ પયંત રહેશે. ઉત્સર્પિણીકાલમાં પ્રથમ મહાપા તીર્થંકરની શાસન પરંપરા પણ ૨૧,000 વર્ષ રહેશે અને ચોવીસમા તીર્થંકરની શાસન પરંપરા આદિનાથ પ્રભુની કેવલી પર્યાયની સમાન અર્થાત્ એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ વર્ષ રહેશે. ત્યાર પછી યુગલિક કાળનો પ્રારંભ થશે. * તીર્થના સ્થાપક તીર્થકર છે. તે તીર્થ સ્વરૂપ નથી.શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા રૂપ તીર્થના ચાર પ્રકાર છે. આપ્તપુરુષ દ્વારા કથિત વચન પ્રવચન છે. તીર્થંકરો પ્રવચનકર્તા અર્થાત્ પ્રવચની છે. આચારાંગ, સૂયગડાંગ આદિ દ્વાદશાંગી પ્રવચન રૂપ છે. * કોઈ પણ કુળની વ્યક્તિ નિગ્રંથ ધર્મમાં– પ્રભુના શાસનમાં પ્રવેશ કરીને સંયમ-તપની સાધના કરીને આઠ કર્મોનો ક્ષય કરે ત્યારે જ તેની મુક્તિ થાય છે. જો તેના અલ્પકર્મ શેષ રહી જાય તો દેવગતિમાં જાય છે. આ રીતે આ ઉદ્દેશકમાં સૂત્રકારે નિગ્રંથ ધર્મની વિશાળતા અને મહત્તા પ્રગટ કરી છે.
Page #639
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦ : ઉદ્દેશક-૮
છ O
શતક-૨૦ : ઉદ્દેશક-૮ ભૂમિ
૫૭૫
ROR IOS
કર્મભૂમિ-અકર્મભૂમિના પ્રકાર :
१ क णं भंते! कम्मभूमीओ पण्णत्ताओ ? गोयमा ! पण्णरस कम्मभूमीओ पण्णत्ताओ, તે બહા- પંચ મહા, પંચ વયાડું, પંચ મહાવિવેહારૂં |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કર્મભૂમિઓ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિઓ પંદર છે, યથા– પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર.
२ क णं भंते! अकम्मभूमीओ पण्णत्ताओ ?
गोयमा ! तीसं अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा - पंच हेमवयाइं, पंच हेरण्णवयाई, पंच हरिवासाई, पंच रम्मगवासाई, पंच देवकुराई, पंच उत्तरकुराई ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! અકર્મભૂમિ કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! અકર્મભૂમિઓ ત્રીસ છે. યથા– પાંચ હેમવય, પાંચ હેરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. વિવેચનઃ
કર્મભૂમિ . :– જ્યાં અસિ(શસ્ત્ર વિદ્યા), મસિ(લેખન વિધા), કૃષિ(ખેતી) અથવા આજીવિકાના અન્ય સાધન રૂપ કર્મ-વ્યવસાય હોય તેને કર્મભૂમિ કહે છે.
અકર્મભૂમિઃ— જ્યાં અસિ, મસિ, અને કૃષિ અથવા આજીવિકાના અન્ય સાધનરૂપ કર્મ વ્યવસાય ન હોય, પરંતુ પ્રાકૃતિક પૃથ્વી, જલ અને દશ પ્રકારના વૃક્ષોથી જ જીવન-વ્યવહાર થતો હોય તેને અકર્મભૂમિ કહે છે. તેના પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે.
કર્મભૂમિ-અકર્મભૂમિમાં કાલપરિવર્તન :
३ एयासु णं भंते! तीसासु अकम्मभूमीसु अत्थि उस्सप्पिणीइ वा ओसप्पिणीइ वा ? નોયમા ! ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઉપરોક્ત ત્રીસ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળ છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
४सुणं भंते! पंचसु भरहेसु पंचसु एरवएसु अत्थि उस्सप्पिणीइ वा ओसप्पिणीइ વા? ગોયના ! હતા અસ્થિ
સુ ખ મતે ! પવતુ મહાવિવેહેલુ, પુચ્છા ? ગોયમા ! ખેવસ્થિ સખિળી,
Page #640
--------------------------------------------------------------------------
________________
પ૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
णेवत्थि ओसप्पिणी, अवट्ठिए णंतत्थ काले पण्णत्तेसमणाउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ છે? ઉત્તર- હા, ગૌતમ ! છે.
પ્રશ્ન- હે ભગવનું ! પાંચ મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ છે? ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! ત્યાં એક અવસ્થિતકાલ હોય છે. વિવેચન :ઉત્સર્પિણી કાલ:- જે કાલમાં જીવોના સંઘયણ-સંસ્થાન આદિ ઉત્તરોત્તર અધિકાધિક શુભ થતા જાય, આયુષ્ય અને અવગાહના ઉત્તરોત્તર વધતી જાય તથા ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમની ક્રમશઃ વૃદ્ધિ થતી જાય; પુગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ ક્રમશઃ શુભ-શુભતર થતા જાય, તેમાં વૃદ્ધિ થતાં ક્રમશઃ ઉચ્ચતમ અવસ્થા આવી જાય છે, તેને ઉત્સર્પિણી કાલ કહે છે. તેનું કાલમાન દશક્રોડાકોડી સાગરોપમનું છે. અવસર્પિણીકાલ:- જે કાલમાં જીવોના સંઘયણ, સંસ્થાન, આયુષ્ય, અવગાહના ક્રમશઃ હીન થતા જાય; જીવ માત્રના ઉત્થાન, કર્મ,બલ આદિ પણ ક્રમશઃ હીન થતા જાય; પગલોના વર્ણાદિ પણ હીન-હીનતર થતા જાય, શુભભાવ ઘટતા જાય, અશુભ ભાવ વધતા જાય છે તેને અવસર્પિણીકાલ કહે છે. તેનું કાલમાન દશક્રોડાકોડી સાગરોપમનું છે.
પાંચ ભરત અને પાંચ ઐરાવત આ દશ કર્મભૂમિ ક્ષેત્રમાં જ આ બંને કાલ હોય છે અર્થાત્ ત્યાં જ કાલનું પરિવર્તન થાય છે. તે સિવાય મહાવિદેહ ક્ષેત્રમાં અને ૩૦ અકર્મભૂમિક્ષેત્રમાં કે અઢીદ્વીપ બહાર અને દેવલોક આદિ કોઈપણ ક્ષેત્રમાં ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ રૂપ પરિવર્તન નથી. મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મ -
५ एएसुणं भंते ! पंचसु महाविदेहेसु अरहंता भगवंतो पंचमहव्वइयंसपडिक्कमणं धम्मपण्णवयति? - गोयमा !णोइणटेसमटे । एएसुणंपंचसुभरहेसु, पंचसुएरवएसु, पुरिमपच्छिमगा दुवे अरहता भगवंतो पंचमहव्वइयंसपडिक्कमणं धम्मपण्णवयंति, अवसेसाणं अरहता भगवंतो चाउज्जामं धम्म पण्णवयति । एएसुणं पंचसु महाविदेहेसु अरहता भगवतो चाउज्जामंधम्मपण्णवयति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત રૂપ ધર્મનો ઉપદેશ આપે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ બે અરિહંત ભગવાન, પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રત રૂપ ધર્મનો ઉપદેશ આપે છે. શેષ અરિહંત ભગવાન ચાર યામરૂપ ધર્મનો ઉપદેશ આપે છે. પાંચ મહાવિદેહક્ષેત્રમાં પણ અરિહંત ભગવાન ચાર યામરૂપ ધર્મનો ઉપદેશ કરે છે.
Page #641
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૮.
પ૭૭ ]
વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં કર્મભૂમિના ક્ષેત્રમાં ધર્મની પ્રરૂપણા કરી છે. તીર્થકરો તત્કાલીન મનુષ્યોની વૃત્તિ અને પાત્રતા અનુસાર ધર્મની પ્રરૂપણા કરે છે.
તીર્થકરોની ધર્મપ્રરૂપણા ચાતુર્યામરૂપ અથવા પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બે પ્રકારની ધર્મપ્રરૂપણાનું કારણ સ્પષ્ટ કર્યું છે. વાડMા થi – ચાતુર્યામ ધર્મ. યામ એટલે વ્રત નિયમ. ઋજુ અને પ્રાજ્ઞ મનુષ્યોને માટે ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા હોય છે. યથા– (૧) સર્વથા પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વથા મૃષાવાદ વેરમણ (૩) સર્વથા અદત્તાદાન વેરમણ (૪) સર્વથા પરિગ્રહ વેરમણ. પરિગ્રહમાં સ્ત્રી, ધન વગેરે સર્વનો સમાવેશ થઈ જાય છે. મહાવિદેહક્ષેત્રમાં અને ભરત ઐરવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાલમાં મનુષ્યો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તીર્થકરો ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે. પંમદબૂફ પડમ –ઋજુ અને જડ તથાવક્ર અને જડપ્રકૃતિના મનુષ્યોને માટે તીર્થંકરો પંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ રૂપ ધર્મનો ઉપદેશ આપે છે. પાંચ મહાવ્રત આ પ્રમાણે છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વથા મૃષાવાદ વેરમણ (૩) સર્વથા અદત્તાદાન ચેરમણ (૪) સર્વથા મૈથુન વેરમણ (૫) સર્વથા પરિગ્રહ વેરમણ.
દરરોજ સવારે અને સાંજે નિયમ પૂર્વક પ્રતિક્રમણ કરવું તે સપ્રતિક્રમણ ધર્મ છે.
ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સમયે મનુષ્યો ક્રમશઃ ઋજુ-જડ તથા વક્ર જડ હોવાથી પાંચ મહાવ્રત અને ઉભયકાલ પ્રતિક્રમણ કરવા રૂપ ધર્મની પ્રરૂપણા હોય છે. આ રીતે ધર્મની પ્રરૂપણામાં ક્ષેત્ર અને કાલ આશ્રી અંતર છે. તે અંતર વ્યવહાર માત્રનું છે. તાત્ત્વિક રૂપે ભેદ હોતો નથી. ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકર :६ जंबुद्दीवेणं भंते !दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए कइ तित्थगरा पण्णत्ता?
गोयमा !चउवीसंतित्थगरापण्णत्ता,तंजहा- उसअजियसंभक्अभिणंदण-सुमइ सुप्पभसुपासससिपुष्पदंत-सीयल सेज्जसवासुपुज्ज-विमल-अणत-धम्मसति-कुंथुअर मल्लिमुणिसुव्वयणमिणेमिपासवद्धमाणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં કેટલા તીર્થકરો થયા છે?
ઉત્તર- હે ગૌતમ! ચોવીસ થયા છે. યથા– (૧) ઋષભ (૨) અજીત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) સુપ્રભ(પદ્મપ્રભ) (૭) સુપાર્શ્વ (૮) શશિ(ચંદ્રપ્રભ) (૯) પુષ્પદંત(સુવિધિ) (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) નેમિ (૨૩) પાર્થ (૨૪) વર્ધમાન. | ७ एएसिणं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणतरापण्णत्ता।
Page #642
--------------------------------------------------------------------------
________________
પ૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! આ ચોવીસ તીર્થકરોના કેટલા આંતરા(વ્યવધાન) છે? ઉત્તર- હે ગૌતમ! ત્રેવીસ આંતરા હોય છે. વિવેચન :
૧૦ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ હોય છે. તેમાં એક ક્રોડાક્રોડી સાગરોપમ ધર્મકાલ છે. તે એક ક્રોડાક્રોડી સાગરોપમમાં ૨૪ તીર્થકરો થાય, તેવો સહજ સ્વભાવ છે.
અવસર્પિણીકાલમાં ભરતક્ષેત્રના ત્રીજા આરામાં એક તીર્થંકર અને ચોથા આરામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. આ રીતે ઉત્સર્પિણીકાલમાં પણ ૨૪ તીર્થકર થાય છે. શાશ્વતકાલ પયત આ જ નિયમ છે.
બે તીર્થંકરોની વચ્ચેના કાલને આંતરા કહે છે. ૨૪ તીર્થંકરોના ૨૩ આંતરા થાય છે. જિનાન્તરોમાં શ્રુત વિચ્છેદ :८ एएसिणं भंते ! तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुयस्स वोच्छेए पण्णत्ते?
गोयमा ! एएसुणं तेवीसाए जिणंतरेसुपुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालियसुयस्स अवोच्छेए पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुयस्स वोच्छेए पण्णत्ते, सव्वत्थ विणं वोच्छिण्णे दिट्ठिवाए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આ ત્રેવીસ જિનાંતરોમાં કયા જિનાત્તરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! આ ત્રેવીસ જિનાન્તરોમાં પહેલા આઠ અને પાછલા આઠ જિનાત્તરોમાં (તીર્થકરોના શાસનકાલમાં) કાલિક શ્રુતનો અવિચ્છેદ હોય છે અને મધ્યના સાત જિનાન્તરોમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે, દષ્ટિવાદનો વિચ્છેદ તો સર્વ જિનાન્તરોમાં થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં આ અવસર્પિણીકાલના ૨૪ તીર્થકરના શાસન કાલમાં શ્રુત વિચ્છેદ કાલને સ્પષ્ટ કર્યો છે. તીર્થ વિચ્છેદ– તીર્થંકરોના નિર્વાણ પછી તીર્થંકરોએ સ્થાપેલા ચતુર્વિધ સંઘની પરંપરા અખંડ ન રહેવી, ચારે તીર્થનો કે તેના આધારભૂત શ્રુતજ્ઞાનનો નાશ થવો તેને શાસન વિચ્છેદ અથવા તીર્થ વિચ્છેદ થયો કહેવાય છે. પ્રથમ આઠ અને અંતિમ આઠ તીર્થકરોની શાસન પરંપરા અખંડ રહી હતી. પરંતુ મધ્યના આઠ તીર્થકરોના સાત અંતરકાલમાં અર્થાત્ નવમા તીર્થંકરથી પંદરમા તીર્થકર સુધીનું શાસન વિચ્છેદ ગયું હતું.
વિષ્ણુરૂ ગોછેv:- મૂળપાઠમાં કાલિક શ્રતનો વિચ્છેદ થયો, તે પ્રમાણે શબ્દ પ્રયોગ છે. તેમ છતાં તીર્થવિચ્છેદ સમયે સાધુ-સાધ્વી અને સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય છે. તેમ વિચ્છેદનો અર્થ સમજવો જોઈએ. શ્રત વિચ્છેદ કાલ :- ૯ થી ૧૬ તીર્થકરો અર્થાત્ શ્રી સુવિધિનાથથી શાંતિનાથ ભગવાન સુધીના સાત અંતરોમાં શ્રુતનો વિચ્છેદ થયો છે અને દષ્ટિવાદનો વિચ્છેદ તો સર્વ જિનાન્તરોમાં થયો છે અને થાય છે. વિચ્છેદ કાલના પ્રમાણ માટે સૂત્રમાં કોઈ સૂચન નથી પરંતુ ગ્રંથોમાં તેનો કાલ આ પ્રમાણે ઉપલબ્ધ છે–
Page #643
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૮
૫૭૯
चउभागो चउभागो तिण्णि य चउभाग पलियमेगंच ।
तिण्णेव यचउभागा, चउत्थभागो यचउभागो॥ અર્થ:-શ્રી સુવિધિનાથ અને શ્રી શીતલનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી શીતલનાથ અને શ્રેયાંસનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી વાસુપૂજ્ય વચ્ચે પોણા પલ્યોપમ સુધી, શ્રી વાસુપૂજ્ય અને શ્રી વિમલનાથની વચ્ચે એક પલ્યોપમ સુધી, શ્રી વિમલનાથ અને શ્રી અનંતનાથની વચ્ચે પોણા પલ્યોપમ સુધી, શ્રી અનંતનાથ અને શ્રી ધર્મનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી કાલિક શ્રુતનો વિચ્છેદ થયો હતો. દષ્ટિવાદનો વિચ્છેદ - પરિપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન તીર્થકરના શિષ્ય અને તેના શિષ્યરૂપ બે પાટ સુધી અખંડિત ચાલે છે. ત્યાર પછી બારમું દષ્ટિવાદ અંગ અખંડ રહેતું નથી તેનો કંઈક અંશ વિચ્છેદ પામે છે. કાલિક ઋતઃ-જે આગમનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં થાય તે કાલિક શ્રત છે. ઉત્કાલિક શ્રતઃ- જે આગમનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે કરી શકાય તે ઉત્કાલિક શ્રત છે. ભરત ક્ષેત્રમાં પૂર્વગત શ્રુત:| ९ जंबुद्दीवेणं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालंपुव्वगए अणुसज्जिस्सइ? ।
गोयमा ! जंबुद्दीवेणंदीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगंवाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત કેટલા કાલ સુધી રહેશે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં મારું પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે.
१० जहाणं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ, तहाणं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं तित्थगराणं केवइयंकालं पुव्वगए अणुसज्जित्था?
गोयमा ! अत्थेगइयाणं संखेज्जकालं, अत्थेगइयाणं असंखेज्जकालं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું પર્વગત શ્રત એક હજાર વર્ષ સુધી રહેશે, તે જ રીતે પહેલાં થયેલા ૨૩ તીર્થકરોનું પૂર્વગત શ્રત કેટલો કાલ સુધી રહ્યું હતું?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત સંખ્યાત કાલ સુધી રહ્યું હતું અને કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત અસંખ્યાત કાલ સુધી રહ્યું છે.
Page #644
--------------------------------------------------------------------------
________________
૫૮૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :પૂર્વશ્રુત – બારમા દષ્ટિવાદ અંગ સૂત્રના પાંચ વિભાગ છે. પરિકર્મ, સૂત્રો, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા. આ પાંચ વિભાગમાંથી એક પૂર્વગત વિભાગ પૂર્વશ્રુત છે. તેમાં ચૌદ પૂર્વ હોય છે. સંપૂર્ણ દૃષ્ટિવાદ અંગ સૂત્ર બે પાટ સુધી ચાલે છે અને તેનો આ પૂર્વશ્રુત નામનો વિભાગ સૂત્રોક્ત કાલ સુધી ચાલે છે. સરવેન્ગ વાર્તા ગણે વાત -જે તીર્થંકરનો શાસન કાલ સંખ્યાત કાલનો હોય તેમાં સંખ્યાત કાલ અને જે તીર્થકરનો શાસન કાલ અસંખ્યાત કાલનો હોય તેમાં અસંખ્યાત કાલ સુધી પૂર્વશ્રત રહે છે. યથાતીર્થંકર પાર્શ્વનાથ આદિનું પૂર્વશ્રુત સંખ્યાત કાલ સુધી અને ઋષભદેવ આદિ કેટલાક તીર્થકરોનું પૂર્વકૃત અસંખ્યાતકાલ સુધી અને ભગવાન મહાવીરના શાસનમાં એક હજાર વર્ષ સુધી રહ્યું હતું. ભરત ક્ષેત્રમાં જિનધર્મ:११ जंबुद्दीवेणं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं काल तित्थे अणुसज्जिस्सइ?
गोयमा !जंबुद्दीवेदीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगवीसंवाससहस्साई तित्थे अणसज्जिस्सइ। શબ્દાર્થ – અનુસાસરૃ = રહેશે, ચાલશેતન્થ = તીર્થ, શાસન ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ જંબુદ્વીપ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું શાસન કેટલો કાલ રહેશે?
ઉત્તર-હે ગૌતમ! જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં મારું શાસન ૨૧,000 વર્ષ સુધી રહેશે. |१२ जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एक्कवीसंवाससहस्साइंतित्थं अणुसज्जिस्सइ तहाणं भंते !जंबुद्दीवेदीवे भारहे वासे आगमेस्साणं चरिमतित्थगरस्स केवइयंकालं तित्थे अणुसज्जिस्सइ?
गोयमा !जावइएणंउसभस्स अरहओकोसलियस्स जिणपरियाए एवइयाइंसंखेज्जाई वासाइंआगमेस्साणंचरिमतित्थगरस्स तित्थे अणुसज्जिस्सइ। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાલમાં આપ દેવાનુપ્રિયનું શાસન ૨૧,૦૦૦ વર્ષ રહેશે, હે ભગવન્! તે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ભાવી તીર્થકરોમાંથી અંતિમ તીર્થકરનું શાસન કેટલો કાલ સુધી રહેશે?
ઉત્તર- હે ગૌતમ! કોશલ દેશોત્પન્ન ઋષભદેવ અરિહંતની જેટલી કેવળીપર્યાય છે, તેટલા સંખ્યાત વર્ષો સુધી(એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી) આગામી અવસર્પિણીના અંતિમ તીર્થકરનું શાસન રહેશે. વિવેચન :
અવસર્પિણીકાલ પછી ઉત્સર્પિણીકાલનો પ્રારંભ થશે. તેમાં અવસર્પિણીકાલના ભાવોની સમાન
Page #645
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૮
૫૮૧]
ભાવો ચડતા ક્રમે આગળ વધશે.
ઉત્સર્પિણી કાલનો ૨૧,000 વર્ષનો પહેલો આરો અને ૨૧,000 વર્ષનો બીજો આરો વ્યતીત થશે તથા ત્રીજા આરાના ત્રણ વર્ષ સાડા આઠ માસ વ્યતીત થયા પછી પ્રથમ તીર્થંકર થશે. તેનો શાસનકાલ અવસર્પિણી કાલના ત્રેવીસમા તીર્થંકરના શાસનકાલની સમાન અથવા ત્રેવીસમા અને ચોવીસમા તીર્થકરના અંતરકાલની સમાન થશે. ત્યાર પછી બીજા તીર્થકર થશે. આ રીતે ક્રમશઃ ચોવીસ તીર્થંકરો ઉત્સર્પિણીકાલમાં થશે. ચોવીસમા તીર્થંકરનો શાસનકાલ અવસર્પિણીકાલના પ્રથમ તીર્થકરની કેવળી પર્યાયની સમાન અર્થાત્ એક હજાર વર્ષ ચુન એક લાખ પૂર્વનો થશે. ત્યાર પછી તે તીર્થકરનો મોક્ષ થશે અને ક્રમશઃ યુગલિક કાલનો પ્રારંભ થશે. અંતિમ તીર્થકરના નિર્વાણ પછી શાસન પરંપરા ચાલતી નથી. જે સાધુ-સાધ્વી આદિ શેષ હોય છે તે પોતાના બાકી શેષ આયુ પ્રમાણે થોડા સમય જ રહે છે. અગ્નિનો પણ યથાસમયે વિચ્છેદ થાય છે. માટે તે કાલને અહીં ગાણ કરીને શાસનકાલમાં તેની ગણના કરી નથી. તીર્થ અને તીર્થકર:१३ तित्थं भंते ! तित्थं, तित्थगरे तित्थं? गोयमा ! अरहा तावणियमंतित्थगरे, तित्थं पुण चाउवण्णाइण्णेसमणसंघे,तंजहा-समणा,समणीओ,सावया,सावियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તીર્થને તીર્થ કહે છે કે તીર્થકરને ‘તીર્થ' કહે છે?
ઉત્તર- હે ગૌતમ! અરિહંત તો અવશ્ય તીર્થકર છે(તીર્થ નથી, પરંતુ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત ચાર પ્રકારનો શ્રમણ સંઘ તીર્થ કહેવાય છે. યથા- સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. १४ पवयणं भंते ! पवयणं, पावयणी पवयणं? गोयमा !अरहातावणियमंपावयणी, पवयणं पुण दुवालसंगेगणिपिडगे,तं जहा-आयारो जावदिट्ठिवाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! “પ્રવચનકાર’ જ પ્રવચન છે કે તેના દ્વારા ઉપદિષ્ટ “પ્રવચન’ છે?
ઉત્તર-હે ગૌતમ! અરિહંત અવશ્ય પ્રવચની છે.(પ્રવચન નથી.) અને દ્વાદશાંગ ગણિપટિક પ્રવચન છે. યથા– આચારાંગ યાવત્ દષ્ટિવાદ. વિવેચનઃતીર્થ તીર્થ સંઘર્ષ ચતુર્વિધ સંઘને તીર્થ કહે છે, તે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે. તીર્થકર સ્વયં તીર્થ નથી. તે તીર્થ પ્રવર્તક-સંસ્થાપક છે. વાડવારૂ –જેમાં શ્રમણ-શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર વર્ણ હોય, તે ચતુર્વર્ણ. તે ક્ષમાદિ ગુણો તથા જ્ઞાનાદિ આચરણોથી આકીર્ણ-વ્યાખ શ્રમણ સંઘ છે. પ્રવચન પ્રોગ્રડમયેયનેન તિyવન:-પ્રકર્ષ રૂપે કહેવાતા વચનને પ્રવચન કહે છે અર્થાત જે મુક્તિમાર્ગના પ્રદર્શક હોય, આત્મહિતકારી હોય, અબાધિત હોય તેને પ્રવચન કહે છે. તેનું બીજું નામ “આગમ” છે. તીર્થકરો પ્રવચન પ્રણેતા છે, પ્રવચન નથી. નિગ્રંથધર્મ અનુગમન:१५ जे इमे भंते ! उग्गा, भोगा,राइण्णा, इक्खागा,णाया,कोरव्वा एएणं अस्सि धम्मे
Page #646
--------------------------------------------------------------------------
________________
૫૮૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
ओगाहंति, ओगाहित्ता अट्ठविहं कम्मरयमलं पवाहेति, पवाहित्ता तओ पच्छा सिझंति जाव अंत करेंति?
हता गोयमा !जे इमे उग्गा भोगातंचेव जावअंतं करैति, अत्थेगइया अण्णयरेसु देवलोएसुदेवत्ताए उववत्तारो भवंति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે ઉગ્રકુલ, ભોગકુલ, રાજન્યકુલ, ઇશ્વાકુકુલ જ્ઞાનકુલ અને કૌરવ્યકુલ વગેરે કુલોમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયો આદિ, આ ધર્મમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપી રજ-મેલને નષ્ટ કરે છે ત્યાર પછી શું તે સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર– હા, ગૌતમ! ઉગ્રકુલ આદિ કુલોમાં ઉત્પન્ન ક્ષત્રિયો આદિ છે, તે યાવતુ સર્વદુઃખોનો અંત કરે છે અને કેટલાક ક્ષત્રિયાદિ કોઈ પણ દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. १६ कइविहाणं भंते ! देवलोया पण्णता? गोयमा !चउविहादेवलोया पण्णत्ता,तं નહીં- અવનવાસી, વાળમતરા, ગોરિયા, વેમાળિયT I સેવ મતે !સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવલોકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવલોકના ચાર પ્રકાર છે. યથા- ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. આ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેવા પ્રકારના ક્ષત્રિયો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તેનું કથન કર્યું છે.
જે ક્ષત્રિયો રાજ્યલિપ્સાવશ ભયંકર હિંસા કરે છે, મહારંભી-મહાપરિગ્રહી છે તેને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થતો નથી. પરંતુ જે નિગ્રંથ ધર્મમાં પ્રવેશ કરે છે, જ્ઞાનાદિની ઉત્કૃષ્ટ સાધના કરીને અષ્ટકર્મ ક્ષય કરે છે, તે જ મુક્ત થાય છે. તેના અલ્પકર્મ શેષ રહી જાય તો દેવલોકમાં જાય છે.
(
૫ શતક-૨૦/૮ સંપૂર્ણ
Page #647
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
૫૮૩.
શતક-ર૦ઃ ઉદ્દેશક-૯ જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં વિદ્યાચારણ અને જંઘાચારણ લબ્ધિનું સ્વરૂપ અને તેની ગતિનું કથન છે. * ચારણ લબ્ધિ- આકાશગમન કરવાની શક્તિને ચારણ લબ્ધિ કહે છે. તેના બે ભેદ છે. વિદ્યાચારણ અને જંઘાચારણ. * વિદ્યાચારણ–પૂર્વગત શ્રુતસંપન્ન, તપલબ્ધિ સંપન્ન અણગારને નિરંતર છટ્ટ-છની તપસ્યા કરતાં વિદ્યાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં તે સંપૂર્ણ જંબૂદ્વીપની ત્રણ વાર પરિક્રમા કરી શકે તેટલી તેની શીધ્ર ગતિ હોય છે. તે વિદ્યાના પ્રભાવથી પ્રથમ ઉડાનમાં માનુષોત્તર પર્વત પર સ્થિત થઈને બીજા ઉડાનમાં તિરછા નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકે છે અને ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. ઊર્ધ્વગતિ સમયે પ્રથમ ઉડાનમાં નંદનવન પર સ્થિત થઈને બીજા ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે છે અને ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. * જંઘાચારણ– પૂર્વગત શ્રુતસંપન્ન, તપોલબ્ધિ સંપન્ન અણગારને નિરંતર અટ્ટમ-અટ્ટમની તપસ્યા કરતાં જંઘાચારણની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેની ગતિ વિદ્યાચારણથી સાત ગુણી અધિક હોય છે. અર્થાત્ ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પરિક્રમા કરી શકે છે. તે એક જ ઉડાનમાં તિરછા રુચકવર દ્વીપ પર્યત અને પંડગવન પર્યંત ઊર્ધ્વગતિ કરી શકે છે. ત્યાંથી પાછા ફરતા તેને બે ઉડાન થાય છે. રુચકવર દ્વીપથી પાછા ફરતા પ્રથમ ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી અને પંડગવનથી પાછા ફરતા પ્રથમ ઉડાનમાં નંદનવન સુધી જાય અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. * વિદ્યાચારણ અને જંઘાચારણ લબ્ધિપ્રયોગ પછી પોતાના પ્રમાદસ્થાનના સેવનની આલોચનાદિ કરે તો આરાધક થાય, અન્યથા વિરાધક થાય છે.
Page #648
--------------------------------------------------------------------------
________________
[ ૫૮૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૯
ચારણ
ચારણ લબ્ધિના પ્રકાર :| १ कइविहाणं भंते ! चारणा पण्णता? गोयमा ! दुविहा चारणा पण्णत्ता,तंजहाविज्जाचारणा य,जघाचारणाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારણ કેટલા પ્રકારના છે? ઉત્તર- હે ગૌતમ! ચારણના બે પ્રકાર કહ્યા છે– વિદ્યાચારણ અને જંઘાચારણ. વિવેચન :
લબ્ધિના પ્રભાવથી આકાશમાં ગમન કરવાની શક્તિ સંપન્ન મુનિને ચારણ કહે છે. તેના બે પ્રકાર છે. (૧)વિધાચારણ શાસ્ત્રજ્ઞાન-પૂર્વ શ્રતના આધારે શીધ્ર ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ કહે છે. (૨) જેવાચારણ:- જંઘાના બળથી ગમન કરવાની લબ્ધિ સંપન્ન મુનિને જંઘાચારણ કહે છે. વિધાચારણ:|२ सेकेण?णं भंते ! एवं वुच्चइ-विज्जाचारणा विज्जाचारणा?
गोयमा ! तस्सणं छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं विज्जाए उत्तरगुणलद्धिं खममाणस्स विज्जाचारणलद्धी णामलद्धी समुप्पज्जइ,सेतेणटेण जावविज्जाचारणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણ મુનિ વિદ્યાચારણ શા માટે કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! નિરંતર છટ્ટ-છઠ્ઠનો તપ કરતાં પૂર્વગત શ્રુતરૂ૫ વિદ્યા દ્વારા ઉત્તર ગુણ લબ્ધિને (તપોલબ્ધિને) પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી યાવતું તે વિદ્યાચારણ” કહેવાય છે. | ३ विज्जाचारणस्सणं भंते ! कहंसीहा गई, कहं सीहे गइविसए पण्णते?
गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे जाव किंचिविसेसाहिए परिक्खेवेणं, देवे णं महिड्डीए जावमहासोक्खे जावइणामेव इणामेव त्ति कटु केवलकप्पंजंबुद्दीवंदीवं तिहिं अच्छराणिवाएहिं तिक्खुतोअणुपरियट्टित्ताणहव्वमागच्छेज्जा,विज्जाचारणस्सणगोयमा! तहा सीहा गई, तहा सीहेगइविसए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની શીઘ્ર-ગતિ કેવી છે અને તેની ગતિનો વિષય કેટલો શીવ્ર હોય છે?
Page #649
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
૫૮૫ |
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપ યાવતુ જેની પરિધિ ૩,૧૬,૨૭ યોજનથી કંઈક અધિક છે, તેની ચારે તરફ કોઈ મહદ્ધિક યાવત મહાસુખી દેવ યાવત હું તેની પ્રદક્ષિણા કરીને હમણાં આવું, હમણા આવું એ જ પ્રમાણે કહીને ત્રણ ચપટી વગાડે, તેટલા સમયમાં, ત્રણ વાર ચક્કર લગાવીને શીધ્ર આવે છે. તેવી શીધ્ર ગતિ હે ગૌતમ ! વિદ્યાચારણની છે અને આ પ્રકારની શીધ્ર ગતિનો તેનો વિષય છે. |४ विज्जाचारणस्सणं भंते ! तिरियं केवइयं गइविसए पण्णत्ते?
गोयमा !सेणंइओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्वए समोसरणं करेइ, करेत्तातहिं चेइयाई वंदइ, वंदित्ता बिइएणं उप्पाएणं णंदीसरवरे दीवे समोसरणं करेइ, करेत्ता तहिं चेझ्याइवदइ,वदित्तातओपडिणियत्तइ,तओपडिणियत्तित्ताइहमागच्छइ,इहमागच्छित्ता इह चेइयाइंवदइ । विज्जाचारणस्सणं गोयमा ! तिरिय एवइए गइविसएपण्णत्ते । શબ્દાર્થ - સમોસર રે = સમવસૃત થાય છે. સ્થિત થાય છે. રોકાય છે જે વવ પ્રભુના જ્ઞાનની સ્તુતિ કરે છે. જ્ઞાનનો મહિમા કરે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની તિરછી ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! વિધાચારણ એક ઉડાનથી માનુષોત્તર પર્વત પર સમોસરે છે અર્થાતુ ત્યાં જઈને સ્થિત થાય છે. ત્યાંના દશ્યો જોઈ જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉડાનથી નંદીશ્વર દ્વીપમાં જઈને સ્થિત થાય છે. ત્યાંના દશ્યો જોઈ જ્ઞાનનો મહિમા કરે છે. પછી ત્યાંથી એક જ ઉત્પાતમાં પાછા અહીં આવી જાય છે, અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની તિરછી ગતિનો વિષય આ પ્રકારનો છે. ५ विज्जाचारणस्सणं भंते ! उड्डे केवइए गइविसए पण्णत्ते?
गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं णंदणवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्ता बिइएणं उप्पाएणं पंडगवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाई वंदइ, वंदित्ता तओ पडिणियत्तइ, तओ पडिणियत्तित्ता इहमागच्छइ, इहमागच्छित्ता इहं
चेइयाइंवदइ । विज्जाचारणस्सणंगोयमा ! उ8 एवइए गइविसएपण्णत्ते। सेणं तस्स ठाणस्स अणालोइय अपडिक्कतेकालंकरेइ, णत्थितस्स आराहणा,सेणंतस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ अत्थितस्स आराहणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાચારણની ઊર્ધ્વ ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર– હે ગૌતમ! વિદ્યાચારણ એક ઉત્પાત દ્વારા નંદનવનમાં જઈને સ્થિત થાય છે. ત્યાં જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉત્પાત દ્વારા પંડગવનમાં સ્થિત થાય છે. ત્યાં જ્ઞાનનો મહિમા કરે છે. પછી ત્યાંથી એક જ ઉત્પાતમાં પાછા અહીં આવી જાય છે. અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા-ગુણાનુવાદ કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની ઊર્ધ્વગતિનો વિષય આ પ્રકારનો છે.
હે ગૌતમ! તે વિદ્યાચારણ લબ્ધિનો પ્રયોગ કરવા સંબંધી દોષ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળધર્મને પ્રાપ્ત કરે, તો આરાધક થતા નથી અને જો તે દોષસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ
Page #650
--------------------------------------------------------------------------
________________
૫
શ્રી ભગવતી સૂત્ર–૪
કરીને કાળધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિદ્યાચારણનું સ્વરૂપ, તેની શીઘ્ર ગતિ અને તેની આરાધકતા વિરાધકતા વગેરેનું વિસ્તૃત કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
વિદ્યાચારણની વિદ્યા શક્તિ ગમન કરતા આગમન સમયે વિશેષ અભ્યસ્ત થઈ જાય છે. તેથી ગમન કરતા આગમન સમયે તેની ગતિ શીવ્રતર બની જાય છે, તેથી એક જ ઉડાનમાં સ્વસ્થાને આવી જાય છે. સમવસરણ :– સમવસરણ એટલે સમ્યગ્ રૂપે અવસરણ-અવસ્થાન અર્થાત્ રહેવું, સ્થિત થવું. તેથી સમવસરળ વરેફ તે વાક્યપ્રયોગથી સ્પષ્ટ થાય છે કે ત્યાં ચારણ મુનિ ઉતરે છે, સ્થિત થાય છે. સમવસરણનો અર્થ અહીં ધર્મસભા કે તીર્થંકરોને માટે દેવો દ્વારા રચિત ધર્મદેશના આપવાનું સ્થાન થતું નથી.
ચેયારૂં વવજ્ઞ –વિતિ સંજ્ઞાનેધાતુથી નિષ્પન્ન ‘ચૈત્ય’ શબ્દનો અર્થ—વિશિષ્ટ જ્ઞાન છે તથા 'વવજ્ઞ'નો અર્થ સ્તુતિ કરવી, મહિમા કરવો. 'વંતિ અભિવાવન-સ્તુત્યોઃ અનુસાર અહીં પ્રસંગાનુસાર સ્તુતિ કરવી તે અર્થ ઉપયુક્ત છે. કારણ કે માનુષોત્તર પર્વત આદિ સ્થાને મુનિ શીઘ્ર ગતિથી પહોંચે છે. ત્યાંના સ્થાનોને જુએ છે. નંદીશ્વર આદિ દ્વીપનું વર્ણન આગમોમાં કર્યું છે તે જ પ્રમાણે સાક્ષાત્ અવલોકન કરે છે. ત્યારે તેને જ્ઞાનીઓના વચન પર વિશેષ શ્રદ્ઘા જાગૃત થાય છે અને તે જ્ઞાનીજનોની અને તત્ત્વજ્ઞાનની(ક્ષેત્રીય તત્ત્વોની) સ્તુતિ, ગુણાનુવાદ કરે છે.
વિદ્યાચારણની આરાધકતા-વિરાધકતા :– લબ્ધિનો પ્રયોગ તે પ્રમાદ છે. તેથી તેના પ્રયોગ પછી જો સાધક તે પ્રમાદ સ્થાનની આલોચનાદિ ન કરે તો વિરાધક થાય છે અને આલોચનાદિ કરી લે તો આરાધક થાય છે.
જંઘાચારણ :
६ सेकेणणं भंते ! एवं वुच्चइ - जंघाचारणे - जंघाचारणे ?
गोयमा ! तस्स णं अट्ठमंअट्टमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स जंघाचारणलद्धी णाम लद्धी समुप्पज्जइ, से तेणद्वेणं जावजंघाचारणे, जंघाचारणे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંઘાચારણને ‘જંઘાચારણ’ શા માટે કહેવાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! નિરંતર અઠ્ઠમ-અક્રમની તપસ્યાપૂર્વક આત્માને ભાવિત કરતા મુનિને જંઘાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી તેને જંઘાચારણ કહે છે. ७ जंघाचारणस्स णं भंते ! कहं सीहा गई, कहं सीहे गइविसए पण्णत्ते ?
गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे, एवं जहेव विज्जा चारणस्स, णवरं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, जंघाचारणस्स णं गोयमा ! तहा सीहा गई, तहसी गइविसए पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંઘાચારણની શીઘ્રગતિ કેવી હોય છે અને તેની શીઘ્ર ગતિનો વિષય કેટલો છે ?
Page #651
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
[ ૫૮૭]
ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપ યાવત જેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજનથી કંઈક વિશેષાધિક છે. ઇત્યાદિ વર્ણન વિદ્યાચારણવત્ જાણવું. વિશેષતા એ છે કે કોઈ મહદ્ધિક દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં આ જંબુદ્વીપની ૨૧ વાર પરિક્રમા કરી લે છે. હે ગૌતમ! જંઘાચારણની આટલી શીધ્ર ગતિ અને શીવ્ર ગતિનો વિષય છે. |८ जंघाचारणस्स णं भंते ! तिरिय केवइए गइविसए पण्णत्ते?
__ गोयमा !से णं इओ एगेणं उप्पाएणंख्यगवरे दीवेसमोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्तातओ पडिणियत्तमाणे बिइएणं उप्पारणं णंदीसरवरदीवे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइवंदइ, वंदित्ता इहमागच्छइ, आगच्छित्ता इह चेइयाइंवदइ । जंघाचारणस्सणंगोयमा !तिरिय एवइए गइविसए पण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જંઘાચારણની તિરછી ગતિનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! જંઘાચારણ એક ઉડાનથી રુચકવર દ્વીપમાં સ્થિત થાય છે, ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે, કરીને ત્યાંથી પાછા ફરતા એક ઉડાનમાં નંદીશ્વર દ્વીપ પર સ્થિત થાય છે. ત્યાં પણ પ્રભુના જ્ઞાનનો મહિમા કરીને બીજા ઉડાનમાં અહીં આવે છે. અહીં આવીને જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ! જંઘાચારણની તિરછી-ગતિ અને તિરછી-ગતિનો વિષય આ પ્રકારનો કહ્યો છે. | ९ जंघाचारणस्स णं भंते ! उड्टुं केवइए गइविसए पण्णत्ते?
गोयमा ! से णं इओ एगेणं उप्पाएणं पंडगवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइंवदइ, वंदित्ता तओपडिणियत्तमाणे बिइएणं उप्पाएणं णंदणवणे समोसरणं करेइ, करेत्ता तहिं चेइयाइं वंदइ, वंदित्ता इहमागच्छइ, इह चेइयाइंवदइ । जंघाचारणस्सणं गोयमा ! उ8 एवइए गइविसए पण्णत्ते । सेणं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ, णत्थि तस्स आराहणा । से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा ॥ सेवं भते ! सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંઘાચારણની ઊર્ધ્વગતિનો વિષય કેટલો કહ્યો છે?
ઉત્તર- હે ગૌતમ! જંઘાચારણ એક ઉડાનથી પંડગવનમાં સ્થિત થાય છે, ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે, ત્યાંથી પાછા ફરતાં એક ઉડાનથી નંદનવનમાં સ્થિત થાય છે ત્યાં પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. પછી બીજા ઉડાનથી અહીં આવે છે. અહીં આવીને પ્રભુના જ્ઞાનનો મહિમા કરે છે. હે ગૌતમ ! જંઘાચારણનો આ પ્રકારનો ઊર્ધ્વગતિનો વિષય કહ્યો છે.
જંઘાચારણ લબ્ધિ પ્રયોગ સંબંધી દોષસ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જો કાલધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થતા નથી અને તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલ ધર્મ પ્રાપ્ત કરે, તો તે આરાધક થાય છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જંઘાચારણનું સ્વરૂપ અને તેની શીધ્ર ગતિનું પ્રતિપાદન છે.
Page #652
--------------------------------------------------------------------------
________________
[ ૫૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
તપોલબ્ધિ સંપન્ન પૂર્વધરને નિરંતર અમ-અટ્ટમની તપસ્યા કરતા જંઘાચારણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે જંઘાના બળથી આકાશગમન કરી શકે છે તેથી તેને જવાચારણ કહે છે. વિદ્યાચારણ કરતાં જંઘાચારણની ગતિ સાત ગુણી અધિક હોય છે. વિદ્યાચારણ-જેવાચારણ લબ્ધિઃ| લબ્ધિ | લબ્ધિ પ્રાપ્તિ | ગતિ સામર્થ્ય | તિર્યગ ગતિ વિષય | ઊર્ધ્વ ગતિ વિષય | વિદ્યાચારણ | નિરંતર છઠ એક ચપટીમાં ગમન-(ઉડાન)
ગમન- (ઉડાન). જંબૂદ્વીપની (૧) નંદીશ્વર દ્વીપ, (૧) નંદનવન, ત્રણ પ્રદક્ષિણા (૨) રુચક વર દ્વીપ. (૨) પંડક વન
આગમન- (૧) સ્વસ્થાને. આગમન- (૧) સ્વસ્થાને. જંઘાચારણ | નિરંતર અટ્ટમ | એક ચપટીમાં ગમન- (ઉડાન)
ગમન- (ઉડાન) જંબૂદ્વીપની (૧) રુચકવર દ્વીપ (૧) પંડક વન ૨૧ પ્રદક્ષિણા આગમન-(ઉડાન) આગમન-(ઉડાન)
(૧) નંદીશ્વર દ્વીપ (૧) નંદન વન, (૨) સ્વસ્થાન.
(૨) સ્વસ્થાન. સૂચના:- (૧), (૨) આંકડા પહેલા, બીજા ઉડાન સૂચક છે. નોંધ:- જંઘાચારણ અને વિદ્યાચારણ એ બંને નામથી સ્પષ્ટ થાય છે કે જંઘાની જેમ જંઘાચારણ લબ્ધિનો બલ ગમન સમયે અધિક હોય અને આગમન સમયે અલ્પ હોય છે અર્થાત્ જંઘાબલ ક્ષીણ થાય છે.
જ્યારે વિદ્યા, પ્રયોગથી વધારે અભ્યસ્ત થાય છે, માટે વિદ્યાચારણ લબ્ધિ દ્વારા ગમનમાં વધારે સમય લાગે છે અને આગમનમાં અલ્પ સમય લાગે છે. તે અલ્પ અને વધારે સમયને દર્શાવવા માટે એક અને બે ઉડાનનું કથન છે.
|
| શતક-ર૦/૯ સંપૂર્ણ
Page #653
--------------------------------------------------------------------------
________________
શત-૨૦ : ઉદ્દેશક-૧૦
૧૮૯
શતક-૨૦ : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશમાં સૌપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય, જીવોની ઉત્પત્તિ અને ઉત્તર્તના સંબંધી આત્મોપક્રમ, પરોપક્રમ આદિ વિવિધ વિકલ્પો, કતિ સંચિત, અકતિ સંચિત, અવક્તવ્ય સંચિત, ષટ્ક સમર્જિત, દ્વાદશ સમર્જિત, ચોર્યાસી સમર્થિત આદિ વિવિધ વિષયોનું નિરૂપણ છે.
સોપક્રમ આયુષ્ય– વ્યવહાર દષ્ટિએ અગ્નિ, જલ, વિષપ્રયોગ આદિ નિમિત્તથી જે આયુષ્ય સમાપ્ત થાય તેને સોપક્રમ આયુષ્ય કહે છે. સોપક્રમ આયુષ્યવાળા જીવોને પણ આયુષ્યના બે ભાગ ભોગવાઈ જાય અને એક ભાગ શેષ રહે ત્યાર પછી જ કોઈ પણ ઉપક્રમ(આયુષ્ય તૂટવાનું નિમિત્ત) પ્રાપ્ત થાય છે. નિરુપક્રમ આયુષ્ય– આયુષ્યની સમય મર્યાદા પૂર્ણ થતાં જે આયુષ્ય સમાપ્ત થાય તેને નિરુપક્રમ આયુષ્ય કહે છે. નારક, દેવ, યુગલિક મનુષ્ય, યુગલિક તિર્યંચ, ઉત્તમ પુરુષ અને ચરમ શરીરી જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. શેષ જીવોને બંને પ્રકારનું આયુષ્ય હોય છે.
ઉત્પત્તિમાં આત્મોપક્રમાદિ– ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ આત્મોપક્રમ, પરોપક્રમ અને નિરુપક્રમથી થઈ શકે છે.
આત્મોપક્રમ— સ્વયં આયુષ્ય ઘટાડવું. પરોપક્રમ– અન્ય દ્વારા આયુષ્યનો ઘાત થવો. નિરુપક્રમ— કોઈ પણ પ્રકારના ઉપક્રમ વિના મૃત્યુ થવું,
ઉદર્દનામાં આત્મોપક્રમાદિ– નારકી અને દેવોની ઉદ્ગતના અથવા ચ્યવન નિરુપક્રમથી જ થાય છે. કારણ કે તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા છે. શેષ ઔદારિકના દશ દંડકના જીવોની ઉત્તર્તના ત્રણે પ્રકારે થાય છે.
આત્માદ્ધિ આદિથી જન્મ મરણ- જીવના જન્મ મરણ આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ થાય છે. તેમાં ઈશ્વર, કાલ આદિ અન્ય કોઈ પણ તત્ત્વ કાંઈ જ કરી શકતા નથી. કારણ કે પરદ્ધિ, પરકર્મ કે પપ્રયોગથી જન્મ-મરણ થતા નથી.
કતિસંચિત- સંખ્યાના જીવો. અકતિચિત- અસંખ્યાતા જીવો. અવક્તવ્યચિત- એક જીવ પાંચ સ્થાવરના જીવો ઉત્પત્તિની અપેક્ષાએ અતિચિત છે, કારણ કે તે જીવો એક સાથે અસંખ્યાના કે અનંત જ ઉત્પન્ન થાય છે. રોષ ઠંડકના જીવો ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે પ્રકારના હોય છે. સિદ્ધના જીવો સિદ્ધ ગતિની પ્રાપ્તિની અપેક્ષાએ અવક્તવ્ય અથવા કૃતિચિત જ હોય છે. એક સાથે અસંખ્યાતા જીવો જ સિદ્ધ થતા નથી. તેથી સિદ્ધો અકતિસંચિત નથી.
અલ્પબહુત્વ– પાંચ સ્થાવર જીવોમાં અકતિસંચિત એક જ પ્રકાર હોવાથી અલ્પબહુત્વ થતું નથી. શેષ દંડકના જીવોમાં સર્વથી થોડા અવક્તવ્ય, તેનાથી કતિસંચિત સંખ્યાત ગુણા, તેનાથી અતિસંચત અસંખ્યાત ગુણા છે. સિદ્ધોમાં સર્વથી થોડા કતિચિત, તેનાથી અવક્તવ્ય સંખ્યાત ગુણા છે.
ષટ્ક સમર્જિત આદિ તેના પાંચ વિકલ્પ થાય છે.(૧) પર્ક- છના સમૂહને ષટ્ક કહે છે. (૨) નોષટ્ક– છથી ન્યૂન સંખ્યા અર્થાત્ એકથી પાંચની સંખ્યાને નોષટ્ક કહે છે. (૩) ષટ્ક નોષટ્ક— જે
Page #654
--------------------------------------------------------------------------
________________
| ૫૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
સંખ્યામાં એક છનો સમૂહ અને તે ઉપરાંત છ થી ન્યૂન સંખ્યા શેષ રહે તેને ષક-નોષક કહે છે. જેમ કેસાત, આઠ, નવ, દશ, અગિયારની સંખ્યામાં એક છનો સમૂહ છે તે ષક છે. ઉપરાંત એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા રહે છે તે નોષકરૂપ છે. તેથી તે સંખ્યાને ષક–નોષક કહે છે. (૪) અનેકષક–જે સંખ્યામાં અનેક છ-છના સમૂહ થઈ શકે તેને અનેક પર્ક કહે છે. જેમ કે- ૧૨, ૧૮, ૨૪ વગેરે. (૫) અનેકષર્કનોષક–જે સંખ્યામાં અનેક છ-છના સમૂહ થાય અને એકથી પાંચ શેષ રહે છે. જેમ કે-૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦ વગેરે. પાંચ સ્થાવર જીવો અંતિમ બે ભંગથી ઉત્પન્ન થાય છે અને શેષ દંડકના જીવો તથા સિદ્ધના જીવો પાંચે ભંગથી ઉત્પન્ન થાય છે.
દ્વાદશ સમર્જિત-બાર જીવોના સમૂહને દ્વાદશ કહે છે. તેના પાંચ ભંગ થાય, ૨૪ દંડકના જીવોમાં તથા સિદ્ધોમાં ઉત્પત્તિની અપેક્ષાએ કથન પૂર્વવત્ જાણવું.
ચોર્યાશી સમર્જિત-૮૪ જીવોના સમૂહને ચોર્યાસી સમર્જિત કહે છે. તેના પણ પાંચ ભંગ થાય અને ૨૪ દંડકમાં ઉત્પત્તિની અપેક્ષાએ કથન પૂર્વવતુ જાણવું. સિદ્ધોમાં પ્રથમ ત્રણ ભંગ જ હોય છે. અંતિમ બે ભંગ ઘટિત થતા નથી. એક સમયમાં એક સાથે ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. તેથી અનેક ચોર્યાસી સમર્જિત કે અનેક ચોર્યાસી નોચોર્યાસી સમર્જિત તે બે ભંગ શકય નથી.
અ૫બહુ––ષક સમર્જિત આદિના પાંચ ભંગમાં ભંગના ક્રમથી ક્રમશઃ તે જીવો સંખ્યાતગુણા હોય છે પરંતુ ચોથા ભંગમાં અસંખ્યાતગુણા હોય છે અને સિદ્ધમાં સર્વથી થોડા અનેકષર્ક નીષર્ક સિદ્ધો, તેનાથી અનેકષકસિદ્ધો સંખ્યાતગુણા છે. આ રીતે વિપરીત ક્રમથી જાણવું, યથા-ભંગનો ક્રમ ૫,૪,૩,૧, ૨, આ રીતે અલ્પબદુત્વ સમજવું.
આ રીતે દ્વાદશ સમર્જિત અને ચોર્યાસી સમર્જિતનું અલ્પબદુત્વ પણ થાય છે.
Page #655
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૧૦
૫૯૧
શતક-ર૦: ઉદ્દેશક-૧૦
સોપક્રમ
સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્યઃ| १ जीवा णं भंते ! किं सोवक्कमाउया, णिरुवक्कमाउया? गोयमा ! जीवा सोवक्कमाउया विणिरुवक्कमाउया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો શું સોપક્રમ આયુષ્યવાળા હોય છે કે નિરુપકમ આયુષ્યવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સાપક્રમ આયુષ્યવાળા પણ હોય છે અને નિરુપક્રમ આયુષ્યવાળા પણ હોય છે.
२ रइयाणं भते !पुच्छा? गोयमा !णेरइया णोसोवक्कमाउया,णिरुवक्कमाउया। एवं जावथणियकुमारा । पुढविक्काइया जहा जीवा । एवं जावमणुस्सा । वाणमंतरजोइसियवेमाणिया जहाणेरइया।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું સોપક્રમ આયુષ્યવાળા હોય છે કે નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક જીવો સોપક્રમ આયુષ્યવાળા નથી, નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ.
પથ્વીકાયિકોનું કથન ઔધિક જીવોની સમાન છે. આ રીતે યાવતું મનુષ્યો પર્યત જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન નૈરયિકોની સમાન છે. વિવેચન :સોપકમ આયુષ્ય - જે જીવોનું આયુષ્ય ઉપક્રમ સહિત છે તેને સોપક્રમ આયુષ્ય કહે છે. ઉપક્રમ એટલે વિષ, અગ્નિ, જલ આદિ નિમિત્તોથી કે ઉપક્રમથી અસમયમાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય તો તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. નિરુપક્રમ આયુષ્ય :- જે જીવોનું આયુષ્ય વચ્ચે તૂટતું નથી અર્થાત્ અસમયમાં સમાપ્ત થતું નથી, તેને નિરુપક્રમ આયુષ્ય કહે છે.
ચારે જાતિના દેવો, નારકો, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો તેમજ ચરમ શરીરી જીવોનું નિરુપક્રમ આયુષ્ય હોય છે. શેષ એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં બંને પ્રકારના આયુષ્ય હોય છે. ઉત્પત્તિ અને ઉદ્વર્તના આત્માપક્રમ આદિથી - | ३ रइया णं भंते ! किं आओवक्कमेणं उवव्वज्जति, परोवक्कमेणं उववज्जति, णिरुवक्कमेण उववज्जति?
Page #656
--------------------------------------------------------------------------
________________
૫૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा ! आओवक्कमेण वि उवव्वज्जति, परोवक्कमेण वि उवव्वजति, णिरुवक्कमेण वि उववज्जति, एवं जाववेमाणियाण । શબ્દાર્થ – આવવાને = આત્મોપક્રમથી સ્વયંઆયુષ્ય ઘટાડીને પરોવવેનેડા = પરોપક્રમથી અન્ય દ્વારા આયુષ્ય ઘટાડવાથી ખરવરનેપ = નિરુપક્રમથી સ્વતઃ આયુષ્ય ક્ષય થવાથી. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી ઉત્પન્ન થાય છે કે નિરુપક્રમથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમથી પણ ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. |४ रइया णं भंते ! किं आओवक्कमेणं उव्वदृति, परोवक्कमेणं उव्वदृति, णिरुवक्कमेणं उव्वट्टति?
गोयमा !णोआओवक्कमेणं उव्वदृति, णो परोवक्कमेणंउव्वदृति,णिरुवक्कमेणं उव्वट्टति, एवं जावथणियकुमारा । पुढविकाइया जावमणुस्सा तिसु उव्वदृति । सेसा जहाणेरइया, णवरंजोइसियवेमाणिया चयति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉદ્વર્તી(નીકળે) છે, પરોપક્રમથી નીકળે છે કે નિરુપક્રમથી નીકળે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમ અને પરોપક્રમથી નહીં પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તે છે. આ રીતે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. પૃથ્વીકાયિક યાવતું મનુષ્યો ત્રણે ઉપક્રમથી ઉદ્વર્તે છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકદેવોમાં ઉદ્વર્તનના સ્થાને “ચ્યવન કરે છે’, એ પ્રમાણે કહેવું જોઈએ.
५ रइया णं भंते ! किं आइड्डीए उववज्जति परिड्डीए उववज्जति? गोयमा ! आइड्डीए उववज्जति, णो परिड्डीए उववज्जति एवं जाववेमाणिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!ૌરયિકો શું આત્મ-ઋદ્ધિ(સ્વ-સામર્થ્ય)થી ઉત્પન્ન થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર ઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. આ રીતે યાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ.
६ णेरइया णं भंते ! किं आइडीए उव्वटृति, परिड्डीए उव्वटुंति ? गोयमा ! आइडीए उव्वदृति, णो परिड्डीए उव्वदृति, एवं जाववेमाणिया, णवरं जोइसिया वेमाणिया य चयतीति अभिलावो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે કે પરસ્ટદ્ધિથી ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે, પર ઋદ્ધિથી ઉદ્વર્તતા નથી. આ રીતે યાવતું વૈમાનિક પર્યત જાણવું જોઈએ પરંતુ જ્યોતિષી અને વૈમાનિકમાં ઉદ્વર્તનાના સ્થાને 'ચ્યવન કરે છે એ પ્રમાણે કહેવું જોઈએ.
Page #657
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧૦
| ૫૯૩ |
७ णेरइया णं भंते ! किं आयकम्मुणा उववज्जति, परकम्मुणा उववज्जति ? गोयमा ! आयकम्मुणा उववज्जति, णो परकम्मुणा उवज्जति । एवं जाववेमाणिया। एवं उव्वट्टणादडओ वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું આત્મકર્મથી ઉત્પન્ન થાય છે કે પરકર્મથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આત્મકર્મથી ઉત્પન્ન થાય છે. પરકર્મથી નહીં. આ રીતે યાવતુ વૈમાનિક પર્યત જાણવું જોઈએ. આ રીતે ઉદ્વર્તનનો દંડક પણ જાણવો જોઈએ. | ८ रइया णं भंते ! किं आयप्पओगेणं उववज्जति, परप्पओगेणं उववति ? गोयमा! आयप्पओगेणं उववज्जंति, णोपरप्पओगेणंउववज्जति । एवं जाववेमाणिया। एवं उव्वट्टणादंडओ वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે કે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. આ રીતે થાવત્ વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. આ જ રીતે ઉદ્વર્તન સંબંધી સંપૂર્ણ વર્ણન પણ કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તનાના વિવિધ વિકલ્પોનું સ્પષ્ટીકરણ છે. આત્મોપકમઃ- આયુષ્ય સ્વયં ઘટાડવું, જીવ જ્યારે કોઈ પણ પ્રકારે આત્મ હત્યા કરે કે સ્વયંની ભૂલથી મૃત્યુ થઈ જાય તેને આત્મોપક્રમ કહે છે. યથા– વિષ પ્રયોગથી શ્રેણિક રાજાનું મરણ. પરોપક્રમઃ-અન્ય દ્વારા આયુષ્ય ઘટાડવું, યથા-કોણિકરાજાનું દેવ દ્વારા મરણ થયું તેને પરોપક્રમ કહેવાય. નિરુપકમઃ- આયુષ્યને પૂર્ણપણે ભોગવવું. કોઈપણ નિમિત્ત વિના સહજ મરણ થાય તે નિરુપક્રમથી મરણ કહેવાય. નારકી, દેવતા, યુગલિક આદિને નિરુપક્રમ મરણ થાય છે. ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ આ ત્રણે પ્રકારે થાય છે. સોપક્રમી અને નિરુપક્રમી એમ બે પ્રકારના આયુષ્યમાં સોપક્રમી આયુષ્ય સામાન્ય કે વિશેષ કોઈપણ નિમિત્તથી તૂટી જાય(ઘટી જાય) છે અને નિરુપક્રમી આયુષ્ય કોઈપણ નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે તે પૂર્ણ થવાથી જ મૃત્યુ થાય છે. તે આયુષ્ય વચ્ચે તૂટતુ નથી. ઉદ્વર્તન :- જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નીકળે તેને ઉદ્વર્તના કહે છે. તેમાં સર્વ દંડકમાં સમાનતા નથી. નારકી, દેવો અને યુગલિકો વગેરે નિરુપક્રમ આયુષ્યવાળા જીવોની ઉદ્વર્તના નિરુપક્રમપણે જ થાય છે. કારણ કે તેના આયુષ્યમાં કોઈ પણ પ્રકારના ઉપક્રમની સંભાવના નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં સોપક્રમ આયુષ્યવાળા જીવોની ઉદ્વર્તના આત્માપક્રમ આદિ ત્રણે પ્રકારે થાય છે. આત્મતિ, આત્મકર્મ, આત્મપ્રયોગઃ- (૧) પોતાના સામર્થ્યથી, (૨) સ્વકૃત આયુષ્ય આદિ કર્મોથી, (૩) પોતાના વ્યાપારથી ઉત્પન્ન થવું કે મૃત્યુ થયું. ૨૪ દંડકના જીવો આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે પરંતુ પર(અન્ય કોઈના) સામર્થ્યથી કે પરકૃત કર્મથી અથવા પર પ્રયોગથી અર્થાતુ ઇશ્વર આદિ કોઈના દ્વારા તેની ઉત્પત્તિ કે ઉદ્વર્તના થતી નથી.
Page #658
--------------------------------------------------------------------------
________________
५८४
શ્રી ભગવતી સૂત્ર-૪
ति-मति संयित:| ९ रइया णं भंते ! किंकइसंचिया, अकइसंचिया, अवत्तव्वग-संचिया? गोयमा ! णेरइया कइसचिया वि, अकइसंचिया वि, अवत्तव्वगसंचिया वि।
सेकेणद्वेणं भंते ! जाव अवत्तव्वगसंचिया वि?
गोयमा !जेणंणेरइया संखेज्जएणं पवेसणएणं पविसति तेणं णेरइया कइसंचिया, जेणं णेरइया असंखेज्जएणं पवेसणएणं पविसंति ते णं णेरइया अकइसंचिया, जेणं णेरइया एक्कएणं पवेसणएणं पविसति ते णं णेरइया अवत्तव्वगसंचिया । से तेणटेणं गोयमा ! जावअवत्तव्वगसंचिया वि । एवं जावथणियकुमारा। शार्थ:-कइसंचिया-तिसथित, में समयमा संन्यात उत्पन्न अकइसंचिया - 215तिसथित, में समयमा मसंध्यात उत्पन्न अवत्तव्वगसंचिया = मस्तव्यसथित, मे समयमा में उत्पन्न. भावार्थ:-प्रश-भगवन ! नरयिडीशु (१) अतिसथित छ, (२) अति सथित छे (3) अवतव्य સંચિત છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો કતિસંચિત છે, અતિસંચિત છે અને અવક્તવ્ય સંચિત પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે યાવત્ અવક્તવ્યસંચિત પણ છે?
उत्तर- गौतम ! (१) नैयिही साथे संध्यात प्रवेश ४२(उत्पन्न थाय), नैथिको કતિસંચિત છે. (૨) જે નૈરયિકો એક સાથે અસંખ્યાતા પ્રવેશ કરે તે નૈરયિકો અકતિસંચિત છે અને (૩) જે નરયિકો એક-એક પ્રવેશ કરે છે, તે અવક્તવ્યસંચિત છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કથન કર્યું છે. આ રીતે થાવત્ સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ. १० पुढविक्काइयाणं पुच्छा । गोयमा !पुढविकाइया णो कइसंचिया, अकइसंचिया, णो अवत्तव्वगसचिया।
सेकेण?णं भंते ! एवं वुच्चइ- जावणो अवत्तव्वगसंचिया?
गोयमा ! पुढविकाइया असंखेज्जएणं पवेसणएणं पविसंति से तेणटेणं जावणो अवत्तव्वगसचिया, एवं जाववणस्सइकाइया, बेइदिया जाववेमाणिया जहाणेरइया। भावार्थ :- प्रश्र- भगवन् ! शु पृथ्वीयि तिथित छे, त्या प्रश्न.? 6त्तर- गौतम ! પૃથ્વીકાયિક જીવો કતિસંચિત નથી, અવક્તવ્ય સંચિત પણ નથી પરંતુ અકતિસંચિત છે.
प्रश्र- भगवन् ! तेनु शु॥२९॥छ 3 ते यावत् सतव्य संथित नथी ?
ઉત્તર– હે ગૌતમ! પૃથ્વીકાયિકો એક સાથે અસંખ્ય પ્રવેશનકથી પ્રવેશ કરે છે, તેથી તે અકતિસંચિત છે. તે કતિસંચિત કે અવક્તવ્યસંચિત નથી. આ રીતે યાવતુ વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયથી વૈમાનિક સુધીનું કથન નૈરયિકોની સમાન છે. ११ सिद्धाणंपुच्छा। गोयमा!सिद्धा कइसंचिया,णोअकइसंचिया,अवत्तव्वगसंचिया वि।
Page #659
--------------------------------------------------------------------------
________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧૦
૫૯૫ ]
सेकेणटेणं भंते ! जाव अवत्तव्वगसंचिया वि?
गोयमा !जेणं सिद्धा संखेज्जएणं पवेसणएणं पविसंतितेणं सिद्धा कइसंचिया, जेणं सिद्धा एक्कएणं पवेसणएणं पविसंति तेणं सिद्धा अवत्तव्वग-संचिया,सेतेणटेणं जावअवत्तव्वगसचिया वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ ! શું સિદ્ધો કતિસંચિત છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો કતિસંચિત છે, અકતિસંચિત નથી, અવક્તવ્યસંચિત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સિદ્ધો યાવત્ અવક્તવ્ય સંચિત પણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે સિદ્ધ સંખ્યાત પ્રવેશનકથી પ્રવેશ કરે છે, તે કતિસંચિત છે અને જે સિદ્ધ એક-એક પ્રવેશ કરે છે તે અવક્તવ્યસંચિત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે યાવતુ તે અવકતવ્ય સંચિત પણ છે. १२ एएसिणं भंते ! णेरइयाणं कइसंचियाणं अकइसंचियाणं अवत्तव्वग-संचियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा णेरइया अवत्तव्वगसंचिया, कइसंचिया संखेज्जगुणा, अकइसचिया असंखेज्जगुणा । एवं एगिदियवज्जाणं जाववेमाणियाणं अप्पाबहुगं । एगिदियाणंणत्थि अप्पाबहुग। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કતિસંચિત, અતિસંચિત અને અવક્તવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અવક્તવ્યસંચિત નૈરયિકો છે. તેનાથી કતિસંચિત નૈરયિકો સંખ્યાતણા છે અને તેનાથી અકતિસંચિત નૈરયિકો અસંખ્યાતગુણા છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય યાવત વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવું જોઈએ. એકેન્દ્રિયોમાં અલ્પબદુત્વ નથી. १३ एएसिणं भंते ! सिद्धाणं कइसंचियाणं अवत्तव्वगसंचियाण य कयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा सिद्धा कइसंचिया, अवत्तव्वगसंचिया संखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કતિસંચિત અને અવક્તવ્ય સંચિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ યાવત્ વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! કતિસંચિત સિદ્ધ સર્વથી થોડા છે અને તેનાથી અવક્તવ્યસંચિત સિદ્ધ સંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કતિસંચિત, અતિસંચિત અને અવક્તવ્ય રાશિની ૨૪ દંડકમાં પ્રરૂપણા કરીને તેના અલ્પબદુત્વને સમજાવ્યું છે. કતિસાયિતઃ- જે જીવો એક સમયમાં એક સાથે સંખ્યાત ઉત્પન્ન થાય, તે કતિસંચિત કહેવાય છે, અર્થાતુ
Page #660
--------------------------------------------------------------------------
________________
૫૯
શ્રી ભગવતી સૂત્ર–૪
બે થી લઈને શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યાવાળાને કતિસંચિત (સંખ્યાતા) કહે છે.
અકતિસંચિત :– જે જીવો એક સમયમાં એક સાથે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, તેને અકતિસંચિત (અસંખ્યાત) કહે છે.
અવક્તવ્ય ઃ— જે જીવો એક સમયમાં સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન ન થાય પરંતુ એક સમયમાં એક-એક જ જીવ ઉત્પન્ન થાય, તેને અવક્તવ્ય સંચિત કહે છે.
૧૯ દંડકોમાં કતિસંચિત આદિ :– પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરો અને સિદ્ધોને છોડીને શેષ ૧૯ દંડકના જીવો ત્રણે પ્રકારના છે. કારણ કે તે તે સ્થાનમાં એક સાથે સંખ્યાતા જીવો પણ ઉત્પન્ન થાય છે, અસંખ્યાતા જીવો પણ ઉત્પન્ન થાય છે અને ક્યારેક એક જીવ પણ ઉત્પન્ન થાય છે.
પાંચ સ્થાવરમાં અકતિસંચિત :- પૃથ્વીકાયાદિ ચાર સ્થાવર જીવોમાં પ્રતિ સમયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. તેથી તે જીવો અકતિસંચિત છે. વનસ્પતિમાં પ્રત્યેક સમયે અનંત જીવો ઉત્પન્ન થાય છે. તેનો સમાવેશ અકતિસંચિતમાં થઈ જાય છે. ત્રસકાયિક જીવોમાંથી આવીને પૃથ્વી આદિરૂપે ઉત્પન્ન થનારા જીવો એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટ અસંખ્યાતા હોય છે, તેમ છતાં સ્થાવરમાં પ્રતિસમય ઉત્પન્ન થતાં અસંખ્ય જીવો મળી જતાં સર્વ મળીને અસંખ્યાતા જ થઈ જાય છે. તેથી પાંચ સ્થાવરના જીવોની ઉત્પત્તિ કતિસંચિત કે અવક્તવ્યસંચિત થતી નથી પરંતુ અતિસંચિત જ હોય છે.
સિદ્ધોમાં કતિસંચિત આદિ :– સિદ્ધ ભગવાન અકતિસંચિત(અસંખ્યાતા) નથી. કારણ કે એક સમયમાં જઘન્ય એક, ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો જ મોક્ષે જાય છે. જ્યારે એક જીવ સિદ્ધ થાય ત્યારે તે અવક્તવ્યસંચિત અને જ્યારે બે થી ૧૦૮ જીવો સિદ્ધ થાય, ત્યારે તે ‘કતિ સંચિત’ કહેવાય છે.
અલ્પબહુત્વ :– પાંચ સ્થાવરના જીવો અકતિસંચિત રૂપ એક જ પ્રકારના છે. તેથી તેમાં અલ્પબહુત્વ નથી. શેષ દંડકના જીવોમાં સર્વથી થોડા અવક્તવ્યસંચિત છે, કારણ કે અવક્તવ્યસ્થાન એક જ છે. તેનાથી કતિસંચિત સંખ્યાતગુણા છે કારણ કે તેના સંખ્યાતા સ્થાન છે અને તેનાથી અકતિસંચિત અસંખ્યાતગુણા કારણ કે તેના અસંખ્યાતા સ્થાન છે.
છે
સિદ્ધોમાં સર્વથી થોડા કતિસંચિત સિદ્ધો છે તેનાથી અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાત ગુણા છે કારણ કે એક-એક સિદ્ધ થનારા જીવો જ વધારે હોય છે. ષટ્ક સમર્જિતઃ
જ
१४ रइयाणं भंते! किं छक्कसमज्जिया, गोछक्कसमज्जिया, छक्केण य णोछक्केण य समज्जिया, छक्केहि य समज्जिया, छक्केहि य णोछक्केण य समज्जिया ?
गोमा ! रइया छक्कसमज्जिया वि, गोछक्कसमज्जिया वि छक्केण य णोछक्केण य समज्जिया वि, छक्केहि य समज्जिया वि, छक्केहि य णोछक्केण य समज्जिया वि । से केणट्टेणं भंते ! एवं वुच्चइ - णेरइया छक्कसमज्जिया वि जावछक्केहि य पोछक्केण य समज्जिया वि ?
गोयमा ! जेणंणेरइया छक्कएणं पवेसणएणं पविसंति ते णं णेरड्या छक्कसमज्जिया ।
Page #661
--------------------------------------------------------------------------
________________
शत-२०: देश-१०
| ५८७ जेणंणेरड्या जहण्णेणंएक्केण वादोहिं वातीहिं वा उक्कोसेणपंचएणंपवेसणएणंपविसति तेणंणेरझ्याणोछक्कसमज्जिया। जेणंणेरड्या एगेणंछक्कएणंअण्णेण यजहण्णेणंएक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेण पंचएणं पवेसणएणं पविसतितेणं णेरइया छक्केण य णोछक्केण यसमज्जिया। जेणंणेरइयाणेगेहिं छक्केहि पवेसणएणंपविसंति तेणंणेरड्या छक्केहि यसमज्जिया। जेणंणेरइयाणेगेहिं छक्केहि अण्णेण यजहण्णेणंएक्केण वादोहिं वातीहिंवा उक्कोसेणंपंचएणंपवेसणएणंपविसंतितेणंणेरझ्या छक्केहि यणोछक्केण य समज्जिया। सेतेणटेणंतंचेव जावसमज्जिया वि। एवं जावथणियकुमारा। भावार्थ:- प्रश्र- हे भगवन् ! शुनै२यिको (१) ५२४ समलित छ (२) नो ५२४ समलित छ (3) ५६ અને નોષક સમર્જિત છે (૪) અનેકષર્ક-સમર્જિત છે (૫) અનેકષક-સમર્જિત અને એક નોષક-સમર્જિત
612- गौतम ! (१) नैयि वो ५२४-समर्जित छ, (२) नोषट् समर्छित छ, (3) में ષક એક નો ષક-સમર્જિત છે. (૪) અનેકષર્ક સમર્જિત છે (૫) અનેકષર્ક-સમર્જિત અને એક નોષર્ક समर्थित छे.
प्रश्न- भगवन् ! तेनुं ॥२९॥ शुंछ?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જે નૈરયિકો એક સમયમાં એક સાથે છ ની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિકો ષક સમર્જિત કહેવાય છે. (૨) જે નૈરયિકો જઘન્ય એક, બે અથવા ત્રણ ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નો ષટક સમર્જિત કહેવાય છે, (૩) જે નૈરયિકો એક ષક સંખ્યાથી અને અન્ય જઘન્ય એક, બે અથવા ત્રણ ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાથી પ્રવેશ કરે છે, તે એક ષક એક નોષક સમર્જિત કહેવાય છે. (૪) જે નૈરયિકો અનેક ષક સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિકો અનેક ષક-સમર્જિત કહેવાય છે, (૫) જે નૈરયિકો અનેક ષક તથા જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિકો અનેકષક અને એક નોષક સમર્જિત કહેવાય છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે યાવત અનેક ષક અને એક નોષક સમર્જિત પણ હોય છે. આ રીતે યાવત સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ. १५ पुढविक्काइयाणं पुच्छा?
गोयमा !पुढविक्काइयाणोछक्कसमज्जिया,णोणोछक्कसमज्जिया,णोछक्केण य णोछक्केण यसमज्जिया; छक्केहिं समज्जिया,छक्केहि यणोछक्केण यसमज्जियावि।
सेकेणढेणं भंते ! जावसमज्जिया वि?
गोयमा !जे णं पुढविक्काइया णेगेहिं छक्कएहिं पवेसणगंपविसंति ते णं पुढ वि-क्काइया छक्केहिं समज्जिया । जेणं पुढविक्काइया णेगेहिं छक्कएहि य अण्णेण य जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं पुढविक्काइया छक्केहि य णोछक्केण य समज्जिया,से तेणटेणं गोयमा ! जाव समज्जिया वि । एवं जाववणस्सइकाइया । बेइदिया जाववेमाणिया, सिद्धाय जहा
Page #662
--------------------------------------------------------------------------
________________
[ ૫૯૮]
શ્રી ભગવતી સત્ર-૪
णेरइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો ષક સમર્જિત છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો (૧) ષક સમર્જિત નથી. (૨) નોષક સમર્જિત નથી (૩) એક ષક અને એક નીષર્કસમર્જિત નથી. (૪) અનેક ષર્ક સમર્જિત છે (૫) અનેક ષક અને એક નોષક સમર્જિત છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે યાવત્ સમર્જિત પણ છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જે પૃથ્વીકાયિક જીવો અનેક ષકથી પ્રવેશ કરે છે, તે અનેક ષક સમર્જિત છે. (૨) જે પૃથ્વીકાયિક જીવો અનેક ષકથી તથા તેની સાથે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાથી પ્રવેશ કરે છે, તે અનેક ષક એક નોષક સમર્જિત કહેવાય છે. તેથી હે ગૌતમ ! યાવત સમર્જિત છે, આ રીતે થાવ વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયથી લઈને વૈમાનિકદેવો સુધીનું કથન અને સિદ્ધોનું કથન નૈરયિકોની સમાન છે. १६ एएसिणं भंते !णेरइयाणं छक्कसमज्जियाणं, णोछक्कसमज्जियाणं, छक्केण य णोछक्केण यसमज्जियाणंछक्केहि यसमज्जियाणं,छक्केहि यणोछक्केण यसमज्जियाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवाणेरड्या छक्कसमज्जिया, णोछक्कसमज्जिया संखेज्जगुणा, छक्केण यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा, छक्केहि यसमज्जिया असंखेज्जगुणा, छक्केहि यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा । एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) પદ્ધ સમર્જિત, (૨) નોષક સમર્જિત, (૩) એક પદ્ધ અને એક નોષક સમર્જિત, (૪) અનેક ષક સમર્જિત, (૫) અનેક ષક અને એક નોષક સમર્જિત નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા એક ષક સમર્જિત નરયિકો છે, (૨) તેનાથી નોષક સમર્જિત નૈરયિકો સંખ્યાતણા છે, (૩) તેનાથી એક ષક અને નો ષક સમર્જિત નૈરયિકો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અનેક ષક સમર્જિત નૈરયિકો અસંખ્યાત ગુણા છે, (૫) તેનાથી અનેક ષક અને એક નોષક સમર્જિત નૈરયિકો સંખ્યાતગુણા છે. આ રીતે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. १७ एएसिणं भंते ! पुढविक्काइयाणं छक्केहि समज्जियाणं, छक्केहि य णोछक्केण यसमज्जियाणं कयस्कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा?
__ गोयमा !सव्वत्थोवा पुढविक्काइया छक्केहिं समज्जिया,छक्केहि यणोछक्केण यसमज्जिया संखेज्जगुणा । एवं जाववण्णस्सइकाइयाणं । बेइंदियाणं जाववेमाणियाणं जहाणेरइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક ષક સમર્જિત અને અનેક પક તથા નોષક સમર્જિત પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?
Page #663
--------------------------------------------------------------------------
________________
શતક–૨૦: ઉદ્દેશક-૧૦
| ૫૯૯ |
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અનેક ષક સમર્જિત પૃથ્વીકાયિક જીવો છે. તેનાથી અનેક ષક અને એક નોષક સમર્જિત પૃથ્વીકાયિક જીવો સંખ્યાતગુણા છે. આ રીતે વાવત વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. १८ एएसिणं भंते ! सिद्धाणं छक्कसमज्जियाणं णोछक्कसमज्जियाणं जावछक्केहि यणोछक्केण यसमज्जियाण यकयरे कयरेहितो अप्पा वा जावविसेसाहिया वा? . गोयमा !सव्वत्थोवा सिद्ध छक्केहि यणोछक्केण यसमज्जिया,छक्केहिंसमज्जिया संखेज्जगुणा, छक्केण य णोछक्केण य समज्जिया संखेज्जगुणा, छक्कसमज्जिया संखेज्जगुणा, णोछक्कसमज्जिया संखेज्जगुणा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ષક સમર્જિત, નોષક સમર્જિત કાવત અનેક પક એક નોષક સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા અનેક ષક અને એક નોષક સમર્જિત સિદ્ધો છે, (૨) તેનાથી અનેક ષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે, (૩) તેનાથી એકષક અને એક નોષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે, (૪) તેનાથી ષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે અને (૫) તેનાથી એક નોષક સમર્જિત સિદ્ધો સંખ્યાત ગુણા છે. વિવેચન :પક સમર્જિત – જેનું પરિમાણ છનું હોયતેને ષક કહે છે. એક સમયમાં એક સાથે જો છ જીવો ઉત્પન્ન થાય, તો તેને ષક સમર્જિત કહે છે. નોષક સમર્જિત - એક સાથે એક સમયમાં એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ જીવો ઉત્પન્ન થાય તે નોષક સમર્જિત કહેવાય છે. એક ષટક, એક નોષટક સમર્જિત - એક સાથે એક સમયમાં સાત, આઠ, નવ દશ કે અગિયાર જીવો ઉત્પન્ન થાય તે એક ષક અને એક નો ષક કહેવાય છે. અનેક ષક સમર્જિત - એક સાથે છ-છના અનેક સમૂહરૂપે, ઉત્પન્ન થાય, તે અનેક ષ સમર્જિત કહેવાય છે. જેમ કે ૧૨, ૧૮, ૨૪ વગેરે. અનેક ષક એક નોષક - એક સમયમાં અનેક છ ના સમૂહથી અને એકથી પાંચ અધિકરૂપે ઉત્પન્ન થાય, તે અનેક ષક એક નોષક કહેવાય છે. જેમ કે ૧૩,૧૪,૧૫,૧૬,૧૭ તેમજ ૧૯,૨૦ આદિ. ૨૪ દંડકોમાં ષક આદિ:- નૈરયિકોમાં ષક આદિ પાંચે ભંગ પ્રાપ્ત થાય છે. કારણ કે નૈરયિકોમાં એક જ સમયે એક સાથે જઘન્ય એક,બે,ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સુધીના પાંચે ય પ્રકારના વિકલ્પોથી નૈરયિક જીવો ઉત્પન્ન થાય છે. અસંખ્યાતાની સંખ્યામાં પણ ષક આદિ પાંચ વિકલ્પોની સંખ્યાઓ થઈ શકે છે.
એકેન્દ્રિય જીવોમાં એક સાથે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, તેથી તેમાં (૧) અનેક ષક સમર્જિત તથા (૨) અનેકષક અને એક નોષક સમર્જિત, આ બે જ ભંગ પ્રાપ્ત થાય છે. તે બંને ભંગમાં અસંખ્યાતાનો સમાવેશ થઈ શકે છે. તે પહેલાના ત્રણ ભંગમાં અસંખ્યાતાનો સમાવેશ થતો નથી. તે ઉપર દર્શાવેલી
Page #664
--------------------------------------------------------------------------
________________
| ૬૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
પરિભાષાથી સ્પષ્ટ થઈ જાય છે. એકેન્દ્રિય સિવાય સર્વ સંસારી જીવોમાં નારકીની જેમ પાંચે ય વિકલ્પથી જીવો ઉત્પન્ન થાય છે.
તેઓના અલ્પબદુત્વથી જણાય છે કે સંસારી જીવોમાં એક સાથે અધિક સંખ્યામાં ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા વધારે-વધારે હોય છે અને સિદ્ધોમાં અલ્પ અલ્પતમ સંખ્યામાં સિદ્ધ થનારા જીવોની સંયુક્ત સંખ્યા વધારે થાય છે. માટે સંસારી જીવોના અલ્પબદુત્વમાં પર્કના પાંચ વિકલ્પો અનુક્રમથી હોય છે. જ્યારે સિદ્ધોના અલ્પબદુત્વમાં તેનો વિપરીત ક્રમ અર્થાત્ પશ્ચાનુપૂર્વી ક્રમ હોય છે.
એકેન્દ્રિય જીવોમાં પાંચ વિકલ્પમાંથી અંતિમ બે વિકલ્પ હોય છે. કારણ કે પ્રથમ ત્રણ બોલમાં સંખ્યાતા જીવોનો જ સમાવેશ થાય છે. એકેન્દ્રિયોમાં એક સાથે ન્યૂનતમ અસંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી તે જીવોમાં અંતિમ બે બોલોનું જ અલ્પબદુત્વ થાય છે. શેષ સર્વ સંસારી જીવો અને સિદ્ધોમાં પાંચ ય બોલોનું અલ્પબદુત્વ થાય છે. દ્વાદશ સમર્જિતઃ१९ णेरइया णं भंते! किंबारससमज्जिया,णोबारससमज्जिया,बारसरण यणोबारसएण यसमज्जिया, बारसएहिं समज्जिया, बारसएहि यणोबारसएण यसमज्जिया? गोयमा! णेरइया बारससमज्जिया वि जावबारसएहि य णोबारसएण यसमज्जिया वि।
सेकेणतुणं भंते ! जावसमज्जिया वि?
गोयमा !जेणंणेरड्या बारसएणंपवेसणएणंपविसंतितेणंणेरड्याबारससमज्जिया। जेणंणेरड्या जहण्णेण एक्केण वा दोहिं वातीहि वा उक्कोसेणं, एक्कारसरण पवेसणएण पविसति तेणणेरड्या णोबारससमज्जिया। जेणणेरड्या बारसएण, अण्णेण य जहण्णेण एक्केणंवा दोहिं वा तीहिंवा उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंतितेणंणेरइया बारसरण यणोबारसएणयसमज्जिया। जेणंणेरइयाणेगेहिं बारसएहिं पवेसणगंपविसंतिते णंणेरड्या बारसएहिंसमज्जिया। जेणंणेरड्या णेगेहिं बारसएहि अण्णेण यजहण्णेणंएक्केण वादोहिं वातीहिंवा उक्कोसेणंएक्कारसएणंपवेसणएणंपविसंतितेणंणेरड्या बारसएहि य णोबारसएण य समज्जिया । से तेणद्वेणं गोयमा ! जावसमज्जिया वि । एवं जाव थणियकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું (૧) દ્વાદશ-સમર્જિત છે, (૨) નો દ્વાદશ સમર્જિત છે, (૩) એક દ્વાદશ-એક નોદ્વાદશ સમર્જિત છે, (૪) અનેક દ્વાદશ સમર્જિત છે, કે (૫) અનેક દ્વાદશ એક નોદ્વાદશ સમર્જિત છે. ઉત્તર- હે ગૌતમ!નૈરયિકો દ્વાદશ સમર્જિત પણ છે, વાવઅનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો યાવતુ અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે? ઉત્તર- હે ગૌતમ! (૧) જે નૈરયિકો એક સમયમાં બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તે દ્વાદશ-સમર્જિત છે. (૨) જે નૈરયિકો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નો દ્વાદશ
Page #665
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક-૧૦
son
સમર્જિત છે, (૩) જે નૈરયિકો એક સમયમાં બાર અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ તથા ઉત્કૃષ્ટ ૧૧ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે દ્વાદશ-નોદ્વાદશ સમર્જિત છે. (૪) જે નૈરયિકો એક સમયમાં અનેક બારની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક દ્વાદશ સમર્જિત છે, (૫) જે નૈરયિકો એક સમયમાં અનેક બારની સંખ્યામાં તથા તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૧ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત કહેવાય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. २० पुढविक्काइयाणं पुच्छा?
गोयमा!पुढविक्काइया णो बारससमज्जिया,णो णोबारससमज्जिया,णो बारसए ण य णोबारसएण य समज्जिया, बारसएहिं समज्जिया, बारसएहि य णोबारसएण य समज्जिया वि।
सेकेणटेणं भंते ! जावसमज्जिया वि?
गोयमा !जेणं पुढविक्काइया णेगेहिं बारसएहिं पवेसणगंपविसंति तेणं पुढविक्काइया बारसएहिं समज्जिया। जेणंपुढविक्काइयाणेगेहिं बारसएहिं अण्णेण यजहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसति ते णं पुढविक्काइया बारसएहिंयणोबारसएणयसमज्जिया,सेतेण?णंगोयमा ! जावसमज्जिया वि। एवं जाववणस्सइक्काइया । बेदिया जावसिद्धा जहाणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો દ્વાદશ-સમર્જિત છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ! પૃથ્વીકાયિકો (૧) દ્વાદશ સમર્જિત નથી, (૨) નો દ્વાદશ સમર્જિત નથી, (૩) દ્વાદશ નોદ્વાદશ સમર્જિત પણ નથી. પરંતુ (૪) અનેક દ્વાદશ સમર્જિત છે તથા (૫) અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે, તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે યાવત સમર્જિત છે. આ રીતે માવત વનસ્પતિકાય સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયોથી વૈમાનિક સુધીનું કથન અને સિદ્ધોનું કથન નૈરયિકોની સમાન છે. २१ एएसिणं भंते ! णेरइयाणं बारससमज्जियाणं, एवं सव्वेहि अप्पाबहुगं जहा छक्कसमज्जियाणं, णवरंबारसाभिलावो, सेसतंचेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દ્વાદશ સમર્જિત કાવત્ અનેક દ્વાદશ, નોદ્વાદશ સમર્જિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે ષક સમર્જિત સંબંધી અલ્પબદુત્વ છે, તે જ રીતે દ્વાદશ સમર્જિતના અલ્પબદુત્વનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે છ સંખ્યાની જગ્યાએ બાર-બારની સંખ્યાથી કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચન :
જે જીવ એક સમયમાં એક સાથે બારના સમુદાયરૂપે ઉત્પન્ન થાય તેને કાશ-સમર્જિત કહેવાય
Page #666
--------------------------------------------------------------------------
________________
|
०२ |
श्री भगवती सूत्र-४
છે અને એકથી લઈને અગિયાર સુધી જે ઉત્પન્ન થાય, તેને નોદ્વાદશ-સમર્જિત કહે છે. આ રીતે પાંચે ય વિકલ્પ સમજવા જોઈએ. નૈરયિકાદિમાં પ્રાપ્ત થતા વિકલ્પોનું સ્પષ્ટીકરણ ષક સમર્જિતની સમાન જાણવું જોઈએ. તેનું અલ્પ બહુત્વ પણ તે પ્રમાણે જ છે. योराशी समर्दित:२२ णेरइया णं भंते ! किं चुलसीइसमज्जिया,णोचुलसीइसमज्जिया, चुलसीईए य णोचुलसीईए य समज्जिया, चुलसीईहिं समज्जिया, चुलसीईहि य णोचुलसीईए य समज्जिया। गोयमा !णेरइया चुलसीइसमज्जिया वि जावचुलसीईहि यणोचुलसीईए य समज्जिया वि।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जावसमज्जिया वि?
गोयमा ! जेणंणेरइया चुलसीईएणं पवेसणएणं पविसंतिते णं णेरइया चुलसीइ समज्जिया । जे णेरइया जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइ पवेसणएणं पविसंति तेणं णेरइया णोचुलसीइसमज्जिया। जेणं णेरइया चुलसीईए णं अण्णेण यजहण्णेणं एक्केण वा दोहिं वातीहिं वा जावउक्कोसेणंतेसीईएणं पवेसणएणं पविसंतिते णंणेरइया चुलसीईए य णोचुलसीईए य समज्जिया । जेणं णेरइया णेगेहि चुलसीईएहिं पवेसणगंपविसंति तेणं णेरड्या चुलसीईएहिं समज्जिया । जे णंणेरइया णेगेहिं चुलसीईएहि य अण्णेण य जहण्णेणं एक्केण वा जाव उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति तेणंणेरइया चुलसीईहि यणोचुलसीईए यसमज्जिया। सेतेणटेणं जावसमज्जिया वि। एवं जावथणियकुमारा। पुढविक्काइया तहेव पच्छिल्लएहिं,णवर अभिलावो चुलसीईओ। एवं जाववणस्सइकाइया । बेइदिया जाववेमाणिया जहा णेरइया। भावार्थ:- - भगवन ! नैयित्रो (१) योरासी समर्थित छ, (२) नोयोरासी समर्थित छ (3) ચોરાસી અને નીચોરાસી સમર્જિત છે (૪) અનેક ચોર્યાસી સમર્જિત છે, (૫) અનેક ચોરાસી અને નીચોરાસી સમર્જિત છે?
ઉત્તર- હે ગૌતમ ! નરયિકો ચોરાસી સમર્જિત પણ છે અને યાવતુ અનેક ચોરાસી અને એક નાચોરાસી સમર્જિત પણ છે.
प्रश्र- भगवन् ! तेनु शुर।छ?
612- गौतम! (१) नैयिओसाथे, समयमा योरासीनी संध्यामां प्रवेश ४२ छ, તે ચોરાસી સમર્જિત છે. (૨) જે નૈરયિકો એક સાથે જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ ૮૩ની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નીચોરાસી સમર્જિત છે. (૩) જે નૈરયિકો એક સાથે, એક સમયમાં ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ યાવત ઉત્કૃષ્ટ ૮૩ પ્રવેશ કરે છે, તે એક ચોર્યાસી એક નોચોર્યાસી સમર્જિત છે. (૪) જે નૈરયિકો એક સાથે, એક સમયમાં અનેક ચોરાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક
Page #667
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦ : ઉદ્દેશક-૧૦
ચોરાસી સમર્જિત છે. (૫) જે નૈરિયકો એક સાથે, એક સમયમાં અનેક ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ ૮૩ પ્રવેશ કરે છે, તે અનેક ચોરાસી અને એકનો ચોરાસી સમર્જિત પણ છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે યાવત્ સમર્જિત પણ છે.
આ રીતે સ્નતિતકુમાર પર્યંત જાણવું જોઈએ. પૃથ્વીકાયિક જીવોના વિષયમાં અનેક ચોરાસી સમર્જિત તથા અનેક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત; આ અંતિમ બે ભંગ જાણવા જોઈએ. આ રીતે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયોથી લઈને વેમાનિકો સુધીનું કથન નૈરયિકોની સમાન જાણવું. २३ सिद्धाणं, पुच्छा ? गोयमा ! सिद्धा चुलसीइसमज्जिया वि, णोचुलसीइसमज्जिया वि, चुलसीईए य णोचुलसीईए य समज्जिया वि, णो चुलसीईहिं समज्जिया, णो चुलसीईहि योचुलसीईए य समज्जिया ।
सेकेणणं भंते ! जाव समज्जिया ?
503
गोयमा ! जेणं सिद्धा चुलसीईएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा चुलसीइ समज्जिया । जे णं सिद्धा जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा णोचुलसीइसमज्जिया । जेणं चुलसीइएणं अण्णेण य जहणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा चुलसीईए य णोचुलसीईए य समज्जिया । से तेणद्वेणं जाव समज्जिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સિદ્ધો ચોર્યાસી સમર્જિત છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સિદ્ઘો ચોરાસી સમર્જિત છે. (૨) નોચોરાસી સમર્જિત છે. (૩) ચોરાસી અને નોચોરાસી સમર્જિત છે. (૪) અનેક ચોરાસી સમર્જિત નથી (૫) અનેક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) જે સિદ્ધો એક સાથે એક સમયમાં ચોર્યાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે– સિદ્ધ થાય છે, તે ચોરાસી સમર્જિત છે. (૨) જે સિદ્ધો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૮૩ની સંખ્યામાં સિદ્ધ થાય છે, તે નોચોરાસી સમર્જિત છે. (૩) જે સિદ્ધ એક સમયમાં, એક સાથે ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૨૪ સુધી(૮૪+૨૪=૧૦૮) સિદ્ધ થાય છે, તે એક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. યાવત્ સમર્જિત પણ નથી. २४ एसि णं भंते! रइयाणं चुलसीइसमज्जियाणं णोचुलसीइसमज्जियाण, पुच्छा ? सव्वेसिं अप्पाबहुगं जहा छक्कसमज्जियाणं जाव वेमाणियाणं, णवरं अभिलावो चुलसीईओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચોરાસીસમર્જિત, નોચોરાસી સમર્જિત ઇત્યાદિ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચોરાસી સમર્જિત, નોચોરાસી સમર્જિત ઇત્યાદિ નૈરયિકોના અલ્પબહુત્વનું
Page #668
--------------------------------------------------------------------------
________________
૬૦૪
શ્રી ભગવતી સૂત્ર-૪
કથન પર્ક સમર્જિતની સમાન છે. આ રીતે થાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ષકના સ્થાને ‘ચોરાસી’નું કથન કરવું જોઈએ.
२५ एएसिणं भंते ! सिद्धाणंचुलसीइसमज्जियाणंणोचुलसीइसमज्जियाणं,चुलसीईए यणोचुलसीईए य समज्जियाणं कयरे कयरे हितो अप्पावा जावविसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा सिद्धा चुलसीईए य णोचुलसीईए य समज्जिया, चुलसीईसमज्जिया अणंतगुणा, णोचुलसीइसमज्जिया अणंतगुणा। । सेवं भंते ! सेवं
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!ચોરાસી સમર્જિત, નો ચોરાસી સમર્જિત અને ચોર્યાસીનોચોરાસી સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા ચોરાસી નોચોરાસી સમર્જિત સિદ્ધો છે, તેનાથી ચોરાસી સમર્જિત સિદ્ધો અનંત ગુણા છે, તેનાથી નીચોરાસી સમર્જિત સિદ્ધો અનંત ગુણા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન - ચોરાસી સમર્જિત :- એક સાથે, એક સમયમાં જીવ ચોરાસીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, તેને ચોરાસી સમર્જિત કહે છે. એક સમયમાં, એક સાથે એક થી ૮૩ સુધીની સંખ્યામાં જીવો ઉત્પન્ન થાય તે નીચોરાસી સમર્જિત કહેવાય છે. શેષ કથન પૂર્વવત્ સમજવું જોઈએ.
સિદ્ધોમાં ચોરાસી સમર્જિતના શરૂઆતના ત્રણ ભંગ હોય છે. અનેક ચોરાસી સમર્જિત આદિ અંતિમ બે ભંગથી સિદ્ધ થતા નથી કારણ કે સિદ્ધગતિમાં એક સાથે ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ જ સિદ્ધ થઈ શકે છે. તેથી તેમાં અનેક ચોરાસી સમર્જિતની ઉત્પત્તિ ઘટી શકતી નથી, પરંતુ એક ચોરાસી સમર્જિત તથા નોચોરાસી સમર્જિતનો ભંગ ઘટી શકે છે તેમજ ૮૪ નો એક સમૂહ અને ૨૪ની સંખ્યાનો બીજો સમૂહ એક સાથે ઉત્પન્ન થાય તેથી ત્રીજો ભંગ ઘટી શકે છે. શેષ અન્ય ભંગ સંભવિત નથી. કતિ-અકતિ સચિત આદિની દષ્ટિએ જીવોની ઉત્પત્તિ :શશિ
પાંચ સ્થાવર જીવો | ૧૯ દંડકના જીવો | કતિ સંચિત અકતિ સંચિત અવક્તવ્ય સંચિત પર્ક સમર્જિત નોષક સમર્જિત પર્ક નોષક અનેક ષક અનેક ષક નોષક
સિતો
| x
x
x
x
x
x
}
}
Page #669
--------------------------------------------------------------------------
________________
શતક-૨૦: ઉદ્દેશક-૧૦
દ્વાદશ
નોકાદશ કાશનોવાશ
અનેક દ્વાદશ
અનેક દ્વાદશ નોદ્વાદશ
ચોરાસી
નોંયોરામી
ચોરાસી નોંચોરાસી
અનેક ચોરાસી
અનેક ચોરાસી નોચોરાસી
X
X
X
*
X
।। શતક-ર૦/૧૦ સંપૂર્ણ ॥
|| શતક-૨૦ સંપૂર્ણ
X
*
sou
Page #670
--------------------------------------------------------------------------
________________
SOS
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
શતક-ર૧-રર-ર૩.
પરિચય શતક-૨૧, ૨૨, ૨૩ આ ત્રણે શતકોના વણ્ય વિષયો પ્રાયઃ સમાન છે.
શતક-૨૧માં આઠ વર્ગ, શતક-રરમાં છ વર્ગ અને શતક-ર૩માં પાંચ વર્ગ છે. પ્રત્યેક વર્ગના દશ દશ ઉદ્દેશક છે.
આ ત્રણે શતકોમાં વિવિધ વનસ્પતિઓના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ આ દસ વિભાગ કે અવસ્થાની શતક-૧૧/૧ની સમાન વિચારણા કરી છે. તેમાં શતક-૨૧ અને રરમાં પ્રત્યેક વનસ્પતિઓનું કથન છે અને શતક-ર૩માં અનંતકાયિક-સાધારણ વનસ્પતિઓનું કથન છે. તેત્રીસ હારીના વિષયોઃ- (૧) આગતિ- મૂળ આદિ દશ અવસ્થામાં ઉત્પન્ન થનાર જીવો કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? તેનું કથન છે. શતક-૨૧ વર્ગ-૧, ૨, ૩ માં કથિત શાલિ આદિ ધાન્ય, વટાણા આદિ કઠોળ અને અળસી આદિ વનસ્પતિઓના પુષ્પ, ફળ, બીજમાં; વર્ગ-૫ માં કથિત શેરડી આદિ પર્વબીજ વાળી વનસ્પતિના સ્કંધમાં; શતક-રર વર્ગ-૫ ગુલ્મ જાતિની વનસ્પતિના પુષ્પ, ફળ અને બીજમાં; અને શતક–રર વર્ગ-૧, ૨, ૩, ૬માં કથિત વનસ્પતિના પાંચ વિભાગોમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે. તેથી ત્રણ ગતિના જીવો ઉત્પન્ન થાય છે. શતક-ર૧, રરના શેષ વર્ગોમાં અને શતક-૨૩માં કથિત અનંતકાયિક વનસ્પતિઓમાં મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે.
() ઉપપાત- જઘન્ય-૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો અને અનંતકાયિકમાં અનંત જીવો ઉત્પન્ન થઈ શકે છે. (૩) પરિમાણ(અપહાર)- તે અસંખ્યાત જીવો અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય તુલ્ય અને અનંત જીવો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય તુલ્ય હોય છે. (૪) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ મૂળ, સ્કંધ આદિ સર્વ સ્થાનની અવગાહના જુદી-જુદી છે.
(૫) બધ– સાત અથવા આઠ કર્મો બાંધે છે. (૬) વેદના- શાતા-અશાતા બંને પ્રકારની વેદના ભોગવે છે. (૭) ઉદય-આઠ કર્મોનો ઉદય હોય. (૮) ઉદીરણા આઠે કર્મની ઉદીરણા વિકલ્પ કરી શકે છે. (૯) લેશ્યા- જે સ્થાનમાં દેવો ઉત્પન્ન થાય ત્યાં પ્રથમની ચાર વેશ્યા, શેષ સ્થાનમાં ત્રણ લેશ્યા હોય. (૧૦) દષ્ટિ-મિથ્યાત્વી હોય. (૧૧) જ્ઞાન- તે જીવો અજ્ઞાની છે. મતિ-શ્રુત અજ્ઞાન હોય. (૧૨) યોગકાયયોગી છે. (૧૩) ઉપયોગ– બંને (૧૪) વર્ણાદિ– શરીરની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ૨૦ બોલ હોય છે અને સ્વયં આત્માની અપેક્ષાએ વર્ણ ગંધ રસ, સ્પર્શ રહિત અરૂપી હોય છે.
(૧૫) ઉચ્છવાસ-ઉચ્છવાસ-નિઃશ્વાસનિરંતર હોય (૧) આહારક આહારક અને અનાહારક બંને હોય (૧૭) વિરત- તે જીવો અવિરત હોય. (૧૮)ક્રિયા- તે જીવો સક્રિય હોય. (૧૯) બંધક- સાત અથવા આઠ કર્મના બંધક હોય. (૨૦) સંજ્ઞા-ચાર (ર૧) કષાય-ચાર (રર) વેદ– નપુંસક વેદ (૨૩) વેદ બંધક-ત્રણે વેદના બંધક હોય (૨૪) સંજ્ઞી– તે જીવો અસંજ્ઞી હોય (૨૫) એક ઇન્દ્રિય- સ્પર્શેન્દ્રિય હોય, (૨) કાયસ્થિતિ- ઉત્કૃષ્ટ અસંખ્ય અથવા અનંતકાલ છે.
Page #671
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧, ૨૨, ૨૩
soe
(૨૭) ભવાદેશ-કાલાદેશ– પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્ય ભવ અને અસંખ્યાત કાલ, સાધારણ વનસ્પતિમાં અનંતભવ અને અનંતકાલ વ્યતીત થાય છે. (૨૮) આહાર– ૬ દિશાનો ૨૮૮ પ્રકારનો આહાર ગ્રહણ કરે. (૨૯) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ. અનંતકાયિક વનસ્પતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. (૩૦) સમુદ્ધાત– પ્રથમ ત્રણ સમુદ્દાત હોય, (૩૧) મરણ– સોહિયા અને અસમોહિયા બંને પ્રકારના મરણ હોય. (૩૨) ગતિ– મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય. (૩૩) સર્વ જીવ– સર્વ જીવોએ અતીતકાળમાં પ્રત્યેક જાતિની વનસ્પતિમાં અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
܀܀܀܀܀
Page #672
--------------------------------------------------------------------------
________________
૦૮
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-ર૧ : વર્ગ-૧ પ્રથમ શાલિવર્ગ : પ્રથમ ‘મૂળ’ ઉદ્દેશક છેઝર્ષે
વર્ગોના નામ:
सालि कल अयसि वंसे, इक्खूदब्भे य अब्भ तुलसी य ।
अतुए दस वग्गा, असीईपुण होति उद्देसा ॥ ભાવાર્થ - આ શતકના આઠ વર્ગ છે. (૧) શાલિ, (૨) વટાણા, (૩) અલસી, (૪) વાંસ, (૫) ઇક્ષ, (૬) દર્ભ(ડાભ), (૭) અબ્ર(વનસ્પતિ), (૮) તુલસી, આ પ્રત્યેક વર્ગના દશ-દશ ઉદ્દેશક છે. તેથી આઠ વર્ગના ૮૦ ઉદ્દેશક થાય છે. વિવેચન :
આ શતકના આઠ વર્ગોનાં નામ તેમાં વર્ણિત વનસ્પતિઓના સૂત્રપાઠના આદ્ય શબ્દના આધારે છે. અને પ્રત્યેક વર્ગના દશ-દશ ઉદ્દેશક તે વનસ્પતિના વિભાગોથી સંબંધિત છે. આ રીતે ૮૦ ઉદ્દેશકોમાં વિવિધ વનસ્પતિઓ અને તેના વિભાગો વિષયક વિચારણા તેત્રીસ દ્વારોથી કરવામાં આવી છે. વનસ્પતિના દસ વિભાગો- અવસ્થાના નામ આ પ્રમાણે છે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ અને (૧૦) બીજ. શાલિ આદિના મૂલની ઉત્પત્તિ :| २ रायगिहे जावएवंवयासी- अह भंते !सालीवीहीगोधूम जावजवजवाणं, एएसि णं भते ! जे जीवा मूलत्ताए वक्कमति ? तेणं भंते ! जीवा कओहिंतो उववजंति-किं णेरइएहिंतो उववज्जति जाव देवेहितो उववति?
गोयमा ! जहा वक्कंतीए तहेव उववाओ, णवरं देववज्ज। ભાવાર્થ:- પ્રશ્ન – રાજગહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત આ પ્રમાણે પડ્યું- હે ભગવન! શાલિ. વ્રીહી, ઘઉં યાવત જુવાર, આ સર્વ ધાન્યોના મૂળમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે જીવ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે તિર્યંચ, મનુષ્ય કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર તેઓની ઉત્પત્તિ જાણવી જોઈએ. વિશેષતા એ છે કે દેવગતિમાંથી આવીને મૂળપણે ઉત્પન્ન થતા નથી.
३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । अवहारोजहा उप्पलुद्देसे।
Page #673
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧
| Foc |
भावार्थ:-प्रश्र- भगवन् ! ते वो मे समयमा 20 6त्पन्न थाय छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેનો અપહાર અર્થાતુ ગણના સંબંધી કથન શતક-૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર છે.
४ तेसिणं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा !जहण्णेणं अगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं धणुपुहुत्त । भावार्थ:- प्रश्र-भगवन!तेवोना शरीरनीसवाउनालीछ?6त्तर-हेगौतम! धन्य અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. | ५ तेणं भंते ! जीवाणाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा,अबंधगा? गोयमा ! जहा उप्पलुद्देसे । एवं वेए वि, उदीरणाए वि । भावार्थ:- प्रश्र- भगवन् ! ते वो शाना१२४ीय जना छ । मध छ ? 6त्तरગૌતમ! શતક-૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું. આ રીતે કર્મોની વેદના, ઉદય અને ઉદીરણાના વિષયમાં પણ જાણવું જોઈએ. |६ तेणं भंते ! जीवा किं कण्हलेस्सा, पुच्छा? गोयमा ! छव्वीसं भंगा, दिट्ठी जाव इदिया जहा उप्पलुद्देसे। भावार्थ:- प्रश्र-भगवन! वो शं खेशी, नीसवेशी, अपोतोशी डोयछ? 6त्तर-3 ગૌતમ! અહીં ત્રણ લેશ્યા સંબંધી ૨૬ ભંગ કહેવા જોઈએ. દષ્ટિ યાવત્ ઇન્દ્રિયોના વિષયમાં ઉત્પલોદ્દેશક अनुसार छ. |७ ते णं भंते ! साली-वीही-गोधूम जावजवजवगमूलगजीवेत्ति कालओ केवचिरं होइ? गोयमा !जहण्णेण अतोमुहुत्त, उक्कोसेण असखेज्जकाल । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શાલિ, વ્રીહી, ગોધૂમ યાવત જુવાર આ સર્વ ધાન્યોના મૂળના જીવોની કાયસ્થિતિ કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ! તે જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની કાય સ્થિતિ છે અર્થાત્ અસંખ્યાત કાલ સુધી તે જ રૂપે રહે છે.
८ सेणं भंते ! साली-वीहीगोधूम जावजवजवगमूलगजीवे पुढवीजीवे, पुणरवि साली वीहीजावजवजवगमूलगजीवे केवइयं कालं सेवेज्जा, केवइयं कालंगइरागई करिज्जा? ___ गोयमा ! जहा उप्पलुइसे । एएणं अभिलावेणं जावमणुस्सजीवे । आहारो जहा उप्पलुद्देसे। ठिई जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणंवासपहुत्तं । समुघायसमोहया,उव्वट्टणा य जहा उप्पलुद्देसे। भावार्थ:--भगवन् ! ule, ग्रीडी, 46, यावत् पा२, २॥ सर्वन। भूगना 4, d पृथ्वीय
Page #674
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
જીવોમાં ઉત્પન્ન થઈને પુનઃ શાલિ, વ્રીહી યાવત જુવારના મૂળપણે ઉત્પન્ન થાય, તો આ પ્રકારે કેટલો કાલ સુધી ગમનાગમન કરે છે?
ઉત્તર-હે ગૌતમ!શતક–૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું જોઈએ. પૃથ્વીકાયની જેમ અપ્લાયથી મનુષ્યો સુધીનું કથન આ જ રીતે કરવું. તેના આહારનું કથન ઉત્પલોદ્દેશકની સમાન જ છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. સમુદ્યાતથી સમવહત મરણ અને ઉદ્વર્તના ઉત્પલોદ્દેશકની સમાન છે. |९ अह भंते !सव्वपाणा जावसव्वसत्ता साली-वीही जावजवजक्गमूलगजीवत्ताए કવવાપુળ્યા હતા જોયમાં !અલ અલુવા ખેતલુ | સેવ મતે સેવ અને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ શાલી, વ્રીહિ થાવત જુવારના મૂળના જીવપણે પહેલાં ઉત્પન્ન થઈ ગયા છે?
ઉત્તર-હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે../ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાલી આદિના મૂળરૂપે ઉત્પન્ન થનારા જીવોની આગતિ, ઉત્પત્તિ સંખ્યા આદિ તેત્રીસ દ્વારોનું વર્ણન પ્રાયઃ શતક ૧૧/૧ અને પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે જાણી લેવાના સૂચન સાથે અહીં સંક્ષિપ્ત કથન કર્યું છે. Uવ વ વન્ન :-દેવતાને છોડીને શેષ કથન પૂર્વવતુ જાણવું. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર ૬૪ જાતિના દેવો મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ તે પુષ્પ આદિ વનસ્પતિના શુભ વિભાગોમાં જ ઉત્પન્ન થાય છે, મૂળ આદિ અશુભ વિભાગમાં ઉત્પન્ન થતા નથી. તેથી મૂળના આ પ્રથમ ઉદ્દેશકમાં દેવની ઉત્પત્તિનો નિષેધ છે. અપહાર :- તે શાલિ આદિના જીવોનો પ્રતિસમયે અપહાર કરાય અર્થાતુ એક-એક જીવને બહાર કાઢવામાં આવે અર્થાત તેની ગણતરી કરાય તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થવા છતાં પણ તેનો ઉપહાર થતો નથી. આ પ્રકારનું અપહારરૂપ કાર્ય ક્યારે ય કોઈએ કર્યું નથી અને કરશે પણ નહીં. માત્ર સંખ્યાને સમજવા માટેનું આ કથન છે. બંધ વેદન- ઉદય-ઉદીરણા:- શાલી આદિના મૂળનો જીવ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો બંધક, વેદક અને ઉદીરક છે. લેયા - અહીં મૂલ સંબંધી ઉદ્દેશક હોવાથી, તેમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી, તેથી તેનો લેશ્યા નથી, પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે અને ત્રણ વેશ્યાના એકવચન, બહુવચનથી સંબંધિત અસંયોગીના ત્રણ-ત્રણ ભંગ થતાં છ ભંગ થાય છે– કૃષ્ણ-નીલ, કૃષ્ણ-કાપોત, નીલ-કાપોત આ હિસંયોગીના ત્રણ વિકલ્પ થાય છે. પ્રત્યેકના એકવચન અને બહુવચન સંબંધી ચાર-ચાર ભંગ થતા ૧૨ ભંગ થાય છે. ત્રિસંયોગી એકવચન-બહુવચન સંબંધી આઠ ભંગ થાય છે. આ રીતે કુલ ૬+૧૨+૮ = ૨૬ ભંગ થાય છે. ભવાદેશ-કાલાદેશઃ- ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી ગમનાગમન કરે છે.
Page #675
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧.
[ ૬૧૧]
સમુઘાત -તે જીવોને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે, તે જીવોનું મરણ સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારે થાય છે. ગતિ – મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય છે. દષ્ટિ આદિ:- મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, કાયયોગી અને બે ઉપયોગવાળા હોય છે, ઇત્યાદિ ૩૩ દ્વારનું સર્વ કથન શતક-૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું જોઈએ.
છે
શતક-ર૧/૧/૧ સંપૂર્ણ
ન
Page #676
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૧ વર્ગ-૧ - પ્રથમ વર્ગ: કંદ આદિ ૨ થી ૧૦ ઉદેશક
છે
જે
કંદ આદિની ઉત્પત્તિ :| १ अह भंते ! साली-वीही जावजवजवाणं एएसिणंजे जीवा कंदत्ताए वक्कमंतिते णं भंते ! जीवा कओहिंतो उववति?
गोयमा !कंदाहिगारेण सच्चेव मूलुद्देसो अपरिसेसो भाणियव्वो जावअसई अदुवा अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ एवं खंधे वि उद्देसओ णेयव्यो । एवं तयाए वि उद्देसोभाणियव्वो। साले विउद्देसोभाणियव्वो। पवाले विउद्देसोभाणियव्वो। पत्ते वि उद्देसो भाणियव्वो। एए सत्त वि उद्देसगा अपरिसेसंजहा मूले तहाणेयव्वा।
एवंपुप्फे वि उद्देसओ, णवरं देवा उववज्जति जहा उप्पलुद्देसे । चत्तारिलेस्साओ, असीइ भंगा। ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागउक्कोसेणं अंगुलपुत्तं, सेसंतंचेव । जहा पुप्फे एवं फले वि उद्देसओ अपरिसेसो भाणियव्वो । एवं बीए वि ઉલો I થવસ કIT II સેવ મત ! સેવ મતે ! ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! શાલિ, વ્રીહી વાવ જુવાર આ સર્વના કંદ રૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! મૂળના સ્થાને કંદ શબ્દ પ્રયોગ કરીને તે પૂર્વકથિત મૂળના ઉદ્દેશક પ્રમાણે સમગ્ર કથન કરવું યાવતુ જીવો તેમાં અનેકવાર અથવા અનંત વાર પહેલા ઉત્પન્ન થયા છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. II હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. li[શતક-૨૧/૧/૨.]
આ રીતે સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ-કંપળ અને પત્રના વિષયમાં જાણવું. આ રીતે સાત ઉદ્દેશક સુધી મૂળની સમાન છે.[૨૧/૧ર-૭] .
“પુષ્પ'ના વિષયમાં પણ તે જ પ્રકારે એક ઉદ્દેશક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે “પુષ્પ'માં દેવો ઉત્પન્ન થાય છે. શતક-૧૧/૧ ઉત્પલ ઉદ્દેશકમાં ચાર વેશ્યા અને તેના ૮૦ ભંગ કહ્યા છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ.
- અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક અંગુલ પ્રમાણ હોય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ છે. રિ૧/૧|૮] આ જ રીતે “ફળ” અને “બીજ'ના વિષયમાં પણ એક-એક ઉદ્દેશક પુષ્પની જેમ કહેવા જોઈએ. [૨૧/૧૯-૧૦] આ દશ ઉદ્દેશક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. આ
Page #677
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧.
[ ૬૧૩ |
વિવેચન :
પ્રસ્તુત નવ ઉદ્દેશકમાં કંદથી લઈને બીજ સુધીની નવ અવસ્થામાં ઉપપાત આદિ કારોનું વર્ણન છે. ઉત્પત્તિ :- શાલી આદિના મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ અને પત્ર, આ સાત અવસ્થામાં દેવો ઉત્પન્ન થતા નથી, પુષ્પ, ફળ અને બીજમાં દેવો ઉત્પન્ન થાય છે. લેશ્યા - કંદાદિ જે વિભાગોમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી ત્યાં ત્રણ વેશ્યા છે અને પુષ્પ, ફળ અને બીજમાં દેવો આવીને ઉત્પન્ન થતા હોવાથી, તેમાં ચાર વેશ્યા છે અને તેના ૮૦ ભંગ છે. એસી ભંગ :- ચાર લેશ્યાના એકવચન અને બહુવચનની અપેક્ષાએ અસંયોગી ચાર-ચાર ભંગ થતાં અસંયોગી આઠ ભંગ થાય છે. દ્વિસંયોગી છ વિકલ્પ થાય છે– (૧) કૃષ્ણ-નીલ, (૨) કૃષ્ણ-કાપોત, (૩) કૃષ્ણ-તેજો, (૪) નીલ-કાપોત (૫) નીલ-તેજો અને (૬) કાપોત-તેજો. તેના એકવચન અને બહુવચનમાં ચાર-ચાર ભંગ થતાં ૨૪ ભંગ થાય છે. ત્રિસંયોગી ચાર વિકલ્પ થાય છે– (૧) કૃષ્ણ-નીલ-કાપોત, (૨) કૃષ્ણ-નીલ-તેજો, (૩) કૃષ્ણ-કાપોત-તેજો, (૪) નીલ-કાપોત-તેજો. એક-એક વિકલ્પના એકવચન અને બહુવચનની અપેક્ષાએ આઠ-આઠ ભંગ થવાથી કર ભંગ થાય છે. ચતુઃસંયોગી ૧૬ ભંગ થાય છે. આ રીતે ૮+૨૪+૩+૧૬ = ૮૦ ભંગ થાય છે. અવગાહના :
મૂત્તે, વધે, વધે, તયાયા ? પવાને પત્તેયા
सत्तसु वि धणुपुहत्तं, अंगुलिमो पुप्फफलबीए ॥ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ અને પત્ર, આ સાત અવસ્થાની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ્ય છે. પુષ્પ, ફળ અને બીજ આ ત્રણની ઉત્કૃષ્ટ અવગાહના અનેક અંગુલ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું.
ન
- I શતક ર૧/૧/ર થી ૧૦ સંપૂર્ણ
છે શતક ર૧/૧ સંપૂર્ણ
Page #678
--------------------------------------------------------------------------
________________
१४
શ્રી ભગવતી સૂત્ર-૪
शत-२१ : वर्ग-२ थी ८ जी 'पeren': श देश
| १ अहभंते ! कलायमसू-तिल-मुग्ग-मासणिप्फाव-कुलत्थ-अलिसंदग-सतिणपलिमंथगाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमति ते णं भंते ! जीवा कओहिंतो उववज्जति?
गोयमा ! मूलादीया दस उद्देसगा भाणियव्वा जहेव सालीणं णिरवसेसंतहेव । भावार्थ:-श्र-भगवन! 42ए, मसूर, तस, भग, सह, निष्पाव-वास, थी, आसिसंह, સતિન અને પલિમંથક(ચણા) આ સર્વના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના મૂળ આદિ દશ ઉદ્દેશક સંપૂર્ણ રીતે શાલિના વિષયમાં પૂર્વ કથિત દશ ઉદ્દેશકની સમાન જાણવા જોઈએ.
॥शत-२१/२ संपूर्ण।
ત્રિીજો અળસી વર્ગ: દશ ઉદ્દેશક | १ अह भंते ! अयसिकुसुंभकोद्दक्कंगुरालगतुवरीकोदूसासण-सरिसक् मूलगबीयाणं एएसिणं जे जीवा मूलत्ताए वक्कमति तेणं भते ! जीवा कओहिंतो उववज्जति?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा जहेव सालीणंणिरवसेसंतहेव भाणियव्व। भावार्थ:- श्र- भगवन् ! अणसी, सुमन, औद्रव, 1, राण, तूर, औसा, सए। मने सरसव તથા મૂલક બીજ, આ વનસ્પતિના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ શાલિ ઉદ્દેશકની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ.
॥ शत-२१/३ संपूर्ण ॥
| ચોથો વાંસવર્ગઃ દશ ઉદ્દેશક |१ अह भंते ! वंसवेणु-कणक कक्कावंसचारुवंसदंडा-कुडा-विमा-चंडा-वेणुयाकल्लाणीणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति पुच्छा?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा जहेव सालीणं, णवरं देवो सव्वत्थ वि
Page #679
--------------------------------------------------------------------------
________________
શતક ૨૧
ण उववज्जइ, तिण्णि लेसाओ, सव्वत्थ वि छव्वीस भंगा, सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુવંશ, દંડા, કૂડા, બિમા, ચંડા, વેણુકા અને કલ્યાણી, આ સર્વ વનસ્પતિના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ?
૧૫
ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ પૂર્વવત્ શાલિ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં કોઈ પણ સ્થાનમાં દેવો ઉત્પન્ન થતા નથી, તેથી સર્વત્ર ત્રણ લેશ્યા અને તેના ૨૬ ભંગ જાણવા જોઈએ. શેષ પૂર્વવત્.
|| શતક-૨૧/૪ સંપૂર્ણ ॥
પાંચમો ઈક્ષુવર્ગ: દશ ઉદ્દેશક
१ अह भंते ! इक्खुइक्खुवाडिया वीरणा-इक्कड भमास सुंठ-सर-वेत्त तिमिस्सयपोरग णलाणं एएसि णं जे जीवा मूलात्ताए वक्कमंति, पुच्छा ?
गोयमा ! जहेव वंसवग्गो तहेव एत्थ वि मूलादीया दस उद्देगा, णवरं खंधुद्देसे देवो उववज्जइ, चत्तारि लेस्साओ, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઇક્ષુ, ઇક્ષુ-વાટિકા, વીરણ, ઇક્કડ, ભમાસ, સૂંઠ, શર, વેત્ર-નેતર, તિમિર, સતપોરગ અને નલ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ચોથો વાંસ-વર્ગ કહ્યો, તે જ રીતે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે સ્કંધ ઉદ્દેશકમાં દેવો ઉત્પન્ન થાય છે અને તેને ચાર લેશ્યા હોય છે. શેષ પૂર્વવત્ સમજવું જોઈએ.
વિવેચન :
શેરડી આદિ પર્વબીજ વનસ્પતિ(કાતળીવાળી વનસ્પતિ) વિષયક આ વર્ગ છે. તેના સ્કંધમાં દેવની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સ્કંધમાં ચાર લેશ્યા અને ૮૦ ભંગ હોય છે. શેષ કથન શાલિ ઉદ્દેશકની સમાન જાણવું.
|| શતક-૨૧/૫ સંપૂર્ણ
છઠ્ઠો દર્ભવર્ગ : દશ ઉદ્દેશક
१ अह भंते ! सेडिय-भंडिय-दब्भकोंतिय-दब्भकुस- पव्वग-पोदइल-अज्जुण- आसाढ - रोहियंस-मुतव-क्खीर-भुस- एरंड-कुरुकुंद-करकर-सुंठ- विभंगु-महुरयण-थुरग-सिप्पियसुंकलितणाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा ?
गोयमा ! एत्थ वि दस उद्देसगा णिरवसेसं जहेव वसवग्गो ।
Page #680
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સેડિય, ભંડિય, દર્ભ, કૌત્તેય, દર્ભકુશ, પર્વક, ફૂદીનો, અર્જુન, આષાઢક, રોહિતાંશ(રોહિતક), મુતવ,ખીર, ભુસ, એરંડ, કુરુકુન્દ, કરવેર, સૂંઠ, વિભંગુ, મધુરતૃણ, થુરગ, શિલ્પિક અને સંકુલિ તૃણ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! ચોથા વાંસ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચન :
સેંડિય તણથી સંકલિતણ પર્વતની સર્વ વનસ્પતિ તુણ-ઘાસ જાતિની છે. તેની કોઈ પણ અવસ્થામાં દેવોની ઉત્પત્તિ થતી નથી. તેથી વંશ વર્ગની જેમ સર્વ કથનનો નિર્દેશ છે.
શતક-ર૧/૬ સંપૂર્ણ
સાતમો અભ્રહવર્ગઃ દશ ઉદ્દેશક| | १ अह भंते ! अब्भरुह-वायाण-हरितग-तंदुलेज्जग-तणवत्थुल-चोरग मज्जारयाई विल्लि-पालक्क-दगपिप्पलिय-दव्वि-सोत्थिय-सायमंडुक्किमूलगसरिसवअबिलसागजियंतगाणं, एएसिणं जे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा?
गोयमा ! एत्थ वि दस उद्देसगा जहेव वंसवग्गो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અબ્રહ, વાયણ, હરિતક, તાંદળજો, તૃણ, વથુઆની ભાજી, પોરક, માર્ગારક, બિલ્લિ, પાલકની ભાજી, દગખ્રિપલી, દર્વી, સ્વસ્તિક, શાક મંકી, મૂલક, સરસવના પાનની ભાજી, અંબિલશાક, જિયંતક, આ સર્વ વનસ્પતિના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! ચોથા વાંસ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચન :અભહ- એક વૃક્ષમાં અન્ય જાતિનું વૃક્ષ ઉગી જાય છે, તેને “અમ્રવૃક્ષ” કહે છે. જે રીતે વડના વૃક્ષમાં કે લીમડાના વૃક્ષમાં પીપળાનું વૃક્ષ ઊગી જાય છે અથવા જે વનસ્પતિ પૃથ્વીને ફાડીને ઊગે છે તેને અભ્રરુહ કહે છે. તે ચોમાસાની ઋતુમાં જંગલોમાં છત્રીના આકાર જેવી થાય છે.
છે શતક-ર૧/ સંપૂર્ણ
| આઠમો તુલસીવર્ગઃ દશ ઉદેશક] | १ अह भंते ! तुलसी-कण्ह-दल-फणेज्जा-अज्जा-चूयणा-चोरा-जीरा-दमणा-मरुयाइंदीवर सयपुप्फार्ण एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति पुच्छा?
गोयमा ! एत्थ वि दस उद्देसगा णिरवसेसं जहा वंसाणं । एवं एएसु अट्ठसु वग्गेसु असीइं उद्देसगा भवंति ।
Page #681
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧
[ ૧૭ ]
|
0
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તુલસી, કાળી તુલસી, દરાલ, ફણેજા, અર્જક, ચૂતણા, ચોરાક, જીરક, દમનક-દમણા, મરવો, ઈન્દીવર અને શતપુષ્પ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે?
ઉત્તર- હે ગૌતમ! ચોથા વાંસ વર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ.
આ રીતે સર્વ મળીને આઠ વર્ગના ૮૦ ઉદ્દેશક થાય છે. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રથમ વર્ગના વિવેચન અનુસાર સર્વનું વિવેચન સમજવું જોઈએ. આ વનસ્પતિઓમાં ઘણા નામ અપ્રસિદ્ધ છે. આ આઠમા વર્ગમાં લોકમાં પૂજિત તુલસી, મરવો આદિવનસ્પતિઓનું કથન છે અને કેટલીય સુગંધી બીજ, ફૂલવાળી શુભ વનસ્પતિઓ છે, તેમ છતાં અહીં તે વનસ્પતિઓમાં દેવ ઉત્પન્ન થવાનું વર્ણન નથી તેનું કારણ અજ્ઞાત છે. સારાંશ:-૧,૨,૩ વર્ગમાં અર્થાતુ શાલી આદિ ધાન્ય, વટાણા આદિ કઠોળ અને અળસી આદિ વનસ્પતિના પુષ્પ, ફળ, બીજમાં દેવો ઉત્પન્ન થાય છે, પાંચમાં વર્ગ-શેરડી આદિ પર્વબીજવાળી વનસ્પતિના સ્કંધમાં દેવો ઉત્પન્ન થાય છે. શેષ ઉદ્દેશકોમાં દેવો ઉત્પન્ન થતા નથી, જ્યાં દેવો ઉત્પન્ન થાય ત્યાં ચાર લેશ્યા અને તેના ૮૦ ભંગ થાય છે, શેષ સ્થાને ત્રણ વેશ્યા તથા તેના ૨૬ ભંગ છે. દરેક વર્ગમાં મૂળથી પ્રવાલની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે.
પુષ્પ, ફળ, બીજની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક અંગુલ છે. શેષ કથન સર્વ ઉદ્દેશકમાં સમાન છે. શતક-ર૧ વર્ગ ૧ થી ૮:શાલિ આદિ વનસ્પતિના દશ વિભાગમાં ૩૩ કાર:કમ
વર્ગ–૧, ૨, ૩ વર્ગ-૪ વર્ગ-૫ વર્ગ-૬,૭, ૮ શાલિ, વટાણા, વાંસ
દર્ભ, અભરુહ, અળસી ૧ | ઉત્પત્તિ મૂળથી પ્રવાસમાં | ૨ ગતિમાંથી નવ અવસ્થામાં | ૨ ગતિમાંથી ૨ ગતિમાંથી
૨ ગતિમાંથી પુષ્પ, ફળ, બીજમાં
સ્કંધમાં-૩ ૩ ગતિમાંથી
ગતિમાંથી ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. અપહાર અસં. ઉત્સ. અવ. | અસં. ઉત્સ. અવ. અસં. ઉત્સ. અવ. અસં. ઉત્સ. અવ. અવગાહના મૂળથી પ્રવાલ સુધી | શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે
પ્રત્યેક ધનુષ
તુલસી
0
પરિમાણ
જ
Page #682
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ભગવતી સૂત્ર-૪
કમ | કાર
તુલસી
બંધ
વેદના
બને
ઉદય
૮ કર્મ
૮ કર્મ
ઉદીરણા લેશ્યા
દષ્ટિ
મિથ્યા
જ્ઞાનાજ્ઞાન યોગ ઉપયોગ વર્ણાદિ
વર્ગ-૧, ૨, ૩ વર્ગ-૪ વર્ગ-૫ વર્ગ-૬,૭,૮ શાલિ, વટાણા, વસ
દર્ભ, અભરુહ, અળસી પુષ્પ, ફળ,બીજની પ્રત્યેક અંગુલ ૭.૮ કર્મ
૭૮ કર્મ ૭૮ કર્મ ૭૮ કર્મ સાતા અસાતા બને | બને
બન્ને ૮ કર્મ
૮ કર્મ ૬/૭/૮
૭૮ ૬૭/૮
૬/૮ મૂળથી પ્રવાલ સુધી | ૩ લેશ્યા-૨૬ ભંગ] સ્કંધમાં-૪ વેશ્યા. ૩ લેશ્યા-૨૬ ભંગ ૩ લેશ્યા- ૨૬ ભંગ.
૮૦ ભંગ. શેષ પુષ્પ, ફળ, બીજમાં
નવ અવસ્થામાં૪ લેશ્યા-૮૦ ભંગ
૩ લેશ્યા, ૨૬ ભંગ. મિથ્યા મિથ્યા
મિથ્યા બે અજ્ઞાન બે અજ્ઞાન બે અજ્ઞાન
બે અજ્ઞાન કાયયોગ
કાયયોગ કાયયોગ કાયયોગ બંને બંને
બંને શરીર–૨૦ બોલ શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે આત્મા- અરૂપી ઉચ્છવાસક ઉચ્છવાસક ઉચ્છવાસક ઉચ્છવાસક નિઃશ્વાસ, નિઃશ્વાસક નિઃશ્વાસક નિઃશ્વાસક આહા.-અના. બંને અવિરત અવિરત અવિરત
અવિરત સક્રિય સક્રિય સક્રિય
સક્રિય સાત કે આઠ સાત કે આઠ સાત કે આઠ સાત કે આઠ ચાર ચાર
ચાર ચાર
ચાર નપુંસક
નપુંસક નપુંસક નપુંસક
બંને
ઉચ્છવાસ
બંને
બંને
બંને
આહારક વિરત ક્રિયા
બંધક
ચાર
સંજ્ઞા કષાય
ચાર
ચાર
ત્રણે
ત્રણે
ત્રણે
ત્રણે
વેદબંધક સંજ્ઞી ઇન્દ્રિય
અસંગી સ્પર્શેન્દ્રિય
અસંજ્ઞી સ્પર્શેન્દ્રિય
અસંશી સ્પર્શેન્દ્રિય
અસંજ્ઞી સ્પર્શેન્દ્રિય
Page #683
--------------------------------------------------------------------------
________________
શતક-૨૧
૨૬
કાળાદે
૨૭ ભવદેશ
૨૮
2 8 5 3 3
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
આહાર
તિ
સમુપાત
મરણ
ગતિ
સર્વ વ
ઉત્પતિ
અસંખ્યકાળ
અસ થમવ
દિશાનો
૨૮ પ્રકારનો
પ્રત્યેક વર્ષ
૩
બંને
મનુષ્ય નિયંચ
અનેક વાર
અનંતવાર
અસંખ્યકાલ
અસંખ્યવ
છ દિશાનો
૨૮૮ પ્રકારનો
પ્રત્યેક વર્ષ
૩
બંને
૨ ગતિ
અનેક વાર કે
અનંતવાર
અસંખ્યકાલ
સંખ્યામવ
છ દિશાનો
૨૮૮ પ્રકારનો
પ્રત્યેક વર્ષ
૩
બંને
૨ ગતિ
અનેક વાર કે અનંતવાર
૬૧૯
|| શતક-૨૧/૮ સંપૂર્ણ ॥
|| શતક-૨૧ સંપૂર્ણ ॥
અકાળ
અસંખ્યભવ
છ દિશાનો
૨૮ પ્રકારનો
પ્રત્યેક વર્ષ
૩
બંને
૨ ગતિ અનેક વાર કે
અનંતવાર
નોંધ :- (૧) સર્વ જીવોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. (૨) જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૩) આ ચાર્ટમાં અસં. - અસંખ્યાત, અવ. - અવસર્પિણી, ઉત્સ. ઉત્સર્પિણી.
Page #684
--------------------------------------------------------------------------
________________
૨૦
श्री भगवती सत्र-४
શતક-રર : વર્ગ ૧ થી ૬
પ્રથમ તાલવર્ગ: દશ ઉદ્દેશક
वर्गाना नाम :
तालेगट्ठिय बहुबीयगाय,गुच्छा य गुम्म वल्ली य ।
छद्दस वग्गा एए, सट्टि पुण होति उद्देसा ॥ भावार्थ:-माशतभ७ वर्गछ. प्रत्येहना श-श 6देशओछत वर्णानां नाममा प्रभाछ- (१) ताल, (२) अगस्ति (डास्थि), (3) पडुपी४७, (४) २७, (५) गुदम, (G)लि. प्रत्येऊना श-श ઉદ્દેશક હોવાથી, સર્વ મળીને ૬૦ ઉદ્દેશક થાય છે. विवेयन :
વિષયની મુખ્યતાએ આ શતકના છ વર્ગોના નામ આ પ્રમાણે છે(१) ता:-तास, तमालासाहक्षोनाविषयमांवनि प्रथम वर्गमांछे. (२) डास्थि:-हेनामांबी डोय, तेवा बीमडी, मो, ijवगेरेनुवनिजी वर्गभांछ. (૩) બહુબીજક:- જેના ફળમાં બહુ બીજ હોય તેવા વૃક્ષો અસ્થિક, હિંદુક-કોઠું આદિ વિષયક વર્ણન ત્રીજા वर्गभांछ. (४) गु२७ :- शगी माहि गुर७ वनस्पतिनाविषयमा पनि योथा वर्गमा छ. (૫) ગલ્મ - નવમાલિકા, સિરિયક આદિ વનસ્પતિઓ સંબંધિત વર્ણન પાંચમા વર્ગમાં છે. (G)मी:-वेसनाविषयमा पनि मछ. ताल-तमालाEि Bत्पति:| २ रायगिहे जावएवंवयासी- अह भते !ताल-तमालतक्कलितेतलि-साल-सरलासारगल्लाणं जाव केय-कदलि-कंदलि-चम्मरुक्ख-गुंदरुक्ख-हिंगुरुक्खलवंगरुक्ख पूयफल-खजूरिणालिएरीणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति,तेणं भंते ! जीवा कओहिंतो उववति?
गोयमा ! एत्थ वि मूलादीया दस उद्देसगा कायव्वा जहेव सालीणं, णवरं इमं णाणत्तं- मूले कंदे खंदे तयाए सालेय एएसुपंचसुउद्देसगेसुदेवो ण उववज्जइ । तिण्णि लेसाओ। ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दसवाससहस्साई । उवरिल्लेसुपंचसु उद्देसएसु देवो उववज्जइ । चत्तारि लेसाओ। ठिई जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं वासपुहुत्तं । ओगाहणा मूले कंदे धणुहपुहुत्तं,खंधेतयाए सालेय गाउयपुत्तं, पवाले पत्ते
Page #685
--------------------------------------------------------------------------
________________
શતક-૨૨
[
ર૧ |
धणुपुहुत्तं, पुप्फे हत्थपुहुत्तं, फले बीए य अंगुलपुहुत्तं । सव्वेहिं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग। सेसं जहा सालीण । एवं एए दस उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! તાલ (તાડ), તમાલ, તક્કલી, તેતલી, શાલ, સરલ,(દેવ-દારુ) સારગલ, યાવત્ કેતકી (કેવડો) કદલી-કેળા, કંદલી, ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ-ગુંદાનું ઝાડ, હિંગુવૃક્ષ, લવિંગનું વૃક્ષ, સોપારીનું વૃક્ષ, ખજૂરી અને નારિયેળી, આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ?
ઉત્તર- હે ગૌતમ! શાલિવર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે આ વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને શાખા, આ પાંચ ઉદ્દેશકોમાં વર્ણવેલ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી, તેથી ત્યાં ત્રણ વેશ્યા હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હોય છે. શેષ પાંચ ઉદ્દેશકોમાં વર્ણવેલ વિભાગમાં દેવો ઉત્પન્ન થાય છે. તેથી તેમાં ચાર વેશ્યાઓ હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની હોય છે.
મૂળ અને કંદની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષની, સ્કંધ, ત્વચા અને શાખાની અનેક ગાઉની, પ્રવાલ અને પત્રની અનેક ધનુષની, પુષ્પની અનેક હાથની, ફળ અને બીજની અનેક અંગુલની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. આ સર્વની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. શેષ સર્વ કથન શાલિ વર્ગની સમાન જાણવું જોઈએ. આ રીતે દશ ઉદ્દેશક હોય છે. વિવેચન :
આ શતકના સર્વ વર્ગોની વ્યાખ્યા પ્રાયઃ શતક-૨૧ની સમાન છે. દેવોની ઉત્પત્તિ ક્યાં થાય છેતવિષયક ગાથા આ પ્રમાણે છે
पत्त पवाले पुप्फे, फले य बीए य होइ उववाओ।
रुक्खेसुसुरगणाण, पसत्थरस वण्ण-गधेसु ॥ અર્થ – ઉત્તમ રસ, વર્ણ અને ગંધ વાળા વૃક્ષોના પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ અને બીજ, આ પાંચમાંથી કોઈ અવસ્થામાં દેવો આવીને ઉત્પન્ન થાય છે. ઇક્ષુ આદિના સ્કંધમાં દેવો ઉત્પન્ન થાય છે.
છે શતક-રર/૧ સંપૂર્ણ
બીજો એકાસ્થિક વર્ગ દશ ઉદેશક| | १ अह भंते !णिंबंबजंबुकोसंबताल अंकोल्लपीलुसेलुसल्लझ्मोयझ्मालुयबउल पलासकरंज-पुत्तंजीवगरिठ्ठ-बिहेडग-हरियग-भल्लाय उंबरिया-खीरणि-धायईपियाल पूइयणिबायग(करंज)सेण्हयपासियसीसक्असण-पुण्णागणागरुक्खसीवण्ण-असोगाणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा?
गोयमा !एवं मूलादीया दस उद्देसगा कायव्वा णिरवसेसंजहातालवग्गो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લીમડો, આંબો, જાંબુ, કોશમ્બ, તાલ, અંકોલ્લ, પીલુ, સેલુ, સલ્લકી,
Page #686
--------------------------------------------------------------------------
________________
|
૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, બહેડા, હરડે, ભિલ્લામાં, ઉમ્બરિય, ક્ષીરણી. ઘાતકી, પ્રિયાલ-ચારોળી, પૂતિક, નિવાગ, સહક, પાસિય, શીશમ, અશન, પુન્નાગ(નાગકેશર), નાગવૃક્ષ, શ્રીપર્ણ અને અશોક, આ સર્વ વૃક્ષોના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ તાલ વર્ગની સમાન સમગ્ર રૂપે મૂલ આદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ તેના પાંચ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે તેમ સમજવું.
શતક-રર/ર સંપૂર્ણ
ત્રીજો બહુબીજક વર્ગઃ દશ ઉદ્દેશક | १ अह भंते ! अत्थियतिंदुरबोस्कविठ्ठ-अंबाडग-माउलिंग बिल्ल-आमलगफणस दाडिम आसत्थ-उंबस्वङणग्गोहणदिरुक्खपिप्पलि-सत-पिलक्खुरुक्खकाउंबरिय कुच्छंभरियदेवदालि-तिलगलउय छत्तोह-सिरीससत्तवण्ण-दहिवण्ण-लोद्ध-धव-चंदणअज्जुण-णीवकुडुगकलबाण एएसिणजे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा तालवग्गसरिसा णेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અગસ્તિક, તિન્દુક, બોર, કવીઠ, અંબાડક, બીજોરા, બિલા, આમળા, ફણસ, દાડમ, પીપળો, ઉદુમ્બર, વડ, ન્યગ્રોધ, નક્ટિવૃક્ષ, પીપર, સતર, પ્લેક્ષ વૃક્ષ, કાકોદુમ્બરી, કસ્તુભરી, દેવદાલિ, તિલક, લીચી, છત્રોધ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદમ્બ, આ સર્વ વૃક્ષોના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! અહીં પણ પ્રથમ તાલવર્ગની સમાન મૂલ આદિથી બીજ સુધીના દશ ઉદ્દેશક છે. તેના પાંચ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થાય તેમ સમજવું જોઈએ.
છે શતક-રર/૩ સંપૂર્ણ
Tચોથો ગુચ્છ વર્ગઃ દશ ઉદ્દેશક | १ अह भंते ! वाइंगणि-अल्लइपोंडइ एवं जहा पण्णवणाएगाहाणुसारेणंणेयव्वं जाव गंज-पाडला-वासि अंकोल्लाणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमति,पुच्छा?
गोयमा !एत्थ विमूलादीया दस उद्देसगा जावबीयंति णिरवसेसंजहा वंसवग्गो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રીંગણી, અલ્લઈ, પોંડઈ ઇત્યાદિ વૃક્ષોના નામ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથા અનુસાર જાણવા જોઈએ યાવતુ ગંજ, પાટલા, દાસિક અંકોલ સુધી; આ સર્વ વૃક્ષો (છોડ)ના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ મૂળથી લઈને બીજ સુધી સમગ્રરૂપે મૂલાદિ દશ ઉદ્દેશક શતક૨૧/૪ વાંસ વર્ગની સમાન જાણવા જોઈએ.(તેની કોઈ પણ અવસ્થામાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી.)
Page #687
--------------------------------------------------------------------------
________________
શતક-૨૨
ર૩
|| શતક-૨૨/૪ સંપૂર્ણ પાંચમો ગુલ્મ વર્ગ : દશ ઉદ્દેશક
१ अह भंते !सिरियकाणवमालिय- कोरंटग बंधुजीवगमणोज्जा, एवं जहा पण्णवणाए पढमपए गाहाणुसारेणं जाव णलणीयकुंद-महाजाईणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, છા?
गोया ! एत्थ वि मूलादीया दस उद्देसगा णिरवसेसा जहा सालीणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સિરિયક, નવમાલિકા, કોરેંટક, બંધુજીવક, મણોજા ઇત્યાદિ સર્વ નામ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથાનુસાર જાણવા યાવત્ નલિની, કુંદ અને મહાજાતિ. આ સર્વ વૃક્ષોના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ શાલિવૃક્ષની સમાન મૂળાદિ દશ ઉદ્દેશક છે અર્થાત્ તેની અંતિમ ત્રણ અવસ્થા પુષ્પ, ફળ અને બીજમાં દેવો ઉત્પન્ન થાય છે તેથી તેમાં ચાર લેશ્યા અને ૮૦ ભંગ થાય. પ્રથમની મૂળાદિ સાત અવસ્થામાં દેવો ઉત્પન્ન થતા નથી.
|| શતક-રર/પ સંપૂર્ણ ॥
છઠ્ઠો લતા-વેલા વર્ગઃ દશ ઉદ્દેશક
१ | अह भंते ! पूसफलि-कालिंगी-तुंबी तउसी- एलावालुंकी एवं पयाणि जाणियव्वाणि पण्णवणागाहाणुसारेण जहा तालवग्गे जावदधिफोल्लझ्काकलि- मोक्कलि-अक्कबोंदीणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा ?
गोयमा ! मूलादीया दस उद्देसगा कायव्वा जहा तालवग्गो । णवरं फलउद्देसे ओगाहणाए जहण्णं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहुत्तं । ठिई सव्वत्थ जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वासपुहुत्तं, सेसं तं चेव । छट्ठो वग्गो समत्तो । एवं छसु विवग्गे सट्ठि उद्देगा भवंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૂસલિકા, તરબૂચનો વેલો, તૂંબડી, કાકડી, એલાયચી, વાલુંકી ઇત્યાદિ વલ્લીવાચક પદ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની ગાથા અનુસાર જાણવા. ત્યાર પછી તાલવર્ગની સમાન યાવત્ દધિફોલ્લઈ, કાકણી, મોક્કલી અને અર્કબોન્દી, આ સર્વ વલ્લિઓ-લત્તાઓના મૂળરૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પણ તાલવર્ગની સમાન મૂલ આદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે લોધેશકમાં ફળની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. સ્થિતિ– સર્વ સ્થાને જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે, શેષ પૂર્વવત્ છે અર્થાત્ તેમાં મૂળ
Page #688
--------------------------------------------------------------------------
________________
|
૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
વાર
આદિ પાંચ અવસ્થામાં દેવો ઉત્પન્ન થતા નથી, અંતિમ પાંચ અવસ્થામાં દેવો ઉત્પન્ન થાય છે. વિવેચન :
અહીં લત્તા-વેલાના નામ નિર્દેશને માટે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદની રથી ૩૦ ગાથાનો અતિદેશ કર્યો છે. તેમાં ગાથા-ર૯માં “મુદિ' શબ્દ છે, જેનો અર્થ મૃઢીકા અર્થાત્ દ્રાક્ષ થાય છે. તેના પણ મૂળથી લઈને બીજ સુધીના દશ ઉદ્દેશક છે. તેથી દ્રાક્ષમાં પણ બીજ છે તે સ્પષ્ટ થાય છે. તેમજ તેમાં દેવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. આજ રીતે પ્રથમ તાલવર્ગમાં કદલીમાં મૂળથી બીજ પર્યત દશ ઉદ્દેશક કહ્યા છે. તેમાં પણ પાંચ વિભાગમાં પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે. શતક–૨૨ વર્ગ–૧ થી ૬:
(૧)તાલ વર્ગ (૨)એકાસ્થિક વર્ગ (૪) ગુચ્છવર્ગ | (૫) ગુલ્મવર્ગ
(૩)બહુબીજક વર્ગ (૬) લત્તા વર્ગ | રીંગણી આદિ | ઉત્પત્તિ મૂળઆદિ પાંચમાં- મનુષ્ય, તિર્યંચ મનુષ્ય, તિર્યંચ, મૂલ આદિ સાતમાં બે ગતિમાંથી. પ્રવાલ આદિ પાંચમાં
ગતિમાંથી
બે ગતિમાંથી. પુષ્પ, દેવ સહિત ત્રણ ગતિમાંથી.
ફળ, બીજમાં દેવ
સહિત ત્રણ ગતિમાંથી મૂલ આદિ પાંચમાં-૩ વેશ્યા-૨૬ ભંગ ૩ લેશ્યા-ર૬ ભંગ મૂલ આદિ ૭માં પ્રવાલ આદિ પાંચમાં ૪ લેશ્યા-૮૦ ભંગ
૩લેશ્યા-૨૬ ભંગ પુષ્પ, ફળ,બીજમાં
૪ વેશ્યા, ૮૦ ભંગ | અવગાહના | જઘ.અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉ. મૂળ- | જઘન્ય- અંગુલનો મૂલ આદિ ૭ની
કંદની પ્રત્યેક ધનુષ. સ્કંધ, ત્વચા–શાખાની અસંખ્યાતમો ભાગ પ્રત્યેક ધનુષ પ્રત્યેક ગાઉ, પ્રવાલપત્રની પ્રત્યેક ધનુષ, ઉત્કૃષ્ટ– અનેક ધનુષ પુષ્પ, ફળ, બીજની પુષ્પની–પ્રત્યેક હાથ, ફળ–બીજની
અનેક અંગુલ અનેક અંગુલ | સ્થિતિ મૂલાદિ પાંચની જશે.અંતઃ ઉ.૧0000 વર્ષ | જઘન્યુ- અંતર્મુહૂર્ત જઘન્ય- અંતર્મુહૂર્ત પ્રવાલાદિ પાંચની અનેક વર્ષ
ઉત્કૃષ્ટ– અનેક વર્ષ ઉત્કૃષ્ટ- અનેક વર્ષ નોધ - શેષ દ્વારોનું કથન શતક-૨૧ અનુસાર જાણવું
લેશ્યા
છે શતક-રર/દ સંપૂર્ણ છે I શતક-રર સંપૂર્ણ
Page #689
--------------------------------------------------------------------------
________________
શતક-૨૩
OR OS
શતક-૨૩ : વર્ગ-૧ થી ૫
પહેલો આલુક વર્ગ : દશ ઉદ્દેશક
વર્ગોના નામ અને ઉદ્દેશક સંખ્યા :
१
आलु लोही अवया पाढा तह मासवण्णि वल्ली य । पंचेए दसवग्गा पण्णासं होंति उद्देसा ॥
૬૫
RO IOS
ભાવાર્થ:- આ શતકના પાંચ વર્ગ છે, (૧) બટેટા, (૨) લોહિત, (૩) અવક, (૪) પાઠા, (૫) માષવર્ણી વલ્લી. એક એક વર્ગના ૧૦ ઉદ્દેશક છે. તેથી પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશક થાય છે.
વિવેચનઃ
(૪) પાઠા :– પાઠા, મૃગવાલુંકી આદિ વનસ્પતિ સંબંધી વર્ણન છે.
(૫) માષવર્ણી :– માષવર્ણી આદિ વનસ્પતિઓ સંબંધિત વર્ણન છે.
બટેટા આદિમાં ઉત્પતિ આદિ :
વિષયોની મુખ્યતાએ વર્ગોના નામ આ પ્રમાણે છે—
(૧) આલુ – બટેટા, મૂળા, આદુ, હળદર આદિ સાધારણ વનસ્પતિના પ્રકાર સંબંધી મૂલાદિ ૧૦ ઉદ્દેશક છે. (૨) લોહિત ઃ– લોહી, નીહૂ, થીહૂ, આદિ અનંતકાયિક વનસ્પતિ સંબંધિત દશ ઉદ્દેશક છે.
(૩) અવક :– અવક આદિ વનસ્પતિ સંબંધી ૧૦ ઉદ્દેશક છે.
२ रायगिहे जाव एवं व्यासी- अह भंते ! आलुय-मूलग-सिंगबेर-हलिद्द- रुरु- कंडरिय जारु छीरबिरालि-किट्ठिकुंदुक- कण्हकडभु महु-पुयलइ-महुसिंगि- णेरुहा- सप्पसुगंधाछिण्णरुहा-बीय- रुहाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा ?
गोयमा ! मूलादीया दस उद्देसगा कायव्वा वंसवग्गसरिसा, णवरं परिमाणं जहणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेण संखेज्जा वा असंखेज्जा वा अत वा उववज्जति । अवहारो - गोयमा ! तेणं अणंता, समयेसमये अवहीरमाणा- अवहीरमाणा अणंताहिं ओसप्पिणीहिं उस्सप्पिणीहिं, एवइकालेणं अवहीरंति, णो चेव णं अवहरिया सिया । ठिई जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । सेसं तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું
હે ભગવન્ ! બટેટા, મૂળા, આદુ, હળદર, રુરુ, કંડરીક, જીરુ, ક્ષીરવિરાલી(આકડાનું વૃક્ષ), કિષ્ઠિ, કુત્તુંક, કૃષ્ણ, કડસુ, મધુ, પયલઈ, મધુ શૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નરુહા અને બીજરુહા, આ વૃક્ષોના
Page #690
--------------------------------------------------------------------------
________________
[
૨૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં વાંસવર્ગની સમાન મુલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે તેનું પરિમાણ એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવો આવીને ઉત્પન્ન થાય છે.
અપહાર- હે ગૌતમ! જો એક એક સમયે એક એક જીવનો અપહાર થાય(બહાર કાઢવામાં આવે) તો અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાલ સુધી અપહાર કરાય, તેમ છતાં તેનો અપહાર થતો નથી.(આ પ્રકારે કોઈએ કર્યું નથી અને કરી શકતા પણ નથી,) તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. શેષ સર્વ પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન : -
પ્રસ્તુત વર્ગમાં બટેટા આદિ સાધારણ વનસ્પતિઓનું કથન વાંસવર્ગના અતિદેશપૂર્વક કર્યું છે, તેમાં વિશેષતા આ પ્રમાણે છેઉત્પત્તિ- વાંસ વર્ગની જેમ દેવો આવીને ઉત્પન્ન થતા નથી. દેવો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. પરિમાણ- એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંત જીવો ઉત્પન્ન થાય છે. અપહાર– અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં પણ તેનો ઉપહાર થતો નથી. અર્થાતુ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય કરતા એક સમયમાં ઉત્પન્ન થતાં અનંત જીવો અધિક છે. સ્થિતિ- જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ભવાદેશ– તે જ સ્થાનમાં જન્મ-મરણ કરે તો અનંત ભવ કરે. કાલાદેશ– અનંત જન્મ-મરણમાં અનંત કાલ વ્યતીત કરે છે, શેષ કથન વાંસવર્ગની સમાન છે.
છે શતક-ર૩/૧ સંપૂર્ણ .
બીજો લોહિત વર્ગઃ દશ ઉદેશક | १ अह भंते !लोहीणीहूथीहूथिवगा-अस्सकण्णीसीहकण्णीसीउंढी मुसंढीणं, एएसि णं जीवा मूलत्ताए, पुच्छा? ___गोयमा !एत्थ विदस उद्देसगा जहेव आलुवगे। णवरंओगाहणातालवग्गसरिसा, सेसंतं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! લોહી, નીહુ, થી, થિભગા, અશ્વકર્ણ, સિંહકર્ણી, સીઉંઢી અને મુસુંઢી; આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આલુ(બટેટા) વર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. અવગાહના તાડવર્ગની સમાન છે, શેષ પૂર્વવત્.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
Page #691
--------------------------------------------------------------------------
________________
शत-२७
| २७ ।
॥शतs-23/२ संपूर्ण ॥
ત્રીજો અવક વર્ગ દશ ઉદ્દેશક | १ अह भंते !अवककवककुहुण-कुंदुरुक्क उव्हलिया-सफासज्जा-छत्ता-वंसाणिय कुराणं, एएसिणंजे जीवा मूलत्ताए, पुच्छा?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा णिरवसेसा जहा आलुवग्गो, णवर ओगाहणा तालवग्गसरिसा, सेसंतंचेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ :- प्रश्न- भगवन् ! अ१४, १४, दुख, कुन्६२55, 6वेडलिय, सी, A°°1, छत्रा, વંશાનિકા અને કુરા, આ સર્વના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આલુ-વર્ગની સમાન અહીં પણ મુલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. અવગાહના તાડવર્ગની સમાન છે. શેષ સર્વ પૂર્વવતુ છે. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
॥शतs-23/3 संपूर्ण ॥
| योथो पाठा वर्ग: श देश| | १ अह भंते ! पाढा-मियवालुंकमहुररसारायवल्लिपउमा-मोंढस्दिंतिचंडीणं, एएसि ण जे जीवा मूलत्ताए, पुच्छा?
गोयमा ! एत्थ विमूलादीया दस उद्देसगा आलुयवग्गसरिसा, णवरं ओगाहणा जहा वल्लीणं, सेसंतं चेव ।। सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ:- प्रश्र- भगवन ! पा81, भगवासी, मधु२-२सा, २०४८eी, ५, भोढरी,हती अने ચંડી, આ સર્વ વનસ્પતિના મૂલરૂપે ઉત્પન્ન થતા જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આલુ-વર્ગની સમાન અહીં પણ મુલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. અવગાહના વલ્લીની સમાન છે. શેષ પૂર્વવત્ છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. |
॥शत5-23/४ संपूर्ण ॥
પાંચમો ભાષપર્ટી વર્ગઃ દશ ઉદ્દેશક | १ अह भंते !मासपण्णीमुगपण्णीजीवगसरिसक्करेणुयकाओलिखीरकाओलीभंग णहिकिमिरासिभमुत्थणंगलइपयुयकिण्हा पउलपाढेहरेणुया-लोहीणं, एएसिणंजेजीवा मूलत्ताए, पुच्छा?
गोयमा ! एत्थ विदस उद्देसगाणिरवसेसं आलुयवग्गसरिसा । एवं एत्थपंचसुवि
Page #692
--------------------------------------------------------------------------
________________
દ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
वग्गेसुपण्णासंउद्देसगा भाणियव्वा । सव्वत्थदेवा ण उववज्जति, तिण्णि लेसाओ ॥ सेवं મતે સેવં ભજે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માષપર્ટી, મુગપર્ણી, જીવક, સર્ષપ, કરેણુક, કાકોલી, ક્ષીર કાકોલી, ભંગીનખી, કૃમિ-રાશિ, ભદ્રમુસ્તા, જંગલી, પયોદકષ્ણા, પાલક પાઢ, હરણુકા અને લોહી; આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ આલુ-વર્ગની સમાન મૂલાદિ દશ ઉદ્દેશક જાણવા જોઈએ. આ રીતે પાંચ વર્ગોના સર્વમળીને ૫૦ ઉદ્દેશક છે. પાંચે વર્ગમાં કથિત વનસ્પતિના દશે વિભાગમાં દેવો ઉત્પન્ન થતા નથી. તેથી સર્વમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત શતકમાં કથિત ઘણી વનસ્પતિઓ અપ્રસિદ્ધ છે. તેના નામ આદિ વિસ્તૃત કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં છે, જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. !!! શતક-૨૩ વર્ગ–૧ થી ૫ - અનંતકાયિક વનસ્પતિની દશ અવસ્થાઓમાં મુખ્ય દ્વાર -
૧. આલુવર્ગ, ૨. લોહિત વર્ગ, ૩. આવક વર્ગ, ૪. પાઠા વર્ગ,
૫. માષપણી વર્ગ મૂળાદિ દશ અવસ્થા. ઉત્પત્તિ
મનુષ્ય અને તિર્યંચગતિમાંથી (દેવોની ઉત્પત્તિ નથી) પરિમાણ જઘ. ૧, ૨, ૩ ઉ. સંખ્યાત, અસંખ્યાત કે અનંત અપહાર
અનંત ઉત્સ. અવ. સ્થિતિ
જઘ. ઉ. અંતર્મુહૂર્ત કાલાદેશ અનંતકાલ ભવાદેશ
અનંત ભવ. નોંધઃ- શેષ દ્વારનું કથન વાંસ વર્ગની સમાન છે.
> . શતક-ર૩|-પ સંપૂર્ણ (
આ છે શતક-૩ સંપૂર્ણ
- ~છે ભગવતી સૂત્ર ભાગ-૪ સંપૂર્ણ
Page #693
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
ર૯
પરિશિષ્ટ-૧ :
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
શતક ઉદ્દેશક | પૃષ્ઠ |કમ|
પ૯૬
પ૭૫
ક્રમ ' શબ્દ અ અકતિ સંચિત
અકર્મભૂમિ અકાંત अक्खए वि अहं અગમ
૪૩
પરલ
અગ્રાહ્યા
પ૬૧
300
અચરમ અચરમનૈરયિક
શબ્દ શતક] ઉદેશક અનંતર પરંપર નિર્ગત
૧૨૧ અનંતર–પરંપરાનુપપત્રક
૧૧૯ અનંતર પર્યાપ્તક અનંતર બંધ અનંતરાવગાઢ અનંતરાહારક અનંતરોપપત્રક અનંતરોપપત્રક અનંતરોપ માં આયુષ્ય બંધ | અપ્રદેશ અપ્રિય अबाहाए
૧૬ અભિમુખ નામ-ગોત્ર अभिवयणा
પ૨૮ અભેદ્ય
અષેધ
૫૧
૩૩૫
૪૫૦
અમધ્ય
અમનામ
પ૧
અજીવ ઉદયનિષ્પન્ન अट्ठचरिमाइं अविहवगयमगदसम अणक्कमणिज्जाईवागराणाई अणीहारिम अणाभूयभावभविएविअहं अणोमाणतरा અદાહ્ય અધિકરણ અધિકરણી અનદ્ધ અનિષ્ટ અનંત અનંતર ખેદોપપત્રક અનંતર નિર્ગત અનંતર-પરંપર ખેદોપપત્રક
૨૬૬
અમનોજ્ઞ અમાયી સમ્યગુદૃષ્ટિ ઉત્પન્ન અમ્બરસ
૨૬૬
૧૧
અર્દ
અવકાશાત્તર
પર પર૯ પ૯૬
પર૯
અવકતવ્ય સંચિત
૧રર
અવગ્રહ
૨૭૩
અવધિમરણ અવસર્પિણી કાળ
પ૭૬
Page #694
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૪
કમ
શબ્દ
શતક ઉદેશક | પૃષ્ટ
ઉમા
અવિભાજ્ય
શતક|ઉદ્દેશક |
૩૩૫ પ૯૩
અવ્યક્ત સ્વપ્ન
૧૨૫
૪૩
૩૦૯
૪૫૦
૨૧૨
૪૨
' શબ્દ उदइए उदयणिफण्णे ઉદ્વર્તના ઉન્માદ ઉપધિઅને પરિગ્રહમાં અંતર ઉપયોગ ઉપયોગ અને પશ્યતામાં અંતર उवति ૩વદિ-ઉપધિ એકભવિક एगाहच्चंकूडाहच्चं एगे वि अहं એજના ओहीणाणी..संखेज्जा અંતરાત્મા અંતરિક્ષ અંબર કતિ સંચિત કદાચિત્ ચરમ-અચરમ कम्मलेसामेव पडिपडइ कम्मलेसं કરણ કરણ અને નિવૃત્તિમાં તફાવત
પર૯
અવ્યાબાધ अव्वए वि अहं अवट्ठिए वि अहं અસંવૃત્ત અસ્તિકાય
अहिगरणि આ આફત
आउलतरा આકાશના પર્યાયવાચી નામો आत्त-अणात्त આત્મઋદ્ધિ આદિ આત્મા આત્મોપક્રમ આત્યંતિક મરણ આધોવધિજ્ઞાની आयावा असुरकुमारा आलंबणं આવીચી મરણ આહાર દાનવિધિ आहारे आहा ઇન્દ્રિય ચલના ઇષ~ાભારાથી અલોકઅંતર शाल कारियाए ઉત્કાલિક શ્રુત ઉત્સર્પિણી કાલ
પર૯
nnon w w w now no au axan ô ô ôm
પર
પલ્પ
૧૧૭
૧૭૩
પ૧૧
૫૧૩
કર્તા
પરેલ
પ૭૫
૪૧)
કર્મભૂમિ કલ્યો કાયા આત્મા-અનાત્મરૂપ કાયા જીવ-અજીવ કાયાનું ભેદન કાયા રૂપી-અરૂપી
डडडड
Page #695
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૩૧
શતક ઉદ્દેશક ષષ્ટ.
' શબ્દ કાલ એજના
શતક, ઉદ્દેશક પૃષ્ઠ
પ૭૭
૩૪૭
ow
૫૧૧
પ૮૧
ર૯૭ ૫૮૬
પ૯
પર૯
કિાલ કરણ કાલ તુલ્ય કાલ પરમાણુ કાલિક શ્રુત कालियस्सुयस्सवोच्छेए कुलत्था કૃતયુગ્મ કૃષ્ણપાક્ષિક-શુકલપાક્ષિક केणइ उल्लोयमेत्तेणं
૧૩ ૬૦૪
૩૯૩
૧૮૭
પર૯
ખ| ખહ
શબ્દ चाउज्जामंधम्म चाउवण्णाइण्णे ચિંતાસ્વપ્ન દર્શન चेइयाइंवदइ ચેન્ના चेलुक्खेवेकए ચોર્યાશી સમર્જિત छउमत्थ...अंतिमराइयसि छ दिसाचरा છિદ્ર જગત જરા-શોક जाणइ पासइ जाणविमाणेणं જીવ જીવ ઉદયનિષ્પન્ન जीव णिव्वत्ति જીવ પ્રયોગ બંધ જીવને અપરિભોગ્ય ૨૪ બોલ જીવને પરિભોગ્ય ૨૪ બોલ જીવાસ્તિકાયના પર્યાય નામો જૈભકદેવ
પર૯ ૨૭ર
પર૮
૪૪૫
૩૮૮
ગ| ગગન
ગાથાપતિ અવગ્રહ गुज्झे ગુરુ સાધર્મિકશુશ્રુષા ઘનવાત-તનુવાત ઘનોદધિ ઘનોદધિ આદિવલય |चक्खु भूए
૨૭૩ ૩૮૯ ૩૫૦ પ૭
પર૯
૩૩૫ ૫૦૩
૫૭
પ૭૧
w w w w w wameunnow w w w w XXØ
પ૮ ૩૮૯
૪૦૮
४०८
ચરમ
૪૫
પર
૩૮૦
૧૩૮
જેતા
૧૭૧ પરલ ૫૮૪
૩૯૮
જંઘાચરણ
૩૯૮
જંતુ
પરલ
ચરમ ચરમ-અચરમ પરમાણુ ચરમ કર્મનિર્જરા ચરમ કર્મવેદન ચરમનિર્જરાના પુદ્ગલ ચરમનૈરયિક ચરમ મરણ ચરમ શરીર ત્યાગ
૯૮|
|
૧૮૭ પ૭ર
11
णमो सुयदेवयाए भगवईए णाणावरणिज्जोदयस्स णिच्छएसु णिज्जूहिता णिरय परिसामतेसु
૩૮ ૩૯૮
30
ચલના
૩૪૭
Page #696
--------------------------------------------------------------------------
________________
BR
ક્રમ
શબ્દ
पहारिम
ત તદ્વિપરીત સ્વપ્નદર્શન
તમસ્કાય
તીર્થ
વિ
ગુવાર (નધ્યના)
तुल्ल संखेन्ज गुनकालए
तेयलेस्सं
યોજ
૬ દશ દિશાના નામ
દાનનો દિવ્ય પ્રભાવ
दिव्वं तेयलेस्स असहमाणे
દુઃખ
दुवे व अहं
પ્રવિધાન
દૃષ્ટિવાદનો વિચ્છેદ
દિવ સૃષ્ટિનું કારણ અને પ્રક્રિયા
દેવેન્દ્ર અવગ્રહ
देखेण समोहण
દ્રવ્ય એજના
દ્રવ્ય કરણ
દ્રવ્ય તુલ્ય
દ્રવ્ય પરમાણુ દ્રવ્યબંધ
દ્વાદશ સમર્જિત
દ્વાપર યુગ્મ ટીપ-સમુદ્ર ५ धम्मे लिए
ધર્મ અધર્મ, ધર્માધર્મનો અર્થ
શતક ઉદ્દેશક પૃષ્ટ |ક્રમ
૧૦૨
૨૯૭
૧૨૮
|”, Ë » s ? ? o o Þ___ ? o o o
૨૦
૧૮
૧૬
૧૭
૧૮
૧૮
૨૦
૧૪
૧૬
૧૯
૨૦
જ
૭
Ç
૨
નાયક
८ ૫૮૧
નિદા અને અનિદા વેદના
८
૫૭૮
નિસ્પક્રમ
૭
| ૧૫૯
નિરુપક્રમ આયુષ્ય
૧૬૦
નન્હ
૧૭૮
નોંપક સમર્જિત
૪૧૦ ५ पट्ट परिहारं परिहरन्ति
૪૭
पणिहाणे
૧૯૩
पणीयभूमिए
૨૯૦
पाणं
૪ ૩૯૫
૧૦ ૪૨
૭
૪૩૧
|૫૭૯
૧૨૭
૨૭૩
૩૬૦
|૩૪૭
૫૧૧
૯
૪
૪
X
૫
८
૨
૨
૩
૯
૭ ૧૫૯
પદ્મ
૫ ૩
|૪૦૩
૧૦ ૧
૪૧૦
9 ૪૯૭
૩૩૮
૩૩૮
૪
૨
શબ્દ
ધર્માસ્તિકાયના પર્યાય નામો
૨
નાનમ
પરમ
પરમ અવધિજ્ઞાન
- પરિ
પરોપક્રમ
પરંપર ખેદોપપન્નક
પરંપર નિત
પરંપર પાણ
પરંપર બંધ
પરંપરાવગાઢ
પરંપરાહારક
પરંપરોપપત્રક
પરંપરોપપન્નક
પાદપોપગમન
पासणया
પુદ્ગલ
પૂર્વશ્રુત पंचमहन्दयंस पविचमणं
શ્રી ભગવતી ત્ર-૪
શતક ઉદ્દેશક પૃષ્ટ
૨ પરટ
૨ પર૮
ર પર
8 8 8 ૰ ૭૨ 8 * 8&_&_&__ 2 × 2 8 8 8 ૢ 8 8 8
૧૭
૧૪
૧૩
૧૩
૧૩
૧૬
= 9 છ 9 x ૭ x જ ર ડ છે 9
૧૦
૧
૧
૧
૭
૧
૧
૧
૧
છું છું જ ! હું
૪૯૬
૫૯૩
૫૧
૩૫૦
૧૯૯
૨૦૩
૪૩૧
૧૯૭
૩૮૯
૪૯૫
૪૪૭
૪૩૦
૫૯૩
૧૨૨
૧૨૧
૧૧
પા
૧૧
૧૧
૧૧૯
૧૧
૧૦૨
૩૦૯
પર૯
૫૮૦
८ ૫૭૭
Page #697
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૩૩
કમ/
શતક
૨
| શતક] ઉદ્દેશક| પૃષ્ઠ
-
૦
0
| શબ્દ पंचहिंपज्जत्तीहिं પંડિત પંડિત મરણ પ્રતાના સ્વપ્ન દર્શન પ્રતિહત પાપકર્મ પ્રત્યાખ્યાન પાપકર્મ
૦
0
૦
0
૦
0
૦
સ
0
-
૩૬૯
0
પ્રથમ-અપ્રથમ પ્રયોગ બંધ
૪૦૩
0
પ્રવચન
પટેલ
0
0 0
પર
8
પૃષ્ઠ |કમ ' શબ્દ ૩૭૮ ભાવિતાત્મા અણગાર
ભાષા–અજીવ ૧/૨ ભાષા–અચિત્ત ર૯૭ ભાષા અનાત્મ રૂપ ૩૩૮ ભાષા જીવને છે
ભાષાનું ભેદન ભાષા રૂપી
ભૂત(જીવ) મ મન
મનની ઉત્પત્તિ
મનનું ભેદન પO મરણ
महति महालया महाकम्मतरा महाकायेमहासरीरे महाकिरियतरा
महागासतरा ૧૨ महापरिक्कत्तरा
महापवेसणतरा महाविच्छिण्णतरा
महावेयणतरा ૪૫૦ महासवतरा
8
પ્રાણ પ્રાસુકવિહાર બદ્ધાયુષ્ક બહુસમભાગ બાલ બાલપંડિત બાલ મરણ
છે
=
જ
0
જ
0
ઇ
0
=
બાલ મરણના પ્રકાર
0
૧/૧
=
ભક્ત પ્રત્યાખ્યાન
0
=
ભવએજના
0
=
ભવ કરણ
6
=
0
10
ભવ તુલ્ય ભવી દ્રવ્ય
0
=
ભાજન
0
પરલ
મહાસ્વપ્ન
n
૩પ૦
માનવ
o
ઇ
૩૪૭
o
જ
પ૧૧
o
ભાવ અપ્રતિબદ્ધતા ભાવ એજના ભાવ કરણ ભાવતુલ્ય ભાવ પરમાણુ ભાવ બંધ
ક
CO
માયામિથ્યાષ્ટિ ઉત્પન્ન મારણાન્તિક કર્મવેદન મારણાન્તિકનિર્જરા મારણાન્તિકમરણ મારણાન્તિક શરીરત્યાગ
o
દ
o
6
o
Page #698
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
કમ
શબ્દ
શતક| ઉદેશક પુષ્ટ
5 w
૩પ૦
પર૮
મારણાત્તિકાધ્યાસનતા मास
૪૧
૪૦૩
मेढीभूए
o
૩૮૯
પર૮
o
પર૯
મોહનીયજન્ય ઉન્માદ મંખવૃત્તિ
ઉદ્દેશક પૃષ્ઠ |કમ શબ્દ
વિષમ વિસસાબંધ
વિહાયસ ૧૨૫ વિજ્ઞ ૧૧
वीइवयइ ૩૮૯
वीइदव्वाईअवीइदव्वाई ૨૯૭
વીચિ ૧૨૫
वीतीभएणयरे વેત્તા વેદના
૧૭૮
X
૧૫૧
w w w x on on a . . w .
પર૮
o o
ર
પર૯
o
ય યથાતથ્ય સ્વપ્ન દર્શન
યક્ષાવેશજન્ય ઉન્માદ યાત્રા યાપનીય યોગ ચલના યોનિ
૪૫૯
૩૫૫
વેદનાધ્યાસનતા
૩૪૮
૩૫૦ પર૯ ૩૫૦
પર
૩૮૯
પર૯
૨૩
૩૪૮
પર૯
૧૧૮
પર૯
વ્યર્દ વ્યપશમનતા व्योम શરીર ચલના શીવ્ર ગતિ શુષિર શૈલેશી અવસ્થા શ્યામ શ્રતવિચ્છેદકાલ પર્ક સમર્જિત
w ra an nao . . . . w
on . w . - w
૩૪૫
પર૯
રાજાવગ્રહ રિંગણ लवसत्तम
લોક સંસ્થાન वववहारेसु
वालवीयणाणं विग्गह गइ समावण्णगा વિગ્રહવિગ્રહિકભાગ વિદ્યાચરણ વિનિવર્તના विमलस्स अरहओ વિમુખ વિરત विराहिय सामण्णे
પ૭૮
પ૯૯
સત્વ
n
પર૯ ૩૫O
૩પ૦
પ૮૬
8 o a
૧૧૧
. . x
૨૪૯ પર૯
૧૧૧
સમન્વાહરણ समवसरणंकडे સમુદ્યાત સમુદ્યાતનું પ્રયોજન સર્વ કર્મવેદન સર્વ કર્મનિર્જરા સર્વ મરણ સર્વશરીર ત્યાગ
૩૯૮
૩૩૮ રપ૭
૩૯૮
વિવર.
w . x
w w w w
પર૮
૩૯૮
વિવિક્તશયનાસનતા
૩પ૦
૩૯૮
Page #699
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
ક્રમ
શબ્દ
सव्वेण समोहनइ
મારીરી
સાગારિક અવગ્રહ
| સાધર્મિક અવગ્રહ
સાધિકરી નિરકિણી
સાવધ–નિરવધ ભાષા
सिय पढमे सिय अपढमे
सिंधू सोवीरे
સુપ્રણિધાન
सुहुमकाय
सुहमे सुहुमतराए
સોપક્રમ આયુષ્ય
संखित विठल तेलेस्सं
શતક ઉદ્દેશક | પૃષ્ટ ક્રમ
9
૩૦
પર૯
૨૭૩
૨૭૩
૨૬
૨૭૫
૩૭૧
8 Ë & & & & &
૧૬
૧૬
૧૬
૧૬
૧૩
૧૮
૧૬
संजालं अकालं २०
૨
૨
૨
૧
ç
૭
૨
૧૦
x
૮
૮૨
૪૩૧
૨૭૫
૪૮૨
૫૯૧
૨૦૨
૫૮૦
શબ્દ
સંભોગ પ્રત્યાખ્યાન
સંયત
સંવૃત્ત
સંવૃત્તાસંવૃત્ત
સંવેગ
સંસ્થાન તુલ્ય
સ્પષ્ટ ક્રિયા
સ્ફટિક
સ્વપ્ન
સ્વયંભૂ
4. હિંદુ
ક્ષ | ક્ષેત્ર એજના
ક્ષેત્ર કરણ
ક્ષેત્ર તુલ્ય
ક્ષેત્ર પરમાણુ
*•*•
શતક ઉદ્દેશક પૃષ્ટ
૩૫૦
૩૩૮
૨૯૯
|
૧૭
૧૭
૧૬
૧૬
૩
'
૨
L
;
૩
2 × Ø 999 છું ! × 9
જી ૩
૪
ર
S
૨
૨
૭
પ
૫
૨૯૯
૩૫૦
૧૦
૩૫૩
પર૯
૨૯૭
પર૯
પર૯
૩૪૭
૫૧૧
૧૦
૫૧
Page #700
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #701
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
.
•
.
.
•
•
·
.
•
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે – શ્રીમતી હેતલ સંજય શેડ, રૂ. ઉપાસના, કુ. કીંજલ
માનુશ્રી જશવંતીબેન શાંતીલાલ સુખીયા, શ્રીમતી ભાવના દિલીપ સુખીયા
હસ્તે – દિલીપ એસ. તુરખીયા, સપુત્ર - શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા
માતૃશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ – તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ
માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ડગર
હરને – પુત્ર શ્રી કેતન – આરતી ચૂડગર, કુ. ધ્રુવી
શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર
શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ
કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી
હસ્તે – શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ અમતી ભાઈ શાહ
શ્રી કિશોરભાઈ શાહ
શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી,
સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી
માતુશ્રી તારાબેન મોદી
માતૃશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
હસ્તે – શ્રી રાજેશભાઈ ભીમાણી
માતૃશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી કૌલેશભાઈ-મીનાબેન દેસાઈ
શ્રી અંજાભાઈ ઢાંકી
ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પુંજાણી
માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેના, હસ્તે – સત્રી શ્રી કિરીટ-અરૂણા,
-
શ્રી અજય – નીતા, શ્રી કમલેશ – દિવ્યા, સુપુત્રી – નિરૂપમા – નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી
શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માનુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે – શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી શ્રી વજીભાઈ શાહ પરિવાર
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
ચેમ્બુર
કલકત્તા
કલકત્તા
કલકત્તા
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
પ
Page #702
--------------------------------------------------------------------------
________________
•
.
.
•
•
·
•
•
•
•
•
.
શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ
શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી,
શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે
શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
.
માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા
શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા
માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા
શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
શ્રી પારિતોષ આર. શાહ
શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ
જૈન જાગૃતિ સેન્ટર
શ્રી મુકુન્દ આર. શેઠ
શ્રી કેતનભાઈ શાહ
• શ્રી સુધીરભાઈ પી. શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા
શ્રુત સદસ્ય
શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા
શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી
હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી
U.S.A.
U.S.A.
આકોલા
આકોલા
કોલ્હાપુર
મુંબઈ
મુંબઈ
કલકત્તા
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #703
--------------------------------------------------------------------------
Page #704
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #705
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #706
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232. www.parasdham.org www.jainaagam.org