________________
शत-१७ : देश -१
| १४ |
નારકોની લેશ્યામાં પરિણમન - १९ से णूणं भंते ! कण्हलेस्से णीललेस्से जावसुक्कलेस्सेसु भवित्ता कण्हलेस्सेसु णेरइएसुउववज्जति ? हंता,गोयमा !कण्हलेस्सेसु जावउववति।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-कण्हलेस्सेसु जाव उववति?
गोयमा ! लेस्सट्ठाणेसुसंकिलिस्समाणेसुसंकिलिस्समाणेसुकण्हलेसं परिणमइ, कण्हलेसंपरिणमित्ता कण्हलेसेसुणेरइएसुउववज्जति, सेतेणटेणं जावउववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી, નીલલેશી થાવત શુક્લલેશી થઈને તે જીવ કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હા, ગૌતમ! કૃષ્ણલેશી થાવત શુક્લલશી જીવ, કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
प्रश्र- भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર-હે ગૌતમ! જીવના લશ્યાના સ્થાન સંક્લેશને(અવિશુદ્ધિને)પ્રાપ્ત થતાં-થતાં કૃષ્ણ લેશ્યારૂપે પરિણમે છે અને કુષ્ણલેશ્યા રૂપે પરિણત થઈને તે જીવ કુષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! આ પ્રકારે કથન કર્યું છે. २० से णूणं भंते ! कण्हलेस्से जावसुक्कलेस्से भवित्ता णीललेस्सेसुणेरइएसु उववज्जति? हतागोयमा ! जावउववज्जति।
सेकेणटेणं भंते ! जावउववज्जति?
गोयमा !लेस्सट्ठाणेसुसंकिलिस्समाणेसुवा विसुज्झमाणेसुवाणीललेस्संपरिणमइ, णीललेस्सं परिणमित्ता णीललेस्सेसुणेरइएसु उववज्जति । सेतेणटेणं गोयमा ! जाव उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશ યાવત્ શુક્લલેશી થઈને તે જીવ નીલેશી નૈરયિકોમાં उत्पन्न थाय छ ? 6त्तर-डा, गौतम ! 6त्पन्न थाय छे.
प्रश्र- भगवन् ! तेनु शु॥२९॥ छ?
ઉત્તર- હે ગૌતમ! લેશ્વાસ્થાનોના સંક્લેશને પ્રાપ્ત થતાં-થતાં અથવા વિશુદ્ધિને પ્રાપ્ત થતાં-થતાં, તે જીવ નીલ વેશ્યા રૂપે પરિણત થાય છે. નીલલેશ્યારૂપે પરિણત થઈને તે જીવ નીલલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. २१ सेणूणं भंते! कण्हलेस्सेणीललेस्से जावसुक्कलेसे भवित्ता काउलेस्सेसुणेरइएसु उववज्जति? गोयमा !जहाणीललेस्साए तहा काउलेस्साए विभाणियव्वा ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી, નીલલેશી થાવત્ શુકલલેશી થઈને તે જીવ કાપોતલેશી