________________
શતક-૧૬: ઉદ્દેશક ર
O D
શતક-૧૬ : ઉદ્દેશક-૨
જરા
૨૦૧
RO YOG
જરા અને શોક -
રાશિદ્દે નાવ Üવયાસી- નીવાળ તે ! િનરા, કોને ? નોયના !નીવાળ जरा वि सोगे वि ।
सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ जावसोगे वि ?
गोमा ! जेणं जीवा सारीरं वेयणं वेदेति, तेसि णं जीवाणं जरा, जेणं जीवा माणसं वेयणं वेदेति, तेसि णं जीवाणं सोगे । से तेणद्वेणं जाव सोगे वि । एवं णेरइयाण वि । एवं जाव थणियकुमाराणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર- હા, ગૌતમ ! જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવો, શારીરિક વેદના વેઠે છે, તે જીવોને જરા અવસ્થા હોય છે અને જે જીવો માનસિક વેદના વેઠે છે, તે જીવોને શોક હોય છે, તેથી એ પ્રમાણે કહ્યું છે કે જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. આ રીતે નૈરયિકોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ.
૨ પુદ્ધવિાવાળ તે ! િનરા, સોને ?જોયા ! પુદ્ધવિવાડ્વાળ ગરા, નો સોના भंते! जाव णो सोगे ?
:- પ્રશ્ન- હે ભગવન્ ! શું પૃથ્વીકાયિક જીવોને જરા અને શોક હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે. શોક હોતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તેને શોક નથી ?
गोयमा ! पुढविकाइयाणं सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेर्देति । से तेणट्टेणं जाव णो सोगे । एवं जाव चउरिंदियाणं । सेसाणं जहा जीवाणं जाव वेमाणियाणं । ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો શારીરિક વેદના વેઠે છે, માનસિક વેદના વેદતા નથી. તેથી તેને જરા હોય છે, શોક નથી. આ રીતે ચૌરેન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. શેષ જીવોનું કથન સામાન્ય જીવોની સમાન જાણવું જોઈએ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. હે ભગવન્ ! આપ કહો છો તેમજ