________________
४१४
R &
शत÷-१८ : Gद्देश-प
અસુર
श्री भगवती सूत्र -४
RR
B
દેવોની દર્શનીયતા-અદર્શનીયતાનું કારણ :
१. दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि असुरकुमारदेवत्ता उववण्णा, तत्थ णं एगे असुरकुमारे देवे पासाईए, दरिसणिज्जे, अभिरूवे, पडिरूवे; एगे असुरकुमारे देवे से णं णो पासाईए, णो दरिसणिज्जे, जो अभिरूवे, णो पडिरूवे, से कहमेय भंते ! एवं ?
गोयमा ! असुरकुमारा देवा दुविहा पण्णत्ता, तं जहा - वेडव्वियसरीरा य अवेडव्वियसरीरा य, तत्थ णं जे से वेडव्वियसरीरे असुरकुमारे देवे से णं पासाईए जाव पडिरूवे; तत्थ णं जे से अवेडव्वियसरीरे असुरकुमारे देवे से णं णो पासाईए जाव णो पडरूवे ।
भंते! एवं च्चइ जाव णो पडिरूवे ?
गोयमा ! से जहाणामए- इह मणुयलोगंसि दुवे पुरिसा भवंति - एगे पुरिसे अलंकिय विभूसिए, एगे पुरिसे अणलंकियविभूसिए, एएसि णं गोयमा ! दोन्हं पुरिसाणं कयरे पुरिसेपासाईए जावपडिरूवे, कयरे पुरिसे णो पासाईए जावणो पडिरूवे, जे वा से पुरिसे अणलंकियविभूसिए, जे वा से पुरिसे अलंकिय विभूसिए ? भगवं ! तत्थ णं जे से पुरिसे अलंकियविभूसिए से णं पुरिसे पासाईए जाव पडिरूवे, तत्थ णं जे से पुरिसे अणलंकियविभूसिए से णं पुरिसे जो पासाईए जाव णो पडिरूवे । से तेणट्टेणं गोयमा ! जाव णो पडिरूवे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર દેવો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય, તેમાંથી એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અને મનોહર હોય છે અને બીજા અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અને મનોહર નથી. હે ભગવન્ ! તેનું शुं आरए छे ?
उत्तर - हे गौतम! असुरडुभार हेवना जे प्रहार छे. यथा - वैडिय शरीरी (विभूषित शरीरी) अने અવૈક્રિય શરીરી(અવિભૂષિત શરીરી). જે અસુરકુમાર દેવ વિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોય છે અને જે અવિભૂષિત શરીરી છે, તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ મનોહર હોતા नथी.