SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨ | શ્રી ભગવતી સૂત્ર-૪ ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી. તે જ રીતે નૈરયિકોમાં ઉત્પત્તિના વિરહકાલ સમયે નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ આદિજીવો હોતા નથી. તેથી અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તક નૈરયિક કદાચિતુ હોય છે, કદાચિત હોતા નથી. જ્યારે હોય ત્યારે જઘન્ય હોય ત્યારે જઘન્ય એક,બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો હોય છે અને શેષ બોલમાં હંમેશા સંખ્યાતા જીવો હોય છે. પ્રથમ નરકના સંખ્યાત યોજન પ્રમાણ નરકાવાસોમાં સંખ્યાતા નારકો સ્થાન સ્થિત હોય છે. શેષ ૪૮ બોલમાંથી ૩૭ બોલ હંમેશાં પ્રાપ્ત થાય છે. માન, માયા, લોભ, નોઇન્દ્રિયોપયુક્ત, અસંજ્ઞી, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્ત તે નવ બોલ ઉત્પત્તિના વિરહકાલમાં હોતા નથી. તેથી નવ બોલની ભજના છે અને સ્ત્રીવેદ, પુરુષવેદ બે બોલ પ્રાપ્ત થતાં જ નથી. આ રીતે ૩૭ બોલ નિયમા+૯ બોલ ભજનાર બોલ અપ્રાપ્ત=૪૮ બોલ. પ્રથમ નરકના સંખ્યાત યોજનના નરકાવાસમાં ઉત્પત્તિ આદિમ | ૩૮ દ્વાર | ઉત્પત્તિ-૨૮ બોલ | ઉદ્વર્તના-૨૮ બોલ | વિદ્યમાનતા લેશ્યા-કાપોત જઘન્ય જઘન્ય કૃષ્ણપાક્ષિક શુકલપાક્ષિક સંજ્ઞી ભવસિદ્ધિક અભવસિદ્ધિક મતિજ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મતિઅજ્ઞાની શ્રુત અજ્ઞાની વ્યા અચક્ષુદર્શની અવધિદર્શની આહાર સંજ્ઞોપયુક્ત ભય સંજ્ઞોપયુક્ત મૈથુન સંજ્ઞોપયુક્ત પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નંપુસકવેદી ક્રોધકષાયી કાયયોગી સાકારોપયોગી અનાકારોપયોગી અસંજ્ઞી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતાં ભજના વિર્ભાગજ્ઞાની જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા સંખ્યાતા ર૫ | ચક્ષુદર્શની સંખ્યાતા તા
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy