________________
૧૪૨
O OS
શતક-૧૪ : ઉદ્દેશક-૫
અગ્નિ
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
જીવોનું અગ્નિમાં ગમન સામર્થ્ય :
१ रइए णं भंते ! अगणिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा ? गोयमा ! अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ।
નથી.
सेकेणणं भंते! एवं कुच्चइ - अत्थेगइए वीइवएज्जा, अत्थेगइए णो वीइवएज्जा ?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा - विग्गहगइसमावण्णगा य अविग्गहगइसमावण्णगा य, तत्थ णं जे से विग्गहगइसमावण्णए णेरइए से णं अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નારક જીવ અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકે છે અર્થાત્ પસાર થઈ
શકે છે?
ઉત્તર– હે ગૌતમ ! કોઈ નૈયિક જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કોઈ નૈરિયક જઈ શકે છે અને કોઈ નૈરિયક જઈ શકતા
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકના બે પ્રકાર કહ્યા છે. યથા-વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાંથી જે વિગ્રહગતિ સમાપન્નક નૈરયિક છે, તે અગ્નિમાંથી પસાર થઈ શકે છે. २ से णं तत्थ झियाएज्जा ?
सम, खलु तत्थ सत्थं कमइ । तत्थ णं जे से अविग्गहगइसमावण्ण रइए से णं अगणिकायस्स मज्झमज्झेणं णो वीइवएज्जा, से तेणद्वेणं जावणो वीइवज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તેને(અગ્નિની મધ્યમાં થઈને જનારને) અગ્નિ બાળે છે ?
ઉત્તર હે ગૌતમ ! તેમ શકય નથી. કારણ કે અગ્નિરૂપ શસ્ત્ર તેના પર અસર કરતું નથી. જે અવિગ્રહગતિ સમાપન્નક(સ્થાન સ્થિત) છે, તે અગ્નિકાયની મધ્યમાં થઈને જઈ શકતા નથી. કારણ કે નરકમાં બાદર અગ્નિ નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કથન કર્યું છે કે કોઈ નૈયિક જઈ શકે છે અને કોઈ જઈ શકતા નથી.
३ असुरकुमारे णं भंते ! अगणिकायस्स मज्झमज्झेणं वीइवएज्जा । गोयमा ! अत्थेगइए