________________
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩: ઉદ્દેશક-૧
પૃથ્વી
ઉદ્દેશકોનાં નામ:|१| पुढवी देव-मणंतर, पुढवी आहारमेव उववाए ।
भासा कम्म अणगारे, केयाघडिया समुग्घाए ॥ ગાથાર્થ તેરમા શતકના દશ ઉદ્દેશક છે, તેના નામ આ રીતે છે– (૧) પૃથ્વી (૨) દેવ (૩) અનન્તર (૪) પૃથ્વી (૫) આહાર (૬) ઉપપાત (૭) ભાષા (૮) કર્મ (૯) અણગારમાં કેયાઘટિકા અને (૧૦) સમુદ્યાત વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મુખ્ય અથવા આદ્યવિષયના આધારે આ શતકના ઉદ્દેશકોનાં નામ સૂચિત કર્યા છે. ૨yદવીઃ-સાત નરકપૃથ્વીમાં ઉત્પન્ન થતા, મૃત્યુ પામતા અને તે સ્થાનમાં સ્થિતજીવીવિષયક પ્રતિપાદન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. રહેવા–ચાર જાતિનાદેવીની ઉત્પત્તિ આદિવિષયક પ્રરૂપણા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ દેવ' છે. રૂમાંત૨:–નરયિકોનાઅનંતરાહારવિષયકઅતિદેશાત્મકકથન હોવાથી ત્રીજાઉદ્દેશકનું નામ ‘અનંતર”
૪પુઢવી -નરકાવાસોનાવિસ્તારની તરતમતાઆદિવિષયોનું પ્રતિપાદન છે, તેમ છતાં પ્રથમ પ્રશ્નપૃથ્વી વિષયક હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. “આહાર-નૈરયિકોના આહારવિષયક અતિદેશાત્મક કથનહોવાથી પાંચમાઉદ્દેશકનું નામ આહાર છે. ૬ ૩ વાપ:- પ્રારંભમાં નૈરયિકની સાન્તર-નિરંતર ઉત્પત્તિ વિષયક પ્રશ્નો હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ઉપપાત-ઉત્પત્તિ છે. ૭માસી:-પ્રથમ પ્રશ્નભાષાવિષયક હોવાથી સાતમાઉદ્દેશકનું નામ ‘ભાષા છે. ૮ ન્દ-કર્મપ્રકૃતિવિષયકઅતિદેશાત્મક વર્ણન હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ કર્મ છે.
અગર:–અણગારનીલૅક્રિયશક્તિવિષયકપ્રરૂપણાહોવાથીનવમાઉદ્દેશકનું નામ ‘અણગાર છે. ૧૦સમુથાર:-છાઘસ્થિકસમુદ્દઘાતનુંનિરૂપણહોવાથીદશમાઉદ્દેશકનું નામ “સમુદ્દઘાત’છે.