________________
શતક-૧૩ : ઉદ્દેશક ૩
OR
D
શતક-૧૩ : ઉદ્દેશક-૩
અનંતર
૩૫
ROR zÕવ્ઝ
નૈરયિકોમાં અનન્તરાહારાદિઃ
o ઘેરા જં મતે ! અનંતરાહારા, તોબિવત્તળયા, પુચ્છા ?
નોયમા ! રિયાખાપર્વ વિસેસ માળિય∞ ॥ સેવ મતે ! સેવ તે ! ॥
શબ્દાર્થ:-બિલ્વત્તળયા -નિર્વર્તના-શરીરની નિષ્પત્તિ.
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! નૈરયિક જીવ, ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થઈને, અનંતરાહારી અર્થાત્ પ્રથમ સમય આહાર કરનાર હોય છે અને ત્યાર પછી શરીરની નિષ્પત્તિ કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા ?
|| શતક ૧૩/૩ સંપૂર્ણ ॥
હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪મું પરિચારણા પદ સંપૂર્ણ કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II