________________
|
|
श्री भगवती सत्र-४
ओगाढा?गोयमा !एक्को,एवं अहम्मत्थिकायपएसा वि । एवंआगासत्थिकायपएसा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! એક પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશો અને આકાશાસ્તિકાયના પ્રદેશોના વિષયમાં જાણવું જોઈએ. ७२ केवइया भंते ! जीवत्थिकायपएसा ओगाढा? गोयमा ! अणंता । सेसं जहा धम्मत्थिकायस्स। भावार्थ:-प्र-भगवन! त्यां वास्तियनासा प्रशसवा डोय छे? 612- गौतम! અનંત પ્રદેશ અવગાઢ હોય છે. શેષ સર્વ કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ७३ जत्थ णं भंते ! एगे पोग्गलत्थिकायपएसे ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा?गोयमा ! एवं जहा जीवत्थिकायपएसेतहेवणिरवसेस। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે જીવાસ્તિકાયના પ્રદેશોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં પણ સર્વ કથન કરવું જોઈએ. ७४ जत्थ णं भंते ! दो पोग्गलत्थिकायपएसा ओगाढा तत्थ केवइया धम्मत्थिकाय पएसा ओगाढा? गोयमा ! सिय एक्को सिय दोण्णि, एवं अहम्मत्थिकायस्स वि, एवं आगासत्थिकायस वि, सेसंजहा धम्मत्थिकायस्स। भावार्थ:-प्रश्र-भगवन!भ्यां पगमास्तिकायनाले प्रदेशसवगाढडोयछ,त्यांधास्तिडायना કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ એક, કદાચિતુ બે પ્રદેશ અવગાઢ હોય છે. આ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં જાણવું જોઈએ તથા શેષ વર્ણન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. ७५ जत्थ णं भंते ! तिण्णि पोग्गलत्थिकायपएसा तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? - गोयमा ! सिय एक्को, सिय दोण्णि, सिय तिण्णि । एवं अहम्मत्थिकायस्स वि। एवं आगासत्थिकायस्स वि । सेसं जहेव दोण्हं । एवं एक्केक्को वड्डियव्वो पएसो आइल्लएहिं तिहिं अत्थिकाएहिं । सेसेहिं जहेव दोण्हं जावदसण्हं सिय एक्को, सिय दोण्णि, सिय तिण्णि जावसिय दस । संखेज्जाणं सिय एक्को, सिय दोण्णि जावसिय दस, सिय संखेज्जा । असंखेज्जाणं सिय एक्को जावसिय संखेज्जा, सिय असंखेज्जा। जहा असंखेज्जा एवं अणंता वि। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જ્યાં પુગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના