________________
પ્રકરણ ૩ જુ` : આચા
૧૪૩
મત કરી શકે નહિ. આવા સર્વોત્કૃષ્ટ ધર્મ મને પ્રાપ્ત થયા છે, એ મારાં અહાભાગ્ય છે. આવી દૃઢ શ્રદ્ધા રાખવી.
૫. વઘુ સમ્યક્ત્વી અને સાધર્મિકના અલ્પ ગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા તથા વૈયાવૃત્ય કરી તેને ઉત્સાહી કરવેા.
૬. ચિરીì-કાઈ સાધર્મિકનું મન ઉપસર્ગ પ્રાપ્ત થવાથી અથવા અન્ય દનીના સ ંસર્ગથી સત્ય ધર્મથી વિચલિત થયું હોય તે તેને સ્વયં ઉપદેશ આપીને સત્તમાગમ કરાવીને, યસ્થાચિત સહાય દ્વારા શાતા પમાડીને તેને ધર્મોમાં સ્થિર કરવા, દૃઢ શ્રદ્ધાવત બનાવવા.
૭. વદ-ગાય જેમ વાછરું પર પ્રીતિ રાખે છે તેમ સાધમિક પ્રતિ પ્રીતિ રાખવી. રાગીને ઔષધેાપચારથી, વૃદ્ધ, જ્ઞાની, ખાલ અને તપસ્વીને આહાર, વસ્ત્રાદ્વિ ઈચ્છિત પદાર્થથી શાતા ઉપજાવી વાત્સલ્ય કરે; ધર્મમાં પ્રેમની વૃદ્ધિ કરે.
૮. માવળૅચપિ જૈન ધમ પેાતાના ગુણાથી સ્વય’પ્રભાવ છે, તેા પણ દુષ્કર ક્રિયા, તાચરણ, અભિગ્રહ, કવિત્વશક્તિ, અવધાન, સદ્ભાધાદિ દ્વારા સદ્ધર્મને વિશેષ પ્રદીપ્ત કરે. આ બધા સદ્ગુણાના સ્વીકાર આચાર્યજી સ્વયં કરે છે અને બીજાને કરાવે છે.
ચારિત્રના ૮ આચાર
૩ ચારિત્રાચાર-ધાદિ ચારે કષાયેાથી અથવા નરકાદિ ચાર ગતિથી છેડાવી આત્માને મેાક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્રાચાર. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ગમન કરાવે તે ચારિત્રાચાર. ગાથા:-નિદાન નોન નુત્તો, વંચ મિટ્ટિ' સિદ્દિનુન્નિધિ । एस चरित्तायारो, अट्ठविह होइ નાયક્વા || ર્ ॥ અઃ— ૧. ઇર્યાં સમિતિ-યતનાપૂર્વક ચાલે તેના ૪ પ્રકાર : ૧. આલ`બન-ઈર્યાસમિતિવંત સાધુને જ્ઞાન, દર્શીન અને ચારિત્રનું જ અવલંબન છે.
૧૦