________________
પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ શ્રાવકાચાર
१८७ ત્રસ જીવની હિંસા થાય છે તથા સાપ, વીંછી, વગેરે ઝેરી જનાવરોથી આપણું પણ જીવન જોખમાય. તેથી ઉપર બતાવેલાં કાર્યો રાત્રિને વખતે ન કરવાં.
रक्तं भवन्ति तोयानि, अन्नानि विशितान्यपि ।
रात्रिभोजन रक्तस्य, भोजनं क्रियते कथ? ॥२॥
અર્થ–રાત્રિના સમયે પાણી રક્ત સમાન અને અન્ન માંસ સમાન બની જાય છે. એટલે રાત્રિ ભોજન કરનારને રક્તપાન અને માંસભક્ષણના જેવું પાપ લાગે છે. આમ મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે.
उदक नैव पातव्यं, रात्रावेव युधिष्ठिर ।
तपस्विना विशेषेण, गृहिणा च विवेकिना ॥३॥ હે યુધિષ્ઠિર ! વિવેકી ગૃહસ્થાએ અને ખાસ કરીને તપસ્વીઓએ રાત્રે પાણી પીવું ન જોઈએ,
ने रात्रौ सर्वदाऽऽहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥४॥
અર્થજે બુદ્ધિમાન મનુષ્યો રાત્રિભોજન હમેશને માટે છેડે છે તેમને દર મહિને ૧૫ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
નૈવાસુતિ ૪ રનri', a શ્રાદ્ રેવંતાનમ્ | दान न विहित रात्रौ, भोजन तु विशेषतः ॥५॥
અથરાત્રે દેવની આહુતિ સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન, એટલાં કામ કરવાં નહિ અને રાત્રિભોજન તે બિલકુલ ન કરવું.
हन्नाभिपद्मसंकोचा, चण्डरोगश्च जायते ।
તો ન જ મરદશં, સૂક્ષ્મળવાના િધા (આયુર્વેદ) અર્થ-હૃદય અને નાભિકમળ સૂર્યાસ્ત થતાં સંકોચાઈ જાય છે. તેથી ત્રિભેજન રેગોત્પાદક છે. વળી, રાત્રે સૂમ છો પણ ખેરાકમાં આવી જાય છે.
मेघां पिपीलिका हन्ति, यूका कर्याजलोदर । कुरुते मक्षिका वान्ति, कुष्टरोग च कोलिकः ॥ कटक दारुखंड च, वितनोति गलव्यथाम् । पलित व्यंजनादपि, तालु विध्यति वृश्चिकम् ॥
અર્થ–રાત્રિભોજનમાં જે કીડી ખવાઈ જાય તે બુદ્ધિનો નાશ થાય છે. જ ખાવાથી જલદર, માખી ખાવાથી ઊલટી, કળિયે ખાવાથી કષ્ટ રિગ, કાંટા ખાવાથી કઇ રેગ, સડેલાં શાકથી ધોળા વાળ અને વીંછીનો કાંટો ખાવાથી તાળવું છેદય છે.
આવાં આવાં અનેક નુકસાન રાત્રિભોજનથી થાય છે.