Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
View full book text
________________
જેન તત્વ પ્રકાશ
૮૪૭ સૂર્યોદય, અસ્ત, કારસી, પિરસી, બે પિરસી, ત્રણ પિરસીને નીચે લખેલા ગામ માટે નીચે મુજબ મિનિટ ઉમેરવી તથા ઘટાડવી. ગામ મિનિટ ઉમેરવી
ગામ મિનિટ ઘટાડવી રિબંદર
વાંકાનેર ગેડલ
વઢવાણ જૂનાગઢ
ધ્રાંગધ્રા જામનગર
લીંબડી ચૂડા
પાલિતાણું દ્વારકા
બાટાદ છે. ભાવનગર 6 માંગરોળ વેરાવળ + ૫ પ્રભાસપાટણ)
મોરબી
જેતપુર
દાખલા તરીકે - તારીખ ૧ લી ફેબ્રુઆરીના રોજ નીચે પ્રમાણે છે.
સૂર્ય ઉદય અસ્ત નકારશી પરસી બે પારસી ત્રણ પિરસી
ક મિ. ક. મિ. ક. મિ ક. મિ. કેમિ કા મિ. રાજકોટ-૭-૨૭ ૬–૩૫ ૮-૧૫ ૧૦-૧૪ ૧-૧ ૧૫-૪૭ જામનગર ૭-૨૯ ૬-૩૭ ૮-૧૭ ૧૦–૧૬ ૧-૩ ૧૫-૪૯ (૨ મિનિટ વધતાં) લીંબડી ૭-૨૩ ૬-૩૧ ૮-૧૧ ૧૦–૧૦ ૧૨–૫૭ ૧૫-૪૩ (ચાર મિનિટ ઘટાડતાં)
એ મુજબ દરેક ગામ માટે ગણી લેવું.
જ્ઞાન ભણવાનાં ન – મૃગશીર્ષ, આદ્ર, ત્રણ પૂર્વ, મૂળ, હસ્ત, અશ્વલેખા, ચિત્રા, પુષ્ય.
દીક્ષાનાં નક્ષત્રે- ત્રણ ઉત્તરા, રોહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતિ- એ શુભ છે.

Page Navigation
1 ... 870 871 872 873 874