Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Catalog link: https://jainqq.org/explore/011510/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ની જેને, તેવું પ્રકાશ. સી સાય, લેહ9 શ્રીરાણી જેવું લા અ ક રિક્ષ સ થે દિવાનપરા, રાંઝેડટ-૧, Page #2 -------------------------------------------------------------------------- ________________ 08999999999999999999999 શ્રી જૈન તત્વ પ્રકાશ [ SUBSTANCE OF JAINISM ] લેખક : આગમ દ્વારક, જેન ધમ દિવાકર, જૈનાચાર્ય પૂજ્ય શ્રી અમલખઋષિજી મહારાજ F અનુવાદક : શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર icecegcecogpoggggggggggg Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ શ્રી શામજી વેલજી વીરાણી સ્થા. જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘ દિવાનપરા, વીરાણી વિલા, રાજકોટ-૧ (સૌરાષ્ટ્ર) ગુજરાતી આવૃત્તિ પાંચમી વીર સવત ૨૫૦૮ પડતર કિ. રૂા. ૨૬-૦૦ 卐 મુદ્રક ઃ જયંતિલાલ મણિલાલ શાહ -નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચીકાંટારાડ : અમદાવાદ. વિ. સં. ૨૦૩૮ ... 75 નકલ ૨૦૦૦ ઈ. સ. ૧૯૮૨ P(m) વેચાણ કિ ંમત રૂા. મંગલ' ભગવાન વીરો, માઁગલ ગૌતમ : પ્રભુ ! મગલ. સ્થૂલભદ્ગાઘા, જૈનધર્મોઽસ્તુ મગલ" ! 卐 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી શામજી વેલજી વીરાણી સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંધ, રાજકે, છેલ્લા ૨૫ વર્ષથી સ્થા. જૈન સમાજમાં જ્ઞાન પ્રચારના હેતુથી લગભગ અધી કિંમતે ઉપયોગી જૈન પુસ્તક પ્રગટ કરે છે. સંસ્થાએ આજ સુધીમાં ૧૦૦ જેટલા પુસ્તક પ્રગટ કરી સમાજમાં બહોળો પ્રચાર કર્યો છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. જ્ઞાનસાગર, થાકસંગ્રહ, જૈન તત્ત્વ પ્રકાશ, સમર્થ સમાધાન, જૈન તત્વપૃચ્છા, આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિકસૂત્ર અને વ્યાખ્યાન સંગ્રહ, ચરિત્રે વગેરે પ્રગટ કરી આ સંસ્થાએ શક્ય એટલી સાહિત્ય સેવા કરી છે અને સમાજે તેને બિરદાવી છે તે માટે અમે સમાજના આભારી છીએ. જૈન તત્વ પ્રકાશ નામક આ ગ્રંથને જૈન તત્ત્વજ્ઞાનનું હાર્દ કે આગમગ્રંથેનો નિચોડ કહી શકાય, કેમકે લેખક મુનિશ્રીએ ખૂબ ચિંતન, મનનપૂર્વક આ ગ્રંથમાં અનેક તત્વદશ વિષયે રજુ કર્યા છે તે માટે સમાજ લેખક મુનિશ્રીને ખૂબ ઋણી છે. આ ગ્રંથની ચાર આવૃત્તિઓ હિંદી ભાષામાં અને ચાર આવૃત્તિઓ ગુજરાતી ભાષામાં આ અગાઉ પ્રગટ થઈ ચુકેલ છે, છતાં ગુર્જર ભાષા ભાષી જનતાની ખૂબ જ માગણી હેઈ આ સંસ્થા તરફથી વધુ એક નવી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ તેને જનતા હર્ષપૂર્વક વધાવી લેશે એવી અમને આશા છે. આ નવી આવૃત્તિના સંશોધનનું તથા વ્યવસ્થાનું સઘળું કાર્ય સ્થા. જૈન પત્ર (અમદાવાદ)ના તંત્રી શ્રી જીવણલાલ છ. સંઘવીએ ટુંક સમયમાં કરી આપ્યું છે તે માટે અમે તેઓશ્રીને આભાર માનીએ છીએ. આ પુસ્તકને સર્વીશે શુદ્ધ કરવામાં પૂરતી કાળજી રાખવામાં આવી છે, તેમ છતાં દષ્ટિદોષ કે મુદ્રણદોષના કારણે ભૂલે રહી જવા પામી હોય તો તેને સુધારી લેવા વિનંતી છે. વૈશાખ સુદ ૩, અક્ષય તૃતીયા તા. ૨૬-૪-૧૯૮૨ દિવાનપરા, રાજકોટ શામજી વેલજી વિરાણી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ Page #5 -------------------------------------------------------------------------- ________________ 3 જે દ્રસ્ટ રજીસ્ટર નં. A-૪૮૯-રાજકોટ શ્રી શામજી વેલજી વિરાણું સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકેટ-૩૬૦ ૦૦૧ : સંચાલકે : શ્રી નગીનદાસ રામજીભાઈ વિરાણી - પ્રમુખ - શ્રી મોહનલાલ કસ્તુરચંદભાઈ શાહ શ્રી નરભેરામ પાનાચંદ મહેતા શ્રી મગનલાલ પોપટલાલ કામદાર - ઉપપ્રમુખો – શ્રી કાન્તિલાલ ખીમચંદ મહેતા શ્રી ભૂપતલાલ વૃજલાલ શાહ શ્રી ચંપકલાલ છોટાલાલ મહેતા - માનદ્ મંત્રીઓ – આપણા સમાજના બાળકેમાં ધાર્મિક સુસંસ્કારોનું પાયામાંથી સિંચન થાય અને ભવિષ્યમાં થનારા શ્રાવકશ્રાવિકાઓના જીવન આદર્શ બને એજ સંસ્થાનું મુખ્ય દયેય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ( વિષય ૪ ને જે ૬ % ૪ - ૧૩ પ્રવેશિકા-મંગલાચરણ, ગ્રંથને મૂળ પાયો બે પ્રકારના સિદ્ધનું સ્વરૂપ તીર્થકર ગોત્ર ઉપાર્જન કરવાના ૨૦ બોલ અરિહંતના ૧૨ ગુણે અરિહંતના ૩૪ અતિશય અરિહંતની વાણીના ૩૫ બોલ અરિહંત ૧૮ દોષરહિત હોય છે. અરિહંતને નથુણ દસ કર્મભૂમિના ત્રણ કાળના તીર્થકરેની ચોવીસી-૭૨૦ તીર્થકરેનાં નામો જંબૂદીપ ભરતક્ષેત્રના વર્તમાનના ૨૪ તીર્થકરોનાં નામ અને વિગત જંબુદ્વીપ ઐરવતના ૭૨ તીર્થકર પૂર્વ ધાતકીખંડ ભારતના ૭૨ જિન પૂર્વ ધાતકીખંડ એરવતના ૭૨ જિન પૂર્વ પુષ્કરાઈ ભરતના ૭૨ જિન પશ્ચિમ ધાતકીખંડ ઐરવતના ૭૨ જિન પૂર્વ પુષ્કરાર્ધ ભરતના ૭૨ જિન પૂર્વ પુષ્પરાધ ઐરાવતના ૭૨ જિન પશ્ચિમ પુ. ભરતના ૭૨ જિન પશ્ચિમ પુ. ઐરાવતના ૭૨ જિન પંચ મહાવિદેહના ૧૬૦ તીર્થ કરેનાં નામ વીસ વિહરમાન તીર્થકર ૧૬૮૦ જિનની સંખ્યા-ફટનેટમાં દ ર છે ઃ ૩૩ ૩૪ ૩૫ 29 ૩૮ જે Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષય પ૧ ૨૬. ૨૭. ૬૧ છે. જ ૩૪, ૭ ૭૮ ૬. પ્રકરણ ૨જુ સિદના ગુણ સિદ્ધસ્થાનના પ્રશ્નોત્તર કાલેકનું વર્ણન રજજુ પ્રમાણ, જન પ્રમાણ-નેટમાં અલેક નરકનું વર્ણન પરમાધામીકૃત વેદના દસ પ્રકારની ક્ષેત્રવેદના ભવનપતિ દેવનું વર્ણન મધ્યલેકનું વર્ણન મનુષ્ય લેક અને મેરુ પર્વતનું વર્ણન જંબુદ્વીપનું વર્ણન કાલચકનું વર્ણન પંદર કુલકર ૪ કુળ, ૩૬ જાતિ, પુરૂષની ૭૨ કળા, સ્ત્રીની ૬૪ કળા-નેટમાં ૧૮ લિપિ, ૧૪ વિદ્યા ચકવતીની ઋદ્ધિ કામદેવ, રુદ્ર અને નારદનાં નામે પાંચમા આરાના ૩૦ બેલ છઠ્ઠા આરાના દુઃખનું વર્ણન ઉત્સર્પિણી કાળનું વર્ણન મેરુથી દક્ષિણ ઉત્તરનાં ક્ષેત્રે, નદીઓ, પર્વતે, કહ, વગેરેનું વર્ણન દક્ષિણ ઉત્તરના લાખ જનને હિસાબ–નેટમાં મહાવિદેહનું વર્ણન-૩૩ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમના લાખ જનને હિસાબનેટમાં લવણ સમુદ્ર ૫૬ અંતરદ્વીપ ચાર પાતાલ કળશ ધાતકીખંડ, કાલેદધિ અને પુષ્કરદ્વીપ જ્યોતિષ ચક્ર ગ્રહ-નક્ષત્રોનાં નામ-નેટમાં ૭૮ ૩૭. ૩૮. ૩૯. ૪૦, ૪૧. ૨. ૪૩. ૯૮ ૪૫. ૧૦૨ ૪૬. ૪૭. ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૯ ૪૮, ૪૯. ૫૦, ૧૧૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૫૧. પર. ૧૩. ૫૪. ૫૫. ૫. ૫૭. ૫૮. ૫૯. }. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬. ૬૭. ૬૮. ૬૯. ૭. ૭૧. ૭ર. 193. ૭૪. ૭૫. ૭૬. ७७. ૭૮. ૭૯. ... ઊર્ધ્વલાક-૧૨ દેવલાક ઈન્દ્રની ઋદ્ધિના યંત્ર નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન વિષય ધનાકાર ૩૪૩ રજજુ સિદ્ધ ભગવાનનું વર્ણન પ્રકરણ ૩ ત્રીજી' : આચાય આચાયના ૩૬ ગુણા પંચ મહાવ્રત પંચાચાર-જ્ઞાનના ૮ આચાર કાલિક ઉત્કાલિક સૂત્ર ૩૪ અસઝાય-નાટ ૩૩ આશાતના-નાટ દર્શનના ૮ આચાર ચારિત્રના ૮ આચાર પાંચ સમિતિ, ૩ ગુપ્તિ આહારના ૯૬ દોષ-નાટ તપાચાર–એ પ્રકારના તપ અનશન તપના વિવિધ પ્રકાર ઊણાદરી તપ ભિક્ષાચારી તપ રસ પરિત્યાગ તપ પ્રતિસ’લીનતા તપ પ્રાયશ્ચિત્ત તપ વિનય તપ વૈયાવચ્ચના ૧૦ પ્રકાર સ્વાધ્યાય તપ કનકાવલી આદિ તપનાં યંત્ર ધ્યાન તપના ૪૮ પ્રકાર વ્યુત્સગ તપ આઠ કર્મબંધની પ્રકૃતિ–નેટ વીર્યંચાર પાંચ ઇન્દ્રિય નિગ્રહ બ્રહ્મચર્યની નવ વાડ પૃષ્ઠ ૧૧૩ ૧૧૪ ૧૧ ૧૨૪ ૧૨૫ ૧૩૩૪ ૧૩૩ ૧૪૦ ૧૪૧ ૧૪૩. ૧૪૫ ૧૪૫. ૧૪૭ ૧૫૫ ૧૫૬ ૧૫૮ ૧૫૮ ૧૬૧ ૧૬૧ ૧૬૭ ૧૬૯ ૧૭૨ : ૧૭૨ ૧૭૩ ૧૭૬ ૧૮૧ ૧૮૨ ૧૮૪ ૧૮૭ ૧૮૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮ મ" ; ૮૧. પૃષ્ઠ ૧૯૨ ૮૨. ૧૯૮ ૮૩. ૨૦૧ ૨૦૩, ૨૦૬ ૮૫ .૮૭. વિષય ચાર કષાયના નિગ્રહને સધ ચાર કષાયના પર૦૦ ભાંગા આચાર્ય ૩૬ ગુણધારક હોય આચાર્યની ૮ સંપદા ચાર વિનય પ્રકરણ ૪ થું ? ઉપાધ્યાય વિનીત અવિનીતનાં લક્ષણ ઉપાધ્યાયજીના ૨૫ ગુણ દ્વાદશાંગ સૂત્ર દષ્ટિવાદ અને ૧૪ પૂર્વ બાર ઉપાંગ પરદેશી રાજાની કથા–નેટમાં ચાર છેત્ર ચાર મૂળસૂત્ર નંદી સૂત્રમાં ૭૨ સૂત્રનાં નામ કરણ સિત્તરી બાર ભાવના કથા સહિત અભિગ્રહના ૪ પ્રકાર ચરણ સિત્તરી દસ પ્રકારને સાધુને ધર્મ કૈધના દુર્ગુણ અને ક્ષમાના ગુણ લેભના દુર્ગુણ: સંતોષના ગુણ કપટના દુર્ગુણઃ સરળતાના ગુણ માનના દુર્ગુણ : નમ્રતાના ગુણ મમત્વના દુર્ગુણ: લધુત્વના ગુણ અન્યાયના દુર્ગુણ: સત્યના ગુણ સંયમની દુર્લભતા તપનું માહાય જ્ઞાનનું માહાસ્ય-જ્ઞાનીનાં લક્ષણ વિષયના દુર્ગુણ-બ્રહ્મચર્યના ગુણ સત્તર પ્રકારને સંયમ ૨૦૮ ૨૦૯ ૨૦૦ ૨૩૧ ૨૩૪ ૨૩૪ ૨૪૯ ૨૫૩ ૨૫૫ ૨૫૬ ૨૫૯ ૨૭૮ ૨૭૯ ૨૭૯ ૨૭ ૨૮૦ ૨૮૬ ૮૫. ૯૬. ૯૭. ૯૮. ૯૯. ' ૧૦૦. ૨૮૭ ૧૦૧. ૧૦૨. ૧૦૩. - ૧૦૪. ૧૦૫. ૧૦૬. ૨૮૮ ૨૨ ૧૦૭. ૧૦૮. ૨૯૪ ૨૯૫ ૨૯૭ ૨૯૮ ૧૦. ૧૧૦. ૩૦૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૧૧. ૧૧૨. ૧૧૩. ૧૧૪. ૧૧૫. ૧૧૬. ૧૧૭. ૧૧૮. ૧૧૯. ૧૨૦. ૧૨૧. ૧૨૨. ૧૨૩. ૧૨૪. ૧૨૫. ૧૨૬. ૧૨૭. ૧૨૮. ૧૨૯. ૧૩૦. ૧૩૧, ૧૩૨. ૧૩૩. ૧૩૪. ૧૩૫ ૧૩૬. ૧૩૭. ૧૩૮ આઠે પ્રભાવના ઉપાંથાયજીની ૧૬ ઉપમા પ્રકરણ ૫ મું : સાધુજીના ગુણ ચાર પ્રકારના સાધુનાં નામ સાધુજીના ૨૭ ગુણ બાવીસ પરિષહુ વિષય ખાવત અનાચરણ્ વીસ અસમાધિ દેષ એકવીસ સબળા દેખ બત્રીસ યેગ સંગ્રહ છ પ્રકારના નિગ્રંથ · અવંદનીય સાધુ સાધુની ૮૪ ઉપમા સાધુની ૩૨ ઉપમા અંતિમ મ ́ગલાચરણ દ્વિતીય ખંડ મૂળ ગાથાનેા ઉત્તરા સા પ્રકરણ પહેલુ : ધની પ્રાપ્તિ ધર્મ-પ્રાપ્તિની દુલ ભતા પુદ્ગલ પરાવર્તન દ્રાદિની સૂક્ષ્મતા-નેટ મનુષ્યભવની દુર્લભતા જાતિ કુલકાડીના હિસાબ આ ક્ષેત્રની દુર્લભતા આ દેશ ઉત્તમ કુળની દુલ`ભતા નીચ ઊંચ કુળનાં લક્ષણ દીર્ઘાયુષ્યની દુર્લભતા સા વષઁના સુખના હિસાબ પૂર્ણ ઇન્દ્રિયની દુલભતા નીરોગી શરીરની દુર્લભતા પૃષ્ઠ ૩૦૭ ૩૧૧ ૩૧૫ ૩૧૭ ૩૨૧ ૩૨૫ ૩૨૮ ૩૩૦ ૩૩૧ ૩૩૪ ૩૩૭ ૩૩૯ ૩૪૫ ૩૫૧ ૩પર ૩૫૪ ૩૫૭ ૩૬૦ ૩૬૧ ૩૬ ૩ ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૭૧ ૩૭૧ ૩૭૪ ૩૭૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ કમ ૧૩૯ ૧૪૦, ૧૪૧. ૧૪૨, ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭, ૧૪૮, ૩૭૫ ૩૭૮ ૩૮૧ ૩૮૧ ૩૮૪ ૩૮૫ ૩૮૯ ૩૯૦ ૩૯૦ ૩૯૪ ૩૯૭ ૩૯૮ ૩૯૯ વિષય સદ્દગુરુ સમાગમની દુર્લભતા સર્વક્તાના ૨૫ ગુણ સદ્દગુરુ સંગથી ૧૦ ગુણની પ્રાપ્તિ શાસ્ત્ર શ્રવણની દુર્લભતા. શ્રોતાના ગુણો શ્રોતાના ગુણદોષોના છપ્પા ચૌદ પ્રકારના શ્રોતા શુદ્ધ શ્રદ્ધાની દુર્લભતા શુદ્ધ સ્પર્શનાની દુર્લભતા દસ બોલની દુર્લભતા પ્રકરણ બીજુ ઃ સૂત્રધર્મ જ્ઞાન માહાભ્ય નવતત્ત્વના નામ-સૂત્રથી જીવતત્ત્વ જીવના ૧૪ તથા ૫૬૩ ભેદ નારકીના ૧૪ ભેદ તિર્યંચના ૪૮ ભેદ મનુષ્યના ૩૦૩ ભેદ દેવતાના ૧૯૮ ભેદ અજીવ તત્ત્વ–તેના ભેદ પુણ્યતત્ત્વ–તેના ભેદ પાપતત્વ- તેના ભેદ આશ્રવ તત્ત્વ : તેના ભેદ પચીસ પ્રકારની ક્રિયા સંવરતત્ત્વ-તેના ભેદ નિર્જર અને બંધતત્ત્વ પ્રકૃતિબંધ ૮ કર્મની પ્રકૃતિ સ્થિતિબંધ ૮ કર્મની સ્થિતિ અનુભાગ અને પ્રદેશબંધ મેક્ષતત્વ મોક્ષનાં ૪ સાધન નવ તત્ત્વની ચર્ચા ૧૪૯. ૧૫૦. ૧૫૧. ૧૫૨, ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. ૧૫૭, ૧૫૮. ૧૫૯. ૧૬૦. ४०० ૪૦૨ ૪૧૧ ૪૧૩ ૪૧૪ ૪૧૮ ૪૨૦ ૪૨૨ ૪૨૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૧૬૧. ૧૬૨. ૧૬૩. ૧૬૪. ૧૬૫. ૧૬૬. ૧૬૭. ૧૬૮. .४४४ ૪૪૮ ૪૫૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષય કમ ૧૬૯. ૧૭૦. ૧૭૧. ૧૭. ૧૭૩. ૧૭૪. ૧૭૫. ૧૭૬, ૧૭૭, ૧૭૮. ૧૭૯. ૧૮૦. ૧૮૧. ૧૮૨ ૧૮૩, ૪૫ર. ૪૫૮ ૪૬૨. ४९ ૪૭૨. ૪૭૫૪૭૫ ૪૭૯ ४७८ ૪૮ ૪૮૫. ૪૯૧ ४६७ ૫૦૦ સાત નયનું સ્વરૂપ સાત નય પર દષ્ટાંત નવ તત્ત્વ પર સાત નય સાતભંગની સમજણુ–નેટ ચાર નિક્ષેપ નવ તત્વ પર ચાર નિક્ષેપ પાંચ ભાવનું સ્વરૂપ-નેટ ચાર પ્રમાણ પાંચ ઈદ્રિના વિષય પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન અવધિજ્ઞાનને ક્ષેત્ર, કાળ અને વિષય–નેટ નવ તત્વ ઉપર ૪ પ્રમાણુ ૬ લેશ્યાન યંત્ર ચૌદ ગુણસ્થાનક સંક્ષેપ જ્ઞાનની આવશ્યકતા પ્રકરણ ત્રીજું : મિથ્યાત્વ મિથ્યાત્વના ૨૫ પ્રકાર અભિગ્રહિક મિથ્યાત્વ અનાભિગ્રહિક મિથ્યાત્વ અભિનિવેશિક મિથ્યાત્વ સાંશયિક મિથ્યાત્વ અનાગ મિથ્યાત્વ લૌકિક મિથ્યાત્વ લોકોત્તર મિથ્યાત્વ કુકાવચનિક મિથ્યાત્વ ગુરુગત કુબાવચન મિથ્યાત્વ પાખંડીના ૩૬૩ ભેદ અને પાંચ સમવાયનું સ્વરૂપ કિયાવાદીનું સ્વરૂપ અકિયાવાદીનું સ્વરૂપ અજ્ઞાનવાદીનું સ્વરૂપ વિનયવાદીનું સ્વરૂપ ૫૦૪ ૫૦૪ ૫૦૬ ૫૧૦ ૫૧૧. ૧૮૪. ૧૮૫. ૧૮૬. ૧૮૭. ૧૮૮. ૧૮૯. ૧૯૦. ૧૧. ૧૯ર. ૧૯૩. ૧૯૪. ૧૯૫. ૧૬. ૧૯૭. ૧૯૮. ૫૧૧ ૫૧૨ ૫૧૪ ૫૧૫ ૫૧૮ ૫૧૯ ૫૨૬ પર૭ ૫૨૮ ૫૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૯. ૨૦.. ૨૦૧. ૨૦૨. ૨૦૩. ૨૦૪. ૨૦૧. ૨૬. ૩૦૭, ૨૦૮. ૨૦૯. :૨૧૦. ૨૧૧. :૨૧૨. ૨૧૩. ૨૧૪. ૨૧૫. ૨૧૬. ૨૧૭. ૨૧૮. ૨૧૯ ૨૩૦. ૨૨૧, ૨૨. ૨૨૩. ૨૨૪. ૨૨૫. ૨૨૬. ૨૨૭. હિંસક યજ્ઞને શાસ્ત્રીય પ્રમાણોથી નિષેધ વનસ્પતિની હિંસાના નિષેધ ૧૨ વિષય ક્ષુદ્ર જવાની હિંસાનો નિષેધ એકાદશી વ્રત વિષે ન્યૂનાધિક વિપરીત મિથ્યાત્વ સૃષ્ટિકર્તૃત્વ વિપરીત મિથ્યાત્વ સૃષ્ટિકર્તૃત્વ ખ’ડન પ્રશ્નોત્તરી સાત નિન્દ્વવ શત્રુંજય ગિરિ શાશ્વત નથી મુહપત્તી મુખ પર બાંધવાનાં અનેક પ્રમાણો દિગંબર ગ્રંથાથી સ્ત્રીમેાક્ષ સિદ્ધિ, પ્રતિમા નિષેધ, વસ્ત્ર અને ધાવણ લેવા યોગ્ય ધર્મને અધમ સધે તે મિથ્યાત્વ અધર્માંતે ધર્મ સાધુને અસાધુ અસ ને સાધુ જીવને અજીવ અજીવતે જીવ સન્માને ઉન્મા ઉન્માર્ગને સન્મા ,, 29 ,, ,, "" ,, ,, ,, "" 99 , સમ્યફલ માહાતમ્ય સમ્યક્ત્વની દુ`ભતા સમ્યક્ત્વના ૭ પ્રકાર 99 ,, કારી નમસ્કાર નેટ ,, 33 રૂપીને અરૂપી સરધે તે મિથ્યાત્વ અરૂપીને રૂપી અવિનય અને આશાતના મિથ્યાત્વ અક્રિયા અને અજ્ઞાન મિથ્યાત્વ અજ્ઞાન મિથ્યાત્વ ચારિત્ર ધમ પ્રકરણ ચાથુ—સમ્યકૃત્વ પૃષ ૧૩૧ ૫૩૪ ૧૩૫ ૫૩૯ ૫૪૦ ૧૪૦ ૧૪૪ ૧૫૫ ૫૧ ૫૬૨ ૫૬૪ ૫૬૬ ૫૬૭ ૫૬૮ ૧૭૦ ૫૭૧ ૫૭૨ ૫૭૨ ૫૭ ૫૭૫ ૫૭૫ ૫૭૬ ૫૭૬ ૫૮૧ ૫૮૨ ૧૮૩ ૫૮૪ ૫૮૪ ૫૮૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૫૯૦: ૫૯૧. ૫૯૦: ૦ ૦ ૬૦૪: ૦ ૬૦૮ ૦ ૨૨૮. ૨૨૯, ૨૩૦, ૨૩૧. ૨૩૨. ૨૩૩. ૨૩૪. ૨૩૫. ૨૩૬. ૨૩૭. ૨૩૮, ૨૩૯. ૨૪૦. ૨૪૧. ૨૪૨. ૨૪૩. ૨૪૪. ૨૪૫, ૨૪૬. ૨૪૭. ૬૧૧. ૬૧૨ ૬૧૨. ૬૧૩ વિષય અનંતાનુબંધીને ખુલાસ-નેટ સમકિતના પાંચ પ્રકાર નિશ્ચય અને વ્યવહાર સમકિત વ્યવહાર સમકિતના ૬૭ બેલ ચાર શ્રદ્ધા ત્રણ લિંગ–લેશ્યાનું દૃષ્ટાંત દસ પ્રકારનો વિત્ય : ત્રણ શુદ્ધતા પાંચ દૂષણ ધર્મની ૧૬ કળા–નેટ ઉવવાઈ સૂત્રાનુસાર કરણીનાં ફળ અકામ કષ્ટનું ફળ અજ્ઞાન તપનું ફળ સંન્યાસીના આચાર અને ફળ સાંખ્ય મતની ઉત્પત્તિ–નેટ અંબડ સંન્યાસીનું વૃત્તાંત નિન્હોની ગતિ પશુ પણ વ્રત પાળી દેવ થાય સુશ્રાવકના આચાર અને ફળ સુસાધુના આચાર અને ફળ સમકિતના ૪-૫ અતિચાર સમકિતના ૫ લક્ષણ ભિક્ષુકનું સ્વપ્ન-નેટ ઈગાલમર્દનાચાર્ય–નટ મંડુકજી શ્રાવક–નેટ જૈનધર્મની પ્રાચીનતા વિષે વેદ પુરાણના પ્રમાણે સાધુ ૫૦૦૦ વર્ષ પહેલાં પણ મુહપતી બાંધતા હતા પુરાણમાં કહેલા ગૌતમ ઋષિ તે મહાવીરના શિષ્ય હતા સમકિતનાં ૫ ભૂષણ સાચા તીર્થનું સ્વરૂપ ધર્મમાં આત્માને સ્થિર કરવાને બેધ - ૬િ૧૩. ૬૧૭ ૬૧૮૨૦: ૬૨૧. ૬૨૩ ૬૨૩. ૬૨૪ ૬૨૪ ૬૨૭: ૬૨૮, ૬૩૦: ૨૪૮. ૨૪. ૨૫૦. ૨૫૧. ૨૫૨. ૨૫૩. ૨૫૪. ૨૫૫. ૨૫૬. ૨૫૭. ૨૫૮. ૩૩. ૬૩૩. ૬૩ ૬૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ५०४ ૨૫. ૨૬૦, ૨૬૧. ૨૬૨. ૨૬૩. ૨૬૪. ૨૬૫. ૨૬૬. ૨૬૭. ६४७ ૬૫૧ ૬૫૧ ૬િ૫૬ ૬૫૮ ૨૬૮. ૨૬૯. ૨૭૦, ર૭૧. ૭૨. ૨૭૩. ૨૭૪. ૨૫. ૨૭૬. વિષય સમકિતની ૮ પ્રભાવના જેને મદિર માંસભોગી ન જ હોય સમકિતની ૬ યતના છ આગાર અને છ છીંડી સમકિતની છ ભાવના છ સ્થાનકનું અસ્તિત્વ સમકિતની ૧૦ રૂચિ સમકિતની હિતશિક્ષા સમકિતનું ફળ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર શ્રાવકના ગુણે શ્રાવકની વ્યાખ્યા ઠાણાંગ સૂત્રથી શ્રાવકના પ્રકાર શ્રાવકના ૨૧ ગુણ સપ્ત દુર્વ્યસનનું પરિણામ–નોટ ૩ જણના ગુણને બદલે વાળ મુશ્કેલ—નેટ શ્રાવકનાં ૨૧ લક્ષણ શ્રાવકનાં ૧૨ વ્રત અને ૫ અણુવ્રત ત્રસ જીવની રક્ષાના ઉપાય રાત્રિભોજનનું પાપ-નોટ અણગળ પાણી પીવાનું પાપ સ્થાવરની રક્ષાને બાધ શ્રાવકની સવા વસો દયા પહેલા વ્રતના ૫ અતિચાર અતિક્રમ આદિના અર્થ–નેટ બીજુ અણુવ્રત–સ્થૂલ મૃષાવાદ બીજા વ્રતના ૫ અતિચાર ભાષાના ૮ ગુણ-નેટ જૂઠ બોલવાના ૧૪ કારણ ત્રીજુ અણુવ્રતરી ત્યાગ પાંચ પ્રકારની મટી ચેરી ६७० ૬૭૨ ૬૭ર ६७४ ૬૭૫ ૬૭૯ ૬૮૧ ૬૮૫ ૨૭૭, ૬૮૭ ૨૭૮, ૨૭૯. ૨૮૦. ૨૮૧. ૨૮૨. ૨૮૩, ૨૮૪. ૨૮૫, ૨૮૬. ૨૮૭. ૨૮૮. ६८७ ૬૯૦ ૬૯૪ ૬૯૪ ૬૯૪ ૭૦૧ ७०४ ७०८ ૭૧૧ ૭૧૪ ૭૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૮. ૭૧૬ ૭૧૭ ૨૯૦, ૨૯૧. ૨૯ર. ૨૯૩. ૨૯૪. ૨૯૫. ૭૧૯ ૧૯૨૧ ૭૨૧ ૭૨૪ ૧૭૨૯ ૭૩૬ ૭૩૬ ૨૯૬. ૭૩૮ ૨૯૭. ૨૯૮. ૨૯. ૩૦૦. ૩૦૧, ७४० ૧૭૪૧ ૭૪૧\ ૩૦૨. ૩૦૩. વિષય ત્રીજા વ્રતના ૫ અતિચાર ચોરની ૧૮ પ્રકૃતિ–નેટ વેપારમાં ભેળસેળનું પાપ-નોટ ચોથું અણુવ્રત સ્વત્રી સંતોષ મૈથુનમાં ઘણું જીવોની હિંસા ચોથા વ્રતના ૫ અતિચાર પાંચમું અણુવ્રત–પરિસંગ્રહ પરિમાણુ પાંચમા વ્રતના ૫ અતિચાર પરિગ્રહથી ધર્મ પણ થાય-નોટ ત્રણ ગુણવ્રત-છઠું દિશિ પરિમાણ વ્રત છઠ્ઠા વ્રતના ૫ અતિચાર સાતમું ભોગપભોગ પરિમાણ વ્રત છવ્વીસ વસ્તુની મર્યાદાને બંધ બાવીસ અભક્ષ્ય માંસભક્ષણનું મહાપાપ-નોટ બત્રીસ અનંતકાય સાતમા વ્રતના વીસ અતિચાર પંદર કર્માદાન અર્થ સહિત આઠમું અનર્થદંડ વિરમણ વ્રત આઠમા વ્રતના ૫ અતિચાર ચાર શિક્ષાવ્રત નવમું સામાયિક વ્રત મુહપત્તીનું પ્રમાણુ–નેટ પાંચ પ્રકારના દેવ , નવના વ્રતના ૫ અતિચાર તથા ૩૨ દેષ સામાયિક વિષે પ્રશ્નોતર સામાયિકનું ફળ દસમું દેશાવગાસિક વ્રત સત્તર નિયમ દયાપાલન-વ્રત ક્સ પ્રત્યાખ્યાન દસમા વ્રતના ૫ અતિચાર ૧૭૪૪ ૭૪૬ ૭૪૮ ૭૫૦ ૧૭૫૦ ૩૦૪. ૩૦૫. ૩૦૬. ૩૦૭. ૩૦૮. ૩૦૯. ૧૭૫૫ ૭૫૯ ૭૬૧ ૧૭૬૩ ૭૬૩ oછે ૧૦. ૩૧૧. ७६४ ૧૨. ૩૧૩. ૩િ૧૪. ૩૧૫. ૩૧૬. ૩૧૭. 2૧૮. ૩૧૯. ૨૦, ७६७ ૭૬૮ ૭૭૧ ૭૭૨ ૭૩૩ ७७४ ૧૭૭૫ ૭૭૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ મ વિષય પૃષ્ઠ ૩૨૧. *૭૭૯ ૭૮૩ ૭૮૩ કર૨. ૩૨૩, ૩૨૪. ૩૨ ૫, ૩૨૬. અગિયારમું પિષધવ્રત પષધવ્રતના ૧૮ દોષ અને ૫ અતિચાર પિષધવ્રતનું ફળ બારમું અતિથિ સંવિભાગ વ્રત બારમા વ્રતના ૫ અતિચાર શ્રાવકની ૧૧ પ્રતિમા સાચા શ્રાવકનાં લક્ષણ ७८७ ૭૯૦ ७८४ ૩૨૭. ૭૯૭ ૩૨૮. ૩૨૯. ૩૩૦. ૩૩૧. ૩૩૨. ૩૩૩. પ્રકરણ છઠું અંતિમ શુદ્ધિ મૃત્યુના ૧૭ પ્રકાર મૃત્યુના મુખ્ય બે પ્રકાર સાગારી સંથારો અણગારી સંથારો–સ લેખના સંથારાને વિધિ મૃત્યુ પરીક્ષા લક્ષણનેટ લેખનાના ૫ અતિચાર સમાધિમરણવાળાની મહાન વૈરાગ્યોત્પાદક ૩૦ ભાવના સંથારા વિષયક પ્રશ્નોત્તર સમાધિમૃત્યુસ્થિતિનાં ૪ ધ્યાન તેત્રે અને છંદો મોટી સાધુ વંદણું પચ્ચખાણ પાળવા માટેનું કાયમી કેષ્ટક ૩૯૮ ૮૦૦ ૮૦૩. ૮૦૪ ૮૦૪ ૮૦૪ ૮૦૯ ૮૦૯ ૮૧૯ ८२१ ८२६ ૮૩૨ ૩૩૪. ૩૩૫. ૩૩૬. ૩૩૭. ૩૩૮. ૩૩૯, ૩૪૦, ૮૪. ચિત્રો (૧) અઢી દ્વીપને નકશો (૨) સુદર્શન મેરૂ પર્વત (૩) બે ઇન્દ્રિય જીવો તથા, તે ઈન્દ્રિય જીવ (૪) ચૌરેન્દ્રિય છે (૫) પંચેન્દ્રિય છે (૬) પાણીના એક ટીપામાં રહેલા ત્રસ જીવો. Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠશ્રી રામજીભાઈ શામજીભાઈ વીરાણી સ્વર્ગવાસ : તા. ૧૯-૪-૧૯૭૩ સ. ૨૦૨૯ ચેત્ર ૧ ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ BRROR BRC SECEDEESEO *? * રાજ કેટ નિવાસી ધર્માનુરાગી સુશ્રાવિકા પૂ. માતુશ્રી સમરતબેન રામજીભાઇ વીરાણી દેહ વિલય : શ્રાવણ વદ ૮ : : સંવત ૨૦૩૭ તા. ૨૨-૮-૮૧ શનિવાર (રાજકોટ) : :: : :: :: : SSSB Sam Page #20 -------------------------------------------------------------------------- ________________ | @jર ટેટ ગાય (ચતુ. દ) સ્થળચર (૪૯૫૨) ‘5 સુસુમાર ) સર્પ (ઉરઃ પરિસર્પ) નોળીયો(ભૂજ પરિસર્પ, ' ઉપગ્ય (અચરીયામા ચીડિયું પોપટ ખેચ૨) મા ચડિયા 1પોપટ કાચબો LOUPE સગ૨. Page #21 -------------------------------------------------------------------------- ________________ સિંધ પદાર્થ વિજ્ઞાન ' નામનું પુસ્તક અલાહાબાદ ગવર્નમેન્ટ પ્રેસમાં પાયેલ છે, જેમાં કેપ્ટન સ્કસબીએ દૂરબીનથી પાણીના એક ટીપામાં ૩ ૬૪૫૦ જી હાલતા ચાલતા જોયા તેનું આ ચિત્ર છે ના છે . ન AL નોંધ : ઉપરના જળબિંદુના ચિત્રમાં બતાવેલા જીવો ત્રસ જીવ છે. પાણીના જીવે તો જળરૂપે જ છે. તેથી તેની ગણતરી થઈ શકે નહીં. એક ટીપામાં ૩ ૬૪૫૦ ત્રસ જી હોય એમ પ્રત્યક્ષ દેખાય છે. તે સર્વ જ્ઞાની કહ્યા મુજબ પાણીના જીવો પણ અસંખ્યાતા હોઈ શકે, એમ અથ સિદ્ધ થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જી. હું સુદર્શન મેરૂ પર્વત x x : ૧૦૦૦૦૦ યોજન ઊંચાં છે : પંડગવનમાં તીર્થંકરોના જન્મ મહોત્સવઇન્દ્રો કરે છે: બધા જ્યોતિષીઓ મેરૂની પ્રક્ષિણા હમેંશાં કરે છે : શનિ ૩ યોજન * મંગળ 3 યોજન * બૃહસ્પતિ ૩ યોજન * શુક્ર ૩ યોજન * બુધ ૪ યૌજન .. નાત્ર ૪ યોજન નિત્ય રાહુ ચંદ્ર ૮૦ Czia co zivera યોજના ૦ પૂર્વ રાહુ સૂર્ય ૧૦ યોજન કેતુ *? તારામંડળ 7 itow ૫૦૦ CHPIP。 ભદ્રશાલ વન પૂર્વ પશ્ચિમ ૨૨૦૦૨ । * લાંબુ 3 તનિયામાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોન, અંતમાં ૨૪. યોજન હોળી વ (લ્મલા) રત્નમય એક ચૂલિકા ૪૯૪ યોજન ૧૦૦૦ યોજન પહોળું પંડાવન ૪૨૭૨ યોજન પહોળું સોમના વળ ૯૯૫૪ર યોજન પહોળું નંદનવન ૩૬૦૦૦ યોજન ઉપર સોમનસ વનથી પંડમ વન યોજના સમભૂમિપર ૧૦૦૦૦ યોજત પહોળુ બાલવન ભૂમિ અંદર ૧૦૦૯૦ યોજન પહોળું ૫૦૦ યોજન પહોળું સોમના વન logold ooh≥5 UPbp?io પહોળું પંડગવન શનિ ૩ યોજન જૅન્ડ * મંગળ ૩ યોજન બૃસ્પતિ ૩ યોજન્મ *ીક ૩ યોજન * બુધ ૪ યોજન ઉપર સોમનસ ન OT v=== {X-૪ .. ભદ્રશાલ વન. ૫૦૦ માંજન યોજ ૧૮૦ યોગ રાહુ સૂર્ય કેવુ જન તારામબ ૫૦૦ યોજા itrવન ઉત્તર દક્લિપ્સ ૨૫ યોજન પહોળું Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વ પ્રકાશ चतुर्दशरज्ज्वात्मकलोकप्रतिकृतिः। : (ddવ કિ ફોર્સ - શેર -૬ ક- સિદ્ધશા માન : દશ હજLT TT IS : . - ૧ ઉE Tદ ૩૪ત્તજી: SIS 1 3 »äનોds: ૧ C[વિકો દોડ+16 વેરા : : ૮ = = 3 ૪ | | | | |g૦ ૮ મા અપર અજીત ૧૦૦-૮ નહw: દેવેલીની ૧૨ઉતાવેજ[5]૧૦૦' ૧૦ના મા | Sત પ્રાંત ૧m ર :દલ ૯]Af૭૪૪ ૧૨ ૧કી મ ત | | TET 1રપs 1yi X 3 “સાહશોર ૮દૈવીશ ૨૫ 391' મહા// દેવલોક 'ET S T U V જપ રાજ ૪૦૦ ,, જે = સગંજમા 3 pજા હું ડરી રિયડા ડું દૈવલ DT દેnલે ? | - THEI૧૪૪ 2 TT T T E ૧૪૪ લા ! ge'T A L os + ઉચો ન્યો છે. રાજ G ૧૮૦૦ યોજન ઉંચો : - = રીલોક વિશે | ૬ ૧૦ ૧૦ 1 ઉ. #gdખ્યy કપ = કે ૬૦ ૨re k Rs ૪ ૧ થી ૧૬ N T ITT % I TI | TI૧૦૦ , AajTFણી ૨૦e 15 ૨ ક 1 CART . ET Fરપ૬ ધરપકડ ૭ ૨૮૧ નીડો લોક : III પક જય रत्नप्रभादयः सप्त नरकाः જે ૪૦૦ પ૭૬ ર જે દઉં છું કા * ૧૬s સવં ઘનાકર સર્વ .txરા ૨૪ ૬૩૬ ૩૩ રજી સનાનું હચી છે ૮. | J૮૪ * # લોક (૫૧) ની માં ! છે ૭૮૪ ૪૬ T૭૮Y (૧૫ર -૩) ૭૪ ૧ર૩૨ નૉદ્ધિ દંડ છે ડૉજળ ૭ રાજ પહોંળો : ધcaહ૪ā] હેક૭ ફિકૅજન ec:હા શe.«© ગોવા મહુડી છ૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ન'' પ્ત દ્રિય જીe o o € દ્રિય જીવો રામ 3) 3 નમws wાંકડ મારા કુદી ટ માં, આ છે કાકા. = . he Gજો fથળ STS સવા Qrenali લાડ! રાફીડ. વિષ્ણg!! ૬. !ણની ડા [ , , EST Gandicu s ઇવીં પારા વાળા ( છીપ (૫૨વા5( ૩) ચાંચ Page #25 -------------------------------------------------------------------------- ________________ Jઉરિદ્રિય જીવ76) દ્વા૨ બગાઈ કંસારી અમરો કાળો ભમી . ખડમાંકડી, . ' ' કો નું પતંગિયું Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્વ પ્રકાશ પ્રવેશિકા सिद्धाणंगमो किच्चा, संजयाणं च भावओ। મધમારું સર્ચ, મજુદુ જુદુ મે . ઉત્ત અ. ૨૦, ગાથા ૧ અર્થ–સિદ્ધ --(અરિહંત, સિધ્ધ) અને “સંયતિ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ને વિશુધ્ધ ભાવથી નમસ્કાર કરીને, યથાર્થ–સત્ય, સર્વ અર્થની સિદ્ધિ કરનારો એવો જે આચરણીય ધર્મ છે તેનું સ્વરૂપ અનુક્રમે કહું છું. અહો ભવ્યજીવો ! એને મન, વચન અને કાયારૂપ ત્રણે યોગોને સ્થિર કરીને શ્રવણ કરો ! પ્રથમ ખંડ “લાજ છે શિકા,” વિશેષાર્થ_સિધ્ધ ભગવાન બે પ્રકારના હોય છે. (૧) ભાષક (અર્થાત બોલતા સિદ્ધ) એટલે કે અરિહંત ભગવાન. જેમકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના હ્મા અધ્યયનમાં નમિરાજર્ષિને સંસાર અવસ્થામાં જાઈ સરિત્ત ભયનં' એટલે કે ભગવાને જાતિનું સ્મરણ કર્યું એમ કહી ભગવંત રૂપે સંબોધ્યા છે અને ઉક્ત સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્રને માટે “યુવરાયા દમીસરે એ પદ મૂકીને યુવરાજપદ ભોગવતાં જ તેમને દમીશ્વર--ઋષીશ્વર કહ્યા છે, એ જ પ્રમાણે અરિહંત, ભગવાન પણ ભવિષ્યકાળમાં સિદ્ધ થનાર છે તેથી તેમને પણ સિદ્ધ Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ કહ્યા છે. અને (૨) સર્વ કાર્ય સિદ્ધ કરી સકળ કમરૂપ કલંકને ખપાવી નિજાત્મ સ્વરૂપ સચ્ચિદાનન્દપદને પ્રાપ્ત થયા છે, તેમને અભાષક સિદ્ધ કહેલ છે. એ બને સિદ્ધ ભગવાનનું સવિસ્તૃત વર્ણન આગળનાં પ્રકરણમાં કર્મથી કરવામાં આવશે. કરવા માંડયું તે કર્યું” તે અપેક્ષાથી પણ અરિહંતને સિદ્ધ કહેવાય. પ્રકરણ પહેલુ * અરિહંત અરિહંતના બે ભેદઃ ૧. તીર્થકર ૨. સામાન્ય કેવળી ભગવાન. જે ચૈતન્ય (જીવ) આ પહેલાના ત્રીજા ભવમાં નીચેના બેલે પૈકી કઈ પણ એક બોલ યથાર્થરૂપે આરાધન કરે તે આગળના ત્રીજા ભવમાં તીર્થકરપદને પ્રાપ્ત કરે છે. આ તીર્થકર ગેત્ર પ્રાપ્ત કરવાના ૨૦ બેલ ગીથા–રિત સિદ્ધ વય, હ ર વસુરાજી રતવર્લg ! वच्छलयाइ तेसिं, अभिक्ख नाणोवओगेय !! १ !! दसण विणए आवस्सए य, सीलध्वए निरइयारं ! खणलव तव च्चियाए, वेयावच्चे समाहीय !!२!! अप्पुब्वणाणगहणे, सुयभत्ती पवयणे पभावणया! अअहि कारणेहिं, तित्थयरतं लहइ जीवो !! ३ !!* અર્થ–(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (શાસ્ત્ર) (૪) ગુરુ (૫) સ્થવિર (વૃદ્ધ) (૬) બહુભુત્રી--પંડિત (૭) તપસ્વી એ સાતેનાં ગુણકીર્તન કરવાથી (૮) જ્ઞાનમાં વારંવાર ઉપગ લગાવવાથી (૯) દેષરહિત નિર્મળ સમ્યફવની આરાધનાથી (૧૦) ગુરુ આદિ પૂજ્ય જનોને વિનય કરવાથી (૧૧) દેવસી રાયસી પાક્ષિક ચૌમાસી અને સંવત્સરી એમ પાંચ પ્રકારનાં પ્રતિક્રમણ કરવાથી (૧૨) શીલ અને . + - રાગદ્વેષ રૂપી અરિ અર્થાત શત્રુને નાશ કરવાથી અરિહંત કહેવાય છે. સુરેન્દ્ર નરેન્દ્રાદિના પુજનીય હોવાથી અન્ન અને (૩) ર્માકુરને નાશ કરવાથી “અહ” કહેવાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત વ્રતો દોષરહિત પાલનકરવાથી (૧૩)નિવૃત્તિ-વૈરાગ્યભાવ સદૈવરાખવાથી (૧૪) બાહ્ય અને આભ્યન્તર (ગુપ્ત) તપશ્ચર્યા કરવાથી (૧૫) ત્યાગ, અભય દાન અને સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રેગી, તપસ્વી વૃદ્ધ અને નવદીક્ષિત એ સર્વની વિયાવૃત્ય–સેવાભક્તિ કરવાથી (૧૭) સમાધિભાવ રાખવાથી (૧૮) અપૂર્વ—નિત્ય નો જ્ઞાનાભ્યાસ કરવાથી (૧૯) સૂવભક્તિ તથા (૨૦) તન મન અને ધનથી પ્રવચનનીજૈનધર્મની ઉન્નતિ પ્રભાવના કરવાથી. આ ૨૦ કર્તવ્ય માંહેથી કઈ પણ એક કર્તવ્યનું પાલન કરનાર પ્રાણી તીર્થકરગોત્રનું ઉપાર્જન કરે છે, અને તે દરમ્યાન દેવ અથવા નારકીને ન એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થકર–અરિહંતપદને પ્રાપ્ત થાય છે. | તીર્થકરપદને પ્રાપ્ત કરનાર આત્મા મનુષ્યલોકનાં ૧૫કર્મભૂમિનાં ક્ષેત્રમાં, આર્યદેશમાં, ઉત્તમ નિર્મળ કુળમાં, મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને માતાની કુખે ઉત્પન્ન થાય છે, ત્યારે માતુશ્રીને ૧૪ ઉત્તમ સ્વપ્ન ૪ લાધે છે. સવાનવ મહિના પૂર્ણ થતા ઉત્તમ યોગ હોય ત્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે. તે સમયે છપ્પન કુમારિકાઓ = દેવીએ ત્યાં આવીને જન્મ મહોત્સવ ઉજવે છે. કૃષ્ણ મહારાજ તથા શ્રેણિક મહારાજની જેમ નારકીથી આવીને તીર્થકર નામકર્મ બાંધ્યા પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયેલ હોય તે નરક ગતિમાં જવું પડે છે. ૧૪ સ્વપ્નનાં નામ : ૧ ઐરાવત હસ્તી, ૨ ધોરી બળદ, ૩ શાર્દુલ સિંહ, ૪ લક્ષ્મી દેવી, ૫ પુષ્પની બે માલા, ૬ પૂર્ણ ચંદ્રમા, ૭ સૂર્ય ઈન્દ્રવજા ૯ પૂર્ણ કળશ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ ફીર સમુદ્ર, ૧૨ દેવવિમાન ૧૩ રનોનો ઢગલો અને ૧૪ નિઈમ અગ્નિ જવાલા. નરકથી આવનાર તીર્થકરની માતા ૧૨ મા સ્વપ્નમાં દેવવિમાનને સ્થાને ભુવનપતિ દેવનું ભુવન જુએ છે. ૦ ૧. અવતરવું એ અવનકલ્યાણ ૨. જન્મ તે જન્મકલ્યાણ ૩. દીક્ષા તે દીક્ષાકલ્યાણ ૪. કેવળજ્ઞાનની ઉત્પત્તિ તે જ્ઞાનલ્યાણ અને ૫. નિર્વાણ તે મોક્ષકલ્યાણ કહે છે. * છપ્પન દિફ કુમારિકાનાં નામો પૂજ્યશ્રી ઘાસીલાલજી. મ. સા. નું બનાવેલ “સ્થાનાંગ” સુવ ભાગ ૫, તા ૧ર. માં નીચે મુજ આલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ અને ચોસઠ ઈન્દ્રાદિ દેવ પ્રભુને મેરુ પર્વતના પંડગવનમાં લઈ જઈને ધુમધામથી જન્મમહોત્સવ કરે છે. આ રિવાજ ઈદ્રોમાં પરંપરાથી ચાલ્યો આવે છે. પછી તીર્થકરના પિતા જન્મમહોત્સવ કરી ઉત્તમ ૧ થી ૮ નન્દાત્તરા, નન્દા, આનન્દા, નવિના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા આ આઠ દેવીઓ જ બુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે રુચકવર પર્વત છે, તેના આઠ રુચક કુટ ઉપર, આ આડ દિ કુમારીઓ રહે છે. આ બધી દેવીઓ મહર્દિક, વિશિષ્ટભવન અને પરિવાર આદિરૂપ ઋદ્ધિવાળી, મહાદ્યુતિવાળી, (શરીર આભરણ આદિની પ્રભાથી દેદીપ્યમાન) મહાબલ સંપન્ન, (વિશેષ બળથી યુક્ત મહાયશ સંપન્ન, (વિશિષ્ટ કીતિ સંપન્ન) મહાસૌખ્ય સંપન્ન, (વિશિષ્ટ સુખસંપન) અને મહાનુભાગ સંપન્ન (અતિશય પ્રભાવવાળી) છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમ (અસંખ્યાતા વરસો) નું છે. આ દિક (દિશા) કુમારીએ તીર્થંકર પ્રભુના જન્મ વખત હાથમાં દર્પણ લઈને ગીતો ગાય છે અને પ્રભુની પયું પાસના કરે છે. ૯ થી ૧૬ સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા આ દેવીઓ જંબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં સુચકવર પર્વતના આઠ ફુટ ઉપર રહે છે. તેઓ પ્રભુના જન્મમહત્સવમાં હાથમાં ભંગારો લઈને ગીત ગાય છે અને પ્રભુની પણું પાસના કરે છે. ૧થી૪ ઈલાદેવી, સુહાદેવી, પુથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા. આ દેવીઓ જબુદ્દીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં રહેલા રચવર પર્વતના આઠ ફુટ ઉપર રહે છે. તેઓ હાથમાં વીંઝણો લઈને ગીતો ગાય છે. ૨૫થી ૩૨ અલખુષા, મિતકેશી, પુંડરીકિણી, વારુણી, આશા, સર્વગા, શ્રી અને હીં દેવી. આ દેવીઓ મન્દર પર્વતની ઉત્તર દિશામાં રુચકવર પર્વતના આઠ કુટ ઉપર રહે છે. તેઓ હાથમાં ચામરો લઈને ગીતો ગાય છે. ૩૩થી૪૦ ભોગંકરા, ભગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષણ અને બલાહકા. આ દેવીઓ અધેલોકમાં સોમનસ વગેરે પર્વત પર રહે છે. આ દેવીઓ સંવર્તક પવન નાખે છે. ૪૧થી૪૮ મેકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધરા, વિચિત્રા, પુષ્પમાલી અને અનિન્દિતા આ આઠ દેવીઓ ઉર્વલોકમાં નંદન કુટ ઉપર રહે છે. આ દેવીઓ આકાશમાં વાદલ આદિ કરે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત નામકરણ સંસ્કાર કરે છે. તે તીથ કર બાલક્રીડા કરી ચૌવનાવસ્થા પ્રાપ્ત કર્યા ખાદ જો ભાગાવલી કર્માંય હાય તા ઉત્તમ સ્ત્રીથી લગ્ન કરીને શુષ્ક-રૂક્ષવૃત્તિથી ભાગ ભાગવે છે અને દીક્ષા ધારણ કર્યાં પહેલાં નિત્યપ્રતિ એક ક્રોડ આઠ લાખ એટલે કે એક વર્ષમાં ત્રણ અમજ અને ૮૮ કરોડ સેાનામહેારનું દાન દે છે. આ ઉદારતાનું આપણે જેનાએ અનુકરણ કરવાની ખાસ જરૂર છે. ત્યારબાદ ૯ લેાકાન્તિક દેવા, દેવલાકથી આવીને ચેતવણી આપે છે ત્યારે પ્રભુ આરંભ અને પરિગ્રહના નવ પ્રકારે ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, અને તરત જ ચેાથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી ઘેાડા વખત સુધી છદ્મસ્થાવસ્થામાં જ વિચરે છે. ત્યારે તથાપ્રકારનાં પૂર્વ કર્મ સત્તામાં હૈાય તે દેવ, દાનવ, તિહુઁચ અને માનવ સંબંધી અનેક પ્રકારના ઉપસગે પ્રાપ્ત થાય છે, તે ઉપસર્ગો સમભાવપૂર્વક સહન કરે છે. અનેક પ્રકારની દુષ્કર તપશ્ચર્યા કરીને ચાર ઘનઘાતિ કર્મના ક્ષય કરે છે. પહેલાં દશન માહનીય અને ચારિત્ર માહનીય ક`ના ક્ષય થવાથી ક્ષાયક સમકિતી અને અનન્ત ગુણાત્મક યથાખ્યાત ચારિત્રધારી બને છે. અને માહનીય કના સથા ક્ષય ૪૯થી૫૬ ચિત્રા, ચિત્રકરા, શેતરા, વાસુદામિની, રૂપા, રુપાલિકા, સુરૂપા અને રૂપવતી. આ બધી દેવીએ વિદિશા રુચકની રહેનારી છે. આ બધી વ્યંતર જાતની દેવીએ છે. તેમની સ્થિતિ એક પલ્સેાપમની છે. તે બહુ જ મહર્દિક વગેરે, ઉપર આપેલ વિશેષણેાથી યુક્ત છે–ટુંકમાં, તેઓ દરેક રીતે બહુ જ સુખી છે. તેમના તાબામાં અનેક દેવ-દેવીએ છે. પ - ૬૪ ઇન્દ્ર-૧૦ ભવનપતિ દેવાના ૨૦ ઇન્દ્ર, ૧૬ વાણવ્યંતર દેવના ૩૨ ઈન્દ્ર, જયાતિષીના ૨ ઈન્દ્ર, અને ૧૨. દેવલેાકના ૧૦ ઈન્દ્ર, એમ ૬૪ ઈન્દ્રો થયા. તેમના નામેા બીજા પ્રકરણમાં આવશે. + ૯ ભાંગા (પ્રકાર) ૧. મનથી કરે નહિ ૨. મનથી કરાવે નહિ ૩. મનથી (પુરુ) કરતાને ભલું જાણે નહિ ૪. વચનથી કરે નહિ ૫. વચનથી કરાવે નહિ ૬. વચનથી કરતાને અનુમેાદે નહિ ૭, કાયાથી કરે નહિ ૮. કાયાથી કરાવે નહિ ૯. કાયાથી કરતાને રૂડું જાણે નહિ. આ નવ પ્રકારે પાપને પૂર્ણ રીતે ત્યાગ થાય છે. × કાઈ ઉપસર્ગ સહ્યા વગર પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ થતાં જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મો અંતમુહૂર્તમાં ક્ષય પામે છે... ' , ૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. * * ૨. દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી અનન્ત કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ૩. મેહનીય કર્મ ક્ષય થવાથી ક્ષાયક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. . ૪. અંતરાય કમનો ક્ષય થવાથી અનન્ત દાન–લબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને અનન્તવીર્ય લબ્ધિની પ્રાપ્તિ. થાય છે. જેથી તેઓ અનન્ત શક્તિશાળી થાય છે. શેષ ૧. વેદનીય, ૨. આયુષ્ય, ૩. નામ, ૪. ગોત્ર એ ચારે કર્મ શેકેલા બીજની માફક નિરંકુર (ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત) બની જાય છે અને તે આયુષ્યકર્મના ક્ષયની સાથે જ ક્ષય પામે છે. ઉપર્યુકત ચારે ઘનઘાતી કર્મોને ક્ષય કરવાથી જ તિર્થંકરપદની. પ્રાપ્તિ થાય છે. તે અરિહંત ભગવાન ૧૨ ગુણ, ૩૪ અતિશય અને ૩૫ વાણીના ગુણે કરીને સહિત અને ૧૮ દોષરહિત હોય છે. જેનું સવિસ્તૃત વર્ણન આગળ કરવામાં આવશે. ગુણોની અપેક્ષાએ સામાન્ય કેવળી ભગવાન (અરિહંત) અને તીર્થકર સરખા જ છે. પણ તીર્થકરમાં ૮ પ્રતિહાર્ય, ૩૪ અતિશય, ૩૫ પ્રકારની વાણું અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણની વિશેષતા છે. બહુ જ પુણ્યશાળી હોય છે. - અરિહંતના ૧૨ ગુણે • ૧. અનંતજ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત તપ, પ. અનંત બળવીર્ય, ૬. અનંત ક્ષાયક સમ્યક્ત્વ ૭. વજઋષભ નારાચ સંહનન, ૮. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૯. ત્રીસ અતિશય, ૧૦. પાંત્રીસ વાણીના ગુણ, ૧૧. એક હજાર આઠ ઉત્તમ લક્ષણના Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧ ભું. અરિહંત ધારણહાર અને ૧૨, ચેાસઠ ઇન્દ્રોના પૂજનીય આ ૧૨ * ગુણેાથી યુકત અરિહંત ભગવાન હોય છે. × અરિહંતના બળ—શક્તિ નું પરિમાણુ–૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં. ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) અષ્ટાપદનું બળ ૧ બળદેવમાં, ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં, ૨ વાસુદેવનું બળ એક ચક્રવ્રુતી માં, ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) ચક્રવતી નુ` બળ એક દેવતામાં, ૧૦,૦૦,૦૦૦ (દસલાખ) દેવતાનું બળ એક ઈન્દ્રમાં, એવા અનેક ઈન્દ્રો મળીને પણ અરિહંતની ટચલી આંગળીને પણ ન લાવી શકે. ૦ કેટલાક અરિહ ંતના ૧૨ ગુણ્ણા આ પ્રમાણે પણ કહે છે. ૧. જ્યાં જ્યાં તીર્થંકર પ્રભુ સમેાસરે ત્યાં ત્યાં પ્રભુનાં શરીરથી ભાર ગુણા ઊંચે અશે!ક વૃક્ષ થઈ આવે, તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. ૨. પ્રભુના સમે સરણમાં પાંચે વહુનાં ફૂલાની વૃષ્ટિ થાય, તે ફૂલનાં ખીટાં નીચે અને મુખ ઉપર રહે. ૩. જ્યારે પ્રભુ દેશના દે, ત્યારે પ્રભુ ૪. ભગવંતની બન્ને બાજુએ સ્વર અખંડ પુરાય. રત્નજડિત સુવર્ણની ડાંડીવાળાં શ્વેત. ચામરા વીઝાય. ૫. ભગવંતને અેસવા માટે સિંહના રૂપે શે।ભાયમાન રત્નજડિત સિહાસન થઈ આવે, તે ઉપર ખેસીને પ્રભુ દેશના દે છે. ૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે, સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામડળ થઇ આવે. છ. ભગવંતના સમેાસરણમાં ગરવ શબ્દવાળી ભેરી વાગે. ૮. ભગવંતના રસ્તક પર અતિશય ઉજ્જવળ એવાં ત્રણ છત્રો થઈ આવે. ૯. જ્યાં જ્યાં ભગવત વિચરે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીસ પચીસ ભેજન સુધીમાં પ્રાયઃ રાગ, વેર, ઉંદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, સ્વ અને પરના સૈન્યને ભય : એટલાં વાનાં થાય નહિ. ૧૦. કેવળજ્ઞાન અને દર્શન વડે, ભગવંત લેાક અને અલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી–દેખી રહ્યા છે. ૧૧. ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવતી, ભવનપતિ, વ્યન્તર, જ્યાતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવેા સેવાભક્તિ કરવાની અભિલાષા રાખે છે. ૧૨. ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, મનુષ્ય, દેવ અને તિય ચ. એ બધા પાતપેાતાની ભાષામાં સમજી જાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ સમવાયાંગ સૂત્રમાં કહેલા અરિહંત ભગવાનના ૩૪ અતિશય ૧. મસ્તકાદિ વગેરે અંગેના વાળ મર્યાદાથી વધારે (ખરાબ લાગે તેમ) વધે નહિ. ૨. રમેલ વગેરે અશુભ લેપ શરીરને ચોટે નહિ. ૩. લેહી, માંસ ગાયના દૂધ કરતાં પણ વધારે ઉજજવળ અને મીઠાં હેય. ૪. શ્વાસોચ્છવાસમાં પદ્મકમળથી પણ વધારે સુગંધ આવે. પ. આહાર અને નિહાર, ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે, પણ અવધિજ્ઞાનવાળા જોઈ શકે. ૬. ધર્મચક્ર આકાશમાં ગરગાહટ ધ્વનિ કરતો જ્યારે ભગવાન ચાલે ત્યારે આગળ ચાલે અને જ્યારે ભગવાન ભે ત્યારે તે પણ થોભે છે. ૭. લાંબી લાંબી મતીઓની ઝાલરવાળાં એકના ઉપર એક એમ ત્રણ છત્રે ભગવાનના મરતક ઉપર આકાશમાં દેખાય છે. ૮. ગાયનું દૂધ અને કમળના તંતુઓથી પણ અતિ ઉજજવળ વાળવાળા રત્નજડિત દંડયુક્ત ચામર ભગવાનની બન્ને બાજુ નજરે પડે. ૯. સ્ફટિક રત્ન સમાન નિર્મળ દેદીપ્યમાન સિંહના સ્કંધના સંસ્થાનવાળા, અનેક રત્નોથી જડેલા, અંધકારના નાશક પાદપીઠિકાયુક્ત સિંહાસન દેખાય છે. ૧૦. રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધ્વજાઓના સમુદાયથી પરિવેષ્ઠિત ઈન્દ્રધ્વજા ભગવાનની આગળ આગળ દેખાય છે. ૧૧. અનેક શાખા,ઉપ–શાખા, પત્ર, ફૂલ અને સુગંધીછાંયડીવાળું ધ્વજાપતાકાઓથી સુશોભિત અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરતું, તેનાથી બાર ગણું ઊંચું દેખાય છે ૧૨. શરદ ઋતુના જાજવલ્યમાન સુર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડળ x અરિહંતની પાછળ દેખાય છે. ૧૩. અરિહંત જ્યાં જ્યાં વિહાર કરતા થકા વિચરે છે ત્યાં ત્યાં પૃથ્વી ખાડા ટેકરા રહિત સમતલ બની જાય છે. ૧૪. પ્રભુ જે માર્ગે વિહાર કરે છે, તે માર્ગના કાંટા ગ્રંથમાં લખ્યું છે કે પ્રભામંડળના પ્રભાવથી ચારે દિશાઓમાં તીર્થકરના જુદાં જુદાં ચાર મુખ દેખાય છે. જેથી શ્રોતા એમ સમજે છે કે ભગવાન અમારી જ સામે જોઈ રહ્યા છે. બ્રહ્માને ચાતુર્મુખી કહેવાનું એ જ કારણ જણાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રકરણ ૧લું અરિહંત અમુખ થઈ જાય છે. ૧૫. શતકાળમાં ઉષ્ણતા અને ઉષ્ણકાળમાં શીતળતાની જેમ ઋતુ સુખદાતા રૂપે બદલાય છે. ૧૬. મંદ મંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક જન ચારે તરફ પ્રસરે છે, જેથી અશુચિકારક વસ્તુઓ દૂર થઈ જાય છે. ૧૭. ઝીણી ઝીણી અને સુગંધી અચેત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક જન સુધી થાય છે, જેથી ધૂળ દબાઈ જાય છે. ૧૮. દેવતાઓએ બનાવેલાં અચેત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુમાં એક યોજન સુધી થાય છે. ૧૯. અમનેઝ (ખરાબ) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શન નાશ થાય છે. ૨૦. મનોજ્ઞ (પ્રિયકારી) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને * ઉદ્દભવ થાય છે. ૨૧. ભગવાનની ચારે બાજુએ એક જન સુધી રહેલી પરિષદ બરાબર વ્યાખ્યાન સાંભળે છે. અને વ્યાખ્યાન બધાયને પ્રિય લાગે છે. ૨૨. ભગવાન વ્યાખ્યાન અર્ધમાગધી ૪ એટલે કે મગધ દેશની અને બીજા દેશની મિશ્રિત ભાષામાં ફરમાવે છે. ૨૩. આર્યદેશના તેમ જ અનાર્યદેશનાં મનુષ્ય, પશુ, પક્ષી અને અપદ (સાપાદિ) વગેરે બધાંય ભગવાનની ભાષા સમજે છે. ૨૪. ભગવાનનું વ્યાખ્યાન સાંભળવાથી જાતીય વિર (જેવું સિંહ અને બકરીમાં હોય છે, તેમ જ ભવાન્તરનું વર પણ નાશ પામે છે. ૨૫. ભગવાનને દેખતાં જ માતાભિમાની અન્ય દેશની પોતાના અભિમાનને છોડી નમ્ર બને છે. ૨૬. ભગવાનની પાસે વાદી–પ્રતિવાદી વાદ કરવા આવે, તો તે ઉત્તર આપવામાં અસમર્થ બને છે. ૨૭. ભગવાનની ચારે બાજુએ ૨૫-૨૫ યોજન સુધી ઈતિભીતિ” (તીડ, મુષકાદિ) ઉપદ્રવ થતા નથી. ૨૮. કોલેરા કે પ્લેગાદિની બીમારી થતી નથી. ર૯ સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવ થતા નથી. ૩૦. પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવ થતા નથી. ૩૧, અતિવૃષ્ટિ (બહુ જ વરસવું) પણ થતી નથી. તેમ જ ૩૨. અનાવૃષ્ટિ (બિલકુલ ન વરસવું) પણ થતી નથી. ૩૩. દુભિક્ષ કે દુષ્કાળ પડતા નથી. ૩૪. જ્યાં ઉપદ્રવો, બીમારીઓ કે યુદ્ધના ભય હોય ત્યાં જે ભગવાન જઈ ચઢે તે તે જ ક્ષણે બધા ભય નાશ પામે છે. આ ૩૪ અતિશયો માંહેલા ૪ અતિશય જન્મથી જ હોય. ૧૫ કેવળજ્ઞાન થયા (सूत्र-"भगवं च ण अद्धमागहीइ भासाइ धम्मभाएक्खई" उववाइ सूत्र Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન તત્વ પ્રકાશ : બાદ થાય છે, જ્યારે બાકીના ૧૫ દેવતાઓના કરેલા માનવામાં આવે છે. વાસ્તવિક રીતે પુણ્યના ઉદયથી સ્વયં ઊપજે તે અતિશય રૂપે ગણાય - તત્ત્વ કેવળી ગય. અરિહંતની વાણીના ૩૫ ગુણે ૧. સંસ્કારયુક્ત વચન બોલે. ૨. એક યોજનમાં રહેલી પરિષદ સારી રીતે સાંભળી શકે એવા ઉચ્ચ સ્વરથી બેલે. ૩. “રે”. “તું” ઈત્યાદિ તુચ્છતારહિત, સાદાં અને માનભર્યા વચન બેલે. ૪. મેઘનાદની જેમ ભગવાનની વાણી સૂવથી તેમ જ અર્થથી ગાંભીર્ય ભરેલી હોય છે. ઉચ્ચાર અને તત્વ બનેમાં વાણુનું રહસ્ય ઘણું ઊંડું હોય છે. પ. જેમ ગુફા કે વિશાળ ભવનમાં બોલવાથી પ્રતિધ્વનિ ઊઠે છે, તેમ ભગવાનની વાણીમાં પણ પ્રતિધ્વનિ (Thundering tone) ઊઠે છે. ૬. ભગવાનનાં વચને શ્રોતાને ઘી અને મધ જેવાં સ્નિગ્ધ લાગે છે. ૭. ભગવાનનાં વચનો ૬ રાગ અને ૩૦ રાગણીમય (Harmonious tone નીકળવાથી જેમ સર્ષ બંસરી પર અને મૃગ વીણા પર તલ્લીન થઈ જાય છે તેમ શ્રોતા પણ તલ્લીન થઈ જાય છે. ૮. ભગવાનનાં વચનો અર્થરૂપે હોય છે. જેમાં શબ્દ છેડા અને અર્થ વિસ્તૃત હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ... અરિહંત ૧૧ ૯. ભગવાનનાં વચના પરસ્પર વિરોધહિત હાય છે. પહેલાં अहिंसा परमो धर्म : કહીને પછી “ ધર્માર્થે હિંસા કરવામાં દોષ નહિ ” એવાં વિરાધી વચના કદી ખેલતા નથી. "" 66 ૧૦. ચાલુ અને પૂર્ણ કર્યા બાદ ખીજા અને ગ્રહણ કરે. એમ જુદા જુદા અર્થો કહે પણ ગડબડ કરે નહિ. ૧૧. એટલું સ્પષ્ટતાથી કહે કે શ્રોતાઓને જરાય પણ સશય ન થાય. ૧૨. મહમ્મુધ્ધિશાળી પુરુષો પણ ભગવાનનાં વચનમાં જરાય દોષ ન કાઢી શકે એવાં નિર્દોષ વચના બેલે. ૧૩. જેમને સાંભળતાં જ શ્રોતાઆનાં મન એકાગ્ર થઈ જાય. બધાંને મનેાજ્ઞ ( મનગમતાં ) લાગે એવાં વચના બાલે. ૧૪. ઘણી જ વિલક્ષણતા પૂર્વક દેશકાળને અનુસરીને બેલે, ૧૫. પ્રાસ‘ગિક વચનાથી અને વિસ્તાર તા કરે પણ આડી—અવળી વ્યર્થ વાતા કહીને સમય પસાર ન કરે. ૧૬. જીવાદિ નવ પદ્માનાં સ્વરૂપને પ્રકાશિત કરતાં સાર, સારને કહે, અસારને છેડી દે. ૧૭. સાંસારિક ક્રિયા અને નિસ્સાર બાબતાને સંક્ષેપથી જ કહે. ૧૮. દરેક ખાખત કથારૂપે એટલી સ્પષ્ટતાથી કહે, કે નાનુ બાળક પણ સહેલાઈથી વસ્તુને સમજી શકે. ૧૯. આત્મપ્રશંસા અને પરિનંદા ન કરે. પાપની નિંદા કરે, પણ પાપીની નિંદા ન કરે. ૨૦. દૂધ અને સારથી પણ વધારે મધુરતા ભગવાનની વાણીમાં હાવાથી શ્રોતા વ્યાખ્યાન મૂકીને જવા ન ઇચ્છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન તત્વ પ્રકાશ ૨૧. કેઈનાં પણ ગુપ્ત રહસ્ય પ્રગટ થાય તેવાં માર્મિક વચન ન કહે. રર. મેગ્યતાથી વધારે ગુણાનુવાદ કરી, કેઈની પણ ખુશામત ન કરે, પણ ગ્યતાનુસાર વખાણ કરે. ૨૩. જેથી ઉપકાર થાય અને આત્મકલ્યાણ થાય એવા સાથે ધર્મનું પ્રતિપાદન કરે. ૨૪. અર્થને છેદભેદીને અનર્થ ન કરે. ૨૫. વ્યાકરણના નિયમાનુસાર શુધ્ધ વચન કહે. ૨૬. બહુ ઉચ્ચ સ્વરથી કે એકદમ ધીમા અવાજથી કે ઘણું શીઘ્રતાથી ન બોલે પણ મધ્યમ સ્વરથી વચન ૦ કહે. ૨૭. શ્રોતાગણ પ્રભુની વાણી સાંભળી અચંબે પામી જાય અને કહી ઊઠે “અહો ! પ્રભુની કહેવાની શકિત અને વાચાતુરી આશ્ચર્ય કારી છે. ” ૨૮. એટલા હર્ષથી કહે કે શ્રોતા એના યથાર્થ રસને અનુભવ કરી શકે. ૨૯ વ્યાખ્યાન દરમ્યાન વિશ્રાતિ લીધા વગર વિલંબરહિત કહે. - ૩૦. શ્રોતા જે કાંઈ પ્રશ્ન મનમાં ધારીને આવ્યા હોય એનું સમાધાન પૂછ્યા વગર જ થઈ જાય. ૩૧. એક વચનની અપેક્ષાથી બીજું વચન કહે અને જે કંઈ કહે તે શ્રોતાના હૃદયમાં ઠસી જાય. ૦ આથી વ્યાકરણની આવશ્યકતાને ખ્યાલ આવે છે. અશુદ્ધ વાણીથી કહેલાં હિતકારી વચને પણ શ્રોતાનાં હૃદય પર અસરકારક નથી નીવડતાં. એટલે વક્તાઓને માટે વ્યાકરણને અભ્યાસ જરૂરી છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત ૩૨. અર્થ, પદ, વર્ણ, વાકય બધુંય; જુદું જુદું કહે. ૩૩. એટલાં સાવિક વચને કહે કે ઇંદ્રાદિ મહાપ્રતાપીઓથી. પણ ક્ષુબ્ધ ન બને. ૩૪. પ્રચલિત અર્થની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બીજો અર્થ ન કાઢે. એક કથનના નિશ્ચય અને દઢતા પછી બીજો અર્થ બતાવે. ૩૫. વ્યાખ્યાન દેતાં ગમે તેટલો કાળ વ્યતીત થઈ જાય પણ ભગવાન કદી પણ થાકે નહિ પણ ઉત્સાહ વધતો જ જાય. અરિહંત ૧૮ દેષરહિત હોય છે. (તે નીચેના પ્રકારે) ૧. “મિથ્યાત્વ” –જે વસ્તુ જેવી છે તેવી ન માની તેથી ઊલટી સ્વીકાર કરે તે મિથ્યાત્વ કહેવાય છે. અરિહંત અનંત ક્ષાયક સમ્યકત્વ, હોવાથી આ દોષથી રહિત થાય છે, તેથી જગતના પદાર્થ જેવા છે તેવા જ અરિહંત પ્રકાશે છે. ૨. “અજ્ઞાન–વસ્તુનું અજાણપણું અથવા વિપરીત જાણપણું તે અજ્ઞાન છે. અરિહંત કેવળજ્ઞાની હોવાથી સર્વ કાલોક અથવા ચરાચર પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને જુએ છે. ૩. “મદ_પોતાના ગુણને ગર્વ છે મદ. અરિહત સર્વગુણસંપન્ન હોવાથી કિંચિત્ માત્ર પણ મદ કરતા નથી. કહેવત પણ છે, “અધૂરો ઘડો છલકાય” અર્થાત્ ગર્વ ન કરવો એ જ સંપૂર્ણતાનું ચિહ્ન છે તથા “વિનયવંત ભગવંત કહાવે; નહિ કિસીકે શીશ નમાવે” અર્થાત્ અરિહંત વિનયના સાગર હોવા છતાં પણ કેઈની આગળ લઘુતા બતાવતા નથી-કેઈને નમતા નથી, ૪. ક્રોધ-અરિહંત ક્ષમાના સાગર અને દયાના આગર હોય છે. ૫. માયા–કપટ. અરિહંત તે બહુ જ સરલ સ્વભાવી હોય છે. ૬. લેભ-ઈચ્છા, તૃષ્ણાથી રહિત છે. અરિહંત પ્રાપ્ત થયેલી મહાનઋદ્ધિને ત્યાગ કરી સાધુ થાય છે. અને વગર ઈરછાએ અતિશયાદિ મહાદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી તેઓ મહાસંતોષી હોય છે. ૭, “રતિ”આનંદ, ખુશી, મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિથી થાય છે. અરિહંત તે અવેદી, અકષાયી, Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૪ વીતરાગી હાવાથી લેશમાત્રપણ હર્ષ પામતાનથી.૮.‘અરતિ’–અપ્રસન્નતા તા અમને!જ્ઞ વસ્તુની પ્રાપ્તિથી થાય છે. અહિ’ત સમભાવી હાવાથી કોઈ પણ દુઃખદ પ્રસ`ગથી દુઃખી થતા નથી. ૯. ‘નિદ્રા’ –અરિહ‘તના દેશનાવરણીય ક ના નાશ થઇ ગયા હેાવાથી નિરન્તર જાગૃત રહે છે. ૧૦. શાક’–ચિન્તાને કહે છે. અરિહંતને, ત્રિકાલના જ્ઞાતા હોવાથી કાઇ પણ વસ્તુ માટે આશ્ચય કે શાક થતા જ નથી. ૧૧. ‘અલિક’-ખાટુ' બેલવું. અરિહંત નિસ્પૃહી હાવાથી કદી કિંચિત્ માત્ર પણ ખેાટું ખેલતા નથી, અર્થાત્ વચન પલટતા નથી. એકાન્ત સત્યનુ પ્રતિપાદન કરે છે. ૧૨. ‘ચારી’–માલિકની આજ્ઞા વગર વસ્તુને ગ્રહણ કરે તે ચારી. અરિહંત ઈચ્છારહિત હૈાવાથી માલિકની આજ્ઞા વગર કદી પણ કાઇ વસ્તુને ગ્રહણ કરતા નથી. ૧૩. ‘મત્સર’–ઈર્ષા. પેાતાથી વધારે ગુણીને જોઈ ઈર્ષા થાય છે, પણ અરિહ‘તથી વધારે ગુણી કાઈ હાતું નથી. પણ ગેાશાલા જેવા કેઈ પાખડી, પાખ’ડથી પેાતાની પ્રતિષ્ઠા વધારે તા પણુ અરિહંત ઈર્ષા ભાવ ધારણ કરતા નથી. ૧૪. ‘ભય’–ખીક (૧) ઈહલેાકભય તે મનુષ્યના (૨) પરલેાકભય તે દેવ અને તિય ́ચના. (૩) આદાનભય-તે ધનાદિના (૪) અકસ્માતભય (૫)આજીવિકાભય (૬)મૃત્યુભય અને (૭)પૂજાપ્રશંસાભય. અરિહંત અન તખલી હાવાથી આ સાત ભયરહિત છે. કોઈની બીક હૈાતી નથી. ૧૫. ‘હિ‘સા’છકાયના જીવનેા ઘાત કરવા. મહાદયાલુ અરિહંત ત્રસ સ્થાવર સર્વ જીવાની હિંસાથી નિવૃત્ત હાય છે, તથા બીજાને પણ અહિં‘સાના જ ઊપદેશ કરે છે, તથા હિંસાના કૃત્યાને રૂડું' પણ જાણતા નથી ૧૬. ‘પ્રેમ’–અરિહંતે શરીર, સ્વજન, ધન અને સ્નેહના ત્યાગ કરી દીધા હાવાથી વંક તેમજ નિંદ્યક પર પણ સમભાવ રાખે છે, તેથી પૂજક પર સંતુષ્ટ થઈને તેનું કાર્ય સિદ્ધ કરતા નથી અને અવિનય કરનાર ઉપર કુપિત થઈને દુઃખ પણ દેતા નથી, સદૈવ સમભાવી રહે છે. ૧૭. ૮ ક્રીડા ’ –અરિહંત સર્વ પ્રકારની ક્રીડાના ત્યાગી છે. ગાવું, મજાવવું, રાસ ખેલવા, રાશની કરવી, મંડપ રચવા, ઈત્યાદિ ભેાગાપભાગની સામગ્રીની હિ'સક ક્રિયાથી જે અરિહંતને પ્રસન્ન કરવા ઇચ્છે છે તે મૂર્ખ છે. ૧૮. ‘હાસ્ય’-કોઈ અપૂર્વ વસ્તુને નિરખીને હસવુ' આવે છે, અરિહંત સર હાવાથી કાઈ પણ વસ્તુ તેમનાથી છાની નથી, તેથી Page #40 -------------------------------------------------------------------------- ________________ :પ્રકરણ ૧ લું અરિહંત કઈ પણ વસ્તુ કે વચન તેમના માટે અપૂર્વ નથી કે જેથી તેમને હસવું આવે. આ પ્રમાણે ભગવાન અરિહંત ૧૮ દોષથી સર્વથા રહિત છે. અરિહંતને નમેન્થણું (નમોસ્તુ-નમસ્કાર) ઉપર પ્રમાણે અનંતાનંત ગુણના ધારક “અરિહંતાણું ? - ચાર ઘન ઘાતિક કર્મ તથા કર્મોત્પાદક રાગદ્વેષરૂપી શત્રુના નાશ કરનાર છે. “ભગવંતાણું ? ભવભ્રમણના નાશક તથા ૧૨ ગુણના ધારક છે. “આઈગરાણું મૃતધર્મ અને ચારિત્રધર્મ આદિના કર્તા છે. (પ્રથમ ધર્મની સ્થાપના અરિહંત કરે છે, ગણધર આચાર્યાદિ આગળ ચલાવે છે). “તિસ્થયરાણું' x સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થના કર્તા અરિહંત હોવાથી તે તીર્થકર કહેવાય છે. “સયં સંબુદધાણું” ભગવાન પ્રથમથી જ (જન્મથીજ) અવધિજ્ઞાની હોવાથી ગુરુના ઉપદેશ વગર સ્વયમેવ પ્રતિબંધિત હોય છે. અને પોતાની મેળે જ દીક્ષા ધારણ કરે છે. “પુરિસરમાણુ ૧૦૦૮ ઉત્તમ લક્ષણાદિ ગુણેથી યુક્ત હોવાને લીધે જગતના સર્વ પુરુષોમાં પરમેત્તમ પુરુષ ભગવાન હોય છે. “પુરિસસિંહાણું જેમ સિંહ શૂરવીર, નીડર થઈને વનચરને ક્ષોભિત કરે છે તેમ ભગવાન પણ સંસારરૂપી વનમાં નીડર થઈ પાખંડીઓને ક્ષભિત કરતા વિચરે છે. “પુરિસવરપુંડરિયાણું? : ભગ શબ્દના ૧૨ અર્થ થાય છે :- ૧. જ્ઞાનવંત ૨. માહાસ્યવંત ૩. યશસ્તી ૪. વૈરાગ્યવંત પ. મુક્તાના, નિર્લોભી ૬. રૂપવંત ૭. વીર્યવંત ૮. પ્રયત્નવંત ૯. મુમુક્ષુ ૧૦. શ્રીમંત-અતિશયો યુક્ત ૧૧. ધર્મવંત ૧૨. એશ્વર્યવંત. ભગ શબ્દના આ બાર અર્થે અરિહંતને લાગુ પડે છે. પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. ના બનાવેલ શ્રી ઉપાસક દશાંગસૂત્ર પાના ૬૩ માં પણ ભાગ શબ્દના ૧૦ અર્થ આપેલ છે. * સંસારથી પાર ઉતારે તે તીર્થ કહેવાય છે. ગ્રામ, ઘર, પર્વત, નદી, વગેરે સંસારથી પાર નથી ઉતારતાં, તેથી પ્રભુએ ઉક્ત ચાર તીર્થો બતાવ્યાં છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ. જેમ પુંડરિક કમળ કચડ અને પાણીથી અળગું રહીને પણ રૂપ અને સુગંધથી અનુપમ હોય છે તેમ ભગવાન પણ કામરૂપી કીચડ અને ભેગરૂપ પાણીથી અળગા રહીને મહાન દિવ્ય રૂપ અને મહાયશરૂપી સુગંધથી અનુપમ હોય છે. જે “પુરિવરગંધ હીણું? જેમ ગંધહસ્તી ચતુરંગિણી સેનામાં શ્રેષ્ઠ અને પોતાના શરીરની ગંધથી સામેની સેનાને પરાજિત કરે છે, અસ્ત્રશસ્ત્રના પ્રહારની દરકાર વગર શત્રુસૈન્યનું દમન કરતો આગળ વધતો ચાલ્યો જાય છે એ જ પ્રમાણે ભગવાન પણ ચતુર્વિધ સંઘમાં શ્રેષ્ઠ સદુપદેશરૂપી પરાક્રમથી, યશરૂપી ગંધથી પાખંડીઓને નસાડે છે. પાખંડીઓ તરફથી થતાં પરિષહ ઉપસર્ગની જરાય ચિંતા વગર મુક્તિપંથમાં આગળ વધતા ચાલ્યા જાય છે. “લગુત્તરમાણું ? વ્યાવહારિક અને નૈઋચિક સંપત્તિમાં સર્વ લેકનાં સર્વ પ્રાણીઓમાં ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે. “લેગનાહાણું” અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ, પ્રાપ્ત ગુણના રક્ષક હોવાથી સર્વ લોકના નાથ ભગવાન જ હોય છે. લેગલિયાણું” ઉપદેશ અને પ્રવૃત્તિ દ્વારા ભગવાને જ સર્વ લોકના હિતકર્તા છે. “લાગપઈવાણું પ્રદીપની માફક ભવ્ય જીવોનાં હૃદયરૂપી ભુવનમાં રહેલા મિથ્યાત્વરૂપી ઘેર અંધકારને નાશ કરી, જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યાસત્ય, ધર્માધર્મનું યથાર્થ સ્વરૂપ દર્શાવનાર ભગવાન જ લેકપ્રકાશ સાચા પ્રદીપ છે. “લોગપજજોયગરાણું ? સૂર્યની પેઠે જન્મ સમયમાં તેમ જ કેવલજ્ઞાન થયા બાદ સર્વ લોકમાં પ્રકાશકર્તા હોવાથી તથા લેકના સર્વદ્રવ્ય ગુણ પર્યાયના ભવ્ય જીવને પ્રકાશકર્તા હેવાથી ભગવાન જ સર્વ પ્રકાશક સાચા સૂર્ય છે. (આગળના સૂત્રને અર્થ દષ્ટાન્ત દ્વારા સમજાવે છે.) ગાથા-નg qડમ કહે નાયં, નોસ્ટિq વાIિ . gવું અદ્વિત્ત હિં, સં વધું ધુમ તિ મહિvi | ઉત્ત. અ. ૨૫ ગા. ૨ જેમ કમળ કીચડમાં પેદા થઈ અને જળમાં મોટું થઈને પણ ફરી કીચડ અને પાણીમાં લિપ્ત થતું નથી તેમ જ મહાત્મા પણ કામરૂપ કીચડમાં ઉત્પન્ન થઈ ભગરૂપ પાણીથી વૃદ્ધિગત થવા છતાં, કામભોગોને ત્યાગ કરી ફરી તેમાં લિપ્ત થતા નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત ૧૭ દષ્ટાત-પરદેશ જતાં કેઈ તવંગર પુરુષને રસ્તામાં ચોરો રસ્તો ભુલાવીને ભયંકર અટવીમાં લઈ ગયા અને ધન લૂંટીને તેની આંખે ઉપર પાટો બાંધી તેને ઝાડે બાંધી ચાલ્યા ગયા, એટલામાં એના પરમ સૌભાગ્યના ઉદયથી કઈ મહારાજા પોતાની ચતુરંગિણી સેના સહિત શિકારને અર્થે તે જંગલમાં આવ્યા. તેના ઉપર દયા દર્શાવતાં રાજા એ ભયભીત ન થવા કહ્યું, એમ તેને અભયદાન આપ્યું. આખોનો પાટો ખાલી ચક્ષુદાન દીધું. ઈચ્છિત સ્થાને જવાનો માર્ગ બતાવી માર્ગદાન દીધું, પહોંચાડવા સાથે સૈનિકે આપી શરણ દીધું, આજીવિકા માટે દ્રવ્ય આપીદાન દીધું,ફરી આ પ્રમાણે ન સપડાઈ જવાનો ઉપદેશ આપી જીવતરનું બેધદાન આપ્યું અને ઈષ્ટ માર્ગે પહોંચાડયો. | ભાવાર્થ-જ્ઞાનાદિ રત્નત્રય ગુણરૂપી ધનશાળી જીવરૂપી મુસાફરને સંસારરૂપી અટવીમાં કમરૂપી ચાર રસ્તે ભુલાવીને લઈ ગયા જ્ઞાનાદિ દ્રવ્યને હરી લઈને અજ્ઞાનરૂપી પાટો બાંધી મમવરૂપી વૃક્ષથી બાંધી દીધો ત્યારે તીર્થકર રૂપ મહારાજા ચતુર્વિધ સંઘરૂપ સે થી ઘેરાયેલા પાખંડરૂપી સુદ્રોના શિકાર માટે સંસારરૂપી મહા અટવીમાં વિચરતા દુઃખી છે ઉપર દયા લાવીને મા શુળો માં છૂળ અર્થાત્ ન મારે, ન મારો એમ દયામય ઉપદેશ આપીને અભય આપે છે. આ પ્રમાણે જગતના સર્વ જીવોને સાતે ભયથી મુક્ત કરનાર અભયદાતા ભગવાન જ છે. “અફખુ દયા ? જ્ઞાનરૂપી નેત્ર ઉપર બંધાયેલ જ્ઞાનાવરણીય કર્મરૂપી પાટાને દૂર કરી જ્ઞાનરૂપ ચક્ષુના દાતાર ભગવાન જ છે. “મમ્મદયાણું” અનાદિકાળથી સન્માર્ગને ભૂલેલાં સંસારરૂપી વનમાં ભટકતાં પ્રાણીઓને મોક્ષ માર્ગના દર્શાવનાર ભગવાન જ છે. શરણુદયાણું ચાર ગતિના દુઃખથી ત્રાસિત પ્રાણીને જ્ઞાનરૂપી સુભટના શરણદાતા ભગવાન જ છે. “જીવદયાણું મોક્ષસ્થાન સુધી પહોંચાડવા સંયમરૂપ ઉપજીવિકાના દાતાર ભગવાન જ છે. બહિદયાણું પ્રાણી સંસારની મેહજાળમાં ફરી ન સપડાય અને સીધે સિદ્ધગતિને પ્રાપ્ત કરે એવા સદ્દબોધના દાતા પણ ભગવાન જ છે. “ધમ્મદયાણું” આ ન્નતિથી પતિત જીવોને દુર્ગતિમાં પડતા Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ અચાવી શ્રુત અને ચારિત્ર ધના દાતાર, ભગવાન જ છે. ધમ્મદસયાણ” એક ચેાજનના સમવસરણ પ્રદેશમાં રહેલી ૧૨ પ્રકારની પરિષદને સ્યાદ્વાદરૂપ ચયા ધર્મને વ્યાખ્યાન વડે દર્શાવનાર ભગવાન જ છે. ધમ્મ નાયગાણુ” ચવિધ સંઘના રક્ષક અને નાયક ભગવાન જ છે. ધર્મ સારહીણુ” ધર્મરૂપી રથ ઉપર બેઠેલા ચારે તીને ઉન્માગ થી પાછા વાળી સન્માર્ગે ચડાવનાર સાચા સારથી ભગવાન જ છે, તથા ચારે સંઘને નિવિઘ્નતાપૂર્વક મેાક્ષનગરમાં દારી જનાર ધર્માંસા વાહ પણુ ભગવાન જ હાય છે. દૃષ્ટાંત-એક માટે સાવાહ સર્વ માના જાણકાર પરિવાર સહિત શિવપુર જતા હતા. માર્ગીમાં સાથીઓને કહ્યું, અહા લેાકેા ! આગળ મરુભૂમિમાં પાણી અને ઝાડ વિનાનાં જંગલને પસાર કરતાં દુઃખ આવી પડે તેને સમભાવે સહન કરી આગળ વધતા રહેજો. જગલમાં એક સુંદર બાગ છે, તેને જેવા માત્રથી પણ મહાદુ:ખ ઉદ્દભવે છે અને તેમાં જનાર તા પ્રાણમુક્ત થઇ જાય છે, માટે તે માજી ષ્ટિ પણ ન ફેંકતાં સીધા રસ્તે ચાલતા ચાલતા વન પસાર કરજો. આગળ સુખપ્રદ બાગ આવશે.” એ સા વાહના ઉપદેશ જેણે ન સાંભળ્યા તેઓ ક્ષુધાતૃષાથી વ્યાકુળ બની તે ખગીચામાં ગયા અને કમ્પાક વૃક્ષનાં અતિ મિષ્ટ ફળેાના ચાખવાથી વીંછીના ડંખ કરતાં પણ વધારે વેદનાથી પીડાઇને અકાળ મૃત્યુને પ્રાપ્ત થયા અને જેઆએ સા વાહની આજ્ઞા માન્ય કરી તેએ અટવીને પાર કરીને ઉપવનમાં જઇ પરમ સુખી બન્યા. ભાવા–સા વાહ તે અરિહંત ભગવાન; સાથેના પરિવાર તે ચાર સંઘ, અટવી તે યુવાવથા, અટવી માંહેના ખાગ તે સ્ત્રી. જેએએ અરિહંતની આજ્ઞા ભંગ કરી તેઓ દુઃખી થયા અને જેમણે પાલન કરી તેઓ મેાક્ષરૂપી ઉપવનને વિષે પહેાંચી સુખી થયા. અપરિહય વર ાણુ દસધરાણુ ખીજાથી ઘાત ન થાય એવા કેવલજ્ઞાન અને કેવલદનના ધણી. ‘વિયટ્ટછમાણ’ છ મસ્થ અવસ્થાથી જેએ નિવૃત્ત થયા છે, કના આવરણથી ભગવાનના ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ' અરિહંત ૧૯ આત્મ પ્રદેશ-મુક્ત થઈ ગયા છે. જિણાણું જાયાણુ, અરિહંત ભગવાને પાતૈ ક શત્રુઓને જીત્યા છે અને પેાતાના અનુયાયીઓને પણ જીતવાના માર્ગ બતાવ્યા છે. ‘બુદ્ધાણં બેાહિયાણ’-પાતે બેધ પામેલા અને બીજાને બાધ પમાડનારા, તિન્નાણું તારયાણું દુસ્તર સંસારસાગરને ભગવાન પોતે તર્યાં છે. અને અનુયાયીઓને તાર્યા છે. મુત્તાણ મેાયગાણુ’–રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા કખ ધનથી ભગવાન મુક્ત થયા છે. છૂટયા છે અને પેાતાના અનુયાયીઓને પણ તે બંધનથી મુક્ત કરે છે, છેડાવે છે. સવ્વનુણ. સવ્વદરિસી’-સČજ્ઞ, સદશી', સૂક્ષ્મ બાદર, ત્રસ–સ્થાવર, કૃત્રિમ, અકૃત્રિમ, નિત્ય, અનિત્ય, ઈત્યાદિ જગતના સર્વ પદાર્થોને જ્ઞાનથી જાણે છે. અને દનથી જુએ છે. સિવ–(સિવ') ઉપદ્રવરહિત, મયલ-(અયલ') અચળ, મય (અરૂય) રાગરહિત મણુ ́ત.(અણુંત) અંત રહિત, અક્ષય(અખય) અક્ષય (નાશ ન થાય તેવા) સવ્વાબાહ (અવ્વામાહ) માધા પીડા રહિત' મપુણરાવિત્તિ (અપુણરાવિત્તિ) જ્યાંથી ફરી પાછું આવવું નથી એવી સિદ્ધિ ગઇ-સિદ્ધ ગતિ, નામધેય–નામના, ઠાણું સ‘પાવિકામાણ’–એવુ· સ્થાન પામવાને ઇચ્છતા એવા અરિહતાને. આ તા અરિહંતના ગુણાનુ યત્કિંચિત્ વર્ણન કર્યું, પરન્તુ આવા અનન્તાનન્ત ગુણાના ધારક અરિહંત ભગવાન! હાય છે. દશ ક ભૂમિક્ષેત્રના ત્રણ કાળના તીથકરાની ચાવીસી (કુલ તીથ કર ૭૨૦) નાં નામેા જબુદ્વીપના ભરતક્ષેત્રના ભૂતકાળના ૨૪ તીથંકરાનાં નામ (૧) શ્રી કેવળજ્ઞાનીજી (૨) શ્રી નિર્વાણીજી (૩) શ્રી સાગરજી (૪) શ્રી મહાયશજી (૫) શ્રી વિમલપ્રભજી (૬) સર્વાનુભૂતિજી (૭) શ્રી શ્રીધરજી : (૮) શ્રી દત્તજી (૯) શ્રી દામેાદરજી (૧૦) શ્રી સુતેજજી (૧૧) શ્રી સ્વામીનાથજી (૧૨) મુનિસુવ્રતજી (૧૩) શ્રી સમિતિજીનજી (૧૪) શ્રી શિવગતિજી (૧૫) શ્રી અસ્તાંગજી (૧૬) શ્રી નમીશ્ર્વરજી (૧૭) શ્રી અનિલનાથજી (૧૮) શ્રી યશેાધરજી (૧૯) શ્રી કૃતાજી (૨૦) શ્રી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન તત્વ પ્રકાશ જિનેશ્વરજી (૨૧) શ્રી શુદ્ધમતીજી (૨૨) શ્રી શિવશંકરજી (૨૩) શ્રી સ્યાન્દનનાથજી (૨૪) શ્રી સમ્માતજી. જઅદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનના ર૪ તીર્થકરોનાં નામ અને વિગત ૧. ભૂતકાળની ઉત્સર્પિણીની ચોવીસીના અંતિમ (૨૪મા) તીર્થ કરના મોક્ષે ગયા બાદ ૧૬૮ લાખપૂર્વ, ૭ વર્ષ અને ૫ માસે ન્યુન ૧૮ કોડાકોડી + સાગરોપમ બાદ ઇક્ષાગ ભૂમિ - (શેરડીના ખેતરના કિનારે)માં નાભીકુલકરના પત્ની મરુદેવીની કુક્ષિથી વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી (શ્રી આદિનાથજી)નો જન્મ થ. એમના શરીરને વર્ણ સેના જેવો પીળ, વૃષભ (બળદ)નું ૪ લક્ષણ, દહમાન ૫૦૦ ધનુષ્યનું, આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, જેમાં ૮૩ લાખ+ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને ત્રીજા આરાનાં ૩ વર્ષ અને ૮ માસ બાકી હતાં ત્યારે ૧૦ હજાર સાધુઓ સાથે મોક્ષે પધાર્યા. ૨. અયોધ્યા નગરીના જિતશત્રુ રાજાની વિજયાદેવી રાણીની કુક્ષિથી બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીને જન્મ થયો. એમનું શરીર સુવર્ણ જેવું પીળું, હાથીનું લક્ષણ, દેહમાન ૪પ૦ ધનુષ્યનું અને આયુષ્ય ૭૨ લાખ પૂર્વનું હતું. જેમાં ૭૧ લાખ પુર્વ ગૃહવાસમાં એક પહેલ આરો ૪ ક્રોડાકોડી સાગરોપમન, બીજે આરે ત્રણ ક્રોડાકોડી સાગરોપમને, ત્રીજો આરે બે કોડાક્રોડી સાગરોપમનો આ પ્રમાણે ૯ ક્રોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી કાળના એમ છ આરાના કુલ મળી ૧૮ ક્રોડાકોડી સાગરોપમ સુધી તીર્થકર ઉત્પન્ન થવાનો ઉત્કૃષ્ટો આંતરે છે, + કરોડની સંખ્યાને કરેડથી ગુણતાં જે સંખ્યા આવે તેને કડાકોડ કહે છે. = તે વખતે ગામે વસ્યાં નહેતાં x લક્ષણ એટલે ચિહ્ન. તે પગમાં હોય છે. અને છાતી ઉપર હોય છે એમ પણ કોઈ કહે છે. ન ૭૦ લાખ ૫૬ હજાર વર્ષને એક ફ્રોડથી ગુણીએ ત્યારે (૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦) આટલા વર્ષનું એક પૂર્વ થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ' અરિહંત ૧ રહ્યા એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુએ સાથે માક્ષે ગયા પહેલા તીથ કર અને બીજા તીર્થંકરના નિર્વાણનુ અંતર ૫૮ લાખ ક્રોડ સાગર છે. ૩. શ્રાવસ્તિ નગરીના જિતા રાજાની રાણી સૈનાદેવીની કુક્ષિએ ત્રીજા તીર્થંકર શ્રી સભવનાથજીના જન્મ થયા. એમના શરીરના રંગ પણ સુવર્ણ જેવા પીળેા, હાથીનું લક્ષણ, ૪૦૦ ધનુષ્યનું દેહમાન અને ૬૦ લાખ પૂર્વનું આયુષ્ય હતું. જેમાં ૫૯ લાખ પૂર્વ ગૃહવાસમાં પસાર કર્યાં. એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએ સાથે માક્ષે પધાર્યા. બીજા અને ત્રીજા તીથંકરના નિર્વાણનું અંતર ૩૦ લાખ ક્રોડ સાગર છે. ૪. ૧૦ લાખ ક્રોડ સાગરનું અંતર ત્રીજા અને ચેાથા તીથંકરના નિર્વાણનુ છે. વનિતા નગરીના સંવર રાજાની સિદ્ધાર્થ રાણીથી ચાથા તીર્થંકર શ્રી અભિનદનજીના જન્મ થયેા. એમનું શરીર સુવણ જેવુ‘ પીળું, લક્ષણ કપિ (વાંદરાનું, દેહમાન ૩૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૫૦ લાખ પૂર્વાંનું હતું. જેમાં ૪૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએની સાથે મેક્ષે ગયા. ૫. કંચનપુર નગરના મેઘરથ રાજાની રાણી સુમરેંગલા દેવીથી પાંચમા તી કર શ્રી સુમતિનાથના જન્મ થયેા. એમના શરીરના વણુ સુવણ જેવા પીળે, લક્ષણ કૌ`ચ પક્ષીનું. દેહ પ્રમાણુ ૩૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૪૦ લાખ પૂર્વનું હતું. ૩૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા બાદ એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએ સાથે મેક્ષે ગયા. ૪ થા અને ૫ મા તીર્થંકરેાના નિર્વાણનુ અંતર ૯ લાખ ક્રોડ સાગર છે. ૬. ૫ મા અને ૬ઠ્ઠા તીર્થંકરાના નિર્વાણનુ અંતર ૯૦ હજાર ક્રોડ સાગર છે. કીસ બી નગરીના શ્રીધર રાજાની સુસીમા રાÇની કુક્ષિથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જેન તત્વ પ્રકાશ છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુજીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ માણેક જેવો લાલ, પત્રકમલનું લક્ષણ, દેહપ્રમાણ ૨૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું, જેમાં ૨૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુ સાથે મેક્ષે ગયા. ૭ ૬ઠ્ઠા અને ૭મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯ હજાર કોડ સાગર છે. વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વી દેવીથી ૭મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળા, સ્વસ્તિકનું લક્ષણ, દેહમાંન ૨૦૦ ધનુષ્યનું, આયુષ્ય, ૨૦ લાખ પૂર્વનું હતું. જેમાં ૧૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓ સાથે મુક્તિ પહોંચ્યા. ૮. ૭મા અને ૮મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯૦૦ ક્રોડ સાગર છે. ચંદ્રપુરી નગરીના મહાસેન રાજાની રાણી લક્ષમણદેવીથી ૮મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભજી સ્વામીને જન્મ થયો. દેહવર્ણ હીરા જેવો સફેદ, લક્ષણ ચંદ્રમાનું, દેહમાન ૧૫૦ ધનુષ્યનું, આયુષ્ય ૧૦ લાખ પૂર્વનું, જેમાં ૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મોક્ષે ગયા. ૯ ૮ મા અને નવમા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯૦ કોડ સાગર છે. કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી રાણીથી નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામીને જન્મ થયે. એમના શરીરને રંગ હીરા જેવો સફેદ, મગરમચ્છનું લક્ષણ, દેહમાન ૧૦૦ ધનુષ્યનું, આયુષ્ય ૨ લાખ પૂર્વનું હતું, જેમાં એક લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. ૧૦. ૯મા અને ૧૦ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯ કોડ સાગર છે. ભજિલપુર નગરીના દઢરથ રાજાની નંદાદેવી રાણીથી દસમા Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું અરિહંત ૨૩. તીર્થકર શ્રી શીતલનાથજીને જન્મ થયે. જેમના દેહને વણ સુવર્ણ જેવો પીળા, શ્રીવાસ સ્વસ્તિકનું લક્ષણ, દેહમાન ૯૦ ધનુષ્ય, આયુ ધ્ય એક લાખ પૂર્વનું હતું, જેમાં પોણે લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. પા લક્ષ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓની સાથે મુક્ત થયા. ૧૧. ૧૦ મા અને ૧૧ મા તીર્થકરોના નિર્વાણનું અંતર એક કરોડ સાગરમાં સો સાગર અને ૬૬ લાખ વર્ષ ઓછાં એટલું છે. સિંહપુર નગરીને વિષ્ણુ રાજાની વિષ્ણુ દેવી રાણથી અગિયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથ સ્વામીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળ, ગેંડાનું લક્ષણ, દેહ પ્રમાણ ૮૦ ધનુષ્યનું અને. આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું. જેમાં ૬૩ લાખ વર્ષ તેઓએ ગૃહવાસમાં વિતાવ્યાં, ૨૧ લાખ વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ. સાથે મેક્ષે ગયા. ૧૨. ૧૧ મા અને ૧૨ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૫૪ સાગર છે. ચંપાપુરી નગરીના વાસુપૂજ્ય રાજાની જયાદેવી રાણીથી ૧૨ મા તીર્થંકર શ્રી વાસુપૂજ્યને જન્મ થયો. એમના શરીરને વર્ણ માણેક જે રાતે, પાડાનું લક્ષણ, દેહમાન ૭૦ ધનુષ્યનું, આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું, જેમાં ૧૮ લાખ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૫૪ લાખ વર્ષ સંયમ પાળે. ૬૦૦ સાધુઓની સાથે મોક્ષે ગયા. ૧૩. ૧૨ મા અને ૧૩માં તીર્થકરેના નિર્વાણનું અંતર ૩૦ સાગર છે. કપિલપુર નગરના કૃતવર્મ રાજાને ત્યાં શ્યામા દેવી રાણીથી ૧૩ મા તીર્થકર શ્રી વિમલનાથજીને જન્મ થયે. એમના શરીરને વર્ણ સુવર્ણ જે પીળો, વરાહનું લક્ષણ, દેહમાન ૬૦ લાખ ધનુષ્યનું, આયુષ્ય કેવર્ષનું હતું, જેમાં ૪૫ લાખ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. ૧૫ લાખ વર્ષ સંયમ પાળી ૬૦૦ સાધુઓ સાથે મુકત થયા. હું Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૧૪. અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા રાણીથી ૧૪ મા તીર્થંકર શ્રી અનંતનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળો, શકરા પક્ષીનું લક્ષણ, દેહમાન ૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ લાખ વર્ષનું હતું, જેમાં ૨૨ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહી છાા લાખ વર્ષ સંયમ પાળી ૭૦૦ સાધુઓ સાથે મોક્ષે પહોંચ્યા. ૧૩મા અને ૧૪મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૮ સાગર છે. ૧૫. રત્નપુરીના ભાનુ રાજાની સુવતી રાણીની કુક્ષિએ ૧૫ મા તીર્થકર શ્રી ધર્મનાથજીને જન્મ થયો. એમના શરીરને રંગસેના જેવો પીળે હતો. વજનું લક્ષણ, દેહમાન ૪૫ ઘનુષ્યનું અને આયુષ્ય ૧૦ લાખ વર્ષનું હતું. તેમાં ૯ લાખ વર્ષ ગૃહવાસમાં રહ્યા પછી એક લાખ વર્ષ સંયમ પાળી ૮૦૦ સાધુઓ સાથે મુક્ત થયા. ૧૪મા અને ૧૫ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૪ સાગર છે. - ૧૬.૧૫મા અને ૧૬ મા તીર્થકરોનાં નિર્વાણનું અંતર ૩ સાગરમાં પિણે પલ્ય ઓછું છે. હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની અચિરા રાણીથી ૧૬ મા તીર્થંકર શ્રી શાન્તિનાથજીનો જન્મ થયો. એમના શરીરનો વર્ણ પણ સુવર્ણ જેવો પીળો, મૃગનું લક્ષણ, દેહમાન ૪૦ ધનુષ્ય અને આયુષ્ય એક લાખ વર્ષનું હતું, જેમાં ૭૫ હજાર વર્ષ ગૃહવાસમાં રહી અને ૨૫૦૦૦ વર્ષ સંયમ પાળી ૯૦૦ સાધુઓ સાથે મેલે પધાર્યા. A. ૧૭. ૧૬ મા અને ૧૭ મા તીર્થંકરના નિર્વાણનું અંતર અર્ધ પલ્ય છે. ગજપુર નગરના સુર રાજાની શ્રીદેવી રાણીથી ૧૭મા તીર્થંકર શ્રી કુંથુનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળો, બકરાનું લક્ષણ, દેહમાન ૩૫ ધનુષ્યનું અને આયુષ્ય ૫ હજાર વર્ષનું હતું. જેમાંથી ૭૧ હજાર વર્ષ ગૃહવાસમાં રહ્યા અને ૨૩ હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ -પ્રકરણ ૧લું અરિહંત ૧૮. ૧૭ મા અને ૧૮ મા તીર્થકરોના નિર્વાણનું અંતર પા પાપમમાં એક હજાર કોડ વર્ષ ઓછું હતું. હસ્તિનાપુરના સુદર્શન રાજાની દેવીરાણીથી ૧૪મા તીર્થંકર શ્રી અરહનાથજીનો જન્મ થયો. એમના શરીરનો વર્ણ સુવર્ણ જે પળે, નન્દાવર્ત સ્વસ્તિકનું લક્ષણ, દહપ્રમાણ ૩૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હતું, જેમાંથી ૬૩ હજાર વર્ષ ગૃહવાસમાં રહી, ૨૧ હજાર વર્ષ સંયમ પાળી, એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. ૧૯. ૧૮મા અને ૧૯મા તીર્થકરોના નિર્વાણનું અંતર એક હજાર કરોડ વર્ષ છે. મિથિલા નગરીના કુંભ રાજાની પ્રભાવતી રાણથી ૧૯મા તીર્થંકર શ્રી મહિલનાથજીને જન્મ થયો. એમના શરીરને વણ પન્ના જે લીલે, કુંભ (ઘડા)નું લક્ષણ, દેહપ્રમાણ ૨૫ ધનુષ્યનું અને આયુષ્ય ૫૫ હજાર વર્ષનું હતું, જેમાં ૧૦૦ વર્ષ ગૃહવાસમાં રહી ૫૪૯૦૦ વર્ષ સંયમ પાળી પ૦૦ સાધુઓ અને ૫૦૦ સાધ્વીઓ સાથે મોક્ષે ગયા. ૨૦. ૧૯ભા અને ૨૦ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૫૪ લાખ વર્ષ છે. રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની પદ્દમાવતી રાણીથી ૨૦માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીજીનો જન્મ થયો. એમના શરીરને વણ લીલમ જે શ્યામ, કાચબાનું લક્ષણ, દેહમાન ૨૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ હજાર વર્ષનું હતું. જેમાં ૨૨ હજાર વર્ષ ગૃહવાસમાં રહી હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. ર૧. ૨૦ મા અને ૨૧ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૬ લાખ વર્ષ છે. મથુરા નગરીના વિજય રાજાની વિપ્રાદેવી રાણીથી ૨૧ મા તીર્થકર શ્રી નેમિનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળા, નીલેલ્પલ કમળનું લક્ષણ, દેહમાન ૧૫ ઘનુષ્યનું Page #51 -------------------------------------------------------------------------- ________________ २१ જૈન તત્તા પ્રકાશ અને આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હતું, જેમાં ૯ હજાર વર્ષ ગ્રહવાસમાં રહી એક હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. ૨૨. ૨૧ મા અને ૨૨ મા તીર્થંકરનાં નિર્વાણનું અંતર ૫ લાખ વર્ષ છે. સૌરીપુર નગરના સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીથી રમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિનાથજીને જન્મ થયે. એમના શરીરને વર્ણ લીલમ જેવો શ્યામ, શંખનું લક્ષણ, દેહ પ્રમાણ ૧૦ ધનુષ્યનું અને આયુષ્ય એક હજાર વર્ષનું હતું. જેમાં ૩૦૦ વર્ષ ગૃહવાસમાં રહી ૭૦૦ વર્ષ સંયમ પાળી પ૩૬ સાધુઓની સાથે મોક્ષે ગયા. ૨૩. વારાણસી નગરીના અશ્વસેન રાજાની વામાદેવી રાણીથી ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનો જન્મ થયો હતો. એમના શરીરનો વર્ણ પન્ના જે લીલા, સપનું લક્ષણ, દેહમાન ૯ હાથનું અને આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. જેમાં ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી ૭૦ વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા. ૮૩૭૫૦ વર્ષ ૨૨ મા તથા ૨૩ મા તીર્થકરોના નિર્વાણનું અંતર કહેવાય છે. પરંતુ જે ૨૨ મા અને ૨૩મા તીર્થકરોના નિર્વાણનું આંતરુ પ૭૭૫૦ વર્ષ લઈએ તો ચોથા આરાને કાળ ૧ ક્રોડાકોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઊણું તેને મેળ બરાબર મળી જાય છે. ૧ લા તીર્થકરના નિર્વાણનું અને છેલ્લા તીર્થકરના નિર્વાણનું આંતરું પણ એટલું જ છે, કારણ કે પહેલા તીર્થકર ના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે ચોથે આરો બેસે છે અને છેલ્લા તીર્થકરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે પાંચમે આરે બેસે છે. " ૨૪. ૨૩ મા અને ૨૪મા તીર્થંકરના નિર્વાણનું અંતર ૨૫૦ વર્ષ છે. ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલાદેવીની કુક્ષિથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત ર૭* ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયે હતે. એમના શરીરનો વર્ણ સુવર્ણ જેવો પીળો, સિંહનું લક્ષણ, દેહમાન ૭ હાથનું અને આયુષ્ય ૭૨ વર્ષનું હતું, જેમાં ૩૦ વર્ષ ગૃહવાસમાં રહી અને. ૪ર વર્ષ સંયમ પાળી ચોથા આરાનાં ૩ વર્ષ ૮ મહિના બાકી રહ્યા. ત્યારે એકલા જ મેલે પધાર્યા. આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવના જન્મથી લઈને અતિમ તીર્થકર: શ્રી મહાવીર સુધીનું અંતર એક કોડાકોડીથી કંઈક વધારેમાં ૪૨ હજાર વર્ષ ઓછાનું જાણવું.' ઉપર્યુક્ત વર્તમાન ચોવીસીનું અંતર શાશ્વત છે. ભૂતકાળમાં અનંત ચોવીસી આટલા જ આંતરાથી થઈ છે અને ભવિષ્યકાળમાં પણ એટલા જ અંતરથી અનંત ચોવીસી થશે. બધાય તીર્થકરોનું દેહમાન, આયુષ્ય ઉપર કહેલ વર્તમાન ચોવીસી મુજબ જાણવું. વિશેષતા એટલી જ છે કે, અવસર્પિણીકાળમાં પ્રથમથી અન્તિમ તીર્થકર સુધી. ઉપર્યુક્ત પ્રમાણે કેમ ચાલે છે અને ઉત્સર્પિણીમાં અતિમ તીર્થંકરથીપ્રથમ તીર્થકર સુધીને એ ઊલટે ક્રમ ચાલે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ જબુદ્રીપના દક્ષિણ ભરતક્ષેત્રના વમાન કાળમાં થયેલા મનઃવ । અવવિધ ચૌદપૂ જ્ઞાની. ૨૮ તીર્થંકરોનાં નામ ગણધર કેવળજ્ઞાની શ્રી ઋષભદેવ સ્વામી ८४ ૨૦૦૦૦ શ્રી અજિતનાથ ૫ ૨૨૦૦૦ ૧૦૨ ૧૫૦૦૦ ૧૧૧ ૧૪૦૦૦ ૧૦૦ ૧૩૦૦૦ ૧૦૭ ૯૫ ૯૩ શ્રી સંભવનાથ શ્રી અભિનંદન શ્રી સુમતિનાથ શ્રી પદ્મપ્રભુ શ્રી સુપાર્શ્વનાથ શ્રી ચંદ્રપ્રભ શ્રી સુવિધિનાથ શ્રી શીતળનાથ શ્રી શ્રેયાંસનાથ શ્રી વાસુપૂજ્ય શ્રી વિમળનાથ શ્રી અતતનાથ શ્રી ધર્મનાથ શ્રી શાન્તિનાથ શ્રી કુંથુનાથ શ્રી અરનાથ શ્રી મહિલનાથ શ્રી મુનિસુવ્રત શ્રી નમિનાથ શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીર در ,, ,, ,, "" "" ,, , "" 22 ,, ,, ,, ૐ "" ,, ,, 3, સ્વામી ८८ ર ७७ ૬૯ ૧૭ ૫૦ ૪૩ ૩૬ ૩૫ ૩૩ ૨૮ ૧૮ ૧૭ ៩៩៩ ૧૧ ૧૦ ૧૧ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ७५०० ७००० ૬૫૦૦ ì૦૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ૪૫૦૦ ૪૩૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦ ૧૫૦૦ ૧૦૦૦ ૭૦. ૧૩૫૦૦ ૧૨૫૦૦ ૧૨૧૫૦ ૧૧૬૫૦ ૧૦૪૫૦ ૧૦૩૦૦ ૯૧૫૦ ८००० ૭૫૦૦ ૭૫૦૦ }૦૦૦ }૫૦૦ ૫૫૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૪૦૦૦ ૪૩૪૦ ૨૫૫૩ ૧૭૫૦ ૧૫૦૦ ૧૨૫૦ ૧૦૦૦ ૭૫૦ ૫૦૦ જ્ઞાની વર ૯૦૦૦ ૪૭૫૦ ૪૦૦ ૩૭૨૦ ૯૬૦૦ ૨૧૫૦ ૯૮૦૦ ૧૫૦૦ ૧૧૦૦૦ ૨૪૦૦ ૧૦૦૦૦ ૨૩૩૦ ૯૦૦૦ ૨૦૩૦ ૨૦૦૦ ૧૫૦૦ ७२०० ૧૪૦૦ ૬૦૦૦ ૧૩૦૦ ૫૪૦૦ ૧૨૦૦ ४८०० ૧૧૦૦ ૪૩૦૦ ૧૦૦૦ ૩૬૦૦ ૯૦૦ ૩૦૦૦ ૨૫૦૦ ૨૬૦૦ २२०० ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ૮૦૦૦ ૪૦૦ ७०० ८०० }૭૦ }૧૦ }}e ૫૦૦ ૪૫૦ ૪૦૦ ૩૫૦ ૩૦૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું અરિહંત ૨૪ તીર્થકરોના ગણધર આદિ પરિવારને કેટે. વૈકિય | લબ્ધિવત ચર્ચાવાદી સાધુ સાથ્વી | શ્રાવક | શ્રાવિકા T ૧૨૬૫૦ ૧૨૪૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ८४००० ૧૦૦૦૦૦ ૨૦૦૦૦૦ o ૧૦૪૦૦ o ३००००० ૩૨૦૮ ૦૦ ૩૩૦૦૦૦ ૦ २०६०० ૨૦૪૦૦ ૧૯૮૦૦ ૧૯૦ ૦૦ ૧૮૪૦૦ ૧૬૧૦૮ ૧૫૩૦૦ ૧૪૦૦૦ ૧૩૦૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦ ૦૦ ८००० ૩૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ८४०० ७६०० ૬૦૦૦ ૫૮ ૦૦ ૫૦૦૦ ૨૫૦૦૦૦ २००००० ૧૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ + ૦ ૦ ૦ o ૮૪૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ . ૦ ૦ ૦ ૦ ૦ ૦ ४७०० ૩૬૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૩૮ ૦૮ ૦૦ ૩૫૦૦૦૦ ૫૫૪૦૦૦ ૩૩૦૦૦૦ ૨૯૮૦ ૦૦ ૫૪૫૦૦૦ ૨૯૩૦૦૦ ૬૩૬૦૦૦ ૨૮૮૦ ૦ ૦ ૫૨૭૦૦૦ ૫૩૦૦૦૦ ૨૮૧૦૮ ૦ ૫૧૬૦૦૦ ४२०० ૨૭૬૦૦૦ ૫૦ ૫૦૦૦ ४० ૨૫૭૦૦૦ ૪૯૩૦૦૦ ૨૫૦૦૦૦ ૪૭૯૦૦૦ ૨૨૯૦૦૦ ૪૭૧૦૦૦ ૨૮૯૦૦૦ ૪૫૮૦૦૦ ૨૭૯૦૦૦ ૪૪૮૦૦૦ ૨૧૫૦૦૦ ૪૩૬૦૦૦ ૧૦૦૮૦ ૦ ૨૦૮૦૦૦ ૪૨૪૦૦૦ ૨૦૬૦૦૦ ૪૧૪૦૦૦ ૬૨૪૦૦ ૨૦૪૦૦૦ ૪૧૩૦૦૦ ૬૧૬૦ ૧૯૦૦૦૦ ૩૯૦૦૦૦ ૬૦૬ ૦ ૦ ૧૭૯૦૦૦ ૩૮૧૦૦૦ ૧૮૪૦૦૦ ૩૭૨૦૦૦ ૮૩૦૦૦ ૩૭૦૦૦૦ ૫૦૦૦૦ ૧૭૨૦૦૦ ૩૫૦૦૦૦, ૧૭૦૦૦૦ ૩૪૮૦૦૦ १८००० ३३१००० ૩૮૦ ૦ ૦ ૧૬૪૦ ૦ ૦ ૩૩૯૦૦૦ - ૧૫૯૦૦૦ ૩૧૮૦૦૦ & ૦ ૦ ૦ ૬૮૦૦૦ ११००० ६४००० ૬૨૦૦૦ ૬૦૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૮૦૦૦ ૭૦૦૦ ૬૦૦૦ ૫૧૦૦ ७३०० ૨૯૦૦ ૦ ૨૦૮ ૦ ૧૬૦૦ ૦ ૦ ૦ ૧૪૦૦ ૦ ૦ ૦ ૨૦૦૦ ૧૨૦૦ ૩૦૦૦૦ ૨૦૦૪ ૦ ૧૦ ૦ ૦. ૦ ૦ ૦ ૫૦૦૦ ૧૫૦૦ ૧૧૦૦ ૮૦૦ ૦ ૦ ૦ ૧૮૦૦૦ ૧૬૦૦૦ ૧૪૦ ૦ ૦ ૪૦૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ દેવલોક ૧૪ મ જૈન તરત પ્રકાશ જબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રની (ભવિષ્યની) આવતી ચોવીસીના ૨૪ તીર્થકરેનાં નામ તીર્થકરનું નામ કેને જીવ? હાલ ક્યાં છે? ૧ લા શ્રી પદ્મનાભજી શ્રેણીકરાય ૧ લી નરક ૨ જા , સુરદેવજી સુપાશ્વરજી દેવલોક ૩ જા , સુપાર્શ્વજી ઉદયરાય. થા ,, સ્વયંપ્રભજી પાટીલ અણગાર , સર્વાનુભૂતિ દ્રઢાયુ શ્રાવક દેવકૃતજી કાર્તિકશેઠ ઉદયનાથજી શંખ શ્રાવક પેઢાલજી આનંદ શ્રાવક પિટિલજી સુનંદ શ્રાવક શતકીર્તિજી શતક શ્રાવક મુનિસુવ્રતજી દેવકીજી , અમમનાથ શ્રીકૃષ્ણ ત્રીજી નરક ૧૩ મ છે. નિષ્કષાયજી સત્યકી ત્રિીજી નરક નિપુલાકજી બળભદ્રજી દેવલેક ૧૫ + :: ચિત્રગુપ્તજી રોહિણી 5. ૧૬ મ છેનિર્મળજી સુલસા s; ૧૭ મે મા » સમાધિનાથજી રેવતી માં 5 સંવરનાથજી સતતીલક શ્રાવક ,, અનદ્ધીકજી કર્ણ , યશોધરજી દ્વિીપાયને વ્યંતરદેવ - વિજયજી નારદ દેવલોક મા ,, મહિલચંદ્રજી અ અડ મા , દેવચંદ્રજી અમર ૨૪ મા , અનંતવીર્યજી સ્વાતિબુદ્ધિજી : ૮મા, ૯ મા, તથા ૧૦ મા તીર્થંકરો માંડલિક અને ચકવતીની પદવી પામશે, એમ કહેવાય છે. અન્ય સ્થળે ૧૫ માં શ્રી નિર્મમ તે અહસાનો જીવ હાલ તે દેવલોકમાં. ૧૬ મા શ્રી ચિત્રગુપ્તજી તે રોહિણીને જીવ હાલ દેવલોકમાં. ૧૯ માં શ્રી યશોધરજી તે દ્વિીપાયનને જીવ. ૨૦માં શ્રી વિજયજી તે કર્ણને જીવ. ૨૧ મા શ્રી માલદેવજી મલ્લનારદને જીવ હાલ દેવલોકમાં. રર માં શ્રી દેવચંદ્રજી તે અંબડને જીવ હાલ દેવલકમાં. ૨૩મા શ્રી અનંતવીર્યજી તે અમરને જીવ. ર૪માં શ્રી ભદ્રંકરજી તે સ્વતજીનો જીવ, એમ મતભેદ છે, તે અહીં બતાવેલ છે. * આ પ્રમાણે કયાંક ક્યાંક ભૂલ છે માટે તેનું યથાતથ જ્ઞાન કેવળી ગમ્ય માનવું. P ન ૨૧ 22. ૨૩ માં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 0 ૦ ૦ ૦ પ્રકરણ ૧ લું અરિહંત જબુદ્વીપના ઐરાવત ક્ષેત્રના ૭૨ તીર્થકરેનાં નામે. ભૂતકાળના ર૪, વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ર૪, ૧ શ્રી પંચરૂપજી શ્રી બાલચંદ્રજી શ્રી સિદ્ધાર્થ ૨ ,, જિનધરજી ,, સુવતજી ,, વિમલસેનજી ૩ , સંપ્રતકજી , અગ્નિસેનજી ,, જયષજી ૪ , ઉરમતજી ,, નંદસેનજી આનંદસેનજી , આદિછાંયજી , દરજી » સુરમંગલજી , અભિનંદન , વ્રતધરજી , વજધરજી , રત્નસેનજી , સેમચંદ્રજી , નિર્વાણજી ૮ ), રામેશ્વરજી ધૃતિધરજી , ધર્મદ્વિજજી , રંગેજીતજી ,, શાન્તિ પહાયજી , સિદ્ધસેનજી , વિનપાસજી ,, શિવમતિજી , મહાસેનજી , આરોવસજી , શ્રેયાંસજી રવિમિત્રજી , શુભધ્યાનજી સુતજલજી , શાનિસેનજી , વિપ્રદત્ત , શ્રેયસેનજી , ચંદ્રદેવજી , કુંવારજી , ઉપશાન્તજી છે, મહાચંદ્રજી ,, સર્વ સહેલજી છે, સત્યસેનજી , સુતાં જનજી , પરભંજન ,, અનંતવીર્યજી નિકરણજી , સૌભાગ્યજી , પાર્શ્વનાથજી » સુત્રતજી ,, દિવાકરજી ,, અભિધાનજી જિનેન્દ્રજી , વૃવિન્દજી મરુદેવજી સુપાર્શ્વનાથજી ,, સિદ્ધકાન્તજી શ્રીધરજી સુકૌશલ્ય , જ્ઞાનસરીઝ , શ્રીકંઠજી છે, અનંતજી ,, ક૯૫મજી , અગ્નિપ્રભુજી વિમલપ્રભજી ૨૩ ) તીર્થફલજી , અગ્નિદત્તજી અમૃતસેનજી ૨૪ ,, બ્રહ્મપ્રભજી ,, વીરસેનજી. અગ્નિદત્તજી છે છે કે છે કે રે R & 2 2 2 8 8 8 8 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨, જન તત્ત્વ પ્રકાશ પૂર્વ ધાતકીખંડના ભરતક્ષેત્રના ૭ર તીર્થકરેના નામે ભૂતકાલના ર૪, વર્તમાનમલના ૨૪. ભવિષ્યકાલના ર૪, ૧ શ્રી રત્નપ્રભજી શ્રી યુગાદિદેવજી ૨ , અમિતદેવજી , સિંહદત્તજી ૩ , સંભવજી , મહાસેનજી અકલંકજ ,, પરમાર્થજી ચંદ્રનાથજી , વરસેનજી , શુભંકરજી સમુદ્રરાયજી , તત્ત્વનાથજી , બુદ્ધરાયજી ૮ ) સુંદરનાથજી , ઉદ્યોતજી ,, પુરંદરજી , આર્યવજી ૧૦ , સ્વામીદેવજી , અભયજી , દેવદત્તજી ક, અપ્રકંપજી વાસુદત્તજી ,, પ્રેમનાથજી ૧૩ ,, શ્રેયનાથજી 9 પદ્માનન્દજી વિશ્વરૂપજી પ્રિયકરજી તપ્તતેજજી y સુકૃતજી પ્રતિબંધ , ભદ્રસેનજી સિદ્ધાર્થજી , મુનિચંદ્રજી ૧૮ , અમલપ્રભુજી , પંચમુષ્ટિજી સંયમજી , ગંગેયકજી ૨૦ , દેવેન્દ્રજી , ગણધરજી ૨૧ ,, પ્રિયનાથજી , સર્વાગદેવજી વિશ્વનાથજી , બ્રહ્મદરજી મેઘનંદજી , ઈન્દ્રદત્તજી ૨૪ ત્રયનેત્રકાયજી ) દયાનાથજી શ્રી સિદ્ધનાથજી , સમકિતજી , જિનેન્દ્રનાથજી » સંપતિનાથજી , સર્વસ્વામીજી , મુનિનાથજી , સુવિટ્ટજી છે અઈતનાથજી બ્રહ્મશાન્તિજી પરવનાથજી આકામુષજી ધ્યાનનાથજી કલપજિનેશજી સંવરનાથજી શુચિનાથજી » આનંદનાથજી ૭ રવિપ્રભુજી ચંદ્રપ્રભજી » સુનંદજી , સુકરણનાથજી , સુકર્મજી , અનુમાયજી , પાર્શ્વનાથજી , સરસ્વતનાથજી Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત પૂર્વધાતકીખંડના ઐરાવત ક્ષેત્રના ૭ર તીર્થકરોનાં નામે ભૂતકાળના ૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ર૪ ૧ શ્રી ઋષભનાથજી શ્રી વિશ્વચન્દ્રજી શ્રી રત્નકેષજી ૨ , પ્રાએમિત્રજી ,કપિલજી , ચઉરનજી ૩ ,, સાતિનાથજી , કષભજી 9) ઋતુનાથજી ૪ ,, સુમઇજિનજી , પ્રયાતેજી , પરમેશ્વરજી ,, અકુજિનજી પ્રશામજી સુમુક્તિ ૬ , અતીતાજિનજી વિશમાંગજી » મુહરજી , કલસણજી ,, ચારિત્રનાથજી , નાકેશજી , સર્વજિનજી ,, પ્રભાદિત્યજી , પ્રશસ્તજી , પ્રબુદ્ધનાથજી * મંજુકજી , નિરાહારજી , પ્રવ્રજિનજી પિતવાસજી કે, અમૂર્તિજી ૧૧ ,, સૌધર્માજિનજી , સુરેશપૂજ્યજી છે દયાવરજી ૧૨ , તમેધરિપુજી ,, દયાનાથજી સેતી ગંધ વજજિનજી સહસ્રભુજજી અરૂહનાથજી પ્રબુદ્ધસેનજી , જિનસિંહજી , સહસ્ત્રચિત્ત , પ્રબંધ) ક, રેફનાથજી , દેવનાથજી ,, અજિતજિનજી , બાહુજિનજી છે, દયદ્વીપજી , પ્રમુખ જિનજી , યમાલજી , પુપનાથજી પલ્યોપમજી , અગિજી 5) નરનાથજી ,અકાપજિનજી અગિજી ક, નગ્નાઈનાથજી ૨૦ , મિષ્ટાન્તજી છે, કામરિપુજી કે, તપાધકજી મૃગનાભિજી ,, અરણીબાહુજી દશાનનજી ,, દેવજિનજી છે, તમનાશજી કે, અરણકજી ૨૩ , પ્રાયછનજી ,, ગર્ભજ્ઞાનીજી , દશાનિકજી , શિવનાથજી , એકરાજજી » ભૌતિકજી Page #59 -------------------------------------------------------------------------- ________________ નિર્ઘટજી જૈન તત્વ પ્રકાશ પૂર્વ પુરા ભરતક્ષેત્રના ૭ર તીર્થકરેનાં નામ ભૂતકાળના ર૪ વર્તમાનકાળના ર૪ ભવિષ્યકાળના ર૪ ૧ શ્રી વજસ્વામીજી શ્રી પશ્ચિમજિનજી શ્રી વીરાજી ૨ , ચંદ્રદત્તજી , પુષ્પદંતજી ક, વિજયપ્રભુજી ૩ , સૂર્યાસ્વામીજી , અહંતજી ,, મહામૃગેન્દ્રજી » પુરુષજી છ, સુચરિત્રજી ,, ચિંતામણિજી સ્વામસ્વામીજી સિદ્ધાનંદજી , અશોકજી , અવાજી નંદકજી , કિમૃગેન્દ્રજી ,, વિકમજી » પદમરૂપજી ઉપવાસજી ઉદયનાભજી , પદમચંદ્રજી કરાઈજી ,, રકમે વ્રજજી બોધકેન્દ્રજી , પ્રતરાજ છે, કૃપાલજી , હિતહીમજી નિર્વાણજી ક, પોટલજી ,, ઉત્તરાહિક ૧૨ , ધમહેતાજી , સિદ્ધેશ્વરજી , અપાસિકજી ૧૩. , ચઉમુખજી ,, અમૃતેન્દ્રજી , દેવજયજી ૧૪ , કૃતેન્દ્રજી ,, સ્વામીનાથજી નારીક સ્વયંભૂયજી , ભોગીલગજી અનૌધજી વિમલદિવ્યજી ,, સર્વાર્થસિદ્ધજી , નાગિન્દ્રજી દેવપ્રભજી , મેઘાનંદજી , નિલેહુલજી ઘરણેન્દ્રજી , નંદીશ્વરજી ,, અપંકરજી ૧૯ ,, સતીસ્વામીજી , હરહરનાથજી » પુરોહિત ઉદયામદજી , અધિકશ્રાકજી , ઉમેન્દ્રજી ૨૧ ,, સિદ્ધાર્થ છે , સ્વાંતિકજી વિશ્વનાથજી ધર્મોપદેશ નંદસ્વામીજી તબબજી ક્ષેત્રસ્વામીજી કે, કુડાસજી , અહજિનેન્દ્રજી , હરિશ્ચન્દ્રજી , વાચનજી , જયજિનેન્દ્રજી ૧૧. -૧૫ 55 • ૧૬. '૧૭ ‘૧૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ + ટ = 0 A શ્રકરણ ૧ લું અરિહંત પશ્ચિમ ધાતકીખંડ ઐરાવત ક્ષેત્રના ૭ર તીર્થકરોનાં નામે ભૂતકાળના ર૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ૨૪ ૧ શ્રી સુમેરુજી શ્રી ઔસાહિતજી શ્રી સુસંભવજી ૨ ), જિનરક્ષિતજી , જિનસ્વામીજી * ૫ઘુનાથજી ૩ ,, અતીર્થજી , તિમિતેન્દ્રજી ” પૂરવાસજી ૪ , પ્રશરતદત્તજી છે અભિધાનજી ” સૌદર્યજી , નિરદમજી » પુષ્પકજી » ગાગીજિનજી , ફુલાદજી મંડિકજી * ત્રિવિક્રમજી વર્ધમાનજી , પ્રહરજી » નરસિંહજી ,, મૃતેન્દ્રજી , મદનસિંહજી ” મૃગવસુજી ,, સંખાનન્દ્રજી , હસ્તમૈદજી » સેમેશ્વરજી ૧ ,, કલ્પકીર્તિજી » ચંદ્રપાWજી ” સધાસારજી હરિદાનજી » અજબધજી * અપ્પાપમલજી , બાહુસ્વામીજી જિનાધાર » વિવિધજિનજી ૧૩ 5 ભાગચજી જીવભુતિકજી ૧૪ , સુભેન્દ્રજી » સૂરપંથજી ” માનધાતાજી ,, પાવપતિજી 9) સુવર્ણ ” અશ્વસેનજી વિષિતજી - અધાનિકજી » વિદ્યાધરજી ૧૭ , બ્રહ્મચારીજી , હરિયાસજી ” સુલભનજી આસકૃતજી ત્રયાયામીજી ” મૌનવિધાનજી ચરિત્રસંપન્ન , ધર્મદેવજી » પિડરિકજી પરિનામક , ધર્મચંદ્રજી ” ચિત્રણજી ધર્મેશજી નંદીનાથજી ” મમણઋદ્ધિજી કબજિનજી પાવનજી 2 સર્વકાલજી નીતિનાથજી , પાર્શ્વનાથજી , કૌશિક , ચિત્રસ્વામીજી A » કિમળ છે ક ? 8 ર R & ક ટ ટ ૧ ૧ » ભુરાસરજી 22 નન્યાગજી Page #61 -------------------------------------------------------------------------- ________________ . - ટ ૮ ઇ - A જૈન તત્વ પ્રકાશ પૂર્વ પુષ્કારા ભરતક્ષેત્રના કર તીર્થકરેનાં નામે ભૂતકાળના ૨૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ૨૪ ૧ શ્રી મદનકાયજી શ્રી જગન્નાથજી શ્રી વસંતધ્વજ ૨ ,, સુરસ્વામીજી ,, પ્રભાસજી ,, પ્રિયજમતજી , નિરાશાયજી » સુરસ્વામીજી , સ્ત્રી જયતજી , પ્રલંપતાપજી » ભારતીશજી , સત્તાભાયજી , પૃથ્વીપતિજી , દગનાથજી ૨પરબ્રહ્મજી , ચારિત્રનાથજી , વિજયકૃતજી , અગ્લિશજી , અપરાજિતજી » અવસાનનાથજી ,, પ્રબોધકજી ૮) સુબોધકાયજી ક, પ્રબોધનાથજી , ત્રિનાયજી » બુદ્ધકાયજી ,, તનીધિજી બહુસાયજી ૧૦ , બેતાલસહાયજી , પાવકાયજી પ્રમાત્મપ્રસંગજી ત્રિમુષ્ટજી ત્રિપુરેશજી ભૂમપ્રાયજી ૧૨ , મુનિબોધકજી એ શક્તાયજી કે, ગોસ્વામીજી , ભર્તસ્વામીજી » શ્રીવાસજી જ કલ્યાણપ્રકાશજી , ધર્માધીશજી મનહરજી મંડલાયજી ૧૫ ,, ધરણીશજી » શુભકર્મજી , મહાવંશજી , પ્રભાદેવજી » ઈષ્ટસ્વામીજી , તેજોદયજી , આનંદદેવજી ક, અમલેન્દ્રજી દિવ્યતિજ , આનંદપ્રભુજી , ધર્મવૃક્ષ પ્રબોધજી , સર્વતીર્થજી 5 પ્રશાદજી છે, અભયંકરજી નિરુષમાજી છે પ્રભામૃગાંકજી , અપ્રમિતજી » મુંબરાયજી છેઅકલંકજી કે, દિવ્યશકિજી ૨૨ , વિહારગૃહજી , સકટપ્રભજી » વૃતસ્વામીજી » ધરણીશરાયજી » ગાગેન્દ્રજી » વિધાનજી . , વિકશાયજી ધ્યાનજિનજી , નિકમેકજી R၉၆၁၉၅ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત ૩૭ પૂર્વ પુષ્કરાર્થના એરવતક્ષેત્રના ૭ર તીર્થકરેનાં નામે. ભૂતકાળના ર૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ૨૪ ૧ શ્રી કાન્તનાથજી શ્રી શંકરજી શ્રી યશોધરજી ૨ ,, ઉપદિષ્ટજી » અડવાસજી » સુકૃતજી : ૩ ,, આદિત્યદેવજી 5 નગનાથજી , અવિઘોષજી , અસ્થાનકજી , નગનાદ્વીપજી , નિર્વાણજી , પ્રભાચંદ્રજી » નષ્ટપાથંડળ » વૃતવસજી , વેણુકાયજી ક, સ્વપ્નબેધજી ,, અતિરાજજી , ત્રિભાનુજી , તપોધનજી છે, વિશ્વજિનનાથજી , બ્રહનબ્રહનાથજી , પુષ્પકેતજી » અજુનનાથજી ૯ , ભુજંગજી , ધર્મકાયજી , તપેશ્વરજી , અવિરાધનાથજી કે, વીતરાગજી ,, શરીરકાયજી કે, અપાપજી » ચંદ્રકીર્તિજી , મહીશાયજી ૧૨ ), લેકંતર , અનુકૃતજી ,, સુગ્રીવજી જરાધીરજી » ઉદ્યોતકૃતજી દઢપ્રયાયજી ૧૪ ) બોધકજી તમેવાસજી , દયાનિતાયજી સુમરનાથજી » મધુનાથજી છે, અવસરાયજી ૧૬ ,, પ્રભાદિત્યજી , મરુદેવજી * તુવરાયજી ૧૭ , વછલજી , દયામયજી , સર્વસીલજી , જિનાલય , વૃષભેશ્વરજી , પ્રતિજાતકજી ૧૯ ) તુષારનાથજી ક, શીતલતનજી , જીતેદ્રજી ૨૦ , ભુવનસ્વામીજી વિશ્વનાથજી , તપોદ્યોતજી ૨૧ , સુકુમારજી. » મહાપ્રાયજી ,, રત્નકિરણજી ૨૨ , દેવાધિદેવજી , નંદનાથજી , લછણનાથજી ૨૩ ,, અકારમજી , તમેનિભયજી એ દિવ્યસામજી ૨૪ ,, વિનતાયજી , બ્રહ્માનાથજી , સુપ્રસાદજી ૧૫. • ၆ ၁ ၇ ၁၉၄၅ Page #63 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપ ભરતક્ષેત્રના ૭ર તીર્થકરોનાં નામે ભૂતકાળના ૨૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ૨૪ ૧ શ્રી પદમચંદજી શ્રી સર્વાગજી શ્રી પ્રભાવકજી ” રત્ન શરીરજી ” વિદ્યુતપ્રભજી » વિનયચંદ્રજી ” અગજી » પદ્મકરજી ” સુભાવકજી » સિદ્ધાર્થ ” બલનાથજી » દિનકરજી ૫) ઋષભનાથજી ” ગીશ્વરજી » અનંતતેજજી હરિશ્ચંદ્રજી ” સુવસમંગજી * ધનદત્તજી ગુણાધિપજી ” ચલાપિતજી » પિરષજી ૮ ” પત્રકાયજી ” કુમલકજી * જિનદત્તજી » બ્રહ્મનાથજી » પ્રતિજ્ઞાયજી ” પાર્શ્વનાથજી ” કુલાદ્વીપજી ” નીમેકજી ” મુનિસિધુજી ” મુનિશ્ચન્દ્રજી ” પાપહરજી ” અતિકજી ” રાયઋષિજી ” મુક્તિચંદ્રજી ” ભવનકરાયજી ૧૩ » વિશ્વેવાયજી અવકાશજી * નૃપનાથજી ” આનંદદિતજી » જયચંદ્રજી ” નારાયણજી ૧૫ ” રવિસ્વામીજી » મલધરજી પરણ્યમેક્ષ ” સમદરજી » સુસજિતજી ભૂપતજી * જયસ્વામીજી ” મલસિંધુજી સુષ્ટિજી ૧૮ ” મેક્ષનાથજી 7 અવધરાયજી ” ભવભીરુજી ૧૯ ” અગ્રભાનજી ” જતધરજી નંદજી ધનુવાગજી ” ગણાધિપજી ભારંવાયજી મુક્તનાથજી ” અકમિકજી ” વાસવસાયજી ૨૨ ” રેમંચકજી ” બનીતમજી ” પરવાસવજી ૨૩ ” પ્રસિદ્ધનાથજી » વીતરાગજી ” પ્રભાશિવાજી ૨૪” જિનસ્વામીજી > રતનદાયજી ” ભરતેશજી 8 8 8 8 8 K & 2 2 2 & 4 = 8 % ^ & * ૦ ૦ ૦ ૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ પુષ્કરા દ્વીપ અરવતક્ષેત્રના ૭૨ તીર્થંકરોનાં નામેા. ભૂતકાળના ૨૪ વર્તમાનકાળના ૨૪ ભવિષ્યકાળના ૨૪ શ્રી ગંગકેયજી શ્રી આદેશજી ” મહિલવાસજી ?? ભીમજી 2, ૧ શ્રી ઉપશાંતજી "" ર ૩ ૪ ૫ ७ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ,, 7) સુદરજી ” ગૌવરજી ” ત્રિવિક્રમજી * નરિસંહજી 7) "" ફાલ્ગુનજી પૂર્વાસજી "" ભર’વાસજી પરમસૌમ્યજી , સુખદાવરજી અપાયજિનજી ,, ” વિષિધાયજી ” સિદ્ધિકજિનજી ” માઘાપ્રિયજી ” અશ્વપાયજી ૧૬ ” વિદ્યાધરજી ૧૭ ” સુલેાચનજી મુનિદ્વીપજી ૧૯ " પુડરિકજી ૧૮ ” ૨૦ ” ચિત્રગણુજી ,, ૨૧ મતઇન્દ્રજી ,, ૨૨ શ્રાજી ૨૩ ૨૪ ભુરવાયજી પુન્યાગજી ,, 2) ܕܐ હનનાથજી ” ન ખાધજી રૂવિજયજી વસામજી "" દયાનાથજી ભદ્રનાથજી સ્વામીજિનજી ” સતાષજી 22 સુધ જી નેશ્વરજી ” વીરચંદ્રજી ” સિદ્ધાનકજી ,, "" સ્વચ્છનાથજી ” કાપાયજી 29 અમુકામુકજી ” ધર્મધામજી "" શુકલઐનજી ” ક્ષેમકરજી ” યાસ્વામીજી ” કીતિ સાયજી શુભકરજી 97 વૃદ્ધેમાયજી ” વિનયાન ધ્રુજી મુનિભ જી ,, ” ઇન્દ્રકાયજી ,, ચંદ્રકેતુછ ' ક્રૂજતૢ તજી ” વસ્તુમાધજી "" મુક્તિગતિજી ” ધર્મમાવજી ” દેવાંગજી ” મરિયજી ” જીવનાથજી ” જસેાધરજી ” ગૌતમજી નભીસુધાજી ” પ્રમાધકજી ” સદ્યાનિકજી ” ચરિત્રનાથજી ” સદાનંદજી ” વેદથજી 2 "" સુધાનકજી જ્યાતિમૂતિ જી સુરારાધજી Page #65 -------------------------------------------------------------------------- ________________ ४० » સેનનાથજી જૈન તત્ત્વ પ્રકાશ - શ્રી અજિતનાથજીના વારામાં બિરાજતા પાંચ મહાવિદેહ ક્ષેત્રના ૧૬૦ તીર્થકરોનાં નામ. જંબુદ્વીપના મહાવિદેહના ધાતકીખંડદ્વીપના, પૂર્વ ઘાતકીખંડદ્વીપના પશ્ચિમ ૩ર મહાવિદેહના ૩૨ મહાવિદેહના ૩૨ ૧ શ્રી જયદેવજી શ્રી વીરચંદ્રજી શ્રી દત્તજી ૨ ” કરણભદ્રજી ” વત્સસેનજી ” ભૂમિપતિજી ” લક્ષમીપતિજી ” નલકાનજી ” મરુદત્તજી ” ગંગાધરજી ” મુજકેશજી ” સુમિત્રજી ?? વિશાલચંદ્રજી ” ઋકમાકજી ૬ » પ્રિયંકર 22 હેમંકરજી પ્રભાનંદજી ” અમરધરજી » મૃગાંકજી પદમાકરજી શ્રી કૃષ્ણનાથજી ” મુનિમૂર્તિજી મહાષજી ” અનંતહૃદયજી ” વિમલચંદ્રજી ચંદ્રપ્રભજી ગુણગુપ્તજી ” આગામિક ભૂમિપાલજી ” પદમનાથજી ” દુષ્કરતપજી ” સુમતિસેનજી. ” જલધરજી ” વસુદ્વીપ * અતિઅશ્રુતજી ” યુગાદિત્યજી ” મહલનાથજી » તીર્થભૂતજી ” વરદત્તજી. » વનદેવજી લલિતાંગજી ” ચંદ્રકેતુ ” બલભૂતજી. અમરચંદ્રજી ” મહાકાયજી ” અમૃતવાહનજી ” સમાધિનાથજી અમરકેતુ ” પૌર્ણિમેન્દ્રજી ” મુનિચંદ્રજી ” અરણ્યવાસ > રેવાંકિતજી ” મહેન્દ્રજી હરિહરજી ” કઃપશાખજી ” શશાંકજી રામચંદ્રજી ” તલનાદિત્તજી જગદીશ્વરજી શાંતિદેવજી ” વિદ્યાપતિજી ” અન્નતકેતજી ” સુપાર્શ્વજી » ગુણનાથજી ” ગજેન્દ્રપ્રભજી ” ભાનુનાથજી : ” નારાયણજી ” સાગરચંદ્રજી » પ્રભંજનજી કપિલનાથજી ” મહેશ્વરજી » વિશિષ્ઠનાથજી ” પ્રભાકરજી ” લક્ષ્મીચંદ્રજી ” જલપ્રભજી * જિનરક્ષિતજી . ” ઋષભનાથજી ” મહાભીમજી સકલનાથજી ” સૌમ્યકાનજી ” ઋષિપાલજી સીલારનાથજી ૨૯ ” નેમીભદ્રજી ” કુંડદંતજી ઉદ્યોતનાથજી. ૩૦ ” અજિતભદ્રજી ” મહાવીરજી વાધરજી ૩૧ ” મહીધરજી ” મૃતાનંદજી ” સહસ્ત્રધરજી ૩૨ ” રાજેન્દ્રશ્વરજી * તીર્થેશ્વરજી » અશોકદરજી ૧૪ -૧૭ V , » દેવેન્દ્રજી نه نه نو نه نننه Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત પુષ્કરાધ દ્વીપના પૂર્વ મહાવિદેહના કર ૧ શ્રી મેઘવાહનજી ,, ર જીવરક્ષકજી ,, 3 મહાપુરુષજી ४ પાપહરજી ૫ * ૭ "" ૮ સુમતિનાથજી મહામહેન્દ્રજી ૧૦ ” અમરભૂતિજી ૯ ;" "" ,, ,, wom "" "" ૧૧ કુમારચંદ્રજી ૧૨ ” વીરસેનજી ,, ૧૩ રમણનાથજી ૧૪ સ્વયંભૂનાથજી ૧૫ અચલનાથજી ૧૬ મકરકેતુજી ૧૭ સિદ્ધા નાથજી ,, ૧૮ સફ્નાથજી ૧૯ ” વિજયદેવજી ,, ,, ,, "" ૨૦ ૨૧ ૨૨ વૃંદાકરજી ૨૩ ચંદ્રતપજી ૨૪ ચંદ્રગુપ્તજી ૨૫ ૨૬ મહાયશજી २७ ઉષ્માજી ” નરિસંહનાથજી "" સીતાનઢજી ,, ,, ,, ,, "" "" મૃગાંકજી સુરિસ‘હજી જગતપૂજ્યજી ,, ૨૮ પ્રધુમ્નજી ૨૯ મહાતેજજી પુષ્પકેતુષ્ટ ૩૧ ” કામદેવજી ૩૨ ” સમરકેતુછ ,, "" દ્રઢરથનાથજી ૪૧ પુષ્કરા દ્વીપના પશ્ચિમ મહાવિદેહના કર શ્રી પ્રસન્નચંદ્રજી ” મહાસેનજી ,, વનાથજી "" સુવર્ણ બાહુજી કુરૂવિન્દજી ” વાવી જી ” વિમલચંદ્રજી ” શેાધરજી ,, "" મહાખલજી ” વસેનજી ” વિમલમાધજી ” ભીમનાથજી 2, મેરૂપ્રભજી ,, ભદ્રગુપ્તજી 7) ,, સુદ્રઢસિ હજી સુવ્રતનાથજી ” હરિશ્ચન્દ્રજી ” પ્રતિમાધાજી ” પ્રતિશ્રેયજી ” પ્રતિસેણુજી ,, કનકેતુજી ” અજિતવીરજી ,, ફાલ્ગુમિત્રજી "" બ્રહ્મભૂતજી ” હિતકરજી "" વર્ણદત્તજી ” યશકીતિ જી ” નાગેન્દ્રકીતિ જી મહીકૃતબ્રહ્મજી ?? મહેન્દ્ર જી ,, ,, 27 વૃદ્ધમાનજી સુરેન્દ્રદત્તજી Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ * આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં વમાનકાળના ખીજા તી કર શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા ઉત્કૃષ્ટપદ ૧૭૦ તીર્થંકરાનાં નામ કહ્યાં, તેમાંથી ૧૬ તીર્થંકર તા નીલમ જેવા શ્યામ વર્ણના થયા, ૩૮ પન્ના જેવા લીલા વર્ણના થયા, ૩૦ માણેક જેવા લાલ વર્ણ ના થયા, ૩૬ સુવણ જેવા પીળા રંગના અને ૫૦ હીરા જેવા સફેદ ર`ગના થયા. એમ ગ્રંથકારનું કથન છે. વર્તમાનકાળમાં પચમહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીથંકરાનાં નામ ફર પ્રથમ તીહઁકર શ્રી સીમંધર સ્વામીજી-જમુદ્દીપના સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરિકીણી નગરીના શ્રેયાંસ રાજાની સત્યકી રાણીની કુક્ષિએ ઉત્પન્ન થયા. એમને વૃષભનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ રૂકમણ, ૨. શ્રી યુગમ`દિર સ્વામીજી— બુદ્વીપના સુદર્શન મેરુપ તથી પશ્ચિમ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૨૫ મી વિપ્રાવિજયની વિજયાનગરીના સુસઢ રાજાની સુતારા રાણીથી થયા. એમને બકરાનુ લક્ષણ છે અને સ્ત્રીનું નામ પ્રિય’ગમા. * ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકરના મેળ આવી જાય તેવી રીતે થાય છે ઃ– ૫ ભરતના, ૫ જીરવતના, ૧૬૦ મહાવિદેહના, કુલ ૧૭૦, જ્યારે ઉત્કૃષ્ટ તીર્થંકરો તીર્થંકર પદમાં હોય ત્યારે આ પ્રમાણે હોય છે. દરેક ભરતમાં એકેક, દરેક ઇરવતમાં એકેક, મહાવિદેહના દરેક વિજયમાં એકેક, જ્યારે ભરતવતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં ઉત્કૃષ્ટા હોય તા ૧૬૦ હોય. જ્યારે ભરત જીરવતમાં તીર્થંકર ન હેાય અને મહાવિદેહમાં જધન્ય પદે હોય તો ૨૦ તીર્થંકર હાય, જેમ અત્યારે છે. × આ વીસ તી કર પ્રભુ અત્યારે આ પૃથ્વી ઉપર વિચરી રહેલ છે. જ્યારે કોઇ સાધુ સાધ્વીજીએ ન હોય, ત્યારે આપણે ૨૦ માંના પ્રથમ શ્ર સીમંધર સ્વામીની આજ્ઞા લઈએ છીએ. આમાંના પહેલા ચાર–શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમ ́દિર (યુગ'ધર) સ્વામી, બહુસ્વામી અને સુબાહુ સ્વામી: એ ચાર તીર્થંકરો અત્યારે જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત ૩. શ્રી બાબુસ્વામીજી જંબુદ્વીપના સુદર્શન મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વચ્છ વિજયની સુસીમા નગરીના સુર્ગવ રાજાની વિજયાદેવી. રાણીથી થયા. લક્ષણ મૃગનું, સ્ત્રીનું નામ મેહના. ૪. શ્રી સુબાહુ સ્વામીજી જંબુદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના નિષેધ રાજાની વિજયા રાણીથી થયા. મર્કટ (વાંદરા)નું ચિહ્ન અને સ્ત્રીનું નામ કિપરિયા. ૫. શ્રી સુજાત સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીના દેવસેન રાજાની દેવસેના રાણીથી થયા. એમનું ચિહ્ન સૂર્યનું અને. સ્ત્રીનું નામ જયસેના. ૬. શ્રી સ્વયંપ્રભ સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫ મી વિપ્રા વિજયની વિજયા નગરીના. ચિત્રભુવન રાજાની સુમંગલા રાણીથી થયા. લક્ષણ ચંદ્રનું અને સ્ત્રીનું નામ વીરસેના. બીજા ચાર-સુજાતનાથ સ્વામી, સ્વયંપ્રભ સ્વામી, ઋષભાનન અને અનંતવીર્ય સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પૂર્વધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ત્રીજા ચાર–સુરપ્રભ સ્વામી, વિશાલપ્રભ સ્વામી, વજીધર સ્વામી અને ચંદ્રાનન સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પશ્ચિમધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ચોથા ચાર-ચંદ્રબાહુ સ્વામી, ભુજંગદેવ સ્વામી, ઈશ્વર સ્વામી અને નેમપ્રભ સ્વામીઃ આ ચાર તીર્થકરો અત્યારે પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. પાંચમા ચાર–વીરસેનસ્વામી, મહાભદ્ર સ્વામી, દેવસેન (દેવયશ) સ્વામી. અને અજિતસેન (અજિતવીર્ય) સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. એક-એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪-૪ તીર્થંકર પ્રભુઓ હોય જ, એમ પાંચ. મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થંકર પ્રભુઓ અત્યારે વિચરી રહેલ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૭. શ્રી ઋષભાનન સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વચ્છ વિજયની સુસમાં નગરીના કીર્તિ રાજાની વીરસેના રાણીથી થયા. લક્ષણ સિંહનું અને સ્ત્રીનું નામ જયવંતી ૮. શ્રી અનંતવીર્ય સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી નલિનાવતી વિજયની વીતશેકા નગરીના મેઘરાજાની મંગલા રાણીથી થયા. લક્ષણ બકરાનું અને સ્ત્રીનું નામ વિજયવંતી. ( ૯. શ્રી સુરપ્રભ સ્વામીજી પશ્ચિમઘાતકીખંડ દ્વીપના અચલમેરુની પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણ આ બધા તીર્થકર પ્રભુઓ જુદાં જુદાં પાંચ ક્ષેત્રમાં અત્યારે હયાત છે અને આપણે જેવા ભવ્ય જીવોને બોધ આપી રહેલ છે. આમાં કઈ પહેલા નથી અને કોઈ પછી નથી. ૧-૨-૩ થી ૨૦ સુધી ગણાવ્યા, તે તે ફક્ત યાદ રાખવું ઠીક પડે, તેટલા માટે જ છે. બાકી બધા સાથે જ છે. આપણા ભરત ક્ષેત્રમાં શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામી સુધીના ૨૪ તીર્થકરો થઈ ગયા. તે બધા એક પછી એક થઈ થયેલ છે. તેમનાં આયુષ્ય પણ શરૂમાં વધારે અને પછી ઓછાં છે. કારણ કે અહીં આપણે ત્યાં અવસર્પિણી કાળ ચાલે છે. પણ મહાવિદેહ ક્ષેત્રમાં તેવું નથી. ત્યાં તે સદા ચોથા આરાની શરૂઆત ' જેવો જ કાળ ચાલે છે. અને ત્યાં તે સદાય તીર્થંકર પ્રભુએ હોય જ –વિરહ પડે જ નહિ, ભલે પછી તે જુદા જુદા વિજયે (ભાગો)માં હોય. દરેક મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિજો (ભાગો) હોય છે અને તે હિસાબે પાંચ મહાવિદેહના ૧૬૦ વિજ્ય હોય છે. કોઈ વખત એ છે કે જ્યારે બધા ૧૬૦ વિજેમાં તીર્થંકર પ્રભુએ હોય, તે તે વખતે ૧૬૦ તીર્થકર મહાવિદેહમાં હેય. પહેલાં ખામણમાં આપણે બેલીએ છીએ કે પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા જઘન્ય વીસ અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થકર પ્રભુઓ તે વાત -ઉપરને હિસાબે મળી જાય છે. અને જ્યારે આપણે ત્યાં પાંચ ભરત અને પાંચ ઈરવત ક્ષેત્રમાં ૧-૧ તીર્થકર પ્રભુ હોય, ત્યારે પાંચ ભરતના ૫, પાંચ ઈરવતના ૫ અને પાંચ મહાવિદેહના ૧૬૦ એમ કુલ વધારેમાં વધારે ૧૭૦ તીર્થંકર પ્રભુએ એકસમયે હોઈ શકે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ અરિહંત ૪૫ નગરીના નાગ રાજાની ભદ્રારાણીથી થયા. તેમને સૂનુ લક્ષણ છે. અને સ્ત્રીનું નામ નિર્માંળા. ૧૦. શ્રી વિશાલપ્રભ સ્વામીજી પશ્ચિમધાતકીખંડ દ્વીપના અચ— લમેરુથી પશ્ચિમના મહાવિદેહ ક્ષેત્રમાં ૨૫ મી વિાવિજયની વિજયા નગરીના વિજય રાજાની વિજયાદેવી રાણીથી થયા. લક્ષણ ચંદ્રમાનું, સ્ત્રીનું નામ નંદસેના. ૧૧. શ્રી વાધર સ્વામીજી પશ્ચિમધાતકીખ...ડ દ્વીપના અચલમેરુથી પૂના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વવિજયની સુસીમા નગરીના પદ્મસ્થ રાજાની સરસ્વતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ વિજયાદેવી. ૧૨. શ્રી ચંદ્રાનન સ્વામીજી પશ્ચિમધાતકીખંડ દ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેાકા નગરીના વાલ્મિક રાજાની પદ્માવતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ લીલાવતી. ૧૩. શ્રી ચંદ્રબાહુ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૮ મી પુષ્કલાવતી વિજયની પુડરિરિકની નગરીના દેવકર રાજાની ચÀાજ્જવલ રેણુકા રાણીથી થયા. તેમને પદ્મકમલનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ સુધરાદેવી. ૧૪. શ્રી ભુજ ગદેવ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫ મી વિપ્રાવિજયની વિજયનગરીના કુલસેન રાજાની યશે।જ્જવલા રાણીથી થયા. એમને ચંદ્રમાનું' લક્ષણ છે અને સ્ત્રીનું નામ ભદ્રાવતી. ૧૫. શ્રી ઇશ્વર સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર. મેરુર્થી પૂર્વ મહાવિદેહની ૯ મી વવિજયની સુસીમા નગરીના મહાબલ રાજાની મહિમાવતી રાણીથી થયા. એમને પદ્મકમલનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ ગસેના. ૧૬. શ્રી નેમપ્રભુ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેાકા નગરીના Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ વિરસેન રાજાની સેનાદેવી રાણીથી થયા. એમને સૂર્યનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ મેહનાદેવી. ( ૧૭. શ્રી વીરસેન સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૮ મી પુલાવતી વિજયની પુંડરિકિની નગરીના ભૂમિપાલ રાજાની ભાનુમતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે, સ્ત્રીનું નામ રાજસેના. ૧૮. શ્રી મહાભદ્ર સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫ મી વિપ્રવિજયની વિજયા નગરીના દેવસેન રાજાની ઉમાદેવી રાણીથી થયા. એમને હાથીનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ સૂર્યકાંતાં. ૧૯. શ્રી દેવસેન (દેવયશ) સ્વામીજી પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૯ મી વચ્છવિજયની સુસીમા નગરીના સર્વાનુભૂતિ રાજાની ગંગાદેવી રાણીથી થયા. એમને ચંદ્રમાનું લક્ષણ છે, અને સ્ત્રીનું નામ પદ્માવતી. ૨૦. શ્રી અજિતવીર્ય (અજિતસેન) સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેકા નગરીના રાજપાલ રાજાની કનની રાણીથી થયા. એમનું લક્ષણ સ્વસ્તિકનું છે અને સ્ત્રીનું નામ રત્નમાલા ઉપર્યુક્ત વીસ વિહરમાન તીર્થકરોના જન્મ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં, સત્તરમા શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા બાદ એક જ સમયમાં થયા. અને વીસમા શ્રી મુનિસુવ્રતજીના નિર્વાણ બાદ વીસે તીર્થ કરોએ એકસાથે દીક્ષા અંગીકાર કરી અને વીસ તીર્થકરે એક મહિના સુધી છવસ્થ રહીને કેવલજ્ઞાની થયા અને વીસેય ભવિષ્યકાલની વીસીન ૭ મા તીર્થંકર શ્રી ઉદયનાથજીના મેક્ષ ગયા બાદ એકસાથે મેક્ષ જશે. એ વીસેય વિહરમાન તીર્થકરેનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને એક લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષ પધારશે. એ વીસેય વર્તમાન તીર્થકરોના ૮૪–૮૪ ગણધરો છે, દસ દસ લાખ કેવલજ્ઞાની Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અરિહંત છે, એક એક અમજ સાધુએ છે, અને એક એક અમજ સાધ્વીએ છે. એમ બધાયના કુલ્લે મળી એ કેડ કેવલજ્ઞાની, બે હજાર ક્રાડ સાધુ અને બે હજાર ક્રેાડ સાધ્વીએની સંખ્યા છે, એ વીસે તીર્થંકર જે સમયે મેાક્ષ પધારશે તે જ સમયે બીજા વિજયમાં જે જે તીથ કરી * ઉત્પન્ન થયા હશે તે દીક્ષા ગ્રહણ કરી તીથ કરપદ પ્રાપ્ત કરશે, એ ક્રમ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. અને આગળ પણ અનંતા કાળ સુધી ચાલશે, અર્થાત્ જઘન્ય (ઓછામાં ઓછા) ૨૦ તીર્થંકરાથી તા ઓછા અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૬૦ તી કરથી વધારે ભવિષ્યમાં કદી પણુ થશે નહિ એમ અનંતા તીર્થંકર ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વમાનકાળમાં છે અને અનંતા તીર્થંકર ભવિષ્યકાળમાં થશે. ૪૭ ભરતના અને ઈરવતના સર્વે તીર્થંકરાનું જઘન્ય આયુષ્ય ૭૨ વર્ષનું, એથી એન્ડ્રુ હાય જ નહિ. અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪ લાખ પૂનુ, એથી વધારે પણ ન જ થાય. સર્વે તી કરાનું દેહમાન જઘન્ય * જધન્ય ૨૦ તીર્થંકરોથી કદી પણ એછા હોય જ નહિ એટલે વર્તમાનના ૨૦ તીકાના મેાક્ષ ગયા બાદ એજ વખતે ખીજા વીસ તીર્થંકરપદને પ્રાપ્ત થવા જ જોઈએ. આ હિસાબે એક તીર્થંકર ગૃહવાસમાં એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે ખીન્ન ક્ષેત્રમાં બીજા તીર્થંકરને જન્મ થઈ જ જવા જઈએ. અને તે પણ એક લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજા તીર્થંકરના જન્મ પણ થઈ જ જવા જોઈએ. આ પ્રમાણે કોઇ એક લાખ પૂના આયુષ્યવાળા, કાઇ બે લાખ પૂર્વના આયુષ્યવાળા એ જ પ્રમાણે કઈ ૮૩ લાખ પૂર્વના આયુષ્યવાળા એક એક તીથંકરની પાછળ ૮૩-૮૩ તીર્થંકરો ગૃહવાસમાં રહે છે અને એક તીર્થંકરપદ ભાગવતા હોય છે. જ્યારે ચોરાસીમાતી ક્રર મેાક્ષ ચાલ્યા જાય ત્યારે ૮૩ મા તીર્થંકર અન્ય ક્ષેત્રમાં તીથ''કરપદને પ્રાપ્ત કરે છે અને કઈ અન્ય ક્ષેત્રમાં એક તી' કરને જન્મ થાય છે. એમ, એક એક તીર્થં કર પાછળ ૮૩-૮૩ તીર્થ કરી ગૃહસ્થવાસમાં હાવાથી ૨૦ તીર્થંકરાની પાછળ ૮૩×૨૦ કુલ ૧૬૬૦તી કા ગૃહસ્થાવાસમાં અને ૨૦ તીર્થંકરપદ ભોગવતા હોય એમ ૧૬૮૦ તીર્થંકરા ઓછામાં ઓછા એક જ વખતે હેવા જોઈ એ. આટલા તી કર હાવા છતાં પણ કયારેય તે પરસ્પર ભળતા નથી. એ રીત અનાદિકાળથી ચાલી આવે છે. ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી એ જ રીત ચાલતી રહેશે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ છ હાથનુ' × હૈાય છે, એથી ઓછું ન જ હાય. ઉત્કૃષ્ટુ' ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન થાય. + સર્વે તીથ કરાના શરીર રજ, મેલ, પરસેવા, ક, શ્લેષ્મ (નાકના મેલ) કાગરેખા આદિ દુર્લક્ષણા અને તિલ, મસા આદિ દુવ્ય જનાથી રહિત અને ચન્દ્ર, સૂર્ય, વા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ ઉત્તમાત્તમ લક્ષણાથી અલંકૃત, સૂર્યÖસમા પ્રકાશક, નિÖમ અગ્નિ માફક તેજસ્વી, અને અતિ મનેાહર હાય છે. ૪૮ શ્લાક – ( વસ‘તતિલકા છંદ ) स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपम जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्र रश्मि, प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥ ભક્તામર લેાક ૨૨ અ—જેમ ગ્રહ, નક્ષત્ર, તારાઓને જન્મ આપનારી તે। અનેક દિશાએ છે, પરન્તુ સૂર્યને જન્મ આપનારી માત્ર પૂર્વ દિશા જ છે, તેજ પ્રમાણે પુત્રને પ્રસવ કરનારી તેા અનેક માતાએ વિશ્વમાં છે, પણ તીર્થંકર સમાં પુત્રરત્ન પેદા કરનાર તેા માત્ર એક તીથ કરની જ માતા હૈાય છે. અન્ય કાઈ પણ સ્ત્રી આવા પુત્રરત્નને જન્મ નથી આપી શકતી. એટલે કે આ જગતમાં તીર્થંકર તુલ્ય ખીજું કાઈ હૈ!તું જ નથી. × શાસ્ત્રમાં વેાની અવગાહના ( દેહપ્રમાણ )નું જે પ્રમાણુ બતાવ્યુ છે તે આ વર્તમાન પાંચમા આરાનાં ૧૦૫૦૦ વર્ષ પસાર થશે, એટલે કે પાંચમે આ અર્ધો વ્યતિત થઈ જશે ત્યારે જે મનુષ્ય હશે તેમના હાથના પ્રમાણથી કહેવામાં આવ્યું છે, એ જ માપથી ઉક્ત તીર્થંકરાનું દેહમાન જાણવુ અને એમ તો તીર્થંકરો પોતપોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊંચા હોય છે. + મહાવિદેહ ક્ષેત્રના સતી' કરોનુ ૮૪ લાખ પૂર્વ આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય દેહમાન ાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રકરણ ૧લું અરિહંત આવા અનંતાનંત ગુણાના ધારક, સકળ પાપ નાશક, અખિલ વિશ્વના સુધારક, નરેન્દ્ર, સુરેન્દ્ર, મુનીન્દ્ર, ત્રિજગતના વંદનીય, પૂજનીય. અરિહંત ભગવાન મહાપુરુષ હોય છે. આર્યા છેદ – तित्थयरा मे पसीयन्तु, कित्तियवंदिय महिया जे से लोगस्स उत्तमा सिद्धा, आरुग्गबोहिलाभ સમાવિમુત્તમંરિંતુ છે જે સર્વ લેકમાં ઉત્તમ સિદ્ધસ્થાનને પ્રાપ્ત થનાર તીર્થકર ભગવાન છે તેમની હું વચન થકી કીર્તિ ગાઉં છું, કાયા થકી વંદનાનમસકાર કરું છું, મન થકી પૂજા–મહિમા કરું છું. અહો તીર્થકર ભગવાન ! મુજ પર પ્રસન્ન થઈને રોગરહિત, સમકિત અને ઉત્તમ પ્રધાન સમાધિ મને અર્પણ કરે. શા દ્ધારક બાલ બ્રહ્મચારી કષિ સંપ્રદાય આચાર્ય સ્વ. મુનિશ્રી મેલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત “શ્રી જૈન તત્ત્વપ્રકાશનું અરિહંતસ્તવ” નામક પ્રથમ અધ્યયન સમાત. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજુ સિદ્ધ सिवमयलमरुयमणंतमक्खयमवाबाह अपुणरावित्ति, सिद्धिगइ मामधेय ॥ અર્થ-સિવ” જ્યાં શીત, ઉષ્ણ, સુધા, પિપાસા આદિ તથા દંશ, મચ્છર, સર્પ વગેરે કઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી, તથા “અયેલ - જ્યાં કદી પણ હલન-ચલન નથી અર્થાત્ જે અચલ છે, તથા “અરુય” જ્યાં કઈ પ્રકારના રોગની ઉત્પત્તિ નથી, “અણુત” જે અંતરહિત છે. “અફખય? જે ક્ષયરહિત છે. તથા “ અવાબાહ” જ્યાં શારીરિક (રાગાદિ, માનસિક (શેકાદિ) બાધા પીડા નથી. “અપુણરાવિત્તિ' જ્યાં પહોંચ્યા પછી પ્રાણીને સંસારમાં આવી ફરી ભ્રમણ (જન્મ, મરણ) કરવું પડતું નથી, એવું નિરામય, પરમાનંદ પરમસુખનું ધામ, જે લોકના અગ્રભાગે છે, તેને “સિદ્ધગતિ” અથવા “મેક્ષ' કહે છે, અને ત્યાં જે પરમાત્મા રહે છે, તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્રશ્ન ગાથા :– कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइठिया ? । હાર્દિ શેરિં ચત્તા, રથ તુ વિકાદ ૨ / ઉવવાઈ સૂત્ર ૧૦૭ અર્થ—અહો ભગવદ્ ! સિદ્ધ ભગવાન કયાં જઈ શેલ્યા છે? કયાં જઈ સિદ્ધ ભગવાન સ્થિર થયા છે? સિદ્ધ ભગવાને શરીર કયાં છોડ્યું છે ? અને સિદ્ધ ભગવાન કયાં જઈ સિદ્ધ થયા છે? ઉત્તર-ગાથા – अलोभे पडिहया सिद्धा, लोयग्गेय पइठिया। ૬ વર્ષ સત્તળ, તરથ iાં રિક્ષા રા ઉવવાઈ સૂત્ર ૧૦૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ` : સિદ્ધ ૫૧ અ—હે શિષ્ય ! અલાક લાગતાં સિદ્ધ સઁગવાન રાકાયેલ છે. અને લેાકના અગ્રભાગમાં જઈને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. અને જે સિદ્ધ ભગવાન થયા છે તેમણે આ લાકમાં દેહના ત્યાગ કર્યો છે અને લેાકના અગ્રભાગે જઈને સિદ્ધ થયા છે. ઉપરનાં ક્ચનનાં જાણવાથી એ પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે કે જે લાકના અગ્રભાગમાં સિદ્ધ છે તે લેાક શું છે અને કેવા આકારવાળેા છે ? લેાકાલાકનુ વર્ણન 6 લેાક શબ્દ 6 લુપ્’ ધાતુથી બન્યા છે જેના અર્થ · જોવું” થાય છૅ, અર્થાત્ જે જોવામાં આવે છે તેને લેાક કહેવા અને તેના પ્રતિપક્ષી અર્થાત્ જે ન જોઈ શકાય તેને અલાક કહેવાય છે. અગ્રેજીમાં Look એટલે જોવુ થાય છે અને અર્ધ માધિને તે મળતા આવે છે. અલાક અન તાન ત અપર પાર અખંડ અમૂર્તિક કેવળ આકાશાસ્તિકાય ( પેાલાણુ )મય છે અને જેમ કેઈ વિશાળ સ્થાનમાં શીકુ લટકાવ્યુ હોય તેમ અલેાકની મધ્યમાં લેાક રહેલા છે. વિવાહપ્રજ્ઞપ્તિ” સૂત્રમાં કહ્યું છે કે જેમ જમીન ઉપર એક કોડિયુ* ઊંચું રાખીને એના ઉપર ખીજું સૂલટું કેડિયું મુકાય, અને વળી એના ઉપર ત્રીજુ ઊલટુ' કેાડિયું મૂકવાથી જેવા આકાર બને, તેવા આકારઆ લેાકના છે. આ લેાક નીચે તા ૭ રનુ પહેાળા છે; ત્યાંથી ઉપરની બાજુ અનુક્રમથી પ્રદેશે પ્રદેશ એછા થતા સાત રન્તુ ઉપર આવે ત્યાં ( બન્ને કાડિયાના સંધિભાગમાં ) એક રજ્જુ પહેાળો રહી ગયા છે. આગળ ક્રમથી વધતાં વધતાં (બીજા અને ત્રીજા કાડિયાના સંધિસ્થાને ) ૩ રજુ ઉપર આવે ત્યારે પાંચ રન્નુ પહેાળા છે અને આગળ ક્રમશઃ ઘટતાં ઘટતાં (ત્રીજા કેાડિયાના ઉપરના અંતના છેડે) ગા રજ્જુ આવે ત્યાં સુધી * રજ્જુ પ્રમાણ ૩,૮૧,૨૭,૯૭૦ એટલા મણના વજનને એક ભાર હે છે, એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે, ત્યારે તે ગાળા ૬ માસ, ૬ દિવસ, ૬ પ્રહર અને ૬ ધડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એક રન્તુ કહેવા જોઈ એ. Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨જુ પાળે છે, એમ સંપૂર્ણ લેક નીચેથી ઉપર સુધી ૧૪ રજજુને લાંબો અને ઘનાકારના માપથી ૩૪૩ ઘન રજજુ પ્રમાણ થાય છે. અર્થાત્ સંપૂર્ણ લેકના વિષમ સ્થાનને સમ કરવાથી ૭ રજજુ લાંબા, ૭ રજજુ પહોળો અને ૭ રજુ ભાડે થાય છે. એ પ્રમાણે ઘનાકારમાં ૭૪૭૪૭=૩=૩ રજુ થાય છે. અર્થાત્ એક રજજુ લાંબા, એક રજુ પહેલા અને એક રજજુ જાડા એવા ખંડની કલ્પના કરીએ તે લેકના એવા ૩૪૩ ખંડ (કટકા) થઈ શકે. જેમ ઘરના મધ્ય ભાગમાં થાંભલે ઊભે હોય છે, તેમ લોકના મધ્ય ભાગમાં એક રજુ પહોળી અને ૧૪ રજુ નીચેથી ઉપર સુધી લાંબી ત્રસનાલ છે. ત્રસનાલની અંદર ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના જીવ છે. બાકીના લેકને ભાગ કેવળ સ્થાવર જીવોથી ભરાયેલ છે. એ લોકના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. અો (નીચો ) લેક, મધ્ય (વચલ) લેક, ઊર્ધ્વ (ઊંચ) લેક એમાં પહેલા અધોલોકનું વર્ણન કરવામાં આવશે. અઘોલકનું વર્ણન (નરકનું વર્ણન) લેકની નીચે એલેકની ઉપર આવરણની અંદર એક રાજુ ઊંચી અને ૪૬ રજુના ઘનાકાર વિસ્તારમાં ૭ મી માઘવતી (તમતમાં પ્રભા) નામનું નરક છે, એમાં ૧૦૮૦૦૦ એજન જાડો પૃથ્યમય પિંડ છે. એમાંથી પરા હજાર યેાજન ઉપર તેમ જ નીચે છોડીને વચમાં ૩ હજાર એજનની પાલાર છે, તેમાં એક પાથડે (ગુફા જેવી જગ્યા) છે. 1 x ત્રસનાલની બહાર ત્રસજીવ ત્રણ કારણોથી રહી શકે છે. (૧) કોઈ ત્રસજીવે ત્રસનાલની બહાર સ્થાવરજીવમાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધ્યું તે મારણાનિક સમુદઘાત કરે ત્યારે આત્મપ્રદેશે ત્રસનાલની બહાર પ્રસરે ત્યારે (૨) ત્રસનું આયુ બાંધી વિગ્રહ ગતિથી સ્થાવર નાડીમાં તીર્થો જાય અને વક્રગતિથી બીજે અથવા ત્રીજે સમયે ત્રસ નાડીમાં ઉત્પન્ન થાય ત્યારે, (૩) કેવળી કેવળ સમુદઘાત કરતી વખતે ૪ થા અથવા ૫ મા સમયે સર્વ લેકમાં પ્રદેશ ફેલાવે ત્યારે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુન : સિદ્ ૫૩ જેમાં કાળ, મહાકાળ, રૂદ્ર અને મહારૂદ્ર અને અપરૢ નામક પાંચ નરકાવાસ, (નેરઈઆ)(નરકના જીવા)ને રહેવાનાં સ્થાન છે. તેમાં અસંખ્યાત ભિએ અને અસંખ્યાત ‘નેરઈઆ’ છે. તેમનુ ૫૦૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. એ ૭ મી નરકની હદ (સીમા) ઉપર એક રજ્જુ ઊંચું અને ૪૦ રન્તુ ઘનાકાર વિસ્તારમાં છ ું મઘા (તમપ્રભા) નામે નરક છે. જેમાં ૧૧૬૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે, એમાંથી ૧૦૦૦ યેાજન નીચે અને ૧૦૦૦ યાજન ઉપર છેાડીને વચમાં ૧૧૪૦૦૦ ચેાજનની પેાલાર છે, જેમાં ૩ પાથડા અને એ આંતરા છે, જેમાં પ્રત્યેક પાથડા ૩૦૦૦ ચૈાજનના છે. અને પ્રત્યેક આંતરી પર,૫૦૦ (ખાવન હજાર પાંચસા) ચૈાજનના છે. આંતરા તે ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યેાજનની પેાલારમાં ૯૯૯૯૫ નરકાવાસ છે. જેમાં અસ`ખ્યાત કુભિએ અને અસંખ્યાત નેરયા છે, જેમનું ૨૫૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૭ (સત્તર) સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરાપમનું આયુષ્ય છે. એ ૬ઠ્ઠા નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચું અને ૩૪ રન્નુ ઘનાકાર વિસ્તારમાં પાંચમું રિડ્ડા (ધુમ્રપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૮૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે. એમાંથી એક હજાર ચેાજન ઉપર અને ૧૦૦૦ ચે!જન નીચે છેડીને વચમાં ૧,૧૬૦૦૦ યેાજનના પેાલાર ભાગ છે, જેમાં ૫ પાથડા અને ૪ આંતરા છે. પ્રત્યેક પાથડા ૩૦૦૦ યેાજનના ને પ્રત્યેક આંતરા પર૫૦૦ ચેાજનના છે. આંતરા તા ખાલી છે. પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ ચેાજનની પેાલારમાં ૩૦૦૦૦૦ કહેવાય છે. આ × જેમ મકતના માળ હોય છે તેમ નરકના માળ હેાય છે, અને એ માળ વચ્ચેને ભાગ આંતરા કહેવાય છે, અને માળની વચમાં જે જમીન હોય છે તે પ્રમાણે આંતરાની વચમાં પિંડ હોય છે અને તે પાથડા અધાય પાથડા ૩-૩ હજાર યેાજનના જાડા અને અસખ્યાત યેાજનના લાંબા પહેાળા હોય છે. એમાંથી ૧૦૦૦ ચેાજન ઉપર અને ૧૦૦૦ યાજન નીચેને ભાગ છેડીને વચમાં ૧૦૦૦ ચાજનના પેલા હોય છે. એમાં નરકાવાસ છે, જેમાં ‘તેરયા’ નારકીના જીવા રહે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ નરકાવાસ છે, જેમાં અસંખ્યાત કુભિ અને અસખ્ય નેરઈયા ' (નારકીના જીવા) છે, જેમનું ૧૨૫ ધનુષ્યનુ દેહમાન અને જઘન્ય ૧૦ સાગરાપમ, ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. ૫૪ એ પાંચમા નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચું અને ૨૮ રજુ ઘનાકાર વિસ્તારમાં ચોથું અંજના (૫કપ્રભા ) નામે નરક છે, જેમાં ૧,૨૦,૦૦૦ યાજનના પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦૦ યેાજન ઉપર અને ૧૦૦૦ યાજન નીચેના ભાગ છેડીને મધ્યમાં ૧,૧૮૦૦૦ ચેાજનના પેાલાર ભાગ છે, જેમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. જેમાં પ્રત્યેક પાથડા ૩૦૦૦ યેાજનના છે અને પ્રત્યેક આંતરા ૧૬૧૬૬ યેાજનના છે. બધાય આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યેાજનની પાલારમાં ૧૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત ક્રુભિએ અને અસ`ખ્યાત નારકીના જીવેા છે. તેમનું દેહમાન ૬૨ા ધનુષ્યનુ' અને આયુષ્ય જઘન્ય ૭ સાગરોપમનું,ઉત્કૃષ્ટ ૧૦ સાગરાપમનું છે. આ ચોથા નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચું અને ૨૨ રજ્જુ ઘનાકાર વિસ્તારમાં ત્રીજી સીલા ’ (વાલુપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૮૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦૦ ચેાજન નીચે અને ૧૦૦૦ યાજન ઉપર છેડીને વચમાં ૧૨૬૦૦૦ યાજનની પેાલાર છે, જેમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તેમાં પ્રત્યેક પાડે ૩૦૦૦ યેાજનના છે અને પ્રત્યેક આંતરા ૧૨૩૭૫ ચેાજનનેા છે. બધા આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ ચેાજનની પેાલારમાં ૧૫૦૦૦૦૦નરકાવાસ છે, જેમાં અસખ્યાત કુભિએ અને અસંખ્યાત નારકીના જીવેા છે. તેમનું દેહમાન ૩૧૫ ધનુષ્ય અને આયુષ્ય જઘન્ય ૩ સાગરાપમ, ઉત્કૃષ્ટ ૭ સાગરાપમનુ' છે. એ ત્રીજા નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચું અને સેાળ રજ્જુ ઘનાકાર વિસ્તારમાં ખીજું વસા' (શરાપ્રભા) નામે નરક છે. જેમાં ૧૩૨૦૦૦ ચેાજનનુ' પૃથ્વીપિડ છે. જેમાંથી ૧૦૦૦ ચેાજન નીચે અને ૧૦૦૦ ચેાજન ઉપર છેડીને વચમાં ૧૩૦,૦૦૦ યેાજનની પેાલા૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ છે. જેમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. એમાં પ્રત્યેક પાથડ ૩૦૦૦ જનને છે. અને પ્રત્યેક આંતરો ૯૭૦૦ જનને છે. બધાય આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ જનની પોલારમાં ૨૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નારકીના જ છે. તેમનું દેહમાન ૧પ ધનુષ્ય અને ૧૨ અંગૂલનું અને આયુષ્ય જઘન્ય ૧ સાગર, ઉત્કૃષ્ટ ૩ સાગરોપમનું છે. એ બીજા નરકની હદ ઉપર એક રજુ ઊંચું અને ૧૦ રજજુ. ઘનાકાર વિસ્તારમાં પહેલું “ધમા” (રત્નપ્રભા) નામે નરક છે. જેમાં કાળા કેયલા જેવાં રત્ન છે, એને પ્રથમને રત્નકાંડ એક હજાર યોજન છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬૦૦૦ એજનનું ખરકાંડ છે. ૮૦૦૦૦ જનનું અપબહુલકાંડ છે. અને ૮૪૦૦૦ યજનનું પંકબહુલકાંડ છે. એમ બધે મળીને કુલે ૧,૮૦,૦૦૦ એજનને પૃથ્વીપિંડ છે. એમાંથી એક હજાર યોજન નીચે અને એક હજાર જન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮,૦૦૦ જનની પોલાર છે, જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડા ૩૦૦૦ એજનનો છે, અને આંતરે ૧૧૫૮૩૩ યોજનાનો છે. એક ઉપર અને એક નીચે આંતરે ખાલી છે. બાકીના મધ્યના ૧૦ આંતરાઓમાં અસુરકુમાર આદિ ૧૦ જાતિના ભવનપતિ દેવો. રહે છે. પ્રત્યેક પાથડાની મધ્યમાં એક હજાર એજનનું પોલાર છે. જેમાં ૩૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નારકીના જીવે છે. તેમનું દેહમાન કા ધનુષ્ય અને ૬ આંગળ અને આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમનું છે. - આ સાત નરકના બધા મળી ૪૯ પાથડા અને ૪૨ આંતરા. તથા ૮૪૦૦૦૦૦ રાશી લાખ) નરકાવાસો છે. બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સ વાળા, મહાદુર્ગધવાળા અને હજારો વીંછીના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે. સાતમા નરકનું અપઈડ્રાણ નામનું નરકાવાસ ૧૦૦૦૦૦ જનનું લાંબું પહોળું અને ગોળાકાર છે. અને પ્રથમ નરકનો સીમંત નામે. નરકાવાસ ૪૫ લાખ યેજન લાંબો, પહોળો, ગોળાકાર છે. બાકી બધા. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ નરકાવાસ અસંખ્યાત જનના લાંબા પહોળા છે. ત્રણ ત્રણ હજાર જનના ઊંચા છે, જેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર ચેજન નીચે છોડીને મધ્યમાં એક હજાર એજનની પોલમાં નરકના જીવો રહે છે. પ્રત્યેક નરકની નીચે જુદા જુદા ગોલાર્ધ (અર્ધ વલયાકાર) છે. પહેલું ગોળાઈ ઘદધિ (જામેલા પાણીનું ૨૦૦૦૦ એજનનું છે. એના નીચે બીજું ગોળાર્ધ ઘનવાત (જામેલી હવા)નું તેનાથી અસંખ્યાતગણું વધારે છે. એના નીચે અસંખ્યાત જન તનવાત છે. તેની નીચે અસંખ્યાત જોજન આકાશ છે. જેમ પાયા ઉપર પથ્થર અને હવામાં વાયુયાન રહે છે તેમ ઉપરના ૪ ગોળાર્ધના આધારે ૭ નરક રહેલા છે. ૧. રત્નપ્રભા નરક-કાળા રંગનાં ભયંકર રનથી વ્યાપ્ત છે. ૨. શર્કરા પ્રભા નરક-ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી ભરપૂર છે. ૨. વાલુકા પ્રભા-ભાડભૂજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતીથી ભરપૂર છે. ૪. પંકપ્રભા નરક-માંસ, લેહી, પરુ વગેરેના કીચડથી ભરેલી છે. ધુમ્રપ્રભા નરક–રાઈ મરચાંના ધુમાડાથી પણ વધારે તીખા ધુમાડાથી વ્યાપ્ત છે. ૬. તમપ્રભા નરક ઘોર અંધકારમય છે. ૭. તમસ્તમપ્રભા-મહાન ઘોર અંધકારથી વ્યાપ્ત છે. નરકાવાસથી ભીંતમાં ઉપર બિલના જ આકારનાં નિ–સ્થાને (નારકી જીવોને ઉત્પન્ન થવાની જગ્યા છે. ત્યાં પાપી પ્રાણીઓ ઉત્પન્ન ૪ સૂયગડાંગ સૂત્રના ૫ મા અધ્યયનમાં “અતિરેક, ડવ કુ ” અર્થાત નરકમાં ઉત્પન્ન થતા નીચે માથાં કરીને પડે છે, એમ કહેલું છે. અને એ જ પ્રમાણે પ્રશ્નવ્યાકરણ સૂત્રના પહેલા આશ્રવારમાં પણ કહ્યું છે. જેથી જણાય છે કે નારકી જીવોનું ઉત્પત્તિસ્થાન નારકાવાસના ઉપરના બિલમાં હોવું જોઈએ. આને વિશેષ સ્પષ્ટ ખુલાસે દિગંબર ગ્રંથ માં છે. કેટલાક કુંભિમાં ઉત્પત્તિસ્થાન માને છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સિદ્ધ પ૭ થઈને (૧) ત્યાં રહેલા અશુભ પુગલોને આહાર ગ્રહણ કરી આહારપર્યાતિ પ્રાપ્ત કરે છે. (૨) તેથી ક્રિય શરીર પ્રાપ્ત થવાથી શરીર પર્યાયને પ્રાપ્ત કરે છે. (૩) પછી શરીરથી ઈન્દ્રિયોને આકાર બનવાથી ઈન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરે છે. (૪) પછી ઈન્દ્રિય વડે વાયુને લેતાં અને છોડતાં હોવાથી શ્વાસોચ્છવાસ પર્યાય પ્રાપ્ત કરે છે. (૫) પછી મન અને ભાષા પર્યાયને સાથે જ બાંધીને છએ પર્યાયોથી યુક્ત થઈ બિલની નીચે રહેલી કુંભિઓમાં નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. તે "કુંભિઓ ચાર પ્રકારની કહેલ છે. (૧) ઊંટના ગળા જેવી વાંકી (૨) ઘી-તેલ વગેરેના કરવાળા જેવી–ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી (૩) ડબા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી (૪) અફીણના ડોડવા જેવી, પેટ પહોળું અને મેટું સાંકડું અને અંદર ચારે બાજુ તીક્ષણ ધારવાળી. આમાંથી કોઈ પણ એક કુમિમાં પડ્યા પછી નારકી જીવોનું શરીર ફુલાય છે, જેથી કુંભિમાં ફસાઈને તીક્ષણ ધાર વાગવાથી અતિ દુઃખી થઈ પોકાર કરે છે, ત્યારે પરમાધમી (યમ) દેવે તેને ચીપિયાથી ખેંચી કાઢે છે. ત્યારે તેના શરીરના કટકા કટકા થઈ જાય છે, ત્યારે તેમને ઘણું દુઃખ થાય છે, પણ મરતા નથી, કેમકે કરેલાં કર્મને ભગવ્યા વિના છુટકારો મળતો નથી. જેમ વિખરાયેલ પારો મળી જાય છે, તેમ તે નારકીના શરીરના કકડા મળીને ફરી જેમ હતું તેમ બની જાય છે. ૧૫ જાતિના પરમાધમી દેવો દ્વારા નારકીને દેવાતાં દુખે. ૧. તે નારકી છે જ્યારે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જનપાણીની યાચના કરે છે, ત્યારે જેમ કેરીને ઘોળી નરમ કરે તેમ “અંબ નામના પરમાધમ નારકી જીવને મર્દન કરી તેમની નસોને ઢીલી કરી નિર્બળ બનાવી દે છે. ૨. જેમ કેરીનો રસ કાઢી ગોટલે ને છોતરું ફેંકી દે છે તેમ “અંબર” નામના પરમાધમી દેવો નારકીના શરીરને લોહી, માંસ, હાડકાં, ચામડી, વગેરે પુગલોને જુદાં કરી ફેંકી દે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા ૩. જેમ સિપાઈ ચારને મારે છે તેમ શ્યામ' નામના પરમાધમી નારકી જીવાને મારે છે. ૧૮ ૪. જેમ સિહ, કૂતરાં, બિલાડાં, વગેરે પાતાના ભક્ષને પકડી ચિરફાડ કરી માંસ કાઢે છે, તે જ પ્રમાણે ‘સખળ' નામના પરમાધી દેવા નારકીઓનાં શરીરને ચિરફાડ કરીને માંસ જેવાં પુદ્ગલો કાઢે છે. પ. જેમ દેવીના ભૂવા બકરાને ત્રિશૂલથી છેદે છે; શૂળીથી ભેદે છે, તેમ ‘રુદ્ર' નામના પરમાધમી દેવા નારકીનુ છેદન-ભેદન કરે છે. ૬. જેમ કસાઈ લેાકેા માંસના કકડા કકડા કરે છે, તેમ ‘મહારુદ્ર નામના પરમાધમી દેવો નારકીનાં શરીરના કકડા- કકડા કરે છે. ૭. જેમ કંદોઈ ગરમ તેલમાં પૂરી ભજિયાં તળે છે, તેમ ‘કાલ’ નામના પરમાધમી દેવા નારકીનાં માંસને કાપી કાપીને તેલમાં તળીને. ખવરાવે છે. ૮. જેમ મરેલા જાનવરેાનુ માંસ પક્ષીઓ છૂંદી છૂંદીને ખાય છે, તેમ ‘મહાકાલ’ નામના પરમાધમી દેવા ચીપિયા વડે તેનું જ માંસ છૂંદી છૂંદીને તેને જ ખવરાવે છે. ૯. જેમ વીર પુરુષ સંગ્રામમાં તલવારથી શત્રુએના સહાર કરે. છે તેમ અસિપત્ર' નામના પરમાધમી દેવેા તલવારથી નારકીનાં શરીરના તલ તલ જેવડા કકડા કરે છે. ૧૦. જેમ શિકારી, ધનુષ્ય તાણી ખાણુથી પશુના શરીરને ભેદે છે તેમ ‘ધનુષ્ય’નામના પરમાધી દેવ ધનુષ્ય ખાણથી નારકીને છેદે છે. ૧૧. જેમ ગૃહસ્થી લી’ખુને કાપી મસાલો ભરી ખરણીમાં અથાણુ કરે છે, તેમ કુંભ’ નામના પરમાધમી દેવ નારકીનાં શરીરને કાપી મસાલા ભરી ક્રુભિમાં નાખે છે. .. ૧૨ જેમ ભાડભૂ જો ગરમ રેતીથી ચણા વગેરે જે છે તેમ વાલુ' નામના પરમાધી નારકીને ગરમ રેતમાં ભૂંજે છે, સેકે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ ૫૯ ૧૩. જેમ બી વસ્ત્રને ધૂએ છે તેમ વિતરણ નામક પરમાધમી દેવ નારકોને વિતરણ નદીની શિલાઓ ઉપર પછાડી-પછાડીને ધૂએ છે, નીચોવે છે. ૧૪. જેમ શેખીને બગીચાઓની હવા ખાય છે તેમ “ખરસ્વર” નામના પરમાધમી દેવ વિકિયથી બનાવેલા શાલ્મલી વૃક્ષના વનમાં નારકીને બેસાડી હવા ચલાવે છે, જેથી તે તલવાર અને ભાલાની ધાર જેવાં તીક્ષણ પત્તઓ નારકીનાં શરીર પર પડતાં જ અંગ કપાઈ જાય છે એમ આખા શરીરનું છેદનભેદન કરે છે. ૧૫. ગોવાળીઓ બકરાંને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે તેમ મહાઘોષ” નામના પરમાધમી દેવે મહા અંધકારથી વ્યાપ્ત એવા સાંકડા કોઠામાં નારકીના જીવને ઠાંસી ઠાંસીને ભરે છે. જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થાય છે તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતમાં સેકીને તે જ જીવોને ખવરાવતા પરમાધમી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતું એટલે તું આને પણ પસંદ કર ! તારે આને પણ ખાવું જ જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગળેલું પાણી પીનાર નારકના મેઢામાં તાંબું, સીસું, વગેરેને રસ ઉકાળીને રેડતાં કહે છે કે લો ! આ પીઓ! આ પણ ઘણું મજેદાર છે.” વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બળાત્કારથી બાથ ભરાવીને કહે છે કે-“અરે દુષ્ટ ! તને પરસ્ત્રી સારી લાગતી હતી, તે હવે કેમ એ છે ?” કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાને ઉપદેશ દેનારને આગથી ઝગમગતા અંગારા ઉપર ચલાવે છે. જાનવર અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં, કાંટા કાંકરાવાળા રરતામાં સેંકડો ટન વજનનો રથ ખેંચાવે છે, ઉપર ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે. કૂવા, તળાવ, નદીના પાણીમાં કીડામસ્તી કરનારને તથા અનગળ પણ કામમાં લાવનારને, પણ નકામું ઢોળનારને, વૈતરણી નદીના ઉષ્ણ Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ અને તીક્ષણધાર પાણીમાં નાખી તેના શરીરને છિન્ન ભિન્ન કરે છે. સાપ, વીંછી, પશુ, પક્ષી, વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી, સિંહ, વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાંખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડંખેથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષછેદન કરનારના શરીરનું છેદન કરે છે. માતાપિતા વગેરે વૃદ્ધ અને ગુરુજનેને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી છેદન કરે છે. દગા, ચોરી કરનારાઓને ઊંચા પહાડેથી પછાડે છે. “શ્રોતેન્દ્રિય પ્રિય” રાગ રાગિણીના અત્યન્ત શોખીનોના કાનમાં ઊકળતા સીસાને રસ નાખે છે, ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખે તીણ શૂળોથી ફેડી નાખે છે, ઘ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તી બે રાઈ મરચાને ધુમાડો સુંઘાડે છે. જીભથી ચાડી, નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે, એમ કેટલાએકને ઘાણીમાં પલે છે, અગ્નિમાં બાળે છે, હવામાં ઉડાડે છે, એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારનાં મહાન્ દુખેથી દુઃખી કરે છે. તે નારકી જો આ દુખથી ગભરાઈને ઘણી જ દીનતાથી બન્ને હાથોની દસે આંગળીઓને મોઢામાં નાખી પરમાધમના પગમાં પડી પ્રાર્થના કરે છે, “હવે અમે એવાં પાપે નહિ કરીએ, અમને ન મારો, અમને ન મારો.” પણ એ કરૂણામય શબ્દોથી પરમાધમીઓને જરા ય દયા આવતી નથી. એમની પ્રાર્થના ઉપર જરાય લક્ષ્ય આપ્યા વગર તેમના કથનની મશ્કરી કરતાં તેમને વિશેષ દુર આપે છે. અહીં બે પ્રશ્ન થાય છે કે (૧) નારકને પરમાધમી દેવ કેમ દુઃખ આપે છે? (૨) અને પરમાધમ ઓને તે પાપ લાગે છે કે નહિ? ઉત્તર–જેમ કેટલાક નિર્દય લોક શિકાર ખેલવામાં હાથી, ગોધા, પાડા, ઘેટા, કૂતરાં વગેરેને લડાવવામાં આનંદ માને છે તેવી જ રીતે પરમાધમ દે નારકી ઓને દુઃખ દેવામાં આનંદ માને છે. અગ્નિ, પાણી, વનસ્પતિ, આદિ જીવોની જેથી ઘાત થાય તેવા અજ્ઞાન Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ સિદ્ધ તપના પ્રભાવથી જીવો મરીને પરમાધમી દેવે થાય છે, અને તે પરમાધમી દેવો નારકી જીવોને સંતાપ પહોંચાડવામાં જ આનંદ માને. છે, અને પાપ તે જે કરે તે બધાને લાગે જ છે. આવા પાપના. યોગથી જ તે દેવો ત્યાંનું આયુષ્ય પૂરું કરીને બકરાં, મરઘાં, વગેરે. નીચ યોનિમાં ઉત્પન્ન થઈ આયુ પૂર્ણ થતાં પહેલાં જ મરી જાય છે. એ પ્રકારની પરમાધમી કૃત વેદના તે ત્રીજા નરક સુધી જ' છે. ચોથાથી સાતમા નરક સુધી અન્યોન્ય કૃત વેદના હોય છે. જેમ નવા કૂતરાના આવવાથી બધાં કૂતરાંઓ તેના ઉપર તૂટી પડે છે, તેને ત્રાસ પહોંચાડે છે. તેમ ચોથા પાંચમા નરકમાં એક નારકીને જીવ બીજા જીવોને દુઃખ દે છે. તેમને મહા કિલામના ઉપજાવે છે, એટલે કે તેઓ પરસ્પરમાં દુઃખ દીધા કરે છે. એ વખતે જે સમ્યગદષ્ટિ જીવો હોય છે તે પૂર્વ કર્મનો ઉદયભાવ જાણ સમભાવપૂર્વક દુઃખ સહન કરે છે, બીજાને દુઃખ આપતા નથી અને જે મિથ્યાદષ્ટિ હોય છે તે પરસ્પર લાતે. અને પેલે મારે છે. વૈકિય શસ્ત્રો બનાવીને પરસ્પર પ્રહાર કરે છે, મારામારી કરે છે અને છઠ્ઠા સાતમા નરકના જીવ છાણના કીડા જેવા વજીમય મુખવાળા કંથવાનાં રૂપ બનાવીને પરસ્પર એકબીજાનાં શરી--- રમાં આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળી જેવાં છિદ્ર કરીને મહા ભયંકર પરિતાપ ઉપજાવે છે. આ પ્રમાણે મહા દુઃખ . ભોગવે છે. ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના ૧. અનત સુધા-જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે એ બધા: એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તે પણ તેની તૃપ્તિ ન થાય. એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણ કે તેમને નરકમાં ખાવાનું. કંઈ જ મળતું નથી. - ૨, અનંત તૃષા–બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તે પણ તેની તૃષા શાન્ત ન થાય એવા તરસ્યા હમેશાં તેઓr. હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૩. અનંત શીત–લાખ મણ લેઢાને ગળે નરકની શીત નિમાં મૂકવામાં આવે તો તે શીતળતાના પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી તીવ્ર ત્યાં ટાઢ હોય છે. જો કેઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે, તો તેને ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં હંમેશાં રહે છે. ૪ અનંત તાપ-નરકના ઉષ્ણ નિસ્થાનમાં લાખ મણ લોઢાને ગળે મૂકતાં જ તે પીગળીને પાણું થઈ જાય અને જે કઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે, તો ઘણું જ આરામનું સ્થાન સમજે એવી ગરમી ત્યાં સદૈવ રહ્યા કરે છે. ૫. અનંત મહાવર-નારીના શરીરમાં હમેશાં ઘણો તાવ ભર્યો રહે છે, જેથી શરીર બળ્યા કરે છે. ૬. અનંત ખુજલી-નારકી જે હંમેશાં શરીર ખણ્યા જ કરે છે. ૭. અને તે રોગ-જલદર, ભગંદર, ઉધરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫,૬૮,૯૯,૫૮૫ પ્રકારના નાના નાના રોગો નારકીના - શરીરમાં સદા રહ્યા કરે છે. ૮. અનંત અનાશ્રય-નારકી જીવને કઈ પણ કઈ જાતને આશરો કે મદદ આપનાર ત્યાં હેત નથી. ૯ અનંત શેક-નારકી છે સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. ૧૦. અનંત ભય-જ્યાં કરોડે સૂર્ય મળીને પણ પ્રકાશન કરી શકે એવું અંધકારમય નરકનું સ્થાન છે. વળી, નારકીઓનાં શરીર પણ કાળાં મહા ભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે. એ કારણેથી નારકી છ પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે. આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જે પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલે વખત પણ આરામ નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ S. પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ ન=નથી, અર્ક સૂર્ય, એમ ઘણે ઠેકાણે જોવામાં આવે છે પણ તે બરાબર નથી. ન+અર્ક નાર્ક થાય, નરક ન થાય. તેની વ્યુત્પત્તિ નીચે મુજબ છે. નિર–નિગતમ્, અયમ-ઈષ્ટ ફલ પ્રાપ્તક કર્મ યેવ્યસ્ત નિરયા. શાસ્ત્રોમાં અનેરઈયા' શબ્દ આવે છે. તેનું સંસ્કૃત નરયિકાણામ થાય છે. નિતા : અયાત્ શુભાત ઈતિ નિરાઃ નરકાવાસાઃ તેવુમવા નરયિકાઃ સાતવેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિર્ગત (રહિત) હોય છે, તે સ્થાનને નિરય કહે છે. આ નિરમાં (નરકાવાસમાં) જન્મ લેનારા અને નરયિકો કહે છે. નરયિકનું બીજું નામ નારકે છે. (જુઓ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. શ્રુત સ્થાનાંગ સૂત્ર ભાગ ૧ પાનું ૧૫૬ ભગવતી ભાગ ૧ પાનું ૧૫) પ્રશ્ન-આવા મહાદુઃખપ્રદ નરકમાં કયા પાપોદયથી જીવ જાય છે? ઉત્તર-સૂયગડાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના ૫ મા અધ્યયનમાં કહ્યું છેઃ तिव तसे पाणिणो थावरे य, जे हिंसति आयसुह पडुच्चा जे लुसए होई अदत्तहारी, ण सिक्खति सेय वियस किं चि ।। 'पागम्मी पाणे बहुणं तिवाती, अनिव्वुए वातमुवेति बाले । णिहोणिसं गच्छति अंतकाले, अहोसिर कट्टु उवेइ दुग्ग ॥४॥ અર્થાત-જે પ્રાણી પિતાના સુખને માટે ત્રસ (બેઈદ્રિય, તે ન્દ્રિય, ચરિંદ્રિય, પંચેન્દ્રિય) અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ને જીની નિર્દયતાના ભાવથી હિંસા કરે છે અને અદત્તનું ગ્રહણ કરી બીજાને લુંટી માનવોને દુઃખી કરે છે, ગ્રહણ કરવા ગ્ય શિક્ષાત્રત–પ્રત્યાખ્યાન આદિને ગ્રહણ કરતો નથી. હિંસાદિ પાપકૃત્યોને પુણ્યકારી બતાવવાની ધૃષ્ટતા કરે છે, ધાદિ ચાર કષાયથી નિવૃત્ત થ નથી, તે અજ્ઞાની મરણ થયા બાદ નીચું માથું કરીને અંધકારમય મહાભયંકર નરક સ્થાનમાં જાય છે અને મહાદાન સામે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન તત્ત્વ પ્રકાશ ભવનપતિ દેવનું વણુ ન પૂર્વ કથિત પહેલા નરકનાં ૧૨ આંતરા અસ`ખ્યાત ચેાજન લાંબા-પહેાળાં છે અને ૧૧૫૮૩ યાજન ઊંચાં છે. જેના બે વિભાગ છે. (1) દક્ષિણ. (૨) ઉત્તર. ૧૨ આંતરામાંથી એક ઉપરનુ` અને એકઃ નીચેનું એમ એ આંતરા ખાલી પડ્યાં છે અને વચલાં ૧૦ આંતરામાં જુદી જુદી જાતના ૧૦ ભવનવાસી દેવા રહે છે અને તે દસ વિભાગેામાંથી ઉપરના પહેલા વિભાગમાં અસુરકુમાર જાતિના દેવતા રહે છે. જેમના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવના છે. જેના માલિક ચમરેન્દ્રજી છે. ચમરેન્દ્રજીના ૬૪૦૦૦ સામાનિક દેવ, ૨,૫૬૦૦૦ આત્મરક્ષક દેવ,. ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇંદ્રાણીએ અને એક એક ઈન્દ્રાણીને ૬-૬ હજારના પરિવાર, ૭ અણુકા (સેના) * ૩ પરિષદ :−1. આભ્યન્તર પરિષદના ૨૪,૦૦૦ દેવેશ ૨. મધ્ય પરિષદના ૨૮,૦૦૦ દેવા ૩. માહિર પરિષદના ૩૨,૦૦૦ દેવા છે, અને તે જ પ્રમાણે આભ્યન્તર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીએ! અને બાહિર પરિષની. ૨૫૦ દેવીઓ પણ છે. દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ સાગરાપમનું છે. એમની દેવીએનું આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ !! પત્યેાપમનું છે. ઉત્તરના વિભાગમાં ૪૦ લાખ ભવન છે જેમના માલિક ખલેન્દ્રજીના ૬૦,૦૦૦ સામાનિક દેવા, ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવા, ૬ અગ્રહિષી (મુખ્ય) ઈન્દ્રાણીએ છે અને એકએકને ૬-૬ હજારના પરિવાર છે. ૭ અણુિકા એટલે કે સેના છે. ૩ પરિષદ-૧ આભ્યન્તર પરિષદના ૨૦,૦૦૦ દવા છે. તે જ પ્રમાણે આભ્યન્તર પરિષદની ૪૫૦ દેવી, મધ્ય પરિષદ્મની ૪૦૦ દેવી અને માહિર પરિષદ્મની ૩૫૦ દેવી છે. એ દેવતાઓનુ આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમથી કઈક અધિક છે અને * સાત સેના-૧. ગંધવની ૨. નાટકની ૩. અશ્વની ૪, હાથીની ૫. થતી ૬. પાયદળની અને ૭. ભેંસની. સાત પ્રકારની સેના છે. ( જુ સ્થાનાંગ ભાગ ૪ પાનું ૧૨૯ ) આ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સિદ્ધ એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઇક અધિક અને ઉત્કૃષ્ટ કલા પલ્યોપમનું છે. પંદર જાતના પરમાધાર્મિકદેવ અસુરકુમારમાં ગણવાના છે. બીજા આંતરામાં નાગકુમાર જાતિના દેવ વસે છે. જેમના દક્ષિણના વિભાગમાં ૪૪ લાખ ભુવન છે. જેના ધરણેન્દ્ર માલિક છે. અને ઉત્તર વિભાગમાં ૪૦ લાખ ભુવન છે, જેમના ભૂતેજ માલિક છે. ત્રીજા અંતરામાં સુવર્ણકુમાર નામના દે રહે છે. એમના. દક્ષિણ વિભાગમાં ૩૮ લાખ ભવને છે. જેના વેણુઈન્દ્ર છે અને ઉત્તર વિભાગમાં ૩૪ લાખ ભુવન છે, જેમના માલિક વેણુદલેન્દ્ર છે. ચોથા આંતરામાં વિદ્યુતકુમાર જાતિના દેવતા રહે છે, દક્ષિણના ઈન્દ્ર હરિકાંત છે અને ઉત્તરના હરિશેખરેન્દ્ર છે. પાંચમા આંતરામાં અગ્નિકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના ઈન્દ્ર શેખરે છે અને ઉત્તરના ઈન્દ્ર માણવેન્દ્ર છે. છઠ્ઠી આંતરામાં દ્વીપકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના પૂરણેન્દ્ર છે અને ઉત્તરના વિશિષ્ટ છે. સાતમા આંતરામાં ઉદધિકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના જલકાન્તન્દ્ર છે. ઉત્તરના જલપ્રત્યેન્દ્ર છે. આઠમા આંતરામાં દિશાકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના અમીતેન્દ્ર છે. અને ઉત્તરના અમિતવહનેન્દ્ર છે. નવમા આંતરામાં વાયુકુમાર જાતિના દે રહે છે. દક્ષિણના. બલવકેન્દ્ર છે અને ઉત્તરના પ્રભજનેન્દ્ર છે. દસમા આંતરામાં રતનિતકુમાર જાતિના દે રહે છે. જેની દક્ષિણ દિશામાં ઘેન્દ્ર છે અને ઉત્તર દિશાના મહાન્દ્ર છે. એમાં ચોથા વિધતકુમારથી સ્વનિતકુમાર સુધી દક્ષિણ વિભાગમાં પ્રત્યેકનાં જુદા જુદા Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૪૦-૪૦ લાખ અને ઉત્તરમાં ૩૬-૩૬ લાખ ભવને છે. બીજા નાગ કુમારથી તે દસમા સ્વનિતકુમાર સુધીના દેવને નવનિકાય (નવજાતિ)ના દિ કહે છે. દક્ષિણના નવનિકાયના બધા ઈન્દ્રોને જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવ છે. ૨૪-૨૪ ચોવીસ વીસ હજાર આત્મરક્ષક દેવ છે. પ–પ અગ્નમહિષી (ઈન્દ્રાણી)ઓ છે. અને એક–એકને ૫-૫ હજારને પરિવાર છે. સાત સાત અણિકા છે. ત્રણ ત્રણ પરિષદો છે. અત્યંતર પરિષદના ૬૦.૦૦૦ દે, મધ્ય પરિષદના ૭૦,૦૦૦ દે, બાહિર પરિષદના ૮૦,૦૦૦ દે છે. તે જ પ્રમાણે, આત્યંતર પરિષદની ૧૭૫ દેવીઓ, મધ્ય પરિષદની ૧૫૦ દેવીઓ અને બાહિર પરિષદની ૧૨૫ દેવીઓ છે. એ નવ જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ ૧ પત્યેપમનું છે. અને દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ પણ પલ્યનું છે. અને ઉત્તરના નવનિકાયના બધાય ઈન્દ્રને પણ જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવ છે. ૨૪–૨૪ હજાર આત્મરક્ષક દેવ છે. ૫-૫ અગ્રમહિલી (ઇન્દ્રાણી) છે. એક એકને ૫-૫ હજારને પરિવાર છે. ૭ - અણિકા (સેના) છે. ૩ પરિષદો છે. અભ્યત્તર પરિષદના ૫૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૬૦,૦૦૦ દે, બાહિર પરિષદના ૭૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે અભ્યત્ર પરિષદની ૨૨૫ દેવીઓ, મધ્ય પરિષદની ૨૦૦ દેવીઓ, બાહિર પરિષદની ૧૭૫ દેવીઓ છે. નવેય જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય તે ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ ૨ પલ્યોપમમાં ડુંક ઓછું છે. દેવીઓનું - આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં કંઈક ઓછું છે. દસેય આંતરાનાં દક્ષિણ દિશાનાં બધાં મળીને કુલે ૪,૦૬,૦૦,૦૦૦ ભવને હોય છે અને ઉત્તર વિભાગનાં બધાં મળીને કુલ ભવન ૩,૬૬,૦૦,૦૦૦ હોય છે. એમાંથી નાનામાં નાનું ભવન તે જ બુદ્વીપ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પ્રકરણ ૨ જુ સિદ્ધ પ્રમાણ (એક લાખ યોજનનું) છે. મધ્ય ભવન અઢી દ્વીપ પ્રમાણ (૪૫ લાખ જનનું) છે. અને મોટામાં મોટું ભવન અસંખ્ય દ્વીપસમુદ્ર પ્રમાણે (અસંખ્યાત જનનું) છે. બધાં ભવને અંદરથી ચોખંડાકાર, બહારથી ગોલાકાર, રત્નજડિત મહાપ્રકાશવાળાં અને સર્વ સુખ સામગ્રીઓથી પરિપૂર્ણ છે. સંખ્યાત જનના ભવનમાં સંખ્યાત દેવદેવીઓ અને અસંખ્યાત જનના ભવનમાં અસંખ્યાત દેવ દેવીઓ છે. કુમાર (બાળકો)ની જેમ કીડા કરતા હોવાથી કુમારે કહેવાય છે. ભવનપતિ દેવની | જાતિ વસવર્ણ * મુકુનું ચિહ્ન ૧ કૃષ્ણ સફેદ ચૂડામણિ નાગફણ સોનેરી ગરૂડ 2 Kછે. રાતે 400 કલશ ૧ અસુરકુમાર ૨ નાગકુમાર ૩ સુવર્ણકુમાર ૪ વિદ્યુતકુમાર ૫ અગ્નિકુમાર ૬ દ્વીપકુમાર ૭ ઉદધિકુમાર ૮ દિશાકુમાર ૯ વાયુકુમાર ૧૦ સ્વનિતકુમાર સિંહ ઘોડા સેનેરી સફેદ ગુલાબી હાથી મગર લીલે સોનેરી સફેદ સરાવલુ - આ રંગના વસ્ત્રો પહેરવાનો શેખ વધારે છે. ૧ આ ચિહ્ન દેવતાઓના મુકુટમાં હોય છે, એથી એમની જાતિને પરિચય મળે છે. આ સાતમી નરકની નીચેના ચરમાન્તથી તે પહેલી રત્નપ્રભા પૃથ્વી ઉપર લોકના મધ્ય આકાશાન્તર સુધીનું ૭ રજજુ ઊંચા અને ૧૬૯ રજુ ઘનાકારવાળા અધોલોકનું વર્ણન સંપૂર્ણ થયું. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ મધ્ય (છ) લોકનું વર્ણન. પહેલાં બતાવેલી રત્નપ્રભાની ઉપર ૧૦૦૦ એજનને પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦ એજન નીચે અને ૧૦૦ એજન ઉપર છોડીને ૮૦૦ જનની પિલાર છે. તેમાં અસંખ્યાતા નગર છે. એમાં ૮ જાતિના વ્યન્તર દેવો રહે છે. જેમ કે (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંગુરુષ (૭) મહોરગ (૮) ગાંધર્વ. જે ૧૦૦ એજનને પિંડ છેડેલ તેમાંથી ૧૦ એજન ઉપર અને ૧૦ એજન નીચે છેડીને વચમાં ૮૦ જનની પોલાર છે, તેમાં પણ અસંખ્યાતા નગર છે. તેમાં પણ ૮ જાતિના વાણવ્યંતર દેવો વસે છે. તેમનાં નામે ૧. આણપન્ની ૨. પાણપત્રી ૩. ઈસીવાઈ ૪. ભૂઈવાઈ ૫. કન્દ્રિય ૬. મહાકન્દિય ૭. કેહંડ ૮. પયંગદેવ. એ ૮૦૦ જનની તથા ૮૦ જનની પોલારમાં જે અસંખ્યાત વ્યંતરનાં અને અસંખ્યાત વાણવ્યંતરનાં નગરો છે. તે નાનાં તે ભરતક્ષેત્રના પ્રમાણુનાં એટલે કે પર૬ યોજનથી કંઈક વિશેષ છે અને મધ્યમ નગરો મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણે (૩૩,૬૮૪ જનથી કંઈક વિશેષ) છે. અને મોટામાં મોટાં જંબુદ્વિપ પ્રમાણુ (એક લાખ) જનનાં છે. એ૮૦૦ જનની તથા ૮૦ જનની પોલારમાં પણ બે વિભાગ છે. (૧) દક્ષિણ અને (૨) ઉત્તર. જેમાં વસનારા ૧૬ જાતિના વ્યંતર અને વાણવ્યંતર દેવોની એક એક જાતિ ઉપર બબ્બે ઇદ્રો છે. એમ ૧૬ જાતિના ૩૨ ઈદ્રો છે. જેમનાં નામે યંત્રમાં છે. એ એક એક ઈન્દ્રને ચાર ચાર હજાર સામાનિક દે છે, ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવે છે. ૪–૪ અગ્રમહિષી-ઈન્દ્રાણીઓ છે. પ્રત્યેક ઈન્દ્રાણને હજાર હજાર દેવીને પરિવાર છે. ૭ અણિકા છે. ૩પરિષદા (૧) આત્યંતર પરિષદના ૮૦૦૦ દે, મધ્ય પરિષદના ૧૦,૦૦૦ દે, બાહિર પરિષદના Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુઃ સિદ્ધ ૧૨,૦૦૦ દેવ છે. એ સેળ જાતિના દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું છે. તેમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ એક પાપમનું છે. વ્યંતર અને વાણવ્યંતર દેવ ચંચળ સ્વભાવવાળા મનેહર નગરમાં દેવીઓની સાથે નૃત્ય–ગાયન કરતાં ભેગ ભેગવતાં પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ અનુભવતાં વિચરે છે. વનમાં ફરવાથી વધારે આનંદ માનતા હોવાથી વાણવ્યંતર દેવ કહેવાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ પેજનના પ્રથમ પ્રતરના ૮ જાતિના ૮૦૦ એજનના બીજી પ્રતરના ૮ જાતિના બન્ને પ્રતરનાદેવનાંશરીર ૬ વ્યંતર દેવોને કઠે વાણુવ્યંતર દેને ઠે વર્ણન અને મુકુટ ચિહ્ન વ્યંતર દેવના દક્ષિણ દિશાના ઉત્તર દિશાના ૮ વાણવ્યંતર દક્ષિણ દિશાના ઉત્તર દિશાના નામે || ઇન્દ્ર | ઈન્દ્ર | દેવ | ઇન્દ્ર | ઇન્દ્ર શરીરવણ / મુકુટ ચિહ્ન કદંબ વૃક્ષ શાલી વૃક્ષ સીન્દ્ર વડ વૃક્ષ પાડલી વૃક્ષ ૧. પિશાચ કાલેન્દ્ર | મહાકાલેન્દ્ર ૯ આનપત્તી | સન્નિહિતેન્દ્ર સમાનેન્દ્ર ૨. ભૂત સુરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર ૧૦ પાનપત્રી ઘાતેન્દ્ર વિધાતેન્દ્ર ૩. યક્ષ પુર્ણભદ્દેન્દ્ર મણિભદ્દેન્દ્ર ૧૧ ઈસીવાઈ ઇસીપતેન્દ્ર ૪. રાક્ષસ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર ૧૨ ભુછવાઈ ઈશ્વરેન્દ્ર મહેશ્વરેન્દ્ર ૫. કિન્નર કિન્નરેન્દ્ર કિંગુરુષેન્દ્ર | ૧૩ કંદીય સુશ્કેન્દ્ર વિશાલેન્દ્ર ૬. કિંગુરુષ | સુપુરુષેન્દ્ર મહાપુરુષેન્દ્ર | ૧૪ મહામંદીય હાસ્પેન્ડ હાસ્યરસેન્દ્ર મહેરગ અતિકાયેન્દ્ર | મહાકાયેન્દ્ર ૧૫ કેહંડ | વેતેન્દ્ર મહાતેન્દ્ર ૮ ગંધર્વ | ગીતરતીન્દ્ર | ગીતરસેન્દ્ર || ૧૬ પયંગદેવ | પહંગેન્દ્ર પહંગપતેન્દ્ર અશોક વૃક્ષ ચંપક વૃક્ષ નાગ વૃક્ષ બિરુ વૃક્ષ જન તત્વ પ્રકાશ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧. પ્રકરણ ૨ નું સિદ્ધ મનુષ્યલકનું વર્ણન જ્યાં આપણે રહીએ છીએ તે મનુષ્યલોક, પહેલાં કહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર છે. એના મધ્ય ભાગમાં સુદર્શન મેરુ પર્વત છે. મેરુ પર્વતની જમીનના અંદરના ભાગમાં ગૌસ્તનના આકારના ૮ રુચક પ્રદેશ છે. ત્યાંથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ જન ઉપર એમ ૧૮૦૦ એજન ઊંચો અને ૧૦ રજજુ ઘનાકાર+ વિસ્તારમાં તિર છે લોક છે. એમાં ૯૦૦ યોજનના ક્ષેત્રમાં દ્વીપોની નીચે વ્યંતર અને વાણવ્યંતર દે રહે છે. જેમનું વર્ણન પહેલાં કરી દીધું છે. દ્વીપને ફરતા, પ્રમણમાં બમણું વિસ્તારના સમુદ્ર છે. ઉપરના ૯૦૦ પેજનમાં સમુદ્રને આંશિક ભાગ અને જ્યોતિષી દેવનાં ચક છે. તેનું વર્ણન કરવામાં આવે છે. સમુદ્રો ઊંડાં છે, તેથી તેની નીચે વ્યંતર કે વાણવ્યંતરનાં નગરો નથી. મેરૂ પર્વતનું વર્ણન પૃથ્વીના મધ્યમાં જે સુદર્શન મેરુ પર્વત છે. તે મલસ્તંભ (મબલખ)ના આકારે ગાળ છે. નીચેથી પહોળા અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો ગયો છે. નીચેથી ઉપર સુધી ૧૦૦૦૦૦ (એક લાખ) જન ઊંચો છે. જેમાંથી ૧૦૦૦ યોજન પૃથ્વીમાં છે. અને ૯૯૦૦૦ જન પૃથ્વી ઉપર છે. પૃથ્વીની અંદર મૂળમાં ૧૦૦૯૦ જન પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦૦૦૦ એજન પહોળે છે. અને અનુક્રમે ઘટતાં ઘટતાં ટોચે ૧૦૦૦ ચોજન પહોળો રહી ગયો છે. પૂર્ણ પર્વતના ૩ વિભાગ છે. ૧ પૃથ્વીની અંદર માટી, પથ્થર, કાંકરા અને વજીરત્નમય ૧૦૦૦ એજનનો પહેલો ભાગ છે. ૨. પૃથ્વી ઉપર સ્ફટિકરત્ન, અંકરન, ચાંદી અને સેનાવાળે ૩૬૦૦૦ જનન બીજો કાંડ (વિભાગ) છે. અને ત્યાંથી આગળ લાલ સુવર્ણમય ૩૬૦૦૦ , જનને ત્રીજો કાંડ છે. એક રજજુ લાંબું, એક જજુ પહેલું અને એક રજજુ જાડું ક્ષેત્ર તે એક ઘનરજજુ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જેન તત્વ પ્રકાશ મેરુ પર્વત ઉપર ૪ વન (બાગ) છે. ૧ પૃથ્વી ઉપરના ૪ ગજદંતા પર્વત અને સીતા સતેદા નદીથી જેના આઠ ભાગ થયા છે તથા જે પૂર્વ-પશ્ચિમમાં ૨૨૦૦૦ જનનું લાંબું અને ઉત્તરદક્ષિણ દિશામાં ૨૫૦ જન પહોળું “ભદ્રશાલ નામનું પહેલું વન છે. ત્યાંથી પ૦૦ યાજન " ઊંચે મેરુ પર્વતની ઉપર ચારે બાજુ ઘેરાયેલું વલયાકારે (કંકણાકૃતિ) ૫૦૦ એજન ચકવાળું પહેલું બીજું (૨) નંદનવન છે. (૩) ત્યાંથી ૬૩૫૦૦ જન ઊંચે મેરુ પર્વતની ઉપર મેરુની ચારે બાજુ ફરતું વલયાકારે ૫૦૦ જનનું પહેલું ત્રીજું સેમનસ વન છે. સેમસવનથી ૩૬૦૦૦ જેજન ઊંચે ચોથું (૪) પંડગ વન છે. તે ૪૯૪ જજન ચકવાલ પહોળું છે. આ પંડગ વનની ચારે દિશામાં સફેદ સુવર્ણમય અર્ધ ચન્દ્રાકાર ચાર શિલા છે. જેનાં નામે- (૧) પૂર્વમાં પાંડુક શિલા અને (૨) પશ્ચિમમાં રક્તશિલા, એ બને શિલાઓ ઉપર ર૯૨ સિંહાસન છે. જેના ઉપર જંબુદ્વીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ચાર તીર્થકરોના જન્મોત્સવ એકસાથે થાય છે. અને દક્ષિણ દિશામાં ત્રીજી પાંડુકંબલ શિલા છે. એના ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોના અને (૪) ઉત્તરમાં રક્ત પાંડુકંબલ શિલા છે. એના ઉપર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોના જન્મોત્સવ થાય છે.* આ વનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, તળિયામાં ૧૨ જનની, મધ્યમાં ૮ જનની અને અંતમાં ૪ જનની પહોળી વૈડૂર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા (શિખા સમાન ટેકરી) છે. જબુદ્વીપનું વર્ણન પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ફરતે થાળીના આકારવાળા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ૧૦૦૦૦૦ (એક લાખ) વેજનને લાંબે, પહોળા, ગોળ જબુદ્વીપ નામને દ્વીપ છે. એમાં મેરુ પર્વતથી x આ ચારે શિલા પાંચસો-પાંચસે લેજનની લાંબી અને અઢીસે-અઢીસે જનની મળી છે. અને ૬ એ સિંહાસન પાંચસો પાંચસે ધનુષનાં લાંબાં પહોળાં અને અઢીસે અઢીસે ધનુષ્યનાં ઊંચાં છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રકરણ ૨ જુ: સિદ્ધ ૪૫૦૦૦ યોજન દક્ષિણ દિશામાં, વિજયદ્વારની અંદર “ભરત” નામનું ક્ષેત્ર છે. તે વિજયદ્વારથી ચૂલહિમવંત પર્વત સુધી સીધું પરપ, પહોળું છે. આ ભરતક્ષેત્રના મધ્યમાં ૧૦,૭૨૦ ૧૮ જન (૧૨ કલા +) ની જહુવાવાળો, ઉત્તર દક્ષિણમાં ૫૦ એજન પહેળો, રપ યોજન ઊંચે, ભૂમિમાં ૬ જન ઊંડે રૂપાને વૈતાઢય નામનો પર્વત છે. આ પર્વતમાં ૫૦ જન લાંબી (આરપાર) ૧૨ જન પહોળી અને ૮ જન ઊંચી મહા અંધકારથી વ્યાપ્ત બે ગુફા છે. એક તે પૂર્વમાં ખંડપ્રપાત ગુફા અને બીજી પશ્ચિમમાં તમસ ગુફા. આ ગુફાની મધ્યમાં ભીંતમાંથી નીકળેલી અને ૩-૩ યોજન દૂર જઈને ગંગા અને સિંધુ નદીમાં જઈ મળનારી ઉમગ જલા અને બીજી નિમગ જલા છે નામની બે નદીઓ છે. પૃથ્વીથી ૧૦ જન ઉપર વૈતાઢય પર્વત ઉપર ૧૦ એજન પહોળી અને વૈતાઢય પર્વત જેટલી લાંબી બે વિદ્યાધર શ્રેણું છે. * દક્ષિણની શ્રેણીમાં ગગન વલ્લભ વગેરે ૫૦ નગરો છે અને ઉત્તરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ પ્રમુખ ૬૦ નગર છે. જેમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગગનગામિની વગેરે હજાર વિદ્યાઓને સિદ્ધ કરનારા વિદ્યાધરે (મનુષ્ય) રહે છે. ત્યાંથી ૧૦ જન ઉપર એવા પ્રકારની બીજી પણ બે અભિયોગી દેવોની શ્રેણી છે. ત્યાં પહેલા દેવલોકના શકેન્દ્રજીના દ્વારપાલ પૂર્વ દિશાના માલિક સેમ મહારાજ', દક્ષિણ દિશાના માલિક “યમ મહારાજ, પશ્ચિમ દિશાના “વરુણ મહારાજ' અને ઉત્તર દિશાના માલિક વૈશ્રમણ મહારાજના આજ્ઞાધારક (૧) અન્નરરક્ષક “આણભકા”(૨) પાણીના રક્ષક પાણભકા (૩) સુવર્ણ વગેરે ધાતુના રક્ષક “લયણભકા” (૪) મકાન રક્ષક “સયણજભકા” (૫) વસ્ત્રના રક્ષક “વOજભકા” () ફલ રક્ષક. ફલ એક યોજના ૧૯ મા ભાગને એક કલા કહે છે. * ઉમગજલા નદીમાં સજીવ, નિર્જીવ કઈ પણ વસ્તુ પડી જાય તે તેને ત્રણ વખત ફેરવીને બહાર ફેંકી દે છે નિમગજલા નદીમાં પડેલી વસ્તુને ત્રણ વખત ફેરવીને પાતાલમાં બેસાડી દે છે. * પર્વત ઉપર ફરવાની ખુલ્લી જગ્યાને શ્રેણી કહે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા જભકા’(૭) ફૂલના રક્ષક પુષ્પષ્ટભકા’ (૮) ફૂલફૂલના રક્ષક ફુલફૂલજભકા’ (૯) પાણીભાજીના રક્ષક અવિયતાજ ભકા અને ખીજ ધાન્ય વગેરેના રક્ષક ‘ખીજજભકા’ એ ૧૦ જાતિના દેવતાઓના આવાસ છે. ૭૪ આ દેવા પાત–પેાતાના નામ પ્રમાણેની વસ્તુઓની વાણવ્યંતર દેવાથી રક્ષા કરવા નિમિત્તો ત્રણે કાલ (સવાર, બપાર અને સાંજ ) માં ચાકી કરવા નીકળે છે. આ ત્રણે કાલમાં સુખાભિલાષી જીવાએ જરૂર ધર્મારાધન કરવું જોઇએ. તે અભિયાગી શ્રેણીથી ૫ યાજન ઉપર, ૧૦ યાજન પહેાળું અને પર્વત જેટલું લાંબું વૈતાઢય પર્યંતનું શિખર છે. અહીયાં ૬ા ચેાજનની ઊંચી જુદી જુદી નવ ડુઇંગરીએ છે, ત્યાં મહાઋદ્ધિના ધણી વૈતાઢ્ય પર્વતના માલિક “વૈતાઢયગિરિ કુમાર’ દેવતાના વાસ છે. ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢયગિરિના આવવાથી દક્ષિણા ભરત અને ઉત્તરાધે ભરત એવા એ વિભાગા થઇ ગયા છે અને ભરતની ઉત્તરની સીમાના કર્તા ચુહિમવંત પર્વત છે. જેના મધ્યથી પદ્મદ્રહની પૂર્વ અને પશ્ચિમના દ્વારથી નીકળેલી ગગા અને સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળીને લવણુ સમુદ્રમાં જઈ ને મળવાથી ભરતક્ષેત્રના ૬ વિભાગ થઇ ગયા છે. જેને ષટ્આંડ' (૬ વિભાગ) કહે છે. જંબુદ્રીપના પૂર્વ દિશાના વિજયદ્વારના નીચેના નાળાથી લવણુ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવવાથી નવ ચેાજન વિસ્તારવાળી ખાડી છે. જેના કિનારા ઉપર ત્રણ દેવસ્થાન છે. ૧. પૂર્વામાં માગધ ૨. મધ્યમાં વરદામ અને ૩. પશ્ચિમમાં પ્રભાસ છે. એ તટ (કિનારા) ઉપર હાવાથી તીર્થ કહેવાય છે. ગંગા નદીથી પશ્ચિમે, સિંધુ નદીની પૂર્વે, લવણની ખાડીથી ઉત્તરે અને વૈતાઢય પર્વતની દક્ષિણે એમ ચારેની મધ્યમાં ૧૧૪} ચેાજનના અતરે ૧૨ યાજન લાંબી અને હું યાજન પહેાળી અયેાધ્યા નગરી છે. + + અયેાધ્યા નગરીના સ્થાને જમીનમાં શાશ્વતું વળમય સ્વસ્તિકનું ચિન્હ અંકિત છે. કમભૂમિની ઉત્પત્તિનાં સમયે ઈન્દ્ર મહારાજ તે જ સ્થળે નગર વસાવે છે તેમ વૃદ્ધ પુરુષનું કથન છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ કાળચકનું વર્ણન ભરતક્ષેત્રમાં ૨૦ ક્રોડાકોડ સાગરોપમનું કાળચક (૧૨ આરાવાળું) સદા ફરતું રહે છે. જે કાળમાં પ્રત્યેક સમય શુભ પુદ્ગળ (સુખો)ની ન્યૂનતા અને અશુભ પુદ્ગળ (દુઃખ)ની વૃદ્ધિ થાય તેને અવસર્પિણી કાળ કહે છે. અશુભ પુગળની ન્યૂનતા અને શુભ પુગળોની વૃદ્ધિ થાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે. તે બન્ને કાળના ૬-૬ આરા હોય છે. તેમાંથી - અહીં પહેલા અવસર્પિણી કાળના ૬ આરાનું વર્ણન કરે છે. ૧. ચાર ક્રોડાકોડ સાગરોપમના પહેલા “સુખમ સુખમ” (એકાન્ત સુખ) નામક આરામાં મનુષ્યનું દહ પ્રમાણ ૩ ગાઉનું હોય છે. આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. તેમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. અને તેઓ વજઋષભનારાચ સંહનન તથા સમચતુરન્સ સંસ્થાનવાળા હોય છે. મહાસ્વરૂપવાન અને સરળ સ્વભાવી હોય છે. અને સ્ત્રીપુરુષના યુગલરૂપે સાથે જ અવતરે છે. તેમની ઈચ્છાઓ ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષે પૂર્ણ કરે છે, તેનાં નામે આ પ્રમાણે છે – ૧ “માતંગવૃક્ષથી. ફળ મળે છે.૨.મિંગાવૃક્ષથી સુવર્ણ રત્નનાં વાસણો મળે છે. ૩. ‘તુડિયંગા વૃક્ષથી ૪૯ જાતિનાં વાજિંત્રોના મનોહર નાદ સંભળાય છે. ૪. “જાતિવૃક્ષથી રાત્રિમાં સૂર્ય સમાન પ્રકાશ કરે છે. પ. “દીપવૃક્ષ' દીપકની જેમ પ્રકાશ કરે છે. ૬. ચિતગાવૃક્ષથી સુગંધી ફૂલોનાં ભૂષણ પ્રાપ્ત થાય છે. ૭. ચિત્તરંગાવૃક્ષથી ૧૮ જાતનાં મનોજ્ઞ ભજન મળે છે. ૮. “મને વેગા” વૃક્ષથી સુવર્ણ રત્નનાં આભૂષણ મળે છે. ૯. “ગિહંગારા વૃક્ષ ૪૨ માળના મહેલ જેવા થઈ જાય છે અને ૧૦. “અણિયગારા વૃક્ષથી. ઉત્તમોત્તમ વસ્ત્રો પ્રાપ્ત થાય છે. • પહેલા આરાના પુરૂષોને ત્રણ ત્રણ દિવસ પછી આહારની ઈચ્છા થાય. છે, ત્યારે શરીર પ્રમાણે + કલ્પવૃક્ષનાં ફળ તથા માટી વગેરેને આહાર કરે છે. તે સમયમાં માટી પણ સાકર જેવી ગળી હોય છે. ૮ પહેલા આરામાં તુવેરના દાણા જેટલ, બીજામાં બોર જેટલે અને ત્રીજા આરામાં અબળા જેટલે આહાર યુગલ મનુષ્ય કરે છે એમ ગ્રંથકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જેન તત્વ પ્રકાશ પ્રથમ આરાનાં સ્ત્રી પુરૂષના આયુષ્યના ૬ મહિના બાકી રહે છે, ત્યારે યુગલણ એક પુત્રપુત્રીના જોડાને પ્રસવ કરે છે તે બાળક, બાળિકાનું ૪૯ દિવસ સુધી પાલનપોષણ થયા બાદ પોતે હોશિયાર અને સ્વાવલંબી થઈ સુખે પગને અનુભવ કરતાં વિચરે છે. તેમનાં માતાપિતા એક ને છીંક આવતાં જ અને બીજાને બગાસું આવતાં જ મૃત્યુ પામી દેવગતિમાં જ જાય છે. ક્ષેત્રાધિષ્ઠિત દેવ તે યુગલના મૃતક શરીરને ક્ષીર સમુદ્રમાં ફેંકી દે છે. ૨. આ પ્રમાણે પ્રથમ આરાની પૂર્ણતા થતાં જ ત્રણ ક્રોડાકોડી સાગરોપમને સુખમ ‘(કેવલ સુખી” નામક બીજા આરાનો આરંભ થાય છે. તે વખતે પહેલાં કરતાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ઉત્તમતામાં અનંતગણુ હીનતા થાય છે. આયુષ્ય પણ અનુક્રમે ઘટતાં ઘટતાં ૨ પલ્યોપમનું અને દેહપ્રમાણ બે ગાઉનું થઈ જાય છે. પાંસળીઓ પણ ૧૨૮ રહી જાય છે. આહારની ૨-૨ દિવસે ઈચ્છા થયા કરે છે, ત્યારે ફળફૂલ કે માટી વગેરેને આહાર લે છે. અને માટીને સ્વાદ ખાંડ જેવો જ રહી જાય છે. મૃત્યુને ૬ માસ બાકી રહે છે ત્યારે યુગલણ એક પુત્રપુત્રીને પ્રસરે છે. ૬૪ દિવસ સુધી તેમની પ્રતિપાલના થયા બાદ તેઓ સ્વાવલંબી થઈ સુખોપભોગ કરતાં વિચરે છે. બાકી બધું પહેલા આરા માફક જાણવું. ૩. એમ બીજો આરો પૂર્ણ થતાં જ બે કોડાકોડી સાગરોપમને ત્રિીજો “સુખ દુઃખમ (સુખ ઘણું, દુઃખ થોડું) નામને આરો શરૂ થાય છે ત્યારે પહેલાંથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની ઉત્તમતામાં અનંતગણુ ન્યૂનતા થાય છે. અનુક્રમે ઘટતાં ઘટતાં દેહપ્રમાણ એક ગાઉનું અને આયુષ્ય એક પોપમનું રહી જાય છે. ૬૪પાંસળીઓ * * જ્યારે યુગલના આયુષ્યના ૧૫ માસ બાકી રહે છે ત્યારે યુગલણી ઋતુને પ્રાપ્ત કરે છે. ત્યારે યુગલને વેદ મેહનીય કર્મોદય તીવ્ર હોવાથી તેઓને સંબંધ થાય છે. અને સ્ત્રી ગર્ભધારણ કરે છે. ૪ યુગલનું જેટલું આયુષ્ય મનુષ્ય ગતિમાં હોય છે તેટલું અથવા એથી શિડુંક ઓછું આયુષ્ય દેવગતિમાં પામે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ સિદ્ધ રહે છે. એક દિવસના અંતરે આહારની ઈરછા થાય છે ત્યારે તે જ પ્રમાણે આહાર કરે છે. પૃથ્વીને સ્વાદ ગોળ જેવો રહી જાય છે. મરવાના ૬ માસ પહેલાં યુગલણ પુત્રપુત્રીના છેડાને જન્મ આપે છે. જેમનું ૭૯ દિવસ સુધી પાલન થયા બાદ તેઓ પોતે સ્વાવલંબી બની સુખપૂર્વક વિચરે છે. બાકી બધું પહેલા આરા જેમ જાણવું. આ ત્રણે આરાનાં તિર્યંચ પંચેન્દ્રિય પણ યુગલિયા જ હોય છે. ત્રીજા આરાના ત્રણ વિભાગમાંથી પહેલા બે વિભાગમાં જ ઉપર મુજબચનારહે છે. જ્યારે ૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬, (છાસઠ લાખ કોડ છાસઠ હજાર કોડ છાંસઠ સે કોડ, છાસઠ કોડ, છાસઠ લાખ, છાસઠ હજાર, છાસઠ સે છાસઠ) સાગરોપમ ત્રીજા આરાના વ્યતીત થઈ જાય છે ત્યારે કાળ સ્વભાવના પ્રભાવે કલ્પવૃક્ષાથી જોઈતી બધી વસ્તુઓની પ્રાપ્તિ ન થવાથી તે યુગલ મનુષ્યોમાં પરસ્પર વાદવિવાદ અને કલેશ શરૂ થાય છે, જાણે તેને શાંત કરવા જ અનુકમથી ૧૫ કુલકરો-(વિક્રદ્ધર–પ્રતાપી પુરુષો) મનુષ્યની ઉત્પત્તિ થાય છે* પ્રથમના પાંચ કુલકર સુધી “હકાર દંડ, પછીના પાંચ કુલકર સુધી “મકાર” દંડ અને બાકીના પાંચ કુલકરે સુધી “ધિકાર" દંડની નીતિ ચાલે છે. અર્થાત્ જુગલિયાં પરસ્પર લડે ત્યારે “હ” “મા” “ધિક” શબ્દો કહેવાથી તેઓ શરમાઈ શાંત થઈ જાય છે. અહીં સુધી તે અસિ (નોકરી કરી), મસિ (વ્યાપાર કરી), કૃષિ (ખેતી. * પહેલા કુલકરનું આયુષ્ય એક પપભના ૧૦ મા ભાગનું, બીજાનું એક પલ્યોપમના ૧૦૦મા ભાગનું, ત્રીજાનું પોપમના હજારમા ભાગનું, થાનું ૧૦ હજારમા ભાગનું, પાંચમાનું લાખમાં ભાગનું, છટ્ટાનું ૧૦ લાખમા ભાગનું, સાતમાનું કરાડમા ભાગનું, આઠમાનું ૧૦ કરોડમા ભાગનું, નવમાનું ૧૦૦ કરોડમા ભાગનું ૧૦ માનું હજાર કરોડમાં ભાગનું, ૧૧ માનું ૧૦ હજાર કરોડમા ભાગનું, ૧૨ માનું એક લાખ કરોડમા ભાગનું ૧૩ માનું ૧૦ લાખ કરોડમા ભાગનું ૧૪ માનું ક્રોડાકડમા ભાગનું, અને ૧૫માનું ૮૪ લાખપૂર્વનું આયુષ્ય હોય છે, એમ પદ્મપુરાણ દિગમ્બરના ગ્રંથમાં લખ્યું છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ + ૧૭૮ જૈન તત્વ પ્રકાશ કરીને) આજીવિકા કરવાની જરૂર ન હોવાથી આ અકર્મ ભૂમિકહેવાય છે અને જેડારૂપે ઉત્પન્ન થવાથી અને જેડારૂપે રહેવાથી આ “જુગલિયા કહેવાય છે. પછી ત્રીજા આરાના જ્યારે ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ અને ૮ માસ બાકી રહે છે ત્યારે પહેલાં અયોધ્યા નગરના સ્થાને ૧૫ મા કુલકરથી પહેલા તીર્થકર ઉત્પન્ન થાય છે. કાળના પ્રભાવે જ્યારે કલ્પવૃક્ષોથી કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી ત્યારે સુધાથી પીડિત મનુષ્યને વ્યાકુળ થતાં જોઈ કોઈ તીર્થકર ભગવાન તેમના ઉપર દયા લાવી સ્વભાવથી ઉત્પન્ન થયેલાં ૨૪ પ્રકારનાં ધાન્ય મેવા વગેરે તે મનુષ્યોને બતાવે છે. કાચું ધાન ખાવાથી તેમનું પેટ દુઃખે છે એમ જાણીને અરણી કાણથી અગ્નિ ઉત્પન્ન કરી તેમાં શેકવાનું કહે છે. ભેળાં મનુષ્યો અગ્નિથી ધાન્ય બળતું જોઈને કહે છે કે તેનું જ પેટ નથી ભરાતું તે તે અમને શું આપશે? ત્યારે તીર્થકર પહેલાં કુંભારની સ્થાપના કરી વાસણ બનાવતાં શીખવે છે. પછી ૪ કુલ A અને ૧૮ શ્રેણB અને ૧૮ પ્રશ્રેણી C. એમ ૩૬ જાતિઓ સ્થપાય છે. પુરુષની ૭૨ કલા D ૧૮ A. ચાર કુળ–૧. કોટવાલ ન્યાયાધીશ વગેરેનું “ઉગ્રકુળ” ૨. “ગુરૂરથાની ઉચ્ચ પુરૂષોનું” ભગ કુળ ૩. મંત્રીઓનું રાજકુળ ૪. પ્રજાનું ક્ષત્રિય કુળ. B. C. ક્ષત્રિય કુળની ૧૮ શ્રેણી અને ૧૮ પ્રશ્રેણી એમ ૩૬ જાતિ: ૧. કુંભકાર (કુંભાર) ૨. માળી ૩ ખેડુત ૪. વણુટકામ કરનાર ૫ ચિત્રકાર ૬. ચૂડીગર ૭, દરજી ૮. વેપારી ૯. તંબોલી ૧૦ ખત્રી ૧૧. ગોવાળી આ ૧૨. સુથાર ૧૩. તેલી ઘાંચી ૧૪. બી ૧૫. કંઈ ૧. હજામ ૧૦. કહાર ૧૮. બંધાર ૧૯. સીસગર ૨૦ સંગૃહીં ૨૧ કાછી ૨૨. કુંદીગર ૨૩. કાગદી ૨૪ રબારી ૨૫ ઠઠેરી ૨૬. પટેલ ૨૭. કડિયા ૨૮. ભાડભુજ ૨૯. સેની ૩૦. ચમાર ૩૧. ચુનારા ૩૨. માછી ૩૩. ગિરા ૩૪ સિકલગર ૩૫. કંસારા ૩૬. વાણિયા. પ્ર. પુરૂષની ૭૨ કલા– ૧. લેખન ૨. ગણિત ૩. રૂપ બદલવાં ૪ નૃત્ય (નાચ) ૫. સંગીત ૬. તાલ ૭. વાજિંત્ર ૮. બંસરી ૯. નરલક્ષણ ૧૦. નારીલક્ષણ ૧૧. ગજલક્ષણ ૧૨. અશ્વલક્ષણ ૧૩. દંડ લક્ષણ ૧૪. રત્નપરીક્ષા ૧૫ ધાતુર્વાદ ૧૬, મંત્રવાદ ૧૭. કવિત્વ ૧૮. તકશાસ્ત્ર ૧૯. નીતિશાસ્ત્ર ૨૦. ધર્મશાસ્ત્ર ૧. જોતિષશાસ્ત્ર ૨૨. વૈદકશાસ્ત્ર ૨૩. ષટભાષા ૨૪. ગાભ્યાસ ૨૫. રસાયન. Page #104 -------------------------------------------------------------------------- ________________ ત્રિકરણ ૨ જું સિદ્ધ ૭૯ લિપિ, E, સ્ત્રીની ૬૪ કલા F ૬૪ વિદ્યા 6 વગેરે બતાવે છે. પછી જિતાચાર મુજબ સ્વર્ગથી ઈન્દ્ર આવીને ઘણું આડંબરપૂર્વક તે તીર્થકરનો રાજ્યાભિષેક કરી રાજા બનાવે છે. લગ્નોત્સવ પ્રસંગે પાણિગ્રહણ કરાવે છે. જેમ જેમ કુટુંબ વૃદ્ધિ થાય છે તેમ તેમ ગ્રામ-નગરાદિની વૃદ્ધિ થતી જાય છે. એમ ભરતક્ષેત્રની પણ આબાદી થતી જાય છે. પછી તીર્થકર રાજ્યાદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરી સંયમ લઈ, તપશ્ચર્યા કરી, ૪ ઘનઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ૪ તીર્થની સ્થાપના કરે છે. ધર્મની વૃદ્ધિ કરી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે જાય છે. ૨ ૬. અંજન ૨૭. સ્વપ્નશાસ્ત્ર ૨૮. ઈન્દ્ર જલ ૨૯. ખેતીવાડી-કાય ૩૦. વસ્ત્ર વિધિ ૩૧. જુગાર ૩૨. વ્યાપાર ૩૩. રાજસેવા ૩૪ શકુનવિચાર ૩૫. વાયુ સ્થંભન ૩૬. અગ્નિ સ્થંભન ૩૭. મેઘ વૃષ્ટિ ૩૮. વિલેપન ૩૯ મઈને ૪૦. ઉ4 ગમન ૪૧. સુવર્ણ સિદ્ધિ ૪૨. રૂપસિદ્ધિ ૪૩ ઘટબંધન ૪૪. પત્રછેદન ૪૫. મર્મ છેદન ૪૬, લોકાચાર ૪૭. લેકરંજન ૪૮ ફળ આકર્ષણ ૪૯. અફલાફલન (ફળ ન લાગે ત્યાં બતાવી દેવા) ૫૦, ધારાબંધન ૫૧. ચિત્રકલા ૫૨. ગ્રામ વસાવવું ૫૩. મલ્લયુદ્ધ ૫૪, રથયુદ્ધ ૫૫. ગરૂડયુદ્ધ ૫૬. દષ્ટિયુદ્ધ પ૭. વાગૂ યુદ્ધ ૫૮. મુથ્વયુદ્ધ ૫૯. બાહુયુદ્ધ ૬૦. દંડયુદ્ધ ૬૧. શસ્ત્રયુદ્ધ ૬૨. સપ હન ૬૩. વ્યંતર મર્દન ૬૪. મંત્રવિધિ ૬. તંત્રવિધિ ૬૬. યંત્રવિધિ ૬૭. સૌમ્યપાકવિધિ ૬૮. સુવર્ણ પાકવિધિ ૬૯. બંધન ૭૦. મારન (મારી નાંખવા બેભાન કરવાની વિધિ) ૭૧. સ્થંભન (સ્થંભન કરી દેવા) ૭૨. સંજીવન ચેતના પેદા કરવી. E લિપિ ૧૮ પ્રકારની :– ૧. હંસલિપિ ૨. ભૂતલિપિ ૩. યજ્ઞલિપિ ૪, રાક્ષસલિપિ ૫ યવની લિપિ ૬. તુરકી લિપિ ૭. કિરલી લિપિ ૮ દ્રાવિડી લિપિ ૯. સંઘવી લિપિ ૧૦. માલવી લિપિ ૧૧. કનકી લિપિ ૧૨. નાગરી લિપિ ૧૩. લાટી લિપિ ૧૪. ફારસી લિપિ ૫ અનિમિસી લિપિ ૧૬. ચાણકી લિપિ ૧૭. મૂલદેવ લિપિ ૧૮. ઉડ્ડી લિપિ. અત્યારે તે લિપિઓ દેશભેદે અનેક જાતની બની ગઈ છે. જેમકે માધવી, લટી, ચીઠી, ડાહલી, તેલગી, ગુજરાતી, સેરડી. મરાઠી, કણી, ખરસાણી, સિંહલી, હારી, કરી, હમ્મીરી, મસ્સી, માલવી, ' ભાવિ વગેરે વગેરે. પુરૂષની ૭ર કળા અને ૧૮ પ્રકારની લિપિ માટે વધારે જાણવું હોય, તો જુઓ શ્રી “સમવાયાંગ” સૂત્રને ૭૨ મો અને ૧૮ મો બોલ. F. સ્ત્રીની ૬૪ કલા :-- ૧. નૃત્ય ૨. ચિત્ર ૩. ઔચિત્ય ૪. વારિત્ર ૫. મંત્ર ૬. જંત્ર ૭. જ્ઞાન ૮. વિજ્ઞાન ૯. દંભ ૧૦, જલ-સ્થભન Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ત્રીજા આરામાં એ જ અરસામાં ઉત્તમ રાજકુલમાં તી...કર સમાન પણ કંઇક મંદ ૧૪ સ્વપ્ન પેાતાનાં માતુશ્રીને આપી ચક્રવતી મહારાજ જન્મ ધારણ કરે છે. એમનુ દેહમાન પણ ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વાનુ... હાય છે. ૪૦ લાખ અષ્ટાપદના ખલના ધારક હાય છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં, પહેલાં તે માંડલિક રાજા થાય પછી ૧૩ તેલા કરી ભરતક્ષેત્રના છએ ખડના એકછત્ર રાજ્યકર્તા ચક્રવર્તી થઈ જાય છે. ૮. ૨૨ ૧૧. ગીતગાન ૧૨. ત!લમાન ૧૩. મેષ્ટિ ૧૪. ફલકૃષ્ટ ૧૫. આકારગેપન (રૂપ સંતાડવુ) ૧૬. ધર્માં વિચાર ૧૭ ધર્મ નીતિ ૧૮ શકુનવિચાર ૧૯, ક્રિયાકપ ૨૦. આરામ રે।પણ ૨૧. સંસ્કૃત જલ્પ પ્રસાદનીતિ ૨૩. સુત્ર` વૃદ્ધિ ૨૪. સુગંધી તેલ કવું ૨૫. લીલા (મ યા) રચવી ૨૬ હાથી ઘેાડાની પરીક્ષા ૨૭. સ્ત્રી-પુરૂષનાં લક્ષણુનુ જ્ઞાન ૨૮. કામ ક્રિયા ૨૯. લિષિછેદન ૩૦. તાત્કાલિક મુદ્ધિ ૩૧. વસ્તુ સિદ્ધ ૨. વૈદક ક્રિયા ૩૩. સુવર્ણ નહિ ૩૪. 'ભભ્રમ ૩૫. સારી શ્રમ ૩૬. અંજન યાગ ૩૭. ચુણ્ યાગ ૩૮. હસ્તટુતા ૩૯. વચનપુટ્ટુના ૪૦. ભોજવિવિધ ૪૧. વાણિજ્યવિધિ ૪૨, કાવ્યશક્તિ ૪૫. મુખમંડન ૪૬. થાકથન ૪૭. ૪૩ વ્યાકરણ ૪૪. શાલીખ ડન ફૂલમાલાગુંથન ૪૮. શૃંગાર સજવા ૪૯ સ` ભાષા જ્ઞાન ૫૦. અભિધાન જ્ઞાન ૫૧. આભરણુ વિધિ પર. ભૃત્ય ઉપચાર ૫૩. ગૃહાચાર ૫૪ સ ચવ કરવું ૫૫. નિરાણુ ૫૬ ધાન્ય રાંધવું પ૭. કેશગુંથન ૫૮. વીણાનાદ ૫૯, વિત ડાવાદ ૬૦. અ’ક વિચાર ૬૧ સત્યસાધન ૬૨. લે કવ્યવહાર ૬૩. અત્યક્ષરી ૬૪. પ્રશ્ન પહેલી. લોકોત્તર ૧૪. વિદ્યા-૧ ગણિતાનુયાગ ૨. કરણાનુયાગ ૩. ચરણ'નુયાગ ૪ દ્રવ્યાનુયાગ. ૫. શિક્ષાકલ્પ ૬. વ્યાકરણુ છ છ વિદ્યા ૮. અલંકાર ૯જયોતિષ ૧૦, નિયુક્તિ ૧૧. ઈતિહાસ ૧૨ શાસ્ત્ર ૧૩, મીમાંસા અને ૧૪ ન્યાય લૌકિક ૧૪ વિદ્યા−૧ બ્રહ્મ ર. ચાતુરી ૩. અલ ૪. વાહન ૫. દેશના ૬. બાહુ છ. જલતરણ ૮ રસાયન ૯ ગાયન ૧૦. વાદ્ય ૧૧. વ્યાકરણ ૧૨. વૈદ ૧૩. જ્યાતિષ ૧૪. વૈદિક. ઉપરના ૪ કુળ, ૩૭ જાતિ. (કામ), ૭૨ તથા ૬૪ કલા, ૧૮. કિષિ, ૧૪. વિદ્યા અના.િ કાળથી ચાલી આવે છે. અને અનંતકાળ સુધી એવીજ રહેશે. પરંતુ કાળપ્રભાવથી ભરત ભૈરવત ક્ષેત્રમાં લેાપ થતી જાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે। સદા બની રહે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ; સિદ્ધ ' ચક્રવતી મહારાજની રિદ્ધિ સાત એકેન્દ્રિય (પૃથ્વીકાય) રત્ન–૧. ચક્રરત્ન-સેનાની આગળ આગળ આકાશમાં ગડગડાટ શબ્દ કરતું ચાલે છે. છ ખંડ જીતવાને રસ્તો બતાવે છે. ૨. “છત્રરત્ન” સેના ઉપર ૧૨ યેાજન લાંબું અને ૯ જન પહેળું છત્રરૂપ બની જાય છે. અને ઠંડી, તાપ, વાયુ વગેરેથી રક્ષા કરે છે. . “દંડર” વિષમ સ્થાનને સમ કરી રસ્તે સાફ સડક જેવો કરી દે છે. અને વૈતાઢય પર્વતની અને ગુફાનાં દ્વાર ખુલ્લાં કરે છે. (આ ત્રણેય રત્ન ચાર ચાર હાથ લાંબાં હોય છે.) ૪. “ખગરત્ન” પ૦ આગળ લાંબું, ૧૬ આંગળ પહોળું, અર્થે આંગળ જાડું, અતિ તીણ ધારવાળું હોય છે અને હજારો ગાઉ દૂર રહેતા શત્રુનું પણ માથું છેદી નાંખે છે. ( આ ચારેય રતન આયુધશાળામાં ઉત્પન્ન થાય છે; પ. “મણિરત્ન” ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. તેને ઊંચે મૂકવાથી ચંદ્રમાની જેમ ૧૨ જન પ્રકાશ કરે છે. અને હાથીના મસ્તકે બાંધવાથી સ્વારને કેઈ પણ પ્રકારની બીક રહેતી નથી. ૬. “કાંગણીરત્ન”છએ બાજુથી ચાર ચાર આંગળ લાંબું પહોળું, સોનીની એરણ સમાન ૬ તળિયા, ૮ ખૂણા અને ૧૨ હાંસિયાવાળું અને વજનમાં ૮ સેનિયા જેટલું ભારે હોય છે. એનાથી વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં એક એક યજનના આંતરે ૫૦૦ ધનુષ્યનાં ગળાકાર ૪૯ મંડળ કરે છે. તેનો ચંદ્રમા સમાન પ્રકાશ જ્યાં સુધી ચક્રવતી જીવતા રહે ત્યાં સુધી રહે છે. - Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૭. “ચર્મરત્ન” બે હાથનું લાંબું હોય છે, ૧૨ જન લાંબી અને જન પહેળીનાવ (હોડી) રૂપ થઈ જાય છે. તેમાં ચક્રવતીની સેના સ્વાર થઈ ગંગાસિંધુ જેવી મહા નદીઓથી પાર થઈ જાય છે. (આ ત્રણેય રત્ન લક્ષમીભંડારમાં ઉત્પન્ન થાય છે.) સાત પંચેન્દ્રિય રત્ન-૧ સેનાપતિન-વચલા બન્ને ખંડ તે ચકવતી જીતે છે અને ચારે ખૂણાના ચારે ખંડ સેનાપતિ જીતે છે. વૈતાઢય પર્વતની ગુફાનાં દ્વાર દંડ પ્રહારથી લે છે અને સ્વેચ્છનો પરાજય કરે છે. ૨. “ગાથાપતિ, ચર્મરત્નને પૃથ્વીના આકારે બનાવી તેના ઉપર ૨૪ પ્રકારનું ધાન્ય અને બધી જાતના મેવા, મસાલા, શાકભાજી, વગેરે દિવસના પ્રથમ પહોરમાં વાવે છે. તે બીજા પહોરમાં પાકી જાય છે. અને ત્રીજા પહોરમાં તૈયાર કરી ચક્રવતીને ખવરાવી દે છે. ૩. “બઢાઈ (સુથાર) રત્ન” મુહૂર્ત માત્રમાં ૧૨ યોજન લાંબા અને ૯ એજન પહોળા, ૪ર માળના મહેલે, પષધશાળા, રથ શાળા, પાકશાળા, બજાર, વગેરે બધી સામગ્રીથી પરિપૂર્ણ નગર વસાવી દે છે. જેમાં માર્ગે જતા ચકવતી સપરિવાર નિવાસ કરે છે. ૪. “પુરોહિતરત્ન” શુભ મુહૂર્ત બતાવે છે. હાથરેખા વગેરે (સામુદ્રિક) વ્યંજન (તલ, મસ વગેરે) સ્વપ્ન, અંગનું ફરકવું, વિગેરેનાં ફળ કહે છે. શાંતિપાઠ કરે છે, જપ કરે છે. (આ ચારે રત્ન ચકવતીના નગરમાં હોય છે.) પ. સ્ત્રીરત્ન-(શ્રીદેવી)-વૈતાદ્ય પર્વતની ઉત્તરની શ્રેણીના માલિક વિદ્યાધરની પુત્રી હોય છે. મહારૂપવતી અને સદા કુમારિકા જેમ યુવતી રહે છે. એનું દેહમાન ચક્રવતીથી ચાર આંગળ ઓછું હોય છે. એ પુત્ર પ્રસવ કરતી નથી, પણ કઈ વખતે મુક્તાફલ પ્રસરે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ સિદ્ધ ૬. અધરન (કમળાપત્ર ઘોડે)–પૂંછડીથી મુખ સુધી ૧૦૮ આગળ લાંબા, ખુરથી કાન સુધી ૮૦ આંગળ ઊંચે, ક્ષણભરમાં ધારેલા સ્થાને પહોંચાડનારો, ભારતમાં વિજય પ્રદાન કરનાર હોય છે.' ૭. “ગજરન” (હાથી) ચક્રવતીથી બમણે ઊંચે હોય છે. મહા સૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અતિ સુંદર હોય છે. (આ ઘડે અને હાથી બને વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ બધાં રત્નો ચકવત મહારાજાનાં હોય છે.) નવનિધિ–૧. સર્ગનિધિથી ગ્રામાદિ વસાવવાની, સેનાને પડાવ નાખવાની સામગ્રી અને વિધિ પ્રાપ્ત થાય છે. ૨. “પંડૂકનિધિથી ધન અને ફળ વગેરે મળે છે. ૩. પિંગલનિધિથી મનુષ્ય-પશુનાં આભૂષણોની પ્રાપ્તિ થાય છે. ૪. સવ “યણનિધિથી ચક્રવતનાં ૧૪ રત્ન તથા સર્વે જાતનાં રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ થાય છે. પ. “મહાપદ્યનિધિથી બધી જાતનાં વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવાદેવાની વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. દ. “કાલનિધિથી અષ્ટાંગ નિમિત્તનાં ઈતિહાસનાં તથા કુંભકારાદિ કર્મના શિલ્પશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. ૭. “મહાકાલનિધિથી સેનું વગેરે બધી જાતની ધાતુનાં વાસણ તથા રોકડા ધનની પ્રાપ્તિ થાય છે. ૮. “માણવડ મહાનિધિ થી બધી જાતનાં અસ્ત્રશસ્ત્ર વગેરેની પ્રાપ્તિ થાય છે. ૯ “શખનિધિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં સાધન બતાવનાર શાસ્ત્રની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સંકીર્ણ, ગદ્યપદ્યમય શાસ્ત્રની તથા બધી જાતનાં વાજિંત્રેની પ્રાપ્તિ થાય છે. આ Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૯ મહાનિધિ પેટીની જેમ ૧૨ રોજન લાંબી, ૯ જન પહોળી, ૮ જન ઊંચી, ૮ પૈડાંવાળી, જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળી છે ત્યાં રહે છે. જ્યારે ચક્રવર્તી અઠમ તપ કરીને તેનું આરાધન કરે છે ત્યારે ત્યાંથી નીકળી ચક્રવતીના પગમાં નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુ તે સાક્ષાત્ નીકળે છે અને કર્મરૂપ (કાર્ય કરવારૂપ) વસ્તુને બતાવતી વિધિઓનાં પુસ્તક નીકળે છે, જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકાય છે. ચક્રવતીનું આયુષ્ય પૂર્ણ થયા બાદ બધાં સાધને પોતપોતાને સ્થાને ચાલ્યાં જાય છે. (વધુ વિગત માટે જુઓ સ્થાનાંગ સૂત્ર ભાગ ૫, પાનું ૨૫૨) = એ ૧૪ રત્ન અને ૯ નિધિ માટે એક હજાર દેવતા નિયુક્ત હોય છે. તે દેવો જ આ બધું કાર્ય કરે છે. ચકવતી મહારાજની રિદ્ધિ નીચે મુજબની હોય છે. ૨૦૦૦ બે હજાર આત્મરક્ષક દેવો. ૩૨૦૦૦ બત્રીસ હજાર દેશના A બત્રીસ હજાર મુકુટબંધ રાજાએ તેમના સેવક હોય છે. ૬૪૦૦૦ ચોસઠ હજાર રાણીઓ હોય છે. B. A. પુરુષ ૨૮. સ્ત્રીઓ ૩૨, એમ ૬૦ મનુષ્યનું એક ફળ, એમ ૧૦૦૦૦ કલન એક ગામ, ૩૦૦૦૦ ગામને એક દેશ હોય છે. ૫. અનાર્ય એક એક ખંડમાં એવા એવા ૫૩૩૬ દેશ છે અને મધ્યના આર્ય ખંડમાં પ૩૨૦ દેશ હોય છે. એમ બધા મળી ૩ર૦૦૦ દેશમાં ૩૧૯૭૪ દેશ તે અનાર્ય હેય છે. અને ફક્ત ૨પા દેશ આર્ય હોય છે. B. કેટલાએક ૧૯૨૦૦૦ સ્ત્રીઓ હેવાનું કહે છે અને એમ બતાવે છે કે એક રાજ્યકન્યા સાથે એક પ્રધાનની પુત્રી અને એક પુરોહિત પુત્રીની આવે છે. એ હિસાબે ૪૦૦૦ રાણીઓ હોય તે ૬૪૦૦૦૪૩ = ૧૯૨૦૦૦ સ્ત્રીઓ થાય છે. શ્રી જંબુદીપ પ્રાપ્તિ” સૂત્ર પાનું ૨૩૪ માં લખ્યું છે કે–ચક્રીને ૩૨૦૦૦ બત્રીસ હજાર) ઋતુ કલ્યાણિકા અને ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા હોય છે. જેને સ્પર્શ ઉષ્ણુ ઋતુમાં શીતલ લાગે અને શીત ઋતુમાં ઉષ્ણુ લાગે અને છએ ઋતુમાં સુખદાયી હેય એવી ૩૨૦૦૦ સ્ત્રીઓ અને જે બધા દેશની સ્ત્રીઓમાં અતિ ઉત્તમ હોય એવી બીજી ૩૨૦૦૦ સ્ત્રીઓ (પૂજ્યશ્રી અમલખ હષિજી કૃત-અંતકૃત) * Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ' : સિદ્ધ ૮૫ ૮૪,૦૦૦૦૦ ચેારાશી લાખ હાથી, તેટલા જ ઘેાડા, તેટલા જ રથ અને૯૬,૦૦૦૦૦૦૦ છનું ક્રોડ પાયદળ લશ્કર, ૩૨,૦૦૦ ત્રીસ હજાર નૃત્યકાર, ૧૬,૦૦૦ સેાળ હજાર રાજ્યધાની, દ્વીપ, ૧૬,૦૦૦ ૯૯,૦૦૦ નવાણું હજાર દ્રોણુમુખ ૯૬,૦૦,૦,૦૦૦ છન્નુ ક્રોડ ગ્રામ, 99 ૪૯,૦૦૦ એગણપચાસ હજાર માગ, ૧૪,૦૦૦ ચૌદ હજાર મહામંત્રી ૧૬,૦૦૦ સાળ મલેચ્છ રાજા સેવક, ૧૬,૦૦૦ રત્નની ખાણુ, 99 ૨૦,૦૦૦ વીસ સેાના ચાંદીના ભંડાર, "" 99 ,, ૪૮,૦૦૦ અડતાલીસ હજાર પાટણ, ૩,૦૦,૦૦૦૦૦ ત્રણ ક્રોડ ગાકુળ, (દસ હજાર ગાયાનુ એક ગેાકુળ) ૩૬૦ રસાઇયા ૮૦૦૦ પંડિતા ૬૪૦૦૦ ચેાસઠ હજાર ખેતાલીસ માળના મહેલા ૪ કરોડ મણુ અન્ન રાજ વપરાય, ૧૦ દસ લાખ મણુ મીઠું રાજ વપરાય, ૭૨ બેતેર મણ હિંગ રાજ વપરાય, આ ઉપરાંત ઘણાં દાસદાસીએ, અંગરક્ષકા, વૈદ્યો, વગેરે હાય છે. આ આરામાં સાધુસાધ્વી, શ્રાવકશ્રાવિકા અને કેવળજ્ઞાની પણ હાય છે. અને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મેાક્ષ પ્રેસ પાંચ ગતિમાં જનાર જીવા હાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ - જન તત્વ પ્રકાશ ૪ આ પ્રમાણે ત્રીજે આરે પૂર્ણ થતાં જ એક સાગરોપમાં ૪૨૦૦૦ વર્ષ એ છે “દુઃખમ સુખમ” (દુઃખ ઘણું, સુખ ) નામને ચોથે આરે લાગે છે. ત્યારે પહેલાંની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વગેરેના પુદગળની અનંતગુણ ન્યૂનતા થતી જાય છે. અનુક્રમે ઘટતાં ઘટતાં દહપ્રમાણ ૫૦૦ ધનુષ્યનું આયુષ્ય એક કોડ પૂર્વનું રહી જાય છે. દિવસમાં એક વખત ભોજનની ઈચ્છા થાય છે. અને ૬ સંઘયણ x ૬ સંસ્થાન તથા ૫ ગતિઓમાં જનારા મનુષ્ય હોય છે, ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવતી પછી ૯ વાસુદેવ, ૮ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ પણ આ જ આરામ થાય છે. વાસુદેવ– પૂર્વ ભવમાં નિર્મળ તપસંયમનું પાલન કરી નિયાણું કરે છે અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વચમાં એક ભવ સ્વર્ગ કે નરકને કરીને ઉત્તમ કુળમાં માતાને ૭ ઉત્તમ સ્વપ્ન આવતાની સાથે જન્મ ગ્રહણ કરે છે. શુભ મુહુર્તમાં જન્મ ધારણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત કરી રાજપદ ગ્રહણ કરે છે. વાસુદેવપદની પ્રાપ્તિના સમયે ૭ રત્ન ઉત્પન્ન થાય છે. ૧. સુદર્શન ચક્ર, ૨. અમેઘ તલવાર, ૩. કૌમુદીગદા ૪. પુપમાલા પ. ધનુષ્ય-અમેઘ બાણ (શક્તિ) ૬. કસ્થલ મણિ અને ૭. મહારથ. ૨૦,૦૦,૦૦૦ અષ્ટાપદનું બળ એમના શરીરમાં હોય છે. એમના પહેલા પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તે દક્ષિણાર્ધ ભારતના ત્રણ ખંડનું રાજ્ય કરે છે. પછી વાસુદેવ તેને મારીને તેના રાજ્યના અધિકારી બને છે. અર્થાત્ એમનું ત્રણ ખંડમાં એક છત્ર રાજ્ય હોય છે. * ૧ વજઋષભનારાચ સ હનન-જેનું શરીર-બંધારણ એટલે હાડકાં હાડકાના સાંધાઓ અને ઉપરનું પડ વગેરે વજન હેય છે ૨. ઋષભનારાચ સહનન–જેનાં હાડકાં અને સંધિની ખીલીઓ તે વાની હોય અને હાડકાંના ઉપરનું પડ સાધારણ હાય ૩. જેને કિલિ (ખીલી) તે વજની હોય અને હાડકાં તથા ૫ડ સાધારણ હોય તે મારા સંહનન ૪ જેના હાડમાં ખીલી આરપાર ન ગયેલ હોય, અડધીજ બેસી હોય, તે અર્ધ નારાય સ હનન છે. જેને હાડકાંની સંધીમાં ખીલી ન હોય, ફક્ત ૫ડ મજબુત હોય તે કીલિકા સંહનન અને ૬. જેનાં હાડ જુદા જુદા હેય, ચામડાથી બંધાયેલ હોય તેનું નામ સેવાર્ત સહનન. સંઘયણ એટલે હાઇકા, ઋષભ-બંધન. નાચ એટલે સંધિ. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સિદ્ બળદેવ—દરેક વાસુદેવના મિત્ર, સહાયક અને મોટાભાઈને સ્થાને એકેક બળદેવ હાય છે. ખાપ એક અને મા જુદી જુદી હાય છે ૬૩ શ્લાધ્ય (શલાકા ) પુરુષામાં ૨૪ તીથંકર, ૧ર ચક્રી, ૯ વાસુદેવ, ૯ ખળદેવ, ૯ પ્રતિવાસુદેવ. ગઈ ચેાવીસીમાં નીચે મુજબ અનુક્રમે ખળદેવ થયા છે. ૭ ૯ ખળદેવ- ૧. અચલ, ૬. વિજય, ૩. ભદ્રં ૪. સુપ્રભુ, પ. સુદર્શન, ૬. આનંદ, ૭. નંદન, ૮. રામચંદ્ર, ૯. બળભદ્રે, બળદેવ–એ વાસુદેવના મરણ પછી દીક્ષા લઈ માક્ષ અથવા દેવલાકે જાય. ૨૪ કામદેવ, ૧૧, રૂદ્ર, ૯ નારદ જે વ માનકાળમાં થયા છે, તેમનાં નામા ૨૪ કામદેવ–૧. બાહુબલ, ૨. અમૃતતેજ, ૩. શ્રીધર, ૪. દશા ભદ્ર, ૫. પ્રસન્નચંદ્ર, ૬. ચંદ્રવ`, ૭. અગ્નિયુક્તિ, ૮. સનત્ કુમાર ૯. શ્રી વચ્છરાજા, ૧૦. કકપ્રભ, ૧૧. મેઘવણુ, ૧૨. શાન્તિનાથ, ૧૩. કુંથુનાથ, ૧૪. અરનાથ, ૧૫. વિજયરાજ, ૧૬. શ્રીચંદ્ર, ૧૭ નલરાજ, ૧૮. હનુમાન, ૧૯, અલીરાજ, ૨૦. વસુદેવ, ૨૧. પ્રદ્યુમ્ન, ૨૨. નાગકુમાર, ૨૩. શ્રીકુમાર, ૨૪. જજીસ્વામી. ૧૧ -૧. ભીમ, ૨. જયતિસત્ય, ૩. રૂદ્રાય, ૪. વિશ્વાનલ, ૫. સુપ્રતિષ્ઠ, ૬. અચલ, ૭. પૌ'ડરિક, ૮. અખિતધર, ૯. અજિતનાભી, ૧૦. પીઠા અને ૧૧. રણકી. ૯ નારદ- ૧. ભીમ, ૨. મહાભીમ, ૩. રૂદ્ર, ૪. મહારૂદ્ર, પ. કાળ, ૬, મહાકાળ, ૭. ચતુર્મુ`ખ, ૮. નવન, ૯. કમ્બુલ. ચાથા આરાનાં ૩ વર્ષ અને ૮ા મહિના બાકી રહે છે ત્યારે ૨૪ મા તીર્થંકર મેાક્ષે પધારે છે. ૫–ઉપર પ્રમાણે ચેાથા આરેા પૂર્ણ થતાં જ ૨૧૦૦૦ વર્ષના ,, “ દુઃખમ ” નામે પાંચમા આરેા બેસે છે, ત્યારે પ્રથમની અપેક્ષાએ ૐ આ નામા દિગમ્બર મતના સુદષ્ટતરંગિણી ’” નામના ગ્રંથમાં છે. 6. Page #113 -------------------------------------------------------------------------- ________________ - જૈન તત્ત્વ પ્રકાશ વર્ણાદિક પર્યાની અનંતગુણ હીનતા થાય છે. કમથી ઘટતાં ઘટતાં ૧૨૫ વર્ષનું આયુષ્ય, ૭ હાથનું દેહમાન તથા ૧૬ પાંસળી રહે છે. દિવસમાં બે વખત આહારની ઈરછા ઊપજે છે. - પાંચમા આરામાં ૧૦ બેલને અભાવ હોય છે. ૧. કેવળ જ્ઞાન x ૨. મન:પર્યવજ્ઞાન, ૩. પરમઅવધિજ્ઞાન ૨, ૪. પરિહારવિશુદ્ધ ચારિત્ર, પ. સૂમસં૫રાય ચારિત્ર, ૬. યથાખ્યાત ચારિત્ર, ૭. પુલાકલબ્ધિ, ૮. આહારક શરીર, ૯. ક્ષાયિક સમ્યક્ત્વ, ૧૦. જિનકપી સાધુ, અને નીચેના ૩૦ બેલમાં ફેરફાર થઈ જાય છે. ૧. શહેર ગામડાં જેવાં થઈ જાય. ૨. ગામડાં સ્મશાન જેવાં બની જાય. ૩. સુકુલોત્પન્ન તે દાસદાસી થાય. ૪. રાજાઓ યમ જેવા શૂર થઈ જાય. ૫. કુલીન સ્ત્રી દુરાચારિણી થાય. ૬. પિતાની આજ્ઞા પુત્ર ન પાળે. ૭. શિષ્ય ગુરુની નિંદા કરે. ૮. કુશીલ મનુષ્યો સુખી થાય. ૯. સુશીલ મનુષ્યો દુઃખી થાય. ૧૦. સાપ, વીંછી, ડાંસ, માંકડ, આદિ ક્ષુદ્ર જીવોની ઉત્પત્તિ અધિક થાય. ૧૧. દુષ્કાળ ઘણું પડે. ૧૨. બ્રાહ્મણ લેભી બને. ૧૩. હિંસાધર્મ પ્રવર્તકોની સંખ્યા વધે. ૧૪. એક મતમાંથી અનેક મતમતાંતર ચાલે. ૪ ચોથા આરામાં જન્મેલાને પાંચમા આરામાં કેવળજ્ઞાન ઊપજે, પણ પાંચમા આરામાં જન્મેલાને કેવળજ્ઞાન ઊપજે નહિ. = સપૂર્ણ લોક અને લેક જેવડા અસંખ્ય ખંડ અલેકમાં હોત તો તે પણ દેખવાની શક્તિ જેમાં હેય તે પરમ અવધિજ્ઞાન. આ જ્ઞાન પાંચમા આરામાં હેતું નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું સિદ્ધ ૧૫. મિથ્યાત્વની વૃદ્ધિ થાય. ૧૬. દેવતાનાં દર્શન દુર્લભ થાય. ૧૭. વૈતાઢય પર્વતના વિદ્યાધરોની વિદ્યાને પ્રભાવ ઓછો થાય. ૧૮. દૂધ વગેરે સરસ વસ્તુઓનું સત્ત્વ ઘટી જાય. ૧૯. પશુઓ અલ્પાયુષી થાય. ૨૦. પાખંડીઓની પૂજા વધે.. ૨૧. સાધુઓને ચાતુર્માસ કરવા જેવાં ક્ષેત્રે ઘટી જાય. ૨૨. સાધુઓની ૧૨ અને શ્રાવકની ૧૧ પ્રતિમાના ધારક રહે ૨૩. ગુરુ શિષ્યને ભણાવે નહિ. ૨૪. શિષ્ય અવિનીત અને કલેશી થાય, ૨૫. અધમ, કદાગ્રહી, ધૂર્ત, દગાબાજ, ટંટાર એવા મનુષ્યોને વધારે હોય. ૨૬, ધર્માત્મા, સુશીલ, સરળ સ્વભાવવાળાં મનુષ્ય થડા હોય. ૨૭. ઉસૂત્ર પ્રરૂપક, લોકોને ભ્રમમાં ફસાવનાર એવાં મનુષ્યો ધમજન નામ ધરાવે. ૨૮. આચાર્યો અલગ અલગ સંપ્રદાય સ્થાપી આપસ્થાપના અને પર-ઉત્થાપના કરે. ૨૯. મ્લેચ્છ રાજા ઘણા થાય. ૩૦. લોકેને ધર્મપ્રેમ ઘટતું જાય. આ પ્રમાણે ક્રમશઃ હાનિ થતાં થતાં પાંચમા આરાના છેલ્લા દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થાય છે. ત્યારે ઈન્દ્ર કહે છેઃ “હે કે, કાલે છ આરો બેસવાને છે. માટે સાવધાન થાઓ. ધર્મકરણ કરવી હોય તે કરી લો. આ સાંભળીને ઉત્તમ ધર્માત્મા મનુષ્ય હશે તે મમત્વને ત્યાગી અનશનવ્રત (સંથારો) ધારણ કરી સમાધિસ્થ બનશે. પછી મહાસંવર્તક વાયરા વાશે. તેને લીધે વૈતાઢય પર્વત, ઋષભકુટ, લવણ સમુદ્રની ખાડી, ગંગા અને સિંધુ નદી Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ એ પાંચ સિવાયના બધા પર્વત, કિલા, મહેલ, ઘર ફૂટી–તૂટીને જમીનદોસ્ત થઈ જશે.... પહેલે પહેરે જૈન ધર્મ વિચ્છેદ થશે, બીજે પહોરે ૩૬૩ પાખંડીના મત વિચ્છેદ થશે, ત્રીજે પહોરે રાજનીતિ. અને ચોથે પહોરે બાદર અગ્નિકાય વિચ્છેદ થશે. ૬. ઉપર પ્રમાણે પાંચમે આરે પૂર્ણ થાય છે. અને ૨૧૦૦૦ વર્ષને “દુઃખમ–દુઃખમ” નામને છ આરે બેસે છે. આ સમયે. ભરતક્ષેત્રના અધિષ્ઠિત દેવ પાંચમે આરે નાશ પામતાં મનુષ્યમાંથી બીજરૂપે કેટલાંક મનુષ્યોને ઉઠાવી ગંગા અને સિંધુ નદીના બિલમાં મૂકી દે છે. વૈતાઢય પર્વતથી ઉત્તર અને દક્ષિણે ગંગા અને સિંધુ નદીના સામસામા કિનારા પર આ બિલે છે. તેની કુલ સંખ્યા ૭૨ છે. અને એકેક બિલમાં ત્રણ ત્રણ માળ હોય છે. તેમાં મનુષ્યને મૂકી આવે છે, પાંચમા આરાની અપેક્ષાએ છઠ્ઠા આરામાં વદિ પુદગલ પર્યાયની ઉત્તમતામાં અનંતગુણી હાનિ થાય છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં ૨૦ વર્ષનું આયુષ્ય, ૧ હાથનું દેહમાન અને આઠ પાંસળી રહે છે. આહારની ઈચ્છા અમર્યાદિત હોય છે. ગમે તેટલું ખાય તે પણ તૃપ્તિ થતી નથી. છઠ્ઠી આરામાં દિવસનો તાપ અને રાત્રિની ઠંડી અતિ પ્રબલ હોવાથી મનુષ્ય બિલની બહાર નીકળી શકતાં નથી, પરંતુ સવાર સાંજ બે ઘડી બહાર નીકળે છે. ગંગા–સિંધુ નદી સર્પાકારે વાંકીચૂંકી ગતિએ વહેતી હોય છે. ગાડાના પિડાંના બે ચીલા વચ્ચે અંતર રહે તેટલો પહોળ અને પૈડાની ધરી ડૂબે તેટલે ઊંડે એ નદીને પ્રવાહ રહે છે. તેમાં મચ્છ, કચ્છ ઘણું હોય છે. તેમને તે બિલવાસી મનુષ્યો પકડીને નદીની રેતીમાં દાટી દઈ બિલમાં નાસી જાય છે. તે મચ્છ-કરછ ઉગ્ર તાપ અને સખ્ત ઠંડીના ચગે બફાઈ જાય છે. પછી જ્યારે બીજી વાર તે મનુષ્યો બહાર આવે છે ત્યારે રેતીમાંથી તે મચ્છકચ્છ બહાર કાઢી લે છે, તેના ઉપર બધા એકસામટા તૂટી પડે છે, અને એકબીજા કાનેથી ઝુંટવીને - ૪ દિગમ્બર ગ્રંથમાં અવસર્પિણી કાળ પલટતી વખતે સાત દિવસની વૃષ્ટિ થાય છે, તે વૃષ્ટિના નામ આ પ્રમાણે છેઃ ૧. પવન ૨, શીત, ૩. ક્ષારજળ, ૪. ઝેર, ૫. વજન ૬. વાલુજ અને, ધુમ્રવૃષ્ટિ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું: સિદ્ધ ખાઈ જાય છે, મૃતક મનુષ્યની ખોપરીમાં પાણી લાવીને પીએ છે. અને એ મચ્છાદિકનાં હાડ, ચામ, વગેરેનું ભક્ષણ કરીને જાનવરો જીવનનિર્વાહ કરે છે. છઠ્ઠા આરાના મનુષ્ય દીન, હીન, દુર્બળ, દુર્ગન્ધી, રેગીષ્ટ, નગ્ન, આચાર–વિચાર–રહિત અને માતા, બહેન, પુત્રી, આદિની સાથે ગમન કરવાવાળા હોય છે. છ વર્ષની સ્ત્રી છોકરાં જણે છે. કુતરી કે ભૂંડણની. પેઠે ઘણાં બાળકોને જન્મ આપનારી અને મહાકલેશી હોય છે. ધર્મ કે પુણ્યરહિત અને કેવળ દુઃખમાં જ આયુષ્ય પૂર્ણ કરી તેઓ નરક કે તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. આ દસ ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ અવસર્પિણી કાળનું વર્ણન સમાપ્ત થયું. ઉત્સર્પિણી કાળનું વર્ણન ૧. ઉત્સર્પિણી કાળને “ દુઃખમ દુખમ” નામનો ૨૧૦૦૦ વર્ષ પહેલે આરો અષાઢ વદિ ૧ ના દિવસે બેસે છે. તે અવસર્પિણ કાળના છઠ્ઠા આરા સમાન જાણવો. ફરક એટલે કે, આ આરામાં પ્રતિસમય આયુષ્ય, દેહમાન આદિની ક્રમશઃ વૃદ્ધિ થતી. જાય છે. ૨. પછી ઉત્સર્પિણી કાળને “દુઃખમ” નામને ૨૧૦૦૦ વર્ષને, બીજો આરે, તે પણ અષાઢ વદિ ૧ ના દિવસે બેસે છે. ત્યારે ભરતક્ષેત્રમાં સર્વત્ર પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે. ૧. આકાશ મેઘથી આચ્છાદિત થઈ વિજળી અને ગર્જના સાથે. “પુષ્કર” નામને વરસાદ સાત અહોરાત્રિ પર્યત સતત વરસે છે, તેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય છે. ૨. પછી “ક્ષીર” નામનો દૂધ જેવો વરસાદ સાત અહોરાત્રિ વરસે છે. તેથી સઘળી દુર્ગધ દૂર થાય છે. પછી સાત દિવસ વરસાદ બંધ રહે છે. * વચ્ચે બે સપ્તાહ વૃષ્ટિ બંધ રહેવાનું લખ્યું છે તે ગ્રંથકાર કહે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૩. શ્રુત નામના ઘી જેવા વરસાદ સાત અહારાત્રિ વરસે છે. તેથી પૃથ્વીમાં સ્નિગ્ધતા (ચીકણાઇ) આવે છે. ર ૪. પછી ‘અમૃત' નામના અમૃત જેવા વરસાદ સાત દિવસરાત વરસવાથી ૨૪ પ્રકારનાં ધાન્ય વગેરે સવ વનસ્પતિના અંકુરા જમીન માંથી ઊગી નીકળે છે. પછી ૭ દિવસ વરસાદ બંધ રહે છે. ૫. ‘રસ' નામને શેરડીના રસ જેવા આ વરસાદ ૭ અહૈારાત્રિ વરસે છે. આથી ઉક્ત વનસ્પતિમાં પાંચે રસની ઉત્પત્તિ થવા પામે છે. તે વખતે તે ખિલવાસી મનુષ્યેા લીલાલહેર દેખી આશ્ચર્ય ચકિત થઈ બહાર આવે છે. પાંદડાંના હાલવાથી પુન: ડરીને ખિલમાં પેસી જાય છે. અંદર દુગ ́ધથી ગભરાઈ ને વળી બહાર આવે છે. પછી નીડર બની વૃક્ષેાની પાસે આવે છે અને ફળફળાદિના આહાર કરે છે. આ ખારાક તેમને અતિ સ્વાદિષ્ટ લાગવાથી માંસાહારના પરિત્યાગ કરે છે અને કેટલાંક મનુષ્યા મળીને એવા ઠરાવ કરે છે કે, ‘હવે પછી જે માંસાહાર કરે તેના પડછાયા પણ ન લેવા. ’ એ પ્રમાણે જાતિવિભાગ થઈ જાય છે. અને બધા રીતરિવાજ પાંચમા આરા (વર્તમાનકાળ) જેવા થઈ જાય છે. ૩. પછી ‘દુ:ખમ સુખમ' નામે ત્રીજો આરા બેસે છે. તે એક ક્રોડાકોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઊણા જાણવા, તે અવસર્પિણી કાળના ચાથા આરા સરખા જાણુવે. આ આરા બેઠા પછી ૩ વર્ષ અને દ્વા મહિના વીત્યા બાદ પ્રથમ તીર્થંકરના જન્મ થાય છે. આમ, પ્રથમ પ્રકરણમાં કહ્યા પ્રમાણેના આંતરે અનુક્રમે આ આરામાં ૨૩ તીથ કર, ૧૧ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ પ્રમુખ થાય છે. વર્ણાદિ શુભ પર્યાયેાની નિાદિન વૃદ્ધિ થતી રહે છે. -પાંચ સપ્તાહ વરસાદના અને બે સપ્તાહ ખુલ્લા મળી ૭ સપ્તાહના ૭×૭=૪૯ દિવસ અષાઢ વદ ૧ થી ભાદરવા સુદ ૫ સુધી થાય છે. વ્યવહારમાં તે દિવસે જ સ ંવત્સરને આરભ યતા હોવાથી અષાઢી પુર્ણિમા પછી ૪૯-૫૦ બે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના થાય છે. આપ્રમાણે સંવત્સરી પર્વ પશુ અનાદિથી છે અને અન તકાળ પર્યંત રહેશે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી* : સિદ્ધ ૪. પછી ‘સુખમ દુઃખમ’ નામના ચાથા આરા એ ક્રોડાકોડી. સાગરાપમના બેસે છે. તેના ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ અને ૮૫ મહિના થયા બાદ ચાવીસમા તીર્થંકર મેાક્ષે પધારે છે અને ખારમા ચક્રવતી આયુષ્ય પૂર્ણ કરે છે. ત્યારબાદ કોડ પૂર્વ કાળ વીત્યે કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા માંડે છે. તેનાથી મનુષ્ય અને પશુએની ઇચ્છા પૂર્ણ થાય છે ત્યારે તે લેાકેા બધા કામધંધા છેાડી દે છે. જુગલિયાં ઉત્પન્ન થવા માંડે છે. માદર અગ્નિ અને ધર્મ વિચ્છેદ જાય છે. આમ, ત્રીજા ભાગમાં સઘળાં અક ભૂમિયાં બની જાય છે. વર્ણાદિ શુભ પર્યાયાની વૃદ્ધિ થતી રહે છે. ૯૩ પ. પછી ‘ સુખમ ’ નામના પાંચમા આરા ત્રણ કેાડાકોડી સાગરૈાપમના બેસે છે. તેનુ' સઘળું વર્ણન અવસર્પિણી કાળના બીજા આરા સમાન જાણવું. વર્ણાદિ શુભ પર્યાયાની વૃદ્ધિ થતી રહે છે. ૬. પછી ‘ સુખમ સુખમ” નામના છઠ્ઠો આરા ૪ કોડાકોડસાગરના એસે છે. તે અવસર્પિણી કાળના પહેલા આરા જેવા જાણવેા. વર્ણાદિ શુભ પર્યાયાની અનતગુણ વૃદ્ધિ થતી રહે છે. આમ, દસ કાડાકેાડ સાગરાપમના અવસર્પિણી કાળ પૂર્ણ થયા માદ પુનઃ ઉત્સર્પિણી કાળ આવે છે. એમ વીસ કોડાકોડ સાગરાપમનું એક કાળચક ભરત અને અરવત ક્ષેત્રમાં અનાદિ કાળથી ફરતુ રહે છે. અને અનંત કાળ પ°ત ફરતુ જ રહેશે. ઇતિ કાલચક્ર. ગંગાકુંડથી પશ્ચિમમાં, સિંક ડથી પુર્વમાં, ચુહિમવંત પર્વતના દક્ષિણના નિતમ્બ ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ૮ ચેાજન ઊંચા, ૨ ચેાજન ઊંડા, મૂળમાં ૮ ચેાજન વચ્ચે ૬ ચાજન ઉપર અને ૪ ચેાજન પહાળે ગોળાકાર ઋષભકૂટ નામે પત છે. ચક્રવતી મહારાજ છે ખંડ સાધવા નીકળે છે ત્યારે આ ઋષભકૂટ પર પેાતાનું નામ લખે છે. જંબુદ્વીપની ઉત્તર દિશાનાં અપરાજિત નામના દ્વારની અંદર ભરત ક્ષેત્ર જેવું જ ઐરવત ક્ષેત્ર છે. તેની મધ્યમાં વહેતી નદીઓનાં નામ રસ્તા અને રક્તવતી છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ મેરુ પર્યંતની દક્ષિણે ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવંત નામે પત છે. તે ૧૦૦ યેાજન ઊંચા, ૨૫ યાજન જમીનમાં, ૨૪૯૩૨ યાજન લાંબે અને ૧૦૫૨૧૧૨ યાજન પહેાળા છે. તે પીળેા સુવણુ મય છે. તેની ઉપર ૧૧ ફૂટ (ટેકરી) છે. તે પાંચસેા પાંચસેા ચેાજન ઊંચા છે. અને મધ્યમાં ૧૦૦૦ ચેાજન લાંબા, ૫૦૦ ચેાજન પહેાળા અને ૧૦ ચેાજન ઊંડા છે. તેની ઉપર પદ્મદ્રહ નામે કુંડ છે. જેમાં રત્નમય કમળ છે. તેના પર શ્રીદેવી સપરિવાર રહે છે. આ પદ્મદ્રહમાંથી ૩ નદી નીકળી છે :–૧. ગંગા અને ૨. સિંધુ નદી ભરતક્ષેત્રમાં થઇ ચૌદ ચૌદ હજાર નદીના પરિવારથી પૂર્વ અને પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈ ને મળી છે. ૩. રાહિતા નદી–ઉત્તરની તરફ હેમવય ક્ષેત્રમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈને મળી છે. મેરુ પર્યંતની ઉત્તરમાં એરવત ક્ષેત્રની મર્યાદાના કરનાર શિખરી’ પંત છે, તે ચુહિમવત સરખા જ જાણવા. તેના પર પદ્મદ્રહ જેવા જ “ પુંડરિક” નામે વ્રહ છે. તેમાં રત્નમય કમળેા પર લક્ષ્મીદેવી સપરિવાર રહે છે. આમાંથી પણ ત્રણ નદીએ નીકળી છે. ૧. રક્તા અને ૨. રક્તવતી નદી ઉત્તર દિશાએ એરવત ક્ષેત્રમાં થઇ ચૌદ ચૌદ હજાર નદીઓના પરિવારથી પૂર્વ પશ્ચિમના લવણુ સમુદ્રમાં જઈ મળી છે. અને ૩. · સુવર્ણ કુલા ’ નદી દક્ષિણ તરફ હેરણ્યવત ક્ષેત્રમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવારથી પૂવ ના લવણ સમુદ્રમાં જઇ મળી છે. મેરુની દક્ષિણે ચુહિમવંત પર્યંતની પાસે પુર્વ પશ્ચિમ ૩૭૬૭૨૬ યાજન ઉત્તરના કિનારા તરફ લાંબુ ઉત્તર દક્ષિણ ૨૧૦૫ પ ચેાજન પહેાળું “હેમવય” ક્ષેત્ર છે. આમાં રહેનારાં યુગલિક મનુષ્યાનાં શરીર સેાના જેવાં પીળાં ચમકે છે. અહી સઢા ત્રીજા આરાના પ્રથમ ભાગ જેવી રચના રહે છે. આ ક્ષેત્રના મધ્યમાં રાહિતા અને રાહિત‘સા' નદીની વચ્ચે ૧૦૦૦ યાજન ઊંચા અને ૧૦૦૦ યાજન પહેાળે “ શબ્દપાતિક” નામના વૃત્ત (ગેાળ) વૈતાઢ્ય પર્યંત છે. ૯૪ મેરુ પર્વતની ઉત્તરે શિખરી પતની પાસે “ હેમવય” ક્ષેત્ર જેવુ' જ હેરણ્યવય ક્ષેત્ર છે. તેમાં રહેનારા યુગલિક મનુષ્યેાનાં શરીર ચાંદી જ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૯૫ જેવાં શ્વેત ચળકતાં હોય છે. તેની મધ્યમાં “શબ્દપાતિક વૈતાદ્ય જેવો જ “વિકટપાતિક” નામે વૃત્ત વૈતાઢય પર્વત છે. મેરુની દક્ષિણે અને હૈમવય ક્ષેત્રની પાસે ઉત્તરમાં ૨૦૦ જન ઊંચે, ૫. યોજન જમીનમાં, પૂર્વ પશ્ચિમ ૫૩૯૩ યોજન લાંબે, ઉત્તર દક્ષિણ ૪૨૧૦૨ યજન પહોળે “મહામવંત પર્વત પીળા સુવર્ણન છે. તે ઉપર પાંચસો પાંચસો યોજનના ઊંચા ૮ ફૂટ છે. અને તેની મધ્યમાં ૨૦૦૦ એજન લાંબો, ૧૦૦૦ યજન પહેબે અને ૧૦ જન ઊંડો મહાપ નામે દ્રહ છે. તેમાં રત્નમય કમળ પર “હીં” દેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છેઃ ૧. “રોહિતંસા” નદી તે દક્ષિણ તરફ હેમવય ક્ષેત્રની મધ્યમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સહિત પૂર્વના લવણ સમુદ્રમાં જઈ મળે છે, અને ૨. “હરિમંતા” નદી તે ઉત્તર તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં મળે છે. મેર પર્વતની ઉત્તરમાં હૈરણ્યવય” ક્ષેત્રની પાસે મહાહિમવંત પર્વતના જે જ “રૂપી પર્વત રૂપાને છે. તેની મધ્યમાં “મહાપદ્મદ્રહના જેવો જ “મહાપુંડરિક કહ છે. તેમાં રત્નમય કમળ પર “બુદ્ધિ દેવી સપરિવાર રહે છે. આમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “રૂપકળા” નદી ઉત્તર તરફ હૈરણ્યવંત ક્ષેત્રની મધ્યમાં થઈ ર૮૦૦૦ નદીના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં મળી છે અને ૨. નરકંતા” નદી દક્ષિણ તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીના પરિવારથી પૂર્વને લવણ સમુદ્રમાં મળી છે. મેરુ પર્વતની દક્ષિણ દિશામાં મહાહમવંત પર્વતની ઉત્તર તરફ પૂર્વ પશ્ચિમ ૭૩ઘૂજન લાંબું અને ઉત્તર દક્ષિણ ૮૪૨૧૨ યોજના પહોળું “હરિયાસ” ક્ષેત્ર છે. એમાંનાં યુગલ મનુષ્યનાં શરીર પન્ના જેવાં લીલાં ચળકતાં હોય છે. અહીં સર્વદા બીજા આરાના જેવી રચના હોય છે. તેના મધ્યમાં વિકટપાતિક વૃત્ત વૈતાઢય પર્વત છે.” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તવ પ્રકાશ. મેરુની ઉત્તરમાં અને રૂપી પર્વતની દક્ષિણે “હરિયાસ” ક્ષેત્ર જેવું જ “રમ્યકવાસ” ક્ષેત્ર છે. અહીંના યુગલ મનુષ્યનાં શરીર ઘણાં રમણીય છે. આ ક્ષેત્રની મધ્યમાં “ગંધપાતી નામે વૃત્ત વૈતાઢય પર્વત છે. મેરુ પર્વતની દક્ષિણમાં અને હરિયાસ ક્ષેત્રની નજીક ઉત્તરમાં “નિષધ” નામનો પર્વત માણેક જેવો લાલ સુવર્ણમય છે. તે ધરતીથી ૪૦૦ એજન ઊંચો અને ૧૦૦ એજન જમીનમાં છે. પૂર્વ પશ્ચિમ ૯૪૧૫૬૨ જન લાંબો અને ઉત્તર દક્ષિણ ૧૬૮૪૨ જન પહોળો છે. તેના ઉપર ૯ ફૂટ છે. તેની મધ્યમાં ૪૦૦૦ એજન લાબ, ૨૦૦૦ યોજન પહોળા અને ૧૦ યોજન ઊંડો “તિગિરછ” નામે દ્રહ છે. તેની મધ્યમાં રત્નમય કમળ ઉપર “ધતિ દેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “હરિસલીલા” તે દક્ષિણ તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પૂર્વના લવણ સમુદ્રમાં મળે છે. અને ૨. “સીદા” નદી ઉત્તર તરફ “દેવકુરુ ક્ષેત્રના ચિત્તવિચિત્ત પર્વતની મધ્યમાં થઈ ૧. નિષધ, ૨. દેવકુરુ, ૩. સૂર, ૪. સુલસ અને પ. વિદ્યુત એ પાંચેક દ્રહના મધ્યમાં થઈ ભદ્રશાલ વનમાં થઈને મેરુ પર્વતથી ૯ જન દૂર વિદ્યુતપ્રભ “ગજદંત’ પર્વતની નીચેથી પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે ભાગ કરતી, એક એક વિજયમાંથી ૨૮૦૦૦ નદીઓને સાથે લઈ, સર્વ મળીને ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારથી પરિવૃત્ત થઈ પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈ મળે છે. નિષધ પર્વતની પાસે ઉત્તરમાં ૩૦૨૦૯ યોજન લાંબા, નિષધ પર્વતથી ૪૦૦ એજન ઊંચા, ૫૦૦ એજન પહોળા અને આગળ જતાં ક્રમશઃ ઊંચાઈમાં વૃદ્ધિ પામતા અને પહોળાઈમાં ઘટતા ઘટતા મેરુ પર્વ * આ એકેક કહની પાસે દસ દસ પૂર્વમાં અને દસ દસ પશ્ચિમમાં એમ વીસ વીસ પર્વત છે. પાંચ કહના સર્વે મળીને ૧૦૦ પર્વત દક્ષિણમાં અને ૧૦૦ પર્વત ઉત્તરમાં છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૭) પ્રકરણ ૨ નું સિદ્ધ તેની પાસે ૫૦૦ યોજન ઊંચા અને અંગૂલના અસંખ્યાતમા ભાગ જેટલા પહેળા, હાથીદાંતના જેવા વાંકા એવા બે ગજદંતા છે. એક પૂર્વમાં રૂપા જેવો વેત વર્ણન સોમનસ અને બીજે, પશ્ચિમમાં તપ્ત સુવર્ણ જે રક્ત વર્ણનો વિદ્યુતપ્રભ નામે ગજદંત પર્વત છે. તે બને પર્વત પર અલગ અલગ ૭ અને ૮ ફૂટ છે. મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને રમ્યકવાસ ક્ષેત્રની પાસે દક્ષિણમાં નિષધ પર્વતના જેવડે જ નીલમ જેવા લીલા રંગને “નીલવંત” નામે પર્વત છે. તેના ઉપર ૯ ફૂટ છે. મધ્યમાં તિગિચ્છ દ્રહના જેવો જ “કેસરી દ્રહ છે. તેમાં રત્નમય કમળ પર “કીર્તિદેવી” * સપરિવાર નિવાસ કરે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “નારીકંતા” નદી. ઉત્તર તરફ રયસ્વાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમ દિશાના લવણ સમુદ્રમાં જઈ મળે છે અને ૨. સીતા નદી દક્ષિણ તરફ ઉત્તરકુરુ ક્ષેત્ર તથા ઝમક સમક પર્વતની મધ્યમાં થઈને તેમજ ૧. નીલવંત ૨. ઉત્તરકુરુ. ૩. ચંદ્ર, ૪. ઐરવત અને ૫. માલ્યવંત એ પાંચ દ્રહની મધ્યમાંથી પસાર થઈ, ભદ્રશાલ વનમાં મધ્યમાં વહેતી મેથી બે યોજન દૂર માલ્યવંત ગજદંતની નીચે થઈ, પૂર્વ દિશા તરફ વળી મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વોક્ત પ્રકારે ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારથી પરિવૃત્ત થઈ પૂર્વ દિશાના સમુદ્રમાં જઈ મળે છે. * દહની મધ્યમાં કમળ પર રહેનારી ભુવનપતિ જતિની દેવાઓ ૧ પલ્યોપમના આયુષ્યવાળી હોય છે. તેના ૪૦૦૦ સામાનિક દેવ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવ, ૮૦ ૦ ૦ અત્યંતર પરિષદના દેવ છે, ૧૦૦૦૦ મધ્ય પરિષદના. દેવ છે. ૧૨૦૦૦ બાહિર પરિષદના દેવ છે. સાત અણિકાના નાયક દેવ છે. ૪ મહત્તરી દેવી અને ૧૨૦.૦૦૦૦૦ આભિયોગિક દેવ છે. આ બધાને રહેવાને માટે અલગ અલગ રત્નમય કમળો છે, અને ૧૦૮ ભૂષણ ધારણ કરવાનાં કમળો છે એમ સર્વ ભળી ૧૨૦,૫૦,૧૨૦ કમળ જેના ઉપર રત્નમય ભુવન છે. તેમ દેવદેવીઓ રહે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ન તત્વ પ્રકાશ ઉક્ત નીલવંત પર્વતની પણ દક્ષિણમાં આગળ કહ્યા તેવા બે ગજ દંતા છે. તેનાં નામઃ ૧. પૂર્વમાં પન્નાના જેવો લીલા વર્ણને માલ્યવંત અને પશ્ચિમમાં સેના જેવા પીળા વર્ણને “ગંધમાદન” નામે, એમ બે ગજદંત પર્વત છે. 'મેરુ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વત નજીક ઉત્તરે વિદ્યુતપ્રભ અને મનસ એ બે ગજદંતા પર્વતની મધ્યમાં ૧૧૮૪૨જન પહોળું અને પ૩૦૦૦ યેાજન લાંબું અર્ધ ચંદ્રાકાર દેવકુ નામે ક્ષેત્ર છે. આમાં સદા પહેલા આરા જેવી રચના રહે છે. દેવકુરૂક્ષેત્રમાં ૮ જન ઊંચું રનમય “શામેલી' નામે વૃક્ષ છે, તેમાં મહારિદ્ધિને ધારક “ગલ” નામને દેવ રહે છે. | મેર પર્વતની ઉત્તરમાં અને નીલવંત પર્વત નજીક દક્ષિણમાં બને ગજદંતા પર્વતની વચ્ચે દેવમુરૂ ક્ષેત્રના જેવું જ “ઉત્તરકુરૂ' ક્ષેત્ર છે. ત્યાં શાલ્મલી વૃક્ષના જેવું જ “જખુ નામે વૃક્ષ છે. તે ઉપર જંબુદ્વીપને માલિક મહાદ્ધિધારક અષાઢી નામનો દેવ રહે છે. | મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં મેરુ, ભદ્રશાલ વન અને વિજય એ બધાને સાથે ગણતા ૧૦૦૦૦૦ યોજન લાંબું, ઉત્તર દક્ષિણમાં નિષધ અને નીલવંત પર્વતની મધ્યમાં ૩૩૬૮૪ દયાજન પહોળું મહાવિદેહ ક્ષેત્ર છે. આમાં પૂર્વોક્ત ચેથા આરા જેવી રચના સદૈવ હોય છે. ૪ મેરૂ પર્વતથી દક્ષિણ અને ઉત્તરના એક લાખ એજનને હિસાબ :– યોજન ] ક્ષેત્ર મેરૂ પર્વત ૧૦૦૦૦૦ રૂપી પર્વત ૪૨૧૦૧૪ દેવકર ક્ષેત્ર ૧૧૮૪૨૨૮ હેમવય ક્ષેત્ર ૨૧૫ના ઉત્તરકુરે ક્ષેત્ર ૧૧૮૪૨૮ હિરણ્યવય ક્ષેત્ર ૨૧૦૫૫ નિષધ પર્વત ૧૬૮૪૨૨૪ ચુલ્લહિમવંત પર્વત ૧૦૫ર નીલવંત પર્વત १९८४२२४ શિખરી પર્વત ૧૦પરરુ હરિવાસ ક્ષેત્ર ૮૪૨૧૮ ભરત ક્ષેત્ર પર૬૮ પરમ્યાકવાસ ક્ષેત્ર ૮૪૨૧ એરવત ક્ષેત્ર પર૬ મહાહિમવન પર્વત ૪૨૧ કુલ જન ૧૦૦૦૦૦ ક્ષેત્ર જન Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ સિદ્ધ મહાવિદેહની મધ્યમાં મેરૂ પર્વત આવવાથી તેના બે વિભાગ થઈ ગયા છે. ૧. પૂર્વ મહાવિદેહ ર. પશ્ચિમ મહાવિદેહ. ૯૯ પૂર્વ મહાવિદેહની મધ્યમાં સીતા અને પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં સીતાદા નદી વહેતી હાવાથી પુનઃ તેના બે બે વિભાગેા થયા. એ રીતે મહાવિદેહ ક્ષેત્રના ૪ વિભાગ થાય છે. તે દરેક વિભાગમાં આઠ આઠ વિજય છે. એટલે એક મહાવિદેહમાં ૮×૪=૩૨ વિજય છે. વક્ષ મેરુ પર્વતથી પૂર્ણાંમાં અને પશ્ચિમમાં બાવીસ હજાર યેાજનનું ભદ્રશાલ વન છે. તેની પાસે નીલવ'ત પંતની દક્ષિણે, ચિત્રકૂટ કાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત ગજદતા પર્યંતની પૂર્વે અને સીતા મહાનદીની ઉત્તરે ૧૬૫૯૨ યાજન ઉત્તર દક્ષિણુ લાંખી અને ૨૨૧૨o યાજન પૂર્વ પશ્ચિમ પહેાળી પહેલી “કચ્છ” નામે વિજય છે. આ વિજયની મધ્યમાં પૂર્વ પશ્ચિમ વિજય જેટલેા જ લાંબેા, ૨૫ ચેાજન ઊંચા, ૫૦ ચેાજન પહેાળે, ભરત ક્ષેત્રના બૈતાઢય પર્યંત જેવા વૈતાઢય પર્વત છે. તેની ઉત્તર દક્ષિણની અને શ્રેણીઓ પર વિદ્યાધરાનાં ૫૫ નગર છે. આ બૈતાઢય પ°તની ઉપરમાં નીલવંત પર્યંતના નિતમ્બમાં ૮ યેાજન ઊંચા ‘ ઋષભકૂટ' છે. તે ઉપર કચ્છ વિજયના ચક્રવતી નામાંકિત રાજ્ય કરે છે. આ ઋષભકૂટની પૂર્ણાંમાં ગંગા’ નામના કુંડ છે અને પશ્ચિમમાં સિંધુ નામે કુંડ છે. આ બન્ને કુંડ ૬૦ ચેાજન લાંમા– પહેાળા અને ગાળાકાર છે. આ બન્ને કુંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળીને વૈતાઢયની અન્ને ગુફાઓની નીચે થઇ ચૌદ હજાર નદીઓના પરિવારથી સીતા નદીમાં જઈ મળે છે. આથી કચ્છ વિજચના છ ખ′ડ થઈ જાય છે. વૈતાઢય પર્યંતની દક્ષિણે અને ગંગાસિંધુ નદી એ બે નદીની મધ્યમાં ક્ષેમા” નામની નગરી (રાજધાની) છે. આ નગરીમાં ભરત ચક્રવતીના જેવા જ કચ્છ નામના ચક્રવતી થાય છે. તે છ ખંડમાં રાજ્ય કરે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકા - આ કચ્છ વિજયની પાસે ઉત્તર દક્ષિણમાં ૧૬૫૯૨ યોજના લાંબો, નીલવત પર્વતની પાસે ૪૦૦ જન ઊંચે અને આગળ જતાં ક્રમશઃ વૃદ્ધિ પામતે, સીતા નદી પાસે ૫૦૦ યોજન ઊંચે “ચિત્રકૂટ નામે વક્ષકાર (વિજયની હદને કરનાર) પર્વત છે. તેના ઉપર ૪ ફૂટ છે. આની નજીક બીજી “સુકચ્છ' નામે વિજય છે. તે કરછ વિજય જેવી જ છે. તેમાં “ક્ષેમપુરા” નામે રાજધાની છે. તેની પાસે નીલવન્ત પર્વતની નજદીક “ગાથાપતિ કુંડથી નીકળેલી આદિથી અંત પર્યતા ૧૨૫ યોજન પહોળી, અને રા યેાજન ઊંડી નહેર જેવી ગાથાપતિ. નામે નદી છે. તે સીતા નદીમાં જઈને ભળી છે. તેની પાસે પૂર્વમાં કચ્છ વિજયના જેવી જ ત્રીજી “મહાક૭’ વિજય છે. તેની રાજધાની અરિષ્ટા' છે. તેની પાસે ચિત્રકટ વક્ષકાર જેવો જ “બ્રહ્મકૂટ વક્ષકાર પર્વત છે. તેની નજીક થી “કચ્છવતી’ વિજય છે, તેની અરિષ્ટવતી. રાજધાની છે. કચ્છવતી વિજયની પાસે ગાથાપતિ નદી જેવી “દ્રહવતી” નદી છે. તેની પાસે પાંચમી “આવર્ત વિજય છે. તેમાં “ખડગી” રાજ્યધાની છે. તેની પાસે નલીનકુટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છઠ્ઠી “મંગલાવતીવિજય છે. તેમાં “મજૂસા રાજ્યધાની છે. તેની પાસે સાતમી “પુષ્કર વિજય છે, જેમાં ઔષધી રાધાની છે. તેની પાસે એક “શૈલકુટ વક્ષકાર પર્વત છે. તેની પાસે આઠમી ‘પુષ્કલાવતી’ વિજય છે. જેની પુંડરગિણ રાજ્યધાની છે. તેની પાસે પૂર્વમાં વિજય જેટલું (૧૬૫૯૨ જન) ઉત્તર દક્ષિણ લાંબું, દક્ષિણમાં સીતા નદી પાસે ર૯૨૨ યોજન પહોળું, ઉત્તરમાં કમે કમે ઘટતું, નીલવંત પર્વતની પાસે ૧દ જન પહોળું “સીતામુખ નામે વન છે. તેની પાસે પૂર્વમાં જ જબુદ્વીપનું વિજય દ્વાર છે. જમ્બુદ્વીપના વિજયદ્વારની અંદર, સીતા નદીની દક્ષિણે ઉક્ત “સતામુખ વનના જેવું જ બીજું “સીતામુખ” વન છે. અને તે નિષધ પર્વત પાસે જ જન પહોળું છે. તેની પાસે મેરૂ પર્વત તરફ પશ્ચિમમાં નવમી “વિત્સા” નામે વિજય છે. તેની રાજ્યધાની “સુસીમા” Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રકરણ ૨ જુ સિદ્ધ્ છે. તેની પાસે ‘ત્રિકૂટ' વક્ષકાર પંત છે. તેની પાસે દસમી ‘સુવત્સા’ વિજય છે. તેની ‘'ડલા રાજ્યધાની છે. તપ્તતીરા' ની છે. તેની પાસે અગ્યારમી મહાવત્સ' વિજય છે. તેની ‘અપરાજિતા' રાજ્યધાની છે. તેની પાસે વેશ્રમ' વક્ષકાર પર્વત છે. તેની પાસે ખારમી વત્સવતી’ વિજય છે. તેની પ્રભ*કરા' રાજ્યધાની છે. તેની પાસે મતાંતરી’ ની છે. તેની પાસે તેરમી રમ્ય’વિજય છે. તેની અકાવાઈ રાજ્યધાની છે. તેની પાસે અંજન' વક્ષકાર પર્વત છે. તેની પાસે ચૌદમી ‘રમ્યક’ વિજય છે. તેની પદ્માવતી' રાજ્યધાની છે. તેની પાસે ‘ઉન્મત્તાનીરા’ નદી છે. તેની પાસે પંદરમી ‘રમણી’ વિજય છે. તેની ‘શુભા’ રાજ્યધાની છે. તેની પાસે ‘માતજનકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે સેાળમી ‘મ‘ગાવતી’ વિજય છે, તેની ‘રત્નસ‘ચયા’ રાજ્યધાની છે. તેની પાસે ૨૦૦૦ યાજનનું ભદ્રશાલ વન છે. આ મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજયનું વર્ણન થયું. મેરૂથી પશ્ચિમે નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદા નદીની દક્ષિણે વિદ્યુત ગજદતા પ°તની પાસે સત્તરમી ‘પદ્મ’વિજય છે. તેની ‘અશ્વપુરી’ રાજ્યધાની છે. તેની પાસે અંકાવતી' વક્ષકાર પર્વત છે. તેની પાસે અઢારમી સુપદ્મ' વિજય છે. તેની ‘સહપુરા’રાજ્યધાની છે. તેની પાસે ‘ક્ષીરેાદા' નદી છે. તેની પાસે એગણીસમી ‘મહાપદ્મ’ વિજય છે. તેની મહાપુરા રાજ્યધાની છે. તેની પાસે પદ્માવતી’ વક્ષકાર પર્વત છે. તેની પાસે વીસમી પદ્માવતી' વિજય છે. તેની ‘વિજયપુરા’ રાજધાની છે. તેની પાસે સીતશ્રોતા' નદી છે. તેની પાસે એકવીસમી ‘શ'ખ' વિજય છે. તેની ‘અપરાજિતા’ રાજ્યધાની છે. તેની પાસે ‘અસીવિષ’ વક્ષકાર પર્વત છે. તેની પાસે બાવીસમી મુદ્ર’ વિજય છે. તેની અરજા' રાજ્યધાની છે. તેની પાસે અંતરવાહિની’ નદી છે, તેની પાસે ત્રેવીસમી ‘નલીન' વિજય છે. તેની અશાકા’ રાજ્યધાની છે. તેની પાસે ‘સુખવાહ’ વક્ષકાર પર્વત છે. તેની પાસે ચેાવીસમી ‘સલીલાવતી’ વિજય છે, તેની વીતશેાકા’ રાજ્યધાની છે. + સીલાવતી વિજય ક્રમશઃ નીચી ઊતરતી મધ્યમાં ૧૦૦૦ યાજન ઊંડી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - જૈન તત્વ પ્રકાશ તેની પાસે સીતામુખ વન જેવું જ “સીદામુખ વન છે. અને તેની પાસે જંબુદ્વીપનું પશ્ચિમનું “જયન્ત દ્વાર છે. જયંત દ્વારની અંદર સતેદા નદીની ઉત્તરમાં પણ તેવું જ સીદામુખ વન છે, તેની પાસે પૂર્વમાં મેરુની તરફ પચીસમી વપ્રા વિજય છે. તેમાં “વિજયા” રાજ્યધાની છે. તેની પાસે “ચંદ્રકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છવ્વીસમી “સુવિપ્રા વિજય છે. તેની વૈજયન્તી રાજ્યધાની છે, તેની પાસે ‘ઉન્સીમાલિની નદી છે. તેની પાસે સત્યાવીસમી “મહાવપ્રા વિજય છે. તેની “જયન્તી રાજ્યધાની છે. તેની પાસે “સૂરસફૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે અઠ્ઠાવીસમી “વપ્રાવતી’ વિજય છે. તેની “અપરાજિતા રાધાની છે, તેની પાસે ફેન માલતી નદી છે, તેની પાસે ઓગણત્રીસમી “વલ્થ વિજય છે. તેમાં “ચક્રપુરા” રાજ્યપાની છે. તેની પાસે “નાગફટ વક્ષકાર પર્વત છે. તેની પાસે ત્રીસમી “સુવલ્લુ’ વિજય છે, તેની “ખડગ રાજ્યધાની છે. તેની પાસે “ગંભીરમાલિની' નદી છે. તેની પાસે એકત્રીસમી ‘ગંધિલા વિજય છે. જેમાં “અવધ્યા” રાજ્યધાની છે. તેની પાસે દેવકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે બત્રીસમી “ગંધિલાવતી’ વિજય છે. તેની આઉજલા રાજ્યપાની છે. તેની પાસે મેરુનું ભદ્રશાલ વન અને ગંધમાદન ગજર્દત પર્વત છે. ઉક્ત કચ્છ વિજ્યના જેવી જ બધી વિજ્ય જાણવી. ચિત્રકૂટ પર્વતને જેવા સર્વ વક્ષકાર પર્વતે જાણવા. ગાથાપતિ નદી સમાન સઘળી નદીઓ જાણવી. આ પૂર્વ પશ્ચિમ ક્ષેત્રના ૧ લાખ જન પૂર્ણ થયા. એક પર્વતથી પૂર્વ પશ્ચિમને ૧ લાખ જનને હિસાબ – એક એક વિજય ૨૨૧૨૭યોજનની છે તે ૧૬ વિજયના...યોજન. ૩૫૪૦૬ એક એક વક્ષકાર ૫૦૦ જન તે ૮ વક્ષકારના ... જન .. ૪૦૦૦ એક એક અંતર નદી ૧૨૫ જનની તે ૬ નદીના ..યોજન .. ૭૫૦ એક એક સીતામુખવન ૨૦૨૨ યોજન તે ૨ વનના ... યોજન ૫૮૪૪ એક એક ભદ્રશાલ વન ૨૨૦૦૦ યોજન તે બે વનના ... યોજન. ૪૪૦૦૦ મધ્યમાં મેરુ પર્વત યોજન ૧૦૦૦૦ કુલ વજન ૧૦૦૦૦૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રકરણ ૨ જું સિદ્ધ જમ્બુદ્વીપને ફરતો “જગત” નો કોટ છે. તે ૮ જન ઊંચે છે, નીચે ૧૨ યોજન; મધ્યમાં ૮ જન અને ઉપર ૪ જન પહેળે છે, અને ઘેરાવામાં ૩૧૬૨૨૭ જન, ૩ કેસ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ાા અંગૂલથી કંઈક અધિક છે. તેની ચારે દિશાએ ૪ દરવાજા છે. તે દરેક આઠ યોજન ઊંચા અને ૪ યોજન પહાળા છે. તેનાં નામ ૧ પૂર્વમાં વિજયદ્વાર, ૨. દક્ષિણમાં જયન્તદ્વાર ૩. પશ્ચિમમાં વૈજયન્ત દ્વારા અને, ૪. ઉત્તરમાં અપરાજિત દ્વાર છે. ઇતિ જંબુદ્વીપનું વર્ણન સમાપ્ત લવણ સમુદ્રનું વર્ણન જંબુદ્વીપની જગતીની બહાર વલય (ચૂડી)ને આકારે ફરતે ૨૦૦૦૦૦ (બે લાખ) જન પહોળા લવણ સમુદ્ર છે. તે કાંઠા ઉપર તે વાલાઝ જેટલે જ ઊંડો છે. પરંતુ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કમશઃ ઊંડાઈમાં વધતા વધતા ૯૫૦૦૦ જન જઈએ ત્યારે મધ્યમાં ૧૦૦૦ એજનની પહોળાઈમાં ૧૦૦૦ એજન ઊંડે છે. અને ૯૬૦૦૦ યોજનથી આગળ જતાં અનુકમે ઊંડાઈમાં ઘટતાં ઘટતાં ધાતકીખંડ દ્વિીપ પાસે વાલાઝ જેટલો ઊંડે રહી જાય છે. પૂત જબુદ્ધીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે આવેલ “ચુલહિમવંત, પર્વતને પૂર્વ પશ્ચિમ બંને બાજુ હાથી દાંત જેવી વાંકી બબ્બે દાઢાઓ, લવણ સમુદ્રમાં ગઈ છે, એ ચારે દાઢા પર સાત સાત અંતરદ્વીપ છે. જગતના કેટથી ૩૦૦ જન જઈએ ત્યારે ૩૦૦ જન લાંબાપહોળા. ૧ એકરુક, ૨. આભાષિક, ૩ વેષાલિક અને, ૪. નાગેલિક આ નામના ચાર દ્વીપ છે. તેથી આગળ ૪૦૦ જન જઈએ ત્યાં ૪૦૦ યોજના લાંબાપહોળા ૧. હયકર્ણ, ૨. ગજકર્ણ ૩. ગોકર્ણ અને, ૪. સંકુલકર્ણ એ ૪ દ્વિીપ છે તેથી આગળ ૫૦૦ જન જઈએ ત્યાં ૫૦૦ જન લાંબાપહોળા ૧. આદર્શ મુખ ૨. મેઢામુખ ૩. અજે મુખ અને ૪. ગોમુખ એ ચાર દ્વિીપ છે. ' Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જેન તત્વ પ્રકાશ તેથી આગળ ૬૦૦ એજન જઈએ ત્યાં ૬૦૦ એજન લાંબા પહોળા ૧, અશ્વમુખ રહસ્તીમુખ, ૩. સિંહમુખ અને, ૪. વ્યાઘમુખ એ ચાર દ્વીપ છે. તેથી આગળ ૭૦૦ યોજન જઈએ ત્યાં ૭૦૦ જન લાંબાપહોળા, ૧, અશ્વકર્ણ, ૨; સિંહકર્ણ ૩. અકણું અને ૪. કર્ણ પાઉરણ એ ચાર દ્વીપ છે. તેથી આગળ ૮૦૦ જન જઈએ ત્યાં ૮૦૦ જન લાંબાપળા ૧. ઉલ્કામુખ, ૨. મેઘમુખ ૩. વિદ્યુતમુખ અને ૪ વિજજુદંત એ ચાર દ્વીપ છે. તેથી આગળ ૯૦૦ જન જઈએ ત્યાં ૯૦૦ એજન લાંબાપહોળા ૧. ઘનદંત, ૨. લખદંત, ૩. ગૂઢદંત અને, ૪. શુદ્ધિદંત એ નામના ચાર દ્વીપ છે. ચુદ્ઘહિમવંતની પેઠે જ ઐવિત ક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વતની ૪ દાઢાઓ પર પણ ઉપરોક્ત નામના ૨૮ અંતરદ્વીપ છે. બને મળી ૫૬ અંતરદ્વીપ છે ૪. તેમાં પાપમના અસંખ્યાતમાં ભાગનું આયુષ્ય અને ૮૦૦ ધનુષ્યના દેહમાનવાળાં યુગલ મનુષ્ય રહે છે. આ છપ્પન અંતરદ્વીપમાં ત્રીજા આરા જેવી રચના સદૈવ હોય છે. ત્યાંનાં મનુષ્ય પણ મરીને દેવગતિમાં જાય છે. જંબુદ્વીપનાં ચારે દ્વારથી પંચાણું હજાર યોજન દુર લવણ સમુદ્રમાં જઈએ ત્યાં વજરત્નના ૪ પાતાલ કલશા આવે છે. તે ૧ લાખ એજનના ઊંડા છે, ૧૦૦૦૦ યજન વચ્ચે પહોળા છે, ૧૦૦૦ યોજના તળિયે અને ૧૦૦૦ યોજન મેઢા પાસે પહોળા છે. ૧૦૦ યોજનની જાડી ઠીકરી છે. તેનાં નામ પૂર્વમાં વલય મુખ, દક્ષિણમાં કેતુ, પશ્ચિમમાં યૂપ અને ઉત્તરમાં ઈશ્વર. * જીવાભિગમ સૂત્રમાં દાઢાઓનાં નામ ન હોવાથી કોઈ આચાર્ય કહે છે કે ચુલહિમવત અને શિખર પર્વતના બને ખૂણાથી લવણ સમુદ્રમાં ઉપયુક્ત અંતરથી અલગ અલગ બેટ છે. તેથી તેને અંતરીપ કહે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુઃ સિદ્ધ ૧૦૫ એક એક કલશના ત્રણ ત્રણ કાંડ (વિભાગ) છે. પ્રથમ કાંડમાં ૩૩૩૩૩૩ જનમાં વાયુ, બીજા ૩૩૩૩૩૩ એજનમાં વાયુ અને પાણી અને સાથે અને ત્રીજા ૩૩૩૩૩ જનમાં એકલું પાણું ભર્યું છે. આ ચારે કલશની મધ્યના ચાર આંતરામાં વજરત્નમય નાના કળશની ૮-૯ પંક્તિઓ છે. પહેલી પંક્તિમાં ૨૧૫, બીજીમાં ૨૧૬, ત્રીજીમાં ૨૧૭, ચોથીમાં ૨૧૮, પાંચમીમાં ૨૧૯, છઠ્ઠીમાં ૨૨૦, સાતમીમાં ૨૨૧, આઠમીમાં ૨૨૨ અને નવમીમાં ૨૨૩ કલશ છે. આ નાના કલશ ૧૦૦૦ એજન ઊંડા, વચ્ચે ૧૦૦૦ જન પહોળા અને તળિયે તથા મેઢીએ ૧૦૦ એજન પહોળા છે. તેની ઠીકરી ૧૦ એજન જાડી છે. તે પ્રત્યેક કલશના ત્રણ કાંડ છે. તેમાં ૩૩૩ એજન ઝાઝેરામાં વાયુ, ૩૩૩ જન ઝાઝેરામાં પાણી અને વાયુ તેમ જ ૩૩૩ યોજન ઝાઝેરામાં ફક્ત પાણી ભરેલું છે. નાના મોટા કલશ મળી કુલ ૭૮૮૮ છે. આ કલશના નીચેના કાંડનો વાયુ જ્યારે શું જાયમાન થાય છે ત્યારે ઉપરના કાંડમાંથી પાણી ઊછળી નીચે દર્શાવેલી દગમાળાથી પાણે બે કેસ ઉપર ચડી જાય છે. આઠમ અને પાખીને દિવસે પાણી વિશેષ ઊછળે છે. જેથી સમુદ્રમાં ભરતી આવે છે. આ કલશ પર ૧૭૪૦૦૦ નાગકુમાર જાતિના દેવ સેનાના કડછાથી પાણીને દબાવે છે. તેને વેલંધર દેવ કહે છે. લવણ સમુદ્રની મધ્યમાં ૧૦૦૦૦ જનની પહોળાઈમાં ૧૬૦૦૦ એજન ઊંચે દગમાળા છે. અર્થાત્ સમુદ્રની વચ્ચે જાણે ૧૬૦૦૦ જનની ઊંચી અને ૧૦૦૦૦ જનની જાડી એવી પાણીની દીવાલ છે. જંબુદ્વીપ અને ધાતકીખંડમાં રહેલાં તીર્થકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સમ્યગ્દષ્ટિ આદિ ઉત્તમ પુરુષોનાં તપ, સંયમ, ધર્મ, પુણ્યના અતિશયથી સમુદ્રનું પાણી કદી પણ માઝા મૂકતું નથી. - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જેન તત્વ પ્રકાશ જંબુદ્વીપનાં ચારે દ્વાર અને ચારે દિશાઓમાં બેતાલીશ હજાર યેાજન ઉપર ૧૭૨૧ જન ઊંચા, નીચે ૧૦૨૨ જન પહેળા, ઉપર ૪૨૪ યોજન પહોળા ૮ પર્વતે છે + તે ઉપર વેલંધર દેવના. આવાસ છે. તેમાં તેઓ સપરિવાર વસે છે. આ ઠેકાણે ૧૦૦૦૦ (દસ હજાર) જનન ગીતમદ્વીપ છે. તેમાં લવણ સમુદ્રને માલિક “સુસ્થિત દેવ સપરિવાર રહે છે. | લવણ સમુદ્રની ચારે તરફ વટળાયેલે ચાર લાખ યેાજન પહોળે ધાતકીખંડ' નામે દ્વિીપ છે. તેની મધ્યમાં ૫૦૦ યોજન ઊંચા. ધાતકીખંડની પહોળાઈ જેટલા લાંબા, ઉત્તર દક્ષિણ દ્વારથી નીકળેલા બે ઇક્ષુકાર” પર્વત છે. તેણે ધાતકીખંડ દ્વિીપના ૧. પૂર્વ ધાતકીખંડ અને ૨. પશ્ચિમ ઘાતકીખંડ એવા બે વિભાગ કર્યા છે. બન્ને વિભાગમાં એક એક મેરુ પર્વત છે. તે બન્ને મેરુ ૮૪ હજાર યોજન ઊંચા અને ભૂમિ પર ૮૪૦૦ જન પહોળા છે. ઉપર ચડતાં નંદન વનમાં ૯૨૫૦ જન, સોમનસ વનમાં ૩૮૦૦ એજન અને શિખર પર ૧૦૦૦ જન પહોળા છે. પૂર્વ ધાતકીખંડના મધ્યમાં “વિજય” નામને અને પશ્ચિમ ધાતકીખંડના મધ્યમાં અચલ નામનો મેરુ છે. સમ ભૂમિ પર ભદ્રશાલ વન છે. ત્યાંથી નંદનવન પ૦૦ યોજન ઊંચું છે અને સોમનસ વન ૫૫૦ એજન ઊંચું છે અને ત્યાંથી ૨૮૦૦૦ જન ઊંચું પંડગ વન છે. ત્યાં ધાતકીખંડમાં ઉત્પન્ન થતા તીર્થકરોને જન્માભિષેક થાય છે. જમ્બુદ્વીપમાં કહ્યા પ્રમાણે પણ તેથી બમણું સંખ્યામાં ક્ષેત્ર, પર્વત, દ્રહ, નદી, મહાવિહેર ક્ષેત્ર, આદિ બધા પદાર્થો છે, તે શાશ્વત છે. ધાતકીખંડની ચોતરફ “પદ્મવદિકા” છે. * પૂર્વમાં ગોથુભ પર્વત, દક્ષિણમાં ઉદકભાસ પર્વત, પશ્ચિમમાં શંખ પર્વત, ઉત્તરમાં દકસીમ પર્વત. એ ચાર પર્વત પર રહેવાવાળા દેવને વેલ ધર નાગરાજા કહે છે. અને ઈશાન ખૂણામાં કર્ણાટક પર્વત, અગ્નિ ખૂણામાં વિદ્યુતપ્રભ પર્વત, નૈઋત્ય ખૂણામાં કેલાસ પર્વત, વાયવ્ય ખૂણામા અરૂણપ્રભ પર્વત છે. એ ચાર પર્વત પર રહેનારા દેવોને અણુવેલંધર નાગરાજા કહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ' : સિદ્ધ ૧૦૭ ધાતકીખ'ડ દ્વીપની ચારે તરફ વીટળાયેલા ૮ લાખ ચેાજનના પહેાળા અને આ કાંઠેથી સામા કાંઠા સુધી એક સરખા ૧૦૦૦ યાજનઊંડા કાલેાધિ નામે સમુદ્ર છે. તેના પાણીના સ્વાદ સાધારણ પાણીના જેવા છે. તેમાં બે ગૌતમદ્વીપ અને ૧૦૮ ચંદ્ર સૂર્યના દ્વીપ છે. કાલેાધિ સમુદ્રની ચારે તરફ વીટળાયેલા ૧૬ લાખ ચેાજનના પહેાળા ‘પુષ્કરદ્વીપ’ છે. તેની મધ્યમાં ૧૭૨૧ ચેાજન ઊંચા, મૂળમાં ૧૦૨૨ યાજન પહાળેા અને શિખરમાં ૪૨૪ યાજન પહેાળા વલયાકારે (કંકણના આકારે) માનુષ્યોત્તર નામે પત છે. તેણે પુષ્કરદ્વીપના એ ભાગ કર્યા છે. માનુષ્યોત્તર પર્વતની અંદરના ભાગમાં જ મનુષ્યની વસ્તી છે. બહાર મનુષ્ય વસતા નથી, એટલા માટે તે માનુષ્યોત્તર કહેવાય છે. ધાતકીખંડ દ્વીપ જેવા જ આ અ પુષ્કરદ્વીપમાં મધ્ય ભાગે એ ઈક્ષુકાર પર્વત છે. તેથી તેના પણ પૂર્વ અને પશ્ચિમ પુષ્કરા એવા બે ભાગ પડી ગયા છે. ધાતકીખંડના જેવા અને જેટલા જ ઊચા અને પહેાળા એ મેરુ પર્વત આમાં પણ છે. ૧. પૂર્વ પુષ્કરામાં ‘મન્દિર’ મેરુ અને ૨. પશ્ચિમ પુષ્કરામાં ‘વિદ્યુત્પાલી’ મેરુ છે. આ સિવાય બધા શાશ્વત પદાર્થ ધાતકીખ'ડ પેઠે જાણવા. ઉપર પ્રમાણે ૧ લાખ યાજનના જબુદ્વીપ, અન્ને બાજુ થઈને ૪ લાખ યેાજનના લવણ સમુદ્ર, બન્ને બાજુના ૮ લાખ યોજનના ધાતકીખડ, બન્ને બાજુ ૧૬ લાખ ચેાજનના કાલાધિ સમુદ્ર અને બન્ને બાજુ થઈ ને ૧૬ લાખ યોજનના અર્ધ પુષ્કરદ્વીપ એ સ મળી ૪૫ લાખ યોજનના અઢી દ્વીપ અને એ સમુદ્ર છે. તેમાં ૭૯૨૨૮૧૬૨, ૫૧૪૨૨૬૪૩, ૩૭૫૯૩૫૪, ૩૯૫૦૩૩૬ + મનુષ્યા હૈાય છે. એટલા માટે એને મનુષ્ય લેાક કહે છે. × અઢી દ્વીપમાં રહે અંકે મનુષ્યની સંખ્યા કહી છે, પર ંતુ ક્ષેત્રફળના હિસાબે તેટલી સખ્યા સમાય નહિ એમ પણ અભિપ્રાય છે, તેથી કોઈ ક્રુહે છે કે ગર્ભાવાસમાં ઉત્કૃષ્ટ ૮ લાખ સની મનુષ્ય ઊપજે તે બધાની સખ્યા ગણી હરી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન તત્વ પ્રકાશ અઢી દ્વીપની બહાર ૧, મનુષ્યોત્પત્તિ, ૨. બાદર અગ્નિકાય, ૩, દ્રહ, ઇ. નદી, પ. ગરવ, ૬, વિદ્યુત, ૭. વાદળાં, ૮. વરસાદ, ૯. ખાડા અને ૧૦. દુષ્કાળ, એ દસ વસ્તુ હોતી નથી. માનુષ્યત્તર પર્વતની બહારના પુષ્કરાઈ દ્વીપમાં દેવનાં તથા તિર્યંચાદિનાં નિવાસસ્થાને છે. હવે અહીં દ્વીપ અને સમુદ્રોનાં નામ કહેવામાં આવે છે? પુષ્કરદ્વીપની ચોમેર વીંટળાયેલો ૩૨ લાખ યોજન પહોળો પુષ્કર સમુદ્ર છે. તે પછી એક દ્વીપ અને એક સમુદ્ર એમ અનુક્રમે એકેકથી બમણી પહોળાઈના ચોમેર વીંટળાયેલા છે. (૧) જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર. (૨) ધાતકીખંડદ્વીપ, કાલોદધિ સમુદ્ર, (૩) પુષ્કરવારીપ, પુષ્કરોદધિ સમુદ્ર, (૪) વારુણીવરદ્વીપ, - કેઈ કહે છે. ભગવાન અજિતનાથને વારે આ સંખ્યા હતી. અઢી ઠપમાં જેટલું મનુષ્યનું આયુષ્ય તે પ્રમાણે હાથી અને સિંહનું આયુષ્ય, મનુષ્યના ચેથા ભાગનું ઘેડનું આયુષ્ય, અને આઠમા ભાગનું ઘેટાં, બકરા અને શિયાળનું આયુષ્ય, પાંચમા ભાગનું ગાય, ભેંસ, ઉર અને ગધેડાનું આયુષ્ય, અને દશમા ભાગનું કૂતરાનું આયુષ્ય જાણવું. | x લવણ સમુદ્રમાં નમક જેવું પાણી, કાલેદધિમાં સાધારણ પાણી જેવું પાણ, વારણ સમુદ્રમાં મદિરા જેવું પાણી ક્ષીર સમુદ્રમાં દૂધ જેવું પાણી -બૃત સમુદ્રમાં ઘી જેવું પાણી, અને અસંખ્યાત સમુદ્રોમાં ઈષ્ફરસ જે પાણીને સ્વાદ છે. નંદીશ્વરીપમાં ત્રણે ચાતુર્માસીના દિવસે દેવો તીર્થ કરના પંચકલ્યાણ આદિ શુભ દિવસમાં આઠ દિવસને અઢાઈ મહેત્સવ કરે છે. રૂચકીપ સુધી જંઘાચરણ મુનિ જાય છે. રૂચકકીપની મધ્યમાં વલયાકાર રૂચક પર્વત છે. તે ઉપર ૪૦ દિશાકુમારી દેવી બો રહે છે. ૮ નંદનવનમાં અને ૮ ગજદંતા પર્વત પર એમ સર્વે મળી ૫૬ દિગૂ કુમારિકા છે. અઢી ઉદ્ધાર સાગરેપમ અર્થાત ૨૫ ક્રોડાકોડી ઉદ્ધાર પલ્યોપમના જેટલા સમય થાય તેટલા (અસંખ્યાતા) દ્વીપ સમુદ્ર છે. તથા જગતમાં સુપ્રશસ્ત (સારી વસ્તુઓનાં જેટલાં નામ છે તે દરેક નામના અસંખ્યાતા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. જમ્મુ નામના પણ અસંખ્યાતા દીપે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૧૦૯વારુણદધિ સમુદ્ર, (૫) ક્ષીરવરદ્વીપ, ક્ષીરોદધિ સમુદ્ર, (૬) ઘતવરદ્વીપ, વૃતવર સમુદ્ર, (૭) ઈક્ષુવરદ્વીપ, ઈક્ષુદધિ સમુદ્ર, (૮) નંદીશ્વરદ્વીપ, ૧૬. નંદીશ્વરસમુદ્ર, (૯) અરુણદ્વીપ, અરુણદધિ સમુદ્ર, (૧૦) અરુણુવરદ્વીપ, ૨૦મો અણવરોદધિ સમુદ્ર, (૧૧) અરુણહરાવભાસદીપ, રમ અરુણ વરાવભાસ સમુદ્ર, (૧૨) કુંડલદ્વીપ, કુંડલોદધિ સમુદ્ર (૧૩) કુંડલવરદ્વીપ, કુંડલવરદધિ સમુદ્ર,(૧૪) કુંડલવરાવ ભાસદ્ધીપ, કુંડલવરાવભાસ સમુદ્ર, (૧૫) રુચકદ્ધીપ, રુચ,દધિ સમુદ્ર, રુચકવરદ્વીપ, ૩૦મે રુચકવરોદધિ સમુદ્ર, ૩૧ મે રુચકવરભાસદ્ધીપ, ૩રમો રુચકવરભાસ સમુદ્ર, ૩૩ હારદ્વીપ, ૩૪ મો હારોદધિ સમુદ્ર. આ પ્રમાણે એક એક નામના ત્રણ દ્વિીપ અને ત્રણ સમુદ્ર કહેવા. યાવત્ સૂર્યાવરભાસદ્વીપ, સૂર્યાવરભાસદધિ સમુદ્ર. આગળ જતાં દેવદ્વીપ, દેવધિ સમુદ્ર, નાગદ્વીપ, નાગદધિ સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષસમુદ્ર, ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ સમુદ્ર આ પ્રમાણે એક એકને ફરતા અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્ર છે. બધાને વિસ્તાર એક એકથી બમણ જાણવો. છેલ્લા અર્ધ રાજ જેટલે પહોળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેનાથી ૧૨ જન અલેક છે. અને ઉપર જ્યોતિષચકથી ૧૧૧૧. યોજન દૂર અલક રહેલે છે. તિષ ચક્ર જબુદ્વીપના સુદર્શન મેરુ પર્વતની નજીક, સમભૂમિથી ૭૯૦ જન ઉપર તારામંડળ છે. અર્ધો ગાઉ લાંબા પહોળા અને પા ગાઉ. ઊંચા તારાના વિમાન છે. જઘન્ય પલ્યોપમનો આઠમે ભાગ અને. ઉત્કૃષ્ટ પા પલ્યનું તારાના દેવનું આયુષ્ય છે અને જઘન્ય પત્યનો આઠમો. ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યના આઠ ભાગ ઝાઝેરું તારાની દેવીઓનું આયુષ્ય છે. તારાના વિમાનને ૨૦૦૦ દેવો ઉપાડે છે, તારામંડલના ૧૦ એજન્ટ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન તત્ત્વ પ્રકાશ ઉપર સૂર્યાંનું વિમાન છે, તે વ્ યાજન લાંબુ* પહેાળું તથા રૃષ ચેાજન ઊંચુ' અંક રત્નમય છે. સૂર્ય વિમાનવાસી દેવાનું જઘન્ય પા પક્ષનુ', ઉત્કૃષ્ટ ૧ પલ્યેાપમ અને ૧૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તેની દેવીઓનુ -જઘન્ય પા પલ્યનું; ઉત્કૃષ્ટ અર્ધા પલ્ય ને ૫૦૦ વર્ષનું આયુષ્ય છે. સૂર્યના વિમાનને ૧૬૦૦૦ દેવેશ ઉપાડે છે, સૂર્યના વિમાનથી ૮૦ ચેાજન ઉપર ચંદ્રમાનું વિમાન છે, પ્ યાજન લાંબું પહેાળુ (a) અને ૨ યાજન ઊંચુ સ્ફટિક રત્નમય છે×. ચદ્ર વિમાનવાસી દેવાનું જઘન્ય પાપલ્યનું', ઉત્કૃષ્ટ એક પત્યેાપમ અને ૧ લાખ વનું આયુષ્ય છે. તેમની દેવીઓનું જઘન્ય પા પલ્યનું, ઉત્કૃષ્ટ અર્ધો પડ્યેોપમ અને ૫૦ હજાર વર્ષનું આયુષ્ય છે. ચંદ્રવિમાનને પણ ૧૬૦૦૦ દેવા ઊપાડે છે. ચ'દ્રવિમાનથી ૪ ચેાજન ઊપર · નક્ષત્રમાળ છે. તેનાં વિમાન પાંચે રત્નમય છે. તે એક એક ગાઊનાં લાંબાપહેાળાં અને અર્ધા ગાઉનાં ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવેાનું જઘન્ય પા પક્લ્યાપમનું, ઉત્કૃષ્ટ અર્ધા પત્યેાપમનું આયુષ્ય છે. અને તેની દેવીઓનુ જઘન્ય પા પડ્યેાપમ, ઉત્કૃષ્ટ પા પડ્યેાપમથી ઝાઝેરું આયુષ્ય છે. નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાએ ઉપાડે છે. નક્ષત્રમાળની ઉપર (૪ ચેાજન)ઊંચે ‘ગ્રહમાલ’ છે. ગ્રહનાં વિમાના પણ પાંચે વર્ણનાં રત્નમય છે. ગ્રહનાં વિમાન મુખ્મે કેાસનાં લાંબાં પહેાળાં અને એક કાસનાં ઊંચાં છે. વિમાનવાસી દેવાનુ આયુષ્ય જઘન્ય * ચંદ્ર સૂર્યાદિ જ્યાતિષીનાં વિમાતાનાં યોજન, કાસ, વગેરે ... માપ શાશ્વત જાણવું, અર્થાત્ ૪૦૦૦ અશાશ્વતા કાસના એક શાશ્વતા યોજન થાય છે. (a) સૂર્યનાં વિમાનેથી ૧ યેાજન નીચે મૃતુનું વિમાન છે અને ચંદ્રમાના વિમાનથી ૧ યાજન નીચે રાહુનું વિમાન છે. × દિગમ્બર મતના મિથ્યા ડન સૂત્રમાં લખ્યુ` છે કે ચંદ્રમાનું વિમાન સામાન્યપણે ૧૮૦૦ કેાસ પહેાળું છે. સૂર્યનું વિમાન ૧૬૦૦ કેસ પહેળું છે. અને ગ્રહનક્ષત્ર તારાનાં વિમાન જધન્ય ૧૨૫ કાસ ઉત્કૃષ્ટ ૫૦૦ કેસ પહેાળાં છે તેવી જ રીતે. ૧૬૦૦૦૦૦ ક્રાસ સૂર્યનું વિમાન અને ૧૦૦૦૦ ચંદ્રમાનું વિમાન સમભૂતળથી ઊંચે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨જું: સિધ્ધ ૧૧૧ મા પાપમનું, ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમનું છે. ગ્રહનાં વિમાનને ૮૦૦૦ દેવો ઊપાડે છે A. ગ્રહમાળથી ૪ જન ઊંચે લીલા રનમય “બુધ”ને તારો છે. ત્યાંથી ૩ એજન ઊંચે સ્ફટિકરત્નમય “શુકને તારે છે. ત્યાંથી ૩ એજન ઊંચે પીળા રત્નને “બૃહસ્પતિ” નામે તારે છે. ત્યાંથી ૩ યોજન ઊંચે રક્ત રત્નમય ‘મંગળ’ ને તારો છે. ત્યાંથી ૩ યોજન ઊંચે જંબુનંદ રત્નમય “શનિ ' નો તારો છે. આ ચારેનાં આયુષ્ય તથા વિમાનવાહક દેવ ગ્રહમાળમાં કહ્યાં મુજબ જાણવા. ઊપર પ્રમાણે સર્વ જ્યોતિષ ચક સમભૂમિથી ૯૦૦ જનની ઊંચાઈ સુધીમાં ત્રિછા લેકમાં છે. જમ્બુદ્વીપના મેરુ પર્વતથી ૧૧૨૧ જન તરફ દુર રહી જ્યોતિષ્ક વિમાન ફરતાં રહે છે. જમ્બુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય, ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલેદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય, પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય એમ અઢી દ્વીપની અંદર બધા મળી ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પાંચે મેરુ પર્વતની ચારે તરફ સદૈવ ફરતા રહે છે. અઢી દ્વીપની બહાર અસં ખ્યાત ચંદ્ર, અસંખ્યાત સૂર્ય સદા સ્થિર રહે છે.B અઢી દ્વીપની બહાર ચંદ્રસૂર્યાદિ તિષીના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ A જ્યોતિષીના વિમાનવાહક દેવ જેટલા કહ્યા છે તેના ચાર વિભાગ કરવા, જેમાં ૧ વિભાગ પૂર્વ દિશામાં સિંહરૂપે; બીજે દક્ષિણમાં હસ્તીરૂપે, ત્રીજે પશ્ચિમમાં બેલારૂપે અને વિભાગ ઉત્તર દિશામાં ઘેડાનાં રૂપે વિમાન ઉઠાવી ફરતો રહે છે, B અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં ચંદ્રસૂર્યનાં વિમાનનું પ્રમાણ નીચેના હિસાબે છે, ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય કહ્યા છે. તેને ત્રણ ગુણા કરવા ૧૨ x ૩ = ૩૬ થયા તેમાં જમ્બુદ્વીપના ૨ સૂર્ય લાવણ સમુદ્રના ૪ મળી કે ઉમેરતાં ૪૨ થયા, એ પ્રમાણે ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્યકાલેદધિ સમુદ્રમાં છે પછી કાલેદધિના ૪૨ ને ત્રણે ગુણતાં ૧૨૬ થયા. તેમાં જંબુદ્વીપના ૨, લવણના ૪ અને ધાતકીખંડના ૧૨ એમ ૧૮ ભેળવતાં કુલ ૧૪૪ થયા, એ પ્રમાણે ૧૪૪, ચંદ્રમા અને ૧૪૪ સૂર્ય પુષ્કરદ્વીપમાં છે. તેમાંથી ૭૨ મનુષ્યત્તર પર્વતની અંદર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન તત્વ પ્રકાશ અંદરના કરતાં અર્ધા જાણવાં. અઢી દ્વીપની અંદરના જોતિષીનાં વિમાને અર્ધા કવિઠા (કેડું) ફળના આકારે, નીચેથી ગોળ અને ઉપર સમતલ છે. અને અઢી દ્વીપની બહારના જ્યોતિષીનાં વિમાન ઇંટના આકારે (લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી) છે. બહારનાં વિમાનને પ્રકાશ પણ મંદ હોય છે. એટલે ઉદય થતાં સૂર્યચંદ્રના જેવું તેઓનું તેજ હોય છે. અઢી દ્વીપની અંદરના જ્યોતિષી ફરતા રહેવાથી રાત્રિદિવસ આદિ સમય પલટ થયા કરે છે. અને તેનાથી આવલિકા, મુહૂર્ત, આદિ કાળનું પ્રમાણ થઈ શકે છે. અને બહારના જ્યોતિષી સ્થિર રહેવાથી જ્યાં રાત્રિ ત્યાં રાત્રિ અને. દિવસ ત્યાં દિવસ કાયમ રહે છે સર્વ જ્યોતિષના ઈંદ્ર ચંદ્રમા અને સૂર્ય છે. પ્રત્યેક ચંદ્રસૂર્યની. સાથે ૮૮ ગ્રહ, + ૨૮ નક્ષત્ર અને છાસઠ હજાર નવસે. અને ૭૨ ભાનુબેત્તરની બહાર છે. એ જ પ્રમાણે, આગળ ક્રમશઃ ત્રિગુણ કરતા જવા અને પાછળના દ્વીપ સમુદ્રના ભેળવતા જવું આ રીતે હરેક દ્વીપ સમુદ્રના ચંદ્રસૂર્યનું પ્રમાણ જાણી શકાય છે. અઢી દ્વીપની બહાર ચંદ્રસુર્ય વચ્ચે ૫૦૦૦૦૦ યોજનનું અંતર છે. ચંદ્ર ચંદ્ર તથા સૂર્ય સૂર્ય વચ્ચે ૧ લાખ જનનું અંતર છે. એ રીતે સર્વ સ્થાનમાં જાણી લેવું. ૪ ૮૮ ગ્રહના નામ:- ૧. અંગારક, ૨. વિકાલક, ૩ લેહિતાક્ષ, ૪. શનિશ્ચર, ૫ આધુનિક, ૬. પ્રધુનિક, ૭. કણ, ૮. કણક, ૯. કણકણક, ૧૦. કવિતાની, ૧૧. કણશતાની, ૧૨. સોમ, ૧૩. સહિત, ૧૪. અશ્વશત, ૧૫. કાર્ષોત્વત, ૧૬. કક, ૧૭. અજક, ૧૮, દુહભક, ૧૯. શંખ, ૨૦. શંખનામ, ૨. શંખવર્ણ, ૨૨. કેશ, ૨૩. કેશનામ, ૨૪. કેશવ ૨૫. નીલા ૨૬. નીલમાસ, ર૭. રૂ૫, ૨૮. રૂપાયભાસ, ૨૯. ભસ્મ, ૩૦. ભસ્મરાસ, ૩૧. તિલ, ૩૨ તિલપુષ્પવર્ણ, ૩૩. દક, ૩૪. દકવર્ણ, ૩૫. કાય, ૩૬. બધ્ય ૩૭. ઈદ્રાંગી, ૩૮ ધુમકેતુ, ૩૯. હરિ, ૪૦. પિંગલક, ૪૧. બુદ્ધ, ૪૨. શુક, ૪૩. બૃહસ્પતિ, ૪૪. રાહુ ૪૫. અગમ્ય, ૪૬. માણવક, ૪૭. કાળ , ૪૮. ધુરક ૪૯. પ્રમુખ, ૫૦. વિકટ, ૫૧. વિષકલ્પ, પર. પ્રકલ્પ, ૫૩. જયેલ. ૫૪. અરૂણ, ૫૫. અનિલ, પ૬ કાળ, ૫૭. મહાકાળ, ૫૮. સ્વસ્તિક, ૫૯. સોવસ્તિક, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રકરણ ૨ જુ : સિદ્ધ પંચેાતેર ક્રોડાક્રોડ તારા છે. પ્રત્યેક જ્યાતિષીના માલિકને ૪ અગ્રહિષી ( ઇંદ્રાણી ) છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર ચાર હજાર દેવીઓના પરિવાર હાય છે. ચાર હજાર સામાનિક દેવ છે. ૧૬૦૦૦ આત્મરક્ષક દેવ છે, આભ્યંતર પરિષદના ૮૦૦૦ દેવ છે, મધ્ય પરિષદના ૧૦૦૦૦ દેવ છે. અને બાહિર પરિષદના ૧૨૦૦૦ દેવ છે. ૭ પ્રકારની (અણિકા) સેના છે. બીજો પણ ઘણા પરિવાર છે. પૂર્વ ઉપાર્જિત પુછ્યાનાં ફળેા ભાગવી રહ્યા છે. ઉપર પ્રમાણે ૯૦૦ ચૈાજન ઉપર અને ૯૦૦ યાજન નીચે એમ કુલ ૧૮૦૦ યાજનમાં તિરછા લેાક છે. તેનું વર્ણન સંપૂર્ણ થયું. મેરુ પર્યંતે ત્રણે લેાક સ્પર્યાં છે. તે ૧૦૦ ચેાજન અધેાલેાકમાં, ૧૮૦૦ ચેાજન તિરછા લેાકમાં અને ૯૮૧૦૦ ચેાજન ઉર્ધ્વ લેાકમાં છે. ઉર્ધ્વ (ઊંચા) લાકનું વર્ણન શનિશ્ચરના વિમાનની ધ્વજાથી ૧૫ રાજ ઉપર ૧૯।। ઘનરજા જેટલા વિસ્તારમાં ઘનાદધના આધાર પર લગડાને આકારે જમ્મુના મેરુપ તથી દક્ષિણ દિશામાં પહેલુ ‘સુધર્મ” અને ઉત્તર દિશામાં ખીજું અરજ, ૬૦ વૃ માન, ૬૧. પાલમ્બેક, દુર. નિત્યેાદક, ૬૩. સ્વય‘પ્રભ, ૬૪ આભાસ, ૬૫. પ્રભાસ, ૬૬. શ્રેયસ્કર, }૭. ક્ષેમ કર ૬૮ આભકર, ૬૯. પ્રભકર, ૭૦. ૭૧. વિજ ૭ર. આશેક, ૭૩. તારોક, ૭૪. વિમલ, ૫. વિતત, ૭૬. ત્રિવસ્ત્ર, ૭૭, વિશાલ. ૭૮. શાલ, ૭૪. સુત્રન, ૮૦ અનિવૃત, ૮૧. એક જટી, ૮૨. દ્વિજટી, ૮૩. કરી, ૮૪. કરીક, ૮૫. રાજા, ૮. અલ,, ૮૭. પુષ્પકેતુ, અને, ૮૮. ભાવકેતુ. × ૨૮ નક્ષત્રોનાં નામ:- ૧. અભિચ. ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા, ૪. શતભિષા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વિની, ૯. ભરણી, ૧૦. કૃત્તિકા, ૧૧. હિણી, ૧૨. મૃગશર, ૧૩. આદ્રા, ૧૪. પુનઃવ’સુ ૧૫ પુષ્પ, ૧૬, અલેષા, ૧૭. મા, ૧૮. પૂર્વા ફાલ્ગુની, ૧૯. ઉત્તરા ફાલ્ગુની, ૨૦ હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨, સ્વાતિ, ૨૩. વિશાખા, ૨૪. અનુરાધા, ૨૫. જ્યેષ્ઠા, ૨૬. મૂળ ૨૭. પૂર્વાષાઢા અને, ૨૮. ઉત્તરાષાઢા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન તત્વ પ્રકાશ “ઈશાન દેવલોક છે. આ બન્ને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. તેમાં પાંચ પાંચસે એજનનાં ઊંચાં અને ર૭૦૦ જનનાં ભેંયતળિયાવાળાં પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે અને બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાન છે. પહેલા દેવલોકના ઇંદ્રનું નામ શકેદ્ર છે. તેને આઠ અગ્રમહિષી છે. અને બીજા દેવલોકના ઈશારેંદ્રને પણ આઠ અમહિષી છે. પ્રત્યેક ઇંદ્રાણીને સોળસેળ હજાર દેવીઓનો પરિવાર છે. પહેલા દેવલોકના દેવતાનું જઘન્ય ૧ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૨ સાગરોપમનું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૭ પલ્યોપમનું આયુષ્ય છે. બીજા દેવલોકના દેવનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું, ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૯ પલ્યોપમ ઝાઝેરું આયુષ્ય છે. અહીંથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. ઉપરના બને દેવલોકની એક રાજ ઉપર ૧૬ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાતને આધારે દક્ષિણ દિશામાં ત્રીજું “સનકુમાર અને 'ઉત્તરમાં ચોથું “માહેન્દ્ર દેવલોક છે. બન્નેમાં બાર બાર પ્રતર છે. તેમાં ૬૦૦ યોજન ઊંચાં અને ૨૬૦૦ એજન ભૂમિતલવાળાં ત્રીજામાં ૧૨ લાખ અને ચોથામાં ૮ લાખ વિમાન છે. ત્રીજા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગરોપમનું, ઉત્કૃષ્ટ ૭ સાગરોપમનું અને ચોથા દેવલોકના દેવેનું જઘન્ય ૨ સાગરોપમઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે. ઉક્ત બને દેવલોકથી અર્થે રાજ ઊંચે ૧૮ ઘનરજજુના * વિસ્તારમાં મેરૂ પર્વત પર બરાબર મધ્યમાં ઘનવાતના આધારે પાંચમું બ્રહ્મલેક દેવક છે. તેમાં છ પ્રતર છે. તેમાં ૭૦૦ જન ઊંચા તથા ૨૫૦૦ એજન ભૂમિતલવાળાં ચાર લાખ વિમાન છે. અહીંનાં દેવનું જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ આયુષ્ય છે. - જેમ મકાનમાં માળ (મજલા) હોય તેમ દેવલોકમાં પ્રતર છે. જેમ માળની અંદર એરડા કેય છે તેમ દેવેલેકમાં વિમાન છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ ૧૧૫ પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર પૃથ્વી પરિણામરૂપ કાળા રંગની અખાડાના આકારે નવ કૃષ્ણરાજુ x છે.તેમાં ૪ દિશાએ ચાર, ૪ વિદિશાએ ચાર અને એક મધ્યમાં એમ નવ વિમાન છે. તેમાં કાંતિક જાતિના દેવ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧. ઈશાન કોણમાં “અચી વિમાન છે. તેમાં “સારસ્વતી દેવ રહે છે. . પૂર્વમાં “અર્ચિમાલી વિમાન છે. તેમાં “આદિત્ય દેવ રહે છે. એ બન્ને દેવોને ૭૦૦ દેવને પરિવાર છે. ૩. અગ્નિકોણમાં “વેરોચનં વિમાન છે. તેમાં વહિ દેવ રહે છે. ૪. દક્ષિણમાં “પ્રભંકર વિમાન છે, જેમાં “વરુણ દેવ રહે છે. આ બન્ને દેવોને ૧૪૦૦૦ દેવોને પરિવાર છે. ૫. નૈઋત્ય કોણમાં “ચંદ્રાભ વિમાન છે, તેમાં ગયા દેવ રહે છે. ૬. પશ્ચિમમાં “સૂર્યાભ” વિમાન છે. તેમાં “તુષિત' દેવ રહે છે. એ બન્નેને ૭૦૦૦ દેવોને પરિવાર છે. ૭. વાયવ્ય કોણમાં “શકાભ વિમાન છે. તેમાં “અવ્યાબાધ દેવ રહે છે. ૮. ઉત્તર દિશામાં “સુપ્રતિષ્ઠ વિમાન છે, તેમાં “અગ્નિદેવ” રહે છે. ૯. સર્વની મધ્યમાં “ રિષ્ટાભ વિમાન છે, તેમાં “અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેને ૯૦૦ દેવોને પરિવાર છે. x અસંખ્યાતમા અરૂણવર સમુદ્રમાંથી ૧૭૨૧ જન પછી ભીંત સમાન અને અંધકારમય “તમસ્કાર્ય” નીકળીને ઉપર ચઢતીને ચાર દેવલોકને પેટાળમાં લઇ પાંચમા દેવલોકના ત્રીજા પ્રતર પાસે પહોંચી છે. તે સમુદ્રમાંથી નીકળતાં એક એક પ્રદેશની હોય છે. ઉપર જતાં પ્રદેશ પ્રદેશે એક એક પ્રદેશ વધતાં પાંચમા દેવલેકે અસંખ્યાત જન જાડી હોય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન તવ પ્રકાશ આ નવ દેવતા સમકિતી હોય છે અને તીર્થકરોને દીક્ષા લેવાને અવસરે તેમને ચેતવણી આપે છે. થોડા જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેવાવાળા હોવાથી કાંતિક કહેવાય છે. ઉક્ત પાંચમા દેવલકથી અર્ધી રાજ ઉપર ૧૮ ઘનરજજુના વિસ્તારમાં ઘનવાય અને ઘનોદધિના આધાર પર છઠું લાંતક દેવલોક છે. તેમાં ૫ પ્રતર છે. તેમાં ૭૦૦ એજન ઊંચાં અને ૨૫૦૦ જન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. છઠ્ઠી દેવકના દેવનું જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમનું આયુષ્ય છે. છઠ્ઠા દેવકથી પા રાજ ઉપર ૭ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાય અને ઘનેદધિના આધારે સાતમું “મહાશુક” દેવલોક છે. તેમાં ૪ પ્રત છે. ૮૦૦ એજન ઊંચાં અને ૨૪૦૦ એજન ભૂમિતલવાળાં ૪૦ હજાર વિમાન છે. અહીંના દેવેનું જઘન્ય ૧૪ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. સાતમા દેવલકથી પ રાજ ઉપર ૭ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનેદધિના આધારે આઠમું “સહસ્ત્રાર દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે. અને ૮૦૦ એજન ઊંચાં તથા ૨૪૦૦ યેજન ભૂમિતલવાળાં ૬૦૦૦ વિમાન છે. અહીંના દેવનું જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમનું આયુષ્ય છે. આઠમા દેવકથી છે રાજ ઊંચે ૧૨ ઘનરજુ વિસ્તારમાં મેથી દક્ષિણ બાજુ નવમું “આણત” અને ઉત્તર તરફ દસમું “પ્રાણુત” દેવલોક છે. બન્ને દેવલોક લગડાને આકારે છે. બન્નેમાં ચાર ચાર પ્રતર છે. તેમાં ૯૦૦ જન ઊંચાં અને ૨૩૦૦ એજન ભૂમિતલવાળાં બનેનાં મળી ૪૦૦ વિમાન છે. નવમા દેવલોકના દેવનું જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમનું આયુષ્ય છે. અને દસમા દેવકના દેવનું જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમનું આયુષ્ય છે. ) Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૧૧૭ નવમા દસમા દેવલોકથી અર્ધી રાજ ઊંચે ૧ ઘનરજજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મું “આરણ અને ઉત્તર દિશામાં બારમું “અશ્રુત દેવલોક છે. બંનેમાં ચાર ચાર પ્રતર છે. તેમાં ૧૦૦૦ જન ઊંચાં અને ૨૨૦૦ જનનાં ભૂમિતલવાળાં બંનેનાં મળી ૩૦૦ વિમાન છે. અગિયારમા દેવલેકના દેવનું જઘન્ય ૨૦ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમનું તથા બારમા દેવલોકના દેવેનું જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. પહેલા સુધર્મા દેવલોકમાં “અપરિગ્રહીતા” દેવીઓનાં ૬ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પ૦ પલ્યોપમનું આયુષ્ય છે. તેમાંથી એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકનાં ઉપભેગમાં આવે છે. એક પલ્યોપમથી એક સમય અધિકથી તે ૧૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ ત્રીજા દેવલોકના દેવને ભગયોગ્ય હોય છે. ૧૦ પલ્યોપમથી એક સમયાધિક ૨૦ પોપમ સુધીના આયુષ્યવાળી દેવી પાંચમા દેવલોકના દેવને ભોગયોગ્ય, ૨૦ પોપમથી સમયાધિક ૩૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દવીઓ સાતમા દેવલોકન દેવને ભેગગ્ય હોય છે. ૩૦ પપમથી એક સમયાધિક ૪૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ નવમા દેવલોકના દેવને ભાગ હોય છે. ૪૦ પલ્યોપમથી એક સમયાધિક અને ૫૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવીઓ ૧૧મા દેવલોકના દેવોને ભોગયોગ્ય હોય છે. બીજા દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓનાં ૪ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ પપ પલ્યનું આયુષ્ય છે. જેમાંથી એક પલ્ય ઝાઝેરાના આયુષ્યવાળી દેવીઓ જ બીજા દેવલોકના દેના ઉપભોગમાં આવે છે. એક પલ્યોપમ ઝાઝેરા સમયાધિથી તે ૧૫ પલ્યોપમ સુધીની ચેથા દેવલોકે, ૧૫ થી ૨૫ પલ્યોપમ સુધીની છઠ્ઠી દેવલોકે, ૨૫ થી ૩૫ આઠમા દેવલોકે, ૩૫ થી ૪૫ દસમા દેવલોક અને ૪૫ થી ૫૫ પલ્યોપમ સુધીની બારમા દેવલેકે વસતા દેવને ઉપભેગમાં આવે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન તત્વ પ્રકાશ પહેલા, બીજા દેવલોકના દેવ મનુષ્યની પેઠે કામગ સેવે છે. . ત્રિીજા, ચોથા દેવલજ્જા દે દેવીના સ્પર્શ માત્રથી તૃપ્ત થાય છે. પાંચમા, છઠ્ઠા દેવલોકના દેવ દેવીના વિષયજનક શબ્દ સાંભળી તૃપ્ત થાય છે. સાતમા, આઠમા દેવલોકના દેવ દેવીનાં અંગોપાંગના નિરીક્ષણ (રૂપ)થી જ તૃપ્ત થાય છે. અહીં સુધી પહેલા બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓને દેવતા તેડાવે છે. નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલેકના દેવ સ્વસ્થાનકે રહી ભોગની ઇચ્છા કરે છે, તે વખતે પહેલા, બીજા દેવલોકમાં રહેલી તેમને ભગયોગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના વિકારી મનનું અવલોકન કરીને જ તૃપ્તક થઈ જાય છે. બારમા દેવલોકથી ઉપરના દેવોને ભોગ ઇચ્છા થતી નથી. આ એકેક ઇદ્રને ૭ પ્રકારની અણિકા (સેના) છે. ૧. ગંધર્વ ૨. નાટક, ૩. હસ્તી, ૪. ઘોડા, ૫. રથ, ૬. પાયદળ, ૭. વૃષભ. જેમ અહીં રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇંદ્રોને સામાનિક દેવ હોય છે. પુરોહિતની સમાન પ્રત્યેક ઈન્દ્રને ૩૩ ત્રાયસૂચિંશક દેવો હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે આત્યંતર પરિષદના દેવ હોય છે. તેઓ ઇદ્ર જ્યારે બોલાવે છે ત્યારે જ જાય છે. કામદારો સમાન શ્રેષ્ઠ કામ કરનાર મધ્યમ પરિષદના દેવો હોય છે. તેઓ ઈદ્રના તેડાવ્યા પણ જાય અને વણતેડાવ્યા પણ જાય. કિંકરની પેઠે સઘળાં કામ કરનારા બાહ્ય પરિષદના દેવો હોય છે. તેઓ જેમ નાગરવેલનાં પાન હજારો ગાઉ દૂર લઈ જવામાં આવે પણ અહી તેની વેલને કંઈ નુકસાન પહોચતાં દૂર રહેલું પાન ખરાબ થઈ જાય છે. તેમજ બારમા દેવલોકના દેવ દૂર રહેવા છતાં પણ બીજા દેવલોકની દેવીની સાથે માનસિક બેગ વિચારમાત્ર-(By mental thought)થી કરી શકે છે. - Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું: સિદ્ધ ૧૧૯ વણતેડાવ્યા આવે છે. અને પોતપોતાના કાર્યમાં તત્પર રહે છે. દ્વારપાળ સમાન ૪ કપાળ દેવ હોય છે. સેના સમાન સાત અણિકાને દેવ હોય છે. તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે હાથી, ઘોડા, રથ, પાયદળ, આદિનાં રૂપ બનાવી યાચિત રીતે ઈન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટકઅણિકાના દેવ મને રમ નૃત્ય કરે છે. આભિગિક દેવ ઇંદ્રના આદેશથી કાર્ય કરવામાં તત્પર રહે છે. અને પ્રકીર્ણ દેવ વિમાનોમાં રહેનારા પ્રજા સમાન હોય છે. દરેક ઇદ્રોનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે. આ પ્રમાણે દેવતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવતા થકા સુખથી કાલાતિક્રમણ કરે છે. - જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની “કિલ્વિષી નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિલિવષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવ ગુરુ ધર્મની નિંદા કરનાર અને તપ સંયમની ચોરી કરનારા મરીને કિલિવષી દેવ થાય છે. સંખ્યાત એજનના દેવસ્થાનમાં સંખ્યાત અને અસંખ્યાત જનના દેવસ્થાનમાં અસંખ્યાત દેવને ઉત્પન્ન થવાની “ઉત્પાત શય્યા” છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા અંગાર ઉપર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. ત્યારે નિકટવતી દેવો ઘંટનાદ કરે છે, ત્યારે તેના તાબાનાં બધાં વિમાનમાં ઘંટનાદ થાય છે. આથી દેવદેવીઓ ઉત્પાત શય્યા પાસે એકઠાં થઈ જાય. છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે. અંતમુહૂર્તમાં તે દેવ આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ, તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે આપે શાં દાન દીધાં? શાં પુણ્ય કર્યા કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વ જન્મનું Page #145 -------------------------------------------------------------------------- ________________ દેવલોકનાં નામ ૧ સુધ ર ઈશાનેદ્ર ઈંદ્રનાં નામ શક્રેન્દ્ર ઈશા ૩. સનતકુમાર | સનત્કુમારેન્દ્ર ૪ માહેન્દ્ર માહેન્દ્ર ૫ બ્રહ્મલાક બ્રહ્મેન્દ્ર હું લાંતક લાંતકેન્દ્ર ૭ મહાશુક મહાશુક્રેન્દ્ર ૮ સહસ્રાર સહસ્રારેન્દ્ર ૯ આણુત ૧૦ પ્રાણત ૧૧ આણ ૧૨ અદ્ભુત બન્તા એક પ્રાણતેન્દ્ર બન્નેના એક અચ્યુતેન્દ્ર સામાનિક | આત્મરક્ષક | અભ્ય’તર વ દેવ ૮૪૦૦૦ ८०००० ૭૨૦૦૦ ७०८०० १०००० ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૩૦૦૦૦ ૨૦૦૦૦ ૧ ૦ ૦ ૦ ૦ ૩૩૬૦૦૦ ૩૨૦૦૦૦ ૨૮૮૦૦૦ २८०००० ૨૪૦૦૦૦ ૨૦૦૦૦૦ ૧ - ૦ ૦ ૦ ૦ ૧૨૦૦૦ ૩ ८०००० ૪૦,૦૦૦ મધ્ય ગામ પિષદના પિરષદના પરિષદના ચિહ્ન દેહમાન વ દેવ વ ૧૨૦૮ ૦ ૧૦૦૦૦ ८००० ૬૦૦૦ ४० . ૨૦૦૦ ૧૦૦૦ ૧૦૦ ૨૫૦ ૧૨૫ ૧૪૦૦૦ ૧૨૦૦૦ ૧૦૦૦૦ ૮૦૦૦ ૬ ૦ ૦ ૦ ૪૦૦૦ ૨૦૦ ૧૦૦૦ ૫૦૦ ૨૫૦ ૧૬૦૦૦ ૧૪૦૦૦ ૧૨૦૦૦ વરાહ સિંહ બકરા દેડકા ૧૦૦૦૦ ૮૦૦૦ }૦૦૦ ૦૦૦. અશ્વ હાથી સપ ગડા વૃષભ ૫૦ શાહમૃગ મમ મહિષ २००० ૧૦૦૦ છ હાથ ७ મ ૫ ,, હ ૪ ,, ૩ .. .. ૪ મૃ 36 જૈન તત્ત્વ પ્રકારો Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સિદ્ધ ૧૨ અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન મિત્રોને જરા સૂચન કરી આવું એમ કહી તૈયાર થાય છે. ત્યારે તે દેવદેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશે ? જરા એક મુહૂર્ત માત્ર નાટક તે જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણું ભુજાથી ૧૦૮ કુંવર તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે, અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગિણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તે અહિંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુખ્ય થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવવામાં તલ્લીન થઈ જાય છે. અગિયારમા બારમા દેવલોકથી ૨ રાજ ઉપર અને ૮ ઘનરજુ વિસ્તારમાં ગાગર બેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ વેયક છે. તેની ત્રણ ત્રિકમાં ૯ પ્રતર છે. | પહેલી ત્રિકમાં ૧. ભદ્ર ૨. સુભદ્ર, ૩. સુજાતા આ ત્રણ ગ્રેવેયક છે. ત્રણેનાં ૧૧૧ વિમાન છે. બીજી ત્રિકમાં ૪. સુમાનસ, ૫. સુદર્શન ૬. પ્રિયદર્શન એ ત્રણ શૈવેયક છે. તેમાં ૧૦૭ વિમાન છે. ત્રીજી ત્રિકમાં ૭. આમોહ ૮. સુપ્રતિભદ્ર, ૯. યશેધર એ ત્રણ વેયક છે. ત્રણેના ૧૦૦ વિમાન છે. આ બધાં વિમાન ૧૦૦૦ જન ઊંચાં છે. અને ૨૨૦૦ જનનાં ભૂમિતલ છે. અહીંના દેવનું બે હાથનું દેહમાન છે. આયુષ્યપહેલી ગ્રેવેયકમાં જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમ છે, બીજીમાં, જઘન્ય ૨૩ ઉત્કૃષ્ટ ૨૪, ત્રીજીમાં જઘન્ય ૨૪ ઉત્કૃષ્ટ ૨૫, ચોથીમાં જઘન્ય ૨૫ ઉત્કૃષ્ટ ૨૬, પાંચમીમાં જઘન્ય ર૬ ઉકૃષ્ટ ૨૭, છઠ્ઠીમાં જઘન્ય ૨૭ ઉત્કૃષ્ટ ૨૮, સાતમીમાં જઘન્ય ૨૮ ઉત્કૃષ્ટ ૨૯, આઠમીમાં જઘન્ય ૨૯ ઉત્કૃષ્ટ ૩૦, નવમીમાં જઘન્ય ૩૦ ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ નવ ચૈવેયકથી ૧ રાજ ઉપર ૬ા ઘનરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર વિમાન ૧૧૦૦ ચેાજન ઊંચાં અને ૨૧૦૦ચેાજન ભૂમિતલવાળાં અસ`ખ્યાત ચેાજનનાં લાંબાંપહેાળાં છે. મધ્યમાં એક લાખ ચેાજન લાંબું, પહેાળું, ગાળ પાંચમુ વિમાન છે, તેનાં નામ–૧. પૂર્વ માં વિજય. ૨. દક્ષિણમાં વૈજય‘ત, ૩. પશ્ચિમમાં જયંત, ૪. ઉત્તરમાં અપરાજિત, અને ૫. મધ્યમાં સર્વાસિદ્ધ વિમાન છે, એ પાંચે વિમાનવાસી દેવાનુ એક હાથનુ દેહમાન છે. અને ચાર વિમાનાના દેવાનુ જઘન્ય ૩૧ સાગરાપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમનું આયુષ્ય છે. અને સર્વાસિદ્ધ વિમાનના દેવાનુ જઘન્યાત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. બધા વિમાનામાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હાવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મેાતીના એક ચંદરવા છે. તેમાં મધ્યનુ ૧ મેાતી ૬૪ મણનું છે. ચાતરમ્ ચાર માતી ૩૨–૩૨ મણનાં છે. તેની પાસે આઠ મેાતી ૧૬–૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મેાતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩૨ માતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મેાતી ૨-૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મેાતી એક એક મણનાં છે. તે માતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે. જેમ મધ્યાહ્નના સૂર્ય સવ ને મસ્તક પર દેખાયછે તેમ આ ચંદરવા પણ સર્વાસિદ્ધ વિમાનના સદાને પેાતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનામાં શુદ્ધ સયમ પાળનાર ચૌદ પૂર્વાંધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કંઇક સંદેહ ઉત્પન્ન થાયછે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહી બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે. અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને દ્રવ્ય મનામય પુદગલેામાં પરિણમાવે છે. તેને તેએ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચે વિમાનના દેવા એકાંત સમ્યગ્દષ્ટિ હાય છે. ચાર અનુત્તર વિમાનના દેવા સખ્યાત ભવ કરીને અને સર્વાર્થ સિદ્ધના દેવેા એક જ ભવ કરી મેાક્ષ પામે છે. અહીંના દેવા સ`થી અધિક સુખી છે. રર Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૧૨૩ નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કેઈ નથી. સઘળા સમાન રિધ્ધિવાળા છે. તેથી તેઓ “અહમેન્દ્ર કહેવાય છે. અહીં ફક્ત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન્ન થાય છે. ઉક્ત બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૨૬ સ્વર્ગના ૬૨ પ્રતર અને ૮૪,૯૭,૦૨૩ (ચોરાશી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખતીઓ તથા લીલાયુક્ત પૂતળીઓથી શોભિત, સૂર્ય જેવાં ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે. પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે. જેમાં રત્નની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મને હર છે. રત્નોનાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છ, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી ૬ રાગ ૩૬ રાગિણી નીકળે છે. ત્યાં સેના રૂપાની. રેતમાં વિધવિધ આસને હોય છે. અતિ સુંદર સદૈવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ કાંતિના ધારક સમચતુરસ સંસ્થાને સંસ્થિત, અત્યુત્તમ મણિરત્નનાં વસ્ત્રાભૂષણથી અલંકૃત દેવદેવીઓ ઈચ્છિત ભોગ ભોગવતાં પૂર્વોપાર્જિત પુણ્ય ફળ અનુભવતા વિચરે છે. જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોશ્વાસ લે છે, અને તેટલા જ હજાર વર્ષે આહારની ઈચ્છા ઊપજે છે. જેમકે સર્વાર્થ સિધ્ધવાસી દેવેનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડીએ (૧૬ો મહિને) શ્વાસે શ્વાસ લે છે. અને ૩૩ હજાર વર્ષ આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રેમ આહાર છે. અર્થાત્ જ્યારે તેમને આહારની ઈચ્છા થાય. છે ત્યારે અચિત શુભ પુદ્ગલેને રામરામથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ -૧૨૪ જૈન તતવ પ્રકાશ ઉક્ત સર્વાર્થસિદ્ધ મહા વિમાનથી ૧૨ જન ઉપર ૧૧ ઘનરજુ ૪ વિસ્તાર જેટલી જગ્યામાં શેષ બધે લેક રહ્યો છે. સર્વાર્થ સિદ્ધથી ૧૨ જન ઉપર ૪૫ લાખ જન લાંબી, પહોળી, ગોળ, મધ્યમાં ૮ જન જાડી અને ચોતરફથી ક્રમશઃ ઘટતી ઘટતી કિનારા પર માખીની પાંખથી પણ પાતળી, ૧,૪૨,૩૦,૨૪૯ એજનના પરિ- ઘવાળી, શ્વેત સુવર્ણમય, નગારાને આકારે સિદ્ધશિલા છે. તેનાં ૧૨ નામ છે. ૧.ઈસતિવા, ૨.ઈસીપ્રભારાતિવા, ૩. તણુતિવા ૪. તયરિયતિવા, ૫. સિદ્ધિતિવા, ૬. સિદ્ધાલયતિવા, ૭. મુત્તિતિવા, ૮. મુત્તાલયતિવા, ૯. લોયગ્ગતિવા, ૧૦. લોયગ્ન થભિયાતિવા, ૧૧. લેયગ્ન બુઝમાનતિવા, ૧૨. સવપાણભૂયજીવ સત્ત સહવાતિવા. આ સિદ્ધશિલાથી ૧ યોજન ઉપર જતાં ઉપલા કેસના છઠ્ઠાભાગમાં મનુષ્યલકની બરાબર ઉપર અગ્રભાગ પર ૪૫ લાખ યોજન લાંબા, પહોળા અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગૂલ જેટલા ઊંચા ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાન રહ્યા છે. ઈતિ લોકાલોકનું સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું. ૧૪ * સર લેકના ૩૪૩ ઘનરજજુને હિસાબનિગોદથી સાતમા નરક સુધી ધનરજુ કે ત્રીજું ચોથું દેવલોક . ધનરજજુ ૧૬ સાતમાથી છઠ્ઠા નરક સુધી ,, , ૪૦૧ પાંચમું છડું દેવલોક. , , ૩છા છઠ્ઠાથી પાંચમા નરક સુધી , , ૩૪ સાતમું આઠમું દેવલેક, , પાંચમાથી ચોથા નરક સુધી, , ૨૮ | નવમું દસમું દેવલેક. , , ૧૨. ચોથાથી ત્રીજા નરક સુધી , ,, ૨૨ અગિયારમું બારમું દેવ , ૧૦ ત્રીજાથી બીજા નરક સુધી ,, , ૧૬ નવરૈવેયક ... ... » ૮ બીજાથી પહેલા નરક સુધી ૧૦ | પાંચ અનુત્તર વિમાન... છે કે પહેલી નરકથી ત્રીછા લેક સુધી ,, , ૧૦ સિદ્ધ ક્ષેત્ર ... ... ૧૧ પહેલું બીજું દેવક. , , ૧૯] કુલ સર્વ લોકના ઘનાકાર રજજુ ૩૪૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫: પ્રકરણ ૨ જુઃ સિદ્ધ સિદ્ધ ભગવાનનું વર્ણન ૧૫ પ્રકારે જો સિદ્ધ થાય છે. ૧. તીર્થંકર પદ પામીને સિદ્ધ થયા તે “તીર્થકર સિદ્ધા” ૨. સામાન્ય કેવળી તરીકે સિદ્ધ થયા તે “અતીર્થકર સિદ્ધા.” ૩. તીર્થંકરના શાસનનાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સિદ્ધ થયાં તે “તીર્થસિદ્ધા.” ૪. તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધ થયા તથા તીર્થ વિચ્છેદગયા પછી સિદ્ધ થયા તે “અતીર્થ સિદ્ધા.” પ. જાતિસ્મરણાદિ જ્ઞાનથી ગુરૂ વિના સ્વયં દીક્ષા ધારણ કરી સિદ્ધ થયા તે “સ્વયં બુદ્ધસિદ્ધા.” ૬. વૃક્ષ, વૃષભ, શ્મશાન, વિયેગ, રોગાદિને જોઈ અનિત્યાદિ ભાવનાથી પ્રેરિત થઈ સ્વયમેવ દીક્ષા લઈ સિદ્ધ થયા તે “પ્રત્યેક બુદ્ધ સિદ્ધા.” ૭. આચાર્યાદિના પ્રતિબંધથી દીક્ષા લઈ સિદ્ધ થયા તે બુદ્ધ –બોધિ' સિદ્ધા.” ૮. વેદ-વિકારને ક્ષય કરી ફક્ત સ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થયા તે “સ્ત્રીલિંગ સિદ્ધા. ' ૯. તેવી જ રીતે, પુરુષલિંગથી સિદ્ધ થયા તે પુરૂષલિંગ સિદ્ધા.” ૧૦. તેવી જ રીતે નપુંસક લિંગથી સિદ્ધ થયા તે નપુંસકલિંગ સિદ્ધા.” ૧૧. મુહપત્તિ, રજોહરણ આદિ સાધુને વેષ ધારણ કરી સિદ્ધ • થયા તે “સ્વલિંગ સિદ્ધા.” ૧૨. કેઈ અન્ય વેષે દુષ્કર તપાદિકરી વિર્ભાગજ્ઞાની થાય, પછી જૈન શાસનને અનુરાગી થઈ અજ્ઞાન મટાડી અવધિજ્ઞાની થાય અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન તત્વ પ્રકાશ પછી વિશુદ્ધ પરિણામે ચડતાં પરમ અવધિ અને પછી કેવળજ્ઞાન પામે અને આયુષ્ય અલ્પ હોવાથી વેષપલટ કરવા પહેલાં જ સિદ્ધ થાય તે અન્યલિંગ સિદ્ધા” ૧૩. ગૃહસ્થલિંગમાં ધર્માચરણ કરતાં વિશુદ્ધ પરિણામેની વૃદ્ધિ થતાં કેવળજ્ઞાન થાય અને આયુષ્ય અલ્પ હોવાથી મુનિવેષ ધારણ કર્યા પહેલાં જ મોક્ષે જાય તે “ગૃહસ્થલિંગ સિદ્ધા.” ૧૪. એક સમયમાં ૧ સિદ્ધ થાય તે “એક સિદ્ધા. ૧૫. એક સમયમાં બેથી માંડીને ૧૦૮ સિદ્ધ થાય તે અનેક સિદ્ધા. બીજા પણ ૧૪ પ્રકારે સિદ્ધ થાય તે ૧. તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. ૨. તીર્થના વિચ્છેદમાં એક સમયમાં ૧૦ સિદ્ધ થાય. ૩. એક સમયમાં તીર્થકર ૨૦ સિદ્ધ થાય. ૪. સામાન્ય કેવળી ૧૦૮ સિદ્ધ થાય. ૫, સ્વયં બુદ્ધ ૧૦૮. ૬. પ્રત્યેક બુધ્ધ ૧૦ સિદ્ધ થાય. ૭. બુધ બેથિક ૧૦૮ સિદ્ધ થાય. ૮. સ્વલિંગ પણ ૧૦૮ સિદ્ધ થાય. ૯. અન્યલિંગી ૧૦ સિદ્ધ થાય. ૧૦. ગૃહલિંગ ૪ સિદ્ધ થાય. ૧૧. સ્ત્રીલિંગ ૨૦ સિદ્ધ થાય. ૧૨. પુરુષલિંગ ૧૦૮ સિધ્ધ થાય. * નવમા સુવિધીનાથજી અને સત્તરમા કુંથુનાથજી સુધી વચ્ચેનાં આંતરામાં તીર્ય વિચ્છેદ ગયું. તે વખતે સિદ્ધ થયા તે અતીથ સિદ્ધા જાણવા. મરુદેવી માતા પણ અતીર્થ સિદ્ધામાં આવે; Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ ૧૩. નપુંસક લિંગ એક સમયમાં ૧૦ સિદ્ધ થાય. અને, ૧૪. બધા એકત્ર મળી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય. પૂર્વ ભવ આશ્રિત-પહેલા બીજા, ત્રીજા નરકના નીકળ્યા એક સમચમાં ૧૦ સિદ્ધ થાય. ચેથા નરકના નીકળ્યા ૪ સિદ્ધ થાય. પૃથ્વી પાણીના નીકળ્યા ૪ સિદ્ધ થાય, વનસ્પતિના નીકળ્યા ૬ સિદ્ધ થાય. પંચેન્દ્રિય ગર્ભ જ તિર્યંચ તિર્યંચણી તથા મનુષ્યના મનુષ્ય થયેલા ૧૦ સિદ્ધ થાય. મનુષ્યના આવેલા ૨૦ સિદ્ધ થાય. ભુવનપતિ, વાણવ્યંતર અને તિષીના નીકળેલા ૧૦ સિદ્ધ થાય. ભુવનપતિ વાણવ્યંતરની દેવીના નીકળ્યા ૫ સિદ્ધ થાય. તિષિણી દેવીના નીકળ્યા ૨૦ સિદ્ધ થાય. વૈમાનિક દેવના નીકળ્યા ૧૦૮ સિદ્ધ થાય અને વૈમાનિકની દેવીના નીકળ્યા ૨૦ સિદ્ધ થાય. ક્ષેત્ર આશ્રિત-ઊંચા લેકમાં ૪ સિદ્ધ થાય, નીચા લેકમાં ૨૦ સિદ્ધ થાય. તિરછા લોકમાં ૧૦૮ સિદ્ધ થાય. સમુદ્રમાંક ૨, નદી પ્રમુખ સરોવરમાં ૩, પ્રત્યેક વિજયમાં અલગ અલગ ૨૦ સિદ્ધ થાય. (તે પણ ૧૦૮ થી અધિક એક સમયમાં સિદ્ધ ન જ થાય). મેરુ પર્વત પર ભદ્રશાલવન, નંદનવન, સોમનસ વનમાં ૪, પંડગવનમાં ૨, અકર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦, કર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦૮, પહેલા બીજા અને પાંચમા છઠ્ઠા આરામાં ૧૦, ત્રીજા ચોથા આરામાં એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય* અવગાહના આશ્રિત–જઘન્ય બે હાથની અવગાહનાવાળા એક સમયમાં ૪ સિદ્ધ થાય. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા એક સમયમાં ૨ સિદ્ધ થાય. * અકર્મભૂમિનાં ક્ષેત્રો કે પર્વતેમાં કઈ હરણ કરી સમુદ્ર, નદી, સરોવરમાં નાખે ને ત્યાં કેવળજ્ઞાન પામીને મેક્ષ જઈ શકે છે. ઉપર સિદ્ધ હેવાની જે સંખ્યા દર્શાવી છે તે એક સમય આથી જાણવી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન તત્વ પ્રકાશ સિદ્ધ કેવી રીતે થાય ? –અઢી દ્વીપમાં રહેલા, ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્ય કે જેમણે આઠે કર્મ ક્ષય. કર્યા હોય તે ઔદારિક, તેમ જ કામણ શરીરને સર્વથા ત્યાગીને જેમ. એરંડાનું બીજ ઉપરનું પડ તૂટવાથી ઉછળે છે તેમ જીવ, શરીર વિમુક્ત થવાથી મોક્ષ સુધી પહોંચે છે. જેમ પથ્થરથી બાંધેલ તુંબડું પાણીમાં ડૂબેલું હોય તે બંધન છૂટવાથી પાણીની ઉપલી સપાટીએ પહોંચે છે, તેમ કર્મબંધન છૂટવાથી ઉર્ધ્વગમન કરી જીવ સિદ્ધ ક્ષેત્રમાં સમશ્રેણીએ. એક સમયમાત્રમાં પહોંચી જાય છે. જેટલા આકાશ પ્રદેશને તે જીવે. અવગાહ્યા હોય તે સિવાયના અન્ય શ્રેણીના આકાશ પ્રદેશોને સ્પર્યા. વિના વાંકી ગતિરહિત સીધા મેક્ષમાં જાય છે. સંસારાવસ્થામાં દૂધ અને પાણીની પેઠે આત્મપ્રદેશ અને કર્મપ્રદેશ મળેલા હોય છે. જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ પ્રદેશ. ભિન્ન થઈ જાય છે અને કેવળ આત્મપ્રદેશ જ રહે છે. તે ઘનરૂપ બની જાય છે ત્યારે અહિંના શરીરથી ત્રીજો ભાગ કમ સિદ્ધ અવસ્થામાં આત્મપ્રદેશની અવગાહના રહે છે. જેમકે–અહીથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થયા છે તેમની ૩૩૩ ધનુષ્ય, ૨૨ અંગૂલની અવગાહના રહે છે. જે સાત હાથના શરીરવાળા સિદ્ધ થયા છે તેમની ૪ હાથ અને ૧૬ અંગૂલની અવગાહના રહે છે. અને જે બે હાથના વામન સંસ્થાનવાળા સિદ્ધ થયા છે તેમની ૧ હાથ ૮ અંગૂલની અવગાહના રહે છે. આ કે કમ અવગાહના, આત્મપ્રદેશોને ૧૪ મા ગુણસ્થાનમાં ઘન બનવાથી થાય કે તરત સિદ્ધ ગતિ ગમન થાય છે. સિદ્ધના ૮ ગુણ–૧. પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયે છે, જેથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. ' ૨. નવ પ્રકારનાં દર્શનાવરણીય કમને ક્ષય થવાથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે જેથી સર્વ દ્રવ્યો દેખે છે. ૩. બંને પ્રકારનું વેદનીય કર્મક્ષય થવાથી નિરાબાધ (વ્યાધિ. વેદના રહિત) આત્મિક સુખને પ્રાપ્ત થયા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૧૨૯ ૪. બે પ્રકારનાં મેહનીય કર્મને ક્ષય થવાથી ક્ષાયક સમકિત. અને સર્વ ગુણોની સ્થિરતા પામ્યા છે. ૫. ચાર પ્રકારનાં આયુષ્ય કર્મ ક્ષય થવાથી અજરામર થયા છે. ૬. બે પ્રકારનાં નામકર્મ ક્ષય થવાથી અમૂર્ત (નિરાકાર) થયા છે. ૭. બે પ્રકારનાં ગોત્રકર્મ ક્ષય થવાથી અડ (અપલક્ષણ રહિત) અ ગુરુ-લધુ થયા છે. ૮ પાંચ પ્રકારનાં અંતરાયકર્મ ક્ષય થવાથી અનંત શક્તિવંત થયા છે. આચારાંગ” સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, પાંચમા અધ્યાયના છઠ્ઠા ઉદ્દેશામાં સિદ્ધ સ્વરૂપનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે :જાથા –સશે અનr નિયતિ, તા થ = fast, मइ तत्थ ण गाहिया, ओओ अप्पइट्टाणस्स खेयन्ने । सूत्र :- से ण दीहे, ण हस्से, न बट्टे, ण तंसे ण चउरंसे, ण परिमंडले, ण आइतंसे, ण किण्हे, ण नीले, ण लोहिओ, ण हालिदे, ण सुक्किले, ण सुरभिगन्धे, ण दुरभिगन्धे, ण तित्ते, ण कडुए ण कसाए, ण अंबिले, ण कक्खडे, ण मउर; ण गुरूए, ण लहुए, ण सीए, ण उण्हे,. ण निध्धे, ण लक्खे, ण काउ, ण रूदे, ण संगे, ण इत्थी, જ કુરિસે, ન અન્ના, પરિ, ર, ૩વમાં જ વિરતિ, અરીસત્તા, અપાઠ્ય પયાધિ રે જ કરે, . ण गधे ण रसे, ण फासे, इच्चेब तिबेमिः ॥ અથ–સિદ્ધ અવસ્થાનું વર્ણન કરવાને કઈ પણ શબ્દ સમર્થ નથી, કેઈ પણ કલ્પના ત્યાં પહોંચતી નથી. કેવળ સપૂર્ણ જ્ઞાનમય જ આત્મા ત્યાં છે. મુક્તિસ્થાનમાં રહેલા જીવ દીર્ઘ (લાંબા) નથી. હસ્વ (ટૂંકા) નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, કંકણાકારે નથી, તેઓ કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધી નથી, દુર્ગધી નથી, તીખા નથી, કડવા નથી, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જેન તત્ત્વ પ્રકાશ કષાયેલા નથી, ખાટા નથી, મીઠા નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કઠણ નથી, સુકુમાર નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. આમ હોવાથી મુક્ત જીવોને માટે કઈ પણ પ્રકારની ઉપમા જ નથી. તેઓ અરૂપી અને અલય છે. એટલે તેઓનું વર્ણન કરવાને કઈ પણ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં શક્તિ જ નથી. આ પ્રમાણે અનુપમ, અકથ્ય, નિરામય, સત્ – ચિત્ આનંદરૂપ સિદ્ધ સ્વરૂપ છે. ભક્તામર સ્તોત્રકાર કહે છે : स्वामव्यय विभु मचिन्त्यमसंख्यमाद्य, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् । योगीश्वरं विदित योगमनेकमेकं, જ્ઞાનસ્થ મમ ગવરિત રત: રઝા અર્થ –અહે પ્રભો ! આપ સ્થિર, એક સ્વભાવી હોવાથી અવ્યય છે, પરમ અધર્યયુક્ત હોવાથી “વિભુ’ છો જેની કલ્પના ન થઈ શકે એવા અચિત્ય છે, ગુણવાચક નામ પર્યાય તથા પ્રદેશે કરી અસંખ્ય છો, આદિ રહિત છે, સર્વજ્ઞ હોવાથી બ્રહ્મ છે, સર્વ ઐશ્વર્યયુક્ત હેવાથી “ઈશ્વર છે, અંત સહિત અને અનંત ગુણ યુક્ત હોવાથી “અનંત છે, કેતુગ્રહની સમાન કામદેવના નાશ કરનાર હોવાથી અનંગ કેતુ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગપથના જ્ઞાતા હોવાથી અનેક છે, સર્વનું એક આત્મરૂપ હોવાથી એક છે, અઢાર દોષરૂપ મળ રહિત હવાથી “અમળ” છે. આ પ્રમાણે સંત પુરુષ આપનું સ્વરૂપ અન્યને કહી સમજાવે છે. आर्या -वदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।। અર્થ –અડે! ચંદ્ર થકી પણ નિર્મળ, સૂર્ય થકી પણ અધિક પ્રકાશ કરનાર, સમુદ્ર સમાન ગંભીર સિદ્ધ ભગવન્ત ! મને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પ્રકરણ ૨ જું : સિદ્ધ સિદ્ધ સ્વરૂપનું દર્શન દે. એવા અનેકાનેક શુદ્ધ ગુણાત્મમય સિદ્ધ ભગવંતને મારી ત્રિકરણ શુદ્ધિથી ત્રિકાળ વંદના હો ! શા દ્ધારક, બાલબ્રહ્મચારી, ઋષિ સમ્પ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત “શ્રી જૈન તવ પ્રકાશ” નું સિદ્ધસ્તવ નામક બીજું પ્રકરણ અહીં સમાપ્ત થયું. संजयाणं च भावओ.x ભાવાર્થ – “યતિ” શબ્દમાં ય ધાતુ છે. તેને અર્થ કાબૂમાં રાખવું” (To Restrain) એ થાય છે. યતિ શબ્દને સદ્ ઉપસર્ગ લગાડવાથી “સંયતિ” શબ્દ બને છે. તેને અર્થ ધરાઈ આત્માનં નયતીતિ સંસ્થતિ” અર્થાત્ સ્વવશ કરી પોતાના આત્માને જીતે, પાપાચરણથી રોકે તે સંયતિ કહેવાય છે. કેમકે નરકાદિ ચતુગંતિમાં પરાધીનતાથી અનંત વાર સ્વઆત્મા વશ કરાય છે ? ૧. નરકમાં પ્રત્યેક ભવમાં જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ પર્યત અનંત સુધા, શીત, તાપ, રોગ, શોક, તાડન આદિ દુખે જીવ ખમે છે. ૨. તિર્યંચ ગતિમાં પરાધીનતાથી વનવાસમાં તથા નિર્દય જનેના વિશે પડીને, નરક સમાન અનંત દુઃખ ભોગવે છે. ૩. મનુષ્યપણામાં દરિદ્રાવસ્થામાં, રોગાવસ્થામાં, કારાગ્રહવાસમાં પરાધીનપણે ઘણું દુઃખાનુભવ કરે છે. પ્રશકામાં કહેલી ગાથાનું આ બીજુ પદ છે. પ્રથમ પદના અર્થરૂપે બે પ્રકરણ થયાં. હવે બીજા પદના અર્થરૂપ આગળનાં ત્રણ પદ કહેવાશે. આ પદને પરમાર્થ એ છે કે : શાસ્ત્ર પ્રરૂપક શ્રી તીર્થકર ભગવાન પિતાનાથી સામાન્ય પદધારક આચાર્યાદિને પ્રત્યક્ષ નમન નહિ કરતા હોવાથી માણસે અર્થાત ભાવથી નમન કર્તા કહ્યા છે, તથા શાસ્ત્ર ગૂંથણું કર્તા ગણધરથી પણ તે જ પ્રકારે અર્થની રોજના કરવી ઘટે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪. દેવતાના ભવમાં પણ આભિયાગાદિ પણે ઉત્પન્ન થઈ નૃત્ય ગાનાદિ કરે છે, દેવ થઈ પશુનુ રૂપ ધારણ કરી પશુનાં કામ કરે છે, વા–પ્રહારાદિ કષ્ટ સહન કરે છે. ૧૩૨ પરંતુ તે સંત કહેવાતા નથી. કારણ કે: દેશ વૈકાલિક” સૂત્રના કથનાનુસાર તા જે પ્રાપ્ત કામલેાગના પદાર્થોને પીઠ ટ્ઠ છે— ત્યાગે છે તે જ સંયતિ કહેવાય છે. એવા સૌંયતિ ત્રણ પ્રકારના હાય છે; ૧. આચાર્યજી, ૨. ઉપાધ્યાયજી, ૩. સાધુજી. હવે પૃથક પૃથક્ પ્રકરણદ્વારા આ ત્રણેના ગુણાનુ વર્ણન કરવામાં આવશે. * દશવૈકાલિક ” સૂત્ર અધ્યયન ૨, ગાથા ૩ માં કહેલ છે કે, 66 जे य कंते पिए भोर, लध्धे वि पिट्ठिकुव्बाइ | साहिणे चयइ भोए, से हु चाइति वच्चइ ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું આચાર્ય આચાર” એટલે આચરવા ગ્ય. આચરવા ગ્ય વર્તન એ જ હોય છે કે જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખપ્રાપ્તિના કારણભૂત પાંચ પદાર્થ છે: ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ અને પ. વીર્ય. આ પાંચ આચારનું જેઓ સમ્યફ પ્રકારે આચરણ કરે છે, તે આચાર્ય કહેવાય છે. આચાર્યજી ૩૬ ગુણોના ધારક હોય છે. - આચાર્યજીના ૩૬ ગુણ ગાથા –વંવિદ પંવાળો, તદ્ નવવિદ ચંમર જુત્તિધરે ! चउविह कसाय मुक्को, इह अट्ठारस गुणेहिं संजुत्तो ॥१॥ पंच महव्वयं जुतो पंचविहायार पालण समत्थो। पंच समिइ ति गुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मज्झं ॥२॥ અર્થ:– ૫ મહાવ્રત. ૫ આચાર +, ૫ સમિતિ, ૩ ગુપ્તિસહિત, ૫ ઇંદ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે. એ ૩૬ ગુણોથી યુક્ત તે આચાર્યજી છે. પંચ મહાવ્રત. પહેલું મહાવ્રત “નવાલો વાળવાવાળો વેરમાં” અર્થાત્ પ્રાણીવધથી સર્વથા પ્રકારે નિવ. પ્રાણને ધારણ કરે તે પ્રાણ. ૧૦ પ્રકારનાં છે. (+) પાંચ આચારનું વિસ્તૃત વર્ણન આ જ પ્રકરણમાં આગળ કર્યું છે. જે અંદર રહીને શબ્દાદિ વિષયને ગ્રહણ કરે છે, તે ઈક્રિય છે. એટલા માટે પાંચમું સ્પર્શેન્દ્રિયબલપ્રાણ તે શીત ઉષ્ણાદિ વેદવાવાળું અને આઠમું કાયબલ. પ્રાણ તે પ્રત્યક્ષમાં દેખાતું શરીર જાણવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧. શ્રોતેન્દ્રિયબલપ્રાણ, ૨. ચક્ષુરિદ્રિયમલપ્રાણ, ૩. ઘ્રાણેન્દ્રિયખલપ્રાણ, ૪. રસેન્દ્રિયમલપ્રાણ ૫. સ્પર્શેન્દ્રિય ખલપ્રાણ, ૬. મનખલપ્રાણ, ૭. વચનખલપ્રાણ, ૮. કાયમલપ્રાણ, ૯. શ્વાસેાશ્વાસ અલપ્રાણ, ૧૦. આયુષ્યઅલપ્રાણ ×. ૧૩૪ આ દસ પ્રાણામાંથી કેવળ સ્પર્શેન્દ્રિય ધારણ કરવાવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવરમાં ૪ પ્રાણ હાય છે. ૧. સ્પર્શેન્દ્રિય, ૨. કાયખલ, ૩. શ્વાસેાધાસ ૪. આયુષ્યબલપ્રાણુ, ૫. કાયા અને મુખવાળા શંખ છીપાદિ બેઈંદ્રિય જીવાને ૬. પ્રાણ હાય છે. પૂર્વાકત ૪ માં રસેન્દ્રિય અને વચનબળ એ બે પ્રાણુ વધ્યા. કાયા, મુખ અને નાકવાળા તેદ્રિય જીવા જૂ, માંકડ, વગેરેને ૭ પ્રાણ હાય છે. ઘ્રાણેન્દ્રિય વધી. કાયા, મુખ, નાક અને આંખવાળા ચૌરેન્દ્રિય જીવાને ૮ પ્રાણ હોય છે. છ પૂર્વોકત અને ૮ મું ચક્ષુરિન્દ્રિયખલપ્રાણ. કાયા, મુખ, નાક, આંખ અને કાનવાળા અસંજ્ઞી પચેન્દ્રિય X જીવામાં ૯ પ્રાણ હાય છે. પૂર્વોક્ત ૮ અને ૯ મુ શ્રોતેન્દ્રિયમલપ્રાણ. મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવાને ૧૦ પ્રાણ હાય છે. પૂર્વોક્ત ૯ તથા ૧૦ સુ' મનેાખલપ્રાણુ. આ સર્વ પ્રાણીઓની હિ'સાના ત્રિવિધ ત્રિવિધ + ત્યાગ કરે. આ પહેલા મહાવ્રતની ૫ ભાવના :- ૧. જમીનને જોયા કે પ્રમાાઁ વિના ચાલે નહિ. તે ઇરિયા સમઈ ભાવણા, ૨. જે ધર્મ કરે તેને ભલું જાણે. પાપ કરે તેના ઉપર યા લાવે. શત્રુમિત્ર પર તથા ધી-અધમી પર સમભાવ રાખે તે ‘મણુ પરિઈ ભાવણા.’ * જેના બળ (આધાર)થી જીવ કાર્ય'માં પ્રવૃત્તિ કરી શકે તેને અન્નપ્રાણ કહે છે. + જે માતાપિતાના સયાગ વિના સમૂઈિમ ઉત્પન્ન થાય છે, તેને મન નથી હાતુ' તે અસન્ની કહેવાય છે. × ત્રિવિધ ત્રિવિધને માટે જુએ પૃષ્ઠ ૩ ની નોંધઃ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રકરણ ૩ જુ: આચાર્ય ૩. હિંસક, સદોષ, અગ્ય વચન ન બોલે તે “વત્તિ પરિભાઈ ભાવણી.” ૪. ભડપકરણ–વસ્ત્ર પાત્રાદિ પ્રમાણપત–પરિમિત અને યતનાથી ગ્રહણ કરે અને રાખે તે “આયાણ ભંડ મતનિફવણ સમિઈ ભાવણું” અને. ૫. વસ્ત્ર, પાત્ર, ખાનપાનાદિ કોઈ પણ વસ્તુને દષ્ટિથી જોયા. વિના તથા રજોહરણાદિથી પ્રમાર્યા વિના ઉપયોગમાં ન લે તે. અલય પાણ ભયણ ભાવણી.”+ પહેલા મહાવ્રતના ૩૬ ભાગ-૧. પ્રાણ x ૨. ભૂત, ૩. જીવ. અને ૪ સત્વ એ ચારેની હિંસા ૯ કોટિએ ન કરે, એમ ૯*૪=૩૬ ભાંગા થાય છે. કેટલાક ૧. સૂકમ ૪ ૨. બાદર ૦ ૩. ત્રસ અને ૪. સ્થાવર આ ચારની હિંસા ૯ કેટિએ ન કરે એ રીતે ૩૬ ભાંગા. એ ૩૬ પ્રકારે ૧. દિવસે, ૨. રાત્રે, ૩. એકલા રહીને, ૪. પરિષદમાં રહીને, ૫. નિદ્રાવસ્થામાં, કે ૬. જાગૃતાવસ્થામાં એમ છે પ્રકારે હિંસા કરે નહિ. એટલે ૩૬૪૬=૩૧૬ ભાંગા પહેલા મહાવ્રતને થયા. કેટલાક ૪૮૬ ભાંગા કહે છે. તે આ પ્રમાણે ૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ, ૪. વાયુ, ૫. વનસ્પતિ, ૬. બેઇદ્રિય, ૭. તેઈંદ્રય, ૮. ચઉં-- આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયન પ્રમાણે આ ભાવના કહી છે. + પ્રાણ વિકલૈંદ્રિય, ભૂત વનસ્પતિ, જીવ=પચંદ્રિય અને સત્ત્વ=પૃથ્વી પાણી, અગ્નિ, અને વાયુકાય. * જે દષ્ટિથી દેખાય નહિ, વિજય ભીંતમાંથી નીકળી જાય અને કોઈના માય મરે નહિ–આયુષ્ય પૂર્ણ થયે જ મરે તે સૂક્ષ્મ જીવ તે ૩૪૩ ઘનરજજુ. પ્રમાણ લેકમાં સર્વત્ર ઠાં –ઠાંસ ભરેલા છે. * જે પ્રત્યક્ષ દેખાય છે, બીજાના મારવાથી મરે અને લેકના દેશ. વિભાગમાં છે, તે બાદર છવ, બે ઈદ્રિયાદિ ૪ ત્રસ જીવ અને પૃથ્વી આદિ૫ સ્થાવર જીવે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન તત્વ પ્રકાશ રિદ્રિય, અને ૯ પંચેન્દ્રિય એમ ૯ ને નવ કોટિએ ગુણતાં ૮૧ થાય અને એ ૮૧ ને દિવસ, રાત્રિ વગેરે ૬ બોલની સાથે ગુણતાં ૪૮૬ થાય. ૨ જું મહાવ્રત –સૂત્ર “સઘળો મુવાચકો તેમને ” અર્થાત્ ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને કદાપિ વિવિધ જૂઠું બોલે નહિ. બીજા મહાવ્રતની પ ભાવના. ૧. કઈ જીવને બૂરું ન લાગે, કોઈને દુઃખ ન થાય, કેઈને પણ ઘાત ન થાય એવું નિર્દોષ, મધુર, સત્ય, તથ્ય, પશ્ય, વચન (With deliberation) પહેલાં વિચાર કરીને પછી બોલે તે “આવીઈ ભાસી ભાવણું.” ૨. કોધને વશ થવાથી જૂઠું બોલી જવાય છે. એટલા માટે ક્રોધના ઉદય સમયે મૌન રહે, ક્ષમા ધારણ કરે તે કેહ પરિજાઈ - ભાવણું.” ૩. લોભને વશ પણ જૂઠું બોલી જવાય છે. તેથી ભેદયમાં એલે નહિ. સંતેષ ધારણ કરે તે “લેહ પરિજાઈ ભાવણું.” ૪. ભયને વશ પણ જૂઠું બોલાય છે તેથી ભાદયમાં બોલે નહિ, ધર્મ ધારણ કરે તે “ભય પરિજાણઈ ભાવણ.” ૫. હાસ્યને વશ જૂઠું બોલાય છે, તેથી હાસ્યદયમાં પણ મૌન ધારણ કરે તે “હાસં પરિભાઈ ભાવણું.” ૧. ક્રોધ, ર. લેભ, ૩. ભય અને ૪. હાસ્ય એ ચારને ૯ કેટિએ ગુણવાથી ૩૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે, અને તે ૩૬ ને દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૨૧૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુન : આચાર્ય ૧૩૭ ૩ જું મહાવત -સૂત્ર “રવા બાવાગો વેરમ” અર્થાત્ ગામ, નગર કે જંગલમાં ૧. અ૫ (થડી કે થોડા મૂલ્યવાળી) વસ્તુ. ૨. બહુ (ઘણ કે ઘણા મૂલ્યવાળી) વસ્તુ. ૩. અણુ (નાની) વસ્તુ. ૪. સ્કૂલ (મેટી) વસ્તુ. ૫. સચિત્ત (મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્યાદિ સજીવ) વસ્તુ ૬. અચિત્ત (વસ્ત્ર પાત્રાદિ નિર્જીવ) વસ્તુ, તેના માલિકની આજ્ઞા વિના ત્રિવિધ ત્રિવિધ ગ્રહણ કરે નહિ, સર્વથા પ્રકારે ચેરી કરે નહિ. આ ત્રીજા મહાવ્રતની પ ભાવના. ૧. નિર્દોષ સ્થાનક તેના માલિકની કે નેકરની આજ્ઞાથી ગ્રહણ કરે તે “મિઉગ્નહે જાતિ ભાવણી.” ૨. ગુરુ આદિ જ્યેષ્ઠ પુરુષોની આજ્ઞા વિના આહાર વસ્ત્રાદિ ભગવે નહીં તે “આણુણ વિણ પાણ ભેગ ભાવણું.” ૩. સદૈવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળની મર્યાદાયુક્ત ગૃહસ્થની આજ્ઞા ગ્રહણ કરે તે “ઉગતું સિગ્નવિસંતિ ભાવણ.” ૪. સચિત્ત શિષ્યાદિ, અચિત્ત તૃણાદિ, મિશ્ર ઉપકરણયુક્ત શિષ્યાદિ વારંવાર આજ્ઞા લઈને મર્યાદાયુક્ત ગ્રહણ કરે તે “ઉગ્રહ વા ઉગ્રહિસા અભિખણું ભારણા.” પ. એક સ્થાનમાં સાથે રહેનારા સ્વધર્મીઓનાં વસ્ત્ર–પાત્રાદિ તેમની આજ્ઞા લઈને ગ્રહણ કરે તે “અણુવીઈ મિત્તો ગ્રહ જાતી ભાવણ” તથા ગુરુ, વૃદ્ધ, રોગી, તપસ્વી, જ્ઞાની અને નવ દીક્ષિતની વૈયાવચ્ચ કરે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જેને તત્ત્વ પ્રકાશ ઉપર્યુક્ત ૧. અ૫, ૨. બહ, ૩. નાની, ૪. મોટી, ૫. સચિત્ત, ૬. અચિત્ત એ ૬ ને નવે ગુણવાથી પ૪ ભાંગા ત્રીજા મહાવ્રતના થાય છે અને તે ૫૪ ને દિવસે રાત્રિએ આદિ ૬ એ ગુણવાથી ૫૪૪૬=૩૨૪ ભાંગા ત્રીજા મહાવ્રતના થાય છે. બીજી રીતે પણ અદત્ત ૪ પ્રકારનાં કહ્યાં છે. ૧. સ્વામી અદત્ત (કઈ વસ્તુ અગર મકાન તેના માલિકની આજ્ઞા વિના અંગીકાર કરે તે. ૨. જીવ અદત્ત (કેઈ પણ જીવ પિતાને મારવાની આજ્ઞા આપતું નથી તેથી જીવ હિંસા કરવી તે). ૩. તીર્થકર અદત્ત (તીર્થકર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિપરીત વેષ કે આચાર સેવે કે પ્રરૂપે તે). ૪. ગુરુ અદત્ત (ગુર્નાદિકની આજ્ઞાનો ભંગ કરે તે). આ ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે. * ૪ થું મહાવત :-સૂત્ર “સવારો મેદુખાશો મળે” અર્થાત્ સર્વથા પ્રકારે મૈથુનથી વિરમવું. સાધુએ દેવી, મનુષ્યણ અને તીર્યચણની સાથે અને સાધ્વીએ દેવ, મનુષ્ય કે તિર્યંચની સાથે વિવિધ વિવિધ મૈથુન સેવનને ત્યાગ કરે. ચેથા મહાવ્રતની પ ભાવના–૧. સ્ત્રીને હાવભાવ, વિલાસ, શૃંગારની કથા કહે નહિ તે “ને ઈથીણું કહા કહ ઈતએ ભાવ.” ૨. સ્ત્રીનાં ગુપ્ત અંગે પાંગ વિકાર દષ્ટિથી જુએ નહિ તે “નો ણિગ્ગથે ઈWીણ મહરાઇ ઇદિયાઈ અલેએત્તએ નિઝાઈત્તએ ભાવણ.” ૩. ગૃહસ્થાશ્રમમાં ભગવેલા કામોને સંભારે નહિ તે છે ણિગ્ગથે ઈત્થીણું પુવરાયાઈ પુવૅકિલિયાઈ સુમરિત્તએ ભાવણ”. વનદિ નિર્જન સ્થાનમાં આજ્ઞા આપનારના અભાવે નિભ્રમી વસ્તુ શકેન્દ્રની આજ્ઞા લઈને પણ ગ્રહણ કરી શકાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : આચાર્ય ૧૩૯ ૪. મર્યાદા (ભૂખ) થી અધિક તથા કામોત્તેજક સરસ આહાર સદૈવ ભોગવે નહિ તે પણિએ ભત્ત પણ ભોયણું ભોઈ ભાવા.” ૫. જે મકાનમાં સ્ત્રી, પશુ, પંડગ (નપુંસક) રહેતાં હોય ત્યાં રહે નહિ તે “ણે સિગ્ગથે ઈથી પશુ પંડગ સંસતાઈ સણસણાઈ સેવિત્તએ ભાવણું. સ્ત્રી, પશુ, પંડગ એ ત્રણને ૯ કોટિએ ગુણવાથી ર૭ ભાંગા ચોથા મહાવ્રતના છે. * ૫ મું મહાવત :-સૂત્ર “સવાઓ પરિગ્રહાઓ વેરમણ’ અર્થાત, ૧. અ૫ ૨. બહુ ૩. નાના ૪. મેટા ૫. સચિત્ત અને ૬. અચિત્ત પરિગ્રહને + ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરે. પાંચમા મહાવ્રતની ૫ ભાવના. ૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ અને ૫. સ્પર્શ. એ પાંચે મનોજ્ઞ મળવાથી રાગ ન કરે અને અમનેઝ મળવાથી દૈષ ન કરે, નારાજ ન થાય. = मूलमेय-महम्मस्स महादोससमुस्लयौं । તદ્દા મૈgr ', નિશા વEયંતિ i | દશવૈકાલિક અધ્યાય ૬, ગાથા ૧૭. અથ–મૈથુનનું સેવન મહી અનર્થનું મૂળ છે. એ વધુમાં વધુ ૯ લાખ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાત અસંસી મનુષ્યની ઘાતરૂપ મહાદોષનું સ્થાન અને પાંચે મહાવ્રતનું ઘાતક છે. એટલા માટે નિગ્રંથ મુનિઓ મિથુનની ઇરછા થાય. તેવા સંસર્ગ–પરિચયનો ત્યાગ કરે છે. * શ્રી દશ વૈકાલિકના" છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, સંયમ પાળવા અને લજાનું રક્ષણ કરવા જે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ સાધુ રાખે છે તે પરિગ્રહરૂપ નથી પણ ધર્મોપકરણ છે. પરંતુ વસ્ત્રાદિ પર મમત્વભાવ શખે તે તે પરિગ્રહ કહેવાય છે. ઉપધિ તે બાજુએ રહી પણ શરીર પરનું મમત્વતે પરિગ્રહ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જેન તત્વ પ્રકાશ ઉપરોક્ત અપ, બહુ, વગેરે ૬ નેકેટિએ ગુણવાથી ૫૪ ભાંગા, પાંચમા મહાવ્રતના થાય છે, અને તે ૫૪ ને દિવસે આદિ ૬ એ ગુણતાં ૩૨૪ ભાંગા થાય છે. પંચાચાર જ્ઞાનાચાર–જ્ઞ=જાણવું એ ધાતુ પરથી જ્ઞાન શબ્દ બને છે. જ્ઞાન વિના ઈસિતાર્થની સિદ્ધિ ન હોય. તેથી જ્ઞાન આચરણીય છે. આચાર્યજી પોતે જ્ઞાનસંપન્ન હોય છે અને અન્યને જ્ઞાનવાન બનાવવા પ્રયત્ન કરે છે. શ્રી તીર્થંકર પ્રણિત અને ગણધર રચિત દ્વાદશાંગી શાસ્ત્રોને નિમ્નક્ત ૮ દોષરહિત પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનના ૮ આચાર काले विणए बहुमाणे, उवहाणे तह अणिण्हवणे । वंजण अत्थ तदुभए, अविहो नाणमायारो ॥ १ ॥ અર્થ–-દિવસના અને રાત્રિના પહેલા અને છેલ્લા (થા) પહોરમાં કાલિક સૂત્ર અને અન્ય કાળમાં ઉત્કાલિક સૂત્ર + ૩૪ અસઝાય * ટાળીને યથાયોગ્ય કાળે શાસ્ત્રપઠન કરે. ૨. વિUTU–જિનશાસનનું મૂળ વિનય છે. એટલા માટે જ્ઞાનીની આજ્ઞામાં રહીને તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાન આદિથી ચિત શાતા ઉપજાવે, તેઓ જ્ઞાનને પ્રકાશ કરે “તહત પ્રમાણ”, “જી” ઈત્યાદિ વચનથી આદરપૂર્વક તેમનાં વચનને સ્વીકાર કરે. જ્ઞાનનાં સાધન પુસ્તકાદિને નીચે અગર અપવિત્ર સ્થાને ન રાખે. આ વિનયપૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન સુપ્રાપ્ય અને ચિરસ્થાયી થાય છે. + ૩૨ સુત્રોમાં ૧૧ અંગ ૭ ઉપાંગ (જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને નિરિયાવલિકા પંચક) ૪ છેદસૂત્ર અને ૧ ઉત્તરાધ્યયન સૂત્ર એ ૨૩ સૂત્ર કાલિક છે. બાકીનાં ૫ ઉપાંગ અને ૩ મૂળ સૂત્ર ઉત્કાલિક છે. અને ૩૨ મું આવશ્યક સૂત્ર કાલિક ઉત્કાલિક છે. અર્થાત આવશ્યક ભણવામાં કઈ પ્રકારના સમયને બાધ નથી. x ૩૪ અસજઝાય-૧, ઉલ્કાપાત-તારે ખરે તે એક મુહૂર્ત અસ્વાધ્યાય, ૨, દિશાદાહ-દિશાદાહ પ્રાતઃ અને સંધ્યાકાળે લાલ રંગનાં વાદળ રહે ત્યાં સુધી Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું આચાર્ય ૧૪. ૩. વઘુમાળે–જ્ઞાનદાતાને બહુ આદર કરે અને ૩૩ આશાતના ૪ ટાળે. ૪. વરાળ–શાસ્ત્રપઠન કરતા પહેલાં અને કરી રહ્યા પછી ઉપધાન (આયંબિલ, આદિ તપ) વિધિસહ કરે. અસ્વાધ્યાય ૩. ગર્જિત–અકાળે મેઘગર્જન થાય તે એક મુહૂર્ત અસ્વાધ્યાય૪. વિદ્યુત-અકાળે વીજળી થાય તે એક મુહૂર્ત અસ્વાધ્યાય (આદ્રથી સ્વાતિ નક્ષત્ર પર્યત ગતિ , વિદ્યુતની અસ્વાધ્યાય ગણાતી નથી.) ૫. નિર્ધાત–કડાકા થાય તે ૮ પર અસ્વાધ્યાય. ૬. બાલચંદ્ર-શુકલ પક્ષની ૧-૨-૩ એ ત્રણ રાત્રિમાં ચંદ્રમાં રહે ત્યાં લગી અસ્વાધ્યાય. ૭. યથાપ્તિ -વાદળાંમાં મનુષ્ય, પશુ, પિશાચાદિનાં ચિહ્ન દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય. ૮. ધુમિકા–કાળા રંગનું ધુમ્મસ પડે ત્યાં લગી અસ્વાધ્યાય. ૮. મહિકા-તરંગને ધુમ્મસ–મેઘર. પડે ત્યાં લગી અસ્વાધ્યાય. ૧૦. રજોવૃષ્ટિ–આકાશમાં ધૂળના ગોટા ચડેલા દેખાય ત્યાં લગી અસ્વાધ્યાય. ૧૧. માંસ-માંસ દષ્ટિમાં આવતાં સુધી અસ્વાધ્યાય ૧૨. શેણિત-રક્ત દેખવામાં આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. ૧૩. અસ્થિ-હાડકાં દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય. ૧૪. અશુચિ–વિષ્ટ દેખાય કે વાસ આવે. ત્યારથી તે દૂર થતાં સુધી અવાધ્યાય. ૧૫. સ્મશાન-સ્મશાનથી ચેતરફ સે હાથ સુધી અસ્વાધ્યાય. ૧૬. રાયમરણ–રાજા, સેનાપતિ, નગરશેઠ, સંઘપતિનું મૃત્યુ થતાં તેની હડતાળ રહેતાં સુધી અસ્વાધ્યાય. ૧૭. રાજ્ય સંગ્રામ-રાજાઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યાં તે ચાલતાં સુધી અરવાધ્યાય. ૧૮. ચંદ્રગ્રહણ. ૧૯. સૂર્યગ્રહણ (બને ગ્રહણ ખગ્રાસ હોય તો ૧૨ પહેરની અને કામ હોય તે કમી સમયનું અસ્વાધ્યાય) ૨૦. વસતિ–પંચેન્દ્રિયનું કલેવર પડયું હોય ત્યાંથી ચોતરફ ૧૦૦ હાથ પર્યત અસ્વાધ્યાય. ૨૧. આશ્વિન શુકલા પૂર્ણિમા. ૨૨. આસો વદ ૧.. ૨૩. કાર્તિક સુદિ ૧૫. ૨૪. કાર્તિક વદ ૧.૨૫. ચૈત્રસુદ ૧૫. ૨૬. ચૈત્ર વદ ૧. ૨૭. અષાઢ સુદ ૧૫. ૨૮. અષાઢ વદ ૧. ૨૯. ભાદરવા સુદ ૧૫. ૩૦. ભાદરવા વદ ૧. (આ આઠ દિવસ રાત્રિમાં દેવેનું ગમનાગમન અધિક હોવાથી અશુદ્ધ ઉચ્ચાર થતાં કદાચ વિદન પ્રાપ્ત થાય. તેથી શાસ્ત્રને સ્વાધ્યાય ન કરે) ૩૧. પ્રાત:કાળ, ૩૨. મધ્યાહ્નકાળ, ૩૩. સંધ્યાકાળ ૩૪. અર્ધ રાત્રિ. ઉક્ત ૩૪ અસઝાયમાં શાસ્ત્ર ભણવાથી તીર્થકરની આજ્ઞાન ભંગને દોષ લાગે છે. એટલા માટે ૩૪ અસ્વાધ્યાય વજીને શાત્રાધ્યયન કરવું. + તેત્રીસ આશાતના : ૧-૨-૩ ગુર્વાદિક વડીલેની આગળ, પાછળ કે બરાબર અડકીને બેસે. ૪–૫-૬ આગળ, પાછળ અને બરાબર ઊભે રહે. ૭-૮-૯ આગળ, પાછળ અને બરાબર ચાલે. ૧૦. ગુરુની પહેલાં શુચિ કરે. ૧૧. Page #167 -------------------------------------------------------------------------- ________________ કાંકર જૈન તત્વ પ્રકાશ પ. શિવાળ જ્ઞાનદાતા, વિદ્યાગુરુ નાના હોય અથવા અતિ પ્રસિદ્ધ ન હોય તે પણ તેમના ગુણને છુપાવે નહિ. અર્થાત્ પોતાના વિદ્યાગુરુ તરીકે અન્ય કોઈ પ્રસિદ્ધ વ્યકિતનું નામ ન આપે. ૬. વંડળે શાસ્ત્રના વ્યંજન, સ્વર, ગાથા, અક્ષર, પદ, અનુસ્વાર, વિસર્ગ, લિંગ, કાલાદિક જાણે. અર્થાત્ વ્યાકરણને ૪ જ્ઞાતા હોય. જૂનાધિક કે વિપરીત પ્રરૂપણ કરે નહિ. ગુની પહેલાં ઇરવિહી પ્રતિક્રમે. ૧૨. ગુરુ સાથે વાર્તાલાપ કરનાર પ્રત્યે શિષ્ય પ્રથમ વાર્તાલાપ કરે. ૧૩. રાત્રિએ ગુરુ પૂછે કે કણ જાગે છે ત્યારે જાગતા છતાં ઉત્તર ન આપે. ૧૪. ગોચરીનાં અનાદિ પ્રથમ ગુરુ પાસે લાવવાં જોઈએ અને ગર સમીપ ગોચરી આવવી જોઈએ તે બીજા પાસે પ્રથમ આવે. ૧૫. તે પ્રમાણે બીજાને પ્રથમ દેખાડે. ૧૬. તે પ્રમાણે બીજાને પ્રથમ નિમંત્રે ૧૭. ગુરુને પૂછ્યા વિના અન્યને પિતાની ઈચ્છાનુસાર આહારાદિ આપે. ૧૮. ગુરુને નિમંત્રણ નહિ કરતાં પોતે મનેઝ આહાર ભોગવે. ૧૯. ગુરૂના બેલવા છતાં ઉત્તર ન આપે. ૨૦. ગુરુ બેલાવે ત્યારે તેની સામા થઈ “મને જ દેખે છે? બીજા કેઈને કેમ બોલાવતા નથી ?” વગેરે અનુચિત વચન બોલે. ૨૧. ગુરુને આસન પર બેઠાં બેઠાં ઉત્તર આપે. ૨૨. માથું ધુણાવી “શું કહે છે ?” એમ ગુરુને કહે. ૨૩. ગુરુ આદેશ કરે ત્યારે કહે કે “આપ કરી લે.” ૨૪. ગુરુ સેવા કરવાનો ઉપદેશ આપે ત્યારે જવાબ આપે કે “તમે કરે.” ૨૫. ગુરુ ધર્મકથા કહે ત્યારે પિતે અનુમોદના ન કરે. ૨૬. ગુરુ વ્યાખ્યાન કરે ત્યારે તમને સાંભરતું નથી, આને અર્થ આ છે.” એમ કહે. ૨૭. ગુરુ કથા કહેતા હોય ત્યાં તેને છેદી પોતે બેલે. ૨૮. ગુરુ દેશના દેતા હોય ત્યારે કહે કે “ભિક્ષાદિકને અવસર થયો છે” એમ કહી ગુરુની પરિષદાને ભંગ કરે. ૨૯. ગુરુની પરિષદા બેઠી હોય ત્યારે બેત્રણ વાર તેની તે જ કથા પિતે કહ્યા કરે. ૩૦. ગુરુની શયા, સંસ્તા. રકને પગ વડે સંઘઢો કરે. ગુરુની શયામાં બેસે. સૂવે કે ઊભે રહે. ૩૨. ગર કરતાં પિતાનું આસન ઊંચું રાખે અને ૩૩. ગુરુની બરાબર પિતાનું આસન રાખે. આ તેત્રીસ આશાતના દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે. નક આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં સાધુએ ૧૬ પ્રકારના વચનના જ્ઞાતા થવું એમ કહ્યું છે; ૧. એકવચન-ઘટ, પટ, મનુષ્ય, ઈત્યાદિ, ૨. દ્વિવચન-ઘટી, પટી, મનુષ્ય, આદિ, ૩. બહુવચન–ઘટાડપટા, મનુષાર વિગેરે ૪. સ્ત્રીવચન–નદી, નારી, વગેરે; ૫. પુરુષ વચન–દેવ, નર, વગેરે; ૬. નપું. સક વયન-કમલ, મુખ, ઈત્યાદિ; ૭. અધ્યાત્મક વચન-મનમાં હોય તે મુખથી Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાય ૧૪૩ ૭. ગસ્થ શાસ્ત્રના યથાતથ્ય અ કરે, પણ મન:કલ્પિત અ કરે નહિ ૮. તરુમણ્ મૂળ પાડે અને અર્થ શુદ્ધ અને સત્ય ભણે, ભણાવે, સાંભળે અને સાઁભળાવે. જ્ઞાનના આચારમાંથી વિષ્ણુએ અડુમાણે અને અણુિઠ્ઠવણે શ્વેતાં, સાધુએ ગુરુ (દીક્ષાચાર્ય કે વાંચનાચાય કે ઉપાધ્યાય) પાસેથી જ સૂત્ર જ્ઞાનના અભ્યાસ કરવા એમ સાબિત થાય છે. દર્શનના ૮ આચાર દુનાચાર-પદાર્થના ભાવ હૃદયમાં દેખવા તેને દન કહે છે, દર્શનના બે પ્રકાર છે. ૧. સત્ય પદાર્થનું સત્ય સ્વરૂપ, અને અસત્ય પદાનું અસત્ય સ્વરૂપ. એમ જે પદાર્થનુ' જેવું સ્વરૂપ હાય તેવા જ ભાવ હૃદયમાં દર્શાય તે ‘સમ્યગ્દર્શન’ અને, ૨. જેમ કમળાના રોગવાળે! શ્વેત પદાર્થને પણ પીળા દેખે તેમ અસત્યને સત્ય અને સત્યને અસત્ય જે દર્શાવે તે મિથ્યાદર્શન'. આચાયજીને મિથ્યાદનને ક્ષય થયા હૈાય છે અને સમ્યગ્દનના નીચે જણાવેલ ૮ દોષોથી તેઓ પાતે દૂર રહે છે અને બીજાના દાષા છેડાવે છે. એલે, ૮. ઉત્કષ` વચન-ગુણાનુવાદ ૯. અપક વચન-અવળુ વાદ; ૧૦. ઉત્કૃષ્ટ અપકર્ષ –પ્રથમ ગુણાનુવાદ અને પછી અવર્ણવાદ. જેમકે સાકર મીઠી છે પણ શરદી કરે છે; ૧૧. અપકર્ષ ઉત્કર્ષ વચન-પહેલાં અવર્ણવાદ પછી ગુણાનુવાદ. જેમકે લી’મડો કડવા છે પણ આરોગ્યપ્રદ છે; ૧૨. ભૂતકાળ વચન-કયુ., આપ્યું, લીધું, વગેરે; ૧૩. વમાનકાળ વચન-કરે છે, આપે છે, લે છે, વગેરે; ૧૪. ભવિકાળ વચન-કરીશ, આપીશ, લઈશ, વગેરે; ૧૫. પ્રત્યક્ષ વચન-આ છે; ૧૬. પરાક્ષ વચન-તે છે. આમાંથી જ્યાં જેવું વચન - ખેલવા ચેગ્ય હાય ત્યાં તેવુ જ ખેલે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન તત્ત્વ પ્રકાશ જાથા–નિષિ નિરિત્ર, નિરિતિનિછા સમૂઢિિ ક .. उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ ॥ २ ॥ અર્થ -૧. નિરસંઝિ-પોતાની અલ્પમતિથી શાસ્ત્રની કઈ વાત સમજમાં ન આવે તે તેમાં શંકા કરે નહિ. કારણ કે સાગરનું પાછું જેમ ગાગરમાં સમાય નહિ તેમ અનંતજ્ઞાની પ્રણિત ગહન તત્ત્વજ્ઞાનને આપણું અ૯૫ બુદ્ધિ પચે નહિ, પરંતુ જેમ મૂલ્યવાન રત્નોની કિંમત નિષ્ણાત ઝવેરી કરી આપે ત્યારે તેની પર વિશ્વાસ, બેસે છે, તેવી જ રીતે જિનવચન પર પ્રતીતિ રાખવી. વીતરાગ ભગવાન કદી પણ ન્યૂનાધિક કે અસત્ય પ્રરૂપે નહિ, તેઓએ અનંત કેવળજ્ઞાનમાં જે ભાવ દીઠા તે જ પ્રકાશ્યા છે, એ. વિશ્વાસ રાખે. ર. નિવૃત્તિ અન્ય મતાવલમ્બીનાં ગાન, તાન, ભેગ, વિલાસમહિમા, પૂજા, ચમત્કાર આદિ ઓડખર જોઈને તે મતને સ્વીકાર કરવાની અભિલાષા કરે નહિ તથા એમ કહે નહિ કે આપણા ધર્મમાં એવું હોત તે ઠીક થાત. મિથ્યા ઢગથી આત્મકલ્યાણ થતું નથી. બાદાત્યંતર ત્યાગ અને આમદમનથી જ કલ્યાણ થાય છે. ૩. નિવિિાછી મને તપ, સંયમાદિ ધર્માચરણ કરતાં કરતાં આટલે દીર્ઘકાળ વીત્યા, છતાં આજ પર્યત તેનું કશું ફળ દષ્ટિગોચર ન થયું તો હવે શું થવાનું હતું! ન માલુમ આ કષ્ટનું કશું ફળ હશે કે નહિ ! આ કરણીના ફળમાં સંદેહ કદાપિ ન કરવો. જેમ યેગ્ય ક્ષેત્રમાં વાવેલું બીજ વૃષ્ટિના યોગથી કાળાંતરે ફળદાયી નીવડે છે તેમ આ મરૂપ ક્ષેત્રમાં વાવેલું કરણીરૂપ બીજ શુભ પરિણામરૂપ જલવૃષ્ટિથી યથાયોગ્ય કાળે પરિપકવ થઈ અવશ્ય ફળદાયી નીવડે છે. કરણ કદાપિ વાંઝણું હોતી નથી એવી દઢ શ્રદ્ધા રાખવી. ૪. મૂવિટ્ટી-જેમ મૂઢ મનુષ્ય ગોળ, બળ, સેનું, પીત્તળ સરખાં માને છે તેમ ભેળા મનુષ્યો બધા ધર્મ સમાન માને છે, પરંતુ જિનેંદ્રપ્રણિત દયામય + પરમ ધર્મની બરાબરી કઈ પણ * શરમન સિનિ જેવાં ન રમાવો જે પિતાને બૂ લાગતું હોય તે બીજા પ્રત્યે પણ ન આચરવું. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ` : આચા ૧૪૩ મત કરી શકે નહિ. આવા સર્વોત્કૃષ્ટ ધર્મ મને પ્રાપ્ત થયા છે, એ મારાં અહાભાગ્ય છે. આવી દૃઢ શ્રદ્ધા રાખવી. ૫. વઘુ સમ્યક્ત્વી અને સાધર્મિકના અલ્પ ગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા તથા વૈયાવૃત્ય કરી તેને ઉત્સાહી કરવેા. ૬. ચિરીì-કાઈ સાધર્મિકનું મન ઉપસર્ગ પ્રાપ્ત થવાથી અથવા અન્ય દનીના સ ંસર્ગથી સત્ય ધર્મથી વિચલિત થયું હોય તે તેને સ્વયં ઉપદેશ આપીને સત્તમાગમ કરાવીને, યસ્થાચિત સહાય દ્વારા શાતા પમાડીને તેને ધર્મોમાં સ્થિર કરવા, દૃઢ શ્રદ્ધાવત બનાવવા. ૭. વદ-ગાય જેમ વાછરું પર પ્રીતિ રાખે છે તેમ સાધમિક પ્રતિ પ્રીતિ રાખવી. રાગીને ઔષધેાપચારથી, વૃદ્ધ, જ્ઞાની, ખાલ અને તપસ્વીને આહાર, વસ્ત્રાદ્વિ ઈચ્છિત પદાર્થથી શાતા ઉપજાવી વાત્સલ્ય કરે; ધર્મમાં પ્રેમની વૃદ્ધિ કરે. ૮. માવળૅચપિ જૈન ધમ પેાતાના ગુણાથી સ્વય’પ્રભાવ છે, તેા પણ દુષ્કર ક્રિયા, તાચરણ, અભિગ્રહ, કવિત્વશક્તિ, અવધાન, સદ્ભાધાદિ દ્વારા સદ્ધર્મને વિશેષ પ્રદીપ્ત કરે. આ બધા સદ્ગુણાના સ્વીકાર આચાર્યજી સ્વયં કરે છે અને બીજાને કરાવે છે. ચારિત્રના ૮ આચાર ૩ ચારિત્રાચાર-ધાદિ ચારે કષાયેાથી અથવા નરકાદિ ચાર ગતિથી છેડાવી આત્માને મેાક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્રાચાર. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ગમન કરાવે તે ચારિત્રાચાર. ગાથા:-નિદાન નોન નુત્તો, વંચ મિટ્ટિ' સિદ્દિનુન્નિધિ । एस चरित्तायारो, अट्ठविह होइ નાયક્વા || ર્ ॥ અઃ— ૧. ઇર્યાં સમિતિ-યતનાપૂર્વક ચાલે તેના ૪ પ્રકાર : ૧. આલ`બન-ઈર્યાસમિતિવંત સાધુને જ્ઞાન, દર્શીન અને ચારિત્રનું જ અવલંબન છે. ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન તત્ત્વ પ્રકાશ ૨. કાળ-રાત્રે માર્ગીતિક્રમણ કરવાથી ત્રણ સ્થાવર જીવોની તથા રાત્રિમાં સદૈવ વરસી રહેલા સૂક્ષમ પાણીની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્ત પહેલાં મકાન, વૃક્ષાદિ જે આશ્રયસ્થાન મળે ત્યાં રહી જાય. રાત્રે લઘુશંકાદિ માટે ગમનાગમન કરવાને પ્રસંગ પડે ત્યારે વસ્ત્રથી શરીરનું આચ્છાદન કરી, રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરતે થકે દિવસે જોઈ રાખેલા સ્થાનમાં જઈ તત્કાળ સ્વસ્થાનમાં આવી જાય. ૩. માર્ગ-ઉન્માર્ગમાં ઉધઈ, કીડીનાં દર અને અસ્પૃશ્ય ભૂમિમાં સચેતપણું તેમ જ કાંટા કાંકરા હેવાથી જીવહિંસા થાય અને શરીરને બાધા પહોંચે તેથી ઉન્માર્ગમાં ગમનાગમન ન કરે, ૪. યતના-યતના ચાર પ્રકારે થાય છે? ૧. દ્રવ્યથી–નીચી દષ્ટિ રાખી ચાલે, ૨. ક્ષેત્રથી-દેહ પ્રમાણ [ ૧ ઘનુષ્ય) આગળ જે તે ચાલે, ૩. કાળથી-દિવસે જઈને અને રાત્રે પિજીને ચાલે, ૪. ભાવથી-રસ્તે ચાલતાં નીચે પ્રમાણે ૧૦ બોલ વજે. (રસ્તે ચાલતાં બીજા કામ કરવાથી ઉપયોગ-શૂન્યતાને લીધે બરાબર ચતના જળવાતી નથી.] ૧. શબ્દ-વાર્તાલાપ કરે નહીં, સાંભળે નહીં. ૨. રૂપ-શૃંગાર તમાસાદિ જુએ નહીં. ૩. ગંધ-કઈ વસ્તુ સૂવે નહીં. ૪. રસ-કઈ વસ્તુ ચાખે નહીં. ૫. સ્પશ-કમળ, કઠણ કે શીત ઉષ્ણાદિ સ્થાનમાં પરિણામ સ્થિર રાખે. ૬. વાચના-પઠન કરે નહીં. ૭. પૃચ્છના-પ્રશ્ન પૂછે નહીં. ૮. પરિવર્તના-શીખેલું ફરી ગોખે નહીં. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રકરણ ૩ જું : આચાર્ય ૯. અનુપ્રેક્ષા-સંભારે નહીં. ૧૦. ધર્મસ્થા–ઉપદેશ કરે નહીં. ૨. ભાષા સમિતિ-યતના પૂર્વક બેલે તેના ૪ પ્રકારઃ ૧. દ્રવ્યથી-કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસક, પીડાકારી, સાવદ્ય, મિશ્ર, કેળકારક, માનકારક, માયાકારક, લોભકારક, રાગકારક, ષકારક, અપ્રતીતકારી અને વિકથા એ ૧૬ પ્રકારની ભાષા બેલે નહીં. ૨. ક્ષેત્રથી-રસ્તે ચાલતાં વાર્તાલાપ કરે નહીં. ૩. કાળથી-પહોર રાત્રિ વીત્યા પછી ઉચ્ચ સ્વરે બોલે નહીં. ૪. ભાવથી-દેશ કાલ ઉચિત સત્ય, તથ્ય, પશ્ય વચન બોલે. ૩. એષણ સમિતિ-૧. શય્યા (સ્થાનિક) ૨. આહાર, ૩, વસ્ત્ર, ૪. પાત્ર નિર્દોષ ગ્રહણ કરે. તેના ૪ ભેદ : ૧. દ્રવ્યથી-૪ર તથા ૯૬ દોષરહિત શય્યાદિ ચારે વસ્તુ ભોગવે. * ૯૬ દેવ–૧. સારા-સમુચ્ચયે સાધુ માટે બનાવેલ આપે તે આધાકમી. ૨. તિરં—એક સાધુને ઉદ્દેશીને બનાવેલ તે ઉદેશિક. ૩. કુતિ -ગૃહસ્થ નિમિત્ત બનેલા આહારમાંથી સાધુને વહોરાવતા એક કણ પણ પડી ગયું હોય તે તે પણ લે કપે નહીં. ૪. મિત્ર-ગૃહસ્થ અને સાધુ માટે ભેળું બનાવે તે મિશ્ર. ૫. દવા-આ ચીજ તે સાધુને જ આપીશ એમ સ્થાપન કરી રાખે. ૬. દુરિયા-કાલે સાધુજી ગોચરી કરવા પધારશે તે કાલે મહેમાનોને પણ જમાડીશ એમ કહી દે. ૭. પાકા-દીપક આદિથી અંધારામાં પ્રકાશ કરીને આપે. ૮. શિયાણ-સાધુ માટે વેચાતું લઈને આપે તે. ૯. મી -ઉધાર લાવીને આપે. Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨. ક્ષેત્રથી-ખાનપાનાદિક વસ્તુ બે કેાસથી વધુ દૂર લઈ જઈ ભાગવે નહીં. ૧૪૮ ૧૦. ચિટ્ટે-ખીજાની પાસે અદલબદલ કરીને આપે. ૧૧. મિત્તે સ્થાનકમાં કે રસ્તામાં સામુ' લાવીને આપે. ૧૨. મિન્ને-માટી, લાખ વગેરેની બરણી કે શીશીનું માઢુ ં બંધ કર્યું હોય તે સાધુને માટે ખેાલીને આપે. ૧૩. માહોદદ-ઉપરથી નીચે લાવીને આપે. ૧૪. અચ્છિન્ને સબળ વ્યક્તિ નિર્બળની પાસેથી છીનવીને આપે. ટે-માલિક કે ભાગીદારની આજ્ઞા વિના આપે. ૧૫. ૧૬. અન્નોય સાધુને આવતા સાંભળી લેટમાં લેટ, દાળમાં દાળ, ત્યાદિ અધિક ભેળવી દે. આ ૧૬ દોષ ઉદ્ગમનના તે ભદ્રિક સરાગી મનુષ્ય દાન દેવાના ઉત્સાહથી લગાડે છે. પણ મુનિ તેને ક`બંધના હેતુ જાણી કહે કે :-અહીં આયુષ્યમાન ! મને આ કલ્પે નહી. ૧૭. ધારૂં ગૃહસ્થનાં બાળકોને રમાડીને મુનિ આહાર લે તે ધાત્રીક આથી બ્રહ્મચ માં શંકાદિ ઊપજે. ૧૮. દુઠ્ઠું-ત્રામાંતરે કે ગૃહાંતરે સંદેશે પહેાંચાડીને લે. ૧૯. નિમિત્તે-ભૂત, ભવિષ્યની વાત સંભળાવીને કે સ્વપ્ન સામુદ્રિકનાં ફળ બતાવીને લે. ૨૦. આનીવ-જાતિ કે સગાઈ બતાવીને લે. ૨૧. નિમન-ભિક્ષુકની પેઠે દીનતા કરીને લે. ૨૨. નિજી-ઔષધાપચારાદિ બતાવીને લે. ૨૩. જોહે-ક્રોધ કરીને લે. ૨૪. માને—અભિમાન કરીને લે. ૨૫. માયા-કપટ કરીને લે. ૨૬. હોદ્દેલાભ-લાલચ આપીને લે. ૨૭. પુષ્પ વચ્છા સંŽ-દાન લીધા પહેલાં ગુણાનુવાદ કર. પછી દાતારના ૨૮. વિજ્ઞા—વિદ્યાના પ્રભાવથી રૂપ બદલીને લે. ૨૯ મંત્ત-વ્યંતર, સાપ, વીંછી, આદિના મંત્ર, વશીકરણ, સ્થંભનાદિ મંત્ર કરીને લે. ૩૦. જીને-પાચકાદિ ચૂર્ણ કરી આપીને કે કરવાની વિધિ શીખવીને લે Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧૪૯ ૩. કાળથી–પહેલે પહોરે લાવેલ ખાનપાનાદિ ચોથા પહેરમાં ભગવે નહી. ૩૧. રોજે-તંત્રવિદ્યા, ઇજાળ, આદિ તમાસા બતાવીને લે. ૩૨. મુઢામે-ગર્ભધારણ, ગર્ભપાત, સ્તંભન આદિ પ્રયોગ બતાવીને લે. આ ૧૭ થી ૩ર સુધીના ૧૬ દોષ ઉત્પાદના, તે રસના લેલુંપી સાધુ લગાડે છે. ૩૩. uિ–આધાકમી આદિ દેવની શંકા પડવા છતાં લે. ૩૪. ત્રિવે-સચિત્ત પાણી આદિ હાથની રેખામાં કિંચિત્માત્ર હોય તેના હાથથી લે. ૩૫. નિક્રિયતે-સચિત્ત પૃથ્વી, પાણી અગર કીડીનાં દર ઉપર રાખેલી વસ્તુ લે. ૩૬. દિપ-સચિત્ત વસ્તુની નીચે અચિત્ત વસ્તુ રાખી હોય તે લે. ૩૭. જ્ઞાતિ -સચિત્ત વસ્તુની મધ્યમાં રાખેલી અચિત્ત વસ્તુ લે. ૩૮. રાજા-અતિ વૃદ્ધ, નાનું બાળક, નપુંસક, બીમાર, ખસને દદી, સ્તનપાન કરાવતી માતા, સાત મહિના થયા પછીની ગર્ભવતી સ્ત્રી, આદિ દાતાના હાથથી લે. ૩૯. મિઝ-ચણાના ઓળા, ઘઉં, બાજરી, જુવાર કે મકાઈનો પિક ઈત્યાદિ મિત્ર વસ્તુ લે. ૪૦. પ્રણિત-તાજું ધાવણ, તરતની વાટેલી ચટણી (પૂરા જીવ ચવ્યા ન હોય) એક મુહૂર્ત વીત્યા અગાઉ લે. ૪૧. દિત્ત-તરતનું લીંપેલ હોય તે ઉપર ગમનાગમન કરે. ૪૨. રિ-ટેળતાં કે વેરતાં થકાં વહોરાવેલું લે. આ ૧૦ દેવ સાધુ અને ગૃહસ્થ બને મળીને લગાડે. ૪૩. સંજોગUr-ભિક્ષા લઈ સ્થાનકે આવ્યા બાદ દૂધ છે, માટે સાકર લા, એ રીતે સ્વાદ નિમિત્તે સંગ મેળવે તે. ૪૪. મા–પ્રમાણુથી અધિક લાવવું કે ખાવું તે. ૪૫. શંકાસ્ટ---સ્વાદુ આહારની પ્રશંસા કરે તે અંગાર એટલે કેલસા જે સંયમ બને. ૪૬. ધુમ-બેસ્વાદ આહારની નિંદા કરે તો ધુત્ર જે સંયમ બને. ૪૭. Tો-સાધુ ૧. સુધા વેદનીય ઉપશમાવવા. ૨. ગુર્વાદિની વૈયાવચ્ચ કરવા, ૩. ઈસમિતિનું પાલન કરવા, આંખની રક્ષા માટે, ૪. સંયમને નિર્વાહ કરવા, ૫. પ્રાણી રક્ષા કરવા, પ્રતિલેખનાદિ ક્રિયા કરવા અને, ૬. ધર્મધ્યાન કરવા એ જ કારણે આહાર કરે. અને ૧. રગોત્પત્તિ થયે, ૨. ઉપસર્ગ આવ્યે, ૩, બ્રહ્મ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન તત્વ પ્રકાશ ભાવથી–સંજનાદિ માંડલાના ૪ દોષો વજીને આહારાદિ ભોગવે. આહાર, વસ્ત્ર, પાત્રાદિ પર મમત્વ રાખે નહીં. સમય પર નિર્દોષ જે મળે તેનાથી સંતોષ માને અને શાસ્ત્રોક્ત કિયા સમય પર સમાચરે. ૪. “ આદાન ભંડમા નિક્ષેપણું સમિતિ”—યતનાપૂર્વક ભંડેપકરણ ગ્રહણ કરે, સ્થાપિત કરે તે. ભંડેપકરણ બે પ્રકારનાં હોય છે. ૧. સાધુને સદૈવ ઉપયોગમાં આવે-જેવાં કે રજોહરણ, મુખવસ્ત્રિકાદિ. તેને ઉષ્ણહિક કહે છે. ૨. પ્રજનથી કામમાં આવે છે. પાટપાટલા વગેરે. તે ઉવગહિક કહેવાય છે. સાધુને ઉપકરણ સંબંધી શાસ્ત્રમાં આ પ્રમાણે આજ્ઞા છે. ચર્યમાં દઢ રહેવા, ૪. જીવરક્ષા કરવા, ૫. તપ કરવા, ૬ અનશન કરવા, એ છે કારણે આહારને ત્યાગ કરે. વિના કારણ આહાર કરે તે દેવ. આ પાંચ મંડળના દેપ તે આહાર કરતી વેળા લગાડે. ૪૮. ૩૩ વારુ-દ્વાર ખોલાવીને લે તો પ. ૪૯ મંર –દેવદેવીને ચડાવવા કરેલ આહાર લે. ૫૦. વઢિurg-બલિ–બાકુના ઉછાળવા કરેલ આહાર લે. ૫૧. અવિ-ભત કે કપડાને અંતરે રહેલી ન દેખાતી વસ્તુ લે. પર. ટાઇr gબાપ-સાધુને માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લે. ૫૩. રિલા-પ્રથમ નીરસ આહાર આવ્યો હોય તે પડી દે અને બીજે સારે આહાર લાવે. ૫૪. વાદ-બ્રાહ્મણદિને દાન દેવા માટે બનાવેલ આહાર લે. ૫૫. gurટ્ટા-મૃત મનુષ્યની પાછળ પુણ્યાર્થે બનાવેલ આહાર લે. ૫૬. સમગટ્ટા-શાકાદિ શ્રમણ, બાવા, જેગીને અર્થે બનેલ આહાર લે. ૫૭. વામજા-દાનશાળા (સદાવ્રત)નું લે. ૫૮. નિસાન-નિત્ય એક જ ઘેરથી લે. ૫૯. રેષાંતર-જેની આજ્ઞા લઈ મકાનમાં ઉતરે તેના ઘરનું લે. ૬૦. Trai૩-રાજાના ઘેરથી બલીટ કામોત્તેજક આહાર કે ઔષધિ લે. ૬૧. વિામિજી-કારણ વિના મનેઝ ચીજ લાવે કે ખાય. ૬૨. સંઘ-માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ, આદિ સચિત્તને સંકો થયેલું લે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧. કાષ્ટનું ૨. તુંબડાનું અને, ૩. માટીનું એ ત્રણ પ્રકારનાં પાત્ર આહાર, પાણી, ઔષધાદિ ગ્રહણ કરવા માટે રાખે; કેઈ જીવની ૬૩. -ખાવું થોડું અને નાખી દેવું ઝાઝું એવું છે. ૬૪. પરદ-વેશ્યા, ભીલ, ચાંડાલાદિ નીચ કુળને આહાર લે. ૬૫. મામા-જેણે મના કરી હોય કે અમારે ત્યાં આવવું નહીં તેના ઘરને આહાર લે. ૬૬. પુદામ તરછાર-ગૃહસ્થ આહાર વહેરાવ્યા પહેલાં કે પછી સચિત પાણીથી હસ્તાક્ષાલનાદિ દોષ લગાડે ત્યાંથી લે. ૬૭. ચિત્ત-વ્યભિચારિણી સ્ત્રી કે જાતિબહાર મૂકેલા એવા અપ્રતીતકારી ઘરને આહાર લે. આ પંદર દોષ દશવૈકાલિકમાં કહ્યા છે. ૬૮. સગાઇrfis-સામુદાણી બાર કુળની ગોચરી ન કરે, પરંતુ સ્વજતિની જ ભિક્ષા લે તે દેવ. ૬૯. ઘ -જ્ઞાતિ આદિ પંગત જમવા બેઠી હોય તેને ઓળંગીને લે. આ બે દેવ ઉત્તરાધ્યયનમાં કહ્યા છે. ૭૦. grgrમત્ત-મહેમાનોને માટે બનાવેલ આહાર તેઓ જમ્યા પહેલાં લે. ૭૧. -જળચર, સ્થલચર, બેચરાદિ જવાનું માંસ લે. ૭૨. સર-સર્વ જાતિને કિંવા ગામને જમાડવા ભોજન કર્યું હોય તે લે. ૭૩. સર્વદ-ધાર પર ભિખારી ઊભું હોય તેને ઓળંગીને લે. ૭૪. સરવર્થના-ગ્રહસ્થનું કંઈ કામ કરી આપવાનું વચન આપીને લે.. આ પાંચ દેવ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. ૭૫. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી લે. ૭૬. Truત-તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લે અથવા ભોગવે.. જેમકે પહેલા પહોરનું લવેલું એક પહોરમાં ભોગવે. ૭૭. સાવંત-માર્ગની મર્યાદા બે ગાઉ) ઉપરાંત જઈ ભગવે. ૭૮. ગાડu-જે આમંત્રણ કરે તેના ઘરનું લે. ૭૯. તારામત્ત-અટવીનું ઉલ્લંઘન કરીને આવેલ તેને માટે બનાવેલું લે.. ૮૦. ટુદ્ધિમત્ત-દુકાળપીડિત લે છે માટે બનાવેલું લે. ૮૧. નિદાનમત્ત-રોગી કે વૃદ્ધને માટે બનાવેલું લે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જેન તત્ત્વ પ્રકાશ હિંસા ન થાય તેવો ઊન, અંબાડી કે શણને રજોહરણ ભૂમિ આદિનું પ્રમાર્જન કરવા માટે રાખે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે છીંક, બગાસું અને શ્વાસશ્વાસથી જીવહિંસા થાય છે, તેથી વસ્ત્રનાં આઠ પડની મુખવસ્ત્રિકા દોરા સહિત મુખ પર અહોનિશ બાંધી રાખે, ઊન, સૂતર, રેશમ ૮૨. વાઢિયામત્ત-અતિવૃષ્ટિ પ્રસંગે ગરીબો માટે બનાવેલું હોય તે લે. ૮૩. -ખુલ્લું રાખવાથી સચિત્ત રજ ચડી ગઈ હોય તે લે. આ દેવ આચારાંગ સૂત્રમાં છે. ૮૪. ગતરો-જેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલી ગયાં હોય તે લે. ૮૫. સચારી-ગૃહસ્થના ઘરમાંથી પિતાના હાથે ઉઠાવીને લે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવાની મના નથી). ૮૬. વાર્દૂિત્ર-ઘર બહાર ઊભા રાખી અંદરથી લાવીને આપે તે લે. ૮૭. મોન્ન-દાતારના ગુણાનુવાદ કરીને લે. ૮૮. વાઢટ્ટા-બાળકને માટે બનાવ્યું હોય તે તેના ખાવા પહેલાં લે. આ ૫ દીપ પ્રશ્ન વ્યાકરણમાં છે. ૮૯. દિવાદા-ગર્ભવતી માટે બનાવેલું તેના ખાધા પહેલાં લે. ૯૦. -કઈ દાતા છે ? એમ પિકારીને લે. ૯૧. અમિત્ત-અટવી, પર્વતાદિના નાકા પરની દાનશાળામાંથી લાવે. ૯૨. તિથમત્ત-ગૃહસ્થ ભિક્ષા કરી લાવ્યો છે, તેની પાસેથી લે. ૯૩. ઘરથમત્ત-આચારભ્રષ્ટ સાધુને વેપ પહેરી આજીવિકા કરતા હોય તેની પાસેથી લે. ૯૪. સુપાંછમત્ત-અયોગ્ય, દુગછનીય, એઠું, વગેરે લે. ૫. રાજારાન -ગૃહસ્થની સહાયથી આહાર પાણી આદિ પ્રાપ્ત કરે. આ ૭ દેશ નિશીથ સૂત્રમાં કહ્યા છે. ૯૬. રિચાર–ભિક્ષુકોને આપવા માટે ઘણા વખતથી સંઘરી રાખેલ હોય તે ભિક્ષુક ન લઈ જાય અને પછી સાધુને આપે તે સાધુ લે તો દોષ. આ દપ નિશીથ તથા બૃહત્કલ્પ બનેમાં કહ્યો છે. ઉપર્યુક્ત ૯૬ રહિત આહાર, વસ્ત્ર, પાત્ર, શાદિ ગ્રહણ કરીને - સાધુઓએ સંયમ તપન નિર્વાહ કરવો જોઈએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧૫૩ અને શગુની વેત રંગની અને પ્રમાણોપેત (માપસર) વસ્ત્રની ૩ ચાદર (ઓઢવા માટે) રાખે, એક ચોલપટ (પહેરવા માટે) +રાખે, એક બિછાનાનું વસ્ત્ર રાખે, એક ગુચ્છક (ગુર છો) વસ્ત્ર, પાત્ર તથા શરીર પર રહેતા જીવોનું પ્રમાર્જન કરવા રાખે. ખાળ, ગટર, વગેરેમાં લઘુનીતિ (પેશાબ) કરવાથી દુર્ગધ ઉત્પન્ન થાય, રેગાદિ ઊપજે, ચેપી રોગને પણ ડર રહે. તેની સાથે સમૂર્ણિમ મનુષ્ય જીવની હિંસા થાય. તેથી એક પાત્રમાં લઘુનીત કરી એકાંત જગ્યામાં છૂટું છૂટું પરઠી દે. ભિક્ષા લાવવાનાં પાત્ર રાખવાની ઝોળી, પાણ ગળવાનું ગળણું, પાત્ર સાફ કરવાનું કપડું, વગેરે ઉપકરણ સાધુ સદૈવ પાસે રાખે છે. અને ખપ પડે ત્યારે પાટ, પાટલા, પરાળ (ઘઉં કે ચાવલનાં છોતરાં) ગૃહસ્થને ત્યાંથી વાચી લાવે છે, અને કામ પતી ગયે પાછાં આપે છે. ઉક્ત ઉપકરણને ૧. દ્રવ્યથી—યતનાથી ગ્રહણ કરે, યતનાથી રાખે, બિનજરૂરી બગાડ કે નાશ ન કરે. ૨. ક્ષેત્રથી–ગૃહસ્થના ઘરમાં રાખીને રામાનુગ્રામ વિહાર કરે નહીં. કારણ કે પ્રતિબદ્ધ થવાય છે અને પ્રતિલેખનના પ્રમાદને દોષ લાગે છે. ૩ કાળથી-પ્રાતઃકાળ અને સંધ્યાકાળ બને વખત બધાં વસ્ત્ર, પાત્ર અને ઉપકરણોનું પ્રતિલેખન કરે. પડિલેહણ કરતાં વાત * પ્રતિલેખનના ૨૫ પ્રકાર :વસ્ત્રના ૩ વિભાગ કરી પ્રત્યેક વિભાગની ઉપર, નીચે અને મધ્યમાં એમ ૩ ઠેકાણે દષ્ટિથી દે, એ ૩ X ૩ = ૯ અખોડા થયા. એ જ પ્રમાણે, વસ્ત્રની બીજી બાજુ જુએ તે ૯ પખેડા. એમ ૧૮ થયા. તેમાં જીવની શંકા પડે તો આગળના ૩ અને પાછળના ૩ એમ ૬ વિભાગની ગુચ્છાથી પ્રમાર્જના કરે. એ છે પુરીભાએ ૨૪ પ્રકાર થાય, અને ૨૫ મે પ્રકાર શુદ્ધ ઉપયોગ રાખવો તે. Page #179 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૪ જેન તત્ત્વ પ્રકાશ કરે નહીં તેમ જ આમતેમ જુએ નહિ, પ્રતિલેખન કરેલ વસ્ત્રાદિને પ્રતિલેખ્યા વિનાનાં વસ્ત્રાદિ સાથે ભેળવી દે નહીં. પ્રથમ મુહપત્તી, પછી ગુચ્છ, ચોલપટ, ચાદર, હરણ, વગેરેની કમશઃ પ્રતિલેખના કરે. ૪ ભાવથી–ઉપગ સહિત ઉપકરણે વાપરે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ૩૨ મી ગાથામાં કહ્યું છે કે : “ Wય ૨ ચોરસ” અર્થાત્ સાધુના વેષથી લોકોને પ્રતીતિ થાય છે કે, આ સાધુ છે. એટલા માટે વસ્ત્રાદિ ધારણ કરવાની જરૂર છે; નહિ કે અભિમાન કિવા દેહમમત્વને કારણે. પ. પારિઠાવણિયા સમિતિ–ઉચ્ચાર” વડીનીત, “પાસવણ” લઘુનીત, ખેલ બળખે, “જલ” મેલ, “સિંઘાણ લીંટ વગેરેને ૧. દ્રવ્યથી—ચતનાપૂર્વક પાઠવે. જ્યાં જીવજંતુ ન હોય, છે, બીજ, વગેરે ન હોય ત્યાં જતનાથી નાખે. ૨. ક્ષેત્રથી–જેની માલિકીની તે જમીન હોય તેની આજ્ઞા લે. અગર માલિક ન હોય અને જગ્યા અપ્રતીતકારી કલેશ ઉત્પન્ન કરાવવાવાળી ન હોય તે ત્યાં શકેદ્રજીની આ આજ્ઞા લઈને પરડવે. ૩. કાળથી—દિવસે સારી રીતે જોઈને અને રાત્રે, દિવસે જોઈ રાખેલી નિરવદ્ય જગ્યામાં પરઠવે. ૪. ભાવથી–શુદ્ધ ઉપયુક્ત યતનાપૂર્વક પરઠે. જતી વખતે “આવસહિ” (હું આવશ્યક કામે જાઉં છું) કહે. પરવતી વખતે માલિકની આજ્ઞા છે, એટલા માટે “અણુજાણહ મે મિ ઉગહ” કહે, પરઠવ્યા પછી આ વસ્તુથી હવે મારે કંઈ પ્રજન * દક્ષિણાર્ધ લેકના માલિક શકેંદ્ર, ભગવાન મહાવીરને કહી ગયા છે કે : સાધુ આદિ ચારે તીર્થને નિરવઘ કામમાં મારી માલિકીની જગ્યાનો ઉપયોગ કરવાની મારી આજ્ઞા છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જુ' : આચા વાસીરેહ ' શબ્દ ૩ નથી, એટલા માટે આવતાં નિસીહિ' શબ્દ ૩ વાર કહે. આ પાંચ સમિતિ થઈ. 6 ૧૫૫ ૨ વાર કહે. સ્વથાનકે પાછા પછી ઈર્યાવહી પડિમે ૬–૯–૮ મને ગુપ્તિ, વચનગુપ્તિ, રાયગુપ્તિ : મન, વચન અને કાયા એ ત્રણે એવાં પ્રબળ શસ્ત્ર છે કે ઘણી વાર મહાપાતકી વિચાર, ઉચ્ચાર અને આચાર વડે જીવ નિરક કર્માંધ કરી લે છે. ૧. સાર‘ભ-પરિતાપ ઉપજાવવાના વિચાર, ૨. સમારંભપરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાના વિચાર, અને ૩. આરંભ–જીવ કાયા જુદાં કરવાના વિચાર, એ ત્રણે પ્રકારના વિચારથી મનને! નિગ્રહ કરી ધર્મધ્યાનમાં મનુને જોડે તે મનેાપ્તિ. ર. વચનગુમિ–ઉક્ત ત્રણ પ્રકારના સદોષ વ્યવહારથી વચનને નિગ્રહ કરે. ૩. કાયક્રુપ્તિ-ઉક્ત ત્રણે પ્રકારનાં આચરણાથી કાયાના નિગ્રહ કરી તપ, સયમાદિ સત્યકામાં કાયાને જોડે, એ ત્રણ ગુપ્તિ થઈ. એમ પ સમિતિ અને ૩ ત્રુપ્તિ એ ચારિત્રાચારના આઠ ગુણ છે. આચાર્યજી તેવા દોષને દૂર કરી ગુણોનું પાલન પોતે કરે અને બીજા પાસે કરાવે. તપના ૧૨ આચાર ૪. તપાચાર :—જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માર્ટીથી છૂટી પડી પેાતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કરૂપ મેલથી ખરડાયેલેા જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયાગથી શુદ્ધ થઇ નિજ રૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન અધ્યાય ૩૦ માં તથા શ્રી વવાઈ સૂત્રમાં તપના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે ઃ : Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૬ જેન તત્વ પ્રાકાશ ગાથા:- તો સુવિલો વૃત્તો, વાદદિરતને તદા ! बाहिरो छविहो वुत्तो, एवमन्भिन्तरो तवो ॥ ७॥ अणसण मुणोयरिया, भिक्खायरिया य रस परीच्चाओ। कायकिलेसो संलोणया य, बज्जो तवो होइ ॥ ८ ॥ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सगो, असो अभितरो तवो ॥ ३० ॥ અથ –તપના બે પ્રકારઃ ૧. બાહ્ય અને ૨. અત્યંતર. તેમાં બાહ્ય તપ છ પ્રકારનાં તેમ જ અત્યંતર તપ પણ છ પ્રકારનાં કહ્યાં છે. ૧. અનશન, ૨. ઉદરી, ૩. ભિક્ષાચરી, ૪. રસપરિત્યાગ, ૫. કોયલેશ, અને ૬. પ્રતિસલીનતા. આ છ પ્રકારનાં તપને બાહ્ય અર્થાત્ પ્રત્યક્ષ તપ કહ્યાં છે. અને ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય ૩. વિયાવૃત્ય ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને, ૬. વ્યુત્સર્ગ, આ છ પ્રકારનાં તપને - આત્યંતર (ગુપ્ત) કહ્યા છે. બાહ્ય તપ કરતાં આત્યંતર તપમાં કર્મની નિર્જરા અધિક થાય છે. આ બારે તપનું સવિસ્તૃત વર્ણન નીચે કરવામાં આવે છે. ૧. અનશન તા:- ૧. અસણું–અન્ન, ૨. પાણું–પાણી, ૩. ખાઇમં–મે. સુખડી, ૪. સાઈમ-મુખવાસ. આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે તેનું નામ અનશન. તેના બે ભેદ છે –૧. ઇત્તરિય-અમુક મર્યાદિત કાળ માટે તપ કરવું તે ૨. - અવકહિયા–જાવજજીવ તપ કરે તે. ઈત્તરિય તપના ૬ પ્રકાર–૧. શ્રેણી તપ, ૨. પ્રતર તપ, ૩. ઘન તપ, ૪. વર્ગ તપ, પ. વર્ગીવર્ગ તપ, ૬. પ્રકીર્ણ તપ. ૧ ચોથ ભક્ત (૧ ઉપવાસ) છડું ભક્ત (૨ ઉપવાસ) અઠ્ઠમ ભક્ત (૩ ઉપવાસ) એમ કમશઃ ચઢતાં ચઢતાં પક્ષ, માસ, દ્વિમાસ, યાવત્ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧૫૭ છ મહિનાના ઉપવાસ. (છ મહિનાથી અધિક ઉપવાસ પાંચમા આરામાં. થઈ શકતા નથી) આવું તપ કરે તે શ્રેણું તા. બાજુના કોઠામાં બતાવ્યા પ્રમાણે –પ્રત૨ તપ ૧ ઉપવાસ. પછી છડું, પછી અઠ્ઠમ, પછી. ચાર ઉપવાસ, પછી છ પછી અઠ્ઠમ, એ પ્રમાણે તપ કરે તે પ્રતર તપ. ૨. એ જ પ્રકારે ૧૬૪૪=૬૪) | ૩ ૪ ૧ ૨ : ખાનાનું કેપ્ટક કરતાં અંક આવે તે પ્રમાણે તપ કરે તે ઘન તપ. ૩. એ જ રીતે દ૪૪૬૪=૪૦૯૬. કઠાના અંક પ્રમાણે તપ કરે તે વર્ગ ૫ ૪. એ જ પ્રમાણે ૪૦૯૬૪૦૬=૧,૬૭,૭૭,૨૧૬ કઠાના અંક પ્રમાણે તપ કરે તે વર્ગવગ તપ. અને કનકાવલી તપઝ રત્નાવલી તપ, મુક્તાવલી તપ, એકાવલી તપ, બૃહસિંહકીડા તપ, લઘુસિંહકીડા તપ,ગુણરત્ન સંવત્સર તપ,વજ મધ્ય પ્રતિમા તપ,જવા મધ્ય પ્રતિમા તપ, સર્વતે ભદ્ર૧• પ્રતિમા તપ, મહાભદ્ર પ્રતિમા ૧૧ તપ, ભદ્રપ્રતિમા૨ તપ, આયંબિલ વર્ધમાન તપ, ઈત્યાદિ પ્રકારના તપ કરે તે પ્રકીર્ણ તા. આ ઈત્તરિય તપના ૬ ભેદ કહ્યા, અને આયુષ્યનો અંત નજીક આવ્યે જાણી અથવા મરણાંત ઉપસર્ગ પ્રસંગે જાવજજીવને તપ કરે તે અવકહિયા તપ. તેના બે ભેદ – ૧. ભત્ત પ્રત્યાખ્યાન–તે જીવનપર્યત ચારે આહાર ભોગવવાની બંધી. * કનકાવલી આદિ તપનું સ્વરૂપ પૃષ્ટ ૧૭૩ પરનાં યંત્રોથી જાણવું. * એક આયંબિલ કરી એક ઉપવાસ કરે, બે આયંબિલ કરી એક ઉપવાસ કરે, ત્રણ આયંબિલ કરી એક ઉપવાસ કરે, એમ ક્રમશઃ આયંબિલની વૃદ્ધિ કરે. મધ્યમાં એક એક ઉપવાસ કરે. યાવત્ ૧૦૦ આયંબિલ કરી ૧ ઉપવાસ કરે, તે આયંબિલ વર્ધમાન તપ. આ તપમાં ૧૪ વર્ષ લાગે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ર. પાદાપગમન–ચારે આહાર તથા શરીર બધાંના ત્યાગ કરી વૃક્ષની શાખા સમાન હલન-ચલન રહિત એક જ આસને ચાવજીવન રહે તે પાદાપગમન તપ. ૧૫૮ આમ, બે પ્રકારના સથારા હોય છે. ૨. ઊણાદરી તપઃ-આહાર, ઉપધિ તથા કષાય કમી કરે તે ઊણેાદરી તપ. તેના બે પ્રકાર-૧. દ્રવ્ય અને ૨. ભાવ. દ્રવ્યથી ઊણાદરીના ૩ પ્રકાર–૧. વજ્ર પાત્ર કમ રાખે તે ઉપકરણઊણાદરી. તેથી મમત્વ ઘટે; સાનધ્યાનમાં વૃદ્ધિ થાય; સુખે વિહાર થાય. ૨. પુરુષને ૩૨ ગ્રાસ (કવલ)ને આહાર તેમાં ૮ ગ્રાસ લઈ સતાષ માને તે પાદોન ઊણેાદરી, ૧૬ ગ્રાસ લે તે અ ઉણાદરી, ૨૪ ગ્રાસ લે તે પાદ ઊણાદરી, ૩૧ ગ્રાસ લે તે કિચિત્ ઊણેાદરી. આહાર આછે લેવાથી પ્રમાદ ઘટે છે. ઈચ્છા નિરેધની ટેવ પડે છે, શરીર નીરાગી રહે છે, બુદ્ધિની વૃદ્ધિ થાય છે, ઈત્યાદિ અનેક ગુણ્ણાની પ્રાપ્તિ થાય. ૨. ભાવ ઊણાદરી–ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, ચપલતાદિ દોષો કમી કરે. ૩. ભિક્ષાચરી તપઃ-ઘણાં ઘરથી થોડા થોડા આહાર લાવીને સયમ નિહૈ. જેમ ગાય ઉપર ઉપરથી ચાડુ થાડું ઘાસ ખાઈ પેાતાને નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગૌચરી કરે છે. શ્રી દસ વૈકાલિકના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કેઃ ગાથા :-વ = વિત્તિ સમામો, ય ો, સમર્_| अहागडे रीयंते, पुष्फेसु भमरा जहा | * || અર્થ :-જેમ ગૃહસ્થાએ પેાતાના આરામ માટે બનાવેલ બગીચામાં જઈને ભ્રમર પુષ્પને કિ ંચિત્માત્ર દુઃખ દેતા નથી, અને અનેક ફૂલામાંથી ઘેાડા થાડા રસ ગ્રહણ કરીને પેાતાના આત્માને તૃપ્ત કરે છે, તે જ પ્રમાણે સાધુ પણ ગૃહસ્થાએ પેાતાના કે પેાતાનાં Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: આચાર્ય ૧૫૯ કુટુમ્બીજને માટે નીપજાવેલા આહારમાંથી દાતારને સંકેચ ન પડે તેમ થોડે નિર્દોષ આહાર ઘણાં ઘરોમાંથી લઈ સંતોષ માને છે. ભિક્ષાચરી તપના ૪ પ્રકાર છે. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાલથી, ૪. ભાવથી. દ્રવ્યથી ર૬ પ્રકારનો અભિગ્રહ. ૧. ઉકિપત્ત ચર–વાસણમાંથી વસ્તુ કાઢીને આપે તે લેવી. ૨. નિખિત્ત ચરએન્વાસણમાં વસ્તુ નાખતાં જે તે લેવી. ૩. ઉકિખત્ત, નિખિત્ત ચર–વસ્તુ બહાર કાઢીને પાછી અંદર નાંખતાં દે તે લેવી. ૪. નિખિત્ત ઉફિખત ચરએ-વાસણમાં નાખી પાછી કાઢતી વખતે જે તે લેવી. ૫ વટ્ટીજજમણ ચરએ–બીજાને આપતાં મધ્યમાં દે, તે લેવી. ૬. સાહિરિજજમા ચરએ–બીજે લેતે હોય તેની મધ્યમાં દે તે લેવી. ૭. ઉવણિએ ચએ-બીજાને દેવા લઈ જતો હોય ને તે લેવી. ૮. અવણિએ ચરએ–બીજાને દેવા માટે લાવતા હોય અને આપે તે લેવી. ૯. ઉવણિય અવણિય ચરએ-કોઈને દેવા જઈને પાછા ફરતાં આપે તે લેવી. ૧૦. અવણિય ઉવણિએ ચરએ-બીજાનું લઈને પાછું દેવા જતાં જે તે લેવી. ૧૧. સંસઠ ચરએ-ભર્યા હાથે દે તે લેવી. ૧૨. અસંસઠ ચર–ખાલી હાથે દે તે લેવી. ૧૩. તજજાએ સંસઠ ચરએ–જે વસ્તુ હાથમાં હોય તે દે તે લેવી. ૧૪. અન્નાએ ચરએ-અજ્ઞાત કુળથી લેવી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન તત્વ પ્રકાશ ૧૫. મણ ચએ-વિના બલ્ય દે તે લેવી. ૧૬. દિઠું લાભએ-દેખાતી વસ્તુ લે. ૧૭. અદિઠ્ઠ લાભ– વિના દેખાતી વસ્તુ લે. ૧૮. પુઠ્ઠલાભ-અમુક લેશો, એમ પૂછીને આપે તે લેવી. ૧૯. અપુઠ્ઠ લાભએ—વગર પૂછયે દે તે લેવી. ૨૦. ભિખલાભ-નિંદા કરીને દે ત્યાંથી લેવી. ૨૧. અભિખ લાભ– સ્તુતિ કરીને આપે ત્યાંથી લેવી. ૨૨. અન્નગિલાએ–દુઃખપ્રદ આહાર લે. ૨૩. ઉવણિહિએ-ગૃહસ્થ ભોજન કરતા હોય તેમાંથી જે તે લેવી.. ૨૪ પરિમિત પિંડ વરિએ—સારો આહાર મર્યાદામાં લે. ૨૫. સુદ્ધસણ–ચોક્સાઈ કરીને લે. ૨૬. સંપાદરીએ–વસ્તુની કે માપની ગણતરી કરીને લે. ૨. ક્ષેત્રથી ભિક્ષાચરીના આઠ પ્રકારનો અભિગ્રહ. ૧. પેટીએ?–ચારે ખૂણાના ચારે ઘેરથી લે. ૨. અધપેટીપે – ખૂણે આવેલાં બે ઘેરથી લે. ૩. ગોમુત્ત-શોમૂત્ર-જેવા વાંકા, એક ઘર આ લાઈનનું એક ઘર સામી લાઈનનું, એ રીતે લે. ૪. પતંગીએ –પતંગ આમતેમ ઊડે તે રીતે છૂટક છૂટક ઘરની ગોચરી કરે. - પ. અત્યંતર સંબાયતે પહેલાં નીચેના ઘરથી પછી ઉપરના ઘરથી લે. ૬. બાહિર સંપ્રાયતે –પ્રથમ ઉપરના ઘરથી, પછી નીચેના ઘરથી. લે. ૭. ગમણે જતી વખતે લે, વળતાં ન લે. ૮. આગમણે જતાં ન લે, વળતાં લે. ૩. કાળથી ભિક્ષાચરીના અનેક પ્રકારના અભિગ્રહ. જેમકેપ્રથમ પ્રહરનું લાવેલું ત્રીજા પ્રહરમાં ભગવે. Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧૬૧ બીજા પ્રહરમાં લાવેલું ચોથા પ્રહરમાં ભોગવે. બીજા પ્રહરનું ત્રીજામાં. ભોગવે એમ ઘડી વગેરેના અભિગ્રહ કરે. ૪. ભાવથી–ભાવથી પણ ભિક્ષાચરીને અનેક પ્રકાર–જેમ કે: બધી વસ્તુ અલગ અલગ લાવે અને એકઠી કરીને ખાય. ઈચ્છિત વસ્તુનો ત્યાગ કરે, આહાર કરતાં મમત્વ ન કરે. રુક્ષવૃત્તિ રાખે. ઈત્યાદિ. ૪. રસ પરિત્યાગ-જીભને સ્વાદિષ્ટ લાગે, બલવૃદ્ધિ થાય એવી વસ્તુઓને ત્યાગ કરે તે રસપરિત્યાગ તપ. રસને લેલુપી રોગી બને છે. માટે તેલુપતા ત્યાગવી. આ તપના ૧૪ પ્રકારઃ ૧. નીવિગએદૂધ, દહીં, ઘી, તેલ મીઠાઈ એ પાંચ વિગય ત્યાગે. ૨. પરિએસપરિચએ-ધારે ઘી વગેરે ન લે. ૩. આયમસિન્થભેએ-એસમણમાંથી દાણા ખાય. ૪. અરસ આહારે-રસ મસાલા રહિત આહાર લે. પ. વિરસ આહારે-જૂનું ધાન્ય રાંધેલું લે. ૬. અંત આહારેસેકેલા ચણા, અડદના બાકળા, વગેરે લે. ૭. પંત આહારે-ટાઢ, વાસી આહાર લે. ૮. લુકખ આહારે-લૂ આહાર લે. ૯. તુચ્છ આહાર-નિસાર, બળેલું, સત્વરહિત લે. ૧૦, અરસ, ૧૧. વિરસ ૧૨. અંત ૧૩. પ્રાંત અને ૧૪. સફખ-રુક્ષ આહારથી સંયમને. નિર્વાહ કરે. ૫. કાયક્લેશ-તપ-વેચ્છાએ, સ્વાધીનપણે, નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયકલેશ તપ. તેના અનેક પ્રકાર–કાયેત્સર્ગ કરી. ઊભા રહે તે “ઠાણાઠિતિય.” કાયોત્સર્ગ કર્યા વિના ઊભો રહે તે ઠાણઈયે”, બને ઢીંચણ વચ્ચે શરીર ઝુકાવી કાર્યોત્સર્ગ કરે તે ઉકડાસણિએ ” અને “પડિમાઠાઈએ” તે સાધુની ૧૨ ડિમા (પ્રતિજ્ઞા) ધારણ કરેઃ ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ ૧. પહેલી પ્રતિજ્ઞામાં એક મહિના સુધી એક + દાત આહારની અને એક દાત પાણીની લે. ૨. બીજી પ્રતિજ્ઞામાં બે મહિના સુધી બે દાત આહારની, બે દાત પાણીની લે. ૩. ત્રીજી પ્રતિજ્ઞામાં ત્રણ મહિના સુધી ત્રણ દાત આહારની, ત્રણ દાત પાણીની લે. ૪. ચોથી પ્રતિજ્ઞામાં ચાર મહિના સુધી ચાર દાત આહારની, ચાર દાત પાણીની લે. ૫. પાંચમી પ્રતિજ્ઞામાં પાંચ મહિના સુધી પાંચ દાત આહારની, પાંચ દાત પાણીની લે. ૬. છઠ્ઠી પ્રતિજ્ઞામાં છ મહિના સુધી છ દાત આહારની, છ દાત પાણીની લે. ૭. સાતમી પ્રતિજ્ઞામાં સાત મહિના સુધી સાત દાત આહારની, સાત દાત પાણીની લે. ( ૮. આઠમી પ્રતિજ્ઞામાં ૭ દિન સુધી એકાંતર ચોવિહાર ઉપવાસ કરે; દિવસે સૂર્યની આતાપના લે, રાત્રે વસ્ત્ર રહિત રહે, રાત્રિના ચત્તે અથવા એક જ પડખાભેર સૂઈ રહે અગર કાઉસ્સગ્નમાં બેસી રહે. આ ત્રણ પૈકી કઈ પણ એક આસને સ્થિર રહે. દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગ આવે તે સહન કરે. પણ ચલિત થાય નહીં. ૪ સાધુએ વહોરાવતી વખતે એક વખતે જેટલું અન્નાદિ પાતરામાં પડે તે આહારની એક દાત અને પાણીની ધાર ખંડિત ન થાય ત્યાં સુધી પાણીની એક દાત ગણાય છે. અભિગ્રહ હેય તેથી વધુ દાત ન લેવાય, ઓછી લે તે હરકત નહીં, Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાય ૧૬૩ ૯. નવમી પ્રતિજ્ઞા પણ આઠમી જેવી જાણવી, પણ એટલું વિશેષ કે, રાત્રે દંડાસન (ઊભો રહે) કે લગડાસન ( પગની એડી અને માથાનુ શિખારથાન જમીનને લગાડી આખું શરીર કમાનની પેઠે અદ્ધર રાખે) કે ઉડું આસન (બન્ને ઘૂંટણ વચ્ચે શિર ઝુકાવીને રહે) એ ત્રણમાંથી કાઇ પણ એક આસને આખી રાત રહે. ૧૦. દસમી પ્રતિજ્ઞા પણ આઠમી જેવી જાણવી. વિશેષમાં ગેદાહાસન, ( ગાય દોહવા બેસે તેમ રહે) વીરાસન ( ખુરશી ઉપર બેઠા ( પછી ખુરશી લઈ લીધી હાય અને એ જ સ્થિતિમાં રહે તે) શીર્ષાસન (માથું નીચે અને પગ ઉપર) આ ૩ માંથી કેાઈ એક આસને રાત્રિ પૂર્ણ કરે. ૧૧. અગિયારમી પ્રતિજ્ઞામાં છઠ્ઠું કરે, ખીજે દિવસે ગામ બહાર આઠે પહેાર કાર્યાત્સગ કરી ઊભા રહે. ૧૨. બારમી પ્રતિજ્ઞામાં અઠ્ઠમ (તેલા) કરે. ત્રીજે દિવસે મહાકાળ (ભય'કર) શ્મશાનમાં એક જ વસ્તુ પર અચળ દૃષ્ટિ સ્થાપી કાઉસગ્ગ કરે. દેવ, મનુષ્ય, તિયંચ સંબંધી ઉપસર્ગ આવે તે સમભાવે સહે આમાંથી કદાચ ચલિત થઈ જાય તા ૧. વિકલતા ( ઉન્માદ ) પ્રાપ્ત થાય ૨. દીર્ઘ કાળપયત રહે તેવા રાગ ઉત્પન્ન થાય અને ૩. જિનપ્રણીત ધર્મ થી ભ્રષ્ટ થાય. અને જો નિશ્ચળ રહે તા ૧. અવધિજ્ઞાન, ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. આ ત્રણમાંથી કાઇ પણ એક જ્ઞાન ઉપજે. આ ખાર પ્રતિજ્ઞા ઉપરાંત લેાચ કરવો, ગ્રામાનુગ્રામ વિચરવું, શીત તાપ સહેવાં, ખરજ ખણવી નહીં, મેલ ઉતારવો નહીં. ઈત્યાદિ કષ્ટ સહે તે કાયકલેશ તપ. ૬. પ્રતિસ’લીનતા તપ- તેના ૪ ભેદ છે. ૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન તત્ત્વ પ્રકાશ ઇંદ્રિયાના વિષયના સંબધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે, તે ઇન્દ્રિય પ્રતિસ‘લીનતા તપ. ૨. ક્રોધના ક્ષમાથી, માનના વિનયથી, માયાના સરળતાથી અને લાભના સતાષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસ લીનતા તપ. ૩–૪. અસત્ય x અને મિશ્ર મનના ચેાગના નિગ્રહ કરી સત્ય × સત્ય વિચારવું તે સત્ય મન, અસત્ય વિચારવુ તે અસત્ય મન, સાચે, ખાટા મિશ્ર વિચાર તે મિશ્ર મન. અને જેમ ગામ આવ્યું, દીવેા ખળે છે, વગેરે વિચાર કરે તે વ્યવહાર મન. ૧. સત્ય ખેલે તે સત્યભાષા, ૨. અસત્ય એલે તે અસત્ય ભાષા, ૩. કાંઈક સત્ય કાંઈક અસત્ય ખેલે તે મિશ્ર ભાષા અને લાકવ્યવહાર પ્રમાણે ખેાલે તે વ્યવહારભાષા. તેના વિસ્તારે ૪૨ પ્રકાર છે. સત્ય ભાષાના ૧૦ પ્રકાર. ૧. જનપદસચ્ચ-દેશ બદલવાથી નામ બક્લે, છતાં પોતાના દેશમાં જે નામ ખેલતે હાય તે ખેલે તે. ૨. સમન્ત સચ્ચ-સાધુ-મુનિ, શ્રમણુ, વગેરે એક વ્યક્તિના ગુણની અપેક્ષાએ અનેક નામ ખેલાય તે. ૩. સ્થાપના સચ્ચ-રૂપિયા, મહેાર, પૈસા, મણુ, શેર, વગેરે લોકોએ જે નામ સ્થાપન કર્યું" હાય તે. ૪. નામ સચ્ચ-કુલવĆન, લક્ષ્મી વગેરે નામ (ગુણ નહીં છતાં) પાડયું હાય તે નામે ખેલાવે તે. કહેવા તે. ૫. રૂપ સચ્ચ-સાધુ બ્રાહ્મણના ગુણ વિના વેષ માત્રથી તેને સાધુ બ્રાહ્મણ ૬. પ્રતીત સચ્ચ-શ્રીમતની અપેક્ષા ગરીબ, વિસની અપેક્ષા રાત્રિ એમ અપેક્ષાથી કહે તે. ૭. વ્યવહાર સચ્ચ-તેલ બળતું હોય છતાં કહે, કે દીવા બળે છે. પોતે ગામ તરફ જતા હોય છતાં કહે કે ગામ આવ્યુ, એવી લોકમાં પ્રચલિત ભાષા ખેલે તે. ૮. ભાવ સચ્ચ–ાગલા શ્વેત, કાગડા કાળા, વગેરે (પાંચે રંગ છે છતાં) મેલે તે. ૯. યોગ્ય સચ્ચ-લખવાના ધધા કરે સોનુ ઘડે તે સોની, વગેરે કામધંધા પરથી નામ પડે તે. ૧૦. ઉપમા સચ્ચનગર દેવલાક જેવું, આપવી તે. આ દસ પ્રકારનાં સત્ય વચન જાણવાં. લહીએ, ચિત્ર કાઢે તે ચિત્રકાર, ઘી કપૂર જેવું, વગેરે ઉપમા Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : આચાર્ય ૧૬૫ અને વ્યવહાર મન પ્રવર્તાવે.અસત્ય અને મિશ્રવચનને ત્યાગ કરી સત્ય અને અસત્ય ભાષાના ૧૦ પ્રકાર. 1. કેહ અસચ્ચ-કધવશ પિતા પુત્રને કહે-તું મારે પુત્ર નહિ. ૨. માન અચ–અભિમાનથી ખોટી પ્રશંસા કરે. ૩. માયા અ -કપટયુક્ત વચન કહે. ૪. લેભ અસગ્ન-લેભ વશ, વ્યાપારાદિમાં જ બેલે. ૫. રાગ અસ–રાગને વશ સ્ત્રી આદિથી જ બોલે. ૬. દ્વેષ અસત્ય—પને વશ બેટું આળ ચડાવે. ૭. ભય અસત્ય-બીકને લીધે ચાર વગેરે જૂઠું બેલે. ૮. હાસ્ય અસત્ય-મશ્કરી કરતાં જૂઠું બેલે. ૯. આખ્યાયિકા અસત્ય-વ્યાખ્યાનાદિમાં વધારીને વાત કરે. ૧૦. શંકા અસત્ય-સંશય વશ શાહુકારને પણ ચોર કહે. ઉપર પ્રમાણે ક્રોધાદિ દુર્ગુણને વશ બેલાયેલાં વચને અસત્ય કહેવાય છે. મિશ્ર ભાષાના ૧૦ પ્રકાર. ૧. આ જ દસ જન્મ્યા એમ કહે પરંતુ ચૂનાધિક હોય તે ઉત્પન્ન મિશ્ર. ૨. આ જ દસ મર્યા તે વિગત મિત્ર. ૩. આ જ દસ જમ્યા, દસ મર્યા તે ઉભય મિશ્ર. ૪. કીડાને જ જોઈને કહે : સર્વ જીવ છે તેમાં કોઈક રેલ પણ હોય તે જીવ મિ. પ. ઘણુ મરેલા જોઈ કહે ઃ બધા મરી ગયા તે અજીવ મિશ્ર. ૬. ઉકત અને વાત સાથે કહે તે જીવાજીવ મિશ્ર. ૭. પ્રત્યેક વનસ્પતિને અનંતકાય કહે તે અનંત મિશ્ર. ૮. અનંતકાયને પ્રત્યેક કહે તે પરિત મિશ્ર. ૯. સંધ્યા સમયને રાત્રિ કહે તે કાળ મિશ્ર. ૧૦. રેઢાને બોર કહે તે અધ્ધા મિશ્ર. હવે સાચું પણ નહીં ને હું પણ નહિં એવી વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર. ૧. હે દેવદત્ત ! ઈત્યાદિ નામે સંબોધન કરે. દેવદત્ત જીવનું નામ નથી, કવિપત નામ છે, છતાં બોલાય છે તે આમંત્રણ. ૨. તમે આમ કરો ઈત્યાદિ આજ્ઞા કરે તે આજ્ઞાપની. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન તત્ત્વ પ્રકાશ મિશ્ર, * વૈક્રિય, કા`ણુ કાયયેાગ પ્રવર્તાવે તે ચેગ– 6 વ્યવહાર–વચન પ્રવર્તે, ઔદ્યારિક, ઔદારિક વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને એ સાત કાયયેાગમાંથી અશુભને છાંડી શુભ પ્રતિસલીનતા તપ.’ ૩. અમુક મને આપો ઈત્યાદિ યાચના કરે તે યાચની, ૪. આ કેમ થયું ? ઈત્યાદિ પ્રશ્ન પૂછે તે પૃચ્છની, ૫. પાંપ કરશે તે દુ:ખી થશે એમ કહે તે પ્રજ્ઞાપની. ૬. આ કૃત્ય હું નહિ કરું એમ કહે તે પ્રત્યાખ્યાની. ૭. પ્રશ્નના ઉત્તરમાં કહે, ઈચ્છાનુસાર કરેા તે ઈચ્છાનુલોમા. ૮. અર્થ સમજ્યા વિના કહે, તમારી મરજી તે અનભિįહતા. ૯. અર્થ સમજી અથવા ગભરાને કહે, હવે શું કરું ? તે અભિગૃહિતા. ૧૦. કાઈ કહે સિંધવ લાવ, ત્યારે વિચારે કે ઘોડો, પુરુષ, વસ્ત્ર અને નિમક એ ચારેને સિંધવ કહે છે, હવે શું લઈ જાઉં ? તે સંશયકારિણી. ૧૧. આ એને પિતા જ છે, એવા સ્પષ્ટ અવાળી ભાષા આલે તે વ્યાકૃત અને. ૧૨. બચ્ચાને ડરાવવા માટે કહે કે : હાઉ આવ્યું, પણ હાઉ શુ ? આવી ભાષા મેલે તે અભ્યાકૃત આ ચાર ભાષાનો ૪૨ પ્રકાર કહ્યા. તેમાંથી અસત્ય અને મિશ્ર ભાષાના ૨૦ પ્રકાર છેાડીને અને વ્યવહાર ભાષાની ૨૨ પ્રકારની ભાષા પ્રયાજન નિમિત્ત યથેાચિત એલે. × ૧ હાડ, માંસ, વગેરે સાત ધાતુનું પૂતળું-મનુષ્ય તિર્યં ચનું શરીર તે ઔદારિક યાગ. ૨. ઔદારિક શરીર પૂર્ણ પણે નિષ્પન્ન ન થતાં સુધી અન્ય શરીરનુ મિશ્રણું રહે, તે ઔદારિક મિશ્રયાગ. ૩. વિવિધ રૂપોને (વિક્રિયાને) ધારણ કરી શકે એટલું નાનુ મેટુ, એક અનેક રૂપે થઈ શકે તેવુ દેવ, નારકનું શરીર તે વૈક્રિય યાગ. ૪. વૈક્રિય શરીર પૂર્ણ નિષ્પન્ન ન થતાં સુધી વૈક્રિય મિશ્ર યોગ ૫. ચૌદ પૂર્વધારી મુનિરાજ સંશય ઉત્પન્ન થતાં આહારક સમુદ્ધાત કરી એક હાથનું પૂતળુ બનાવી તીર્થંકર કે કેવળી પાસે માકલે તે આહારક યોગ. ૬. આહારક શરીર કરતી કે સમાપ્તિ વખતે પૂર્ણ ન થતાં સુધી આહારકમિશ્ર કાયયોગ. ૭. એક શરીર છેાડી ખીજા શરીરમાં જતાં વળાવીઆની પેઠે સાથે રહે તે ‘ કામ્હણુ કાયયેાગ. ’ આ સાત કાયાના યોગમાં જ્યાં જેટલા યાગ હાય તેટલાને ઉન્માર્ગે જતાં શકે અને સન્માર્ગે પ્રવર્તાવે તે યોગપ્રતિસ લીનતા તપ.. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧૬૭ ૪. વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પિષધશાળા, ખાલી કઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ ૧૮ પ્રકારનાં સ્થાનમાં જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતાં હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિરક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ.” એ છે પ્રકારનાં બાહ્ય તપ. હવે છ પ્રકારનાં આત્યંતર તપ તે નીચે પ્રમાણે. ૭ પ્રાયશ્ચિત્ત તપ –પાપના પર્યાયનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત તા. પાપ ૧૦ પ્રકારે લાગે. ૧. કંદર્પ (કામ)વશ; ૨. પ્રમાદવશ ૩. અજ્ઞાનવશ ૪. ક્ષુધાતુરપણે, ૫. કષ્ટ પડતાં, ૬. સંશયવશ, ૭. ઉન્મત્તપણે. ૮. ભયથી ૯. ષથી અને, ૧૦ પરીક્ષા કરવાને. ઉક્ત ૧૦ પ્રકારે લાગેલા દોષની અવિનીત શિષ્ય ૧૦ પ્રકારે આલોચના કરે. ૧ કોલ કરીને, ૨. પ્રાયશ્ચિત્તના ભેદો પૂછીને, ૩. બીજા દેખી ગયા હોય તેટલું જ કહી શેષ છુપાવે, ૪. નિંદાના ભયથી. નાના નાના દોષ કહે. પ. નાના દોષોને નિર્માલ્ય સમજી મોટા મેટા જ દોષ કહે. ૬. કંઈક સમજાય કંઈક ન સમજાય એમ ગડબડ ગોટા કરી કહે. ૭. પ્રશંસા અર્થે લોકોને સંભળાવીને કહે. ૮. ઘણાની સન્મુખ કહે. ૯. પ્રાયશ્ચિત્તની વિધિના અજાણ હોય તેની સન્મુખ કહે. ૧૦. હળવું પ્રાયશ્ચિત્ત આપે એવી ઈચ્છાથી સદોષીની સંમુખ કહે. હવે વિનીત શિષ્ય ૧૦ ગુણેને ધારક હોય તે શુદ્ધ આચના કરે છે. ૧. સ્વયંશુદ્ધ પાપભીરું. ૨. ઉત્તમ જાતિવંત ૩. ઉત્તમ કુલવંત ૪. વિનયવંત. ૫. જ્ઞાનવંત. ૬. દર્શનવંત. ૭. ચારિત્ર્યવંત. ૮. ક્ષમાવંત-વૈરાગ્યવંત, ૯. જિતેન્દ્રિય અને ૧૦. પાપને પશ્ચાત્તાપ કરનાર. નીચેના ૧૦ ગુણોનો ધારક પ્રાયશ્ચિત્ત આપી શકે છે. ૧. શુદ્ધાચારી. ૨. શુદ્ધ વ્યવહારી, ૩. પ્રાયશ્ચિત્તની વિધિને જાણે, ૪. શુદ્ધ શ્રદ્ધાવંત, પ. લજજા દૂર કરી પૂછવાવાળા ૬. શુદ્ધ કરવામાં Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન તત્ત્વ પ્રકાશ સમર્થ ૭. સાંભળેલા દોષ કોઈને કહે નહીં તેવો ગંભીર, ૮. દોષીના મુખથી દોષ કબૂલ કરાવી પ્રાયશ્ચિત આપનાર, ૯. સાનમાં સમજે તે વિચક્ષણ અને, ૧૦. જેને પ્રાયશ્ચિત્ત આપે તેની શક્તિનો જાણકાર. ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત ૧. પિતાને માટે અથવા આચાર્ય, ઉપાધ્યાય, રવિર, તપસ્વી, રોગી, વૃદ્ધ, બાલક સાધુને માટે આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ લેવા અથવા કેઈ કામ પ્રસંગે બહાર જાય અને પાછો ગુરુ સમીપ આવે તે દરમ્યાન જે જે અતિક્રમ-વ્યતિકમ થયા હોય તે બધા ગુરુ આદિ મેરાની સમીપ કહેવાથી અજાણપણે લાગેલા દોષોથી શુદ્ધ થવાય તે આલેચના પ્રાયશ્ચિત્ત” ૨. વિહારમાં, આહારમ, પ્રતિલેખનમ, બેલવામાં. ચાલવામાં, અજાણતાં જે દોષ લાગ્યા હોય તેની પ્રતિક્રમણથી નિવૃત્તિ થાય તે પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત'. ૩. બીજા પ્રાયશ્ચિત્તમાં કહેલાં કામોમાં ઉપયોગ સહિત દોષ લગાડ્યા હોય તે ગુરુ આદિ સમક્ષ કહીને મિથ્યાદુકૃત આદિથી શુદ્ધ થાય તે “તદુભય પ્રાયશ્ચિત્ત. ૪. અશુદ્ધ, અકલ્પનીય તથા ત્રણ પહોરથી વધારે વખત રહેલ. -આહાર પરઠી દેવાથી શુદ્ધ થાય તે વિવેક પ્રાયશ્ચિત્ત. પ. દુઃસ્વપ્નાદિનું પાપ કાયોત્સર્ગ કરવાથી દૂર થાય તે “કાત્ય પ્રાયશ્ચિત્ત” ૬. પૃથિવ્યાદિ સચિત્તના સંઘટાનું પાપ આયંબિલ ઉપવાસાદિ તપ કરવાથી દૂર થાય તે “તપ પ્રાયશ્ચિત્ત.” ૭. અપવાદ માર્ગ સેવન કરે, કારણવશાત્ જાણીબુઝીને દોષ લગાડે તે પાંચ દિન આદિને છેવ કરે એટલે દીક્ષાના સમયમાંથી કમી કરે તે છેદ પ્રાયશ્ચિત્ત. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ આચાર્ય 156 ૮. આકુટી જાણીબુઝીને હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, મૈથુન સેવે, ધાતુ પાસે રાખે, રાત્રિ ભોજન કરે તેને બીજી વખત દીક્ષા આપે તે “મૂલ પ્રાયશ્ચિત. ૯. જે કઈ કુરતાથી પોતાના કે પરના શરીર પર લાકડી, મુષ્ટિ આદિને પ્રહાર કરે, ગર્ભપાત કરે તેને સંપ્રદાયથી અલગ રાખી તેને એક જ સ્થાન પર બેસી રહેવું વગેરે દુષ્કર તપ કરાવી ફરી દીક્ષા દે, તે “અણવઠ્ઠિય પ્રાયશ્ચિત્ત.” ૧૦. પ્રવચન ઉથાપક, ઉત્સવ પ્રરૂપક સાધ્વીનું વ્રત ભંગ કરનાર એવાને વેષ પરિવર્તન કરાવી જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યત સંપ્રદાયથી અલગ રાખી દુષ્કર તપ કરાવી ગ્રામાનુગ્રામ ફેરવીને બીજી • વખત દીક્ષા આપે તે “પારચિય પ્રાયશ્ચિત્ત. છેલ્લા બે પ્રાયશ્ચિત્ત આ કાળમાં અપાતા નથી.) ૮. વિનય તપ-ગુરુ આદિ વડીલેન, વયે વૃદ્ધનાં, ગુણવૃદ્ધનાં સત્કાર સન્માન કરે તે વિયેતપ. વિનયતપના ૭ પ્રકાર છે –૧. જ્ઞાન વિનય, ૨. દર્શન વિનય, ૩. ચારિત્ર વિનય, ૪. મન વિનય, પવચન વિનય, ૬. કાયા વિનય, ૭. લેકવ્યવહાર વિનય. ૧. તેમાં જ્ઞાન વિનયના ૫ પ્રકાર છે-૧ ઉપાતિકી + આદિ બુદ્ધિના ધારક તે “મતિજ્ઞાની.” ૨. નિર્મળ ઉપયોગી શાસ્ત્ર તે “શ્રુતજ્ઞાની”. ૩. મર્યાદામાં રહેલ રૂપી દ્રવ્યોને જાણે તે “અવધિજ્ઞાની” ૪. અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિયના મનોગત ભાવને જાણે તે “મન:પર્યવજ્ઞાની”. અને ૫. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે તે - “કેવળજ્ઞાની. આ પાંચ જ્ઞાનીને વિનય કરે તે જ્ઞાન વિનય. 0 બુદ્ધિ ૪ પ્રકારની–૧. નવી વાત ઊપજે હાજરજવાબીપણું વગેરે • ઉત્પાતિકી, ૨ વિનયથી પ્રાપ્ત થાય તે નચિકી, ૩. કામ કરતાં વધે તે કાર્તિકી અને, ૪. વય વધતાં વધે તે પરિણામિકી બુદ્ધિ. Page #195 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૦ જૈન તત્ત્વ પ્રકાશ ૨. દર્શન વિનયના બે પ્રકાર–૧. શુદ્ધ શ્રદ્ધાવંત આવે તેને સત્કાર દે. આસનથી ઉઠી આમંત્રણ કરે, ઊંચા સ્થાને બેસાડે, વંદના ગુણાનુવાદ કરે, નમસ્કાર કરે, પોતાની પાસે ઉત્તમ વસ્તુ હોય તે તેને સમર્પણ કરે, યથાશક્તિ યાચિત સેવાભક્તિ કરે, તે શુશ્રુષા વિનય અને ૨. અનાશાતના વિનય. તેને ૪પ પ્રકાર છે -૧. અમુક અરિહંતના નામ સ્મરણથી દુઃખ કે ઉપદ્રવ થાય, ધન, સ્ત્રી, પુત્રને વિયેગ થાય તથા શત્રુને. નાશ થાય ઈત્યાદિ કહે તે “અરિહંત આશાતના.” ૨. જૈન ધર્મમાં સ્નાન, તિલકાદિ કંઈ અવલંબન નથી તે સારુ, નહીં, એમ કહે તે “અરિહંત પ્રણીત ધર્મની આશાતના.” ૩. પાંચ આચારના પાલક, દીક્ષા-શિક્ષાના દાતા આચાર્યજી વયમાં કે બુદ્ધિમાં ન્યૂન હોય તે કારણે તેમને વિનય ન સાચવે તે. “આચાર્ય આશાતના.” ૪. દ્વાદશાંગી શાસ્ત્રના પાઠી, રવસમય પરસમયના જાણું અને શુદ્ધ સંયમના પાલણહારના અવર્ણવાદ બોલે, સત્કાર-સન્માન ન કરે. તે “ઉપાધ્યાય આશાતના.” પ. એ પ્રમાણે વયસ્થવિર (૬૦ વર્ષની ઉમરન), દીક્ષા વિર, ૨૦ વર્ષની દીક્ષાવાળા) અને જ્ઞાન સ્થવિર (સ્થાનાંગ સમવાયાંગ સૂત્રના. રહસ્યના જાણકાર) એ ત્રણે સ્થવિરેની આશાતન કરે તે “સ્થવિર આશાતના. ૬. એક ગુરૂના અનેક શિષ્યો પરસ્પર આશાતના કરે તે - “કુળ આશાતના.” ૭. સંપ્રદાયના સાધુ પરરપર આશાતના કરે તે “ગણ આશાતના” ૮. સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની આશાતના કરે તે “સંઘ આશાતના.” ૯, શાસ્ત્રોક્ત શુદ્ધ કિયા કરનારની આશાતના કરે તે “કિયાવંતની આશાતના.” ૧૦. એક જ મંડલમાં આહાર કરવાવાળાની આશાતના કરે તે સંભોગીની આશાતના.” Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પ્રકરણ ૩ જુ આચાર્ય ૧૧ થી ૧૫. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાનીઃ એ પાંચ જ્ઞાનીના ગુણ એળવે તે “પાંચ જ્ઞાનની આશાતના.” આ ૧૫ ની ૧. આશાતના વજે , ૨. આ ૧૫ ની પ્રેમપૂર્વક ભક્તિ કરે અને ૩. આ ૧૫ નાં ગુણકીર્તન કરે એમ ૧૫*૩=૪૫ ભેદ આશાતના વિનયના જાણવા. ૩. ચારિત્ર વિનયના ૫ પ્રકાર:–૧. સામાયિક (ન+આ+= સમભાવ રૂપ લાભમાં પ્રવર્તન), મન, વચન, કાયાના વેગને સાવદ્ય (પાપકારી કાર્યથી ત્રિવિધે રોકે તે “સામાયિક ચારિત્રી” ૨. છેદપસ્થાપન (છે+થાપન) પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને જઘન્ય ૭ મે દિવસે, મધ્યમ ૪ મહિને અને ઉત્કૃષ્ટ ૬ મહિને મહાવતારોપણ કરે તથા મહા દોષીને પુનઃ મહાવતારોપણુતપ કરે તે પસ્થાપન ચારિત્રી” ૩. પરિહાર વિશુદ્ધિ-૯ વર્ષની વયવાળા, ૯ પુરુષ દીક્ષા લે. ૯ પૂર્વ પૂર્ણ અને ૧૦ માં પૂર્વની ત્રીજી આચારવલ્થ સુધી ભણને ૨૦ વર્ષની દીક્ષા થયા બાદ તીર્થંકરના અથવા પૂર્વના પરિહાર વિશુદ્ધિ ચારિત્રીના મુખથી પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરેઉષ્ણકાળમાં ૧-૨-૩ ઉપવાસ, શીતકાળમાં ૨-૩-૪ ઉપવાસ, વર્ષાકાળમાં ૩-૪-૫ ઉપવાસ એ રીતે જ પુરુષ તપ કરે, ૪ તેમની વૈયાવચ્ચ કરે અને ૧ વ્યાખ્યાન વાંચે. તે પૂર્ણ થયે તપ કરનારા વૈયાવચ્ચ કરે અને વૈયાવચ્ચ કરનારા તપ કરે, ૧ વ્યાખ્યાન દે. પુનઃ છ મહિના પૂર્ણ થયા બાદ વ્યાખ્યાન વાંચવાવાળા તપ કરે અને આઠે તેમની સેવા ભક્તિ કરે. એમ, ૧૮ મહિના આ ચારિત્રનું પાલન કરે. તેજુ, પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યા જ પરિણમે તે “પરિહાર વિશુદ્ધ ચારિત્રી ૪ સૂક્ષ્મ-સંપાય. સૂક્ષ્મ=કિંચિત્તસંપાય=કષાય. દસમા ગુણસ્થાનવતી જીવને અંતમુહૂર્ત માત્ર સંજવલનને યત્કિંચિત્ લેભ રહે તે “સૂવમ સંપરાય ચારિત્રી પ. યથાખ્યાત ચારિત્રી-સર્વજ્ઞ દેવે જે રીતે કહ્યું છે તેમ, મૂળગુણ-મહાવ્રતમાં, ઉત્તરગુણ–સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ દોષ ન લગાડે, વીતરાગના કથનાનુસાર વીતરાગ Page #197 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૨ જેન તન્ય પ્રકાશ ભાવથી ચારિત્ર પાળે તે “યથાખ્યાત ચારિત્રી. આ ચારિત્રવાળાને અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પાંચે ચારિત્રવાળાનો વિનય કિરે તે “ચારિત્ર વિનય’. ૪. અપ્રશસ્ત, કર્કશ, કઠોર, છેદક, ભેદક, પરિતાપકારી એવા વિચાર મનમાં ન આવવા દે અને પ્રશસ્ત, કમળ, દયાળુ, વૈરાગી વિચાર કરે તે “મન વિનય'. ૫. કર્કશ, કઠોર, છેદક, ભેદક પરિતાપકારી ઈત્યાદિ વચને ચાર - ન કરે અને પ્રશસ્ત વચનોચ્ચાર કરે તે “વચન વિનય. ૬. ગમનાગમન કરતાં, ઊભા રહેતાં, બેસતાં, સૂતાં. સર્વ - ઇંદ્રિયોને અપ્રશત કાર્યોથી રોકી પ્રશસ્ત કાર્યમાં પ્રવર્તાવે તે “કાય વિનય. ૭. લેક વ્યવહાર વિનય-તેના ૭ પ્રકાર છે– ૧. ગુરુની આજ્ઞામાં વ. ૨. ગુણાધિક સ્વામીની આજ્ઞામાં વતે ૩. સ્વધર્મનું કાર્ય કરે. ૪. ઉપકારીને ઉપકાર માને. ૫. અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે. ૬. દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે. ૭. વિચક્ષણતા, નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવાં સર્વ કામ કરે. ૯ વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર:–૧. આચાર્ય, ૨. ઉપ- ધ્યાય, ૩. શિષ્ય ૪. ગ્લાન (રેગી), ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધામી, ૮. કુલ (ગુરુભાઈ), ૨. ગણ (સમ્પ્રદાયના સાધુ) અને ૧૦. સંઘ (તીર્થ). આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચારાદિ જોઈએ તે લાવી આપે, પગ ચંપી આદિ કરે તે “વૈયાવચ્ચ તપ.” ૧૦ સઝાય તપના ૫ પ્રકાર– ૧. ગીતાર્થ–બહુસૂત્રીને પ્રસન્ન કરી તેની પાસે શાસ્ત્રાભ્યાસ કરે તે વાચના. ૨. સૂત્રાર્થમાં સંશય પડે તે જરા પણ શરમ રાખ્યા વિના વિનય પૂર્વક પ્રશ્નોત્તર કરી સંદેહની નિવૃત્તિ કરે તે પૃચ્છના ૩. સંદેહરહિત ગ્રહણ કરેલા જ્ઞાનને વારંવાર યાદ કરે જેથી જ્ઞાન નિશ્ચલ થાય, સ્મરણશક્તિ વધે તે “પરિયકૃણા”. ક. પુનરાવૃત્તિ કરતાં પોપટની પેઠે શૂન્યચિત્ત ન રાખે પણ તેના અર્થ પરમાર્થ પ્રતિ દીર્ઘ ઉપગ રાખે તે “અનુપ્રેક્ષા. આથી શુદ્ધિની વૃદ્ધિ અને મહાનિર્જરા થાય છે. અને, ૫. ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિઃસંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત્ પરિષદમાં ઉપદેશ દે તે “ધર્મકથા’, જેથી શાસનની ઉન્નતિ, ધર્મવૃદ્ધિ આદિ મહા ઉપકાર થાય, તે પાંચ પ્રકારનાં સ્વાધ્યાય ત૫. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ′ : આચાર્ય કનકાવલી તપ 2) 1 سے ૩ * ૩ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ 17 ૧૫ " " . ya || ર o y ) ૩ my_m જી જી જી જી ૩ ૩ ૩ ૩ ૩ ૩ *3 3 m ૩ my mom yo ૩ જી જી જી જી જી જી જી જ જી જી : ૩ * ૩ જી ૩ ૩ ૩ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૩ ૩ ૩ કનકાવલી તપની એક પરિપાટીમાં તપના દિવસ ૪૩૪ અને પારણાં ૮૮. તેના માસ ૧૭, દી. ૧૨ થાય છે. ચાર પરિપાટીનાં ૫ વ ૯ માસ ૧૮ દિવસ લાગે છે. × ૪ રત્નાવલી તપ ' ૧ ' ' ' ' " ૧૧ ૧૨ જ જી રે ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૨ ૨ ૨ * જ જ જ ณ ૨ ૨ , ૨ ૨ ૨ ૨ ૨ ૨૨ ૨ ૨ ૨ ૨ ૨૨ ૨ ૨ ૨ ૨ ૪ ૪ ૪ ૪ ૪ ૧ a _ ( ~~~ ૧૨ ૧૩ ૧૪ ૧ રત્નાવલી તપની એક પરિપાટીમાં તપના દિન ૩૮૪ અને પારણાં ૮૮. તેના માસ ૧૫, દી. ૨૨ થાય છે. ચાર પરિપાટીનાં ૫ વષઁ ૨ માસ ૨૮ દિવસ લાગે છે. એકાવલી તપ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ ૧૭૩ * ૧ ૧ ૧ ૧ ૧ ૧ 11 ૧૨ ૧૭ ૧૪ ૧૫ ૧ ૧૬ ૧ ૧ ૧ ૧૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૧ ૧ ૧ ૧ ૧ ૧. ૧ ૧ એકાવલી તપની એક પરિપાટીના તપના વિસ ૩૩૪ અને પારણાં ૮૮. તેના માસ ૧૪, દીવસ ૨ થાય છે. ચાર પરિપાટીનાં ૪ વ ८ માસ ૮. દિવસ લાગે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ • ૧૭૪ જૈન તત્વ પ્રકાશ મુક્તાવલી બૃહતસિંહ કીડા -- - - છ م ) مه هه 'લસિંહ કીડા વજ મધ્ય પ્રતિમા સુદિ એકમે એક ૧.ગ્રાસ લે પછી ૩ નિત્ય એક એક ૨ગ્રાસ વધતાં અને ૪માવાસ્યાના દિવસે ૩ પંદર ગ્રાસ ખાય. ૫ વદિ પડવાના દિવ૪ સે ચૌદ ગ્રાસ ખાય એમ ઘટતાં પૂર્ણિ પમાને ઉપવાસ કરે તે વજ મધ્ય પ્રતિમા. ઝ ع في ه می x مي ع م م م م م ? ને જ જ છે જ » જ ૪ » × ૪ 9 M N ” “ ? = - V ૦ 9 ૦ ને જ ને » P = = • = 2 ~ V S = ૪ ર ર જ સ ર જે ૪ ર ર : અ ૪ ૦ می همه هم میم می ة م م م ة مية مية مربع م م م م ة م ق م ت مین می ة م ૦ ૦ ૦ ૪ યવ મધ્ય પ્રતિમા સુદિ પડવાને દિવસે પંદર ગ્રાસ ખાય, પછી નિત્ય એક એક ગ્રાસ કમી કરતાં અમાવાસ્યાને ઉપવાસ કરે અને ફરી પડવાનો એક ગ્રાસ ખાય. એમ વધતાં વધતાં પૂનમે પંદર ગ્રાસ ખાય તે યવ મધ્ય પ્રતિમા. - છ જ ઝ ટ ટ . » ૧૬ ૧૫ ૧૬ મુક્તાવલી તપની એક બૃહતસિંહ ક્રીડા તપના લઘુસિંહ ક્રીડા તપના - પરિપાટીના તપના દિવસ ૪૭ પારણ દિવસ ૧૫૪ પારણું ૩૦૦. ૬૧ તેના મહિના ૧૮ ૩૩ સર્વ માસ ૬ દિવસ ૬૦ તેનું પૂરું દિન ૧૮. થાય છે દિન ૭. ચાર શ્રેણીના એક વર્ષ થાય છે. ચારે શ્રેણી ૬ વર્ષ, ૨ વર્ષ ૨૮ દિવસ ચર પરિપાટી ૪ ૨ મહિના ૧૧ દિવ- લાગે છે. વિર્ષમાં પૂર્ણ થાય છે. સમાં પૂર્ણ થાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ` : આચ સતા ભદ્ર પ્રતિમા ૫ ૬ ૭ ૮| ૯ ૧૦ ૧૧ ૮ ૯ ૧૦ ૧૧ ૫ ૬ ૧૧ ૫ ૬ ૭ ૮ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૬ ૭ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૯ ૧૦ ૧૧ ૫ ૬ છ ૧૦ ૧૧ ૫ ૩ર ૩. ૨૮ ૨૬ ૨૪ ૩૩ ૯ ૧૦ ૫ ૬ પારણાં ૪૪૧ સા ભદ્ર પ્રતિમા દિવસ ૩૯૨ ૪૯ સ મળી દિવસે તે તપ પૂર્ણ થાય. તેમાં ૧૪ મહિના ૨૧ દિવસ લાગે. તપ દિન ૩૦ ૨૭ ૨૪ ૨૧ ૨૪ ૨૫ ૨૪ २४ ૩૦ ૧૬ ૮ ૯ ૧ ૮ મહાભદ્ર પ્રતિમા ४ ૧ ૨ ૩ ૪. ૬ ૭ ૧ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૪ ૭ ૧૧ ૧૧ ૧૦ ૧૦ ૯ ૯ ८ ८ ७ ७ ૨૩ ૪ ૫ ૫ ૬ ૭ ૧ ૨ મહાભદ્ર પ્રતિમા તપના દિવસ ૧૯૬ પારણાં ૪૯ સ મળી ૨૪૫ દિન, આઠ માસ અને પાંચ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ગુણરત્ન સવત્સર તપ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૩ ૩ 3 ૨ ૨ ૨ ૨ ર ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૧ ૧૦ ૯ ८ ७ ૫ ૧ ૪ ૩ ૩ 3 ૫ ૫ ૫ ૫ ૫ ४ ४ ૬ ૭ ૧ ૩ ४ ૧ ૧ ૨ ૫ ૬ ૭ ૧ ૩ ४ ४ ४ ૭ ૩ ૩ ૩ ૩ ૨ ૨. રે ૨. ૨ ભદ્ર પ્રતિજ્ઞા તા ૧ ૨ ૩ ૪ ૩ ૪ ૫ ૫ ૧ ૨ ૩ ૩ ૪ ૫ ૧ ૪ ૫ ૧ ૨ ૩ ભદ્રપ્રતિમા તપના દિવસ ૭૫ પારણાં ૨૫ અંધા મળી દિવસ ૧૦૦ એ તપ ૩ મહિના અને ૧૦ દિવસે પૂર્ણ થાય છે. પારણાંના સ દિન દિન ૨ ર ૨ ૨ ૨ ૩ ૩ ૩ ૩ ૧૭૫ ૩ ४ ૫ ८ ૧૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧૬ ૩૪ ૩૨ ૩૦ ૨૮ ૨૬ ૩૬ ૩૩ ૩૦ ૨૭ ૨૪ ૨૮ ૩૦ ૩૦ ૩૨ ३० ૩૨ ઉપર્યુક્ત તપનું નામ શ્રી ઉવવાઈ સૂત્રમાં છે. અને તે તપમાંથી કેટલાક પ કરનારનાં નામ પણ અંતગડ સૂત્રમાં છે. ઉક્ત તપની ૪ પિરપાટી કરવામાં આવે છે અર્થાત્ પૂર્ણ તપ ચાર વખત કરાય છે. તેમાં પહેલી વખત તપ કરતાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન તત્ત્વ પ્રકાશ૪. ૧૧ મું ધ્યાન તપ. તેને ૪૮ પ્રકાર –ધ્યાન ૪ પ્રકારનાં છે, તેમાં ૧. આર્ત અને ૨. રૌદ્ર એ બે અશુભ છે અને ૩. ધર્મ અને ૪. શુકલ એ બે શુભ છે. ૧. આર્તધ્યાનના ૪. વિચારઃ ૧-૨. મનેz શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને સોગ ઇ છે અને અમને શબ્દાદિનો વિયોગ છે. ૩-૪. વરાદિ રોગોને નાશ ઇરછે અને પ્રાપ્ત કામભોગ અચળ રહે એમ ઇ છે. આ ચાર વિચાર તે આર્તધ્યાન, આર્તધ્યાનીનાં ૪ લક્ષણ ૧. આકંદ-રુદન કરે, ૨ શેક, ચિંતા કરે, ૩, અથુપાત કરે. ૪. વલોપાત કરે. રૌદ્રધ્યાનના ૪ વિચાર ઃ ૧. હિંસા કરવાને, ૨. જૂ હું બેલવાનો ૨. ચોરી કરવાનો, અને ૪. ભોગપભોગને વિચાર કરે તે રૌદ્રધ્યાની. રૌદ્રધ્યાનીનાં ૪ લક્ષણ : ૧, હિંસાદિ કૃત્ય કરે. ધૃષ્ટતાપૂર્વક વારંવાર હિંસા કરે. ૨. અજ્ઞાનતાથી હિંસામય ધર્મની સ્થાપના. કરે તથા કામશાસ્ત્રનો અભ્યાસ કરે, અને ૪. મૃત્યુપર્યત પાપનું પ્રાયશ્ચિત્ત કરે નહીં. | ધર્મધ્યાનના ૪ પાયા ઃ ૧. રે જીવ! વીતરાગ પ્રભુએ તે આરંભ પરિગ્રહને સંસાર વધારનાર કહ્યો છે અને તું તે તેમાં લુબ્ધ થઈ રહ્યો છે! તારી શી ગતિ થશે! આ પ્રમાણે વીતરાગની આજ્ઞાનો વિચાર કરે તે “આજ્ઞાવિય. ૨. રે જીવ તું રાગદ્વેષરૂપ. બંધનથી બંધાય એટલે ચતુતિમાં અનંત પરિતાપ સહ્યો; હવે તે ચેતી અપાયકારક રાગઢ થી નિવૃત્ત થા. આવો વિચાર કરે તે “અપાયરિચય” ૩. રે જીવ ! તારા શુભાશુભ કર્માનુસાર સુખરૂપ મીઠાં ફળ અને દુઃખરૂપ કડવાં ફળ તને પ્રાપ્ત થયાં છે; હવે તે ભગવ્યા વિના છૂટકે નથી, માટે મિથ્યા હર્ષ, શેક શે કરે છે? એમ વિચારે તે વિપાક વિચય” અને, ૪, ઊર્ધ્વ અને અધે સર્વ રસ સહિત પારણાં કરે છે. બીજી વખત તપ કરતાં પારણામાં પાંચ વિયને ત્યાગ કરે છે, ત્રીજી વખત પારણામાં વિયનો લેપ માત્ર પણ વજે છે. અને ચોથી વખત તપ કરતાં પારણે આયંબિલ કરે છે. આ પ્રમાણે મમત્વને ત્યાગ કરે, તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રકરણ ૩જુ આચાર્ય તિર્યફ એમ ત્રણ લોકના આકારનું સ્વરૂપ વિચારે તે “સંતાન વિચય. ધર્મધ્યાનના ૪ લક્ષણ–૧. વીતરાગ પ્રણીત શાસ્ત્રાનુસાર ક્રિયા કરવાની રૂચિ તે “આજ્ઞારુચિ, ૨. જીવાદિક ૯ તત્વનું સત્ય સ્વરૂપ જાણવાની સ્વાભાવિક રુચિ તે “નિસર્ગ રુચિ.” ૩. ગુરુ આદિન સોળ શ્રવણ કરવાની રુચિ તે “ઉપદેશ રૂચિ.” અને, ૪. આચારાંગાદિ સૂત્ર સાંભળવાની. રુચિ તે “સૂત્રરુચિ. ધર્મધ્યાનનાં ૪ આલંબન : ૧. વાચના, ૨. પૃચ્છના. ૩. પરિયટ્ટણી, અને ૪. ધર્મકથા (આનો અર્થ સ્વાધ્યાય તપમાં કહ્યો છે) ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા. રે જીવ ! પુરણગલન એટલે ભેગા થવું અને વીખરાવું એવા સ્વભાવવાળા પૌગલિક પદાર્થોમાં તું રોપા રહે છે, પણ પુગલ પરની એ પ્રીતિ જ તને દુઃખરૂપ થઈ પડવાની છે. કારણ કે પુણ્ય ખૂટતાંની સાથે જ જોતજોતામાં. તેને નાશ થઈ જશે. અગર આયુષ્ય ખૂટતાં તે બધું છોડીને ચાલ્યા જવું પડશે. જેને તું સુખરૂપ માને છે તે સુખરૂપ નથી, કેવળ દુઃખરૂપ જ છે. એમ વિચારી એના ઉપરથી મમત્વ છોડી સુખી બન. આવો વિચાર કરે તે “અનિત્યાનુપ્રેક્ષા.” ૨. રે ! રમૈતન્ય ! તું સ્વજનોને આધારભૂત માની રહ્યો છે, પરંતુ જ્યાં સુધી તારી પાસે ધન છે, તારું શરીર સશક્ત છે, ત્યાં સુધી તેઓ તારી સહાયતા કરો. જ્યારે તું નિર્ધન કે અશક્ત બનશે ત્યારે તેઓ જ તારો તિરસ્કાર કરશે. સાચો મિત્ર અને સહાયક તે શ્રીજિનેશ્વર દેવ પ્રણીત ધર્મ જ છે એમ જાણી બીજાની આશા છોડ અને સદ્ધર્મનું શરણ ગ્રહણ કર. એવો વિચાર કરે તે “અશરણાનુપ્રેક્ષા.” ૩. રે! જીવ ! તું એકલો આવ્યો છે, એકલો જ જવાનો છે.. જેને તે પ્રાણથી પયારું ગણી પાળીપોષી ખૂબ સુખી રાખ્યું છે તે શરીર પણ તારી સાથે નહીં આવે, તો પછી ધન કુટુમ્બાદિનું તે કહેવું જ શું! તું તો સત્ ચિત્ આનંદરૂપ છે અને આ સઘળો સંયોગ વિનાશી છે. સંસારના ક્ષણભંગુર પદાર્થોના સંગથી તે આ સંસારમાં અનંત વિટંબણા ભેગવી છે, છતાં પણ તેનાથી ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ १७८ જૈન તત્વ પ્રકાશ તારું મમત્વ છૂટતું નથી, કરોળિયાની જેમ પોતે બાંધેલી જાળમાં પોતે જ સપડાય છે અને દુઃખી થાય છે. રે! મૂઢશિરોમણિ! તને ધિકકાર છે. અરે ! હવે તે મેહનિદ્રામાંથી કંઈક જાગૃત થા. મારું શું અને પરાયું કયું તેને વિવેક શીખ, પરપદાર્થોની પ્રીતિ છેડ. નિજ પદાર્થ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની પ્રીતિ કરી સુખી થા. આવો વિચાર કરે તે “એકવાનુપ્રેક્ષા.” ૪. રે આત્મન્ ! તે નરકમાં ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના, તિર્યંચમાં છેદનભેદન, તાડન તર્જન, પરાધીનતા, મનુષ્યમાં દરિદ્રતા, રોગશોકાદિ અને દેવતામાં આભિયોગિક દેવપણે હલકાં કામ કર્યો તથા વજી પ્રહારો સહ્યા. આમ, ચારે ગતિમાં અનંત દુઃખ સહન કરતાં કરતાં અનંતાનંત કાળ વી. કષ્ટોથી કર્મ નિર્જરી પુણ્યની વૃદ્ધિ થતાં મનુષ્યજન્માદિ સામગ્રી મળી, તે હવે તું આરંભ પરિગ્રહને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરી, કોધાદિ પ્રકૃતિઓનો નાશ કર કે જેથી તું આ બધી વિટંબણાથી છૂટે અને મોક્ષરૂપ પરમપદને પ્રાપ્ત કરી સુખી થાય. આવો વિચાર કરે તે “સંસારાનુપ્રેક્ષા.” આ ધર્મધ્યાનના ૧૬ ભેદ થયા. હવે ચોથા શુકલધ્યાનના-૪ પાયા. ૧. અનંત દ્રવ્યાત્મક લેકમાંનું એક દ્રવ્ય ગ્રહણ કરી તેના 1 ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ, અમૂર્ત આદિ અનેક ધર્મોનું ચિંતન કરે; અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવતે તે ધ્યાન “પૃથફવિતર્ક સવિચાર કહેવાય છે. ૨. ઉત્પાદાદિ દ્રવ્યની એક જ પર્યાયને ભેદભાવ રહિત, એકત્રપણે, આકાશાદિ પ્રદેશનું અવલંબન કરી રહે. તેને વિચાર કરે. વિચાર પલટે નહીં અને આગળ વધતા જાય અથવા આત્માના એક Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જુ આચાર્ય ૧૭૯ શુદ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જવું તે ધ્યાન “એકવવિતર્ક નિર્વિચાર” કહેવાય છે. ૩. એક સમયની સ્થિતિવાળી સર્વથી અતિ સૂકમ ઈર્યાપથિકી કિયા જ માત્ર જેમને હોય છે તેવા તેરમા ગુણસ્થાનવતી સગી કેવળીનું યેગેનું રૂંધન કરતી વખતનું ધ્યાન તે “સુમક્રિયા અપ્રતિપાતિ” કહેવાય છે. ૪. જ્યારે શરીરની શ્વાસ પ્રશ્વાસ આદિ સુક્રમક્રિયાઓ પણ અટકી જાય ત્યારે તે આત્મ પ્રદેશનું સર્વથા મેરુની પેઠે અકંપપણું પ્રકટે. અને આત્મપ્રદેશને ઘન બની જાય ત્યારે તે ધ્યાન “સમુચ્છિન્નકિયા અનિવૃત્તિ ધ્યાન કહેવાય છે. શુકલ ધ્યાનનાં ૪ લક્ષણ : ૧. જેમ તલમાં તેલ, દૂધમાં ઘી, માટીમાં ધાતુ એકરૂપ થઈ રહેલ હોય છે, પરંતુ મંત્રાદિ પ્રયોગથી તે અલગ થાય છે, તેમ જ્ઞાનાદિ ત્રણ રનની ક્ષાયિકભાવે આરાધના કરવાથી આત્મા કર્મથી મુક્ત થાય છે. આ પ્રમાણે, કર્મથી અલિપ્ત રહે અને પરભાવને ત્યાગ કરીને આત્મભાવમાં લીન થવું તે વિવેક. ૨. પૂર્વે તે માતાપિતાદિના અને પશ્ચાત્ તે સાસુસસરાદિના સંગ તેમજ વિષયકષાયાદિ આત્યંતર સંગ એમ બન્ને પ્રકારના સંગને ત્યાગ અને રાગદ્વેષનો ત્યાગ તે વ્યુત્સર્ગ.' ૩. સ્ત્રી આદિના હાવભાવ તે અનુકુળ ઉપસર્ગ અને દેવદાનવાદિકૃત દુઃખ તે પ્રતિકુળ ઉપસર્ગ, એ બન્ને પ્રકારના ઉપસર્ગથી ચલિત ન થાય. ઇદ્રની અપ્સરા કે વિકરાળ દૈત્ય જેમને ધ્યાનમાંથી કિંચિત્ માત્ર પણ ચલાવી ન શકે તે “અબૂછું.” Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪. મનેાજ્ઞ, અમનેાસ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શીમાં રાગદ્વેષ ન કરે તે અસમાહ. ૧૮૦ શુકલધ્યાનનાં ૪ અવલમ્બન : સાર ૧. કાઇ પણ જોયેલા કે સાંભળેલા પદાર્થોં માંથી સાર ગ્રહણ કરે, અસારને છેાડી દે, કદાપિ કિચિત્માત્ર ક્રોધ ન કરે અને સમતારસમાં લીન રહે તે ક્ષાન્તિ.' ર. કાઇ પણ વસ્તુ પર મમત્વ ન કરે અને આત્મ સતાષમાં લીન રહે તે મુક્તિ.” ૩. કાઈ ના ૮ આવ.’ દોષ ન જુએ, માહ્યાભ્ય તર સરલ રહે તે ૪. સદૈવ દ્રવ્ય ભાવથી કામળનમ્ર રહે તે માર્દવ. શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષા ( વિચારણા ): ૧. હિંસાદિ પાંચે આશ્રવાને દુઃખનુ મૂળ જાણી ત્યાગે તે સુખી, એવા વિચાર કરે તે ‘અપાયાનુપ્રેક્ષા.’ ૨. સંસાર ભ્રમણ અને તેના કારણે! બધા અશુભ છે, તેને ત્યાગે તે સુખી થાય, એવા વિચાર કરે તે ‘અશુભાનુપ્રેક્ષા.’ ૩. આ જીવ જગતમાં અનાદિથી છે, અનન્ત પુદ્ગલ પરાવર્તન કર્યા છે પણ ભવના અંત આવ્યા નહીં. ભવભ્રમણથી નિવૃત્ત થાય તે જ સુખી છે, આવા વિચાર કરે તે ‘અનંતતિ યાનુપ્રેક્ષા.’ ૪. સંધ્યારાગ, ઇંદ્રધનુષ્ય, ઝાકળબિંદુ આદિ ક્ષણભર શેાનિક દેખાઈને નષ્ટ થાય છે તે જ રીતે સાંસારિક વૈભવા પણ ક્ષણભંગુર છે એમ જાણી તેની ઈચ્છાના ત્યાગ કરે, તે સુખી. આવા વિચાર કરે તે વિપરિણામાનુપ્રેક્ષા.’ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રકરણ હજુ આચાર્ય શુકલધ્યાનના ૧૬ ભેદ થયા, અને ચારે ધ્યાનના ૮+૮+૧૬+૧૬=૪૮ ભેદ પૂર્ણ થયા. તેમાં આ રૌદ્ર ધ્યાનના ૧૬ ભેદ હેય ( ત્યાજ્ય) છે અને ધર્મ અને શુકલધ્યાનના ૩૨ ભેદ ઉપાદેય (આદરવા યોગ્ય) છે. એ ધ્યાન તપ થયું. ૧૨ મું વ્યુત્સર્ગ તપઃ તેના ૭ પ્રકાર-છોડવા ચોગ્ય વસ્તુને છોડે તે વ્યુત્સર્ગ તપ. તેના બે પ્રકાર : ૧. દ્રવ્ય વ્યુત્સર્ગ અને ૨. ભાવ વ્યુત્સર્ગ. દ્રવ્ય વ્યુત્સર્ગના ૪ પ્રકાર. ૧. શરીર મમત્વ છોડે. વિભૂષા–શુશ્રષા ન કરે તે શરીર વ્યુત્સર્ગ. ૨. જ્ઞાનવંત, ક્ષમાવંત, જિતેદ્રિય, અવસરનો જાણ, ધીર, વીર, દઢ શરીરી, શુદ્ધ શ્રદ્ધાવંત એ આઠ ગુણોનો ધારક સાધુ ગુરુની આજ્ઞા લઈ સમ્પ્રદાય છોડી એકલ વિહારી થાય તે ગણ વ્યુત્સર્ગ. ૩. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે “ઉપાધિ વ્યુત્સર્ગ.” ૪. નમુક્કારસી, પારસી આદિ તપ કરે તથા ખાનપાનાદિ પદાર્થોનું પરિમાણ કરે તે “ભક્તપાન સર્ગ. ભાવ વ્યુત્સર્ગના ૩ પ્રકાર. ૧. કોધાદિ ચારે કષાયે કામ કરે “તે કષાય વ્યુત્સ.' ૨. મહારંભ, મહાપરિગ્રહ, મદ્યમાં સેવન અને પંચેન્દ્રિઘાત એ ૪. કારણે જીવ નરકમાં જાય છે. કપટ, વિશ્વાસઘાત, જૂઠ, અને ખોટા તેલમાપ રાખવાં એ જ કારણે જીવ તિર્યંચગતિમાં જાય છે. વિનય, ભદ્રિક પરિણામ, દયાળુતા અને ગુણાનુરાગી એ ચાર કારણે જીવ મનુષ્યગતિમાં જાય છે. સરાગસંયમ ( શિષ્ય કે શરીરાદિ પરનું મમત્વ તે સરાગ.) સંયમસંયમ (શ્રાવક), અકામ નિર્જરા ( પરાધીનતાથી દુઃખ સહે) અને બાલતપસ્વી (પંચધૂર્ણ આદિ તપ કરે,) એ ચાર કારણે જીવ દેવગતિમાં જાય. એ ચારે ગતિમાં ગમન કરાવનાર ઉપર કહેલ ૧૬ કારણે ત્યાગ કરે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ૪ મેક્ષગતિનાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન તત્વ પ્રકાશ કારણેનું પાલન કરે તે “સંસાર વ્યુત્સર્ગ, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મને બાંધવાનાં કારણોનો ત્યાગ કરે, તે “કમ વ્યુત્સર્ગ. ૪ આચાર રત્નાકર ગ્રંથમાં ૮ કર્મબંધનાં કારણે આ પ્રમાણે કહ્યાં છે - (૧) જ્ઞાનાવરણીય કર્મ ૭ કારણેથી બાંધે. ૧. શાસ્ત્રો વેચી આજીવિકા કરે ૨. કુળદેવની પ્રશંસા કરે. ૩. સજ્ઞાનમાં સંશય કરે, ૪. કુશાસ્ત્રની પ્રશંસા કરે. ૫. સિદ્ધાંતના મૂળ પાઠને ઉત્થાપે, ૬. અન્યનાં દૂષણ પ્રગટ કરે અને ૭. મિશ્યા શાસ્ત્રનો ઉપદેશ કરે. (૨) દર્શનાવરણીય કર્મ ૧૦ કારણે બાંધેઃ ૧-૪ કુદેવ, કુરુ, કુધર્મ, કુશાસ્ત્રની પ્રશંસા કરે. ૫. ધર્મનિમિત્તે હિંસા કરે. ૬. મિયા બુદ્ધિ રાખે છે. અધિક ચિંતા કરે, ૮ સમ્યક્ત્વમાં દોષ લગાડે. ૯. મિશ્યા આચાર સેવે અને ૧૦. જાણીબુઝીને અન્યાયની રક્ષા કરે. (૩) શાતા વેદનીય કર્મ ૧૪ પ્રકારે બાંધે. ૧. દયા કરે, ૨. દાન દે, ૩. ક્ષમા કરે, ૪. સત્ય બોલે, ૫. શીલ પાળે. ૬. ઈન્દ્રિયદમન કરે, ૭. સંયમ પાળે. ૮. જ્ઞાનમાં નિમગ્ન રહે, ૯. ભક્તિ કરે, ૧૦. સત્ય પુરુષને વંદન કરે. ૧૧. શાસ્ત્રાર્થ વિચારે, ૧ર. સાધ દે, ૧૩. અનુકમ્પા કરે અને, ૧૪. સત્યાચારનું સેવન કરે. અશાતા વેદનીય કર્મ ૧૬ કારણે બાંધે. ૧. વાત કરે, ૨. છેદન કરે, ૩. ભેદન કરે, ૪. પરિતાપ દે, પ, ચુગલી કરે, ૬. દુઃખી કરે, ૭. ત્રાસ દે, ૮. આઝંદ કરાવે, ૯. દ્રોહ કરે, ૧૦. થાપણ ડૂબા, ૧૧. અસત્ય બોલે, ૧૨. વેર વિરોધ કરે, ૧૩. ઝઘડા કરે, ૧૪. ક્રોધ માન ઉત્પન્ન કરે, ૧૫. પરનિંદા કરે, અને ૧૬, સ્વયં દુઃખ શોક કરે. () મોહનીય કર્મ ૬ કારણે બાંધે. ૧. અન્તની નિંદા કરે, ૨. અન્ત– પ્રણીત શાસ્ત્રની નિંદા કરે, ૩. જૈન ધર્મની નિંદા કરે, ૪. સદ્દગુરુની નિંદા કરે, ૫. ઉસૂત્ર પ્રરૂપે અને, ૬. કુપંથ ચલાવે. (૫) દેવાયુ ૧૦ કારણે બાંધે. ૧. અલ્પકષાયી હોય, ૨. નિર્મળ સમ્યકત્વ પાળે, ૩. શ્રાવકનાં વ્રત શુદ્ધ પાળે ૪. ગત વસ્તુ-ઇષ્ટ વિયોગની ચિંતા ન કરે. ૫. ધર્મામાની ભક્તિ કરે, ૬. દયા દાનની વૃદ્ધિ કરે, ૭. જૈન ધર્માનુરાગી હેય. ૮. બાલાપ કરે, ૯. અકામ નિર્જરા કરે, અને, ૧૦. સાપુનાં વ્રત શુદ્ધ પાળે. (૬) તિર્યંચનું આયુષ્ય ૨૦. કારણે બાંધેઃ ૧. શીયળ ભંગ કરે, ૨. ઠગાઈ કરે, ૩. મિશ્યાકર્મ આચરે, ૪. ખોટો ઉપદેશ દે, પ. કૂડાં તોલ કૂડાં માપ રાખે, ૬. દગાબાજી કરે, ૭. જૂઠું બોલે, ૮. જુઠી સાક્ષી પૂરે, ૯. સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવીને આપે. ૧૦ વસ્તુનું રૂપ ફેરવીને વેચે, ૧૧. પશુનું રૂપ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: આચાર્ય ૧૮૩. આ છ પ્રકારના અત્યંતર તપનું વર્ણન થયું અને તપાચારનું વર્ણન પણ સમાપ્ત થયું. પૂર્વોકત પ્રકારથી–૧. જ્ઞાનાચારના આઠ પ્રકારઃ ૨. દર્શનાચારના. આઠ પ્રકાર, અને, ૩. ચારિત્રાચારના આઠ પ્રકાર એમ ૮૪૩૪૨૪ પ્રકાર. તેમાં અતિચાર દોષ ન લગાડે અને ગુણે ગ્રહણ કરે અને કરાવે તથા તપાચારના ૧૨ પ્રકાર કહ્યા તે મુજબ તપ કરે અને કરાવે. પલટાવીને વેચે, ૧૨. ખરાબ વસ્તુ પર ગિલિટ ચડાવીને વેચે, ૧૩. કલેશ કરે ૧૪. નિંદા કરે, ૧૫. ચોરી કરે, ૧૬. અોગ્ય કામ કરે, ૧૭–૧૮-૧૯કૃષ્ણ, નીલ, કાપત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામવાળા અને, ૨૦. આર્તધ્યાની એટલાં કારણથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે. મનુષ્યનું આયુષ્ય ૧૦ કારણે બાંધેઃ ૧. દેવગુરુની ભક્તિ કરે, ૨ ની દયા કરે, ૩. શાસ્ત્રોનું પઠનપાન કરે. ૪ ન્યાયથી લક્ષ્મી ઉપાર્જન કરે, ૫. ઉલ્લાસ પરિણામે દાન આપે, ૬. નિંદા ન કરે, ૭. કોઈને પીડે નહીં, ૮. આરંભ ઘડાડે. ૯. મમત્વ દટાડે અને, ૧૦. સદૈવ સરલ સ્વભાવી રહે. નરનું આયુષ્ય ૨૦ કારણે બાંધઃ ૧. અતિ લોભ કરે, ૨, મત્સર બહુ કરે, ૩. ક્રોધ બહુ કરે, . મિરયા કર્મ આચરે, ૫. પંચેન્દ્રિયનો વધ કરે. ૬. માટલું જ બોલે, હ. મટકી ચોરી કરે, ૮. વ્યભિચાર સેવન કરે, ૯ કામભોગમાં અતિ રત હોય, ૧૦. પારકાં છિદ્ર ખુલ્લાં કરે, ૧૧. પાંચ ઈ ત્રિોના વિષયમાં તો દુધ હોય, ૧૨. સંધની ઘાત કરે, ૧૩. જિનવચન ઉત્થાપે, ૧૦. તીર્થકરના માર્ગની પ્રતિષ્ઠા ઓછી કરે, ૧૫. મદિરાપાન કરે, ૧૬. માંસ ખાય, ૧૦. રાત્રિભોજન કરે, ૧૮. કંદમૂળ વગેરે અભક્ષ્ય ખાય, ૧૯. ધ્યાન ધ્યાવે અને, ૨૦ કૃષ્ણ આદિ ત્રણ લેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે. (૬) શુભ નામ કે ૩ કારણથી બાંધેઃ ૧. જૈન ધર્મમાં તલ્લીન હોય, ૨. દયાદાનવાળો હોય અને ૩. મોક્ષનો અભિલાષી હાય. અશુભ નામ કી ૮ કારણે બાંધેઃ ૧. મિથ્યા ઉપદેશ કરે, ૨. કુમાર્ગ ગ્રાહુણ કરે, ૩. દાન દે નહિ, દેવા દે નહિ, ૪. કઠોર અસત્ય વચન બોલે, પ. મહા આરંભ કરે, ૬. પરનિંદા કરે, ૭. સર્વ જીવોને દ્રોહ કરે અને. ૮. મત્સર પરિણામ ધારણ કરે. (૭) ઊંચ ગોત્ર ૧૬ કારણે બાંધે ૧. સમક્તિ નિર્મળ પાળે, ૨. વિનયવંત હાય, ૩. શિયળ આદિ વ્રત નિર્મળ પાળે, . જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાડે, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન તત્વ પ્રકાશ એ પ્રમાણે ૨૪+૧=૩૬ ગુણ પણ આચાર્યજીના થાય છે. એ ૩૬ ગુણોના વિકાસમાં આચાર્યજી પોતે વીર્ય ફેરવે છે અને બીજાને વીર્ય ફુરાવે છે. તે વર્યાચાર હવે કહેવામાં આવે છે વીચાર પ. વીર્યાચાર–શ્રી ભગવતીજી તથા વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે –સુત્ર “પંચરે વારે guતે, તે વાં જામે, સુખ, શાળા, ધરા, ”િ અર્થાત્ ૧. તીર્થકર ભગવાન, કેવળજ્ઞાની તથા ૧૪ પૂર્વ થી ૧૦ પૂર્વ સુધીના સૂત્રના પાઠક (જ્ઞાતા) એમની ઉપસ્થિતિમાં એમની આજ્ઞામાં વતે તે “આગમ વ્યવહાર.” પ. વૈરાગ્યમાં વૃદ્ધિ કરે, ૬. યથાશક્તિ દાન દે, 2. નિર્મળ તપ કરે. ૮. ચાર તીર્થને સમાધિ ઉપજ-વૈયાવૃત્ય કરે ૯ થી ૧ર અરિત. આચાર્ય, બહુશ્રુત અને શાસ્ત્રની ભક્તિ કરે, ૧૩. બને વખત પ્રતિક પણ કરે, ૧. અખંડ ક્ષમા રાખે. ૧૫ જેનમાર્ગની પ્રભાવના કરે, ૧૬, રામની વાતસલ્યતા કરે એ ૧૬ પ્રકારથી ઊંચ ગોત્ર કર્મ બાંધે. - નીચ ગોત્ર ૬ કારણે બાંધેઃ ૧. તીવ્ર ક્રોધાદિ ;ાય કરે, ૨. અન્યના ગુણ ઓળવે. ૩. નિંદા કરે, ૪. ચૂગલી કરે, પ. જસાણી પૂરે, અને. ૬. વાસા આદિ પાપનો આરંભ કરે. (૮) અંતરાય કર્મ ૧૮ કારણે બાંઃ ૧. દયા-કરુણા-રહિત, ર. દીન જીવોને અંતરાય પાડે, ૩. અસમર્થ ઉપર ફોધ કરે, . અને તિક ગુરુની વંદનાનો નિષેધ કરે, ૫. જિનમાર્ગની ઉત્થાપના કરે, ૬. સિદ્ધાંતને અર્થ ઉથાપે. ૭. જૈન ધર્મ ધારણ કરનારનો નિષેધ કરે, ૪. જ્ઞાતીજન-ગુણીજનની અવહેલના, નિંદા, આશાતના કરે, ૯. વાર્થ ભણનારને અંતરાય પાડે, ૧૦. દાન પિતિ ન દે અને બીજે દેતા હોય તેનો નિષેધ કરે, ૧૧. ધર્મકાર્યમાં વિદન કરે, ૧૨. ધર્મ થાતી હાંસી મશ્કરી કરે, ૧૩. વિપરીત ઉપદેશ કરે, ૧૪. અસત્ય બોલે, ૧૫. અદત્ત લે, ૧૬. દાન, લામ, ભાગ, ઉપભેગની અંતરાય પાડે, ૧૭, ગુણીના ગુણ મેળવે, અને, ૧૮. અન્યના દોપ પ્રકટ કરે. અંતરાય કર્મ બાંધનાર ઈચ્છિત વસ્તુ પામે નહિ. પામે તો શી શકે નહીં, દુ:ખી દરિટી હોય, એવું જણી અશુભ કર્મ બાંધવાનાં કારણોથી આપણા આત્માને અવશ્ય બચાવવો જોઈએ. કર્મબંધનથી આત્માને બચાપ તે કર્મન્સગ તા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રકરણ ૩જુ : આચાર્ય ૨. તેમની અનુપસ્થિતિમાં તીર્થંકર પ્રણિત, ગણધર ગ્રથિત આચારાંગાદિ સૂત્ર વર્તમાનમાં જેટલાં ઉપલબ્ધ હોય તેમાં કથિત આચારાનુસાર પ્રવૃત્તિ કરે તે “સૂત્ર વ્યવહાર.” ૩. તેના અભાવે જે વખતે જે આચાર્યજી હોય તેમની આજ્ઞામાં વર્તે તથા તેઓ દેશાંતરમાં રહ્યા થકા અન્ય દ્વારા આજ્ઞા કરે તે પ્રમાણે વર્તે તે “આજ્ઞા વ્યવહાર.” ૪. તેના અભાવે આચાર્ય પાસેથી આપણું ગુર્વાદિએ જે પ્રકારની ધારણા કરી હોય તથા પરંપરાથી ધારણા ચાલી આવતી હોય તે પ્રમાણે વર્તે તે “ધાર વ્યવહાર.” ૫. તેના પણ અભાવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ફરક પડે જાણી, સંઘયણ આદિની હીનતા જોઈ, ચતુર્વિધ સંઘ એકત્ર થઈ જે નિરવ મર્યાદા-કાનૂન બાંધે અને તે પ્રમાણે વર્તે તે “જીત વ્યવહાર.” આ પાંચે વ્યવહારના આચાર્યજી સમ્યફ પ્રકારે જ્ઞાતા હોય છે. અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે–કરાવે છે. નિરંતર જ્ઞાન, ધ્યાન, તપ, સંયમમાં તથા સદુપદેશાદિ ધર્મવૃદ્ધિના પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત રહી બળ, વીર્ય, પરાક્રમ ફેરવે છે અને અન્યને સમજાવે છે કે અહો ભવ્ય જીવો ! આ જીવે ભવભ્રમણ કરતાં સુધા, તૃષા, શીત, તાપ ઈત્યાદિ દુખ પરવશપણે અનંત સહ્ય, પણ તેથી કશી ગરજ સરી નહીં, સકામ નિર્જરા થઈ નહીં. ઊલટું, કર્મબંધન કરી અધિકાધિક દુઃખ પામ્યો. માટે હે જીવ! તું પરવશે સહેલા દુઃખને અનંતમે ભાગ પણ સ્વવશે ધર્માથે સહન કર. પ્રાપ્ત કામોગાદિનો ત્યાગ કરી સંયમાચરણ કર, ગ્રામાનુગ્રામ વિહાર કર. આર્ય અનાર્ય તરફથી પ્રાપ્ત થતા અનુકૂળ પ્રતિકૂળ પરિષદને સમભાવે સહન કર, આંતરિક વિષય, કષાય, મદ, મત્સર, અહંતા, મમતારૂપ શત્રુઓનું દમન કર. નિરંતર ધર્મારામમાં રમણ કર કે જેથી અલ્પકાળમાં આત્મા આધિ, વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી તેમજ ભવભ્રમણથી છુટકારો પામે, મેક્ષના પરમાનંદને પ્રાપ્ત કરે. આ પરમે ત્તમ અવસર પ્રાપ્ત થયે છે, માટે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન તત્વ પ્રકાશ. ચેતો! ચેતે ! પ્રમાદ તજી અલભ્ય લાભ મેળવો, ઈત્યાદિ બોધથી સમજાવી લોકોને ધર્મમાર્ગમાં જોડે, તથા ચારે તીર્થને યથોચિત સહાય પોતે આપીને તથા બીજા પાસે અપાવીને ધર્મવૃદ્ધિના કામમાં વીર્યબળ ફેરવે છે, તે વીર્યાચાર. વર્યાચારના ત્રણ ભેદ –૧. ઉપગપૂર્વક ઘર્મ કરવું ૨. ધર્મકાર્યમાં વિર્ય ગોપવવું નહિ. ૩. યથાશક્તિ ધર્મકાર્ય કરવું. આચાર્યજી આ પ્રમાણે કરે અને બીજા સાધુઓ પાસે કરાવે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન ચારિત્રાચારમાં કહેવાઈ ગયું છે. પાંચ ઈદ્રિય નિગ્રહ ૧. શ્રોતેંદ્રિય- તેના ૩ વિષયઃ ૧. મનુષ્ય, પશુ, પક્ષી આદિ બેલે તે “જીવ શબ્દ, ૨. ભત વગેરેના પડવાથી શબ્દ થાય તે “અજીવ શબ્દ” ૩. વાજિંત્ર વગાડનાર જીવ તથા વાજિંત્ર અજીવ એ બન્નેના સંગે શબ્દોત્પત્તિ થાય તે મિશ્ર શબ્દ” શ્રોતેંદ્રિયના ૧૨ વિકાર. જેમ પુણ્યાત્મા બોલે તે સારું લાગે, પાપાત્મા બોલે તે ખરાબ લાગે. એ જીવ શબ્દના બે પ્રકાર. રૂપિયાને અવાજ સારો લાગે, ભીંત પડવાનો અવાજ ખરાબ લાગે. એ અજીવ શબ્દના બે પ્રકાર. ઉત્સવનાં વાજિંત્ર સારાં લાગે, મૃત્યુનાં વાજિંત્ર ખરાબ લાગે છે. મિશ્ર શબ્દના બે પ્રકાર. ઉક્ત ૩. શબ્દો શુભ અને ૩ અશુભ એમ છ પ્રકાર થયા. વળી, એ જ પ્રકારના શબ્દો ક્યારેક સારા લાગે અને ક્યારેક ખરાબ લાગે છે. જેમ લગ્નનાં ફટાણાં ખરાબ છતાં કઈ સારાં માને. અને લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ એ વાક્ય સારું હોવા છતાં ખરાબ લાગે. ઉક્ત છને રાગદ્વેષથી બમણું કરતાં શ્રોતેંદ્રિયના ૧૨ વિકાર થાય છે. શ્રોતેંદ્રિયના વિષયમાં આસક્ત થવાથી હરણ પ્રાણમુક્ત થાય છે, સર્પ બંદીવાન બને છે, તે મનુષ્યની શી ગતિ થશે એમ વિચારી રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દ સાંભળે નહિ, કદાપિ સાંભળવામાં આવે Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: આચાર્ય ૧૮૭ તે તે ઉપર રાગદ્વેષ કરી કર્મબંધ કરે નહીં. શ્રતેન્દ્રિયથી કમબંધ કરનાર પ્રાણી ભવાંતરે બહેરા તથા કાનના અનેક રોગવાળા થાય છે અથવા ચતુરિન્દ્રિયાદિ ભવ પામે છે, કે જ્યાં કાન જ હોતા નથી. એથી ઊલટું, જે શ્રોતેન્દ્રિયને કાબૂમાં રાખે છે, તે કાનનું આરોગ્ય પામવા ઉપરાંત મંગળકારી વચનો સાંભળી ક્રમશઃ વિષને જીતી મોક્ષ પ્રાપ્ત કરે છે. ૨, ચક્ષુરિન્દ્રિય – તેના પ વિષયઃ ૧. કાળે, ૨. લીલો, ૩. રાતે, ૪. પીળે, પ. ધળે, આ પાંચ વિષયોને ઉપર્યુક્ત પ્રકારે સજીવ, નિજીવ અને મિશ્ર એ ત્રણે ગુણતાં ૧૫ ભેદ થયા. તેને શુભ અશુભ બેએ ગુણતાં ૩૦ થયા. તેને રાગદ્વેષ બેએ ગુણતાં ૬૦ વિકાર ચક્ષુરિન્દ્રિયના થાય છે. ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી પતંગ દીપક પર પૃપાપાત કરી મરણને શરણ થાય છે. તે મનુષ્યના શા હાલ! આમ, વિચારી રાગદ્વેષ ઊપજે તેવાં રૂપ જોવા નહીં. જોવામાં આવે તો તેના પર રાગદ્વેષ કરી કર્મો બાંધવાં નહીં, ચક્ષુરિન્દ્રિયથી કર્મ બાંધનાર પ્રાણી આંધળે, કાણે કે આંખના રોગવાળા થાય છે. અથવા તે ઈદ્રિય આદિની ગતિમાં જાય છે, જ્યાં આંખ હોતી નથી. જે ચક્ષુરિન્દ્રિયને કાબૂમાં રાખે છે, તે તસંબંધી કર્મ બાંધતા નથી અને દિવ્ય ચક્ષુ પામે છે. સારા રૂપનું અવલોકન કરવાવાળા થાય છે. તત્પશ્ચાત્ . ઈન્દ્રિયનિગ્રહ કરી કમશઃ મોક્ષ પામે છે. ૩. ધ્રાણેન્દ્રિય- તેને ૧. સુરભિગધ અને, ૨. દુરભિગંધ એ બે વિષય છે. તેના સચિત, અચિત અને મિશ્ર એમ છ ભેદ થયા. તે છ ઉપર રાગ અને દ્વેષ કરવાથી પ્રાણેન્દ્રિયના ૧૨ વિકાર હોય છે. ધ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત થઈ ભમરા પુષ્પમાં ફસાઈ. મૃત્યુ પામે છે, તે મનુષ્યના શા હાલ, એમ વિચારી રાગદ્વેષ ઉપજે તેવી ગંધ સુંઘવી નહીં. વાસ આવે ત્યારે તેને ઉપર રાગદ્વેષ કરવા નહીં. Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ઘ્રાણેન્દ્રિયથી કર્યું —બંધ કરનાર જીવને નાકના વિવિધ રોગ થાય છે. · નકટા થાય છે, અથવા જ્યાં નાક નથી એવી દ્વિદ્રિયાદિ ગતિ પામે છે. જે ઘ્રાણેન્દ્રિયને વશ કરે છે તે નાકનું આરેાગ્ય પામે છે, સુરભિગંધના ભાક્તા બને છે. અને અંતે ભેગને છેાડી મેાક્ષગતિ પામે છે. • ૧૮૮ ૧. તીખા, ૨. કડવા, ૪. રસેન્દ્રિય- તેના પાંચ વિષય: ૩. કસાયલા, ૪. ખાટા અને, પ. મીઠા. આ પાંચ રસમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણે પ્રકારના પદાર્થો હેાય છે. એમ ૫ × ૩ = ૧૫ થયા. ૧૫ શુભ અને ૧૫ અશુભ મળી ૩૦ થયા. તેને રાગ અને દ્વેષે ગુણતાં ૬૦ વિકાર રસેન્દ્રિયના છે. રસેન્દ્રિયની લેાલુપતાને લીધે માછલાં અકાળ મૃત્યુ પામે છે. તા મનુષ્યની શી ગતિ, એમ જાણી રાગદ્વેષ ઊપજે તેવા રસ ભાગવે નહી. ભાગવે તેા રાગદ્વેષ કરે નહીં, સમભાવ રાખે. ક્ષણમાત્રના જીભના સ્વાદને ખાતર બહુકાળ પર્યંત દુઃખી થવું પડે તેવાં કર્મ બાંધી જીવ ભવિષ્યમાં મૂંગેા, તાતા કે જીભના અનેક રાગથી પીડિત થાય છે અથવા જ્યાં જીભ નથી તેવી એકેન્દ્રિયની જાતિમાં ઉપજે છે અને જે જીભને વશ રાખે છે તે સ્પષ્ટવક્તા, મિષ્ટભાષી, અને ઈચ્છાનુસાર રસને પ્રાપ્ત કરવાવાળા થાય છે, પછી તપસ્વી અની ક્રમશઃ મેક્ષ પામે છે, એક રસેન્દ્રિયને જીતવાથી બધી ઇંદ્રિયાને જીતી શકાય છે. માટે રસલેાલુપતા છેાડી ખાનપાનમાં નિયમિત અને પરિમિત થવુ... જોઈએ. ૫. સ્પરોપેન્દ્રય તેના આઠ વિષય:- ૧. કશ, ૨, સુંવાળા, ૩. ભારે, ૪. હળવા, પ, શીત, ૬. ઉષ્ણુ, ૭. રૂક્ષ અને, ૮. સ્નિગ્ધ, એ આઠ સચિત, અચિત અને મિશ્ર એ ત્રણે પ્રકારે હાય એટલે ૨૪ ભેદ થયા. ૨૪ શુભ અને ૨૪ અશુભ મળી ૪૮ ભેદ. તેને રાગ અને દ્વેષે ગુણતાં કુલ ૯૬ વિકાર સ્પર્શેન્દ્રિયના છે. સ્પર્શેન્દ્રિયને વશ પડી હાથી ખાઈમાં પડી મૃત્યુ પામે છે. માટે રાગદ્વેષ વધારનારા સ્પર્શ સેવવા નહીં. પ્રાપ્ત થયેલા સ્પ પર રાગદ્વેષ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ : આચાર્ય ૧૮૯ કરવો નહીં. કેમકે રાગ દ્વેષથી કર્મબંધ થાય છે અને તેના પરિણામે. ગડ, મુંબડ, કુષ્ટ, આદિ અનેક રોગો તથા અપંગપણું વગેરે દુખ પામે છે. સ્પર્શેન્દ્રિયને વશ કરવાથી નીરોગી, સશક્ત શરીર અને ભેગોપભેગની સામગ્રી પ્રાપ્ત થાય છે. અંતે તેને પણ ત્યાગ કરી કેમશઃ મેક્ષનાં અનંત સુખને પ્રાપ્ત કરે છે. प्रलोक :-कुरङ्ग मातङ्ग पतंग! भृङग मीन हता पंच भिरेव पंच । ___ एकः प्रमाणीश्च कथं न हल्य, सेवते पंच भिरेव पंच ॥ અર્થ:(સયા)દીપક દેખ પતંગજલા, અરુ શબ્દ સુન મૃગ દુઃખ પાઈ સુગંધ લેઈ મરા ભમરા, અરુ રસકે કાજ મચ્છી બિરલાઈ કામકે કાજ ખુતા ગજરાજ, યહ પરપંચ હુએ દુઃખદાઈ, પડે પાંચ વશ ક્યા ગતિ તસ, એસાજન પંહિ વશ કર ભાઈ . બ્રહ્મચર્યની નવ વાડ જેમ ખેડુત ખેતરની રક્ષા માટે ચોતરફ વાડ કરે છે, તેમ બ્રહ્મચારી પુરુષને બ્રહ્મચર્યની રક્ષાર્થે નવ વાડ ઉત્તરાધ્યયન અ. ૧૬ માં કહી છે. आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संयवो चेव नारीणं, तासिं इंदियदरिसणं ॥ ११ ॥ कुइयं रुइयं गीयं, हसियभुत्तासियाणि य । पणियभत्तपाणं च, अइमायं पाणभोयणं ॥१२॥ गत्तभूसणमिळुच, कामभोगा व दुज्जया । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ १३ ॥ ૧. બા – ઉંદર અને બિલાડી સાથે રહે તે ઉંદરનું મૃત્યુ થાય, તેવી જ રીતે જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક વસતાં હોય તે જ : સ્થાનમાં બ્રહ્મચારી વસે તે તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ • ૧૯૦ જૈન તત્વ પ્રકાશ શ્રી “દકાલિક”માં કહ્યું છે – हत्थ पाय पडिच्छिन्नं, कन्न नास विगपियं । अबि वासलयं नारी, बंभयारी विवज्जए । અર્થ – જેનાં હાથ પગ, નાક, કાન છેદાયેલાં હોય તેવી સો વર્ષની વૃદ્ધા પણ જે મકાનમાં રહેતી હોય ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. ૨. થા –સ્ત્રીના સૌંદર્ય, શંગાર, હાવભાવનું વર્ણન, આદિ વિષયવર્ધક વિકથા કરવી નહીં. જેમ આંબલી કે લીંબુનું નામ માત્ર સાંભળવાથી પાણી છૂટે છે, તેવી રીતે ઉક્ત વિકથા વિકાર ઉપજાવે છે. . –જેમ ઘઉંને લોટ બાંધ્યા પછી તેની પાસે ભૂ છું કેળું રાખવાથી લેટને કસ ઊડી જાય છે, તેમ સ્ત્રી-પુરુષ એક આસને બેસવાથી બ્રહ્મચર્યને નાસ થાય છે. ૪. તા–જેમ સૂર્યના સામું વધારે વખત જોવાથી નેત્રનું તેજ - ઘટે છે, તેમ સ્ત્રીનાં અંગોપાંગ વિષય બુદ્ધિથી જોવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. ૫. ૩૦–જેમ મેઘગર્જનાથી મેર હર્ષ પામે છે તેમ ભીંત કે ખપેડાને આંતરે રહેતાં સંયેગી દંપતીના શબ્દ સાંભળવાથી વિકાર ઉત્પન્ન થાય છે. ૬. મ–જેમ કેઈ મુસાફરે એક ડેશીના ઘરની છાશ પીધેલી તે પછી છ મહિને પાછો આવતાં તે ડોશીએ કહ્યું, “તમારા ગયા બાદ છાશમાંથી મરેલો સાપ નીકળ્યા હતા. તમે જીવતા રહ્યા તે જોઈ મને આનંદ થયે.” આટલું સાંભળતાં જ તે મુસાફરને ઝેર ચડયું અને તે મરી ગયે. આવી જ રીતે, સંસારાવસ્થામાં ભેગવેલા ભેગેનું સ્મરણ કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ७. प० -જેમ સન્નિપાત જવરવાળાને દૂધ-સાકર અહિતકર નીવડે છે, તેવીજ રીતે હંમેશાં સરસ કામેાત્તેજક આહાર લેવાથી બ્રહ્મચય નાશ પામે છે. ૧૯૧ ૮. ૧૦—જેમ શેરની હાંડીમાં ખશેર ખીચડી કાઈ પકાવે તા હાંડી ફૂટી જાય છે, તેમ ભૂખથી અધિક ખેારાક લેવાથી બ્રહ્મચય'ના ઘાત થાય છે. ૯. સ૦—જેમ દરિદ્રીની પાસે ચિંતામણિ રત્ન રહેતુ નથી તેવી રીતે સ્નાન, મંજન, વિલેપન, શુ‘ગારાદિ વડે શરીરની વિભૂષા કરવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે. આમ વિચારી બ્રહ્મચારી જનાએ ઉપર્યુકત નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવુ... જોઇએ. विभूसावत्तिय भिक्खु, कम्म बघई चिकण संसारसायरे घोरे, जेणं पडइ दुरुतरे दस०अ० ६, गाथा ६ અજેમ સાધુ સ્નાન શ`ગારાદિથી શરીરની વિભૂષા કરે છે, તે ચીકણાં કર્મ ખાંધી દુસ્તર એવા ઘાર સ'સારમાં ડૂબે છે. માટે બ્રહ્મચારીએ શુંગારાદિ વ વાં જોઇએ. વળી,દર્પણમાં મુખ જોવું,માથામાં તેલ નાખવું, વાળ ઓળવા, પુષ્ટિકારક ખારાક લેવા, વગેરે પરિણામે શરીરની વિભૂષામાંથી જન્મે છે. અને તે બ્રહ્મચય પાળવામાં વિન્નરૂપ છે. ઉક્ત નવ વાડમાંથી કોઈ એક વાડના ભંગ કરનાર બ્રહ્મચારી સાવા શંકા કરે કે હુ· બ્રહ્મચર્ય પાળુ` કે ન પાળું ? અથવા અન્યને શકા ઊપજે કે તે બ્રહ્મચય પાળતા હશે કે નહી ? જેવા વા–ભાગેાપભાગ ભાગવવાની કાંક્ષા (ઈચ્છા) થાય ૩. વિત્તિનિચ્છા=આટલી મુદત બ્રહ્મચર્ય પાળવા છતાં કંઈ ફળ ન મળ્યું, તા હવે આગળ શું મળવાનુ હતુ...! એવી વિચિકિત્સા થાય. ૪. મેય વાહગ્મેગ્મા-આમ સ’કલ્પ વિકલ્પથી કાઈ વખત બ્રહ્મચર્ય ને નષ્ટભ્રષ્ટ કરી નાખે. ૫. કુમ્ભાય Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર. જૈન તત્વ પ્રકાશ વા વાળાં -મન અને શરીરમાં ઉન્માદ ઉત્પન્ન થાય અને વિશેષ અભિલાષા-વિષયાસક્તિથી. ૬. સીદાસ્ટીચ વ રેTયં સુરજ્ઞા-દીર્ઘ કાળ પર્યત ટકે તેવો ચાંદી, પ્રમેહ, શૂળાદિ રોગ ઉત્પન્ન થાય અને ૭. વઢિUત્તા ઘર સેના અંતે કેવળીના પ્રરૂપેલા બ્રહ્મચર્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ અનંતકાળપર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે, એવું જાણી આચાર્ય ભગવંત નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય-ધર્મ પાળે છે અને બીજાને પળાવે છે. ૪ ક્ષાયથી મુક્ત =સંસાર+ગા—લાભ અર્થાત્ જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. જેવી રીતે કલઈ વિનાના પીત્તળના પાત્રમાં રહેલ દૂધ આઢિ ઉત્તમ વસ્તુ કટાયેલી (બદવાદ) બની જાય છે, તેવી જ રીતે કષાયરૂપ દુર્ગુણથી આત્માના સંયમાદિ ગુણે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. કષાય ૪ પ્રકારના છે. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લાભ ૧. કોધ ૪–કો. મેહની કર્મની પ્રકૃતિ બધા આત્મપ્રદેશમાં હોય છે, પણ કોધને ઉદય ચહેરામાં પ્રત્યક્ષ જણાય છે, તે અપેક્ષાએ. કોધનું નિવાસસ્થાન કપાળ ગણાય છે. કોઈને શાસ્ત્રકારોએ ચાંડાલની ઉપમા આપી છે. તે મનુષ્યને કૅર, નિર્દયી બનાવી દે છે. ફોધાવિષ્ટ મનુષ્ય માતા, પિતા, બ્રાતા, ભગિની, પુત્રી, સ્ત્રી, સ્વામી, સેવક, ગુરુ, શિખ્ય, ઈત્યાદિની ઘાત કરવામાં વિલંબ કરતે નથી. અધિક સંતાપ થતાં ક્રોધી મનુષ્ય આત્મહત્યા પણ કરી નાખે છે. શ્રી ઉત્તરાધ્યયનજીના ૨૩ મા અધ્યયનમાં ભગવાન કેશી સ્વામી કહે છે “સંજ્ઞજિયા ઘોર નિ વિર ા૨મા” અર્થાત્ અહો ગૌતમ! સંપ્રજવલિત અને ઘેર–ભયંકર અગ્નિ હૃદયમાં રહ્યો છે. આ અગ્નિ તે ક્રોધાગ્નિ જ છે. જ્યારે તે પ્રગટ થાય છે ત્યારે ક્ષમા, દયા, શીલ, સંતોષ, તપ, સંયમ, જ્ઞાનાદિ ઉત્તમોત્તમ ગુણોને ભસ્મીભૂત કરી દે છે. ચૈતન્ય પર મિથ્યાવરૂપ કાળું પડ ચડાવી દે છે. x તે અપેક્ષાએ ક્રોધનું નિવાસસ્થાન વ્યવહારથી કપાળ ગણાય છે Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું આચાર્ય ૧૯૩ ક્રોધાગ્નિથી બળતે મનુષ્ય બીજાને પણ બાળે છે. ક્રોધરૂપ મદિરા પીનાર માણસ બેભાન બની પોતાની અતિ પ્રિય વસ્તુને પણ તોડીફાડી નાખે છે. અને પાછળથી પશ્ચાત્તાપ કરે છે. સારું કે નરસું કંઈ દેખી નહિ શકવાને લીધે કોધી મનુષ્ય આંધળા જેવો બની જાય છે. ઉપકારીના અનહદ ઉપકારોને ક્ષણમાત્રમાં ભૂલી જઈને ક્રોધી મનુષ્ય કૃતઘી બને છે. હોદો ધરું gurr ” કોઈ પ્રીતિને નાશ કરે છે. કોધી મનુષ્ય મહાપ્રયત્ન પ્રાપ્ત થતા સુગને સહજમાં ટાળી નાખે છે. ક્રોધ કરવાથી જીવ કુરૂપ, સત્ત્વહીન, અપજશી અને અનંત જન્મમરણ કરવાવાળો થાય છે. તેથી કોઇ એ હળાહળ ઝેર છે. આ વગેરે અનંત દુર્ગણોનો ધારક ક્રોધ છે, એમ જાણે આચાર્યજી કદાપિ સંતપ્ત થતા નથી. તેઓ પોતે સદૈવ શાન્ત-શીતળીભૂત રહે છે અને અન્યને પણ શાન્ત, શીતળ બનાવે છે. ૨ માન–માનમેહનીય કર્મ બધા આત્મપ્રદેશમાં હોય છે. પણ બોલ ઉપરથી માન કળી શકાય છે. તે વચનનું ઉત્પત્તિસ્થાન ડોકમાં છે અને તે વખતે ડોક અક્કડ લાગે છે, તે અપેક્ષાએ માનનું નિવાસસ્થાન ગરદન છે. તે મનુષ્યને અક્કડ બનાવે છે. “માણે ળિય નાતળોઅર્થાત્ માન વિનયને નાશ કરે છે. વિનય વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના જીવાજીની ઓળખાણ નહીં, જીવાજીવની જાણ વિના દયા નહીં, દયા વિના ધર્મ નહીં, ધર્મ વિના કર્મોને નાશ નહીં, અને કર્મના નાશ વિના મુક્તનું શાશ્વત સુખ નહીં. એટલે મેક્ષગતિને અટકાવનાર અભિમાન છે. o When passion cnters at the foregate, wisdom goes out from the posterior. (Fielding's Proverbs) જ્યારે ક્રોધ આગલે બારણેથી પ્રવેશ કરે છે ત્યારે બુદ્ધિ પાછલે બારણેથી પલાયન કરી 04 9. Anger begins with Folly and ends with repentance. (Manders' Proverbs) અર્થાત્ ક્રોધના આરંભમાં મૂર્ખતા અને અંતમાં પશ્ચાત્તાપ હોય છે. ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ મોટા મોટા જ્ઞાની, ધ્યાન, તપસ્વી, સંયમી પુરુષો પણ માનને વશ પડી પિતાનાં પાપોને છુપાવી રાખે છે. અને તેના પરિણામે વિરાધક (જિનાજ્ઞાનો ભંગ કરનાર) બની દુર્ગતિ પામે છે. માનથી અંધ બનેલા જીવ, ધન, કુટુંબ અને પિતાના શરીરને પણ તૃણવત્ ગણી તેને નાશ કરતાં અચકાતા નથી અને મહા દુઃખી થાય છે. માનીને સ્વભાવ સદેવ અવગુણગ્રાહી હોય છે.—પરાયાં છિદ્રો શોધ્યા કરે છે. ઇત્યાદિ દુર્યાનમાં રહેવાથી નિરંતર તેને કર્મબંધ થયા કરે છે. જ્યાં માન હોય ત્યાં કોઈ પણ હોય જ. માન આઠ પ્રકારે ઉત્પન્ન થાય છે. ૨. જ્ઞાતિ ૨. ૩૪ રૂ. ૨૪ ક, અમ વ. ૩ ૬. તા ૭. શ્રત .વૈશ્વર્ય. ૧. મારું મોસાળ ખાનદાન છે, મારી માતા સુશીલાદિ ગુણસંપન્ન છે, ઈત્યાદિ માતાના પક્ષનું અભિમાન કરવું તે “ જાત્યાભિમાન.” - ૨. મારા પિતા, પિતામહ કેવા મહાન છે! હું બ્રાહ્મણ, ક્ષત્રિય, શેઠ, પટેલ, આદિ ઉત્તમ કુલત્પન્ન છું, એમ પિતાના પક્ષનું અભિમાન કરે તે “કુલાભિમાન.” ૩. મેં આવાં પરાક્રમ કર્યા છે. કોની તાકાત છે કે મારી સામે થાય ? ઈત્યાદિ બળનું અભિમાન કરે તે “બલાભિમાન.” ૪. હું કમાઉં છું, અથવા ગૌચરીમાં હું હોઉં ત્યારે ઈચ્છિત વસ્તુ મળે છે ઈત્યાદિ કહે તે “લાભાભિમાન.” ૫. મારા સરખું સ્વરૂપવાન કે તેજસ્વી બીજું કોણ છે એમ કહે તે “રૂપાભિમાન.” ૬. હું મહાન તપસ્વી છું, અમુક ઉપવાસ તો મારી ગણતરીમાં જ નહીં એમ કહે તે “તપાભિમાન.” ૭. સર્વ શાસ્ત્રને જ્ઞાતા છું, મેં આટલા ગ્રંથ રચ્યા, વાડી મારી સામે ટકી શકે જ નહીં, ઈત્યાદિ ગર્વ કરવો તે “શ્રુતભિમાન.” Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ આચાર્ય ૧૯૫ ૮. મારે આટલે પરિવાર છે, હું સમ્પ્રદાયને સ્વામી [પૂજ્ય છું. બઘા મારી આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે, એવું અભિમાન કરે તે ઐશ્વર્યાભિમાન.” જે મનુષ્ય જે પ્રકારનું અભિમાન કરે છે તે જ પ્રકારની હીનતા ભવિષ્યકાળે પામે છે. અર્થાત્ જાત્યાભિમાની નીચ જાતિ, કુલાભિમાની નીચકુળ, બેલાભિમાની નિર્બળતા, લાભાભિમાની દરિદ્રતા, રૂપાભિમાની કુરૂપતા, તપાભિમાની તપરહિતપણું, શ્રુતાભિમાની મૂર્ખતા અને એશ્વર્યાભિમાની નિરાધારપણું પામે છે. જે ઉત્તમ વસ્તુ વિશેષ ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે સાંપડી છે તે જ વસ્તુ દ્વારા નીચતા પ્રાપ્ત કરવી એ કેટલું શોચનીય છે. આમ વિચારી આચાર્ય મહારાજ સદૈવ નિરભિમાની–મહાવિનીત રહે છે. ૩. માયા--માયામહની કર્મ પ્રકૃતિએ સર્વ આત્મપ્રદેશોમાં છે, પણ માયા (ક્રોધ અને માનની જેમ) કળી શકાતી નથી અને પિટમાં રહેલી વસ્તુ પણ કળી શકાતી નથી, તે ઉપમાની અપેક્ષાએ માયાનું નિવાસસ્થાન પેટ છે. તે પ્રકૃતિને વક બનાવે છે. શાસ્ત્રમાં સ્થાન સ્થાન પર “માયામિથ્યા” શબ્દ કહ્યો છે. માયા હોય ત્યાં મિથ્યાત્વ પણ હોય છે. જે પુરુષ માયા કરે છે, તે મરીને સ્ત્રી થાય છે. સ્ત્રી માયા કરે તે મરીને નપુંસક થાય છે. નપુંસક માયા કરે તે મરીને તિર્યંચ થાય છે. અને માયાવી તિર્યંચ એકેન્દ્રિયપણું પામે છે. આમ, માયાથી નીચ ગતિ થાય છે. માયા સહિત કરેલા તપસંયમનું ફળ પણ થશેચિત પ્રાપ્ત થતું નથી. શ્રી “દશાશ્રુતસ્કંધ” સૂત્રમાં મહામહનીય કર્મ બાંધવાનાં ત્રીસ સ્થાન કહ્યાં છે. ૧. ત્રસ જીવને પાણીમાં ડુબાડી મારે. " ૨. શ્વાસનું રુંધન કરીને મારે. Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકા૨ ૧૯૬ ૩. ધુમાડાથી રૂંધીને મારે. ૪. મસ્તકમાં ઘા કરીને મારે. ૫. મસ્તક પર ચામડાની વાધરી બાંધીને મારે. ૬, મૂર્ખ, અપંગ કે પાગલનો ઉપહાસ કરે. ૭-૮ પોતે અનાચારનું સેવન કરી છુપાવે અને બીજા પર તે દેષ ટાળે. ૯. સભામાં મિશ્રભાષા બોલે. ૧૦. ભોગીના ભોગ બલાત્કારે છેડાવે. ૧૧. બ્રહ્મચારી ન હોય છતાં પિતાને બ્રહ્મચારી કહેવડાવે. ૧૨. બાલબ્રહ્મચારી ન હોય છતાં બાલબ્રહ્મચારી કહેવડાવે. ૧૩–૧૪. સૌએ મળીને જેને મેટેરો સ્થાપે તે દુઃખદાયી નીવડે તથા સૌ તે મેટેરાને દુઃખ દે. ૧૫. સ્ત્રી-પુરુષ પરસ્પર વિશ્વાસઘાત કરે. ૧૬-૧૭. એક દેશના કિંવા અનેક દેશના રાજાની ઘાત ચિંતવે. ૧૮. સાધુને સંયમથી ભ્રષ્ટ કરે. ૧૯-૨૦-૨૧. તીર્થકરની, તીર્થંકરપ્રણીત ધર્મની અને આચાર્ય, ઉપાધ્યાયની ભક્તિ કરે નહિ. ૨૨. આચાર્ય ઉપાધ્યાયની નિંદા કરે. ૨૩. બહુસૂત્રી ન હોવા છતાં બહુસૂત્રી કહેવડાવે. ૨૪. તપસ્વી ન હોવા છતાં તપસ્વી કહેવડાવે. ૨૫. જ્ઞાની, વૃદ્ધ, રેગી, તપસ્વી, નવદીક્ષિત એમની સેવાભક્તિ કરે નહીં. ૨૬. ચાર તીર્થમાં ફૂટ પડાવે, કલેશ કરાવે. ર૭. જ્યોતિષ મંત્રાદિ પાપસૂત્ર ચે. ૨૮. અપ્રાપ્ત દેવ મનુષ્યનાં સુખની ઈચ્છા કરે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રકરણ ૩ નું આચાર્ય ૨૯. ધર્મ કરીને દેવતા થાય, તેમની નિંદા કરે. ૩૦. પોતાની પાસે દેવતા ન આવતું હોય છતાં કહે કે દેવતા આવે છે. આ ૩૦ માંથી કોઈપણ એક સ્થાન સેવે તે જીવ મહામહનીય* કર્મ બાંધે છે. જેના ઉદયથી જીવને ૭૦ ક્રોડાકેડ સાગરોપમ સુધી બેધિબીજ-સમ્યફવરત્નની પ્રાપ્તિ થતી નથી. શ્રી દશવૈકાલિક સૂત્રના ૫ માં અધ્યયનમાં કહ્યું છે કે – નાથા–તા તેને વર તેને, જવ તેને आयार भाव तेणे य, कुव्वइ देवकिव्विस ॥ ४६ ॥ અર્થ– ૧. દુર્બળ શરીર જેઈ કઈ પૂછે કે તપસ્વી છે કે? ત્યારે તપસ્વી ન હોય છતાં કહે : સાધુ તે સદા તપસ્વી જ હોય છે, તે તપને ચાર. ૨. કેઈના શ્વેત વાળ જોઈ કેઈ કહે ઃ આપ સ્થવિર છો? ત્યારે સ્થવિર ન હોવા છતાં કહે કે સાધુ તે સ્થવિર જ હોય, તે વયનો ચોર. ૩. રૂપવંત, તેજસ્વી જેઈ કઈ પૂછે કે, અમુક રાજાએ દીક્ષા લીધી છે, તે શું આપ જ છે? ત્યારે કહે કે સાધુ છતી રિદ્ધિના ત્યાગી જ હોય છે. તે રૂપને ચેર. ૪. અંદર તે અનાચરણ સેવે અને ઉપરથી મલિન વ ધારણ કરી શુદ્ધાચારી નામ ધરાવે તે આચારને ચોર. ૫. ચોર છતાં શાહુકારી બતાવે, ઠગ છતાં ભક્તિભાવ બતાવે તે ભાવને ચોર. એક એક નરકે અનેક વાર જાય, તે મહા મેહનીય કર્મ. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન તત્વ પ્રકાશ આ પાંચ પ્રકારનો ચોર મરીને દેવતામાં ચાંડાળ સમાન, નીચ જાતિવાળે, મિથ્યાષ્ટિ, દુર્ગછનીય, નિંદનીય એવો કિલિવષી દેવતા થાય છે. ત્યાંથી ચવીને બકરે વગેરે થઈ, ત્યાંથી મરી નરક તિર્યંચાદિ નીચ ગતિમાં અનંત કાળ પર્યત પરિભ્રમણ કર્તા રહે છે, પરંતુ તેને બોધિબીજની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ હોય છે. આવું દુષ્ટ પરિણામ દગલબાજીનું છે. આમ વિચારી આચાર્યજી કદાપિ માયાનું સેવન કરતા નથી. બાહ્યાવ્યંતર વિશુદ્ધ, નિર્મળ, સદૈવ સરળ સ્વભાવ રહે છે. ૪. લોભ–તેનું નિવાસસ્થાન રોમેરોમમાં છે. “સોદો સંદવિશાળો” લાભ સર્વ સદ્દગુણોનો નાશ કરે છે, એની જાળમાં ફસાયેલા પ્રાણી સુધા, તૃષા, શીત, તાપ, અપમાન, માર, આદિ અનેકવિધ દુઃખને ભક્તા થાય છે. તે ગુલામી કરે છે, ગરીબોને ફસાવે છે, કુટુંબેને દગો દે છે, જાતિ અને ધર્મ વિરુદ્ધ કૃત્ય કરે છે. પંચેન્દ્રિયની ઘાત કરે છે. ઈત્યાદિ અનેક અકૃત્ય કરતાં કરતાં મૃત્યુના મુખમાં પડે છે ત્યાં સુધી પણ તેને તૃપ્તિ થતી નથી. કપિલ કેવળી કહે છે–હું રામો તા ઢોમાં અર્થાત્ જેમ લાભ વધતું જાય તેમ લોભ પણ વધતો જાય છે, પણ તૃષ્ણની ખાઈ કદી પુરાતી નથી. અંતે તે મહામુસીબતે ઉપાર્જિત કરેલ દ્રવ્ય અહીં જ છેડી કરેલાં પાપનો પિટલે સાથે લઈ નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ચાલ્યા જવું પડે છે. લેભ (લભ એટલે અસંતોષ)ને અનેક અનર્થોનું મૂળ જાણી આચાર્ય મહારાજ સદૈવ સંતેષમાં મગ્ન રહે છે. ઉક્ત ચારે કષાયેના પર૦૦ ભાંગા થાય છે. ૧. જે કષાય સમ્યકત્વની પ્રાપ્તિ થવા ન દે તે અનંતાનુબંધીને ચોક. ૧. ધ–તે પર્વતની ફાટ સમાન, તે ધથી દિલમાં પડેલી ફાટ કદી પુરાય નહીં. ૨. માન-પથ્થરના સ્તંભ સમાન, તે કદી નમે નહીં. ૩. માયા–વાંસની ગાંઠ સમાન, મહા કપટી અને ૪. લાભ-કિરમજના રંગ સમાન, કપડું બળે પણ રંગ ન જાય. એ ચારે અનંતાનુબંધી કષાયની સ્થિતિ યાજજીવનની. તેના ઉદયમાં સમકિતની પ્રાપ્તિ ન થાય. અને આ કષાયમાં મરવાવાળે નરક ગતિમાં જાય. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચા ૧૯૯ ૨. જેના ઉયમાં સકામનિર્જરા રૂપ પ્રત્યાખ્યાનના લાભ ન થાય તે અપ્રત્યાખ્યાનાવરણીયના ચાક. ૧. ક્રોધ-તળાવની તિરાડ સમાન, જે વરસાદ વરસતાં મળી જાય, ૨. માન-હાડકાંના સ્થંભ સમાન, જે મહા કષ્ટ નમે, ૩. માયા-મેઢાનાં શીંગ જેવી, આંટા પ્રત્યક્ષ દેખાય, ૪. લાભ~તે નગરની ખાળના કમ સમાન, જેના ડાઘ ક્ષારના પ્રયાગથી જ જાય. એ ચાકની સ્થિતિ એક વર્ષની. ઘાત કરે શ્રાવકના વ્રતની. આ કષાયવાળા મરીને તિય ́ચ ગતિમાં જાય. -25% ૩. જેના ઉદયથી સર્વવિરતિ (સાધુ) ન થઈ શકે તે પ્રત્યાખ્યાનાવરણીયના ચાક. ૧. ક્રોધ-વેળુની લીટી સમાન, જે હવાથી મળી જાય. ૨. માન–કાના સ્થ ́ભ સમાન, જે સહેલાઈથી નમે. ૩. માયા-ચાલતા બળદના પેશાબ જેવી, જેની વક્રતા સ્પષ્ટ દેખાય. ૪. લાભ-કીચડના રંગ જેવા, જે સુકાવાથી ખરી પડે. આ ચેકની સ્થિતિ ૪ મહિનાની. તેને સાધુપણું ન આવે. આ કષાયમાં મરે તેા મનુષ્ય ગતિમાં જાય. તરત ૪. યત્કિંચિત્ કાળ રહે તે ‘ સંજવલન’ ચાક ઃ ૧. ક્રોધસમુદ્રમાં ભરતી વખતે થતી પાણીની લીટી (નિશાની) ખીજી વખતના જુવાળ વખતે મટી જાય છે, તેના જેવા. ૨. માન-નેતરના સ્થંભ સમાન, જે પવન લાગતાં નમી જાય. ૩. માયા-વાંસની છેાઈ સમાન. સીધી થઈ જાય. ૪. લાભ-પતંગના રંગ સમાન, જે તડકેા લાગતાં ઊડી જાય. આ ચેાકની સ્થિતિ ૧૫ દિનની * આ કષાયવાળાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ કષાયમાં આયુષ્ય પૂર્ણ કરવાવાળા દેવગતિમાં જાય છે. આ ૪ કષાયના ૪૪૪ = ૧૬ ભેદ થયા. ૧. કેટલાક જાણે છે કે કષાય અહિતકર છે, તા પણ જાય છે. × સંજ્વલન ક્રોધની સ્થિતિ ૨ મહિનાની, માનની સ્થિતિ ૧ મહિનાની માયાની સ્થિતિ ૧૫ દિનની અને લાભની સ્થિતિ અંતમુની. આ પ્રકારનુ કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે. થઈ Page #225 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ ૨. કેટલાક કષાયના ફળને નહિ જાણતા થકા અજ્ઞાનવશ કષાય કરે છે. ૩. કેટલાક થોડા જાણપણામાં અને થોડા અજાણપણામાં કષાય ૪. કેટલાક કષાય કરવાનો હેતુ સમજતા નથી પણ દેખાદેખીથી કરવા લાગી જાય છે. પ. કેટલાક પોતાને અર્થે કષાય કરે છે. ૬. કેટલાક બીજાને માટે કષાય કરે છે. ૭. કેટલાક પોતાના તથા પરના બન્નેના અર્થ કષાય કરે છે. ૮. કેટલાક વિનાકારણ (સ્વભાવ પડી ગયા હોવાથી) કષાય કરે છે. ૯. કેટલાક ઉપગ સહિત કષાય કરે છે. ૧૦. કેટલાક શૂન્ય ઉપગે કષાય કરે છે. ૧૧. કેટલાક કંઈક ઉપયોગ સહિત અને કંઈક ઉપયોગ રહિત એમ કષાય કરે છે. ૧૨. કેટલાક એઘ સંજ્ઞાથી કષાય કરે છે. એ ૧૨ બેલને ૪ કષાયે ગુણવાથી ૧૨૪૪=૪૮ થયા. અને તેમાં પૂર્વોક્ત ૧૬ કષાયના ભેર ભેળવતાં ૬૪ થયા. તે ૬૪ને ૨૪ દંડક અને ૨૫મે સમુચ્ચય જીવ એમ પચીસે ગુણવાથી ૬૪૪૨૫=૧૬૦૦ ભાંગા થયા. તે કષાયના પુગલોને જીવ ૧. “ચણીયા” એકઠાં કરે. ૨. “ઉપચણીયા” જમાવે. ૩. “બંધે બંધન કરે (એમ ત્રણ પ્રકારે બાંધે) અને, ૪. બાંધેલાં કર્મ પુદગલોને આત્મપ્રદેશ દ્વારા “વેદ” ૫. જેમ જેમ વિદતે જાય તેમ તેમ “ઉદીરણા થતી જાય. અને, ૬. કેટલાક ભવ્ય જો પશ્ચાત્તાપથી તથા કેટલાક તપશ્ચર્યાથી “નિર્જરે”—ક્ષય કરી દે. • ૨૪ દંડક-૭ નરકને ૧ દંડક, ૧૦ ભુવનપતિના ૧૦, પાંચ સ્થાવરના ૫, ત્રણ વિકસેંદ્રિયના ૩ એ ૧૯ થયા. ૨૦મો તિર્યંચ પંચેન્દ્રિયને, ૨૧ મે મનુષ્યને, ૨૨ મે વાણવ્યંતરને, ૨૩ મે તિષીને અને ૨૪ મે વૈમાનિક દેવોને. તેનું સવિસ્તૃત વર્ણન બીજા પ્રકરણમાં થઈ ગયું છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી' : આચા એ છ ખેલ ભૂત, ભવિષ્ય અને વમાન એ ૩ કાળ આશ્રિત હાવાથી ત્રણ ગુણા કરે એટલે ૬૪૩=૧૮ થાય. તે ૧૮ સ્વઆશ્રિત અને ૧૮ પરાશ્રિત એમ બમણા કરતાં ૩૬ થયા. તે ૩૬ ને ૨૪ દંડક અને ૨૫ મે સમુચ્ચયજીવ એમ ૩૬×૨૫=′૦૦ થયા. તેને ૪ કષાયથી ચાચુણા કરતાં ૩૬૦૦ થયા. તેમાં પૂર્વોક્ત ૧૬૦૦ ભેળવતાં પર૦૦ થયા. એટલા ભાંગા ચાર કષાયના થયા. આટલા મોટા પરિવાર ૪ કષાયાના હેાવાથી તે ભયંકર શત્રુ છે. कोहो पी पणासे, माणो विणयनासणो । माया मित्ताणि नासेर, लोहो सग्वविणासणो ॥ ૨૦૧ દશ વૈકાલિક અ. ૮/૩૮ અર્થ : ક્રેધ પ્રીતિને; નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાના નાશ કરે છે અને લાભ સર્વ સદ્ગુણોને નાશ કરે છે, એટલા માટે તેને નીચેની રીતે પ્રતિકાર કરવા. उवसमेण हणे कोह, माणं महवया जिणे । માયા મવમાવળ, હોદ્દો સંતોનો નિને ॥ અ. ૮/૩૯ અર્થ : ઉપશમ (ક્ષમા)થી ાધને જીતે, માવ (વિનય)થી અભિમાનને જીતે, આર્જવ (સરળતા)થી માયાના પરાજય કરે અને સતાષથી લાભને જીતે. આ ૫ મહાવ્રત, ૫ આચાર. ૫ ઈન્દ્રિયનિગ્રહ, ૫, સમિતિ, ૩ ગુપ્તિ, ૯ વાડ બ્રહ્મચયની અને ૪ કષાયને નિગ્રહ મળી કુલ ૩૬ ગુણયુક્ત આચાર્ય ભગવાન હેાય છે. ૩૬ ગુણના ધારક આચાય થઈ શકે. ૧. જેમની જાતિ (માતૃપક્ષ) નિર્મળ હોય તે ‘જાતિસંપન્ન’ ૨. કુળ (પિતૃપક્ષ) નિર્મળ હોય તે ‘કુળસંપન્ન’ ૩. કાળ પ્રમાણે ઉત્તમ Page #227 -------------------------------------------------------------------------- ________________ २०२ જૈન તત્વ પ્રકાશ સંઘયણ (પરાકમી) હાય તે “બલ સંપન્ન,’ ૪. સમચતુસ્ત્રાદિ ઉત્તમ સંસ્થાન (શરીરને આકાર) હોય તે “રૂપસંપન્ન, પ. કમળ (નમ્ર) પ્રકૃતિ હોય તે વિનય સંપન્ન”, ૬. મતિ કૃતાદિ નિર્મળ, જ્ઞાનવંત તથા અનેક મતમતાન્તરના જ્ઞાતા હોય તે “જ્ઞાનસંપન”, ૭. શુદ્ધ શ્રદ્ધાવંત હોય તે “દર્શન સંપન્ન”, ૮. નિર્મળ ચારિત્રી શુદ્ધાચારી હોય તે “ચારિત્ર સંપન્ન ૯. અપવાદ (નિંદા)થી લજિજત થાય તે લજજાવંત ૧૦. દ્રવ્યથી ઉપાધિ (ભંડોપકરણ)એ અને ભાવથી કોધાદિ કષાયેએ કરી હળવો હોય તે “લાઘવસંપન્ન, (આ ૧૦ ગુણ અવશ્ય હેય). ૧૧ પરિષહ આવ્યે વૈર્ય ધારણ કરે તે “ઉર્યાસી (એજી ) ૧૨ પ્રતિભાશાળી હોય તે “તેયંસી” (તેજસ્વી), ૧૩. કેઈની જાળમાં ન ફસાય એવી ચતુરાઈથી બોલે તે “વઐસી' (વર્ચસ્વી), ૧૪ જસંસી-- યશસ્વી (આ ચાર ગુણ સ્વાભાવિક હોય છે). ૧૫. ક્ષમાથી ક્રોધને જીતે તે “જીય કહે, ૧૬. વિનયથી માનને પરાજય કરે તે “જીયમાણે, ૧૭. સરળતાથી માયાનો પરાજ્ય કરે તે “જીયમા, ૧૮. સંતોષથી લેભને જીતે તે ‘જયલોહે, ૧૯. ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે “જઇક્રિયે” ૨૦. પાપની નિંદા કરે પણ પાપીની નિંદા ન કરે તથા નિદકની દરકાર ન કરે તેમ જ ર૯પ નિદ્રા લે તે “જયનિંદ', ૨૧ સુધાતૃષાદિ બાવીસ પરિષહને જીતે તે “જીય પરિષ), ૨૨ જીવિતની આશા અને મૃત્યુનો ભય ન રાખે તે “જીવિયાસમરણ–ભયવિમુકા' (આ ૮ના જય કરનાર હેય છે). ૨૩ મહાવ્રતાદિમાં પ્રધાન શ્રેષ્ઠ હોવાથી વયસ્પહાણે, ૨૪. ક્ષાતિ આદિ ગુણોમાં પ્રધાન હોવાથી “ગુણહાણે, ૨૫. યાચિત ક્રિયા યથાસમય (કાળે) કરે તે કિયાના હ૦ ગુણમાં પ્રધાન હોવાથી “કરણપહાણે, ૨૬. નિત્ય પાલન કરે તે ચારિત્રના ૭૦ ગુણમાં પ્રધાન હોવાથી “ચરણપહાણે, ૨૭ અનાચરણના નિષેધમાં પ્રધાન અર્થાત્ . અખલિત આજ્ઞાના પ્રવર્તક હોવાથી નિગહ૫હાણે, ૨૮ ઇંદ્ર કે રાજાદિથી પણ ક્ષોભ ને પામે. દ્રવ્ય, નય, પ્રમાણાદિના સૂક્રમ જ્ઞાનનો નિશ્ચય કરવામાં પ્રવીણ હોવાથી “નિશ્ચયપ્રધાન', ૨૯. રોહિણી, પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાના ધારક હોવાથી વિદ્યા પ્રધાન”, ૩૦. વિષઅપહાર, વ્યાધિનિવાર, વ્યંતરોપસર્ગનાશક આદિ મંત્રના જ્ઞાતા હોવાથી “મંત્ર Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૨૦૨: પ્રધાન.' ૩૧. ઋગ્વેદાદિ ચારે વેદના જ્ઞાતા હૈાવાથી વેદપ્રધાન’. ૩૨.. બ્રહ્મચર્યામાં સ્થિત હાવાથી તથા આત્મસ્વરૂપના યથાતથ્ય જ્ઞાતા હૈાવાથી (ને ફ્ળ નળરૂ તે સજ્જ બાળTM) અને પરમાત્મ સ્વરૂપના અનુભવી હાવાથી ‘બ્રહ્મપ્રધાન’, ૩૩. નિગમાદિક સાતે નય સ્થાપવામાં પ્રધાન હાવાથી ‘નયપ્રધાન,’ ૩૪. અભિગ્રહાદિ નિયમના ધારક તથા પ્રાયશ્ચિત્તવિદ્યાના જ્ઞાતા હૈાવાથી ‘નિયમપ્રધાન’ ૩૫. સત્ય અને અચલ વચન ખેલતા હૈાવાથી ‘સત્યપ્રધાન’અને, ૩૬. દ્રવ્યથી લેાકેા નિંદા કરે તેવાં મલિન વસ્ત્રાદિ ધારણ કરે નહિ અને ભાવથી પાપરૂપ મેલ ન રાખે તે શૌચપ્રધાન’ (એ ૧૪ ગુણોમાં પ્રધાન હેાય છે). આ ૩૬ ગુણયુક્ત જે સાધુ ાય છે તેમને આચાર્યપદ પર સ્થાપે છે અને તેમને ચતુર્વિધ સંઘના નાયક બનાવે છે. આચાય ની ૮ સંપદા ગૃહસ્થ જેમ ધન કુટુબાદિની સપદાથી શે।ભે છે તેવી રીતે આચાર્યજી ૮ સપદાથી તથા પ્રત્યેક સપનાના ચાર ચાર પ્રકાર એમ ૩૨ તથા ૪ વિનયના ગુણુ મળી કુલ ૩૬ ગુણે કરી શૈાભાયમાન હાય છે. ૧. જ્ઞાનાદિ પાંચ આચાર આચરણીય છે તેનું આચરણ કરે તે. ‘આચારસસ્પદા’. જેના ૪ પ્રકાર-૧. મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ એ ૧૩ ચારિત્રના ગુણમાં વ, નિશ્ચલ-અડાલવૃત્તિ નિર'તર રાખે તે ચરણુગુણુવજોગ જુત્તે’ ૨. જાત્યાદિ ૮ મદનુ મન કરી સદૈવ નિરભિમાની રહે તે “મહ્ત્વ ગુણસ’પત્ન”, ૩. શીત, ઉષ્ણુ કાળમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિથી અધિક, વિના કારણ ન રહે અને ચાતુર્માસના ચાર માસ એક સ્થાનમાં રહે, એમ નવકલ્પી × વિહાર કરતા રહે તે ૦ આચાર્યજી વિધીમત્રના જ્ઞાતા હોય પણ ઉપયોગ ન કરે. × રવિવારથી રવિવાર સુધી રહે તે એક રાત્રિ અને ૫ રવિવાર પ ત રહે તે પાંચરાત્રિ. એક માસમાં ૫ રવિવાર આવે છે. જ્યાં એક દિનનેા આહાર મળે ત્યાં એક રાત્રિથી અધિક ન રહે અને મે!તું શહેર હોય ત્યાં પાંચ રાત્રિ (એક મહિનાથી) અધિક ન રહે. Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ જૈન તત્ત્વ પ્રકાશ અનિયત વૃત્તિ + અને, ૪. મનોહર દિવ્ય રૂપ સમ્મદાના ધારક હોવા છતાં પણ નિર્વિકારી સૌમ્ય મુદ્રાવાળા રહે તે “અચંચલગુણ.” ૨. શાસ્ત્રના અર્થ પરમાર્થના જ્ઞાતા હોય તે બીજી “સૂત્રસંપદા.” તેના ૪ પ્રકાર ૧. જે કાળમાં જેટલાં શાસ્ત્ર હોય તે સર્વના જ્ઞાતા હેવાથી સર્વ વિદ્વાનોમાં શ્રેષ્ઠ હેય તે “યુગપ્રધાન,” ૨. શાસ્ત્રીય જ્ઞાનની પરિઅણુ (પરિવર્તના) કરતા રહી નિશ્ચલ જ્ઞાની બનવાથી આગમ પરિચિત”, ૩. કદાપિ કિંચિત્માત્ર દોષ ન લગાડે તે ઉત્સર્ગમાર્ગ અને અનિવાર્ય કારણે પશ્ચાત્તાપયુત કિંચિત્ દોષ લાગે તો પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ જાય તે “અપવાદમાગ. તે બને માર્ગના વિધિના યથાતથ્ય જ્ઞાતા હોય તે “ઉત્સર્ગ અપવાદ કુશલા” અને, ૪ સ્વસમય (જૈનદર્શન) તથા પરસમય (અન્યદર્શન )ના શાસ્ત્રના જ્ઞાતા હોવાથી સ્વસમય-પરસમય દક્ષ ગુણ. ૩. સુંદરાકૃતિ–તેજસ્વી શરીરના ઘારક હોય તે ત્રીજી “શરીર સમ્મદા”. તેના ૪ પ્રકાર–૧. પિતાના માપથી પિતાનું શરીર એક ધનુષ્ય લાંબું હોય તે “પ્રમાણે પેત.” ૨ લંગડો, લૂલે, કાણું ૧૯ કે ૨૧ આંગળીવાળે ઈત્યાદિ અપંગ દોષરહિત હોય તે “અકુટઈ,” ૩ બધિર, અંધત્વાદિ દોષરહિત હોય તે પૂર્વેદ્રિય અને, ૪ ત૫ વિહારાદિ સંયમના તેમ જ ઉપકારના કાર્યમાં થાકે નહીં એવા દઢ સંઘરણના ધારક હોય તે “દઢ સંઘયણું” ગુણ. ૪. વાકચાતુર્યયુક્ત હોય તે ચોથી વચન સપદા. તેના ૪ પ્રકાર ૧. કઈ પણ ખંડન ન કરી શકે તેવા સદૈવ ઉત્તમ વચનના બેલનાર, કેઈને તુંકારે ન લાવે, એમનાં વચન સાંભળી પરપ્રવાદી પણ સાનંદાશ્ચર્ય પામે તે “પ્રશસ્તવચની,” ૨. કમળ, મધુર, ગાંભીર્યયુક્ત સુસ્વરથી બેલે તે “મધુરતા,” ૩. રાગદ્વેષ, પક્ષપાત તથા કલુષિતપણ રહિત બોલે તે “અનાશ્રિત” અને, ૪. ગણગણાટ આદિ દોષરહિત, સ્પષ્ટ, બાળક પણ સમજી શકે તેવાં વચન બોલે તે “ફુટતા” ગુણ. + જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ અથે, વૃદ્ધાવસ્થા કે રોગાદિ કારણે અધિક રહેવું પડે છે તે વાત અલગ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું આચાર્ય ૨૦૫ પ. શાસ્ત્ર અને ગ્રંથ વાંચવાની કુશળતા તે પાંચમી વાચનાસમ્મદા” તેના ૪ પ્રકાર–૧. શિષ્યની યોગ્યતાને જાણ, યોગ્ય શિષ્યને તે ગ્રહણ કરી શકે તેટલું જ જ્ઞાન આપે. દુગ્ધપાન સાપને વિષપણે પરિણમે છે તેવી રીતે કુશિષ્યને આપેલું જ્ઞાન દુર્ગુણવર્ધક નીવડે છે. તેથી તેવાને જ્ઞાન ન દે તે. ૨. સમજાય નહીં, રુચે નહીં, તેવું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમતું નથી અને દીર્ઘ કાળ ટકતું નથી એમ જાણી શિષ્યને રચે અને તે પચાવી શકે તેટલું જ્ઞાન આપે તે “પ્રણિત.' ૩. જે શિષ્ય વિશેષ બુદ્ધિમાન હોય, સમ્પ્રદાયનો નિર્વાહ કરવા તથા ધર્મ દીપાવવા સમર્થ હોય તેને અન્યાય કાર્યોમાં થોડો રોકી, આહારવસ્ત્રાદિની શાતા ઉપજાવી તથા પ્રોત્સાહન આપી શીવ્રતાથી સૂત્ર પૂર્ણ કરાવે તે “નિરયાપયિતા” અને, ૪. જેમ પાણીમાં તેલનું બિન્દુ ફેલાઈ જાય તેમ અન્યને જ્ઞાન પરિણમે તે પ્રમાણે શબ્દ થોડા અને અર્થ ઘણે એવા સરલ શબ્દોમાં વાચન આપે તે “નિર્વાહ ણ” ગુણ. ૬. બુદ્ધિ પ્રબળ હોય તે છઠ્ઠી “મતિપદા–તેના ૪ પ્રકારઃ ૧. શતાવધાનીની પેઠે દેખી, સાંભળી રાખી, ઘેલી કે સ્પર્શેલી. વસ્તુના ગુણને એક જ કાળમાં ગ્રહણ કરે તે “અવગ્રહ’, ૨. ઉક્ત પાંચેનો તત્કાળ નિર્ણય કરે તે “ઈહ.” ૩. ઉક્ત પ્રકારે વિચારણા કરી તકાળ નિશ્ચયાત્મક બને તે “અપાય.” અને, ૬. નિર્ણિત વસ્તુનું દીર્ઘકાળપયત વિસ્મરણ ન થાય, સમય પર શીધ્ર સ્મૃતિગોચર થાય, અચૂક હાજરજવાબી હોય તે “ધારણા’ ગુણ. ૭. પરપ્રવાદીઓને પરાજય કરવાની કુશળતા તે સાતમી. પ્રયોગસસ્પદા.તેના ૪ પ્રકાર–૧. આની સાથે સંવાદમાં, પ્રશ્નોત્તરમાં હું જીતીશ કે નહીં એ પ્રમાણે પ્રતિવાદીની અને પિતાની શક્તિને વિચાર કરી વાદ કરે તે “શક્તિજ્ઞાન.” ૨. વાદી કયા મતને અનુયાયી છે તે જાણું લઈ તેના જ મતનાં શાસ્ત્રોથી સમજાવે તે પુરુષજ્ઞાન.” ૩. આ ક્ષેત્રના લોક ઉદ્ધતાઈથી અપમાન કરે, પ્રથમ મીઠું મીઠું બેલે અને પછી બદલાઈ જાય-પ્રતિવાદીને મળી જાય એવા કપટી તે નથી ને? મિથ્યાત્વના આડંબરથી ચલિત થઈ જાય એવા. Page #231 -------------------------------------------------------------------------- ________________ :૨ ૦૬ જૈન તત્ત્વ પ્રકાશ અસ્થિર તેા નથી ને ? ઈત્યાદિ ક્ષેત્રના વિચાર કરી વાદ કરે તે ‘ક્ષેત્રજ્ઞાન.’ અને, ૪. કદાચ વિવાદ પ્રસ`ગમાં રાદિકનું આગમન થઈ જાય તે તે રાજાદિક ન્યાયી છે કે અન્યાયી, સરળ છે કે કપટી, નમ્ર છે કે અભિમાની ઈત્યાદિને જાણ હાય. કેમકે આગળ જતાં કઈ રીતે અપમાન તે નહિ કરે ! વગેરે વિચાર કરી વાદ કરે તે વસ્તુજ્ઞાન. ’ ૮. સાધુઓને ઉપયેગી વસ્તુના પહેલેથી જ સ'ગ્રહ કરી રાખે તે 4 સ‘ગ્રહસ‘પદા. ’ તેના ૪ પ્રકાર-૧. બાળક, દુળ, ગીતા, તપસ્વી, રાગી, નવદીક્ષિત એવા સાધુઓને નિર્વાહ થઈ શકે તેવાં ક્ષેત્રે ધ્યાનમાં રાખે તે ‘ ગણુયાગ ’, ૨. પેાતાના કે બહારના સાધુઓને સમય પર કામમાં આવે એવાં સ્થાન, પાટ, પાટલા, પરાળ, વગેરેના સંગ્રહ રાખે તે ‘સ'સક્ત ', ૩. જે જે કાળમાં જે જે ક્રિયાઓ કરવાની હાય તે તે કાળમાં તે ક્રિયાનાં ઉપયાગી સાધનાના સગ્રહ રાખે તે ક્રિયાવિધિ’ અને, ૪. વ્યાખ્યાનદાતા, વાદી, વિજયી, વૈયાવચ્ચી, ઈત્યાદિ શિષ્યાને સંગ્રહ રાખે તે ‘ શિષ્યાપસંગ્રહ ’ ગુણ. ચાર વિનય ૧. સાધુને આચરવા યેાગ્ય ગુણાનું આચરણ કરે તે આચારવિનય. તેના ૪ પ્રકાર-૧. પેાતે સંયમ પાળે, બીજાને પળાવે, સયમથી ડગમગતાને સ્થિર કરે તે સયમ સમાચારી.' ર. અષ્ટમી અને પાખી આદિ પર્વનાં તપ પાતે કરે તેમ જ બીજા પાસે કરાવે તે–તપ સમાચારી.’ ૩. તપસ્વી, જ્ઞાની, નવદીક્ષિત વગેરેનુ પ્રતિલેખનાદિ કા સ્વય' કરે, બીજા પાસે કરાવે, તે ‘ગણુસમાચારી’ અને, ૪. અવસર ઉચિત પેાતે એકલો વિહાર કરે, અન્યને ચેાગ્ય જાણી એકલેા વિહાર કરાવે તે • એકાકી વિહાર સમાચારી. ’ ૨. સૂત્રાદિના વિનય કરે તે ‘શ્રુત વિનય.' તેના ૪ પ્રકાર૧- પાતે ભણે, બીજાને ભણાવે ૨. અ યથાતથ્ય ધરાવે, ૩. જે શિષ્ય જે જ્ઞાનના અધિકારી હેાય તેને તે જ્ઞાન આપે અને, ૪. આરંભેલ સૂત્ર પૂર્ણ કરાવી ખીજું ભણાવે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૭ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૩. અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરે તે “નિક્ષેપ વિનય.’ તેના ૪ પ્રકાર : ૧. મિથ્યાત્વને સમકિતી બનાવે, ૨. સમકિતીને ચારિત્રી બનાવે, ૩. સમકિત ચારિત્રથી ભ્રષ્ટ થતાને સ્થિર કરે અને, જ. નવા સમકિતી, નવા ચારિત્રી બનાવી ધર્મની વૃદ્ધિ કરે. ૪ કષાયાદિ દોષોને પરિવાત (નાશ) કરે તે “દોષ પરિઘાત વિનય.” તેના ૪ પ્રકાર- ૧. કેાધીને ક્રોધના અવગુણ અને ક્ષમાના ગુણ બતાવી ક્ષમાવંત બનાવે તે ધ પરિઘાત.” ૨. વિષયથી ઉન્મત્ત બનેલાને વિષયના અવગુણ તથા શીલના ગુણ બતાવી નિર્વિકારી બનાવે તે વિષય પરિઘાત”, ૩. રસલુપ હેય તેને લુબ્ધતાના અવગુણ અને તપના ગુણ બતાવી તપસ્વી બનાવે તે “અન્નપરિઘાત” અને, ૪. દુર્ગુણથી દુઃખ અને સદ્ગુણથી સુખની પ્રાપ્તિ બતાવી નિર્દોષી બનાવે તે આમદેષ પરિઘાત.” આ ૮ સંપદાના ૩૨ અને ૪ વિનય એમ આચાર્યજીના ૩૬ ગુણનું વર્ણન થયું. આવા જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન, તપપ્રધાન, શૂર, વીર, ધીર, સાહસિક, શાન્ત, દાન, ચારે તીર્થના વાલેશ્વર, જિનેશ્વરની ગાદીના અધિકારી, જૈનશાસનના નિર્વહક, પ્રવર્તક આદિ આદિ અનેક ગુણગણલંકૃત આચાર્ય ભગવન્તને મારા ત્રિવિધે ત્રિવિધ વિશુદ્ધ ભાવે વારંવાર નમસ્કાર હો. શિદ્ધારક બાલ બ્રહ્મચારી ઋષિ સંપ્રદાય આચાર્ય સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત. જેન તત્ત્વપ્રકાશનું “આચાર્ય સ્તવ' નામક ત્રીજું પ્રકરણ સમાપ્ત. Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૪ થું ઉપાધ્યાય જેઓ ગુરુ વગેરે ગીતાર્થ મહાત્માઓની પાસે હંમેશાં રહી, વિનયભકિત કરી, વિચક્ષણતાપૂર્વક તેઓને પ્રસન્ન રાખી તેમની આજ્ઞાનુસાર શુભગ તથા ઉપધાન (તપશ્ચર્યા) આદરીને મધુર વચનોથી સંપૂર્ણ શાસ્ત્રોને અભ્યાસ કરી પારંગત થયા છે, જેઓ ઘણુ સાધુ તથા ગૃહ સ્થાની પાત્ર અપાત્રની પરીક્ષા કરીને યથાયોગ્ય જ્ઞાનને અભ્યાસ કરાવે છે, તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છેઃ જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય માણસ માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧ મા અધ્યયનમાં કહ્યું છેઃ अह पंचहि ठाणेहि, जेहि सिक्खा न लग्भइ । थंभा कोहा पमाएण, रोगेणालस्सरेण य ॥ ३ ॥ આ પ્રમાણે જે પાંચ કારણેથી હિતશિક્ષા મેળવાતી નથી તે પાંચ કારણેઃ ૧. અહંકાર, ૨. કોધ ૩. પ્રમાદ ૪. રોગ અને, ૫. આળસ. જ્ઞાન ગ્રહણ કરવાને યોગ્ય-૧. થોડું હસનાર, ૨. હમેશાં આત્માને દમનાર, ૩. નિરભિમાની, ૪. પરમાર્થને શોધનાર, પ. પોતાના ચારિત્રને છેડે યા ઘણે અંશે કલંક ન લગાડનાર, ૬. રસનેંદ્રિયના અલોલુપી, ૭. ક્ષમાવંત, ૮. સત્યવાદી : એ આઠ ગુણવાળા મનુષ્ય હિતની વાતે ગ્રહણ કરી શકે છે. અવિનીતનાં ૧૪ લક્ષણે-૧. વારંવાર ક્રોધ કરે અથવા દીર્ઘકષાયી, ૨. નિરર્થક કથા વાર્તા કરે, ૩. સન્મિત્રને દ્વેષ કરે, ૪, Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ચું : ઉપાધ્યાય ૨૦૯ નિજ મિત્રની ગુપ્ત વાત પ્રગટ કરે, પ. જ્ઞાનના ગવ કરે, ૬. પેાતાના વાંક પારકા ઉપર ઓઢાડે, ૭. નિજ મિત્ર પર ગુસ્સેા કરે, ૮. સ`ખ ધરહિત (મેળ વગરનું) ભાષણ કરે, ૯. દ્રોહી, ૧૦. અહંકારી, ૧૧. અજિતેન્દ્રિય, ૧૨. અસંવિભાગી (મળેલી વસ્તુ સમભાવે વહેંચી ન આપે તે), ૧૩. અપ્રતીતકારી, ૧૪. અજ્ઞાની : એ પ્રમાણે ૧૪ અવગુણવાળાને અવિનીત કહે છે. એવાને જ્ઞાન યથાતથ્ય પરિણમતું નથી. ઊલટું, નુકસાનકારક નીવડે છે. વિનીતાનાં ૧૫ લક્ષા-૧. ગતિમાં શાંત, નિવાસસ્થાને શાંત, વાણીમાં શાંત અને ભાષામાં શાંત એમ ચાર પ્રકારે સ્થિર કે શાન્તસ્વભાવી, ૨. સરળ ચિત્તવાળા, ૩. કૃતુહલરહિત, ૪. કોઈનુ` અપમાન કે તિરસ્કાર ન કરનાર. પ. વિશેષ વખત ક્રોધ ન રાખનાર, ૬. મિત્રાથી હળીમળી રહેનાર, ૭. જ્ઞાનના ગવ રહિત, ૮. પેાતાના દોષ પ્રગટ કરનાર પણ ખીજા ઉપર આળ નહિ ચડાવનાર, ૯. સ્વધમી ઉપર ક્રોધ ન કરનાર, ૧૦ દુશ્મનના ગુણને પણ વખાણનાર, ૧૧ કેાઈની છાની વાત પ્રગટ ન કરનાર, ૧૨. વિશેષ આડંબર ન કરનાર, ૧૩. તત્ત્વને જાણનાર, ૧૪. જાતિવ ́ત, ૧૫. લજજાવત તથા જિતેન્દ્રિય એ ૧૫ ગુણા ધારણ કરનાર વિનીત કહેવાય. એવા વિનીત ઘણી સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને ભવિષ્યમાં સ્વપરહિત સાધી શકે છે. : ઉપાધ્યાયજીના ૨૫ ગુણા. गाथा : वारसग विउ बुद्धा, करण चरण जुओ । पव्भावणा, जोग निग्गो, उवज्झाय गुणं वंदा ॥ અર્થ-૧૨ અંગના પાઠક, ૧૩-૧૪ કરણસિત્તરી, ચરણસિત્તરી તેના ગુણયુક્ત, ૧૫–૨૨ આઠ પ્રભાવનાથી જૈન ધર્મને દીપાવે, ૨૩-૨૫ મન, વચન કાયાના યાગને કાબૂમાં રાખે તેવા ગુણુયુક્ત ઉપાધ્યાયને વંદન કરૂ છું. ', દ્વાદશાંગસૂત્ર-જેમ અંગ (શરીર)ના આધારે જીવ જગતમાં રહે છે, તેવી જ રીતે જ્ઞાનના આધારથી ધર્મ આ વિશ્વમાં રહે છે. ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ . ૨૧૦ જૈન તત્વ પ્રકાશ આવા મુખ્ય જ્ઞાનમય જે ગ્રંથે છે તેને અંગ સૂત્ર કહે છે. તે બાર છે. ૧. આચારાંગસૂત્ર-તેના બે શ્રતસ્કંધ છે. તેમાં પ્રથમ શ્રુત- સ્કંધના ૯ અધ્યયન છે. - (૧) “શસ્ત્રપરિજ્ઞા અધ્યયન–તેના સાત ઉદ્દેશા છે. જેમાં અનુક્રમે દિશાઓનું, પૃથ્વીકાયનું, અપકાયનું, અગ્નિકાયનું, વનસ્પતિકાયનું, ત્રસકાયનું અને વાયુકાયનું કથન છે. (૨) “લોક વિજય અધ્યયન –તેના છ ઉદ્દેશ છે. જેમાં અનુક્રમે વિષય ત્યાગનું, મદ ત્યાગનું, સ્વજનથી મમત્વ ત્યાગનું, દ્રવ્યથી મમત્વત્યાગનું અને હિતશિક્ષણનું કથન છે. | (૩) “શીતોષ્ણીય અધ્યયન તેના ૪ ઉદેશ છે. જેમાં કમશઃ સુપ્ત તથા જાગૃતનું, તત્ત્વજ્ઞ અતત્વજ્ઞનું, પ્રમાદ ત્યાગનું અને “જે એક જાણે તે સર્વ જાણેનું કથન છે. (૪) “સમ્યકત્વ અધ્યયન–તેના ૪ ઉદેશ છે, જેમાં અનુક્રમે ધર્મનું મૂળ દયા, સજ્ઞાન અજ્ઞાન, સુખ પ્રાપ્તિને ઉપાય અને સુસાધુનાં લક્ષણનું કથન છે. (૬) “આવંતી કેયાવંતી (બીજું નામ “લોકસાર) અધ્યયન. તેના છ ઉદેશ છે, જેમાં કમશઃ વિષયાત સાધુ નહીં, સાવદ્યાનુષ્ઠાનના ત્યાગી તે સાધુ, કંચન કામિનીના ત્યાગી તે સાધુ, અપરિપકવ સાધુ એકલા ન વિચરે, જ્ઞાની અજ્ઞાનીમાં શું ફરક અને પ્રમાદી અપ્રમાદીમાં શો ફરક તેનું વર્ણન છે. (૬) ધૂતા અધ્યયન’–તેના પાંચ ઉદેશા છે. જેમાં કામાસક્તના દુઃખનું, રક્ત વિરક્તના દુઃખ સુખનું, જ્ઞાની સાધુની દશાનું, ગૌરવ(ત્રણ - મારવ) ત્યાગનું અને ઉત્તમ સાધુનાં લક્ષણનું કથન છે. મહા પરિણા (આ અધ્યયન વિરછેદ ગયું છે.) Page #236 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય ૨૧૧ (૮) “વિમોક્ષ –તેના આઠ ઉદેશા છે. તેમાં મતાન્તર અને સાધુ, અકલ્પનિકનો પરિત્યાગ, શંકાનું નિવારણ, વસ્ત્રત્યાગનું અને ભક્ત પ્રત્યાખ્યાન મરણ, ઈંગિત મરણ અને પાદોપગમન મરણ, આ ત્રણે પંડિત મરણનો વિધિ છે. (૯) “ઉપધાન શ્રત—તેના ચાર ઉદેશ છે, જેમાં અનુક્રમે મહાવીર સ્વામી વસ્ત્ર સહિતનું, મહાવીર સ્વામીના સ્થાનનું, મહાવીર સ્વામીના પરિષહોનું, મહાવીર સ્વામીના આચાર અને તપનું વર્ણન છે. બીજા તસ્કંધનાં ૧૬ અધ્યયન છે. તેમાં અનુક્રમે (૧) પિડપણ”—તેમાં આહાર લેવાનો વિધિ (૨) “શય્યા” સ્થાનકને વિધિ (૩) ‘ઈર્યાખ્યા–ઈર્ષા સમિતિ, (૪) “ભાષાસમિતિ'નું (૫) “વઐષણા વસ્ત્ર લેવાની વિધિનું, (૬) પાષણ–પાત્ર ગ્રહણ કરવાનો વિધિ (૭) “અવગ્રહ–આજ્ઞા લેવાનો વિધિ, (૮) “ચેષ્ટિકા” ઉભા રહેવાનો વિધિ (૯) નિસહિયે બેસવાનો વિધિ (૧૦) ઉરચાર પાસવર્ણ-લઘુનીતિ વડીનીતિ પરડવવાને વિધિ (૧૧) “શબ્દ-શબ્દ સાંભળવાને વિધિ, (૧૨) રૂપાખ્યા–રૂપ જોવાનો વિધિ, (૧૩) “પ્રકિયા’—ગૃહસ્થ પાસે કામ કરવવાને વિધિ, (૧૪) “અન્ય ક્રિયાખ્યા–પરસ્પર કિયા કરવાને વિધિ, (૧૫) “ભાવનાખ્યા–મહાવીર સ્વામીના ચરિત્રનું તથા પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાનું કથન અને, (૧૬) “વિમુક્ત” અધ્યયન, તેમાં સાધુની ઉપમાનું વર્ણન છે. આચારાંગ સૂત્રનાં અગાઉ ૧૮૦૦૦ પદ હતાં. હવે મૂળમાં ફક્ત ૨૫૦૦ લેક છે. * ૨. સૂયગડાંગ સૂત્ર—તેના પણ બે મૃત સ્કંધ છે–પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. : - ૩૨ અક્ષરને એક લેક એવા ૧૫,૦૪૮૬,૮૪૬ કનું એક પદ ગણાતું હતું. આ કથન દિગમ્બર અાયા ભગવતી અરાધના શાસ્ત્રમાં છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન તત્વ પ્રકાશ (૧) “સ્વસમય પરસમય અધ્યયન–તેમાં ભૂતવાદી, સર્વગતવાદી તજજીવ ત૭રીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતવાદી, અજ્ઞાનવાદી, કિયાવાદી,ઈશ્વરવાદી, દેવવાદી, ઇંડામાંથી લેક પેદા થયે વગેરે મત મતાન્તરનું સ્વરૂપ દર્શાવ્યું છે, તથા કેટલુંક સાધુના આચારનું કથન છે. (૨) તાલય અધ્યયન-તેમાં શ્રી ઋષભદેવજીના ૯૮ પુત્રને ઉપદેશ છે. તથા વિષય-ત્યાગવાની યુક્તિ અને ધર્મનું માહામ્ય બતાવ્યું છે. (૩) “ઉપસર્ગ પરિજ્ઞાખ્યા” અધ્યયન-તેમાં શ્રીકૃષ્ણ અને શિશુપાલનો દષ્ટાંતથી વીરત્વ કાયરત્વનું વર્ણન કર્યું છે તથા સ્વજનોના પરિષહનો અધિકાર છે. (૪) “શ્રી પરિણા” અધ્યયન–આમાં સ્ત્રી ચરિત્રનું—સ્ત્રીના સંગથી દુઃખ પ્રાપ્તિનું કથન છે. (૫) “નરક વિભક્તિ અધ્યયન-આમાં નરનાં દુઃખનું વર્ણન છે. (૬) “વરસ્તુતિ” અધ્યયન–આમાં મહાવીર પ્રભુની સ્તુતિ અનેક ઉપમાઓ સહિત કરેલી છે. (૭) “કુશીલ પરિભાષા” અધ્યયન-આમાં પરમતના કુશીલ અને સ્વમતના સુશીલનું કથન છે તથા હિંસાનું ખંડન કર્યું છે. (૮) વીર્યાખ્યા” અધ્યયન–આમાં બાલવીર્ય અને પંડિતવીર્યનું સ્વરૂપ છે. (૯) ધર્મ અધ્યયન-આમાં દયા ધર્મનું તથા સાધુના આચારનું વર્ણન છે. (૧૦) “સમાધિ” અધ્યયન-આમાં ધર્મનું સ્થાન જે સમાધિભાવ છે તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થુ ઉપાધ્યાય ૨૧૩ (૧૧) ‘મોક્ષમાર્ગ” અધ્યયન—આમાં સાધુના આચારના મિશ્ર પ્રશ્નોત્તર છે. (૧૨) ‘સમવસરણ” અધ્યયન-આમાં ક્રિયાવાદી વગેરે ચારે વાદીઓના મતનું ખંડન કર્યું" છે. (૧૩) ‘થાતથ્ય’ અધ્યયન–આમાં સ્વચ્છંદાચારી તથા અવિ નીતનાં લક્ષણ તથા શુદ્ધાચારી ધર્મોપદેશકનાં લક્ષણુ ખતાવ્યા છે. (૧૪) ‘ગ્રંથાખ્યા’ અધ્યયન-આમાં એકલવિહારી સાધુના દોષ અતાવી હિતશિક્ષા આપી છે. (૧૫) ‘આઢાનાખ્યા’અધ્યયન—આમાં શ્રદ્ધા, દયા, વીરત્વ, દઢતા, આદિ મેાક્ષનાં સાધનાનું કથન છે. (૧૬) ‘ગાથા’ અધ્યયન—તેમાં સાધુનાં ૪ નામેાના ગુણુ બતાવ્યા છે. આ સૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયન છે. (૧) ‘પૌંડરિક’ અધ્યયન-આમાં પુંડરિક કમળનાં દૃષ્ટાંતથી ચારે વાદીએનું સ્વરૂપ સમજાવ્યું છે. અને પાંચમા મધ્યસ્થ ઉદ્ધાર કર્યા તે બતાવ્યું છે. (૨) ‘ક્રિયાસ્થાન’ અધ્યયન-આમાં ૧૩ ક્રિયાનું કથન છે. (૩) ‘આહાર પ્રજ્ઞા' અધ્યયન-આમાં જીવાને આહાર ગ્રહણુ કરવાની રીતનું તથા ઉત્પત્તિનું કથન છે. (૪) પ્રત્યાખ્યાન’ અધ્યયન—આમાં દુષ્પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. તથા અવિરતિથી દુઃખપ્રાપ્તિનું કથન છે. અને (૫) ‘અનાચાર’ શ્રુતાપ્યા’ અધ્યયન—આમાં અનાચારના દોષનું તથા શૂન્યવાદીના મતનું ખંડન કર્યું" છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ (૬) ‘આર્દ્રકુમાર’નું અધ્યયન—આમાં આર્દ્ર કુમારે પરમતવાદીઓની સાથે ધ ચર્ચા કરી તે અધિકાર છે. ૨૧૪ (૭) ‘ઉદક પેઢાલ પુત્ર' નું અધ્યયન--આમાં ઉદક પેઢાલ પુત્ર શ્રી ગૌતમસ્વામી સાથે ચર્ચા કરી તે અધિકાર છે. આ સૂયગડાંગ સૂત્રનાં પહેલાં તા ૩૬૦૦૦ પટ્ટો હતાં. હાલ ૨૧૦૦ શ્લેાક મૂળના છે. ૩. ઠાણાંગ સૂત્ર-તેને એક શ્રુતસ્કંધ છે અને ૧૦ ઠાણાં (અધ્યયના) છે. પહેલા ઠાણામાં એક એક બેાલ, બીજા ઠાણામાં બે-બે મેાલ, ત્રીજામાં ત્રણ ત્રણ બેાલ એમ અનુક્રમે દસમા ઠાણામાં દસ દસ ખેલ. આ સંસારમાં કાણુ કાણુ છે તેના અધિકાર છે. દ્વિભંગી, ત્રિભંગી ચેાભંગી, સપ્તભ’ગી ઉપરાંત સૂક્ષ્મ ખાદર અનેક ખાખતાનું જ્ઞાન છે. તથા સાધુ શ્રાવકના આચાર વિચારનું કથન છે. આ દાણાની ગણતરી કરતાં વિદ્વાન લેાકેા જ્યારે ચાભંગી ગેાઠવે છે ત્યારે જ્ઞાનરસની અદ્ભૂત જમાવટ અને આનંદની રેલમછેલ થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં પહેલાં તા ૪૨૦૦૦ પદ હતાં, હાલ ૩૭૭૦ ગ્લેાક મૂળ છે. ૪. સમવાયાંગ સૂત્ર—તેને પણ એક જ શ્રુતસ્કંધ છે. અધ્યયન નથી. આમાં એક, એ યાવત્ સે, હજાર, લાખ અને ક્રોડાકોડ એલ સ’સારમાં કયાં કયાં લાભે છે તેનું સક્ષિપ્ત કથન છે . અને દ્વાદશાની સંક્ષિપ્ત હૂંડી પણ આમાં છે. તથા જ્યાતિષચક્ર, દંડક, શરીર, અધિજ્ઞાન, વેદના, આહાર, આયુષ્મંધ, વિરાધક, સૌંઘયણ, સસ્થાન, ત્રણે કાળના કુલકર, વર્તમાન ચાવીસીનું લેખું, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવનાં નામ, તેના માતાપિતાનાં પૂર્વ ભવનાં નામ, તીર્થંકરનાં પૂર્વ ભવનાં નામ,ઇરવત ક્ષેત્રની ચાવીસી, વગેરેનાં નામ છે. આ શાસ્ત્ર અનેકવિધ ગહન જ્ઞાનના ખજાના છે. આ સૂત્રનાં પહેલાં ૧૬૪૦૦૦ પદ હતાં, હવે તા મૂળનાં ૧૬૬૭ શ્લોક છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ઃ ઉપાધ્ય ય ૨૧૫ ૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)–આમાં એક જ શ્રુતસ્કંધ અને ૪૧ શતકના ૧૦૦૦ ઉદેશા છે. શ્રી ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોત્તર છે. બીજા પણ અનેક પ્રશ્નોત્તર છે. ૧. પ્રથમ શતકના પહેલા ઉદેશામાં–નવકાર, બ્રાહ્મી લિપિ, નમસ્કુણું, મૈતમસ્વામીના ગુણ, ૯ પ્રશ્નોત્તર, આહારના ૬૩ ભાંગા, ભવનપતિ, સ્થાવર, વિકલેન્દ્રિય, આત્મારંભી, સંવુડ, અસંવુડ, અવિરતિ અને વ્યંતર દેવના સુખનું કથન છે. બીજા ઉદેશામાં–નરકની લશ્યાને સંચિઠ્ઠન કાળ, બાર પ્રકારના જીવ દેવલોકમાં જાય તથા અસંજ્ઞીના આયુષ્યનું કથન છે, ત્રીજા ઉદેશામાં–કાંક્ષામહનીયકર્મ અને આરાધકનાં લક્ષણ બતાવ્યાં છે. ચોથા ઉદેશામાં-કર્મ પ્રકૃતિ, અપક્રમણ, કર્મ–ભગવ્યા વિના મોક્ષ નહીં, પુદ્ગલ, જવ, છમસ્થ અને કેવળીનું કથન છે. પાંચમા ઉદેશામાં-નરકનું, ભવનપતિનું, પૃથ્વીનું, જ્યોતિષનું, માનિકનું વર્ણન છે તથા કષાયના ભાંગા અને દંડક છે, છઠ્ઠા ઉદેશામાં -સૂર્ય દષ્ટિ વિષય, કાલોક, ક્રિયા, રોહા અણગારના પ્રશ્નોત્તર, લેકની સ્થિતિ તથા આધાર, જીવ અને પુગલ સંબંધ અને સૂક્ષમ વરસાદને અધિકાર છે. સાતમા ઉંદેશામાં–નારકીની ઉત્પત્તિ, વિગ્રહગતિ, દેવની દુર્ગચ્છા, ગર્ભોત્પત્તિ, માતાનાં અંગ અને ગર્ભને જીવ નરક અને સ્વર્ગમાં જાય તેનો અધિકાર છે. આઠમા ઉદેશામાં-એકાંત બાલ પંડિતનું આયુ, મૃગવઘકની ક્રિયા, અગ્નિ સળગાવવાની ક્રિયા, જય પરાજયનું કારણ અને વીર્ય અવીર્યનું કથન છે. નવમા ઉદેશામાં ગુરૂ લઘુના પ્રશ્નોત્તર, સુસાધુનું, એક સમયમાં આયુબંધનું, પ્રાશુક આહારનું અને અસ્થિર પદાર્થનું કથન છે. દશમા ઉદેશામાં–અન્યતીથી તથા એક સમયમાં બે ક્રિયાનું કથન છે. . બીજા શતકના પહેલા ઉદેશામાં–શ્વાસે શ્વાસનું, પ્રશુકભાજી સાધુનું, બંધક સન્યાસીનું, સાંત અનન્ત જીવનું, સિદ્ધનું, બાલપંડિત મરણનું, ભિક્ષુની પ્રતિમાનું તથા ગુણરત્ન સંવત્સર તપનું વર્ણન છે. બીજા ઉદેશામાં–સમુદ્રઘાતનું વર્ણન છે. ત્રીજા ઉદેશામાં ૮ - Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન તત્વ પ્રકાશ પૃથ્વીનું વર્ણન છે. ચોથા ઉદેશામાં ઈદ્રિયોનું કથન છે. પાંચમા ઉદેશામાં ગર્ભસ્થિતિનું, મનુષ્યના બીજનું, એક જીવના પિતાપુત્રનું, મૈથુનમાં હિંસાનું, તુંગીયા નગરીના શ્રાવકેનું અને દ્રહના ગરમ પાણીનું કથન છે. છઠ્ઠા ઉદેશામાં–હારિણી (અવધારિણી) ભાષાનું કથન છે. સાતમા ઉદેશામાં–દેવતાનો અધિકાર છે, આઠમા ઉદેશામાં અસુરેન્દ્રની સભાનું વર્ણન છે. નવમા ઉદેશમાં અઢી દ્વીપનું વર્ણન છે અને દશમા ઉદેશામાં આકાશાસ્તિકાય તથા ઉથાનાદિના ગુણ છે. ૩. ત્રીજા શતકના પહેલા ઉદેશામાં–ન્દ્રોની રિદ્ધિનું, તિષ્યગુપ્ત અણગારનું, કુરુદત્ત અણગારનું, તામલી તાપસનું, સૌધર્મેન્દ્ર-ઈશાનેન્દ્રના ઝગડાનું, તથા સનકુમારેન્દ્રના પૂર્વભવનું વર્ણન છે. બીજા ઉદેશામાં અસુરકુમાર, વૈમાનિક દેવની ચોરીનું, અસુરકુમાર સુધર્મ દેવલોકે ગયે તેનું, પૂરણ તાપસનું અને વાની ગતિનું વર્ણન છે, ત્રીજા ઉદેશામાંમંડિતપુત્ર ગણધરના પ્રશ્નોત્તર, અંતક્રિયાનું અને સમુદ્રની ભરતીનું વર્ણન છે. ચોથા ઉદેશામાં–સાધુના અને દેવના જ્ઞાનના ભાંગ, વાયુકાયના વક્રિયનું વાદળાંનાં વિચિત્ર રૂપ અને પરભવની લશ્યાનું કથન છે. પાંચમા ઉદેશામાં–સાધુનું ક્રિય રૂ૫ બનાવવાનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં વિર્ભાગજ્ઞાનનું. સાતમા ઉદેશામાં–ચાર લેકપાલનું, આડમા ઉદેશામાં દસ પ્રકારના દેવતાનું, નવમા ઉદેશામાં ઈન્દ્રોની પરિષદનું વર્ણન છે. ૪. ચોથા શતકમાં ઈશાનેન્દ્રના ચાર લોકપાલનું, તેમની રાજધાનીનું, નારકીનું અને પરસ્પર લેશ્યાનું વર્ણન છે. ૫. પાંચમા શતકના પહેલા ઉદેશમાં–ચારે દિશામાં સૂર્યોદયનું દિન રાત્રિનું પરિમાણ, ઋતુ પરિણમવાનું અને અઢી દ્વીપનું સૂર્યોદયનું કથન છે. બીજા ઉદેશામાં–વાયુકાયનું ધાન્ય ધાતુ આદિનું અને લવણ સમુદ્રનું પ્રમાણ છે. ત્રીજા ઉદેશામાં–આયુષ્યનું કથન છે. ચોથા ઉદેશામાં-છદ્મસ્થ અને કેવળીનું, હસવાથી તથા નિદ્રાથી કર્મબંધનનું, હરિણગમેલી દેવ અને ગર્ભહરણનું, એવંતાકુમારે પાતરું પાણીમાં તરાવ્યાનું, શુક્ર દેવલોકના દેવોનું, દેવ અસંયતિનું, દેવતાની Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ છુ. ઉપા યાય અમાગથી ભાષાનું, ચાર પ્રમાણનુ, અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નોત્તરનું, કેવળી નાઈન્દ્રિય છે અને પૂર્વ ધારી સાધુની શક્તિનું વર્ણન છે. પાંચમા ઉદેશામાં છદ્મસ્થ સિદ્ધ ન થાય તેનું અને ભરતક્ષેત્રના ૧૫ કુલકરનાં નામ છે. છઠ્ઠા ઉદેશામાં અલ્પાયુ અને દીર્ઘાયુ, શુભ આયુ અને અશુભ આયુ કેવી રીતે બંધાય, ચેારીના માલનું, વસ્તુ લેવા વેચવાવાળાની ક્રિયાનુ’, અગ્નિ સળગાવનારનાં કરતાં બુઝાવનારને એવું પાપ લાગે તે, ધનુષ્યના ખાણની ક્રિયાનું, નારકી જીવા૪૦૦-૫૦૦ ચેાજન ઊંચા ઊછળે છે તેનુ', સદોષ સ્થાનકનુ, આચાર્યાદિકના સન્માનથી મેાક્ષપ્રાપ્તિનું અને કલ`કના બદલે કલંકથી મળવાનુ` કથન છે. સાતમા ઉદેશામાં-પરમાણુ પુદ્ગલનું અને પાંચ હેતુનું કથન છે. આઠમા ઉદેશામાં નારદપુત્ર નિગ્રંથની ચર્ચા, જીવની અવસ્થિતતા, સાવચયા સાવચયાનું કથન છે. નવમા ઉદેશામાં-રાજગૃહીનું, ઉદ્યોત તથા અંધકારનું, મનુષ્યલેાકમાં જ કાળ હાવાનું, અસંખ્ય લેાકનું, અનંત અહારાત્રિનું કથન છે. દસમા ઉદેશામાં ચંદ્રમાના નિવાસસ્થાનનું વર્ણન છે. ૬. છઠ્ઠા શતકના પહેલા ઉદેશામાં મહાવેઢના મહાનિર્જરાની ચાભ’ગી તથા કરણવેદના અને નિરાનુ, બીજા ઉદેશામાં-આહારના અધિકાર. ત્રીજા ઉદેશામાં વસ્ર કનુ દષ્ટાંત અને કર્મનાં ૧૬ દ્વાર. ચેાથા ઉદ્દેશામાં જીવ, કાળ, સપ્રદેશી અપ્રદેશીનું તથા ૨૪ દંડકમાં પ્રત્યાખ્યાનનું. પાંચમા ઉદેશામા તમસ્કાયનું, કૃષ્ણરાજીનું તથા લેાકાંતિક દેવાનુ વધુ ન છે. છઠ્ઠા ઉદેશામાં નરક અને દેવના આવાસનું અને મારણાંતિક સમુદ્ઘાતનું કથન છે. સાતમા ઉદેશામાં ધાન્યની ચેįનિનુ કાળ પ્રમાણ છે તથા પહેલા આરાનું વર્ણન છે. આઠમ! ઉદેશામાં નરકનું, છ પ્રકારના આયુષ ધનું, લવણ સમુદ્રના પાણીનું કથન તથા દ્વીપ સમુદ્રોનાં નામ છે. નવમા ઉદેશામાં એક કર્મોની સાથે અન્ય કર્મ બાંધવાનું, દેવતાના વૈક્રિયનુ, શુદ્ધાશુદ્ધ લૈશ્યાનું વર્ણન છે, દસમા ઉદેશામાં સુખદુઃખનાં પુદ્દગલનું, જીવ અને ચૈતન્ય એકનું, જીવ અને પ્રાણ અલગતું, ભવ્યઅભવ્યનું, સુખદુઃખનુ, આહારનાં ક્ષેત્રનું અને કેવળી નાઈન્દ્રિયનુ કથન છે. ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જન તત્વ પ્રકાશ ૭. સાતમા શતકના પ્રથમ દિશામાં આહારક અણહારક લકના સંસ્થાનનું, શ્રાવકની સામાયિકનું, પૃથ્વી ખોદતાં ત્રસના ઘાતક નહીં હોવાનું, શુદ્ધ આહારદાતા સહાયક થઈ મેક્ષ પ્રાપ્ત કરવાનું, અકર્મો ગતિ ગમન કરવાનું, સાધુને પાપ, ઈગાલ, ધુમ્ર, ક્ષેત્રાતિકાંત, કાલાતિકાંત, માર્ગીતિકાંત; શાસ્ત્રાતતિ, એષણીય, ગવેષણ, સામુદાણી આહારના અર્થનું વર્ણન છે. બીજા ઉદેશામાં સુપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનું અને જીવ શાશ્વત અશાશ્વતનું સ્વરૂપ છે. ત્રીજા ઉદેશામાં વનસ્પતિકાય અનંતકાયનું, વેશ્યાનુસાર કર્મસંચયનું, વેદના નિર્જરાનું અને નારકીની સાતા અસાતાનું વર્ણન છે. ચોથા ઉદેશામાં–સંસારી જીવનું, પાંચમા ઉદેશામાં–બેચરની ત્રણ યોનિનું, છઠ્ઠા ઉદેશામાં–અહીં આયુ બાંધે ત્યાં ભેગવે, અહીં અલ્પવેદના ત્યાં મહાવેદના, આભેગી અણભેગીનું, ૧૮ પાપથી કર્કશ કર્મબંધનનું, દયાથી શાતા પ્રાપ્ત કરવાનું, દુઃખ દેવાથી દુઃખ પ્રાપ્ત કરવાનું અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાતમા ઉદેશામાંસંવૃત્ત સાધુની ક્રિયાનું, કામગનું, અવધિ પરમ અવધિનું, અસંજ્ઞીની અકામ વેદનાનું કથન છે. આઠમા ઉદેશામાં હાથી અને કંથવાનાં સમાન જીવનું, દસ સંજ્ઞાનું અને નરકનું વર્ણન છે. નવમા ઉદેશામ–સાધુના વેકિયનું, કોણિક અને ચેડા રાજાના સંગ્રામનું, શકેંદ્ર કેણિક રાજાના મિત્ર, સંગ્રામમાં મરે તે દેવ કેવી રીતે થાય તેનું કથન છે. દસમા ઉદેશામાં–અન્યતીર્થનું, પાપ પુણ્યનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર અ૫કમી, અચિત્ત પુદ્ગલ પ્રકાશવાનું અને તેજલેશ્યાનું કથન છે. ૮. આઠમા શતકના-પહેલા ઉદેશામાં પ્રયોગસા, મિથસા અને વિસસા પુદ્ગલેનું. બીજા ઉદેશામાં સાપ, વીછી અને મનુષ્યના વિષનું, છેદ્રસ્થ દસ વાત ન જાણે તેનું તથા જ્ઞાન અને અજ્ઞાનનું કથન છે. ત્રીજા ઉદેશામાં વૃક્ષેના પ્રકાર, શરીરના ટુકડામાં પ્રદેશનું, પૃથ્વીના ચરમાચરમનું કથન છે. ચોથા ઉદેશામાં-પાંચ કિયાનું વર્ણન છે. પાંચમા ઉદેશામાં સામાયિકમાં ચોરી કોની હોય, ગતકાળના પ્રતિકમણાદિનું અને ગોશાળાના શ્રાવકનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં સાધુને શુદ્ધ આહાર આપવાથી એકાંત નિર્જરા, અશુદ્ધ આપવાથી અ૫ પાપ બહુ નિર્જ ૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થુ : ઉપાધ્યાય ૨૧૯ તથારૂપ અસંયતીને દેવામાં પાપ, જે સાધુને માટે આહાર આણ્યા હાય તે જ સાધુને આપવા, આલેાચનાના અર્ધા મરે તો પણ આરાધક, દીપકનું અને શરીરની ક્રિયાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં સ્થવિર અને અન્યતીથી નાગતિ પ્રવાહનું કથન છે. આઠમા ઉદેશામાં—ગુરુપુદ્દગલાની ગતિના સમૂહનુ', પાંચ વ્યવહારનું, ઇરિયાવહી અને સાંપ્રાયિક ક્રિયાના ભાંગા, તથા ૨૨ પરિષહ કયા કથી હાય તે, સૂના તાપનું, અઢી દ્વીપની અંદર બહારના જ્યેાતિષીનું કથન છે. નવમા ઉદેશામાં બંધનું ઘણાં વિસ્તારથી વર્ણન છે. દસમા ઉદેશામાં-જ્ઞાનક્રિયાની ચાભંગી છે. જ્ઞાનાદિ ત્રણે આરાધનાના અધિકાર છે, પુદ્દગલ પરિણામ, કર્મ, જીવ, પુદ્ગલ, પુદ્દગલીનું સ્વરૂપ છે. ૯. નવમાં શતકના-પહેલા ઉદેશામાં જંબુદ્રીપનું વર્ણન છે. ખીજા ઉદેશામાં અઢી દ્વીપના જ્યાતિષીની સંખ્યા છે. ત્રીજા ઉદેશાથી ત્રીસ ઉદ્દેશા સુધી દક્ષિણ દિશાના ૨૮ અંતરીપાનું વર્ણન છે. એકત્રીસમા ઉદેશામાં-અસાચા કેવળીનુ વન છે. ખત્રીસમા ઉદેશામાં ગાંગેયઅણુગારના ભાંગા, તેત્રીસમા ઉદેશામાં-ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનઢા બ્રાહ્મણીને અને જમાલીના અધિકાર છે. ચાત્રીસમા ઉદેશામાં ઘેાડાની ઘાત, ઋષિને મારનાર અનન્ત જીવને! ઘાતક, એકને મારતાં અનેકથી વેર કરે અને સ્થાવરના શ્વાસેાશ્વાસનું વર્ણન છે. ૧૦. દરામાં શતકના-પહેલા ઉદેશામાં દિશાનું તથા પાંચ શરીરનુ` કથન છે. બીજા ઉદેશામાં સવૃત્તસાધુનુ’, યાનિનું, વેદનાનુ' અને આલેાચનાથી આરાધનાનું કથન છે. ત્રીજા ઉદેશામાં આત્મરિદ્ધિનું, અલ્પપતિનું, મહદ્ધિ ક દેવનું, અશ્વના શબ્દનુ અને ભાષાનું કથન છે. ચોથા ઉદેશામાં ત્રાયસૂત્રિશકદેવનું, પાંચમા ઉદેશામાં અગ્રહિષી દેવીનું અને છઠ્ઠા ઉદેશામાં સૌધર્મ સભાનુ તથા ઉત્તર દિશાના ૨૮ અંતરદ્વીપનું વર્ણન છે. ૧૧. અગિયારમા શતકના-આઠ ઉદેશામાં અનુકમે ઉપલનું, સાલુનુ’, પલાશનું, કુ‘ભીનુ’, નાલિકનુ, પદ્મપત્રનુ, કર્ણિકાનું અને નલિનીનું વધુ ન છે: નવમા ઉદેશામાં શિવરાજ ઋષિનુ વર્ણન છે. દસમા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જન તત્વ પ્રકાશ ઉદેશામાં લોકાલોકનું પ્રમાણ, અગિયારમા ઉદેશામાં સુદર્શન શેઠનું અને મહાબલ કુમારનું વર્ણન છે. બારમા ઉદેશમાં આલંભિકા નગરીના શ્રાવનું, પુગલનું અને પરિવ્રાજકનું કથન છે. ૧ર. બારમા શતકના-આઠ ઉદેશામાં શંખ પોખલજી શ્રાવકનું વર્ણન છે. ત્રણ જાગરણાનું, પરસ્પર કલેશથી કર્મબંધનું સ્વરૂપ. બીજા ઉદેશામાં જયંતીબાઈના પ્રશ્નોત્તર, ત્રીજા ઉદેશામાં નરકનાં નામગેગ, ચોથા ઉદેશામાં પરમાણુ યુગલનું, પુદ્ગલ પરાવર્તનનું વર્ણન, પાંચમા ઉદેશામાં જ કષાયનાં નામ અને રૂપી અરૂપીને શેક, છઠ્ઠા ઉદેશામાં ચંદ્ર સૂર્યનાં ગ્રહણ, રાહુનું કથન. સાતમાં ઉદેશામાં જીવે સર્વ લોક સ્પ, સર્વ જી સાથે સર્વ પ્રકારના સંબંધ જોડવા. આઠમા ઉદેશામાં દેવતા નાગની મણિમાં ઉત્પન્ન થઈ પૂજાવાનું અને હિંસક પશુ કુગતિમાં જાય તેનું કથન છે. નવમા ઉદેશામાં પાંચ દેવનો થક, દસમા ઉદેશામાં આઠ આત્માનો પરસ્પર સંબંધ, આત્માના પ્રશ્નોત્તર છે. ૧૩, તેરમાં શતકના-પહેલા ઉદેશામાં નરકાવાસમાં જીવની ઉત્પત્તિ અને વેશ્યાનાં સ્થાન બીજામાં દેવસ્થાન. બીજામાં દેવતાની પરિચારણાનો અધિકાર. ચોથામાં નરકનું, ત્રણ લેકનું, દસ દિશાના લોકનું, અસ્તિકાયનું અને લોક સંકેચ વિસ્તારનું કથન છે. પાંચમામાં ત્રણ પ્રકારનો આહાર, છઠ્ઠીમાં ભાંગા, ચમચંચા રાજધાનીનું અને ઉદાયન રાજાનું વર્ણન છે. સાતમામાં ભાષાનું અને પાંચ મૃત્યુનું કથન છે. આઠમામાં કર્મ પ્રકૃતિનું સ્વરૂપ. નવમામાં ગગનગામી સાધુનું કથન, દસમામાં છદ્મસ્થને સમુદ્દઘાતનું વર્ણન છે. ૧૪ ચૌદમા શતકના–પહેલા ઉદેશામાં સાધુનું મરણ, પરભવગતિ, અનન્તર પરમ્પરનું કથન. બીજામાં યક્ષના ઉન્માદથી મેહનો ઉન્માદ જવર, કાળથી અને ઈંદ્રથી વરસાદ વરસે, તમસ્કાયમાં દેવકૃત કાર્યનું કથન. ત્રીજામાં સાધુની વચ્ચે થઈ દેવ ન જઈ શકે. ૨૪ દંડકમાં સત્કાર, દેવની વચ્ચે થઈ દેવ જઈ શકે. અને નરકમાં પુદ્ગલ પરિણામ ચોથામાં પુદગળ, સુખદુઃખની જોડ,પરમાણુનું સ્વરૂપ અને ચરમાચરમનું કથન છે. પાંચમામાં ૨૪ દંડકના જીવો અગ્નિમાં જાય છે? દસ સુખ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨. પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય અને ૨૪ દંડકમાં દેવોને પુદ્ગળ ગ્રહણ કરવાનું, છઠ્ઠામાં આહારપરિણામ અને ઇન્દ્રોના ભોગને અધિકાર. સાતમા માં મહાવીર પ્રતિ, ગૌતમ સ્વામીને પ્રેમ, દ્રવ્યાદિની તુલના, ભક્તપ્રત્યાખ્યાનીને આહાર અને લવસપ્તમ દેવનું કથન છે, આઠમામાં રત્નપ્રભાથી વૈમાનિક સુધીનું અંતર, શાલ વૃક્ષનું વર્ણન, અંબડ સંન્યાસીના ૭૦૦ શિષ્યનો આચાર, દેવનાં સુખ અને શક્તિ, જાંભકા દેવાનું કામ. નવમામાં સાધુનાં કર્મ, વેશ્યા, સુખદુઃખનાં પુદગળ, દેવ હજાર રૂપ બનાવી હજારો ભાષા બોલે, સૂર્ય શું છે? અધિક દીક્ષિત, અધિક તેજલેશી. દસમામાં કેવળી સિદ્ધને જાણે, કેવળીને બધા દેખે. ૧૫, પંદરમા શતકનો એક ઉદેશ છે. તેમાં ગૌશાળા નિમિત્તજ્ઞાન ભણ્ય, તેજલેશ્યા પ્રાપ્ત કરી, જિન નામ ધરાવ્યું, ભગવંત પાસે ગયે, સાત પટ્ટાઢિ મિથ્યાવાદ કર્યો, બે સાધુઓને બાળ્યા, ભગવંતને બાળવા જતાં પોતે જ બળ્યો. મરતી વખતે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, રેવતી ગાથાપત્નીએ કેળાપાક વહોરા, ભગવાન સાતા પામ્યા. આગલા ભવમાં સુમંગલ સાધુ ગોશાળાના જીવને બાળશે, ગશાળા અનંત સંસાર રખડી દઢ પ્રતિ કેવળી થઈમેક્ષમાં જશે વગેરે કથન છે. ૧૬. સીમા શતકના-પહેલા ઉદેશામાં અગ્નિ વાયુને સંબંધ, ભઠ્ઠી સંડાસની ક્રિયા, જીવની અધિકરણી કિયા, બીજામાં શારીરિક માનસિક દુઃખ, કેન્દ્ર ભગવાનને આજ્ઞા આપી, ઉઘાડે મોઢે બોલતાં પાપ, જીવકૃત કર્મ, ત્રીજામાં જીવ સ્વયંકૃત કર્મ વેદ, સાધુના ઔષ પચારમાં ક્રિયા નહીં, ચેથામાં તપનું ફળ, તપથી કર્મયનું દષ્ટાંત, પાંચમામાં શક્રેન્દ્રથી ઉપરના દેવો અધિક તેજવાન, દેવરિદ્ધિ કેવી રીતે મળે? છઠ્ઠામાં સ્વપ્નને અધિકાર, તીર્થકરની માતા દેખે તે ૧૪ સ્વપ્ન, મહાવીર સ્વામીએ દેખેલાં ૧૦ સ્વપ્ન, મેક્ષગતિનાં ૧૬ સ્વપ્ન, સાતમામાં બે પ્રકારના ઉપયોગ, આઠમામાં લોકનું, દિશામાં જીવપ્રદેશનું એક જ સમયમાં પરમાણું લેકાંત સુધી જાય, વરસાદમાં હાથ લંબાવતાં પાપ, નવમામાં બેલેન્દ્રની સભા, દસમામાં અવધિજ્ઞાન, અગિયારમામાં દ્વીપકુમારનું કથન અને બારમામાં ઉધિકુમારનું કથન Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૭. સત્તરમાં શતકના-પ્રથમ ઉદેશામાં ઉઢાયન અને ભૂતાનન્દ હાથીનું કથન તથા ક્રિયાનું કથન. ખીજામાં ધમી અધમી, પડિતખાલ, વ્રતી–અવતીનુ કથન. ત્રીજામાં શૈલેશી હલનચલન ન કરે, પાંચ પ્રકારે હલનચલન, મેાક્ષનાં ફળ. ચેાથામાં પ્રાણાતિપાતાદિ ક્રિયા, દુ:ખ આત્મતૃત. પાંચમામાં ઇશાને દ્રની સભા, છઠ્ઠાથી ખારમા સુધી સ્થાવરનું કથન. તેરમાથી સત્તરમા સુધી ભવનપતિ દેવાનુ` કથન. ૨૨ ૧૮. અઢારમા શતકના પહેલા ઉદેશામાં ચરમાચરમનું, ખીજામાં કાર્તિક શેઠના અધિકાર, ત્રીજામાં પૃથિવ્યાદિ મનુષ્ય થાય, ચરમ નિરાનાં પુદ્દગલ લેક સ્પર્શે, દ્રવ્યબંધ, ભાવબંધ, પાપ કર્યું' અને કરશે તેમાં ફ્ક, નારકીનાં આહાર પરિણામ, ચેાથામાં ૧૮ પાપ, ૧૮ ધર્મ, છ કાય, છ દ્રવ્ય, કૃત્યુગ્માદિ, પાંચમામાં એ દેવ, એ નારકી ભલાં ભૂરાં કેવી રીતે ? વર્તમાન આયુ વેદ, આગલ માંધે. છઠ્ઠામાં ભ્રમર પાપટના વર્ણ, પરમાણુ સ્કંધ, સાતમામાં કેવળી દેવાધિષ્ટથી પણ સત્ય જ મેલે, ઉપધિ પરિગ્રહ ત્રણ પ્રકારે, સુપ્રણિધાન, દુપ્રણિધાન, મંડુક શ્રાવકે અન્યમતીને હરાવ્યા, દેવતા રૂપા બનાવી પરસ્પર લડે, દેવ રુચક દ્વીપ સુધી જઇ શકે, આઠમામાં સાધુને કૂકડીના ઈંડાની ક્રિયા, ગૌતમસ્વામી સાથે અન્ય તીથી ની ચર્ચા. છદ્મસ્થ પરમાણુ ન દેખે. નવમામાં ભવ્ય દ્રવ્યનારકીનું કથન, દસમામાં ભાવિતાત્મા સાધુ શસ્રથી છેદાય નહીં, વાયુ પરમાણુને સ્પર્શે, મહાવીર સ્વામી અને સેામિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર. ૧૯. એગણીસમા શતકના-પહેલા બીજા ઉદેશામાં લેશ્યાધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિનાં ૧૨ દ્વાર, સૂક્ષ્મ બાદરના અલ્પમહુત્વ, પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ ખારનું દૃષ્ટાંત, પૃથ્વીના શરીરની સૂક્ષ્મતા, સંઘટ્ટાથી દુઃખ, ચેાથામાં આસ્રવ ક્રિયા, નિર્જરા, વેદનાના ૧૬ ભાંગા, પાંચમામાં ચરમ પરમના અધિકાર, ૨૪ દંડક. છઠ્ઠામાં દ્વીપ સમુદ્રનાં પરિમાણ, સાતમામાં નરક, દેવના વાસ. આઠમામાં નિવૃત્તિના ૮૨ એલ. નવમામાં કરણના પપ એલ. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું: ઉપાધ્યાય ૨૨૩ ૨૦. વીસમા શતકના–પહેલા ઉદેશામાં ત્રસ તિર્યંચનો આહાર; બીજામાં લોકાલોકમાં આકાશ, ત્રીજામાં ૧૮ પાપ, ચોથામાં પાંચે ઈન્દ્રિયોને ઉપચય, પાંચમામાં પુગલેના મરણના ભાંગા, છઠ્ઠામાં પ સ્થાવર સ્વર્ગમાં ઊપજે, સાતમામાં ત્રણ બંધ કર્મો ઉપર, આઠમામાં કર્મભૂમિ અકર્મભૂમિ, મનુષ્ય, ભરત, ઈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મનું વિશેષપણું, ચેવીસ તીર્થંકરનાં આંતરાનો કાળ, ભારતમાં ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વનું જ્ઞાન રહે, ૨૧ હજાર વર્ષ જૈન ધર્મ રહે, તીર્થકર તે તીર્થકર, તીર્થ તે તીર્થ, ધર્મારાધક મેક્ષ પામે. નવમામાં વિદ્યાચારણ જંઘાચારણની ગતિ વિષે, દસમામાં સોપકમી નિરુપકમીઆયુષ્ય, આ મરિદ્ધિ પરિદ્ધિ, આમપ્રયોગ, પરપ્રાગ, કરિ અકત્તિ સંચય, છ બાર ચેરાશી પરિમાર્જિત. ર૧. એકવીસમા શતકના-સાત વર્ગ. પ્રત્યેકના દસ દસ ઉદેશા, જેમાં ધાન્ય તૃણનું કથન. રર, બાવીસમા શતકના–છ વર્ગ, પ્રત્યેકના દસ દસ ઉદેશા તેમાં તાડ આદિ વૃક્ષ, લતાદિનું કથન. ર૩. ત્રેવીસમા શતકના વર્ગ. પ્રત્યેકના દસ અધ્યયનમાં બટાટા આદિ સાધારણ વનસ્પતિનું કથન. ર૪. વીસમા શતકમાં- ૨૪ દંડકનું કથન. રપ. પચીસમા શતકના–પહેલા ઉદેશામાં ૧૪ પ્રકારના જીવનું, બીજામાં જીવ અજીવ દ્રવ્યનો ઉપભેગ; ત્રીજામાં ૫ સંસ્થાન, આકાશશ્રેણી, દ્વાદશાંગ, ચોથામાં કૃતયુગ્માદિથી દ્રવ્યાદિનો અ૫બહુત્વ, પાંચમામાં કાલપરિમાણ, બે પ્રકારના નિગોનું વર્ણન છઠ્ઠામાં પ્રકારના નિગ્રંથને થક, સાતમામાં ૫ પ્રકારના સંયતિન થક, આઠમામાં નરકેસ્પત્તિ, ગતિ, ગમન, નવમામાં નરક પ્રતિવાદ. ૨૬. છવ્વીસમા શતકના–૧૧ ઉદેશામાં કમશઃ પાપકર્મબંધનાં ૧૦ દ્વાર, અનપત્તનાં ૧૧ દ્વાર, અનન્તર પરમ્પરાવગાઢ, આહાર પર્યાપ્તા અપર્યાપ્તા, ચરાચરમનું કથન છે. . Page #249 -------------------------------------------------------------------------- ________________ २२४ જેન તત્વ પ્રકાશ ર૭, સત્યાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સંબંધી ૨૬ મા શતક જેવું જ છે. ૨૮. અઠાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સમાચરણ બાબત. ૨૯ ઓગણત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ વેદવા બાબત. ૩૦. ત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં કિયાવાદી આદિ ૪ સમવસરણ. ૩૧. એકત્રીસમા શતકના–૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મ ૩ર. બત્રીસમા શતકના-૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મનારકીની ઉત્પત્તિ. ૩૩. તેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧, ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું કથન છે. ૩૪. ચેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના. ૧૧-૧૧ ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું સ્વરૂપ છે. ૩૫. પાંત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧–૧૧ ઉદેશા છે. તેમાં મહાકૃતયુગ્મનું કથન છે. ૩૬. છત્રીસમા શતકનાં પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ઉદેશા છે. તેમાં એકેંદ્રિયના કૃતયુગ્મનું કથન છે. ૩૭. સાડત્રીસમા શતકમાં–તેઈદ્રિયનું. ૩૮. આડત્રીસમા શતકમાં–ચઉરિન્દ્રિયનું. ૩૯ ઓગણચાલીસમા શતકમાં–અસંજ્ઞી પંચંદ્રિયનું ૪૦. ચાલીસમા શતકમાં-સંજ્ઞી પંચેંદ્રિયનું. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું ઃ ઉપાધ્યાય ૨૨૫ ૪૧. એકતાલીસમા શતકમાં–૧૯ ઉદેશ છે. તેમાં–રાશિ કૃતયુગ્મ નારકી આદિ ચોવીસે દંડકનું કથન છે. સામ્પ્રત સમયે સર્વથી મોટું અને વિધવિધ અધિકારોથી ભરપૂર આ ભગવતીજી સૂત્ર છે. આ સૂત્રને પહેલાં તે રર,૮૮,૦૦૦ પદ હતાં, હાલ ફક્ત ૧૫,૭પર લેઝ પ્રમાણ મૂળ સૂત્રના રહ્યા છે. ૬. જ્ઞાનાધમ કથાગ –તેના બે શ્રુતસ્કંધ છે. પહેલા તસ્કંધનાં ૧૯ અધ્યયન છે – ૧. મેઘકુમારનું, ૨. ધનાસાર્થ વાહનું, ૩. મોરનાં ઈંડાંનું, ૪. બે કાચબાનું, ૫. થાવસ્થા– પુત્રનું, ૬. તુંબડીનું, ૭. રોહિણીનું, ૮. મલ્લિનાથજીનું, ૯. જિનરક્ષિત જિન પાલિતનું', ૧૦. ચંદ્રમાનું, ૧૧. દાવદ્રવ વૃક્ષનું, ૧૨. સુબુદ્ધિ પ્રધાનનું, ૧૩. નંદ મણિયારનું, ૧૪. તેતલી પ્રધાનનું, ૧૫. નંદીફળનું ૧૬. દ્રૌપદીનું, ૧૭. કીર્ણ દેશના ઘડાનું, ૧૮. સુસુમ પુત્રીનું અને, ૧૯. પુંડરિક કુંડરિકનું. કથારૂપે ઉત્તમ દષ્ટાંત આપીને સત્યની અને શીલની વાત ઘણી મજપ્ત કરી છે. બીજા શ્રત૭ ધમાં ૮ વર્ગ અને ૨૬૬ અધ્યયનો છે. તેમાંથી પહેલા વર્ગના ૬ અધ્યયનમાં અમરેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું કથન છે, બીજા વર્ગના ૬ અધ્યયનમાં બેલેન્દ્રની ૬ અગ્રમહિષીઓનું વર્ણન છે. ત્રીજા વર્ગનાં પપ અધ્યયનમાં દક્ષિણ દિશાના નવનિકાય દેવોના ૯ ઇદ્રોની પાંચ પાંચ અમહિષીઓનું કથન છે. ચોથા વર્ગનાં પપ અધ્યયનમાં ઉત્તર દિશાના નવનિકાય દેવોના ૯ ઇદ્રોની પાંચ પાંચ અમહિષીઓનું કથન છે. પાંચમા વર્ગનાં ૬૪ અધ્યયનમાં દક્ષિણના વાણવ્યંતર દેવોના ૧૬ ઇંદ્રોની ચાર ચાર અમહિષીઓનું કથન છે. છઠ્ઠા વર્ગને ૬૪ અધ્યયનમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોના ૧૬ ઇદ્રોની ચાર ચાર અગ્રમહિષીઓનું કથન છે. સાતમા વર્ગનાં આઠ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન તત્ત્વ પ્રકાશ અધ્યયનમાં સૌધર્મેદ્રની આઠ અગમહિષીઓનું કથન છે. અને આઠમા વર્ગનાં આઠ અધ્યયનમાં ઈશાનેન્દ્રની આડ અમહિષીઓનું કથન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૬૬ આર્યાજીઓ સંયમથી શિથિલ બની દેવીઓ થઈ તેનું સંક્ષેપમાં વર્ણન છે. પહેલાં આ સૂત્રનાં ૫૫,૫૬,૦૦૦ પદોમાં ૩૫,૦૦,૦૦,૦૦ ધર્મકથાઓ હતી. હવે તે ફક્ત ૫૫૦૦ લેક વિદ્યમાન છે. ૭. ““ઉપાસક દશાંગ –આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે અને તેનાં ૧૦ અધ્યયને છે, તેમાં ભગવાન મહાવીરના ૧૦ ઉત્તમ શ્રાવકેનો અધિકાર છે. તેઓએ ૨૦ વર્ષ શ્રાવકનાં વ્રત પાળ્યાં. તેમાં ૧૪ વર્ષ ઘરમાં રહ્યા અને પના વર્ષ ગૃહકાર્ય છોડી પષધશાળામાં રહી શ્રાવકની ૧૧ પડિમાનું આરાધન કર્યું. ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ચલાયમાન ન થયા. બધા એક મહિનાને સંથારો કરી પહેલા દેવલોકમાં દેવપણે ઊપજ્યા. બધા જ પાપમનું આયુષ્ય પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં કે જન્મ લઈ મેક્ષ જશે. આ સૂત્રમાં શ્રાવકેની દિનચર્યાનું પણ રૂડી રીતે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આદર્શ ગૃહસ્થ અને ઉત્તમ શ્રાવક થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ આ સૂત્રનો અભ્યાસ અવશ્યમેવ કરવો જોઈએ. કે જેથી તેમના ધાર્મિક જીવનમાં પરમ સહાયતા, ઉત્સાહ અને દઢતાની પ્રાપ્તિ થવા પામે, કારણ કે ગૃહસ્થ ધર્મનાં ૧૨ વ્રત અને ૧૧ ડિમાનું આમ સવિસ્તૃત વર્ણન છે. શ્રાવક શબ્દ તે અવિરતિ સમકિત દષ્ટિ અને દેશવિરતિ એમ બન્ને ગુણસ્થાનકેને માટે રૂઢિથી પ્રચલિત છે, પરંતુ શ્રમણોપાસક” શબ્દ તે કેવળ દેશવિરતિ ગૃહસ્થને માટે જ વપરાયેલે છે. આ સૂત્રનાં પ્રથમ તે ૧૧,૭૦,૦૦૦ ૫૮ હતાં, જેમાંથી અત્યારે માત્ર ૮૧૨ શ્લેક પ્રમાણ સૂત્ર રહેલ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧ ७ પ્રકરણ ૪ યું ઃ ઉપાધ્યાય ८ શ્રાવકનાં નામ આનંદ કામદેવ નગરનાં સ્ત્રીઓનાં ગાયાની નામ નામ સંખ્યા ૩ ચૂલણી પિતા વારાણસી ૪ સુરાદેવ વારાણસી ૫ ચૂલણીશતક આલંભિકા બહુલા ૬ કુંડકાલિક કપિલપુર : પુસા વાણિજ્યપ્રા મ શિવાનંદા ૪૦૦૦૦ ખર્ કાડ ચ’પાનગરી ભદ્રા શ્યામા હું નંદિનીપિતા શ્રાવસ્તી ૧૦ સાલિહીપિતા શ્રાવસ્તી ધનની સંખ્યા ધન્ના સાનૈયા | જ્ઞાનનેા ૬૦૦૦૦ ૨૪ ક્રે. ૬૦૦૦૦ ૧૮ કે,, પિશાચાદિ ૩ ઉપસગ ૬૦૦૦૦ ૧૮ ક્રા.,, ૬૦૦૦૦ ૧૮ કે.,, ૬૦૦૦૦ ૧૮ ક્રા., ,, શકડાલપુત્ર પેલાસપુર અગ્નિમિત્રા ૧૦૦૦૦ ૩ ફ્રા. મહાશતક રાજગૃહી રેવતી ૨૦૦૦૦ ૨૪ ક્રે આદિ ૧૩ અશ્વિની ૪૦૦૦૦૦ ૧૨ કે, ” ભદ્રા,, માતાના ,, અવધિ અરુણુ ૨૨૭ વિમાન રેવતી સ્ત્રીને અરુણનાભ અરુણપ્રભ ૧૬રાગના અરુણુકાંત સ્ત્રીને અરુણુરિષ્ટ અરુણાજ ધ ચર્ચાને સ્ત્રીધાતને અરુણભૂત અરુણા વત સક ઉપસર્ગો અરુણુગ નહિ ફાલ્ગુની ૪૦૦૦૦ ૧૨ કે.,, ઉપસ અરુણકિલ નહિ ૮. “અતગડેદશાંગ”—આમાં ૮ વર્ગ છે : પ્રથમ વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. ગૌતમકુમાર,× ૨. સમુદ્રકુમાર, ૩. સાગરકુમાર, ૪. ગંભીરકુમાર, ૫. સ્તિમિતકુમાર, ૬. અચલકુમાર, ૭. કપિલકુમાર, ૮. અક્ષેાભકુમાર, ૯. પ્રસેનકુમાર અને, ૧૦. વિષ્ણુકુમાર. એમ ૧૦ અધ્યયન છે. × આમાં દ્વારિકા નગરીનુ વર્ણન છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૭. પૂરણ અને, ખીજા વર્ગનાં ૮ અધ્યયન-૧. અક્ષોભ, ૨. સાગર, ૩. સમુદ્રવિજય, ૪. હિમવન્ત, ૫. અચલ, ૬. ધારણ, ૮. અભિચંદ્ર. આ આઠે અંધકવિષ્ણુના પુત્ર જાણવા. ત્રીજા વર્ગનાં ૧૩ અધ્યયન–૧. અણુિયસેન, ૨. અનન્તસેન, અજિતસેન, ૪. અનિહતરિપુ, પ. દેવસેન, ૬. શત્રુસેન, ૭. સારનકુમાર, ૮. ગજસુકુમાર, ૯. સુમુખ, ૧૦. દુખ, ૧૧. કુપક, ૧૨. દારુક અને, ૧૩. અનાદિકુમાર. 3. ચોથા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. જાલીકુમાર, ર. મયાલીકુમાર, ૩. ઉથયાલી, ૪. પુરુષસેન, ૫. વારિસેન, ૬. પ્રદ્યુમ્ન, ૭. સાંમ, ૮. અનિરુદ્ધ, ૯. સત્યનેમી અને, ૧૦. દૃઢનેમિ, પાંચમા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. પદ્માવતી - રાણી, ૨. ગૌરી, ૩. ગાંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુસીમા, ૬. જાંબુવતી, ૭. સત્યભામા, ૮. રુકિમણી ( આ આઠ કૃષ્ણની પટરાણી ) ૯. મૂલશ્રી અને, ૧૦. મૂલદત્તા રાણી. ૨૨૮ છઠ્ઠા વર્ગનાં ૧૬ અધ્યયન- ૧. મકાઈ ગાથાપતિ, ૨. કકમ ગાથાપતિ, ૩. મેાગરપાણિ યક્ષ (અર્જુન માળી),+ ૪. કાશ્યપ ગાથાપતિ, ૫. ક્ષેમક ગાથાપતિ, ૬. ધૃતિધર ગાથાપતિ, ૭. કૈલાસ ગાથાપતિ, ૮. હરિચન્દન ગાથાપતિ, ૯. વાસ્તુ ગાથાપતિ, ૧૦. સુદર્શન ગાથાપતિ, ૧૧. પૂર્ણ ભદ્ર ગાથાપતિ, ૧૨. સુમનભદ્ર ગાથાપતિ, ૧૩. સુપ્રતિષ્ઠ ગાથાપતિ. ૧૪. મેઘ ગાથાપતિ, ૧૫. અતિમુક્ત કુમાર × અને, ૧૬. અલખ રાજા. સાતમા વનાં ૧૩ અધ્યયન- ૧. નંદારાણી, ૨. નંદુમતી; ૩. નંદાત્તરા, ૪. નંદસેના, પ. મહ્યા, ૬. સુમતા, ૭. મહામરુતા ૮. મરુદેવી, ૯. ભદ્રા, ૧૦. સુભદ્રા, ૧૧. સુજાતા, ૧૨, સુમતિ, ૧૩. ભૂતદિન્ના રાણી. (આ તેરે શ્રેણિક રાજાની રાણીઓ જાણવી.) વિસ્તારથી રસિક વર્ણન છે. = : આમાં દ્વારિકા સળગી તેનું તથા શ્રીકૃષ્ણ તીર્થંકર થશે તે વર્ષોંન છે. + આ ૧૧૪૧ મનુષ્યનો ધાતક છ મહિનામાં મેાક્ષમાં ગયા તેનુ વર્ણન છે. × આઠ વર્ષની વયે દીક્ષા લીધી તેનું ચમત્કારિક વર્ણન છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૨૯ આઠમા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. કાલી રાણી, ૨. સુકાલી, 3. મહાકાલી, ૪. કૃષ્ણા, ૫. સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણા, ૭. વીરકૃષ્ણ, ૮. રામકૃષ્ણ, ૯. પિતૃસેકૃષ્ણા, ૧૦. મહાસેનકૃષ્ણ રાણું. (આ દસે શ્રેણિક રાજાની રાણીઓ છે) આ રણુઓએ—કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી આદિ ઘોર તપ કરેલાં. આ બધા મળી ૯૦ જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષમાં પધાર્યા છે. પહેલાં આ અંતગડ સૂત્રમાં ૨૩,૨૮,૦૦૦ પદો હતાં, અત્યારે મૂળ પાઠના ૯૦૦ શ્લોક રહ્યા છે. ૯ “અનુત્તરોવવાઈ”—આ સૂત્રના ૩ વર્ગ છે. પ્રથમ વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. જાલીકુમાર ૪ ૨. મયાલીકુમાર, ૩.ઉપજાલીકુમાર, ૪. પુરુષનકુમાર, પ. વારિણકુમાર, ૬. દીર્ઘદંતકુમાર ૭. લકત્તાંતકુમાર, ૮.હલકુમાર, ૯. હાયકુમાર અને, ૧૦. અભયકુમાર બીજા વર્ગનાં ૧૩ અધ્યયન– ૧. દીસેનકુમાર, ૨. મહાસેનકુમાર, ૩. લષ્ઠદાંતકુમાર, ૪. ગૂઢદાંતકુમાર, ૫. શુદ્ધદાંતકુમાર, ૬. હલ્લકુમાર, ૭. દુમકુમાર, ૮. દુમસેન, ૯. મહામસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહસેન, ૧૨. મહાસિંહસેન અને, ૧૩. પુણ્યસેનકુમાર (બને વર્ગમાં કહેલા ત્રેવીસે કુમાર શ્રેણિક રાજાના પુત્ર સમજવા). ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયન- ૧. ધન્ના અણુગાર,+ ૨. સુનક્ષત્ર અણગાર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક, ૫. રામપુત્ર, ૬. ચંદ્રિકુમાર, ૭. પુષ્ટિમાતૃક, ૮. પેઢાલકુમાર, ૯ પોટિલકુમાર અને, ૧૦. વિહલ કુમાર. (આ દસે ગાથાપતિ જાણવા). * અંતગડ સૂત્રમાં જાલીકુમાર કહ્યા છે, તે જાદવકુળના જાણવા અને અહીં જાલીકુમાર તે શ્રેણિક રાજાના પુત્ર જાણવા. + આ સૂત્રમાં ધન્ના અણગારનું ચરિત્ર સવિસ્તૃત છે. બાકી નવ કુમારનાં કર્થ ન સંક્ષેપમાં છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન તત્ત્વ પ્રકાશ આ ૩૩ મહાપુરુષ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે; બધા એક ભવ કરીને મેક્ષમાં જશે. આ સૂત્રનાં પહેલાં ૯૪,૦૪,૦૦૦ પદો હતાં. હમણાં ફક્ત ૨૯૨ શ્લેક મૂળપાઠના છે. ૧૦ “પ્રશ્નવ્યાકરણ–આમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૫ આસવદ્વારનાં ૫ અધ્યયન છે. જેમાં ૧. હિંસા૨. જૂઠ. ૩. ચોરી. ૪. મૈથુન, અને ૫. પરિગ્રહથી પાપ નિપન્ન હોવાના કારણ તથા તેનાં ફળનાં કથન છે. બીજા શ્રુતસ્કંધમાં સંવરદ્વારનાં ૫ અધ્યયન છે. જેમાં ૧. દયા, ૨. સત્ય, ૩. અચૌર્ય, ૪. બ્રહ્મચર્ય અને, ૫. નિર્મમવ. આ પાંચેનાં અનેક નામ નિષ્પન્ન થવાનાં કારણ અને તેનાં ફળનું કથન છે. આમાં પહેલાં ૯,૩૧,૧૬,૦૦૦ પદો હતાં. હમણાં ૧૨૫૦ કલેક મૂળપાઠના છે. ૧૧. “વિપાક સૂત્ર—આમાં પણ બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ દુઃખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન-૧. મૃગા લોઢિયે, ૨. ઉજિજતકુમાર, ૩. અભંગસેન ચેર, ૪ શકટકુમાર, પ. બૃહસ્પતિદત્ત, ૬. નંદીસેનકુમાર, ૭. ઉમ્બરદત્ત, ૮. શૌર્યદત્ત મછી, ૯. દેવદત્તા, રાણુ અને, ૧૦. અંજુ રાણી. આ દસે જણ પાપાચરણ કરી તેનાં ફળ સ્વરૂપે ઘોર દુઃખે પામ્યાં. અનેક ભવભ્રમણ કરી મેક્ષમાં જશે. બીજે તસ્કંધ સુખવિપાક છે. તેમાં ૧૦ અધ્યયન....૧. સુબાહુકુમાર, ૨. ભદ્રનંદીકુમાર, ૩. સુજાતકુમાર, ૪. સુવાસવકુમાર, ૫. જિનદાસકુમાર, ૬. ધનપતિકુમાર, ૭. મહાબલકુમાર, ૮. ભદ્રનંદીકુમાર, ૯. મહાચંદ્રકુમાર અને, ૧૦. વરદત્તકુમાર – દુઃખવિપાકનું વર્ણન તે સવિસ્તર છે. સુખવિપાકમાં પ્રથમ અધ્યયન સિવાય શેષ સઘળાનું વર્ણન સંક્ષેપે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧. પ્રકરણ ૪ થું = ઉપાધ્યાય આ દસે કુમારો તપોધન સાધુઓને ઉત્તમદાન આપી મહા સુખના ભક્તા થયા. આગળ તપસંયમનું આરાધન કરી કેટલાક જીવ સાત. ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી સુખે સુખે મોક્ષ પ્રાપ્ત કરશેઅને કેટલાક જીવે તે જ ભવે મોક્ષ જશે. આ સૂત્રનાં પહેલાં ૧૧. અધ્યયન અને ૧,૮૪,૩૨,૦૦૦ પદો હતાં, હમણું ૧૨૧૬ શ્લેક મૂળપાઠના છે. ૧૨દષ્ટિવાદ સૂત્ર—આમાં પવિત્યુ (વસ્તુ) છે-૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુગ અને, પ. ચૂલિકા. આમાં પહેલા પરિકમના ૭ પ્રકાર-૧. સિદ્ધશ્રેણિકા, ૨. મનુષ્યશ્રેણિકા (આ બેના 11 પ્રકાર છે), ૩. પુષ્ટશ્રેણિકા, ૪. અવગાઢણિકા, ૫. ઉપસમ્પાદાન શ્રેણિકા. ૬. વિપ્રહાણ શ્રેણિકા અને, ૭. શ્રુતાગ્રુત. શ્રેણિકા (આના ૧૧-૧૧ પ્રકાર છે) સૂત્રના ૮૮ પ્રકાર–૧. જુસૂત્ર, ૨. પરિણતા પરિણત, ૩.. બહુસંગિક, ૪. વિજયચરિત, ૫. અનન્તર, ૬. પરસ્પર, ૭. આસાન. સૂત્ર, ૮. સંયુથ, ૯. સંભિન્ન, ૧૦. યથાવાદ, ૧૧. સૌવસ્તિક, ૧૨. નંદાવર્ત, ૧૩. બહુલ, ૧૪, પૃષ્ટપૃષ્ટ, ૧૫, વ્યાવર્ત, ૧૬. એવભૂત, ૧૭. દ્રિકાવર્ત, ૧૮. વર્તમાન પદ, ૧૯. સમભિરૂઢ, ૨૦. સર્વ ભદ્ર, ૨૧. પ્રશિષ્ય, અને ૨૨. દુપ્રતિગ્રહ. આ ૨૨ ને ૧. સંગ્રહ, ૨. વ્યવહાર, ૩. ઋજુસૂત્ર અને ૪ શબ્દ-આ ચાર નયથી ચાર ગુણ કરે ત્યારે ૮૮ થાય છે. પૂર્વગતના ચૌદ પ્રકાર તે નીચે પ્રમાણે (૧) “ઉત્પાદ પૂર્વ”—એમાં છ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાનું કથન હતું, એ પૂર્વની ૧૦ વસ્તુ અને ૪ ચૂલિકા વધુ હતી અને તેનાં એક ઝાડ પદ હતાં. Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ (૨) અગ્રાહ્યણીય પૂર્વ”—એમાં દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે વર્ણન હતું. એ પૂર્વની ૧૪ વસ્તુ અને ૧૨ ચૂલિકા વત્યુ હતી અને તેમાં છન્નુ લાખ પદ હતાં. ૨૩૨ (૩) “ વીય પ્રવાદ પૂર્વ ’-એમાં સર્વ જીવાનાં બળ, વીય, પુરુષાકાર પરાક્રમ વિષે વર્ણન હતું. એ પૂર્વની ૮ વસ્તુએ તથા ૮ ચૂલિકા વઘુ હતી અને તેમાં સિત્તેર લાખ પદ હતાં. (૪) “ અસ્તિ નાસ્તિ પ્રવાદપૂર્વ-એમાં શાશ્વતી અને અશાશ્વતી વસ્તુનું સ્વરૂપ દર્શાવેલ હતું. એ પૂર્વની ૧૮ વસ્તુએ અને ૧૦ ચૂલિકા વત્યુ હતી અને તેમાં સાઠ લાખ પદ હતાં. (૫) ' જ્ઞાન પ્રવાદ પૂર્વ ”–એમાં પાંચ જ્ઞાનનું વર્ણન હતું.. એ પૂર્વની ખાર વધુ અને તેમાં એક ક્રેડમાં એક પદ એધ્યું હતું. 66 (૬) સત્ય પ્રવાદ પૂર્વ ”–એમાં ૧૦ પ્રકારનાં સત્યનું વર્ણન હતું. એ પૂર્વની બે વહ્યુ અને તેમાં એક ક્રેડ ને છ પદ હતાં. (૭) આત્મપ્રવાદ પૂર્વ”–એમાં આઠ પ્રકારના આત્માનું વર્ણન હતું. એ પૂર્વની ૧૬ વo અને તેમાં છવ્વીસ ક્રેાડ પદ હતાં. (૮) “ કર્મપ્રવાદ પૂર્વ ”—એમાં આઠ કર્મોનુ વર્ણન હતું. એ પૂર્વની ૩૦ વત્થ અને તેમાં એક ક્રેડ ને એંશી હજાર પદ્ય હતાં. (C (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ ”—એમાં ૧૦ પચ્ચખાણના ભેદનુ વર્ણન હતું. એ પૂર્વની ૨૦ વત્યુ અને તેમાં ચેારાશી લાખ પદ્મ હતાં. 66 (૧૦) ‹ વિદ્યાનું પ્રવાદ પૂર્વ ”—એમાં રેાહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા, માઁત્ર, જંત્ર, વગેરે વિધિયુક્ત હતાં. એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં એક ક્રેડ દસ લાખ પદ હતાં. (૧૧) ‘· અવય પ્રવાદ પૂર્વ”—એમાં આત્માનું' તપ- સંયમથી શી રીતે કલ્યાણ થાય તેની વાતા હતી. એ પૂર્વની ૧૨ વત્થ અને તેમાં છવ્વીસ ક્રાડ પ૪ હતાં. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૩૩ (૧૨) “પ્રાણાયુપ્રવાદ પૂર્વ” એમાં ચાર પ્રાણથી માંડીને દસ પ્રાણ લગીને જીવોનું વર્ણન હતું. એ પૂર્વની ૧૩ વધુ અને તેમાં એક કોડ છપ્પન લાખ પદ હતાં. (૧૩) “ ક્રિયાવિશાલ પૂર્વ”—એમાં સાધુ અને શ્રાવકના આચાર તથા ૨૫ કિયાઓનાં વર્ણન હતાં. એ પૂર્વની ૩૦ વત્યુ અને તેમાં નવ કરોડ પદ હતાં. (૧૪) “લેક બિંદુસાર પૂર્વ–એમાં સર્વ અક્ષરોના સન્નિપાત (ઉત્પત્તિસંગ) અને સર્વ લેકના સાર સાર પદાર્થોનું વર્ણન હતું. એ પૂર્વની ૨૫ વત્યુ અને તેમાં સાડા બાર કેડ પદ હતાં. એમ કહેવાય છે કે, એક હાથી ડૂબી જાય તેટલી શાહી પહેલા પૂર્વનું જ્ઞાન લખતાં વાપરવી પડે. બીજા પૂર્વનું જ્ઞાન લખતાં બે હાથી ડૂબે તેટલી શાહી; ત્રીજા માટે ચાર હાથી ડૂબે તેટલી; એમ કામ બમણાં કરતાં ચૌદમાં પૂર્વને લખતાં ૮૧૯૬૨ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. એ હિસાબે ચૌદે પૂર્વ લખવાને કુલ ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ. આમ કેઈએ લખેલ નથી; પણ અનુમાનથી દર્શાવ્યું છે. દષ્ટિવાદ અંગની પાંચ વઘુમાંની ત્રીજી વધુમાં ઉપર પ્રમાણેના ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. હવે ચોથી વધુમાં છ બાબતે હતી. પહેલી બાબતમાં પાંચ હજાર પદ હતાં. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બાબતનાં જુદાં જુદાં વીસ કરોડ, અઠ્ઠાણું લાખ, નવ હજાર ને બસેં પદ હતાં. દષ્ટિવાદ અંગની પાંચમી વધુને ચૂલિકા કહે છે. તેમાં દસ કરોડ, ઓગણસાઠ લાખ, બેંતાલીસ હજાર પદ હતા. અ વું મહાન દષ્ટિવાદ અંગ વિચ્છેદ થતાં જૈન ધર્મના જ્ઞાનને ઘણે જબરો ધકકો લાગે છે. જે વખતે આ બારે અંગ પૂર્ણ અને વિદ્યમાન હતાં એ વખતે ઉપાધ્યાયજી એ સૌમાં પારંગત હતા. હાલ અગિયાર અંગ જે પ્રમાણે રહ્યાં છે તે પ્રમાણે જે જાણે તેમને ઉપાધ્યાયજી કહીએ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન તત્ત્વ પ્રકાશ ખાર ઉપાંગ દૃષ્ટિવાદ અંગ સિવાયનાં ખાદીનાં અગિયાર અંગ અને ખાર ઉપાંગ શ્રીગણધર આચાયે બનાવ્યાં છે. અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે શરીર, હાથ, પગ, આંગળી એ પ્રમાણે કહે છે. હવે મારે ઉપાંગનાં નામ અને સંક્ષેપે વર્ણન કહે છે. વવાઈ”—આ ઉપાંગ “ આચારાંગ સૂત્રનુ' છે. ૧. શ્રી આ ઉપાંગમાં ચંપાનગરી, કૈાણિકરાજા, શ્રી મહાવીર પ્રભુ, સાધુજીના ગુણ્ણા, તપના ખાર પ્રકાર, શ્રી તી કર મહારાજના સમેાસરણની રચના, ચાર ગતિમાં જવાનાં કારણેા, દસ હજાર વર્ષના આયુષ્યથી માંડીને મેાક્ષ મળે ત્યાં સુધીની કરણી, કેવળસમુદ્માત, મેાક્ષનું સુખ, ઈત્યાદિ ખાખતેનું મહુ વિસ્તારથી વર્ણન છે. એ ઉપાંગના મૂળ શ્લાક ૧૧૬૭ છે. ૨. “ શ્રી રાયપસેણી ”—આ ઉપાંગ “સૂયગડાંગ” સૂત્રનુ છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સતાનિયા (ચેલાના ચેલા) શ્રી કેશી સ્વામી સાથે શ્વેતાંબિકા નગરીના નારિતક મતવાળા પરદેશી રાજાના સંવાદ ” છે. એના મૂળ શ્લાક ૨૦૭૮ છે. ’’. ,, શ્રી શ્વેતાંબિકા નગરીના પરદેશી રાજાને ચિત્ત નામે પ્રધાન હતાએ ચિત્ત પ્રધાન ભેટ લઈ શ્રી સાવથી નગરીના જિતશત્રુ રાજા પાસે ગયા. શ્રી સાવથીમાં શ્રી કેશી સ્વામી પાસે ચિત્ત પ્રધાને ઉપદેશ સાંભળ્યા અને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા. શ્રી કેશી સ્વામી પ્રત્યે ચિત્ત પ્રધાને શ્રી શ્વેતાંબિકા નગરીએ પધારવાની વિનંતિ કરી કે જેથી ઉપદેશની અસરથી નાસ્તિક પરદેશી રાજા ધમ પામે અને યા માર્ગોને પ્રભાવ વધે. ઉપકારનું કારણ જાણી શ્રી કેશી સ્વામી શ્રી શ્વેતાંબિકા નગરીએ પધાર્યા. ચિત્ત પ્રધાનને મહારાજ પધાર્યાની ખબર પડતાં અશ્વરથ ફેરવવાને બહાને પરદેશી રાજાને જે બગીચામાં શ્રી કેશી સ્વામી બિરાજતા હતા ત્યાં લાવ્યા. સાધુને જોઈ રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ કોણ છે ? પ્રધાને કહ્યું કે જીવ અને કાયા બંને જુદાં છે. એમ માનનાર સાધુ છે. તે ઘણા જ વિદ્વાન છે અને ઉત્તમ ઉપદેશ આપે છે, એમ મેં સાંભળ્યુ છે. આથી પરદેશી રાજા તરત શ્રી કેશી મુનિ પાસે આવ સવાલ જવાબ કરવા લાગ્યા. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ઉપાધ્યાય ૨૩૫ ૩. જીવાભિગમ–આ ઉપાંગ શ્રી ઠાણુગ સૂત્રનું છે. તેની નવ પ્રતિપત્તી છે. પ્રથમ નવકારમંત્ર છે. પછી અરૂપી રૂપી જીવના ભેદ છે, જેમાં સિદ્ધના ૧૫ પ્રકાર કહ્યા છે. ત્યારબાદ સંસારી જીની ૯ પ્રતિપત્તી છે. પ્રથમ પ્રતિપત્તીમાં છ કાયમાં ત્રણ ત્રણ સ્થાવર તેના ઉપર ૨૩ દ્વાર છે. બીજી પ્રતિપત્તીમાં ત્રણે વેદની સ્થિતિ, અંતર, અ૯૫બહુવ અને વિષયના ભેદ છે. ત્રીજી પ્રતિપત્તીમાં નરકના ત્રણ દિશામાં નરકનું વર્ણન છે. તિર્યંચના ૨ ઉદેશામાં તિર્યંચનું વર્ણન છે. સાધુની અવધિ વેશ્યાનું, અંતરદ્વીપ મનુષ્યનું, કર્મ ભૂમિનાં મનુષ્યનું, ભવનપતિ, વાણવ્યંતર, તિષી દેવેનું વર્ણન છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રોનું તથા જંબુદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. વિજયદેવનું વિસ્તારથી વર્ણન છે. લવણસમુદ્ર, પાતાળ કળશા, પાણીની શિખા, નાગદેવ, વેલંધર દેવ, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરદ્વીપ, માનુષેત્તર પર્વત, જ્યોતિષીના ઇંદ્રનું ચ્યવન, પુષ્કર સમુદ્ર, વરુણ, ક્ષીર, ધૃત, ઈશુ, નંદીશ્વર, અરુણ આ નામના દ્વીપ તથા સમુદ્રનું યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી વર્ણન છે. તથા દ્વીપ સમુદ્રોનું પરિમાણ, સમુદ્રના મચ્છનું પરિમાણ, ઇંદ્રિયોને વિષય, સમભૂતલથી જ્યોતિષી દેવનું અંતર, જોતિષીની ગતિ, ઋદ્ધિ, વૈમાનિક દેવના બે ઉદેશા ઈત્યાદિ વર્ણન છે. પરદેશી રાજા–અરે, શું આપ જીવ અને શરીર એ બંનેને જુદાં માને છે ? શ્રી કેશી મુનિ–હે રાજન ? તું મારે ચોર છે. પરદેશી રાજા–(ચમકીને) શું હું ? નહિ. મેં કોઈ દિવસ પણ ચેરી કરી નથી. શ્રી કેશી મુનિ-શું તારા રાજમાં દાણચોરી કરે તેને તું એર નથી કહેતે ? (ચતુર રાજા આ ઉપરથી તરત ચેતી ગયો કે મેં મુનિને વિધિપૂર્વક વંદના નમસ્કાર નથી કર્યા તેથી મેં દાણચેરી જે જ એમને અપરાધ કર્યો છે એમ મુનિનું કહેવું છે એમ વિચારી વંદના કરી કહેવા લાગે.) Page #261 -------------------------------------------------------------------------- ________________ -૨૩૬ જેન તત્ત્વ પ્રકાશ ચોથી પ્રતિપત્તીમાં એકેન્દ્રિયના ૫ પ્રકારનું વર્ણન છે. પાંચમી પ્રતિપત્તીમાં છ કાયનું કથન. છરી પ્રતિપત્તીમાં સાત પ્રકારના જીવનું વર્ણન. સાતમીમાં આઠ પ્રકારના જીવનું વર્ણન. આઠમીમાં નવ પ્રકારના જીવનું વર્ણન. નવમી પ્રતિપત્તીમાં દસ પ્રકારના જીવોનું વર્ણન તથા અંતમાં સમુચ્ચય જીવાભિગમ છે. આ જીવાભિગમ સૂત્રમાં મૂળ લોક ૪૭૦૦ છે. ૪. “પજવણુ સૂત્ર—આ ઉપાંગ શ્રી સમવાયાંગ સૂત્રનું છે. તેનાં ૩૬ પઢ છે. પરદેશી સજા–મહારાજ ! હું અહીં બેસું ? શ્રી કેશી મુનિ—આ પૃથ્વી તારી છે. (આવા વિચિત્ર પણ અસરકારક પ્રતિઉત્તર સાંભળી રાજાને વિશ્વાસ બેઠો કે, આ સાધુ ઘણુ હોશિયાર છે અને મારી ઘણુ વખતની શંકાનું સમાધાન નક્કી કરશે.) - પરદેશી રાજા-આપ જીવ અને કયા બે જુદાં જુદાં માનો છે ? શ્રી કેશી મુનિ–હા, મરણ સમયે શરીર અહીં પડયું રહે છે અને અંદર જીવ બીજા શરીરમાં ઉત્પન્ન થઈ પિતાનાં પૂર્વનાં પુણ્ય-પાપનાં ફળ ભગવે છે. પશી રાજા–મારા દાદા ઘણા પાપી હતા, તેથી આપના કહેવા પ્રમાણે તે તેઓ નરકમાં ગયા હશે અને ત્યાં ઘણું દુઃખ ભોગવતા હશે. તે જે ત્યાંથી આવી મને અહીં ચેતવે કે હે પુત્ર ! તું પાપ ન કર, પાપ ન કર. પાપ કરવાથી મારા જેવાં નરકનાં દુઃખ તારે પણ ભોગવવા પડશે. આ પ્રમાણે જે મારા દાદા મને કહેવા આવે તે હું જવ અને કાયા જુદાં છે એમ માનું. શ્રી કેશી મનિ– તારી સૂરીલંતા રાણીની સાથે કોઈ પાપી માણસને વ્યભિચાર કરતાં તે જે, તે તું તે વખતે શું કરે ? પરદેશી જાતે જ ઠેકાણે ઠાર મારું. શ્રી કેશી મુનિ–એ માણસ કદાપિ હાથ જોડી અરજ કરે કે “હે રાજન ! મને પ કલાકની રજા આપ, કે જેથી મારા દીકરાને ઉપદેશ આપી આવું Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું ઉપાધ્યાય ૨૩૦ (૧) પ્રજ્ઞાપનાપ—તેમાં જીવના ૫૬૩ ભેદ. સિદ્ધના ૧૫ પ્રકાર, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, અશાલિયાની ઉત્પત્તિ, કુલકેાડિની સંખ્યા, મનુષ્યનો પ્રકાર, અનાર્ય દેશેાનાં નામ, કે “ભાઈ, કોઈ વ્યભિચાર ન કરો, કરશે ! મારી પેઠે દુ:ખી થશે. ”” એ પ્રમાણે કહી પાછે આપની સજા ભોગવવા આવીશ એમ કહે, તે। તું તે! માણસને તેટલો વખત રજા આપી છોડીશ ખરો કે ? C પરદેશી રાજા એવા કાણુ મૂર્ખ હોય કે ગુનેગારના ખેલવા પર વિશ્વાસ રાખે ! શ્રી કેશી મુનિ જ્યારે તું એક પાપ કરનારને તારી રાજસત્તાની અંદર જને પાછા આવવાની પા કલાકની રન આપી શકતા નથી, તે તારા દાદા કે જેણે અનેક પાપો કર્યાં હતાં તેને નરકાસથી આટલે દૂર આવવા સારુ શી રીતે છૂટી મળે ? પરદેશી રાજા—ઠીક, પણ મારી દાદીમાએ હુ ધર્મ કર્યો હતો, તે પોતાને ધર્મનાં ઉત્તમ ફળ મળેલાં છે તે કહી બતાવવાહ સ્વર્ગ ાડી અહીં શા માટે ન આવે ? શ્રી કેશી સુનિ—કોઈ ભાંગી તને પોતાની ગજોડીમાં ખેલાવે તે જો ખરા કે ? પરદેશી રાજા—અરે ! આ આપનો સવાલ કેવા વિચિત્ર છે! હું શું રાન્ત થઇને દુધિના ભંડારરૂપ અપવિત્ર ઝુ ંપડીમાં પગ ખરા કે ?” કદી નહીં. શ્રી કેશી સુનિ—તો શુ' તારાં દાદીમા સ્વર્ગોનાં અનેક ઉત્તમ સુખામાં ગરકાવ થયેલાં તે દુર્ગન્ધયુક્ત આ મનુષ્યલોકમાં આવી શકે ખરાં કે ? મનુષ્યલેાકની દુર્ગંધિ ૪૦૦-૫૦૦ યોજન સુધી ઊંચે અરાર કરે છે. પરદેશી રાજા—ડીક, આ બાબત પડતી મેલીએ. હું આપને બીજો પ્રશ્ન પૃહ્યું. એક વખતે મે એક ગુનેગારને લોઢાની કેડીમાં પૂરી તે કોઠી ચારે તરફથી મજબૂત બંધ કરી. થેડી વાર પછી તે કરી ઉઘાડી જોયુ તે તે ગુનેગાર માણસ મરણ પામ્યા હતા, પણ તેના શરીરમાંથી જીવ કેાઈ તરફ જતા મે જોયે નહિ, તે જીવ જુદા હોય તો કોઠીમાંથી શી રીતે ને કયાંથી નીકળી ગયા? શ્રી કેશી મુનિ—કોઇ ગુફાનાં મજબૂત બારણાં બંધ કરી અંદરથી કાઈ માણસ મોટેથી ઢોલ વગાડે તે તે ઢોલના અવાજ બહાર આવે છે કે નહિ ?' પરદેશી રાજા—આવે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જેન તત્ત્વ પ્રકાશ સાડી પચીસ આર્ય દેશોનાં નામ, આર્યજાતિ, આર્યકર્મ, આર્યભાષા, આર્યલિપિ અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રકાર તથા દેવતાના ૧૦૮ ભેદનું વર્ણન છે. શ્રી કેશી મુનિ–એવી રીતે દેહરૂપી ગુફામાંથી જીવ નીકળી શકે છે, પણ તે દષ્ટિગોચર થતો નથી, પરમજ્ઞાની મહાત્મા જ તે વાત જ્ઞનથી જાણીને દેખી શકે છે. પરદેશી રાજા–એ પ્રમાણે એક ચોરને મેં કોઠીમાં પૂરી, તે કેડી ચારે તરફથી સજજડ બંધ કરી હતી. ઘણા દિવસ ગયા બાદ મેં તે ચોરને બહાર કાઢયે તે તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા હતા, તે તે કીડા બંધ કેઠીમાં શી રીતે પેડા ? શ્રી કેશી મુનિ–લેઢાને ખૂબ નક્કર ગોળે અગ્નિમાં તપાવીએ તે તેની અંદર બધી તરફ જે રીતે અગ્નિ પ્રવેશ કરે છે તે પ્રમાણે બંધ કઠીમાં ચેરના શરીરમાં કીડા ઊપજ્યા. (છો બહારથી આવી કીડારૂપે ઊપજ્યા). પરદેશી રાજા–કોઈ પણ જીવાત્મા સદા એકસરખો જ રહે છે, કે નાને મોટે, ઓછા વધારે, એ પ્રમાણે થાય છે ? શ્રી કેશી મુનિ–કઈ પણ જીવાત્મા પોતે તે સદા એકસરખો જ રહે છે. પરદેશી રાજા–જો એમ છે તે, જુવાન માણસના હાથથી જેવી રીતે બાણ છૂટે છે તેવી રીતે તે માણસ વૃદ્ધ થતાં શા માટે છૂટતું નથી ? શ્રી કેશી મુનિ–જેમ નવું ધનુષ્ય (કામઠું) હોય, તેના પર કોઈ બાણુ ચડાવીને ફેંકીએ તે જેટલે દૂર અને જેટલા જોરથી જાય તેમ જૂના ધનુષ્ય પર તે બાણ ચડાવતાં થતું નથી તેની પેઠે સમજવું. પરદેશી જા–જુવાનથી એટલે ભાર ઉપાડાય છે તેટલે ઘરડા માણસથી ઊપડતો નથી તેનું શું કારણ? શ્રી કેશી મુનિ- નવું શીકું, જેટલું વજન ઉઠાવે છે તેટલું જૂનું શીકું ઉઠાવતું નથી તેની પેઠે સમજવું. પરદેશી રાજા–મેં એક જીવતા ચોરને જે, પછી તેને ગળે ચીપ દઈ શ્વાસ રૂંધી મારી નાખીને જે તે પ્રથમના જેટલું જ વજન થયું. જે જીવ અને કાયા અલગ અલગ માનીએ તે કાયામાંથી જીવ નીકળી ગયા પછી શરીરનું વજન ઓછું થવું જોઈએ, તે કાં ન થયું ? શ્રી કેશી મુનિ–ચામડાની મશક (કોથળી) ને પ્રથમ તેમાં હવા ભરી જોખી જુઓ, તે પછી તેમાંથી હવા કાઢી નાંખીને તેની જુઓ તે બંને વખતને તલ એક સરખે રહે છે તેની પેઠે સમજવું. પરદેશી રાજા–મેં એક ચોરના કટકે કટકા કરી જોયું તે તેમાં મેં Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ પ્રકરણ ૪ યું ? ઉપાધ્યાય (૨) સંસ્થાનપદમાં ર૪ દંડકનાં જીવોનાં નિવાસસ્થાનનું વિસ્તારથી વર્ણન છે, સિદ્ધશિલા અને સિદ્ધ ભગવાનનું કથન છે. કોઈ સ્થળે જીવને જોયે નહિ, તે પછી શરીરમાં જીવ કયાં હશે ? શ્રી કેશી મુનિ–હે રાજન ! તું એક કડિયારા જેવો મૂર્ખ લાગે છે. એક વખત કેટલાક કઠિયારા વગડામાં લાકડાં કાપવા ગયા. તેઓએ પિતામાંના એક કઠિયારાને એક જગ્યાએ બેસાડી કહ્યું કે ભાઈ તું અહીં બેસજે. આ અરણીના લાકડામાંથી અગ્નિ સળગાવી ભોજન તૈયાર કરજે. અમે બધા લાકડાં કાપીને આવીશું ત્યારે અમારાં લાકડામાંથી તને ભાગ આપીશું. બીજા બધા લાકડાં કાપવા ગયા. પછી આ કઠિયારે રસેઇને માટે અગ્નિ મેળવવા અરણીના છોડનાં લાકડાં લાવી તેના કટકે કટકા કરી નાંખ્યા પણ તેમાંથી દેવતા મળી શકો નહિ. છેવટે બધા કઠિયારા લાકડાં કાપી ત્યાં આવ્યા અને આ કઠિયારાને અરણીના લાકડાના કટકા કર તથા તેમાં અગ્નિ શોધતે જોઈ હસી પડ્યા. તરત જ તેઓએ પોતાના હાથે અરણીના લાકડાને પરસ્પર ખૂબ ઘસી અગ્નિ ઉત્પન્ન કરી રસોઈ બનાવી. હે રાજન ! તું પણ પેલા કઠિયારા જે મૂખે છે પરદેશી રાજા–મુનિ મહારાજ ! હું એમાં કંઈ સમજ્યો નથી. મને તે પ્રત્યક્ષ દાખલે આપી શરીરમાં જીવ છે એ સાબિત કરી બતાવે તે માનું. શ્રી કેશી મુનિ–ભલા, આ સામેના ઝાડનાં પાંદડાં શાથી હાલે છે ? પરદેશી રાજ–હવાથી. શ્રી કેશી મુનિ–એ હવા કેવડી મોટી છે તથા તેનો રંગ કે છે ! પરદેશી રાજા–એ હવા દેખાતી નથી તેથી હું શી રીતે કહી શકું ? શ્રી કેશી યુનિ–હવા દેખાતી નથી, છતાં તે શી રીતે જાણ્યું કે હવા છે ? પરદેશી રાજા–આ પાંદડાં હલે છે તેથી. શ્રી કેશી મુનિ-બસ, એ પ્રમાણે શરીરની હાલવા-ચાલવા વગેરે ક્રિયાથી આપણે જાણીએ કે તેમાં જીવ છે. પરદેશી રાજા-મહારાજ ! આપે કહ્યું કે બધા જીવ એકસરખા છે, તે કીડી નાની અને હાથી મોટો શી રીતે હોઈ શકે ? શ્રી કેશી મુનિ–એક દી વાટકાની અંદર જેમ વાટકા જેટલી જ જગામાં પ્રકાશ ફેલાવે છે અને તે જ દીવો મહેલની અંદર મહેલ જેટલી જગામાં પ્રકાશ આપે છે તે વખતે દીવાની જ્યોત કંઈ નાનીમોટી હતી નથી પણ એકસરખી જ હોય છે, તે પ્રમાણે જીવનું શરીરરૂપી ઘરમાં સમજવું. Page #265 -------------------------------------------------------------------------- ________________ २४० જૈન તત્ત્વ પ્રકાશ (૩) બહુ વક્તવ્યપદમાં ગતિ, જાતિ, કાયા જોગ, વેદ, કષાય, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, દર્શન ૧૧, સંયતિ', ઉપયાગ ૨, આહારક, ભાષક', પરિપ, પર્યાપ્ત, સૂમ . સંજ્ઞા, પરદેશી રાજા-મહારાજ, આપની આ બધી વાતે તે ન્યાય પક્ષની છે. પણ મારા બાપદાદાના વખતથી જે ધર્મ હું પાળું છું તે મારાથી શી. રીતે છોડાય ? * શ્રી કેશી મનિ-નહિ છે . તો લેહ વાણિયા એની પેઠે તારા હાલ થશે. લેહ વાણિયે પોતાની કે હું રાખવાની હ૬ ન છેડીને પછી ખૂબ પસ્તાવે. કરવા લાગે તેમ થશે. પરદેશી રાજૂ-મહારાજ ! લેહવાણિયાએ શું કર્યું હતું, વાત કહેશે ? શ્રી કેશી મુનિ-સાંભળ. ચાર વાણિયા એક વખત કમાવા માટે પરદેશ નીકળ્યા. રસ્તામાં એક જગાએ લેઢાની ખાણ આવી. ત્યારે જ તે ખાણમાંથી લેઢાની ગાંસડી બાંધી લીધી. આગળ ચાલે તે એક જગાએ ત્રાંબાની ખાણું આવી. એ ખાણને જોઈ ત્રણ જણે તે લેઢાને ફેકી દઈ ત્રાંબાની ગાંઠડી બાંધી લીધી. ચોથાએ કહ્યું કે આપણે તે લીધું તે લીધું; એમ વિચારી લેઢાની ગાંડડી જ રાખી. આગળ જતાં રૂપાની, તે પછી સેનાની ખાણ આવી. તે વખતે ત્રણે જણે ત્રાંબાની ગાંઠડી છોડી રૂપાની અને રૂપાની ગાંઠડી છોડી સેનાની ગાંઠડી બાંધી લીધી, આખરે હીરા માણેકની ખાણ આવી ત્યારે પણ સેનાની ગાંઠડી છેડી હીરા માણેકની બાંધી લઈ કમાણી કરી ઘણું સુખી થયા પણ પેલા લેહ વાણિયાએ તે લેટાની ગાંઠડી લગી છેડી જ નહીં ને નહિક લેઢાનો બેજો ઉપાડી દુ:ખી થયો અને ગરીબ રહ્યો. એ પ્રમાણે તું કદર (હઠ) રાખી તારા બાપદાદાને ધર્મ નહિ છેડે તે દુ:ખી થઈશ. આ સાંભળી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. સમકિત સહિત વપચ્ચખાણ ધારણ કર્યા. પિતાની રાજલક્ષ્મીના ચાર ભાગ કરી એક ભાગ દાન માટે રાખે અને છહ છાનાં પારણાં શરૂ કર્યા. મહારાજ કેશી મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. રાણ સૂરીકેનાએ પોતાના સ્વામી (પરદેશી રાજા)ને ધર્મચુસ્ત જાણી તેમ જ સંસારને રંગરંગ ભોગવિલાસથી વિરકત જોઈ, ભારે હવે તે નિરુપયોગી છે એમ સમજી તેરમા છોડને પારણે વિષ ખવરાવ્યું. રાજાને વિષ ખવરાવ્યાની ખબર પડી છતાં સમભાવ રાખી સમાધિભાવમાં મૃત્યુ પામી પહેલા દેવકના સૂર્યાભ નામના વિમાને દેવપણે ઊપજ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઊપજશે, સંયમ લઈ મોક્ષ પધારશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ છું : ઉપાધ્યાય ૨૪૧ ભવ્ય૧૯, અસ્તિકાય॰, ચરમ૨૧, ક્ષેત્ર૨, બધ૨૩, પુદ્ગલ૨૪. આ ૨૪ દ્વારા ઉપર ૧૪ જીવના ભેદ, ૧૪ ગુણસ્થાન, ૧૫ ચેગ, ૧૨ ઉપયેગ, ૬ ગ્લેશ્યા, એ ૬૧ અને બાસઠમે અલ્પબહુ. એમ ૬૨ ખેલ ઉતાર્યા છે. જીવના ૨૫૬ ઢગલા અને ૯૮ ખેલના અલ્પખડુત્વ દ્વાર પણ આમાં છે. (૪) સ્થિતિપદમાં–૨૪ દંડકના અપર્યાપ્તા પર્યાપ્તાની, નરકના પાથડાની, ભવનપતિ દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય તથા તીર્થંકરચક્રવર્તી, બળદેત્ર, વાસુદેવ, અક ભૂમિ, જ્યાતિષી, દેવલેાક એ બધાંની અલગ અલગ સ્થિતિ (અયુષ્ય) બતાવેલ છે. (૫) પર્યાયપદમાં–૨૪ દંડકનાં આયુષ્ય, અવગાહના તથા રૂપી, અરૂપી, અજીવ, પરમાણુશ્રી અનંત પ્રદેશી સ્કંધ આદિનું કથન છે. (૬) વિરહપદમાં-ચ્યવન, ઉદ્બનનું, પ્રતિ સમય આશ્રયી વિરડુ (અંતર) પડવાનું, ગતાગતિનું અને પરભવના આયુષ્મ’ધનુ કથન છે. (૭) શ્વાસોશ્વાસપદમાં ૨૪ દડકના શ્વાસોશ્વાસનું પિરમાણુ છે.. (૮) સંજ્ઞાપદમાં ૧૦ સંજ્ઞાનાં નામ તથા સંજ્ઞા કયા કર્મોથી થાય છે, તે તથા ૨૪ દંડકમાં કેટલી સંજ્ઞા લાલે તે તથા અલ્પબહુ છે. (૯) ચેાનિપદમાં ખાર પ્રકારની ચેાનિના ૨૪ દંડક પર અલ્પબહુત્વ છે. (૧૦) ચરમપદ્યમાં સાતે નરકનું, લેાકાલાકનું, પરમાણુથી માંડી અનંતપ્રદેશ સ્ક ંધ સુધીનું તથા સ્થિતિ, ભવ, ભાષાદિના ચરમાચરમનુ કથન છે. (૧૧) ભાષાપદમાં અવધારણી ભાષા, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા, આ ચાર ભાષાના ૪૨ પ્રકાર કહ્યા. છે. તથા ભાષાની આદિ બતાવી છે. ભાષક, અભાષકનું, ભાષાનાં દ્રવ્ય ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ગ્રહણ કરવાનું, પાંચ પુદ્દગલના પરિણામના ૨૬ પ્રકારથી ખુલાસે વગેરે છે. ૨૪૨ (૧૨) શરીરપદમાં પાંચ શરીરનાં નામ અને અર્થ, ૨૪ દંડકનાં શરીર, ખધેલગા, મુલગાનું કથન છે. અઢી દ્વીપનાં મનુષ્યની સખ્યાના ૨૯ આંક તથા તેની ગણતરીની વિધિ બતાવી છે. (૧૩) પરિણામપદમાં-છત્ર-પરિણામપત્રમાં ૪૧ ભેદ ચાવીસ ટ્રુડક ઉપર ઉતાર્યાં છે. અજીવ-પરિણામના ૩૬ ભેદ કહ્યા છે. પિર ણામના ૫૦ બેલ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૧૪) કષાયપદમાં ૫૨૦૦ ભાંગા ચાર કબાયના કહ્યા છે. (૧૫) ઇન્દ્રિયપદ્ય—તેના બે ઉદેશા છે. પ્રથમ ઉદેશામાં પાંચ ઇન્દ્રિયનાં ૨૫ દ્વાર છે, તે ૨૪ દંડક ઉપર ઉતાર્યાં છે, ઇન્દ્રિય સ્પર્શીને વિષય બતાવ્યા છે. મારીસાના પ્રશ્નોત્તર છે. આકાશ પ્રદેશ અને અવગાહનાનું કથન છે. ૪૦ દ્વીપ સમુદ્રનાં નામ છે. અલાકના આકાશનુ કથન છે. અને બીજા ઉદેશામાં પાંચ ઇન્દ્રિયાનાં ૧૩ દ્વાર છે, તે ૨૪ દંડક ઉપર ઉતાર્યાં છે. એક જીવ, અનેક જીવની પૃથક્ પૃથક્ તથા પરસ્પર ભાવેન્દ્રિય કેટલી હોય તે કથન છે. (૧૬) ચેગપદમાં ૧૫ યેાગમાંથી ૨૪ દંડકમાં કેટલા યેાગ હોય તે કથન છે તથા ૫ શરીરના ભાંગા અને પાંચ પ્રકારની ગતિ અતાવી છે. (૧૭) લેફ્યા પદમાં–છ ઉદેશા છે. તેમાંથી પહેલા ઉદેશામાં લેફ્સાનાં ૯ દ્વાર છે. તે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. બીજા ઉદેશામાં ૨૪ દંડકની લેશ્યાને અલ્પખડુત્વ અને રિદ્ધિનું કથન છે. ત્રીજા ઉદ્દેશામાં ગતિમાં ઉત્પન્ન થવાની લેફ્યાનુ, અધિજ્ઞાનની લેશ્યાનુ અને લેશ્યામાં જ્ઞાનનું કથન છે. ચેાથા ઉદ્દેશામાં છ લેશ્યા ઉપર ૧૪ દ્વાર છે. પાંચમા ઉદેશામાં છ લેશ્યાનાં પરસ્પર પરિણામ છે. છઠ્ઠા ઉંદેશામાં મનુષ્યમાં લેછ્યા પરિણામ વિશેષ બતાવ્યુ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય (૧૮) કાયસ્થિતિપદમાં કાયસ્થિતિનાં ૨૨ કારનું વિસ્તારપૂર્વક વર્ણન છે. (૧૯) દષ્ટિપદમાં ત્રણ દષ્ટિમાંથી ૨૪ દંડકમાં કેટલી દૃષ્ટિ લાભે તે બતાવ્યું છે. (૨૦) અંતક્રિયાપદમાં–અંતકિયાનાં ૯ દ્વારે ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. અંતકિયકની સંખ્યા તથા સિદ્ધસ્વરૂપ દર્શક ૮ દ્વાર ઉપર ૧૬ દ્વાર ઉતાર્યા છે. જીવની પરસ્પર ઉત્પત્તિ, ધર્મ અને મોક્ષપ્રાપ્તિનું કથન છે. ૨૩ પદવી કયા કયા છે પ્રાપ્ત કરે? કયા કયા જીવ કેવા કેવા દેવ થાય તથા અસંજ્ઞીના પ્રકાર ઈત્યાદિ વર્ણન છે. (૨૧) શરીરપદમાં-૫ શરીરનાં આઠ દ્વાર, ૨૪ દંડકની અવગાહના, સંસ્થાન, નરકના પાથડા અને દેવકના પ્રતરની અલગ અલગ અવગાહના, આહારક, તેજસ અને કાર્મણ શરીરનું સ્વરૂપ, મારણાંતિક સમઘાત કેવી રીતે હોય? શરીરને પરસ્પર સંબંધ અને દ્રવ્યપ્રદેશને અલ્પબદ્ધત્વ છે. (૨૨) ક્રિયાપદમાં-કાયિકી આદિ ૫ કિયાઃ સક્રિય, અક્રિય, કિયાથી કર્મબંધ, પરસ્પર કિયા, કાલ ક્ષેત્ર જીવ આશ્રયી ક્રિયા, આરંભિયા આદિ ૫ કિયા ૨૪ દંડક ઉપર, પરસ્પર કિયાથી નિવૃત્તિના ચાર ભાંગા ઇત્યાદિ કથન છે. (૨૩) કર્મબંધ પદના બે ઉદેશા છે. પ્રથમ ઉદેશામાં-કર્મબંધનાં પ દ્વાર અને કર્મબંધની વિધિ છે. બીજા ઉદેશામાં–આઠ કર્મની ઉત્તર પ્રકૃતિની સ્થિતિ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની કર્મપ્રકૃતિની સ્થિતિ અને કર્મ પ્રકૃતિના બંધનું કથન છે. (૨) કર્મસ્થિતિપદમાં એક પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિને બંધ થાય અને બંધના ભાંગા બતાવ્યા છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન તત્વ પ્રકાશ (૨૫) કર્મવેદનાપદમાં એક કર્મ બાંધતાં કેટલાં કર્મ વેદે તે બતાવ્યું છે. (૨૬) કર્મ પ્રકૃતિપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ બાંધે તેના ભાં છે. (૨૭) ક્રિયાપદમાં એક કર્મ વેદતાં કેટલાં કર્મ વેદે તે દર્શાવ્યું છે. (૨૮) આહારપદમાં આહારનાં ૧૧ દ્વાર ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે. (૨૯) ઉપગપદમાં બાર ઉપયોગ ૨૪ દંડક ઉપર ઉતાર્યા છે.. (૩૦) પશ્યતાપદમાં દેખવાવાળા ૯ ઉપગનું કથન છે. (૩૧) સંજ્ઞીપદમાં-૨૪ દંડકમાં સંજ્ઞી અસંજ્ઞીના ભેદ બતાવ્યા છે. (૩૨) સંજયાપદમાં – સંયતિ આદિ ૨૪ દંડકમાં કોણ તે બતાવ્યું છે. (૩૩) અવધિપદમાં – અવધિજ્ઞાનનું સ્વરૂપ ૧૦ તારે કરી બતાવ્યું છે. (૩૪) પરિચારણા પદમાં–દેવદેવીના ભેગનું વર્ણન છે. (૩૫) વેદનાપદમાં-વિવિધ વેદનાનું કથન છે. (૩૬) સમુઘાતપદમાં-સાતે સમુદ્રઘાતનું બહુ વિસ્તારથી કથન છે. આ પન્નવણા સૂત્રમાંથી સેંકડો થેકડા નીકળે છે. ગહન જ્ઞાનને સાગર આ શાસ્ત્ર છે. તેના મૂળપાઠને ૭૭૮૭ લેક છે. ૫. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-આ શ્રી ભગવતી સૂત્રનું ઉપાંગ છે. આમાં જંબુદ્વીપની જગતી, ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, ઋષભકટ, છ આરા, અષભદેવજીનું ચરિત્ર, નિર્વાણ મહોત્સવ, ઉત્સર્પિણીનું વર્ણન, વિનીતા નગર, ભરત ચક્રવર્તીનું વર્ણન, ચક્રરત્નની ઉત્પત્તિ, દિગ્વિજય Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૪૫ પખંડસાધન, ત્રણ તીર્થ, વૈતાઢયની તિમિસા ગુફા, ઉમગજલા અને નિમગજલા નદી, આપાત ચલાત, મલેચ્છ સાથે લડાઈ, ગંગા સિંધુ દેવી, નવ નિધિની પ્રાપ્તિ, વિનીતા નગરીમાં ચકવતીને પ્રવેશ, રાજ્ય રેહણ મહોત્સવ, ચકવર્તીની ત્રાદ્ધિ, અરીસાભવનમાં ભરતજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, ચુલ્લહિમવંત પર્વત, હેમવયક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હરિવાસક્ષેત્ર, નિષધ પર્વત, મહાવિદેહક્ષેત્ર, ગજદંતા પર્વત, ઉત્તરકુરુક્ષેત્ર યમકદેવની રાજધાની, જંબુવૃક્ષ, કચ્છાદિ ૩૨ વિજય, સીતા મુખ વન, મેરુ પર્વત, નીલવંત પર્વત, રમ્યવાસક્ષેત્ર, રૂપપર્વત, હિરણ્યવયક્ષેત્ર, શિખરી પર્વત, ઈરવતક્ષેત્ર, આ બધાંનું સવિસ્તર વર્ણન છે. તીર્થકરેના જન્માભિષેકનું સવિસ્તૃત વર્ણન છે. ખડાજણને છેક ૧૦ દ્વાર, ચંદ્ર સૂર્યની સંખ્યા, સૂર્યમંડલનું અંતર, લાંબાં પહોળાં, મેરુથી અંતર, હાનિ વૃદ્ધિ, ઉદય અસ્તની રીત, સંવત્સરનાં નામક મહિનાનાં નામ, પક્ષનાં નામ, તિથિનાં નામ, રાત્રિનાં નામ, મુહુર્તનાં નામ, કરણનાં નામ, ચળ-સ્થિર કરણ, નક્ષત્ર, નક્ષત્રના દેવ, તારાની સંખ્યા, નક્ષત્રના શેત્ર, નક્ષત્રનાં સંસ્થાન, નક્ષત્રને ચંદ્ર સાથે સંગ, કુલ ઉપકુલ નક્ષત્ર, રાત્રિ પૂરનારાં નક્ષત્ર, પિરસીનું પરિમાણ, અધે ઉર્વ તારા, વિમાનવાહક દે; જ્યોતિષીની રિદ્ધિ, પરસ્પર, અંતર, અગ્ર મહિપી, ૮૮ ગ્રહોનાં નામ, જબુદ્વીપના ઉત્તમ પુરુષ. જંબુદ્રીપની લંબઈ પહોળાઈ, જંબુદ્વીપની સ્થિતિ ઇત્યાદિ વર્ણન છે. તેના મૂળ લેક ૪૧૪૬ છે. ૬-૭. ચંદ્રપ્રાપ્તિ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર આ જ્ઞાતા સૂત્રનાં બે ઉપાંગ છે. બન્નેનાં વીસ વીસ પ્રાભૃત છે. પહેલા પ્રાભૃતનાં ૮ પ્રતિપ્રાભૃત છે. તેમાં પહેલા પ્રતિપાભૂતમાં મંડલ પ્રમાણ છે. બીજામાં મંડલ સંસ્થાન છે. ત્રીજામાં મંડલનાં ક્ષેત્ર * તેમાં અગાઉ ૩૦૫૦૦૦ પદ હતાં, ચંદ્રપ્રજ્ઞપ્તિતાં પ૫૦૦૦ પદ હતાં સૂર્ય પ્રજ્ઞપ્તિનાં ૩૫૦૦૦૦ પદ હતાં. Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨૪૬ છે. ચેાથામાં જ્યાતિષીનાં અંતર છે, પાંચમામાં દ્વીપાદિમાં જ્યાતિષીની ગતિ અને અતર છે. છઠ્ઠામાં રાત્રિદિનના ક્ષેત્ર સ્પર્શી છે. સાતમામાં માંડલ સસ્થાન અને આઠમામાં પ્રમાણ પતાવ્યુ છે. બીજા પ્રામૃતનાં ત્રણ પ્રતિપ્રામૃત છે. તેમાં પહેલા પ્રતિપ્રાભૂતમાં તિછી ગતિનું પ્રમાણ છે. ખીજામાં મડલસ'કમણુ કેવી રીતે થાય તે કથન છે અને ત્રીજામાં એક મુહુર્તમાં ગતિનું પ્રમાણ છે. ત્રીજા પ્રાભૂતમાં ક્ષેત્ર પ્રમાણ છે. ચોથા પ્રાભૂતમાં તાપક્ષેત્રનુ પ્રમાણ છે. પાંચમા પ્રાકૃતમાં સક્ષિપ્ત પ્રતિઘાતનું સ્વરૂપ છે. છઠ્ઠા પ્રાકૃતમાં પ્રકાશનું પ્રમાણ છે. સાતમા પ્રાભૂતમાં સંક્ષિપ્ત પ્રકાશનું પ્રમાણુ છે. આર્ડમા પ્રાકૃતમાં ઉદય અસ્તનું પ્રમાણ છે. નવમા પ્રાભૂતમાં પુરુષ છાયાનું પ્રમાણ છે. દસમા પ્રામૃતનાં ૨૧ પ્રતિપ્રામૃત છે. જેમાં પહેલા પ્રતિપ્રાકૃતમાં નક્ષત્રના ચદ્ર સાથે ચેગ બતાવેલ છે. ખીન્ન પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રની મુહુર્ત ગતિનું પ્રમાણ છે. ત્રીજામાં નક્ષત્રની દિશા બતાવી છે. ચેાથામાં યુગની આદિનાં નક્ષત્ર બતાવ્યા છે. પાંચમામાં કુલ, ઉપકુલ અને કુલેપકુલ નક્ષત્ર બતાવ્યાં છે. છઠ્ઠામાં પૂર્ણિમા અમાવાસ્યાએ નક્ષત્રના ચાગ બતાવ્યા છે, તથા પ, તિથિ, નક્ષત્ર ગણવાની વિધિ તાવી છે, સાતમામાં નક્ષત્રના સન્નિપાત બતાવ્યા છે. આડમામાં નક્ષત્રનાં સંસ્થાન કહ્યાં છે. નવમામાં નક્ષત્રના તારાની સખ્યા કહી છે. દસમામાં અહેરાત્રિ પૂ કરવાવાળાં નક્ષત્ર કહ્યાં છે. અગિયારમામાં ચંદ્ર સાથે નક્ષત્રના મા બતાવ્યા છે. બારમામાં નક્ષત્રના અધિષ્ઠિત દેવાનાં નામ કહ્યાં છે. તેરમામાં ત્રીસ મુહુર્તીના નામ, ચૌદમામાં તિથિનાં નામ, પંદરમામાં તિથિ શોધવાની વિધિ બતાવી છે. સેાળમામાં નક્ષત્રાનાં ગેાત્ર કહ્યાં છે. સત્તરમામાં ૨૮ નક્ષત્રમાં સુખપ્રદ ભાજન પતાવ્યાં છે. અઢારમામાં ચંદ્ર, સૂર્યની Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ગતિનું પ્રમાણ છે. ઓગસમામાં બાર મહિનાનાં નામ, વીસમામાં પાંચ સંવત્સરનું વર્ણન, એકવીસમામાં ચારે દિશાનાં નામ તથા બાવીસમાં પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રના દેગ બતાવ્યા છે. અગિયારમા પ્રાભૃતમાં સંવત્સરના આદિ-અંતનું સ્વરૂપ છે. બારમા પ્રાકૃતમાં સંવત્સરના પરિણામ છે. તેરમામાં ચંદ્રની હાનિવૃદ્ધિનું સ્વરૂપ છે. ચૌદમામાં શુકલપક્ષ કૃષ્ણપક્ષનું કારણ બતાવ્યું છે. પંદરમામાં જ્યોતિષીની શીઘ્ર-મંદ ગતિ બતાવી છે. કેળામાં ઉદ્યોતનાં લક્ષણ કર્યો છે. સત્તરમામાં ચંદ્રસૂર્યના ચ્યવનનું કથન છે. અઢારમામાં તિષીની ઊંચાઈ બતાવી છે. ઓગણીસમામાં ચંદ્ર સૂર્યની સંખ્યા કહી છે. વીસમા પ્રાભૃતમાં ચંદ્રસૂર્યના અનુભવ, તિષીના ભેગન ઉત્તમતાનાં દૃષ્ટાંત અને ૮૮ ગ્રહનાં નામ છે. આ બન્ને ઉપગેનો સમાસ એકસરખે જ છે. નામમાત્રની ભિન્નતા છે. આ સૂત્ર જ્ઞાનગમ્ય છે. બન્નેના પૃથક્ પૃથક મૂળપાઠના ૨૨૦૦ શ્લેક છે. ૮. “નિરિયાવલિકા”—એ શ્રી ઉપાસકદશાંગનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયન છે. તેમાં શ્રેણિક રાજાના ૧. કાલ, ૨. સુકાલ, ૩. મહાકાલ, ૪. કૃષ્ણકુમાર, પ. કૃષ્ણકુમાર, ૬, મહાકૃષ્ણકુમાર, ૭. વીરકૃષ્ણકુમાર ૮. રામકૃષ્ણકુમાર, ૯. પ્રિયસેનકુમાર અને, ૧૦. મહાસેનકૃષ્ણકુમાર એ ૧૦ કુમારને અધિકાર છે, શ્રેણિકને પુત્ર કોણિક પિતાના પિતાને મારીને રાજા થયે. ત્યારબાદ પિતાના નાના ભાઈ વિહલકુમાર પાસેથી હાર અને સિંચાનક હથિી બલાત્કારે પાવી લેવા તત્પર થયે. વિહલ્લકુમાર પિતાના નાના Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૨૪૮ ચેડા મહારાજાને શરણે ગયે. બન્ને વચ્ચે ઘેર સંગ્રામ થયે. ચેડા રાજાએ પિતાના ધર્મમિત્ર ૯ મલી અને ૯ લચ્છી એમ ૧૮ રાજાઓના ૫૭ હજાર હાથી, ઘેડા રથ અને પ૭ કેડ પાયદળ સાથે અને કેણિક પોતાના ૧૦ ભાઈઓના ૩૩ હજાર હાથી, ઘેડ, રથ અને ૩૩ કરોડ પાયદળ સાથે સામસામા સંગ્રામમાં ઊતર્યા. ચેડા રાજાએ કેણિકના દસ ભાઈએને મારી નાંખ્યા. છેવટે કેણિક રાજાએ ચમરેંદ્ર અને કેન્દ્રની સહાયથી રથમુશલ અને મહાશિલાકંટક સંગ્રામ કર્યો. જેમાં ૧ કેડ ૮૦ લાખ મનુષ્ય માર્યા ગયા. તેમાં એક મનુષ્ય દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં અને બાકીના બધા નરક તિર્યંચ ગતિમાં ગયા. હાર દેવતા લઈ ગયા અને સિ ચાનક હાથી અગ્નિની ખાઈમાં પડીને મરી ગયો. ચેડા રાજાને ભુવનપતિ દેવ લઈ ગયા અને વિહલ્લકુમારે દીક્ષા લઈ આત્માર્થ સાથે વગેરે વર્ણન છે. ૯ “કમ્પવડિસિયા”– એ શ્રી અંતગડ દશાંગ સૂત્રનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયને છે. એમાં શ્રેણિક રાજાના પૌત્ર તે કાલિયાદિક દસ કુમારના દીકરા પદ્મ, મહાપદ્મ, વગેરેએ દીક્ષા લીધી, અને કાળ કરી દેવલેકમાં ઊપજ્યા તેને અધિકાર છે. ૧૦. “શ્રી પુપિસ્યા” – એ શ્રી અનુત્તર તવાઇ સુત્રનું ઉપાંગ છે. એનાં દસ અધ્યયને છે અને એમાં ચંદ્ર, સૂર્ય, શુક, મણિભદ્ર, પૂર્ણભદ્ર; ઈત્યાદિની પૂર્વભવની કરણને તથા સેમલ બ્રાહ્મણ તથા શ્રી પાર્શ્વનાથ સ્વામીને સંવાદ, બહપુત્તિઆ દેવ, વગેરેને અધિકાર છે. ૧૧. શ્રી પુષ્ક ચૂલિયા”– એ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૨ અધ્યયન છે. તેમાં શ્રી હી દ્ધિ, કિતિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ અને ગંધ દેવી કે જે પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીઓ હતી અને સંયમની વિરાધના કરી દેવીઓ થઈ તેને અધિકાર છે. ૧૨. “શ્રી વહિન દશા”– એ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે; એનાં ૧૦ અધ્યયને છે. તેમાં બળભદ્રજીના નિદ્રકુમાર વગેરે કે Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૪૯ જેઓ સંયમ લઈ અનુત્તર વિમાનમાં દેવતા થયા તેના પૂર્વ ભવ વગેરેનું વર્ણન છે. (નિરિયાવલિકા, કપૂવડિસિયા પછી પુફલિયા અને વદિશા, એ ઉપાંગનું એક જૂથ છે. એ પાંચનું જૂથ “નિરિયાવલિકા” એ નામથી પ્રસિદ્ધ છે. એમાં મૂળ લેક ૧૧૦૯ છે.) ૪ દસૂત્ર જેવી રીતે વસ્ત્ર ફાટે કે પાત્ર ફૂટે તે તેને થીગડાં આદિ લગાવી સાંધીને બરાબર ઠીક કરી લેવામાં આવે છે તેવી જ રીતે, ગ્રહણ કરેલાં સંયમત્રતમાં નાનામોટા દોષ લાગવાથી તે ખંડિત થાય ત્યારે પ્રાયશ્ચિત લઈને તેને સાંધવા કે શુદ્ધ કરવાનું નિમ્નક્ત સૂત્રમાં કથન છે. તેથી તેને છેદસૂત્ર કહેવામાં આવે છે. ૧. વ્યવહાર સૂત્ર-તેના ૧૦ ઉદેશ છે. પહેલા ઉદેશામાં નિષ્કપટ સકપટ આલેચકનું પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્ત લીધા પછી ફરી પ્રાયશ્ચિત્તનું કામ કરે તેનું, પરિહારિક તપ વચ્ચમાં છેડવાનું, એકલવિહારિનું, શિથિલને પાડે ગમાં લેવાનું કારણ અને પ્રાયશ્ચિત્ત બતાવ્યાં છે. પરમત આશ્રયી ગૃડસ્થ થઈ પુનઃ સાધુ થવાનું અને આલોચના કેની પાસે કરવી તેનું કથન છે. બીજા ઉદેશામાં બે અથવા ઘણા સાધુ એકસરખી સમાચારીવાળા સદોષી હોય તેને સદેશી રોગીની પણ વૈયાવચ્ચ કરવાનું, અનવસ્થિત પુનઃ સંયમારે પણ, આળ ચડાવનારા, ગચ્છ છોડી પાછા ગચ્છમાં આવે તથા એકપક્ષી સાધુ સાધુના પરસ્પરના સંગનું કથન છે. ત્રીજા ઉદેશામાં ગચ્છાધિપતિ કોણ થઈ શકે ? તેમના આચાર, છેડા કાળનાને પણ આચાર્ય બનાવે, યુવાવસ્થાવાળા સાધુ કેવી રીતે રહે, ગચ્છમાં રહીને કે છેડીને અનાચરણ સેવે અને મૃષાવાદીને પદવી ન દેવાનું કથન છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન તત્ત્વ પ્રકાશ ચેથા ઉદેશામાં આચાર્યને પરિવાર, આચાર્યને વિહાર, આચાર્યનું મૃત્યુ થયે શું કરવું? યુવાચાર્ય સ્થાપન, ભેગાવલી ઉપશમન, વડી દીક્ષા, શાસ્ત્રાદિ અર્થ, અન્ય ગચ્છમાં જવાનું, સ્થવિરને વિના આજ્ઞાએ વિચરવાનું, ગુરુ કેવી રીતે રહે ? બને બરાબરીના થઈને ન રહેવું; ઈત્યાદિ કથન છે. પાંચમા ઉદેશામાં સાધ્વીને આચાર, સ્થવિર સૂત્ર ભૂલે તે પણ પદવી મેગ્ય, સાધુ સાધ્વીના ૧૨ સંજોગ, પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય આચાર્ય અને સાધુ સાધ્વી પરસ્પર વૈયાવચ્ચ કેવી રીતે કરે તેનું કથન છે. છટ્ટા ઉદેશામાં સાધુને સાંસારિક સંબંધીઓને ઘેર જવાની વિધિ, આચાર્ય, ઉપાધ્યાય આદિના અતિશય, અપંડિત તથા પંડિત સાધુ, ખુલા અને ઢંકાયેલાં સ્થાનક આશ્રયી, મિથુન ઈચ્છાનું પ્રાયશ્ચિત, અન્ય ગરછથી સાધુ સાધવી કેમ વર્તાવ કરે ઇત્યાદિ કથન છે. સાતમા ઉદેશામાં સગી સાધુ સાધ્વીને આચાર, પક્ષ વિસભેગીએ શું કરવું ? સાધુ સાધ્વીને દીક્ષા કેવી રીતે આપવી ? સાધુ સાધ્વીને આચારની ભિન્નતા, રુધિરાદિ અસઝાય ટાળવી, સાધુસાધ્વીને પદવી આપવાને કાળ; એચિંતા સાધુ મૃત્યુ પામે તે શું કરવું ? સાધુ રહેતા હોય તે તે મકાનને ભાડે આપે અથવા વેચી નાંખે તે શું કરવું? રાજાને પલટો થાય તે આજ્ઞા લેવી ઈત્યાદિ કથન છે. આઠમા ઉદેશામાં ચોમાસાને માટે શા–પાટ યાચવાની વિધિ, ભૂલેલું ઉપકરણ ગ્રહણ કરવાની વિધિ, સાધુએ અન્ય સાધુ માટે ઉપકરણ યાચવાની વિધિ બનાવી છે. નવમા ઉદેશામાં શય્યાતરના મહેમાન પાસેથી આહાર લેવાની વિધિ, સાધુની પ્રતિજ્ઞાની વિધિ બતાવી છે. દસમા ઉદેશમાં જવમધ્ય પ્રતિમા, મધ્ય પ્રતિમા, પાંચ વ્યવહાર સવિસ્તર, વિવિધ ચૌભંગી, બાળકને દીક્ષા દેવાની વિધિ Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૫૧: કેટલા વર્ષની દીક્ષાવાળા સૂત્ર ભણે? દશપ્રકારની વૈયાવચથી મહાનિર્જરા, પ્રાયશ્ચિત્તને ખુલાસે ઈત્યાદિ છે. આ સૂત્ર અગ્રગણ્ય સાધુ સાધ્વીએ અવશ્ય ભણવું જોઈએ. આ વ્યવહાર સૂત્રના મૂળ શ્લોક ૬૦૦ છે. ર, બૃહત ક૫ સૂત્ર-તેના છ ઉદેશ છે. પહેલા ઉદેશામાં કેળાં લેવાની વિધિ, સ્થાનક ૧૦ પ્રકારનાં કલ્પ, માતરિયા રાખવાની વિધિ, જળાશયના કાંઠે ૧૬ કામ કરવાં, પરસ્પર કલેશ ઉપશમાવ, ચાતુર્માસમાં અને શેષકાળમાં કેવી રીતે રહેવું, ગૌચરી કરતાં આહાર સિવાયની વસ્તુ લેવાની વિધિ, રાત્રિએ સ્થાનક, પાટ લેવાની વિધિ. રાત્રિએ વસ્ત્રપાત્ર લેવાની તથા વિહાર કરવાની મના અને આર્યદેશની હદ બતાવી છે. બીજા ઉદેશામાં ધાન્યવાળા મકાનમાં રહેવાની વિધિ, મદિરા પાણી, મિષ્ટાન્નવાળાં મકાનમાં રહેવાની વિધિ, સાધુ સાધ્વીને રહેવા ગ્ય સ્થાનક, શય્યાતરના ઘરેથી આહાર લેવાની મના અને વસ્ત્ર ગ્રહણ કરવાની વિધિ બતાવી છે. ત્રીજા ઉદેશામાં સાધુને સાથ્વીના ઉપાશ્રયમાં જવાને નિષેધ, ચમ લેવાની વિધિ, વસ્ત્ર લંગોટ પહેરવાની વિધિ, ગૌચરી કરતી વખતે વસ્ત્ર લેવાની વિધિ, દીક્ષા લેતી વખતે ઉપકરણ લેવાની વિધિ, માસામાં વસ્ત્ર લેવાની મના, નાના મોટાની મર્યાદા, ગૃહસ્થના ઘરમાં ૧૪ કામ કરવાની મના, પાટ પાટલા લેવાની વિધિ, બીજા સાધુ આવે ત્યારે મકાનની આજ્ઞા લેવાની વિધિ, અંતરવાળા અને નધણિયા મકાનમાં રહેવાની વિધિ, સેનાને પડાવ હોય ત્યાં રહેવાની મના અને સવા જન આહાર આદિ કલ્પવાની વિધિ બતાવી છે. ચોથા ઉદેશામાં મોટા પ્રાયશ્ચિત્તને અધિકારી દીક્ષાને અયોગ્ય, સૂત્રજ્ઞાન આપવાને ગાયેગ, સાધુ સાધ્વીનું સંઘટ્ટન, પ્રથમ પ્રહર આહાર, બે ગાઉ ઉપર આહાર, સદેષ આહારનું શું કરવું ? આહાર Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨૫૨ લેવાની ચૌભગી, ખીજા ગચ્છમાં જવાની વિધિ, અન્ય ગચ્છના સાધુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાની વિધિ, મૃતક સાધુને પરડવવાની વિધિ, કલેશ થાય ત્યારે ખમાવ્યા વિના આહાર કરવાની મના, પરિહાર વિશુદ્ધ ચારિત્રની વિધિ, નદી ઊતરવાની વિધિ અને તૃણુના ઘરમાં રહેવાની વિધિ અતાવી છે. પાંચમા ઉદેશામાં વૈક્રિય સ્ત્રી પુરુષના સંઘટ્ટાના દોષ, સાધુ સાધ્વીએ પરસ્પર કલેશે:પશમન કરવુ, સૂર્યદય અસ્તમાં આહાર લેવાની ચેાભ’ગી, રાત્રિએ એડકાર (ઘચરકે) આવે તે દોષ, સાધ્વીનેા વિશેષ આચાર, માત્રા ઘણું કરવાનું કારણું, પ્રથમ પ્રહરમાં લાવેલુ' અંતિમ પ્રહરમાં વાપરવાની મના, સુગંધી દ્રવ્ય શરીરે લગાડવાની મના, પરિહાર વિશુ દ્ધિની વૈયાવચ્ચ, સરસ આહાર કરીને તરત તપ કરવા એમ કહ્યુ છે. છઠ્ઠા ઉદેશામાં છ પ્રકારના વચન ન લે, છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત લે, સાધુ સાધ્વીએ પરસ્પર સંઘટ્ટન કરવાનું કારણ, છ પ્રકારે પલીમન્ચુ અને છ સયમન! કલ્પ ખતાવ્યા છે. આ બૃહત્કલ્પ સૂત્રના ૪૭૩ ક્ષેાય છે. ૩. નિશીથસૂત્ર-ના ૨૦ ઉદેશા છે. પહેલા ઉદેશામાં ગુરુમાસિક પ્રાયશ્ચિત, બીન્તી પાંચના ઉદેશા સુધી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત, છ થી અગિયારમા ઉદેશામાં ગુરુ ચોમાસિક પ્રાયશ્ચિત્ત, ખારમાથી એગણીસમા ઉદેશા સુધી લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત અને કયાં કયાં કામ કરવાથી કયાં કયાં પ્રાયશ્ચિત્ત આવે છે તેની ૧૫૯૦ કલમે (કાનૂન) બતાવેલ છે. અને વીસમા ઉદેશામાં પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ બતાવી છે. સાધુ સાધ્વીએ આ સૂત્ર ભણ્યા વિના અગ્રેસર થઈ વિહાર કરવે! નહી તેના મૂળ ૮૧૫ શ્ર્લોક છે. ૪. દશાશ્રુતકે ધ-આમાં ૧૦ દશા છે. પહેલી દશામાં ત્રીસ અસમાધિ દોષ, બીજીમાં ૨૧ સખળા દોષ, ત્રીજીમાં ૩૩ આશાતના, ચેથીમાં આચાર્યની ૮ સપદા, પાંચીમાં ચિત્તસમાધિના ૧૦ સ્થાન, છઠ્ઠીમાં શ્રાવકની ૧૧ પ્રતિમા, સાતમીમાં સાધુની ૧૨ પ્રતિમા, આઠ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ - પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય મમાં મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણક, નવમીમાં મહામહનીય કર્મ બંધવાનાં ૩૦ સ્થાન અને દસમી દશામાં નવ નિયાણાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ સૂત્રના ૧૮૦૩૦ મૂળ લેક છે. ૪. મૂળ સૂત્ર જેમ વૃક્ષનું મૂળ દૃઢ હોય તે તે ચિરકાળ ટકી સારાં ફળ આપતું રહે છે, તેમ નીચે બતાવેલાં ૪ સૂત્રાનાં પઠન અને શ્રવણથી. સમ્યકત્વ વૃક્ષનું મૂળ દૃઢ થાય છે, તેથી તેને મૂળ સૂત્ર કહ્યાં છે. ૧. દશવૈકાલિક-આ સૂત્રનાં ૧૦ અધ્યયન છે. ૧ લા અધ્યયનમાં ધર્મનો મહિમા અને ધર્માચરણ કરવાનું કર્તવ્ય બતાવ્યું છે. બીજા અધ્યયનમાં બ્રહ્મચર્યને મહિમા અને સાધુનું મન સ્થિર કરવાના ઉપાય બતાવ્યા છે. જા અધ્યયનમાં પર અનાચરણે, ધામાં છકાય જીવનું, ૫ મહાવ્રતનું, જ્ઞાનથી દયા અને દયાથી કમશઃ મેક્ષની પ્રાપ્તિ શી રીતે થાય તેનું વર્ણન છે. પાંચમા અધ્યયનમાં સાધુએ આહાર ગ્રહણ કરવાની તથા ભેગવવાની વિધિ, ૬ ઠું અધ્યયનમાં સાધુને ૧૮ રથાન અનાચરણીય બતાવ્યાં છે. ૭મા અધ્યયનમાં ભાષા સમિતિની વિધિ છે. ૮મા અધ્યયનમાં આત્માને તારાને વિવિધ પ્રકારે બેધ છે. ૯ મા અધ્યયનમાં વિનય અવિનયનું ફળ, દૃષ્ટાંત, વિનીતનાં લક્ષણ બતાવ્યાં છે. ૧૦મા અધ્યયનમાં સાધુનું કર્તવ્ય સમજાવ્યું છે. શ્રી દશ વૈકાલિક સૂત્રના મૂળ ૭૦૦ શ્લોક છે. ૨. ઉત્તરાધ્યયન સૂત્ર-તેનાં ૩૬ અધ્યયન છે. ૧ લા અધ્ય યનમાં વિનીતનાં લક્ષણ, વિનયની વિધિ અને ફળ બતાવ્યું છે. બીજામાં ૨૨ પરિષહ સહેવાની વિધિ ઉપદેશયુક્ત બતાવી છે. ૩ જામાં મનુષ્યત્વ,. કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં બળ પરાક્રમ ફેરવવું એ ચાર અંગની દુર્લભતા બતાવી છે. કથામાં આયુષ્ય તૂટ્યા પછી સંધાતું નથી માટે પ્રમાદ ન કરે વગેરે વૈરાગ્યપદેશ છે. પાંચમામાં સકામ અકામ મરણ, Page #279 -------------------------------------------------------------------------- ________________ રલ છે. આરતા, ૧૧ ચાંડાલ ૨૫૪ જૈન તત્વ પ્રકાશ છQામાં વિદ્યાવંત અવિદ્યાવંતનું લક્ષણ, ૭મામાં બોકડાનું દષ્ટાંત આપી રસલપી ન થવાને બેધ, ૮મામાં કપિલ કેવળીએ તૃષ્ણા ત્યાગ કરવા વગેરે બાબતેને અમૂલ્ય ઉપદેશ કરેલ છે. ૯મામાં નમિ રાજષિ અને શકેંદ્રને સંવાદ, ૧૦મામ આયુષ્યની અસ્થિરતા, ૧૧મામાં વિનીત અવિનીતનાં લક્ષણ અને બહુસૂત્રીની ૧૬ ઉપમા, ૧રમામાં ચાંડાલ જાતિમાં ઊપજેલા હરિકેશી અણગારના તપનું મહત્વ અને બ્રાહ્મણોથી સંવાદ તથા જાતિથી નહિ પણ ગુણકર્મથી મહાન થવાય છે, વગેરે હકીકત છે. ૧૩મામાં ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચકવતીના છ ભવના સંબંધનું અને ચિત્ત મુનિએ કરેલા ઉપદેશનું વર્ણન છે. ૧૪મામાં ઈક્ષકાર રાજા, કમળાવતી રાણી, ભૃગુ પુરોહિત, તેની ભાર્યા અને બે પુત્રો મળી છે જેને અધિકાર છે. ૧૫મામાં સાધુનું કર્તવ્ય, ૧૬મામાં બ્રહ્મચર્યની ૯ વાડ અને ૧૦ મો કે તેનું સ્વરૂપ, ૧૭મામાં પાપશ્રમણકુસાધુનાં લક્ષણ, ૧૮મામાં સંયતિ રાજા શિકારે ગમે ત્યાં ગર્દભાલી મુનિને ભેટો થયે, ગર્દભાલીના ઉપદેશથી રાજા બોધ પામે, દક્ષિત થયે, સંયતી અને ક્ષત્રિય રાજષિને સંવાદ, તેમ જ ચકવત બલદેવ આદિ રાજાઓનાં ગુણકથન છે. ૧૯ભામાં મૃગાપુત્રને માતાપિતાથી સંવાદ છે. તેમાં સંયમની દુષ્કરતા તેમ જ દુર્ગતિનાં દુઃખોનું હૃદયદ્રાવક વર્ણન છે. ૨૦મામાં અનાથી મુક્તિ અને શ્રેણિક રાજાને સંવાદ, ૨૧મામાં પાલિત શ્રાવકના પુત્ર સમુદ્રપાલજીને વૈરાગ્ય અને આચારનું વર્ણન છે. બાવીસમામાં નેમિનાથ ભગવાને પ્રાણુરક્ષા માટે રાજુલ જેવી સ્ત્રીને છેડી, રાજુલે રથનેમિ સાધુને સંયમમાં દઢ કર્યા, વગેરે વર્ણન છે. ૨૩મામ પાર્શ્વનાથના સંતાનિક કેશિકુમાર શ્રમણ અને ગૌતમ ગણધરને સંવાદ, ૨૪મામાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું વર્ણન, ૨પમામાં જયઘોષ દ્રષિ, વિશેષ બ્રાહ્મણને યજ્ઞની હિંસાથી બચાવે છે તેનું વન, ૨૬મામાં સાધુની ૧૦ સમાચારી અને પ્રતિક્રમણની વિધિ, ૨૭મામાં ગર્ગાચાર્યો દુષ્ટ શિષ્યને પરિત્યાગ કર્યો તે, ૨૮મામાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષને માર્ગ, ૨૯મામાં ૭૩ પ્રશ્નોતર દ્વારા ધર્મકૃત્યનું ફળ બતાવ્યું છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૫૫ ૩૦મામાં બાર પ્રકારના તપનું વર્ણન, ૩૧મામાં ચારિત્રના ગુણ, ૩રમામાં પ્રમાદસ્થાન તેમાં પાંચ ઇન્દ્રિયને જીતવાનો ઉપદેશ, ૩૩મામાં કર્મ પ્રકૃતિ, કર્મની સ્થિતિ, અનુભાગ, પ્રદેશનું કથન છે. ૩૪મામાં છે લેડ્યાનાં ૧૧ દ્વાર, ૩૫મામાં સાધુના ગુણો અને ૩૬મામાં જીવાજીવ વિભક્તિ નામના અધ્યયનમાં પ૬૩ ભેદ જીવના, પ૬૦ ભેદ અજીવનાનું, સ્થિતિનું, સ્થાનનું અને સિદ્ધના સ્વરૂપનું કથન છે. ભગવાન મહાવીરે મેક્ષ પધારતી વખતે ૧૮ દેશના રાજા વગેરે પરિષદ સમક્ષ વિપકનાં ૧૧૦ અને ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનનું વ્યાખ્યાન ૧૬ પ્રહર પર્યત આપેલું. ઉત્તરાધ્યયનના મૂળ લેક ૨૧૦૦ છે. ૩. નંદી સૂત્ર-તેમાં પ્રથમ સ્થવિરાવલીમાં મહાવીર પ્રભુ પછી અનુકને થયેલ ૨૭ આચાર્યોનાં ગુણ કથન, યોગ્ય અગ્ય શ્રોતાએનું કથન, ૫ જ્ઞાન, ૪ બુદ્ધિ, શાનાં નામની ટીપ, વગેરે છે. એના મૂળ લેક ૭૦૦ છે. - ૪, અનુગદ્વાર સૂત્ર-આમાં શ્રતજ્ઞાનનો મહિમા, દ્રવ્ય ભાવ, આવશ્યક, ઉપકમ, આનુપૂવ, સમાવતાર, અનુગમ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અનુપૂર્વી, ૧૦ નામ વિસ્તારથી ૬ ભાવ, ૭ સ્વર, ૮ વિભક્તિ, ૯ રત્નપ્રમાણ, ૩ પ્રકારનાં આંગૂલ, પલ્યોપમ-સાગરેપમનું પરિમાણ, ૫ શરીર, ગર્ભજ મનુષ્યની સંખ્યા, ૪ પ્રમાણ, ૭ નય, સંખ્યાત, અસંખ્યાત, અનંતનું કથન, એ ઉપકમ, સાધુની ૮૪ ઉપમા, સામાયિકના પ્રશ્નોત્તર ઈત્યાદિ. આ શાસ્ત્રમાં ઘણે જ ગહન વિષય છે. અનુગદ્વાર સૂત્રના ૧૮૯ મૂળ શ્લેક છે. ૧. આવશ્યક સૂત્ર-આમાં છ અધ્યયન છે. આમાં છ આવશ્યક (પ્રતિકમણ) સૂત્રનાં છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની આવક કરણી અને તેમાં દોત્પત્તિનાં કારણ સંક્ષિપ્તમાં પરંતુ બધા જિજ્ઞાસુ સમજી શકે એવી ખૂબીથી દર્શાવેલ છે. આનું જ્ઞાન ચતુવિધ સંઘને પ્રથમ આવશ્યક છે, તેથી આ સૂત્રનું “આવશ્યક’ નામ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન તત્ત્વ પ્રકાશ તેના મૂળપાઠના ૧૦૦ શ્લોક છે. એ પ્રમાણે ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ અને ૪ મૂળ સૂત્ર મળી ૩૧ અને ર ` આવશ્યક સૂત્ર ગણતાં હાલ કુલે ૩૨ સૂત્રો પ્રમાણુ ગણાય છે. (આ બધાં સૂત્રેાને સમાવેશ પૂર્વોક્ત દ્વાદશાંગી સૂત્રોમાં થઇ જાય છે. આ સર્વ શાસ્ત્રોના પાઠ, અ, હેતુ, નિયુક્તિ સહિત સ ́પૂછ્યું જાણનારા ઉપાધ્યાયજી હાય છે.) રણ સિત્તરી ઉપાધ્યાયજીના ગુણુ વિષેની ગાથામાં કરણ ચરણ જુએ” અર્થાત્ કરણના ૭૦ અને ચરણના ૭૦ ખેાલ કહ્યા છે. તેથી યુક્ત ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે જે વખતે જેવે ક્રિયા કરવામાં આવે તે. કરણના ૭૦ બેલ છે. અવસર તેવી * શ્રી નંદીજી સૂત્રમાં સૂત્રોનાં ૭૨ નામેા કહ્યાં છે. તેમાં ૪૧ સૂત્ર કાલિક છે. તેનાં નામ—૧. શ્રી આચારાંગ ૨. શ્રી સૂયગડાંગ, ૩. શ્રી ઠાણાંગ, ૪. શ્રી સમવાયાંગ, ૫. શ્રી ભગવતી, ૬. શ્રી જ્ઞાતા, ૭. શ્રી ઉપાસક દશાંગ, ૮. શ્રી અંતગડ દશાંગ, ૯. શ્રી અનુત્તરાવવાઈ, ૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ, ૧૧ શ્રી વિપાક ૧૨. શ્રી ઉત્તરાધ્યયન, ૧૩. શ્રી દશાકલ્પ ૧૪.શ્રી વ્યવહાર, ૧૬ શ્રી નિશીથ, ૧૬ મહાનિશીય, ૧૭,શ્રી ઋષિભાષિત. ૧૮. શ્રી જમ્બુદ્રીપ પ્રજ્ઞપ્તિ ૧૯. શ્રી દીપ સાગર પ્રજ્ઞપ્તિ, ૨૦. ી ચંદ્ર પ્રપ્તિ, ૨૧ શ્રી બુડિયા વિમાન વિભિ ૨૨. શ્રી મહલિયા વિમાન વિભૂત્તિ, ૨૩. શ્રી અંગચૂલિયા, ૨૪. શ્રી ગંગ ચૂલિયા, ૨૫. શ્રી વિવાહ ગૂલિયા, ૨૬. શ્રી અાવવાઇ, ૨૭. શ્રી વરુણેાવવાઈ ૨૮. શ્રી ગરુડાવવાઇ, ૨૯. શ્રી ઘરણેાવવાઈ, ૩૦. વેસમણેાવવાઇ, ૩૧. વેલ ધરાવવાઇ, ૩૩. ઉઠાણ સૂએ, ૩૪. સમુઠાણ સૂએ, ૩૫. નાગ પરિયાવલિયાઉ, ૩૬, નિરિયાવલિયા, ૩૭. કયા, ૩૮. કડિ સયા, ૩૯. પુલ્ફિયા, ૪૦. પુરૂલિયા, ૪૧. હિનદશાઓ, એ ૪૧ સૂત્રો કાલિક હોવાથી દિવસના પહેારમાં ભણવામાં આવે છે. બાકીના વખતમાં નહિ. અને રાત્રિના પહેલા અને ચેાથા Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય ગાથા : : - पिण्डविसोही समिइ, भावणा पडिमा इंदियनिग्गहो । पडिलेहणां गुत्तिओ, अभिग्गहं चेव करणं तु ॥ ૨૫ અ —— ૪ પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઈંદ્રિયનિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહુ એમ કુલ ૭૦ એત્ર કરણ સિત્તરીના છે. તેમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ ૪ નિર્દોષ ભાગવે તે પિડવિશુદ્ધિ, તેનું વર્ણન એષણા સમિતિમાં થઈ ગયુ. સમિતિના પાંચ ભેદ : તેનું વર્ણન ચારિત્રાચારમાં ૩૦ સૂત્ર ઉત્કાલિક છે. તેનાં નામેા :-૧ દસ વૈકાલિક ૨. કમ્પિયાકપ્પિય, ૩. ચૂક્ષકલ્પ, ૪. મહાકસૂર્ય, ૫. ઊવવાઈ, ૬ રાયપસેણી, ૭. જીવાભિગમ, ૮. પાવણા, ૯. મહા પાવણા, ૧૦ પમ્માય પવાય', ૧૧. નંદી, ૧૨. અનુયોગદ્વાર, ૧૩. દેવેદ્રસ્તવ, ૧૪. તદુલવેયાલિયા, ૧૫. ચંદાવિજય’, ૧૬. સૂર પ્રજ્ઞપ્તિ, ૧૭. પેરસી મંડળ, ૧૮. મ`ડળપ્રવેશ, ૧૯. વિદ્યાચરણ વિણિચ્છિ, ૨૦. ગણિતવિદ્યા, ૨૧. ઝાણ વિભત્તિ, ૨૨. મરણ વિભત્તિ, ૨૩. આયવિસેાહી, ૨૪. વીયાસૂમ, ૨૫. સલેહણાસૂય ૨૬. વિહારકપ્પા, ૨૭. ચરણવિહી, ૨૮. આઉરપચ્ચખાણ, ૨૯ મહા પચ્ચખાણ, ૩૦. દૃષ્ટિવાદ. આ ૩૦ સૂત્ર ઉત્કાલિક હોવાથી બત્રીસ પ્રકારની અસઝાઇ ટાળી દરેક વખતે ભણવામાં આવે છે. ઉપરનાં ૪૧ કાલિક સૂત્ર, ૩૦ ઉત્કાલિક સૂત્ર મળી ૭૧ છે. અને ૭૨મું આવશ્યક સૂત્ર છે, તેમાં અસઝાય દોષ ટાળવાની કશી જરૂર નથી. એ પ્રમાણે ૭૨ સૂત્રેા શાસ્ત્રાનુસ ૨ જણાવ્યાં છે. એ ૭૨માંનાં કેટલાક હાલ છે જ નહિ તે બાબતના ખુલાસા ‘પાક્ષિક' નિવૃત્તિમાં નીચે પ્રમાણે છે. આ કાળમાં ૧. બુડિયા વિમાન વિભત્તિ. ૨. મહાલિયા વિમાન વિભત્તિ, ૩. અંગ સૂલિયા, ૪. વરંગ ચૂલિયા, ૫. વિવાહ ચૂલિયા, ૬. અરુણાવવાઈ ૭. વર્ણાવવા, ૮. ગરુડાવવાઈ, ૯. ધરણેાવવાઇ, ૧૦. વેસમણેાવવાઈ. ૧૧. વેલધરાવવાઈ, ૧૨. દેવિ દાવવાઈ, ૧૩. ઉટઠાણ સૂએ, ૧૪. સમુઠ્ઠાણ સૂએ, ૧૫. નાગ પરિમાવલિયા, ૧૬. કલ્પિયા કમ્પિયાણ ૧૭, આસિ વિષ ભાવણાણ, ૧૮. દિઠિ વિષ ભાવણાણ', ૧૯. ચરણ ભાવણાણું, ૨૦. મહાસુમિણ ભાવણાણું, ૨૧. તેયાગનિસગાણું એ ૨૧ કાલિક સૂત્રની હાલ નાસ્તિ છે એટલે છે જ નહિ. ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨૫૮ થઈ ગયું. સાધુની ૧૨ ડિમાઃ તેનું વર્ણન કાયકલેશ તપમાં થઈ ગયું. પ ઇંદ્રિયનિગ્રહ કરવાનું કથન પ્રતિસ'લીનતા તપમાં થયું. ૨૫ પ્રતિલેખનાનુ વર્ણન ચેાથી સમિતિમાં થયું. અને ૩ ગુપ્તિનુ કથન ચારિત્રાચારમાં થઈ ગયુ છે. એટલે બાકી રહેલ ૧૨ અભિગ્રહનુ વર્ણન અહી કરવામાં આવે છે. ભાવના અને ૪ વળી, ૧. કયિા, ૨. ચૂલ કલ્પ સૂર્ય, ૩. મહા કલ્પ સૂર્ય, ૪. મહાપન્નવણા, ૫. પમ્માય પમાય, ૬. પારસી મંડળ, ૭. મંડળ પ્રવેશ, ૮. વિઘાચરણ વિણિ૭, ૯. જાણ વિભક્ત્તિ, ૧૦. મરણ વિભક્ત્તિ, ૧૧. આય વિસાહી, ૧૨. સંલેહણા સૂર્ય. ૧૩. વીયરાય સૂર્ય, ૧૪. વિહારકપ્પા, ૧૫ ચરણ વિસેાહ......... એ ૧૫ ઉત્કાલિક સૂત્રી પણ હાલ છે નહિ, પરંતુ એના નામને મળતાં બીજા સૂત્રો હાલ જોવામાં આવે છે, તે અર્વાચીન કાળના આચાર્યોએ બનાવ્યાં હશે એમ માલૂમ પડે છે. દાખલા તરીકે— ચંદ્રવિજય પયત્નોમાં એક ગાથા છે : उज्जेणीए नयरीए, आवंती नामेण विस्सुओ । सुसाण माझियरा था || आसी पाउवग्ग पवान्नो, આ ગાથામાં કહેલા આવતીસુકુમાર તે પાંચમા આરામાં થયા છે, એટલે આ સૂત્રને પ્રાચીન કેવી રીતે માની શકાય ? વળી, મહાનિશીથ સુત્ર હાલ ઉપલબ્ધ છે તે શ્રી હરિભદ્ર, શ્રી સિદ્ધસેન, વૃદ્ધવાદી, પક્ષસેન, દેવગુપ્ત, યશેાધર, વિગુપ્ત અને સ્કંદિલાચાર્ય એ આઠ આચાર્યના બનાવેલાં કહેવાય છે. યદ્યપિ આ બધા આચાર્યો સમકાલીન નથી, તથાપિ જ્યારે જ્યારે થયા ત્યારે ત્યારે તેઓએ તેમાં અધ્યયનોની વૃદ્ધિ કરી એવા એમના લેખથી જ ભાસ થાય છે. જેમ કે એક સ્થળે લખ્યું કે: બે મુહુપત્તી રાખનાર સાધુ મરીને જળ–મનુષ્ય થઈ ઘંટીમાં પિલાયા અને બીજે સ્થળે લખ્યું છે કે: સાધુને મૈથુનની પ્રબળ ઇચ્છા થાય તે તેણે અમુક ઉપાયથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે પૂર્ણ કરવી.’ વળી, એક સ્થળે લખ્યું છે કે—કમળપ્રભ આચાર્યે પ્રથમ શુદ્ધ પ્રરપા કરીને તીથંકર ગેાત્રનાં દલિક એકત્ર કર્યા અને પછી મંદિર બનાવવાના ઉપદેશ કરવાથી અનંત સસારી થયાં અને બીજે સ્થળે લખ્યું છે કે-‘મંદિર પર ઝાડ ઊગ્યાં હોય તે સાધુ યતનાથી તેને કાપી નાખે, આવાં પરસ્પર વિરોધી વચના તથા વ્રતખંડનના ઉપાયો જેમાં બતાવ્યા હોય તે શાસ્ત્ર કેવી રીતે પ્રમાણભુત માની શકાય ? આ ઉપરાંત, શંકરાચાર્યે તથા મુસલમાન બાદશાહોએ પણ જૈનશાસ્ત્રોને ઘણું નુકસાન પહોંચાડયું છે. આથી જૈન-શાનની ભારે હાનિ થઇ છે. વિ. સંવત ૧૫૦૦ આસપાસ પડેલા બીજા મહાદુષ્કાળ વીત્યા બાદ (ગુજરાત)ના ઉપાશ્રયના જૈન જ્ઞાનભંડારમાંથી ૩૨ શાસ્ત્ર અખંડિત નીકળ્યાં. અમદાવાદ Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું” : ઉપાધ્યાય ૨૫૯ ૧૨ ભાવના ૧. અનિત્ય ભાવના-એમ ચિતવે કે આ જગતમાં ગામ, ગઢ, બગીચા, કુવા, વાવ, મહેલ, હવેલી, દુકાન, પશુ, પક્ષી, ઘરેણાં, અનાજ, ઇત્યાદિ સર્વ વસ્તુ અનિત્ય છે. પણ હે જીવ! તુ અજ્ઞાન દશામાં મૂત થઈ ને એ સવ વસ્તુને શાશ્વતી (સદાકાળ રહેનારી) માની બેઠો છે. ખીજા જડ પદાથેાંની ટાપટીપ કરી શરીરને અને ઘરને શણગારી તુ હુ'મેશા ખુશી થયા કરે છે, પણ પર પુગળાથી કરેલી શાભા દાપિ એકસરખી રહેનારાં નથી. આવી ભાવના શ્રી ભરતેશ્વર ચક્રવતી એ ભાવી હતી. શ્રી ઋષભદેવજીના પુત્ર અને સુમગળા રાણીના જાયા, શ્રી ભરતેશ્વર ચક્રવતી રાજા હતા. તેમની રાજધાની વિનતા નગરી હતી. એક દિવસે શ્રી ભરત મહારાજા સેાળ શણગાર સજી પેાતાના અરીસા ભુવન (કાચના મહેલ)માં પેાતાના શરીરનું પ્રતિબિંબ જોતા હતા. એવામાં હાથની ટચલી આંગળીમાંની મુદ્રિકા (વીટી) નીકળી પડી. તેથી તે આંગળી ઘણી ખરામ લાગવા માંડી. એ વાત ઉપર વિચાર કરતાં શ્રી ભરત મહારાજા આશ્ચર્ય પામ્યા અને પેાતાના શરીર ઉપરનાં એકેક આભૂષણ તથા વસ્ત્ર અનુક્રમે ઉતારતાં ઉતારતાં નગ્નસ્વરૂપ થઈ ઊભા રહ્યા, અને પેાતાના મનને કહેવા લાગ્યા કે જો, તારુ રૂપ તે આવું જ છે, ફક્ત પારકા પદાર્થોના ઠાઠમાઠથી તારી શેાભા હતી. એ પારકા પદાર્થા (પર પુદગળા) તા તારા છે જ નહિ. એ પર-પુદગળેા તા વિનાશી છે અને તુ (આત્મા) તે! અવિનાશી છે. એ પ્રમાણે બન્નેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, તેા પછી તારી ને તેની પ્રીતિ શી રીતે ટકી રહેશે ! * બાકીનાં શાસ્ત્રાને ઉધઈએ ખાધેલા. આ કારણે સ્થાનકવાસી જૈને ૩૨ શાસ્ત્રોને સર્વાશે માને છે. બાકીનાં શાસ્ત્રામાંથી જે ઉપર્યુકત ૩૨ સુત્રાથી અવિરુદ્ધ કથન હોય તેને માનવામાં કોઈ હરકત નથી. શ્રી નંદી સુત્રમાં કહેલાં નામેા પૈકી એ જ નામનાં કેટલાંક સુત્રા આજે મળી આવે છે, પરંતુ તેમાં પૂર્વાપર વિરોધ હોવાથી આ સૂત્ર વિશ્વસનીય નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન તત્તવ પ્રકાશ હે આત્મન ! જે તું એની સાથે વધારે પ્રીતિ કરીશ તે તારે જરૂર રેવું પડશે. તારા દેખતાં એ વસ્તુને નાશ થશે તે તું પશ્ચાત્તાપ કરીશ કે હાય રે! મારી અમુક અમુક પ્યારી ચીજે કયાં ગઈ? જે તું એ વસ્તુઓને છોડી જતો રહીશ તે પણ તું રેવા માંડીશ કે હાય રે હું આ બધી સંપત્તિઓ છોડી એકલે જાઉં છું.” આ પ્રમાણે આ મામલે ખરેખર વિચિત્ર હેવાથી તારી પિતાની છતી શક્તિ છે ત્યાંલગી આ બધી નાશવંત ચીજો જેને તું માલિક છે એમ માની બેઠો છે, તેને ખુશીથી ત્યાગ કરી ચાલી નીકળ અને સુખી થા. એ પ્રમાણે શ્રી ભરતેશ્વર મહારાજ વિચાર પર ચડયા અને વિચારતાં વિચારતાં તરત ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ વખતે શ્રી જૈન શાસનના રક્ષક દેવતાએ આવી સાધુવેશ, રજોહરણ, મુહુપત્તી આદિ સમર્પણ કર્યા, તરત દીક્ષા લઈ સભામાં આવી પ્રતિબોધ કરતાં, ૧૦ હજાર મેટા મોટા રાજાઓ દીક્ષા લેવા તૈયાર થયા. તે સૌને દીક્ષા દઈ જનપદ દેશમાં વિહાર કરી કર્મને ક્ષય કરી તે જ ભવે મોક્ષે પધાર્યા. ૨. “અશરણ ભાવના”—એ વિચાર કરે કે જીવ! આ જગતમાં તને શરણ (આધાર આપનાર) કેઈ છે જ નહિ. બધાં સગાંવહાલાં સ્વાર્થનાં જ સેબતી છે. સ્વાર્થ ન હોય તે તે તમામ તારાં સગાં છે જ નહિ. જ્યારે કર્મના ઉદયે તારા પર દુખ આવી પડશે ત્યારે તને સહાય કરવા કેઈ પણ માણસ ઊભું રહેશે નહિ. તારી દિલગીરી, તારે રેગતારા પરની આફત, તારી ગરીબાઈ, વગેરે બધાં દુઃખમાં કઈ ભાગ પડાવશે નહિ. આ અશરણ ભાવના શ્રી અનાથી નિગ્રંથ મહાત્માએ ભાવી હતી. એક વખત રાજગૃહી નગરીના શ્રેણિક રાજા હવા ખાવા સારું પિતાના મંડિકક્ષી નામના બગીચામાં ગયા, ત્યાં એક ઝાડ નીચે અતિ સુંદર ને મને હર રૂપવાળા, શાંત, દાંત અને ધ્યાનસ્થ મુનિનું રૂપ જોઈ અતિ આશ્ચર્યની સાથે વંદન કરી શ્રેણિક મહારાજ પૂછવા લાગ્યા કે, હે મહાનુભાવ મહાત્મન્ ! આપ આવી ભરજુવાન અવસ્થામાં સાધુ શા માટે થયા ? Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય મુનિ મહાત્માએ જવાબ દીધું કે હે રાજન, હું અનાથ છું. આ જવાબ સાંભળી શ્રેણિક રાજાને તેમના પર દયા આવી અને કહેવા લાગ્યા કે આ૫ અનાથ હે તે આપને નાથ હું બનીશ. ચાલે, મારા રાજદરબારમાં. ત્યાં હું મારી હાલી કન્યા પરણાવીશ અને રાજ્ય આપી સુખી કરીશ. શ્રી અનાથી મુનિ મહાત્માએ કહ્યું કે હે રાજન ! તું પોતે જ અનાથ છે તે બીજાને નાથ તું શી રીતે થઈ શકશે ? આ વચન સાંભળી રાજા ઘણો દીલગીર થયે અને કહેવા લાગે કે જેની આજ્ઞામાં તેત્રીસ હજાર હાથી, ઘોડા, રથ છે, તેત્રીસ કેડ પાયદળ છે, પાંચસો રાણી છે અને એક કરોડ એકોતેર લાખ ગામ છે, એવી રિદ્ધિવાળા મને, આપ અનાથ કહે છે તે આપને મૃષાવાદને દોષ શું નહિ લાગે ? શ્રી અનાથી મુનિએ જવાબ આપ્યો કે હે રાજન ! તું અનાથસનાથને ભેદ સમજી શકે નથી. સાંભળ, હું કૌશાંબી નામે નગરીના પ્રભતધન સંચય નામે શેઠને પુત્ર છું. એક દિવસ મારા શરીરમાં ઈંદ્રના વજના પ્રહાર જેવી અતિ આકરી મહાવેદના ઉત્પન્ન થઈ. એ વેદના કોઈ પણ ઉપાયે શાંત ન થઈ. ઘણાં ઘણું વૈદ્ય, મંત્ર, તંત્ર, વાદી, પોતપોતાના શાસ્ત્રમાં ઘણા જ કુશળ એવા મારી વેદના મટાડવા આવ્યાં અને ઔષધ, ઉપચાર, પથ્ય, યત્ન, વગેરે તમામ કરી ચૂક્યાં, પણ રોગ શ નહિ. મને પ્રાણથી અધિક પ્યારે ગણનારા મારાં સર્વ સ્વજન હતાં, તે સૌ તન અને ધનથી મહેનત કરી કરીને થાકી ગયાં, પણ કોઈ દુખ મટાડી શકયું નહિ. મારી મરજી પ્રમાણે જ ચાલનારી અને મને સદા રાજી રાજી રાખનારી એવી મારી પતિવ્રતા સ્ત્રીઓએ મારી પીડાના દુઃખથી દુઃખી થઈ, ભજન અને સ્નાનને ત્યાગ કર્યો, અને રાતદિવસ ચિંતાતુર રહી મને રોગરહિત જેવા ઈચ્છતી એવી મારી સ્ત્રીએ પણ મારું દુખ મટાડી શકી નહિ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન તત્ત્વ પ્રકાશ | બધાને થાકી ગયેલાં જોઈ, મેં મારા મન સાથે વિચાર કર્યો કે, જે હું આ વેદનામાંથી છૂટું, અને મારું દુઃખ દૂર થઈ જાય તે તરત જ આરંભ પરિગ્રહના ત્યાગી, શાંત-દાંત એવા મુનિના પદને સ્વીકાર કરું. આટલે નિશ્ચિત વિચાર કર્યો કે તરત જ મારી વેદના અદશ્ય થઈ ગઈ. પછી કુટુંબીજનેની આજ્ઞા લઈ મેં દીક્ષા ગ્રહણ કરી અને ફરતે ફરતે અહીં આવ્યો છું. આ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજાને અનાથ-સનાથપણાનું રહસ્ય જાણવામાં આવ્યું અને બૌદ્ધ ધર્મને ત્યાગ કરી જૈનધર્મ સ્વીકાર્યો. મુનિને ભેગનું નિમંત્રણ કરેલું તે માટે ક્ષમા યાચી સ્વસ્થાનકે ગયે. અનાથી નિગ્રંથ પણ વિશુદ્ધ કરણી વડે કર્મને ક્ષય કરી મેક્ષમાં ગયા. આ કથન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ૨૦ મા અધ્યયનમાં છે. ૩. સંસાર ભાવના એ વિચાર કરે કે હે જીવ! અનંત જન્મ-મરણ કરી તે સર્વ સંસારમાં ભટ. વાળની અણી જેટલે આ જગતને ભાગ તારા જન્મ-મરણ વિનાને ખાલી નથી. વળી, હે જીવ! તે સર્વ જી સાથે સર્વ જાતનાં સગપણ કર્યા. જેની તું માતા હતે તેની તું સ્ત્રી થયે, એટલે માતા મરીને સ્ત્રીરૂપે થયે, અને વળી સ્ત્રી તરીકે મરીને પાછો માતારૂપે થયે. એ જ પ્રમાણે, જ્યાં તું પિતા હતે ત્યાં તું પુત્ર થયો અને પુત્ર હતું ત્યાં પિનાપણે ઊપજે. આ પ્રમાણે પરસ્પર સર્વ જાતનાં સગપણે અનંતીવાર તું કરી આવ્યું. આ બાબતને સૂક્ષ્મ વિચાર કરીએ તે જગતવાસી સર્વ જીવે આપણું સ્વજન છે. આ ભાવના શ્રી મલ્લિનાથના છ મિત્રેએ ભાવી હતી. શ્રી મિથિલા નગરીના કુંભ નામે રાજાની પ્રભાવતી નામે રાણીની કૂખે મલ્લિકુંવરી નામે પુત્રી અવતરી. મલ્લિકુંવરી ત્રણ જ્ઞાન સહિત હતાં. એ મલ્લિકુંવરીએ એક મેહનઘર (મન હરણ કરે એ બંગલે) બનાવ્યું, જેની બરોબર વચમાં પિતાના જેટલી જ મેટી અને રૂપાળી Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું : ઉપાધ્યાય ૨૬૩. સોનાની એક પિલી પૂતળી બનાવી. મલ્લિકુંવરી ભજન કરે ત્યારે તે. પૂતળીના માથા ઉપરનું ઢાંકણું ઉઘાડી તેમાં હંમેશાં ભેજનને એક ગ્રાસ (કેળિય) નાંખી પાછું ઢાંકણું બંધ કરી દેતાં. એક વાર છ દેશના રાજાઓ મલ્લિકુંવરીને મહારૂપનો મહિમા સાંભળી લશ્કર લઈ મિથિલા નગરીમાં આવ્યા. કુંભ રાજા પાસે માંગણી કરી કે તમારી પુત્રી અમને પરણ. કુંભ રાજા ચિંતામાં પડ્યો કે છ રાજામાંથી કેને મલ્લિકુંવરી પરણાવું ને કેને નહિ ? પિતાની ચિંતા સાંભળી મલ્લિકુંવરીએ કહ્યું, પિતાજી! આપ ચિંતા. ન કરશો. હું એ રાજાને સમજાવી દઈશ. પછી મલ્લિકુંવરીએ છીએ રાજાને જુદા જુદા તેડાવી મેહનઘરની છે કેટડીઓમાં જુદા જુદા પૂરી તે કોટડીઓ બંધ કરી દીધી. કેટરીની જાળીમાંથી છએ રાજા વચમાં રહેલી પૂતળીનું રૂપ જોઈ તેના પર અત્યંત મેડિત થયા છે એવું મલ્લિકુંવરીએ જાણ્યું કે તરત જ એ પૂતળીનું ઢાંકણું ઉઘાડી નાખ્યું. આ પૂતળીમાં ઘણે વખત થયાં રાંધેલું અનાજ નાંખવામાં આવતું તેથી તે ભારે દુર્ગધી સડી ગયેલા ધાનની નીકળી. આ દુર્ગધથી છએ રાજા અકળાઈ ગયા એટલે મલ્લિકુંવરીએ ત્યાં આવીને કહ્યું કે હે નરેદ્રો ! જે પિલી પૂતળીને જોઈને તમે સૌ મેડિત થયા હતા તેને જ દેખતા હવે ગભરાઓ છો શા માટે ? સેનાની પૂતળીમાં જ ભેજનને ગ્રાસ નાંખવાથી આવી દુર્ગધ નીકળી, તે આ મારા શરીરરૂપી હાડ, માંસ, ત્વચાવાળી પૂતળીમાં તે. રેજ અનેક ગ્રાસ (કેબિયા) અનાજ પડે છે તેથી દુર્ગધી કેટલી હશે ? આવી દુર્ગન્ડીના ભંડારરૂપ કેથળી જેઈને શું મેડિત થાઓ છે ?" તમારા પાછલા ભ યાદ કરે. ત્રીજે ભવે હું મહાબલ રાજા હતું, અને તમે છે મારા મંત્રીઓ હતા, આપણે સાતે જણે દીક્ષા લીધી હતી. એ દીક્ષાના સમયમાં મેં ધર્મના કામમાં કપટ કરેલું તેથી હું તમે જુઓ છે તેમ સ્ત્રીને અવતાર પામી છું. સંસારનું સ્વરૂપ તે વિચારે ! તમે મને પરણવા તૈયાર થયા છે ! ! ધિકાર છે આ સંસારને ! Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન તત્ત્વ પ્રકાશ આ વાત સાંભળી છએ રાજાને જાતિસ્મરણ જ્ઞાન (પાછળના ‘ભવે જાણવાનું જ્ઞાન) ઉત્પન્ન થયું. છએ જણ પ્રતિબંધ પામ્યા. શ્રી મલ્લિકુંવરીએ દીક્ષા લીધી અને શ્રી મલ્લિનાથ તીર્થકરનું પદ પામ્યા. ત્યારબાદ છએ રાજાઓએ પણ તેમની પાસે દીક્ષા લીધી, છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષે પધાર્યા. આ કથન શ્રી જ્ઞાતાસૂત્રના આઠમા અધ્યયનમાં છે. ૪. એકત્વ ભાવના–એ વિચાર કરે કે હે જીવ ! આ જગતમાં કઈ કઈનું સેબતી નથી. તું એકલે આવ્યો છે અને એક જ જવાને છે, પાપ કરીને તે જે ધન વગેરે રિદ્ધિસિદ્ધિને સંગ્રહ કર્યો છે, અને પૂર્વના કર્મને યુગે તને જે કુટુંબ પરિવાર મળ્યો છે તે તારા મરવા સમયે સાથે આવનાર નથી. ધન ધરતી પર કે ધરતીમાં જ્યાં હશે ત્યાં ધર્યું રહેશે. પશુ પક્ષી ઘરમાં રહી જશે, તારી વહાલી સ્ત્રી દરવાજા લગી અને કુટુંબ પરિવાર રમશાન લગી આવશે. તને અત્યંત પ્રિય એવું તારું આ શરીર પણ ચિતામાં બળી ખાખ થઈ જશે પણ સાથે આવશે નહિ. એવું જાણું એકાંતપણું ધારણ કર. એવી એકાંત ભાવના શ્રી મૃગાપુત્ર ભાવી હતી. શ્રી સુગ્રીવ નગરમાં બલભદ્ર રાજા હતા. તેને મૃગા નામે રાણી હતી. તેના પુત્રનું નામ મૃગાપુત્ર હતું. તે મૃગાપુત્ર એક પ્રસંગે પિતાની સુંદર ને મનહર સ્ત્રીઓની વચ્ચે પોતાના રત્નજડિત મહેલની અંદર બેસી બજારને ઠાઠ જોતા હતા. એવામાં રસ્તે જતાં એક દુર્બળ પણ તપોધની (તપરૂપી ધનને સંગ્રહ કરનાર) સાધુને જોઈ શ્રી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પૂર્વના ભવમાં પોતે પણ સંયમ પાળેલ તે જાણી સંયમી થવાની પ્રબળ ઈચ્છા થઈ. સંયમ લઈ જંગલના મૃગની પિઠે એકલા વનવાસી રહી ખૂબ કરણ કરી મેક્ષ પહોંચ્યા. આ કથન ઉત્તરાધ્યયનના ૧૯ મા અધ્યયનમાં છે. ૫. અન્યત્વ ભાવના–એ વિચાર કરે કે હે જીવ! આ જગતમાં સૌ સ્વાર્થી છે, પિતાની મતલબ હોય ત્યાં લગી સૌ આપણને Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૬૫ માન આપે, આપણું આજ્ઞામાં રહે અને જી, જી કહી હુકમ ઉઠાવે. મતલબ પૂરી થઈ કે પછી કઈ કઈનું નથી. એવી ભાવના શ્રી નમિરાજ ઋષિએ ભાવી હતી. શ્રી મિથિલા નગરીમાં શ્રી નમિરાજને એક વખતે દાહવર (શરીરમાં અગ્નિ વ્યાપે તેનો રંગ પેદા થયે. એ રેગની શાંતિને માટે એમની ૧૦૦૮ રાણીઓ બાવના ચંદનનું લાકડું ઘસીને પિતાના વહાલા પતિના શરીરને ચોપડતી હતી. તે વખતે તે રાણીઓના હાથમાં પહેરેલાં અનેક કંકણ (ચૂડીઓ)ને ખડખડાટ કાનમાં પડવાથી શ્રી નમિરાજને વિશેષ દર્દ થવા માંડ્યું. વિચક્ષણ રાણીઓએ દર્દને ભેદ સમજી પિતાના હાથમાંનાં તમામ કંકણ કાઢી નાખી ફક્ત મંગળની નિશાની માટે એકએક કંકણ હાથમાં રાખી બાવન ચંદન ઘસવા લાગી. કંકણને અવાજ બંધ થવાથી શ્રી નમિરાજે પૂછ્યું કે પહેલાં બહુ ખડખડાટ થતું હતું અને હવે કેમ નથી થતું? રાણીઓએ સાચેસાચી વાત કરી દીધી. અનેકથી ગડબડ પણ એકથી નહિ, એ વાત ઉપર વિચાર કરતાં કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે અને નિશ્ચય કર્યો કે ઓહો ! હું આ બધાંના સંજોગમાં રહ્યો છું તે જ દુઃખી છું. એ વિચાર થતા રોગ શમી ગયે, અને નિદ્રા આવી ગઈ. નિદ્રામાં સ્વપ્ન આવ્યું, તેમાં સાતમું દેવલેક દીઠું. એ દેવલેક દેખતાં આંખ ઊઘડી ગઈ. જાગૃત દશામાં પાછા એ જ વિચાર ઉપર ચડ્યા, તરત જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પુત્રને રાજ આપી ચારિત્ર લઈ, વનવાસ સ્વીકાર્યો. | શ્રી નમિરાજ જેવા ઉત્તમ રાજાને વિયોગ થતાં સર્વ પ્રા, એ વિગ-દુખથી ગભરાઈને વિલાપ કરવા લાગી. એ વિલાપ સાંભળી શકેંદ્રને દયા આવી. નમિરાજ ષિના ચારિત્રબળની–દઢતાની પરીક્ષા લેવા માટે શક એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ કહ્યું કે અહે રાજર્ષિ ! Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન તત્ત્વ-પ્રકાશ આ બધા લેકે શા માટે વિલાપ કરે છે? નમિ રાજષિ એ જવાબ દીધું કે આ નગરીની બહાર એક અતિ સુંદર વૃક્ષ છે. તે ફળ, ફૂલ, પાંદડાં અને ડાળથી ભારે ખીલ્યું છે. એ ઝાડ ઉપર ઘણાં પક્ષીઓ આવી આરામ લેતાં હતાં. એક દિવસ વાયુના તેફાનથી તે વૃક્ષ તૂટી પડ્યું અને તેનું માત્ર ઠુંઠું રહી ગયું, તે વખતે સર્વ પક્ષીઓ પોતપોતાના સ્વાર્થની વાત યાદ કરી વિલાપ કરવા ને રેવા લાગ્યાં. હે ઇંદ્ર ! તે જ રીતે નગરીના બધા લેકો પોતપોતાની મતલબને (મારે વિયેગ નહિ) વિગ જોઈ રુએ છે. એ પ્રમાણે શકે કે ૧૧ પ્રશ્નો પૂછ્યા. તે અગિયાનું સમાધાન કર્યું. તેથી ઇદ્ર શ્રી નમિરાજ ષિને નમસ્કાર કર્યા અને પિતાને માગે સ્વર્ગમાં જ રહ્યો. શ્રી નમિરાજર્ષિ ઉત્કૃષ્ટ કરણી કરી મેક્ષમાં પધાર્યા. (ઉત્તર અ. ૯) ૬. અશુચિ ભાવના–એવો વિચાર કરે કે હે જીવ! તું તારા શરીરને સ્નાન, મંજન, લેપન વગેરેથી શુદ્ધ કરવા ઈચ્છે છે, પણ તે કઈ દિવસ શુદ્ધ થવાનું નથી. કારણ કે તેની ઉત્પત્તિને તથા તેની અંદર શું છે તેને જરા વિચાર તે કર. પ્રથમ તે તે માતાનું રક્ત (રજ) અને પિતાનું શુક (વીર્ય) એ બેને આહાર કરી બન્યું છે. માતાના ઉદરમાં તે અશુચિ સ્થાનમાં એટલે જ્યાં વિષ્ટા-મૂત્ર રહેલાં છે ત્યાં વૃદ્ધિ પામી રક્તના નાળામાંથી બહાર નીકળ્યું. બહાર આવ્યા પછી માનું દૂધ પીને મેટું થયું. માનું દૂધ પણ જેમ શરીરમાં લેહી–માંસ રહે છે તે પ્રમાણે રહે છે. હાલ એ શરીર અનાજ ખાય છે તે અનાજ પણ અશુચિમય ખાતરમાંથી પેદા થાય છે. હવે શરીરની અંદરના પદાર્થોને જરા વિચાર કર. શરીરમાં સાત ધાતુ છે (૧) રસ, (૨) લેહી, (૩) માંસ, (૪) મેદ, (૫) હાડ (૬) મજજા, (૭) શુક. જે આહાર કરવામાં આવે છે તે પિત્તના તેજથી પાકીને પહેલા ચાર દિવસમાં રસ થાય છે. બીજા ચાર દિવસમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૬૭ રસનું લેહી થાય છે. એમ ચાર ચાર દિવસે એકેક ધાતુ બનતાં બનતાં છેવટે ૧ મહિને છેલ્લે ધાતુ શુક (વીર્ય) બને છે. શરીરમાં સાત ધાતુ. છે. (૧, ૨, ૩) જીભને, નેત્રને અને ગળાને મેલ અને રસ, (૪) કાનને મેલ ને માંસ, (૫) વીસ નખનાં હાડકાંની ઉપધાતુ, (૬) આંખના ગીડ મીજીની ધાતુ, (૭) માં ઉપરની ચીકણાશ-શુકની ઉપધાતુ માંસરૂપ જે ધાતુ છે તેને “વસા” તથા “ઓજ' કહે છે. એ માંસ ઘી જેવું ચીકણું, આખા શરીરમાં સર્વ ઠેકાણે રહેલું, શીતળ અને પુષ્ટિકારક બળવાન છે. ચામડાની સાત જાત છે. (૧) ભામિની એટલે ઉપલી ચામડી. તે ચીકણી છે અને શરીરને શેભાવનારી છે. (૨) લાલ રંગની ચામડી એમાં તલ આર્ય પેદા થાય છે. (૩) શ્વેત એટલે ધળી ચામડી, તેમાં ચર્મ રળ પેદા થાય છે. (૪) તાંબાના રંગ જેવી ચામડી, એમાં કોઢ રેગ પેદા થાય છે. (૫) છેદની ચામડી, એમાં સોળ પ્રકારના રોગ. પેદા થાય છે. (૬) રહિણી નામે ચામડી, એમાં ગૂમડાં, ગંડમાળ, વગેરે રોગ પેદા થાય છે. (૭) સ્થળ ત્વચા, એમાં વિદ્રધિ પેદો થાય છે. ત્રણ દોષનું સ્વરૂપ- (૧) વાત (વાયુ), (૨) પિત્ત, (૩) કફ. એ ત્રણને કેટલાક ત્રણ દેવ કહે છે અને કોઈ ત્રણ મેલ કહે છે. તેનું વિવેચન (૧) વાયુ-શરીરમાં સર્વ ઠેકાણે વસ્તુઓના વિભાગ કરવાનું કામ વાયુ કરે છે. એ વાયુ, સૂફમ, શીતલ, હલક અને ચંચળ છે. જે વસ્તુ ખાવામાં આવે છે તેને એ વાયુ તરફથી નળીઓ મારફતે ગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવે છે. એ વાયુનાં પ સ્થાન છે (૧) મળનું સ્થાન, (૨) કઠો એટલે પટ, (૩) અગ્નિસ્થાન, (૪) હૃદય, (૫) કંઠ. એ પાંચ સ્થળે વાયુ. રહે છે. (૧) ગુદા (મળદ્વાર)માં રહેનાર વાયુને અપાન વાયુ કહે છે. (૨) નાભીમાં રહે છે તે વાયુને સપાન વાયુ કહે છે. (૩) હૃદયમાં રહે છે તે વાયુને પ્રાણવાયુ કહે છે. (૪) કંઠમાં રહે છે. તે વાયુને ઉદાન વાયુ કહે છે. (૫) શરીરમાં સર્વ સ્થળે રમી રહેલ છે તે વાયુને વ્યાન વાયુ કહે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન તત્વ પ્રકાશ વાયુ-પ્રકૃતિવાળાનાં લક્ષણે-માથાના વાળ ટૂંકા, રૂક્ષતાને લીધે શરીર દુખવું, મન ચંચળ અને બેલવામાં વાચાળ હોય છે. વાયુપ્રકૃતિવાળાને આકાશમાં ઊડવાનાં સ્વપ્ન આવે છે. એ પ્રકૃતિવાળાને રજોગુણી કહે છે. (૨) પિત્ત-એ ગરમ, પાતળું, પીળું, કડવું, તીખું, અને દગ્ધ હોવાથી ખાટું થઈ જાય છે. એ પિત્ત શરીરમાં પાંચ સ્થળે રહીને પાંચ પ્રકારના ગુણો પેદા કરે છે. (૧) આશયમાં તલ જેટલું અગ્નિ થઈને રહે છે. એ અગ્નિ પાંચ પ્રકારની અસર પેદા કરે છે. (૧) મંદાગ્નિથી કફ થાય છે. (૨) તીણ અગ્નિથી પિત્ત થાય છે. (૩) વિષમ અગ્નિથી વાત થાય છે. (૪) સમ અગ્નિ સારે. (૫) વિષમ અગ્નિ નઠારો. (૨) ત્વચામાં (ચામડીમાં) પિત્ત રહીને સુંદરતા ઉપજાવે છે (૩) નેત્રમાં પિત્ત રહીને વસ્તુઓ દેખાડે છે. (૪) પ્રકૃતિમાં પિત્ત રહીને ખાધેલી વસ્તુઓને પચાવી તેમાંથી રસ ને લેહી બનાવે છે. (૫) હૃદયમાં પિત્ત રહીને બુદ્ધિ ઉત્પન્ન કરે છે. બુદ્ધિનાં પાંચ નામે છે. (૧) પાચક, (૨) જંજક, (૩) રંજક, (૪) એલચક, (૫) સાધક, પિત્તપ્રકૃતિવાળાનાં લક્ષણ-જુવાનીમાં ધેળા વાળ થાય, બુદ્ધિમાન હોય, પરસેવે ઘણો આવે, ક્રોધ હોય, અને સ્વપ્નમાં તેજ ભાળે, પિત્ત પ્રકૃતિવાળાને તમોગુણી કહે છે. (૩) કફ એ ચીકણે, ભારે, ઠંડ અને મીઠે હોય છે, દગ્ધ થાય તે ખારો થઈ જાય છે. એને રહેવાનાં પાંચ સ્થાન છે. (૧) આશયમાં, (૨) મસ્તકમાં, (૩) કંઠમાં, (૪) હૃદયમાં, (૫) સંધિમાં, એ પાંચ ઠેકાણે કફ રહીને સ્થિરતા તથા કમળતા પેદા કરે છે. એનાં પાંચ નામ છે (૧) કલેદન (૨) સ્નેહન, (૩) એષણ, (૪) અવલંબન, (૫) ગુરુત્વ. કફ પ્રકૃતિવાળે ગંભીર અને મંદ બુદ્ધિ હોય છે. તેનું શરીર ચીકણું અને કેશ બળવાન હોય છે. સ્વપ્નમાં પણ દેખે છે. કફપ્રિકૃતિવાળાને સત્ત્વગુણ કહે છે. શરીરમાં માંસ, હાડકાં અને મેદ એને બાંધનારી જે જે નસે છે તેને સ્નાયુ કહે છે. આ શરીર હાડકાને આધારે ઊભું રહે છે. એ હાડકાને સનાયુને આધાર છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૬૯. શરીરમાં સૌથી મોટી ૧૬ નસો છે. એ સોળ નસોને કરડ કહે છે. એ કાંડ શરીરને સંકેચવાનું તથા પ્રચારવાનું બળ આપે છે. માંસરંધાનું સ્વરૂપ–કાનનાં, નાકનાં અને આંખનાં બબ્બે છિદ્ર મળી છ છિદ્ર-(૭) જનનેંદ્રિય-છિદ્ર, (૮) ગુદા દ્વાર, (૯) મુખદ્વાર એ. પ્રમાણે ૯ છિદ્ર કે દ્વાર પુરુષને હોય છે. એ ઉપરાંત સ્ત્રીને (૧૦) ગર્ભાશયનું છિદ્ર (૧૧-૧૨) બે પરસ્થાન એટલે સ્તનનાં છિદ્ર; એ પ્રમાણે, બાર છિદ્ર હોય છે. બીજાં ઝીણાં ઝીણાં છિદ્રો તે અનેક છે. શરીરમાં કાળજાનું વજન ૨૫ પલ, આંખનું ૨ પલ, શુકનું ૩૦ ટાંક, લેહીનું એક અઢક, ચરબીનું અધે અઢક, માથાના ભેજાનું (મગજનું) એક પાથ, મૂત્રનું એક અઢક, વિષ્ટાનું એક પાથા, પિત્તનું એક કબલ, અને લેગ્સ (કફ)નું એક કબલ છે. એ પ્રમાણે શરીરનું વજન છે. એ વજનથી વધુ થઈ જાય તે રોગ પેદા થાય અને ઘટે તે મત નીપજે. શરીરમાં ૧૬૦ નાડીઓ નાભિની ઉપર રસ ધરનારી છે, એકસો સાઠ નાભિની નીચે છે, એક સાઠ ત્રછી (ત્રાંસ નાજુમાં) એટલે હાથ વગેરેમાં લપેટાણી છે. ૧૬૦ નાડીઓ નાભિની નીચે મુદાને વીંટાઈ રહી છે, ૨૫ નાડી શ્લેષ્મને એટલે કફના સ્થાનને, પચીસ નાડી પિત્તનાં સ્થાનને, અને દસ નાડી શુકને ધરનારી છે. પ્રમાણે સર્વ મળી ૭૦૦ નાડીઓ છે. શરીરમાં બે હાથ; બે પગ, એમ ચાર શાખા છે. દરેક શાખામાં. ૩૦-૩૦ હાડકાં હોવાથી ૧૨૦ હાડકાં છે. વળી, ૫ જમણે કમરમાં,. ૫ ડાબી કમરમાં, ચાર નિમાં, ચાર ગુદામાં, એક ત્રિકનમાં, તેર બે પસવાડામાં, ત્રીસ વાંસામાં, આઠ હૃદયમાં, બે આંખમાં, નવ ડોકમાં, ચાર ગળામાં, બે હડપચીમાં, ૩૨ દાંત માં, એક તાળવામાં, એ. પ્રમાણે સર્વ મળી ૩૦૦ હાડકાં છે. - શરીરમાં સાડાત્રણ કેડ રેમ એટલે રૂંવાડાં છે. જેમાંથી બે. કરેડ એકાવન લાખ રૂંવાડાં ગળાથી નીચે અને નવાણું લાખ ગળાની ઉપર છે. એ પ્રમાણે અનેક રીતે શરીર અશુચિથી, અપવિત્રતાથી, , આધિ, વ્યાધિ અને ઉપાધિથી પૂર્ણ ભરેલું છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ જયાં લગી પુણ્યની પ્રખળતા છે, ત્યાં લગી એ બધી અપવિત્રતા -અશુચિ ગુપ્ત રહી છે અને ઉપર ગારી, કાળી, રાતી ચામડી ઢંકાઈ રહી છે. પણ જ્યારે પાપના ઉડ્ડય થાય છે એટલે, પાપનાં ફળ પ્રગટે છે ત્યારે શરીરને બગડનાં જરાપણ વાર લાગતી નથી. આ અશુચિ ભાવના શ્રી સનતકુમાર ચક્રવતી એ ભાવી હતી. .૨૭૦ અયેાધ્યા નગરીમાં મહારૂપવંત શ્રી સનતકુમાર નામે ચક્રવર્તી રાજા હતા, તેના રૂપની પ્રશ'સા પહેલા દેવલેાકના ઇંદ્ર દેવસભામાં કરી, તે એક દેવતાએ માની નહિ. પરીક્ષા કરવા તે દેવ તરત વૃદ્ધ બ્રાહ્મણનુ રૂપ ધારણ કરી ચક્રવતીની પાસે આવ્યેા. શ્રી સનતકુમાર ચક્રવર્તીનુ રૂપ જોઈ દેવ ઘણું અચરજ પામ્યા. એ વખતે ચક્રવતી સ્નાન કરતા હતા, તેણે દેવને પૂછ્યું, અરે વિપ્ર ! કયાંથી ચાલ્યા આવા છે ? દેવે જવાબ દીધા કે છેક નાનપણમાં આપના રૂપની પ્રશંસા સાંભળી મે તરત જ ચાલવુ શરૂ કર્યું. ચાલતાં ચાલતાં મારી આટલી વૃદ્ધ ઉંમર થઈ ગઈ. આજ મને આપનાં દર્શન થયાં અને મારે મનારથ પૂર્ણ થયે. આ વાત સાંભળીને ચક્રવતીને અભિમાન થયું અને ગવ આણી બેલ્વે, હમણાં તું મારું રૂપ જુએ છે તેના કરતાં જ્યારે હું સોળ શણગાર સજી રજસભામાં તમામ પરિવાર સાથે બેસ' ત્યારે જો જોઈશ તા અતિશય આશ્ચય પામીશ. આવી ગર્વિષ્ઠ વાણી કહેતાં જ ચક્રવતીનું શરીર એકદમ બગડી ગયું અને તેમાં કીડા પડી ગયા. શરીરની એવી દશા જોઈ ચક્રવતી ને તરત વૈરાગ્યદશા આવી કે શરીરને મેં અતિ ઉત્તમ માલમલીદા ખવરાવ્યા, વિધવિધ શણગાર સજાવ્યા, અનેક જાતનાં સુખા આપ્યાં, તે જ શરીરે મને દગા દીધા; તે કુટુંબ પિરવાર, નાકર વગેરેનુ તા કહેવું જ શું? હું તેા એમ માનતા હતા કે મારું શરીર ઠેઠ લગી Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૭૧ એકસરખું જ રહેશે. ધિક્કાર! ધિક્કાર ! ધિક્કાર આ સંસારને ! એમ કહી તરત સર્વ રાજરિદ્ધિને ત્યાગ કરી, સાધુપદ ગ્રહણ કર્યું. સાધુ થયા પછી ૭૦૦ વર્ષ લગી એ રેગ શરીરમાં રહ્યો, પછી નીરોગી થઈ, મેક્ષે પધાર્યા. (કઈ કહે છે કે દેવલેકમાં પધાર્યા) (ઉત્તઅ. ૧૮ની કથામાં). ૭. આસવ-ભાવના–એ વિચાર કરે કે, હે જીવ ! તે અનંત સંસાર અસંતી વાર પરિભ્રમણ કર્યો, એ બધાનું મૂળ કારણ આસવ જ છે. કારણ કે પાપને તે આ જીવે અનંતીવાર છેડયું પણ આસવનાં દ્વાર બંધ કર્યા વિના ધર્મનું પૂર્ણ ફળ મળી શકતું નથી. એ આસ્રવ વીસ પ્રકારે આવે છે. પણ તેમાં મુખ્ય પ્રકાર અગ્રતને એટલે ઉપભોગ (જે ચીજો એક વાર જ ભેળવવામાં આવે છે તે જેવી કે આહાર વગેરે), પરિભેગ (જે ચીજો વારંવાર ભેગવવામાં આવે છે તે જેવી કે વસ્ત્ર ઘરેણાં વગેરે), ધન, ભૂમિ, વગેરેની મર્યાદા ન કરવી, આશા-તૃષ્ણા–ઈચ્છાને ન રેકવી, એ આસવ જ આ ભવમાં મહાતૃષ્ણારૂપ સાગરમાં ગોથાં ખવરાવે છે અને મરણ પછી દુર્ગતિમાં લઈ જઈ અનંત કાળ સુધી વિટંબણા ભેગવાવે છે, એવું જાણી હે જીવ! હવે તે આસવને છેડ, વ્રત પચ્ચખાણ જરૂર આદર. આરંભ પરિગ્રહને બને તેટલે ત્યાગ કર. એવી આસવ ભાવના શ્રી સમુદ્રપાળે ભાવી હતી. | ચંપાનગરોમાં પાલિત નામે શ્રાવકને સમુદ્રપાળ નામે પુત્ર હતે. તે એક દિવસ પિતાની સ્ત્રી સાથે હવેલીમાં ગેબમાં બેઠો બેઠો નીચે બજારની રચના જેતે હતે. એવામાં અનેક રીતે બાંધેલા એવા એક ચેરને વધસ્થાન તરફ લઈ જત જે. શ્રી સમુદ્રપાળ વિચાર કરવા લાગે કે જુએ. આ અશુભ કર્મને ઉદય ! એ ચાર પણ મારા જે મનુષ્ય જ છે, પણ કમને વશ પચ્ચે થકે અત્યારે પરવશ થઈ ગયો છે. અને કઈ વખત મારાં અશુભ કર્મને ઉદય આવશે તે મને કોણ છેડાવશે ? એ કર્મોદય આસવને લઈને જ છે, માટે ઉદય થયા પહેલાં જ આસવને ક્ષય કરી સુખી થાઉં. એ વિચારશ્રેણી પર ચડતાં છેવટે દીક્ષા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન તત્ત્વ પ્રકાશ કરણીથી કમને એ મા પધાર્યા (ઉત્તર ૮. સવાર ગ્રહણ કરી, ભારે તપ સંયમ આદરી, અતિ દુષ્કર કરણીથી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મેલે પધાર્યા (ઉત્તઅ. ૨૧). ૮. સંવર ભાવના–એવો વિચાર કરે કે, હે જીવ! સંસારમાં રખડાવનાર ખરેખર એક અસવ જ છે. એ આસવને રોકવાને ઉપાય ફક્ત સંવર કરણ જ છે. માટે હવે હું મન, વચન અને કાયાની ઈચ્છાઓને રોકી એકાંત સમતા રૂપી ધર્મમાં જ તલ્લીન થાઉં. એવી ભાવના શ્રી હરિકેશ રષિએ ભાવી હતી. એ હરિકેશી મુનિએ પૂર્વ ભવમાં જાતિને મદ કર્યો હતો તેથી ચાંડાળ કુળમાં અવતર્યા હતા. તેનું બેડોળ મોઢું જોઈ હરિકેશી નામ આપ્યું. જ્યાં જાય ત્યાં કૂબડા રૂપને લીધે અપમાન થવા લાગ્યું, તેથી ગભરાઈને આપઘાત કરવા જતા હતા. એવામાં એક સાધુજીએ દીઠા અને તેમણે ઉપદેશ કર્યો કે ભાઈ ! મનુષ્ય જન્મ રૂપી ચિંતામણિ રત્ન આમ પૃપાપાત કરી શા માટે ગુમાવે છે? આપઘાત કર્યા પછી સુખ મળશે નહિ. ઊલટું, દુઃખને વધારે થશે, વગેરે સદ્બોધ સાંભળતાં હરિકેશીને વૈરાગ્ય ઊપજે. તે સાધુજી પાસે દીક્ષા ગ્રહણ કરી ગુરુને નમસ્કાર કરી માસ–માસનાં માસખમણ તપ આદર્યા. ફરતાં ફરતાં બનારસી નગરીની બહાર યક્ષના દેવળમાં ધ્યાન ધરી ઊભા રહ્યા. રાજાની પુત્રી દેવળમાં કુરૂપ સાધુને જે તેના ઉપર ઘૂંકી. ભૂંકવાની સાથે જ તે રાજપુત્રીનું મેં વાંકું થઈ ગયું. રાજાને ખબર પડી. તપસ્વી ઋષિના શાપથી ડરી રાજાએ પિતાની તે કન્યા તે ધ્યાનસ્થ મુનિને અર્પણ કરી. હરિકેશી મુનિ ધ્યાન પાળી રાજાને કહેવા લાગ્યા કે રાજન! અમે બ્રહ્મચારી સાધુઓ! સ્ત્રીને મનથી પણ ન ઇચ્છ.એ. રાજા ઘણે જ ગભરાયે. વિચાર કરવા લાગ્યું કે હવે આ કન્યાનું શું કરું? પુરોહિતને. લાવી પૂછ્યું. પુરોહિતે કહ્યું કે તારી રાજકન્યા ઋષિપત્ની છે, તેથી. કેઈ બ્રાહ્મણને દઈ દે. | ભેળા રાજાએ તે કન્યા તે પુરોહિત બ્રાહ્મણને જ અર્પણ કરી, પાણિગ્રહણને વખતે એક યજ્ઞ આરંભ કર્યો. જોગાનુજોગ, એ જ Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શુ′ : ઉપાધ્યાય યજ્ઞમાં હારકેશી મુનિ ભિક્ષા લેવા પધાર્યાં. ઘણાં માળકો આ બેડોળ સાધુને જોઇ યજ્ઞની બહાર લાકડી, પથરા, વગેરે મારવા લાગ્યાં. ત્યારે તે રાજકન્યા બેલી કે “અરે મૂર્ખ બાળકો ! તમારું માત આવ્યું છે કે શુ ?”” એટલું કહેતાં જ તે તમામ યુાળકો અચેત થઈ પૃથ્વી પર પડી ગયાં. બધા બ્રાહ્મણા ગભરાઈ ને દેડયા. રિકેશી મુનિ પાસે ખાળકાના અપરાધની માફી માગવા લાગ્યા. ૨૭૩ મુનિએ કહ્યુ` કે ભાઈ, અમે સાધુએ ! ગમે તે દુ:ખ પડે છતાં મનથી પણ કોઈ બૂરું ઇચ્છીએ નહિ. ખાળકોને બેભાન કરવાનુ` કામ તિદુક નામના યક્ષથી થયુ હોય તે જ્ઞાની જાણે. પછી બધા બ્રાહ્મ ાએ, મુનિને પૂર્ણ ભાવથી પારણું કરાવ્યુ. પછી મુનિએ બ્રાહ્મણે ને ઉપદેશ આપ્યું! કે, હે વિપ્રે!! આ આત્મા અનાદિ કાળથી હિંસામય ધમ માં વીટાઈ રહ્યો છે. આ મનુષ્ય જન્મ પણ તેએએ તેવી રીતે ગુમાવ્યો. હવે અધ રૂપી-હિં સારૂપી યજ્ઞને ત્યાગ કરે. જીવરૂપ કુંડમાં, અશુભ કર્મારૂપ ઈંધન (લાકડાં) તપ રૂપી અગ્નિએ કરી બાળા અને પવિત્ર થાઓ. તમારા આ યજ્ઞ તેા આવ યજ્ઞ છે. માટે તે આસવયજ્ઞના ત્યાગ કરી, સ’વરરૂપી પવિત્ર ને દયામય યજ્ઞ આદર્શ. એ જ યજ્ઞ આત્માને તારનાર ને શરણરૂપી છે. બ્રાહ્મણેાને આ ઉપદેશ રુચે! અને હિંસાધને! ત્યાગ કરી ધી બન્યા. પછી મુનિ ત્યાંથી વિહાર કરી અનુક્રમે ઉત્તમ કરણી કરી કર્મને બાળી પ્રજળી મેક્ષમાં પધાર્યા (ઉત્ત. અ ૧૨.) ૯. નિર્જરા ભાવના એવે વિચાર કરે કે, હે જીવ! તે સવરકરણી કરી નવાં આવતાં પાપને રોકયાં, પરતુ તે પહેલાં કરેલાં છે તે પાપાને ક્ષય કરનારી તા એક નિર્જરા જ છે. એ નિર્જરારૂપ તપશ્ચર્યાં ૧૨ પ્રકારની છે. તેમાં છ બાહ્ય નિરા અને છ અભ્યંતર નિર્જરા. એ ૧૨ પ્રકારની તપશ્ચર્યાં આ લેાકનાં તથા પરલેાકનાં કઈ પણ સુખ કે કીર્તિની ઇચ્છા રહિત થઈને ફક્ત મેાક્ષાર્થે જ કરો, તે તમારું જરૂર પરમ કલ્યાણ થશે. એ નિરાભાવના અર્જુન માળીએ ભાવી હતી. ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન તત્ત્વ પ્રકાશ શ્રી રાજગૃહી નગરીની બહાર એક બગીચાના અર્જુન માળીની બંધુમતી નામે સ્ત્રી મહાસ્વરૂપવાન હતી. બંધુમતીનું રૂપ જોઈ છ લંપટ પુરુષ તેના પર મેડિત થયા. તેમણે તે બગીચાના મેગરપાણિ નામના યક્ષને જે વખતે અર્જુન માળી નમસ્કાર કરતો હતો તે વખતે તેને મજબૂત બાંધી તેની બંધુમતી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો. અર્જુનમાળીના વચનપ્રહારથી પ્રેરિત થઈ યક્ષે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કરીને છ લંપટ પુરૂ તથા સાતમી બંધુમતી એ સાતને મારી નાંખ્યાં અને ત્યાંથી તે યક્ષ દેવતા, અર્જુન માળીના શરીરમાં રહી રોજ નિર્દોષ ગમે તે છે પુરુષ તથા સાતમી એક સ્ત્રી એ પ્રમાણે ખૂન કરવા મંડે. એ પ્રમાણે પાંચ માસ ને ૧૩ દિવસ લગી કર્યું અને તેથી ૧૧૪૧ મનુષ્યોને ઘાણ નીકળી ગયે. ગામના બધા લેકે ગભરાયા. એ તરફના તમામ રસ્તા ઉજજડ થઈ ગયા. એવામાં પુણ્યદયે શ્રી મહાવીર સ્વામી પિતાના સાધુ–પરિવાર સાથે પધાર્યા. અને તે જ બગીચામાં ઊતર્યા. પ્રભુના દર્શનને વાતે દઢધમી સુદર્શન શેઠ નીડર બનીને નીકળ્યા. શેઠ ગામ બહાર નીકળ્યા તેવામાં અર્જુનમાળી પિતાના હાથમાં રહેલું મુદ્ગલ ઉછાળ ઉછાળતે આવે, પણ સુદર્શન શેઠનું ધર્મતેજ જોતાં જ અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી ભાગી ગયે. તેથી અર્જુન માળી મૂછ ખાઈ જમીન પર પડી ગયે. શ્રી સુદર્શન શેઠ અર્જુન માળીને ઉઠાડીને શ્રી મહાવીર પ્રભુ પાસે લાવ્યા. પ્રભુને ઉપદેશ સાંભળીને અર્જુન માળીએ દીક્ષા લીધી. છઠછડના ઉપવાસ શરૂ કર્યા. પારણાને દિવસે રાજગૃહી નગરીમાં ભિક્ષા લેવા જાય ત્યારે જેના જેના કુટુંબનાં માણસને માર્યા હતાં તે સૌ અર્જુન માળીને જોઈ, ઘરમાં પૂરી ખૂબ મારકૂટ કરે, છતાં અર્જુન મુનિ સમભાવ આણું સહન કરે અને મારનારને કહે કે, મેં તે તમારા કુટુંબીઓને પ્રાણરહિત કર્યા છે, છતાં તમે મને ફક્ત મારકૂટ જ કરે છે, પણ જીવતે છોડે છે એ મારા ઉપર અતિશય મોટો ઉપકાર છે. એવી મહા ક્ષમા ધારણ કરી, ભારે તપશ્ચર્યા કરી, છ માસમાં કર્મોના સમૂ હને તેડી મેક્ષ પધાર્યા. (અંતગડ સૂત્ર.) Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૭૫ ૧૦. લોક સંસ્થાન ભાવના-એ વિચાર કરે કે, આ લેકનું (જગતનું) શું સંડાણ એટલે આકાર છે? આ લેકનું સંડાણ ટ્રી કરવાના ત્રણ કેડિયાંના જેવું છે. (લેકના સંઠાણનું વિગતવાર વર્ણન બીજા પ્રકરણમાં આવી ગયું છે). એ લેકભાવના શિવરાજ ત્રીશ્વરે ભાવી હતી. બનારસી નગરીની બહાર ઘણા તાપસ હતા, તેમાં જબરી -તપશ્ચર્યા કરનાર શિવરાજ નામે એક તાપસને “વિભંગ જ્ઞાન” ઉત્પન્ન થયું. એ વિલંગ જ્ઞાનના બળે તે સાત દ્વીપ અને સાત સમુદ્ર જેટલી પૃથ્વી જઈ લોકોને કહેવા લાગ્યો કે, મને બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ બ્રહ્મજ્ઞાનના જોરથી હું સાત દ્વીપ તથા સાત સમુદ્રરૂપ સંપૂર પૃથ્વી દેખું છું. બસ, આટલી જ પૃથ્વી છે અને તે પછી આગળ નરદમ અંધકાર છે. પછી તે ગામમાં ભિક્ષા લેવા આવ્યા ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે, શ્રી મહાવીર સ્વામી તે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે એમ ફરમાવે છે. અને શિવરાજ નષિ સાત દ્વીપ અને સાત સમુદ્ર કહે છે એ શી રીતે મેળ ખાય ? એ વાત સાંભળી શિવરાજ ત્રાષિએ વિચાર્યું કે હું શ્રી મહાવીર સ્વામી પાસે જઈને ચર્ચા કરું કે મારી નજરોનજરની (પ્રત્યક્ષ) વાત શી રીતે ખેટી હોય ? હું જોઉં છું તે ઉપરાંત પૃથ્વી હોય તે મને બતાવે. એમ વિચાર કરતે તે શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યું. શ્રી મહાવીર પ્રભુનાં દર્શન થતાં ત્રાષિને વિર્ભાગજ્ઞાનનું અવધિજ્ઞાન થયું, જેથી તે સાત દ્વિીપ, સાત સમુદ્રથી વધારે જોવા લાગ્યો. ઉત્તરોત્તર તેણે અસંખ્યાત દ્વીપ અને અસંખ્ય સમુદ્ર જોયા. તરત પ્રભુજીને નમસ્કાર કરી તેમના શિષ્ય થયું. છેવટે કર્મને ક્ષય કરી શ્રી શિવરાજ કષીશ્વર મોક્ષે પધાર્યા. * (ભગવતી સૂત્ર) * વૈષ્ણવ લોકો આ કારણને લીધે સાત દ્વીપ ને સાત સમુદ્ર માનતા હોય તો કોણ જાણે. Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૧. એધીજ ભાવના-એવે વિચાર કરે કે હે જીવ! તારા નિસ્તાર (માક્ષ) કઈ કરણીથી થશે ? જીવને મેક્ષનાં સુખ પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન સમ્યકત્વ છે. સમ્યક્ત્વ વિના જીવ ઊંચામાં ઊંચી કરણી કરી င်း નવ ગ્રેવેયા લગી અવતાર ધારણ કરી આવ્યે, પણ તેથી કંઈ ખરું કલ્યાણ ન થયું. હવે સમ્યકૃત્વ ફરસવાના મહાન અવસર આવ્યે છે. માટે કષાયાદ્રિ પ્રકૃતિને શમાવી સમ્યક્ત્વરૂપી રત્ન મેળવ. સમ્યક્ત્વ છે તે દોર પરેવેલી સેાયના જેવું છે. દોરા પાવેલી સેાય કચરામાં ખાવાઈ જતી નથી, તે પ્રમાણે સમિતી જીવ સંસાર સાગરમાં બહુ પરિભ્રમણ કરતે નથી. વધુમાં વધુ અ પુગળ પરાવનની અંદર સમિકતી જીવ અવશ્ય મેાક્ષ મેળવે છે. એષિબીજ ( સમ્યક્ત્વનો ) ભાવના શ્રી ઋષભદેવ મહારાજના ૯૮ પુત્રાએ ભાવી હતી. ૨૭૬ શ્રી ઋષભદેવ મહારાજના મોટા પુત્ર શ્રી ભરતેશ્વર છ ખડ સાધી પાછા આવ્યા, છતાં ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ ન કરે. એથી રાજના પુરહિતને પૂછતાં તેણે કહ્યું કે, છ ખંડ સાધી આપની. આણુ ચેમેર વરતાણી, પણ માપના ૯૯ ભાઇએ છે તેમણે આપની આજ્ઞા સ્વીકારી નથી. શ્રી ભરતેશ્વરે તરત કૃત માકલી ભાઈઓને કહેવરાવ્યું કે, તમે સૌ સુખે રાજ કરો, પણ તમે સૌ મારી આજ્ઞાને સ્વીકાર કરે. ૯૯ માંથી ૯૮ ભાઈએ ખેલ્યા કે, પિતાજી અમને રાજ આપી ગયા છે તેથી અમે તેમની પાસે જઇને પૂછીશું. તેએ જેમ ફરમાવશે. તેમ કરીશું. એ પ્રમાણે કહી ૯૮ ભાઈએ શ્રી ઋષભદેવ ભગવાન પાસે આવી કહેવા લાગ્યા કે ભરત બહુ રિદ્ધિના ગમાં આવી અમને સતાવે છે, તેથી હવે અમે શું કરીએ ? શ્રી ઋષભદેવ સ્વામીએ ફરમાવ્યુ કે હે રાજપુત્રા ! સવુાર્ નવુ ! સદ્િવજીવેખ્ત કુદ્દા ।। પ્રતિધ પામે, Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય ૨૭૭ તમને આવું રાજ્ય તે અગાઉ અનંતીવાર મળ્યું, પણ બધિબીજ જે સમ્યકત્વ છે તેની પ્રાપ્તિ થવી અતિશય દુર્લભ છે, માટે સમ્યકત્વ અને ચારિત્રને સ્વીકાર કરી મોક્ષનગરીનું મહાન અને અક્ષય રાજ મેળવો. એ રાજ ઉપર શ્રી ભરત ચકવર્તીનું પણ જોર ચાલે નહિ. શ્રી ત્રાષભદેવ ભગવાનની ઉત્તમ બેધદાયક હિતકર વાણી સાંભળી એક સાથે ૯૮ ભાઈઓ પ્રતિબંધ પામ્યા. દીક્ષા લઈ ઉત્તમ કરણ કરી કર્મને સંપૂર્ણ ક્ષય કરી મોક્ષ પધાર્યા. (સૂયગડાંગ અ૦ ૨ ની કથામાં) ૧૨. ધર્મભાવના–એ વિચાર કરે કે હે જીવ! મનુષ્યને અવતાર તે કેવળ નિર્વાણ (મક્ષ ) મેળવવા માટે જ છે. મનુષ્યભવ સિવાય મોક્ષગતિ પ્રાપ્ત પણ થતી નથી. એ મોક્ષ ફક્ત ધર્મકરણી કરવાથી જ મળે છે. નરભવ માત્ર ધર્મકાર્ય કરવા માટે જ મળ્યો છે. કહ્યું છે કે, “ વિશે રુ માનવાનામ્ ધન ઢીના ઘમઃ સમાનાઃપશુઓ કરતાં મનુષ્યજન્મમાં ફક્ત ધર્મ જ વિશેષ છે. ધર્મકણી વિનાને મનુષ્ય ધર્મકરણી અવશ્ય કરવી. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મનું મૂળ દયા છે એમ ફરમાવેલું છે. કહ્યું છે કે “દયા ધર્મકા મૂલ હૈ ” ધર્મનું લક્ષણ જ અનુકંપા” છે. એ ધર્મભાવને શ્રી ધર્મ રુચિ અણગારે ભાવી હતી. શ્રી ચંપા નગરીમાં શ્રી ધર્મ રુચિ અણગાર પોતાને મા ખમણનું પારણું કરવાનું હોવાથી નાગેશ્રી બ્રાહ્મણને ઘેર વહોરવા પધાર્યા. તે જ રિજ નાગેશ્રીએ કડવા તુંબડાનું શાક ભૂલથી બનાવ્યું હતું, તે શ્રી ધર્મ રુચિ મહારાજને વહેરાવી દીધું. મુનિએ તે લઈ પોતાના ગુરુજીને બતાવ્યું. ગુરુજીએ હુકમ કર્યો કે ભારે તપશ્ચર્યા કરવાથી તમારે કોઠે નિર્બળ થઈ ગયું છે તેથી આ વિષમય શાક ખાશે તે તમારું અકાળ મૃત્યુ થશે, માટે કેઈ નિરવદ્ય (જ્યાં પાપ ન લાગે તેવી) જગા હોય ત્યાં પરઠી આવે. શ્રી ધર્મરુચિ મુનિએ શાક લઈ ઈટવાડાની ભઠ્ઠી હતી ત્યાં જઈ શાકમાંથી પ્રથમ એક ટીપું નાખ્યું. તરત જ તે ટીપા ઘર અનેક કીડીઓ ચડી ગઈ અને મરી ગઈ Page #303 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ મુનિએ વિચાર કર્યો કે ગુરુજીએ ફરમાવ્યું છે કે નિરવદ્ય (પાપરહિત જગા, જ્યાં કોઈ જીવ ન મરે તેવી) જગાએ પરડી આવો. એક ટીપું નાખતાં આટલી કીડીએ મરી ગઈ ને ભારે અનથ થયે.. તે તમામ શાક પરડવાથી ભારે જુલમ થશે. વિચાર કરતાં છેવટે સૂઝ્યું કે ખાસ નિરવદ્ય જગા તે! મારું પેાતાનું પેટ જ છે; અને દેહ તે નાશવંત છે. એવા દેહમાં શાક નાખવાથી ઘણા જીવેાની રક્ષા થાય. એવા ઉપકાર નાશવંત શરીરથી અને એ તા ભારે લાભનું કારણ છે, એમ ચિ’તવતાં વિષમય તમામ શાક પેાતે જ ખાઇ ગયા. ૨૭૮ ઘેાડી વાર ન થઇ ત્યાં શરીરમાં અગ્નિ (દાહ) પ્રગટ્યો, છતાં સમભાવે આયુષ્ય પૂર્ણ કર્યું અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઊપજ્યા. ભવાંતરે કર્મોના સથા ક્ષય કરી મેક્ષ પધાર્યાં. (જ્ઞાતા અ૦ ૧૬) આ મારે ભાવનામાંથી જેણે જેણે એક એક ભાવના માત્ર ભાવી તેમના આત્માનું પણ પરમ કલ્યાણ થયુ, તે જે જીવ ખારે ભાવના ભાવશે તે તે જરૂર મેાક્ષ પામશે એવું જાણી શ્રી ઉપાધ્યાય. ભગવાન મારે ભાવના સદા ભાવે છે. ૪ અભિગ્રહ અભિગ્રહના ચાર પ્રકાર છે ઃ ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળી,. ૪ ભાવથી. એ ચાર જાતના અભિગ્રહ ઉપર શ્રી મહાવીર સ્વામીનુ દૃષ્ટાંત-છદ્મસ્થ દશામાં વિહાર કરતા શ્રી વીરપ્રભુએ એક વાર ૧૩ ખેલને એવે! અભિગ્રહ ધારણ કર્યાં ૩—(૧) દ્રગ્રંથી અડદના માકળા સૂપડાના ખૂણામાં હેાય; (૨) ક્ષેત્રથી-દાન દેનારી સ્ત્રી ઘરના દરવાજામાં બેઠી હાય, દરવાજાની અંદર' એક પગ હેાય અને એક પગ બહાર હોય; (૩) કાળથી, દિવસપને ત્રીજો પહેાર હાય; (૪) ભાવથી-દાન દેનારી રાજાની કન્યા હાય, તેના પગમાં બેડી, હાથ માં હાથકડી, માથે મુડા, કચ્છોટો વાળેલા, આંખમાં આંસુ અને અનુમની તપશ્ચર્યાં-૧૨વાળી હોય અને તે મને આહાર૧૩આપે તે મારે લેવા. O Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૭૯ એવું બન્યું કે ચંપાનગરીના દધિવાહન રાજાનું રાજ, બીજા રાજાએ લઈ લીધું. તેથી દધિવાહન રાજાની ધારણી રાણી પિતાના શિયળની રક્ષા કરવા સારું જીભ કરડી એક પુત્રી ચંદનબાળાને છેડી મરણ પામી. એક સૈનિકે ચંદનબાળાને લઈ કૌશાંબી નગરીમાં એક શેઠને ત્યાં વેચી. શેઠની ગેરહાજરીમાં શેઠની સ્ત્રી મૂળાએ ચંદનબાળાનું માથું મુંડાવ્યું, કચ્છ પહેરા, હાથમાં બેડી નાંખી, અને તલઘરમાં (ઘરના નીચેના ભંડકમ) રાખી પોતે પિતાને ઘેર જતી રહી. ત્રણ દિવસ બાદ શેઠ આવ્યા. તેમણે ભેંયરામાંથી ચંદનબાળાને બહાર કાઢી. એ વખતે બીજું કંઈ ન હોવાથી અડદના બાકળા સૂપડામાં નાખી તેને ખાવા આપ્યા. એવામાં શ્રી મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પ્રભુને જોઈ ચંદનબાળા ઘણે હર્ષ પામી. આંખમાં હર્ષને લીધે આંસુ આવ્યાં. એ સ્થિતિમાં સતી. ચંદનબાળાએ પાંચ માસ ને પચીસ દિવસના ઉપવાસને પારણે શ્રી પ્રભુને અડદના બાકળા વહરાવ્યા. ઉત્તમ પ્રસંગે ઉત્તમ ભાવથી દાન દેતાં સતીએ અનંત સંસાર પરિત કર્યો. આકાશમાંથી બાર કોડ નામહને વરસાદ વરસ્ય, સતીની બેડી તૂટી ગઈ અને માથા પર વાળ આવી ગયા. છેવટે પ્રભુને તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને મોક્ષ પધાર્યા. સતી ચંદનબાળાએ પણ સંયમ લીધે અને મોક્ષ પહોંચ્યાં. એ ચાર પ્રકારને અભિગ્રહ શ્રી ઉપાધ્યાય ધારણ કરે છે. કરણસિત્તરીના બોલમાં ૪ પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમ, પ ઇંદ્રિય નિગ્રહ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ એ પ્રમાણે સર્વ મળી ૭૦ બેલ થયા. ચરણ ચિત્તરી ગાથા–વય સમળધર્મો, સંલમ વેપાવર વંમrો . नाणाइ तियं तव, कोहो निग्गय होई चरणमेय ।। અર્થ–મહાવ્રત પાંચ, શ્રમણધર્મ દસ પ્રકારને, સત્તર પ્રકારે સંજમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ ત્રણ પ્રકારે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન તત્વ પ્રકાશ જ્ઞાનાદિ રત્ન, બાર પ્રકારે તપ, અને ચાર પ્રકારે ક્રોધાદિ કષાયને નિગ્રહ એ પ્રમાણે ચારિત્ર ગુણના કુલ ૭૦ બેલ છે. “ચરણના ૭૦ બેલને વિસ્તાર હવે દર્શાવે છે. વર્ચ–એટલે વ્રત, તે પાંચ મહાવ્રત જાણવાં. તેને અધિકાર ત્રીજા પ્રકરણની શરૂઆતમાં આવી ગમે છે. સમા ધ શ્રમણ એટલે સાધુજી, તેમનો ધર્મ ૧૦ પ્રકારનો છે. ગાથા–વંતિ મુત્તિ ૨ સરસવ | મય પર સવં !! संजम तव चेईय । बभचेरवासीय ॥ * અર્થ–૧. ક્ષમા, ૨ મુક્તિ (નિર્લોભતા) ૩. આર્જવ (સરળતા), ૪. માર્દવ (મૃદુતા–નમ્રતા), પ. લાઘવ (લઘુતા), ૬. સત્ય, ૭. સંયમ, ૮. તપ, ૯, જ્ઞાન, ૧૦. બ્રહ્મચર્ય એ દસ પ્રકારને સાધુજીને ધર્મ છે. તેનું વિવેચન ટૂંકામાં કહે છે. ૧. ખંતિ(ક્ષમા–કોષ રૂપી મહાન શત્રુને મારે એનું નામ ક્ષમા–છે. કેઈ ખરાબ વચન કહે તે વખતે જ્ઞાનીજન એ વિચાર કરે કે મેં એને અપરાધ કર્યો છે કે નહિ? જે એને અપરાધ કર્યો હોય તે એમ માને કે મેં એનો અપરાધ કર્યો છે કે તેને તે ખરાબ બદલે લે છે એ તે ઘણું સારું થયું. અહીં ને અહીં બદલો ચુકાવી લીધું. નહિ તે પછીના જન્મમાં વ્યાજ સહિત બદલે દેવે પડત. એ વિચાર કરી બદલે લેનારને ક્ષમાના બળથી શાંત કરે. હવે જે અહીં અપરાધ ન કર્યો હોય ને સામો ધણી ગાળ આપે તે એમ માને કે આપણે તેના અપરાધી નથી, માટે આપણને ગાળ * धृति क्षमा दमोऽस्तेय, शौचमिन्द्रियनिग्रहः । થી ર્વિચા તૈમત્રો, ાિં ધર્મરક્ષણ / મનુસ્મૃતિ અ. ૬ શ્લોક ૨૩. અર્થ–પૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, એક્રોધ અને નમ્રતા એ ધર્મનાં ૧૦ લક્ષણ મનુએ પણ કહ્યાં છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય લાગે જ નહુિ, ગાળેા આપી આપીને તે પેાતાની મેળે જ થાકીને ગાળા આપતા પ્ધ થશે વળી, ગાળ ખાનાર માણસે એમ વિચાર કરવેા કે સામા ધણી મને ચેર, દુરાચારી, વ્યભિચારી, ઠંગ, કપટી, ચાંડાળ, વગેરે શબ્દો કહે છે તે તે ગાળે મારા પૂર્વ ભવનું સ્મરણ કરાવે છે. હું અગાઉ અનંત વખત એવ! ભવ કરી આવ્યે છું, છતાં હજી મારી અક્કલ ઠેકાણે નથી આવી, તે ઠેકાણે લાવવી જોઇએ. વળી, કેટલીક ગાળા તો આશીર્વાદરૂપ છે. જેવી કે :- (૧) · તારું નખાદ જાય ’, એ પ્રમાણે કહે તે સમજવું કે ‘હું મેક્ષમાં · જાઉં ત્યારે જ મારું નખેદ જાય.' (૨) ‘કહીન’-કહે તેા ચિ'તવે કે હલકાં કમ અગર કમ રહિત તે! શ્રી ભગવાન જ હોય છે.' ! કમી તે શ્રી સિદ્ધ ભગવાન " ઉત્તમ જનને સર્વાં સ્ત્રીઓ હું સાળા થાઉં, એ પ્રમાણે (૩) ‘અકસી’ કહે તે એમ માને કે ' " છે.’ (૪) · સાલા ’ કહે તે વિચારે કે બહેન સમ!ન છે તેથી બહેનના સ્વામીના બધી ખાખતા સવળી ગ્રહણ કરે X ૨૮૧ * દોહરો—દીધી ગાળી એક પણ, પલટી ગાળ અનેક; જા ગાળા દેશા નહીં, રહેશે પહેલી એક. કોઇએ આપણને ગાળ દીધી, એ ગાળ આપણે સહન કરી લઈએ અને સામી ગાળ ન દઇએ તે તે માત્ર એકની એક જ રહે છે પણ જો તેણે એક ગાળ દીધી અને આપણે બે દીધી, જેથી તેણે ચાર દીધી એમ વિસ્તાર વધતા · જાય છે, અને ગાળાના પાર રહેતા નથી. માટે ચૂપ રહેવું એ ઘણું જ સારૂ છે. × દોહરો—સીધી ગણતાં મેાક્ષ છે, ઊલટી દુર્ગતિ દેત, ત્રણ અક્ષરને ઓળખો, બે લઘુ છે ગુરૂ એક. અબે લઘુ ને એક ગુરૂ અક્ષર છે એવા શબ્દ ‘સમતા' છે. જો એ શબ્દને સીધે ગ્રહણ કરે તે સમતા ધારણ કરતાં મેાક્ષ દશા મળે. પણ ‘મમતા' શબ્દને ઊંધા કરી ગ્રહણ કરે તે ‘તામસ” શબ્દ થાય છે. તે તામસપણું ગ્રહણ કરવાથી દુર્ગંતિમાં જવું પડે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ વળી, એવે વિચાર કરે કે જેવી જેની પાસે ચીજ હોય તેવી તે આપે છે; કદોઇને ત્યાં જાએ તે મીડાઈ મળે છે અને મેાચીને ત્યાં જાએ તે જોડા જ મળે છે. જો તને ગાળો કઈ આપે અને તને ખરાબ લાગે તેા તું તે ગાળે તારા પવિત્ર હૃદયમાં ગ્રહણ કરી શા માટે મલિન અંતઃકરણ કરે છે ? કોઈ પણ સારા માણસ પેાતાના સેનાના થાળમાં વિષ્ટા કઢી પણ ભરશે નહી'. એવી ગાળે! તું ગ્રહણ નહિ કરે તે તને ક્રોધ પણ પેદા નહિ થાય. ૨૮૨ વળી, એવા પણ વિચાર કરવા કે ગાળ દેનાર તે ઘણા જ ઉપકારી છે. કારણ કે તે પેાતાના પુણ્યના ખજાને ખુટાડી (આપણે સહન કરીએ તે) આપણાં કની નિરા કરે છે. આવે વખત ફરી ફરી આવવા મુશ્કેલ છે. એવુ જાણી ગાળાને સમભાવથી સહન કરવી. જો તું સહન ન કર અને તેના જેવા જ થઇશ તે પછી જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર શે! રહ્યો ? બંને સરખા જ થયા. માટે જ્ઞાની રહેવુ' અને ગાળે! સહન કરવી. * દોહરા-જે પાસે જે ચીજ છે, તેવી તે આપે જ, રામ નામ પાપટ લહે, કા કા કાગ કહે . દાહરા—ગાળ ખમા તે ગુણ ઘણા, ગાળ દીયા બહુ દોષ, એક મેળવે નારકી, એક મેળવે મેાક્ષ. Who so ever shall smite thee on thy right cheek, turn to him the other also (જો તને કોઈ ડાબા ગાલ ઉપર તમારા મારે તે તું જમણેા ગાલ બીજો તમાચા ખાવાને તેની તરફ ધરજે.) Bless them that course you' જે તને શાપ આપે તેને તું આશીર્વાદ દે. (Matt. V.A A) अकोसेजा परे भिक्खु, न तेसिं पडिसंजले । સરિતો હો, વાજાળ, તદ્દા મિફ્લૂ, ન સંનઙે ી ઉત્ત॰બારક. અર્થ સાધુને કોઇ કઠણ વચન કહેતા તેણે તેના ઉપર ક્રોધ કરવા હિ કારણ કે આક્રોશ વચન કહેનાર તે અજ્ઞાની છે, પણ સાધુ તેા જ્ઞાની હોવાથી તેના પર કોપ કરે તે પછી અજ્ઞાની ને જ્ઞાની બન્ને એકસરખા ગણાય. એમ વિચારી એવે પ્રસંગે સાધુ ક્ષમા ધારણ કરે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩: પ્રકરણ ૪ શુ યાધ્યાય વળી, સામેા માણસ ક્રોધમા આવીને કડણુ વચના કહેવા માંડે. તે તે દરેક વચનના અર્થ પર મનમાં વિચાર કરવા કે એ કહે છે તે સર્વ દુર્ગુણુ મારી આત્મામાં છે કે નહિ ? જો તે બધા દુર્ગુણે! મારા આત્મામાંથી નીકળી જાય તે હું ઘણા જ ખુશી થાઉં. વૈદ્યરાજ તે નાડી જોઇને દરદીનો રોગ બતાવે છે, પણુ એણે તા નાડી જોયા વગર મારા દુર્ગુણરૂપી રાગ બતાવ્યા ! તેથી એ તેા મહાન્ ઉપકારી છે. હવે બતાવેલા દુગુ ણુરૂપી રાગના ઈલાજ કરીને તેની જડ કાઢું જેથી હું પવિત્ર મનું. વળી, તે કઠણુ વચન કહેનારના જેવા દુર્ગુણે! તારા આત્મામાં ન હેાય તે એમ વિચાર કરવા કે, શું એના કહેવાથી હું પવિત્ર છું. તે અપવિત્ર-ખાટો થઈ જવાના હતા ? હીરા સાચા છે તેને કઈ કાચ કહે તેથી હીરા શુ' કાચ થઈ જશે ? કઢી નહીં. કોઈ મારે તે જ્ઞાની પુરુષ એવા વિચાર કરે કે એ મારનાર મારા પૂર્વ જન્મના કોઈ વેરને બદલેા માગતા જ હશે, તે અત્યારે લેવા આવ્યેા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે હ્રકાળ જન્મ[[ ન માગવ અસ્થિ કરેલાં કર્મ ના બદલા દીધા વગર કદી છુટકારે છે જ નહી. જો હું એ બદલે અત્યારે ખુશીથી નહિ લેવા દઉં' તેા હવે પછીના ખીજા ત્રીજા ભવમાં પણ દેવા તા પડશે જ. અત્યારે જ શાંત પરિણામ રાખી સમભાવથી બદલેા લેવા દઉ તા થાડામાં છૂટકારો થશે. X * દાહર—બૂરા બૂરો સૌને કહું, બૂરો નહિ તે હોય, જો ઘટ શેાધુ માહરા, મુજ સમ બૂરા ન કોય. બૂરો બૂરા તુજને કહે, તું ભલેા કરી માન, બૂરું મીઠું હોય છે, સર્વ બને પકવાન્ન. -બાઈબલમાં Luke V1 37 માં કહ્યું છે કે :~ “Forgive and you shall be forgiven” એટલે, ક્ષમા કર, તને ક્ષમા મળશે જ. Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ જેમ કોઈ ગરીબ માણસને સા રૂપિયાનુ દેણું ભરી આપવાની શક્તિ ન હાય અને તે નરમાશથી શાહુકાર પાસે ૭૫ રૂપિયા ધરી કુલ કરજની ફારગતી માગે તે! શાહુકાર નમ્રતા અને ગરીબાઇ પર ખ્યાલ કરી ફારગતી જરૂર આપે એવી સમજણ રાખી શત્રુની પાસે જઇ નમ્રતાથી કહે કે, મારાથી કઈ અપરાધ થયા હોય તે માફ કરો. ઇત્યાદિ શાંતિવાળા ઉપયાગથી શત્રુને શાંત કરે તે તરત માફી મળે અને વૈર વધતુ અંધ થાય. મહાવાળા લાગી હોય તે પણ પાણીથી બુઝાઈ જાય છે તે! હૃદયથી દેખાડેલી નમ્રતાથી કેમ શાંત ન થાય ? જરૂર થાય જ. એવી નમ્રતાથી પ્રથમ શત્રુને શાંત કરી પછી તેની ભૂલ, દુર્ગુણ કે સમજફેર થઈ હોય તે બતાવી તેનામાં પણ સુધારા કરવા. ૨૮૪ વળી, જ્ઞાનીજન પેવે વિચાર કરે કે મને કોઈ મારે છે તે પુગળાથી અનેલા મારા શરીરને મારે છે. અને શરીર તે એક વખત જરૂર મરવાનું છે, મારા આત્માને કેઈ મારી શકતું નથી. મારા આત્મા તે અજર અને અમર છે, એને મારવાને ત્રણે લાકની અંદર કોઈ સમર્થ નથી. વળી, એ મારનાર તે તારી પરીક્ષા લેત્રા આવ્યે છે કે આ જ્ઞાનીએ ક્ષમારૂપી ધર્મ અંગીકાર કર્યાં છે કે ઢોંગ કરે છે ? માટે એ વખતે ક્ષમાધમ માંથી પાછું ન હડવુ. પણ પરીક્ષા લેવા દેવી ને તેમાં પાસ થવુ'. એવા કસોટીના પ્રસ`ગેા ન આવે તા ખાતરી પણ શી રીતે થાય કે મડ઼ાવીર પ્રભુએ ફરમાવેલી યતિધર્મની ૧૦ આજ્ઞામાંની પહેલી આજ્ઞા જે ખંતી (ક્ષમા) છે તે ખરાખર પાળી શકાય છે કે નહિ ? નરક ગતિમાં પરમાધામીના ભયંકર માર સહન કર્યાં અને પશુ આદિતિયંચગતિમાં અનેક જાતના પ્રડાર ને મારકુટ થઈ તે ખમી, એના જેવી તેા હાલ કઈ છે નહિ, છતાં શા માટે ભાગે છે? જો આ પ્રહાર સમભાવ રાખી સહન કરીશ તેા પછી નરક વગેરે ગતિનાં દુઃખ ખમવાં નહિ પડે. કઠણ વચન કહેનાર અને મારકુટ કરનાર પુરુષ ન હાત તે શી રીતે લેાકમાં ખખર પડે કે તું ક્ષમાવત છે ? એ તે તારી પ્રખ્યાતિ કરે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૮૫, વિચાર તે કર કે, તારા મહાન ધર્મપિતા શ્રી મહાવીરસ્વામી અનંત શક્તિઓના ધરનાર હોવા છતાં, દષ્ટિ માત્રથી સામા માણસને ભસ્મ કરી નાખે એવા હોવા છતાં, એ મહા સમર્થ પુરુષને ગેવાળિયાએ માર્યા ત્યારે તેમના ઉપર જરા પણ કોધ ન આયે, વળી, એમના પર શાળાએ તેજલેશ્યા ફેકી કે જે તે પ્રભુએ છદ્મસ્થ હતા ત્યારે તેના તરફ શીતળતેશ્યા નખી તાપસને તેજુલેશ્યાથી બચાવી શીતળ કર્યો હતે, એ મહાન ધર્મપિતા શ્રી મહાવીર પ્રભુનું અનુકરણ તારે અવશ્ય કરવું જોઈએ. જે વેર લેવા પૂર્ણ સમર્થ છે છતાં ક્ષમા કરે તેની જ બલિહારી છે. બાકી, નિર્બળ દશામાં નરકગતિ વગેરેમાં તે ન છૂટકે તે અશક્તિની ક્ષમા જ છે. એ ક્ષમા તે ખરી ક્ષમા નથી. ક્ષમાને ઉત્તમ અર્થ પણ એ છે કે સબળ છતાં વેર ન લેવું. એવી ક્ષમા ધારણ કરનાર મહાપુરુષે જ મેક્ષ મેળવે છે. વેર લેવું એ તે ઘણું સહેલું છે, માફી આપવી એ જ બહુ મુશ્કેલ છે. આવા ઉત્તમ વિચારો કરી જ્ઞાની ક્ષમાવાન પુરુષ સાગર, ચંદન, ફૂલ, વૃક્ષ, નદી જે સદા રહે છે. દુઃખ દેનારને પણ સુખી કરે છે. તારા ક્ષણભંગુર શરીરના વિનાશથી બીજાઓને સુખ થતું હોય તે થવા દે. તું બીજાઓને સુખી દેખી સુખી થા એ જ ક્ષમા છે. અને એ જ ક્ષમા આ લેકમાં અને પહેલેકમાં પરમ સુખદાતા છે. સંસાર સાગર તારનારી, જ્ઞાનાદિ પરમ ગુણે ધારણ કરનારી, અનેક ગુણો પ્રગટાવનારી એક ક્ષમા જ છે. એવી ક્ષમા ચિંતામણિ, કલપવૃક્ષ, કામકુંભ, કામધેનું વગેરેથી પણ અતિશય સુખકારક છે. મનને પવિત્ર કરનાર શરીરનું માતા પ્રમાણે રક્ષણ કરનાર, જગતને વશ કરવામાં મહિનીમંત્ર બરોબર, એ ક્ષમા છે. ક્ષમાવંત પુરુષ કોઈનું પણ બૂરું ઈચ્છતું ન હોવાથી તેને કઈ પણ વેરી હોતા નથી. * * “Forgiveness is the noblest revenge.” Matt V. 39. ક્ષમાં છે તે સર્વથી ઊંચા પ્રકારનું વેર છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન તત્વ પ્રકાશ આ જગતમાં જે જે શુભ ગુણો છે તે સર્વને સમાવેશ ક્ષમામાં થાય છે. ક્ષમાએ તે સર્વ ગુણો ધારણ કર્યા છે. ક્ષમા વિના એકે સદ્દગુણ ટકે જ નહીં. તેટલા માટે કહેલું છે કે ક્ષમા સ્થાને ધર્મના ક્ષમા ધર્મનું સ્થાપન કરે છે અર્થાત્ ધર્મને રહેવાનું સ્થાન ક્ષમા છે. વળી કહેવું છે કે – “ક્ષમા તુલ્ય તો નારિત” ક્ષમાના જેવું બીજું એકે તપ નથી. અધ્યાત્મ પ્રકરણમાં લખ્યું છે કે-૬,૬૦,૦૦૦,૦૦ ઉપવાસનું જે ફળ છે તેના કરતાં, સમર્થ છતાં એક ગાળ સમભાવથી સહન કરનારને વિશેષ ફળ મળે છે, એવું મહા લાભનું કારણ જાણી મુમુક્ષુ જનોએ ક્ષમાધર્મની આરાધના કરવી. શ્રી ઉપાધ્યાયજી મહારાજ મારૂપ સદાચરણ ધારણ કરી મોક્ષરૂપ અનંત સુખને મેળવે છે. ૨. મુત્તિનિર્લોભતા કદી તૃષ્ણાને વધારો થાય તે એ વિચાર કરે છે, જેટલી વસ્તુને તને સંજોગ મળવાનું છે એટલે જ મળશે. સંજોગ કરતાં વધારેની ઈચ્છા કરીશ તે ધાર્યો અર્થ સરસે નહિ, અને વધારામાં કર્મબંધનું કારણ થશે. વળી, જયાં વિશેષ સંપત્તિ છે ત્યાં વિશેષ દુઃખને વાસ છે. ૪ કહ્યું છે કે – “સંપત્તિ ત્યાં વિપત્તિ”. ચક્રવર્તી રાજા જેટલી અને દેવલેક જેટલી રિદ્ધિસિદ્ધિ મળી છતાં સંતોષ ન થયે, તો હવે માટીની ઝૂંપડીથી શી રીતે તૃષ્ણા મટવાની છે? સાધુને તે વિશેષ ઉપકરણ થાય તે વિહાર વગેરે સમયે ભારે કષ્ટ ઉઠાવવું પડે છે, વિશેષ ઉપકરણે હોય તે પડિલેહણ વગેરે કિયામાં ઘણે વખત જાય * મુસલમાની ગીઝની વંશના સુલતાન મહમુદે સોળ વખત હિંદુસ્તાન ઉપર ચડાઇ કરી બહુ જ દ્રવ્ય લૂંટયું. વેરાવળના સોમનાથ મહાદેવના મંદિરમાંથી ૨૦ મણ જવાહીર, ૨૦૦ મણ સોનું, ૨૦૦૦ મણ ચાંદી અને અગણિત રોકડ નાણું લંટી ભેગું કર્યું હતું. જ્યારે મરવા પડયો ત્યારે ધનનો ઢગલો કરી તેના પર બેસી રહેવા લાગ્યો કે અરેરે ! ! આ તમામ ધનને છોડી હું તો જાઉં છું. આમાંથી એક કોડી પણ મારી સાથે નહિ આવે. એ પ્રમાણે વૃણા બહુ જ દુ:ખ દેનારી છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૮૭ તેથી જ્ઞાન ધ્યાનમાં ઘણી ખામી આવે છે. ઉપકરણે ગૃહસ્થીને ઘેર તે રેખાય જ નહિ, કારણ કે મહા પ્રતિબંધ થાય છે તથા અનેક આરંભ લાગે છે. એવો વિચાર કરી સાધુને તે જેટલાં ઓછાં ઉપકરણ હેય તેટલું વિશેષ સુખનું કારણ છે. જે સાધુઓ લાલચુ થઈ ગયા છે તેની એક કેડી જેટલી પણ કિંમત રહી નથી, તે બિચારા કોડી કેડીને વાસ્તે રખડે છે, છતાં તિરસ્કારને પાત્ર થાય છે. પણ જે સાધુ સંતોષી છે, અને સંગ્રહ કરતા નથી એવાને તે કઈ વાતની ખોટ નથી. આવા સાધુઓની આજ્ઞા થતાં અનેક ધર્મકાર્ય નીપજે છે. સંતે નરં વન” સંતોષી જન, નંદનવનમાં રમણ કરનારા દેથી પણ વિશેષ સુખી છે. એવો વિચાર કરી જે વસ્તુ મળી છે એના પર પણ મમત્વ ન રાખવું. જે સરખા સહધમી સાધુને જગ મળે તે તેવાને આમંત્રણ કરે કે હે કૃપાસિંધ ! મારા ઉપર કૃપા કરી વસ્ત્ર, પાત્ર, આહાર, વગેરે છે તેમાંથી આપની ઈચ્છા હોય તે ગ્રહણ કરી મને પાવન કરે ! જે તેઓ ગ્રહણ કરે છે એમ માને કે આજ હું કૃતાર્થ ને પાવન થયે. એટલી વસ્તુ મારી લેખે લાગી. આ જ મારાં ધન્ય ભાગ્ય ! આ જ મારી ધન્ય ઘડી! એ પ્રમાણે પિતાને ધન્ય માને એવી નિર્લોભી, નિમમત્વવાળી દશા ધારણ કરવાથી આ ભવમાં સર્વ ઈચ્છિત વસ્તુ મળે છે તથા સર્વમાન્ય થવાય છે અને પરભવમાં મોક્ષગામી થવાય છે. આ પ્રમાણે મુત્તિ—ધર્મની આરાધના 'ઉપાધ્યાયજી કરે છે. ૩. અજવ (સરળતા નિકપટપણું)–કહ્યું છે કે ( ૩ નુ ધર્મ ? તજેનામાં સરળતા હશે તે જ ધર્મ ધારણ કરી શકશે. એવું જાણી જેવું બહાર તેવું જ અંદર રાખો. બની શકે તેટલી શુદ્ધ ક્રિયા કરવી. જો શક્તિ ન હોય તે સાફ કહી દે કે મારા આત્માની નબળાઈ છે, હું બરાબર સંયમત્રત પાળી શકતું નથી. જે દિવસે હું વિતરાગ પ્રભુની આજ્ઞાનું યથાતથ્ય આરાધના કરીશ તે જ દિવસ મારો પરમ કલ્યાણકારી છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ. વળી દિવસે દિવસે યથાશક્તિ શુદ્ધ ક્રિયાને વધારે કરે. ફક્ત * લિંગ એટલે વેશ ધારણ કરવાથી આત્મસિદ્ધિ થતી નથી. લિંગ (લેખનાં સાધના) તે લેાકેાની પ્રતીત ઉપજાવવાને માટે માત્ર છે. લેખથી તે પરખાય છે કે આ ગૃહસ્થ છે, આ સાધુ છે, આ રાજા છે. સાધુના વેશ રાખી ગૃહસ્થના જેવાં કામે કરે તે તે માણસ પેતાને માટે અનંત સંસાર વધારી ડૂબે છે એવું જાણી સાધુપણું શુ છે તેના પહેલેથી પૂર્ણ ખ્યાલ કરીને જ ભેખ ધારણ કરવા, અને એક વખત લેખ ગ્રહણ કર્યાં તે પછી જરા પશુ દેષ ન લગાડતાં શુદ્ધ પ્રવૃત્તિ રાખી જૈનશાસનને ખૂમ દીપાવવુ. જે કેઈ બાહ્ય અને અભ્યતર પ્રવૃત્તિ શુદ્ધ રાખે છે તેને ચેડી ક્રિયાથી સત્વર મેક્ષ મળે છે. ઉપાધ્યાયજી સદૈવ સરળ સ્વભાવી રહે છે. ૨૮૮ જ ૪, ‘મ’ (નમ્રતા)—વિનય છે તે જૈનશાસનનુ` મૂળ છે, અને મેક્ષ દાતા છે. વિનયવત સૌને વ્હાલેા લાગે છે. વિનીત ય તે સર્વોત્તમ ગુણે! સોંપાદન કરી શકે છે.તે કદી અભિમાન રૂપી દગ આવી જાય તેા અભાનથી છૂટા કેવા વિચારે કરવા તે જણાવે છે. * "An actor is no king Though he struts in royal oppendage બાદશાહી ઠામાર્યો લૂમનાય અને રાજાને પદં ભજવનારા નાટકીઓ કઈ ખરેખરા રાજા નથી. X ओ जिण सासणे मूल, विणओ निव्वाण साहुगो । विणओ विषमुकरस कओ धम्मो कओ तत्रो || અજૈન શાસનનું મૂળ વિનય એટલે નમ્રતા છે, વિનીતને જ મેક્ષ મળે છે. જેનામાં વિનય પણ નથી તેનાં ધર્મ અને તપ વ્ય છે. विणयाओ नाणं, नाणाओ दंसण, दंसणाओ चरण चरण ति मोखो । અ -વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમકિત, સમક્તિથી ચારિત્ર અને ચારિત્રથી મેાક્ષ મળે છે. એ પ્રમાણે એક વિનય ગુણથી અનુક્રમે ઉત્તમે!ત્તમ ગુણાની પ્રાપ્તિ થઇ અંતે મેાક્ષનાં અનંત સુખા મળે છે. 9 Huminity is the foundation cf every virtue.' અર્થાત્-દરેક સદગુણાના પાયા નમ્રતા છે. 'Men's merits rise in proportion their modesty જેમ જેમ મનુષ્ય નમ્ર થાય છે તેમ તેમ તેની લાયકાત વધતી જાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૮૯ (૧) જાતિનું અભિમાન આવે તે વિચાર કરે કે હે જીવ! તું અનંતી વાર ચંડાળ વગેરે નીચ જાતિમાં જન્મ ધારણ કરી અનેક ખરાબ કામે કરી આવ્યું છે, તે બધું ભૂલી હવે શું બડાઈ મારે છે? (૨) કુળનું અભિમાન આવે તે વિચારવું કે, હે જીવ! તું અનેક વાર વર્ણશંકર કુળમાં જન્મ ધારણ કરી, અનેક દુરાચાર સેવી આખા જગતથી તિરસ્કારપાત્ર થઈ હવે અહીં આવ્યો છે. (૩) બળનું અભિમાન આવે તે વિચારે કે તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ જેવાના બળ આગળ તારું બળ કઈ ગણત્રીમાં છે ! વળી, તું અનેક વાર કીડી કંથવા જેવાં નિર્બળ પ્રાણીરૂપે ઊપજી આવ્યો છે તેને જરાક વિચાર કર. (૪) લાભનું અભિમાન આવે તે વિચારે તે લબ્ધિવંત મુનિ રાજની આગળ તારે લાભ ખડના તણખલા બરાબર નથી. તું તે શું મેળવી શકવાને હતું? (૫) રૂપનું અભિમાન આવે તે વિચારે કે ઔદારિક શરીરમાં અનેક રંગ ભર્યા છે, તે તારા રૂપને વિનાશ થતાં વાર નહિ લાગે. શ્રી તીર્થકર મડારાજ કે જેઓ ૧૦૦૮ ઉત્તમ લક્ષણને ધણી છે અને જેની આગળ સ્વર્ગના ઈંદ્રનું તેજ પણ સૂર્યની પાસે ઘરના દીવા જેવું લાગે છે, તે શ્રી તીર્થકર પ્રભુના રૂપ આગળ તારું રૂપ કે ગણતરીમાં છે ? વળી, તું ડુકકર, ધાન, પાડો, કાગડે, વગેરે પ્રાણીરૂપે હતા ત્યારે તારું રૂપ ક્યાં ગયું હતું ? (૬) તપનું અભિમાન આવે તે એમ વિચારે કે શ્રી મહાવીર પ્રભુએ જે તપશ્ચર્યા કરી તેની અપેક્ષાએ તારું તપ તે સાગર પાસે ટીપા બરાબર છે. શ્રી મહાવીર પ્રભુ સાડાબાર વર્ષ ને પંદર દિવસ છદ્મસ્થપણે રહ્યા, તેમાં એક છમાસી તપ, એક છમાસમાં પાંચ દિવસ ઓછા એ અભિગ્રહ તપ, ચોમાસી તપ નવ, ત્રણમાસી તપ બે, બેમાસી તપ છે, અઢી માસી તપ છે, અર્ધા માસને તપ તેર વાર, ભદ્ર, મહાભદ્ર, અને શિવભદ્ર પડિમાં અનુક્રમે સળ, પંદર અને સોળ દિવસની, બારમી ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ભિક્ષુની પડિમા, અઠ્ઠમ તપવાળી ખાર વખત, છઠની તપસ્યા ખસા ઓગણીસ વાર, તમામ મેળવીને ગણીએ તે તે સમથ પુરુષે સાડા બાર વર્ષ ને પંદર દિવસમાં માત્ર અગિયાર માસ અને એગણીસ દિવસ જ છૂટક છૂટક આહાર કર્યાં છે. કયાં આ ઘાર તપશ્ચર્યાં ને કયાં તારી અલ્પ તપશ્ચર્યા ! વિચાર કર કે એ પ્રભુની તપશ્ચર્યા જોતાં તારાથી શું બનવાનું હતું ? :૨૯૦ (૭) શ્રુતિનું (જ્ઞાનનું) અભિમાન આવે તે વિચારે કે બુદ્ધિને મદ શા માટે કરે છે ? ગણધર મહારાજની બુદ્ધિ પર નજર તા કર. તેએ એક મુહૂર્તમાં ઉપન્નેઈવા ( ઉત્પન્ન થનાર પદાર્થી), વિગમેઈવા (નાશ થનાર પદાર્થ), વેઈવા (શાશ્વતા પદાર્થ) એ ત્રણે પદ જાણે કે તરત જ ચૌદ પૂર્વીનું જ્ઞાન કડાગ્ર થઈ જાય છે. એ ૧૪ પૂર્વાંનું જ્ઞાન લખવા બેસે તા ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ, તારાથી આ થઈ શકે તેમ છે ? કદી નહીં. (૮) · એન્વય' મદ ’ આવે તે વિચારે કે તીર્થકર મહારાજના પિરવાર અને સત્તા આગળ તારી સત્તા અને પિરવાર શી ગણતરીમાં છે કે તુ તેના મદ કરે છે? આ પ્રમાણે આઠે મદના સંબંધમાં સૂક્ષ્મ ઉત્તમ વિચાર કરી જ્ઞાનીજન જરા પણ અભિમાન ન કરે, તે સ ગુણસ’પન્ન થાય છે. છેવટ સને પ્રેમ મેળવી થેાડા વખતમાં મેક્ષ મેળવી શકે છે. જાતિ વગેરે આઠ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ તે તે સામગ્રીને, અભિમાન કરવારૂપી નીચ કવ્યમાં ન વાપરી નાખતાં, એ આઠ સામગ્રીના વિશેષ નમ્રતા ધારણ કરવામાં, વિશેષ તપ, સંયમ અને વૈયાવચ્ચ જેવાં ઉત્તમ કામેામાં ઉપયેાગ કરી ઉત્તમતા પ્રાપ્ત કરવી એ ઉત્તમ પુરુષાનુ કન્ય છે. ૫. લાઘવ—જેમ સામાન્ય નદીના તારું ( તરનાર ) પણ લગાટ સિવાય વિશેષ વજન પાસે રાખતા નથી, તેા આ મહાન સંસાર રૂપી દુરંત સમુદ્ર તરવાવાળાએ તે અતિશય હલકા હોવુ જોઈ એ. એવી - લઘુતા (હલકાપણું) એ પ્રકારે ધારણ થાય છે. ૧. દ્રવ્યથી, ૨. ભાવથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય દ્રવ્યથી લઘુતા તે ઉપકરણે ઓછા કરવા અને ભાવથી લઘુતા તે પ્રકૃતિઓને મારે અને કષાયને ઘટાડે. જડ અને ચૈતન્યને એક નહીં પણ ભિન્ન સમજે. દિવસે દિવસે જડ પદાર્થો ઉપરની પ્રીતિ ઓછી કરે. આપણે આત્મા જડની (જડ કર્મની) સાથે રહીને આજ લગી અનેક વિટંબણુ ભેગવી ચૂકી છે, તે પણ હજી જડ સાથેની પ્રીતિ ઓછી કરી નહિ. જડ સાથેને પ્રસંગ સમજણપૂર્વક ઓછો કરવાને હાલ મહાન અવસર આવ્યા છે એ વિચાર કરી કેઈ પણ પદાર્થ પર મેહ અને મમત્વ ન રાખે. એ રીતે રહેવાથી જીવને ભાર એ છે તે જાય છે. અને જેમ જેમ જીવ હલકે થતો જશે તેમ તેમ તે ઊંચે આવતે જશે. શાસ્ત્રમાં કહ્યું છે કે તુંબડી લઈ તેના પર માટીના આઠ લેપ ચડાવી પાણીમાં નાખવાથી તે ડૂબી જાય છે, પછી પાણીની અસરથી જેમ જેમ તે લેપ ગળવા માંડે અને એાછા થાય તેમ તેમ તે તુંબડી આખર ઉપર આવે છે. એ જ દૃષ્ટાંત પ્રમાણે, જીવે પોતાના પર આ ક્ષણભંગુર સંસારની સૂક્ષમ (તે કામ, ક્રોધ, લોભ, વગેરે) અને સ્થૂળ (તે સ્ત્રી, ધન, વગેરે) વસ્તુઓને ભાર લાદવે નહિ. ભાર આવી પડે જ હોય તે એકદમ ન બને તે ધીમે ધીમે કમી કરે, તે મેક્ષના સુખ મળતાં વાર નહિ લાગે, વળી લાઘવ ગુણ ધારણ કરનાર એમ વિચારે કે આ સંસારમાં મોટામાં મોટું દુઃખ “હું ને મારાપણું” રાખવામાં છે. સમુદ્રમાં જે ન્હાય છે ને ડૂબકી મારે છે તેના પર કરે મણ પાણી આવી જાય છે છતાં તે પાણીને જરા પણ ભાર * મારાપણાને વિષે એક ઠેકાણે કહ્યું છે કે : મારૂં ત્યાં લગી મહાદુખી ચિંતા જ્યાં લગી શોક, જ્ઞાન વિના એ નવ મટે, જાલીમ મોટા રોગ, વળી, શાસ્ત્રમાં કહ્યું છે કે :થા-ઘોડદું નત્નિ મે બ્રો, ના-માસ સ્પર્ . एवं अदीनमणसो, अप्पाणमणुसासइ અર્થ :-હું એકલો છું, મારૂં કોઈ છે નહિ, અને હું પણ કોઈને નથી. એમ શિંગવત દીનપણા રહિત આત્મા પર કાબુ રાખી વિરે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જેન તત્વ પ્રકાશ લાગતું નથી, પણ એ પાણીને એક ઘડો ભરી લે છે કે તરત ઘડા જેટલા પાણીને ભાર લાગે છે. એને સાર એ છે કે સ્નાન વખતે સમુદ્રના પાણી ઉપર માલિકીરૂપી મમત્વભાવ (મારાપણું) ન હતું તે તેથી તેને જરા પણ ભાર લાગે નહિ, પણ જે એક ઘડે ભરી લીધે કે તરત જ ઘડામાંના પાણી પર મારાપણારૂપી માલિકી આવી અને તેથી તેને ભાર લાગે. બસ, આ સંસારમાં મારાપણું જ મહાદુઃખદાતા છે. હે પ્રાણી! તું જરા વિચાર કર, કે તારું પિતાનું આ જગતમાં કેણ છે? પિતાનું તે જ કહેવાય કે જે આપણા હુકમ પ્રમાણે વર્તે, આપણે આજ્ઞા સદા ઉઠાવે. હવે જે કે તારું શરીર, જેને તું સૌથી પ્યારું અને તારું પોતાનું જ ગણે છે તે જ તારી પિતાની આજ્ઞા માનતું નથી. તું પિતે રેગ, ઘડપણ, નબળાઈ, વગેરેને જરા પણ ઈચ્છતે નથી, છતાં તારું શરીર તારી આજ્ઞા ન માની તેની સેબત કરે છે. તું તારા શરીરને માટે એમ કહે છે કે આ મારું શરીર, તારા માતાપિતા, એ જ શરીરને માટે કહે છે કે, મારો પુત્ર, તારાં ભાઈબહેન એમ કહે છે કે મારે ભાઈ, તારી વ્હાલી પત્ની કહે છે કે મારો પતિ, એ પ્રમાણે સર્વે સ્વજને તારા શરીરને “મારું મા? કહી બોલાવે છે. શરીર એક અને ધણી ઘણ! હવે વિચાર કર કે આ શરીર કેવું છે? કહ્યું છે કે “ના ઘર તેરા, ના ઘર મેરા, ચીડિયાં રેન બસેરા હૈ.” ખરી વાત એ છે કે, આવું પ્યારામાં પ્યારું શરીર પણ તારું થતું નથી; તે ધન, કુટુંબ, વગેરે તે તારાં શી રીતે હોઈ શકે ? એવા એવા વિચારો અને ચિતવણા કરી સદા અમમત્વપણે રહે અને લઘુતા ગ્રહણ કરે. - સચ્ચે (સત્ય)–સાચ સૌને વહાલું લાગે છે. કોઈને આપણે જો કહીએ તે તેને ઘણું ખરાબ લાગે છે. જહું એવું ખરાબ છે છતાં દુનિયા એવી બૂરી ચીજોને શા માટે સ્વીકારતી હશે ? સત્યનાતિ પર ઘમ” સત્ય સમાન બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું: ઉપાધ્યાય ૨૯૩ ધર્મનું મૂળ સત્ય છે, અને સત્ય વચનને માટે મુખમાં બંદોબસ્ત પણ બહુ છે. દેહરે--વચન રન મુખ કેટડી, હઠ કપાય જડાય; પહેરેગીર બત્રીસ છે, રખે પરવશ પડી જાય. મરૂપી ઘરમાં હોઠરૂપી કબાટ છે, તેમાં સત્ય વચનરૂપી મહાન રને સાચવી રાખ્યાં છે, અને તેની સાચવણને માટે બત્રીસ સિપાઈ રાખ્યા છે. રખેને, તે રને પારકાને હાથ જતા રહે ! મતલબ કે વચન છે તે રત્ન છે. તે કાઢતા પહેલાં ખૂબ વિચાર કર. પરવશ થઈને એટલે ગમાર થઈને મેંમાંથી જવું વચન ન કાઢવું; પરવશપણે વચન જેમતેમ બોલી ન નાંખવું. વળી, જઠું એટલે હું એ અર્થ કરીએ તે એઠવાડને કઈ પણ ઉત્તમ પુરુષ સ્વીકાર કરતા નથી. સત્ય છે તે મનુષ્યરૂપી ઉત્તમ અવતારનું મેટું ભૂષણ છે, એવો વિચાર કરી નિરર્થક વાતમાં, વિકથામાં, ગપસપમાં રાજી ન થાય અને એ રીતે આ મનુષ્ય જન્મ ગુમાવી ન દે. કેઈને દુઃખ લાગે એવું વચન કહેવું એ પણ જૂઠ જ છે. કાણાને કારણે, નપુંસકને હીજડે, કોઢવાનને કેઢીઓ, વગેરે દુઃખકારી અને નુકસાન થવાની સાથે પાપ લાગે તેવાં વચન બેલવા જ નહિ. સત્ય, તથ્ય, પ્રિય, અવસરને યેગ્ય, નિર્દોષ ભાષા ઉચ્ચારવી જોઈએ ક સત્યવંત પ્રાણ આ દુનિયામાં નીડર, સાહસિક, * सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यमप्रियम् ॥ प्रियं च नानृतं ब्रूयात् एव धर्म सनातनः ॥१३८।। भद्रं भद्रमिति ब्रूयात् भद्रम् भद्रमिति वदेत् । शुष्कं वैरं विवाद च, न कुर्यात् केनचित् रुह ॥१३५।। મનુસ્મૃતિ અધ્યાય ૪ અર્થ–સદા સત્ય અને પ્રિય બોલો. સત્ય હોય પણ અપ્રિય હોય તે ન બોલો, બીજાને ખુશ રાખવા જૂઠું કદી ન બોલો. એ સનાતન આર્યધર્મ છે. હે ભદ્ર ! સદા હિતકર બોલો, કોઈની સાથે નાહક વેર કે વિષાદ થાય એવું ન બોલો, વચનનું ભૂષણ એ જ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન તત્ત્વ પ્રકાશ સતેજ અને દઢ રહી ઉજજવળ યશ પ્રાપ્ત કરી આગળ જતાં જરૂર મોક્ષ મેળવે છે. ૭સંયમ– આત્માને રૂડી રીતે કાબૂમાં રાખવે એનું નામ સંયમ છે. આત્મા પર સંયમ મેળવ મહા મુશ્કેલ કામ છે. શાસ્ત્રમાં ૩૯ જાતના મનુષ્યને સંયમ (દીક્ષા) આપવાની મના કરેલી છે. કારણ કે અનુભવથી એમ જણાયું છે કે એ ૩૯ મનુષ્યને દીક્ષા દેવાથી–સંયમ અદરાવવાથી કલ્યાણ નથી. એ ૩૯ મનુષ્ય આ પ્રમાણે છે: (૧) આઠ વર્ષથી નાની ઉંમર હોય તેને, (૨) સિત્તેર વર્ષથી મોટી ઉંમર હોય તેને, (૩) સ્ત્રીને દેખી કામાતુર થઈ જાય તેને, (૪) પુરુષ વેદને ઉદય વધારે હોય તેને, (૫) દેહ જડને (બહુજ જાડું શરીર હોય તેને), વચન જડને (પૂરું ન બેલી શકે તેને), સ્વભાવ જડને (કદાગ્રહીને) (૬) કેઢ, ભગંદર, સંગ્રહણી, ક્ષય વગેરે મટા રોગ હોય તેને, (૭) રાજાના ગુનેગારને, (૮) દેવ અગર શરદી વગેરેના જેગથી ગાંડ થઈ ગયા હોય તેને, (૯) ચારને, (૧૦) આંધળાને, (૧૧) ગોલાને (દાસીપુત્રને), (૧૨) મહાક્રાધીને, (૧૩) મૂM–ભેળાને, (૧૪) હીનાંગીને (નકટો, કાણ, લંગડે, વગેરેને) તથા હીન જાતિ તે ભંગી-ભીલ-ઢેડને (૧૫) બહુજ કરજવાનને, (૧૬) મતલબીને, (૧૭) આગળ પાછળ કઈ જાતને ડર હોય તેને (૧૮) સ્વજનની આજ્ઞા ન હોય તેને, એ પ્રમાણે ૧૮ બેલ પુરુષના અને એવા જ ૧૮ બેલ સ્ત્રીના ગણવા એટલે ૩૬ અને એ ઉપરાંત સ્ત્રીના ૨ બેલ વધારે ગણવા તે (૩૭) ગર્ભવતી સ્ત્રીને (૩૮) બચ્ચ ધાવણું હોય તેને, એ પ્રમાણે ૩૮ અને (૩૯) નપુંસક x હોય તેને, એ પ્રમાણે ૩૯ સિવાય બીજા જે કઈ અભિલાપી જન હોય તેને દીક્ષા આપી શકાય. * છ કારણે નપુંસક થયો હોય તેને દીક્ષા આપવામાં જરા પણ હરકત નથી ૧. રાજાના જનાનખાનામાં રહેવા સારૂ ગુપ્ત અંગ છેદન કર્યું હોય તેને, ૨. આઘાત લાગતાં અંગ શિથિલ થયું હોય તેને ૩. મંત્રથી, ૪. ઔષધથી, ૫. ઋષિશાપથી અને, ૬ દૈવયોગથી પુરૂષાતન રહિત થયો હોય તેને, પરંતુ જે જન્મથી નપુંસક હોય તેને દીક્ષા ન અપાય. Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૨૯૫. સંયમ એ મહાસુખનું સ્થાન છે. સંયમ વિના મેક્ષ નથી. સર્વ પ્રકારની ઉપાધિ અને ચિંતાથી મુક્ત થઈ જેણે સંયમ ગ્રહણ કર્યો છે અને જેને લાભ, સુકાળ, દુકાળ, જન્મ, મરણ વગેરે સમયે કઈ પ્રકારનો હર્ષ શેક થતું નથી, એવો સંયમધર્મ આદરવાથી પામર મનુષ્ય પણ ઈન્દ્રને અને રાજાને નમવા ગ્ય અને પૂજ્ય થાય છે. સંયમ એ મહાન લાભનું કારણ છે. કહ્યું છે કે - થા–ારે મારે 9 વાજે, કુળ તુ મુંગા , न सो सुयक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसि ।। ઉ. ૯૪૪ અર્થાત-મિથ્યાત્વી અને હિંસાધમી માણસ કોડ પૂર્વ લગી માસમા ખમણ તપ કરે, મા ખમણના પારણને રોજ ડાભ નામે પડની. અણી પર રહે તેટલા જ અનને માત્ર આહાર કરે, અને અંજલિમાં આવે તેટલું જ પાણી પીએ, એ પ્રમાણે આ જન્મારો તપ કરે ને જે ફળ પામે તે ફળથી સમ્યકત્વી પ્રાણની એક નેકારસી (બે ઘડીનાં પચ્ચકખાણ)નું ફળ વધી જાય છે. વળી, દેશવિરતિ (પાંચમા ગુણસ્થાનકવાળા)ના આખા જન્મના વ્રત પચ્ચખાણનાં ફળ કરતાં દીક્ષા લીધેલા સંયમીની એક ઘડી વધી જાય, એવું મહા લાભનું સ્થળ સંયમ છે. એવા ચિંતામણિ રત્ન જેવા સંયમને કાંકરાની પેઠે ગણી જે ફેંકી દે છે, તે મહા અધમ પ્રાણી છે. પણ એ જ સંયમને ત્રણ કરણ અને ત્રણે જગથી શુદ્ધ આરાધના, શુદ્ધ. પ્રતિપાલન અને શુદ્ધ ફરસના કરે તે આ ભવમાં પરમપૂજ્ય, પરમસુખી અને મહાપુરુષ બની, આગળ ઉપર મેક્ષરૂપી મહાલક્ષ્મીને. અવશ્ય મેળવે ! ૮. તવે (૫)-જેમ માટીમાં મળી ગયેલું સોનું, અગ્નિના જેને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરે છે અને માટી જુદી થઈ જાય છે તે પ્રમાણે કર્મરૂપી મેલ વાળે આત્મા, પરૂપ અગ્નિના પ્રતાપે નિજસ્વરૂપ (સિદ્ધ સ્વરૂપ)ને પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયેનું દમન કરવાને, કર્મરૂપી. Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨૯૬ મેલ ખાળવાને અને આત્માને અંકુશમાં રાખી ઉત્તમ માર્ગ તરફ વળવાને તપ એ માટે ઉપાય છે. હે જીવ ! તેં આ જગતમાં જેટલા ઉત્તમ ઉત્તમ પદાર્થ ખાવા યોગ્ય છે તે અનતી વાર ખાધા. એક, એ નહિ, પણ અનંત મેરુ પર્યંત થાય તેટલી ખાંડ અને મેટામાં મેટો સમુદ્ર-સ્વયંભૂરમણુ સમુદ્ર તેવા અનંત સમુદ્ર જેટલું દૂધ અને ઘી ખાધું તેા પણ તારું પેટ હજી ભરાયુ. નિ. હવે વિચાર કર કે, એ તુચ્છ વસ્તુએથી શું ઈચ્છા તૃપ્ત થવાની છે? એવું જાણી જ્ઞાનીજન અનેક પ્રકારની તપસ્યા આદરે. કેટલાક કહે છે કે દયાધમી થઇને ભૂખ વગેરેનાં દુઃખ સહન કરી આત્માને શા માટે દુઃખ દે છે ? તેવાને કહીએ કે ભાઈ! તમે કડવાં એસડ લઈ ને પથ્ય પાળા છે તે એ ઔષધને અને પથ્યને દુઃખ માને છે કે સુખ ? જેમ એસડ કડવું લાગે છે અને પથ્ય પાળવુ પણ દુષ્કર ગણા છે પણ ભવિષ્યમાં તે સુખદાયક થાય છે. તે જ પ્રમાણે, તપ કરતી વખતે દુ;ખ લાગે છે પશુ ભવિષ્યમાં મહા સુખ આપનાર તે ઉત્તમ ચીજ છે. વળી, તપની સાથે શરીર પરના મમત્વને ત્યાગ કરી, આત્મ ભાવમાં રહેવાથી શરીરનું દુઃખ જણાતુ નથી, પણુ આત્મિક સુખને અનુભવ થાય છે. કોઈ વળી એમ કહે છે કે, પાપ તે કાયા કરે છે અને તપ કરીને તે જીવને દુઃખી કરે છે એ કયાને ન્યાય ? એવા પ્રશ્ન પૂછનારને કહેવું કે ભાઈ ! તમે ઘીમાં રહેલા મેલને કાઢવા સારુ લાકડા કેમ બાળા છે ? જેમ લાકડાં બાળ્યા વિના ધીનેા મેલ ખળતા કે જુદો પડતા નથી અને થી શુદ્ધ થતુ' નથી તેમ દેઢુને તપથી તપાવ્યા વિના આત્મા શુદ્ધ થતે નથી. જેમ કાળા કેાયલા અગ્નિમાં તપાવ્યાથી બળીને તેની ધેાળી રાખ થઈ જાય છે તેમ મહા ઘેશ્વર પાપાથી કાળા થયેલા પ્રાણી પેાતાના આત્માને તપ રૂપી અગ્નિમાં ખાળી પવિત્ર થઈ જાય છે. તપસ્વી પુરુષો મોટા મેાટા દેવ અને રાજાએ વગેરેને પૂજ્ય છે. તપના પ્રભાવે અનેક ચમત્કારી લબ્ધિએ તથા સિદ્ધિ મળે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શ્રકરણ ૪ થું : ઉપાધ્યાય કર્મ રૂપી વગડાને બાળવાને માટે તપ છે તે સાક્ષાત્ દાવાનળ છે; તપ એ કામદેવ રૂપી મહાન શત્રુને નાશ કરવામાં મહાદેવરૂપ છે, તૃષ્ણા રૂપી વેલને ઊખેડી નાખવાનું જબરું હથિયાર છે, અને આખર મહા નિબિડ (ચીકણાં) કર્મોનું પણ નિકંદન કરી અલ્પકાળમાં મેક્ષસ્થાન આપે છે. ૯. ચેઈએ (જ્ઞાન)-વસ્તુને યથાર્થરૂપે સમજવી તેને જ્ઞાન કહે છે. શ્રી વીર પ્રભુએ ફરમાવ્યું છે કે “પઢમં નાળ તો ચા,” પહેલું જ્ઞાન મેળવ્યું હશે તે દયા બરાબર પાળી શકાશે. મેક્ષ મેળવવાનાં ચાર સાધનેમાં પ્રથમ સાધન જ્ઞાન છે, તે જ માણસનું રૂપ છે. ભર્તુહરિએ પણ કહ્યું છે, કે “વિદ્યા વિના પશુ?” જ્ઞાન વિના માણસ પશુ સમાન છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાની સર્વથી આરાધક છે. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “નોન વિના ન દુતિ રજુ ' જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. શ્રી યજુર્વેદમાં કહ્યું છે કે એ વિચામૃતમરૂનુ છે જેમાં પરમ સુખની પ્રાપ્તિ છે તેને વિશ્વા કહે છે. એ પ્રમાણે ઘણાએ દાખલા વિદ્યાના વિષયમાં છે. બધી વિદ્યાઓમાં ધર્મતત્વજ્ઞાનરૂપી વિદ્યાને પ્રથમ દરજજાની ગણી છે. એટલા માટે મેક્ષસુખના ઈચ્છનારા પ્રાણીઓએ જ્ઞાનાભ્યાસ અવશ્ય કરવું જોઈએ. સાંસારિક વિદ્યાઓ કરતાં ધર્મજ્ઞાન અતિશય ફાયદાકારક છે. ધર્મજ્ઞાન જાણનાર પાપ, અકૃત્ય, અભક્ષ્ય-ભક્ષણ, વગે. રેથી ઘણે ડરે છે. ધર્મજ્ઞાનવાળે પાણી નિઘ કર્મોથી–નિંદવા ગ્ય કામમાંથી પિતાના આત્માને અલગ રાખી બચાવી લે છે. આ સમયમાં ધન મેળવવાને આતુર ઘણા જણ હોય છે, પણ વિદ્યાના શોખીન બહુ જ થેડા હોય છે. ધનના લેભથી એમ નથી Page #323 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨૯૮ જાણતા કે, લક્ષ્મી તે વિદ્યાની દાસી છે. સાંસારિક વિદ્યા ભણનારા કરતાં આત્માની પિછાન કરનાર-ધમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરનાર તેા છેક આછા છે. જગતની જાળ છેાડનાર અને સાધુપણુ અંગીકાર કરનાર એવા પુરુષો પણ આ જમાનામાં આત્મજ્ઞાનના અપૂર્વ અભ્યાસ ઇંડી કથા, કહાણી, રાસ, વગેરેમાં પડી ગયા છે, તે પછી બીજા સ’સારી એની તા વાત જ શી કરવી ? ઘણાં શાસ્ત્રાને અભ્યાસ કરવાથી જ્ઞાની કહેવાતા નથી, પણ જેનામાં ૧૦ લક્ષણ શૈાભતાં હોય તે જ્ઞાની કહેવાય છે. (૧) ક્રેધ રહિત (૨) વૈરાગ્યવત (૩) જિતેન્દ્રિય, (૪) ક્ષમાવત, (૫) દયાવંત (૬) સને પ્રિયકારી, (૭) નિર્લોભી, (૮) નિ॰ય, (૯) શૈાકરહિત, (૧૦) દાતા. એ દસ લક્ષણવાળા જે હાય તેને જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાની મહાત્મા આ ભવમાં સમાન્ય થાય છે, અને પરમ સુખશાંતિથી આયુષ્યને વ્યતીત કરે છે. પરભવમાં સ્વર્ગ અને અક્ષય મોક્ષસુખને મેળવે છે. ૧૦. અભચેરવાસે-બ્રહ્મચય એટલે શીલવ્રત ધારણ કરવું તે. બ્રહ્મચારીને ખુદ પરમેશ્વર ત્ વમાં માત્ર ” એ પ્રમાણે શબ્દોથી પેાતાના જેવા કહે છે, એટલે બ્રહ્મચારી પાતે ભગવાન છે. મહાભારતના શાંતિ પમાં ૨૪૩મા મહા અધ્યાયમાં કહ્યું છે. ॥ ब्रह्मचर्येण वै लोकान् जनयन्ति परमर्षयः ॥ મહાઋષિએ એ બ્રહ્મચર્યના પ્રતાપથી લેકમાં વિજય કર્યાં હતા. વળી, કહ્યું છે કે—ા કાચ મયુવ્યવારળમ્ | આયુષ્ય એટે જિદ્દગીમાં બધી રીતે હિતકર્તા બ્રહ્મચર્ય જ છે. વળી: આયુક્તેનો ચરું વીચ, પ્રજ્ઞાબોધ મહારાય : II पुण्यं च मत्प्रियत्वं च हयन्तेऽब्रह्मचर्यया ॥ ગીતમૂસ્મૃતિ અધ્યાય ૪ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય એટલે જેઓ બ્રહ્મચર્ય પાળતા નથી, તેનું બળ, વીર્ય, બુદ્ધિ, આયુષ્ય, તેજ, શોભા, શૌર્ય, સૌદર્ય, ધન, યશ, પુષ્ય, અને પ્રીતને. નાશ થાય છે. એ પ્રમાણે અનેક શાસ્ત્રોમાં સ્થળે સ્થળે બ્રહ્મચર્યની પ્રશંસા અને ગુણો તથા અબ્રહ્મચર્યના દુર્ગ બતાવ્યા છે, એવું જાણું કામ વાસનાને નાશ કરી બ્રહ્મચર્યવ્રત અખંડ ધારણ કરવું. કદાપિ સ્ત્રી વગેરે ભેગવિલાસના પદાર્થો દેખી મન ચલાયમાન થઈ જાય તે તે પદાર્થોના દુર્ગણે ઉપર ધ્યાન લગાવવું. તે એવી રીતે કે હે જીવ, તું શું જોઈને. મેડિત થાય છે ? જે તે ખરો કે સ્ત્રીના શરીરની અંદર શી શી વસ્તુઓ ભરી છે. તેના કાનમાં મેલ છે, આંખમાં ચીપડા, નાકમાં લીંટ, મેંમાં ચૂંક, પેટમાં વિષ્ટા, (મળ) અને આખા શરીરમાં હાડકાં, માંસ, લેહી, વગેરે સર્વે અપવિત્ર પદાર્થો પરિપૂર્ણ ભરેલા છે. ગાથા : ના સુગી પૂરૂછી, નિતિજ્ઞરૂ સવ્યો gવું સુરસીસ્ટ પરિળ, મુદ્દત નિવસિT ! ઉત્ત) અ. ૨/૪ જેવી રીતે, એક ભૂખે કુતરે સુકાઈ ગયેલે હાડકાને કટકે મળતાં તેને આનંદથી ચાટ્યા, ચાવ્યા કરે છે, અને એમ કરતાં. હાડકાંની અણીદાર કટકીઓ તેને તાળવામાં વાગતાં કાણું પડે છે, એથી તાળવામાંનું લેહી પેલા હાડકાના કટકા ઉપર પડતાં કુતરાને વિશેષ સ્વાદ આવે છે. અને હાડકા પર ઘણે મેહિત થઈ વધારે ને વધારે ચાલે છે, આખરે તાળવામાં કાણું વિશેષ પડે છે, તેને દુઃખ થવા માંડે છે, એટલે દુઃખનું કારણ હાડકાને કટક નાંખી દઈ પોતે પિતાનું લેહિયાળું મેં ચાટી આનંદ માને છે. એમ થતાં તાળવામાંનાં કાણાં સડે છે, તેમાં કીડા ઊપજે છે, મેં ઘણું જ વાસ મારે છે. તે ઘણોજ દુઃખી થાય છે અને જ્યાં જાય છે ત્યાંથી સૌ તેને કાઢી મૂકે છે, ત્યારે ભૂખ્યો તરસ્ય દૂબળે થઈ તાળવાની પીડાથી માથાં પછાડી મરી જાય છે.. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન તત્વ પ્રકાશ કુતરાની પેઠે વિષયમાં લુખ્ય છે તેવા માણસે એ સ્ત્રીરૂપી હાડકાંના ખોખામાં અતિ મોહિત થઈ, પિતાનું વીર્ય ક્ષય પામે છે, છતાં ખુશી માને છે! વીર્ય ક્ષય થવાથી, તેમ જ ચિત્ત વિષયમાં જ પરેવાયેલું રહે છે તેથી ચાંદી, વિસ્ફટક, બદગાંઠ, રક્તપિત, વગેરે ગરમીના રોગો થાય છે. આખરે અતિશય પસ્તાવો કરતાં કરતાં મરણ પામી દુર્ગતિમાં : અવતાર લેવો પડે છે, એ વિચાર કરી કામવાસનામાંથી મનને ખેંચી - બ્રહ્મચર્ય તરફ વાળવું. બ્રહ્મચારીએ હંમેશાં એ વિચાર કરે કે હે આત્મન ! તું જે ઠેકાણે અસહ્ય પીડા સહન કરી ઉત્પન્ન થયે, પા છે તે જ મલિન જગ પર મોહિત થઈ વિયરૂપી કાદવમાં ખૂંચવા જાય, તે તને કંઈ પણ શરમ નથી થતી? આપણી માતા, બહેને, વગેરેના શરીરને જે જે રીતે દેખાવ, રૂપ, આકાર છે તે જ પ્રમાણે સર્વ સ્ત્રીઓનું છે. છતાં ખરાબ દૃષ્ટિથી કેઈ પણ સ્ત્રી જાતિ ઉપર જોવાય જ કેમ? વગેરે વિચારો કરી કામરૂપી ઈચ્છાઓને દબાવી મનને પૂર્ણ શાંતિમાં લાવવું. જેવી રીતે ગૂમડાને આરામ થવા માંડે છે ત્યારે તેમાં ચળ ઘણી આવે છે, એવે સમયે જો ખંજવાળવા માંડે તે ગુમડામાંથી લેહી નીકળે છે અને તેને મટતાં ઘણી વાર લાગે છે, પણ જે આત્માને વશ રાખી ગૂમડાને હાથ ન લગાડે તે થોડા વખતમાં તે ગૂમડું મટી જાય છે અને પૂરો આરામ આવી જતાં સુખ થાય છે. એ રીતે, આ મનુષ્ય ભવમાં કામવિકારૂપી ગૂમડું મટી મિક્ષરૂપી આરામ મેળવવાને સમય આવ્યે છે, ત્યારે બીજી ત્રણ ગતિ કરતાં માણસના જન્મમાં કામવાસનાનો ઉદય (મનુષ્યને મૈથુન સંજ્ઞા ઘણું) વધારે હોય છે. એ સમયે આત્માને કબજામાં રાખી વિષયનું સેવન * 'लोक-दर्शनात् हरति चित्त', स्पर्शनात् हरति बलम् , । संभोगात् हरति वीर्य, नारी प्रत्यक्ष राक्षसी ॥ અર્થ–સ્ત્રીને જોવાથી તે ચિત્તને હરી લે છે, સ્પર્શ કરવાથી બળને હરી લે છે, ભોગવવાથી વીર્યનો નાશ કરે છે, એટલા માટે સ્ત્રી પ્રત્યક્ષ રાક્ષસી– સર્વ સુખનો નાશ કરનારી છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય ૩૦૧૧ ન કરે, અને બ્રહ્મચર્ય પાળે તે ઘેાડા કાળમાં જન્મ, જરા, મરણુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વગેરે સર્વ રોગેાના સપૂર્ણ નાશ થઈ જાય અને શાંત સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવા એવા વિચારો કરી તે વિચારોનુ પાલન કરી જ્ઞાનીજના આત્માને શાંત કરે અને સ્ત્રી તથા પુરુષા સર્વે અખંડ બ્રહ્મચર્ય પાળે. શ્લેાક :- ત્રાવક્ષ્ય ચત્તુળ ઝૂનુ સ્તં વસુષિર ૨ ।। आजन्म मरणाद्यस्तु ब्रह्मचारी भवेदिह ॥ १ ॥ न तस्य किं चिदप्राप्य, मिति विद्धि नराधिप । बहवः कोट्यस्त्वृषीणां ब्रह्मलोके वसन्त्युत सत्ये रतानां सततं, सन्ताना मूर्ध्व चेतसाम् ॥ ब्रह्मचर्य वहेद्राजन्, सर्व पापमुपशितम् ॥ ३ ॥ ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને કહે છે; હું યુધિષ્ઠિર ! બ્રહ્મચર્યના ગુણી સાંભળે. જેણે મરણપયંત શુદ્ધ બ્રહ્મચર્યું પળ્યુ તેને કોઈ પણ શુભ ગુણની ખામી ન જ હોય. ખુદ પરમાત્મા તથા સર્વ ઋષિ મુનિએ તેના ગુણ ગાય છે. આ જન્મમાં તે અનેક સુખા ભાગવી, છેવટે પરમ પદવી–સિદ્ધપદ્મ-મેળવે છે. બ્રહ્મચારી જનેતર સત્યવાદી, જિતેન્દ્રિય, શાંત આત્મા, શુભ ભાવોથી ભરેલા, રોગ રહિત, પરાક્રમી, શાસ્ત્રાના અનુભવી, પ્રભુના ભક્ત, ઉત્તમ ધર્મીગુરુ બનીને તમામ પાપેને નાશ કરી સિદ્ધગતિ મેળવે છે. સત્તર પ્રકારના સંયમ-ચરણસિત્તરીના ૭૦ મેલમાંના ૧૭ પ્રકાર સજમના છે તે વર્ણવે છે. (૧) હિં’સા, (૨) જૂઠ્ઠુ, (૩) ચેરી, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, એ પાંચ આસ્રવથી નિવર્તે, (૯) શ્રેત્ર, (૭) ચક્ષુ, (૮) ઘ્રાણુ (નાક). (૯) રસના (જીભ), (૧૦) સ્પર્શેન્દ્રિય (ચામડી) એ પાંચ ઇંદ્રિયા વશ સાધુ પુરૂષના ૧૦ ગુણેાના અધિકાર જાણવા ઈચ્છા હોય તે પરમ પૂજ્ય મહારાજ અમેાલખઋષિજીની બનાવેલી ‘ધ તત્ત્વસંગ્રહ' નામની ચાપડી અવશ્ય વાંચવી, વિચારવી. આ ગ્રંથ સાદી હિંદી ભાષામાં છે. * Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન તત્ત્વ પ્રકાશ કરે, (૧૧) ક્રોધ, (૧૨) માન, (૧૩) માયા (કપટ), (૧૪) લેભ, એ ચાર કષાયથી છૂટે, (૧૫) મનથી કેઈનું બૂરું ચિંતવવું (૧૬) વચન ખોટું બોલવું (૧૭) કાયાને અજતનાથી પ્રવર્તાવવી, એ ત્રણ દંડથી મુક્ત થવું એ પ્રમાણે સંયમ ૧૭ પ્રકારને છે. બીજી રીતે ૧૭ પ્રકારને સંયમ : ૧. પૃથ્વીકાય સંયમ-એક જુવારના દાણા જેટલી પૃથ્વીકાયની કણીમાં અસંખ્યાતા જીવે છે. એ માંહેને એક જીવ નીકળીને કબૂતર જેવડી કાયા બનાવે છે તે કણીમાંના જ એક લાખ જેજન લાંબા પહેલા જંબુદ્વિીપમાં સમાય નહિ, પૃથ્વીકાયના જીનું પિંડ એ પ્રમાણેનું જાણી, સંયમધારી મુનિએ તેને જરા પણ દુઃખ ન થાય તેમ વિચરે. પૃથ્વીકાયને સ્પર્શ ન કરે. મકાન બાંધવાં, ધૂળ ખેરવી, ખેતર ખેડવાં, બાગ કરવા, વગેરે જે જે કામેથી પૃથ્વીકાયની હિંસા થાય એ ઉપદેશ તે મુનિથી થાય જ શી રીતે ? ૨. “અપકાય સંયમ'-અપ (પાણી) કાયના એક ઝીણા ટીપામાં અસંખ્યાતા જીવે છે. એમાંથી એકેકે જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તે જંબુદ્વીપમાં સમાય નહિ. અપકાયના જીની એ પ્રમાણેની હકીકત જાણી સંયમધારી મુનિ મહારાજ કાચા પાણીને સ્પર્શ ન કરે. સ્નાન કરવું, રાઈ કરવી, વસ્ત્ર વાં, વગેરે બાબતને ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ? ૩. તેઉકાય સંયમ–તેઉ (અગ્નિ)ના એક તણખામાં અસંખ્યાતા જીવે છે. તેમાંથી એકેક જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તે જબુદ્વીપમાં સમાય નહિ. એ પ્રમાણે જીવન સ્વરૂપ જાણી સંયમધારી મુનિ અગ્નિને સ્પર્શ ન કરે. દેવતા કરે, ભઠ્ઠી સળગાવવી, ધૂપ કર, વગેરે ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ? ૪. વાઉકાય સંયમ-વાયુ (હવા)ની એક નાનામાં નાની લહેરમાં અસંખ્યાત જ છે. અને એક વાર ઉઘાડે મોઢે બોલતાં અસંખ્યાત Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૩૦૩ જીવે હણાય છે. તેમને એકેક જીવ નીકળીને વડના બી જેવડી કાયા કરે તે જંબુદ્વીપમાં સમાય નહિ. એ પ્રમાણે સમજીને સંયમધારી મુનિરાજ મુખ પર મુખવસ્ત્રિકા બાંધે છે. પંખો નાખ, હીંચકે હીંચકવું. યંત્રો ફેરવવાં, વગેરે પવનની ઘાત થાય તેવાં કામને ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ? અગ્નિકાયના જીવથી વાયુકાયના જીવે વધારે સૂક્ષ્મ છે. ૫. વનસ્પતિકાય સંયમ-વનસ્પતિમાં ત્રણ પ્રકારે છે હોય છે. કેટલીક વનસ્પતિમાં એક શરીરે એક જીવ હોય છે. જેમકે અનાજના દાણા, બી, વગેરે કેટલીએક વનસ્પતિમાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવે હોય છે. જેમકે પાંદડાં, શાક, વગેરે કેટલીએક વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જેવો હોય છે. જેમકે કંદમૂળ અને કમળ (કુણી) વનસ્પતિ વગેરે. એવું જાણું વનસ્પતિને સ્પર્શ સંયમધારી મુનિરાજ ન કરે તે ફૂલ તેડવાં, ફળ વાપરવાં, ફળ-ફૂલનું છેદનભેદન, ફૂલને હાર–ગજરા બનાવવા વગેરેના ઉપદેશ દેવાનું રહ્યું જ કયાં! કેઈ કહે છે કે પૃથ્વી વગેરે પાંચ સ્થાવર કાયના જીવમાં હલનચલન વગેરેની શક્તિ છે નહિ, તેથી તેને સ્પર્શ વગેરે કરતાં તેને દુઃખ શી રીતે થાય? ન જ થાય. આ બાબતનું સમાધાન શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદેશામાં કહ્યું છે કે કઈ માણસ જન્મથી આંધળે, જન્મથી બહેરે અને જન્મથી મૂંગે હોય, તેવા અસમર્થને બીજે કઈ માણસ પગથી માંડીને ઠેઠ માથા લગી અંગ, ઉપાંગના શસ્ત્ર વડે કટકે કટકા કરે તે તેને કેવી પીડા થાય છે? એ માણસના મનમાં જે પીડા થાય છે તે જ્ઞાની પુરુષ જાણે છે, પણ પીડા પામનારે માણસ પોતાના ઘેર દુઃખની વાત કેઈને કહી શકતું નથી. તે પ્રમાણે પાંચ સ્થાવરના જીને અડવાથી, કાપવાથી, છેદનભેદનથી અસહ્ય પીડા થાય છે, પણ તે પીડા બતાવવાને તેને વાણી વગેરે સાધન નથી. કર્મના ઉદયથી તેઓ પરવશ-લાચાર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન તત્ત્વ પ્રકાશ થઈને પડ્યા છે તેથી તે બિચારા શું કરે? એવી રીતે એ જીવને અશરણ અને અનાથ જાણી સંયમી મુનિ તેના પિતાના આત્માની પેઠે રક્ષા કરે છે. ૬. બે ઈદ્રિય સંયમ-કાયા અને મુખ એ બે ઇંદ્રિયવાળા જળ, કેડા વગેરે ૭. તેઈદ્રિય સંયમ-કાયા, મુખ, નાક એ ત્રણ ઈન્દ્રિયવાળાકીડી, માંકડ, વગેરે. ૮. ચેન્દ્રિય સંયમ-કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઈન્દ્રિયવાળા, માખી, મચ્છર વગેરે. એ ત્રણ પ્રકારના વિકળ ઈન્દ્રિય જીવોની સંયમધારી મુનિ રક્ષા કરે છે. ૯ પંચેન્દ્રિય સંયમ–કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયવાળા નારી, તિર્યંચ (પશુ, પંખી, સર્પ, માછલાં, મગર, ઊંદર, વગેરે) મનુષ્ય અને દેવતા, એ ચારની સંભાળ કરે. એવી રીતે એકેન્દ્રિય જીવો તથા બે ઈદ્રિયથી પંચેન્દ્રિય લગીના ત્રસ પ્રાણીઓની ત્રણ કર અને ત્રણ જગથી રક્ષા કરી કિંચિત્ માત્ર દુખ ન ઉપજાવે. કેટલાક માણસે (૧) આયુષ્ય નભાવવાને અર્થે એટલે શરીરના નિર્વાહને અથે (૨) યશ, કીતિ મેળવવા સારૂ છવ વગેરે કરવામાં, (૩) માનની મગરૂરી વધારવા સારૂ પૂજાસત્કાર કરાવવા, (૪) જન્મ મરણથી છૂટવા સારૂ એટલે ધર્મ થાય અને મેક્ષ મળે એ હેતુથી (૫) દુઓથી છૂટવા સારૂ. એ પાંચ કારણે છકાયના જીની જેઓ હિંસા પોતે કરે છે, બીજા પાસે કરાવે છે, અને બીજાઓ જે હિંસા કરી રહ્યા છે તેને ભલું જાણે છે એ સર્વને મહામૂર્ખ જાણવા. જો કે તેઓ તે સુખ મેળવવા હિંસા કરે છે, પણ ભવિષ્યમાં તેઓને Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૩૦૫ દુઃખરૂપ જ થશે. એ પ્રમાણે શ્રી વીરપ્રભુએ શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં દર્શાવેલું છે. ૧૦. અજીવકાય સંયમ–વસ્ત્ર, પાત્ર, પુસ્તક, વગેરે અજીવ વસ્તુઓને જતનાથી (સંભાળપૂર્વક) વાપરે નહિ, એથી તે ચીજો લાંબો વખત ન ટકતાં તરત નકામી થાય છે અને બીજી લેવી પડે છે, અને આરંભની ક્રિયા લાગે છે. દુનિયામાં કોઈ પણ ચીજ વગર આરંભે નીપજતી નથી, તેમ ગૃહસ્થ લેકેને તે મફત મળતી નથી. એવી વસ્તુને ગૃહસ્થ લેકે કેવળ ધર્મને અર્થે સાધુઓને વહેરાવે છે, તે સંયમધારી સાધુઓને યોગ્ય એ છે કે બીજી સારી વસ્તુની લાલચની ખાતર, અગર અજતનાથી પિતાની પાસેની વસ્તુઓને નાશ ન કરવા જોઈએ. અજીવ વસ્તુ પર મમત્વ ન રાખવું તેમજ જતનથી વાપરવી કે જેથી જીવહિંસા ન થાય. ૧૧. પેહ સંયમ–કઈ વસ્તુને જે ! તપાસ્યા વિના ઉપયોગમાં લેવી નહિ. એમ, જે તપાસીને વાપરવાથી ઝેરી જંતુઓ વગેરેના વિષની અસર થતી નથી અને શરીરની રક્ષા થાય છે, તેમ જ જીવરક્ષા પણ થાય છે. ૧૨. ઉપહા સંયમ–મિથ્યાત્વીઓ અને આચારમાં ભ્રષ્ટ થયા હોય તેમને સમાગમ છેડે–કઈ પણ દિવસ સંગ ન કરે, મિથ્યાત્વી હોય તેને સમકિતી જૈન બનાવે. વળી, જેન ગૃહ હોય તેમને સાધુના માર્ગની સમજણ આપે અને ધર્મથી ડગતે હેય તેને બચાવી દઢ કરે. સંઘની કઈ વ્યક્તિ પડવાઈ થાય તે તેની ઉપેક્ષા ન કરવી પણ સુધારવા મહેનત કરવી. કેઈ મિથ્યાત્વી ન માને તે તેના ઉપર ઠેષ ન કર પણ મધ્યસ્થ (તટસ્થ) રહેવું. ૧૩. પ્રમાજના સંયમ–અંધારાવાળી જગામાં તથા રાત્રિને વખતે રજોહરણથી પૃથ્વીને પૂજ્યા વિના હાલચાલ ન કરે. વસ્ત્ર, પાત્ર, પુસ્તક અને પિતાના શરીર પર કેઈ જીવ જોવામાં કે જાણવામાં આવે તે ગુચ્છા અગર પુંજણીથી પૂછ પછી તેને દૂર કરે. २० Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૪. પરિાવણીઆ સંયમ—મળ, મૂત્ર, વગેરે પરડવાની ચીજોને જ્યાં લીલેતરી, અનાજના દાણા, કીડી વગેરે ન હેાય ત્યાં સભાળ રાખી પરવે. ૩૦૬ ૧૫. મન—મન વશ રાખા, સકલ્પ વિકલ્પ ( આડાઅવળા વિચાર ) ન કરે. ૧૬, વચન—અસત્ય ન મેલેા. ૧૭. કાયા—જતનાથી શરીરને પ્રવર્તાવે. એવી રીતે સંયમના સત્તર પ્રકાર છે. એ સત્તર પ્રકારના સંયમને શ્રી ઉપાધ્યાય સપૂર્ણ રીતે પાળે છે. દસ પ્રકારની વૈયાવચ્ચ—(૧) આચાર્ય (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવદીક્ષિત, (૫) ગ્લાનિ ( રાગી ), (૬) સ્થવિર (૭) સ્વધમી', (૮) કુળ, (૯) ગુણ (૧૦) સંધ. એ દસની યથાયેાગ્ય સેવાભક્તિ કરે. એ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ શ્રી ઉપાધ્યાય હુમેશાં કરે છે. બભગુત્તિઓ—નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે. એ વિષેનું વિવેચન ૩ જા આચાર્યજીના પ્રકરણમાં વિસ્તારથી કર્યુ છે. નાણાદિતિયજ્ઞાનાદિ ત્રણ રત્નની સમ્યક્ પ્રકારે આરાધના કરે. (૧) જ્ઞાનથી હરેક વસ્તુનુ યથાતથ્ય સ્વરૂપ જાણે, (૨) દર્શનથી હરેક વસ્તુને યથાતથ્ય સરધે, (૩) ચારિત્રથી ગ્રહણ કરવા ચેાગ્ય ગ્રહણ કરે. તવ—ખાર પ્રકારનું' તપ કરે. એ બાબતનું વર્ણન આચાય જી વિષેના ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી આપેલું છે. માન, કાહેાનિગ્રહિય-ક્રોધ, કષાચાના નિગ્રહ કરે. માયા, લાભ એ ચાર Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય ૩૦૭ એનું વન ત્રીજા પ્રકરણમાં સવિસ્તર આવી ગયુ છે. એ પ્રમાણે પ મહાવ્રત, ૧૦ પ્રકારે યતિધર્મ, ૧૭ પ્રકારે સયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્છ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની વાડ, ૩ રત્ન, ૧૨ પ્રકારે તપ, ૪ કષાયને નિગ્રહ, કુલ છ ગુણુ ચરણ સિત્તરીના થયા. સિત્તેર-સિત્તેર ગુણથી શ્રી કરણસિત્તી અને ચરણસિત્તરીના ઉપાધ્યાય મહારાજ સદા શાલે છે. ૮૨ પ્રભાવના રણાગળ ચૌદ ગુણા આવી ગયા છે. હવે શ્રી ઉપાધ્યાય મહારા માં ૮ પ્રભાવના ગુણુ હાય છે તે વર્ણવે છે. ધર્મ ને ફેલાવવા, દીપાવવે, અને પ્રગટ કરવા તેને પ્રભાવન.' કહે છે. એવી ધર્મપ્રભાવના આઠ જાતની છે. ગ ૧. પ્રવચન પ્રભાવના—જે કાળમાં જૈનનાં જેટલાં અને શાસ્ત્રો હેય તેને જાગે, જે સર્વ શાસ્ત્રમાં પ્રવીણુ હોય તે જ સને ચેગ્ય જ્ઞાન દઇને ધર્મને દીપાવશે. તીથંકરનાં વચનેને જગજાહેર કરવાં તે પ્રવચન પ્રભાવના છે. જૈનેતર શાસ્ત્રોએ જૈન ધર્મનુ કેટલું ગ્રહણ કર્યુ છે, કેવી રીતે ફેરફાર કરી ભૂલ કરી છે તે બતાવવા માટે જૈનેતર શાસ્ત્રો પણ વાંચે ૨. ધ કથા પ્રભાવના—શ્રી ડાાંગ સૂત્રમાં ચાર પ્રકારની કથા કહી છે. તે દરેકના ચાર ચાર ભેદ ગણતાં સેળ પ્રકારની દેશના થાય છે. તે સાળ દેશના એટલે ધકથા કરી જૈન મત્તુને દીપાવે. चउविहा कहा જન્નતા તંજ્ઞદા-(૧) આક્ષેપણી (૨) વિક્ષેપી, (૩) સંવેદણી, (૪) નિવેદિની, * જે કામ હંમેશાં કરવામાં આવે તેને “ચરણ ” કહે છે અને કાર ૨ એટલે પ્રયે!જન અથૅ કરવુ. પડે તેને કરણ કહે છે. 39 << Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન તત્ત્વ પ્રકાશ (૧) “આક્ષેપણી–સાંભળનારના હૃદયમાં જૈન ધર્મ આબેહૂબ ઠસી જાય તેવી કથા, તેના ૫ ભેટ છેઃ (૧) સાધુના આચાર અને શ્રાવકની ક્રિયા વગેરેનો ઉપદેશ કરે. (૨) વ્યવહારમાં શી રીતે ચાલવું, સભામાં કઈ રીતે ઉપદેશ આપે અને પ્રાયશ્ચિત્ત આપી આત્માને શી રીતે શુદ્ધ કરે તે બતાવે. (૩) મનમાં પ્રશ્ન ધારીને કોઈ આવેલ હોય તે તેને સંશય દૂર થઈ જાય એ ઉપદેશ કરે. કોઈ પ્રશ્ન વગેરે પૂછે, તે તેને એવા માર્મિક શબ્દોથી ઉત્તર આપે કે જેથી પૂછનારના. રેમેરોમમાં તે વાત પાકી ઠસી જાય. (૪) વ્યાખ્યાન વખતે સાતે નયની રીતે સ્યાદ્વાદ શૈલીથી સર્વને સરળ ને શોભતી, પરસ્પર વિરોધ ન આવે તેવી, બીજાની નિંદા ન થાય એવી, અને પિતાના ધર્મના ગુણો અને સિદ્ધાંત બીજાના મનમાં ઠસી જાય એવી શબ્દરચનાવાળી વાણી, પ્રકાશે. (૨) વિક્ષેપણું”—સન્માર્ગ છેડી ઉન્માર્ગે જતું હોય એવાને પાછે સન્માર્ગ પર સ્થિર કરે, સમાગ પર સ્થાપી દઢ કરે તે વિલેપણ કથા. તેને ૪ ભેદ છે. (૧) સ્વમતની દેશના આપતાં વચમાં વચમાં બીજા ધર્મશાસ્ત્રોના એવા અર્થ કરે કે જેથી સાંભળનારને જૈનધર્મના મહત્વને વિશ્વાસ આવે. (૨) સભામાં અન્ય મતવાળાની સંખ્યા વિશેષ હોય તે તેના ધર્મની વાત કરતાં વચમાં વરમાં શુદ્ધ ધર્મનું રહસ્ય બતાવે, જેથી અન્ય મતવાળા સમજે કે જૈન ધર્મ શુદ્ધ અને ચમત્કારી છે. તેથી મિથ્યાત્વને ત્યાગ કરવાની મરજી થાય (૩) સમ્યક્ત્વ વગેરેનું સ્વરૂપે પ્રગટ કરતાં વચમાં મિથ્યાત્વનું સ્વરૂપ દેખાડે, જેથી તાજન, મિથ્યાત્વથી પિતાના આત્માને બચાવી શકે. (૪) મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવતાં વચમાં સખ્યત્વનું સ્વરૂપ પણ કહે, જેથી રોતાજનની સમકત્વ ગ્રહણ કરવાની ઈચ્છા થાય. (૩) “ સંવેદણી ”—જે કથા સાંભળતાં સાંભળનારના અંતઃકરણમાં વૈરાગ્ય ઊપજે અને મોક્ષની ઈચ્છા થાય તેવી કથા. એના ૪ ભેદ છેઃ (૧) આ દુનિયાનું અનિત્યપણું બતાવે, અને મનુષ્ય જન્મ, સમ્યકત્વ ધર્મની પ્રાપ્તિ, સન્શાસ્ત્રોનું શ્રવણ, સાધુ મહારાજને સમાગમ, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય વગેરેની દુર્લભતા બતાવે. જેથી સાંભળનારનુ'ચિત્ત સાંસારિક પદાર્થ ઉપરથી ઊતરી, ધર્મ ગ્રહણ કરવા તરફ ખેંચાય. (૨) પરલેક, દેવતા, ઇંદ્ર અને ચક્રવતી મહારાજાની રિદ્ધિ, માક્ષનું સુખ, પાપના માઠાં ફળ અને નરકગતિનાં દુ:ખાનુ વર્ણન એવા વિસ્તારથી કરે કે સાંભળનારા પાપનાં માઠાં ફળ અને દુઃખથી ડરી પાપકર્મો ન કરે, અને દેવલાક તથા માનાં સુખ લેવાની ઈચ્છા કરે, (૩) સ્વજન, મિત્ર, જ્ઞાતિજન, વગેરેનું સ્વાથી પશુ વિસ્તારથી ખતાવી, એમના ઉપરને મમત્વભાવ આછે કરાવે. તથા સત્સંગના મહિમા દર્શાવી સાધુ સ`તિ કરવા ઉત્સુક નાવે. (૪) રાતદિવસ પરપુદ્ગલોમાં જ મન રમ્યા કરે છે, જેથી મહા પવિત્ર આત્મપ્રદેશ: મહિન થયેલ છે અને સત્ય વસ્તુ તથા અસત્ય વસ્તુની ખરેખરી ઓળખ થતી નથી એવું જ્ઞાન આપી, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને પવિત્ર બનાવે. જેથી આત્મ સ્વરૂપ પ્રગટ થતાં અનંત સુખની પ્રાપ્તિ થાય, વગેરે વિવેચન કરી શ્રોતાજનના હૃદયમાં સાવે. (૪) “ નિવેદની ”—જે કથા સાંભળતાં સ ́સાર ઉપરથી મન ઊતરી, સંયમ લેવાની ઇચ્છા થાય તે “ નિવેદની કથા.” એના ૪ ભેદ છે: (૧) કેટલાંક ફળ દુઃખદાયી થાય છે. જેમકે-ચેરી કરવાથી પગમાં ખેડી જડાય છે. વ્યભિચાર કરવાથી ચાંદી, પ્રમેહ, વગેરે રંગ અને માત પણ થાય છે વગેરે સમજાવી સંસાર ઉપર શ્રેાતાજનને ઉદ્વેગ થાય એવું ફસાવે (૨) આ ભવમાં કેટલાંક શુભ કર્મનું ફળ આ ભવમાં જ મળે છે એવું બતાવે. જેમકે :–તપ અને સંયમ પાળવાથી તમામ જાતની ચિ'તાથી મુક્ત તથા પૂજ્ય થાય છે. (૩) આ ભવમાં કરેલાં અશુભ કર્મોના ફળ હવે પછીના ભવમાં નરક વગેરે અશુભ ગતિ પામી તે ભગવે છે, એનુ` સ્વરૂપ બતાવે. (૪) ગયા ભવમાં કરેલાં શુભ કર્મોના ફળરૂપે આ લોકમાં રિદ્ધિ વગેરે સુખ મળ્યાં છે તે દર્શાવે. ૩. નિરપવાદ પ્રભાવના-ટાઈ સ્થળે જૈન ધર્મભ્રષ્ટ કરવાનું શરૂ કર્યુ. હુંય અને અદેખા માણસે મતવાળાને જૈન સાધુના Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન તત્ત્વ પ્રકાશ મહિમા સંભળી ચર્ચા કરવા આવ્યા છે, તે પ્રસંગે વિવેકી સાધુ ચતુરાઈથી સ્વમતનાં અને અનેક પરમતનાં શાસ્ત્રોનાં પ્રમાણ આપી, વાદી પ્રતિવાદીરૂપે ખરાખોટા પક્ષનું સ્વરૂપ બતાવી સ્વમત (જૈનધર્મને સ્થાપે. ૪. ત્રિકાળજ્ઞ પ્રભાવના – જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં ભૂગોળ, ખગોળ, નિમિત્ત, તિષ, વગેરે જે જે વિદ્યા છે તેમાં પારંગત હોય. જેથી ભૂત, ભવિષ્ય, વર્તમાન, એ ત્રણે કાળની સારી અને નઠારી તમામ વાતનું જ્ઞાન થાય. લાભહાનિ, સુખ, દુઃખ, જીવિતવ્ય-મરણ, વગેરે જાણી ઉપકારક અને કલ્યાણકારી સ્થળ પ્રકાશે. જેથી જૈન ધર્મની શ્રદ્ધા થાય પણ નિમિત્ત ભાખે નહિ. આપદાને સમયે સાવધાન રહે. પ. તપ પ્રભાવના – યથાશક્તિ દુષ્કર (કઠિન) તપશ્ચર્યા કરે કે જે તપશ્ચર્યા જોઈ લેને ચમત્કાર ઊપજે. અન્ય મતવાળાઓની પિશ્ચર્યા તે કેવળ નામની જ છે. તેઓ તે એક ઉપવાસમાં પણ મિષ્ટાન્ન જમી તપ કર્યાનું જણાવે છે, પણ જેની તપસ્યા તે દુષ્કર છે, જેથી લોકોને ચમત્કાર ઊપજે. ૬. શ્રત પ્રભાવના – વિગયને ત્યાગ, અપ ઉપાધિ, મૌન, સખ્ત અભિગ્રહ, કાઉસગ્ગ, ભરજુવાનીમાં ઇંદ્રિયનિગ્રહ, દુષ્કર કિયા, વગેરે ત્ર ધારણ કરી લેકેને ચમત્કાર ઉપજાવે. ૭. વિદ્યા પ્રભાવના – રોહિણી, પ્રજ્ઞપ્તિ, અદણ, પરશરીરપ્રવેશિની, ગગનગામિની, વગેરે વિદ્યા, મંત્રશક્તિ, અંજનસિદ્ધિ, ગુટિકા, રસસિદ્ધિ, ઈત્યાદિક અનેક વિદ્યામાં પ્રવીણ હોય, છતાં એ વિદ્યાને ઉપયોગ ન કરે. કોઈ ખાસ મોટું કારણ ઉપજે તે લોકોને જૈન ધર્મનું મહત્ત્વ બતાવીને ચમત્કાર ઉપજાવે, પણ પછી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. કાવ પ્રભાવના – અનેક પ્રકારના છંદ, કવિતા, ઢાળ, જેડ, સ્તવન, વગેરે ઉત્તમ કાવ્ય બનાવી, તેમાં અનુભવ રસ વડે ભરપૂર Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શુ : ઉપાધ્યાય ૩૧૧ ગૂઢા મેળવી આત્મજ્ઞાનની શક્તિ ખીલવી જૈન ધર્મને દીપાવે, એટલે રગે રગે ત્યાગ વૈરાગ્ય શ્રદ્ધા પ્રગટી જાય એવી કવિતા ગાઈ મતાવે. એ આઠ પ્રભાવના વડે જૈનમતને દીપાવે. પણ અભિમાન ન કરે કે હું કેવા વિદ્વાન, હોશિયાર અને જૈન ધર્મને શેશભાવનાર છું ! અભિ માનીની વિદ્યા ફળતી નથી અને લેકમાં અપમાન થવાના સ’ભવ છે, માટે આઠ પ્રભાવનાવાળા ઉપાધ્યાય ગુણી થઈ સદા નગ્ન ભાવ રાખે. “ જોગ નિગ્રહ ”—મન, વચન ને કાયા એ ત્રણ જોગને કમજામાં રાખે. એ પ્રમાણે શ્રી ઉપાધ્યાય, (૧ થી ૧૨) અંગના જાણકાર, (૧૩-૧૪) કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના ગુણે! સહિત, (૧૫ થી ૨૨) આઠે પ્રભાવના યુક્ત (૨૩ થી ૨૫) ત્રણ ચેગને વશ રાખે. કુલ ૨૫ ગુણ શ્રી ઉપાધ્યાય ભગવતના પૂર્ણ થયા. ♦ શ્રી ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧ મા અધ્યયનમાં મહારાજને ૧૬ ઉપમાથી અલંકૃત કહ્યા છે. ઉપાધ્યાયજી (૧) “શંખરૂપ”-જેમ દૂધે ભરેલે! શખ શેખે છે. અને તેમાંનુ દૂધ બગડતું નથી તે પ્રમાણે શ્રી ઉપાધ્યાય મહારાજમાં જ્ઞાન શૈલી રહે છે અને તે જ્ઞાનને કોઈ દિવસે વિનાશ થતા નથી. વળી, જેમ શ્રી વાસુદેવના પંચાયન શ`ખના અવાજથી મોટું સૈન્ય પણ નાસી જાય, તે પ્રમાણે શ્રી ઉપાધ્યાય મહારાજના ઉપદેશથી સર્વે પાખડીએ ભાગી જાય. (૨) “ અરૂપ ’'–જેમ કબેાજ દેશના ઘેડો બન્ને તરફ વાજિત્રાને લીધે શેાભા આપે છે. તેવી રીતે શ્રી ઉપાધ્યાય ભગવંત સજ્ઝાયરૂપી વાજિંત્ર વડે પૂર્ણ શૈાભા આપે છે. (૩) ” “સુભટરૂપ”-જેમ શૂરો સુભટ એટલે ક્ષત્રિય રાજા ચેાતરમ્ બિરદાવલી ખેલતા અનેક મંદીનાથી શાભતા, શત્રુઓને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન તત્વ પ્રકાશ પરાજય કરે છે, તેવી રીતે તે ઉપાધ્યાય ચતુર્વિધ સંઘથી શોભતા મિથ્યાત્વીઓને પરાજય કરે છે. (૪) “હાથીરૂપ” –જેવી રીતે સાઠ વર્ષને જુવાન હાથી, હાથણીઓના પરિવારમાં શોભે છે તેવી રીતે ઉપાધ્યાય મહારાજ બહુ સૂત્રના જ્ઞાનરૂપ યુવાવસ્થા પ્રાપ્ત કરીને તથા જ્ઞાનીઓના પરિવારથી શેભે છે, અને હાથીની પેઠે સ્થિર રહી કેઈ પણ વિતંડાવાદીઓથી પાછા હઠતા નથી, કિન્તુ તેમને હઠાવે છે. (૫) “વૃષભરૂપ”—જેવી રીતે બળદ પિતાનાં બને અણુદાર શિંગડાંથી ગાના ટોળામાં શેભે છે તેમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચય અને વ્યવહારરૂપી શિંગડાં વડે પરમતવાદીઓને હઠાવીને મુનિમંડળમાં શેભે છે. (૬) “સિંહરૂપ”—જેવી રીતે કેસરી સિંહ તીણ દાઢો વડે જંગલમાં સર્વ જાનવરોને ભ ઉપજાવે છે તેવી રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ સાત નય વડે સર્વ કદાગ્રહીઓને હરાવે છે. (૭) “વાસુદેવરૂપ” –જેવી રીતે ત્રિખંડાધિપતિ વાસુદેવ સાત રત્નની મદદથી તમામ વેરીઓને હઠાવી ત્રણ ખંડના ધણી થાય છે, તેવી રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ તપ, સંયમ વગેરે શસ્ત્રથી કર્મરૂપી વેરીઓને પરાજય કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નના આરાધક થાય છે. (૮) “ચકવતીરૂપ—જેમ છ ખંડના સ્વામી ચક્રવતી મહારાજ ૧૪ રત્નો વડે નરેન્દ્ર, સુરેન્દ્ર, સૌને પૂજ્ય થાય છે, તેમ શ્રી ઉપાધ્યાયજી ૧૪ પૂર્વની વિદ્યા મેળવીને જગતમાં પૂજ્ય થાય છે, | (૯) “ઈન્દ્રરૂપ” –જેમ શકેદ્ર પિતાની હજાર આંખોથી જ પૂર્વના ભવમાં શ્રી શકેન્દ્રને જીવ કાર્તિક શેઠ હતો. કાર્તિક શેઠે પિતાના ૧૦૦૮ ગુમાસ્તા સાથે દીક્ષા લીધી. એથી કાર્તિક શેઠનો જીવ ઈંદ્રની પદવી પામ્યો અને તેમાંના પ૦૦ ગુમાસ્તાઓ મરીને સામાનિક (બરાબરીઆ) દેવ થયા, કે જે દેવો સદા ઇન્દ્રની સાથે જ રહે છે, એ રીતે ૫૦૦ દેવાના નેત્રો સાથે ગણતાં શકેંદ્ર સહસ્ત્રનેત્રી કહેવાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ૩૧૩ દેવતાઓની સભાને મોહિત કરે છે, તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ અનેકાંતસ્યાદ્વાદ માગને પ્રકાશ કરીને ભવ્ય જીવોને મોહિત કરે છે. (૧૯) “સૂર્યરૂપ'—જેમ સૂર્ય અતિ તેજસ્વી પ્રભા વડે અંધકારનો નાશ કરે છે તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ નિર્મલ જ્ઞાનને પ્રકાશ કરીને બ્રમરૂપી અંધકારનો નાશ કરે છે. (૧૧) “ચંદ્રરૂપ—જેમ પૂર્ણ કળા વડે ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર અને તારાનાં ઝૂમખાંના પરિવાર વડે રાત્રિને મનોહર બનાવે છે, તેમ શ્રી ઉપાધ્યાય ચાર તીર્થના પરિવાર વડે જ્ઞાનરૂપી શીતળ અને પૂર્ણ કળા વડે સભાનું મન હરણ કરે છે. (૧૨) “કઠારરૂપ”-જેમ (ચેર, મુષકદિના ઉપદ્રવ સામે) સુરક્ષિત અને વિવિધ પ્રકારનાં ધાન્યથી ભરેલા ગૃહસ્થના કહાર ભે છે તેમ નિશ્ચય વ્યવહારરૂપ દઢ કમાડો અને ૧૧ અંગ, ૧૨ ઉપાંગરૂપ ધાન્યથી ભરેલા ઉપાધ્યાયજી મહારાજ શેભે છે. (૧૩) જંબુ સુદર્શન વૃક્ષરૂપ” જેવી રીતે ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબુદ્વીપના અધિષ્ઠાયક અણાઢિય દેવનું નિવાસસ્થાન જંબુસુદર્શન વૃક્ષ પત્ર, પુષ્પ, ફળાદિથી શોભે છે, તે રીતે શ્રી ઉપાધ્યાય મહારાજ આર્ય ક્ષેત્રમાં, જ્ઞાનરૂપી વૃક્ષના દેવ બનીને, અનેક ગુણોરૂપી પાંદડાં ફળ, ફૂલ, વગેરેથી શોભે છે. (૧૪) “સીતા નદી રૂપ—જેવી રીતે મહાવિદેહ ક્ષેત્રની સતા નામે મોટી નદી, પાંચ લાખ બત્રીસ હજાર નદીઓના પરિવાર વડે ભે છે, તેવી જ રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ હજારો શ્રોતાગણના પરિવારથી શેભે છે. (૧૫) “મેરૂ પર્વત”-જેમ સર્વે પર્વતને રાજા મેરુ પર્વત, અનેક ઉત્તમ ઔષધિઓ તથા ચાર વનથી શેભે છે, તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ અનેક લબ્ધિઓ તથા ચાર સંઘ (ચતુર્વિધ સંઘ) વડે શેભે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ (૧૬) “સ્વયભૂરમણુ સમુદ્રરૂપ-સૌથી મોટા રવયંભૂરમણુ મહાસમુદ્ર અક્ષય અને સ્વાદિષ્ટ પાણી વડે શોભે છે, તેમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ અક્ષય જ્ઞાને કરી ભવ્ય જીવેને રુચે તેવી રીતે તે જ્ઞાનના પ્રકાશ કરતા શેાભે છે, ઇત્યાદિ અનેક શુભ ઉપમાયુક્ત શ્રી ઉપાધ્યાય મહારાજ વિરાજે છે. ૩૧૪ વળી, શ્રી ઉપાધ્યાયજી ગુરુ મહારાજને, ભક્તિમાન, અપળ (શાંત), કૌતુકરહિત (ગભીર), માયા કપટ રહિત, કોઈ ના પણ તિરસ્કાર ન કરે એવા, સર્વ સાથે મિત્રભાવવાળા, જ્ઞાનના ભંડાર છતાં અભિમાન રહિત, બીજાના દોષ ન જોનાર, શત્રુની પણ નિંદા (અવર્ણવાદ) નહિ કરનાર. કલેશરહિત ઇંદ્રિયાના દમનાર લાવત, વગેરે અનેક વિશેષણાથી શેાભે છે, એવા જિન કેવળી તેા નહિ પણ " अजिणा जिण સંજા’કેવળી નહિ પણ જિન કેવળી જેવા સાક્ષાત્ જ્ઞાનના પ્રકાશ કરનાર, શ્રી ઉપાધ્યાયજી ભગવાનને આપણા ત્રિકાળ વંદના નમસ્કાર હાજો. ગાથા :-સમુદ્ર-ગીર-સમાં દુરામાં, બધા વેળફ યુ सुयस्स पुण्णा विउलरस ताइणो, खवेत्तु कम्मं गइमुत्तमं गया || | ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧-૩૧ અર્થ :-સમુદ્ર જેવા ગંભીર એટલે કેઇ દિવસ છલકે નહિ, કોઈ પરાભવ કરી ન શકે તેવા, કાઈથી પાછા હકે નહિ તેવા, સૂત્રના જ્ઞાને કરી પૂર્ણ ભરેલા, છકાયના જીવેના રખવાળ, એવા શ્રી ઉપાધ્યાય મહારાજ કનો ક્ષય કરી જરૂર મેક્ષ પધારશે. તેને મારી-તમારી ત્રિકાળ અને ત્રિકરણ શુદ્ધ વદના નમસ્કાર હોજો. શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમેાલખષિજી મહારાજ દ્વારા વિરચિત જૈન તત્ત્વ પ્રકાશ નુ · શ્રી ઉપાધ્યાય ' નામક ચાથું પ્રકરણ સમાપ્ત. Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું સાધુજી જેમ મંત્રવાદી પિતાને અર્થ સિદ્ધ કરવા સારુ તમામ લક્ષ તે તરફ ખેંચી અનેક ઉપસર્ગો પૂર્ણ દઢતાથી સહન કરે છે, તેમ જ પુરુષ પિતાના આત્માની સિદ્ધિ કરવા તરફ નજર રાખીને એટલે એકાંત મોક્ષના હેતુ માટે જ આત્મસાધના કરે છે તેને સાધુ કહે છે. શ્રી સૂયગડાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધના ૧૬ મા અધ્યયનમાં શ્રી સાધુને ૪ નામથી વર્ણવ્યા છે. ___ सूत्र-“अहाह भगवं-अवं, से दंते दविले, वोसठ्ठकात्ति वच्चे १ माहणेत्तिवा, २ समणेत्ति वा, ३ भिक्खूत्ति वा, ४ णिग्गंथेत्ति વા, તે ન વૃક્ મામુnt | पडिआह-भंते कह नु दत्ते दविले वोसठ्ठकाएत्ति वच्च महणेत्ति' वा, समगेत्ति वा, भिक्खूत्ति वा, जिग्गत्थेति वा, तं नो बूहि મમુ | ૨ |. અર્થ-શ્રી તીર્થકર ભગવાન દમિતેંદ્રિય, મુક્તિગ અને જેણે અશુભ યેગને ત્યાગ કર્યો છે એવા સાધુને ૪ નામથી વર્ણવે છે. (૧) માહણ, (૨) સમણ, (૩) ભિખુ, (૪) નિન્ય. ત્યારે શિવે પ્રશ્ન કર્યો કે અહીં ભગવંત! એ ચાર નામના ગુણની જુદી જુદી વ્યાખ્યા કહી બતાવશે?” (૧) માહણ કોને કહે? (૨) સમણ કેને કહે? (૩) ભિખુ કેને કહે? અને, (૪) નિન્થ કેને કહે ? Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ (?) સૂત્ર-ત્તિ વિએ સવ્વ પામ્મુદ્િ, બાવા, તેમુન્ન, પરિવા, રૂ, ર, હંસળસદ્ધ વિને, સરિબે સદ્બેિ, સા માદતિ વચ્ચે અ—તેથી શ્રી ભગવત માણ ગુણ અનુક્રમે ફરમાવે છે. જૈન તત્ત્વ પ્રકાશ તેન્દ્ર, રાસ, ર્, માામોન, મિચ્છાલબે, નો યુક્તે, નો માળી, વગેરે શબ્દના અર્થ અને હે શિષ્ય ! જે કાયિક વગેરે સવ ક્રિયાથી તથા સર્વ પાપ કર્મ રાગ, દ્વેષ, કલેશ, ચાડી, નિંદા, હુ, શેક, કપટ હેત જૂહુ' ખેલવું. ખાટા મતની શ્રદ્ધા, ઇત્યાદિથી નિર્વ્યા છે અને પાંચ સમિતિ સહિત, છકાયના જીવાની અને સયમની સદાકાળ રક્ષા કરન!ર, ક્રોધ વગેરે ચાર કષાયથી રહિત અને ગુણધારી છતાં ગુષ્ણેાના ગ વગરના છે તેમને ‘માણુ ' એટલે ‘મહાત્મા કહેવા (२) सूत्र - " अत्थवि समणे अणिस्सए अणियाणे आदाणं च અતિયાય' ષ, મુન્નાવાય, દ્ધિ ૬, દો ૬, માળ ૬, माय च, लोह च, पेज्ज' च, दोस च, इच्चैव जओ जओ आदाण अप्पणोपदो स हे तओ तओ आदाणातो पुर्व पडिविरिए, पाणाइवायाइ, सिया देते दविए, बोसट्टकाए समणेत्ति बच्चे." અ—હવે સમણ (શ્રમણ-સાધુ)નાં લક્ષણા કહે છે. કોઈના પ્રતિબિ`ધ એટલે નેશ્રા તેમ જ આશ્રયરહિત, કરણીના ફળની વાંછનારહિત; કષાયરહિત (શાંત); હિંસા, જૂડ, ચારી, મૈથુન, ક્રોધ, માન, માયા લેાભ, રાગ, દ્વેષ, વગેરે પાપસ્થાનકના સર્વથા ત્યાગી, જે જે એવા કર્મ બંધનના અને અવગુણકારક કારણેા દેખે તેનાથી પ્રથમથી જ નિવનાર, પોતાની ઈન્દ્રિયાનું સદા દમન કરે, અને જે મમતાને છેડે તેને “સમ” અર્થાત્ સાધુ કહેવા. * 6 માહણ' શબ્દના અર્થ ‘બ્રાહ્મણ’ પણ થાય છે, એ પ્રમાણે ગુણા જેનામાં હોય તેને ‘બ્રાહ્મણ’ કહેવા. Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૧૭) (३) सूत्र-अत्यवि भिक्खू अणुन्नए विणीए नामए, दंते दांवए वोसकाए संविधुणीय, विरुवरुवे, परीसहोबसग्गे, अझप्पजोग, સુવાળે, ૩, પ, રક્વ, રત્ત મોરૂ ઉમણૂતિ વજે, અર્થ_“ ભિખુ” અર્થાત “ભિક્ષુક” નાં લક્ષણો કહે છે. જેઓ નિરવદ્ય (પાપથી રહિત) ભિક્ષા માગીને પોતાના શરીરને નિર્વાહ કરે છે, અભિમાનથી રહિત અને વિનય-નમ્રતા આદિ ગુણો સહિત છે, ઇંદ્રિયેનું દમન કરે છે, દેવદાનવ-માનવ વગેરેના કરેલા ઉપસર્ગો સમભાવથી સહન કરી નિરતિચાર પોતાનાં મહાવ્રતે પાળે છે, અધ્યાત્મ યોગી એટલે આત્મજ્ઞાનમાં સદા જોડાયેલા છે, મોક્ષની ગાદી મેળવવા સારુ સાવધાન થઈ સંયમ-તપ વગેરે શુભ કરણમાં સ્થિર છે. અને કેઈન નિમિત્ત બનાવેલ આહાર વગેરે ગ્રહણ કરતા નથી તેને. “ ભિખુ” અર્થાત્ “ભિક્ષુક કહે છે. | () મૂત્રસ્થવિ ળિજાં, જે વિડ, યુદ્ધ નો सुसंजए, सुसमिए, मुसामाइये, आयवायपत्ते, · विउ दुहुउ, वि सोयपलिछिन्ने णो पुयासकार लामट्ठी, धम्मट्ठी, धम्मविऊ, णियागपविणे, समियंवरे, देते दविए वोसट्टकाए, निग्गंथेति बच्चे. અર્થ-હવે નિગ્રંથનાં લક્ષણો દર્શાવે છે. સદા રાગદ્વેષરહિત,. એકાકી, તત્વજ્ઞ આસવનો સર્વથા રોધ કર્યો છે એવા, રૂડે પ્રકારે આત્માને વશ કરેલ છે એવા, સુસમિતિવંત, આત્મ તત્વને જાણનાર, શુદ્ધ જ્ઞાનમાં પ્રવીણ, દ્રવ્ય અને ભાવ એ બંને રીતે આસ્રવથી રહિત, સમાધિ (ચિત્તની સ્થિરતા) સહિત, મહિમા-પૂજા-કાર-સન્માનની ઈચ્છા રહિત, એકાંત નિર્જરાના અને ધર્મના અર્થ, ક્ષમા, વગેરે દસ વિધિ ધર્મના જુદા જુદા ભેદો જાણનાર, મોક્ષમાર્ગ અંગીકાર કરીને, તેમાં સમ્યફ પ્રકારે પ્રવર્ત, દમિતેન્દ્રિય, શરીરની મમતારહિત. એટલા ગુણવાળાને “નિર્ચથ” કહેવા. સાધુના ૨૭ ગુણ ગાથા-વંજ મંચ ગુત્તો, વિિિા સંવાળો, चउविह कसाय मुक्को, तओ समाधारणया ॥१॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ 3૧૮ જૈન તત્ત્વ પ્રકાશ ति सच्च संपन्न तिओ, खंति संवेग रओ । वेयण मच्चु भयगय, साहु गुणसत्तवीस ॥२॥ અર્થ–(૧ થી ૫) પાંચ મહાવ્ર, પચીસ પ્રકારની ભાવના સાથે નિર્દોષ પાળે. (૬ થી ૧૦) પાંચ ઈન્દ્રિયની ત્રેવીસ જતના વિયથી નિવર્સે. (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવતે, એ પ્રમાણે ૧૪ ગુણોને વિસ્તાર શ્રી આચાર્યના ત્રીજા પ્રકરણમાં કર્યો છે. (૧૫) “મન સમાધારણયા” પાપમાંથી મનને ખેંચીને ધર્મમાર્ગમાં જેડે. (૧૬) “વય સમાધારણયા” ખપજોગી નિર્દોષ વાણી બોલે, (૧૭) “કાય સમાધારણયા” કાયાની ચપળતા રોકે. (૧૮) “ભાવ સચ્ચે–અંતઃકરણના ભાવે નિર્મળ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આત્માને જોડે. ' (૧૯) “કરણ સચ્ચે કરણસિત્તરીના સિરોર ગુણે સહિત તથા સાધુને જે જે કિયાએ જે રીતે કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે તે સદા એગ્ય વખતે કરે. જેમકે પાછલી રાતને એક પહોર બાકી રહે -ત્યારે જાગૃત થઈને આકાશ તરફ નજર કરી તપાસે કે કઈ પ્રકારની અસઝાય તે નથી ને? જે દિશાઓ નિર્મળ હોય તે શાસ્ત્રની સજઝાય કરે. પછી “અસઝાય’ (અસ્વાધ્યાય)ની દિશા એટલે લાલ દિશા થાય ત્યારે પ્રતિક્રમણ કરે. સૂર્યોદય થયા પછી પ્રતિલેખના (પડિલેહણ) એટલે વસ્ત્ર વગેરે સર્વ ઉપકરણ જુએ. પછી ઈરિયાવહીને કાઉસગ્ગ કરી ગુરુ આદિ વડીલ સાધુને વંદન કરી પૂછે કે-હું સ્વાધ્યાય કરું? વૈયાવચ્ચ કરું ? અથવા -ઔષધાદિ લાવવાનું કામ હોય તે તે કરું ? ગુર્નાદિ આજ્ઞા કરે તે પ્રમાણે, Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી કરે. વળી, એક પહેાર પૂરો થાય ત્યાં લગી સ્વાધ્યાય કરે. તથા શ્રોતાએના ચાગ્ય સમુદાય હોય તે ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. તે પછી ધ્યાન અને શાસ્ત્રના અર્થાનું ચિંત્વન કરે. ને ભિક્ષાને કાળ હોય તે ગોચરી નિમિત્તે જઈ શુદ્ધ આહાર, શાસ્ત્રની વિધિ પ્રમાણે લાવી શરીરને ભાડુ આપે-શરીરને નભાવે. ૩૧૯ ચેાથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્રી હેય તા તે ઘર ગણતરીમાં લેવાતુ' અને સાડ઼ મનુષ્યની રસાઈ તૈયાર કરતાં સહેજે એ પહેાર દિવસ વહ્યો જતા. વળી, તે વખતે બધા માણસે એક જ+ વખત ભાજન લેતા હતા, એ વગેરે કારણેાથી ચેથા આરામાં સાધુએ ત્રીજે પહેારે ભિક્ષા લેવા માટે જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘જાહે વાટ' સમાચરે’ એટલે જે સ્થળમાં ભિક્ષાને માટે જે કાળ હોય તે વખતે ગાચરીએ જવું. [ભિક્ષાના કાળના વિચાર કર્યાં વગર અગાઉથી કે પાછળથી જાય તેા ગેાચરી માટે ઘણું ફરવું પડે. ધારેલા આહાર ન મળે, શરીરને કલામના થાય. લોકોમાં પણ નિંદા થાય કે, ટાણું કટાણું જોયા વગર સાધુ શા માટે ક્રૂરતા હશે ! સ્વાધ્યાય અને ધ્યાનને વખત પણ ચુકાય, તેથી અંતરાય પડે, વગેરે દેષોના વિચાર કરી સાધુએ કાળના વિચાર કરી ભિક્ષા લેવા સારુ જવું] એટલે શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરે. પછી પાછુ ધ્યાન અને શાસ્ત્રોની ચિંતવના કરે. છેવટે, દિવસના ચાથે પહેારે ફરી પિડલેહણ [પ્રતિલેખના] કરી સ્વાધ્યાય કરે, સાંજે અસજ્ઝાયને વખતે દેવસી પ્રતિક્રમણ કરે. અને અસજ્ઝાય નિવતી ગયા પછી રાત્રિના પહેલા પહેારે સાય કરે. બીજે પહેરે ધ્યાન અને શાસ્ત્રવિચારણા કરે અને ત્રીજા પહેારને અંતે નિદ્રામાંથી મુક્ત થાય. રાત દિવસની સાધુની ક્રિયા શ્રી * પહેલા આરામાં માણસોને ત્રણ ત્રણ દિવસને આંતરે, બીજે આરે બબ્બે દિવસને અંતરે, ત્રીજે આરે એક એક દિવસને આંતરે અને ચાથા આરામાં એક દિવસમાં એક વખત ભાજનની ઈચ્છા થતી હતી. Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ઉત્તરાયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં કહેલી છે. એ સિવાય ક્રિયાના નાના નાના ભેદ ઘણા છે તે ગુરુ મહારાજ પાસેથી ધારણ કરવા, (૨૦) ‘જોગ સચ્ચે’–મન, વચન અને કાયાના ચેગની સત્યતા તથા સરળતા રાખે. યેાગાભ્યાસ, આત્મસાધન, શમ, ‘ક્રમ, ઉપશમ વગેરે સાધનાએની પ્રતિદિન વૃદ્ધિ કરે. . ૩૨૦ (૨૧) ‘સ‘પન્નતિ’-સાધુ ત્રણુ વસ્તુ સહિત છે. (૧) નાણુ સ’પન્ન—તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અંગ, ઉપાંગ, પૂ, વગેરે જ્ઞાન જે કાળમાં જેટલું હોય તેના ઉમંગ સહિત અભ્યાસ કરે, વાચના–પૃચ્છના પટના વગેરે કરીને જ્ઞાનને ઢ કરે અને બીજાને યથાયેાન્ય જ્ઞાન આપી જ્ઞાનવૃદ્ધિ કરે. (૨) દસણુ સપને-દર્શનમે દુનીયના ક્ષયેપશમ કે ક્ષય કરી શુદ્ધ સમ્યકત્વધારી અને દેવાદિક ઉપસર્ગ આવી પડે તે પણ સમકિતથી ડગે નહિ, અને શંકા વગેરે દોષ ટાળી નિર્મળ સમ્યક્ત્વ પાળે. (૩) ‘ચિત્ત સ’પન્ન’–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારîિશુદ્ધ, સૂમસ'પરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર યુક્ત થાય, (આ કાળમાં પહેલા એ ચારિત્ર છે. ચારિત્રનુ વન ત્રન્ત પ્રકરણમાં વિનય તપના સાત ભેદમાં (ચારિત્ર વિનયમાં) વિસ્તારથી આવી ગયુ છે. (૨૪) ‘ખ’તી’-ક્ષમાવત. (૨૫) ‘સંવેગ’–સદા વૈરાગ્યવત. આ સંસાર શારીરિક અને માનસિક વેદનાથી અતિશય પીડિત છે, એ વેદનાને જોઇને તથા સંસા રના સત્ર સ ંજોગો ઈન્દ્રજાળ તથા સ્વપ્ન જેવા છે એમ જાણીને સંસારથી ડરવું તેને ‘સ ંવેગ’ કહે છે. (૨૬) વેદના સમ અહિયાસણયાએ ક્ષુધા, તૃષા, વગેરે ૨૨ પરિ ષહ ઉત્પન્ન થાય, તે તે સમ પરિણામથી સહન કરે. (૨૭) ‘મારણાંતિય સમ અહિયાસડ્ડયાએ’–મારણાંતિક કષ્ટ આવે તે તે વખતે અને મરણ સમયે જરા પણ ન ડરે; પરંતુ સમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરે. આ પ્રમાણે સાધુના ૨૭ ગુણા છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પદ્મ : સાધુજી ૩૨૧. ૨૨ પરિષહ (૧) ક્ષુધા પરિષહ–મુનિરાજને ભૂખ લાગે ત્યારે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ભિક્ષા માગીને પેાતાની ક્ષુધાને શાંત કરે–શરીરના નિર્વાહ કરે. કદાપિ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે આહારના દ્વેગ ન અને તા મરણાંત કષ્ટ સહન કરે, પણ આજ્ઞા ઉલ્લંઘી, સચેત અન્ન, વનસ્પતિ વગેરે પન્ના સેવે નહિ. તેમ વાણી વગેરેથી તેવા પદાર્થો બનાવડાવીને સદોષ પઢાર્થ ભાગવવાની ઇચ્છા પણ ન કરે. સંદેવ ઉદયભાવમાં રહેવુ, ક્ષુધાવેદનીય કમ જીતવું ઘણું દુલ ભ છે. (૨) ‘પિવાસા પરિષહ ’–તરસ લાગે તે અચેત જળ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ઊતું પાણી, ધેાવાણુ, વગેરે મેળવી તૃષા શાંત કરે. પણ ઉના પાણીને! કદાપિ દ્વેગ ન મળ્યા તા સચેત જળની ઇચ્છા પણ ન કરે. (૩) · સીય પરિષહ ’–ડ...ડીથી બચવા માટે સગડી કરવી, મર્યાદા ઉપરાંત વસ્ત્રો રાખવાં અને મર્યાદાની અંદર પણ સદોષ તથા અકલ્પનિક વસ્ત્રો ગ્રહણ કરવા વગેરે શાસ્ત્ર વિરુદ્ધ ખાખતાની ઈચ્છા સરખી પણુ કરે નહિ. (૪) ‘ ઉસિણ પરિષહુ ’–ઉષ્ણતા અગર તાપથી આકુળ વ્યાકુળ થાય તે પણ સ્નાનાદિ ક્રિયા ન કરે. (૫) ‘g’સમસગ પરિષહ-ડાંસ, મચ્છર, માંકડ, વગેરે જંતુઓ પીડા કરે તા તે સમભાવથી સહન કરે. (૬) ‘અચેલ પરિષહ' વચ્ચે ફાટી ગયાં હાય અગર સાવ જુનાં થઈ ગયાં હૈાય કે ચોર વગેરે વસ્ર લઈ ગયા હૈાય તે પણ આજીજી કરી વસ્ત્રાની માંગણી કરે નહી.. તથા દોષ લાગે તેવી રીતે વા ભાગવવાની ઇચ્છા કરે નહી. 6 (૭) અરઇ પરિષહ ’–અન્ન–વસ્ર વગેરેના જોગ ન મળે તે પણુ મનમાં અતિ (ગ્લાનિ કે ચિંતા) ઊપજે નહિ. પણ નરક, તિય ચ, વગેરે ગતિમાં પરવશપણે જે દુઃખા સહન કર્યાં છે તેને યાદ કરી · અરઈ પરિષહુ ’સમભાવથી ખમે. ૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જન તત્ત્વ પ્રકાશ (૮) “ઈથી પરિષહ”—કઈ પાપિણી સ્ત્રી વિષય ભોગવવા માટે કહે અગર તે હાવભાવ કટાક્ષ કરી મન ખેંચવાની ચેષ્ટાઓ કરે તે પણ પોતાના મનને લગામમાં રાખે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, समाइ पेहाई परिव्ययंतो । सिया मगो निस्सरइ बहिद्धा ॥ न सा महं नो वि अहं पितिसे । इच्चेव ताओ विणएज्ज रागं ॥ અર્થ–સ્ત્રી વગેરે જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો એવો વિચાર કરે કે આ સ્ત્રી મારી નથી, તેમ હું એને નથી. એ પ્રમાણે વિચાર કરી તેના પરનો સ્નેહ-રાગ નિવારવો. એમ છતાં મન શાંતિ ન પામે તે, आयावयाही चय सोगमलं । कामे कमाहि कमियं खु दुक्खं ॥ छिंदाहि दोसं विणएज्ज रागं । एवं सुहि होहिसि संपराओ ॥५॥ અર્થ–શરીરનું સુકમાળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઊણેદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરે, ભૂખ સહન કરવી. એ પ્રમાણે કરવાથી શબ્દાદિક કામગ અને તેનાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. | (૯) “ચરિયા પરિષહ”—એક જગાએ રહેવાથી પ્રેમરૂપી બંધનમાં ફસાઈ જવાય છે. માટે સાધુએ ગામાનુગામે વિચરવું જોઈએ. ૮ મહિનામાં આઠ વિહાર અને ચોમાસામાં એક એમ કુલ નવ કલ્પી વિહાર તે કરવા જ જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી હોય તેને તથા તેમની સેવા કરનારને તેમ જ જ્ઞાનના અભ્યાસ નિમિત્તે રહેવામાં હરકત નહીં. (૧૦) “નેસહિયા પરિષહ”—ચાલતાં ચાલતાં સાધુને રસ્તામાં વિશ્રામ લેવા સારુ એક ઠેકાણે બેસવું પડે, એવે પ્રસંગે સારીનરસી જમીન મળે તો રાગદ્વેષ ન કરે. (૧૧) “સેજજા પરિષહ”—કઈ જગાએ એક રાત અને કઈ જગાએ ચાતુર્માસાદિક, અધિક કાળ રહેવું પડે, ત્યાં મનની રુચિ પ્રમાણે Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ મું : સાપુજી રર૩ શિય્યા, સ્થાનક, વગેરે ન મળે પણ ખંડેર જેવાં અને ટાઢ તાપ વગેરેનો ઉપદ્રવ થાય તેવાં મકાન અને શય્યાનો સંયોગ બને તો મનમાં જરા પણ ઉદ્વેગ ન આણે. (૧૨) “આક્રોશ પરિષહ”—ગામમાં રહેતા સાધુની ક્રિયા, વેશ, વગેરે જોઈ કેઈ અદેખે અને પર ધર્મનો અભિમાની મનુષ્ય કઠોર વચન કહે, નિંદા કરે. આળ ચડાવે. ઠગ, પાખંડી વગેરે શબ્દો કહે, તે સમભાવ રાખી સહન કરે. (૧૩) “વધ પરિષહ”—કે મનુષ્ય ક્રોધમાં આવી જઈ મારે, તે પણ મુનિ શાંત સમાધિથી સહન કરે. (૧૪) “ જાયણા પરિષહ”_ઓસડ વગેરે ચીજની જરૂર પડતાં યાચના કરવા જવું પડે તે એમ ન માને કે “હું મેટા ઘરને પુત્ર થઈને શી રીતે માગું?” એવું અભિમાન, શરમ કે ગ્લાનિ ન આણે. પણ એમ વિચારે કે સાધુન નિર્વાહ તે યાચના (માગણી કરવા પર જ છે. (૧૫) “ અલાભ પરિષહ ”—યાચના કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુ ન મળે તે જરા પણ ખેદ ન આણે. (૧૬) “ રોગ પરિષહ ”—શરીરમાં કોઈ પણ જાતને રોગ થયો હોય તો, હાય હાય વોય માડી ! ત્રાહિ ત્રાહિ ! વગેરે દીન શબ્દો ન બોલે. (૧૭) “તૃણફાસ પરિષહ”—રોગથી દુર્બળ થયેલા શરીરથી પૃથ્વીને કઠણ સ્પર્શ સહન ન થાય તે પ્રસંગે સાધુને ગાદીતકિયો તે ખપે નહિ પણ કદ વગેરેના નરમ પરાળના બિછાના પર શયન કરે. એ પરાળ-ઘાસને સ્પર્શ પણ ન ખમાય તો ગૃહસ્થાવાસને સંભારે નહિ. (૧૮) “ જલ પરિષહ”—મેલ, પરસેવો, વગેરેથી ગભરાઈને સાધુ નાનની ઈરછા ન કરે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન તત્વ પ્રકાશ ' (૧૯) “સક્કાર પુરકાર પરિષહ ”—સાધુને કઈ વંદના નમસ્કાર ન કરે, સરકાર ન આપે, તેથી જરા પણ માઠું ન લગાડવું જોઈએ તેમ અતિ માન મળે તો તે પણ સમ ભાવથી સહન કરવું જોઈએ, (૨૦) “પ્રજ્ઞા પરિષહ”—સાધુ વિશેષ જ્ઞાની હોય તેથી ઘણા. જણ તેમની પાસે સૂત્રની વાંચણી લેવા આવે. કેઈ પ્રશ્ન પૂછવા આવે, તે પ્રસંગે કેચવાઈ જઈને કે ગભરાઈને એમ ચિંતવણા ન કરે કેહું મૂર્ખ રહ્યો હતો તે આવી તકલીફ ઉઠાવવી ન પડત. (૨૧) “ અજ્ઞાણ પરિષહ ”—ઘણી મહેનત કર્યા છતાં પણ જ્ઞાન ચડે નહિ, યાદ રહે નહિ કે સમજાય નહિ તે ખેદ ન પામે. વળી કઈ મૂર્ખ, ભોળો, વગેરે કટુ શબ્દ કહે ત્યારે એમ ન વિચારે કે હું આયંબિલ આદિ તપ કરું છું, જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક કષ્ટ સહું છું, છતાં મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેથી મારો જન્મ વ્યર્થ છે. પરંતુ, એમ વિચારે કે હું અન્યને તારી ન શકું તો ખેર, મારા આત્માનું તે કલ્યાણ કરી શકીશ. ભગવાને તે આઠ પ્રવચન (પ સમિતિ, ૩ ગુપ્તિ)ના જ્ઞાતા જઘન્ય જ્ઞાનીને પણ આરાધક કહ્યા છે. (૨૨) “દંસણ પરિષહ”—આટલાં વર્ષથી હું સંયમ પાળું છું પણ મને કેઈ લબ્ધિ પ્રાપ્ત ન થઈ. ન કેઈ દેવ વગેરેનાં દર્શન થયાં, તે કરણનું ફળ હશે કે નહિ, સ્વર્ગ નરક હશે કે નહિ? આવા વિતર્ક કરે નહિ. કારણ કે “માળી સીંચે તે ઘડા, ઋતુવિણ ફળ ન. હોય.” સ્થિતિ પરિપકવ થયે કરણનું ફળ અવશ્ય મળવાનું. કેવળજ્ઞાનીઓએ જે ભાવો જે પ્રકારે જોયા છે તે પ્રકારે પ્રકાશ્યા છે. તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખે. લેશ માત્ર શંકા ન વેદ. આ બાવીસ પરિષહ જે સમભાવે સહે છે તે સાધુ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં આ બાવીસ: પરિષહનું વિસ્તારથી વર્ણન છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૨૫ બાન અનાચરણ સાધુજીએ સંયમ શુદ્ધ પાળવા માટે નીચેનાં બાવન અનાચરણથી બચવું જોઈએ. (૧) “ઉદ્દેશક”—આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનક, વગેરે સાધુને માટે બનાવેલું હોય તે અનાચરણ. (૨) કૃતગડ” –સાધુ માટે કઈ પણ વસ્તુ ખરીદ કરીને આપે તો અનાચરણ. (૩) “નિત્યપિંડ”—એક ઘેરથી નિત્ય વહોરે તે અનાચરણ. (૪) “અભ્યાહત”—ઉપાશ્રયે અથવા અન્ય સ્થાને કઈ આહારાદિ સન્મુખ લાવીને વહોરાવે તે લે તે અનાચરણ. (૫) “રાત્રિભક્ત”—અન્ન, પાણી, સુખડી, મુખવાસ કે સૂંઘવાની તમાકુ સરખી પણ રાત્રે ભેગવે તે અનાચરણ. (૬) “સ્નાન”—હાથપગ ધોવા તે દેશસ્નાન અને સર્વ શરીરે નહાવું તે સર્વસ્નાન. એ બન્ને પ્રકારનાં સ્નાન કરે તો અનાચરણ. (૭) “ગંધ”—ચૂવા, ચંદન, અત્તર, આદિ સુગંધી પદાર્થ, વિના કારણ શરીરે લગાવે તો અનાચરણ. (૮) “માલ્ય”-પુષ્પાદિ કે મણિ, મોતી, આદિની માળા પહેરે તો અનાચરણ. (૯) “વીયન”—પં, પૂંઠું કે વસ્ત્રાદિથી પવન નાખે તે અનાચરણ. (૧૦) “સ્નિગ્ધ”–વૃત, તેલ, ગેળ, સાકર આદિ રાત્રે પાસે રાખે તો અનાચરણ. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ જેન તત્વ પ્રકાશ (૧૧) “ગૃહપાત્ર–ગૃહસ્થનાં પાત્ર, થાળી, કટોરા, આદિમાં ભોજન કરે તે અનાચરણ. (૧૨) “રાજપિંડ”—ચકવતી આદિ રાજાઓને માટે બનાવેલ બલિષ્ટ આહાર ભેગવે તે અનાચરણ. (૧૩) “કમિરિછક ”-દાનશાળા, સદાવ્રતની જગા વગેરે સ્થળેથી. આહાર લે તો અનાચરણ. (૧૪) “સંબોહન”-કારણ વગર શરીરે તેલ વગેરે + ચોળે. કિંવા માથામાં તેલ નાંખે તે અનાચરણ. (૧૫) “દંતધાવન”—રાખ, મંજન આદિ દાંતની ક શોભાને. માટે ઘસે તે અનાચરણ. (૧૬) સંપ્રશ્ન-ગૃહસ્થને કે અસંયતિને સુખશાતા પૂછે તે અનાચરણ. (૧૭) “ દેહ પ્રલોચન –કાચ, પાણી, વગેરેમાં પોતાનો ચહેરો જુએ તે અનાચરણ. (૧૮) “અષ્ટાપદ–જુગાર રમે તથા અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે તે અનાચરણ. ' (૧૯) “નાલિક”—ચોપાટ, ગંજીપો, શેતરંજ, આદિ રેમે તે અનાચરણ. (૨૦) “છત્ર’–છત્ર ધારણ કરે તે અનાચરણ. (૨૧) “તિગિરછ ”—વિના કારણ બલવૃદ્ધિ આદિને માટે ઔષધ લે તે અનાચરણ. * રોગાદિ કારણે તેલ ચાળે તો હરકત નહિ. ૪ દાંતમાં રસી વગેરે રોગ થો હોય તેવા પ્રસંગે ઓષધિ તરીકે વાપરે તો હરકત નહિ. Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ મુ : સાધુજી ૩૨૭ (૨૨) “વાહની” –ોડા, ચાખડી, મોજાં, વગેરે પગમાં પહેરે તો અનાચરણ. (૨૩) “ ત્યારંભ–દીપક, ચૂલો, આદિ અગ્નિનો આરંભ કરે તે અનાચરણ. (૨૪) “શય્યાતર પિંડ”—જેની આજ્ઞા લઈને મકાનમાં ઉતર્યા હોય તેને ત્યાંથી આહાર પાણી લે તે અનાચરણ. (૨૫) “આસંદી”ખુરશી, ખાટલો, વગેરે નેતર કે સીંદરી આદિથી ભરેલા આસન પર બેસે તે અનાચરણ. (૨૬) “ગૃહાંતરસધ્યા–વૃદ્ધાવસ્થા, રોગ કે તપશ્ચર્યાદિ કારણ વગર ગૃહસ્થને ત્યાં બેસે તે અનાચરણ. (૨૭) “ગાત્રમર્દન”–પીઠી આદિ શરીરે લગાવે તે અનાચરણ. (૨૮) “ગૃહી વૈયાવૃત્ય”—ગૃહસ્થની વૈયાવચ્ચ કરે અથવા ગૃહ પાસે વેયાવચ્ચ કરાવે તો અનાચરણ. (૨૯) “જાયાજવી”—સગપણ, ઓળખાણ, વગેરે મેળવી આહાર પાણી લે તે અનાચરણ. (૩૦) તપ્તાનિવૃત્ત—જે વાસણમાં પાણી ગરમ કર્યું હોય તે વાસણ ઉપર, નીચે તેમજ મધ્યમાં ગરમ થયું ન હોય તેવા વાસણનું પાણી લે તો અનાચરણ. (૩૧) “આતુર શરણ–રોગ, દુઃખ, વગેરેથી ગભરાઈને કુટુંબીઓનું શરણ વાં છે તે અનાચરણ. (૩૨ થી ૪૫) મૂળ, આદુ, ઈક્ષખંડ, (શેરડી), સૂરણાદિ કંદમૂળ, જડી, ફળ, બીજ, સંચળ, સિંધાલુણ, અગરનું મીઠું, રામ દેશનું મીઠું, સમુદ્રનું મીઠું, પાંશુક્ષાર, કાળું મીઠું એ ચૌદ વસ્તુ સચેત ગ્રહણ કરે તે અનાચરણ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન તત્વ પ્રકાશ (૪૬) વસ્ત્રાદિને સુગંધી દ્રવ્યને ધૂપ દે તે અનાચરણ. (૪૭) વિના કારણે વમન કરે તે અનાચરણ. (૪૮) બસ્તીકર્મ કરે, [ગુદા દ્વારા પાણી કે દવા પ્રક્ષેપ કરી મળત્યાગ કરે તે અનાચરણ. (૪૯) વિરેચન-વિનાકારણ જુલાબ લે તે અનાચરણ. (૫૦) અંજન–શોભાને માટે આંખમાં કાજળ, સુરમો વગેરે આજે તો અનાચરણ. (૫૧) “દંતવણે–દાંત રંગે તો અનાચરણ. (૫૨) “ગાત્રભંગ”—કસરત, મલકુસ્તી, વગેરે કરે તે અનાચરણ. ઉપર્યુક્ત બાવન અનાચરણને ત્યાગ કરી સાધુજી શુદ્ધ સંયમ પાળે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં પર અનાચરણ બતાવ્યાં છે. ૨૦ અસમાધિ દેશ ૧. જલદી જલદી ચાલે તે, ૨. પ્રકાશિત સ્થાનમાં દૃષ્ટિથી જોયા વિના ચાલે અને અપ્રકાશિત સ્થાનમાં હરણાદિકથી પૂજ્યા વિના ચાલે તે, ૩. પૂજે બીજી જગાએ ને પગ મૂકે બીજી જગાએ તે. ૪. પાટ, પાટલા, બાજોઠ વધારે ભોગવે તે, ૫. રત્નાધિક ગુણવંતની સામે બોલે તે, ૬. સ્થવિર સાધુનું મેત ઈચ્છે તે, ૭. સર્વે પ્રાણ, ભૂત, જીવ, અને સત્ત્વની ઘાત ઈ છે તો. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુ`ઃ સાધુજી ૩૨૯ ૮. ઘડી ઘડીમાં ગુસ્સે થાય તા, ૯. નિંદા કરે તેા, ૧૦. વારંવાર નિશ્ચય ભાષા (આ કામ કરીશ, આ સ્થળે જઈશ, વગેરે) બલે તા, ૧૧. નવા નવા ઘડા ઉપજાવે તા, ૧૨. જૂના કજિયા ઉખેળે ગુજરી ગયેલી વાતેા પાછી સભારે અગર ખમત ખામણાં કર્યા પછી પાછી લડાઈ કરે તે, ૧૩. ત્રીસ પ્રકારની અસાયમાં સજ્ઝાય કરે તા, ૧૪. રસ્તાની ધૂળથી એટલે સચેત રજથી પગ ભર્યા હાય ને પૂજ્યા વિના આસન ઉપર બેસે તા, ૧૫. પાછલી એક પહેાર રાત હાય ત્યારથી સૂર્ય ઊગે ત્યાં લગી જોરથી ખેલે તા, ૧૬. માત થાય તેવા કજિયા કરે તેા, ૧૭. કટુ વચન મેલે તા, ૧૮. પેાતાની અને ખીજાની અસમાધિ થાય એવુ વચન બેલે તા, ૧૯. સવારથી સાંજ લગી, ગામમાંથી લાવી લાવીને ખા—ખા કરે તે! [નાકારસી વગેરે પચ્ચખ્ખાણ ન કરે તેા,], ૨૦. ચાકસાઈ કર્યા વિના આહાર વગેરે લાવે તા, આ ૨૦ પ્રકારે અસમાધિ દોષ લાગે છે. જેમ માંદગી આવતાં માણસ નમળે! પડી જાય છે તેમ જે કામ કરવાથી સયમ શિથિલ પડી જાય તેવા કામને અસમાધિ દોષ કહે છે. આત્મસુખના ઇચ્છનારા સાધુઓ અસમાધિના ૨૦ દોષ તજીને વિચરે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન તત્વ પ્રકાર ૨૧ સબળા (મેટ) દેવ ૧. હતકર્મ કરે તે, ૨. મૈથુન સેવે તે, ૩. રાત્રિએ ચાર આહાર ભેગવે તે, ૪. આધાકમ આહાર એિટલે સાધુને નિમિત્તે નીપજાવેલા આહાર ભોગવે તે, ૫. “રાજપિંડ” [બહુ જ પૌષ્ટિક આહાર, કે જે રાજવંશીઓ માટે બનાવેલ હોય, જેમાં દારૂ માંસાદિક પદાર્થ આવે તેવું આહાર ભગવે તે, ૬. “કીયગડે ” વિચાર્તા લીધે “પામીચં' [ઉધાર લીધેલો અ ” નિર્બળના હાથમાંથી પડાવી લીધેલો “અણિસિ” [ધણીની રજા વિના લીધેલા, “અભિડ 'સામે લાવીને દેવા આવેલા આ પાંચ દોષ લગાડીને આહાર ભેગવે તે, ૭. વારંવાર પચ્ચખાણ લઈ લઈને ભાંગે તો, ૮. વગર કારણે છ મહિના પહેલાં સંપ્રદાય બદલે તે, ૯. એક મહિનામાં ૩ મટી નક્કી ઊતરે . ૧૦. એક મહિનામાં ૩ વાર કપટ કરે છે, ૧૧. સેજાંતર મકાનમાં ઊતરવાની આજ્ઞા દેનાર ના ઘરનો આહાર ભોગવે તે, ૧૨ થી ૧૪. આકુટી (ઈરાદાપૂર્વક) હિંસા કરે, અસત્ય બેલે, ચારી કરે તે, ૧૫. સચેત પૃથ્વી પર બેસે તે, Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુઃ સાધુજી ૩૩૧ ૧૬. સચેત ધૂળની રજથી ભરેલા પાટ, પાટલા ભાગવે તા, . ૧૭. સડેલી પાર્ટા, જેમાં જંતુઓનાં ઇંડાં ઉત્પન્ન થયાં હોય . તે ભાગવે તા, ૧૮, ‘કંદ’ [ મૂળની જડ ], · ખંધ ” [ ઉપરનું થડ ], ‘શાખા’ [ મેાટી ડાળેા ], ‘પ્રતિશાખા’[ નાની ડાળ], ‘ત્વચા’ [છાલ ] ‘પ્રવાલ’ [ કૂપળા ], પાંઢડાં, ફૂલ, બીજ, હરિત એ પ્રમાણેની ૧૦ કાચી લીલેાતરી.. ભાગવે તા, ૧૯. એક વરસમાં ૧૦ વખત નદી ઊતરે તે, ૨૦. એક વર્ષમાં દસ વખત માયાસ્થાન સેવે તે, ૨૧. ચિત્ત પાણીથી, લીલેાતરીથી, કે એવા કોઇ ચિત્ત. પદાર્થથી ભરેલાં ભેજનવાળાં આહાર, પાણી વગેરે લે તે, આ પ્રમાણે ૨૧ પ્રકારે સબળા દોષ લાગે છે. જેમ નળેા માણસ ગજા ઉપરાંત બેન્દ્રે ઉપાડે તે! મરી જાય છે તેમ આ ૨૧ દોષિત કામ કરવાથી સંયમરૂપી ધનને! નાશ થાય છે. એ ૨૦ અસમાધિ દ્વેષ અને ૨૧ સબળા દોષનું વર્ણન દશા શ્રુતસ્કંધ” સૂત્રના પહેલા-ખીજા અધ્યયનમાં છે. અત્રીસ યોગસ’ગ્રહ યેાગ એટલે મન, વચન, કાયાના શુભ ચેાગના ખત્રીસ પ્રકારના . સંગ્રહ, જે વડે ચેાગાભ્યાસ રૂડી રીતે થઈ શકે એવાં ૩૨ કામે ચેાગીઓને હૃદયકારામાં સંગ્રહી રાખવા યાગ્ય હાવાથી તેને ચેગસંગ્રહ - કહેવામાં આવે છે. ૧. જે દોષ લાગ્યા હાય તે તરત ગુરુની પાસે કહે, ૨. શિષ્યને વાંક ખીજાની આગળ ગુરુ પ્રકાશે નહિ. Page #357 -------------------------------------------------------------------------- ________________ - ૩૩૨ જૈન તત્વ પ્રકાશ ૩. કષ્ટ પડે તે પણ ધર્મમાં દઢ રહે. ૪. તપસ્યા કરીને આ લોકમાં યશ-મહિમાની, સુખની ઈચ્છા, તેમ જ પરકમાં દેવપદ, રાજપદ મળે તેવી ઈચ્છા કરે નહિ. પ. “આસેવના” ( જ્ઞાનાભ્યાસ સંબંધી) “ગ્રહણ” (આચાર તે ગોચરી સંબંધી), શિક્ષા ( શિખામણ) કેઈ આપે તે હિતકારી માને. ૬. શરીરની શોભા વિભૂષા, ( ટાપટીપ, ઠાઠમાઠ) કરે નહિ. ૭. ગુપ્ત તપ કરે, (ગૃહસ્થને ખબર ન પડવા દે કે સાધુને તપ છે) તથા લાભ કરે નહિ. ૮. જે જે કુળમાં ભિક્ષા લેવાનું શ્રી પ્રભુજીનું ફરમાન છે તે તમામ કુળમાં ગેચરી અર્થે જાય. ૯. પરિષહ આવે તે ચડતા પરિણામ રાખી સહન કરે, પણ ક્રોધ ન કરે. ૧૦. સદા સરળતાથી એટલે નિષ્કપટપણાથી વિચરે. ૧૧. સંયમ (આત્મદમન) કરે. ૧૨. સમકિત સહિત એટલે શુદ્ધ શ્રદ્ધાયુક્ત રહે. ૧૩. ચિત્તને સ્થિર કરે. ૧૪. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પાંચ આચારમાં પ્રવતે. ૧૫. વિનય એટલે નમ્રતા સહિત પ્રવર્તે. ૧૬. તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન, વગેરેમાં સદા વીર્ય— પરાક્રમ ફેરવે. ૧૭. સદા વૈરાગ્યવંત રહે. ૧૮. નિજ આત્માના ગુણને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને રત્નના ખજાનાની પેઠે બંદોબસ્ત કરી સાચવે. ૨નના ખજા Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૩૩ , ૧૯. પાસસ્થાના એટલે જેઓ ઢીલા ને શિથિલ પડી ગયા છે. તેમના જેવાં પરિણામ ન આવતાં ચડતા અને વધતા પરિણામથી રહે. ૨૦. ઉપદેશરૂપે કે પ્રવૃત્તિરૂપે પણ સદા સંવરકરણને પુષ્ટિ મળે તેમ રહે. ૨૧. પોતાના આત્માના જે જે દુર્ગુણે ધ્યાનમાં આવે તેને ટાળવાના ઉપાય કરે. ૨૨. કામ ( શબ્દ, રૂપ સંબંધી), ભેગ (ગંધ, રસ ને . | સ્પર્શ સંબંધી)ને સંજોગ મળે તે લુબ્ધ ન થાય, ૨૩. નિયમ, અભિગ્રહ, ત્યાગ, વૈરાગ્યની હંમેશાં યથાશક્તિ - વૃદ્ધિ કરે. ૨૪. ઉપાધિનો=વસ્ત્ર, પાત્ર,સૂત્ર, શિષ્ય, વગેરેને અહંકાર કરે નહિ. ૨૫. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો સદા ત્યાગ કરે. ૨૬. ડું બોલે અને જે જે વખતે જે જે કિયા કરવાની છે . તે બરાબર કરે. ર૭. આd, રૌદ્ર એ બે ધ્યાન છોડીને ધર્મ અને શુકલ એ બે . ધ્યાન હંમેશાં ધ્યાય. ૨૮. મન, વચન અને કાયાને સદા શુભ કાર્યમાં પ્રવર્તાવે. ૨૮ મારણાંતિક વેદના આવે તે પણ પરિણામની ધારા ધર્મમાં સ્થિર રાખે. ૩૦. સર્વ સંગને ત્યાગ કરે. ૩૧. ગુરુની પાસે આલેયણા, નિંદણા કરે, એટલે ગુપ્ત પાપનો પ્રકાશ કરી પ્રાયશ્ચિત્ત લે અને પોતાના આત્માની નિંદા કરે. Page #359 -------------------------------------------------------------------------- ________________ - ૩૩ જૈન તત્વ પ્રકાશ ૩૨. મરણનો અવસર નિકટ જાણી સંથારો કરે. આહાર અને શરીરને પણ ત્યાગ કરી સમાધિભાવમાં દેહોત્સર્ગ કરે. આ ૩૨ બાબતે સાધુએ સંગ્રહ કરી એટલે હૃદયમાં ધારી તે પ્રમાણે ચડતા પરિણામે હંમેશાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. પુરુષાર્થ કરવાથી દરેક ચીજ સાધી શકાય છે. માટે ઉદ્યમ કરો. આ કર ગ શ્રી “સમવાયાંગ” સૂત્રમાં છે. એ પ્રમાણે સાધુને માટેની અનેક ક્રિયાઓનું શાસ્ત્રમાં વર્ણન છે, એ વર્ણન પ્રમાણે જે પવિત્ર આત્માને સંપૂર્ણ ગુણ પ્રાપ્ત થાય તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ પંચમકાળમાં સંપૂર્ણ ગુણધારી મહાત્મા મળવા મુશ્કેલ છે, છતાં એમ કદી ન માનવું કે પાંચમા આરામાં સાધુ જ નથી. એ બાબતનું સમાધાન કરવા શાસ્ત્રમાં છ પ્રકારના નિયંઠા (નિ ) કદ્યા છે. પ્રકારના નિયંકા (નિગ્રંથ) જેઓ દ્રવ્યથી પરિગ્રહની ગાંઠ બાંધે નહિ, અને ભાવથી આઠ કર્મોને તથા રાગ, દ્વેષ, મેહ અને મિથ્યાત્વને નાશ કરે તેઓને નિયંઠા [ નિગ્રંથ ] કહે છે. એના ૬ પ્રકાર છે. ૧. “પુલાક નિયંઠા ”—જેમ કદ તથા ઘઉંનું ખેતર લણ તેને પરાળ સહિત ઢગલો કરે, તેમાં દાણા છેડા અને ખડનો ભાગ ઘણો તેમ પુલાક નિયંઠામાં ગુણ થોડા અને દુર્ગુણ ઘણા હોય છે. પુલાક નિયંઠાના બે ભેદ છે. [૧] લબ્ધિ પુલાક-કેઈએ માટે અપરાધ કર્યો હોય તો તે પ્રસંગે પુલાક લબ્ધિથી ચકવતીની સેનાને પણ બાળી નાંખે. એ “લબ્ધિ પુલાક નિગ્રંથ” કહેવાય. [૨] “આસેવના પુલાક”—તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે. આ પ્રકારના નિયંઠા હાલ છે નહિ. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પ્રકરણ ૫મું : સાજી ૨. “ બસ નિયા –કમેદ તથા ઘઉંના છોડના પરાળ સહિત ઢગલે હોય તેમાંથી ઘાસ જુદું પાડી નાંખે અને ઉંબીઓને ઢગલે કરે તો તે ઢગલામાં પ્રથમના કરતાં ઘાસ ડું છે, તે પણ દાણ કરતાં વધારે છે. તે પ્રમાણે બુક્કસ નિર્ગમાં પણ ગુણ ધેડા ને દુર્ગુણ વધારે હોય. બુક્કસ નિયંઠાના વળી બે ભેદ છે. [૧] “ ઉપકરણ બુક્કસ તે લૂગડાં ને પાતરાં [પાત્ર-ભાજન વિશેષ રાખે, ખારા વગેરેથી ધોવે તે [૨] “શરીર બુક્કસ ” તે હાથ પગ ધોવે, કેશ નખ સમારે, શરીરની વિભૂષા કરે, પરંતુ કમ ખપાવવાને ઉદ્યમ તે કરે. ૩. “કષાય કુશીલ નિયંઠા ઘઉં અને કમોદના છોડની ઉંબીના ઢગલામાંથી માટી, કચરો વગેરે તારવી, ખળામાં બળદના પગથી કચરાવી દાણા છુટા પાડયાં, તે વખતે દાણુ અને કચરો લગભગ બરાબર હોય છે, તેમ કષાય કુશીલ નિગ્રંથ સંયમ પાળે, જ્ઞાનાભ્યાસ કરે, તપશ્ચર્યા યથાશક્તિ કરે, બીજી પણ ક્રિયાઓ કરે, છતાં કષાયને ચેડા ઉદય થાય તે જ્ઞાન વડે દબાવે, પણ આખરે હૃદય બળ્યા કરે, કે ઈનાં કડવાં વેણ અને નિંદા સાંભળી કોય કરે, પિતાનાં જ્ઞાન, કિયા, તપ, વગેરેનાં વખાણ સાંભળી અભિમાન કરે, ક્રિયા કરવામાં તથા અન્ય મનવાળાની સાથે ચર્ચા કરી તેનો પરાજય કરવામાં માયા કપટ કરે, તેમ શિષ્ય, સૂત્રની વૃદ્ધિને લેભ પણ કરે. એ ચારે કષાય ચેડા થોડા આવે તે પણ આત્માની નિંદા કરી તરત શિલ્યરહિત થઈ જાય. ૪. « પ્રતિસેવના નિયંઠા –ખળામાં ઉંબીઓ કચરાયા પછી, પવન હોય ત્યારે તેને ઊપણે છે, એ ઊપણેલા ઢગલામાં દાણા ઘણું અને તણખલાં–કચરો-થોડો હોય છે. તે પ્રમાણે પ્રતિસેવના નિયંઠાવાળે સાધુ, મૂળ ગુણમાં, પાંચ મહાવ્રતમાં અને રાત્રિભોજનમાં જરા પણ દોષ લગાડે નહિ. પણ દસ પચ્ચખાણ વગેરે ઉત્તમ ગુણોમાં શૂન્ય ઉપયોગને લીધે જરા જરા દોષ લગાડે છે. એવા દોષની ખબર પડે ત્યારે તરત પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન તત્વ પ્રકાશ. પ. નિગ્રંથ નિયંઠો –ખળામાં ચેખ કરેલા દાણાને પાથરી, આંખે જોઈ હાથથી તમામ કાંકરા અને કચરો કાઢી વિશેષ શુદ્ધ કરે છે, તેવી રીતે નિગ્રંથ નિયંઠાનું સમજવું. એના બે ભેદ છેઃ [૧] “ ઉપશમ કષાયી ”—જેમ ચૂલામાં. રાખની નીચે અગ્નિ ભારેલો છે (દબાયેલો છે) તે પ્રમાણે કોધાદિ કષાયને જ્ઞાનાદિ ગુણેથી દબાયેલે, પણ હજી એ તપાવેલા કષાયને ઉદય થવાને સ્વભાવ છે. [૨] “ ક્ષીણ કષાયી ”—જેમ દેવતા ઉપર પાણી છાંટી તેને સાવ ઠારી નાખે છે, તે પ્રમાણે કષાયરૂપી અગ્નિને શાંત કરી પોતાના આત્માને મૂળ ગુણો, ઉત્તર ગુણે વગેરેનો જરા પણ દોષ લાગવા દે નહિ. ફક્ત કેઈ ઉપશમ નિયંઠાને મરણ સમયે સંજવલનનો લાભ કિંચિત્ માત્ર રહે છે, બાકી સર્વ પ્રકારે શુદ્ધ છે. ગુણસ્થાન ૧૧, ૧૨. ૬. “સ્નાતક નિયંઠા –કચરો ને કાંકરા વણીને શુદ્ધ કરેલા દાણું પાણીથી ધોઈ, સાફ લૂગડાથી લૂછે તે રજમેરહિત, અતિ શુદ્ધ અને નિર્મળ થાય છે, તે પ્રમાણે સ્નાતક નિગ્રંથ ચાર ઘનઘાતી કર્મ રહિત, યથાખ્યાત ચારિત્રવાળા, અને ખુદ તીર્થકર ભગવાન અગર તે કેવળી ભગવાન સમજવા. ગુણસ્થાન ૧૩, ૧૪. આ છ પ્રકારના નિયંઠા છે, તેમાંથી ૧, ૪, ૫, ૬ એ ચાર નિયંઠાનો જન્મ પંચમ કાળમાં નિષેધ છે. ફક્ત બીજા પ્રકારના “બુક્કસ” અને ત્રીજા પ્રકારના કષાય કુશીલ” એ બે જાતના નિયંઠા હોય છે. નિયંઠા સંબંધી વર્ણન જાણી, સાધુઓનું ન્યૂનાધિક જ્ઞાન અને કિયા જોવામાં આવે તે પક્ષપાત વધારવા નહિતેમ રાગ દ્વેષની વૃદ્ધિ કરવી નહિ. માત્ર યથાતથ્ય ગુણની પરીક્ષા કરવી. સો રૂપિયાને પણ હીરો હોય છે અને લાખ રૂપિયાને પણ હીરો હોય છે એમ વિચારવું. સે રૂપિયાવાળા હીરાને કેઈ કાચ નહિ કહે, પણ હીરો જ કહેશે. કાચ તે તેને કહેવાય કે જેમાં સંયમને જરા પણ ગુણ નથી, એવા પાંચ પ્રકારના સંયમ રહિત સાધુ અવંદનીય કહ્યા છે. આ Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું: સાધુજી ૩૩૭ ૫ પ્રકારના અવંદનીય સાધુ (૧) “પાસસ્થા” (૨) “ઉસન” (૩) “કુશીલિયા (૪) “સંસત્તા” (૫) “અપછંદ”. હવે તેનું વર્ણન કરે છે. ૧. પ ત્થા —એના બે ભેદ છે. (૧) “સર્વત્રત પાસસ્થા” તે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તદ્દન બ્રણ હોય, બહુરૂપી ભાંડભવાયાની પેઠે માત્ર વેશધારી જ હોય. (૨) “દેશવ્રત પાસસ્થા” તે છ— દોષવાળો આહાર લે અને લેચ કરે નહિ. ૨“ઉસના ”—એના બે ભેદ છે. (૧) “સર્વ ઉસના–તે સાધુને માટે નપજાવેલા પાટ, સ્થાનક, વગેરે ભેગવે, (૨) “દેશ ઉન્ના – તે બે વખત પડિલેહણ, પડિકમણું, ગોચરી ન કરે, સ્થાનક છડી ઘરઘર ફરતે ફરે અને અગ્ય સ્થળે અથવા ગૃહસ્થને ઘેર વિના કારણે બેસે. ૩. “કુશીલિયા” –તેના ત્રણ ભેદ છે. (૧) “નાણકશીલિયા તે રાનના આઠ અતિચાર દેવ લગાડે, (૨) દંસણ કુશીલિયા તે દર્શનના આઠ અતિચાર દેશે લગાડે. (૩) “ચારિત્ર કુશીલિયા” તે ચારિત્રના આડ અતિચાર દે લગાડે (એ ચોવીસ પ્રકારના અતિસારદોષોનું વર્ણન ત્રીજા પ્રકરણમાં પંચાચારના વિષયમાં વિસ્તારથી આવી, ગયું છે. વળી, કુશલિયા ૭ કર્મ કરે છે. (૧) “કૌતુક કમ — ઔષધ ઉપચાર વગેરે કરે. અખંડ સૌભાગ્ય રહેવા સ્ત્રીઓને નાનાદિક ક્રિયા કરાવે (૨) “ભૂતકમ'-ભૂત, પલિતના તથા વાયુ વગેરેના મંત્ર, તંત્ર, જંત્ર કરે અને દોરા કરી આપે, (૩) “પ્રશ્નકર્મ –રમણ વિવા, શકુનાવલી વિદા, વગેરેના ચોગ જણાવી પ્રશ્નોના ઉત્તર અને લાભ હાનિ બતાવે, (૪) “ નિમિત્ત કર્મ-જ્યોતિષની રીતે નિમિત્ત ભાખે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની હકીકત જણાવે. (૫) “આજીવિકા કર્મ'...એના સાત ભેદ છે. પિતાની જાતિ જણાવીને, કુળ જણાવીને, શિલ્પકળા જણાવીને, ધંધે જણાવીને, વેપાર જણાવીને, ગુણો જણાવીને અને સૂત્રજ્ઞાન, જણાવીને, પિતાને નિર્વાહ કરે. (૬) “કલ્ક કુરૂક કર્મ”—માયા કપટ કરે ૨૨. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન તત્ત્વ પ્રકાશ દભ કરે, ઢોંગ કરે અને લોકોને બિવડાવે, (૭) ‘લક્ષણ કમ ’–સ્ત્રીપુરુષાનાં સામુદ્રિક વિદ્યાની રીતે હાથ પગ વગેરેનાં લક્ષણા ખતાવે. તલ, મસ, લાખું, વગેરેના ગુણેા બતાવે. એ સાત કકરે તે કુશીલિયા સાધુ છે. ૪. ‘સ’સત્તા ’–જેમ ગાયને ખાણ આપતી વખતે સારું નરસું તમામ ભેગુ કરીને આપે તેમ જેના આત્મામાં ગુણ અવગુણુ તમામ ભેળસેળ હાય, પેાતાના ગુણ અવગુણનુ ભાન ન હાય, દેખાદેખીથી સાધુના ભેખ લઈ લે, પેટભરાઈ કરે, તથા તમામ મતવાળા સાથે અને પાસદ્ધા વગેરે સાથે મળીને રહે, કઈ ભિન્નભાવ સમજે નહિ અને “ સ`સત્તા ' કહે છે. સંસત્તાના બે ભેદ છેઃ ૧. સલિષ્ટ એટલે કલેશ યુક્ત ૨. અસ લિષ્ટ એટલે કલેશ રહિત. 6 ૫. અપછઠ્ઠા ’-ગુરુની, તીર્થંકરની અને શાસ્ત્રની આજ્ઞા તેાડી, પેાતાની ઈચ્છા પ્રમાણે વર્તે. ઋદ્ધિને, રસના અને શાતાને ગ કરે. ઉત્સૂત્રપ્રરૂપણા મરજી માફક કરે તે . એ પાંચ પ્રકારના સાધુ સત્કાર, સન્માનને લાયક નથી. આપણા સનાતન અને સત્ય જૈન ધમમાં ગુણુની પૂજા, શ્લાઘા, વંદના, સત્કારસન્માન છે. માટે ગુરુની પરીક્ષા જરૂર કરવી જોઇએ. * આ પંચમકાળમાં ફાટફુટ પડવાનું, સંવત્સરી પમાં પણ ભંગ પડવાનું, અને નજીવી બાબતમાં કલેશ ખરું કારણ, અપછંદા સાધુને વંદના કરવી, તેની સાથે વ્યવહાર રાખવા, જે ખરા ગુરુઓની નિંદા કરે તેની જ આજ્ઞા પાળવી, જરા જ્ઞાન કે ક્રિયાના ગુણ દેખવામાં આવે કે તરત બીજી કંઈ પણ પરીક્ષા કર્યા વગર તેમાં લુબ્ધ થઈ જવું એ વગેરે છે. ખરી વાત એ છે કે જેણે ગુરુની આજ્ઞા તોડી અને સ્વચ્છંદઆચારી થયો તેને કોઈએ સત્કાર દેવા ન જોઈએ. એમ કરવાથી તેને રૂડો આત્મા હશે તે તરત પેાતાની મેળે ઠેકાણે આવી જશે; અને ઠેકાણે ન આવે તે તેને આત્મા જાણે; પણ એવાને આધાર ન આપવાથી સંધમાં ફાટફૂટ કે ફજેતી ન થાય, માટે સુજ્ઞ જનાએ શાસનની ઉન્નતિ અને સંપની વૃદ્ધિ અર્થે અપછદાને મદદ ન કરવાની બાબત ખાસ ધ્યાનમાં રાખવી. જેવા મેાટા ધ – કરી ધર્મ ને લજાવવાનું Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૩૯ દેહરો-ઈ, ભાષા, એષણ, ઓળખજો આચાર, ગુણવંત સાધુ દેખીને, વંદે વારંવાર સાધુની ૮૪ ઉપમા गाथा-उरग गिरि जलन, सागर नहतल तरुगण समो य जो हाइ । भमर मिय धरणी, जलरुह रवि पवण समो य सो समणो । (૧) ઉરગ (સર્પ) ૨. ગિરિ (પર્વત), ૩. જલન (અગ્નિ) ૪. સાગર પ. નહતલ (આકાશ) ૬. તરુગણ (વૃક્ષે) ૭. ભ્રમર ૮. મિય (મૃગ), ૯. ધરણી, ૧૦. જલરુહ (કમળ) ૧૧. રવિ (સૂર્ય) ૧૨. પવન એ બાર ઉપમામાંના દરેકના સાત ગુણે ગણતાં ૧૨૮૭=૪૪ ઉપમા થાય છે. ૧. • ઉરગ–૧. સપના જે સાધુ હોય છે. જેમ સર્ષ બીજાને માટે નીપજાવેલી જગામાં રહે છે, તેમ સાધુ ગૃહસ્થ પોતાના નિમિત્તે બનાવેલા સ્થાનકમાં રહે છે. ૨. જેમ અગંધન કુળના સર્ષો, વમન કરેલા ઝેરને ફરી વાર ભેગવે નહિ, તેમ સાધુ છડેલા સાંસારિક ભેગેની વાંછા કદી કરે નહિ. ૩. જેમ સર્ષ સીધો ચાલે છે તેમ સાધુ સરળપણાથી મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ૪. સર્પ જેમ બીલમાં સીધે પ્રવેશ કરે છે તેમ સાધુ આહારને ગ્રાસ મેઢામાં આમતેમ નહિ મમળાવતાં સીધે ગળે ઉતારે. ૫. જેમ સર્પ પોતાની કાંચળી છોડીને તરત નાસી જાય અને તે તરફ પાછી નજર સરખી પણ ન કરે તેમ સાધુ સંસારત્યાગ કર્યા પછી તેની લેશ માત્ર ઈચ્છા ન કરે. ૬. જેમ સર્પ કાંટા, કાંકરા, વગેરેથી ડરીને પોતાનું શરીર સંભાળીને ચાલે છે તેવી રીતે સાધુ દોષથી તથા પાખંડીઓથી સંભાળી વિચરે. ૭. જેમ સર્ષથી તમામ ડરે છે તેમ લબ્ધિવંત સાધુથી રાજા, દેવ, ઇંદ્ર સૌ ડરે છે, તે બીજા સામાન્ય મનુબે ડરે તેમાં શી નવાઈ ! ૨. “ગિરિ-સાધુ પર્વતના જેવા હોય છે. ૧. જેમ પર્વતમાં અનેક પ્રકારની જડીબુટી, ઔષધિઓ હોય છે તે પ્રમાણે સાધુ પણ અક્ષીણ, માણસી, વગેરે અનેક લબ્ધિ ધરાવનારા હોય છે. ૨. જેમ Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ પતને વાયુ ડોલાવી શકતા નથી તેમ સાધુ ઉપસર્ગાં, પરિષહેા પડે છતાં, કંપાયમાન ન થાય, અડગ રહે. ૩. જેમ પર્યંત સ જીવેાને આધારભૂત (ઘાસ, લાકડાં, પથ્થર, માટી, ફળ, વગેરેથી અનેકની ઉપવિકા ચલાવનાર) છે, તેમ સાધુ છકાયના જીવેાના રક્ષક-આધારભૂત છે. ૪. જેમ પતમાંથી નદીએ! વગેરે નીકળે છે તેમ સાધુમાંથી જ્ઞાન વગેરે ગુણે! પ્રગટે છે. પ. જેમ મેરુપર્યંત સવ પતેામાં ઊંચા છે તેમ સાધુ સર્વે જવામાં ઉચ્ચ ગુણેના ધારક હોય છે. ૬. જેમ કેટલાક પ°તા રત્નમય છે, તેમ સાધુ ત્રણ રત્ન (જ્ઞાન-દન-ચારિત્ર)ના આરાધક છે. છ. જેમ પર્યંત મેખલાથી શેાભે છે તેમ સાધુ શિષ્યા તથા શ્રાવકોથી શાભે છે. ૩૪૦ ૩. જલણું ”-સાધુ અગ્નિ જેવા છે. ૧. જેમ અગ્નિમાં. લાકડાં, ખડ, વગેરે ઇંધણ નાંખવાથી તૃપ્તિ પામે નહિ તેમ સાધુ જ્ઞાનાદિ ગુણાથી તૃપ્તિ ન પામે. ૨. જેમ અગ્નિ પેાતાના તેજ વડે દીપે છે તેમ સાધુ તપ, સયમ વગેરે ઋદ્ધિ વડે દીપે છે. ૩. જેમ અગ્નિ કચરાને બાળી નાંખે છે તેમ સાધુ કર્મરૂપી કચરાને તપ વડે માળી નાંખે છે. ૪ જેમ અગ્નિ અધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી ધર્મના ઉદ્યોત કરે છે. પ. જેમ અગ્નિ સુવર્ણ, ચાંદી, વગેરે ધાતુને શેખીને નિર્મળ કરે છે તેમ સાધુ ભવ્ય જીવેાને વ્યાખ્યાન, વાણી, વગેરેથી મિથ્યાત્વરૂપી મળથી રહિત કરે. ૬. જેમ અગ્નિ ધાતુ અને માટીને જુદાં પાડી આપે છે તેમ સાધુ જીવ અને કમને જુદાં પાડે છે. છ. જેમ અગ્નિ માટીનાં કાચાં ઠામને પકાવીને પાક કરે છે તેમ સાધુ કાચા શિષ્યેને અને શ્રાવકને ઉપદેશ આપી ધમાં પાકાં–દૃઢ કરે. 66 , ૪. “સાગર ’–સાધુ સમુદ્ર જેવા છે. ૧. સાગરની પેઠે સદા ગભીર રહે. ૨. જેમ સમુદ્ર માતી, પરવાળાં, વગેરે રત્નાની ખાણ છે અને તેથી રત્નાકર કહેવાય છે તેમ સાધુ જ્ઞાનાદિ રત્નાની ખાણ છે. ૩. જેમ સમુદ્ર મર્યાદા છેડે નહિ તેમ સાધુ શ્રી તીથ કર મહારાજની આજ્ઞાની મર્યાદા ઓળંગે નહિ. ૪. જેમ સમુદ્રમાં તમામ નદીએ Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી આવીને મળે છે તેમ સાધુમાં ઉત્પાતિયા વગેરે ચારે બુદ્ધિ હાય છે. પ. જેમ સમુદ્ર મચ્છ, મગર, વગેરેનાં તફાનોથી ક્ષેાભ પામે નદ્ધિ તેમ સાધુ પરિગ્રહથી, પાખડીઓથી ક્ષેાભ પામે નહિ. ૬. જેમ સમુદ્ર બ્લકે નહિ તેમ સાધુ છલકે નહિ. ૭. સમુદ્રના પાણીની પેઠે સાધુનું હૃદય સદા નિ`ળ રહે. ૩૪૧ પ. “ નહતલ ”-સાધુ આાકાશ જેવા છે. ૧. આકાશની પેઠે સાધુનું મન સદા નિર્મળ રહે. ર. જેમ આકાશ ાંભલા, ભીંત, વગેરેના આધાર રહિત રહેલ છે, તેમ સાધુ ગૃહસ્થીએ વગેરેના આશ્રમ કે નેત્રા રતિ વિચરે છે. ૩. જેમ આકાશમાં સર્વ પદાર્થોં સમાય છે તેથી તે સર્વ પદાર્થાને રહેવાના પાત્રરૂપે છે, તેમ સાધુ જ્ઞાનાદિ સર્વ ગુણાનું પાત્ર છે. ૪. જેમ આકાશ ટાઢ, તાપ, વગેરેથી કરમાય નહિ તેમ સાધુ અપમાન, નિંદા, વગેરે થાય તે પણ ઉદાસ ન અને. પ. જેમ આકાશ વરસાદ વગેરેના યાગથી પ્રફુલ્લિત ન અને તેમ સાધુ સત્કાર, વંદના, માન પામતાં ખુશી થાય નહિ. ૬. જેમ આકાશ શસ્ત્ર વગેરેથી છેદનભેદન ન પામે તેમ સાધુના ચારિત્ર વગેરે ગુણેાના કેાઈ નાશ કરી શકે નહિ, છ. જેમ આકાશ અનત છે તેમ સાધુના પાંચ આચાર વગેરે ગુણા પણ અનંત છે. ૬. “તગણું”-સાધુ વૃક્ષ (ઝાડ) જેવા છે. ૧. જેમ વૃક્ષ ટાઢ, તાપ વગેરે દુઃખે! સહન કરીને માણુસ, પશુ, ૫'ખી, વગેરે આશ્રિતાને શીતલ છાયા વગેરે સુખ આપે છે તેમ સાધુ પણ અનેક ઉપસર્ગ –પરિસડુ સહન કરીને છ કાયના જીવાને સોધ વગેરે આપી આશ્રયભૂત ને સુખદાતા થાય છે. ર. જેમ વૃક્ષની સેવાથી ફળની પ્રાપ્તિ થાય છે તેમ સાધુની સેવાથી દસ ગુણની પ્રાપ્તિ થાય છે. ૩. જેમ વૃક્ષ મુસાફરોને-વટેમાર્ગુ એને વિશ્રામદાતા છે તેમ સાધુ, પણ ચાર ગતિમાં ભટકતા જીત્રાના આધારભૂત છે. ૪. જેમ ઝાડને કુહાડાથી કાપવામાં આવે છતાં ગુસ્સે થાય નહિ તેમ સાધુ પણ ઉપસગ આપનાર કે નિંદા કરનાર વગેરે પર ક્રોધ કરે નિડુ. પ. જેમ ઝાડને કોઈ સુખડ, કુ, કેસર ચેપડે તે આનંદ ન પામે તેમ સાધુ સત્કાર-સન્માન Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન તત્ત્વપ્રકાશ મળતાં ખુશી ન થાય, ૬. જેમ વૃક્ષ પોતાનાં ફળ, પત્ર, ફૂલ, વગેરે બીજાને આપીને બદલે લેવાનું છે નહિ. તેમ સાધુ જ્ઞાનાદિ ગુણ દઈને કે ઉપદેશ આપીને બદલે લેવાનું ઈછે નહિ ૭. જેમ વૃક્ષ તાપ, ટાઇ, પવન, દુષ્કાળ, વગેરેની અસસ્થી સુકાઈ જાય છતાં પોતાનું સ્થાન છે કે નહિ, તેમ સાધુ પણ પ્રાણાંત કષ્ટ પ્રાપ્ત થાય તે પણ ચારિત્રાદિ ધર્મને નાશ થવા ન દે, ડગે નહિ, પણ સ્થિર રહે. ૭. “ભ્રમર” સાધુ ભમરા જેવા છે. ૧. જેમ ભમર ફૂલમાંથી રસ ગ્રહણ કરે છતાં ફૂલને પીડા ન ઉપજાવે, તેમ સાધુ આહારપાણી વગેરે લેવા છતાં દાતારને જરા પણ દુઃખ ન ઉપજાવે. ૨. જેમ ભમરે ફૂલને મકરંદ (રસ) ગ્રહણ કરે છતાં કઈને અટકાવ ન કરે. તેમ સાધુ ગૃહસ્થને ત્યાંથી આહારદિક વહેરે છતાં કેઈને અંતરાય ના પાડે, ૩. જેમ ભમરે અનેક ફૂલેમાં પરિભ્રમણ કરી પિતાને નિર્વાહ. ચલાવે તેમ સાધુ અનેક ગામમાં પરિભ્રમણ કરી, અનેક ઘરો ફરી આહારાદિ મેળવી શરીરનું પિષણ કરું. ૪. જેમ ભમરો ઘણો રસ મળવા છતાં સંગ્રહ ન કરે તેમ સાધુ આહારદિને સંગ્રહ ન કરે. ૫. જેમ ભમરો વગર બેલાબે ફૂલેમાં ઓચિંતે ભમે છે, તેમ સાધુ પણ ભિક્ષા નિમિત્તે ગૃહસ્થના બોલાવ્યા વિના એચિંતા જાય છે. ૬. જેમ ભ્રમરને પ્રેમ કમળ ઉપર વધારે હોય છે તેમ સાધુનો નિર્દોષ આહાર પર તથા ચારિત્ર ધર્મ પર અધિક પ્રેમ હોય છે. ૭. જેમ ભમરા માટે વાડી, બગીચા, વગેરે બનાવ્યા નથી, તેમ ગૃહસ્થા તરફથી જે આહાર વગેરે સાધુને માટે ન નીપજાવ્યું હોય તે જ સાધુને કામ આવે છે. ૮, “મિય’–સાધુ મૃગતુલ્ય છે. ૧. જેમ મૃગ સિંડથી ડરે છે તેમ સાધુ પાપથી ડરે છે. ૨. જે ઘાસ ઉપર થઈને સિંહ ચાલ્યા હોય તે ધાસ હરણ ખાય નહિ, તેમ જે આહાર દોષિત થયે હોય, તે સાધુ કદી પણ ભેગવે નહિ. ૩. જેમ મૃગ સિંહના ડરથી એક સ્થળે રહે નહિ, તેમ સાધુ પ્રતિબંધથી ડરે, અને મર્યાદા ઉલ્લંઘી એક સ્થાનમાં ન રહે. ૪ જેમ મૃગને રોગ થાય તે પણ તે એડ કરે Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૪૩ નહિ તેમ સાધુ પણ પાપકારી તેમ જ સચિત્ત ઔષધ કરે નહિ. ૫. જેમ રોદિને કારણે મૃગ એક સ્થાનમાં રહે તેમ રોગ, વૃદ્ધપણું, વગેરે કારણોથી સાધુ એક સ્થળમાં રહે. ૬. જેમ મૃગ રોગાદિ કાર માં સ્વજનેની સહાય ઈચ્છે નહિ તેમ સાધુ પણ રોગ પરિષહ, ઉપસર્ગ થાય ત્યારે ગૃહસ્થનું તેમ જ સ્વજનેનું શરણ ઈચ્છે નહિ. ૭. જેમ મૃગ નીરોગી થતાં તે સ્થાન છેડી અન્ય સ્થાને વિચરે તેમ સાધુ પણ કારણમુક્ત થતાં ગ્રામાનુગ્રામ વિહાર કરે. ૯. ધરણી”—સાધુ પૃથ્વીતુલ્ય છે. ૧. જેમ પૃથ્વી ટાઢ, તાપ, છેદન, ભેદન, વગેરે દુઃખ સમભાવથી સહન કરે છે, તેમ સાધુ પણ સમભાવથી પરિવહ, ઉપસર્ગ, વગેરે સહે છે. ૨. જેમ પૃથ્વી ધનધાન્ય વગેરેથી ભરપૂર છે તેમ સાધુ સંવેગ, શમ, દમ, વગેરે ગુણોથી ભરેલા છે. ૩. જેમ પૃથ્વી તમામ બીજ વગેરેની ઉત્પત્તિનું કારણ છે તેમ સાધુ, સર્વ સુખદાતા ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે. ૪. જેમ પૃથ્વી પોતાના શરીરની સંભાળ કરે નહિ તેમ સાધુ પિતાના દેહની મમત્વભાવથી સારસંભાળ કરે નહિ. પ. જેમ પૃથ્વીને કઈ છેદે, ભેદે, મળમૂત્ર કરે તે પણ કોઈની પાસે રાવ-ફરિયાદ ન કરે તેમ સાધુને કઈ મારે, પછાડે, અપમાન કરે તે પણ ગૃહસ્થને જણાવે નહિ. ૬. જેમ પૃથ્વી અન્ય સંજોગેથી ઉત્પન્ન થયેલા કાદવને નાશ કરે છે તેમ સાધુ, રાગ દ્વેષ, કલેશ, વગેરે કાદવને નાશ કરે છે. ૭. જેમ પૃથ્વી સર્વે પ્રાણી, ભૂત, વગેરેના આધારરૂપ છે તેમ સાધુ પણ આચાર્ય – ઉપાધ્યાય, શિષ્ય, શ્રાવક, વગેરેના આધારરૂપે છે. ૧૦. “જલસૃહ–સાધુ કમળના ફૂલ તુલ્ય છે. ૧. જેમ કમળનું ફૂલ કાદવમાંથી ઉત્પન્ન થયું, પાણીના સંજોગણી વધ્યું, છતાં તેમાં ફરી વાર લેપાય નહિ, તેમ સાધુ ગૃહસ્થને ત્યાં ઊપજ્યા, ગૃહસ્થને ત્યાં ભેગ ભેગવી મેટા થયા, છતાં તે જ કામગમાં લેવાય નહિ પણ ન્યારા રહે. ૩. કમળનું ફૂલ સુગંધ, શીતળતા, વગેરેથી વટેમાર્ગ એને સુખ ઉપજાવે છે, તેમ, સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીને સુખ ઉપજાવે છે. ૪. જેમ પુંડરિક કમલની સુગંધ ચારે તરફ ફેલાય છે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન તત્ત્વ પ્રકાશ તેમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન, વગેરે ગુણોની સુગંધ ચોગરદમ વિસ્તરે છે. ૪. જેમ ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી કમળ અનુક્રમે ચંદ્ર અને સૂર્યનાં દર્શનથી ખીલે છે તેમ ગુણના મેળાપથી મહામુનિઓનાં હૃદયકમળ ખીલે છે. દ. જેમ કમળ સદા પ્રકુલિત રહે છે તેમ સાધુ સદા ખુશ રહે છે. ૭. જેમ કમળ સદા સૂર્ય અને ચંદ્રની સન્મુખ રહે છે, તેમ સાધુ તીર્થકર દેવની આજ્ઞાની સન્મુખ રહે છે એટલે જ્ઞાનુસાર વર્તે છે. ૮. જેમ પુંડરિક કમળ ઉજજવળ છે તેમ સાધુનું હૃદય પણ ધર્મધ્યાન તથા શુકલધ્યાન વડે સદા ઉજજવળ છે. ૧૧. “રવિ—સાધુ સૂર્યતુલ્ય છે. ૧. જેમ સૂર્ય પિતાના તેજથી અંધકારનો નાશ કરી જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવે છે તેમ સાધુ જીવ, અજીવ, વગેરે નવ પદાર્થોનું ખરેખરું સ્વરૂપ ભવ્ય જીના હૃદયમાં પ્રગટ કરે છે. ૨. જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રકુલિત થાય છે તેમ સાધુના આગમનથી ભવ્ય જેનાં મન પ્રફુલિત થાય છે. ૩. જેમ સૂર્ય રાત્રિના ચાર પહોરના એકઠા થયેલા અંધકારને ક્ષણ માત્રમાં નાશ કરે છે, તેમ સાધુ અનાદિકાળના મિથ્યાત્વનો નાશ કરે છે. ૪. જેમ સૂર્ય તેજના પ્રતાપે દીપે છે તેમ સાધુ તરૂપી તેજથી શોભે છે. પ. જેમ સૂર્ય પ્રકાશ થતાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓનું તેજ ઝાંખું પડી જાય છે તેમ સાધુના પધારવાથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે. ૬. સૂર્યનો પ્રકાશ થતાં જેમ દેવતા (અગ્નિનું) તેજ ફિક્કુ પડી જાય છે, તેમ સાધુને જ્ઞાનરૂપ પ્રકાશ કોપરૂપી અગ્નિને મંદ કરે છે. ૭. જેમ સૂર્ય પોતાનાં હજાર કિરણથી શોભે છે તેમ સાધુ જ્ઞાનાદિક હજારો ગુણે વડે તથા ચાર તીર્થના પરિવાર વડે શોભે છે. ૧૨. “પણ”—સાધુ પવનતુલ્ય છે. ૧. જેમ પવન સર્વે સ્થાનમાં ગમન કરે છે તેમ સાધુ સર્વ સ્થળે સ્વેચ્છાચારે વિચરે. ૨. જેમ પવન અપ્રતિબંધ વિહારી છે તેમ સાધુ ગૃહરી વગેરેના પ્રતિ બંધથી રહિત થઈને વિચારે છે. ૩. જેમ વાયુ હલકે છે તેમ સાધુ Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૪૫ દળે ને ભાવે (ચાર કષાય પાતળા પાડયા છે તેથી) હલકા છે, (૪) જેમ વાયુ ચાલતાં ચાલતાં કયાં કયાંય નીકળી જાય તેમ સાધુ પણ અનેક દેશમાં વિચરે. (૫) જેમ વાયુ સુગંધી અને દુર્ગધીને પ્રસાર કરે છે તેમ સાધુ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, વગેરે શુભ અશુભ પદાર્થોનું સ્વરૂપ બતાવે છે. (૬) જેમ વાયુ કેઈને અટકાવ્યા અટકે નહિ તેમ સાધુ મર્યાદા ઉપરાંત કેઈના રોક્યા રોકાય નહિ. (૭) જેમ વાયુ ઉષ્ણતાને મટાડે છે તેમ સાધુ સંવેગ, વૈરાગ્ય અને સબોધરૂપી પવનથી - આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપી ઉષ્ણતાને નિવારી શાંતિ શાંતિ પ્રસરાવે છે. સાધુજીની બીજી ૩ર ઉપમા ૧. “કાંસી પત્ર ઈવ” જેમ કાંસાને વાટકે પાણીથી ભેદાય નહિ તેમ મુનિ મેહમાયાથી ભેદાય નહિ. ૨. “સંબઈવ”—જેમ શંખને રંગ ચડે નહિ તેમ મુનિ સ્નેહથી રંગાય નહિ. ૩. “જીવ ગઈ ઈવ”—જેમ જીવને પરભવમાં જતાં તેની ગતિ કઈ રોકી શકે નહિ તેમ મુનિ અપ્રતિબંધ વિહારી થઈ વિચરે છે. ૪. “સુવન્ન ઈવ—જેમ સોનાને કાટ લાગે નહિ તેમ સાધુને પાપરૂપ કાટ લાગે નહિ. ૫. “મિંગ ઈવ” જેમ અરીસામાં રૂપ દેખાય તેમ સાધુ જ્ઞાન વડે નિજત્મ સ્વરૂપ દેખે. ૬. “કુમે ઈવ” જેમ કોઈ વનના સરોવરમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહાર કરવા સારુ પાણીમાંથી બહાર નીકળતા. તે વખતે વનમાં રહેનાર અનેક શિયાળ તેમને ભક્ષા કરવા આવતાં. જેઓ હોશિયાર હતા તેઓ શિયાળને જોઈ આખી રાત પિતાનાં પંચાંગ (ચાર પગ અને પાંચમું માથું એમ પાંચ અંગ) ઢાલ નીચે છુપાવી સ્થિર Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન તત્ત્વ પ્રકાશ પડયા રહેતા. અને સૂર્ય ઉદય થવા ટાણે સૌ શિયાળ જતાં રહેતાં તેથી પિતાને ઠેકાણે (પેલા સરોવરમાં) પહેાંચી સુખી થતા. પણ કેટલાક કાચબાઓ, ઉતાવળા થઈ શિયાળિયાં જતાં રહ્યાં છે કે નડિ તે જેવા ઢાલની બહાર માથું કાઢતા કે તરત જ સંતાઈ બેઠેલાં પાપી શિયાળિયાં તેમનું શરીર ખેંચી તેડી મારીને ખાઈ જતાં. એ પ્રમાણે. સાધુ પાંચ ઇન્દ્રિયને જ્ઞાનરૂપી ઢાલ નીચે આખી જિંદગી દબાવી રાખે છે. સ્ત્રી, આહાર, વગેરે ભેગરૂપી શિયાળના કબજામાં આવી પડતા નથી અને છેવટે શાંતિથી આયુષ્ય પૂર્ણ કરી મેક્ષરૂપી. સરોવરમાં સમાઈ સુખી થાય છે. ૭. “પદ્મ કમળ ઈવ”-જેમ પદ્મ કમળ કાદવમાં પેદા થાય, છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, છતાં પાણીથી અસંગ રહે છે, લેખાતું નથી, તેમ સાધુ સંસારમાં ઉત્પન્ન થયા, મોટા થયા, પણ ત્યાગી થયા પછી સંસારના ભેગમાં લેપાતા નથી. ૮. “ગગણ ઈવ”—જેમ આકાશને કઈ થાંભલે નથી, નિરાધાર છતાં આબાદ ટકી રહેલ છે તેમ સાધુ કેઈના આશ્રય વિના રહી આનદથી સંયમરૂપી જીવતર વ્યતીત કરે છે. ૯“વાયુ દવ ”-વાયુ જેમ એક ઠેકાણે રહે નહિ તેમ સાધુ વિચર્યા કરે છે. ૧૦. “ચંદ્ર ઈવ”—ચંદ્રમાની પેઠે સાધુ સદા નિર્મળ ને ઉજવળ હૃદયવાળા અને શીતળ સ્વભાવી હોય છે. ૧૧. “આઈચ્ચ ઈવ' જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ. સાધુ મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરે છે. ૧૨, “સમુદ્ર ઈવ”-જેમ સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં છલકાતું નથી–મર્યાદા ઓળંગતે નથી, તેમ સાધુ સર્વનાં શુભ-- અશુભ વચને સહે, પણ કેપ ન કરે. Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૧૩, ‘ભાર’ડ ઈવ’-ભાર'ડપ'ખીને એ મુખ ને ત્રણ પગ હાય છે. તે પખી સા આકાશમાં જ રહ્યા કરે છે. ફક્ત આદ્ગાર લેા ટાણે પૃથ્વી પર આવે છે ત્યારે પાંખા પહેાળી કરી બેસે છે. એક મુખથી ચારે તરફ જોયા કરે છે કે કેઈ તરફથી મને કંઇ પણ દુઃખ ન થાય અને બીજા માઢેથી આહાર કરે છે. જરા ખડખડાટ થાય કે શકા પડે . તા તરત જ ઊડી જાય છે. તેવી રીતે, સાધુ સદા સયમમાં જ પેાતાના સ્થાનમાં રહે. ફક્ત આહાર વગેરે સંયમના નિર્વાહના કામ પ્રસંગે - ગૃહસ્થને ઘેર જાય, ત્યારે દ્રવ્ય દૃષ્ટિ (ચર્મચક્ષુ) તે! બહારની તરફ રાખે, અને અંતર દૃષ્ટિથી અવલેાકન કર્યાં કરે કે મને કઈ પ્રકારના દોષ લાગી ન જાય. જો જરા પણ દોષ લાગવા જેવું દેખે અગર શકા પડે તા તત્ક્ષણ ત્યાંથી ચાલ્યા જાય. ૩૪૭ ૧૪. ‘મંદર ઈવ’—જેમ મેરુ પર્યંત પવનથી કંપે નહિ તેમ સાધુ પિરષહુ- ઉપસર્ગ વગેરે આવે તે સંયમથી ચલાયમાન ન થાય. પાણી સદા નિર્મળ રહે ૧૫. ‘તેય ઇવ’-જેમ શરદ ઋતુનુ તેમ સાધુનું હૃદય સદા નિર્માળ રહે. ૧૬. ‘ખંગીડુત્થી વિ’–જેમ ગેંડા નામના પશુને એક જ દાંત હાય છે અને તે સૌના પરાજય કરી શકે છે, તેમ સાધુ એક નિશ્ચય પર સ્થિર રહી, આઠ ક રૂપ સર્વ શત્રુએના પરાજય કરે છે. ૧૭. ‘ગધહુથી ઇવ’-જેમ ગંધહસ્તીને સંગ્રામમાં જેમ જેમ ભાલાના ઘા વાગે તેમ તેમ વિશેષ શૂરા અની શત્રુઓને પરાજય કરે છે તેમ સાધુ, જેમ જેમ પરિષહ વગેરે આવી પડે તેમ તેમ વિશેષ ખળ, વીર્ય ફારવી શૂરા ખની કર્મ શત્રુના પરાજય કરે. ૧૮. ‘વૃષભ ઈવ' જેમ મારવાડ દેશના ધારી બળદ ઉપાડેલા ભાર પ્રાણ જાય તે પણ વચમાં પડતા મેલે નહિ પણ ઠંડ પહોંચાડે તેમ સાધુ પાંચ મહાવ્રતરૂપી મહાન ભાર પ્રાણાંત કષ્ટ સહન કરીને વચમાં મૂકી ન દેતાં સહીસલામત હૈ પાર પહાંચાડે. Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૯. ‘સિંહ ઇ’–જેમ કેસરી સિંહુ કાઈ પણ પશુને ડરાવ્યો ડરે નહિ, તેમ સાધુ કોઈ પણ પાખડીથી ચલાયમાન થાય નહિ. : ૩૪૮ ૨૦. ‘પુઢવી ઈવ’–જેમ પૃથ્વી ટાઢ, તાપ, ગંગાજળ, મૂત્ર, નિર્મળ અને મલિન ચીજો સર્વ સમભાવથી સહન કરે છે, અને ધરતીમાતા કહી જેએ પૂજા કરે છે તેઓની તરફ તેમ એંઠવાડ, ગંદવાડ નાંખે છે અને બેઢે છે તેની તરફ સમભાવ રાખે છે તે જ પ્રમાણે સાધુ શત્રુ અને મિત્રો તરફ સમભાવ રાખે તેમ જ નિક અને પૂજક અનેને ઉત્તમ અને એકસરખા ઉપદેશ કરી સંસાર-સાગરથી તારે છે. ૨૧. ‘વિત્ત ઇવ’-ઘી નાંખવાથી અગ્નિ જેમ કેંદ્દીપ્યમાન થાય છે તેમ સાધુ જ્ઞાનાદિ ગુણ! વડે દેદીપ્યમાન થાય છે. ૨૨. ગેાશીષ ચંદન ઈ-જેમ ચંદનને કાપે તથા ખાળે તેમ તેમ સુગધી આપે છે તેમ સાધુ પરિષદુ આપનારા તરફ તેને પેાતાનાં કમ કાપનારો ઉપકારી જીવ જાણી સમભાવથી સહન કરે. *ઉપરાંત ઉપસગ દેનારને પણ ઉપદેશ આપીને તારે. ૨૩. ‘દ્રવિ’—દ્રહ (પાર્થને ધરે) ચાર પ્રકારના છે : (૧) ચુલ્લહિમવંત પદ્માદિ વગેરે વધર પર્યંતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પણ બહુારનું પાણી અંદર આવતુ નથી તેમકોઇ કોઇ સાધુ ખીજાને શીખવે છે પણ પાતે કેઇની પાસેથી શીખતા નથી (૨) સમુદ્ર’ની પેઠે પાણી અંદર આવે છે પરંતુ અંદરનું પાણી બહાર નીકળતુ નથી, તેમ કેટલાક સાધુ બીજાની પાસેથી જ્ઞાન શીખે છે પણ પાતે કેઈ ને · શીખવતા નથી. (૩) ‘ગંગા પ્રપાત કુંડ’ વગેરેમાં પાણી આવે પણ છે અને બહાર પણ જાય છે તેમ કેટલાક સાધુ જ્ઞાન ખીજા પાસેથી ભણે અને બીજાને ભણાવે પણ છે. (૪) અઢી દ્વીપની ખહારના સમુદ્રોમાં પાણી બહારથી અંદર આવતુ નથી. અંદરથી બહાર પણ જતું નથી, તેમ સાધુ બીજા પાસેથી જ્ઞાન શીખતા નથી અને અન્યને શીખવતા પણ નથી. વળી, જેમ દ્રમાંનું પાણી સદા અખૂટ હોય છે તેમ સાધુની પાસે સદા અખૂટ જ્ઞાનભંડાર હોય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી ૩૪૯૨૪. “ખિલ્લી ઇવ’–જેમ ખીલી પર હથોડી મારતાં તે એકસરખી દિશામાં પ્રવેશ કરે છે તેમ સાધુ સદા એકાંત મેક્ષ હેતુ તરફ નજર રાખી પ્રવર્તે છે. ૨૫. “સૂન્ય ગેહ ઈવ'—જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરની સારસંભાળ કરે નહિ તેમ સાધુ શરીરરૂપી ઘરની સંભાળ કરે નહિ. ૨૯. “ઇવ’-જેમ સમુદ્રમાં ગોથાં ખાતા પ્રાણીનો દ્વીપ (બે) આધારભૂત છે તેમ સંસાર-સાગરરૂપી પાણીમાં પડેલા ત્રણસ્થાવર, વગેરે સર્વે ને સાધુ આધારભૂત એટલે અનાથના નાથ છે. ર૭. “શસ્ત્રધાર વ—જેમ કરવાની ધાર એક જ દિશામાં , વહેરતી આગળ વધે છે તેમ સાધુ કર્મ શત્રુનું નિકંદન કાઢતા એકાંત આત્મકલ્યાણના માર્ગમાં ચાલે છે. ૨૮. “સ ઈવ'—જેમ સર્ષ કાંટા વગેરેથી ડરીને ચાલે તેમ, સાધુ કર્મબંધનના હેતુથી ડરીને ચાલે. ૨૦. “સકુન વિ’–જેમ પક્ષી કંઈ પણ આહાર રાતવાસી, ન રાખે તેમ સાધુ ચારે અહાર રાત્રે પાસે ન રાખે. ૩૦. “પ્રિય વિજેમ હરણ નિત્ય નવાં નવાં સ્થાન ભેગવે, શંકાને ઠેકાણે વિશ્વાસ ન કરે, તે પ્રમાણે સાધુ ઉગ્ર વિહારી રહે છે, અને શંકાને કે દોષ લાગવાને સ્થળે જરા પણ વિશ્વાસ ન કરે. ૩૧. કટ ઈવ_જેમ લાકડું કાપનારને અને પૂજનારને બંનેને સમ જાણે તેમ સાધુ શત્રુ અને મિત્રને સમ જાણે. ૩૨. “સ્ફટિક યણ ઈવ-જેમ સ્ફટિક રત્ન બહારથી અને . અંદરથી એકસરખું નિર્મળ છે તેમ સાધુ બાહ્યાભ્યતર સરખી વૃત્તિવાળા હોય છે, અને કપટકિયા જરા પણ હોતી નથી. એવી એવી અનેક ઉત્તમ પદાર્થોની ઉપમા સાધુ મુનિરાજને . આપવામાં આવે છે. જેમકે “પારસમણિ', “ચિંતામણિ, “કામકુંભ, Page #375 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ‘કલ્પવૃક્ષ’, ‘ચિત્રવેલી', વગેરેની ઉપમા અપાય છે એટલે એ ઉત્તમ પદાર્થા જેની પાસે હાય તેની સર્વે મનકામના પૂર્ણ થાય તેમ સાધુ ભવ્ય જીવાને જ્ઞાનાદિ ઉત્તમ ગુણા આપી તેના મનોરથ સિદ્ધ કરે. A ૩૫૦ જેમ છિદ્ર વગરનું વહાણ પાતે તરે છે અને બીજાને પણ તારીને પાર ઉતારે છે તેમ સાધુ કનક કામિનીરૂપી છિદ્રોથી રહિત છે તેથી પોતાનાં આશ્રિતજનેને સંસાર સમુદ્રથી પાર ઉતારે છે, જેમ ફળ આવેલા ઝાડને કોઇ પથરો મારે તેા પણ તે ઝાડ પથરા મારનારને ફળ આપે છે, તેમ સાધુને! કોઇ અપકાર કરે તે તેવા અપકારીએ ઉપર પણ સાધુ ઉપકાર વરસાવે છે વગેરે અનેક ઉપમાએ સાધુ મુનિરાજને અપાય છે. એવા અનેક શુભ ઉપમાયુક્ત, આત્માથી, લુખવતી (ઉદાસી ભાવવાળા અથવા નિષ્કામવતી), મહાપંડિત, શેર, વીર, ધીર, શમ, દમ, યમ, નિયમ, ઉપશમવત, અનેક પ્રકારનાં તપના કરનાર, અનેક આસનના સાધનાર, સ`સાર તરફ પીઠ દઇ મેાક્ષ માર્ગને જ નજર સામે રાખનાર, સર્વે જીવેાના હિતાથી, અનેકાનેક ઉત્તમ ગુણુના ધરનાર, શ્રી સાધુ મુનિરાજને મારી ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના નમસ્કાર હો. ઉપસંહાર ॥ નમો અરિહ'તાણું ॥ નમે ૫ નમે। ઉવજ્ઝાયાણં ! તમે (નમસ્કાર) મહામંત્ર : સિદ્ધાણં || નમા આયરિયાણં લાએ સવ્વસાહુણું ! ઈતિ નવકાર એ પંચ પરમેષ્ઠી પદ્મમાં શ્રી અરિહંત-તીથંકરના ૧૨ ગુણુ, શ્રી સિદ્ધના ૮ ગુણ, શ્રી આચાર્યના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાયના ૨૫ ગુણ, અને શ્રી સાધુના ૨૭ ગુણુ એ પ્રમાણે સર્વે ગુણા મળી ૧૦૮ થાય છે. તેથી જ માળાના પારા (મણુકા) પણ ૧૦૮ રાખ્યા છે. આ સઘળા ગુણાનું વર્ણન પૂર્વોક્ત પાંચ પ્રકરણમાં અલગ અલગ કહેવાઈ ગયું છે. જેવી રીતે વેદાન્તી, શૈવ, વૈષ્ણવ, આદિ સ’પ્રદાયામાં ગાયત્રી મંત્ર અને ઇસ્લામ ધર્મીમાં કલમા’માનનીય છે, તેવી રીતે ખલ્કે, Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાધુજી તેથી પણ અધિક જૈન સ ́પ્રદાયમાં નવકારમંત્ર માનનીય અને પરમ આદરણીય છે. ગાયત્રી અને કલમા તે મતમતાંતરને કારણે અનેક થઈ ગયાં છે, પરંતુ જૈનના સર્વ સપ્રદાયામાં નવકાર મહામત્ર એક જ છે. અતિમ મૉંગલાચરણ શાર્દુલ વિક્રીડીત છઠ્ઠું अर्हन्तो भगवन्त इन्द्रमहिता; सिद्धा सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धांतपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ ૩૫૧ ઈતિ પરમપૂજ્ય, ન્યાયાંભેનિધિ, સ્યાદ્વાદશૈલીદ ક, શ્રી શ્રી ૧૦૦૮ શ્ર ઋષિજી મહારાજના સંપ્રદાયના, ક્રિયાપાત્ર, જ્ઞાનનિધિશ્રી ૧૦૦૮ શ્રી ખૂબાઋષિજી મહારાજના શિષ્ય આર્ય મુનિ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ચનાષિજી મહારાજના શિષ્ય બાલબ્રહ્મચારી પંડિત મુનિવર શ્રી અમેાખરૂષિજી મહારાજ વિરચિત “જૈન તત્ત્વ પ્રકાશ” નામના ગ્રંથનું “સાધુજી” નામનું પાંચમુ પ્રકરણ અને જૈન તત્ત્વ પ્રકાશ' ગ્રંથનો પૂર્વાર્ધ પ્રથમ ખંડ સમાપ્ત. કાનજી શ્રી Page #377 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धेभ्यः દ્વિતીય ખંડ droid not did not arranged પ્રવેશિકા ઉત્તરા ગાથા अत्यधम्मगई तच्च', अनुसिठि सुणेह मे ॥ આ જૈન તત્ત્વ પ્રકાશ નામના ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે, તેના પૂર્વના વિસ્તારક, માંગલિક નિમિત્તે શ્રી પંચ પરમેષ્ઠી પદને ગુડ્ડાનુવાદયુક્ત વંદના નમસ્કાર કરવામાં પ્રથમ ખંડ પૂ થયા. તેમાં શ્રી અરિહંત દેવ એટલે તીથ કર પ્રભુ, સિદ્ધ ભગવાન, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી અને શ્રી સાધુજી એ પંચ પરમેષ્ઠીના ગુણેશનુ સવિસ્તૃત કથન પ્રથમ ખંડમાં કરવામાં આવ્યુ છે. હવે એ ગામના ઉત્તરા પદનું વર્ણન આ બીજા ખંડમાં આપવામાં આવ્યું છે. આત્માને ઈચ્છિત અથ સિદ્ધ થાય એટલે જન્મ, જરા અને મરણરૂપી મહાદુઃખેના નાશ થઈ, અનંત, અક્ષય, અગાધ એવાં મેાક્ષનાં સુખાની પ્રાપ્તિ કરે એવા, યતથ્ય સત્ય એવા, ઉત્તમ સુખના અથી એ એટલે મુમુક્ષુઓને ઘણુ કરવા યેય શ્રુત અને ચરિત્ર ધર્મ જે. મે' ગુરુ મહારાજશ્રીની કૃપાથી અણ્ય છે તેના ઉપદેશ અન્ય ભવ્ય જીવાને કરવા અને એ રીતે મારી જ્ઞાનકાનરૂપી ફરજ બરોબર જાવવા, આખીા ખંડમાં (૧) ‘ધર્મની પ્રાપ્તિ’(૨) ‘સૂત્ર ધર્મ” (૩) ‘મિથ્યાત્વ’(૪) ‘સમ્યક્ત્વ' (૫) ‘સાગારી ધર્મ” અને, (૬) ‘અતિમ શુદ્ધિ’ એવાં છ પ્રકરણા ગઢવી વર્ણન કર્યું છે. na હે ભવ્ય જવા ! હું સભ્ય જને ! એ ઉત્તમ ધર્મને નિજ આત્માનું હિત કરનાર સમજી, સારી રીતે મન, વચન અને કાયા એ ત્રણ યેગને Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પ્રકરણ ૫ મું : સાધુજી સ્થિર કરી, એકચિત્ત થઈ સાંભળજે, શીખજે, જેથી તમને અકથ્ય. આત્મિક સુખના લાભની પ્રાપ્તિ થશે. છમસ્થ હોવાથી અગર શરતચૂકથી મારાથી કંઈ દોષ થઈ જાય તે હું જ્ઞાની પુરુષ પાસે ક્ષમા માગું છું. અને વિનંતિ કરું છું કે, હંસની પેઠે પાણીરૂપ દુર્ગુણોને દૂર કરી દૂધરૂપ સદ્દગુણોના ગ્રાહક બનીને જે પઠન પાઠન કરશો તે અકથ્ય આત્મિક સુખ પ્રાપ્ત કરી સ્વ-પરહિત સાધી શકશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પહેલુ ધર્મની પ્રાપ્તિ ગાથા-૮દમતિ વિના મોળે, રમતિ પુigat लभन्ति पुत्तमित्तं च, अगो धम्मो न लब्भइ ॥ આ જગતમાં તમામ જીવોને એકાંત સુખની અભિલાષા છે, તે અભિલાષા પૂર્ણ કરનાર આ વિશ્વમાં જે કોઈ પણ પદાર્થ હોય તે એક માત્ર ધર્મ છે. કેમકે જે કઈ બીજે પદાર્થ એકાંત સુખની અભિલાષા પૂર્ણ કરનાર હોત તો કઈ પ્રાણી આજ સુધી દુખી રહેત નહિ. હાલ જે ભવ છે તેની પહેલાંના ભાવોમાં દરેક પ્રાણીઓ દેવતાના તથા મનુષ્યના અનેક અને અનંત ભ કરીને પાંચે ઈન્દ્રિયેના ભોગવિલાસ ભોગવ્યા, દેવતાઓના રત્નજડિત મહેલ, દિવ્ય વસ્ત્રાભૂષણે, વગેરે સંપત્તિ અનંતી વાર મળી. પુત્ર, મિત્ર અને સ્વજનથી સુખ મળતું હોત તો તે પણ અનંતી વાર મળ્યું, છતાં એકાંત સુખની પ્રાપ્તિ થઈ નહિ. એ એકાંત સુખની (જે સુખ તે હમેશાં સુખ જ રહે છે, દુઃખમાં ફેરવાઈ જતું નથી તેની) પ્રાપ્તિ તે માત્ર ધર્મનું શરણ ગ્રહણ કરવાથી થાય છે. એવો મહા ઉત્તમ ધર્મ મેળવવા દુષ્કર છે. કહ્યું છે કે– न सा जोइ न सा जोणी, न तं कुलं न तं ठाणं ॥ न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ અર્થ–આ જગતમાં એવી કઈ જાતિ, નિ, કુળ કે સ્થાન નથી કે જ્યાં આ જીવ જન્મે ન હોય, સારાંશ કે, સવ જાતિ, સવ યોનિ, સર્વે કુળ અને રથાનમાં આ પ્રમાણે જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે અને મરણ પામ્યો છે. આ જગતમાં જેટલા જીવો છે Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ ૩૫૫ તે સર્વેની સાથે માતા-પિતા–ભાઈ-બહેન–સ્ત્રી–પુત્ર વગેરે જે જે જાતના સંબંધો જગતમાં છે તે સર્વ સંબંધ અનંતાનંતવાર આપણો જીવ કરી આવ્યો છે. કોઈ પણ જીવ સાથે કઈ પણ જાતનો સંબંધ થવો બાકી રહ્યો નથી. છતાં કઈ પણ તેની ઈચ્છા પૂર્ણ કરી શકયું નહિ. અને જીવને જોઈએ છે તે ઈચ્છિત અખંડ સુખ આપી શકયું નહિ. સુખ ન આપી શકવાથી જીવ તે સર્વને છોડીને આવ્યું છે. કેટલીક વાર તે આપણા જીવને લીધે જે સ્વજનોને રેવું પડ્યું હતું, અને કેટલીક વાર એ સ્વજનને લીધે આપણા જીવને રહેવું પડયું હતું, જે એ બધા સ્થાનક અને સંબંધો અખંડ સુખ દેતાં હેત, તે રુદન કરી દુઃખી થવાનું શું કારણ? ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – ગાથા-માથા વિશા ફુવા માયા, મંજ્ઞા પુરા ૨ જા ! ना लं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ॥ અર્થ–માતા, પિતા, પુત્રની વહુ, ભાઈ, ભાર્યા, પુત્ર, વગેરે સંબંધીએ તને ચોક્કસ ત્રાણ શરણરૂપ (સુખદાતા) નથી. કારણ, તે બિચારાં પિતપોતાનાં કર્મના ઉદય પ્રમાણે પીડા ભોગવી રહ્યાં છે. તેથી તને શી રીતે સુખી કરી શકે? એવું જાણું હે ભવ્ય પ્રાણીઓ! આ વિશ્વમાં તમારું ખરેખરું હિત અને સુખ કરનાર જે કઈ હોય તે એક જ ધર્મ જ છે, એમ સત્ય સમજજે. એ સુખદાતા ધર્મ મળ બહુ જ મુશ્કેલ છે, એટલા માટે આ પ્રકરણની પહેલી ગાથામાં દર્શાવ્યું છે કે “જો ઘમો ન દમ” તે બરોબર છે. આ જગતમાં ઉત્તમ ગણાતી વસ્તુ જેવી કે સુવર્ણ, રત્ન, વગેરે બહુ જ થોડી છે એમ વિચાર કરતાં પ્રત્યક્ષ સમજાય છે. x આ એક વ્યાવહારિક વચન છે. જેમકે મુંબઈ ઘણું વરસ લગી રહેનાર માણસ કહેઃ “મેં તમામ મુંબઈનગરી જોઈ છે. પરંતુ ખરી રીતે જોતાં તમામ મુંબઈને તે જોઈ શક્યો નથી. તેવી રીતે અવ્યવહાર રાશિમાંથી તરતના નીકળેલા છે સાથે આ સંબંધોની વાત બંધબેસતી નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન તત્ત્વ પ્રકાશ સુવર્ણ અને રત્ન જેવા પદાર્થોથી ધર્મ અનંત ગણો કીમતી છે. એ ધર્મની પ્રાપ્તિ કેટલી મુશ્કેલી ભાગવ્યા પછી થાય છે તે વિષે સાંભળે : અનુષા બળત વુત્તો ” (અથવા) અન ́તી વાર સર્વે જીવો સંસારમાં પરિભ્રમણ કરી આવેલા છે. એ પદમાંના अदुवा ” એટલે "" અથવા શબ્દ ઉપરથી એવા નિશ્ચય થાય છે કે આ જીવ ‘ઇતર નિગેાદ' એટલે ૮ અવ્યવહાર રાશિ' (કે જે જીવરાશિમાંથી અનત જીવો હજી સુધી પેાતાનું એકેદ્રિયપણુ છેાડી એઇંદ્રિય વગેરેમાં આવ્યા નથી તે)માં પ્રથમ હતા, એ અવ્યવહાર રાશિમાં તેને અનંતકાળ વ્યતીત થયેા; એમ કાળ વ્યતીત થતાં થતાં અકામ નિરા વડે ( મન વિના ટાઢ, તાપ, ક્ષુધા, સાંકડ, વગેરે * Religion what treasures untold, Reside in that heavenly world, More precious than silver and gold, Or all this erath can afford. 66 tr રૂપુ, ધમ એ સ્વગીય શબ્દમાં કેટલા અકથ્ય ખજાના રહે છે! સાવું, રત્ન, મોતી અને પૃથ્વીની સર્વે` ચીજોથી પણ ધર્માં અતિશય મૂલ્યવાન છે ! + આ પાઠ શ્રી ભગવતી સૂત્રમાં તથા જમુદ્દીપ પતિ સૂત્રના છેલ્લા ભાગમાં છે. તેમ જ, શ્રી હેમાચા' કૃત સ્યાદવાદ માંજરીની ટીકામાં પણ કહેલા છે. ગાથા—ોલ્હાય અસંલિના, અાંચ વિજોય શોહકો ર્માળો । इकिक्क णिगोयम्ह, अणन्त जीवा मुणेयव्वा ॥ १ ॥ અ-નિગોદમાં ગેળા અસંખ્યાતા છે, એક એક ગાળામાં અસંખ્યાતા નિગોદનાં શરીર છે, તથા એક એક શરીરમાં અનંત અનંત જીવ છે. ગાથા—શિાંતિ ઋતિયા લજી, TM સંવવઢારાની ટ્રો थेति अणाइ वणस्सर, रासी दो ततिया तम्हि ॥ અવ્યવહાર રાશિમાંથી જેટલા જીવા સિદ્ધ ગતિમાં જાય છે, તેટલા જીવો, અનાદિ નિગેાદ નામની વનસ્પતિની રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી જાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ: ધર્મની પ્રાપ્તિ ૩૫૭ ખમતાં કઇક કર્યા પાતળાં પડયાં ત્યારે વ્યવહારરાશિમાં આવ્યા અને ‘અનંત સુત્તો ” અનંત વાર એટલે અનંત પુગળપરાવર્તન કર્યાં. એ પુગળ પરાવર્તનના વિષય અતિ સૂક્ષ્મ છે તે વર્ણવે છે. પુદગળ પરાવર્તન જીવ આ પુદ્ગળ પરાવર્તન કરે છે. (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી, (૪) ભાવથી. એ ચારમાંના દરેકના વળી એ ભેદ્ય છે. (૧) ખાદર, (૨) સૂક્ષ્મ. એ રીતે ૮ ભેકે પુદ્દગલ પરાવર્તન થાય છે. તેના વિસ્તાર કહે છે. * ૧. દ્રવ્યથી બાદરપુદગળ પરાવર્તન ’-(૧) ‘ ઔદારિક શરીર' કે જે શરીર હાડ, માંસ અને ચામડીના પૂતળારૂપે મનુષ્ય તથા તિય ચને હોય છે. (૨) ‘વૈક્રિય શરીર’ કે જે અન્ય નઠારાં અથવા સારાં પુદ્ગલેાના પૂતળારૂપે નારકી અને દેવતાઓને હાય છે. (૩) * તેજસ શરીર × કે જે શરીર, અંદર રહીને, આહારને પચાવે છે તે શરીર સંસારી સ જીવાની અંદર હેાય છે. (૪) · કાણુ શરીર ” કે જે ગ્રહણ કરેલા આહાર તથા કર્મ પુદ્દગલના વિભાગ કરી તેના રસને યથાયેાગ્ય ઠેકાણે પહોંચાડે છે. એ શરીર પણ સર્વ સ'સારી જીવાને શ્લોક—અતવ = વિદ્વત્તુ, મુખ્યમાનેપુ સતતમ્ । ब्रह्माण्ड लोक जीवानामनन्तत्वात् शून्यता ॥३॥ અર્થ —એટલા માટે સ'સારમાંથી જ્ઞાની છ્યો નિરંતર મેાક્ષગામી થાય છે. છતાં સંસારી જીવ રાશિ અનંતરૂપ હાવાથી કોઈ દિવસ એને। અંત આવતા નથી. શ્લાક—સ્થ્ય ન્યૂનતિષ્ઠિત્વે, ક્ચને મિળવત્ ॥ वस्तुन्यपरिमेयस्तु, नूनं तेषामसंभम ॥ ४ ॥ અર્થ :- જે વસ્તુનું સંખ્યાતાની ગણતરીએ પરિમાણ થાય છે, એ વસ્તુને કેઈ વખતે પણ અંત આવે છે, એછી થાય છે અને સમાપ્તિ પણ આવી જાય છે; પણ જે વસ્તુનુ પરિમાણ કોઇ રીતે થતું નથી એટલે અપરિમેય છે તે વસ્તુને કદી અંત પણ આવતા નથી, કદી ધટતી પણ નથી અને કદી સમાપ્તિ પણ પામતી નથી. × અહીં ત્રીજુ આહારક શરીર લીધું નહિ. કારણ કે એ શરીર ચૌદ પૂર્વ ધારી આહારક લબ્ધિવ'ત મુનિને જ પ્રાપ્ત થાય છે. જ્યારે કાઈ ચતુર્દશપૂર્વી ને Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન તત્ત્વ પ્રકાશ ના સર્વ હોય છે. એ પ્રમાણે ચાર શરીર લેવાં(૫) મનગ (૬) વચનોગ x (૭) શ્વાસોશ્વાસ એ સાત બેલનાં જેટલાં પુદ્ગલ લેકમાં હોય તે સર્વને જીવ ફરસી આવે તો તે દ્રવ્યથી “બાદર પુદ્ગલ પરાવર્તન” થયું કહેવાય. ૨. “કલ્યથી સૂક્ષ્મ પુદગલ પરાવર્તન –ઉપર કહી તે સાત વસ્તુનાં પુદ્દગળને અનુક્રમે ફરસે. જેમકે પ્રથમ તે દારિક શરીરનાં જેટલાં પુદ્દગળે લોકમાં હોય તે સર્વને ફરસી લે, પછી વિકિય શરીરનાં સર્વ પુદગળો અનુક્રમે ફરસે, તે પછી તે જ પ્રમાણે તૈજસ શરીરનાં એમ કાર્મણ શરીરનાં, એમ મનજોગનાં, વચનોગનાં અને શ્વાસોશ્વાસનાં સર્વ પુદગળ અનુક્રમે ફરસે. ઔદ્યારિક શરીરનાં પુગળે અનુકમે ફરતાં ફરતાં હજી પૂરેપૂરાં ફરસી લીધાં નથી તેવામાં જે વિકિયાદિકનાં પુગળે ફરસવામાં આવે તો દારિક શરીરનાં જે પુદગળો પ્રથમ ફરસી લીધાં હતાં તે ગણતરીમાં ન લેતાં ફરી પહેલેથી કારિક શરીરનાં પુદુંગળ ફરસવા માંડે, એમ શરૂથી તે છેવટ સુધી દારિક શરીરનાં પુગળો અનુક્રમે ફરસી લે, તે તે ગણતરીમાં લેવાય. એ રીતે સાતમાંના દરેકનાં પુદ્દગળ અનુક્રમે ફરસી પૂરાં કરે તે તેને “ દ્રવ્યથી સૂક્ષમ પુદ્ગળ પરાવર્તન ” કહે છે. શરીરના કરવીવા ગહન વિષયમાં સંદેહ થાય અને સર્વત્તનું સંનિધાન ન હોય ત્યારે તે દારિક શરીર વડે અન્ય ક્ષેત્રમાં જવું અસંભવિત સમજી પિતાની વિશિષ્ટ લધિને પ્રયોગ કરે છે અને તે દ્વારા હાથ જેવડું નાનું શરીર બનાવે છે. તે શુભ પુગળાથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, પ્રશસ્ત ઉદેશથી બનાવેલું હોવાથી નિરવદ્ય હોય છે. અને અત્યંત સૂમ હોવાથી અવ્યાઘાતી હોય છે, એટલે કે કોઈને રોકે કે કેઈથી રોકાય એવું હોતું નથી. આવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞાની પાસે જઈ સંદેહ દૂર કરે છે; પછી એ શરીરવિખરાઈ જાય છે. આ કાર્ય ફિક્ત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. લબ્ધિ ફોરવી તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે. આ મુનિ અર્ધા પુદ્ગળ પરાવર્તનથી વધારે સંસાર પરિભ્રમણ કરતા નથી, તેથી પુગળ પરાવર્તનમાં આહારક શરીરને ગમ્યું નથી. * શરીરનાં નામે પ્રથમ આવી ગયાં છે, તેથી કાયયોગ અહી ગણે નથી. Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું : ધની પ્રાપ્તિ 6 4 ૩. ‘ક્ષેત્રથી ખાદર પુદગળ પરાવર્તન ’–મેરુ પર્વતથી આરભ કરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં આકાશ પ્રદેશની અસંખ્યાતી શ્રેણીઓ ઠેઠ અલેક લગી ગેટવાણી છે. એ તમામ આકાશપ્રદેશાને જન્મ મૃત્યુથી ફરસી લે, એક વાલાથ જેટલી જમીન પણ ખાલી ન છેડે તેને ક્ષેત્રથી ખાદર પુગળ પરાવર્તન કહે છે. ૪ ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન ’–મેરુ પર્યંતથી ઉપર પ્રમાણે જે આકાશની શ્રેણીઓ નીકળી છે, તેમાંની એક આકાશશ્રેણી ઉપર અનુક્રમે જન્મ-મરણ કરતાં કરતાં ઠેઠ અલેક લગી, વચમાં તે શ્રેણીને એક પણ આકાશ પ્રદેશ પડતા મૂકયા વિના ફરસે, પછી લગાલગની બીજી આકાશ શ્રેણી મેથી અનુક્રમે લઇ તે ઉપર જન્મ મરણ કરે, તે પછી ત્રીજી શ્રેણી પર, એમ અનુક્રમે અસંખ્યાતી આકાશપ્રદેશની શ્રેણીઓ જન્મ મરણ કરી ફરસે, એક શ્રેણી મેરુથી માંડીને અનુક્રમે જન્મ મરણથી ફરસતાં ફરસતાં હજી પૂરી ફરસાણી નથી તેવામાં જો એ ને એ આકાશ પ્રદેશ પર અગર ખીજા સ્થાન પર ભવ કરે તા તે શ્રેણી ગણતરીમાં ન લેવી. પ્રથમથી તે શ્રેણી જેટલી ફરસાણી તે વ્યર્થ ગણવી. મેરુથી માંડીને ફરીથી અનુક્રમે તે શ્રેણીના આકાશ પ્રદેશ ફસે, એ પ્રમાણે લગે.લગની બીજી શ્રેણી, પછી ત્રીજી શ્રેણી એમ કાશની મધી એટલે અસખ્યાતી શ્રેણીએ અનુક્રમે જન્મ-મરણ કરી *સે તે તેને ‘ ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગળ પરાવર્તન ’ કહે છે. ૫. કાળથી બાદર પુદગી પરાવર્તન ’–(૧) સમય (૨) આવલિકા-આંગળીને જલદી દારા વીંટતાં એક આંટામાં જેટલા વખત લાગે તેને એક-આલિકા કહે છે. (૩) શ્વાસેાશ્વાસ (૪) સ્તાક (સાત શ્વાસેાશ્વાસ જેટલા વખતને ૧ સ્નેક કહે છે ) (૫) લવ (ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કેાળી કપાય તેટલા વખતને ૧ લવ કહે છે) (૬) મુતૃત−(બે ઘડી) (૭) અહેારાત્રિ (દિનરાત), (૮) પક્ષ (પખવાડિયું) (૯) માસ, (૧૦) ઋતુ (વસંત, ગ્રીષ્મ વગેરે ખમ્બે માસની), (૧૧) અયન, દક્ષિણાયન, ઉત્તરાયન તે છ માસનું) (૧૨) સંવત્સર (૧ વર્ષ ) (૧૩) યુગ ( ૫ વર્ષોંના એક યુગ ) ૩૫૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જેન તત્ત્વ પ્રકાશ (૧૪) પૂર્વ ( ૭૦ લાખ, ૫૬ હજાર કરોડ વર્ષનું ૧ પૂર્વ) (૧૫) પલ્ય ( શાસ્ત્રમાં કહેલ માપને ૧ કૃ વાળના અગ્ર ભાગથી ભરે એ દષ્ટાંતે ૧ પલ્ય) (૧૬) સાગર (દસ ક્રેડક્રોડ પલ્યને 1 સાગર), (૧૭) અવસર્પિણી કાળ (ઊતરતે કાળ તેના છ આરા એટલે ૧૦ કોડાડ સાગર) (૧૮) ઉત્સર્પિણી કાળ ( ચડતે કાળ તેના છ આરા એટલે ૧૦ ક્રોડા ક્રોડ સાગર (૧૯) કાળ ચક(એક અવસર્પિણ ને એક ઉત્સર્પિણ મળીને થાય એટલે વીસ ક્રોડાકોડ સાગર) એ સર્વ કાળને જન્મ મરણે કરીને ફરસે તેને કાળથી બાદર પુદ્દગળ પરાવર્તન કહે છે. ૬. “કાળથી સૂક્ષ્મ પુદ્ગળ પરાવર્તન –એક સમયથી માંડીને કાળચક લગી અનુક્રમે જન્મ-મરણ કરી ફરશે. જેમકે–પહેલી સર્પિણનો કાળ બેસે તેના પહેલા સમયમાં જન્મીને મરે, પછી બીજી વખત સર્પિણી કાળ બેસે તેને બીજા સમયમાં જન્મીને મરે. એ પ્રમાણે કરતાં આવળિકાનો કાળ પૂરે ન થાય ત્યાં લગી કરે. પછી વળી સર્પિણ કાળ આવે ત્યારે તેની પહેલી આવળિકામાં જન્મીને મરે, સમયની પેઠે સ્તક પૂરો થાય ત્યાં લગી આવળિકામાં અનુક્રમે જન્મ ને મરે. એ પ્રમાણે સ્તોક, લવ, વગેરે ૧૭ પ્રકારના કાળમાં અનુક્રમે જન્મમરણ કરીને ફરસી લે ત્યારે કાળથી સૂમ પુગળ પરાવર્તન થયું એમ કહેવાય. ૭ “ભાવથી બાદર પુદ્ગળ પરાવતન?–કાળો, લીલો, રાતે, પળે ને ઘેળે એ પાંચ વર્ણ, સુગંધ અને દુર્ગધ એ બે ગંધ, ખાટો, મીઠે, તીખો, કડવો ને કષાયલે એ પાંચ રસ; હલકે, ભારે, ટાઢા, ઊન, લૂખ, ચેપડ્યો, સુંવાળ, ખરખરે એ પ્રમાણે ૮ સ્પર્શ એ ૨૦ બેલવાળાં સર્વ પુદ્ગળાને જન્મ-મરણ કરીને ફરસે તે ભાવથી પુગલ પરાવર્તન થયું. ૮. “ભાવથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન”—પહેલા કાળા રંગનાં જેટલાં પુદ્દગળે લેકમાં છે તે સર્વને અનુક્રમે જન્મ-મરણ કરી ફરસે, જેમ કે, પહેલાં એક ગુણ કાળા ગુગળને, પછી બે ગુણ કાળા Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ : ધર્મની પ્રાપ્તિ ૩૬૧ પુદૂગળને એમ અનંત ગુણ કાળા પુદ્ગળ અનુક્રમે ફરતાં ફરતાં વચમાં બીજા વર્ણ, ગંધાદિકનાં પુદ્ગળ ફરસી લે તે ચાલી આવતી ફરસના ગણતરીમાં ન લેવાય અને ફરી પહેલેથી ફરસના શરૂ કરવી. એ પ્રમાણે વીસે બેલ પહેલેથી છેલ્લે અનુક્રમે ફરસે તે તેને ભાવથી સૂમ પુદ્દગળ પરાવર્તન કહે છે. એ આઠ પ્રકારે પરાવર્તન કરતાં એક પુદ્ગળ પરાવર્તન થયું, એવાં એવાં અનંત પુદગળ પરાવર્તન આ સંસારમાં જીવે કર્યા છે. પુદગળ પરાવર્તન વિષેના સૂતમ જ્ઞાન ઉપર દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરવો કે હે જીવ! જન્મી જન્મને અને મરી મરીને આ સંસાર અનંતી વાર પૂરો કર્યો ! એવી રીતે પરિભ્રમણ કરતાં કરતાં અનંત ભેદે અનંતા પુણ્યને ઉદય થયો ત્યારે સર્વે પરિભ્રમણ મટાડનાર મનુષ્યદેહ માંડ માંડ પ્રાપ્ત થયો છે.* ૧. મનુષ્યભવ ૧. મનુષ્ય દેહની પ્રાપ્તિ-અનંત પુણ્યની વૃદ્ધિ થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. જે પ્રથમ તે અવ્યવહાર રાશિમાં એટલે નિગોદમાં જન્મ મરણ કરી અનંતકાળ કાઢયો. અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે ત્યાંથી નીકળી વ્યવહાર રાશિમાં બાદર એકેદ્રિયપણે ઊપો . + કાળ સૌથી બાદર દ્રવ્ય છે. તેનું દષ્ટાંત-(૧) જેમ ઘણાં પાનની થિકડીમાં કોઈ મહા પરાક્રમી પુરુષ જોરથી સોય ઘચે તે સમયને એક પાનને વીંધી બીજા પાન લગી પહોંચતાં અસંખ્યાતા સમય જેટલે કાળ વીતી જાય. | (૨) સમય કરતાં આકાશ ક્ષેત્રને પ્રદેશ અસંખ્યાત ગણે સૂક્ષ્મ છે. કારણ કે એક આંગૂલ જેટલા ભાગમાં અસંખ્યાતા આકાશ પ્રદેશે અને તેની અસંખ્યાતી શ્રેણીઓ છે. એ શ્રેણીઓમાંથી એક શ્રેણી એક આંગૂલ જેટલી લાંબી અને એક આકાશ પ્રદેશ જેટલી માત્ર પહોળી લેવી, એક એક શ્રેણીમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ કાઢીએ તે અસંખ્યાતા કાલચક્રના સમય વીતી જાય તો પણ એ એક શ્રેણીના આકાશપ્રદેશ ખૂટે નહિ. (૩) આકાશ પ્રદેશથી પુદ્ગળ પરમાણુ દ્રવ્ય અનંતગણું સૂક્ષ્મ છે. તે Page #387 -------------------------------------------------------------------------- ________________ ३१२ જેન તત્ત્વ પ્રકાશ એ બાદર એકે દ્રિયના પાંચ ભેદ છે. (૧) પૃથ્વીકાય (માટી) એની ૭ લાખ જાતિ + છે અને બાર લાખ કરોડ કુળ છે. પૃથ્વીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. (૨) અપકાય-(પાણી) એની સાત લાખ જાતિ છે. સાત લાખ ક્રેડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર એમ કે એક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુ દ્રવ્ય છે તે પરમાણુઓમાંથી એક એક પરમાણુને એક એક સમયે કાઢીએ તે અનંત કાળચક્રના સમયે વીતી જાય છતાં એક આકાશ પ્રદેશમાંનાં પરમાણું દ્રવ્ય ખૂટે નહિ; એટલાં પરમાણુઓ એક આકાશ પ્રદેશ પર છે. એ પ્રમાણે લેકના સર્વ આકાશ પ્રદેશ પર છે એમ જાણવું. (૪) દ્રવ્યથી ભાવ અનંતગણે સૂક્ષ્મ છે, કારણ કે એક આકાશ પ્રદેશ પર અનંતા પરમાણુઓ છે અને તે અનંતા પરમાણુઓના અનંતા પર્યાય છે. એક પરમાણુમાં જેમકે એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ છે. વળી, વર્ણ વર્ણમાં ફેર છે. કોઈ એક ગુણ કાળે, કે ઈ બે ગુણ કાળે એમ લેતાં કોઈ અનંત ગુણ કાળો પરમાણુ હોય છે. એ પ્રમાણે પાંચે વર્ણ, બે ગંધ, પાંચ રસ ને ચાર સ્પર્શનું સમજવું. વળી, એક આકાશ પ્રદેશ પર બેપ્રદેશી પુદગળ સ્કંધ, એમ ગણતાં અનંત પ્રદેશી પુગળસ્કંધ પણ હોય તે તે દરેક સ્કંધના વર્ણ, ગંધ, રસ ને સ્પર્શના અનંત ભેદો થાય. હવે આકાશ પ્રદેશ પર રહેલા પુદગલ દ્રવ્યના ભાવના અનંતાનંત પર્યાય. થયા. તેમાંના સમયે સમયે એકેક પર્યાય કાઢતાં અનંતા કાળચકના સમય વીતી જાય છતાં એક આકાશ પ્રદેશ પર જે અનંતા પરમાણુઓ છૂટા છે તેના પર્યાય ખૂટે નહિ; તો પછી દ્રિ પ્રદેશી પુદગલ ધ, ત્રિદેશી પુગળ, વગેરેના પોય કાઢવાનું તે ક્યાં રહ્યું ? એ પ્રમાણે લેકમાંના અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર વર્ણાદિક ભાવના અનંતાનંત પર્યાય જાણવા, એ પ્રમાણે કાળથી સૂક્ષ્મ ક્ષેત્ર, ક્ષેત્રથી સૂક્ષ્મ પરમાણુ પુદગલ દ્રવ્ય, અને પરમાણુ પુદગળ દ્રવ્યથી ભાવ દ્રવ્ય સૂક્ષ્મ છે. વળી, સ્થૂળ દષ્ટાંત-કાળ ચણા પ્રમાણે, ક્ષેત્ર જુવારના દાણા પ્રમાણે, પુદ્ગળ દ્રવ્ય બાજરાના દાણું પ્રમાણે અને ભાવે ખસખસના દાણા પ્રમાણે છે. + જાતિનું પ્રમાણ એવી રીતે છે કે–પૃથ્વીકાયના મૂળ પ્રકાર, એને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંડાણથી અનુક્રમે ગુણતાં ૩૫૦૪૫૪૨૪૫૪૮૪=૭૦ ૦૦૦૦ (સાત લાખ) જાતિ પૃથ્વીકાયની થઈ એ પ્રમાણે અપકાય, તેઉકાય અને વાયુકાયનું સમજવું. વનસ્પતિના મૂળ પ્રકાર ૧૨૦૦ છે. તેને પૃથ્વીકાયની પેઠે અનુક્રમે ગુણતાં ૧૨૦૦૪પ૪૨૫૪૮૫-૨૪,૦૦,૦૦૦ (વીસ લાખ) જાતિ થઈ એ પ્રમાણે Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ ૩૬૩ વર્ષનું છે. (૩) તેઉકાય (અગ્નિ-એની સાત લાખ જાતિ છે. ત્રણ લાખ ફોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિનું (ત્રણ રાત ને ત્રણ દિવસનું) છે. (૪) વાઉકાય (હવા)એની સાત લાખ જાતિ છે. સાત લાખ ક્રોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. એ ચાર સ્થાવરોમાં આપણા જીવે એકીસાથે અસંખ્યાતા કાળ વિતાવ્યો. (૫) વનસ્પતિ કાય—એની ચોવીસ લાખ + જાતિ છે. અઠ્ઠાવીસ ક્રોડ કુળ છે. એનું દસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. એમાં નિગોદ ગણીએ તે અનંત કાળ ગુમાવ્યો. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં એકંદ્રિયમાંથી બેઈદ્રિય (કાયા અને મુખ એ બે ઇંદ્રિયવાળા –કીડા વગેરે) માં આવ્યું. એ બેઈદ્રિય જીની બે લાખ જાતિ છે. સાત કોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે તેઈદ્રિય (કાયા, મુખ અને નાક એ ત્રણ ઇદ્રિયવાળા જી-માંકડ, કીડી, વગેરે)માં ઊપજ્યો. એની બે લાખ જાતિ છે. આઠ લાખ કોડ કુળ છે, એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં ચીરંદ્રિય (કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયવાળા છ-માખી, મરછર, વીછી, વગેરે)માં જન્મ થયે. એની બે લાખ જાતિ છે. નવ લાખ કરોડ કુળ છે. એનું આયુષ્ય ઉત્કૃષ્ટ છ મહિનાનું છે. જેની જેની જેટલી લખ જાતિ હોય તેથી અર્ધા સૌ પ્રથમ લઈ તેને ઉપર પ્રમાણે ૫૪૨૫૪૮૪૫=૨૦૦૦ ગુણનાં કુલ જાતિ (નિ) આવશે. એ પ્રમાણે તમામ કાયની થઈને ૮૪ લાખ યોનિ થશે. જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંઠાણ એક હોય તેને એક જાતિ કહેવી. જાતિ છે તે માતાને પક્ષ છે. (૨) કુળની સમજણનું દૃષ્ટાંત-ભમરે એ એક જાતિ, તે પણ એક ભમરે ફુલમાંને, એક ભમરો લાકડામાં અને એક ભમરે કચરામાંને એ પ્રમાણે ભમરાની એક જાતિનાં ત્રણ કુળ થયાં. એ પ્રમાણે તમામ કુળોની સંખ્યા જ્ઞાનીએ ફરમાવી છે તે સત્ય કરી જાણવી. + વનસ્પતિકાયની ૨૪ લાખ જાતિ (નિ) છે. તેમાં ૧૦ લાખ જાતિ પ્રત્યેક વનસ્પતિની અને ૧૪ લાખ જાતિ સાધારણ વનસ્પતિકાયના જીવોની છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જેન તત્વ પ્રકાશ બેઈદ્રિય, તેઈદ્રિય અને ચીરંદ્રિય જીને વિકસેંદ્રિય જી કહેવામાં આવે છે. એ ત્રણ વિકસેંદ્રિય જીવોમાં જન્મ મરણ કરીને એકસાથે સંખ્યાને કાળ કાઢયે. + ત્યાંથી અનંતી પુણ્યવૃદ્ધિ થઈ તેથી “અસંજ્ઞી તિર્યંચ પચંદ્રિય” થયે. અને ત્યાંથી પણ અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે “સંજ્ઞી તિર્યંચ પંચેદ્રિય” થયે. એ અસંસી અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ જાતિ છે અને ૫ ભેદ છે. તે પાંચ ભેદ વર્ણવે છે. (૧) “જળચર” (પાણીમાં રહેનારા મરછ, કાચબા, વગેરે જીવો) એનાં સાડાબાર લાખ ક્રોડ કુળ છે. સંજ્ઞી, અસંજ્ઞી બંને જાતના જળચર જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે. (૨) થળચર (પૃથ્વી ઉપર ચાલનારાં ગાય, ઘોડા, વગેરે પ્રાણી) એનાં દસ લાખ કેડ કુળ છે. અસંસી થળચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાસી હજાર વર્ષનું અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યનું છે. (3) “બેચર” (આકાશમાં ઊડનાર કબૂતર, પોપટ, વગેરે પક્ષી) એનાં બાર લાખ કોડ કુળ છે. અસંસી ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર હજાર વર્ષનું અને સંજ્ઞી ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યને અસંખ્યાત ભાગ છે. (૪) “ઉપર” (પેટ પર ચાલનારાં સાપ, અજગર, વગેરે પ્રાણી, એનાં દસ લાખ કોડ કુળ છે. અસંજ્ઞી ઉપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રેપન હજાર વર્ષનું અને સંજ્ઞી ઉપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે. (૫) “ભુજપર” (ભુજાના જોરથી ચાલનાર ઉંદર વગેરે પ્રાણીઓ), એનાં નવ લાખ કોડ કુળ છે. અસંજ્ઞી ભુજપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય બેંતાળીસ હજાર વર્ષનું અને સંજ્ઞી ભુજપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે. + નિગેદથી માંડીને અસંસી તિર્યંચ પચેંદ્રિયપણે ઊપજે ત્યાં લગી છે, પરવશપણે ભૂખ, તરસ, ટાઢ, તાપ, છેદન, વગેરે ઘણું દુઃખો સહન કરતી વખતે “અકામનિર્જરા” થાય છે, તે પણ પુણ્યવૃદ્ધિનું કારણ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ એ પાંચમાં જીવ ઉત્કૃષ્ટ ૮ ભવ લગોલગ કરે. એ આઠભવમાંના સાત ભવ સંખ્યાના આયુષ્યવાળા અને એક ભવ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો હોય છે. ફરતે ફરતે જીવ નરક ગતિમાં અવતાર લે, તે નરકના જીની ૪ લાખ જાતિ છે. પચીસ લાખ ક્રોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરનું છે. નરકમાં જીવને એક સાથે એક જ ભવ થાય છે. લગોલગ બીજે ભવ થતું નથી. ૪ પરિભ્રમણ કરતે જીવ દેવગતિમાં ઊપજે તે ત્યાં ચાર લાખ જાતિ છે. દેવતાનાં છવીસ લાખ કરોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરનું છે. દેવગતિમાં પણ જીવને એક જ ભવ થાય છે. એ પ્રમાણે મનુષ્ય ગતિમાં આવતા પહેલાં જીવને બીજી ત્રણ ગતિમાં અતિશય પરિભ્રમણ કરવું પડે છે. તે પરિભ્રમણ કરતાં અનંત પુણ્યનો ઉદય થાય તે તે મનુષ્ય ગતિ પામે છે. એ મનુષ્ય ગતિમાં ચૌદ લાખ જાતિ છે. બાર લાખ કોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યનું છે. મનુષ્ય ગતિમાં પણ જે જુગલીઆ મનુષ્ય. તરીકે ઊપજે તે એક જ ભવ થાય છે. અને કર્મભૂમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઊપજે તે લગોલગ સાત ભવ કર્મભૂમિ * નરક અને સ્વર્ગ (દેવલેક) ને એક ભવ જ થાય છે. નરકનો જીવ. ભરીને નરકમાં ન ઊપજે તેમ દેવતા મરીને દેવતા પણે ન ઊપજે. વળી, નરકને જીવ મરીને દેવતા પણે ન ઊપજે અને દેવતા મરીને નારકીપણે ન ઊપજે. કારણ કે વિશેષ શુભ અને વિશેષ અશુભ કર્મો કરવાનું સ્થળ ખાસ કરીને મૃત્યુલોકમાં (તિછ લેકમાં) છે. અહીંનાં કરેલાં શુભ કર્મોને બદલે સ્વર્ગમાં દેવપણે ઊપજવાથી મળે, અને અશુભ કર્મનું ફળ નરક ગતિમાં નારકીપણે ઊપજવાથી મળે છે. દાંતઃ-કોઈ માણસ પોતાની દુકાને મોજમજા છેડી પ્રમાદરહિત થઈ કમાણી કરે છે તે પિતાને ઘેર જઈ સુખેથી આરામ પામે છે. પણ જે માણસ. દુકાને મેજમજ ઉડાવી પ્રમાદી બની પિતાના પૈસામાં આગ લગાડે છે તેને પોતાને ઘેર એકાદશી કરવી પડે છે, અર્થાત ગરીબાઈ વગેરે દુઃખ ભોગવવું પડે છે. દુકાનને ભય લેક સમજે, અને ઘર સ્વર્ગ તથા નરક ગણે. Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ મનુષ્યના થાય છે. એ પ્રમાણે અનેક મુશ્કેલીઓ વટાવ્યા પછી મનુષ્ય ગતિમાં અવાય છે. શ્રી પન્નવણ સૂત્રમાં જેની અણું પ્રકારે ગણતરી કરી છે. તેમાં સર્વથી થડા ગર્ભજ મનુષ્ય કહ્યા છે. ગર્ભજ મનુષ્યને ઊપજવાનું સ્થળ ત્રછા લેકમાં માત્ર અઢી દ્વીપની અંદર છે. આખા લોકનું ઘનાકારે પરિમાણ ૩૪૩ રાજુ છે. તેમાં અઢી દ્વીપ તે માત્ર ૪૫ લાખ જેજનમાં જ છે. વળી, તે ૪૫ લાખ જેજનમાં પણ બે લાખ ને આઠ લાખ જેજનના પહોળા એવા મેટા સમુદ્રો પડયા છે. એ સિવાય દ્વીપની ભૂમિમાં પણ નદીએ, પહાડ, વન, વગેરે ઘણુ સ્થળે મનુષ્યરહિત છે. એ બધે વિચાર કરતાં મનુષ્યભવ મળ ઘણે દુષ્કર છે. ૨. આર્યક્ષેત્ર ૨. “ આર્ય ક્ષેત્ર”—મનુષ્યનો અવતાર માત્ર મળવાથી કંઈ ધર્મપ્રાપ્તિ થઈ ગઈ એમ ન સમજવું. મનુષ્ય ગતિ તે મળી, પણ તેમાં આર્યભૂમિ + મળવી બહુ દુર્લભ છે. મનુષ્યની ઉત્પત્તિના અઢી દ્વીપની અંદર ત્રીસ ક્ષેત્ર તે અકર્મ ભૂમિ (જુગલીઆ) મનુષ્યનાં છે. અને છપ્પન ક્ષેત્ર અંતર દ્વીપનાં મનુષ્યનાં છે. એ છિયાસી ક્ષેત્રનાં મનુ ધર્મ–કર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તે પિતાનાં પ કરેલાં પુણ્યોનાં ફળે દેવતાઓની પેઠે સુખરૂપે ભગવે છે. માટે અઢી દ્વિપમાં કર્મ ભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધમકરણ કરવાનાં ર. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે ત્યાં તે સદાકાળ જૈન ધર્મ પ્રવર્તે છે, અને બાકીનાં પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઈરવત શ્રેત્રમાં દસ કેડાર્કોડી સાગરના સર્પિણ કાળમાંથી એક કોડાકોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મકર્મ કરવાનો રહે છે. એ સર્વ મળી ૮૪ લાખ જીવ યોનિ થઈ અને એક કરોડ સાડીસત્તાણું લાખ એટલી કેડનાં કુળ થયાં. + અનાય પરદેશી રાજાને શ્રી કેશીશ્રમણ આચાર્યે ધર્મ સમજાવ્યો હતો. એ આચાર્ય મહારાજ એ દેશની જેટલી જગામાં વિચર્યા તેટલી જગા આર્યભૂમિ થઈ; બાકીની અનાર્ય ભૂમિ રહી. Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું : ધર્મની પ્રાપ્તિ १७ પાંચ ભરત ને પાંચ ઈરવત એ દસ ક્ષેત્રમાંના એકેક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મકર્મ કરવાના તે માત્ર સાડી પચીસ આર્ય દેશ જ છે. સાડીપચીસ આર્ય દેશનાં નામે*. તેનું મુખ્ય શહેર અને ગામની સંખ્યા કહે છે. (૧) “મગધ દેશ—એની રાજધાની રાજગૃહી નગરી છે અને એ દેશમાં એક કેડ છાસઠ લાખ ગામ છે. (૨) “અંગ દેશ–ચંપાનગરી અને પચાસ લાખ ગામે. (૩) “વંગ દેશ—તામ્રલિપ્તી નગરી અને એંશી હજાર ગામે છે. (૪) “કલિંગ દેશ—કંચનપુર નગર અને અઢાર હજાર ગામે છે. (૫) કાશી દેશ–વારાણસી નગરી અને એક લાખ પંચાણું હજાર ગામે છે. (૬) “કેશલ દેશ—શાકેતપુર નગર અને નવ હજાર ગામ છે. (૭) “કુરુદેશ–ગજપુરનગર, પંચાવન હજાર ગામ. (૮) “કુશાવર્તદેશસૌરીપુર નગર, છાસઠ હજાર ગામ. (૯) “પંચાળ દેશ—કપિલપુરનગર અને ત્રણ લાખ ને વ્યાસી હજાર ગામે છે. (૧૦) જંગલ દેશ-અહિ છત્રા નગરી, અઠ્ઠાવીસ હજાર ગામે. ૪ કલેક–પ્રાણમુદ્રાનુ વૈ પૂર્વાર્ માતમુરતુ પશ્ચિાત્ | તો રેવાતાં જોરાવર્ત વિદુ યુવા: પરચા મનસ્મૃતિ અર્થ-ઉત્તરમાં હિમાલય પર્વત, દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત અને પૂર્વ પશ્ચિમે સમુદો એની વચ્ચે આર્ય ભૂમિની હદ છે. કલેક-સાવતી રવ નોર્થતY IP तदेव निर्मितं देशमार्यावर्ते प्रवक्ष्यते ॥ મનુસ્મૃતિઃ શ્લેક ૧૭ અધ્યાય ૨. અર્થ–સરસ્વતી નદીની પશ્ચિમે, અટક નદીની પૂર્વમાં, હિમાલયની દક્ષિણમાં રામેશ્વરની ઉત્તરે એ ચારે દિશાની વચ્ચે જેટલે દેશ છે તે આર્યાવર્ત કહેવાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન તત્ત્વ પ્રકાશ (૧૧) “સેરઠ દેશ-દ્વારિકાનગરી, છ લાખ એંશી હજાર ત્રણ તેત્રીસ ગામે. (૧૨) “વિદેહ દેશ-મિથિલા નગરી, આઠ હજાર ગામે. (૧૩) “વત્સ દેશ-કૌશાંબી નગરી, અઠ્ઠાવીસ હજાર ગામે. (૧૪) “શાંડિલ્ય દેશ–નંદીપુર નગર, એકવીસ હજાર ગામે. (૧૫) “મલય દેશ-ભદિલપુર નગર, સાત હજાર ગામે (૧૬) “વચ્છ દેશ-વિરાટપુર નગર, અઠ્ઠાવીસ હજાર ગામે. (૧૭) “વરણ દેશ–અરછા નગરી, બેતાલીસ હજાર ગામે. (૧૮) દશા દેશ–મૃતિકાવતી નગરી, તેતાલીસ હજાર ગામે(૧૯) “ચેદિ દેશ-શૌક્તિકાવતી નગરી તેતાલીસ હજાર ગામે. (૨૦) સિંધુ “સૌવીર દેશ—વિતભય નગર, છ લાખ પંચ્યાસી હજાર ગામો. (૨૧) “શૂરસેન દેશ-મથુરા નગરી, આઠ હજાર ગામે. (૨૨) “બંગ દેશ–પાવાપુર નગર, છત્રીસ હજાર ગામો. (૨૩) “પુરિવર્તા દેશ–માસ નગર, એક હજાર ચારસે વીસ ગામે (૨૪) કુણાલ દેશશ્રાવસ્તી નગરી, તેત્રીસ હજાર ગામે. (૨૫) “લાટ દેશ—કેટિવર્ષ નગરી, બે લાખ બેતાલીસ હજાર ગામ (૨પા) કેકૈય દેશ” (અ)-તામ્બિકા નગરી, બે હજાર પાંચ ગામે. આ બધા ૨પા આર્યદેશે છે. ભવ્યો ! જરા દીર્ધદષ્ટિથી વિચારો કે સંપૂર્ણ લેકના હિસાબે આર્યક્ષેત્ર કેટલું કમ છે ! આ ક્ષેત્રોમાં મનુષ્ય જન્મ મળ મહાદુર્લભ છે. ૩. ઉત્તમ કુળ ૩. “ઉત્તમ કુળ”—એવા આર્ય દેશમાં જન્મ થયા પછી ઉત્તમ કુળને જેગ મળ બહુ જ મુશ્કેલ છે. મહાન પુણ્યશાળી હોય તેને જ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ પ્રકરણ ૧લું : ધર્મની પ્રાપ્તિ ઉત્તમ કુળમાં જન્મ થાય છે. કેટલાક ‘કુલીન માણસે પુત્ર ન હોવાને લીધે ભારે આતુર રહે છે. પણ પૂર્વના મહાન પુણ્યસમૂહ વિના પુત્રપ્રાપ્તિ થતી નથી. કારણ કે આ દુનિયામાં પુણ્યશાળી જી થોડા હોય છે. પણ નીચ કુળમાં જે તે પાપી જનની પેદાશ ઘણી જ જેવામાં આવે છે. કારણ કે આ જગતમાં પાપી જીવો બહુ જ જોવામાં આવે છે. વળી, કેવળ જાતિ માત્રથી જ ઊંચ-નીચ કહી શકાય નહિ, કારણ કે શરીરની આકૃતિ, અવયવ, શરીરના અંદરના વિભાગ તે સર્વ મનુષ્યના એકસરખા જ હોય છે. પરંતુ શાસ્ત્રમાં ઊંચ-નીચપણું : જાતિથી નહિ પણ ગુણ, કર્મથી કહ્યું છે. ઉત્તમ ગુણવાળા અને સત્કર્મ કરનારા મનુષ્ય ઊંચ ગણાય છે અને નીચ કર્મ કરનારા મનુષ્ય નીચ ગણાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં શ્રી જયાષ મુનિ આ પ્રમાણે કહે છે - गाथा-कम्मुणा भणो होइ, कम्मुणा होइ खत्तिओ। वइस्सो कम्मुणा होई, सुद्दो हवइ कम्मुणा ॥३३॥ અર્થાત્ કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. “ત્ર નાનાતીતિ ગ્રાહળ” જે બ્રહ્મ એટલે આત્માને જાણે-આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે જ બ્રાહ્મણ કહેવાય. “ક્ષાસૂત્રાયતે થઃ ઃ હાત્રિ' : અનાથેનું રક્ષણ કરે તે જ ક્ષત્રિય, વાણિજ્ય (નીતિથી વેપાર કરે તે વૈશ્ય કહેવાય અને સેવા કરે તે શુદ્ર કહેવાય છે. વળી, ગ્રંથાંતરમાં નીચ જાતિનાં લક્ષણે આ પ્રમાણે બતાવ્યાં છે. न विशेष इति वर्णानाम् सर्व ब्रह्ममयं जगत् । ब्रह्मणपूर्व श्रेष्ठं हि, कर्मणा वर्णतां गतम् ॥ (મહાભારત શાંતિ પર્વ). ૨૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ હિ૭૦. જેન તત્વ પ્રકાશ - અથ-વર્ણનું કંઈ વિશેષપણું નથી. આ બધું જગત્ બ્રહ્મમય છે. પ્રથમ બધા બ્રાહ્મણ હતા, પછી જેવાં જેવાં કર્મ કર્યા તેવા વર્ણને તેઓ પ્રાપ્ત થયા. "अधर्मचर्यया पूर्वा वर्णो जघन्यं २ वर्णमापद्यते जातिपरिवृत्तो' અર્થાત–ઉત્તમ વર્ણવાળા પણ અધર્માચરણથી નીચતાને પ્રાપ્ત થતા જાય છે અને “વર્મા સભ્યો વર્ષ પૂર્ણ ૨ વર્ષના તે અર્થ-નીચ વર્ણવાળા પણ ઘર્માચરણથી ઉત્તમતાને પ્રાપ્ત થતા જાય છે. આ પ્રમાણે આપસ્તબ ધર્મસૂત્રના પ્રશ્ન ૨ પટલ માં કહ્યું છે. विश्वामित्रो वसिष्ठश्च, मतंगो नारदेऽपि च । तपो विशेष संप्राप्ता, उत्तमत्वं न जातिनः ॥ [શુકનીતિ અધ્યા૦ ૪, પ્રકરણ ૪ ] વિશ્વામિત્ર, વસિષ્ઠ, અને નારદ ઋષિ નીચ જાતિમાં ઉત્પન્ન થયા છતાં પણ, તપશ્ચરણ કરીને ઉત્તમ થયા છે, એટલા માટે જાતિનું કશું વિશેષત્વ નથી. ___ जपो नास्ति, तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः । दया दानं दमो नास्ति, इति चंडाललक्षणम् ॥ અર્થાત્ –પરમેશ્વરને જપ, સ્મરણ, ધ્યાન, ગુણાનુવાદ, સ્તવનકીર્તન ન કરે, રાતદિન પોતાના ઘરધંધામાં જ રચ્યાપચ્યો રહે, વ્રત-નિયમ–ઉપવાસ ન કરે, પણ સદા ખાઈપીને શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવામાં આનંદ માને, ભણ્ય અભક્ષ્ય વસ્તુનો પણ વિચાર કરે નહિ. પણ અગ્નિની પેઠે કંઈ પણ ન છોડતાં સર્વને આહાર કરે, પાંચ ઇદ્રિને ખરાબ રસ્તે જતી રોકે નહિ, પણ હંમેશાં ગાનતાન, મેજમા, નાટક ચટક તથા પરસ્ત્રીઓ સાથે વિષયલેગ ભોગવી આનંદ માને, કઈ પણ દુઃખી પ્રાણીને દેખીને દિલમાં અનુકંપા લાવે નહિ અને સદા પૃથિવ્યાદિક છએ કાયના જીવે ની હિંસા કર્યા કરે અને Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ મદ્યમાંસનું ભક્ષણ કરે, કેઈને પણ કિંચિત્માત્ર દાન આપે નહિ. મહાપરિગ્રહી, કંજૂસ અને મૂજી બનીને બીજો કોઈ ઉદાર જન દાન કરતા હોય તેને અટકાવી અંતરાય કમ બાંધે. આત્મદમન, નિયમ, વ્રતપશ્ચ ખાણ કંઈ પણ કરે નહિ; એ પ્રમાણેનાં લક્ષણે જેમાં હોય તેને નીચ ચંડાળ જાતિનો ગણવે. એ દુર્ગણે જેનામાં ન હોય, યથાશક્તિ જપ, તપ, ઇંદ્રિયદમન, દયા, દાન કરે તેને ઉત્તમ કુળનો કહે. એવું ઉત્તમ કુળ તે જૈનકુળ છે, અને જૈન કુળમાં જન્મ થ મહા મુશ્કેલ છે. ૪. દીઘ આયુષ્ય ૪. દીર્ઘ આયુષ્ય–ઉત્તમ કુળ તો મળ્યું પણ તેની સાથે લાંબું આયુષ્ય મળવું જોઈએ. એવું લાંબું આયુષ્ય મળવું પણ મહા મુકેલ છે. ત્રીજા તથા ચોથા આરાના મનુષ્યોનાં આયુષ્ય પૂર્વે જેટલાં હતાં, એમના આયુષ્યના જેટલા સેંકડો થાય તેટલા શ્વાસોશ્વાસનું આયુષ્ય પણ હાલ રહ્યું નથી. સો વર્ષના કુલ શ્વાસોશ્વાસ ચાર અબજ, સાત કરોડ, અડતાલીસ લાખ અને ચાળીસ હજાર થાય છે એવાં સો વર્ષ સુખે સુખે પૂરાં કરનાર તે કઈક મહાભાગ્યશાળી હોય છે. શ્લેક – ઘુવં કૃri offમત, રાગ સારં तस्यार्घस्य पशाचार्धमपरं, बालत्त्ववृद्धत्वयोः॥ शेष ब्याधिवियोगदुःखसहितं, सेवादिभिनीयते । जीवे वारितरंगचंचलतरे, सौख्यं कुतःप्राणिनाम् ॥ સારાંશ—સ વર્ષની જિંદગીમાં માણસને કેટલું સુખ મળે છે, તે જરા વાણિયાની રીતે હિસાબ કરીને જોઈએ. એક વર્ષના ૩૬૦ દિવસ થાય છે તેથી ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસ થયા. એ છત્રીસ હજારમાંથી અર્ધા એટલે અઢાર હજાર તો નિદ્રામાં ગયા ! કારણ કે નિદ્રા ગુરુજી! વણમોત મૂઆ” હે ગુરુજી! વગર મેતે મતરૂપ નિદ્રા છે. નિદ્રામાં સુખદુઃખ વગેરેનું કંઈ પણ ભાન રહેતું નથી. બાકીના અઢાર હજાર દિવસના ત્રણ ભાગ કરે. છ હજાર દિવસો બાળપણમાં જતા રહ્યા. તે પણ અજ્ઞાન દશામાં જ ગુમાવ્યા ગણાય, કારણ કે બાળકને સત્યાસત્યનું Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન તત્વ પ્રકાશ જ્ઞાન હેતું નથી. બીજા છ હજાર દિવસે જરા અવસ્થા (ઘડપણ) માં કોયા. વૃદ્ધાવસ્થા પણ મહાદુઃખનું કારણ છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે બતાવેલ છે. ( ટુ કા ફુવં') એ અવસ્થામાં મન મોજશોખ ભોગવવા ઇચ્છા કરે છે પણ ઇંદ્રિય ઘણું જ નબળી પડી જાય છે. તેથી ખાનપાનાદિ ભેગવવા છતાં દુઃખને ખરેખર વધારે જ થાય છે* ઘડપણમાં આંખે બરાબર દેખાતું નથી, કાને સંભળાતું નથી, દાંત પડી જવાથી ખાવામાં મજા આવતી. નથી અને ખોરાક ચવાતો ન હોવાથી પચતું પણ નથી. અપચે થવાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. વૃદ્ધનું શરીર અશક્ત, નકામું તથા અળખામણું લાગે એવું થતું જતું હોવાથી સ્વજને પણ અપમાન કરે છે ઈત્યાદિ અનેક દુઃખો જરા અવસ્થામાં છે. એ રીતે બાળપણ ને ઘડપણના મળી બાર હજાર દિવસે ફેગટ ગયા. હવે જે છ હજાર દિવસે જુવાન અવસ્થાના રહ્યા તેમાં પણ કઈ વાર શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, રોગથી મુક્ત થાય તે કેઈ સ્વજનના વિયેગનું દુઃખ પડતાં વિલાપ કરવામાં દિવસે શ્લેક–afમઘમત્ત, તૈિ તું ાિરઃ गात्राणि शिथिलायन्ते, तृष्णका तरूणायते ॥ અર્થ – ઘડપણમાં મેની ચામડી સુકાઈને કરચલીવાળી થઈ ગઈમાથાના વાળ ધોળા થઈ ગયા, અને બીજાં બધાં અંગે ઢીલાં પડી ગયાં, છતાં એક તૃષ્ણ જવાન થઈ રહી છે. શ્લોક-મોજા ન મુજા, રમેવ મુજા તો ન તd, વમેવ તતા Ar कालो न यातो, वयमेव याताः । तृष्णा न जीर्णा, वयमेव जीर्णाः ॥ અથર–વૃદ્ધ પુરુષે ભોગેને ભોગવ્યા નહિ પણ ભેગેથી પોતે ભોગવાઈ ગ. એટલે, પિતે ભોગને છોડ્યા નહિ પણ ભોગોએ તેને છોડી દીધો. તપ કરીને તેણે શરીરને સૂકવ્યું નહિ પણ દુઃખ-ઉપાધિરૂપી તાપ વડે શરીર સાવ જીર્ણ ને દબળું થઈ ગયું. કાળને તેણે છ નટિ પણ કાળે તેને જીતી લીધે એટલે મરણ પામે. તૃષ્ણ ઘરડી ન થઈપણ પોતે જ ઘરડો થઈ ગયો. Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ - ૩૭૩ જાય છે. એમાંથી પણ કંઈ આરામ મળે ત્યાં તે લેણ, દેણુ, આબરૂ, લાભ, હાનિ, તેજ, મંદી, કજીયા, કંકાસ, સગપણ, વિવાહ, વગેરે અનેક ઉપાધિઓ આવી પડે છે, હે! હિસાબી સુજ્ઞ બંધુઓ! હવે વિચાર તો કરે કે સો સો વર્ષનું આયુષ્ય છતાં તેમાંના કેટલા દિવસે તમે સુખમાં ગાળી શકે છે? વળી, કહ્યું છે કે - ગાથા-મામતિ સુવાવુથા, ના ઘા વરિતદ્દા કુમાર ) जोवणगा मउझमा थेरगाय, ययंति आयुक्खय पलीणा ॥ . સૂયગડાંગ સૂત્ર સારાંશ-ભગ ભોગવવા ટાણે નવ લાખ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં ઊપજે છે. એમાંના એક, બે કે ચાર જીવતા રહે છે. બાકીના બધા પુરુષના વીર્યના સ્પર્શથી મરી જાય છે. તે પછી પણ કેટલાક ગર્ભાશયમાં તરતજ, કેટલાક ગર્ભાશયમાં થોડા મહિના થયા પછી, કેટલાક અન્ય અસહ્ય સંગ થવાથી, કેટલાક પ્રસવતાંજ આડા આવે છે, ત્યારે કાપીને કાઢવા પડે છે. તેથી કેટલાક જન્મ થયા બાદ મૂર્ખાઈને લીધે બાળપણમાં અને કેટલાક ભરજુવાનીમાં મૃત્યુ પામે છે. બધા વિદથી બચી જે કઈ ઘડપણુ લગી ટકે છે તે તેને છેવટ કાળ તે આવે જ છે. જેમ ફરતી ઘંટીનાં બે પડ વચ્ચે જે દાણું આવ્યા તે આખા ને આખા રહેવાનો ભરોસો રહેતું નથી, ઘંટીના કેટલાક આંટા ફર્યા પછી તેને લેટ થવાને જ; તે પ્રમાણે કાળરૂપ ઘંટી છે, તેનાં બે પડ છે; ભૂતકાળરૂપી નીચેનું એક સ્થિર પડે અને ભવિષ્ય કાળરૂપી આ શ્લેક—સત્વરા મતાત્તિ સંસી ગોવિનં व्यापार बहुकार्यभारगुरुभिः, कालो न विझायते ॥ द्वंद्वा जन्म जरा विपत्ति मरणं त्रासश्चनोत्पद्यते । पीत्वा मोहमयीं प्रमाद मदीरा, मुन्म-तीभूत जगते ॥ અથ–સૂર્ય ઉદય-અસ્ત થવાથી દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છતાં અનેક કામકાજ અને ઉપાધિઓમાં ગૂંચા હોવાથી જીવને કાળની ખબર Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન તત્ત્વ પ્રકાશ ઉપરનું ફરતું પડ એમ બે પડ છે; એ બે પડની વચમાં સાંસારિક અનંત જીવો આવેલા છે. હવે એ જીવોની કાયાને શો ભરોસો કે આટલા દિવસની અંદર કાયા પડી જઈ તેની ભસ્મ થશે જ ! એમની કાયાને એક દિવસ અંત આવશે એટલી વાત તે નક્કી જ છે. - કરોડ ઉપાય કરે પણ કાળથી કઈ બચે નહિ. વળી, કાળ ગમે ત્યારે આવીને ઊભો રહે છે. તે શુભ કે અશુભ, સુખ, દુઃખ, રાજા, રંક, બાળક, યુવાન, વૃદ્ધ, વગેરેનો કંઈ પણ વિચાર કરતો નથી, વગેરે વગેરે વિચાર કરતાં લાંબી આવરદા હોવી એ મહા દુર્લભ છે અને કદી હોય છે એ મહાભાગ્યની ને પુણ્યની નિશાની છે, પણ તેમાં ધર્મકરણી કરવાને જરા પણ પ્રમાદ ન કર. પ. પૂર્ણ ઇકિયો પ. પૂર્ણ ઇન્દ્રિ–લાંબું આયુષ્ય પણ કઈ પુણ્યના જોગથી મળી ગયું પણ તેટલાથી કંઈ આત્મકાર્ય સિદ્ધ થતું નથી. લાંબા આયુષ્યની સાથે “પાંચે ઈદ્રિય પૂરી ને નીરગી એ પાંચમું સાધન મળવું ઘણું કઠિન છે. પાંચ ઇંદ્રિયે નિરોગી મળ્યા વિના ધર્મકર્મ થઈ શકતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – / વહિવા ન દા ત તાવ ઘH સમારે છે જ્યાં લગી ઇદ્રિાની નિર્બળતા નથી થઈ ત્યાં લગી ધર્મકરણી કરી લે. કાને બહેરો હોય તે ધર્મશ્રવણ કરી શકે નહિ અને ધર્મશ્રવણ વિના મોક્ષજ્ઞાન પણ ન થાય. આંધળા માણસને પણ ધર્મશ્રવણ વિના મેક્ષજ્ઞાન ન થાય. આંધળો માણસ ઘર્મશ્રવણ કરે પણ આંખે વિના જીવોની દયા (જાતના) શી રીતે પાળી શકે ? માટે પંચા ઇંદ્રિયે નીરોગી મળવી મહા મુશ્કેલ છે. પડતી નથી. વળી કેટલાકને પોતે જન્મ, જરા અને મરણનાં દુઃખો ભગવતાં જુએ છે છતાં ત્રાસ થતું નથી કે હું પણ મરી જવાનો છું, માટે શુભ ધર્મકર્મ સાધી લઉં ! ! નિશ્ચય એ સત્ય છે કે મેહથી ભરેલું પ્રમાદરૂપી દારૂને. પાલે પીને જગત ઉન્મત્ત (ગાંડુ) બની ગયું છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ ૬. નરેગી શરીર ૬. “નીરોગી શરીર” પૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ” એ છઠ્ઠા સાધન-વિના ધર્મક્રિયા બનવી મુશ્કેલ છે. કેઈક પૂરા ભાગ્યશાળીને જ પૂર્ણ નીરોગી શરીર સદા કાળ માટે રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, તે વાદી ગાવ વ૮ તાવ ધર્મ સમારે # જ્યાં લગી શરીરમાં વ્યાધિએ જેર નથી કર્યું ત્યાં લગી ધર્મ કરી લે. આપણું શરીરમાં પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચ ચોરાસી (૫૬૮૯૫૮૪) રોગો ગુપ્તપણે રહેલા છે. પુણ્ય કર્મને ઉદય છે ત્યાં સુધી તે સર્વ રોગો અંદર દબાઈ રહેલા છે. પણ જ્યારે પાપનો ઉદય થયો કે તરત તે રોગે બહાર નીકળી શૈડી વારમાં શરીરને વિનાશ કરી નાખશે. તાવ, માથાનો દુઃખાવો, પેટમાં વાયુની પીડા, વગેરે રોગ હંમેશાં રહ્યા કરે તે ધર્મકરણ શી રીતે બને? કહ્યું છે કે, “પહેલું સુખ નીરોગી કાયા.” જે શરીર નીરોગી હોય તે તમામ કામ સારાં લાગે છે, અને દાન, જપ, તપ, ધ્યાન, સંવર, વગેરે મોક્ષકરણ સધાય છે. માટે શરીર નીરોગી મળવું ઘણું મુશ્કેલ છે. કઈ કઈ સ્થળે છઠ્ઠા સાધન તરીકે નીરોગી શરીરને બદલે “ધનની જોગવાઈ ” પણ ગણાવેલ છે. મરાઠી ભાષામાં કહે છે કે, “પહિલે પટેબા, મગ વિઠોબા” એટલે પ્રથમ ગુજરાનનું પૂર્વ સાધન મળે તો પછી પરમેશ્વરનું નામ યાદ આવે છે. લક્ષ્મીનો રૂડો જોગ હોય અને તેમાં સંતોષરૂપી ગુણ ભળે તે નિશ્ચિતતાથી ધર્મધ્યાન કરી શકાય છે. માટે લક્ષમીની જોગવાઈ પણ મળવી મુશ્કેલ છે. ૭. સદગુરૂ સંગ ૭. સદગુરુ સંગ–અગાઉની છ જોગવાઈ એ તે જીવને અનંતી વાર મળી છતાં કાર્યસિદ્ધિ ન થઈ, કેમ કે સાતમું સાધન “સદ્દગુરુની. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન તત્વ પ્રકાશ “સંગત” મળવી બહુ જ કઠણ છે. આ જગતમાં પાખંડી, દુરાચારી, સ્વાથી, ઢોંગી ગુરુઓ તે ઘણા છે અને એવાને માનનારા ભેળા કે પણ ઘણું છે. એક સ્થળે કહ્યું છે કે – ; દોહરો–પાખંડી પૂજાય છે; પંડિત પર નહિ ધ્યાન, ગેરસ ત્યે ઘરઘર કહે, દારૂ મળે દુકાન. - દૂધ જે ઉત્તમ પદાર્થ વેચવા દૂધવાળી ઘેર ઘેર ફરે છે છતાં દૂધ. લેનારા ઘણા થડા નીકળે છે !! પણ દારૂ-શરાબ જેવી મહા અપવિત્ર ને નિંદ્ય ચીજ તેના પીઠામાં જ વેચાય છે, છતાં ત્યાં જોઈએ તો લેનારાની કેટલી ભીડ થઈ હોય છે! એ પ્રમાણે ગામે ગામ વિચરનારા ઉત્તમ ગુરુને માનનારા જગતમાં થોડા હોય છે. પણ પાખંડીઓને સત્કાર સન્માન આપનારા, તેમની આજ્ઞા ઉઠાવી તે પ્રમાણે ચાલનારા, તેમના પર ધન-કુટુંબ વગેરે કુરબાન કરનારા, અરે અફસેસ કે પોતાની પ્યારી ધર્મ પત્નીને પણ તેમની સેવામાં પ્રેમદારૂપે હાજર કરનારા આ જગતમાં ઘણા માણસે છે. આથી વધારે અજ્ઞાનપણું ને ભેળપણ બીજું શું હોઈ શકે ! કહ્યું છે કે, દોહર–ગુરુ લેભી ચેલા લાલચુ, દોને ખેલે દાવ, દોને બૂડે બાપડે, બેઠ પથ્થરકી નાવ; લોભી ગુરુઓને ચેલા પણ લાલચું મળે છે; બંને પોતપોતાના વાર્થના દાવ ખેલી એકબીજાને અને આ દુનિયાના ભેળા લોકોને ભરમાવી અનેક ચાળે ચડાવે છે. પણ એવા ગુરુઓ અને ચેલાઓ આખરે સંસાર સાગરના કીચડમાં ખેંચી અનેક દુઃખ ભેગવે છે, જેમ પથ્થરના બનાવેલા વહાણ પર બેસનાર ખલાસી અને ઉતારુઓ સર્વે ડૂબી મરે છે, તેવી રીતે લેભી ગુરુ અને લાલચુ ચેલાના હાલ થાય Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ છે. એવા પાખંડીઓને મળવાથી આત્મકલ્યાણ શી રીતે બને? જેને પિતાને નીચ સ્વાર્થ સાધવાની જ સગાઈ છે અને ચિત્ત પણ સ્વાર્થમાં જ મશગૂલ છે તેઓ બીજાને શી રીતે તારી શકે? દેહરો–કાનિયા ! માનતા કર, તું ચેલે હું ગર, પિયે નાળિયેર ધર, ચાહે ડૂબ કે તર. પાખંડી ગુરુ પોતાના ભેળા ભક્તને કહે છે કે હે કાનિયા ! મારી માનતા કર. કારણ કે તું મારો ચેલો થયો છે અને હું તારે ગુરુ છું. રૂપિયે ને નાળિયેર મારાં ચરણમાં ધરી દે, પછી ચાય તે તું ફૂબ કે મર, તેની મને પરવા નથી !! એ પ્રમાણે જેઓ કનક અને કાન્તાને સેવનારા, છકાય આરંભ કરનારા, સંસારીઓથી પણ વિશેષ ઘાતકી, લેભી ને લંપટ એવા ગુરુએ પોતે પણ ડૂબે છે અને પોતાના ચેલાઓને પણ પાતાળમાં ( નરકગતિમાં) લેતા જાય છે. જે ગુરુ લેભી હશે તેને બીજાની ગરજ હશે જ અને તેથી ખરેખરો બંધ કે જ્ઞાન તે આપશે નહિ. તે એમ સમજશે કે જે ભક્તને વધુ કહેવાશે તે તેને બેટું લાગશે અને ફાળામાં (ખરડામાં) એાછા રૂપિયા મંડાવશે! એટલા માટે શ્રોતા લોકોને સારું સારું લાગે તેવું ઝટ ઝટ સંભળાવી મતલબ સાધી લે છે. શ્રોતાઓ ડૂબે કે તરે તેનું તેને કામ નથી !! તેને તે માત્ર રૂપિયે વગેરે હાથ કરવા સાથે જ લેવાદેવા છે ! ! એવા પાખંડી ગુરુઓને માટે નીચેનું કાવ્ય યંગ્ય છે. સયા છોડકે સંસાર છર, છારસે વિહાર કરે, માયાકે નિવારી, ફિર માયા દિલ ધારી હૈ ! પિછલા તે ધોયા કચ, ફિર કીચ બીચ રહે, દોને પંથ કે, બાત બની સો બિચારી હૈ , Page #403 -------------------------------------------------------------------------- ________________ ३७८ સાધુ કહલાય નારી, નિરખત લાભાય ઔર, કંચનકી કરે હાય, પ્રભુતા સારી હૈ । । લીની હૈ ફકીરી, ફિ અમીરીટી આશ કરે, કાકા ધિક્કાર સિટી પગડી ઉતારી હૈ ! ! જૈન તત્ત્વ પ્રકાશઃ જે કાઈ સુજ્ઞજનને સુખદાતા સત્યધર્મની ઈચ્છા હાય તા તેણે કનક અને કાંતાના ત્યાગી, નિર્લોભી, સદ્ગુરુ શેાધી તેના સ્વીકાર કરવા. એવા સદ્ગુરૂ જ સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે અને મિથ્યાત્વ રૂપ અંધકારના * નાશ કરાવશે, શુદ્ધ ઉપદેશ કરનાર ગુરુમાં જે ૨૫ ગુણો હાય તે દર્શાવે છે. સક્તાના ૨૫ ગુણા ૧. દઢ શ્રદ્ધાવંત ઉપદેશક સદ્ગુરૂ પૂર્ણ શ્રદ્ધાળુ હોય તેા જ શ્રોતાઓને શંકારહિત કરી દૃઢ શ્રદ્ધાવત બનાવી શકશે. 6 ર. વાચના કલાવત ’વાંચવા સાંભળવાની કળામાં કુશળ હાયકાઈ પણ પ્રકારનાં શાસ્ત્રો વાંચતાં જરા પણ અટકે નિહ. શુદ્ધતા અને સરળતાથી શાસ્ત્ર સુણાવે. 3. ‘ નિશ્ચય અને વ્યવહારના જાણકાર’ જે વખતે જેવી પિરષદ (સભા) અને અવસર હાય તે પ્રમાણે શ્રોતાજનના આત્માને રુચે અને તેઓ ધારણ કરે તેવા સદ્બોધ આપે. ૪. ‘જિનાજ્ઞાના ભગથી ડરે’–એક દેશના રાજાની આજ્ઞા ભંગ કરવાથી શિક્ષા થાય છે, તે! ત્રણ લેાકના નાથ તીર્થંકર ભગવાનની આજ્ઞાના ભંગ કરશે તેના શા હાલ થશે ! ! એવુ... જાણી વીતરાગદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રરૂપણા (ઉપદેશ) ન કરે. * गुकारस्त्वन्धकारः स्यादुकारस्तन्निरोधकः ॥ अन्धकार विनाशित्वाद, गुरुस्त्वभिधीयते ॥ અર્થાત્ ગુ પ૬ અંધકાર માટે છે, અને ‘ રૂ’પદ તે અંધકારના નાશ માટે છે, માટે અંતકરણના અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરે છે તે ગુરુ કહેવાય છે. > Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ ૩૭૯ ૫. “ક્ષમાવત’–ક્રોધી હશે તે પોતાના દુર્ગુણથી ડરશે અને તેથી ક્ષમા વગેરે ધર્મની યથાતથ્ય સ્થાપના કરવી જોઈએ તેવી પ્રરૂપણું નહિ કરી શકે. વળી કઈ વખત ક્રોધ કરતાં રંગમાં ભંગ કરી નાખશે; માટે ઉપદેશક (વક્તા) ક્ષમાવંત હોવા જોઈએ. દ. “નિરભિમાની”-વિનયવંતની બુદ્ધિ ઘણી પ્રબળ રહે છે અને તેથી યથાતથ્ય ઉપદેશ કરી શકે છે. અભિમાની સત્યાસત્યને વિચાર કરતો નથી. પોતાની બેટી વાતને અનેક કહેતુ ઉપજાવીને સિદ્ધ કરશે અને બીજાની વાતને ઉત્થાપશે. ૭. “નિષ્કપટી”—સરળ હોય તે જ યથાતથ્ય ઉપદેશ કરી શકે છે. કપટી હોય તે તે પોતાને દુર્ગણ છુપાવવા માટે ખરી વાતને ફેરવી નાખશે. ૮. “ નિર્લોભી ”—નિર્લોભી ઉપદેશક હંમેશાં બેપરવા રહે છે. રાજા અને રંક સૌને એકસરખે સત્ય ઉપદેશ કરી શકે છે.ઝ પણ * દષ્ટાંત-કઈ લેબી અને લાલચુ પંડિત એક મલેછરાજની સભામાં અજાણપણાથી બેલી ઊઠયે, શ્લેક :- “તિરાપ માવંતુ, જે માંa મતિ ते नरा नरक गच्छन्ति, यावच्चंद्रदिवाकरौ ॥" અર્થાત-જે માણસ તલ કે સરસવના દાણુ જેટલું પણ માંસ ખાશે તે નરકગતિમાં જશે અને જ્યાં લગી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં લગી મહા દુઃખ પામશે. પંડિતને કલેક સાંભળી રાજા બોલ્યો, અમે તે પેટ ભરીને માંસ ખાઈએ છીએ, પણ તલ ને સરસવના દાણા જેટલું ખાતા નથી, તે અમારી શી ગતિ થશે ? પંડિત બોલ્યા કે, આપ તે વૈકુંઠમાં જશે. કારણ કે શ્લેકમાં તે તલ જેટલું માંસ ખાનારને નરક ગતિ કહેલી છે, પણ પેટ ભરીને જે ખાશે અને પિતાના આત્મદેવને સંતોષ ઉપજાવશે તેને તે સ્વર્ગ મળશે. આ તરફ નરક કુંડ છે અને પેલી તરફ રવર્ગ કુંડ છે. પેટ ભરીને ખાનાર જોરથી ઇલંગ મારશે તો સ્વર્ગમાં જઈ પહોંચશે. જુઓ આ લેભી પંડિતને ઉપદેશ ! Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જેન તત્ત્વ પ્રકાશ જે લેભી ને ખુશામતખોર હોય તે શ્રોતાનાં મનને દુઃખ ન લગાડવા સત્ય વાતને ફેરવી નાખે છે. ૯શ્રોતાઓના અભિપ્રાયને જાણનાર –જે જે પ્રશ્નો શ્રોતાના મનમાં ઊપજે તે તેમની મુખમુદ્રાથી જાણ તેનું પોતે જ સમાધાન કરી દે. ૧૦. ધૈર્યવંત-શ્રોતાઓના હૃદયમાં ઊતરે તે રીતે દરેક બાબત ધીરજથી કહે. પ્રશ્નોના ઉત્તર પણ મધુરતાથી તેમ જ પૂછનારના મનમાં ઠસી જાય તે રીતે સંક્ષેપમાં કહે. ૧૧. “હઠાગ્રહ નહિ?-કેઈ પણ પ્રશ્નનો ઉત્તર પિતાને ન આવડે તે હઠ પકડી જૂઠી સ્થાપના ન કરે. પણ નમ્રતાથી કહે કે મને એ પ્રશ્નને ઉત્તર આવડતો નથી, તેથી કઈ જ્ઞાની મહાશયને પૂછી નિશ્ચય કરી જવાબ આપીશ. ૧૨. “ નિંદ્ય કર્મ થી રહિત ”ચારી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વગેરે નિંદ્ય કામે તેણે કર્યા ન હોય. કારણ કે સદગુણ હોય તે જ કેઈથી દબાતું નથી. ૧૩. “કુળહીન ન હોય” (કુલીન હાય-હલકા કુળને હોય તે શ્રોતાઓ તેની મર્યાદા રાખે નહિ. અને તેનાં સત્ય વચન પણ માન્ય ન કરે. ૧૪. “અંગહીન ન હોય–અંગહીન હોય તે શોભે નહિ. ૧૫. “કુસ્વરી ન હોય.”–ખરાબ અવાજવાળાનાં વચનો શ્રોતાને - સારાં લાગતાં નથી. ૧૬. બુદ્ધિમાન હોય, ૧૭. મિષ્ટ વચની હેય, Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ ૩૮. ૧૮. કાંતિવાળો હોય. ૧૯ સમર્થ હોય, એટલે ઉપદેશ દેતાં થાકે નહીં. ૨૦. ઘણા ગ્રંથનું અવલોકન કર્યું હોય. ૨૧. અધ્યાત્મ અર્થને જાણ હોય. ૨૨. શબ્દના રહસ્યને જ્ઞાતા હોય. ૨૩. અર્થને સંકેચ તથા વિસ્તાર કરી જાણે. ૨૪. અનેક યુક્તિ તથા તર્કને જ્ઞાતા હોય. ૨૫. સર્વે શુભ ગુણયુક્ત હોય. એ ર૫ ગુણ જેનામાં હોય તે જ અસરકારક ને યથાર્થ સદુપદેશ આપી શકે. એવા જ ગુણયુક્ત સદ્દવક્તા સાધુને જોગ મળો ઘણે મુશ્કેલ છે. સદ્દગુરુના સંગથી ૧૦ ગુણોની પ્રાપ્તિ થાય છે એમ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. ગાથા :– વળે ના વિનાશ, પાકવા જ સંગમે છે अणण्हये तवे चेव, वोदाणे अकिरिया सिद्धि ॥ ભગવતી ૨/૫ ૦ સદષ્ટ તરંગિણી નામે દિગંબર આમ્નાયના ગ્રંથમાં કહ્યું છે કે :વક્તા આઠ ગુણને ધારણહાર હોવો જોઈએ— શ્લોક :- મધર વguru, સાદૃ ઢોય મારા पिछखिमय वीयरागो सिसाहित उच्छोया अव गुरुपुजो। અર્થ –(૧) સમભાવી એટલે ક્ષમાવંત (૨) દમિતેંદ્રિય. (૩) શ્રોતાઓથી અધિક જ્ઞાની, (૪) સર્વ જીવોના સુખને ઈચ્છનાર. (૫) લૌકિક સાધનોની કળાંને જ્ઞાતા. (૬) ક્ષમાવંત. (૭) વીતરાગી અંગર વીતરાગના માર્ગને અનુયાયી અને, (૮) શિષ્યના હિતને ઈચ્છનારે તે ગુરુ પૂજ્ય છે.. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જેન તત્વ પ્રકાશ અર્થ-સાધુના સમાગમે પ્રથમ જ્ઞાન સાંભળવા જોગ બને. (૨) જે સાંભળે તેને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. (૩) જ્ઞાન મેળવ્યા પછી વિજ્ઞાન ( વિશેષ જ્ઞાન) થવું એ સ્વાભાવિક છે. (૪) જ્ઞાન થતાં સુકૃત અને દુષ્કતનાં ફળનો જ્ઞાતા થાય, તેથી દુષ્કતનાં પચ્ચખાણ કરે. (૫) દુષ્કતનાં પચ્ચખાણ થવાથી સંયમ (આસવનું રૂંધન કર્યું માટે) થે. (૬) આસવનું રૂંધન કર્યું એટલે તીર્થંકરની આજ્ઞાને આરાધક થયા(૭) આસવનું રૂંધન કર્યું અને તીર્થકરની આજ્ઞાને આરાધી તે તપ છે. (૮) એ તપના પ્રભાવે કર્મ કપાય છે. (૯) કર્મ કપાયાથી અકિયાવંત એટલે અજોગી અને સર્વ પાપથી રહિત થાય છે. (૧૦) સર્વ પાપથી રહિત થાય તેને મિક્ષપ્રાપ્તિ એટલે સિદ્ધગતિ છે. એ પ્રમાણે સાધુના સંગ અને દર્શનથી મોટા મોટા લાભ થાય છે. ૮, શાસ્ત્રશ્રવણ ૮. શાસ્ત્રશ્રવણ–સદુપદેશ એટલે સત્વક્તાને જેગ પ્રાપ્ત થયે, પણ આત્માનું કલ્યાણ ન થાય. કારણ કે શાસ્ત્ર શ્રવણ કરવું એ આઠમું સાધન ઘણું મુશ્કેલ છે. આ દુનિયામાં ધર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં રુચિ રાખનારા બહુ જ થોડા હોય છે. કેઈ કહે કે ભાઈ! સાધુ મહારાજ પધાર્યા છે, વ્યાખ્યાન વાંચે છે, સાંભળવા વાસ્તે ચાલે. તેને ઉત્તર સામે માણસ એ આપે કે, સાધુ તે નવરા છે ! એમને એ વિના બીજું કામ જ નથી ! આપણી પાછળ તે બાળબચ્ચાં, ઘરબાર, ધંધે, વગેરે અનેક ઉપાધિ લાગી છે. શું આપણે સંસાર છેડી બાવા થવું છે કે વખાણવાણી સાંભળ્યા કરીએ ! એવામાં કઈ બીજે માણસ આવીને કહે કે, આજ નવીન પ્રકારનું નાટક આવ્યું છે. એ સાંભળતાં તરત પૂછશે કે કેનું નાટક છે? ટિકિટને શો ભાવ છે ? આજ શાનો ખેલ છે? મહેરબાની કરીને અમને સાથે લઈ જશે? Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ : ધર્મની પ્રાપ્તિ એમ કહી માખાપની આજ્ઞા લીધા સિવાય, ખાધ્મચ્ચાંને રાતાં મૂકી, ભૂખ, તરસ, ટાઢ, તાપ, અંધારુ,વગેરે કશાની દરકાર રાખ્યા વગર ટાઈમ પહેલાં ત્યાં પહોંચે. મહા પાપથી કમાયેલા પૈસેા વાપરીને ટિકિટ લે, નીચ જાતિવાળાના ધક્કા ખાતા અંદર જાય, અંદર બેસવાની જગા ન મળે તેા આંખા ચાળી, પાણી છાંટી પરાણે જાગૃત રહે ! જાણે કેમ આપના ગરાસ હાથ કરવા હાય ! પેશાબ અટકવાથી અને ટાઈમ પ્રમાણે ઊંઘ ન લેતાં ઉજાગરા કરવાથી અનેક રાગ ભાગવવા પડે છે વળી એ નાટકમાં કૃષ્ણ, રુક્મણિ, ઈત્યાઢિ ઉત્તમ પુરુષો અને સતીએની સામે કુદૃષ્ટિથી જુએ, કુચેષ્ટા કરે. તે કાઇ માણુસ પ્રેક્ષકની માબહેનનાં રૂપે અનાવી નાટકશાળામાં નાચે તે પ્રેક્ષકને કેટલું ખરાબ લાગે ? ૩૮૩ અરે અજ્ઞાનીએ ! જરા વિચાર તે કરા કે જેને તમે પરમેશ્વરરૂપે, સંતરૂપે અને સતીરૂપે માને છે. એનું નાટક તમે નાચી કૂદીને જુએ છે ! કંઇ લજ્જા નથી આવતી ! જેની પૂજાભક્તિ, સ્મરણાદિથી તમે દુનિયામાં સુખ ભેગવા છે! એને જ તમે ઊંચે આસન પર બેસીને દાન પુણ્ય કરેા છે ? કઇ શરમ આવે છે કે નહિ ! એવા અધમી, મહાપાતકી નાટકચેટક, ભાંડ ભવાયાના ખેલમાં દોડયા દોડયા જામે છે અને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં લજજા આણેા છે અને બહાનાં બતાવે છે ! મહાપાપીના નસીખમાં ઉત્તમ ધર્મ શી રીતે આવે ? વળી, કેટલાક કહે છે કે અમારાથી ધર્મકરણી અને નહિ. તેથી સાંભળવાથી શેા લાભ ? એવાને માટે એના જવાબ એ છે કે, ભાઇ! જે સાંભળશે તે અવશ્ય એક દિવસ કરશે. જેમ કેઇએ સાંભળ્યું કે, ફૂલાણા મકાનમાં ભૂત રહે છે, તેા તે મકાનમાં તેનુ ચાલશે ત્યાં લગી તે જશે નહિ. કદી જવાની જરૂર પડી તેા પણુ મનમાં ડરશે કે અહી ભૂત થાય છે; રખેને મને કઈ હરકત કરે. ત્યાં એક પહેારનું કામ હશે તો એક ઘડીની અંદર તે કામ પૂરું કરી તે મકાનમાંથી તરત નીકળી જશે. એ મકાનની અંદર રહેશે ત્યાં લગી ખીક ખની રહેશે. એ પ્રમાણે શાસ્ત્ર શ્રવણુ કરવા આવનાર એમ Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા સાંભળે કે અમુક કામથી પાપ લાગે તેા બનશે ત્યાં લગી તે કામ તે નહિ કરે. કદાપિ ઘણી જરૂર પડી ને તે પાપકારી કામ કરવું પડયું તે પાપના ડરથી થેાડામાં પૂરું કરશે અને પાપથી ડરતા રહેશે. એમ કરતાં કરતાં એક દિવસે પાપને પણ છેાડી દેશે. ૩૮૪ કેટલાક વળી એમ પણ કહે છે કે, ધર્મશાસ્ત્રોના શ્રવણમાં અમને સમજણ નથી પડતી. તેથી સાંભળીને શું કરવું! એના ઉત્તર એ છે કે કેાઈને સર્પ અગર વીંછી કરડે છે ત્યારે તેનું ઝેર ઉતારવા સારુ. મ'ત્રવાદી તેની સામે બેસી મંત્ર ભણે છે. ઝેરથી પિડાતા માણસને એ. મત્રાની કોઈ સમજણ પડતી નથી, છતાં ઝેર તા ઊતરે છે. એવી રીતે સૂત્ર સાંભળવાથી પેાતાનાં પાપા એછાં થશે. સાંભળતાં સાંભળતાં સમજણ પડવા લાગશે, એમ સાંભળવાથી અવશ્ય લાભ થશે જ. કહ્યું છે કે : सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ॥ उभयंऽपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ [દશ.૪-૧૧ અથ—શાસ્ત્ર શ્રવણુ કરશે તેા જાણશે કે અમુક કામેાથી પુણ્ય થાય છે, અને અમુક કામોથી પાપ થાય છે. પુણ્ય-પાપથી અનુક્રમે સુખ અને દુઃખ થાય છે. એ બંનેનાં ફળ જાણી જે શ્રેયકારી માલૂમ પડે તેના સ્વીકાર કરશે. એટલા માટે અવશ્ય સદ્ગુરુના ઉપદેશ સાંભળવા જોઈ એ. શ્રોતાના ગુણા (૧) ધર્મની ખાસ પરીક્ષા હાય. જેમ કાઇને અમુક સારી વસ્તુની પસંદગી કરવી હાય તેા તે વસ્તુની કેટલીય રીતે પરીક્ષા કરે છે, જેમ કે એક પૈસાના માટીના ઘડા લેવા હાય તા પણ તેને ઊંચે નીચે અંદર તપાસીને લે છે. વળી, ઘરેણાંને તપાવીને પરીક્ષા કરે છે. લૂગડાનું પેાત અને કુમાશ જોઈ પરીક્ષા કરે છે. ઇત્યાદિ સર્વ વસ્તુઓ જુદી જુદી રીતે પરીક્ષા કરી લેવાય છે. એવી નાશવંત વસ્તુઓ ભલે પરીક્ષા Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ પ્રકરણ ૧ લુંઃ ધમની પ્રાપ્તિ કરીને લીધી હોય તેમ જ તેને ઘણી સંભાળથી સાચવી હોય તે પણ તેનો નાશ થાય છે. વળી, તેવી વસ્તુ સુખ દેનારી હોય છતાં દુઃખ આપનારી પણ નીવડે છે. હવે ધર્મ જેવી વસ્તુ તો સદા સુખ જ આપનારી છે, તેમ કોઈ દિવસ તેને વિનાશ પણ થતો નથી. તેની તે પૂર્ણ પરીક્ષા કરવી જોઈએ. એમાં કોઈ શક નથી, છતાં ધર્મની પરીક્ષા કરનારા માણસે ઘણુ જ થોડા દેખાય છે. એક કાવ્યમાં કહ્યું છે કે – अक अको पीछे चले, रस्ता न कोई सूजता । अंधे फसे सब घोरमें, कहांतक पुकारे सूझता ॥ बडा उट आगे हुवा, पीछे हुई कतार । सब हि डूबे बापडे, बडे उटके लार ॥ એ પ્રમાણે દુનિયામાં અંધાધૂંધી અને આંધળાની હાર ચાલી રહી છે. અનાદિ કાળથી એવી જ રચના ચાલી આવે છે. કેટલાક વળી એમ કહે છે કે અમારા બાપદાદાને ધર્મ પરંપરાથી અમારા ઘરમાં પળાતે આવે તે અમે શી રીતે છોડીએ? પરંતુ એને એટલું પૂછીએ કે, ભાઈ ! તમારા બાપદાદા તે ગરીબ હતા. છતાં તમે શા માટે પૈસાદાર થયા ? શું અત્યારે પૈસે છે તે ફેકી તેમના જેવા ગરીબ થશે ? તમારા બાપદાદા તો આંધળા, લંગડા, કાણું અને બહેરા હતા, તો તમે પણ તમારું અંગ ભંગ કરી તેવા. થશે ?” એવી રીતે કહીએ છીએ ત્યારે તેઓને ખરાબ લાગે છે અને ના પાડે છે. ત્યારે શું ઉત્તમ ધર્મને સ્વીકાર કરવામાં બાપદાદા આડા આવે છે ? કે ના પાડવા આવે છે? ખરી રીતે, શ્રોતાઓએ ધર્મમાર્ગ વિષે જરા પણ પક્ષપાત રાખ્યા વિના તપાસ કરવી જોઈએ. જેમ સોનાની પરીક્ષા કરવા સારા તેને કસવું, કાપવું, તપાવવું તથા ટીપવું પડે છે અને તે પછી તે ગ્રહણ ૨૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન તત્વ પ્રકાશ કરાય છે તેમ કુદરતી બુદ્ધિ સાથે તથા શાસ્ત્રોના ન્યાય સાથે ધર્મને મેળવી પરીક્ષા કરી પછી ગ્રહણ કરવાની સુજ્ઞ જન ઈચ્છા રાખે છે. (૨) દુઃખને ડર હોય–જે નરકાદિક દુઃખથી ડરે તે જ ‘ધર્મકથા શ્રવણ કરીને પાપકર્મ કરતાં ડરશે. પાપ કરવામાં નીડર હોય તેને ઉપદેશ શી રીતે લાગે? x (૩) સુખનો અભિલાષી હોય–જે સ્વર્ગ અને મોક્ષનાં સુખને માનતે હોય તે જ ધર્મકથા શ્રવણ કરી ધર્મમાગમાં પોતાની શક્તિ વાપરશે. (૪) બુદ્ધિમાન હાય-બુદ્ધિમાન હોય તે જ ધર્મનાં રહસ્યોને સમજી શકે, અને બુદ્ધિ વડે ચાળી, તલ કરી સત્ય ધર્મને સ્વીકાર કરશે. (૫) મનન કર્તા હોય-સાંભળીને ત્યાં ને ત્યાં છોડી દે, તે તેને કંઈ ફાયદો થાય નહિ. જે કંઈ ધર્મની વાતો સાંભળે તે હૃદયમાં ધારી મનન કરી વિચારે તે જ સત્યાસત્યને નિર્ણય કરનાર થાય. (૬) ધારણ કરનાર હોય–ધર્મની બાબતે ઘણે વખત હૃદયમાં ધારણ કરી રાખે એવો હોય. ૪ ધર્મની પરીક્ષા કસી, છેદી અને તપાવીને કેવી રીતે કરવી તે નીચે દર્શાવ્યું છે. પ્રાણવધ વગેરે પાપસ્થાનોને નિષેધ અને ધ્યાન અધ્યયન વગેરે સત્કર્મોની આજ્ઞા એ ધર્મનો કસ (કસોટી) છે. જે બાહ્ય ક્રિયા વડે ધર્મના વિષયમાં બાધા ન પહોંચે અર્થાત મલિનતા ન આવી શકે પણ પવિત્રતા વધતી રહે એને ધર્મ વિષે છેદ કહે છે. જેના વડે પૂર્વના કરેલા કર્મ બંધ છૂટી જાય, અને નવીન કર્મબંધ ન થાય એ રીતે જીવાદિ પદાર્થોનું જેમાં કથન હોય એને ધર્મને તાપ સમજ. એ રીતે કસીને, છેદીને અને તાપ લગાડીને ધર્મની અણુ પરીક્ષા કરી પછી ગ્રહણ કરો. * દૃષ્ટાંત-કંદમૂળ ખાનાર એક જૈનને એક સાધુએ કહ્યું કે ઘણું પાપ કરશે તો નરકમાં જવું પડશે ! જેને પૂછયું–મહારાજ ! નરકનાં સ્થાન કેટલાં? સાધુએ કહ્યું, નરક સાત છે. જેને કહ્યું : અરે મહારાજ હું તો પંદર નરક કમર પર બાંધીને બેઠા હતા અને આપે તો અર્ધા પણ ન બતાવ્યાં, હવે ફિકર રહી નહિ ! એવા નીડર શ્રોતાને ઉપદેશ શી રીતે લાગે ? Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ (૭) હેય, રેય અને ઉપાદેયના જ્ઞાતા હોય—હેય એટલે છોડવા યોગ્ય બાબત હોય તેને છેડે, ય એટલે જાણવાજોગ બાબત હોય તે જાણે અને ઉપાદેય એટલે અંગીકાર કરવા (આદરવા) જેગ બાબત હોય તે આદરે, એવો શ્રોતા હોવો જોઈએ. (૮) નિશ્ચય અને વ્યવહારને જ્ઞાતા હોય-સાંભળવામાં તે અનેક વાતે આવે છે. એમાંથી નિશ્ચયની વાતને નિશ્ચયમાં અને વ્યવહારની બાબતને વ્યવહારમાં સમજે. વિખવાદ-કલેશ કરે નહિ, જેમકે નિશ્ચયની અપેક્ષાએ તે જીવ અધૂરે આયુષ્ય મરે નહિ. પણ વ્યવહારની અપેક્ષાએ સાત કારણે આયુષ્ય તૂટી પણ જાય. એ પ્રમાણે અપેક્ષા સમજનાર હેય. (૯) વિનયવંત હોય–સાંભળતાં સાંભળતાં સંશય ઊપજે તે અતિ નમ્રતાપૂર્વક એને નિર્ણય કરે. (૧૦) અવસરને જાણ હોય–જે વખતે જે ઉપદેશ ચલાવવાને અવસર હોય તે પ્રમાણે પિતે નમ્રતાથી ઉપદેશકને પ્રશ્ન પૂછી ઉપદેશ ચલાવવાને યત્ન કરે. (૧૧) દઢ શ્રદ્ધાવંત હેય-શાસ્ત્રના અનેક સૂક્ષમ ભાવ સાંભળી ચિત્તને ડામાડોળ ન કરે અને સત્ય વચનને હૃદયમાં સરધે. કેઈ વચન સમજણમાં ન ઊતરે તે પોતાની બુદ્ધિ ઓછી છે એમ ગણે. (૧૨) ફળમાં નિશ્ચયવંત હોય–વ્યાખ્યાન સાંભળવાથી મને જરૂર ફાયદો થશે એવો દઢ નિશ્ચય રાખે. (૧૩) ઉત્કંઠાવાળા હોય–ભૂખ્યાને ભેજનની, તરસ્યાને પાણીની, રોગીને ઓસડની, લોભીને ધનની અને ભૂલા પડેલાને સથવારાની જેટલી ઉત્કંઠા હોય છે તેટલી ઉત્કંઠા શ્રોતાને જિનેશ્વરની વાણી શ્રવણ કરવામાં હોવી જોઈએ. (૧૪) રસગ્રાહી હાય-જેમ સુધાતુર માણસ ઈચ્છિત વસ્તુને જોગ મળતાં પ્રેમથી તે વસ્તુ ભેગવે, તેમ જિનેશ્વરની ઉત્તમ વાણી સાંભળ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જૈન તત્વ પ્રકાશ વાને જેગ મળ્યો હોવાથી તેમાંથી પૂર્ણ રસ ગ્રહણ કરે. . (૧૫) આ લેકના સુખની તથા માનકીર્તિની ઈચ્છા રહિત થઈ સુણે. (૧૬) પરલોકમાં પણ એકાંત મેક્ષનાં હેતુ માટે જ સાંભળે. (૧૭) વક્તા ઉપદેશકને તન, મન, ધનથી યથાયોગ્ય સહાય દે. (૧૮) વક્તાનું મન પ્રસન્ન રાખે. (૧૯) સાંભળેલી વાતની ચોયણું કરી નિશ્ચય કરે. (૨૦) સાંભળ્યા પછી સગાં, સ્નેહી, પડોશી વગેરેની પાસે ધર્મકથા પ્રગટ કરી તેમને પણ ધર્મ ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવે. (૨૧) સર્વે શુભ ગુણોને ગ્રાહક હોય. * ઉત્તમ શ્રેતાના ગુણ વિષે છીપય શ્રેતા ગુણ છે પ્રથમ નેહ ભર નયણાં નીરખે, હસ્ત વદન હોંકાર સાર પંડિત ગુણ પરખે; શ્રવણ ધરે ગુરુ વચન, સુણતાં રાખે સરખે, ભાવ ભેદ રસ પ્રીછ, રીઝ મન માંહી હરખે; સમજે વિનય વિચાર, સાર ચતુરાઈ આગળા, કહે “કૃપા” એવી સભા, તબ દાખે પંડિત કળા. ૧ હવે કુaોતાનાં લક્ષણો કહે છે. છપ્પય કાઈ બેઠા ઊંઘે જ, જાય કોઈ અધવચ ઊઠી, હેરત કરે કઈ ટોળ, કરે નિંદા બહુ રૂઠી, કેાઈ રમાડે બાળ, ધર્મ મત ગપ છે જુઠી, કોઈ ન લેતા સાર, વચ્ચે કોઈ પાડે ત્રુટી; ગળે હાથ કો” દઈ કરી, ગપ વચ્ચે ઘાલે ગળા, કહે “કૃપા” એવી સભા, પંડિત કયમ દાખે કળા ! ૨. Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું: ધર્મની પ્રાપ્તિ ૩૮૯ એટલા ર૧ ગુણે શ્રોતામાં હોય તે યથાતથ્ય જ્ઞાન મેળવી પિતાના આત્માને તારે. ધર્મ પ્રાપ્ત કરે; માટે સદ્દગુરુના સમાગમ સમયે એ શ્રોતા બનીને શાસ્ત્ર સાંભળવું ઘણું મુશ્કેલ છે . * સુદૃષ્ટતરંગિણી નામના દિગંબર આમ્નાય (મત) ના ગ્રંથમાં શ્રેતાના આઠ ગુણ વર્ણવ્યા છે. ગાથા-વીંછી સવળ નg, ઘર, સન્ન પુતિ જશે णिचय एव सुमेवो, सोतागुण एव सुगासिवदे ॥ અર્થ :– (૧) ધર્મની અને જ્ઞાનની વાંછા (ચાહના) વાળા. (૨) એકાગ્રતાથી સાંભળનારો, (૩) ગ્રહણ કરવા યોગ્ય ઉપદેશને યથાશક્તિ ગ્રહણ કરે એવો, (૪) ગ્રહણ કરેલી બાબતને લાંબા કાળ સુધી ધારણ કરી રાખે છે, (૫) ધારેલી બાબતનું વારંવાર સ્મરણ કરે એવો, (૬) સંશય ઊપજે તો તરત પૂછીને નિર્ણય કરે એવો, (૭) જ્યાં લગી પૂરો ખુલાસો ન થાય ત્યાં લગી પૂછપૂછ કર્યા કરે એ , (૮) જે વાતને સંવાદ કરે અગર શ્રવણ કરે તેને નિશ્ચય કરે એવો, એવા ૮ ગુણ શ્રેતામાં હોવા જોઈએ. શ્રી નંદી સૂત્રમાં ૧૪ પ્રકારના શ્રોતા કહ્યા છે. ૧. “ચાળણી જેવા –જેમ ચારણું સારું સારું અનાજ છોડી પોતાનામાં અસાર (ફોતરાં, તણખલાં, કાંકરા, વગેરે) પદાર્થ ધરી રાખે છે. તે પ્રમાણે કેટલાક શ્રોતાઓ સાધ શ્રવણ કરી તેમાંથી સાર વસ્તુ, ગુણગ્રાહકપણું છોડી અસાર વસ્તુ અગર અવગુણને જ પકડે છે. ૨. “માર જેવા ”-જેમ માંજાર એટલે બિલાડી, દૂધને પ્રથમ જમીન ઉપર ઢોળી નાખે પછી જમીન પરથી તે દૂધ ચાટી ચાટીને પીએ છે એમ કેટલાક શ્રેતાઓ પ્રથમ વક્તાનું મન દુઃખાવી પછી ઉપદેશ શ્રવણ કરે છે. ૩. “બગલા જેવા–જેમ બગલા ઉપરથી ધોળા મજાના લાગે છે પણ અંદર કપટ રાખે છે કે ક્યારે માછલાને પકડી લઉં તેમ કેટલાક શ્રેતા ઉપરથી તે વક્તાની ભક્તિ કરે છે પણ અંત:કરણ બગલાના જેવું મલિન હોય છે. જેણે જ્ઞાન શ્રવણ કરાવ્યું એની જ સાથે દગો કરે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જૈન તવ પ્રકાશ ૯, શુદ્ધ શ્રદ્ધા ૯. શુદ્ધ શ્રદ્ધા-શાસ્ત્ર શ્રવણ કરવાનો જોગ તે મળે પણ નવમું સાધન જે “શાસ્ત્ર સાંભળી તેના પર શુદ્ધ શ્રદ્ધા બેસવી” એ મહા મુશ્કેલ છે. સાંભળ્યું તે ઘણુએ વાર, પણ પ્રભુએ કહ્યું છે તેમ “સા પરમ તુસ્ત્રા ” શ્રદ્ધા પરમ દુર્લભ છે. જેઓ શાસ્ત્ર સાંભળવા જાય છે તેમાંના કેટલાક તે બાપદાદાના કુળની રીત છે માટે, કેટલાક પિતે જૈન કુળમાં અવતાર લીધો છે ૪. “પાષાણ (પથ્થર) જેવા’--પથ્થર ઉપર વરસાદ વરસે તા ઉપર પલળ્યો લાગે છે પણ અંદર પાણીનો જરા પણ પ્રવેશ થતો નથી, તેમ કેટલાક શ્રોતાઓ સદબોધ સાંભળતાં ભારે વૈરાગ્યભાવ દેખાડે છે છતાં દુષ્કૃત્યો કરવામાં જરા પણ ડરતા નથી; તેથી જણાય છે કે અંદર તો કઠણ પથ્થર જેવા છે. ૫. “સર્પ જેવા—જેમ સ૫ને દૂધ પાઈએ તો પણ તે દૂધનું ઝેર જ થાય છે તેમ કેટલાક શ્રોતાઓ પોતે જેની પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું તેની તથા તેના ધમની ઉત્થાપના કરવા મંડી જાય છે. ૬. “ભેંસ જેવા –જેમ પાડો પાણું પીવા ઉતરે છે ત્યારે પ્રથમ તે જ પાણીમાં પોદળો કરે છે, મૂતરે છે, અને પાણુંને ડોળું મલિન બનાવી પોતે તે પીએ છે, તેમ કેટલાક શ્રોતાઓ સભામાં આવી પ્રથમ વિકથાઓ, કદાગ્રહ, કલેશ અને વિખવાદ કરી ગડબડ મચાવી દે છે, ઉપદેશ સાં મળે છે. ૭. “તૂટેલા ઘડા જેવા–જેમ ફૂટેલા ઘડામાં પાણી રહેતું નથી. તેમ કેટલાક શ્રેતાઓ ઉપદેશ સાંભળીને ત્યાં ને ત્યાં મૂકી દે છે, તે બિલકુલ યાદ રાખતા નથી. ૮. “ડાંસ જેવા કેટલાક શ્રેતા કુવચનરૂપી ચટકે ભરી, જ્ઞાનીના દિલને દુભાવી પછી જ્ઞાન ગ્રહણ કરે છે. ૯. “જળ જેવા–જળ જેમ સારુ લોહી છેડી ખરાબ લોહી પીએ છે, તેમ કેટલાક શ્રોતાઓ સદ્દબોધને, સદ્દબોધ દેનારને અને સગુણીને છોડી દુર્ગણને તથા દુર્ગુણને ગ્રહણ કરે છે. એ નવ જાતના શ્રોતા અધમ, પાપાચારી અને કનિષ્ઠ ગણાય. Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું: ધર્મની પ્રાપ્તિ માટે વ્યાખ્યાન સાંભળવું જોઇએ તેટલા માટે, કેટલાક પેાતે નામાંકિત ગૃહસ્થ છે, સભામાં સૌથી આગળ બેસે છે, પેાતાને સૌ ધર્મ કહે છે. તેટલા માટે, કેટલાક પેાતાના ગામમાં સાધુ પધાર્યા છે માટે ૫-૧૦ જણ મળીને સાંભળવા જવું જોઇએ. નહિ જવાય તે પેાતાના ગામનું ઘણું ખરાબ કહેવાશે તેટલા માટે, કેટલાક લાભે લાલે એટલે ‘કરુ ગા ૩૯૬. ૧. પૃથ્વી જેવા ' જેમ પૃથ્વીને વધારે ઊંડી ખાદે તેમ વિશેષ કૈામળ (સુવાળી) આવે છે અને બીજી ઉત્પત્તિ વિશેષ થાય છે તેમ કેટલાક શ્રોતાઓ પ્રથમ ઘણી તકલીફ આપી જ્ઞાન ગ્રહણ કરે, પણ ગુણવાન થઇ નાનાદિ ગુણને ફેલાવે! ઘણી સારી રીતે કરે છે 6 ૧૧. અત્તર જેવા ’–અત્તરને જેમ મસળે તેમ તેમ વધુ ને વધુ સુગંધ આપે તેમ કેટલાક કોાતાઓ પ્રેરણા-બુદ્ધિવાળા હાઇ ઘણા હેાશિયાર હાય છે અને જ્યાં જ્યાં ય છે ત્યાં ધર્મરૂપી સુગંધ ફેલાવે છે. ૧૦ ને ૧૧ એ બે પ્રકારના શ્રોતા મધ્યમ છે. ૧૨. ‘બકરી જેવા’ જેમ બકરી નીતર્યું અને ઉપરનું જ પાણી પીએ છે, પણ પાણીને જરા પણ ગાડે નહિ તેમ કેટલાક શ્રોતાએ ઉપદેશક વક્તાને જરા પણુ તકલીફ દેતા નથી. તેમની અલ્પજ્ઞતા વગેરે દુર્ગુણ તરફ નજર કરતા નથી. પણ સદ્ગુણને ગ્રહણ કરી તૃપ્ત થાય છે. ૧૩. ‘ગાય જેવા’--જેમ ગાય એઠવાડ, ગંદવાડ વગેરે નિઃસાર પદાર્થ ને ખાઈને પણ ઉત્તમ દૂધ આપે છે, તેમ કેટલાક શ્રોતાએ થેાડું જ્ઞાન ગ્રહણ કરીને પણ, દાતાને આહાર, વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર, ઔષધ, ઈત્યાદિ ઈચ્છિત અને નિર્દોષ દાન દઈ, સત્કાર-સન્માન ગુણગ્રાન કરી ખૂબ સાતા ઉપજવે છે, ૧૪. ‘હંસ જેવા’–કટલાક શ્રોતાએ હંસની પેઠે શુદ્ધ મેાતી જેવા, બાહ્ય ને અભ્યંતર અતિ પવિત્ર શાસ્ત્ર-વચન ગ્રહણ કરીને શાંત અને સનેસુખદાતા અને છે. ૧૨ થી ૧૪ એ ત્રણે પ્રકારના શ્રોતા ઉત્તમ છે. એ પ્રમાણે ૧૪ પ્રકારના શ્રોતાના ગુણ જાણી અધમતા ત્યાગી, મધ્યમતા,. ઉત્તમતા અને ગુણને યથાશક્તિ જે ગ્રહણ કરશે તે જ નાનાદિ ગુણ્ણાને વરશે. - Page #417 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૩૯૨ સમાઇ ૧ તા હાવેગા કમાઇ ૨” કરીશ જે અડાઇ ૩ તા મળશે મીઠાઈ એમ વિચારી સાધુ મહારાજનું મન બહુ જ ખુશ રાખે છે અને કંઈક મંત્ર, તંત્ર, જંત્ર, વગેરે બતાવી ન્યાલ કરશે, તેટલા માટે, કેટલાક માન મગરુરીથી એટલે વ્યાખ્યાનમાં જઇએ તે લેાકેામાં ધી કહેવાઇએ તેટલા માટે, કેટલાક દેખાદેખીથી એટલે પાતાનું કુટુંબ વગેરે સાંભળવા જાય છે તેા પેાતાને પણ જવું જોઇએ તેટલા માટે, કેટલાક મોટા માલુસાની શરમને લીધે; એમ અનેક બહાને શ્રદ્ધા વગર જેએ શ્રી વીતરાગની વાણી શ્રવણ કરે છે એને ધર્મજ્ઞાન અને તેના ઉત્તમ લાભ પ્રાપ્ત થવા મુશ્કેલ છે . દોહરા —દીધી પણ લાગી નહિ, રીતે ચૂલે ફૂંક, ગુરુ બિચારા શું કરે, ચેલામાંહી ચૂક. અઃ—જેમ અગ્નિરહિત પણ રાખ સહિત ચૂલામાં ફૂંક મારવાથી માઢું રાખથી ભરાઈ જાય પણ અગ્નિ પ્રદીપ્ત થાય નહિ. તેમ જ, અયેાગ્ય શ્રોતાને ધર્મ સંભળાવતાં વક્તાને પરિશ્રમ પડે પણ ઉપકાર ન થાય, તેમાં જ્ઞાની ગુણી વક્તાના કશે। દોષ નથી. વળી, ભર્તૃહરી કહે છે. श्लोक :- पत्र नैव यदा करोरविटपे, दोषो वसंतस्य किम् ॥ नोgatsurarकते यदि दिवा, सूर्यस्य किं दुषणम् ॥ वर्षा नैव पतंति चातकमुखे, मेघस्य किं दुषणम् ॥ यदभाग्यं विधिना ललाटलिखितं, कर्णस्य किं दुषणम् ॥ ૧—સામાયિક. ર–લાભ, કમાણી. ૩-આઇ ઉપવાસ * યર્થ નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, ચાહ્ય તત્ત્વ રાતિ જિમ્ । હેવનાચ્યાં વિદ્વીનન્ય, ન રિવૃત્તિ | ચાણકચનીતિ અશ :- આંધળાને દષ્ણુ નિરુપયેાગી છે તેવી જ રીતે જેનામાં સ્વયં પ્રજ્ઞા નથી હોતી તેને શાસ્ત્ર નિરુપયેાગી છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ ૩૯૩ વસંત ઋતુ બેઠી છતાં કેરડાનાં ઝાડને પાંદડાં ન આવે તે તેમાં વસંત ઋતુને શે દોષ? જાજવલ્યમાન સૂર્યને પ્રકાશ છતાં દિવસે ઘુવડ ન દેખે તે તેમાં સૂર્યને શે દોષ? વરસાદ ખૂબ વરસ્ય છતાં ચાતક પક્ષીના મુખમાં પાણીનું ટીપું ન પડે તે તેમાં વરસાદને શો દોષ? એ પ્રમાણે જે જીવ ભારે કમી છે, જેના ભાગ્યમાં અજ્ઞાન અને મિથ્યાત્વ જ લખ્યું છે તેને સદગુરુ ઉપદેશ આપે છતાં સુધરે નહિ, તેમ જ ધર્મ પર શ્રદ્ધા ન રાખે તો તેમાં ગુરૂ શું કરે? તેમ, તેના કાન પણ શું કરે ? જેને કર્મની બહોળતા છે, તેને ગમે તેટલું બધ આપવા છતાં સુધરશે જ નહિ. કેરડું મગને હજારો મણ લાકડાં બાળી, પાણીમાં બાફતાં તે બફાતા નથી અને એવા ને એવા રહે છે, તેમ અભવ્ય તથા ભારેકમી જીવોનું સમજવું દેહરો-ચાર કેસકા માંડલા, વે વાણી કે ધેરે, ભારે કમી જીવડા, વહાં ભી રહ ગયે કેરે. ગાયના આંચળમાં ઈતરડી નામે જીવડું ચોટે છે. તે એક ચામડી જેટલે આંતરે આંચળમાં મજાનું દૂધ ભર્યું છે, છતાં તે છોડી લેહીને જ ચૂસે છે તેમ ભારે કમી છ સદગુરુના સાઘને શ્રવણ કરી તેમાંથી સારી વસ્તુ છેડી અસારને જ ગ્રહણ કરે છે અને નિંદા કરે છે કે, શું સાંભળીએ? સાધુ તો પિતાની જ વાત લઈને બેઠા છે. દયા પાળે, સત્ય બેલ વગેરે, પણ એવી રીતે ચાલનાર આજ છે કેણ ? નિંદાર માણસે જાણવું જોઈએ કે – ઘરે વારે નિધનાનિ, યોગને રસશ્વ ! भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा ॥ અત્યારે પણ છતી રિદ્ધિના ત્યાગી, મહા વૈરાગી, પંડિત, તપસ્વી, કિયાપાત્ર એવા એવા અનેક ગુણધારક સાધુ સાધ્વીઓ પૃથ્વીને શાભાવી રહ્યાં છે, તેમ જ દયાવંત, દાનવંત, દયાધમ, અલ્પારંભી, અલ્પ Page #419 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ પરિગ્રહી સંસારમાં રહ્યા છતાં પણ અનેક ધર્મકરણી કરીને પેાતાના આત્માને સુધારનારાં ઘણાં શ્રાવક શ્રાવિકાઓ વિરાજે છે ૩૯૪ વળી, પાંચમા આરાના છેડા લગી એવી રીતે ચારે તીથ (સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા) કાયમ વિરાજશે, પણ ઉત્તમ વસ્તુ થાડી મળે એ સ્વાભાવિક છે, તેથી શ્રદ્ધા વગરના માણસાની નજરે કયાંથી આવે! તેટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે શ્રદ્ધા-પ્રતીતિ–આસ્થા પ્રાપ્ત થવી મહા મુશ્કેલ છે. ૧૦. શુદ્ધ ફેરસના ૧૦. શુદ્ધ ફસના ફક્ત શ્રદ્ધાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી, પણ તેની સાથે દસમું સાધન “ શુદ્ધ ફસના હાવી” એ પણ બહુ જ મુશ્કેલ છે; અર્થાત્ પેાતે જાણીતા લીધું કે, શ્રી જિનેશ્વર મહારાજના ઉપદેશ તદ્દન સત્ય છે. છતાં અશુભને ત્યાગ ન કરે અને શુભ વસ્તુ આદરે નહિ, તા મેાક્ષપ્રાપ્તિ આત્માની સિદ્ધિ શી રીતે થાય ? ધની શ્રદ્ધાવાળા સમકિતી જીવા ચારે ગતિમાં અનંતા છે, પરંતુ પૂર્ણ પણે ધર્મની સ્પના કરવાની શક્તિ તેા કેવળ મનુષ્યમાં જ હાય છે. મનુષ્યેામાં પણ કેટલાક ઉત્તમ સાધના પ્રાપ્ત થવા છતાં પણ ધથી વંચિત રહી જાય છે. તેનાં એ કારણ છે. ૧. સ્વાભાવિક–પ્રત્યાખ્યાનાવરણીય આદિ ચારિત્રમેાહનીય કપ્રકૃતિના ઉદયથી શ્રેણિક મહારાજ, કૃષ્ણ વાસુદેવ, વગેરેની પેઠે ધર્મનું સ્વરૂપ સમજવા છતાં પણ અને કરવાની ઈચ્છા છતાં પણ ત્રતાચરણરૂપ ધર્મ કરી શકતા નથી. તથાપિ તેમનું કર્તવ્ય છે કે, જેવી રીતે ઉક્ત અને નરેશ્વરાએ તન, મન, ધન, ધર્મ અર્થે અર્પણ કરી પેાતાનાં પ્રાણપ્યારાં સ્ત્રી-પુત્રાદિને દીક્ષા અપાવી દીક્ષાના મહાત્સવા કર્યાં. દીક્ષા લેનારનાં કુટુંબનું પેાતાના કુટુંબની પેઠે પાલન કર્યું', અનાથેાની Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ: ધર્મની પ્રાપ્તિ ૩૯૫૪ સહાયતા કરી, અમારીપડહ વગડાવ્યેા. આવી જ રીતે ધર્મવૃદ્ધિ કરી લાભ લેવા જોઇએ. (૨) જેમણે ધર્મનું આરાધન–વ્રત પ્રત્યાખ્યાન કરવાની ચાગ્યતા પ્રાપ્ત કરી છે તેમનું કર્તવ્ય છે કે, પ્રમાદના ત્યાગ કરી બની શકે ત્યાં સુધી તે સવિરતિ (સાધુ) પણું અંગીકાર કરવુ જોઈએ. જો દીક્ષા લેવાની ચેાગ્યતા ન હાય તા શ્રાવકનાં વ્રતા અવશ્ય સ્વીકારવાં જોઈ એ. ધર્મારાધનાના શાસ્ત્રમાં પાંચ સાધના બતાવ્યાં છે. ૧. ઉત્થાન સાવધાન થવુ', ૨. કમ્મ-પ્રવૃત્ત થવું, ૩. ખલ–સ્વીકાર કરવે!, ૪. વી – પાલન કરવું અને, પ. પુરૂષાકાર પરાક્રમ પાર પહોંચાડવું. આ આ પાંચેને ક્રમશઃ અગીકાર કરનાર કર્તવ્યનું ચથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે સાધકાના પ્સિતાની સિદ્ધિના અંતિમ દસમા બેલ છે. આવા સાધકાએ કપિલ કેવળીના નિમ્નલિખિત ફરમાનને પેાતાનું લખિ દુ બનાવવુ. જોઈ એ ગાથા ઃ— अधुवे असासयमि संसारम्मि दुक्ख पउराए ॥ વિદ નામ દોન મય, તેનું મુખનું ન છે ઉ. ૮-૧ અશાસ્વત જગતમાંની તમામ વસ્તુ અધ્રુવ છે, નિશ્ચિત નથી, છે. જેવી અત્યારે વસ્તુ દેખાય છે તેવી સાંજે હશે નહિ, અને વણસતાં વણસતાં તેના નાશ પણ થઈ જાય છે. વળી, અસાર સસાર આધિ, (ચિ'તા), વ્યાધિ (રોગ) અને ઉપાધિ (કામકાજ) રૂપી દુઃખાધી પૂર્ણ ભરેલા છે, એમાં રાજા કે રંક પણ સુખી છે નહિ. કાઇ नवि सुही देवता देवलोए, नवि सही पुढवीप राया । नवि सुही सेठ सेणावइए, एगंत सुही मुणि वीयरागी ॥ એક વીતરાગી યથાખ્યાત ચારિત્રવાન સાધુ સિવાય દેવતા, રાજા, શેઠ અને સેનાપતિ, કોઈ સ’સારમાં સુખી નથી. એવાં એવાં શાસ્ત્રવચના સાંભળી વિચાર કરવા કે “મને પણ ઉંમરનાં આટલાં વર્ષે ગયાં છતાં. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જૈન તત્વ પ્રકાશ ખરું સુખ પ્રાપ્ત થયું નહિ. જેને જેને મેં સુખ ગયું તે તે આવતી કાલે દુઃખ થઈને ઊભું રહે છે, તો હવે પછીની ઉંમરમાં એના એ જ સંસારમાં સુખ કયાંથી મળે? માટે કઈ એવી કરણી છે કે જેથી મને દુર્ગતિ અને દુઃખ પ્રાપ્ત થાય જ નહિ? શુભ કર્મોનાં ફળ શુભ છે અને અશુભ કર્મોનાં ફળ અશુભ છે, એ પણ મેં સારી રીતે જાણ્યું. માટે મારે હવે અશુભ કર્મોનો ત્યાગ કરી શુભ કરણી સાધવા માંડવું જોઈએ. તે વિના સત્ય સુખની પ્રાપ્તિ કેઈને થઈ નથી અને મને પણ નહિ થાય. એમ વિચારી સંવરકરણની સેવા કરે. એવી રીતે દસમું સાધન “ધમ કરણીની યથાતથ્ય ફરસના” હોવી તે અતિશય કઠિન છે. અહો ભવ્ય ગણે ! એ દસ સાધને ઉપરથી આપ સૌ આપના મનમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરો કે સદ્ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મુશ્કેલ છે! મહાન પુણ્યના ઉદયને લીધે હાલ એમાંનાં આઠ સાધનની પ્રાપ્તિ થઈ છે એમ વિચાર કરશે તે જણાશે. અને હવે છેલ્લાં બે સાધને શ્રદ્ધા અને સ્પર્શના આ બે જ મેળવવાં બાકી છે. અને હવે બન્ને સાથને મળી જાય તે એ દસ સાધનનો ઉપયોગ શ્રી વીતરાગ પ્રણીત ધર્મ કરવામાં કરી મનુષ્યજન્મ સાર્થક કરવો જોઈએ, એવી મારી અતિ નમ્ર વિનંતિ છે. મનહર-(દસ મહાન લાભની પ્રાપ્તિ વિષે). પામ્યો નર દેહ ભાઈ, આર્ય ક્ષેત્ર સુખદાઈ ઊંચા કુળની વધાઈ, આયુ પૂર્ણ પમિ, પાંચ ઈદ્રિ પૂરી ખરી, કાયા તે નીરોગી ધરી, લક્ષ્મી બેગ પ્રાપ્તિ ભલી, સાધુ સંગ પામિય; સૂત્ર તણે જોગવાઈ, શ્રદ્ધામાં કર સવાઈ, કરણ કરે ધરાઈ,પૂર્ણ લાભ પામિયે; “અમેલ” એ બેલ દસ, મળે સદભાગ્ય વશ; કર્મદળ બાળ બસ, મોક્ષગતિ પામિ. ઈતિ પરમ પૂજ્ય શ્રી કાનજી ઋષિના સંપ્રદાયના બાલબ્રહ્મચારી અમોલખઋષિજી વિરચિત શ્રી “ જેન તત્વ પ્રકાશ” ગ્રંથના દ્વિતીય ખંડનું ધારિત ” નામક પ્રથમ પ્રકરણ સમાપ્ત. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજુ સૂત્ર ધર્મ ગાથા - ના તમો સા, દિક્ સવ રંગા अन्नाणी किं काही, किंवा नाही सेय पावगं ॥ [ દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪, ગાથા ૧૦ ] પ્રથમ જ્ઞાન અને પછી દયા” જ્ઞાનથી જીવ અજીવને જાણે તે જ તેની રક્ષા કરી શકે. માટે સર્વે ધર્માત્માઓએ પ્રથમ જ્ઞાનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. જેને જ્ઞાનનો અભ્યાસ નથી, તે પોતાના આત્માનું સુખ-કલ્યાણ કયાં કર્મોથી થાય છે, અને દુઃખ ક્યાં કર્મોથી આવે છે, તે જાણી નહિ શકે. જે સુખદુઃખ લાવનારાં કર્મોને નહિ. જાણે તે શું કરી શકશે ? કંઈ જ નહિ. ગાથા -નાળા દવા gaurIg, અન્ના મોલ વિવાપાપ ! रागस्स दोसस्स य संखएणं, एगत सुक्खं समुवेइ मोक्ख ॥ [ ઉ. ૩૨]. હૃદયમાં જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહને નાશ થાય છે. અજ્ઞાન અને મેહને નાશ થવાથી હૃદયમાં જ્ઞાનમય મહાન દિવ્ય પ્રકાશ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે. એ દિવ્ય પ્રકાશથી જગતના તમામ પદાર્થોનું અને રાગદ્વેષથી થતા કર્મબંધનાં ફળોનું હસ્તામલકાવત્ જાણપણું થાય છે. એ જ્ઞાન વડે જે કઈ તમામ કર્મોનું મૂળ રાગદ્વેષ જ છે એમ જાણી તેને ત્યાગ કરશે તે એકાંત. શાશ્વત અને અવિનાશી મેક્ષના સદૈવ ભેગવનાર થશે. માટે સાચા સુખની ઈચ્છાવાળાં પ્રાણી-- ઓએ સદ્દજ્ઞાનનો અભ્યાસ પ્રથમ કરવો જોઈએ. Page #423 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ ર્વ પ્રદેશ, જૈન તત્વ પ્રકાશ એ જ્ઞાન તો અપાર અને અનંત છે. તેનો સંપૂર્ણ પાર તો : શ્રી કેવળજ્ઞાની પામી શકે છે અને તેઓ જ સર્વજ્ઞ છે. તે પણ પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ જ્ઞાનાભ્યાસ કરી શકે છે. શક્તિ પ્રમાણે થડે કે વધારે જ્ઞાનાભ્યાસ જેઓ કરશે તેઓને ભવિષ્યમાં અનુક્રમે એટલે કેવળજ્ઞાનીની પદવી પ્રાપ્ત થશે જ. હવે અહીં જ્ઞાનરૂપી મહાસાગરમાંથી બિંદુરૂપે જ્ઞાનની જે જે - ખાસ બાબતોની મેક્ષાભિલાષી પ્રાણીઓને આવશ્યકતા છે, તે સંક્ષેપમાં યથામતિ દર્શાવું છું. ૯ તાવ, ૭ નય, 8 નિક્ષેપ, ૪ પ્રમાણ, વગેરે ઉપયોગી બાબતોનું જ્ઞાન થવાથી પ્રાણ પોતાના આ માને કયાંથી અને કઈ રીતે સુખ મળશે તે શેધી શકશે. | નવ તત્વ - ગાથા-લીલીવ ધંધોઝ ૪, પુન વાડો ત€T संवरो निज्जरा मोकूखो, सन्तेए तहिया नव ॥ ઉ. અ. [ ૨૮/૧૪] અર્થાતુ-૧. જીવ, ૨. અજીવ, ૩. બંધ, ૪. પુણ્ય, ૫. પાપ ૬. આશ્રવ. ૭. સંવર, ૮. નિર્જર, અને ૯ મેક્ષ, એ નવ તત્વના જ્ઞાનને જે સ્વભાવથી અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ થવાથી જાતિ સ્મરણાદિ જ્ઞાનને પ્રાપ્ત કરી ગુર્નાદિના ઉપદેશ વિના સ્વભાવથી જાણે અથવા ગુર્નાદિના ઉપદેશથી જાણે તે સમકિતી જાણો. તત્વને નાતા હોય તે જ સમકિતી થઈ શકે છે. અને સમકિત એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. સમકિત વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે મુમુક્ષુજનોએ પ્રથમ નવ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તેથી અહીં નવ તત્વનું સ્વરૂપ નય નિક્ષેપાદિ સહિત દર્શાવવામાં આવ્યું છે. ક આ ગાળામાં બંધતત્વ ત્રીજુ જણાવ્યું છે, અને ખરેખર બંધતત્વ ત્રીજુ જ જોઈએ. કારણ કે જીવ અને અજીવ બનેને સંબંધ થવો તે બંધ છે. હાલમાં રૂઢિની પ્રબળતાથી તે આઠમું બોલાય છે. તેથી આ ગ્રંથમાં હેકઠેકાણે આઠમું લીધું છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ પ્રકરણ ૨ જુસૂવ ધર્મ - જીવ તત્ત્વ જીવ એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જીવને કદી કેઈએ બનાવ્યા નથી. અર્થાત્ તે સ્વયંસિદ્ધ છે. સદાકાળ જીવિત રહે છે, તેથી તે જીવ કહેવાય છે. જેમ અગ્નિને ગુણ પ્રકાશ તે અગ્નિથી ભિન્ન રહી શકે નહિ તેમ જીવને ગુણ જ્ઞાનદર્શન તે જીવથી પૃથક ન હોય. સર્વ ભવ્ય જીવ કેવળજ્ઞાન કેવળદર્શનની સત્તાના ધારક છે. પણ જેમ વાદળાંથી આચ્છાદિત સૂર્યને પ્રકાશ દબાઈ રહે છે તેમ કમ સહિત જીવના જ્ઞાન, દર્શન ગુણ જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદગલોથી ઢંકાઈ રહ્યાં છે. વાદળાંથી ઢંકાયેલ હોવા છતાં પણ સૂર્ય રાત્રિ કે દિવસનો વિભાગ દર્શાવી શકે છે તેવી જ રીતે નિબિડ કર્મોથી આચ્છાદિત બનેલા આત્માના પણ જ્ઞાનાદિ ગુણો સર્વથા અપ્રકટ રહેતા નથી.અર્થાત્ રૌતન્યનું પ્રતિભાસન સદૈવ નિરંતર થયા જ કરે છે અને તેનાથી અતિરિક્ત જડ તત્ત્વ છે તે ચેતના રહિત છે. એટલે તેને જ્ઞાન ગુણ નથી. વાદળાંમાંથી પસાર થઈ આવતાં સૂર્યકિરણે સમાન કેવળજ્ઞાન કેવળદર્શનનાં કિરણે તે મતિ, શ્રુત, અવધિ અને મન, પર્યવજ્ઞાન છે અને ચક્ષુ, અચલ્સ અને અવધિદર્શન છે. તે પૈકી મતિ, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ વિનાનો તો કોઈ પણ જીવ હોતો જ નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પડતાં સૂર્યનાં કિરણે લાલ, લીલા, વગેરે રંગનાં દેખાય છે, તેવી જ રીતે મિથ્યાત્વને ઉદયથી જ્ઞાનને વિપરીત પ્રકાશ પડે છે. અને તેને જ અજ્ઞાન કહે છે. - it * જીવ જ્ઞાનદર્શનને ધારકહેવાથી રૌતન્ય કહેવાય છે, અને તેથી જ સુખ દુઃખને જાણે છે અને વેદે (ભગવે) છે અને દવાને કારણે તે કર્મથી બંધાય છે અને છૂટે પણ છે. * * તમારા * Page #425 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ કરી કેવળજ્ઞાન આમ કરતાં કરતાં કાઇ વખત કેાઈ ભવ્યાત્મા કર્મરૂપ બધાં વાદળાંને દૂર કરી સપૂર્ણ નિજ ગુણને પ્રગટ કેવળદેશ નમય પરમાત્મા બની જાય છે. આ જ કારણે આત્મા અનંત શક્તિવંત કહેવાય છે. જેમ પરમાણુએ એકઠા થઇ તેના સ્કંધ અને છે, તેમ અસંખ્ય પ્રદેશાત્મક જીવ છે. પરમાણુઓને તે સયેાગ વિયેાગ થાય છે, એકઠાં મળે છે અને વળી વિખરાઈ જાય. છે. પણ આત્માના પ્રદેશ કી વિખૂટા પડતા નથી. અન`તકાળ પર્યંત આત્મા અસખ્યાત પ્રદેશમય રહે છે. ૪૦૦ શ્રી ઠાણાંગ સુત્રમાં બીજે ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે. “ હવીનીવા ચેવ અવીનીવા ચેવ” અર્થાત્ જે કરહિત, શુદ્ધ, સ્વચ્છ, સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે. અને અરૂપી હાવાને લીધે જ રૂપી કર્મો તેમને સ્પા શકતાં નથી. તેથી તેમની અવસ્થા અથવા સ્વભાવને પલટા કદાપિ થતા નથી. અનંત કાળ સુધી તેઓ એક જ અવસ્થામાં સસ્થિત રહે છે. સંસારી જીવની ખાખતમાં જેમ માટી અને સેાનું અનાદ્રિ કાળથી ભેળાં જ છે તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી સાથે જ છે અને તે ક પુદગલા પુદ્દગલા જ લાહચુંબકની પેઠે અન્ય કર્મીપુદ્દગલાનું આકષ ણુ કરી ગ્રહણ કરે છે. આ કર્મીની ન્યૂનાધિકતાને લીધે જ જીવ ગુરુત્વ-લઘુત્વને પ્રાપ્ત થાય છે. (હલકા ભારે બને છે), તેથી જ તે ઊંચ નીચ ચેાનિમાં જાય છે. અનેક પ્રકારના શરીરા ધારણ કરી રૂપાંતર પામ્યા કરે છે. આ બધા જીવના પર્યાય કહેવાય છે. જીવ જુદાં જુદાં રૂપેા ધારણ. કરે છે તેથી તેના જુદા જુદા ભેદ કહેવાય છે. એવા ભેદો જ્ઞાનીની દૃષ્ટિએ તે। અનંત છે, પણ મુમુક્ષુ જીવાને સુલભતાથી બેધ થવાને માટે શ્રી જિનેશ્વર દેવે તેનેા મર્યાદિત સ.ખ્યામાં સમાવેશ કર્યો છે. જીવના ભેદો :—૧. ભેદ-સર્વ જીવાનુ ચૈતન્ય લક્ષણ એક છે તેથી સગ્રહનયે એક ભેદ જીવ કહેવાય. ૨. ભેદ-સિદ્ધ અને સંસારી ૦સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે મેાહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાંથી અભ— જીવાને ૨૬ પ્રકૃતિનીજ સત્તા છે. સમક્તિ મેહનીય અને મિશ્ર મેાહનીયની સત્તા નથી, એટલા માટે સમક્તિની સત્તા ન હેાવાથી કેવળજ્ઞાનની પણ સત્તા નહિ. આમ કેટલાક માને છે. તત્ત્વ કેવળી ગમ્ય. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ ૪૦૧ ૩. ભેદ-ત્રણ સ્થાવર, અને સિદ્ધિ. ૪ ભેદ–સ્ત્રીવેદી, પુરુષવેદી, નપું. સકવેદી, અને અવેદી. પ ભેદ–નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ ૬. ભેદ-એકેદ્રિય. બેઈદ્રિય, ઈતિ, ચઉરિન્દ્રિય, પદ્રિય અને અનિન્દ્રિય. ૭ ભેદ-પુર્વ કાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાય. ૮ ભેદ-નારકી, તિર્યચ, તિર્યંચણી, મનુષ્ય, મનુષ્યણી, દેવતા, દેવ અને સિદ્ધ. ૯ ભેદ-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારના અપર્યાપ્ત + અને પર્યાપ્ત. મળી ૮ અને ૯ સિદ્ધ ૧૦ ભેદ-પુથ્વી, જપ, તેલ, વાઉ, વનસ્પતિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરેિંદ્રિય પંચેંદ્રિય, ૧૦ મા સિદ્ધ. ૧૧ ભેદ-પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ એ ૫ સૂક્ષ્મ અને ૫ બાદર X એમ દશ અને ૧૧ મે સિદ્ધ. ૧૨ ભેદ-પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ ને અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી બાર, ૧૩ મા સિદ્ધ. ૧૪ ભેદ–નારકી, તિર્યચ, તિર્યંચણી મનુષ્ય, મનુષણી, ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક એ ચાર દેવતા, અને ૪ તેની દેવીઓ મળી તેર અને ૧૪મા સિદ્ધ. ૧૫ ભેદ-સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિય, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયી એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ચૌદ અને ૧૫ મા સિદ્ધ. * ત્રસ એટલે હાલતા ચાલતા જીવ તે બે ઈંદ્રિયથી માંડી પાંચેઈટ્રિક સુધી અને સ્થાવર એટલે પૃથ્વીકાય વગેરે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો. + આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. તેમાંથી પહેલી ત્રાગ પર્યાપ્તિ બધા જીવ બાંધે છે. બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે તેટલી બાંધી લે ત્યારે પર્યાપ્યો કહેવાય. પાંપે સુક્ષ્મ સ્થાવરકાય સંપૂર્ણ લોકમાં ઠાઠાંસ ભરી છે, તેમનું શરીર અત્યંત બારીક હોવાથી ચર્મચક્ષુવાળા જોઈ શકતા નથી અને માટી પાણી આદિ જે જોઇ શકાય છે તે બાદર કહેવાય છે. 0 જે માતાપિતાના સંયોગથી મનુષ્ય, તિર્યંચ ઉત્પન્ન થાય, દેવતાની શામાં દેવ ઉત્પન્ન થાય છે, તથા નરકની કુંભીઓમાં નારકી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી જીવ. તે સિવાયના બધા સમૂર્ણિમ જીવ, જે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે અસંજ્ઞી જીવ જાણવા. સંજ્ઞીને મન હોય છે; અસંજ્ઞીને મન હોતું નથી. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈન તત્વ પ્રકાશ વિસ્તારથી જીવના ભેદ પ૩ થાય છે. તેમાં નારકીના ૧૪ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ અને દેવતાને ૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ ૧. ધમા, ૨. વંશા, ૩, શીલા, ૪. અંજના, ૫. રિડ્રા, ૬. મઘા. અને૭. માઘવઈ એ સાત નારકી જીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭૪ર=૧૪ ભેદ નારકીના થયા. તિર્યંચના ૪૮ ભેદ ૧. ઇંદી થાવરકાય (પૃથ્વીકાય) તેના ૪ ભેદ-૧, સૂક્ષ્મ પૃથ્વીકાય, કે જે સર્વ લેકમાં કાજળની કંપની પેઠે ઠાંસોઠાંસ ભરેલા છે પણ આપણને દષ્ટિગોચર થતા નથી તે ૨. બાદર પૃથ્વીકાય, કે જે લેકના દેશવિભાગમાં રહેલા છે અને તેમાંના કેટલાક આપણે જોઈ શકીએ છીએ અને કેટલાક જોઈ શકતા નથી. એ બેનો અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૪ ભેદ પૃથ્વીકાય છના જાણવા. - હવે તેમાંથી બાદર પૃથ્વીકાયના વિશેષ ભેદ કહે છે. ૧. કાળી માટી, ૨. લીલી માટી, ૩. લાલ માટી, ૪. પીળી માટી, ૫. સફેદ માટી ૬. પાંડુ અને, ૭. ગોપીચંદન અને કોમળ માટીને ૭ પ્રકાર છે. ૧. ખાણની માટી, ૨. મરડિયા કાંકરા, ૩. વેળુ-રેતી, ૪. પાષાણપથ્થર, ૫. શિલા, ૬. નિમક, ૭. સમુદ્રને ક્ષાર, ૮. લેઢાની માટી, ૯. તાંબાની માટી, ૧૦. તરુઆની માટી, ૧૧. સીસાની માટી. ૧૨. ચાંદીની માટી, ૧૩. સેનાની માટી, ૧૪, વો હીરા, ૧૫. હરતાલ, ૧૬. હીંગળે, ૧૭. મનસીલ, ૧૮. રત્ન, ૧૯ સુરમે, ૨૦. પ્રવાલ, ૨૧. અભ્રક અને, ૨૨. પારે, એ ૨૨ પ્રકાર કઠણ પૃથ્વીકાયના છે. તેમાંથી રનના ૧૮ પ્રકાર કહ્યા છેઃ ૧. ગોમી રત્ન, ૨. ચક રત્ન, ૩. અંક રત્ન, ૪. રફટિક રત્ન, ૫. લેહિતાક્ષ રત્ન, Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ ૪૦૩ ૬. મરકત રત્ન, ૭. મસલગ રત્ન ૮. ભુજમેચક રત્ન, ૯. ઇંદ્રનીલ રત્ન, ૧૦. ચંદ્રનીલ રત્ન ૧૧. ગેરુક રત્ન, ૧૨, હંસગર્ભ રત્ન, ૧૩. પલક રત્ન, ૧૪. ચંદ્રપ્રભ રત્ન, ૧૫, વૈડૂર્ય રત્ન. ઈત્યાદિ અનેક પ્રકાર પૃથ્વીકાય (માટી)ને જાણવા. પૃથ્વીકાયના ૪ ભેદ છેઃ ૧. સૂક્ષમ પૃથ્વીકાયના અપર્યાપ્તા, ૨. સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તા, ૩. બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તા ૪. બાદર પૃથ્વીકાયના પર્યાપ્તા. ૨. બંખી થાવરકાય (અપકાય)–તેના ૪ ભેદ-૧ સર્વ લેક વ્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને, ૨. લેકના દેશ વિભાગમાં રહેલા બાદર અપકાય. તે બન્નેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪ ભેદ. તેમાંથી બાદર અપકાય (પાણી)ના વિશેષ ભેદ કહે છે–૧ વરસાદનું પાણી, ૨. સદૈવ રાત્રિના સમયે વરસે તે ઠારનું પાણી, ૩. બારીક બારીક બુંદ પડે તે મેઘરવાનું પાણ. ૪. ધૂમસનું પાણી, ૫. ઘડાનું પાણી, ૬. એસનું પાણી, ૭. ઊનું પાણી, (પૃથ્વીમાં ઘણે ઠેકાણે ગંધક વગેરેની ખાણની અસરથી કુદરતી ગરમ પાણી નીકળે છે. તે પણ સચેત પાણી જાણવું), ૮. ઠંડું પાણી, ૯. લવણ સમુદ્રનું તથા અન્ય કૂવાદિનું ખારું પાણી, ૧૦. ખાટું પાણી, ૧૧. દૂધ જેવું (ક્ષીર સમુદ્રનું) પાણી, ૧૨. વારુણીનું-મદિરા જેવું પાણી, ૧૩. ઘી જેવું (વૃત સમુદ્રનું) પાણી, ૧૪. મીઠું પાણી, (કાલેદધિ સમુદ્રનું) ૧૫. ઈશ્ક (શેરડીના રસ જેવું પાણી (અસંખ્યાતા સમુદ્રનું પાણી એવું છે,) ઈત્યાદિ અનેક પ્રકારનું પાણી છે. અપકાયના ૪ ભેદ છેઃ ૧. સૂક્ષ્મ અપકાય અપર્યાપ્તા, ૨. સૂક્ષ્મ અપકાય પર્યાપ્તા, ૩. બાદર અપકાય અપર્યાપ્તા, ૪. બાદર અપકાય પર્યાપ્તા. ૩. શપિ થાવર કાય (તેઉકાય) તેને પહેલે ભેદ સૂક્ષ્મ છે. તે સૂકમ તેઉકાયના જીવે આખા લેકમાં ઠાંસઠાંસ ભર્યા છે, સૂક્ષ્મ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જૈન તવ પ્રકાશ તેઉકાયના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૨) પર્યાપ્તા સૂમ તેઉકાય. તેઉકાયને બીજે ભેદ બાદર છે. તે બાદ તેઉકાય લેકના દેશ ભાગમાં (અમુક જ ભાગમાં) છે. તેના પણ બે ભેદ છે, (૧) અપર્યાપ્ત બાદર તેઉકાય (૨) પર્યાપ્તા બાદર તેઉકાય. બાદર તેઉકાયના ૧૪ ભેદનાં નામ. ૧. નિધૂમ અગ્નિ ૨. કુંભારના નીભાડાને અગ્નિ. ૩. તૂટતી જ્વાળા, ૪. અખંડ જ્વાળા. ૫. ચકમકને અગ્નિ. ૬. વીજળીને અગ્નિ, ૭. તારા ખરે તેને અગ્નિ ૮. અરણીને લાકડાને અગ્નિ, ૯. વાંસને અગ્નિ, ૧૦. કાષ્ટને અગ્નિ ૧૧. સૂર્યકાંત કાચને અગ્નિ (આઈગ્લાસને) ૧૨ દાવાનળને અગ્નિ ૧૩. ઉલ્કાપાત (આકાશમાંથી વિનાશકાળે અગ્નિ વરસે તે)ને અગ્નિ. અને, ૧૪. વડવાનળને અગ્નિ (સમુદ્રમાંથી પાણીને શેષણ કરનાર અગ્નિ). એ ચૌદ નામે અગ્નિનાં છે. ઈત્યાદિ ઘણી જાતની તેઉકાય છે. તેઉકાયના મુખ્ય ચાર ભેદ છે. ૧. સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્તા (૨) સૂમ તેઉકાયના પર્યાપ્તા (૩) બાદર તેઉકાયના અપર્યાપ્તા (૪) બાદર તેઉકાયના પર્યાપ્તા. એ પ્રમાણે ૪ ભેદ થયા. ૪. સુમતિ થાવર (વાયુ) કાય–એના બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. એ બેને વળી બબ્બે ભેદ છે. અપર્યાપ્તા અને પર્યાપ્તા તેથી વાયુકાયના મુખ્ય ૪ ભેદ થયા. (૧) સૂમ વાયુકાયના અપર્યાપ્તા (૨) સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તા (3) બાદર વાયુકાયના અપર્યાપ્તા (૪) બાદર વાયુકાયના પર્યાપ્તા. સૂમ વાયુકાય દેશભરમાં ઠસોઠાંસ ભર્યા છે. અને બાદર વાયુકાય લેકના દેશ ભાગમાં (અમુક ભાગમાં) છે. વળી, બાદર વાયુકાયના ૧૬ ભેદ છે. ૧. પૂર્વને વાયુ ૨. પશ્ચિમને વાયુ, ૩. ઉત્તરને વાયુ, ૪. દક્ષિણને વાયુ, પ. ઊંચી દિશાને વાયુ, ૬. નીચી દિશાને વાયુ, ૭. તિરછી દિશાને વાયુ, ૮. વિદિશાને (ઈશાન વગેરે ચાર ખૂણુને) વાયુ ૯. ભ્રમર વાયુ (ચક્કર પડે તે) ૧૦. મંડળવાયુ (ચાર ખૂણે ફરે તે) ૧૧. ગુંડળવાયુ Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૦૫ (ઊંચા ચડે તેવા,) ૧૨ ગુંજ વાયુ (વાજા વાગે એવા અવાજ આવે તે) ૧૩. ઝંઝાવાયુ (ઝાડ ઉખેડી નાખે તે) ૧૪.. શુદ્ધ વાયુ (મધુર મધુર ચાલે તે) ૧૫. ઘન વાયુ, ૧૬. તન વાયુ ( એ એ વાયુ નરક અને સ્વ'ની નીચે છે.) એ પ્રમાણે ૧૬ નામે છે. ઈત્યાદિ વાઉકાયના અનેક પ્રકાર છે. ૫. પયાવચ્ચ (વનસ્પતિ) સૂક્ષ્મ અને માદર. તેમાં સૂક્ષ્મના પર્યાપ્તા. સ્થાવર કાય–એના એ ભેદઃ વળી એ ભેદ્ય– અપર્યાપ્તા અને બાદર વનસ્પતિ કાયના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ એમાં ૧. સૂક્ષ્મ, ર. પ્રત્યેક અને ૩. સાધારણ, એ ત્રણના અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ વનસ્પતિ કાયના કુલ છ ભેદ થયા. (૧) સૂક્ષ્મ વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૩) સૂક્ષ્મ .વનસ્પતિ કાયના પર્યાપ્તા (૩) પ્રત્યેક વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૪) પ્રત્યેક વનસ્પતિ કાયના પર્યાપ્તા (૫) સાધારણ વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૬) સાધારણ વનસ્પતિ કાયના પર્યાપ્તા. સૂક્ષ્મ વનસ્પતિ કાય આખા લેાકમાં ઠાંસાઠાંસ ભરી છે. ખાદર વનસ્પતિકાય લેાકના દેશ વિભાગમાં હાય છે. પ્રત્યેક વનસ્પતિ તેને કહે છે કે જેમાં એક શરીરે એક જીવ હાય છે. તે પ્રત્યેક વનસ્પતિ કાયના માર ભેદ છે. ૧. રૂખા ૨. ગુચ્છા ૩. ગુમ્મા ૪. લતા, પ. વલ્લી, ૬. તૃણા, ૭. વલ્લયા, ૯. કૂણુ ૧૦. જલરુા. ૧૧. ઉસહી, ૧૨. રિકાય. એ ખારને વિસ્તાર કરી દેખાડે છે. ૮. પન્નગા ૧. રૂખાના બે ભેદ છે. એડ્ડિયા અને બહુટ્ઠિયા. તેમાં એકટ્ટિયામાં એક જ ખી હાય છે. એકમાં જેમ કે હરડે, આમળાં, બહેડા, અરીઠાં, ભિલામા, આસોપાલવ, આંબા, જાંબુ, મેર, મહુડાં, રાયણ, વગેરે ઘણા ભેદો છે. બહુડિયા જેમ કે જામફળ, સીતાફળ, દાડમ, બીલીફળ, કાઢું, કેરડાં, લી'બુ, ઈત્યાદિ બહુ ભેદો છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જૈન તત્ત્વ પ્રકાશ. ૨. ગુચ્છા–નાના છોડને ગુચ્છા કહે છે. જેમકે-રીંગણી, જવાસા, તુલસી, પુંવાડીઆ, ઈત્યાદિ બહુ ભેદ છે. ૩. ગુમ્મા-કૂવાનાં ઝાડને ગુમ્મા કહે છે. જેમ કે જાઈ, જુઈ, કેતકી, કેવડો, વગેરે. ૪. લતા–જે ધરતી પર ફેલાઈને ઊંચી રહે. જેમ કે નાગલતા, આલતા, પદ્મલતા, વગેરે. ૫. વલી–વેલા અને વેલડી ચાલે છે. જેમ કે ઘસેડાને, કાકડીને, ચીભડાને, કારેલાને, કંકોડાને, તુંબડાને, તરબૂચને, વાલારને, વગેરે ઘણી જાતના વેલા હોય છે. ૬. તૃણ-(ખડ, ઘાસ) જેમ કે ધરો, ડાભ, વગેરે. ઘણી જાતનાં ઘાસ છે. ૭. વલ્લયા–જે ઝાડ ઊંચે જતાં ગોળાકાર થાય. જેમ કે સેપારી, ખારેક, ખજૂર, દાલચીની (તજ), તમાલ, નાળિયેર, એલચી, લવિંગ, તાડ, કેળ. વગેરે ઘણી જાતનાં છે. ૮. પશ્વગા-જે છોડના થડ અને ડાળમાં ગાંઠ હોય. જેમ કે શેરડી, એરડે, નેતર, વાંસ, વગેરે. ૯. કૂહણા-જે ધરતીને ફેડીને જેરથી નીકળે છે. જેમ કે મીંદડીના વેલા, કુતરાના ટોપ, વગેરે. ૧૦. જલહા–જે પાણીમાં પેદા થાય છે. જેમ કે કમળ, સિંઘાડું, કમળકાકડી, સેવાળ, વગેરે. ૧૧. ઓસહી–ચવીસ પ્રકારનાં અનાજને સહી કહે છે. એના બે. ભેદ છે. (૧) લહા (દાળ ન થાય એવાં) (૨) કઠોળ (દાળ થાય એવાં) એમાં લહાના ચંદ ભેદ છે. ૧. ઘઉં ૨. જવ. ૩. જાર. ૪. બાજરો, ૫. કમોદ, ૬, વરી. ૭. વરટી. ૮. રાલ, ૯. કાંગણે ૧૦.. કેદરા, ૧૧, મણચી, ૧૨. મકાઈ, ૧૩. કુરી, ૧૪. અલસી Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું સૂત્ર ધર્મ ૪૦૭ હવે કઠોળના દસ ભેદ છે. ૧. તુવેર, ૨. મઠ ૩. અડદ ૪ મગ, ૫. ચેળા. ૬. વટાણા, ૭. તિવડા ૮. કળથી, ૯. મસૂર, ૧૦ ચણા એ સર્વે મળી ૨૪ પ્રકારનાં અનાજ (ઓસહી) છે. ૧૨. હરિકાય-ભાજપાલાને હરિકાય કહે છે. જેમ કે મૂળાની. ભાજી, મેથીની ભાજી, વથવાની ભાજી, એદલાઈની ભાજી, સૂવાની ભાજી, વગેરે જાતની ભાજી છે. એ બાર જાતની પ્રત્યેક વનસ્પતિમાં, ઊગતી વખતે અનંત છે, મટી થયા પછી લીલી રહે ત્યાં લગી અસંખ્યાતા છે અને પાકી ગયા પછી બી જેટલા જીવ અગર એક, બે એમ સંખ્યાતા જી હોય છે. સાધારણ વનસ્પતિકાય-જમીકંદ અથવા કંદમૂળને સાધારણ વનસ્પતિકાય કહે છે. તેના ઘણા ભેદ છે. મૂળાના કાંદા, આદુ, પિંડાળું, લસણ, ડુંગળી, સુરણ, વજકંદ, ગાજર, આલુ, (બટેટા), મુસળી, ખુરશાણી, અમરવેલ, શેર, હળદર, સિંહ કરણી, સકરકંદ, વગેરે ઘણી જાત છે. સેયના અગ્રભાગ ઉપર રહે એટલી સાધારણ વનસ્પતિમાં અસંખ્યાતી શ્રેણી (ઘરોની શેરી) એમાંની એકેક શ્રેણમાં અસંખ્યાતી પ્રતર (ઘરના માળા), એમાંની એકેક પ્રતરમાં અસંખ્યાતા ગોળા (અફીણના ગેટાની પેઠે ઘર), એકેક ગેળામાં અસંખ્યાતાં શરીર (જેમ પુદ્દગળસ્કંધમાં પરમાણુની રચના છે તેમ) અને એકેક શરીરમાં અનંતા જીવ રહ્યા છે. સેયના અગ્ર ભાગ ઉપર રહેલી સાધારણ વનસ્પતિમાં રહેલા * કોઇ શંકા કરે કે સોયની અણી ઉપર રહેલી કંદમૂળની કટકી ઘણી નાની હોઈને જગા પણ બહુ જ થોડી રોકે છે. એટલી થોડી જગામાં અનંત જીવોનો સમાવેશ શી રીતે થાય ? તો તેનો ઉત્તર એ છે કે–એક માણસે કરોડ ઔષધિઓ ભેગી કરી તેને અર્ક કાઢી તેલ બનાવ્યું, અગર તો કરોડ ઔષધિને ખૂબ વાટી તેનું ચૂર્ણ બનાવ્યું. હવે તેમાંથી રોયના અગ્ર ભાગ ઉપર જે તેલ કે ચૂર્ણ આવે તેમાં કરોડ ઔષધિ છે તેવી રીતે સમજવું. હાલ પણ એક વીંટીમાં બાજરાના દાણા જેટલો કાચ હોય છે. તેમાં મોટા મોટા માણસેના આઠ ફોટોગ્રાફ દેખાય છે. કૃત્રિમ પદાર્થોમાં એટલી સત્તા છે તો પછી કુદરતી પદાર્થોનું તો શું કહેવું? માટે જિન પ્રભુનાં વચનોમાં જરા પણ સંદેહ લાવવો નહિ. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જેન તત્ત્વ પ્રકાશ જીને વિચાર કરતાં એ વનસ્પતિને સ્પર્શ કરતાં પણ અનંત જીની હાનિ થવાથી કેટલું પાપ લાગે તે સહેજે સમજી શકાય છે. જેન તથા વિષ્ણુના ધર્મમાં બતાવ્યું છે કે એ સાધારણ વનસ્પતિને આહાર કરે એ મહા પાપનું કારણ છે. સાધારણ વનસ્પતિ એ નરદમ અનંત છને પીંડ છે. જમીનમાંથી કંદમૂળ બહાર કાઢવાં એ સ્ત્રીને કાચ ગર્ભ બહાર કાઢવા જેવું છે. જમીનમાં રહેતાં કંદમૂળ સદા કાચાં હોય છે. કેઈ દિવસ પાકતાં નથી, તેથી અભક્ષ્ય કહેલ છે. સાધારણ વનસ્પતિ કાયના જીવો એક શ્વાસોશ્વાસ જેટલા વખતમાં ૧ળા જન્મમરણ કરે છે. એ લેખે એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે પૃથ્વી, પાણી, અપ અને તે એ ચાર સ્થાવરકાયમાં અસંખ્યાતા જ હોય છે ત્યારે પાંચમી વનસ્પતિકાયમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જ હોય છે. ૬. જંગમકાય (ત્રસ જીવ)-છકાયના જીવના ભેદમાં છઠ્ઠો ભેદ જંગમકાય છે. જંગમ કાયના જીવને ત્રસ જીવ” કહે છે. એ જંગમકાયના જીના કુલ ૫૪૧ ભેદ છે, તેમાંથી મનુષ્યના ૩૦૩, દેવતાના ૧૯૮ અને આગળ વર્ણવ્યા તે નારકીના ૧૪ ભેદ મળી ૫૧૫ ભેદ બાદ કરતાં બાકી ૨૬ ભેદ તિર્યંચ જંગમકાયના છે. બે ઇંદ્રિય જીવ, તેઈદ્રિય જીવ, ચૌરેન્દ્રિય જીવ, એ ત્રણ વિગલેંદ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતાં તિર્યંચ વિગતેંદ્રિયના છ ભેદ થયા. જંગમકાય (ત્રીસ)માં જે તિર્યંચ પંચૅપ્રિય છે, તેના જળચર થળચર, ઉરપર, ભુજપર અને ખેચર એમ પાંચ ભેદ છે. તે દરેકના સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે વગે છે તેથી દસ ભેદ થયા. અને તે દસેના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતા તિર્ય“ચ પચેંદ્રિયના કુલ વીસ ભેદ થયા. તેમાં વિગતેંદ્રિયના છ ઉમેરતાં છવ્વીસ ભેદ થયા તે X એક મુહર્તમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવો ૧૨૮૨૪ ભવ કરે છે. પ્રત્યેક વનસ્પતિના જીવો ૩૨૭૦૦ ભવ કરે છે. સાધારણ વનસ્પતિના જીવો ૬૫૫૩૬ ભવ કરે છે. બેઇંદ્રિયના ૮૦, તેઇંદ્રિયના ૬૦, ચઉરિંદ્રિયના ૪૦, અસંજ્ઞી પંચેંદ્રિયના ૨૪ અને સંજ્ઞી પંચેદ્રિયના જીવો ૧ મુહૂર્તમાં ઉત્કૃષ્ટો ૧ ભવ કરે છે.. Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રકરણ ૨ જ : સૂત્ર ધર્મ અગાઉ વર્ણવેલા પાંચ; સ્થાવર કાયના ખાવીસ ભેદ્દેમાં ઉમેરતાં અગાઉ જણાવેલ છે તેમ, તિ ́ચના કુલ ૪૮ ભેદ છે. હવે “જગમકાય” એટલે ત્રસ જીવાનુ` વિસ્તારથી વર્ણન કરીએ છીએ. ૪૦૯ જગમકાયના જીવા ૮ પ્રકારે ઊપજે છે; ૧. ‘અંડયા’ ઇંડાંથી. તે પક્ષી વગેરે, ૨. પાયયાં' કેથળીથી. તે હાથી વગેરે. ૩. ‘જરાણુયા’ ગર્ભાશયથી. તે ગાય, મનુષ્ય, વગેરે, ૪. ‘રસિયા’ રસથી તે કીડા વગેરે, ૫ ‘સ‘સેઈયા’ પરસેવાથી. તે જૂ, માંકડ, વગેરે. ૬. ‘સમુચ્છિમા’ સમૂચ્છિમ તે કીડી, માખી, વગેરે, છ, ઉયિા' પૃથ્વી ફાડીને નીકળે તે તીડ વગેરે, ૮. ‘ઉવવાદયા’ શય્યામાં કે કૂ ભીમાં ઊપજે તે દેવતા, નારકી. એ પ્રમાણે ૮ રીતે ત્રસની ઉત્પત્તિ છે. હવે ત્રસ જીવાનાં લક્ષણ કહે છે. અભિકત સામા આવે પડિક’ત’–પાછા જાય, ‘સંકુચિય” શરીરને સકોચે. ‘પસારીય” શરીરને પસારે: રોય” રુદન કરે; ‘સત્ત” ભયભીત થાય; ‘તસીય” ત્રાસ પામે; પલાઈય” નાસી જાય, આગઈ ગઈ-ગમનાગમન કરે, વગેરે ત્રસ જીવેાનાં નવ લક્ષણ છે. ત્રસ જીવેાના ઇંદ્રિય પ્રમાણે ચાર ભેદ છે. ૧. એઇંદ્રિય-કાયા અને મુખ એ એ ઇંદ્રિયવાળા જીવ. જેમ `કે શ`ખ, છીપ, કોડા, મામદ્ગમુંડા, જળા, લટ, અણુસિયાં (સાપેાલિયાં), પારા, કરમિયા, વગેરે. ૨. તેઇન્દ્રિય-કાયા, મુખ અને નાક એમ ત્રણ ઇંદ્રિયવાળા જીવ. જેમ કે જૂ, લીખ, કીડી, માંકડ, કથવા, ધનેડા, ઇતરડી, ઊધઈ, મકોડા, ગધૈયાં, વગેરે. ૩. ચારેન્દ્રિય-કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયાળા જીવ. જેમ કે-ડાંસ, મચ્છર, માખી, તીડ, પતંગ, ભમરા, વીંછી, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦. જૈન તત્વ પ્રકાશ'. ખડમાંકડી, ફૂદાં, કરોળિયા, બગાં, કંસારી, વગેરે. એ ત્રણ જાતના ત્રણ જીવોને વિકસેંદ્રિય તિર્યંચ કહે છે. ૪. પંચેન્દ્રિય-કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિયવાળા જીવ–તેના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. તેમાં નારકનું વર્ણન આગળ આવી ગયું છે. અહીં તિર્યંચ પંચેન્દ્રિયને વિસ્તાર કરે છે. | તિર્યંચ પંચેન્દ્રિના બે ભેદ છેઃ ગર્ભજ (ગર્ભથી પેદા થાય) અને સમૂર્ણિમ (પિતાની મેળે પેદા થાય). એ દરેકનાં પાંચ ભેદ છે. તે કહે છે. ૧. “જળચર–પાણીમાં રહેનારા જીવ. જેમ કે મછ, કચ્છ, મગર, સુસુમાર, કાચબા, દેડકાં, વગેરે. ૨. “થળચર’–પૃથ્વી પર ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે. (૧) એક ખુરા–એક ખરીવાળાં તે ઘેડા, ગધેડા, ખચ્ચર વગેરે (૨) દોખુરા ખરીની વચમાં ફાટ હોય તેથી બે ખરીવાળાં તે ગાય, ભેંસ બકરાં, ઘેટા, વગેરે. (૩) “ગંડીપયા સોનીની એરણ જેવા પગવાળા તે હાથી, ઊંટ, ગેંડા, વગેરે. (૪) “સણપયા પંજાવાળા તે સિંહ, ચિત્તા, બિલાડી, કૂતરાં, વાંદરાં, વગેરે. ૩. “ઉરપર–પેટના જોરથી ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે. ૧. અહિ (સર્પ). તેમાં એક ફેણ માંડે છે અને બીજા ફેણ માંડતા નથી. એ સપ પાંચ જાતના હોય છે. ૨. “અજગર– માણસ વગેરેને ગળી જાય છે તે. ૩. “અળસિયાં મોટી. જ સેનાઓની નીચે પેદા થાય છે તે. ૪ “મહારગ' લાંબી અવઘેણું * ચક્રવતી મહારાજા તથા વાસુદેવનાં પુણ્ય ખૂટી જાય છે ત્યારે તેમના ઘોડાની લાદમાં ૧૨ જોજન (૪૮ ગાઉ)ની લાંબી કાયાવાળાં અળસિયાં ઊપજે છે અને મરે છે. એ અળસિયાના તરફડવાથી પૃથ્વીમાં મોટા ખાડા પડે છે. તેમાં તમામ સૈન્ય, કુટુંબ, ગામ દબાઈ જઇ નાશ પામે છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ વાળા લાંબામાં લાંબું એક હજાર જોજનનું શરીર હોય છે. (૪) “ભુજપર ”—ભુજા (હાથ)ના જોરથી ચાલનારા જીવ. ઊંદર, નેળિયા, ઘૂસ, કાકીડા, વિસ્મરા, ગરોળી, ઘાયરા, ઘે, વગેરે. (૫) ખેચર ” આકાશમાં ઊડનારાં પક્ષીઓ. તેના ચાર ભેદ-૧.. ચરમ-પંખી ચામડીની પાંખવાળાં, ચામાચીડિયાં (કાનકરડિયા), વડવાળાં (વડ વાંદરી). વગેરે; ૨. “રોમપંખી” રુવાં રોમરાય વાળ કે પીછાંની પાંખવાળાં પંખી-મેર, ચકલાં, કબૂતર, પોપટ, મેના, જળકુકડી, ચીલ, બગલાં, કેયેલ, તેતર, બાજ (શકરો), હોલાં, ચંડૂલ વગેરે. ૩. “વિતત પંખી”—પાંખ સદા પહોળી જ રહે તેવાં પંખી. (૪) “સમુગ પંખી–ડાબલાની પેઠે ગેલ અને સદા બિડાયેલી રહે તેવી પાંખવાળાં પંખી. ત્રીજી અને એથી જાતનાં પંખી અઢી દ્વિીપની બહાર જ છે. મનુષ્યના ૩૦૩ ભેદ મનુષ્યના મુખ્ય બે ભેદ ગર્ભજ અને સમૂચ્છિમ. તેમાં ગર્ભમાં ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપવાસ મળી ૧૦૧ ભેદ છે. તે ૧૦૧ જાતના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્ત એવા બબ્બે ભેદ ગણતાં ૨૦૨ પ્રકાર ગર્ભજ મનુષ્યના થયા. એ ૧૦૧ પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતી મળમૂત્ર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે મનુષ્ય ઊપજે છે તેને સમૂર્ણિમ મનુષ્ય કહે છે, તે અપર્યાપ્તા જ મરે છે તેથી સમૂમિ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. એમ ગર્ભજના ૨૦૨ અને સમૂર્ણિમના ૧૦૧ મળી મનુષ્યના કુલ ૩૦૩ ભેદ છે. તેને વિસ્તાર કરી બતાવે છે. ગર્ભજ મનુષ્યની જાતમાં ૧૫ કર્મભૂમિ મનુષ્ય છે. જેઓ અસિ” હથિયાર બાંધીને, “માસી” લખાણ, વેપારવણજ કરી; અને “કસી” કૃષિકર્મ એટલે ખેતીવાડી કરીને, એમ ત્રણ પ્રકારનાં કર્મો કરીને આજીવિકા (ઉદર પૂતિ) કરે છે તેને “કર્મભૂમિ ” મનુષ્ય કહે છે. * એ અઢી દ્વીપની બહાર થાય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ -૪૧ ૨ જૈન તત્વ પ્રકાશ તેને રહેવાનાં ૧૫ ક્ષેત્ર છે. એક ભરત, એક ઈરવત અને એક મહાવિદેહ એમ કર્મભૂમિ મનુષ્યનાં ત્રણ ક્ષેત્રે જંબુદ્વીપમાં છે. બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ એમ છ ક્ષેત્રે ધાતકીખંડ દ્વિીપમાં છે, એ જ પ્રમાણે બે ભરત, બે અરવત અને બે મહાવિદેહ મળી છ ક્ષેત્રો પુષ્કરાઈ દ્વિીપમાં છે; ૩, ૬. ને ૬ મળી કુલ પંદર ક્ષેત્રે કર્મભૂમિ મનુષ્યનાં અઢી દ્વીપમાં છે. અકર્મભૂમિ મનુષ્ય–જેને અસી, મસી અને કસી એ ત્રણ પ્રકારના વ્યાપાર (કર્મ) નથી પણ દસ પ્રકારનાં છે. કલ્પવૃક્ષે તેની ઈચ્છા પૂરે છે તેવાં મનુષ્યને અકર્મભૂમિનાં મનુષ્ય કહે છે તેને રહેવાનાં ૩૦ ક્ષેત્ર છે. તેમાં એક દેવકુફ, એક ઉત્તરકુરુ, એક હરિવાસ, એક રમકવાસ, એક હેમવય અને એક હિરણ્યવય એમ અકર્મભૂમિ મનુષ્યનાં છ ક્ષેત્ર જબુદ્વીપમાં છે. બે દેવકુ, બે ઉત્તરકુર, બે પરિવાર, બે રમ્યવાસ, બે હેમવય અને બે હિરણ્યવય એમ બાર ક્ષેત્ર ધાતકીખંડ દ્વીપમાં છે અને તે જ પ્રમાણે, બાર ક્ષેત્ર પુષ્કરાર્ધદ્વીપમાં છે. ૬,૧૨ અને ૧૨ મળી કુલ ત્રીસ ક્ષેત્રે અકર્મભૂમિ મનુષ્યનાં અઢી દ્વીપમાં છે. અંતરદ્વીપના મનુષ્ય-લવણ સમુદ્રનાં પાણી ઉપર આઠ દાઢા છે તેમાં બધા મળી છપ્પન દ્વીપ છે તેને અંતરદ્વીપ કહે છે, અને તેમાં રહેનારા મનુષ્યને અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. ભરતક્ષેત્રની ઉત્તરે ચુલહિમવંત ” તથા અરવતની દક્ષિણે “શિખરી” નામે પર્વત છે. તે દરેકને બને છેડે બબ્બે દાઢ (હાથીના બહાર નીકળેલા દાંતની પેઠે) નીકળીને લવણ સમુદ્રમાં ગયેલી છે. એમાંની એકેક દાઢ ઉપર સાત સાત દ્વીપ આવેલા છે. તેથી બધા મળી ૭૪૮૩પ૬ અંતરદ્વીપ * થયા. તેઓ પણ અકર્મભૂમિનાં મનુષ્યની પેઠે ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ વડે સુખ ભેગવે છે. ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પદ * કલ્પવૃક્ષ સંબંધી વિશેષ હકીકત પહેલા ખંડમાં આરાનું વર્ણન છે ત્યાં જોવી. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્માં અંતરદ્વીપના મળી ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા, તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ અબ્બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. સમુમિ મનુષ્ય—એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના શરીરમાંથી નીકળતી ચૌદ X વસ્તુઓમાં જે જીવ પેદા થાય છે તેને સમુમિ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્તા જ મરે છે. માટે તેના ૧૦૧ ભેદ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. દેવતાના ૧૯૮ ભેદ ૪૧૩ ૧૦ ભવનપતિ દેવતા, ૧૫ પરમાધામી દેવતા, ૧૬ વાણુ તર દેવતા, ૧૦ જભકા દેવતા, ૧૦ જ્યાતિષી દેવતા, ૩ કિન્નિષી દેવતા, ૧૨ દેવલાકના દેવતા, ૯ લેાકાંતિક દેવતા, ૯ ત્રૈવેયકના દેવતા, ૫ અનુત્તર વિમાનના દેવતા, એ સર્વાં મળી ૯૯ જાતના દેવતા છે. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવા બબ્બે ભેદ છે. તેથી ૯૪ર=૧૯૮ ભેદ દેવતાના થયા. + × સમૂર્છિ મ મનુષ્યા ઊપજે તે ચૌદ સ્થાનકનાં નામ—. ઉચ્ચારેસુ વા—ઝાડા (વિષ્ઠા) માં ઊપજે, તે ૨. પાસવણેસુ વા—પેશાબમાં ઊપજે તે, ૩. ખેલેસુ વા—બળખામાં ઊપજે તે, ૪. સંઘાણેસુ વા—નાકની લીંટ (શેડા)માં ઊપજે તે, ૫. વતેસુ વા–વમન (ઊલટી)માં ઊપજે તે, ૬. પિત્તોસુ વાપિત્તમાં ઊપજે તે, ૭. પુઍસુ વા—પરુ, રસીમાં ઊપજે તે, ૮. સાણિએસુ વાલાહીમાં ઊપજે તે, ૯. સુક્કેસુ વા–શુક્ર-વીર્યમાં ઊપજે તે, ૧૦. સુક્કા પેગલપરિસાડિયેસુ વા સુકાણા વીર્યાદિકનાં પુદ્દગલ ભીનાં થાય ત્યારે ઊપજે તે, ૧૧. વિગયજીવકલેવરેસુ વા-મૂએલા મનુષ્યના કલેવર (શરીર)માં ઊપજે તે, ૧૨. ઇન્થીપુરિસ સોગેસુ વાસ્ત્રી પુરુષના સંજોગમાં ઊપજે તે. ૧૩. નગરનિધમણેસુ વા—નગરની બાળ વગેરેમાં ઊપજે તે, ૧૪ સવ્વસુ ચેવ અસુઇઠાણેસુ વા—મનુષ્ય સંબંધી સવે અશુચિનાં સ્થાનક (ચીપડા વગેરે)માં ઊપજે તે. એ ચૌદ વસ્તુ મનુષ્યના શરીરમાંથી દૂર થયા પછી અંત હૂ જેટલા વખતમાં તેમાં અસંખ્યાતા સમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે અને મરે છે એને સ્પર્શી કરવાથી સમૂર્છિમ મનુષ્યની ઘાત થાય છે માટે અશુચિનાં સ્થાનકની જતના કરો તેા દ્રવ્ય (બાહ્ય) અને ભાવે (અભ્યંતર) ઘણા લાભ થશે. * સર્વ દેવતાઓનું વિશેષ વર્ણન પ્રથમ ખંડના બીજા પ્રકરણમાં થઇ. ગયું છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ૧૪ નારકીના ભેદ; ૪૮ તિયચના ભેદ, અને ૧૯૮ દેવતાના ભેદ કુલ મળી ૫૬૩ ભેદ જીવના ઉત્કૃષ્ટા ભેદ તા અનંત થાય છે. એ રીતે એટલે જાણવા યોગ્ય છે. । વૃત્તિ નીવ તત્ત્વ ।। ૩૦૩ સર્વ જૈન તત્ત્વ પ્રકાશ મનુષ્યના ભેદ જીવાના થયા. “ જ્ઞેય ’ "" જીવતત્ત્વ ૨. અજીવ તત્ત્વ અજીવ તત્ત્વનાં લક્ષણ-જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. તે જડ, ચેતનારહિત, અકર્તા, અભક્તા, અનાદિ, અનંત અને સદા શાશ્વત છે. સદૈવ કાળ નિર્જીવ (જડ) રહેવાથી તે અજીવ કહેવાય છે. અજીવ તત્ત્વના મુખ્ય બે ભેદ્ઘ છે. ૧. અરૂપી: તેનાં નામ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. ૨. રૂપી. તે પુદ્ગલાસ્તિકાય–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શી એ પુદ્દગલના ગુણ છે. તે પુદ્દગલથી કદી પૃથક થતા નથી. એક પરમાણુમાં ૧ વણુ ૧ ગંધ ૧ રસ અને ૨ સ્પશ લાલે છે. દ્વિપ્રદેશી સ્કંધમાં ૨ વર્ણ ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શી લાલે છે. આ રીતે પરમાણુઓને! સમૂહ થવાથી, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શી અને ૫ સંસ્થાન લાભે છે. જેના એ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ એવા મ પુદ્ગલને પરમાણુ કહે છે. આ રીતે પુદ્ગલામાં ભેદ સધાતન પરમાણુ કદાપિ નાશ પામતા નથી. તેમ જ ઉત્પન્ન થતા નથી. અનાદિ કાળથી જેટલા એ પરમાણુ મળવાથી દ્વિપ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ મળવાથી ત્રિપ્રદેશી સ્કંધ યાવત્ સખ્યાતા પરમાણુ મળવાથી સ`ખ્યાતપ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશ મળવાથી અસ`ખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંત આ સ્કંધ પરમાણુઓના મેળાપથી અન'ત પ્રદેશી સ્કંધ કહેવાય છે. ભેદ પડવાથી કમી પણ થાય છે અને સંયોગ પામીને અધિક પણ થાય છે. થતાં જ રહે છે. પરંતુ કોઈ પણ પરમાણુ નવીન પરમાણુએ છે તેટલા જ Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૧૫ અનંત કાળ સુધી રહેશે. અભવ્ય જીની રાશિથી અનંત ગુણ અધિક અને સિદ્ધની રાશિને અનંતમે ભાગે કમ એટલા પરમાણુઓને જે સ્કંધ બને છે તે જ સકર્મક થઈ આત્માને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલસ્કંધ હોય છે. એવા અનંત પુદ્ગલસ્કની કર્મવણથી કર્મપ્રકૃતિ . બને છે. આ પ્રમાણે જેટલાં પુદ્ગલે આત્મસંગી છે તે “પ્રેગસા પુદગલ કહેવાય છે. આત્માને લાગીને જે પુદ્ગલે અલગ થઈ ગયાં છે તે “મિશ્રાપુદ્ગલ કહેવાય છે અને જે પુદ્ગલેને આત્મા સાથે સંબંધ થયું નથી તે “વિશ્વસા” પુદ્ગલ કહેવાય છે. આ ત્રણે પ્રકારને પુદ્ગલ દ્વિદેશી આદિ સ્કંધ અને પરમાણુઓ સપૂર્ણ લેકમાં અનંતાનંત છે. તેથી પુદ્ગલેના ભેદ પણ અનંતાનંત થાય છે. પરંતુ ભવ્યાત્માઓને સુલભતાપૂર્વક બંધ કરાવવાને માટે અજીવના સંક્ષિપ્તમાં ૧૪ ભેદ કહ્યા છે અને વિસ્તારે પ૬૦ ભેદ થાય છે. અજીવ તત્વના ૧૪ ભેદ-૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, 3. આકાશાસ્તિકાય. એ ત્રણના દરેક ત્રણ ત્રણ ભેદ છે ૧. સ્કંધ (ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે દ્રવ્ય લેક-વ્યાપક હોવાથી તે બન્નેને સ્કંધ લેક પ્રમાણે છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય લેકાલેક - વ્યાપી હોવાથી તેને સ્કંધ લેકલિક વ્યાપી છે. ૨. દેશ (કંધને અમુક વિભાગ) ૩ પ્રદેશ (જેના બે ભાગ કલ્પી શકાય) એમ ૩૮૩૯ ભેદ થાય અને ૧૦મે કાળ એ દસ ભેદ અરૂપી અજીવના સંક્ષેપમાં થયા. અને ૪ ભેદ રૂપી અજીવના તે ૧. પુદ્ગલાસ્તિકાયને સ્કંધ, ૨. પુલાસ્તિકાયને દેશ, ૩. પુદ્ગલાસ્તિકાયને પ્રદેશ અને ૪ પરમાણુ પુગલ. (સ્કંધની સાથે જોડાયેલે પરમાણુ તે પ્રદેશ કહેવાય અને છૂટો હોય તે પરમાણુ કહેવાય) એ સામાન્ય પ્રકારે ૧૪ ભેદ અજીવતત્ત્વના થયા. વિસ્તાર કરતાં અજીવ તત્ત્વના પદ, ભેદ થાય છે. તેમાં Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન તત્વ પ્રકાશ અજીવના કહ્યા છે તે બાકીના વીસ ભેદો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. અને ગુણ એ પાંચ બોલ દરેક અરૂપી અજીવ ઉપર લગાડતાં થાય છે.. તેમાં ધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય એ દ્રવ્યથી એક જ છે. ક્ષેત્રથી લેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. કાળથી આદિ અંત રહિત. અથવા અનાદિ અનંત છે, ભાવથી અરૂપી–અવણે, અગધે, અરસે. અને અફાસે છે. ગુણ થકી સકમ જીને (સંસારી જીને) તથા પુગળને ચલણ સહાયદાતા છે. અધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. અધર્માસ્તિકાય એ દ્રવ્યથી એક જ છે, ક્ષેત્રથી–લેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે; કાળથી—આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે. ભાવથી અરૂપી, અવર્ણ, અગધે, અરસે અને અફા ગુણથી–જીવ પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયભૂત છે. આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. આકાશાસ્તિકાય એ દ્રવ્યથી. એક જ છેક્ષેત્રથી–લેક અને અલેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. (એ પિલાર રૂપ છે. કાકાશમાં તે અનેક દ્રવ્યો છે, પણ અલેકાકાશમાં. આકાશની શૂન્યાકાર પિલાર સિવાય કોઈ પણ દ્રવ્ય નથી. ) કાળથી. આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે; ભાવથી અરૂપી, અવ, અગધે, અરેસે અને અપશે. ગુણથી—અવગાહના દાન અવકાશ–દેવાનો કાળના પાંચ ભેદ છે. કાળ એ દ્રવ્યથી–અનેક રીતે છે. તેમાં અનંતકાળ વીત્યે અને ભવિષ્યમાં અનંત છે, ક્ષેત્રથીવ્યવહાર કાળ તે અઢી દ્વીપના ચંદ્ર, સૂર્ય ચાલે છે, તેથી સમય, ઘડી, પ્રહર, રાત, દિન, પક્ષ, માસ, વર્ષ તે ઠેઠ સાગરોપમ વગેરે સુધી ગણાય છે.. અઢી દ્વીપની બહાર ચંદ્ર સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રિ, દિન, વગેરે કંઈ નથી. નરક અને સ્વર્ગમાં પણ ત્રિદિવસ છે નહિ. માટે અઢી. દ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણ નથી. છતાં અઢી દ્વીપના કાળની ગણતરી પ્રમાણે, જી વગેરેની સ્થિતિ બતાવી છે. બાકી મૃત્યુ કાળ તે ફક્ત-સિદ્ધ ભગવંત સિવાય સર્વ જીવને આયુષ્ય પૂર્ણ થયે. ભક્ષણ કરી રહ્યો છે, કાળથી આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે, હંમેશથી છે, અને હમેશ હશે. ભાવથી–અરૂપી, અવણે, અગધે, Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૧૭ અરસે, અફાસે ગુરુથી—પર્યાયનું પરિવર્તન કરનાર, નવાને જૂનું કરે અને જૂનાને ખપાવે, એ રીતે સર્વે પર વતી રહ્યો છે. એમ એકેકના પાંચ ભેદ ગણતાં ૪૫=૦૦ ભેદ થયા તે પ્રધમ ૧૦ માં મેળવતાં અજીવ અરૂપીના વિસ્તારથી ૩૦ ભેદ થયા એ ચારે અરૂપી અજીવ તત્વ સદા શાશ્વતા છે. હવે રૂપી અજીવ તત્વના વિસ્તારથી પ૩ ભેદ વર્ણવે છે. રૂપી અજીવના ૩૦ ભેદરૂપી અજીવ તત્વ તે પુગળ. તેમાં ૫ વર્ણ ૨. ગંધ, પ રસ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ રહેલા છે. હવે. પાંચ વર્ણમાંના એક વર્ષમાં ૨ ગંધ, પ રસ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ એ ૨૦ બેલ લાશે તેવી (કાળ, લીલે, રાતે, પીળે ને ધોળો એ પાંચ વર્ષમાં) ૨૦૪૫=૧૦૦ લોટ થયા. હવે સુરભિ ગંધ એટલે, સુગંધ અને દુરભિ ગંધ એટલે દુર્ગધ એ બે ગધમાંના દરેકમાં ૫ વર્ણ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૩ બોલ લાભે, તેથી બે. ગંધના ૨૩૪૨=૪૬ ભેદ થયા હવે તીખે, ક, કસાયેલ, ખાટો અને મીઠે, એ પાંચ રસમાંના દરેકમાં પ રંગ, ૨ ગંધ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ મળી ૨૦ બેલ લાભે. તેથી પ રસના ૨૦૪૫=૧૦૦ ભેદ થયા. હવે પરિમ ડલ (ચૂડેલી જેવું), વટ્ટ (ગળ લાડુ જેવું). ત્રસ (ત્રિકોણ), ચઉરસ (ચેખૂણુ) અને આયત (નળાકાર લાંબું) એ પાંચ સંડાણમાના દરેક સઠાણમાં ૫ રંગ ૨ ગધ, પ રસ, અને ૮ સ્પર્શ મળી ૨૦ બેલ લાભે. તેથી પાંચ સંઠાણના મળી ૨૦૪૫=૧૦૦ ભેદ થયા. હવે ખરખરો, સુંવાળ, ભારે, હળવે, ટાઢ, ઊન. ચેપડ્યો અને લુખે, એ આઠમાંના અકેક સ્પર્શ પ રંગ ૨ ગંધ પ રસ, ૫ સંડાણ અને (દરેક સ્પર્શમાં તે સ્પશે તથા તેને પ્રતિપક્ષી સશે એમ બબે સ્પર્શ ન ગણવા; ખરખરો અને સંવાળે એ. બે પ્રતિપક્ષી છે, તેમ જ ભારે ને હળવે એ બે, ટાઢે ને ઊને એ બે, ચેપડ્યો ને લૂખો પરસ્પર પ્રતિપક્ષી છે, તેથી) ૬ સ્પર્શ મળી, ૨૩ બોલ લાભે, તેથી આઠે સ્પર્શના ૨૩૪૮=૧૮૪ - ૨૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જૈન તત્ત્વ પ્રકાશ ભેદ થયા. બધા મળી ૧૦૦+૪+૧૦૦+૧૦૦+૧૮૪=પ૩૦ ભેદ રૂપી અજીવ તત્વના થયા, તેમાં અરૂપી અજીવ તત્વના ૩૦ બેલ અગાઉ દર્શાવ્યા તે મેળવતાં અરૂપી, રૂપી બંને અજીવ તત્વના પ૬૦ ભેદ થયા. ૩. પુષ્ય તત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી જેનાં ફળ ભોગવતાં આત્માને મીઠાં લાગે તેને પુણ્ય કહે છે. પુષ્ય એ શુભકર્મ છે. મન, વચન, કાયાના શુભ વ્યાપારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે કર્મ પુદ્ગલેને પુય કહે છે, અને એ ત્રણે અશુભ યોગેથી જે કમ પુદ્ગલે ગ્રહણ કરાય છે તે પાપ કહેવાય છે. પુણ્ય સુખરૂપ ફળ આપે છે. અને પાપ દુખરૂપ ફળ આપે છે. જેવી રીતે સાંસારિક સુખનાં સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભેજનાદિ સામગ્રી પ્રાપ્ત કરવા જતાં પ્રથમ ડું કષ્ટ પડે છે, પણ પછી લાંબા કાળ સુધી તે સુખ આપે છે, ધીરજ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તે કષ્ટ સહન કરવું પડે છે, પણ પછી દીર્ધકાલ પર્યત ઘણું સુખ મળે છે. કહેવત પણ છે કે, દુઃખ અંતે સુખ. પુણ્ય ઉપાર્જન કરવું મહા મુશ્કેલ છે. પુદ્ગલે પરથી મમત્વ ઊતર્યા વિના, ગુણજ્ઞ થયા વિના, આત્માને વશ કરી ગેને શુભ કાર્યમાં લગાવ્યા વિના પુણ્યાનુબંધી પુણ્ય પાર્જન થતું નથી. પુણ્ય નવ પ્રકારે બંધાય છે; ૧. અન્નપુને- ( અન્નદાન આપવાથી), પાણપુને-(પાણીનું દાન આપવાથી) ૩. લયણપુને– (પત્ર-વાસણનું દાન દેવાથી) ૪ સયણપુને–શિય્યા, મકાન દેવાથી), ૫. વધુને–વસ્ત્ર દેવાથી) ૬. મનપુને- (મનથી સર્વનું ભલું ચિંતવાથી ૭, વચનપુને-(વચનથી સૌના ગુણાનુવાદ કરવાથી તથા વૈિયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યોને શાતા ઉપજાવવાથી), ૯. નમસ્કાર પુને(–ગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવાથી). ને, Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ ૪૧૯ એ નવ પ્રકારનાં પુણ્ય કરતી વખતે પુગળ ઉપરથી મમતા ઉતારવી પડે છે, મહેનત પણ કરવી પડે છે, એ પુણ્યનાં ફળ ભગવતી વખતે આરામ અને સુખ મળે છે. એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે ભગવે છે. તેનાં નામ-૧ સાતવેદનીય, ૨. ઊંચ શેત્ર, ૩, મનુષ્ય ગતિ, ૪. મનુષ્યાનુપૂવી એ ૫. દેવ ગતિ, ૬ દેવાનુપૂવી, ૭. પંચેન્દ્રિયની જાતિ, ૮. ઔદ્યારિક શરીર, ૯. વૈક્રિય શરીર, ૧૦. આહારક શરીર, ૧૧. તેજસ શરીર ૧૨. કાર્પણ શરીર, ૧૩. ઔદારિક શરીરનાં અગે પગx, ૧૪. વૈકિય શરીરનાં અંગોપાંગ, ૧૫. આહારક શરીરના અંગોપાંગ, ૧૬. વાષભનારા સંઘયણ, ૧૭. સમચતુરસ સંડાણ, ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ, ૨૦ શુભ રસ ૨૧. શુભ સ્પર્શ ૨૨, અગુરુલઘુનામ (પિતાનું શરીર હલકું કે ભારે લાગે નહીં તે આ કર્મથી) ૨૩. પરાઘાત નામ (બીજાથી હારે નહિ) ૨૪. ઉધાસ નામ (પૂરે ઉશ્વાસ લે) ૨૫. આતાપ નામ (પ્રતાપી) ૨૬. ઉદ્યોત નામ (તેજસ્વી) ર૭. શુભ ચાલવાની ગતિ ૨૮. નિર્માણ નામ (અંગોપાંગ બરાબર યેગ્ય સ્થાને હોય) ર૯ ત્રસ નામ ૩૦ બાદર નામ ૩૧. પર્યાપ્ત નામ ૩૨. પ્રત્યેક નામ (એક શરીરમાં એક જીવ), ૩૩. સ્થિર નામ (શરીરને બાંધે દઢ હોય). ૩૪. શુભ નામ ૩૫. સૌભાગ્ય નામ ૩૬. સુસ્વર નામ, ૩૭. આદેય નામ (સર્વ જન વચન માન્ય કરે), ૩૮. યશેકીતિ નામ, ૩૯. દેવતાનું આયુષ્ય. ૪૦. મનુષ્યનું આયુષ્ય ૪૧. તિર્યંચનું આયુષ્ય જુગલવત્ ૪૨, તીર્થકર નામકર્મ (તીર્થકરની પદવી પામે) એ ૪૨ પ્રકારથી પુણ્યનાં ફળ ભગવે છે. પુણ્યનું જાણપણું સૂમ બુદ્ધિથી કરવાની ઘણી જરૂર છે. વળી પુણ્યકર્મ જ્યાં આદરવા જોગ હોય ત્યાં જરૂર આદરે અને છોડવા જોગ હોય ત્યાં જરૂર છેડે એ બાબતમાં વિવેકબુદ્ધિથી વિચાર કર. * જીવને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જનારી પ્રકૃતિ તે અનુપૂવ. ૪ અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે હાથ, પગ, આંગળી વગેરે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જૈન તત્વ પ્રકાશ જોઈએ. એકાંત પક્ષ તાણ નહિ. પુણ્ય કર્મ છોડવું જ જોઈએ એમ એકાંત કહે. તે જેને ફળમાં તીર્થકર ગોત્ર ઉપાર્જન કરવાને લાભ બતાવ્યું છે તેવી ઉત્તમ વસ્તુનું ઉથાપન થયું. વળી પુણ્ય કર્મ આદરવું જ એમ પણ એકાંત પક્ષ તાણ નહિ, પુણ્ય કર્મ આદર્યા કરીએ તે તેનાં ફળ ભેગવવાં જોઈએ. અને ફળ ભેગવવાપણું જ્યાં લગી છે ત્યાં લગી મેક્ષને અનુપમ સુખ શી રીતે મળે? તેથી તે મોક્ષને અટકાવનાર પુણ્ય કર્મ થાય છે. માટે જ્યાં લગી જીવ મેક્ષ નજીક નથી થયે ત્યાં લગી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે. શાસ્ત્રમાં પુણ્યને મહિમા ઠેકઠેકાણે બતાવ્યું છે. ઠેઠ તેરમા ગુણસ્થાનકે પણ પુણ્ય પ્રકૃતિ છે. માટે એકાંત સ્થાપન કે ઉત્થાપન ન કરવું, પુણ્ય તત્વમાં વિવેક રાખવે અને પુણ્યના ફળની ઈચ્છા ન રાખવી એ સમ્યકત્વ લક્ષણ છે. આ વિવેક તે ગુરુસ્થાન ભેદે ભિન્ન ભિન્ન વ્યવહાર સમજે તે છે. ૪. પાપ તત્ત્વ પાપનાં ફળ કડવાં છે. પાપ કરવું ઘણું સહેલું છે. તેનાં ફળ ભેગવવાં ઘણાં દુઃખકર છે. અઢાર પ્રકારથી પાપ બંધાય છેઃ ૧. પ્રાણાતિપાત (જીવની હિંસા, ૨, મૃષાવાદ (જુઠું બોલવું.) ૩. અદત્તાદાન (ચેરી) ૪. મિથુન સ્ત્રી આદિસંગ), પ. પરિગ્રહ (ધન વગેરેને સંગ્રડ અને મમત્વ), ૬, કેધ (ગુ). ૭. માન (અહંકાર), ૮. માયા (કપટ), ૯. લોભ (તૃષ્ણા) ૧૦. રાગ (પ્રેમ-આસક્તિ, ૧૧. દ્વેષ (ઈશ્ચ–અદેખાઈ) ૧૨. કલહ (કલેશ) ૧૩. અભ્યાખ્યાન (ખોટું આળ), ૧૪. “શૂન્ય (ચાડીચૂગલી) ૧૫. પર પરિવાદ (નિંદા), ૧૬. રતિ અરતિ (હર્ષ શેક), ૧૭ માયા મેસો (કપટ સહિત જઠું), ૧૮ મિચ્છા દંસણ સલ્લ (અસત્ય મત સંપ્રદાયની શ્રદ્ધા હેવી) એ ૧૮ કર્મ આચરવાથી પાપને અશુભ બંધ પડે છે. એ ૧૮ પાપસ્થાનકનાં અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ-૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ ૪૨૧ ૩. અવધિ જ્ઞાનાવરણીય, ૪. મનઃપર્યવ જ્ઞાનાવરણય, ૫. કેવળ જ્ઞાનાવરણીય (એ પાંચની અંતરાય પડે) ૬. દાનાંતરાય (દાન દઈ ન શકે), ૭. લાભાંતરાય (કમાણમાં લાભ મેળવી ન શકે.) ૮. ભેગાંતરાય (એક વાર જ ભેગવાય એવી ચીજ જેવી કે, ખાનપાન વગેરે ભેગવી ન શકે) ૯. ઉપભેગરાય (વારેવારે ભેગવાય એવી ચીજ જેવી કે, વસ્ત્ર આભૂષણ, સ્ત્રી, ગૃહ વગેરે ન ભેગવી શકે), ૧૦. વીઆંતરાય (તપ, સંયમ, ધર્મ, કરી ન શકે) ૧૧. નિદ્રા (જે નિદ્રા સુખથી ન આવે અને જેમાંથી સુખેથી ન જગાય). ૧૨. નિદ્રાનિદ્રા (જે નિદ્રા મુશ્કેલીઓ આવે અને જેમાંથી મુશ્કેલીએ જગાય), ૧૩ પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), ૧૪. પ્રચલા પ્રચલા (ચાલતાં ચાલતાં નિદ્રા આવે), ૧૫. થિણદ્ધિ નિદ્રા (જે નિદ્રામાં વાસુદેવનું અધું પરાક્રમ આવે તે), ૧૬. ચક્ષુ દર્શનાવરણીય (આંધળો હોય તે) ૧૭. અચક્ષુ દર્શનાવરણીય (આંખ વિનાની ચાર ઇંદ્રિયેની હીનતા હેય) ૧૮. અવધિ દર્શનાવરણય; ૧૯. કેવળ દર્શનાવરણીય, ૨૦. અસાતા વેદનીય, ૨૧. નીચ ગોત્ર, ૨૨. મિથ્યાત્વ મેહનીય (જેમ કેઈ ન કરી બેશુદ્ધ થયેલે ઊલટું સમજે તેમ મિથ્યાત્વ મિહનીવાળે જવ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજે), ૨૩. સ્થાવરપણું, ૨૪. સૂફમપણું ૨૫. અપર્યાપ્તપણું, ૨૬. સાધારણપણું, (એક શરીરમાં અનંતા જીવ હોય તેવું), ૨૭. અસ્થિર નામ, (શરીરને શિથિલ બાંધે) ૨૮. અશુભ નામ, ૨૯. દુર્ભાગ્ય નામ, ૩૦. દુસ્વર નામ, ૩૧. અનાદેય નામ, (કેઈ માને નહિ), ૩૨. અયશકીતિ નામ, ૩૩. નરક ગતિ, ૩૪. નરકનું આયુષ્ય, ૩૫. નરકાનુપૂવી, ૩૬. અનંતાનુબંધી ક્રોધ, ૩૭. અનંતાનુબંધી માન ૩૮. અનંતાનુબંધી માયા ૩૯. અનં. તાનુબંધી લેજ, ૪૦. અપ્રત્યાખ્યાની ક્રાધ, ૪૧. અપ્રત્યાખ્યાની માન, ૪૨ અપ્રત્યાખ્યાની માયા, ૩૪. અપ્રત્યાખ્યાની લેજ, ૪૪. પ્રત્યાખ્યાની ક્રોધ, ૪૫. પ્રત્યાખ્યાની માન, ૪૬. પ્રત્યાખ્યાની માયા, ૪૭. પ્રત્યાખ્યાની લેભ, ૪૮. સંજ્વલનને કોધ, ૪૯. સંજવલનનું માન, ૫૦. સંજ્વલનની માયા, ૫૧. સંજવલનનો લોભ, (૩૬ થી ૫૧ લગી સેળ કષાય છે ક ) પર, હાસ્ય (હસવું), ૫૩. રતિ, ૫૪. અરતિ, ૫૫. એ ૧૬ પ્રકૃતિના અર્થને માટે પહેલાં ખંડનું ત્રીજું પ્રકરણ જોવું Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જૈન તત્વ પ્રકાશ ભય ૫૬. શેક, પ૭. દુગંછા, ૫૮. સ્ત્રી વેદ, ૫૯. પુરુષ વેદ, ૬૦. નપુંસક વેદ, ૬૧, તિર્યંચની ગતિ, ૬૨. તિર્યંચની અનુપૂર્વી, ૬૩. એકેન્દ્રિયપણું ૬૪. બેઈદ્રિયપણું, ૬૫. તેઈદ્રિયપણું, દ૬. ચૌરંદ્રિયપણું, ૬૭. અશુભ ચાલવાની ગતિ, ૬૮. ઉપઘાત નામ કર્મ, (પોતાના શરીરથી પિતાનું મૃત્યું થાય), ૬૯. અશુભ વર્ણ, ૭૦. અશુભ ગંધ, ૭૧. અશુભ રસ, ૭૨. અશુભ સ્પર્શ, ૭૩. ષથનારા સંઘયણ ૭૪. નારાચ સંઘચણ, ૭૫. અર્ધ નારા સંઘયણ, ૭૬. કિલકુ સંઘયણ, ૭૭. છેવટુ સંઘયણ, ૭૮. નિગેહ પરિમંડળ સંડાણ, ૭૯. સાદિ સંડાણ, ૮૦ વામન સંઠાણ, ૮૧. કુન્જ સંઠાણ, ૮૨. હુંડ સંઠાણ. એ ૮૨ પ્રકારથી પાપનાં ફળ ભોગવવાં પડે છે. એ પાપ હેય એટલે છેડવા ગ્ય છે. ૫, આસવ તત્વ આસવની વ્યાખ્યા-જેમ વહાણમાં કાણની મારફતે પાણી આવવાથી તે ભરાઈ જાય છે તેમ જીવરૂપી તળાવમાં આવરૂપી છિદ્રો વાટે કર્મ પાપરૂપી પાણી આવવાથી જીવ પાપે કરીને ભરાઈ જાય છે અને સંસાર સાગરમાં ડૂબે છે. આસવનાં દ્વાર–આસવ એટલે પાપ આવવાનાં નાનાં ૨૦ છે. (૧) મિથ્યાત્વ આસવ (કુદેવ, કુગુરુ, અને કુધર્મની શ્રદ્ધા તથા પચીસ પ્રકારના મિથ્યાત્વનું સેવન) (૨) અવત આસવ (પાંચ ઇંદ્રિયે, મન, એ છ મેકળાં રાખે અને છકાયના જેની હિંસા એમ બાર પ્રકારે અત્રત લાગે છે તે (૩) પ્રમાદ આસવ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) (૪) કષાય (૧૬ કષાય અને ૯ નેકષાય મળી ૨૫ છે) (૫) અશુભ ગ (મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ) (૬) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) અદત્તાદાન, (૯) મિથુન, (૧૦) પરિગ્રહ, (૧૧ થી ૧૫) શ્રોતેંદ્રિય ચક્ષુઈદ્રિય, ઘાણેદ્રિય, રસેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઈદ્રિયને અશુભ કામમાં લગાવે (૧૬ થી ૧૮) મન, વચન અને કાયાના વેગને અશુભ કામમાં પ્રવર્તાવે (૧૯) લંડ ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર, વગેરે Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ! સૂત્ર ધર્મ ૪૨૩ જતના રહિત લે તે, (૨૦) સૂઈ કુસગ્ગ કરે (સાય અને માત્ર જેવી વસ્તુ પણ અજતનાથી લે અને રાખે) આસવદ્વારના વિશેષે ૪ર ભેદ છે—૧. મિથ્યાત્વ, ર. અનન, ૩. પ્રમાદ, ૪, કષાય, પ. અશુભ યોગ, ૬. પ્રાણાતિપાત, ૭. મૃષાવાદ, ૮. અદત્તાદાન, ૯, મૈથુન, ૧૦. પરિગ્રહ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લાભ, ૧૫. અશુભ મનયેગ, ૧૬. અશુભ વચનયેગ ૧૭ અશુભ કાયયેાગ એ ૧૭ અને ૨૫ ક્રિયા એમ કુલ ૪૨ ભેદ થયા. ૨૫ પ્રકારની ક્રિયા જેનાથી કમ આવે તેને ક્રિયા કહે છે. એ ક્રિયાના બે ભેદ છે.. (૧) જીવથી લાગે તે જીવક્રિયા, અને, (૨) અજીવથી લાગે તે અજીવ ક્રિયા. જીવથી લાગે તેના બે ભેદ છે. (૧) સમ્યક્ત્વી જીવને લાગે તે સમકિતી જીવની ક્રિયા. (૨) મિથ્યાત્વી જીવને લાગે તે મિથ્યાત્વી જીવની ક્રિયા. અજીવક્રિયા એ પ્રકારની છે, (૧) સામ્પરાયિક ક્રિયા-કષાયાદયવાળા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારે શુભ અશુભ યાગથી જે ક ખાંધે છે તે અને, (૨) ધૈર્યાપથિક ક્રિયા-ઉપશમકષાયી, અને ક્ષીણકષાયી (અકષાયી) વીતરાગીને ફક્ત ચેત્રની પ્રવૃત્તિથી લાગે તે. તેમાં ઇાઁપથિક ક્રિયા ફક્ત એક પ્રકારની છે. અને સાંપરાયિક ક્રિયાના ૨૪ પ્રકાર છે. (૧) કાયિકી ક્રિયા—દુષ્ટભાવયુક્ત થઈ ને કાયયેાગ પ્રયત્ન કરવા અથવા અજતનાનાં કાર્યમાં કાયાને પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા. મારું શરીર દુ`ળ થઇ જશે ઈત્યાદિ વિચારથી વ્રત નિયમાદિનું પાલન કે ધર્માચરણ કરે નહિ તેને પણ કાયિકી ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે: (૧) અનુપરત કાયિકી ક્રિયા—જેમણે આ ભવમાં વ્રતપચ્ચખ્ખાણ દ્વારા આસવના નિરેધ કર્યાં નથી તેમને સ`સારમાં જેટલાં આરંભ સમારભનાં કામેા થઈ રહ્યાં છે તે મધાંની નિર'તર અવ્રતની Page #449 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪૨૪ ક્રિયા આવ્યા કરે છે, તે અત્રતીની કાયિકી ક્રિયા અને, (૨) દુપ્રયુક્ત કાયિકી ક્રિયા–રે સાધુ-શ્રાવક વ્રતપચ્ચખ્ખાણુ કર્યા પછી પણ અયતનાએ શરીર પ્રવર્તાવે તે વ્રતની કાયિકી ક્રિયા. (૧) અધિકરણુકી કિયા—ચાકુ, છરી, સાય, કાતર, તલવાર, ભાલા, બરછી, ધનુષ્યબાણુ, બંદુક, તાપ, કોદાળી, પાવડા, હળ, ઘટી, સાંબેલુ, વગેરે શસ્ત્રોના સ ́ગ્રડ કે પ્રયાગ કરવાથી તથા કઠોર, દુઃખપ્રદ ઘાતક શસ્ત્રો સમાન દુઃખદાતા વનેચ્ચાર કરવાથી અધિકરણિકી ક્રિયા લાગે છે. તેના બે પ્રકાર છે: (૧) સંયેાજનાધિકરણિકી-શસ્ત્ર અધૂરાં હોય તે પૂરાં કરવા—જેમકે તલવારની મૂઠ, ઘટીનેા ખીલડો, ચપ્પુના હાથે, વગેરે બેસાડવાં. વળી, મૂઠ્ઠી ધારને તીક્ષ્ણ ધાર કરવી, જેથી તે શસ્ત્ર ઉપયેગમાં આવે અને આરભનાં કામે ચાલુ થાય. વચનશસ્ત્રની ક્રિયા જૂના કજિયા ઉખેળવાથી લાગે (૨) નિત્ર નાધિકરણિકી –શસ્ત્રો નવાં બનાવી એકઠાં કરે અને વેચે, એ શસ્ત્રોથી જગતમાં જેટલાં જેટલાં પાપ થાય તેની ક્રિયા બનાવનારને લાગે છે. વચનરૂપી શસ્ત્રથી નવા કજિયા ઉપજાવે તો ક્રિયા લાગે. વચનરૂપી શસ્ત્રથી મરણ પામેલા જીવા ક્રુતિમાં અતિ દુઃખ પામે છે, માટે વચનરૂપી શસ્ત્રથી પણ અધિકરણિકી ક્રિયા લાગે છે. કઈ શસ્ત્રના પેાતાને અર્થે ઉપયાગ કરવાથી પણ ક્રિયા લાગે છે. (૩) પ્રાટ્રુષિકી ક્રિયા-અદેખાઈના વિચાર કરવાથી આ ક્રિયા લાગે છે. ખીજાને ધનવાન, બળવાન, સુખી, સત્તાધીશ, વિદ્વાન દેખી દ્વેષભાવ લાવે, ઈર્ષ્યા કરે અને એવુ' ચિ'તવે કે એ કયારે દુઃખી ને પાયમાલ થાય ! વળી, લેભિયા, ચાર, જૂડો, વગેરે જીવા દુઃખ પામે અગર નુક સાન થાય તેા તે ખુશી થાય અને ખેલી નાંખે કે, બહુ સારું થયું. એ પાપી એ જ લાગના હતા, દુષ્ટ જના ઉપર તો દુઃખ પડવું જ જોઈ એ, વગેરે. પ્રાદ્ભષિકી ક્રિયાના બે ભેદ છે. (૧) જીવ ઉપર દ્વેષ લાવવેમનુષ્ય, પશુ, વગેરે જીવાને દુ:ખ થાય અગર મરી જાય અગર Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ નુકસાન થાય તે રૂડું મને, (૨) અજીવ ઉપર દ્વેષ લાવવ-વસ્ત્ર, ઘરેણાં, મકાન, વગેરે અજીવ ચીજોને વિનાશ ક્યારે થશે એમ ચિંતવે એ બંને કર્મબંધના હેતુ છે. અજીવ વસ્તુ ઉપર સૂગ આવે તે પણ ક્રિયા લાગે. (૪) પરિતાપનિકી કિયા-તે હાથની મૂઠી, લાકડી, વગેરેથી શરીરનાં અવયવ છેદવા કે તાડન તર્જનથી પરિતાપ ઉપજાવતાં લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “ સ્વહસ્ત '–પિતાને હાથે અને વચનથી પિતાને અને બીજાને દુઃખ દે; (૨) “પરસ્ત”-બીજાને હાથે અને વચનથી પિતાને કે બીજાને દુઃખ દેવરાવવું તે. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા-વિષ, શસ્ત્ર, વગેરેથી જીવની ઘાત કરે તે પ્રાણાતિપાત કિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “સ્વહસ્ત'–પિતાને હાથે અને મારે, શિકાર ખેલે, વગેરે (૨) “પરહસ્ત”—બીજાની પાસે જીવને મરાવે, શિકારી કૂતરા, ચિત્તા, વગેરે જનાવરને છૂટાં મૂકી ની ઘાત કરાવે અગર મારનારને “માર, માર, માર, શું જોઈ રહ્યો છે ? !” વગેરે શબ્દથી, શાબાશી દે, ઈનામ પણ દે. (૬) આરંભિકી ક્રિયા-પૃથ્વી, પણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં પ્રાણી, છકાયની હિંસાનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી એમને જેટલે આરંભ આ જગતમાં થઈ રહ્યો છે, તે સર્વ પાપની ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) જીને આરંભ થઈ રહ્યો હોય તેની (૨) અજીવ (નિર્જીવ વસ્તુ)ને આરંભ થાય તેવી. . (૭) પારિગ્રહિની ક્રિયા-ધન, ધાન્ય, દુપદ, ચતુષ્પદ, વગેરે પરિગ્રહ રાખવાને ત્યાગ ન હોય તે આખા લેકમાં જેટલા પરિગ્રહ છે તેની ક્રિયા તેને લાગે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જૈન તત્વ પ્રકાશ એના બે ભેદ છેઃ (૧) “જીવપારિગ્રહિક ક્રિયા –દાસ, દાસી, પશુ, પક્ષી, અનાજ, વગેરેની મમતા કરવાથી હમેશાં લાગે (૨) “અજીવપરિગ્રાહિક કિયા'–વસ્ત્ર, પાત્ર, ભૂષણ, ધન, મકાન, વગેરેની મમતા કરવાથી હંમેશાં કિયા આવે છે તે. ત્યાગ ન કર્યો હોય તે વસ્તુની કિયા લાગે તેમ જ દ્રવ્યથી ત્યાગેલી વસ્તુ પર મમત્વ કરવાથી પણ કિયા લાગે. સંયમ નિભાવવા માટે જે વસ્તુની જરૂર છે તેના પર મમત્વ કરવાથી કિયા વાગે. (૮) માયાપ્રત્યયા કિયા-કપટ કરવાથી કિયા લાગે છે તે. તેના બે ભેદ છેઃ (૧) આત્મભાવ વકતા-પિતે પિતાના આત્માને જ છેતરે, માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે, જગતમાં ઉત્તમ ધર્માત્મા કહેવરાવે અને અંદર તદ્દન શ્રદ્ધારહિત હય, વેપાર વગેરે અનેક કામમાં કપટ કરે (૨) પરભાવ વકતાખેટાં તેલાં, માપ રાખવાં, વસ્તુમાં ભેળસેળ કરવી વગેરે અનેક રીતે ભોળા ને ઠગવાની કળા બીજાને શીખવે તથા ઈન્દ્રજાળ, મંત્ર-શાસ્ત્ર, વગેરે શા બીજાને ભણાવે તે. | (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયી ક્રિયા-ઉપભોગ (એક વાર ભેગવી શકાય તેવી ચીજ, ભોજન, મુખવાસ, વગેરે) અને પરિભોગ (વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો, વસ્ત્ર, પાત્ર, મકાન, વગેરે) એ બે જાતની વસ્તુઓ જગતમાં જે કંઈ છે તે ભોગવવામાં આવે અગર ન આવે પણ તેને ત્યાગ નથી કર્યો ત્યાં લગી તેની દિયા લાગે છે તે - તેના બે ભેદ છેઃ (૧) જીવ’–મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્ય, વગે. રેના પચ્ચખાણ ન હોય તે. (૨) “અજીવ’–નું, ચાંદી, રત્ન, વગેરેનાં પચ્ચખાણ ન હોય તે. શંકા-જે વસ્તુ કઈ દિવસ કાને સાંભળી નથી, અને જેના પર અમારું મન પણ નથી, તે એની ક્રિયા અમને શી રીતે લાગે? સમાધાન-પિતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઈચ્છા હોતી નથી પણ જ્યાં લગી કમાડ ખુલ્લાં છે ત્યાં લગી અનેક જાતને. કચરે ઘરમાં આવવાને જ. પણ જે બારણાં બંધ કર્યા તે ઘરમાં Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૨૭ કચર આવતું નથી. તે પ્રમાણે, જે વસ્તુ આપણે દેખી નથી, સાંભળી નથી, ઈચ્છા પણ નથી છતાં જ્યાં લગી પચ્ચખાણ લઈને આસ્ત્ર આવવાનાં કમાડ બંધ નથી કર્યા ત્યાં લગી પાપરૂપ કચરો આત્મારૂપી. ઘરમાં આવવાનો જ. પણ વ્રત પશ્ચખાણરૂપ દરવાજા બંધ કરવાથી આસવરૂપી કિયા આવતી નથી. વળી, જે વસ્તુને ત્યાગ નથી તે વસ્તુ કદાચ હાથમાં આવી જાય તે ભેગવી પણ લેવાય. જે વસ્તુ કાને સાંભળી છે પણ દીઠી નથી તે જોવાનું મન થઈ જાય, કારણ કે મનરૂપી મહા ચંચળ ઘડે છે અને હજી તે વસ્તુને ત્યાગ વીતરાગની સાક્ષીએ કર્યો નથી તેથી અંદર ઈચ્છા તે ભરી છે. તે ઈચ્છા બધી ઇન્દ્રિયને ગુલામ બનાવી દે છે માટે ઈચ્છાને નિરોધ હોય તે વ્રત પચ્ચખાણ તે શ્રી વીતરાગદેવની સાક્ષીએ કરી જ લેવાં, જેથી મન મહા દઢ થાય છે અને અપચ્ચખાણની ક્રિયા લાગતી નથી. (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયી ક્રિયા-કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા રાખે છે. તેના બે ભેદ છે: (૧) “ઓછી અધિકી મિચ્છા દસ વરિયા કિયા–શ્રી જિનેશ્વર દેવના જ્ઞાનથી ઓછું અદકું સહે તથા પ્રરૂપે તે, જેમ કે કઈ કહે કે જીવ તલમાત્ર છે, તંદુલમાત્ર છે તે ઓછી પ્રરૂપણ. કઈ જીવ આખા લેકમાં વ્યાપી રહ્યો છે તે અધિકી પ્રરૂપણ (૨) વિપરીત મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા–શ્રી જિનેશ્વર દેવના માર્ગથી ઊલટી રીતે સર્દેહે તથા પ્રરૂપણ કરે છે. જેમ મિથ્યાત્વના જોરથી કેટલાક કહે છે કે, પાંચમહાભૂતમાંથી આભા ઉત્પન્ન થયો છે, દેહ પડયા પછી આત્મા પાંચ મહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે. નહિ. એવા નાસ્તિક મતવાદીને પૂછીએ કે, ભાઈ ! એમ હોય તે. પુનર્જન્મ, પૂર્વ જન્મ. પુણ્યપાપનાં ફળ, વગેરે કંઈ નથી એમ ઠરે છે. પણ દુનિયામાં જોઈએ છીએ તે તેવું પ્રત્યક્ષ દેખાતું નથી. પૂર્વજન્મ ન હોય તે અહીં એક દુઃખી અને એક સુખી કેમ થાય છે ? પંચમહાભૂતથી સને આત્મા ઉત્પન્ન થયો હોય તે સૌ એકસરખા સુખી વ દુઃખી શા માટે ન હોવા જોઈએ ? Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈન તત્વ પ્રકાશ કઈ નાસ્તિક જવાબ દે છે કે, જે આત્માને પૂર્વજન્મ હોય તે તે પૂર્વ જન્મની અમને શા માટે ખબર ન પડે ? પાછલા ભવેનું જ્ઞાન કેમ ન હોય ? તે ભમાં આત્મા અનેક વર્ષો લગી રહે તે બધું શી રીતે ભૂલી ગયા ? એને એ જવાબ છે કે, ભાઈ ! પૂર્વ જન્મની વાત તે દૂર રહી, પણ તમે આ ભવમાં માતાના ઉદરમાંથી નીકળ્યા છે એ વાત તે સાવ સાચી છે. કહે ત્યારે માતાના ઉદરમાં શી શી રચના હતી ? અને તમે શી રીતે ત્યાં રહ્યા હતા ? ભાઈ, જાગૃત દશામાંથી સ્વપ્ન દશામાં આવે છે ત્યારે જાગૃતિની સ્થિતિનું અને શરીરનું ભાન પણ ભૂલી જાઓ છે તેને, તથા સ્વપ્નની વાતે જાગૃત થતાં સાંભરતી નથી તેને ખ્યાલ કરે. એ વિચારતાં પૂર્વ ભવની વાત તે કેટલી દૂર રહી છે તે કયાંથી યાદ આવે ? વળી, હળુકમ ને એવા પૂર્વ ભવની વાત યાદ આવી પણ જાય છે અને તેઓએ પૂર્વ ભવે તાદ્રશ્ય દીઠા છે, માટે હળુકમી (અલ્પકમી) બને અને મિથ્યાત્વીઓના કુતર્કથી ભરમાએ નહિ. ૨૫ પ્રકારના મિથ્યાત્વ સેવવાથી તથા ૩૬૩ પાખંડીના મતેમાંથી કોઈ પણ મતનું કંઈ પણ કાર્ય સેવવાથી મિથ્યાત્વ પ્રત્યયી કિયા લાગે છે. (૧૧) દૃષ્ટિકી (દિઢિયા) કિયા-કઈ વસ્તુને જેવાથી ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) જીવ દિઢિયા–સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા, બાગ, બગીચા, નાટકટક, વગેરે જોવા જવાથી લાગે તે. (૨) અજીવ. દિદિયા–વસ્ત્ર, આભૂષણ, ધન, મકાન, વગેરે જેવા જવાથી ક્રિયા લાગે છે. (૧૨) સ્યુટિકા (પુફિયા) ક્રિયા-કઈ પણ વસ્તુને સ્પર્શ કરવાથી જે કિયા લાગે તે તેના બે ભેદ છેઃ (૧) “જયપુક્રિયા–સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, વગેરે જેનાં અંગોપાંગને તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૨૯ વનસ્પતિ વગેરેને સ્પર્શ કરવાથી જે કિયા લાગે છે. કેટલાક ભેળા. માણસે કંઈ પણ સ્વાર્થ કે કામ વિના ધાન્યની વાટકી લઈ જવા મંડી જાય છે. તેમ જ કેઈ પણ સજીવ ચીજ લેવામાં આવે તે તેને સ્પર્શ કરવા મંડી જાય છે. તેમણે ખૂબ વિચાર કરવાને છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, કઈ ઘણે જ વૃદ્ધ પુરુષ હોય, અને તે રોગ તથા શોકથી શરીરે સાવ જીર્ણ થઈ ગયો હોય અને કેઈ બત્રીસ વર્ષને જુવાન દ્ધો મુકીપ્રહાર (ઠંસાબાજી) કરે તેથી જેવું દુઃખ થાય તેવું દુઃખ પૃથ્વી, પાણી, દાણા, વગેરે એકેન્દ્રિય જને સ્પર્શ કરવાથી તેને થાય છે. એકેન્દ્રિયના કેટલાક સુકમળ છે તે એવા સ્પર્શથી મરી પણ જાય છે. એવું અનર્થનું કારણ જાણ ખાસ કારણ વિના સજીવ વસ્તુને સ્પર્શ ન કરવો. (૨) અજવપુક્રિયા વસ્ત્ર, આભૂષણ વગેરે અજીવ ચીજને સ્પર્શ કરવાથી આ ક્રિયા લાગે છે. માટે પરીક્ષા માટે પણ વગર નિમિત્તે અજીવ ચીજોનો (અચેત વસ્તુને) પણ સ્પર્શ ન કરે. (૧૩) પ્રતીતિકા (પશ્ચિયા) કિયા-કોઈના ઉપર કેવભાવઝ રાખવાથી જે ક્રિયા લાગે છે તે. તેના બે ભેદ છેઃ (૧) જીવ પાડુશ્ચિય'-મા, બાપ, સ્ત્રી, પુત્ર, મિત્ર, શિષ્ય, ગુરુ, શત્રુ, ખૂની, અધમ, ભેંસ, ઘેડા, સાપ, વીછી, કૂતરાં, માંકડ, મચ્છર, કીડા, વગેરે સજીવ વસ્તુઓ ઉપર ઠેષ લાવવાથી લાગે છે તે. (૨) “અજીવ પાડુશ્ચિયા–વસ્ત્ર, ઘરેણાં, મકાન, ઝેર, મળમૂત્ર, વગેરે ચીજો પર દ્વેષ રાખવાથી ક્રિયા લાગે છે તે દ્વેષી પ્રાણીઓ. દ્વેષભાવનાના જેરે આ ભવમાં અનેક પાપાચરણ આરંભી દે છે. અને પરભવમાં * શતાવધાનીજી શ્રી રત્નચંદ્રજી મહારાજ દ્વારા સંપાદિત “અર્ધમાગધી કોષમાં પાડશ્ચિયા ક્રિયાનો અર્થ આ પ્રમાણે છે : “બહારની વસ્તુને આકાય કરવાથી લાગતી ક્રિયા-કર્મબંધ” અને પં. હરગોવિંદદાસકૃત “પાઈએ સદ્દ મહષ્ણવોમાં પણ એવો જ અર્થ કર્યો છે. -અનુવાદકઃ Page #455 -------------------------------------------------------------------------- ________________ - ૪૩૦ જૈન તત્ત્વ પ્રકાશ હલકી ગતિમાં અવતાર ધારણ કરવું પડે છે. ઘમ માણસ હોય પણ તેનામાં દ્વેષભાવ હોય તે તે મરીને વાણવ્યંતર દેવ થાય છે, માટે તેને ત્યાગ કરવો. (૧૪) સામાન્ત પનપાતિકી (સામંતવણીવાઈઆ) કિયાઅનેક વસ્તુઓને સમુદાય મેળવવાથી (એકઠી કરવાથી) કિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “જીવસામતવણીઆ –દાસી, દાસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, કૂતરાં, ઘેટાં, બિલાડી, પોપટ, વગેરેને સંગ્રહ કરી રાખે, તે જોવાને ઘણું લેકે આવે અને સંગ્રહની પ્રશંસા કરે તે સાંભળીને હરખાય. તેમ જ તેવી સંગ્રહ કરેલી વસ્તુઓને વેપાર કરે તેથી જે કિયા લાગે છે તે. (૨) “અજીવ સાતવણું– કરિયાણું, ઘર, મહેલ, વસ્ત્ર, વગેરે વસ્તુઓને ઘણે કાળ સંગ્રહ કરી રાખે, તેવા માલની પ્રશંસા સાંભળી હરખાવું તથા વેચવું તે. કેટલાક એવો અર્થ પણ કરે છે કે, દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, રાબ, પાણી, વગેરે પ્રવાહી પદાર્થને ઠામ ઉઘાડાં રાખતાં, તેમાં જીવજંતુ પડીને મરણ પામે છે અગર દુઃખી થાય છે તેથી જે કિયા લાગે છે. (૧૫) સ્વાહસ્તિકા (સાહથિયા) કિયા-પરસ્પર લડાઈ કરાવે તે. તેના બે ભેદ છેઃ (૧) જીવ સાહસ્થિયાં–મેંઢાં, કુકડા, સર્પ, સાંઢ, હાથી, ગેંડા, વગેરેને પરસ્પર લડાવે, તથા મનુષ્યને કુસ્તી કરાવે અથવા ચાડી–ચૂગલી ખટપટ કરી વઢવાડ કરાવે તે. (૨) “અજીવ સાહત્યિયા–લાકડીથી લાકડી ભાંગે એમ કેઈ પણ બે અજીવ વસ્તુઓને સામસામી અફાળીને તોડે તે અજીવ વસ્તુઓને માંહે માંહે અથડાવે. બીજો અર્થ એમ પણ થાય છે કેપિતાના શરીરને અથવા બીજા મનુષ્ય, કુતરે, વાઘ, બિલાડી, ગાય, ભેંસ, અશ્વ, પોપટ, વગેરેને વધ યા બંધન કરે તે જીવ સાહથિયા’ અને વસ્ત્ર, ભૂષણ વગેરે અજીવ વસ્તુઓને તેડે, બાંધે તે “અજીવ સાહિથિયા’ કિયા કહેવાય. (૧૬) નૈસગ્નિકી (નેસલ્વિયા) ક્રિયા-કોઈ વસ્તુને જતના વિના નાખી દેવી તે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ પ્રકરણ ૨ જું : સુત્ર ધર્મ તેના બે ભેદ છેઃ (૧) “જીવ નેસલ્વિયા—જૂ, લીખ, માંકડ, વગેરે ઝીણાં જીવજંતુઓને અને મોટા જીવેને ઉપરથી ફેંકી દે, તકલીફ ઉપજાવે તેથી લાગે તે. (૨) “અજીવ નેસલ્વિયા–શ, અસ્ત્ર વગેરે અજીવ વસ્તુ અયતનાથી ફેકી દે તેવી લાગે તે. (૧૭) અજ્ઞાનિકા (આણવણિયા) ક્રિયા–ધણીની આજ્ઞા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે છે તથા કઈ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧૧) “જીવ આણવણિયા કિયા–સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. (૨) “અજીવનાવણિયા કિયા-નિર્જીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. બીજા, એમ પણ અર્થ કરે છે કે નોકર, મજૂર, વગેરે પાસે તેને માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની કિયા માલિકને લાગે છે તે. (૧૮) વેદારણિકા (વેચારણિયા) ક્રિયા-કેઈ વરને વિદારે એટલે છેદનભેદન- ટુકડા કરે તેથી ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “સજીવ યારણિયા –શાક, ભાજી, ફળ, ફૂલ, અનાજ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટુકડા કરવાથી લાગે તે. (૨) “અજીવ યારણિયા–વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા-પથ્થર, ઈટ, વગેરેને તેડે-સહજ તેડી નાખે, અગર કષાયને વશ થઈ કટકા કરે તેથી જે કિયા લાગે છે. કેઈ, એ પણ અર્થ કરે છે કે, હૃદય ભેટે એવી કથા કરવાથી જે કિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “સજીવ’–સ્ત્રીઓના, પશુઓના, વગેરેના હાવભાવ કરી, રૂપ બતાવી, હર્ષ ઉપજાવનારી અગર શેક, દિલગીરી અને મૃત્યુના દેખાવ કરી ખેદ ઉપજાવનારી કથા કરવાથી લાગે તે. (૨) “અજવ” –વસ્ત્ર, ભૂષણ વગેરેથી હર્ષ ઉપજાવનારી અગર ઝેર, અશુચિ, હથિયાર, વગેરેથી શેક ઉપજાવનારી કથા કરવાથી લાગે છે.' (૧૯) અનાગપ્રત્યયી (અણુભગવત્તિયા કિયા ઉપયોગરહિત એટલે જતન વિના કામ કરવાથી જે કિયા લાગે છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જૈન તત્વ પ્રકાશ. તેના બે ભેદ છેઃ (૧) વસ્ત્ર, પાત્ર વગેરે સાધન વગર જોયે, અસાવધાનપણે ગ્રહણ કરે તેમ જ જ્યાં ત્યાં રાખે તેથી કિયા લાગે છે. (૨) વસ્ત્ર પાત્ર વગેરે સાધનનું અસાવધાનપણે પડિલેહણ કરે, પૂજે તેની કિયા લાગે તે. (શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુ અજતનાથી કિયા કરે તેમાં કદાચ કોઈ જીવની હાનિ ન થાય તે પણ તેને હિંસક કહે, અને જતના ઉપયોગથી ક્રિયા કરતાં છતાં કેઈ જીવની અજાણમાં હિંસા થઈ જાય તે પણ તેને દયા કહે) (૨૦) અણુવકંખવત્તિયા ક્રિયા-હિંસામાં ધર્મ દર્શાવે, તપ, સંયમ, વગેરે મહિમા માટે કરે, આ લેક તથા પરલક વિરુદ્ધનાં કામો કરવાથી જે ક્રિયા લાગે છે. બીજે એ પણ અર્થ થાય છે કે—કઈ કામ કરવાની અભિલાષા નથી પણ સ્વભાવબળે તે થઈ જ જાય. જેમ કે લૂગડાં મેલાં કરવાની ઈચ્છા નથી, છતાં કપડાં પડ્યાં પડ્યાં પણ મેલાં. અને જીર્ણ થઈ જાય. તેના બે ભેદ છેઃ (૧) પોતાના શરીરથી હલન, ચલન વગેરે કામ કરતાં લાગે તે (૨) કલેશને વશ થઈ પિતાના હાથથી પોતાના શરીરને ત્યાગ કરતાં લાગે છે. ન કરવા જેવું કંઈ પણ કામ કરવાથી આ ક્રિયા લાગે. (૨૧) અણેએગવત્તિયા ક્રિયા-બે વસ્તુઓને સંજોગ મેળવી આપવાની પોતે દલાલી કરે તેથી જે ક્રિયા લાગે છે. તેના બે ભેદ છેઃ (૧) “સ ”—સ્ત્રી પુરુષને, ગાયબળદને વગેરેનો સંગ મેળવી આપવાની દલાલીથી (૨) “અજીવ”-વેપાર કરિયાણું, ભૂષણ, વસ્ત્ર, વગેરેની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે. માટે પાપ કર્મની દલાલીથી બચવું જોઈએ. બીજે એ અર્થ છે કે, અસાવધાનપણે પાપકારી (સાવદ્ય) ભાષા બેલે, ગમનાગન કરે, શરીરને સંકેચે, પ્રસારે, તથા બીજાની પાસે કામ કરાવતાં હિંસા થાય તે. અપગવત્તિયા કિયા” કહેવાય. (૨૨) સામુદાણિયા ક્રિયા-એક કામ ઘણું જણ મળીને કરે તે સામુદાણિયા કિયા કહેવાય. કંપની કરી વેપાર કરે, ભેળા થઈનાટક Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ : રાત્ર ધર્મ ૪૩૩ જુએ, મંડળ બંધાઈ સેદા કરે, ટોળે મળી ચપાટ, ગંજીપ, વગેરે. રમત છે. હજારો લોકો એક સાથે ફાંસીની શિક્ષા જુએ, બજારમાં. વેચાતી ચીજ ઘણું જણ સહિયારી વેચાતી લે, વેશ્યાનો નાચ જે. મેળે, જાત્રા, મહોત્સવ વગેરેમાં માણસો એકઠાં મળે, વગેરે પ્રસંગમાં. સામુદાણિયા કિયા લાગે છે. એવા પ્રસંગોમાં સર્વ મનુષ્યના એકસરખા પરિણામ (વિચાર) થાય છે, તેથી એકસાથે કર્મનો બંધ પણ પડે છે અને તેનાં ફળ પણ આગમાં, વહાણ-આગબોટ ડૂબે તેમાં અને પ્લેગ વગેરે મરકીના. પ્રસંગે એકસાથે મરણ પામી ભોગવે છે. સામુદાણિયા કિયાના ત્રણ ભેદ છેઃ (૧) “સાંતર–સામુદાણીકામ અંતરસહિત કેટલાક કરે, સી મળી એક વખત કર્યા પછી વચમાં થોડો વખત છોડી દે છે. વળી, ઘણા દિવસ પછી તે કામ કરે છે. નિરંતર–સામુદાણી કામ કેટલાક નિરંતર કરે, વચમાં છોડી દે નહિ. (૩) “તદુભય—કેટલાક અંતર સહિત સામુદાણું કામ કરે અને અંતરરહિત પણ કરે. (૨૩) પજવત્તિયા ક્રિયા-પ્રેમભાવના ઉદયથી જેકિયા લાગે છે તે. તેના બે ભેદ છેઃ (૧) માયા કપટ કરવાથી (૨) લોભ કરવાથી આ સ્થળે માયા અને લાભ તે રાગની પ્રકૃતિઓમાં ગણી છે એટલે એ બે કષાયને પેટામાં ગણી છે. . (૨૪) દેવરિયા કિયા-દ્વેષભાવના ઉદયથી જે ક્રિયા લાગે છે તે. તેને બે ભેદ છેઃ (૧) ફોધ કરવાથી, (૨) માન કરવાથી. આ સ્થળે કોધ અને માનને દ્વેષ કષાયની પ્રકૃતિમાં ગણી છે. એ પ્રમાણે સંપરાય કિયાના ૨૪ બેલ થયા. (૨૫) ઈરિયાવહિયા કિયા–૧૧-૧૨-૧૩માં ગુણસ્થાનકવત વિતરાગી ભગવંતોને નામકર્મોદયથી મનાદિ ત્રણ યોગની શુભ પ્રવૃત્તિ× * કેવળજ્ઞાનીઓના મને યોગની પ્રવૃત્તિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પ્રશ્નનો ઉત્તર આપવામાં, વરાયોગની પ્રવૃત્તિ વ્યાખ્યાન તથા પ્રકારને ઉત્તર, આપવામાં અને ડાયયોગની પ્રવૃત્તિ ઉદયવલીમાં આવેલાં દ્રવ્ય, ક્ષેત્રાદિની સ્પર્શ નામાં ઇત્યાદિ શુદ્ધ કાર્યમાં જ હોય છે. ૨૮ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જૈન તત્વ પ્રકાશ થાય છે. તેથી સાતા વેદનીય કર્મનાં દલિકે એકઠાં થાય છે. પરંતુ તેઓ અકષાયી હોવાથી પ્રકૃતિ અને પ્રદેશ એ બે બંધ થાય છે, પણ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. કેમ કે કષાય વિના કેવળ ચોગ કર્મબંધક થતો નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલાં સાતવેદનીય કર્મ પુદ્ગલે બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્જરે છે. અર્થાત દૂર કરે છે. તેના બે ભેદ છે. (૧) છઘસ્થિની-૧૧મા તથા ૧૨માં ગુણવસ્થાનવતી સાધુને હાલતાં ચાલતાં લાગે છે. (૨) “કેવળીની—શ્રી યોગી (૧૩માં ગુણસ્થાનવત) કેવળી ભગવાનને હાલતાં ચાલતાં જે કિયા લાગે છે તે. એ પચીસે કિયા કર્મબંધનું કારણ જાણી સમદષ્ટિ પ્રાણીએ એ છોડી દેવી જોઈએ. એ રીતે નવ તત્ત્વમાંથી પાંચમા આસ્રવ તત્ત્વના ૪ર ભેટ છે. તે હેય એટલે ત્યાગવા ગ્ય છે. ૬. સંવસ્તત્ત્વ કર્મ પાપરૂપી પાણીથી જીવરૂપી વહાણ ભરાઈ ગયું છે. તેથી આસવરૂપી છિદ્રોની આડે વ્રત પચ્ચખાણ આદિ પાટિયાં લગાડવાં, જેથી પાપરૂપ જળને પ્રવાહ આવતા બંધ થાય તેને સંવર કહે છે. એ સંવરના ૨૦ ભેદ છે. સંવર અને આસ્રવ એ પરસ્પર વિરોધી છે. જ્યાં આસવ ત્યાં સંવર નહિ અને જ્યાં સંવર ત્યાં આસવ નહિ. સંવરના ૨૦ પ્રકાર આસવના ૨૦ પ્રકારથી ઊલટા છે. (૧) સમ્યફ વ, (૨) વ્રતપચ્ચખાણ કરે, (૩) પ્રમાદ છેડે. (૪) કષાય છેડે. (૫) યોગને સ્થિર કરે. (૬) જીવદયા પાળે. (૭) સત્યવચન બેલે (૮) દત્તત્રત આદરે, (૯) બ્રહ્મચર્ય પાળે, (૧૦) પરિગ્રહ છોડે, (૧૧થી૧૫) શ્રોત્ર, ચક્ષુ, થ્રાણ, રસના, સ્પર્શના એ પાંચ ઈદ્રિયે વશ કરે, (૧૬થી૧૮) મન, વચન અને કાયાના ત્રણ યંગ વશ કરે, Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂવ ધર્મ ૪૩૫ (૧૯) ભંડ, ઉપકરણ ઉપયોગ સહિત લે અને મૂકે, (૨૦) સૂઈ કુસગ્ન ન કરે એટલે સોય અને તણખલા જેવી નાની ચીજ પણ જતનાથી લે અને રાખે. એ ૨૦ પ્રકારે સંવર થાય છે. વિશેષ રીતે સંવરના પ૭ ભેદ થાય છે. ૧. ઇર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણ સમિતિ, ૪. આદાન ભંડ નિક્ષેપના સમિતિ ૫. પરિઠાવણિયા સમિતિ, એ પાંચ સમિતિ તથા ૬. મનગુપ્તિ ૭. વચન ગુતિ ૮. કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ મળી આઠ પ્રવચન માતાને પાળે; ૯. સુધા, ૧૦. તૃષા, ૧૧. શીત, ૧૨. ઉષ્ણ, ૧૩. દંશમસ (ડાંસ-મચ્છર), ૧૪. અચેલ, ૧૫. અરતિ, ૧૬. સ્ત્રી, ૧૭. ચરિયા (ચાલવું), ૧૮. નિસિહિયા (બેસવું), ૧૯. શય્યા, ૨૦, આક્રોશ વચન ૨૧. વધ, ૨૨, યાચના, ૨૩. અલાભ, ૨૪, રેગ, ૨૫. તૃણ સ્પર્શ, ૨૬. મેલ, ૨૭. સત્કાર પુરસ્કાર, ૨૮. પ્રજ્ઞા, ૨૯. અજ્ઞાન, ૩૦ દર્શન. એ ૨૨ પરિષહ જીતે. ૩૧. ખંતિ (ક્ષાંતિ-ક્ષમા), ૩૨. મુત્તિ [નિર્લોભતા], ૩૩, અજજવ [નિષ્કપટતા–સરળતા], ૩૪. મક્વ, [કમળતા, ૩૫. લાઘવ [લઘુતા] ૩૬. સચ્ચે [સત્ય], ૩૭. સંયમ, ૩૪. તપ, ૩૯. રિયાએ [ત્યાગ], ૪૦. બ્રહ્મચર્ય [શિયળ], એ દશ પ્રકારના યતિધર્મને આરાધે, ૪૧. અનિત્ય, ૪૨. અશરણ, ૪૩. સંસાર, ૪૪. એકત્વ, ૪પ. અન્યત્વ, ૪૬. અશુચિ, ૪૭. આસવ, ૪૮. સંવર, ૪૯ નિર્જરા, ૫૦. લોક, ૫૧. બેધિબીજ, પર. ધર્મ, એ બાર ભાવના ભાવે, ૫૩. સામાયિક, ૫૪. છેદો પસ્થાપનીય, પપ. પરિહારવિશુદ્ધ, પ૬. સૂકમ સંપરાય, ૫૭. યથાખ્યાત; એ પાંચ ચારિત્ર પાળે. એ સત્તાવન પ્રકારે સંવરકરણ આદરવાથી આત્મારૂપી વહાણમાં આસવરૂપી છિદ્રોમાંથી પાપરુપ પાણી આવતું બંધ થાય છે અને વહાણ સંસાર સમુદ્રને પેલે પાર સહીસલામત પહોંચે છે. - ૭. નિર્જરા તત્ત્વ આત્મારૂપી વહાણમાં કર્મ પાપરૂપી પાણી આવતું હતું તે તે સંવર કરણીરૂપી પાટિયાં આડાં દઈ કયું પણ તે પહેલાં આવી Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન પ્રકાશ ગયેલું પાણી ઊલેચીને વહાણને પાણી વગરનું કરવું જોઈએ, તે જ વહાણ પેલે પાર પહોંચે. માટે સંવરકરણ આદરીને પૂર્વ કર્મનાં જે જે દળિયાં આત્મ પ્રદેશમાં છે તે દળિયાને ખપાવી આત્માને મેક્ષ ગતિને ગ્ય કરે તેને નિર્જરા તત્વ કહે છે. એ નિર્જરાના બાર પ્રકાર છેઃ ૧. અણસણ-અન્ન વગેરે ચાર આહાર થોડો વખત અગર જાવજીવ લગી છોડે ૨. ઊણોદરીઆહાર અને ઉપકરણ ઓછાં કરે, ૩. વૃત્તિ સંક્ષેપ-ભિક્ષાચરી એટલે ગોચરી કરે ૪. રસપરિત્યાગ–રસને ત્યાગ કરે, ૫. કાયકલેશ-કાયાને જ્ઞાન બુદ્ધિથી કષ્ટ આપે, ૬. પડિસંલીયા-આત્માને વશ કરે. એ છ પ્રકાર બાહ્ય એટલે પ્રગટ તપ આદરે, ૭. પ્રાયશ્ચિત–પાપનું નિવારણ–તે થયેલાં પાપોથી નિવવા દંડ લે, ૮. વિનયનમ્રતા રાખે ૯. વૈયાવૃત્ય–ગુરુ વગેરેની ભકિત-સેવા કરે, ૧૦. સજઝાયશાસ્ત્ર ભણે, ૧૧ ધ્યાનશાસ્ત્રના અર્થની વિચારણા કરે, ૧૨. કાઉસ્સગ્ન [કાયોત્સર્ગ] એ છે અત્યંતર એટલે ગુપ્ત તપ છે. કુલ ૧૨ ભેદ નિર્જરાના છે તે આદરી આત્મામાં રહેલાં કર્મનાં દળને ક્ષય કરે ૪ ૮. બંધતત્ત્વ જેમ દૂધમાં પાણી, માટીમાં ધાતુ, ફૂલમાં અત્તર, તલમાં તેલ રહેલ છે, તેમ આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગળ એકબીજામાં બંધાઈ રહેલ છે તેને બંધતત્વ કહે છે. એ બંધતત્વના ચાર પ્રકાર છે; ૧. પ્રકૃતિબંધ ૨. સ્થિતિબંધ, ૩. અનુભાગબંધ અને ૪. પ્રદેશબંધ. (૧) પ્રકૃતિબંધ પ્રકૃતિબંધ તે કમને સ્વભાવ તથા પરિણામ. હવે આઠે કર્મ કેટલી રીતે બાંધે છે અને તેનાં ફળ કેટલી રીતે ભગવે છે તે વર્ણવે છે. 1 x નિર્જરા તત્વને વિશેષ વિસ્તાર પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં તપાયાર' ના ભેદ છે તેમાં છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રજુ: સૂત્ર ધર્મ ૪૩૭ ૧. જ્ઞાનાવરણીય કર્મ-જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. ૧ નાણપડિણિયાએ–જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા કરે, ૨. નાણનિન્હવણિયાએ–જ્ઞાનીના ઉપકાર એાળવે (છુપાવે), ૩. નાણ આસારાણાએ જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના (અપમાન-તિરસ્કાર) કરે, ૪. નાણ અંતરાએણું–જ્ઞાનીને તથા શીખનારને અંતરાય પાડે, ૫. નાણ પઉમેણું–જ્ઞાની ઉપર દ્વેષ કરે. ૬. નાણુ વિસંવાયણ જેગેણું–જ્ઞાની સાથે ખોટા ઝઘડા વિખવાદ કરે. એ છ પ્રકારે બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મનું ફળ દસ પ્રકારે ભેગવે છેઃ ૧. મતિ જ્ઞાનાવરણીય–બુદ્ધિ નિર્મળ ન મળે. ૨. શ્રત જ્ઞાનાવરણીય-ઉપયોગ શ્રતિ નિર્મળ ન પામે, ૩. અવધિ જ્ઞાનાવરણીયઅવધિજ્ઞાન પામે નહિ, ૪. મનઃ પર્યવ જ્ઞાનાવરણય-મન:પર્યવ જ્ઞાન પામે નહિ. ૫. કેવળ જ્ઞાનાવરણય-કેવળજ્ઞાન પામે નહિં. ૬. સોયાવરણ–બહેરો હોય, નેત્તાવરણે આંધળા હોય, ૮. ઘાણાવરણે –ગૂગ હોય, ૯. રસાવરણ–બબડે-મંગ હોય અને સ્વાદ ન લઈ શકે, ૧૦. ફાસાવરણે-કાયા શૂન્ય હોય એટલે કાયા બહેર મારી ગઈ હોય. ૨. દશનાવરણીય કર્મ—દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. તે છએ બેલ જ્ઞાનાવરણીય કર્મબંધના જે રીતે છે તે રીતે અહીં દર્શની–જેનાર ઉપર ઉતારવા. હવે છ પ્રકારે બાંધેલ દર્શનાવરણીય કર્મનાં ફળ નવ પ્રકારે ભોગવે છે. ૧. ચક્ષુ દર્શનાવરણીય ૨. અચક્ષુ દર્શનાવરણીય, ૩. અવધિ - કે ઈ સ્થળ નીચે પ્રમાણેના દસ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મનાં ફળ ભોગવે છે. એમ જણાવ્યું છે. ૧. શ્રોત્ર આવરણ, ૨. શ્રોત્ર વિજ્ઞાન આવરણ, ૩. નેત્ર આવરણ, ૪. નેત્ર વિજ્ઞાન આવરણ, ૫. ઘાણ આવરણ, ૬. ધ્રાણ વિજ્ઞાન આવરણ, ૭. રસ આવરણ ૮. રસ વિજ્ઞાન આવરણ, ૯. સ્પર્શ આવરણ, ૧૦. સ્પર્શ વિજ્ઞાન આવરણ. વળી, બીજે સ્થળે ૫ પ્રકારે ભેગવે છે એમ દર્શાવે છે. પાંચ પ્રકાર. ૧. મતિ જ્ઞાનાવરણીય, ૨. શ્રુત જ્ઞાનાવરણીય, ૩. અવધિ જ્ઞાનાવરણીય, ૪. મને પર્યવ જ્ઞાનાવરણીય ૫. કેવલ જ્ઞાનાવરણીય. Page #463 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ દનાવરણીય, ૪. કેવળ દનાવરણીય, પ. નિદ્રા (સુખે જાગૃત થાય) ૬. નિદ્રા નિદ્રા (દુઃખે જાગૃત થાય), ૭. પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), ૮. પ્રચલા પ્રચલા (રસ્તે ચાલતાં નિદ્રા આવે) ૯. ચિદ્ધિનિદ્રા (આ નિદ્રા છ મહિને આવે, તેમાં અર્ધો વાસુદેવનું બળ હાય. આ નિદ્રામાં મરે તે નર્કમાં જાય. ) ૪૩૮ ૩. વેદનીય કમવેદનીય ક્રમના બે ભેદ છે. ૧. સાતાવેદનીય અને, ર. અસાતાવેદનીય. સાતાવેદનીય કમ ૧૦ પ્રકારે ખાંધે છે. ૧. પાણાણુક પયાએ– પ્રાણી (બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય) પર દયા લાવે, ર. ભ્રયાણુ ક’પયાએ—વનસ્પતિ પર અનુકપા લાવે, ૩. જીવાણુ કપયાએપ'ચેન્દ્રિય જીવાની દયા લાવે, ૪. સત્તાણુક પયાએ-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની દયા પાળે, બહુ' પાણાણુ. ભ્રયાણું જીવાણુ. સત્તાણું ૫, અનુાંણયાએ-ઘણાં પ્રાણી, ભૂત, જીવ અને સત્વને દુઃખ ન દે. ૬. અસાયણાએ-શાક ન ઉપજાવે, ૭. અઝુરણયાએ-ઝુરણા ( ત્રાસ ) ન કરાવે, ૮. અટિયાએ રુદન ન કરાવે, ૯. અપિટ્ટણયાએ મારે નહિ, ૧૦.અપરિતાવણયાએ-પરિતાપ ન ઉપજાવે. એ દસ પ્રકારે ખાંધેલાં સાતા વેદનીય કર્મનાં શુભ ફળ આઠ પ્રકારે ભાગવે છે. ૧. મણુના સદ્દા-મનપસંદ શબ્દ–રાગ રાગણી સાંભળે, ૨. મન્નાવા-મનપસંદ રૂપ-સ્ત્રી, નાટક, વગેરે જુએ. ૩. મચ્છુન્ના ગધા મનપસંદ ગધ-અત્તરાદિ ઘે. ૪. મધુના રસા મનપસંદ રસ–મીઠાઈ, મેવા, વગેરે ભેાજન મળે. પ. મણુન્ના ફ઼ાસામનપસ સ્પર્શ એટલે શય્યા, આસન, વગેરે મળે. ૬. મનસુદ્યા મન આનંદમાં રહે ૭. વચન સુદ્યા-વચન મધુર હાય. ૮. કાય સુહ્યા-કાયા નીરોગી અને સ્વરૂપવાન હાય. અસાતા વેદનીય કમ ખાર પ્રકારે ખાંધે છે ૧. પ્રાણી ભૂત, હું કાઈ બાર પ્રકાર આ પ્રકારે ગણે છેઃ ૧. પરદુખણયાએ, ૨ પરસેાયયાએ. ૩. પરજીયાએ, ૪. પરિટયાએ, પ, પરિયાએ, ૬. પરિયાવયાએ, ૭. બહુણ પાણાણ યાગુ જીવાણુ સત્તાણુ દુખયાએ, ૮. સેવયાએ, ૯. ઝરણ્યાએ, ૧૦. ટિપ્પણયાએ. ૧૧. પિંણયાએ, ૧૨, પરિતાવિયાએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૪૩૯: જીવ, સત્વને દુઃખ દે. ૨. શેક કરાવે, ૩. ઝુરણું કરાવે, ૪. રુદન કરાવે, ૫ મારે, ૬. પરિતાપ ઉપજાવે. એ જ રીતે સામાન્યપણે કરે. અને છ રીતે વિશેષપણે કરે, એમ બાર રીતે અશાતા વેદનીય કર્મ બાંધે છે. તેનાં અશુભ ફળ આઠ પ્રકારે ભોગવે છે. ૧. અમણુના સદ્દા, ૨. અમણુન્ના રૂવા; ૩. અમણુન્ના ગંધા, ૪. અમણુન્ના રસા, પ. અમાણુના ફાસા, ૬. મણ દુહ્યા-મન ઉદાસ રહે.–૭. વચન દુહ્યા–વચન. કઠોર હોય, ૮. કાય દુદ્યા–કાયા રોગી ને કુરૂપ હોય. એ આઠ પ્રકાર: સાતા વેદનીયથી બરોબર ઉલટા ગણવા. ૪. મેહનીય કમ–આ કર્મ છ પ્રકારે બાંધે છે. ૧. તીવ્ર કોધ, ૨ તીવ્ર માન, ૩. તીવ્ર માયા, ૪. તીવ્ર લોભ, ૫. તીવ્ર દર્શન મેહનીયધર્મને નામે અધર્મ આચરણ કરવાથી, તીવ્ર ચારિત્ર–મેહનીયઅચારિત્રધારી અથવા કુચારિત્ર જેવાં આચરણ આચરવાથી, એમ છ પ્રકારે મેહનીય કર્મ બંધાય છે, તેનાં ફળ પાંચ પ્રકારે ભેગવે છે. ૧. સમ્યફ વ મેહનીય. ૨. મિથ્યાત્વ મેહનીય ૩. મિશ્ર મેહનીય ૪. કષાય મેહનીય-ક્રોધાદિ ચાર કષાયવંત અગર અનંતાનુબંધી વગેરે સેળ કષાયવંત થાય, ૫.. નકષાય મેહનીય-હાસ્ય વગેરે નવ કષાયવંત થાય. એ પ્રમાણે પાંચ પ્રકારે અથવા વિસ્તાર કરીએ તે ૩ દર્શન મેહનીય, ૧૬ કષાય મેહનીય અને ૯ નોકષાય ચારિત્ર મેહનીય કુલ ૨૮ પ્રકારે મેહનીય કર્મનાં ફળ ભોગવે છે. ૫. આયુષ્ય કમ-આયુષ્ય કર્મ કુલ ૧૬ પ્રકારે બાંધે છે. તેમાં નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. મહારંભયાએ. -છએ કાયના જીવોની જેમાં સદા હિંસા થયા કરે તેવાં કામ કરવાથી ૨. મહાપરિગ્દહિયાએ-મહાલોભી, અથવા મોટા પાયા પર પરિગ્રહને. સંગ્રહ રાખે. ૩. કુણિમંસાહારેણું-મઘમાંસને આહાર કરવાથી, ૪ પંચિંદિય વહેણું–પંચેંદ્રિય જીવોની ઘાત કરવાથી. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જૈન તત્વ પ્રકાશ તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. માઈલયાએ-કપટ સહિત જૂઠું બેલે, ર. નિયડિલયાએ–નિવિડ (મહા) દગાબાજ હોય, ૩. -ખલિયવયણેણું–જૂઠું બોલે, ૪. કુડતાલે કુડમાણે-ખોટાં તેલ ને ખોટાં માપ રાખે. મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. પગઈભયાએસ્વભાવથી જ નિષ્કપટી, ૨. પગઈ વિણયાએ-સ્વભાવથી જ વિનીત, ૩. સાણસયાઓ-સરળ અથવા દયાળુ. ૪. અમરછરિયા એ-ઈર્ષારહિત. દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. સરાગ સંજમેણું– સંજમ પાળે પણ શરીર તથા શિષ્ય વગેરે પર મમત્વભાવ રાખે, ૨. સંજમા-સંજમેણુ-શ્રાવકનાં વ્રત પાળે, ૩. બાળકમેણું-જ્ઞાનરહિત તપ કરે, ૪. અકામ નિજરા–પરવશપણે દુઃખ સહે. પરંતુ સમભાવ રાખે. એ રીતે ચાર ગતિનું આયુષ્ય ૧૬ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ તે તે ગતિનાં આયુષ્યરૂપે ભેગવે છે. તેના ૪ પ્રકાર છે. (૧-૨) નરક અને દેવતાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ ને અંતર્મુહુર્ત અધિકનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમને પૂર્વ કોડીના ત્રીજા ભાગ અધિકનું, (૩-૪) તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય ને પૂર્વ કોડીને ત્રીજો ભાગ અધિક એટલું ભગવે છે. ૬. નામ કમ–નામ કર્મના ૧. શુભનામ, ૨ અશુભ નામ એવા બે ભેદ છે. શુભનામ ચાર પ્રકારે બાંધે છે. ૧. “કાયુજીયાએ –કાયાની સરમળતા રાખે. ૨. “ભાસુજીયાએ –ભાષાની સરળતા રાખે ૩. ભાવુજુયાએ મનની સરળતા રાખે ૪. “અવિસંવાયણાગેણું –વિખવાદ ઝઘડા રહિત પ્રવર્તે. એ શુભ નામનાં ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. ૧. “ઇડ્ડાસા ઈષ્ટ એટલે મને શબ્દ, ૨. “ઈ રૂવા” મનોજ્ઞ રૂપ; ૩. “ઈઠ્ઠા ગંધામનેઝ ગંધ૪. Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૪૪૧ ઈઠ્ઠા રસા—મનસ રસ, પ. “ઈઠ્ઠા ફાસા–મને સ્પર્શ, ૬, ઈઠ્ઠા ગઈ –મનોજ્ઞ ગતિ, ૭. ઈઠ્ઠા ઠિઈ –સુખકારી આયુષ્ય, ૮. “ઈડ્રા લાવણું–જેના શરીરની લાવણ્યતા મનોજ્ઞ હોય, ૯. “ઈç. જસેકિરી–મનોજ્ઞ જશકીર્તિ, ૧૦. “ઈ હૅ ઉઠ્ઠાણ કમ્મ બેલ વરિય પુરિસાકાર પરક્કમેન્મજ્ઞ એટલે ઈચ્છિત, ઉઠ્ઠાણ, કર્મ બલ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમ (કેઈ ચીજ પડી છે તે લેવાની ઈચ્છા થાય તે, “ઉઠ્ઠાણ’, તેને લેવા જવું તે કર્મ. તેને ઉપાડવી તે “બલ’, ઉપાડીને રેગ્ય સ્થળે શરીર પર લેવી તે “વીર્ય, ઉપાડી લઈ ચાલવું તે “પુરુષાકાર” અને ધારેલ સ્થળે જઈ બરાબર મૂકવી તે “પરાક્રમ; એ છે શુભ મળે. ૧૧. “ઈડ્રા સરયા-મધુર સ્વર, જેને સ્વર (ગાયન) સાંભળવા લોકોને ગમે ૧૨. “કંત સરયા” વલભ સ્વર, ૧૩ “પિય સરયા–પ્રિય સ્વર, ૧૪. મગુન્ના સરયામનેઝ સ્વર. એ ચૌદ પ્રકારે ભગવે છે. અશુભનામ કર્મ ચાર પ્રકારે બાંધે છે. (૧) કાયાણજયાએ-કાયાની વક્રતા (૨) ભાસાણજયાએ–ભાષાની વકતા-કઠોરવચન (૩) ભાવાણજયાએ-મનની વક્રતા-મનની મલિનતા (4) વિસંવાયણ જેગેણુંકદાગ્રહ કરે. એ ચાર પ્રકારે બાંધે તે. તેનાં ફળ ચૌદ પ્રકારે ભગવે છે. ૧. અણિઠ્ઠા “સદ્દા ૨. “અણિઠ્ઠા રૂવા”, ૩. અણિઠ્ઠા ગંધા, ૪. “અણિ રસા”, ૫. “અણિઠ્ઠા ફાસા, ૬. અણિઠ્ઠા ગઈ, ૭. “અણિા કિંઈ ૮. ‘અણિઠ્ઠા લાવી ૯. “અણિઠ્ઠા જસકિત્તી ૧૦. અણિદ્દા ઉઠ્ઠણ કમ્પબલ વીર્ય પુરિસાકાર પરક્કમે', ૧૧. હીણ સરયા” હલકા વચન, ૧૨. “દણ સરયા, દીનવચન ૧૩. “અણકૂ સરયા’--કઠોર વચન, ૧૪. “અનંત સયા – અપ્રિય શબ્દ. એ પ્રમાણે ૧૪ રીતે ભેગવે છે. નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ થાય છે-૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ શરીરનાં અંગોપાંગ, ૫ શરીરનાં બંધન, * અંગ આઠ ૮ છે. ૧, મસ્તક, ૨, છાતી, ૩, પેટ, એ. પીઠ, પ-૬ બે હાથ, ૭-૮ બે જાંગ; આંગળીઓ વગેરે ઉપાંગ કહેવાય છે; અને નખ વગેરે અંગોપાંગ કહેવાય છે, - શરીરને ગ્રહણ કરવા યોગ્ય પગલોને ગ્રહણ કરી રેકત્ર કરે તે સંધાન અને બાંધીને સ્થિર કરે તે બંધન કહેવાય છે, Page #467 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૫ શરીરના સંઘાતન, ૬ સાઠાણુ, ૬ સંઘયણુ, ૫ વર્ણ, ૨ ગંધ, પ ૨સ, ૮ ૫, ૪ અનુપૂર્વી (ચાર ગતિની), ૨ વિહાયાત (શુભ વિહાયાત તે ગંધહસ્તી તથા રાજહંસ જેવી ચાલ અને અશુભ વિહાયેાગતિ તે ઊંટ જેવી ચાલ.) એ પ્રમાણે પાંસઠ પિડપ્રકૃતિ થઇ, ૬૬. પરાઘાત નામ-પેાતાના શરીરથી સર્પની પેઠે ખીજાની ઘાત થાય, ૬૭, ઉશ્વાસ નામ, ૬૮. અગુરુલઘુનામ, (લેાઢાના ગાળા જેવુ શરીર છતાં ફૂલ જેવું લાગે), ૬૯. આતાપ નામ,-સૂર્ય'ની પેઠે તેજસ્વી, ૭૦. ઉદ્યોત નામ-ચંદ્રની પેઠે શીતળ; ૭૧. ઉપઘાત નામ-પેાતાના શરીરથી રાઝની પેઠે પાતે જ મરે, ૭ર. તીર્થંકર નામ, ૭૩. નિર્માણ નામ, ૭૪. ત્રસ નામ, ૭૫. ખાદર નામ, ૭૬. પ્રત્યેક નામ, ૭૭. પર્યાપ્ત નામ, ૭૮. સ્થિર નામ, ૭૯. શુભ નામ, ૮૦. સૌભાગ્ય નામ ૮૧. સુસ્વર નામ, ૮૨. આદૅચ નામ, ૮૩. જશેાકીર્તિ નામ, ૮૪ સ્થાવર નામ, ૮૫. સૂક્ષ્મ નામ, ૮૬. સાધારણ નામ, ૮૭. અપર્યાપ્ત નામ, ૮૮. અશુભ નામ. ૮૯. અસ્થિર નામ, ૯૦. દુર્ભાગ્ય નામ, ૯૧. દુસ્વર નામ, ૯૨. અનાય નામ, ૯૩. અજશેાકીતિ નામ; એ ૯૩ પ્રકૃતિ નામ કર્મની થાય છે. ધનની પાંચના બદલે ૧૫ પ્રકૃતિ ગણતાં ૧૦૩ ૪૪૨ આમાં પ્રકૃતિ થાય છે. * જે કમ જીવને ખીજા ભવમાં લઈ ય તે અનુપૂર્વી કહેવાય, × નામકર્મની ૯૩ પ્રકૃતિમાં બધન નામના ૫ ભેદ જ ગણવામાં આવ્યા છે, પરંતુ વિસ્તારથી બંધન નામકર્મની પને બદલે ૧૫ પ્રકૃતિ ગણવામાં આવે છે ત્યારે નામકર્મના ૧૩ ભેદ થાય છે તે ૧૫ ભેદ નીચે મુજબ છે, (૧) ઔદારિક ઔદારિક બંધનનામ (૨) ઔદારિક તૈજસ બધન નામ (૩) ઔદારિક કાર્પણ બુધનનામ (૪) વૈક્તિ વૈક્રિય બંધનનામ (૫) વૈક્રિય તેજસ બધનનામ (૬) વૈક્રિય ટાણુ બંધનનામ (૭) આહારક આહારક બુધનનામ (૮) આહારક તૈજસ બુધનનામ (૯) આહારક કાણું બુધનનામ (૧૦) ઔદારિક તૈજસ કાણુ બંધન (૧૧) વૈધ્ધિ તેજસ કાણુ બંધન (૧૨) આહારક તૈજસ કાણુ બંધન (૧૩) તેજસ રોજસ બંધન (૧૪) રોજસ કાણ બંધન (૧૫) કાણુ કાણુબ્ધન. Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : સૂત્ર ધર્મ ૪૪૩. ૭. શેત્ર કર્મ—ગાત્ર કર્મના ઊંચ નેત્ર અને નીચ ગોત્ર એવા બે ભેદ છે. ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે છે. ૧. જાઈ અમથું જાતિ એટલે માતાના પક્ષનું અભિમાન ન કરે ૨. કુલ અમણું– કુલ એટલે પિતાના પક્ષનું અભિમાન ન કરે, ૩. બલ અમણું – બળ એટલે પરાક્રમનું અભિમાન ન કરે, ૪. ૦૫ અમણું–રૂપના મટ ન કરે, પ. તવ અમણું–તપશ્ચર્યાનો મદ ન કરે, ૬. સૂયામણું સૂત્રજ્ઞાન એટલે બુદ્ધિને ગર્વ ન કરે, ૭. લાભ અમયેણું–લાભને મદ ન કરે; ૮. ઈસ્મરિય અમણું –અશ્વયનો મદ કરે નહીં, એ આઠ પ્રકારે શુભ ગોત્ર બાંધે. તેનાં ફળ પણ એ જ રીતે આઠ પ્રકારનાં ભેગવે છે. ૧. જાઇવિસિઠિયા–ઉત્તમ જાતિ પામે. ૨. કુલ વિસિઠિયા-ઉત્તમ કુળ પામે. ૩. બલ વિસિઠિયા-ભારે બળવાન થાય, ૪. રૂપ વિસિઠિયા–અતિ રૂપવંત હોય. ૫. તવ વિસિઠિયા-તપમાં શૂરવીર થાય. ૬. સૂત્ર વિસિઠિયા-સૂત્રજ્ઞાનમાં વિદ્વાન હોય. ૭. લાભવિસિઠિયા-ચાહે તે વસ્તુને લાભ પામે. ૮. ઈસરિય વિસિઠિયા-મોટા સમુદાય એટલે પરિવારને માલિક બને. એ આઠ પ્રકારના લાભ ભેગવે છે. નીચ ગોત્ર કર્મ આઠ પ્રકારે બાંધે. તે ઉરચા ગાત્રમાં કહ્યા પ્રમાણે પણ જ્યાં “અભિમાન ન કરે” એમ છે ત્યાં “અભિમાન કરે એમ સમજવું. એ આઠ પ્રકારે નીચ ગોત્ર બાંધ્યાનાં ફળ પણ ઉચ્ચ ગોત્રથી વિપરીત રીતે ભગવે. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમતા મળે છે અને નીચ ગેત્રમાં એ જ બાબતની હીનતા-નીચતા મળે છે એમ સમજવું. ૮. અતરાય કમ–અંતરાયકર્મ પાંચ પ્રકારે બાંધે છે. ૧. દાનાંતરાય-કાઈને દાન આપવામાં હરકત કરેઝ છે. લાભાંતરાય કેઈની * આજકાલ કેટલા લોકો ભ્રષ્ટાચારી રસીને દાન દેવાની મના કરે છે અને કેટલાક વળી પંચ મહાવ્રતધારી સા સિવાય બીજને દાન દેવાની મના. કરે છે, એ બંને દાનાંતરાય ને બાંધે છે, શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે હિંસક દાન આપનારની જે પ્રશંસા કરે છે તેને હિંસક કહે અને હિંસકને. દાન આપવાનો જે નિષેધ કરે તને અંતરાય પાડનાર ગણ. ગાથા– ૨ વાળ પરંપતિ, વમિર્જીત Hinળો, | जे य दाणा पडिसेयंति, अंतराय करंति ते ।। Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४४ જૈન તત્વ પ્રકાશ આવકમાં હરકત કરે, ૩. ભોગાંતરાય-કેઈને ખાનપાન જેવી ચીજોની અંતરાય પાડે. ૪. ઉપભેગાંતરાય-કેઈને વસ્ત્રાભૂષણ જેવી ચીજોની અંતરાય પાડે છે. પ. વીઆંતરાય-કેઈને ધર્મધ્યાન કરવા ન દે અથવા સંયમ ન લેવા દે. એ પાંચ પ્રકારે બાંધેલાં અંતરાય કર્મનાં માઠાં ફળ પાંચ પ્રકારે ભગવે છે તે પણ બાંધ્યા પ્રમાણે જ જાણવાં. ૧. દાનાંતરાય-દાન દઈ શકે નહિ, ૨. લાભાંતરાય-લાભ મેળવી શકે નહિ. ૩. ભેગાંતરાય અન્નાદિ જેવી એક વખત ભોગવી શકનારી ચીજો ભોગવી શકે નહિ, ૪. ઉપભોગતરાય-વસ્ત્રાદિ જેવી વારંવાર ભેગવી શકાય એવી ચીજો ભોગવી શકે નહિ. ૫. વીર્યા રાય-ધર્મ, ધ્યાન, તપ, સંયમ કરી શકે નહિ. એ પ્રમાણે ૮ કર્મ બાંધવાની તથા તેનાં ફળ ભોગવવાની રીત જાણવી. જ્ઞાનાવરણીય કર્મની ૬, દર્શનાવરણીય કર્મની ૬, વેદનીય કર્મની ૨૨, મેહની કર્મની ૬, આયુષ્ય કર્મની ૧૬, નામ કર્મની ૮. ગોત્ર કર્મની ૧૬. અને અંતરાય કર્મની ૫ એ સર્વ મળી ૮૫ પ્રકૃતિએ આઠ કર્મ બાંધવાની થઈ. વળી, જ્ઞાનાવરણીયની ૧૦ દશનાવરણીયની ૯, વેદનીયની ૧૬ મેહનીયની પ, આયુષ્યની ૪. નામની ૨૮, ગોત્રની ૧૬ અને અંતરાયની પ મળી ૯૩ પ્રકૃતિ, આઠ કર્મનાં ફળ ભોગવવાની થઈ. એમ ૮૫+૯૩ મળી એકંદર ૧૭૮ પ્રકૃતિ છે પણ તેમાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ વિસ્તારે કહી છે તે મેળવીએ તે ૨૮૧ પ્રકૃતિ થાય છે. એ પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિનો બંધ તેને પ્રકૃતિબંધ કહે છે. (૨) સ્થિતિ બંધ (૨) સ્થિતિ બંધ-હવે આઠે કર્મની સ્થિતિને કાળ કહે છે. ૧. જ્ઞાનાવરણીય. ::ઉપદેશ આપી વૈરાગ્ય ભાવથી કોઈને ભોગ ઉપભોગ તોડાવે તે અગર દયા નિમિત્તો છોડાવે તો તે “અંતરાય કર્મ નહિ. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકરણ ૨ નું સૂત્ર ધર્મ ૨. દર્શનાવરણીય. ૩. અંતરાય એ ત્રણ કર્મની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની. અને ઉત્કૃષ્ટિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તે ત્રણે કર્મનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. ૪. સાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૨ સમયની (ઈરિયા વહિયા કિયા આશ્રયે ગણતાં) અને ઉસ્મૃષ્ટિ ૧૫ ક્રોડાકોડી સાગરની છે. અબાધાકાળ કરે તે જઘન્ય અંતમુહૂર્ત અને ઉષ્કૃષ્ટ દોઢ હજાર વર્ષનો છે. અસાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૧૨ મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરની છે. એનો અબાધાકાળ જઘન્ય અંતમુહૂર્તને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષ છે. ૫. મેહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની ઉત્કૃષ્ટ ૭કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધકાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનો છે. ૬. આયુષ્ય કર્મની સ્થિતિ, ચારે ગતિની રિતિ બતાવી છે તે પ્રમાણે જાણવી. નારકી દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની–મનુષ્ય તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ પત્યની, અબાધાકાળ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ભોગવતા આયુષ્યના ત્રીજા, નવમાં, ૨૭માં ભાગનો યાવત્ અંતિમ આયુષ્ય અંતર્મુહુર્ત રહે તેના પણ ત્રીજા ભાગને જાણવો. અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને અબાધાકાળ ૬ મહિનાનો જાણ. કર્મ બાંધ્યા પછીથી તે ઉદય આવે એટલે તેનાં ફળ ભોગવવા પડે) છે ત્યાં લગીનો કાળ તે, અબાધાકાળ” કહેવાય, એટલે બાંધવું. અને ભોગવવું એ બેની વચ્ચે કાળ, શ્રી પન્નવણા સુત્રમાં એક સાગરોપમના ૭ ભાગ કરીને તેમાંના ૩ ભાગ. અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઉણાની કહી છે તે: દિય: આશ્રયી. જાણવી. Page #471 -------------------------------------------------------------------------- ________________ - ૪૪૬ જેન તત્વ પ્રકાશ (૭-૮) નામ અને ગેત્ર કમની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત્કૃષિ ૨૦ કડાકોડ સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર - વર્ષ છે. એ પ્રમાણે આઠ કર્મની સ્થિતિ બાંધે તેને સ્થિતિબંધ કહે છે. (૩) અનુભાગ બંધ (૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માને અનંત જ્ઞાનગુણ ઢાંકયે છે. (૨) દશનાવરણય કર્મ આત્માને અનંત દર્શન ગુણ ઢાંકે છે. (૩) વેદનીય કમેં આત્માનું અનંત અવ્યાબાધ આમિક સુખ કર્યું છે. (૪) મેહનીય કર્મે આત્માના અનંત ક્ષાયિક સમકિતને ગુણ રિો છે. (૫) આયુષ્ય કર્મ આત્માનો અક્ષય સ્થિતિને ગુણ રોકે છે. (૬) નામકર્મ આત્માને અમૂર્તિ પણાનો ગુણ રોકે છે. (૭) ગોત્ર કમેં આત્માને અગુરુલઘુ ગુણ રોક્યો છે. (૮) અંતરાય કમેં આત્માને અનંત આત્મિક શક્તિને ગુણ રોક્યો છે. કર્મોને રદય બે પ્રકારે થાય છેઅભવ્ય તથા એકેન્દ્રિયાદિ અને તીવ્ર રદય હોવાથી તેઓ પરાધીન થઈ આત્મિક ગુણોને પ્રગટ કરવામાં અસમર્થ બનેલા છે. અને જે ભવ્ય જીવોના દય મંદ પડતા જાય છે તે અકામ નિર્જરા કે સકામ નિર્જરાથી જેમ જેમ કર્મોના રસ પાતળા પાડે છે, તેમ તેમ ઉચ્ચવને પ્રાપ્ત થતાં થતાં સંપૂર્ણ આત્મિક ગુણને પ્રગટ કરી દે છે. (૪) પ્રદેશ બંધ આઠે કર્મોના પ્રદેશ (કર્મ પુદગલનાં દલિક) આત્મપ્રદેશની સાથે કેવા પ્રકારે સંબંધિત છે તે દટત દ્વારા દર્શાવે છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધન ४४७ (૧) જેમ સૂર્યની આડે વાદળાં આવવાથી સૂર્યને પ્રકાશ મંદ પડે છે તેમ જ્ઞાનાવરણીય કર્મના આરછાદનથી આત્માને જ્ઞાનરૂપ પ્રકાશ મંદ રહે છે. - (૨) જેમ આંખો પર પાટો બાંધવાથી પદાર્થો દેખી શકાતા નથી, અગર રંગીન ચમાં ચડાવવાથી વિપરીત રંગનો ભાસ થાય છે. તેમ દર્શનાવરણીય કર્મના પાટા કે ચમને લીધે પદાર્થો દેખી શકાતા નથી અથવા દેખે છે તો યથાતથ્ય સમજમાં આવતા નથી. (૩) જેમ મધ ચોપડેલી તલવાર ચાટવાથી પ્રથમ સહજ મીઠાશ લાગે પણ પાછળથી મહા દુઃખદાયક નીવડે છે. તેવી જ રીતે. સાતા વેદનીયમાં લુબ્ધ છે કિંચિત્ સુખભેગમાં લુબ્ધ થવાથી મહાદુઃખ પ્રાપ્ત કરી લે છે, અને અફીણથી ખરડાયેલ તલવાર ચાટવાથી પૂર્વ પશ્ચાત્ ઉભય પ્રકારે દુ:ખ થાય છે. તે જ પ્રમાણે, અસાતવેદનીય કર્મ બાંધતાં અને ભોગવતાં બન્ને વખત દુઃખ ઊપજે છે. (૪) જેમ દારૂડિયા સુધબુધ વીસરી ભાન ભૂલી જાય છે તેમ મેહનીય કર્મના ઉદયથી જીવ આમભાન ભુલી વિભાવ પરિણામી થઈ પુદગલાનંદી બની જાય છે. (૫) જેમ જેલમાં પડેલ મનુષ્ય યથેચ્છ ગમનાગમન કરી શકો નથી તેમ આયુષ્ય કર્મના ઉદયથી જીવ દેહરૂપી કારાગૃહમાં ફસાઈ રહે છે. (૬) જેમ ચિત્રકાર મરજીમાં આવે તેવાં ચિત્રવિચિત્ર ચિત્રો બનાવે છે તેમ નામકર્મના વેગથી વિચિત્ર પ્રકારનાં શરીર અને નાનાવિધ રૂપ ધારણ કરે છે. (૭) જેમ કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારનાં વાસણ બનાવે છે તેમ ગોત્રકર્મના ઉદયથી એક જ પ્રકારના શરીરે કરી અનેકવિધ જાતિને અનુભવ કરે છે. * જ્ઞાનાવરણીય કર્મને કઈ આંખના પાટા સમાન કહે છે, અને દર્શનાવરણીય કર્મને રાજના દ્વારપાળ સમાન કહે છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४८ જૈન તત્વ પ્રકાશ (૮) જેમ રાજાની આજ્ઞા થઈ કે અમુક મનુષ્યોને અમુક રકમ આપવી છતાં ભંડારી (કોષાધ્યક્ષ) આપે ત્યારે જ તેને લાભની. પ્રાપ્તિ થઈ શકે. તેવી જ રીતે, સત્તામાં તે સર્વ જીવની પાસે સર્વ સુખ પ્રાપ્ત કરવાની શક્તિ છે, પરંતુ અંતરાય કર્મના ઉદયથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી. આ પ્રમાણે આત્મપ્રદેશની સાથે કર્મ પ્રદેશને સંબંધ થવાથી આમા કર્મ પુદગલે (પ્રદેશ)ના ઉદયાનુસાર સંસારમાં વિચિત્રતા પામે છે. એ ચારે બંધ ઉપર દૃષ્ટાંત–(૧) સૂંઠ, મેથી, વગેરે ચીજો નાખીને લાડુ બનાવ્યો. તે લાડુ વાયુ, પિત્ત, વગેરેનો નાશ કરે તે તેની. પ્રકૃતિ (સ્વભાવ) કહેવાય. (૨) તે લાડુ એક મહિને બે મહિના એમ જેટલો સમય તેને તે સ્વરૂપે રહે તેને સ્થિતિ (કાળનું પ્રમાણ) કહેવાય. (૩) તે લાડુ કડ, મીઠે કે તીખો હોય તે રસ (અનુભાગ) કહેવાય. અને, (૪) તે લાડમાં કોઈ ચેડા દળને પરિણામે નીપજે, કેઈ બહુ દળને પરિણામે નીપજો. એમ લાડુ વિષેનું દ્રવ્યનું ઓછાવત્તાપણાનું જે પ્રમાણ (પ્રદેશ) તેને પ્રદેશબંધ કહેવાય છે. એ દષ્ટાંતથી ચારે બંધનું સ્વરૂપ સમજવું. ૯ મેક્ષ તત્વ બંધનો પ્રતિપક્ષી મેક્ષ છે. ચારે બંધથી બંધાઈ રહેલે જીવ, તમામ કર્મબંધથી છૂટી મુકત થાય તેને મિક્ષ કહે છે. એ મેક્ષ ચાર પ્રકારે મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે नाणेण जाणई भावे, देसणेण य सदहे । चरि-तैण य गिण्हाइ, तवेण परिसुज्झई ॥ ३५ અર્થ–૧. સમ્યજ્ઞાને કરીને, નિત્ય, અનિત્ય, શાશ્વત, અશાશ્વત, શુદ્ધ, અશુદ્ધ, હિત, અહિત, લેક, અલેક, આત્મા, અનાત્મા, ઈત્યાદિ સર્વ વસ્તુઓનું સ્વરૂપ જાણે. Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ ૪૪૯ ૨. સમ્યગ્દર્શને (સમ્યકત્વે) કરીને જ્ઞાન વડે જે સ્વરૂપ જાણ્યું છે તેને તથારૂપે સાચું કરીને દઢ માને તથા શંકા વગેરે દોષરહિત રહે. ક. સભ્યશ્ચારિત્ર વડે, દર્શન કરીને જે જે દૃઢ માન્યું છે તેમાંથી આત્મહિતકર-મેક્ષદાતા માલુમ પડે તેને આચરણમાં ઉતારે, અને છોડવા. યોગ્ય હોય તેને છેડે; ચારે ગતિમાંથી તરી પાંચમી મેક્ષ ગતિએ પહોંચવાના ઉપાય આદરે. ૪. તપે કરીને, ચારિત્ર વડે જે જે ઉપાયે આદર્યા છે તે વધતા જતાં શુદ્ધ ઉત્સાહથી નિભાવી પાર પાડે, એ ચાર કારણથી મોક્ષ મળે છે જે મેક્ષ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં કહ્યું છે કે “રતનજ્ઞાન ત્રિનિ મામા” અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. એ ચારમાંથી જ્ઞાન અને દર્શન એ બને તે આત્માના અનાદિ અનંત ખાસ નિગુણો છે. તે મેક્ષ ગયા પછી પણ સર્વ કરી શાશ્વત રહે છે. એ બન્ને ગુણો સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી તેમ જ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. અર્થાત્ જ્ઞાન વિના દર્શન નહિ અને દર્શન વિના જ્ઞાન નહિ + એ બન્નેને નિર્મળ કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સાધન ચારિત્ર અને તપ છે. એ બન્ને ગુણે સાદિ સાત છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ થતા સુધી તેની આવશ્યકતા છે. * મોક્ષ તત્ત્વને વિશેષ વિસ્તાર પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં છે. તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જ મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે મિથ્યાદષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપે પરિણત થઈ જાય છે. એટલે તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. ૨૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪_ જૈન તત્ત્વ પ્રકાશ ઉપર્યુક્ત ચારે પ્રકારના ગુરાધનથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે. નવ તત્ત્વની ચર્ચા દ્રાધિક નયની અપેક્ષાએ વિચાર કરીએ તે, નયે તત્ત્વના સો!માં છે. તત્ત્વમાં સમાવેશ થાય છે. (૧) જીવ, (૨) જીવ. જીવ છે તે સદ! જીવ જ છે, અને અછત છે તે સદા અજીવ જ છે. અહીંનાં સાત તત્ત્વો પર્યાયાધિક નથની અપેક્ષાએ વિચારનાં જીવ અને અજીવ એ એમાં સમય છે. કારણુ કે તે સાતે તા એ બેમાંથી ઉત્પન્ન થયાં છે. પ્રથમ એ સાતમાંનાં પુણ્ય, પાપ, આસવ અને બધએ ચારના મુખ્યતાથીને ગૌણુતાથી વિચાર કરીએ. એ ચાર તત્ત્વ મુખ્ય તાએ તે અજીવમાંથી ઉત્પન્ન થયાં છે. એ ચારે કમ સ`ચયક છે અને તેને સકમી છત્ર જ નિષ્પન્ન કરે છે અને જીવે ગ્રહેલાં એવાં ચેફરસી રૂપી પુદ્ગળે છે. હવે ગૌણતાએ વિચારીએ તે મે સારે તત્ત્વ જીવના પર્યાયમાં પણ મળે છે. પણ એ ચાર તત્ત્વાનુ નિજ સ્વરૂપ વિચારીએ તે તે ચારે તત્ત્વ હેય (છાડવા ચેાગ્ય પદાર્થી) છે. કારણ કે એ ચારે ગમે તેવાં હાય તાય એ કમના બંધ કરે છે અને સકમી જીવ જ (કગ્રહિત જીવ-સંસારી જીવ જ) એ ચાર તત્ત્વાને નિપજાવી શકે છે. જીવ–અજીવના સયેાગથી એ ચારે તત્ત્વ નીપજે છે. બાકીનાં સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ ધર્મતત્ત્વ છે અને જીવના નિજગુણથી ઉત્પન્ન થાય છે માટે તેને જીત્ર કહેવાં. વળી, સંગ્રહ નયની અપેક્ષાએ વિચારીએ તેા ત્રણે તત્ત્વાના સ્વભાવ, આત્મામાંથી કરૂપ પુદ્ધળાને દૂર કરવાના છે. માટે પુગળસયેાગથી પુગળી પણ કહી શકાય. સંવર, નિર્જરા અને મોક્ષનાં ઉપાદાન કારણેા આત્માના શુદ્ધ ભાવા છે તેથી આત્મા (જીવ) છે. તે આત્મા સાથે જે કમ છે તેને દૂર કરવા અને નવાં ન આવવા દેવા Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ માટે તે ભાવો ઉત્પન્ન થાય છે, તે ભાવમય આત્મા પુદ્ગળ સયેગી હાવાથી પુદ્ગલી ગાય. જેમ દડવાળા માણુસ દાંડી કહેવાય તેમ. શુદ્ધ વ્યવહારની મુખ્યતારમે તા ધમ તત્ત્વ જ છે, જીવના નિજગુડુની પેદાશ છે અને અરૂપી છે માટે નિશ્ચય નયની અપેક્ષાએ એ ત્રણે તત્ત્વને જીવ ગણવાં. એ પ્રમાણે નવ તત્ત્વના બે તત્ત્વ (જીવ અને અજીવ)માં સમાટેક્સ થયે. પુન્ય, પાપ, આસવ અને અધ તત્ત્વમાં જે કમ પરમાણુએ છે તેનું ઉપાદાન કરણ પુદ્ગલ છે અને નિમિત્ત કારઝુ જીવના વિકારભાવ છે. તે બન્ને હેય છે, તેમાં ઉપાદાન કારણુ કારૂપે પરિણમે માટે અહીં અવ તત્ત્વની મુખ્યતા છે. ૪૫૧ પ્રશ્ન-જીવના અશુભ ચેગને આસૂત્ર કહે છે તેટલા માટે આસનને જન ગણે તે શી હરકત છે ? સમાધાન-જીવન અશુભ ભાવ તે આશ્રવનુ કારણ છે. કાર ણમાં કાર્ય ના ઉપચાર કરવાથી અશુભ ભાવને આસ્રવ કહેવાય છે, પણ આવ એટલે કર્મીની આવક. તે કંતુ ઉપાદાન કારણ પુદ્ગલ છે અને નિમિત્ત કારણુ જીનના અશુભ ભાવ છે અને કર્મ વિના અશુભ ભાવ ઉત્પન્ન થાય જ નહિ. જો કમ વિના અશુભ ભાવ ઉત્પન્ન થાય તા સિદ્ધ ભગવાન ( જે કરહિત છે તે)ને પણ આસ્રવ લાગે, પણ સિદ્ધ ભગવાનને તે કડ્ડી પણ આશ્રવ લાગતા જ નથી. એ વિચારણાથી નિશ્ચય થાય છે કે જીવ અને કર્મના સન્હેગ અનાદિકાળથી છે અને સકમી જીવ આસવને વ્રણ કરે છે. તેનુ મુખ્ય ઉપાદાન કારણે ક જ છે, માટે અસત્ર પશુ અજીવ છે. શીતલ પાણીમાં ઉષ્ણતા આણનાર અગ્નિ છે, પાણી નથી. તે પ્રમાણે આસવને નિશ્ચયથી કર્યાં અજીવ છે, અને વ્યવહારથી નિમિત્તરૂપે કર્તા જીવ છે. જ્યાં ઉપાદાન કારણે જીવ છે ત્યાં તે તત્ત્વની મુખ્યતા છે. અને જયાં ઉપાદાન કારણે પુગળ છે ત્યાં અજીવ તત્ત્વની મુખ્યતા સમજવી. ઉપાદાન કારણુ કાર્ય રૂપે પરિણમે છે તેથી તેની મુખ્યતા સમજવી અને નિમિત્ત કારણુ કાર્ય ઊપજે એટલે છૂટી જાય તેથી તેની ગૌણતા -સમજથી, પણ એકાંતવાદમાં ઊતરવું નહિ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન તત્વ પ્રકાશ સાત નય નયના વ્યાખ્યા ૧. અનંત ધર્માત્મક વસ્તુઓમાંથી કઈ એક વિશેષ ધર્મને ગ્રહણ કરી, અન્ય ધર્મો તરફ ઉદાસીન ભાવ રાખીને પદાર્થનું જે વર્ણન કરવું તેનું નામ નય છે. ૨. પ્રમાણને અંશ તે નય. ૩. નયવાદ એટલે અપેક્ષાવાદ. ૪. નયવાદ એટલે વિચારોની મીમાંસા. પ. કોઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર એ નય. આમ, વિદ્વજનેએ નયની જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કરેલી છે. તે સામાન્યપણે નયના બે પ્રકાર છે : ૧. વ્યવહારનય–જે વડે વસ્તુનું બાહ્ય સ્વરૂપ જાણવામાં આવે તથા જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહારનય, અને ૨. નિશ્ચય નય–જે વડે વસ્તુનું અત્યંતર સ્વરૂપ જાણવામાં આવે તથા ઉત્સગ માર્ગમાં લાગુ પડે તે નિશ્ચયનય. વિશેષપણે નયના ૭ પ્રકાર છે-૧. નૈગમનય, ૨. સંગ્રહય, ૩. વ્યવહારનય, ૪. જુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય અને ૭. એવભૂતનય. એ સાતે નાનું સ્વરૂપ કહે છે. ૧. નેગમનય–“હો જો વિવો અર્થ શું નામ પૃથક પૃથા સામાન્ય વિશેvયોગ બાત” અનેક પ્રકારથી સામાન્ય અને વિશેષ ગ્રહણ કરવાથી નગમ કહેવાય છે. એક ગમથી નહિ પણ * દરેક નય વરતુમાં પોતપોતાનો અંશ બતાવે છે, સર્વ નયોના સર્વ અંશોનો સમન્વય કરવો તેનું નામ સ્યાદુવાદ અને સ્વાદુવાદ અપેક્ષાવાળું હોઇને વસ્તુ સ્વરૂપ બરાબર બતાવી શકે છે, માટે તે પ્રમાણરૂપ છે. એક જ નયના અભિપ્રાયને આગ્રહ અને બીજી નયોના અભિપ્રાયનો નિષેધ તે દુર્નય (મિથ્યાત્વ) છે. એક નય પોતાનો અભિપ્રાય બતાવીને બીજી નયોનો નિષેધ કરે તે સુનય છે અને તે સ્યાદ્વાદમાં દાખલ થઈ શકે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્વકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪પ૩ અનેક ગામથી, અનેક પ્રકારથી અને અનેક માર્ગથી જે નય કઈ પણ વસ્તુને માને છે તે નયને નૈગમન કહે છે. નૈગમનયવાળે સામાન્ય માને એટલે કઈ પણ વસ્તુમાં તેના નામ અંશ માત્ર ગુણ હોય તે પણ તેને પૂર્ણ વસ્તુ માને. વળી, વિશેષને પણ મને એટલે કઈ પણ વસ્તુમાં તેના નામ પ્રમાણે પૂર્ણ ગુણ હોય તે પણ તે વસ્તુ માને. ગયા કાળમાં કામ થઈ ગયું તેને, વર્તમાન કાળમાં કામ થાય છે તેને અને આવતા કાળમાં કામ બનશે એ ત્રણે કાર્યને સત્ય માને. નૈગમનયવાળો નિક્ષેપ ચારે માને. ર. સંગ્રહનય–સંસ્કૃત્તિ વિશેઘાન સામાન્ય સત્તાં aો જતિ ચાર રાંદૂ-અર્થાત્ વિશેષ પદાર્થોને જે સામાન્યપણે ગ્રહણ કરી લેવા તેનું નામ સંગ્રહનય. જેમકે એક નામ લેવાથી તે નામને સર્વગુણ, સર્વપયાંય, અને સર્વ પરિવાર સાથે ગ્રહણ કરે. થેડામાં ઘણું સમજે; ઉદાહરણ—કેઈ શાહુકારે તેના નેકરને કહ્યું કે “દાતણ લાવો” ત્યારે નોકરે એક દાતણ’ શબ્દના અનુસારે દાતણું, પાણીને લેટો, અરીસે, દાંતિયે, દંતમંજન, સળી, સુર, વગેરે વસ્તુ લાવી મૂકી. વળી શેઠે કહ્યું કે, પાન લાવે” એટલે તેણે પાન, સોપારી, કાશે, ચૂને, મસાલે, વગેરે આણું આગળ મૂક્યું. એ પ્રમાણે કેઈએ બગીચાનું નામ લીધું તે સંગ્રહનયવાળે ઝાડ, ફળ, ફૂલ વગેરે તમામ સમજે છે. સંગ્રહનયવાળે સામાન્યને માને છે પણ વિશેષને બતાવતું નથી. એ નયવાળે ત્રણ કાળની વાત માને અને નિક્ષેપ ચારે માને. દ્રવ્યના સમૂહોમાંથી જે બધાને લાગુ પડે એવી સામાન્ય સત્તા બતાવે તે સંગ્રહનય. જેમકે લેકમાં છ દ્રવ્ય અને અલેકમાં એક દ્રવ્ય તેથી દ્રવ્યત્વથી લેક અને અલકનું એકત્વ બતાવે, ઘણુ મનુષ્ય હોય તેમાં મનુષ્યત્વથી સર્વ મનુષ્યનું એકત્વ બતાવી દે, સર્વ જીને એક જીવ -શબ્દથી બેલાવે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જેન તેવું પ્રકાશ ૩. તાવહારનય–વિ વિશે ચમત થોડલ વેવ અર્થાત્ સામાન્યને વિશેષતયા ચડશું કરવું તે - વિહારનય. સંગ્રેડનયથી ગ્રડણ કરેલા પદાર્થોને વિવિપૂર્વક ભિન્ન ભિન. કરે તેને વ્યવહારનય કહે છે. આ નયવાળે વસ્તુના બાહ્ય સ્વરૂપના ગુણને તે વસ્તુ માને. પ્રત્યક્ષ દેખાય તેટલા ગુણોને માને પણ અંદરના પરિણામેની વ્યવહારનયવાળાને કંઈ જરૂર નહિ. તેની દૃષ્ટિ તે આચાર, કિયા અને પ્રવૃત્તિ તરફ હોય છે. જેમ નૈગમનયવાળાને આંતરિક ગુણ વિના બાહ્ય ગુણના અંશ માત્રની તથા સંગ્રહનયવાળાને વસ્તુની સત્તાની જરૂર છે તેમ વ્યવહાર– વાળાને ક્રિયા તથા આચારની જરૂર છે. ઉદાહરણઃ—વ્યવહારમાં કેયલ કાળી, પોપટ લીલા અને હંસને ઘેળે એમ એક રંગ જ માનશે. (નિશ્ચયનયથી વિચારીએ તે દરેકમાં પાંચ રંગ છે.) વ્યવહારનયવાળે સામાન્યને નહીં માને પણ વિશેષને મને, ત્રણે કાળની વાતને માને; અને નિક્ષેપ ચારે માને. સરવાળે જેને જીવ એવા એક શબ્દથી લાવે તેમાં વ્યવહારનયાળા ને ગુણસ્થાન ભેટે જુદી જુદી જાતના વ્યવહારવાળા ઓની નિમ્નના બતાવે છે. ૪. જૂસૂત્ર નય–ત્રદમનને મૂત્રતિ વસ્તુતથી વપતિ, દ્ર વારસૂત્રો-જે મુખ્યતયા વર્તમાનકાળનાં દ્રવ્યને જ સ્વીકાર કરે છે તે. ત્રાજુ એટલે સરળ, સૂત્ર એટલે સૂચન અથવા ચિંત્વન અર્થાત્ સરળ ચિત્રન એ નયવાળાનો. સદા સરળ વિચાર રહે છે. સૂત્ર નયવાળા સામાન્યને નહીં માને, વિષને મને, ભૂત અને ભવિષ્યકાળની વાતને અણુઉપગી જાણે, માત્ર વર્તમાન કાળની વાતને જ ગ્રહણું કરે છે. ઉદાહુરણ :–કોઈએ કહ્યું કે, સો વર્ષ પહેલાં સેનયા (મહેરો ની વૃદ્ધિ થઈ હતી, તથા સે વર્ષ પછી સોનૈયાની વૃષ્ટિ થશે. એ બંને વાતને એ નયવાળે નિઃસાર અને નકામી સમજે Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪પ પ્રકરણ ૨ ૬ : સૂત્ર ધર્મ છે. કારણ કે ભૂત અને ભવિષ્યકાળની વાત્રી આપણી શી મતલબ સરી ! એ તે આકાશના ફૂલ જેવી વાત છે. ને નયવાળે આ ચાર નિમાંથી એક ભાવ નિક્ષેપને મને. દuત – કોઈ શેઠ સામાયિકમાં બેઠા હતા. તેવામાં તેમને કોઈ બેલાવવા આવ્યું ત્યારે શેઠના દીકરાની વહુ, કે જે સુજાણ અને વિચક્ષણ હતી તેણે જવાબ દીધો કે શેઠજી ચમારને ઘેર જડા ખરીદવા ગયા છે. તે બિચાર ચમારને ત્યાં જઈ આવ્યા અને કહેવા લાગ્યા કે બાઈ, શેડજી ચમારની દુકાને છે નહિ. ત્યારે વહુએ કહ્યું કે, શેઠજી ગાંધીની દુકાને સુંઠ લેવા ગયા છે. વળી ગાંધીની દુકાને જઈ આવ્યો ત્યાં પણ શેઠ મળ્યા નહિ તેથી ગભરાઈને કહેવા લાગે, બાઈ ! મને નાહક આંટા શા માટે ખવરાવે છે? શેડ ક્યાં છે તે મહેરબાની કરી સાચું કહો. એવામાં તે શેઠનું સામાયિક પૂરું થયું અને સામાયિક પારી શેડ બહાર આવ્યા. વહુ ઉપર નારાજ થઈ કહેવા લાગ્યા કે, તમે આટલાં ડાહ્યા થઈને ગપ શા માટે મારી ? વિનય સહિત વહુએ કહ્યું કે, સામાયિકમાં બેઠાં બેઠાં આપનું મન ચમાર અને ગાંધીની દુકાન પર નહોતું ગયું શું ? એ સાંભળી શેઠ આશ્ચર્ય પામી છેલ્યા કે, હા ! મન તે ગાયું હતું ખરું, તમને શી રીતે માલુમ પડ્યું? તે બેલી, આપની અંગ ચેષ્ટા ઉપરથી. * એ દત પ્રમાણે જુસૂત્ર નયવાળો વર્તમાન કાળના ભાવને જ શ્રેષ્ઠ માને છે. ગાથાવસ્થમજંજાર, અબ ન ચ | अच्छदा जे न भुजति, न सेचाई त्ति बुच्चई ॥ [ દસ વૈ. અધ્ય. ૨ ગાથા ૨.] * કોઇ કહે છે કે, વહુને જાતિસમરણ જ્ઞાન થયું હતું. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જૈન તત્ત્વ પ્રકાશ અર્થ –જે સર્વ સંસાર છોડીને ત્યાગી બન્યા છે તેઓ ઉત્તમ વસ્ત્ર-ભૂષણ-સ્ત્રી-પચ્યા ઈત્યાદિ ભોગવતા તે નથી, પણ ભોગવવાની અભિલાષા કરે છે તેને ત્યાગી કહેવા નહિ. ગાથા – ૨ વરે મોપ, અ વિ પિટ્ટિ ગુāરું ! સાહ વચ મા, તે દુ “ર” ત્તિ ૩ દા દિસ વૈ૦ સુ. અA૦ ૨] અર્થ :–જે ગૃહસ્થાવાસમાં રહીને વલ્લભકારી, પ્રિયકારી, ઈચ્છિત ભેગને સંજોગ મળ્યો છે છતાં ભોગવતો નથી, તેને ત્યાગી કહે. આ વચન જુસૂત્ર નયના આધારે જાણવું. ત્રાજુસૂત્ર નયવાળો ફક્ત ભાવ નિક્ષેપ જ સત્ય માને છે. પ. શબ્દ નય-વર્જિર્જિનૈન ન તુલ્ય પર્યા sણ ઇમેવ વચ્ચે માનઃ રાદો નચ – પર્યાયભેદ હોવા * છતાં પણ જે કાળ લિગ વાચક શબ્દોને એકરૂપે માનવા તે શબ્દ નય. | કઈ વસ્તુનું જે નામ હેય તે નામના શબ્દના અર્થને જ ગ્રહણ કરે. એક વસ્તુનાં ઘણાં નામે હોય તે તે નામના શબ્દના અર્થ ઉપરના અર્થને જ શબ્દ નયવાળે ધ્યાનમાં રાખે છે. જુદાં જુદાં નામના શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં ગુણ છે કે નહિ તે શબ્દ નયવાળે જેતે નથી પણ મૂળ નામને જ માને છે. ઈદ્રનાં શકેંદ્ર, પુરંદર, શચિપતિ, દેવેંદ્ર, વગેરે ઘણું નામ છે, છતાં તે બધા શબ્દોને એક “ઈદ્ર નામને જ અર્થ ગ્રહણ કરે છે. જુદા જુદા નામના શબ્દના જુદા જુદા અર્થને ગ્રહણ કરે નહીં. ' શબ્દ નયવાળો, લિંગ શબ્દમાં ભેદ માનતો નથી. સામાન્યને નહિ પણ વિશેષ ગ્રહણ કરે. વર્તમાન કાળની વાતને માને અને ચાર નિક્ષેપમાંથી ફક્ત ભાવ નિક્ષેપને માને. શબ્દ નયમાં ફક્ત શબ્દનું વિશેષપણું લીધું છે. ૬. સમભિરૂઢ નય - સભ્ય પ્રજાજ ચાપ ઢમર્થ તવૈવ મિન્નવાયૅ મજ્યના તમામ નચ –સમ્યક્ પ્રકારથી યથા– Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ ૪૫૭ રૂઢ અર્થને તે જ પ્રકારે ભિન્ન વચ્ચે જે માનવું તે સમભિરૂઢ નય. | શબ્દમાં આરૂઢ થઈ વ્યુત્પત્તિ ભેદે તેને અર્થ કરે એટલે શબ્દના અર્થ પ્રમાણે ગુણ હોય તે માને. શબ્દના અર્થ પ્રમાણે વસ્તુમાં પૂર્ણ ગુણ પ્રગટ્યો ન હોય, પણ કંઈક ઓછી હોય તે એ માને. એમ ધારે કે પૂર્ણ ગુણ ક્યારેક પ્રગટશે જ. જેમ કે :-અરિહંત ભગવાનને પહેલા પ્રકરણમાં સિદ્ધ’ ગણ્યા તે સમભિરૂઢ નય પ્રમાણેનું વચન ગણવું. શબ્દ નય કરતાં ‘સમભિરૂઢ નયમાં એટલું વધારે છે કે છઠ્ઠા નયવાળે શબ્દના અર્થને કાયમ કરે છે (સ્થાપે છે.) ઉદાહરણ :-ઈન્દ્રનું નામ શૉંદ્ર ત્યારે જ માને કે જ્યારે સિંહાસન પર બેસી પિતાની શક્તિથી ન્યાય કરે, અને સર્વ દેવતાઓને પિતાના હુકમ પ્રમાણે, તે જ પ્રમાણે, હાથમાં વા લઈ દેવતાઓના બંડને મટાડે તો જ “પુરંદર” માને, ઈદ્રાણીઓની સભામાં બેસી બત્રીસ પ્રકારનાં નાટક જુએ ત્યારે “શી પતિ છે એમ માને. અને સામાનિક આત્મરક્ષક વગેરે દેવતાઓની સભામાં બેસે ત્યારે જ દેવેન્દ્ર માને. સમરૂિઢ નયવાળો લિંગ શબ્દમાં ભેદ માને છે. સામાન્ય નહિ માને, પણ વિશેષને માને. વર્તમાન કાળની જ વાતને માને અને ચારમાંથી એક ભાવ નિક્ષેપાને જ માને છે. ૭. રમેવં ભૂત નય-મૂત્તરશSત્ર સુચવાથી ઘંથા વાચ शब्दे यो व्युत्पत्तिरुपो विद्यमानोर्थोऽस्ति तथा भूततुल्याऽर्थ क्रियाकाમેિવ વસ્તુ વસ્તુનન્ય માનઃ મૂતે ન–ભૂત શબ્દ તુલ્ય અર્થને વાચક છે એટલા માટે જે શબ્દ વિદ્યમાન અર્થને વાચક અને અર્થ ક્રિયાકારીમાં બરાબરી રાખે છે તેને એવભૂતનય કહે છે. વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામની ધારા પણ તેવી જ. એ પ્રમાણે ત્રણ બાબત સપૂર્ણ હોય તેને જ માને, વસ્તુ પિતાના ગુણમાં પૂર્ણ હેય, તે પ્રમાણે જ ક્રિયા કરે, તે વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાય તથા વસ્તુના ધર્મો સર્વે પ્રત્યક્ષ દેખવામાં Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જૈન તત્ત્વ પ્રકાશ આવે તેને જ એવ’ભૂત નયવાળો વસ્તુ તરીકે સ્વીકારશે. સ’પૂ ગુણમાંથી એક અશ પણ કરી હશે તે તેને વસ્તુ નહિ કહે. આ નયગાળો સામાન્યને ન માને પણ વિશેષને જ માત્તે. ફક્ત વર્તમાન કાળની વાતને જ માને. અને ચારમાંથી એક ભાવ નિક્ષેપને જ માને છે, દૃષ્ટાંત-શક્રંદ્ર જો કે સિહાસન પર બેસીને ન્યાય તે કરે છે. પણ તેનું મન દેવીઓમાં હેાય તે તે વખતે શક્રેન્દ્ર ન કહેતાં શચિપતિ' કહેવા, એ પ્રમાણે સર્વ સ્થળે સમજી લેવું. વસ્તુને જેવા ઉપયેગ હેાય તે પ્રમાણે જ કરે. અસ'ખ્યાત પ્રદેશ યુક્ત જે ધર્માસ્તિકાય દ્રવ્ય હાય તા જ તેને ધર્માસ્તિકાય દ્રશ્ય માને, પણ બેચાર પ્રદેશને ધર્માસ્તિકાય દ્રવ્ય ન માને. આ નયવાળાની દૃષ્ટિ ફક્ત ઉપયેગ તરફ જ રહે. સામાયિકમાં બેઠેલા શેઠની વહુનું દૃષ્ટાંત પણ કઈ અહી આપે છે. સાતુ નય પર દૃષ્ટાંત હવે સાતે નય ઉપર સમુચ્ચય (એકસાથે) દૃષ્ટાંત કહે છે. દષ્ટાંત પહેલું :-કોઈ એ કોઇને પૂછ્યું કે, ભાઈ, તમે કાં રહેા છે ? ત્યારે તેણે કહ્યું કે હું લેકમાં રહું છુ અશુદ્ધ નૈગમ નયવાળે કયા લાકમાં રહે છે ? છે કે લેક તે ત્રણ છે, તેમાં તમે શુદ્ધ નૈગમ નયવાળાએ જવામ દીધો કે, હુ ત્રીછા લોકમાં ર૫૩ ૬. વળી પૂછ્યું કે, ત્રીછા લેકમાં તે છે. તેમાં તમે કયા દ્વીપ સમુદ્રમાં રહો છે ? એણે કહ્યું કે, હું જ બુદ્વીપમાં રહું છું. દ્રીપ-સમુદ્ર અસંખ્યાતા Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૫૯ વળી એણે પૂછ્યું, જબુદ્વીપમાં તે ઘણું ક્ષેત્ર છે, તમે કયા ક્ષેત્રમાં રહે છે ? વિશુદ્ધ નેમ નયવાળો એલ્યો, હું ભરતક્ષેત્રમાં રહું છું. વળી પૂછયું, કે ભરત ક્ષેત્રમાં તે છ ખંડ છે, તમે ક્યા ખંડમાં રહો છે ? અતિ શુદ્ધ નૈગમ નયવાળા બે કે હું દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં રહું છું. વળી પૂછયું કે મધ્ય ખંડમાં તે ઘણા દેશ છે. તમે કયા દેશમાં રહો છે ? જવાબ દીધું કે હું મધ દેશમાં હું છું. વળી પૂછ્યું કે મગધ દેશમાં તે ઘણાં ગમે છે. તમે કયા ગામમાં રહો છે ? જવાબ દીધું કે રાજગૃહી નગરીમાં રહું છું. વળી પૂછ્યું કે રાજગૃહી નગરીમાં તે ૧૩ પાડા (પરા) છે, તમે કયા પરામાં રહો છે ? જવાબ દીધું કે હું નાલંદા પાડામાં રહું છું. વળી પૂછ્યું કે નાલંદા પાડામાં તે સાડા ત્રણ કોડ ઘર છે, તમે કયા ઘરમાં રહો છે ? જવાબ દીધો કે હું વચલા ઘરમાં રહું છું. એટલી વાત સાંભળી નૈગમ નયવાળો બોલતે બંધ થયું. ત્યારે સંગ્રહ નયવાળા બે કે વચલા ઘરમાં તે ઘણું ખંડ છે. તે એમ કહો કે હું મારા બિછાના જેટલી જગામાં રહું છું. ત્યારે વ્યવહાર નવા બે કે તમે તમારા બધાં બિછાનામાં રહો છો ? જવાબ દીધું કે મારા શરીરે આકાશ પ્રદેશ પ્રણ કર્યા છે - તેટલામાં રહું છું. Page #485 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ઋજુ સૂત્ર નયવાળે એલ્યું કે શરીરમાં તે। હાડ માંસ ચામડી કેશ વગેરે છે. અસખ્ય સૂક્ષ્મ સ્થાવરકાય અને બાદરવાયુ કાય વગેરે જીવા છે તથા એઇન્દ્રિય (કરમિયા) પ્રમુખ ઘણા રહે છે તેટલા માટે એમ કહો કે મારા આત્માએ જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા (ગ્રહુણ કર્યાં) છે; તેમાં હું રહું છું. કે આત્મ પ્રદેશમાં તે ધર્માસ્તિકાય પ્રદેશ છે, તેથી એમ કહો કે ૪૬૦ શબ્દ નયવાળો મેલ્યું વગેરે પાંચે અસ્તિકાયના અસખ્ય હું મારા સ્વભાવમાં રહું છું. સભઢ નયવાળા બે કે સ્વભાવની પ્રવૃત્તિ તા ક્ષણે ક્ષણે ખલે છે. તેમાં યેાગ, ઉપયાગ, લેશ્યા વગેરે ઘણી વસ્તુ છે. માટે એમ કહો કે હું મારા નિત્મ-ગુણુમાં રહું છું. ત્યારે છેવટે એવ’ભૂત નયવાળા ખેલ્યા કે, નિાત્મ શુશુમાં તે જ્ઞાન દન અને ચારિત્ર એ ત્રણ છે અને પ્રભુએ ફરમાવ્યું છે કે એક સમયે એ ઠેકાણે ઉપયાગ રહી શકે નિહુ માટે એમ જ કહેા કે હું મારા શુદ્ધ નિાત્મ ગુણના જે વખતે ઉપયેગ પ્રવર્તે છે તેમાં રહુ” છું. સાત નયનું આ દૃષ્ટાંત શ્રી અનુયાગ દ્વાર સૂત્રમાં બતાવ્યું છે. દૃષ્ટાંત બીજુ—કોઈ નૈગમ નયવાળા સુતાર, પાલી ( અનાજ ભરવાનું લાકડાનું માપ) બનાવવાને માટે લાકડુ લેવા ત્યારે વ્યવહાર નયવાળે પ્રશ્ન કર્યાં કે, કયાં જાઓ છે ? સુતારે જવામ દીધેા કે પાલી લેવા જાઉ છું. જતા હતા, તે પછી લાકડું' કાપતી વેળા, લાકડું લઈ ઘેર આવતી વેળા, પાલી મનાવતી વેળા, એમ જે જે વખતે પૂછ્યુ. તે તે વખતે જવામ દીધા કે પાલી બનાવું છું. જ્યારે એવા અવાજ સાંભળ્યે કે ‘પાલી' બનાવી ત્યારે વ્યવહાર નયવાળા ચૂપ રહ્યો. એ સમયે સગ્રહ નયવાળા ખેલ્યા કે, અનાજના સગ્રહ કરો ત્યારે પાલી કહેજો. Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ ૪૬૧ ઋજુસૂત્ર નયવાળો ખેલ્યા કે, ધાન્યને સંગ્રહ કરવાથી પાલી કહેવાય નહિ, પણ ધાન્યનું તેનાથી માપ કરો ત્યારે પાલી કહેવાય. શબ્દ નયવાળો કહે કે, ધાન્યનું માપ કરી એક પાલી, એ પાલી, ત્રણ પાલી એમ ગણા ત્યારે પાલી કહેવાય. સમભિરૂઢ નયવાળો આવ્યે કે કોઈ કાર્યથી માપ થશે ત્યારે પાલી કહેવાશે. એવ’ભૂત નયવાળે કહ્યું કે પાલીથી માપતી વખતે તે માપમાં . ઉપયેગ હશે તે જ પાલી કહેવાશે. એ પ્રમાણે અનેક દૃષ્ટાંતથી સાતે નયનુ' સ્વરૂપ જાણ્યું. એ સાત નયથી સ` વસ્તુઓને માને તે સમિતી ગણાય. જે એક નયને જ માને અગર કઈ વાતમાં એક નય તાણે એને મિથ્યાદૃષ્ટિ જાણવા. કારણ કે એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતુ નથી. દરેક કા નીપજાવવામાં જેટલા જેટલા સંયેાગની જરૂર છે તેટલા તેટલા સયેાગ મળે ત્યારે તે કાર્યો પૂર્ણ નીપજે છે. દૃષ્ટાંત-કેઇએ પૂછ્યું કે અનાજ શાથી ઉત્પન્ન થાય છે ? ત્યારે એકે જવાબ દીધેા કે પાણીથી. બીજાએ કહ્યું કે, પૃથ્વીથી, ત્રીજાએ-હળથી, ચેાથાએ-વાદળથી, પાંચમાએ-બીથી, છડ્ડાએ ઋતુથી, સાતમાએ–નસીમથી નીપજે છે. હવે કહા કે સાત જવામમાંથી કયે જવામ સાચા અને કયા જવાબ ખોટા કહેવાય ? જો સાતે વસ્તુ અલગ અલગ રહે તે કોઈ પણ કાર્ય નીપ નહિ. તેથી દરેક વસ્તુ ખાટી ઠરી. પણ સાત વસ્તુ એકત્ર થાય તે કામ . વખતસર સિદ્ધ થાય, તેથી સાતે ચીજ સાચી ઠરી. એ પ્રમાણે હરેક કાર્ય સાત નયના સમાગમથી થાય છે એમ જાણી સાતે નયની અપે ક્ષાથી નિષ્પક્ષપાતી વચન હેાય તે જ સત્ય માનવું. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જૈન તત્ત્વ પ્રકાશ સાત જ્યમાં ૧. નૈગમ, ૨. સંગ્રહ, . વ્યવહાર અને ૪. જુસૂત્ર, એ ચાર ય વ્યવહારમાં ગણાય છે; પ. શબ્દ, દ. સમભિરૂઢ છે. એવંભૂત એ ત્રણ નય નિશ્ચયમાં ગણાય છે. કોઈ વખતે બાજુ સૂત્ર નયને પણ નિશ્ચયમાં ગણે છે. જેનાથી વસ્તુની મુખ્યતા (પ્રત્યક્ષ ગુણ-બહ્ય ગુણ) તરફ વિચારણા થાય તેને નિશ્ચય નય કહે છે. નવ તત્વ ઉપર સાત નય જીવ તત્વ–૧. નિગમ નય વાળે–પર્યાન, પ્રાણુ વગેરેના સમૂહવાળું, પ્રગસા પુદ્ગળોના સાગનું બનેલું જે શરીર દેખાય છે તેને જીવ કહે છે. જેમકે-બળદ, રાય, માણસ, વગેરે વસ્તુઓમાં ગમનાગમન વગેરે કિયા દેખાય છે, તેને ગત કહે છે કે એ “જી” છે. ગમનય વાળો એક અંશને પૂર્ણ વસ્તુ માને છે, અને કારણને કાર્ય માને છે. ૨. સંગ્રહ નયવાળો-અસંખ્યાત પ્રદેશી અવગાહન વાળી વસ્તુને “જીવ” કહે છે. ૩. વ્યવહારનયવાળો–ઈદ્રિયોની સત્તા, દ્રવ્ય યોગ અને દ્રવ્ય લેશ્યાના વ્યવહારમાં હેય તેને જીવ કહે છે કેમકે જીવ જ રહ્યા પછી ઈદ્રિયેની સત્તા રહેતી નથી. ૪. જુસૂત્ર નયવાળો-ઉપયેગવંતને જીવ કહે છે. ૫. શબ્દ નયવાળો-જ્યાં અર્થ મળે ત્યાં જીવ માને છે. જેમ કે ભાવ પ્રાણથી જીવે તે જીવને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. ૬. સમભિરૂઢનયવાળો શુદ્ધ સત્તાધારક, જ્ઞાનાદિ નિજ ગુણમાં રમણ કરનાર, ક્ષાયક સમ્યફવીને જીવ માને છે. ૭. એવંભૂતનય વાળો–સિદ્ધ ભગવાનના જીવને જ “જીવ’ કહે છે. અજીવ તવ-અજીવ તત્ત્વના મુખ્ય ૫ પ્રકાર છેઃ ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. કાળ. ૫. - પુદગલાસ્તિકાય એ પાંચ ઉપર સાત નય લાગુ પડે છે. ૧. નિગમનયવાળો અંશને પૂર્ણરૂપે માનતે હોવાથી ધર્માસ્તિકાયના એક પ્રદેશને પણ ધર્માસ્તિકાય માને છે, કારણ કે તેના એક પ્રદેશમાં પણ ચલણસહાયની સત્તા છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૪૬૩ ર. સંગ્રહનયવાળ જડ ચેતન-બધામાં ચલણમુની સત્તા ધર્માસ્તિકાયની છે તે ચલન કરતા પ્રોગથી પુદ્ગલને ધર્માસ્તિકાય માને છે. એ પ્રદેશાદિ ગ્રહણ કરતો નથી ૩. વ્યવહારનયવાળો-જીવ પુગલની ચલન શક્તિમાં ષડ્રગુણ ૪ હાનિવૃદ્ધિ થાય છે તેને ધતિક માને છે. ૪. સૂત્રનયવાળો-જીવ તા પુદ્ગલ જે વર્તમાન કાળમાં ધર્માસ્તિકાયના ચલણસહાય ગુણથી ગતિ કરે તેને ધર્માસ્તિકાય કહે છે. ભૂત-ભવિષ્ય કાળને ગ્રેડાણ કરતા નથી. પ. શબ્દનવાળો દેશ પ્રદેશની અપેક્ષા રાખ નથી. ધર્મા સ્તિકાયના સ્વભાવ માત્રને જ ધર્માસ્તિકાય માને છે. ૬. સમભિનયવાળો ચલણ સહાય જે સ્વભાવિક ધર્માસ્તિકા યને ઉપકાર છે તેને ધમસ્તિકાય કહે. ૭. એવંભૂતનયવાળો – સપ્તભંગી છ સપ્તય ઈત્યાદિથી ધર્માસ્તિકાયના ગુણ સિદ્ધ કરી શકે એ જ્ઞાની જ્ઞાતા હોય તેને જ ધર્માસ્તિકાય માને છે. વડગુણ હાનિ વૃદ્ધિનું વર્ણન–૧. સંખ્યાન ગુણ અધિક, ૨. અરખ્યાત ગુણ અધિક, ૨. અનંત ગુણ અધિક, ૪. સંખ્યાત ભાગ અધિક, પ. અસંખ્યાત ભાગ અધિક, ૬. અનંત ભાગ અધિક. તેવી જ રીતે, ૭. સંખ્યાત ગુણ હીન, ૮. અસંખ્યાત ગુણ હીન, ૯. અનંત ગુણ હીન, ૧૦. સંખ્યાત ભાગ હીન, ૧૧. અસંખ્યાત ભાગ હીન ૧૨, અનંત ભાગ હીન: એમ ત્રણ બેલ ગુણ આશ્રયી. અને ત્રણ બાલ ભાગ આશ્રયી એ છ બોલ અધિકતા આશ્રયી. અને છ બોલ હીનતા આશ્રયી. તે પડગુણ હાનિવૃદ્ધિ જાણવી. * સપ્તભંગીની સમજણ. ૧. પ્રત્યેક પદાર્થ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી અતિરૂપ છે. તેથી પહેલો ભંગ “સ્વાદાસ્ત (ચા+સ્તિ). ૨. એ જ પદાર્થ પર દ્રવ્ય, પર ક્ષેત્ર વગેરેની અપેક્ષાથી નાસ્તિ રૂપે છે તેથી બીજો ભંગ “સ્યાન્નાસ્તિ” ( નાસ્તિ). Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ અધર્માસ્તિકાય પર પણ સાત નય ધર્માસ્તિકાયની પેઠે જ જાણવા. તેમાં એટલું વિશેષ કે જ્યાં, ચલનસહાય ગુણ કહ્યો છે ત્યાં અધર્માસ્તિકાયને સ્થિતિ ગુણ સમજવે. ૪૬૪ આકાશાસ્તિકાય પર ૭ નય-૧. નૈગમનયવાળો આકાશના એક પ્રદેશને આકાશાસ્તિકાય માને છે. ૨. સગ્રહનયવાળો સ્કંધ, દેશની અપેક્ષા રાખ્યા વિના તે હોપ ને બહોપ અર્થાત્ એક લેાકાકા, એક અલેાકાકાશ એને આકા શાસ્તિકાય માને. ૩. વ્યવહારનયવાળો ઉઘ્ન, અધે અને તિર્થંક લેાકના આકાશને આકાશાસ્તિકાય માને છે. ૪. ઝુત્રનયવાળો આકાશ પ્રદેશમાં જે સમયે જે વસ્તુ આકાશ પ્રદેશમાં હોય તેને આકાશ કહે. જેમ કે, ઘટાકાશ. પટાકાશ. જે જીવ અને પુદ્ગલ રહે તેમાં પગુ હાનિ વૃદ્ધિના પ્રમાણે જે ક્રિયા કરે છે તેને આકાશાસ્તિકાય કહે છે. ૫ શબ્દનયવાળો—અવગાહ (અવકાશ) લક્ષણ વાળી પેાલારને આકાશાસ્તિકાય કહે છે. ૬. સમભિરૂઢનયવાળો વિકાસ ગુણને આકાશાસ્તિકાય કહે. ૭. એવ’ભૂતનયવાળો આકાશાસ્તિકાયના દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ત્ર, એ સર્વેના નાયકને તેમાં ઉપયેગ હોય ત્યારે આકાશાસ્તિકાય કહે છે. કાળ પર સાત નય–૧. નૈગમનયવાળો સમયને કાળ કહે. કારણ કે ત્રણ કાળના સમયના એકસરખા ગુણુ છે. ૨. સંગ્રહનયવાળો–એક સમયથી માંડીને કાળચક્ર લગીનાં તમામ માપને કાળ કહે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫. પ્રકરણ ૨ ૬ : સૂત્ર ધર્મ ૩. વ્યવહારનયવાળ-દિવસ, રાત, પખવાડિયું, માસ, વરસ વગેરેને કાળ કહે; તે અઢીદ્વિીપની બહાર કાળ માને નહિ. ૪. વાજસૂત્રનયવાળે–વર્તમાન સમયને કાળ માને. અતીત. (ગો) અને અનાગત (આવતે) એ બે કાળને ન માને. ૫. શબ્દયવાળો-જીવ અને અજીવના પર્યાને પલટાવતે થકે. પ્રવર્તે તેને કાળ માને. ૬. સમભિરૂઢનયવાળે-જીવ અને પુગળની સ્થિતિ પૂરી કરવામાં સન્મુખ હેય તેને કાળ કહે છે. ૭. એવંભૂતનયવાળ-કાળના દ્રવ્ય, ગુણ, પર્યાયના જ્ઞાયકને. તેમાં ઉપયોગ પ્રવતે ત્યારે કાળ કહે છે. પુદગલાસ્તિકાય પર સાત નયઃ ૧. નૈગમનયવાળા-પુદુગળના કંધના એક ગુણની મુખ્યતાને ગ્રહણ કરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શના એક ગુણને પુગળ માને છે. ૩. સર્વ પદાર્થો પોતપોતાની અપેક્ષાથી અતિરૂપ છે અને પરની અપેક્ષાએ નાસ્તિરૂપ છે તેથી ‘સ્યાસ્ત સ્વાનાસ્તિ ) ૪. પદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું એકાંતપક્ષે કહ્યું જાય નહિ. કારણ કે અસ્તિ રૂપે કહે તે નાસ્તિ રૂપનો અભાવ થાય અને નાસ્તિ રૂપે કહે તો અસ્તિનો અભાવ થાય અથવા એકી સાથે બન્ને પક્ષની વાત થઈ શકે નહિ તેથી “સ્યાદવક્તવ્ય (ચાત અવતચ). ૫. એક જ સમયમાં સર્વ સ્વપર્યાયોનો સદુભાવ અસ્તિત્વ રૂપે છે છતાં તે સર્વ ભાવ એક જ વખતે કહી શકાય નહિ. તેથી “સ્વાદસ્તિ અવક્તવ્ય ૬. એ પ્રમાણે એક જ સમયે નાસ્તિત્વના સર્વ ભવ કહી શકાય નહિ તેથી સ્થાનાસ્તિ અવક્તવ્ય. ૭. પદાર્થના અસ્તિત્વમાં બંને ભાવ તો એક સમયમાં અને નાસ્તિત્વ એક સાથે છે પરંતુ એક સમયમાં એકી સાથે કહી શકાય નહિ. કારણ કે વાણી તે. કર્મ પુદગળ છે. તેથી સ્વાદસ્તિ નાસ્તિ અવક્તવ્ય એ પ્રમાણે સપ્તભંગીથી સર્વ પદાર્થોનું સ્વરૂપ સમજવું. સાત ભંગથી વધારે ભંગ કદાપિ થાય નહિ. ૩૦ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ જૈન તત્ત્વ પ્રકાશ ૨. સંગ્રહનયવાળો–દરેક પુગળની પર્યાયને એક પુદ્ગળ નામથી એલાવે. ૩. વ્યવહારનયવાળો વિશ્રસા, મિસ્રસા, અને પ્રયાગસા એ ત્રણ પ્રકારના પુદ્ગલેના જે વ્યવહાર ષ્ટિગોચર થતા હોય તેને પુદ્ગલાસ્તિ કાય કહે. ૪. ઋજુસૂત્રનયવાળો—જે પુગળ વમાન કાળમાં પુરણ ગલન રૂપી સ્વભાવમાં વર્તે તેને પુદ્ગલાસ્તિકાય કહે. ૫. શબ્દનયવાળો–પુદ્ગલની પુરણુગલનરૂપી જે ક્રિયા તેને પુદ્ગલાસ્તિકાય કહે. ૬. સમભરૂઢિનયવાળો-પુદ્ગલની-ષદ્ગુણ હાનિ, વૃદ્ધિ, ઉત્પાદવ્યય, ધ્રુવતા એને પુદ્ગલાસ્તિકાય કહે. ૭. એવ’ભૂતનયવાળા-પુદ્ગલેાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેના નાયકના તેમાં ઉપયાગ હોય તે વખતે પુદ્ગલાસ્તિકાય કહે. એ પ્રમાણે અજીવ તત્ત્વ ઉપર સાત નય લગાડયા. પુણ્ય તત્ત્વ ઉપર સાત નયઃ ૧. નૈગમનય પુણ્યનાં ફળને પુણ્યતત્ત્વ માને. જેમકે કેઈ ને ત્યાં દ્રુપદ, ચેાપદ, ધન, ધાન્ય વગેરે બહુ જ ઋદ્ધિ એટલે શુભ પુદ્ગલેને સચેગ જોઈને લેકો કહે છે કે જુએ, આ પુણ્યશાળી જીવને પુણ્યના ચેગથી આવે! રૂડો સંચેગ મળ્યા છે. એ પ્રમાણે પુણ્યનાં કાર્ય ને (શુભ પુદ્દગળોના સંજોગને) કારણરૂપે એટલે પુણ્ય તત્ત્વરૂપે માને છે. ૨. સંગ્રહનય આત્મ પ્રદેશે! સાથે પુણ્ય પ્રકૃતિના બંધ અને સત્તા બતાવે છે. પુણ્ય તત્ત્વના સભેદેને એક સામાન્ય સંજ્ઞા પુણ્યમાં દાખલ કરે છે. * દ્રવ્ય બે ૧. જીવ દ્રવ્ય ૨. અજીવ દ્રવ્ય. દરેકના ગુણ જીવને ગુણ જ્ઞાનાદિ, અજીવને ગુણ પુદગળની અપેક્ષાએ વર્ષાદ પર્યાય બે—૧. આત્મભાવ અને, ૨. કર્મ ભાવ. અજીવના દ્રવ્ય ગુણ, પર્યાયમાં અજીવ અને જીવના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં જીવ ગ્રહણ કરવો. અજીવના સમુચ્ચય ગુણ-જડતા. Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ શું ઃ સૂત્ર ધર્મ ૪૬૭ ૩. વ્યવહાર નયનું પુન્ય તત્ત્વ-ઊંચ કુળ, જાતિ, પાંચ ઇન્દ્રિય, સંપૂર્ણ નીરોગી શરીર, નવ પ્રકારે પુણ્ય વ્યવહાર, વગેરે વ્યવહારમાં ઉપયેગી વસ્તુ બતાવે છે. શારીરિક, માનસિક, સુખરૂપી પુણ્ય પ્રકૃતિના વ્યવહારને જોઈ તેને પુણ્યવંત કહે છે. કારણ કે ઇદ્રિના વિષયની રીતે જોતાં એ પુણ્ય પ્રકૃતિને વ્યવહાર જણાય છે. ૪. ઝાઝુત્રનયવાળો વર્તમાન પ્રકૃતિને ઉદય બતાવે છે. લડાઈમાં ઊતરેલા ચકવતીને પાપતત્ત્વમાં સમજે. શુભ કર્મના ઉદયથી સંપૂર્ણ મનેઝ વસ્તુ પ્રાપ્ત થાય, એટલે જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઈચ્છિત વસ્તુને સંગ મળે, વગેરે જઈને કહે કે એ પુણ્યવંત છે. ૫. શદય વાળો વર્તમાન કાળમાં જે સુખ ભેગવી રહેલ છે. તેને જ પુણ્યવંત માને છે. તે પુણ્યના શુભ ભાવ અને પુણ્યના ફળના અનુભવમાં સુખરૂપી ઈષ્ટ ભાવ બતાવે છે. વ્યવહારનયવાળો, ત્રણે કાળમાં પુણ્યના વહેવારમાં રહેનારને પુણ્યવંત માને છે. અને શબ્દનયવાળો તે એક વર્તમાન કાળમાં જે સુખ ભેગવે તે જ વખતે પુણ્યવંત માને છે. જેમકે કેઈ ચક્રવતી મહારાજા ઊંઘમાં સૂતા છે. એ વખતે વ્યવહારનયવાળે તે એને પુણ્યવંત કહેશે. કારણ કે એણે ગયા કાળમાં સુખ જોગવ્યું છે અને આવતા કાળમાં સુખ ભેગવશે પણ શબ્દનયવાળો એને પુણ્યવંત નહિ કહે. કારણ કે ઊંઘ છે તે પાપ કર્મને ઉદય છે. જે વખતે તે ચકવતી ઊંઘમાંથી જાગી સાતવેદનીય કર્મ ભેગવી સુખ પામશે ત્યારે પુણ્યવંત કહેશે. વર્તમાન કાળ આશ્રી રાજુસૂત્રનય અને શબ્દનયનું એકત્વ જણાય છે. પણ જુસૂત્રવાળો પુણ્ય પ્રકૃતિને ઉદય બતાવે છે અને શબ્દનયવાળે ઈષ્ટ ભાવ બતાવે છે. ૬. સમભિરૂઢય-પુણ્ય પ્રકૃતિનાં નિમિત્તથી આનંદમાં લીન થાય ત્યારે પુણ્યવંત માને. ૭. એવભૂતનય-પુણ્ય પ્રકૃતિના ગુણજ્ઞાયકને પુણ્યવંત માને એટલે પુણ્ય તત્વના ઉપગમાં વર્તતે જ્ઞાયક જીવ, Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જેન તવ પ્રકાશ (૪) પાપ તવ પર સાત નયઃ પુણ્ય તત્વની પેઠે પાપતત્ત્વને પણ સમજી લેવું. (૫) આસવ તત્વ ઉપર સાત નયઃ ૧. નૈગમનય કર્મ રૂપે પ્રગમે એવાં પુદ્ગલ (કર્મ વણા)ને આસવ કહે. ૨. સંગ્રહનય-મિથ્યાત્વ વગેરે પુદ્ગલે પ્રગસા પુદ્ગલ રૂપે પરિણમે તે કર્મનાં દળીને આસવ કહે. આઠ કર્મોનું આત્મપ્રદેશોમાં આગમન. ૩. વ્યવહારનય-અપ્રત્યાખ્યાનના ઉદયથી થતી અશુભ ગની પ્રવૃત્તિને અશુભ આસવ અને શુભ ગની પ્રવૃત્તિને શુભ આસવ કહે અને શુભાશુભ ગની પ્રવૃત્તિને મિશ્ર આસવ કહે છે. ૪. જુસૂત્રનય-વર્તમાન કાળમાં શુભાશુભ યોગ પ્રવર્તે તેને આસવ કહે. પ. શબ્દનય-જે આસ્રવ આવવાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કવાયરૂપી પરિણામેનું સ્થાન છે તેને આસવ માને છે. ૬. સમભિરૂઢનય-કર્મ ગ્રહણ કરવાના જે ગુણે રાગ અને દ્વેષ ભાવ તેને આસવ કહે. ૭. એવંભૂતનય- ગી આત્માનું સકંપપણું તેને આસવ કહે. મન-વાજસૂત્રનય વાળાએ ફક્ત યુગને જ આસવ કહ્યો, તે મિથ્યાત્વ, અછત, પ્રમાદ અને કષાય એ ચારને કેમ ન ગણ્યા? સમાધાન–ગ તે દ્રવ્ય પ્રાણને વિષય છે અને મિથ્યાત્વ આદિ પરિણામે તે ભાવ છે. પ્રશ્ન–આત્મા, યેાગ દ્વારા અંતરાલવત (દર)નાં પુદ્ગલેને ગ્રહણ કરે છે કે બને નાના વિષય જુદા છે? દરેક નય પોતપિતાને વિષય બતાવે છે? Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ પ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ ઉત્તર–આત્માવગાહી પુદ્ગલેને જ ગ્રહણ કરે છે. દૂરનાં નહિ. સૂચના–શુભાશુભ યોગમાં ષગુણ હાનિ વૃદ્ધિ થાય છે. અહીં એકાંતપણાને સંભવ નથી. કેમકે એકાંત શુભ ગ અગર એકાંત અશુભ ગ મળ મુશ્કેલ છે. કેવળીને અને સકષાયી જીના શુભ યુગમાં કેટલે ફરક છે તે દીર્ઘ દૃષ્ટિથી વિચારી લેવું. જ્યાં ફક્ત ઈરિયાવહિ કિયા જ છે (ગુ. ૧૧, ૧૨, ૧૩) ત્યાં એકાંત શુભગ છે. પ્રશ્ન–એક સમયમાં બે કાર્યની ના કહી છે તે પછી શુભાશુભ આસવ કેવી રીતે કહ્યો? ઉત્તર–જેવી રીતે શાસ્ત્રમાં ધમ્માવાસા, અધમ્માવાસા % અને ધમ્માધમ્માવાસા તેમ જ મિશગુણસ્થાનક અને મિશ્રગ ઘણે ઠેકાણે કહેલ છે તેવી જ રીતે ગૌણતાથી બીજા યોગને સંબંધ હોય છે પણ મુખ્યતામાં એક વખતે એક જ યુગમાં પ્રયત્ન અથવા ઉપગ હોય છે. (૬) સંવરતત્વ પર સાત નયઃ ૧. નગમનય-કારણને કાર્ય માને છે. અશુભ જેગમાંથી નિવૃત્તિ તેથી શુભ ભેગને સંવર કહે. ૨. સંગ્રહનય–સંવરના સર્વ ભેદોને એક સંવર સામાન્ય નામથી બેલાવે. સંવર તત્ત્વમાં રહેલા સર્વ જીવોની જુદી જુદી સંવરકરીને એક સંવર સંજ્ઞાથી બોલાવે તે સર્વમાં સંવરરૂપે એક સામાન્ય તત્ત્વ છે. * ઉપાદાન કારણ અને નિમિત્તા કારણને ખુલાસો-દષ્ટાંત:–ઉપાદાન ગાય અને દોનાર નિમિત્ત મળવાથી દૂધ ઉત્પન્ન થયું. ઉપાદાન દૂધ અને નિમિત્તા છાશ (મેળવણ) તેથી દહીં ઉત્પન્ન થયું; ઉપાદાન દહીં અને નિમિત્તા રવૈયો તેથી માખણ થયું, એ પ્રમાણે ઉપાદાન માતા અને નિમિત્ત પિતા. તેથી પુત્ર થયો. એ પ્રમાણે ઉપાદાન અને નિમિત્તનો ભેદ સમજવો. * મુખ્યતા ગૌણતાનો ખુલાસો-દષ્ટાંત:- મુખ્યતાએ હંસમાં એક ધોળો રંગ છે પણ ગૌણતાએ તો હંસનાં રંગમાં પાંચ રંગ છે. એ પ્રમાણે અનેક રીતિથી મુખ્યતા અને ગણતાનું સ્વરૂપ જાણવું. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જૈન તવ પ્રકાશ ૩. વ્યવહારનય–પંચ મહાવ્રત આદિ ચારિત્રના સર્વ વ્યાવહારિક ભેદની ક્રિયાને સંવર કહે. ૪. જુસૂત્રનય–વર્તમાન કાળમાં આસવનું નિjધન કરી નવા કર્મને રોકે એવા ભાવને સંવર કહે. ૫. શબ્દનય–સમ્યકત્વ, વ્રતપશ્ચખાણ, અપ્રમાદ, અકષાય અને કેગ સ્થિરતા એ પાંચને સંવર કહે છે. ૬. સમભિરૂઢનય–મિથ્યાત્વ વગેરે પાંચે આસવની કર્મ વગણથી અલિપ્ત રહે, એની અસરને મંદ કરે તથા લુક્ષ (લુખા) પરિણામ કરી કર્મ પ્રકૃતિથી લેપાય નહિ. રાગદ્વેષને અભાવ તેને સંવર કહે છે. ૭. એવભૂત નય-રૌલેશી (પર્વતને ઈશ જે તેના જેવી સ્થિર) અને અકંપ આત્માવસ્થાને સંવર કહેએ સ્થિતિ ૧૪મા ગુણસ્થાનક વાળાની ગણવી. શ્રી ભગવતી સૂત્રના નવમા ઉદેશામાં સ્ત્ર વિચાર સંવ, માયા સંવરસ મટે એ પાડમાં આત્માને સંવર કહેલ છે તે આધારે અહીં પણ આત્માને સંવર કહેલ છે. (૭) નિર્જરા તત્ત્વ ઉપર સાત નયઃ ૧. નિગમનય-અશુભ પરિણામની નિવૃત્તિથી થતી નિર્જરાને પણ નિર્જરા કહે. ૨. સંગ્રહનય-કર્મવગણાના પગલે આત્મપ્રદેશથી અલગ થાય તેને નિર્જરા કહે. ૩. વ્યવહારનય-બાર પ્રકારની તપશ્ચર્યાના વ્યાવહારિક આચરણને નિર્જરા કહે. કારણ કે તપ છે તે કર્મની નિર્જરને વ્યવહાર છે. ૪. જુસૂત્રનય-વર્તમાન કાળમાં શુભધ્યાનયુક્ત હોય તેને નિર્જરા કહે. Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ પ. શબ્દનય—ઉપશમ, ક્ષયેાપશમભાવપૂર્વક શુભ ધ્યાનથી સકામ નિરા કરવાવાળા, ધ્યાનાગ્નિના પ્રયાગથી કરૂપી કાષ્ટને ખાળે તેને નિરા કહે. ૬. સમભિરૂય-આત્માના ઉજ્જવલ ગુણની સન્મુખ થઈ શુકલધ્યાનથી ક્ષપક શ્રેણીએ ચડે તેને નિર્જરા કહે. ૪૭૧. ૭. એવ ભૂતનય-મેહનીક રૂપ કલંકથી રહિત અથવા તે જેનું નિશ્ચયથી મોક્ષ પ્રત્યે ગમન છે એવા શુદ્ધાત્મા તેને નિર્જરા કહે, ક્ષાયક ભાવમાં (૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનવી) શુદ્ધાત્મા. (૮) અંધતત્ત્વ ઉપર સાત નય-બંધનત્વઃ ૧. નિગમનયઃ- સાંસારિક 'ધન. જેમકે જેલ, ગતિખ ધનઆયુષ્યમ ધન, વગેરે. ૨. સંગ્રહનય: કના આત્મપ્રદેશમાં અધ તથા સત્તા. ૩. વ્યવહારનય:-અશુભ યોગ પ્રવૃત્તિ અથવા શુભાશુભ સ`પરાય. ક્રિયા યુક્ત યાગ. ૪. ઋજુત્રનય-સ’પરાય ક્રિયા યુક્ત માનસિક ઉપયેગ. ૫. શબ્દનય-આશ્રવનાં સવ પરિણામે. ૬. સમિભર્હનય-રાગદ્વેષ પ્રવૃત્તિ. ૭. એવ ભૂતનય--રાગદ્વેષમાં વતા જીવ. (૯) મોક્ષતત્ત્વ ઉપર સાત નયઃ નિશ્ચયનયની અપેક્ષાએ તા મેક્ષમાં નયના વ્યવહાર છે જ નહિ પણ પર્યાયાથિ કનયથી ભેદ પ્રકાશવા રૂપે મેક્ષતત્ત્વ ઉપર નય ઉતારે છે.. ૧. નૈગમનય-ચારે ગતિના બંધથી છૂટવું તેને મેાક્ષ કહે. ૨. સૉંગ્રહનય-પૂર્વે કરેલાં કર્માથી છૂટીને નિરાવરણ આત્મ પ્રદેશે. તેને મેાક્ષ કહે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જેને તવ પ્રકાશ ૩. વ્યવહારનય-યાખ્યાત ક્ષાયક ચારિત્ર તે વ્યવહારનયનું મિક્ષ કહે. ૪. જુસૂત્ર-વર્તમાન સમયે તે સર્વ કર્મને અભાવ–તેને મેક્ષ કહે. પ. શબ્દનય–ક્ષાયક અને શુદ્ધ પારિણામિક ભાર. ૬. સમભિરૂઢ-સિદ્ધગતિ ગમન. ૭. એવભૂતનય–જે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત સિદ્ધ ભગવંતને મિક્ષ માને છે. ચાર નિક્ષેપ કઈ પણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું તેને નિક્ષેપ કહે છે. એવા નિક્ષેપ ચાર છેઃ ૧. નામ નિક્ષેપ, ૨. સ્થાપના નિક્ષેપ, ૩. દ્રવ્ય નિક્ષેપ, ૪. ભાવ નિક્ષેપ. ૧. નામ નિક્ષેપ-જે કહેવાથી વસ્તુને બંધ થાય તેને નામ કહે છે. તે નામ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) યથાર્થ નામ–જેમકે ઉજજવલ હવાથી હંસ, ચેતનાયુક્ત હેવાથી ચૈતન્ય, સદૈવ જીવિત રહે તેથી જીવ, પ્રાણોને ધારક હોવાથી પ્રાણી. આ પ્રકારે નામ પ્રમાણે જેમાં ગુણ હોય તેને યથાર્થ નામ જાણવું. (૨) અયથાર્થનામ-નામ પ્રમાણે જ્યાં ગુણ ન હોય; જેમકે વ્યક્તિનું નામ હીરાચંદ, મતીબાઈ, કચરાભાઈ, વગેરે હેય છે પણ તે નામ પ્રમાણે ગુણ હેતા નથી. (૩) અર્થશૂન્ય નામ-જેને કોઈ અર્થ ન થાય તેવું નામ. જેમકે-વાજાંના અવાજ, પશુ પક્ષીઓના અવાજ, ખાંસી, છીંક, બગાસું, વગેરે. એ નામને કંઈ અર્થ થતું નથી. ૨. સ્થાપના નિક્ષેપ-જે વસ્તુ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂતિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુને આરોપ કર્યો હોય તે. એને ૪૮ ભેદ છે. (૧) કર્ફે કમમેવા–લાકડાની, (૨) ચિત્ત કમેવા Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ ૪૭૩ ચિત્રની, (૩) પિત કમેવા–પિત (ચીડની, (૪) લેપ કમેવા–ખડી આદિને લેપનની, (૫) ગંડીમેવા–દોરા, દેરી, વગેરેની ગાંઠની, (૬) પૂરીમેવા–ભરત ભરીને અથવા ધાતુ ગાળી સંચામાં ભરી વસ્તુ બનાવે, (૭) વેઢી મેવા–કેરણી કરીને શંખલાદિના વેષ્ટનથી બનેલી, (૮) સંઘાઈમેવા-કઈ વસ્તુને સંજોગ મેળવીને બનાવે તે, (૯) અફવા –અકસ્માત, કઈ વસ્તુના પડવાથી આકાર બની જાય છે, તથા (૧૦) વરાહએવા-ચેખા વગેરેથી બનેલી. ઉક્ત ૧૦ પ્રકારની વસ્તુની કઈ મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા દ્વીપ, સમુદ્ર, મકાન, બગીચા આદિની આકૃતિ બનાવે. તે ૧૦ પ્રકારના બળે ભેદ છે. ૧. એરંવા–એક આકાર બનાવે, ૨. બહુસંવા-વિશેષ આકાર બનાવે. એ રીતે ૨૦ પ્રકાર થયા. એ વીસ રથાપના બે પ્રકારે થાય છે? ૧. સદ્દભાવ સ્થાપના–મૂળ જેવી વસ્તુ અથવા મનુષ્ય કે પ્રાણી હોય તે પ્રમાણે આબેહૂબ, લક્ષણ, નિશાની, લંબાઈ, પહોળાઈ જાડાઈ, વગેરે બાબર બનાવે. જેમ હાલ ફેટોગ્રાફ પાડે છે, છબી, પૂતળાં બનાવે છે, તેમ નજરે જોતાં જ તે વસ્તુ કે પ્રાણુને તાશ્ય ભાસ થાય. એવી સ્થાપનાને સદ્ભાવ સ્થાપના કહે છે. ૨. અસદ્દભાવ સ્થાપના-મૂળ વસ્તુ કે પ્રાણીને જેવું રૂપ, લંબાઈ, પહોળાઈ, આકાર, વગેરે નહિ પણ મન કલ્પિત જેમ આવ્યું તેમ કઈ પણ વસ્તુઓને સંયોગ મેળવી તે આકાર બનાવે. જેમ કે ગેળ પથ્થરને તેલ સિંદૂર લગાવી ભૈરવી, હનુમાનની, ગણેશની મૂર્તિ સ્થાપે. એ રીતે વીસ પ્રકારના બબ્બે ભેદ ગણતાં સ્થાપના નિક્ષેપના કુલ ચાલીસ ભેદ થયા. ૩. દ્રવ્ય નિક્ષેપ-પાણી કે પદાર્થ તે છે, પરંતુ તેમાં તેના નામ પ્રમાણે ગુણ નથી અથવા હજી સુધી ગુણ પ્રગટ થયા નથી તે 0 દ્રવ્ય નિક્ષેપ. 0 જે અર્થ ભાવનિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ હોય અર્થાત્ એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થારૂપ હોય તે દ્રવ્યનિક્ષેપ. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જૈન તત્વ પ્રકાશ તેના બે ભેદ છે, (૧) આગમથી—શાસ્ત્ર ભણે, પણ તેને કંઈ અર્થ સમજે નહિ. તેમ જ ઉપગ રાખ્યા વગર શૂન્ય ચિત્તથી. અને પરિણામની ધારા બીજી તરફ રાખીને ભણે તેને “આગમ”થી દ્રઢ. નિક્ષેપ કહે છે. (૨) ને આગમથી–તેના ત્રણ ભેદ છે. ૧. જાણગ શરીર દ્રવ્યા વશ્યક–જેમ કોઈ શ્રાવક આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણસૂત્રોના જણ-- પણવાળે આયુષ્ય પૂરું કરી મરી ગયે. તેનું શરીર જીવરહિત પડ્યું છે, તેને એમ કહે કે, “આ શ્રાવક આવશ્યકનો જ્ઞાતા હતે. દષ્ટાંત—જેમાં ઘી ભરાતું હતું તેવા ખાલી ઘડાને દેખી કહે કે “આ, ઘડો ઘીને છે.” ૨. ભવિય શરીર દ્રવ્યાવશ્યક—કેઈ શ્રાવકને ઘેર પુત્ર થયે, તે પુત્રને કહે કે “આ આવશ્યક સૂત્રને જ્ઞાતા થશે.” દષ્ટાંત– સાવ કોરો ઘડે છે તેને જોઈને કહે કે “આ ઘીનો ઘડો થશે.” ૩. જાગ ભવિય વ્યતિરિક શરીર દ્રવ્યાવશ્યક. એના વળી ત્રણ ભેદ. ૧. લૌકિક, ૨. કુપ્રવચનિક ૩. લેકર. તે ત્રણનો વિસ્તાર વર્ણવે છે. (૧) લૌકિક–રાજા, શેઠ, સેનાપતિ હંમેશ સભામાં જઈને કરવા યેચ કામ કરે તે લૌકિક દ્રવ્ય આવશ્યક (૨) કુકાવચનિક–જેઓ ઝાડની છાલ અને પાંદડાંનાં વા પહેરનાર (ચકચિરિયા) છે. મૃગચર્મ-વ્યાઘચર્મ રાખનારા (ચમખેડાં) છે, ભગવાં વચ્ચે પહેરનારા (પાંડુરંગા) છે, માત્ર નામધારી તાપસ (પાલ્યા) છે, એવા અનેક જાતના સાધુ, વૈરાગીઓ, પોતાના નિત્ય નિયમ પ્રમાણે ષ્કાર વગેરેનું ધ્યાન કરે, તેમ જ ક્રિયા કરે, તે કુખાવચનિક દ્રવ્ય આવશ્યક (૩) કેન્નર-જેઓ (ઈમે સમગુણ મુક્કા) સાધુના ગુણોથી રહિત છે, (જેગ છકાય નિરણુકંપા) છ કાયના જીની દયા ન પાળનારા, (યાદવઉદમા) ઘેડાની પેઠે ઉન્મત્ત, (ગયા ઈવ નિરંકુરા) હાથીની પેઠે અંકુશ રહિત, (ઘટ્ટા) શરીરની શુશ્રષા-ટાપટીપ કરે (મઢા) મઠધારી, (તિપુઠ્ઠા) તપ રહિત, (પંડુર પટ્ટા) ઝવેત વસ્ત્રધારી, (જિણાણું આણ રહિતા) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા અને Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૭૫ . (ઉભય કાલે આવરૂગા ઠવંતિ) બંને વખત પ્રતિક્રમણ કરનારા છે તેને લેકેત્તર દ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ સાધુના વેષમાં છે ખરા, પણ સાધુના ગુણવાળા નથી. ૪. ભાવ નિક્ષેપ–જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર ઘટતું હોય તે ભાવનિક્ષેપ (વસ્તુ નિજગુણ વસ્તુમાં હોય તેને ભાવ નિક્ષેપ કહે છે.) જીવને નિસગુણ, જે જ્ઞાન, દર્શન, વગેરે જીવમાં હોય, પુદગળ અજીવને નિસગુણ–વર્ણ, ગંધ, વગેરે અજીવમાં હોય તે તે ભાવ નિક્ષેપ ગણાય છે. ભાવ નિક્ષેપના બે ભેદ છે, (૧) આગમથી ભાવ આવશ્યક–શુદ્ધ ઉપ સહિત એટલે ભાવાર્થ પર ઉપગ લગાડી એક ચિત્ત અને અંતઃકરણની રુચિપૂર્વક શાસ્ત્ર ભણે અને તેના ભાવ ભેદ સમજે તે. (૨) નોઆગમથી ભાવ આવશ્યક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સવાર સાંજ બંને વખત શુદ્ધ ઉગ સહિત પ્રતિક્રમણ કરે તે આગમથી ભાવ આવશ્યક ગુણ રૂપ છે અને આગામથી ભાવ આવશ્યક ગુણરૂપ છે. એ ચાર નિક્ષેપમાંના પહેલા ત્રણ (નામ, રથાપના ને દ્રવ્ય) નિક્ષેપ ગુણરહિત નિરુપયેગી હોવાથી “અવલ્થ” એટલે અવતુ (નકામા) કહ્યા છે અને ચે ભાવનિક્ષેપ ગુણયુક્ત હોવાથી ઉપયોગી કહ્યો છે. એ ચારે નિક્ષેપનું વર્ણન શ્રી “અનુગદ્વાર” સૂત્રમાં છે. નવ તત્વ પર ચાર નિક્ષેપ (૧) પહેલે જીવ તત્વ પર નિક્ષેપ-૧. નામ નિક્ષેપજીવ અથવા કોઈ વસ્તુનું જીવ’ એવું નામ રાખે તે નામ નિક્ષેપ. ૨. સ્થાપના-નિક્ષેપ-ચિત્ર, મૂર્તિ આદિની સ્થાપના કરે તે સ્થાપના નિક્ષેપ. ૩. દ્રવ્ય નિક્ષેપ-છ દ્રવ્યમાંથી જીવ જે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે તે ૪. ભાવ નિક્ષેપ—ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષપશમ ભાવ, ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ એ પાંચ ભાવમાં પ્રવર્તે તે* * એ પાંચ ભાવની પ૩ પ્રકૃતિઓ છે. તેમાં ૧. ઉદયભાવની પ્રકૃતિ ૨૧ છે, ૪ ગતિની, ૬ વેશ્યાની, ૪ કષાયની, ૩ વેદની, ૧ અસિદ્ધની ૧ અન્નાણીની, ૧ અવ્રતીની અને ૧ મિથ્યાત્વની : કુલ મળી ૨૧. Page #501 -------------------------------------------------------------------------- ________________ • ૪૭૬ જૈન તત્વ પ્રકાશ (૨) અજીવ તત્વ પર ચાર નિક્ષેપ-૧. નામ નિક્ષેપ-અજવ” એવું નામ તે. ૨. સ્થાપના નિક્ષેપ-અજીવની સ્થાપના કરી અજીવનું ૨. ઉપશમ ભાવની ૨ પ્રકૃતિ છે ૧. ઉપશમ સમકિતની ૨. ઉપશમ ચારિત્રની: કુલ ૨. ૩. ક્ષાયિક ભાવની ૯ પ્રકૃતિ છે–પ દાનાદિ અંતરાયનો ક્ષય, ૧ કેવળજ્ઞાન, ૧ કેવળ દર્શન, ૧ ક્ષાયિક સમ્યકત્વ અને ૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર : કુલ મળી ૯. ૪. ક્ષયોપશમ ભાવની ૧૮ પ્રકૃતિ છે. ૪ પહેલાં ચાર જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ પહેલાં ત્રણ દર્શન, ૫ અંતરાય. ૧. યોપશમ ચારિત્ર, ૧ ક્ષયોપશમ સમ્યકત્વ અને એક સંચમારાંયમ કુલ મળી ૧૮. ૫. પારિણામિક ભાવની પ્રકૃતિ ૩ છે. ૧. ભવ્ય પરિણામી, ૨. અભવ્ય પરિણામી ૩. જીવ પરિણામી : કુલ ૩, ૧૮, ૩ કુલ મળી પડે છે. - હવે પાંચે ભાવના વિશેષ ભેદ જણાવે છે. (૧) ઉદયભાવના બે ભેદ–૧. “ઉદય” અને ૨. ઉદય નિષ્પન્ન. તેમાં ૧ ઉદય એટલે આઠે કર્મોનો ઉદય થવો તે અને ૨. ઉદય નિષ્પન્નના બે ભેદ છે: ૧. જીવ ઉદય નિષ્પન્ન અને ૨. અજીવ ઉદય નિષ્પન્ન’ તેમાં જીવ ઉદયનિષ્પન્નના ૩૩ ભેદ છે, ૪ ગતિ, ૬ કાય, ૬ લેશ્યા, ૪ કષાય. ૩ વેદ, ૧ મિથ્યાત્વ, ૧ અવ્રત, ૧ અજ્ઞાન, ૧ અસંજ્ઞીપણું, ૧ આહારકપણું, ૧ સંસારઅવસ્થા, ૧ મસ્થ, ૧ સયોગી, ૧ અદ્ધિ , ૧ અકેવળી, કુલ મળી ૩૩ છે. હવે અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ ભેદ છે–પ શરીર, ૫ શરીરમાં પરિણમેલાં પુદ્ગલ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ : કુલ મળી ૩૦. (૨) ઉપશમભાવના બે ભેદ છે-૧. ઉપશમ તે મોહનીય કર્મનો ઉપશમ ૨. ઉપશમનિષ્પન્ન તેના ૧૧ ભેદ છે– કષાયને ઉપશમ, ૫ રાગનો ઉપશમ, ૬ ૮ષનો ઉપશમ, ૭ દર્શન મેહનીયનો ઉપશમ, ૮ ચારિત્ર મેહનીયનો ઉપશમ એવું ૮ મેહનીયની પ્રકૃતિ અને ૯ ઉવસમિયા દંસણલદ્ધિ તે સમકિત, કુલ મળી ૧૧. (૩) ક્ષાયિકભાવના બે ભેદ છે–૧. ય આઠ કર્મોનો ક્ષય, ૨. ક્ષયનિષ્પન્ન તેના ૩૭ ભેદ છે- ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૮ મેહનીય. ૪. કષાય (રાગ, દ્વેષ, દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય) ૪ આયુષ્ય ૨ નામ. ૨ ગોત્ર, ૫ અંતરાય, કુલ મળી ૩૭ પ્રકૃતિનો ક્ષય કરે છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ રૂપ બનાવે તે. ૩. દ્રવ્ય નિક્ષેપ-ધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય, કાલ દ્રવ્ય, પુદ્દગલ દ્રવ્ય એ પાંચ અજીવ દ્રષ્ય. ૪. ભાવ નિક્ષેપ-એ પાંચે અજીવદ્રવ્યના જે જે સદ્ભાવરૂપે (ખરેખરા) ગુણેા છે તેને ‘ભાવ’ કહીએ. જેમકે ધર્માસ્તિકાય ચલણસહાય, અધ સ્થિરસહાય, આકાશ અવગાહના દાતા, કાળની વર્તના અને પુગળના વણું, ગધ, રસ, સ્પર્શાદિ. ૪૭૭' (૩) પુષ્યતત્ત્વ ઉપ૨ ૪ નિક્ષેપ-૧. નામનિક્ષેપ તે કોઈ પણ વસ્તુનું ‘પુણ્ય’ એવું નામ રાખ્યુ` તે ૨. સ્થાપના નિક્ષેપ તે પુણ્યના અક્ષરાદિની સ્થાપના કરે તે. ૩. દ્રવ્યનિક્ષેપ તે શુભ વણાનાં પુદ્દગલા જીવના પ્રદેશેાની સાથે પિરણમે તે. ૪. ભાનિક્ષેપ તે પુણ્ય પ્રકૃતિના ઉદયથી જીવ, હર્ષ, આહ્લાદ વગેરે સાતા વેદે તે. (૪) પાપતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ-૧. નામનિક્ષેપ-તે કોઈ પ્રાણી પદાનું પાપ' એવું નામ તે. સ્થાપનાનિક્ષેપ તે અક્ષર, ચિત્ર વગેરેથી પાપને સ્થાપી બતાવે તે. ૩ દ્રવ્ય નિક્ષેપ તે અશુભ કર્મ પુદ્દગળાની (૪) ક્ષયાપશમભાવના બે ભેદ છે. ૧ ક્ષયાપમ તે ચાર ઘાતીર્માના ક્ષયાપશમ ૨. ક્ષયાપશમનિષ્પન્ન તેના ૩૦ ભેદ છે—૪ જ્ઞાન પહેલાં, ૩ અજ્ઞાન, ૩ દર્શન પહેલાં, ૩ દૃષ્ટિ, ૪ ચારિત્ર પહેલાં, પ દાનાદિલબ્ધિ, ઈંદ્રિયોની લબ્ધિ, ૧૪ પૂર્વધર, આચાર્ય દ્વાદશાંગીના જાણ એ સર્વે મળી ૩૦ પ્રકૃતિના ક્ષોપશમ. (પ) પારિણામિક ભાવ. તેના બે ભેદ–૧. સાદિ પરિણામી. ૨. અનાદિ પરિણામી, તેમાં સાદિ પરિણામીના અનેક ભેદ છે. જેમકે—જૂના દારૂ (પીવાના), જૂનું ઘી, જૂના ચાખા, અઝે, અઝરૂખ, ગધનગર, ઉલ્કાપાત, દિશિદાહ, ગરવ, વીજળી, નિર્થાત, બાલચંદ્ર, યક્ષચિન્હ, ધુંવર, એસ, રજઘાત, ચંદ્રગ્રહણ, સૂર્ય ગ્રહણ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈંદ્રધનુષ્ય, ઉદકમચ્છ, અમેઘવર્ષા, વરસાદની ધારા, ગામ, નગર, પર્વત, પાતાળકળશા, નરકાવાસ, ભુવન, સુધર્મ - લાકથી માંડીને ઇષપ્રાક્ભારા પૃથ્વી (મુકિતશિલા) સુધી પરમાણુ પુદ્ગલથી માંડીને અનંત પ્રદેશી સ્કંધ સુધી એ સર્વને સાદી પરિણામી કહીએ. હવે અનાદિ પારિણામિકના અનેક ભેદ છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, અહ્રાસમય, લેાક, અલાક, ભવસિદ્ધિયા, અભવસિદ્ધિયા ઈત્યાદિ છે. એ પ્રમાણે પાંચ ભાા છે. એ પાંચ ભાવામાં જીવના પરિણામ પ્રવર્તે ત્યારે જીવતત્ત્વ ઉપર ભાવનિક્ષેપ લાગુ થાય છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ - ૪૭૮ જૈન તત્ત્વ પ્રકાશ વગણ જીવના પ્રદેશની સાથે પરિણમે છે. ૪. ભાવનિક્ષેપ તે પ્રકૃતિના ઉદયથી જીવ શોક, ભય વગેરે દુઃખ વેદે તે. (૫) આશ્રવતત્વ ઉપર જ નિક્ષેપ–૧. નામ નિક્ષેપ છે કેઈનું “આશ્રવ એવું નામ દે તે ૨. સ્થાપના નિક્ષેપ તે અક્ષરાદિથી આશ્રવની સ્થાપના કરી બતાવે, ૩. દ્રવ્યનિક્ષેપ તે યુગેના કારણે કર્મ પુદ્ગળનું આત્મ પ્રદેશમાં આગમન તે દ્રવ્ય આશ્રવ. ભાવનિક્ષેપ તે મિથ્યાત્વ વગેરેની પ્રકૃતિએને ઉદય થઈ જવના પ્રદેશ પર પરિણમે અને રાગદ્વેષરૂપી ભાવ ઊપજે તે ભાવ આશ્રવ. (૬) સંવરતત્વ ઉપર જ નિક્ષેપ-૧. નામનિક્ષેપ તે કેઈનું સંવર એવું નામ દે તે ૨. સ્થાપના નિક્ષેપ તે અક્ષરાદિ સ્થાપે તે. ૩. દ્રવ્યનિક્ષેપ તે સમ્યક્ત્વ, વ્રતાદિ ધારણ કરી આત્મામાં કર્મ પુદ્ગળ આવતાં કે તે ૪. ભાવનિક્ષેપ તે દેશથી કે સર્વથી યેગનું નિર્ધન કરી આત્માનું અકંપિતપણું (સ્થિરતા) પ્રાપ્ત કરવું તે તથા રાગદ્વેષનું મંદ કરવું અને તેને અભાવ કરે. (૭) નિર્જરાતત્વ ઉપર ચાર નિક્ષેપ ૧-૨. નામ અને સ્થાપના નિક્ષેપ અગાઉની પેઠે સમજવા. ૩. દ્રવ્યનિક્ષેપ તે જીવના પ્રદેશથી કર્મયુગલે ખરે તે. ૪. ભાવનિક્ષેપ તે આત્મા ઉજજવળ થઈ જ્ઞાનલબ્ધિ, ક્ષપશમલબ્ધિ, ક્ષાયિકલબ્ધિ ઈત્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરીને પરભાવને ત્યાગ કરીને આત્મિક સુખમાં લીન થાય. (૮) બંધતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ-૧-૨. નામ અને સ્થાપના પૂર્વવતું. ૩. દ્રવ્યનિક્ષેપ તે કર્મવર્ગણાનાં પુગલે આત્મપ્રદેશની સાથે બંધાય તે ૪. ભાવનિક્ષેપ તે મદ્યપાન (દારૂ પીધા)ની પેઠે કર્મબંધનો ન ચડે તે રૂપી રાગ અને દ્વેષ. (૯) ક્ષતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ–૧–૨. નામ અને સ્થાપના પૂર્વવતુ. ૩. દ્રવ્યનિક્ષેપ તે છવદ્રવ્ય કર્મ રહિત નિર્મળ બને છે. અને, ૪. ભાવનિક્ષેપ તે ક્ષાયિક સમ્યક્ત, કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થઈ આત્મ સિદ્ધસ્વરૂપી બને તે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ પ્રકરણ ૨ જું : સૂત્ર ધમ ચાર પ્રમાણ જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિર્ણય કરવામાં આવે ત્યારે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દ્રષ્ટિથી ગ્રહણ કરે છે. પ્રમાણ ચાર છે :–૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, 2. આગમ પ્રમાણ અને ૪, ઉપમા પ્રમાણ. ૧. પ્રત્યક્ષ પ્રમાણુ –વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય છે. તેના બે પ્રકાર –૧. ઇંદ્રિીય પ્રત્યક્ષપ્રમાણ. ૨. નેઈદ્રિય પ્રત્યક્ષપ્રમાણ તેમાં ઇંદ્રિયપ્રત્યક્ષના બે પ્રકાર :-૧. દ્રલેંદ્રિયપ્રત્યક્ષ. અને ૨. ભાવેંદ્રિયપ્રત્યક્ષ. તેમાં દ્રવ્યેદ્રિયપ્રત્યક્ષના વળી. બે પ્રકાર ૧. નિવૃત્તિ અને, ૨. ઉપકરણ. તેમાં નિવૃત્તિના વળી બે પ્રકાર :-૧. અત્યંતર નિવૃત્તિ તે જે નેત્રાદિ ઈદ્રિયની આકૃતિ રૂપ બનીને સ્વસ્થાનમાં આત્મપ્રદેશ રહે છે. અને, ૨. બાહ્યનિવૃત્તિ તે જે નામકર્મના ઉદયથી પાંચે ઈદ્રિયના આકારરૂપ પુદ્ગલસમૂહ આત્મપ્રદેશની સત્તાને અવગાહ્યા કરે તે. હવે બીજું ઉપકરણ (ઉપકારી હોય તે) તે પણ બે પ્રકારનું છેઃ 1. અત્યંતર ઉપકરણ તે જે નેત્રેમાં કૃષ્ણ વેત મંડલ છે તે. અને, ૨. બાહ્ય ઉપકરણ તે જે ધૂળ, તૃગુ આદિથી આંખનું રક્ષણ કરી રહેલ છે. પોપચાં, પાંપણ, વગેરે. ભાવઈ દ્રિયના પણ બે પ્રકાર છેઃ ૧. લબ્ધિ. તે જ્ઞાનાવરણીય કર્મના પશમથી જે ઈતિમાં જાણવાની શક્તિ પ્રકટે તે અને, ૨. ઉપયોગ-જે લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇદ્રિના વિષયમાં પ્રવૃત્ત થાય, અર્થાત્ સમયસર ઈદ્રિયે યચિત કામ આપે. જેમકે–૧. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જૈન તત્ત્વ પ્રકાશ શ્વેતે‘દ્રિય સાંભળવાનું, ૨. ચક્ષુરિન્દ્રિય દેખવાનુ, ૩. ઘણેન્દ્રિય વાસ જાણવાનુ` ૪. રસેન્દ્રિય સ્વાદ જાણવાનું અને, ૫. સ્પર્શેન્દ્રિય શીત, ઉષ્ણ વગેરે સ્પર્શી જાણવાનું કામ આપે છે. તેમાંથી (૧) એકેન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના વિષય ૪૦૦ ધનુષ્યને છે. (૨) એ ઈંદ્રિયની એ ઈંદ્રિયામાંથી પહેલી સ્પર્શેન્દ્રિયના વિષય ૮૦૦ ધનુષ્યના છે અને બીજી રસેન્દ્રિયના વિષય ૬૪ ધનુષ્યના છે (૩) તે ઇન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના વિષય ૬૪ ધનુષ્યને, રસેન્દ્રિયના ૧૨૮ ધનુષ્યને અને ઘ્રાણેન્દ્રિયને ૧૦૦ ધનુષ્યના છે. (૪) ચતુરિન્દ્રિયની સ્પર્શેન્દ્રિયને વિષય ૩૨૦૦ ધનુષ્યન, રસેન્દ્રિયના વિષય ૨૫૬ ધનુષ્યનો, પ્રાણેન્દ્રિયના ૨૦૦ ધનુષ્યને, અને ચક્ષુરિન્દ્રિયના વિષય ૨૫૪ ધનુષ્યને છે. (૫) અસંજ્ઞી પચેન્દ્રિયના વિષય ૬૪૦૦ ધનુષ્યને, રસેન્દ્રિયના ૫૧૨ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો ૪૦૦ ધનુષ્યને, ચક્ષુરિન્દ્રિયના ૫૯૦૬ ધનુષ્યના અને શ્રેાતન્દ્રિયના વિષય ૮૦૦ ધનુષ્યના છે. અને સ'ની પૉંચેન્દ્રિયના સ્પર્શી, રસ અને શ્રેાતેન્દ્રિય એ ત્રણ ઇંદ્રિયાના વિષય ૧૨-૧૨ ચેાજનને, પ્રાણેન્દ્રિયના વિષય ૬૪ ચેજનના અને ચક્ષુરિન્દ્રિયના વિષય ૪૭૨૬૩ ચેાજનના હાય છે, કેમકે આટલે દૂરથી ઊગતા સૂર્ય દૃષ્ટિગોચર થાય. છે. આ બધા ઉત્કૃષ્ટ વિષય જાણવા. આ ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણની વાત થઈ. હવે નાઈન્દ્રિય પ્રત્યક્ષ ૨. પ્રકારના-૧. દેશથી અને, ૨. સ^થી. તેમાં દેશથીના ૪ પ્રકારઃ—૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન અને ૪. મન:પર્યવજ્ઞાન અને ૨ સ`થી નઇંદ્રિય પ્રત્યક્ષ પ્રમાણને એક જ ભેદ તે કેવળજ્ઞાન. હવે આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. અહી પાંચ ઈન્દ્રિયા અને મન પ્રત્યક્ષ જે કહ્યું તે વ્યવહારિક પ્રત્યક્ષ છે. તેથી પરેક્ષ છે, આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેની સહાયતાથી થતાં મતિ અને શ્રુતિજ્ઞાન પણ પરાક્ષ છે, આત્મા પ્રત્યક્ષ નથી. ૧. મતિ જ્ઞાન—પ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ વડે જે જાણવુ થાય તે મતિજ્ઞાન. તેના ૨૮ ભેદ—૧ અવગ્રહ (અવ્યક્ત જ્ઞાન અર્થાત્ Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૮૧ નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય જ્ઞાન હોય તે અવગ્રહ) ૨ ઈહા (અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે તે ઈહા.) ૩. અવાય (ઈહ દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે તે અવાય અથવા અપાય), ૪. ધારણ (અવાયરૂપ નિશ્ચય અમુક સમય ટકે, વળી લુપ્ત થાય છતાં આગળ ઉપર એગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે તે ધારણા.) ઉપરના ચાર ભેદ પૈકી અવગ્રહના બે ભેદ છે. (૧) ચંજનાગ્રહ અને, અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ–વસ્તુની સાથે ઈન્દ્રિયેનો પ્રથમ સંગ તે વ્યંજનાવગ્રહ કઈ પણ ઈદ્રયથી દ્રવ્યનું સંપૂર્ણ જ્ઞાન ન થઈ શકે. પ્રત્યેક ઇન્દ્રિયથી દ્રવ્યના અમુક પર્યાયનું જ જ્ઞાન થાય છે. ચક્ષુ અને મન સિવાયની ચાર (તેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય) પ્રાયકારી ઇન્દ્રિયથી થતું જ્ઞાન પહેલાં વ્યંજનાવગ્રહથી થાય છે અને પછી અર્થાવગ્રહથી થાય છે. * જેમ માટીના કોરા શરાવલામાં એક એક બુંદ પાણી નાખવાથી તે પાણી શોષાતાં જ્યારે બધા પ્રદેશ પૂર્ણ થઇ જાય છે, ત્યારે તેમાં પાણી ભરાતું જાય છે. તેવી જ રીતે નિદ્રાધીન મનુષ્યની ઈન્દ્રિયો દર્શનાવરણીયના ઉદયથી રૂક્ષ થઇ જાય છે. તેને અવાજ કરતાં શબ્દનાં પુગલો વડે તેન્દ્રિયના પ્રદેશ પૂર્ણ ભરાયા પછી તે શબ્દ ગ્રહણ કરે છે. આ “ અવગ્રહ’ થયો. પછી તે વિચારે છે કે, મને કોણ બોલાવે છે ? આમ વિચારવું તે “ઇહા'. પછી અમુક જ વ્યક્તિ મને બોલાવે છે એવો નિશ્ચય થાય તે “અવાય’ અને તે સાંભળેલા શબ્દોને ધારી રાખે અને ઘણા કાળ પછી પ્રસંગોપાત કહે કે આ એ જ વ્યકિતને અવાજ છે, કે જેણે મને તે દિવસે જગાડયો હતો, તે “ધારણા.” જેવી રીતે છેતેન્દ્રિયના અવગ્રહ ઈહા, અવાય અને ધારણા એ ચાર બોલ કહ્યા, તેવી જ રીતે ચક્ષુરિન્દ્રય. ધાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને મન ઉપર ચાર ચાર બેલ તે તે ઈન્દ્રિયન વિષય આશ્રયી જાણી લેવા. ૩૧ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જૈન તત્ત્વ પ્રકાશ ' અર્થાવગ્રહ-મન અને ચક્ષુ એ બે અપ્રાપ્યકારી છે. તે દ્વારા થતું જ્ઞાન અર્થાવગ્રહથી જ થાય છે. તે દ્વારા વ્યંજનાવગ્રહ થતા જ નથી. આંખમાં નાખેલું કાજળ આંખ જોઈ શકતી નથી, પણ દૂરની વસ્તુને જોઈ શકે છે. અને મન પણ તેવા પ્રકારનું છે તેથી તે બન્ને વ્યંજનને વસ્તુના સંગની જરૂર હતી નથી. અર્થાવગ્રહ છએ ઈન્દ્રિયોને હેય છે. મતિજ્ઞાનના ૨૮ ભેદ–પાંચ ઈન્દ્રિયે અને છડું મન. તેને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એમ ચાર ભેદ દરેકના ગણતાં ૬૪=૪૪ થયા. તેમાં પ્રાપ્યકારી ચાર ઈન્દ્રિયેના ચાર ભેદ વ્યંજનાવગ્રહના થાય છે તે ભેળવતાં ૨૪+૪=૨૮ ભેદ થયા. બીજી રીતે છે ઈન્દ્રિયેના ઈહા, અવાય અને ધારણા મળી ૧૮, છ ઇન્દ્રિયેના અર્થાવગ્રહ ૬ અને ચાર ઈન્દ્રિયેના વ્યંજનાવગ્રડ ૪ એમ કુલ મળી ૧૮+૬+૪=૨૮ ભેદ. વિસ્તારથી મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. ઉપર પ્રથમ શ્રેતેન્દ્રિયને અવગ્રહ કહ્યો તેના ૧૨ પ્રકાર છે. જેમાં અનેક પ્રકારના વાજિંત્ર વાગે છે અને અનેક મનુષ્ય સાંભળી રહ્યા છે પણ તેમાંથી મતિજ્ઞાન ક્ષપશમ પ્રમાણે-(૧) બહુ-કેઈ એક જ વખતે ઘણું શબ્દ ગ્રહણ કરે. (૨) અબહુતે કઈ થડા શબ્દ ગ્રહણ કરે. (૩) બહુવિધ-તે આ ઢેલ છે, આ ત્રાંસાં છે, વગેરે ભેદભાવ સહિત ગ્રહણ કરે. (૪) કેઈ ભેદભાવને સમજે નહિ. (૫) ક્ષિપ્ર-તે કઈ શીઘ્રતાથી સમજે. (૬) અક્ષિપ્ર–તે કેઈ વિલંબથી સમજે. (૭) સલિંગ-તે કઈ અનુમાનથી સમજે. (૮) અલિંગ–તે કઈ અનુમાન વિના સમજે (૯) સંદિગ્ધ–તે કેઈ શંકાયુક્ત સમજે. (૧૦) અસંદિગ્ધ–તે કઈ શંકારહિત સમજે. (૧૧) ધ્રુવ-તે કઈ એક જ વખતમાં બધું સમજી જાય. અને, (૧૨) અધુવતે કઈ વારંવાર જાણવાથી સમજે. જેવી રીતે આ શ્રેતેન્દ્રિયના અવગ્રહના ૧૨ બોલ કહ્યા તેવી જ રીતે છેતેન્દ્રિયના ઇહાના ૧૨ બેલ એ પ્રમાણે જે ઉપર ૨૮ ભેદ કહ્યા છે તે દરેક બેલ ઉપર ૧૨૧૨ બેલ ઊતારવા, એ રીતે Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૮૩ ૨૮૮૧૨૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. આ ૩૩૬ ભેદ કૃતનિશ્ચિત (સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે તે કૃતનિશ્રિત) મતિજ્ઞાનના જાણવા. હવે મતિજ્ઞાનને બીજો પ્રકાર અમૃતનિશ્રિત (તે નહીં સાંભળ્યું, નહીં જોયું, તે પણ તેમાં મતિ વિસ્તરે તે) મતિજ્ઞાન. તેના ચાર ભેદ તે ચાર પ્રકારની બુદ્ધિ (૧) ઔત્પાતિકી (કોઈ પ્રસંગ પર કાર્ય સિદ્ધ કરવામાં બુદ્ધિ એકાએક પ્રગટ થાય છે) (૨) વૈનાયિકી (ગુરુ આદિકની વિનય ભક્તિ કરવાથી પ્રાપ્તબુદ્ધિ) (૩) કાર્મિકી (તાં, લખતાં, ચીતરતાં, વણતાં, વાવતાં, આદિ અનેક શિલ્પકળાને અભ્યાસ કરતાં કુશળ થાય તે) અને, (૪) પરિણામિની (વય પરિણમે તેમ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેકબુદ્ધ, વગેરેને આલેચન કરતાં બુદ્ધિની વૃદ્ધિ થાય તે) આ પ્રમાણે કૃતનિશ્રિતના ૩૩૬ અને અમૃતનિશ્રિતના ૪ ભેદ મળી ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. ૨. શ્રતજ્ઞાન–સાંભળવાથી કે દેખવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. તેના ૧૪ ભેદ. અક્ષરશ્રત. અ, ઈ. વગેરે સ્વર. અને ક, ખ, વગેરે વ્યંજન એ વડે જે જ્ઞાન થાય તે. ૨. અક્ષર શ્રત–તે અક્ષરના ઉચ્ચાર વગર ખાંસીથી, છીંકથી, હાથથી, નેત્રાદિની ચેષ્ટાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે. ૩. સંજ્ઞીશ્રત–વિચારવું, નિર્ણય કરે, સમુચ્ચય અર્થ કરે, વિશેષ અર્થ કરે, અનુપ્રેક્ષા કરવી અને નિશ્ચય કરે આ છ બોલ સંજ્ઞી માં હોય છે. એ છ બેલથી સૂત્રાદિ ધારણ કરે. ૪. અસંજ્ઞી શ્રત-ઉક્ત છ બેલ રહિત પૂર્વાપર નિર્ણય રહિત ભણે, ભણવે, સાંભળે, સંભળાવે તે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જૈન તત્ત્વ પ્રકાશ્ય પ. સમ્યક્ કૃત–અહંતપ્રણીત, ગણધરગ્રથિત, તથા જઘન્ય ૧૦ પૂર્વનું પૂર્ણ જ્ઞાન ભણેલા હોય તેને રચેલાં શાસ્ત્રો તે. ૬. મિથ્યાશ્રત–પિતાની મતિ કલ્પનાથી બનાવેલા છે જેમાં હિંસાદિ પાંચ આસવ સેવન કરવાને ઉપદેશ હોય, જેમકે વૈદિક, તિષ. ૭. સાદિકૃત–આદિ સહિત કૃતજ્ઞાન. ૮. અનાદિમૃત-આદિ રહિત શ્રુત જ્ઞાન. ૯, સપર્યવસિત શ્રત–અંતસહિત શ્રુતજ્ઞાન. ૧૦. અપર્યવસિત-અંતરહિત કૃતજ્ઞાન. ૧૧. ગમિકશ્રત-દષ્ટિવાદ અંગેનું જ્ઞાન. ૧૨. આમિક-શ્રત–આચારાંગાદિ કાલિક સૂત્રનું જ્ઞાન. ૧૩. અંગપ્રવિષ્ઠ–દ્વાદશાંગ સૂત્ર. ૧૪. અંગબાહ્ય–તેના બે ભેદ (૧) આવશ્યક–સામાયિકાદિ ૬ આવશ્યક અને (૨) આવશ્યક વ્યતિરિક્ત-કાલિક ઉત્કાલિકાદિ સૂત્રા. * દસ પૂર્વથી ન્યૂન જ્ઞાનવાળાના બનાવેલા ગ્રન્થો પૂર્ણ વિશ્વસનીય ન ગણાય. કારણ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવ્ય જીવ પણ પ્રાપ્ત કરી શકે છે. + સાદિ, અનાદિ, સપર્યવસિત શ્રુતનો ખુલાસો : (૧) દ્રવ્યથી–એક જીવ અધ્યયન કરવા બેઠો. તે અધ્યયન પૂર્ણ કરશે તેનો આદિ અંત હોવાથી એક જીવ આ8ાયી સાદિ સાંત. ઘણા જીવો ભૂતકાળમાં અનાદિકાળથી ભણ્યા છે અને ભવિષ્યમાં ભણશે. તેનો આદિ અંત ન હોવાથી અનાદિ અનંત. | (૨) ક્ષેત્રથી–ભરત ઐરાવત ક્ષેત્રમાં સમયનું પરિવર્તન હોવાથી સાદિ સાંત શ્રત હોય છે અને મહાવિદેહમાં સદૈવ સરખે કાળ હોવાથી અનાદિ શ્રત હોય છે. (૩) કાળથી–ઉત્સર્પિણી કાળ આશ્રી સાદિ સાંત અને અવસર્પિણી નોઉત્સર્પિણી આશ્રી અનાદિ અનંત. (૪) ભાવથી–પ્રત્યેક તીર્થકરના પ્રકાશિત ભાવ આશ્રી સાદિ સાંત અને ક્ષયોપથમિક ભાવ આશ્રી અનાદિ અનંત શ્રુતજ્ઞાન જાણવું. * દષ્ટિવાદ અંગેનો ખુલાસો પ્રથમ ખંડના ચેથા પ્રકરણમાં છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૮૫ ઉક્ત મતિ અને કૃતજ્ઞાનને પરસ્પર ક્ષીરનીરની પેઠે ઘનિષ્ટ સંબંધ છે. જગતને કોઈ પણ જીવ આ બે જ્ઞાન વગરને હોતે નથી. પરંતુ સમ્યગ્દષ્ટિવાળાના જ્ઞાનને જ્ઞાન કહે છે અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે. ઉત્કૃષ્ટ મતિશ્રુતજ્ઞાનને ધારક સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે તેથી તે શ્રુતકેવળી કહેવાય છે. જાતિસ્મરણજ્ઞાન તે મતિજ્ઞાનને એ પ્રકાર-ધારણ–તેમાંય સમાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ ૯૦૦ ભવ (જે સંજ્ઞી પંચેન્દ્રિયના આંતરરહિત નવસે ભવ કર્યા હોય તે) જોઈ શકાય છે. ૩. અવધિજ્ઞાન-મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને ઇંદ્રિયની અપેક્ષા વિના જે જ્ઞાન વડે જાણી શકાય તે અવધિજ્ઞાન. તેના ૮ પ્રકારઃ ૧. ભેદકાર-અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) ભવપ્રત્યય (ઉત્પત્તિની સાથે જ પ્રકટ થાય છે તે) દેવતા, નારકી અને તીર્થકરેને હોય છે. અને (૨) લબ્ધિપ્રત્યય-મનુષ્ય-તિર્યંચને કરણી કરવાથી ક્ષયપશમથી થાય છે. ૨. વિષયઢાર-અવધિજ્ઞાનથી સાતમી નરકના નારકી જઘન્ય અર્થે ગાઉ દેખે, ઉત્કૃષ્ટ એક ગાઉ દેખે, છઠ્ઠી નરકવાળા જઘન્ય ૧ ગાઉ ઉત્કૃષ્ટ ના ગાઉ દેખે; પાંચમી નરકવાળા જઘન્ય ૧ ગાઉ ઉત્કૃષ્ટ ૨ ગાઉ, ચેથી નરકવાળા જઘન્ય ૨ ગાઉ, ઉત્કૃષ્ટ રા ગાઉ. ત્રીજી નરકવાળા જઘન્ય રા ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ, બીજી નરકવાળા જઘન્ય ૩ ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ દેખે, પહેલી નરકવાળા જઘન્ય ૩ ગાઉ ઉત્કૃષ્ટ ૪ ગાઉ અવધિજ્ઞાનથી જાણું દેખી શકે છે ૯ અસુરકુમાર દેવે જઘન્ય ૨૫ પેજન ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વિપ સમુદ્ર દેખે. તેને નવનિકાયના દેવે જઘન્ય ૨૫ પેજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. વાણવ્યંતર દેવે જઘન્ય ૨૫ પેજના '* નારકી જીવો મહાવેદના અનુભવવાથી કે જાતિસ્મરણજ્ઞાનથી પાછલા ભવની વાત જાણી શકે છે પણ દેખી શકતા નથી. કારણ કે તે પક્ષ જ્ઞાન છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જૈન તત્વ પ્રકાશ ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. તિષ્ક દેવ જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, વૈમાનિક દે ઊંચે પિતાના વિમાનની ધ્વજા સુધી દેખે છે અને સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, અને નીચે પહેલા બીજા દેવકના દેવે પ્રથમ નરક સુધી દેખે. ત્રીજા ને ચોથા દેવકના દેવે બીજી નરક સુધી દેખે. પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરક સુધી દેખે. સાતમા આઠમા દેવલેના દેવે જેથી નરક સુધી દેખે. નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલેકના દેવે પાંચમી નરક સુધી દેખે. નવ ગ્રેવેયકના દે છઠ્ઠી નરક સુધી દેખે. ચાર0 અનુત્તરવિમાનના દેવ સાતમી નરક સુધી દેખે. અને સર્વાર્થસિદ્ધિ વિમાનવાસી દેવ સપૂર્ણ લેકમાં કંઈક કમ જાણે દેખે. સંજ્ઞી તિર્થન્ચ પંચેન્દ્રિય જઘન્ય અંગૂલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. સંજ્ઞી મનુષ્ય જઘન્ય અંગૂલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લેક અને લેક જેવડા અલકમાં અસંખ્યાતા ખંડ દેખવાની શક્તિ છે. તે ૩. સંસ્થાન દ્વાર–અવધિજ્ઞાનથી નારકી ત્રિપાઈન આકારે દેખે, ભુવનપતિવાલા (ટોપલા)ને આકારે દેખે, વ્યંતર પડાને આકારે દેખે, તિષી ઝાલરને આકારે દેખે, બાર દેવકના દેવે મૃદંગને આકારે દેખે. રૈવેયકના દેવ ફૂલની છાબડીને આકારે દેખે, અનુત્તરવિમાનવાસી કુમારિકાની કંચુકીને આકારે દેખે. અને મનુષ્ય તિર્યંચ અવધિજ્ઞાનથી જાળીના આકારે અનેક પ્રકારે દેખે છે. * પહેલા બીજા દેવલોકના દેવો અને કિલ્વિપી દેવો પૈકી જેમનું પલ્યોપમનું આયુષ્ય છે તે જ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. બાકીના બધા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. | 0 કોઈ સ્થળે પહેલેથી છઠ્ઠી વેયક સુધીના દેવ છઠ્ઠી નરક સુધી અને ઉપલી ૩ ગ્રેવેયકના દેવ સાતમી નરક સુધી દેખે છે એમ જણાવ્યું છે. + જે અવધિજ્ઞાન અંગૂલનો અસંખ્યાતમે ભાગ ક્ષેત્ર દેખે છે તે કાળથી આવલિકાના અરાખ્યાતમા ભાગના કાળની વાત જાણે છે. અંગૂલને સંખ્યાનો ભાગ Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ ૪૮૭ ૪. બાહ્યાવ્યંતર દ્વાર-નારકી અને દેવતાને અત્યંતર અવધિજ્ઞાન હોય છે. તિર્યંચને બાહ્ય અવધિજ્ઞાન હોય છે. અને મનુષ્યને બાહ્યાત્યંતર બન્ને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. ૫. અનુગામી અનનુગામીદ્વાર-નારકી દેવતાને અનુગામી (સાથે આવે તેવું) જ્ઞાન હોય છે. અને મનુષ્ય તિર્યંચને અનુગામી તથા અનનુગામી (જ્યાં ઉત્પન્ન થયું ત્યાં જ હોય તેવું) બંને પ્રકારનું જ્ઞાન હોય છે. ૬. દેશથી સર્વથી દ્વાર–નારકી, દેવતા અને તિર્યંચને દેશથી (અપૂર્ણ) અવધિજ્ઞાન થાય છે, અને મનુષ્યને દેશથી તથા સર્વથી (પૂર્ણ) બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. ૭. હાયમાન વદ્ધમાન અવડ્ડિયા દ્વાર–ઉત્પન્ન થયા બાદ ઘટતું જાય તે હીયમાન, વધતું જાય તે વમાન અને ઉત્પન્ન થતી વખતે હોય તેટલું જ રહે તે અવસ્થિત. નારકી દેવતાને અવસ્થિત અવધિજ્ઞાન હોય છે અને મનુષ્ય તિર્યંચને ત્રણે પ્રકારનું હોય છે. ૮. પડિવાઈ અપડિવાઈ દ્વાર–ઉત્પન્ન થઈને ચાલ્યું જાય તે પ્રતિપાતી અને કાયમ રહે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન. નારકી દેવતાને અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તિર્યંચને બંને પ્રકારનું હોય છે. ક્ષેત્ર દેખે તે એક આવલિકાના સંખ્યામાં ભાગની વાત જાણે, એક અંગૂલ ક્ષેત્ર દેખે તે આવલિકામાં કંઇક કમ કાળની વાત જાણે. પ્રત્યેક (૯) અંગૂલ ક્ષેત્ર દેખે તે પુરી આવલિકાને જાણે. એક હાથ દેખે તે અંતર્મુહૂર્નની વાત જાણે. એક ધનુષ્ય ક્ષેત્ર દેખે તે પ્રત્યેક (૯) મુહુર્ત જાણે, એક કોસ ક્ષેત્ર દેખે તે એક દિવસની વાત. જાણે. એક યોજન દેખે તે પ્રત્યેક દિવસની વાત જાણે. ૨૫ યોજન દેખે તે ૧ પક્ષમાં કંઈક કમની વાત જાણે. ભરત ક્ષેત્ર પૂર્ણ દેખે તે પૂર્ણ પક્ષની વાત જાણે. જંબુદ્રીપ દેખે તે ૧ મહિનાની જાણે. અઢી દ્વીપ દેખે તે ૧ વર્ષની જાણે. ૧૫મો રુચીપ દેખે તે પ્રત્યેક વર્ષની જાણે. સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે તે અસંખ્યાતા. કાળની વાત જાણે. પરમ અવધિજ્ઞાન ઊપજે તો લોકાલોક દેખે. અને અંતમું હૂર્તમાં કેવળજ્ઞાન થાય. અલકમાં અવધિજ્ઞાનથી દેખવા જેવું કશું નથી, પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શકિત બતાવી છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪. મનઃપવજ્ઞાન—સંદીપ'ચેન્દ્રિયના મનેાગત ભાવને જણાવનારું જ્ઞાન. તેના બે ભેદ; (૧) ઋજુમતિ સામાન્યરૂપે જાણે. (૨) વિપુલમતિ-વિશેષરૂપે જાણે. દેષ્ટાંત-કોઇએ મનમાં ઘટ ચિંતન્યે તેને ઋજુમતિવાળા ફક્ત ઘડો જ જાણશે, પણ વિપુલમતિવાળા ચિતવેલે ઘડો દ્રવ્યથી માટીને, કાષ્ટના કે ધાતુના છે, ક્ષેત્રથી પાટલીપુત્રાહિમાં અનેલા છે, કાળથી શિયાળા કે ઉનાળામાં મનેલા છે અને ભાવથી ધી, દૂધ, આદિ ભરવાના છે વગેરે વિગતવાર જાણે. ૪૮૮ ઋનુગતિ તા પ્રતિપાતી પણ હોય છે. પર`તુ વિપુલમતિવાળા અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મન:પર્યંત્રજ્ઞાની (૧) દ્રવ્યથી રૂપી દ્રવ્યને જાણે. (૨) ક્ષેત્રથી નીચે રત્નપ્રભા નરકનુ` ઉપરથી નીચેનું નાનું પ્રતર, ઉપર જ્યેાતિષીનુ ઉપરનુ તળું અને ત્રીછા અઢી દ્વીપ પ્રમાણે દેખે છે. (જેમાં ઋન્નુમતિવાળા રા અગૂલ ઓછુ દેખે છે.) (૩) કાળથી પલ્યેાપમના અસખ્યાતમા ભાગ ભૂતકાળની અને પલ્યના અસંખ્યાતમા ભાગ ભવિષ્ય કાળની વાત જાણે છે. અને, (૪) ભાવથી સ સત્તી જીવાના મનની વાત જાણે. મનઃપવજ્ઞાન ક`ભૂમિના, સ'જ્ઞી, સંખ્યાતા વના આયુષ્યવાળા, પર્યાપ્તા, સમ્યગ્દષ્ટિ, સ યતિ, અપ્રમાદી અને લબ્ધિવંત એટલા ગુણ્ણાના ધારક મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનથી મનઃપ`વજ્ઞાનની વિશેષતા-૧. અવધિજ્ઞાનથી મનઃ પર્યાંવજ્ઞાનનું ક્ષેત્ર થાડું છે, પર`તુ વિશુદ્ધતા અધિક છે. ૨. અવધિજ્ઞાન ચારે ગતિવાળાને થાય છે, પણ મન:પર્ય વજ્ઞાન તેા કેવળ મનુષ્યગતિમાં અપ્રમત્ત સાધુને જ થાય છે. ૩. અધિજ્ઞાનથી જઘન્ય અંગૂલના અસંખ્યાતા ભાગ જેટલુ ક્ષેત્ર જાણે છે તથા અધિક પણ જાણે છે. પણ મનઃ વજ્ઞાન તે અઢી દ્વીપ પ્રમાણે જ હોય છે. ૪. જે રૂપી સૂક્ષ્મ પર્યાયાને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મનઃવજ્ઞાની જાણી શકે છે. ૫. કેવળજ્ઞાન-સથી નઇન્દ્રિય આત્મ પ્રત્યક્ષ પ્રમાણુના એક જ ભેદ છે તે કેવળજ્ઞાન. આ જ્ઞાન મનુષ્ય, સ`શી, કર્મભૂમિના, સંખ્યાત-વર્ષાયુવાળા, Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ પ્રકરણ ૨ જું ઃ સૂત્ર ધર્મ પર્યાપ્તા, સમ્યગ્દષ્ટિ, સંપતિ, અપ્રમાદી, અવેદી, અકષાયી, ચાર ઘાતિકર્મવિનાશક, ૧૩માં ગુણસ્થાનકવતીને જ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ હસ્તામલકત પ્રકાશિત થાય છે. આ જ્ઞાન અપ્રતિપાતી હોય છે. અર્થાત કેવળજ્ઞાન પ્રકટ થયા પછી જઘન્ય અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ ૮ વર્ષ કમ ક્રોડ પૂર્વમાં અવશ્ય મેક્ષ પ્રાપ્તિ થાય છે. (૨) અનુમાન પ્રમાણ—અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય, તેના ત્રણ પ્રકારઃ ૧ પૂવૅ, ૨ સે સવૅ, ૩ દિઠ્ઠી સામ. (૧) પૂવૅ તે કેઈને પુત્ર બાલ્યાવસ્થામાં પરદેશ ગયે અને યુવાન થઈ પાછા આવ્યા ત્યારે તેની માતા તેની દેહાકૃતિ, વર્ણ, તિલ, મસાદિ પૂર્વના પ્રમાણેએ કરી તેને પિછાણે તે. (૨) સે સવં. તેના પર ભેદ; ૧. કજેણું, ૨. કારણેણં, ૩. ગુણેણં, ૪. અવયવયાણ, પ. આસરેણું. તેમાં ૧. કજોણું, તે જેમ મેરને કેકારવથી, હાથીને ગુલ– ગુલાટ શબ્દથી, ઘોડાને હણહણવાથી ઈત્યાદિ કાર્યથી પિછાણે તે કજેણું. ૨. કારણેણં તે વસ્ત્રનું કારણ તંતુ પણ તંતુનું કારણ વસ્ત્ર નહિ. ગંજીનું કારણ ઘાસ, પણ ઘાસનું કારણ ગંજી નહિ. જેટલીનું કારણ લેટ પણ લેટનું કારણ રોટલી નહિ, ઘડાનું કારણ માટી પણ માટીનું કારણ ઘડો નહિ. મુક્તિનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, પણ જ્ઞાનાદિનું કારણ મુક્તિ નહિ. ઈત્યાદિ કારણથી વસ્તુને પિછાણે તે કારણેણં, ૩. ગુણણું, તે નિમકમાં રસ ગુણ, ફૂલમાં ગંધ ગુણ, સુવર્ણમાં કોટી ગુણ, ઇત્યાદિ ગુણે કરી વસ્તુ પિછાણે તે ગુણેણં, ૪. અવયવયાણું–તે શિંગડાથી ભેંસને, કલગીથી કૂકડાને, દાંતથી સુવરને નખથી વાઘને, કેશવાળીથી કેસરી સિંહને, સૂંઢથી હાથીને, શસ્ત્રથી સુભટને, કાવ્યાલંકારથી કવિને, એક દાણે દબાવી પકાવેલાં ધાન્યને પિછાણે ઈત્યાદિ અવયવે કરી પિછાણવું તે અવયવયાણું અને, પ. આસરેણું ધુમ્રથી અગ્નિને, વાદળથી મેઘને, બગલાથી જલાશયને અને ઉત્તમ આચરણથી ઉત્તમ પુરુષને પિછાણે તે આસરેણું. (૩) દિઠ્ઠી સામ. તેના બે પ્રકાર–૧. સામાન્ય, ૨. વિશેષ, તેમાં સામાન્ય તે જેમ એક રૂપિયાને લેવાથી તેના જેવા ઘણા Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ્યુ રૂપિયાને જાણે. મારવાડના એક ધારીને જોવાથી તેના જેવા ઘણા ધારી (બળદ)ને પિછાણે, દેશાંતરના કોઇ એક મનુષ્યને જોઈ તેના જેવા ઘણા મનુષ્યાને જાણે. એક સમષ્ટિને જોવાથી તેના જેવા ઘણા સમષ્ટિને જાણે, ઈત્યાદિ પ્રકારથી જાણે તે સામાન્ય અને, ૨, વિશેષ–જેમ કેઇ વિચક્ષણ સાધુજીએ વિહાર કરતાં રસ્તામાં ઘણું ઘાસ ઊગેલું જોયું, પાણીનાં નવાણુ ભરેલાં જોયાં, ખાગ બગીચા લીલાછમ જોયા. તેથી જાણે કે અહીં ભૂતકાળમાં વૃષ્ટિ ઘણી થઈ હતી. આગળ જતાં જોયું તા ગામ નાનું. ગામમાં શ્રાવકનાં ઘર થાડાં, શ્રાવકના ઘરમાં સપત્તિ પણ ઘેાડી, પણ શ્રાવક શ્રાવિકા ઘણાં જ ભક્તિવંત, ઉદાર પરિણામી, ઉત્કૃષ્ટ ભાવથી દાન દેવાવાળાં, ત્યારે અનુમાનથી જાણ્યું કે અહીં વર્તમાનકાળમાં આ શ્રાત્રનું કઇંક ભલુ થવાનુ છે. વળી આગળ ચાલ્યા. જુએ છે તે પહાડ પતા મનોહર, હવા ઘણી જ સારી, તારા ઘણા ખરે નહિ. ગામમાંની તથા બહારની જમીન રળિયામણી લાગે ત્યારે સમજે કે આવતા કાળમાં આ જગ્યાએ કંઈક સારું થવાનું. જણાય છે. એ પ્રમાણે ત્રણ કાળની સારી સ્થિતિ જાણે. એ પ્રમાણે કોઈ મુનિરાજ વિહાર કરતાં કરતાં, રસ્તામાં ખડ વગરની ભૂમિ દેખે. માગ બગીચા સુકાઈ ગયેલા દેખે, કૂવા વગેરે નવાણુ નિળ દેખે. ત્યારે સમજે કે ભૂતકાળમાં અહીં વરસાદ થાડો થયા છે. આગળ ચાલતાં ગામમાં ગયા, તેા ગામ મોટું, શ્રાવકોનાં ઘર ઘણાં, ઘરમાં સપત્તિ ઘણી, પણ શ્રાવક વિનયરહિત, અભિમાની, લેાભી, દાન દેવાના ભાવ વિનાના, ત્યારે સમજે કે વર્તમાનકાળમાં અહીં કઇંક ખરાબ થવાનુ જણાય છે; વળી આગળ ચાલ્યા તા પહાડ પતે અમનેાજ્ઞ (નાપસંદ), હવા ઘણી ખરાબ, ગામની બહાર તથા અંદર ખાવા ધાય તેવું, ધરતી બહુ જ ધ્રુજે, તારા બહુ ખરે, વીજળી બહુ ચમકે ત્યારે એમ સમજે કે આવતા કાળમાં અહી' કઈક અશુભ થવાનુ જણાય. છે. એમ દૃષ્ટિથી જોઈને ત્રણે કાળના જ્ઞાતા થાય તે વિશેષ. ૪૯૦ (૩) ‘આગમ પ્રમાણ' તે આપ્ત પુરુષ દ્વારા કથિત શાસ્ત્રાથી પદાર્થનું જ્ઞાન થાય તે. Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધ તેના ત્રણ ભેદ : ૧. સુત્તાગમે તે-દ્વાદશાંગી રૂપી જિનેશ્વર પ્રભુની વાણી, તથા એછામાં ઓછા દસ પૂત્ર લગીના જ્ઞાનવાળા મુનીશ્વરાના બનાવેલા ગ્રંથા તે ‘સુત્તાગમે’. ૪૯૧ ૨. ‘અત્યાગમે’ તે-પૂર્વ કહેલાં સૂત્ર તથા ગ્રંથના બધા સમજી શકે તેવી ભાષામાં તેવા દસ પૂ લગીના જ્ઞાનવાળા આચાર્ય મહારાજ વગેરેએ જે અર્થ રચ્યા તે અત્યાગમે.’ ૩. ‘તદુભયાગમે’-એ પ્રમાણેનાં સૂત્ર અને ગ્રંથાના તથા તેમના અર્થાંના મળતા આવતા જે સમાસ સમૂહ તે ‘તદુભયાગમે.’ એ પ્રમાણે આગમ પ્રમાણ જાણવું. (૪) ‘ઉપમા પ્રમાણ’–એની ચાભ’ગી છે. ૧. છતી વસ્તુને છતી ઉપમા દેવી તે. જેમકે આવતા કાળમાં પહેલા પદ્મનાભ તીર્થંકર થશે, તે ચાલુ કાળમાં ચાવીસમા તીર્થંકર મહાવીર સ્વામી જેવા થશે. ૨. છતી વસ્તુને અછતી ઉપમા દેવી તે. જેમકે-નરક અને દેવતામાં આયુષ્ય પલ્યાપમ અને સાગરે પમનાં છે તે વાત છતી છે પણ પલ્ય અને સાગરના વખતની ગણતરી માટે ચાર કેસના કૂવાનું અગર પાલાનું દૃષ્ટાંત આપ્યુ છે, તે કૂવા કોઇએ ભર્યાં નથી, ભરતા નથી અને ભરશે પણ નહિ એ અછતી ઉપમા. ૩. અછતી વસ્તુને છતી ઉપમા દેવી તે. જેમકે દ્વારકા નગરી કેવી ? મેાતીના દાણા જેવી; આગિયા કેવે ? સૂર્ય જેવા વગેરે. ૪. અછતી વસ્તુને અછતી ઉપમાં દેવી તે. જેમકે ઘોડાનાં શિ’ગડાં કેવાં ? ગધેડાનાં શિગડાં જેવાં, ગધેડાનાં શિંગડાં કેવાં ? ઘોડાનાં શિગડાં જેવાં વગેરે એ પ્રમાણે ઉપમા પ્રમાણુના ચાર પ્રકાર છે. નવ તત્ત્વ ઉપર ચાર પ્રમાણ ૧. જીવતત્ત્વ—(૧) પ્રત્યક્ષ પ્રમાણથી, ચેતના લક્ષણયુક્ત, (ર) અનુમાન પ્રમાણુથી. બાળક, જુવાન, વૃદ્ધ, ત્રસ અને સ્થાવરનાં શાસ્ત્રમાં કહેલાં લક્ષણવાળા, (૩) ઉપમા પ્રમાણથી, અરૂપી આકાશની પેઠે પકડાયા. નહિ. ધર્માસ્તિકાયની પેઠે અનાદિ અનંત, તથા તલમાં જેમ તેલ છે, Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જૈન તત્ત્વ પ્રકાશ દૂધમાં જેમ ઘી છે, અને અગ્નિમાં જેમ તે જ છે તેમ શરીરમાં વ્યાપી રહેલે તે જીવ છે. (૪) આગમ પ્રમાણથી–નીચેની ગાથા પ્રમાણે. ગાથા-“મા બાપ નીવો, શક્ય છત્તા નીવ ટુચાળવો अरुवी णिच अणाइ, एय जीवस्स लक्खणं ॥ અર્થ–શુભાશુભ કર્મોને કર્તા, ભક્તા અને વિનાશક તે જીવ. તે અરૂપી અને શાશ્વત છે ઈત્યાદિ શાસ્ત્રીય પ્રમાણથી જીવનું સ્વરૂપ સિદ્ધ કરવામાં આવે તે આગમ પ્રમાણ. ૨. અજીવ તત્વ–(૧) પ્રત્યક્ષ પ્રમાણથી – જલક્ષણવાળું, જીવનું પ્રતિપક્ષી, પુગળઆશ્રી વર્ણાદિ પર્યાયે જાણું શકાય એવું અને મળવા વીખરાવવાના સ્વભાવવાળું તત્ત્વ . (૨) અનુમાન પ્રમાણથી-નવા જૂનાપણું કરે. પર્યાય બદલે તેથી કાળનું અનુમાન થાય છે. જીવની ગતિ સ્થિતિ, વિકાસ, વગેરેમાં સહાયક ઈત્યાદિ અનુમાનથી પિછાણે તે; જેમ કે જીવને સકંપ દેખીને અનુમાનથી જાણે કે એ ધર્માસ્તિકાયના સ્વભાવથી છે. અકંપ દેખીને જાણે કે એ અધર્માસ્તિકાયના સ્વભાવથી છે. દૂધથી પૂર્ણ ભરેલા પ્યાલામાં ખાંડ સમાઈ જાય તે દેખીને અનુમાનથી જાણે કે પુદગલને સમાવવાને આકાશાસ્તિકાયને સ્વભાવ છે અને પુદ્ગળને મળવાનું અને વીખરવાને સ્વભાવ છે, વગેરે (૩) ઉપમા પ્રમાણથી-જેમ ઇંદ્રધનુષ્ય અને સંધ્યાને વાન બદલાઈ જાય તેમ પર્યાયે બદલે. જેમ પીપળાનું પાન, કુંજરને કાન, સંધ્યાને ભાણ ચંચળ છે તેમ પુદ્ગલોને સ્વભાવ ચંચળ છે, વગેરે ઉપમાથી પુગળ અજીવને ઓળખે. (૪) આગમ પ્રમાણથી શ્રી ભગવતીસૂત્રના ૨૦મા શતકમાં પુદ્ગલપર્યાયને ઘણે વિસ્તાર છે. ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણનું એક એક દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશમય છે. પ્રત્યેક પ્રદેશની અનેક પર્યાય છે. કારણ કે અનંત જીવ અને પુગલેની ગતિ, સ્થિતિ અને અવગાહનમાં તે સહાયક થઈ રહ્યા છે. તેવી જ રીતે કાલદ્રવ્ય, વસ્તુને નવી પુરાણું બનાવવામાં સહાયક છે. આ ચારે દ્રવ્ય અનાદિ, અનંત, અરૂપી, અચેતન છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ છે, આકાશ અનંત પ્રદેશી છે, કાલ અપ્રદેશ છે. અને પુદ્ગલદ્રવ્ય પરમાણુંથી સ્કંધપર્યત પ્રવર્તક છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૯૩ એક પરમાણુની અપેક્ષા ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ. અનેક પરમાણુની અપેક્ષા પ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ૪ અથવા ૮ સ્પર્શ એમ ૧૬ અથવા ૨૦ બોલ પુદ્ગલદ્રવ્યમાં હોય છે. આ પાંચે અજીવદ્રવ્ય ગુણપર્યાયયુક્ત છે. ૩.પુણ્યતત્ત્વ–(૧) પ્રત્યક્ષ તે શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મન આનંદી, વચન હર્ષયુક્ત, કાયાથી સાતવેદનીય વેદતો જોઈ તેને પુણ્યવંત કહે. (૨) અનુમાન -જાતિ, કુળ, બળ, રૂપ, સંપદા, ઐશ્વર્ય ઉત્તમતા જોઈ અનુમાન કરે કે આ પુણ્યવંત છે. (૩) ઉપમા-ગોળ નાખીએ તેવું ગળ્યું થાય તેવી રીતે પુણ્યના રસમાં પણ પડુગુણ હાનિવૃદ્ધિ જાણવી. પુણ્યની અનંત પર્યાય અને અનંત વર્ગનું છે. જેમકે પુણ્યદયથી દેવાયુને બંધ પડ્યું, પણ કાળની અપેક્ષાથી ચઠાણવડિયે રસ હોય છે. જેમ જેમ શુભ ગની પ્રવૃત્તિ વધારે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ થાય છે. વળી, પણ પુણ્યાનુબંધી પુણ્ય તે તીર્થ કરવતુ. પુષ્યાનુબંધી પાપ તે હરિકેશીવત્ , પાપાનુબંધી પુણ્ય તે ગોશાલાવત્ તથા અનાર્ય રાજાવત્ અને પાપાનુબંધી પાપ તે નાગેશ્રીવત્ ઈત્યાદિ ઉપમાથી પુણ્યનું સ્વરૂપ સમજે તે ઉપમા પ્રમાણ. વળી, પુણ્યવંતને પુણ્યવંતની. ઉપમાથી પિછાણે. જેમકે “દેવે દેગુંદ જહા.” અર્થાત્ ઇંદ્રના ત્રાયત્રિશક (ગુરુસ્થાની) દેવે સમાન પુણ્યવંત પ્રાણી સુખ ભોગવે છે, તથા ચંદો ઈવ તારણું ભરો ઈવ મણુસ્સાથું” અર્થાત્ જેમ તારાગણમાં ચંદ્ર શેભે તેમ માણસના વૃદમાં ભરત મહારાજા શેભે છે. ઈત્યાદિ (૪) આગમપ્રમાણુ–સૂત્ર “સુચિના કમ્મા સુચિન્ના ફલા ભવંતિ” અર્થાત્ સારા કર્મનાં સારાં જ ફળ પ્રાપ્ત થાય છે. તથા દેવાયુ, મનુષ્યાયુ શુભ અનુભાગ ઈત્યાદિ, પુણ્યપ્રકૃતિનું કથન શાસ્ત્રમાં છે તે આગમપ્રમાણુ જાણવું. ૪. પાપતત્ત્વ–૧. પ્રત્યક્ષ—નીચ જાતિ, નીચ કુળ, કુરૂપ, સંપત્તિની હીનતા જોઈને પ્રત્યક્ષમાં પાપી જાણે તે. ૨. અનુમાન છે દુઃખીને જોઈ અનુમાન કરે છે અને પાપને ઉદય વર્તે છે. ૩. ઉપમા –આ બિચારે નરકનાં જેવાં દુઃખે ભગવે છે. ૪. આગમ-પાપની. Page #519 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ પ્રકૃતિ, સ્થિતિ, રસપ્રદેશ, ઈત્યાદિ પાપકર્મનાં બ’ધનનું કથન શાસ્ત્રમાં છે તે આગમ પ્રમાણુ. ૪૯૪ ૫. આસ્રવતત્ત્વ—(૧) પ્રત્યક્ષ—મન, વચન, કાયાના વ્યાપાર પ્રત્યક્ષ દેખાય તેથી પિછાણે (૨) અનુમાન–તે અત્રતીપણુ જોઈ અનુમાનથી જાણે. (૩) ઉપમા—તે તળાવનું ગરનાળુ, ઘરનું દ્વાર, સાયનું નાકું, વગેરે ઉપમાથી આસવનું સ્વરૂપ જાણે. (૪) આગમ-તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સજવલન એ ચારે પ્રકારના ક્રોધ, માન, માયા, લાભ એ કષાયાના દલરૂપ સ્કંધ આત્માના પ્રદેશથી સંબંધ કરે એવુ આગમથી જાણે તે આગમપ્રમાણ. ૬. સવરતત્ત્વ—(૧) પ્રત્યક્ષ-તે યાગાને વશ કરે. સ વિરતિથી અને શ્રાવક દેશ વિરતિથી યાગેા પર અંકુશ લાવે તે સંવર પ્રત્યક્ષ છે. (૨) અનુંમાન—સાવદ્યયેાગ–ત્યાગના અનુમાનથી સ'વર કહે. (૩) ઉપમા પ્રમાણ—જેમ ગરનાળાં બંધ કરવાથી તળાવમાં પાણી આવતું બંધ થાય, દ્વાર બંધ કરવાથી કચરા આવતા અટકે, જેમ વહાણમાં છિદ્રો બંધ કરવાથી પાણીનું આવવુ' બંધ થાય છે તેમ, ત્યાગ વ્રત પ્રત્યાખ્યાન કરવાથી, યાગનું નિરૂધન થતાં સવર થાય છે. (૪) આગમ પ્રમાણથી—આત્માનું સ્થિરપણું, દેશથી કે સ`થી મન, વચન, કાયાના ચેગા રૂધન તેને આગમ પ્રમાણથી સ`વર કહે. ૭. નિર્જરા તત્વ—(૧) પ્રત્યક્ષ માર પ્રકારના તપથી કર્મીનું ઉચ્છેદન કરે (૨) અનુમાન-જ્ઞાન, દન, ચારિત્ર તથા સમિકતની વૃદ્ધિ થતી દેખી, અને દેવતાનું આયુષ્ય વગેરેની પ્રાપ્તિ જોઈ ને નિરાનું અનુમાન થાય. (૩) ઉપમા-જેમ ક્ષારથી ધેાતાં વસ્ત્રને મેલ દૂર થાય છે, ટંકણખાર, નવસાર, વગેરેના સયેાગથી સોનું નિર્માંળ થાય છે. અને પવનથી સૂર્ય પર છવાયેલું વાદળ દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નિર્જરા થાય એ ઉપમા પ્રમાણુ. (૪) આગમપ્રમાણ–ફળની વાંછા રહિત સમ્યક્ત્વયુક્ત તપ કરવાથી સકામનિર્જરા થઈ આત્મશુદ્ધિ થાય છે એમ કહે તે આગમ પ્રમાણુ. Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્માં ૪૯૫ ૮. અંધ તત્વ-(૧) પ્રત્યક્ષ—તે ક્ષીરનીરની પેઠે જીવ અને પુગળ લાલીભૂત થઈ રહેલ છે અને જેને લીધે પ્રયાગસા પુગળ રૂપે શરીરના સયેાગ થયેલા પ્રત્યક્ષ દેખાય છે તે. (૨) અનુમાન પ્રમાણ—શ્રી તીર્થંકર, કેવળી, ગણધર કે સાધુજીના ઉપદેશ ગ્રહણ કરે છતાં અસંયમ, વિભ્રમ, અજ્ઞાન જાય નહિ એ અનુમાનથી જાણે કે ક"પ્રકૃતિના કડણુ અંધ છે. જેમ ચિત્ત ઋષિએ બ્રહ્મદત્ત ચક્રવતી ને કહ્યું કે નિયાણુમસુહ કડ...' અર્થાત્ હે રાજન! પૂર્વે કરેલા નિયાણાના યાગથી તને ઉપદેશની અસર થવી મુશ્કેલ છે. વળી, નીચેનાં લક્ષણેાથી કઇ ગતિમાંથી જીવ આવ્યા તેનું અનુમાન કરે. જેમકે ૧. દીઘ કષાયી, ૨. સદા અભિમાની ૩. મૂખથી પ્રીતિ, ૪. મહાકાપવંત, ૫ સદા રાગી અને, ૬, ખુજલીના રોગવાળાને જોઈ અનુમાન કરે કે આ નરકગતિમાંથી આવેલા દેખાય છે. ૧. મહાલેાભી, ૨- અન્યની સ`પદાના કામી, ૩. મહાકપટી. ૪. ભૂખ, ૫. ભૂખાળવે, ૬. આળસુ, એ છ લક્ષણથી અનુમાન કરે કે આ તિર્યંચ ગતિમાંથી આવ્યા જણાય છે. ૧. અલ્પલેાભી, ૨. વિનયત્રત, ૩. ન્યાયી ૪. પાપભીરુ, પ. નિરભિમાની એ ૫ લક્ષણથી જાણે કે મનુષ્યગતિમાંથી આવ્યા જણાય છે. ૧. દાની, ર, મિષ્ટવચની, ૩. માતા, પિતા, અને ગુરુના ભક્ત, ૪. ધર્માનુરાગી, ૫. બુદ્ધિવંત. એ લક્ષણેથી જાણે કે આ દેવગતિથી આવ્યે દેખાય છે ઇત્યાદિ અનુમાન પ્રમાણ (૩) ઉપમાપ્રમાણ પાણીમાં ઘેાડી સાકર નાખવાથી થોડુ અને વધારે નાખવાયી વધારે મીઠું થાય છે એ રીતે શુભ કમનાં ફળ જાણવાં. અને પાણીમાં થાડુ મીઠું નાખવાથી થોડું અને અધિક નાખવાથી અધિક ખારુ થાય છે. તે મુજબ અશુભ કમનાં ફળ જાણવાં • એમ જ તીવ્ર મદુ રસબંધ જાણવા. વળી, જેમ અમરખના એક ટુકડામાં અનેક પડ હાય છે તેવી જ રીતે આત્મપ્રદેશ પર કર્મ વગણાનાં પડ લાગેલાં છે, ઈત્યાદ્વિ ઉપમાથી સમજાય તે ઉપમાપ્રમાણુ. (૪) આગમપ્રમાણુ-જીવના શુભાશુભ ચેગ, ધ્યાન, લેશ્યા, પરિણામ ઇત્યાદિ તથા ૪ ગતિમાં આવવાનાં ૧૬ લક્ષણ તે આગમપ્રમાણ જાણવું. Page #521 -------------------------------------------------------------------------- ________________ લાના નામ વિશ્વાનાં વણ, ગંધ, રસ, અને સ્પ વ ~ કૃષ્ણ ગધ-દુ ધ કૃષ્ણ લેશ્યા | રસ—કટુ સ્પર્શ —તીક્ષ્ણ વ -લીલા નીલ | ગંધ દુર્ગંધ લેશ્યા | રસ -તીખા સ્પર્શી -ખરખરા વણ — કાપાત ગંધ-દુર્ગંધ લેશ્યા| રસ-કસાયેલા સ્પર્શ —કઠણ ૧૫ —લાલ તેજો | ગંધ-સુગ ધ લેરયા | રસ—ખટમીઠો ૨૫ —નરમ વણ —પીળા ગંધ-સુગંધ લેશ્યા | રસ—મીઠા પદ્મ પ ---કામળ વણ સદ શુકલ ગંધ-સુગંધ લેશ્યા | રસ--મધુરો સ્પર્શ –સુકોમળ લેશ્યાનાં લક્ષણ. પમ ૩. ૩૩ સાગરો અંતર્મુહૂત અધિક ૫ આસવ સેવે, સેવરાવે ૩ યોગ, ૫ ઈંદ્રિય જ. અંતર્મુહૂત માકળી મૂકે. તીવ્ર પરિણામે છ કાયને આરંભ કરે, હિંસા કરતાં ડરે નહિ. ક્ષુદ્ર પરિણામી, ઉભય લાકના દુ:ખથી ડરે નહિ. ઇર્ષ્યાવત, બીજાના ગુણ સહન કરી શકે નહિ જ્ઞાનાભ્યાસ આદિ કરે નહિ. કરવા દે નહિ. રસગુદ્ધિ, ઈંદ્રિયના વિષયમાં લંપટ, સાતાના ગવેષણહાર. વાંકું બોલે, વાંકો ચાલે, પારકા દોષ પ્રકાશે, પેતાના દોષ ઢાંકે. બાલ કઠાર વચન ચારી કરે. પરસ્ત્રીની ઈચ્છા કરે. ન્યા, સ્થિ ચિત્ત, સરલ, કુતૂહલરહિત, વિનીત, જ્ઞાની, દમિતે દ્રિય, દઢધી પ્રિય ધી, પાપભીરુ, તપરવી. કષાય પાતળા પાડે, સદા ઉપશાંત કષાયી, ૩ યોગ વશ રાખે, અલ્પભાષી, દમિતે દ્રિય લેશ્યાની જઘન્ય લેશ્યાની જઘન્ય લેફ્સાની મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ ગતિ ગતિ જ. અંત ઉ. પ સાગ, પલ્યના અસંખ્યાતભાગ અધિક જ. અત ઉ. ૩ સાગ, પલ્યના અસ. ભાગ ભુવનપતિ વાણવ્ય તર અનાર્ય મનુષ્ય જ. અંત. ઉ. ૩૩ સાગ. અંત. અધિક અધિક જ, અંત. ઉ.૨ સાગરામ. ૫. ને અંસ. અધિક જ. અત. ઉ. ૧૦ ત્રીજું સ્વ સાગ. અંતમુ હૂ અધિક ૫ સ્થાવર ૩ વિકલેંદ્રિય તિર્યંચ પચેન્દ્રિય મનુષ્ય ભુવનપતિ વાણવ્ય તર, અંતરદ્વીપ મનુષ્ય પૃથ્વી, પાણી ભવનપતિ, વાણ વનસ્પતિ જુગલ વ્યતર જ્યોતિષી મનુષ્ય તિ 'ચ પંચેન્દ્રિય ચાલુ સ્વર્ગ ૫ સ્થાવર ૩ ભુવનપતિ વાણવ્ય તર, વિકલે. તિયંચ પાંચમી નરક ત્રીજી, ચાથી, કર્મ ભૂમિ ૫ચે. છઠ્ઠાથી બારમા સ્વર્ગ સુધી | ૫ સ્થાવર ૩ વિકલે. તિયંચ પંચેન્દ્રિય ધર્મ શુકલ ધ્યાન ધ્યાય આ રોદ્ર ધ્યાનવજ , રાગદ્વેષ પાતળા પાડે અગર વિરમે, મિતે દ્રિય સમિતિ, ગુપ્તિવ ત, સરગસંયમી કે વીતરાગી સમતાવ તે કાપાત વેશ્યાના વર્ણ, અળસીના ફૂલ, કોયલની પાંખ અથવા પારેવાની ડોક જેવા હોય છે, ૯ ગ્રે વેયક ૪ અનુત્તર વિમાન વેશ્યાની ગતિ ઉત્કૃષ્ટ પાંચમી, છઠ્ઠી, સાતમી નરક પહેલી, બીજી, ત્રીજી નરક પહેલું બીજુ સ્વ પાંચમું સ્વગ સવાર્થ સિદ્ધ વિમાન ૬ લેશ્યાનું યંત્ર Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૪૯ ૯. મેક્ષ તત્વ–(૧) પ્રત્યક્ષ પ્રમાણે—તીર્થકર કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનનું અસ્તિત્વ કેવળીને પ્રત્યક્ષ છે. મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યને કેવળી ભગવાનનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે, તે પ્રત્યક્ષ પ્રમાણ રત્નત્રયની આરાધનાથી સમતા રસ (શાંતરસ)નો અનુભવ થાય તે મેક્ષના સુખની વાનકી સ્વ–પ્રત્યક્ષ છે. (૨) અનુમાન પ્રમાણુ–સદ્દધર્મના. અસ્તિવથી અનુમાન થાય છે કે મોક્ષ છે. આત્માના અનુભવથી સુખ ઉપજે છે તે ઉપરથી અનુમાન થાય છે કે સંપૂર્ણ શુદ્ધ અને નિરાવલંબી આત્મા અનંત સુખ ભેળવે છે તે જ મોક્ષતત્વ છે. (૩) ઉપમા પ્રમાણ– જેમ બળેલા બીને વાવતાં અંકુર ન ફૂટે તેમ મોક્ષના અને કર્માકુર ન ફૂટે. જેમ અગ્નિમાં ઘી નાંખવાથી તે સતેજ થાય તેમ વીતરાગભાવે જીવોને જ્ઞાનાદિ ગુણો આવી જાય ત્યારે કર્મ ક્ષય થાય અને શુદ્ધ આત્મા પ્રગટ થાય. (૪) આગમપ્રમાણ-જેમ જેમ આગમમાં કહેલી. પ્રકૃતિએ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધીમાં ખપાવે ત્યારે જીવ મેક્ષ જાય ચૌદ ગુણસ્થાનોના કમ મુજબ એ ગુણો પ્રગટે છે. અહીં તે સંક્ષેપથી બતાવે છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક–અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રવર્તત જીવ શ્રી વીતરાગ પ્રભુની વાણીથી ઓછું, અધિક, વિપરીત સદેહે, પ્રરૂપે અને સ્પશે અને તેના પરિણામે ૪. ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત. પુદગળપરાવર્તન કર્યા. ૨. સાસ્વાદન ગુણસ્થાનક–દર્શન મેહનીયના ક્ષપોપશમે કરી સમકિત પ્રાપ્ત કર્યું પણ પુનઃ તે જ પ્રકૃતિઓ ઉદયમાન થતાં સમકિતથી પતન થયું. આ પતન થતી વખતે જેમ વૃક્ષથી તુટેલું ફળ પૃથ્વી પર પડયું નથી, વચ્ચમાં છે ત્યાં સુધી સાસ્વાદન ગુણ સ્થાનક રહે છે. જેમ કે પુરુષે ખીરખાંડનું ભજન કર્યું, પછી વમી નાખ્યું, વમતી વખતે પણ કંઈક સ્વાદ રહી જાય તે સમાન સાસ્વાદન. આ જીવ કૃષ્ણપક્ષી મટી શુકલ પક્ષી થઈને દેશે ઊણું અર્ધ પુદગળપરાવર્તનમાં સંસારનો પાર પામશે. ૩૨ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન તત્વ પ્રકાશ ૩. મિશ્રગુણસ્થાનક–તે મિથ્યાત્વી જીવ સમ્યફ વાભિમુખ થયે પણ સમકિત પામે નહિ. જેમ શિખંડ ખાવાથી કંઈક ખાટો અને કંઈક મીઠે લાગે તેમ ખટાશ સમાન મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યકૃત્વ, એમ મિશ્રપણું હોય છે. આ જીવ સર્વ ધર્મ સરખા માને છે, કારણ કે તેને સૂક્ષમતા તારવતા આવડતી નથી. આ જીવ દશે ઉણ અર્ધ પુદગલપરાવર્તનમાં સંસારને પાર પામે. ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વર્તતે જીવ અનંતાનુબંધી ૪ કષાય તથા દર્શન મેહનીયની ૩ પ્રકૃતિ એ સાતનો ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રધ્ધા આણે. સાધુ આદિ ચારે તીર્થનો ઉપાસક બને. જે પૂર્વે આયુષ્યને બંધ પડયે ન હોય તે ૧. નરકગતિ, ૨. તિર્યંચગતિ, ૩. ભવનપતિ, ૪. વાણુવ્યંતર, ૫. જ્યોતિષી, ૬. સ્ત્રીવેદ અને, ૭, નપુંસકવેદ એ સાત બોલનું આયુષ્ય ન બાંધે અર્થાત્ એ સાત બોલમાં ઊપજે નહીં. કદાચિત આયુબંધ પડી ગયા હોય તે તે ભોગવી પછી ઉચ્ચ ગતિને પામે છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક–પૂર્વોક્ત ૭ પ્રકૃતિને ક્ષયે પશમ, ઉપશમ કે ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીયના ચેકનો ક્ષયે પશમ કરે, પ્રકૃતિઓને ક્ષપશમ આદિ કરીને શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૧ પ્રતિમા (પ્રતિજ્ઞા), નવકારશી આદિ છમાસી તપ ઈત્યાદિ ધર્મ કિયામાં યથાશક્તિ ઉદ્યકત રહે, તે જીવ જે પડિવાઈ ન થાય તે જઘન્ય ત્રીજે ભ, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મેક્ષ જાય. દ. પ્રમત્ત સંયતિ ગુણસ્થાનક–પૂર્વોકત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણય કષાયનો ચિક એ ૧૫ પ્રકૃતિના ક્ષપશમાદિ કરી સાધુ બને, પરંતુ દષ્ટિચપળ, ભાવચપળ, ભાષાચપળ અને કષાયચપળ એ ચારેની ચપળતાને લીધે પ્રમાઢ રહે અને શુદ્ધ સાધુવ્રતનું પાલન કરી ન શકે, તે જીવ જઘન્ય ત્રીજે ભવે, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય. Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૪૯૯ ૭. અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનક–તે ૧. મદ, ૨. વિષય, ૩. કષાય, ૪. નિંદ્રા અને, ૫. વિકથા એ પાંચ ૦ પ્રમાદરહિત શુદ્ધ સંયમનું પાલન કરે તે જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. ૮. નિયટ્ટીબાદર ગુણસ્થાનક-પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિને તીવ્રતાથી પશમ કરે અને અહીં બે શ્રેણીની તૈયારી થાય છે. અહીં પૂર્વે કદી નહિ કરેલું એવું અપૂર્વકરણ - (કષાયની મંદતા) કરે છે. જે પ્રકૃતિઓનો ઉપશમ કરે તે ઉપશમશ્રેણી પ્રતિપન્ન થઈ ૧૧માં ગુણસ્થાનક સુધી ચડી પાછો પડે છે. અને જે પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષેપક પ્રતિપન થઈ નવમાં, દશમા ગુણસ્થાનકે થઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય અને તત્કાળ તેરમે ગુણસ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે. ૯ અનિયટ્ટીબાદર ગુણસ્થાનક–પૂર્વોકત ૧૫ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા પ્રકૃતિ અને સંજવલન ત્રિક (કોધ, માન, માયા) તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપમાવે અથવા ખપાવે તે અવેદી, આવો સરળ સ્વભાવી જીવ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મેક્ષે જાય. - ગાથા –સુવરી બાહાર, ઝુિમરૂ વસંતેTI 13 પur[ ફિતિ મયમાંd, માં તમે ર૩ જરૂચ ! ! અર્થ–સુતકેવળી, આહારક શરીર, જુમતી મન:પર્યવજ્ઞાની, અને ઉપશાતમોડી એવા ઉત્તમ પુરો પણ પ્રમાદાચરણ કરી ચતુર્ગતિમાં અનંત સંસાર પરિભ્રમણ કરે છે. આ પાંચે પ્રમાદો મહાભયંકર છે. એટલા માટે સાપુએ તેના ફંદામાં ફસાવું ન જોઈએ. : પહેલાં જે કર્મ પ્રવૃતિઓને કદી ક્ષય કર્યો ન હતા તને અહીં ક્ષય થવાથી અપૂર્વકકરણ ગુણસ્થાન કહેવાય છે. : પ્રશ્ન-આઠમું નિવૃતિબાહર અને નવમું અનિવૃતિ બાદર એવો ઊલટા કમ શા માટે કયો ? ઉત્તર-ચારિત્રમોનીયની અપેક્ષાએ દર્શનમોહનીય બાબર છે, તેની નિવૃત્તિ આઠમે ગુણથાનકે થાય છે તેથી તેને નિવૃત્તિ બાદર કહ્યું અને કિંચિતરાત્ર મોહનય કર્મની પ્રકૃતિ સત્તામાં રહી જાય છે તેથી નવમું અનિવૃત્તિ બાદર ગુણ સ્થાનક છું, આ બને નામ સાપેક્ષ છે; તત્વદેવલી મ્ય. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જૈન તત્ત્વ પ્રકાશ ૧૦ સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનક-પૂર્વોકત ૨૭ પ્રકૃતિ અને સંજવલનનો લોભ એ ૨૮ પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમશ્રણ કરે. અને ખપાવે તે ક્ષપકશ્રણ કરે. આ જીવ અવ્યાહ, અવિભ્રમ, શાન્તિસ્વરૂપ, જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. ૧૧. ઉપશાંત મેહનીય ગુણસ્થાન–મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને રાખમાં ભારેલા અગ્નિની પેઠે ઉપશમાવે, તેને યથાખ્યાત ચારિત્ર હોય. અહીં જે કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઉપજે. ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાય. અને જે ઉપશમાવેલ સંજવલન લોભને ઉદય થાય (વાયુથી રાખ ઊડે અને ભારેલા અગ્નિ પ્રજવલે તેમ) તે પાછો પડી દસમે નવમે ગુણસ્થાનકે થઈ આઠમે આવે, ત્યાં સાવધાન થઈ જે પાછો ક્ષપકશ્રણ કરે છે તે જ ભવમાં મેક્ષ જાય. તેમ નહિ તે ચોથે આવી કઈ જીવ સમકિતી રહે, તે પણ ત્રીજે ભવે મેક્ષ પ્રાપ્ત કરે છે. અને જે કર્મસંગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તે દેશે ઉણુ અર્ધ પુદગળ પરાવર્તનમાં મેક્ષ પામે છે. ૧૨ક્ષીણુ મેહનીય ગુણસ્થાનક-મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા પ્રકારે ખપાવેલી હોવાથી (પાણીથી અગ્નિ બુઝાવે તેમ) અહીં ૨૧ ગુણ પ્રગટે છે, જેમ કે-૧. ક્ષપકશ્રેણી, ૨. ક્ષાયિકભાવ, ૩, ક્ષાયિક સમ્યકત્વ, ૪, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ૫. કરણસત્ય, ૬. ભાવસત્ય, ૭. ગસત્ય, ૮. અમાયી, ૯. અકષાયી, ૧૦. વીતરાગી ૧૧. ભાવનિર્ચથ, ૧૨. સંપૂર્ણ સંવુડ, ૧૩. સંપૂર્ણ ભાવિતાત્મા, ૧૪. મહાતપસ્વી, ૧૫. મહાસુશીલ, ૧૬. અહી, ૧૭. અવિકારી ૧૮. મહાજ્ઞાની, ૧૯. મહાધ્યાની, ૨૦. વિદ્ધમાન પરિણામી, ૨૧. અપ્રતિપાતી. એ ૨૧ ગુણોને પ્રાપ્ત કરી અંતર્મુહુર્તમાં પ જ્ઞાનાવરgય, ૯ દર્શનાવરણીય અને ૫ અંતરાય કર્મ એ ત્રણે કર્મની ૧૯ પ્રકૃતિને ખપાવે છે અને તત્કાલ ૧૩ મું સગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સમ્પન્ન, સગી, સશરીરી, સલેશી,શુક્લલેશી, યથાખ્યાતચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વી, પંડિતવીર્યવંત, Page #526 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ ૫૦૧ શુક્લધ્યાનયુક્ત હોય છે. જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ દેશે ઊણું (૯ વર્ષ કમ) પૂર્વકોડ સુધી રહી પછી ૧૪મું અગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ જીવ શુકલધ્યાનના ચોથા પાયાને ધ્યાતા, સમુચ્છિન્ન કિયા અનંતર, અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ, મન, વચન અને કાયા એ ત્રણે યેગોને નિગ્રહ કરી, શ્વાસોશ્વાસનું નિર્ધન કરે છે. આ પ્રમાણે અગી કેવળી બની રૂપાતીત (સિદ્ધસ્વરૂ૫) આત્માના અનુભવમાં અત્યંત લીન થઈને શૈલેશી (સુદર્શન મેરુ પર્વત) સમાન નિશ્ચલ રહી બાકી રહેલાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોનો ક્ષય કરે છે. અને ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણે શરીરને છેડીને જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થવાથી ઊછળે છે તેવી રીતે કર્મબંધનથી મુક્ત થયેલ જીવ મુક્તિ તરફ ગમન કરે છે. જેમ અગ્નિજવાલાને ઉર્ધ્વગમનને સ્વભાવ છે તેમ નિષ્કામી જીવન ઉર્ધ્વગમનને સ્વભાવ હોવાથી તે સમશ્રેણી જુગતિ, અન્ય આકાશપ્રદેશનું અવગાહન કર્યા વિના, વિગ્રહ ગતિ રહિત, એક સમય માત્રમાં મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખને ભેતા બને છે તે આગમપ્રમાણ જાણવું. ને એ પ્રમાણે સાત નય, ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, ઇત્યાદિ અનેક રીતિ વડે નવ તત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. વળી, આ સૂત્રધર્મના પેટામાં દ્વાદશાંગી વાણી વગેરે સર્વે જ્ઞાનને સમાવેશ થાય છે. એ જ્ઞાનને કઈ પાર પામી શકે નહિ. પણ તેમાંથી યથાશક્તિ પ્રાપ્ત કરી લેવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. શાસ્ત્રજ્ઞાન અનંત છે, વિદ્યાઓ ઘણું છે પરંતુ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે અને વિને અનેક છે, માટે જેમ હંસ પાણીને છોડીને દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ. શાસ્ત્રજ્ઞાન અનેક શંકાઓને છેદ કરનાર, મોક્ષમાર્ગદર્શક અને સર્વ જીવોના નેત્રરૂપ છે. શાસ્ત્રજ્ઞાનરૂપ નેત્ર જેમને નથી તે અંધ સમાન છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૨. તત્વ પ્રકાશ ગાથા -નિપાવથળે અણુવત્તા, નિવયા રે નત માં | अमला अस किलिठ्ठा, ते होन्ति परित्तसंसारी ॥ [ઉત્ત. અ. ૩૬ ગાથા ર૬૧] અર્થ-જે લિષ્ટ પરિણામરહિત, નિર્મળ ભાવવાળા હોય છે તે શ્રી જિનવરપ્રણીત વચનમાં અનુરક્ત (પ્રીતિયુક્ત) બને છે. અને જિનવચનની જે આરાધના કરે છે તે સંસારને પાર પામે છે. શાસ્ત્રોદ્ધારક બાલ બ્રહ્મચારી કવિ સંપ્રદાયાચાર્ય સ્વ : મુનિશ્રી અમલખઋષિજી મહારાજ વિરચિત “જૈન તવ પ્રકાશ ગ્રંથના દ્વિતીય ખંડનું “સૂત્રધર્મ” નામક દ્વિતીય પ્રકરણ સમાપ્ત. Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું મિથ્યાત્વ. बुझिञ्जत्ति तिट्टिजा, बंधण परिजाणिया ! किमाह बधणां वीरो, किंवा जाण तिउट्टई ? !! ( સૂયગડાંગ ૧ શ્રુતસ્કંધ અધ્ય ૦ ૧) અર્થ–મનુ યે બેધ પ્રાપ્ત કરવો જોઈએ, તથા બંધનનું સ્વરૂપ જાણી તેને તેડવું જોઈએ. શ્રી વીર પ્રભુએ બંધનનું સ્વરૂપ શું બતાવ્યું છે? અને કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવ બંધનથી મુક્ત થઈ શકે ? કર્મબંધનથી આત્માને બચાવવા માટે કર્મબંધનનું મુખ્ય કારણ જે “મિથ્યાત્વ છે તેનું સ્વરૂપ બતાવે છે. યોગશાસ્ત્રમાં કહ્યું કે – अनित्याशचि दुःखानात्ममु नित्यशुचि सुखात्मख्यातिरविद्या" અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનો તે જ વિદ્યા (મિથ્યાવ) છે. મિથ્યાત્વના ૩ પ્રકાર છે? ૧. અણુઈયા અપજજવસિયા (અનાદિ અનંત) મિથ્યાત્વની આદિ પણ નથી અને અંત પણ નથી. અભવ્ય જીવોને એવું મિથ્યાત્વ હોય, તેમ જ અનંત ભવ્ય જીવે પણ એવાં છે, Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જૈન તત્વ પ્રકાશ કે જે અનંતાનંત કાળથી અવકાહિક (અવ્યવહાર રાશિ) નિમેદની રાશિમાં પડેલા છે. તેઓ એ કેન્દ્રિય પર્યાયને છેડી હજી સુધી બેઈદ્રિય પણ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ. ર. અણુઈયા સપજવસિયા (અનાદિ સાત) : સંસારી જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી જેના મિથ્યાત્વની આદિ તે નથી, પરંતુ કેટલાક ભવ્ય જીવો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને ચગ્ય હોવાથી મિથ્યાત્વનો અંત કરે છે. ૩. સાઈયા સપજવસિયા-જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પછી પડિવાઈ થઈ જાય છે એટલે પુનઃ મિથ્યાત્વી થાય છે, તેનું મિથ્યાવ આદિ અને અંત સહિત હોય છે. મિથ્યાત્વના સ્વરૂપને વિસ્તારથી સમજવા માટે તેના ૨૫ પ્રકાર કહીએ છીએ. મિથ્યાત્વના પીસ પ્રકાર ૧. અભિગ્રહિક મિથ્યાત્વ. કેટલાક લોકો એમ માને છે કે આપણે ધ્યાનમાં આવે તે જ સાચું, બાકી તમામ ખાટું છે, એવા લોકે, પોતે માનેલી શ્રદ્ધામાંથી રખે પડી જાય એવા વિચારથી, સદગુરુને સમાગમ પણ કરતા નથી. શ્રી જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણ વાંચન પણ ન કરે. ૦ સંસારમાં જીવો ૩ પ્રકારના છે: ૧. વંધ્યા સ્ત્રી જેવા-કે જે પુરુપને સંસર્ગ થવા છતાં પુત્રવતી થતી નથી તેવી જ રીતે અભવ્ય જીવ વ્યાવહારિક જ્ઞાનાદિની આરાધના કરી પ્રિય સુધી જાય છે, પણ પાછળ અનંત સંસારમાં 'પરિભ્રમણ કરે છે. પણ કદાપિ માસ પામતા નથી, ૨. વિધવા સ્ત્રી સમાનવિધવાને પુત્ર પ્રાપ્ત કરવાની સત્તા તો છે, પરંતુ પુરુષના સંયોગના અભાવે પુત્ર પ્રાપ્તિ થતી નથી. જે અવકારી નિગોદમાં રહેલા ભવ્ય જીવે છે તે તેમાંથી કદી નીકળશે જ નહિ, ગુણ પ્રાપ્ત કરી શકશે નહિ અને મોક્ષ પણ જશે નહિ. તેવી જ રીત નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવો એવા છે કે જેઓ સંસારમાં પરિમાણ કરતા જ રહેશે. કદાપિ મેસ પામશે નહિ. ૩. સધવા સ્ત્રી સમાનસધવા સ્ત્રી પુરુપના યોગથી પુત્ર પ્રાપ્તિ કરી શકે છે તેવી જ રીતે નિકટભવ ભવ્ય જીવ જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં પણ જાય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦૫ પ્રકરણ ૩ જુઃ મિથ્યાત્વ સત્યાસત્યનો નિર્ણય પણ ન કરે, હઠાગ્રહી બની પોતે માનેલા તથા રૂઢિથી ચાલ્યા આવતા માર્ગમાં મગ્ન રહે. તેવાઓને કઈ સત્ય ધર્મની સમજણ આપે તે કહે કે, અમારા બાપદાદાને ધર્મ અમે શી રીતે છોડીએ? ખરી રીતે તે બાપદાદાની ધર્મ પરંપરાને જેવી રીતે વળગી રહે છે તેવી રીતે સંસારની બીજી બાબતમાં વળગી રહેતો નથી, એમ જરા વિચાર કરતાં તરત જણાશે. જેમકે–બાપદાદા કદી આંધળા, બહેરા, ભૂલાં, લંગડા હોય તે આપણે, આંખ, કાન ફાડી, હાથ પગ તોડી તેવા થઈ જવું જોઈએ કે નહિ ? બાપદાદા નિર્ધન હોય અને આપણને ધન પ્રાપ્ત થયું હોય તો તે ધનને ફેંકી દઈ નિર્ધન બનવું જોઈએ કે નહિ? જે સત્ય ધર્મને અંગીકાર કરવામાં બાપદાદાની પરંપરાને ન છોડે તે આ બાબતમાં પણ બાપદાદા જેવા થવું જોઈએ, પણ તેમ તે કેઈ કરતા નથી, ફક્ત ધર્મની બાબતમાં જ બાપદાદાને નાહક વચમાં લાવે છે અને મિથ્યામત-મિથ્યાધર્મનો ત્યાગ કરતા નથી. કેટલાક વળી એમ કહે છે કે, અમારા ધર્મમાં મેટા મેટા વિદ્વાન, ધનવાન અને સત્તાવાન લેકે છે, તે બધા શું મૂખ છે? પણ એવો વિચાર ન કરે કે મોટા મોટા વિદ્વાન, ધનવાન અને સત્તાધારી લોકો જાણીબૂઝીને નાદાન બની, બેઆબરૂ બની શરાબ પીએ છે તેનું કેમ? તે વખતે તેઓ મૂખ નથી તે શું છે? ખરી વાત તો એ છે કે, મોહનીય કર્મની શક્તિ ઘણી પ્રબળ છે. એ શક્તિના પ્રતાપથી ખરા ધર્મની પરીક્ષા થઈ શકતી નથી. મેહરૂપી મદિરાના નશામાં બધું વિપરીત ભાસે છે. ચેતન, મેહને વશ થઈ ઘર્મના નામે પણ પાપ કરવામાં અતિ આનંદ માને છે. આત્માને પાપકર્મની પિછાન અનાદિ કાળથી છે તેથી તે વગર શીખવ્યું તેને આવડી જાય છે. જુઓ, બાળકને ગર્ભાશયથી બહાર નીકળતી વખતે તરત રોવાનું અને દુધ પીવાનું તેમ જ મોટા થયા પછી સ્ત્રીની સાથે ક્રિડા કરવાનું કેણ શીખવે છે? અનાદિ કાળથી આત્મા એવાં કામ અનંતીવાર કરીને આવ્યું છે. એ અનુભવને લીધે તેને વગર Page #531 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા ૫૦૬ શીખવ્યું એવી વાતા યાદ આવી જાય છે અને કરવા મ`ડી જાય છે, એવું જાણી હઠાગ્રહી, કદાગ્રહી, દુરાગ્રહી ન અનતાં, તેમ જ ધનવાન—વિદ્વાન્ તથા સંસારી જને! તરફ ન જોતાં, પોતાના આત્માના શુભાશુભ તરફ નજર કરી, આભિગ્રહક મિથ્યાત્વ છાંડી સત્ય ધમાં પ્રવર્તવું. ૨. અનાભિગ્રહક મિથ્યાત્વ કેટલાક લેાકેા હઠાગ્રહી હાતા નથી, પર ંતુ તેમાં ધર્મ-અધર્મ, નિજગુણ-પરગુણ અને સત્ય-અસત્ય પારખવાની બુદ્ધિ જ નથી હાતી, જન્મથી સ્વાભાવિક રીતે મૂઢતા હાય છે જેથી સત્ય ધર્મ અને પાખંડીના ધર્મોના નિર્ણય કરી શકતા નથી. જેમ શીરા વગેરે અનેક રસદાર મિષ્ટાન્નમાં કડછી ↓ ખરી પણું પેાતાના જડ વભાવને લીધે સ્વાદની પરીક્ષા ન કરી શકે, તેમ કેટલાક ભેાળા પ્રાણીએ આ જગતમાં ઘણા વખત થયાં હોય છતાં ધર્મ સબંધી પૂછતાં જવાબ આપે છે કે, “અમારે પક્ષપાતમાં પડવાની શી જરૂર છે ? કોઈના ધ`ને ખરાબ શા માટે કહેવા જોઇએ ? કાણુ જાણે કયા ધમ સાચા હશે અને કયા ધર્મ જૂઠા હશે ? વધારે વિચાર કરતાં અમને તા એમ લાગે છે કે બધા ધર્મો સરખા છે. કાઈ ખાટે નથી. કારણ કે સર્વે ધર્મમાં મેટા વિદ્વાન, મહાત્મા, પંડિત, ધર્મોપદેશક દેખાય છે, તે સર્વે શું જૂઠા છે ? અમે તે કાણુ બિચારા કે તેમનાથી વધુ સાચા ગણાઇએ ? અમારે તે કોઈ ધર્મના ઝઘડામાં પડવુ' નથી. અમારે તે સ સરખું અને સાચુ' છે. સૌના દેવ, ગુરુને પૂજીશુ, વઢીશુ અને આરાધીશું જેથી અમારા ઉદ્ધાર થાય.” આવી રીતના વિચાર રાખનારા બિચાર! વચમાં જ રહી જશે.. ન આ તીરે કે ન પેલે તીરે, એવા ભાળા લેાકાએ એટલે તા ખ્યાલ કરવા જોઇએ કે જો બધા ધર્મ એકસરખા છે તે તે સવમાં એટલેા ભેદ અને અંતર શા માટે પડે છે ? સૌ પોતપેાતાના પક્ષ શા માટે તાણે છે ? એટલાથી જ સિદ્ધ થાય છે કે બધા ધર્મોમાંથી કાઈ એક ધમ સાચા છે. હવે સાચા ધર્મ કયા છે તે જાણવાની જરૂર પડી છે તા આત્માનુભવથી, દીર્ઘ દૃષ્ટિથી, ન્યાયદૃષ્ટિથી અને નિષ્પક્ષપાતપણે વિચાર Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ : પ્રકરણ ૩ જુ : મિયાત્વ કર કે જે એક મહાન અને સર્વમાન્ય વસ્તુને આધારે બધા ધર્મો ચાલે છે, અને જે તે બધા ધર્મવાળાએ ઉત્તમ માની છે તે વરતુ સંપૂર્ણ પણે જેમાં હોય તે ધર્મ સર્વ ધર્મોથી સાચો ગણવો જોઈએ. એવી મહા પવિત્ર, માંગલિક અને વંદનિક વસ્તુ કઈ છે અને તેનું નામ શું છે? એ મહાન વસ્તુનું નામ દયા ૪ છે. દિંર પર ધમઃ છે એવી ભગવતી દયા માતા જે ધર્મમાં સર્વાશે વિરાજતી હોય તે ધર્મ સાચે અને બીજા સર્વે કપોળકલિપત માનવા. શકા –ધર્મની સચ્ચાઈ માટે એક દયાનું નામ લીધું, તે સત્ય, શીલ, સંતોષ, ક્ષમા, વગેરે કેમ ન ગણાય ? સમાધાન-અહો ભાઈસર્વ ગુણનો એ દયા માતામાં સમાવેશ થઈ જાય છે. દયા અનેક પ્રકારની છે. (૧) સ્વદયા–પોતાના આત્માની સંસાર ભ્રમણામાંથી બચીને દયા પાળવી તે. ખાનપાન, ભેગવિલાસ કરી આત્માને પુદગલાનંદમાં ગરકાવ કરી સુખી થવું તે ખરી સ્વદયા નથી. પુગળનો આનંદ એ ખરું સુખ નથી; એ તે માત્ર માની લીધેલું સુખ છે. એવા ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહેવાથી અને પાપપુણ્ય વગેરેના વિચાર વગર જિંદગી પૂર્ણ કરવાથી તેનું પરિણામ મહા દુઃખદાતા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ! મત્ત| વાઢયુ વળી અનાથાળ દુ મેTT ll અર્થાત્ –કામ (શબ્દ ને રૂ૫) ભાગ (રસ, ગંધ ને સ્પર્શી અપથ્ય આહારની પેઠે ક્ષણ માત્ર સુખ આપનાર અને અનંતકાળ લગી દુઃખ દેનાર અને મહા અનર્થની ખાણ છે. જે ચીજ કિંચિત્ માત્ર સુખ આપે અને ઘણા વખત લગી દુઃખ આપે, જે ઉપરથી સુખ આપતી લાગે અને અંતે દુખના નિવાસરૂપે હોય અને જે ખરા સુખની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હોય તેને સુખકારક કેમ કહેવાય ? કદી ન કહેવાય. લેક–ચોદ: સર્વભૂતેષુ, મા મનમાં શિT ! अनुग्रहश्च दान च, सतां धर्म : सनातन ॥ અર્થ:-- મન, વચન અને કાયાથી પ્રાણી માત્રને દ્રોહ ન કરવો, સર્વ પ્રાણી પર અનુગ્રહ (દયા) રાખવો અને દાન એ જ સનાતન ધર્મ છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ "" કહ્યું છે કે “ જે સુખની અંદર દુઃખ વસે તે સુખ છે દુઃખ રૂપ તેથી સ્વયા તેને સમજવી કે પેાતાના આત્માની સાથે જ્ઞાનપૂર્વક વિચાર કરવા કે રે આત્મન્ ! જે તું હિંસા, જૂઠ, ચારી, મૈથુન, વગેરે અઢારે પાપસ્થાનકનું સેવન કરીશ તા આ ભવમાં તા શારીરિક, માનસિક પીડા વગેરેથી પિડાઈશ એટલું જ નહિ પણ પરભવમાં નરક, તિય ચ વગેરેની અનંત વેદના પામીશ, એવુ' સમજીએ પાપકારી કર્માથી અલગ થા, તા તું ઘેાડા કાળમાં પરમ સુખી થઈશ. એવી સ્વદયા આણી પેાતાના આત્માને અકાથી બચાવી લેવે. - ૫૦૮ (૨) પરયા—પૃથ્વી, પાણી, વગેરે છકાયના જીવાને પેાતાના આત્મા સમાન ગણી તેમનુ રક્ષણ કરવું. સ્વઢયામાં પરયાની નિયમા છે એટલે સ્વયા પાળનાર આત્મા પરયા પાળે છે જ. પણ પરયામાં સ્વદયાની ભજના છે એટલે પરયા પાળતા આત્મા સ્વયા પાળે છે જ એમ ન કહેવાય. સ્વદયા હાય વા ન પણ હેાય. એ રીતે એક દયામાં જ સવે સદ્ગુણેના સમાવેશ થયા × એવા જે દયામય ધર્મ છે, તે જ સાચા ધર્મ છે, અને તેને જ ગ્રહણ કરે. (૩) દ્રવ્યદયા—જીવાના દ્રવ્ય પ્રાણાને ઈજા કરવી નહિ. (૪) ભાવદા—જીવાના ભાવપ્રાણા, જ્ઞાન, દન, સુખ, વીય ને વિઘ્ન થાય એવું કામ કરવું નહિ-અહિં સાભાવ ધારણ કરવા. (૫) વ્યવહારયા—સાધુ અને શ્રાવકના આચાર ઉપયાગમાં લાવી જીવની રક્ષા કરવી. (૬) નિશ્ચયયા—કમ અગ્રહણુરૂપી સંપૂર્ણ સંવર સ્વરૂપ ૧૪ મે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે તેની ભાવના ભાવવી. ॐ अहिंसैव परोधर्म:, शेषास्तु व्रतविस्तराः ॥ ૩ यस्यास्तु परिक्षायै, पादपस्य यथावृतिः ॥ અ— પરમ ધમ અહિંસા 1 જ છે, સત્યાદિ ને વિસ્તાર તા અહિંસા વ્રતની સર્વ પ્રકારે રક્ષાને માટે જ છે. જેમ ઝાડની સંભાળ માટે વાડ છે તેમ. Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: મિથ્યાત્વ પ૦૯ઘણું મહાત્માઓ, નિજ–આત્માની અને પર–આત્માની સર્વથા દયા પણ પાળવામાં સમર્થ, હાલ વિરાજે છે અને એવી જ દયા પાળે છે. પ્રશ્ન–પંચ મહાવ્રતધારી સાધુ આહાર વિહાર વગેરે અનેક કર્તવ્ય કરે છે તેમાં હિંસા નહિ થતી હોય ? સમાધાન–આહાર વિહારાદિ કર્તવ્યમાં ઉપયોગ રાખવા છતાં અકસ્માત રીતે હિંસા થાય છે પણ તેથી પાપકર્મ બંધ થતો નથી. શ્રી જિનેશ્વર દેવે ફરમાવ્યું છે કે – વચં વરે, વચે રિટે, જય મારે, જયં जय भुजता भासतो, पाक् कम्मं न बधई ॥ જતનાથી ઈર્ષા સમિતિ સહિત ચાલવાથી, જતનાથી ઊભા રહેવાથી, જતનાથી શયન કરવાથી, જતનાથી ભોજન કરવાથી અને જતનાથી (ભાષા સમિતિ સહિત) બોલવાથી પાપકર્મનો બંધ પડતો નથી. એ ફરમાન પ્રમાણે પંચ મહાવ્રતધારી મુનિએ સર્વે કામ જતનાપૂર્વક કરે છે તેથી પાપકર્મને બંધ પડતો નથી, છઘસ્થપણાને લીધે યોગથી ચૂકી જતાં હિંસા થાય પોતે પશ્ચાતાપ સાથે પ્રાયશ્ચિત્ત (દંડ) લઈને શુદ્ધ થાય છે. આથી કરી મુનિ મહારાજ સર્વથા અહિંસાવ્રતધારી કહેવાય છે. પ્રશ્ન–સાધુ તે સર્વથા દયા પાળી શકે, પણ અમે તે ગૃહસ્થ છીએ. તેથી અમારાથી એવી સંપૂર્ણ દયા શી રીતે પળે? સમાધાન–તમારું કહેવું સત્ય છે. ગૃહસ્થપણાની સ્થિતિમાં સંપૂર્ણ દયા પાળવી ઘણું જ મુશ્કેલ છે. છતાં પોતાનાથી જેટલી પળે તેટલી દયા અવશ્ય પાળવી. અને જે જે હિંસા પિતાથી થાય તેને હિંસા સમજી તેને પશ્ચાત્તાપ અવશ્ય કરવો. બને ત્યાં લગી દિનપ્રતિદિન મર્યાદા કરી હિંસા કમી કરવી, હિંસાને સર્વથા ત્યાગ કરવાના અભિલાષી રહેવું. સર્વથા હિંસા ત્યાગનાર મહા પુરુષના ગુણ ગ્રામ કરવા અને અવસર પર પોતે સર્વથા હિંસા છોડી મુનિપદ ધારણ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જૈન તત્ત્વ પ્રકાશ કરી પેાતાને કૃતા અને ભાગ્યશાળી બનવાની ભાવના ભાવવી. ગૃહસ્થને માટે આ મહાન સાર છે, એવી સમજણ રાખી ભેાળા, વિવેકહીન અને ભયભીત ન થતાં સત્યાસત્યના નિર્ણય કરવા અને અભિહિક મિથ્યાવના ત્યાગ કરવા. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ કેટલાક હઠાગ્રહી લેાકેા પેાતાના મનમાં તેા પેાતાનાં ધર્મ, માન્યતા અને કલ્પનાઓને જૂઠી સમજી જાય છે, પણ માન-મગરુરીને લીધે વેશને ત્યાગ કરતા નથી; તેમ પાતે ગ્રહેલી હઠના ત્યાગ ન કરતાં પેાતાની વાતને ટકાવી રાખે છે. કાઇ શાસ્ત્ર પારંગત મહાત્મા તેમને ન્યાયપુરઃસર સમજાવે તે ન સમજતાં તેમની સામે અનેક પ્રકારનાં કુતર્કો, ખેાટી રચનાએ, કુહેતુએ અને યુક્તિઓ રચી પેાતાના કુમતને સ્થાપે છે, સિદ્ધ કરે છે. પેાતે ઉત્સૂત્ર પ્રરૂપણા કરતાં ડરતા નથી. શ્રી જિનેશ્વર પ્રભુનું એક વચન ઉત્થાપતાં તેને લગતાં અનેક વચન ઉત્થાપી નાંખે છે; ઉત્તર ન જડે તા તત્ક્ષણ ક્રોધને વશ થઈ શુભ શિક્ષા દેનાર ગીતા મહાત્માના તિરસ્કાર કરે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં જે જે શાસ્ત્રાર્થ પોતાના મતને હરકતકર્તા હાય તે તમામ ઉલટાવી દે, સ્વમતિ– કલ્પનાથી ખાટા ખાટા ગ્રંથ, કથા, ચરિત્રમાં પેાતાની વાત સ્થાપે છે અને એ રીતે અનંત સ`સારની વૃદ્ધિ કરનારા પાપથી ડરતા નથી. ભાળા ઢાકાને પેાતાના મત પ્રમાણે ભરમાવી પવિત્ર અને સાચા સાધુઓની સંગત છેડી, તેવા સાધુઓને દાન-માન-સકાર આપવાનુ અધ કરાવી ફૂટેલ નાવની પેઠે ડૂબી પેાતાના અનુયાયીઓને ડુબાડી પાતાળમાં લઈ જાય છે. સત્ય ધર્મની ઈચ્છાવાળા ભવ્યાને આવા ઉત્સૂત્ર પ્રરૂપક, હઠાગ્રહીની ખખર ન પડે ત્યાં સુધી તેા લાચાર, પણ જ્યારે એળખાણ પડી કે તરત તેની સંગત છેાડવી, અને એના ઉપદેશ સાંભળવા નહિ. પેાતાના આત્માનું હિત ચાહનાર સર્વેની ખાસ ફરજ છે કે પેાતાની માન્યતા ખેાટી માલૂમ પડે ત્યારે હઠાગ્રહી, કુતકી તેમજ ક્રોધી ન થતાં તરત તે માન્યતાઓના ત્યાગ કરી જે સત્ય ધર્મ માલૂમ પડે તેને સ્વીકાર Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ પ્રકરણ ૩ જુ: મિયાત્વ કરો અને આભિનિવેશિક મિથ્યાવથી નિવૃત્ત થવું.મિથ્યાભાવ, મિથ્યાવચન અને ખોટી ક્રિયાને કુતર્કથી પિષવી, શાસ્ત્રના અર્થ પિતાની મરજી પ્રમાણે કરી બતાવવા કે જેથી હિંસાનું પિષણ થાય, તે સર્વ આભિનિવેશિક મિથ્યાત્વ છે. ૪. સાથે કે મિથ્યાત્વ કેટલાક એવા જૈન ભાઈ એ છે કે, શ્રી વીતરાગ વાણીની કેટલીક ગહન વાતો સમજણમાં ન આવે, અને બીજા ધર્મવાળાથી કે આધુનિક–પાશ્ચાત્ય માન્યતાઓથી વિરુદ્ધ માલૂમ પડે તેથી જૈનમતમાં શંકા લાવી કહે છે કે આ વાત સાચી છે એમ શી રીતે માન્યું જાય ? કાં તે શ્રી પ્રભુએ જે હું ફરમાવ્યું છે અગર આચાર્યોએ જૂઠું લખ્યું છે, એવી ડામાડોળ સ્થિતિવાળું મન કરે છે. પણ એમ નથી વિચારતા કે સંપૂર્ણ પણે દયા પાળનાર અને સત્યને સંપૂર્ણ પણે જાણનાર, કેવળ નિઃસ્વાથી જિનેવર દેવ જૂઠો ઉપદેશ શા માટે કરે? શું વીતરાગ પ્રભુને પોતાને મત ચલાવવાનું અભિમાન હતું ? શું તેમને પક્ષ હતો, કે જેથી જઠી પ્રરૂપણ કરે ? સુજ્ઞ વિચારકને શાસ્ત્રની વાત સમજમાં ન આવે તો પોતાની બુદ્ધિની મંદતા સમજવી. શ્રી તીર્થકર પ્રભુ કે ગીતાર્થ આચાર્યનો જરા પણ દોષ કાઢવો નહિ. જ્યારે જ્યારે જ્ઞાની આચાર્યને જેગ મળે ત્યારે ત્યારે શંકાઓનું સમાધાન કરવું, છતાં શંકા રહી જાય તે જ્ઞાનાવરણીય તથા દર્શન–મોહનીય કર્મનો ઉદય જાણ કેવળીનાં વચનને સત્ય માનવું. સમુદ્રમાનું પાણી લેટામાં શી રીતે સમાય ? તે પ્રમાણે અનંતજ્ઞાની મહારાજનાં વચને અલ્પજ્ઞ અને છઘસ્થની સમજમાં પૂર્ણ પણે ક્યાંથી આવે ? એ પ્રમાણે વિચારણા કરી સાંશયિક મિથ્યાત્વનો ત્યાગ કરે. ૫. અનામેગ મિથ્યાત્વ અનાગ મિથ્યાત્વ, અણસમજથી, અજ્ઞાનપણથી તથા ભેળપણથી લાગે છે. એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગ્રીપંચેન્દ્રિય આ સર્વજીને તે આ મિથ્યવનિરંતર હોય છે. બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવે ને મન ન હોવાથી કેઈ પ્રકારનું ભાન Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જૈન તત્ત્વ પ્રકાશ હાતુ નથી, તેથી તે પણ સદૈવ અજ્ઞાની જ રહે છે. આ કારણે તેને આ મિથ્યાત્વ સહજ લાગે છે, પરંતુ કોઈ વખતે કોઈ જીવ સકિતથી પતિત થઈ વિકલેન્દ્રિય કે અસ'ની તિય ચ પંચેન્દ્રિયમાં આવીને ઉત્પન્ન થાય છે તે વખતે તેનામાં સાસ્વાદન સમકિત લાભે છે, તેની સ્થિતિ ૬ આલિકા ઝાઝેરી છે, તેથી તેમની અપર્યાપ્તાવસ્થામાં આ સમકિત અલ્પ કાળ માટે રહે છે, તે પછી તે નિયમા મિથ્યાત્વી બની જાય છે. આ પ્રકારે આમાં પણ અનાભાગ મિથ્યાત્વ હાય છે. વળી, ઘણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવે પણ અસ’જ્ઞી જેવા અજ્ઞાન છે. તેઓ બિચારા ધર્મ-અધર્મ તથા તત્વ-અતવમાં કંઈ સમજતા જ નથી. આવા અસંખ્યાતા પશુ પક્ષી છે. અને સખ્યાતા ભેાળા મનુષ્યા પણ છે. તેઓ પણ આ જ મિથ્યાત્વે કરી ગ્રસિત થઈ રહ્યાં છે. ઉપર્યુક્ત ૪ મિથ્યાત્વ કરતાં આ પાંચમા મિથ્યાત્વવાળા જીવા વધારે છે. ૬. લૌકિક મિથ્યાત્વ (૧) આ ભવમાં પુત્ર, પુત્રી, સગાં, સ`પત્તિ, વગેરે પૌલિક સુખની લાલચે ગણપતિ, હનુમાન, મેલડી, પીર, અંબિકા, શીતળા, વગેરે અનેક પ્રકારના દેવા કે જેની પૂજા મિથ્યાત્વી લેાકા ઐહિક સુખ માટે કરે છે, તેની પૂજા કરવી તે લૌકિક દેવગત મિથ્યાત્વ. આ દેવામાંના કોઈ કલ્પિત, કાઈ પૂર્વ કાળમાં થયેલ મનુષ્યને નામે, કાઇ વ્યતરાદિ દેવ અને કેાઈ ચવી ગયેલા દેવ હાય, કુળદેવ કે દેવી પણ અહીં આવી જાય છે. (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ —નિશાળના માસ્તર, અગાઉ કળા શીખવવા માટે કળાચાય પાસે છેકરા મેાકલતા તે કળાચાય, વડીલેા, ગૃહસ્થના વેષમાં ગુરુ તરીકે પ્રખ્યાતિ પામનાર-આ સર્વે લૌકિક ગુરુ કહેવાય છે. તેમના તરક્ ચેાગ્યવિનયાદિ રાખવા, પણ તેમનામાં મેક્ષ અર્થે ધર્મબુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ ૫૧૩ (૩) લૌકિક ધગત મિથ્યાત્વઃ- સ્નાન, લગ્ન, કમાવા માટે જે ધંધા કે નોકરી હોય તેમાં પેાતાની ચેાગ્ય ફરજ મજાવવી, પુત્ર પુત્રાદિનુ પાલન વગેરે અનેક સસારી કાર્યાં જે વ્યવહારથી કરવાનાં હાય છે કે શરીરાદિના કારણે કરવાનાં હોય છે તે લૌકિક ધમ કહેવાય. તેમાં મોક્ષાર્થે ધર્મ માનવે તે મિથ્યાત્વ. જેમકે મિથ્યાત્વીએ સ્નાનને ધ માને છે. ધનુ નામ તેા રાખ્યુ. પણ ધનાં કૃત્ય બિલકુલ ન કરે.. એકાંત અધનાં કામે કરે અને તેને ધ કરી માને. જેમકે પૃથ્વીકાયથી ધર્મસ્થાન દેવાલય આઢિ બનાવે, નવાણુ ખાદાવે, ઈત્યાદ્રિ પૃથ્વીકાયનાં આરંભનાં કામેા કરી સ્વર્ગમાં જવાની અભિલાષા રાખે, એ પ્રમાણે જો સ્વર્ગ મળતું હોય તે ચક્રવતી મહારાજાઓએ રત્ના વડે ધર્મસ્થાનક કેમ ન બંધાવ્યાં ? શા માટે સયમ (દીક્ષા) લઇ આત્માને તપાદિ કષ્ટ આપ્યાં ? સ'સારનાં કાઈ કામેાને મેાક્ષાર્થ માનવાં તે લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે. તીર્થ સ્થાનમાં નહાવાધી જ પાપના નાશ થતા હોય તે કડવુ... તુંબડું તી જળમાં સે। વાર સાફ કરતાં મીઠું કેમ થતું નથી ? તુંબડાની કડવાશ ન ગઈ તા સ્નાન કરનારનાં પાપ શી રીતે જશે ? તીસ્થાનના પાણીમાં સ્નાન કરવાથી જ મેાક્ષસુખ મળતું હોય તે ત્યાં તે પાણીમાં હંમેશાં રહેનાર માછલાં વગેરે જીવાને પણ મોક્ષસુખ મળવુ જોઇ એ. વળી, તીસ્થાનમાં રહેવાથી જ પાપનો નાશ થતા હેાય તે તે સ્થાનમાં રહેનાર સ્વેચ્છાઢિ, પશુ, પક્ષી, સના મેક્ષ થવા જોઇએ. મોટા મેટા તપસ્વીઓએ મહાઘેર તપશ્ચર્યા કરી તનને શા માટે તપાવ્યું ? અરે ભાઈ ! તી જળમાં અને આપણા ઘરના જળમાં એવી રીતના ફરક છે. જ નહિ. પાપી લેકેાને તે ગંગા પણ શુદ્ધ કરી શકતી નથી. શ્લાક-નાયતે ૬ યિંતે ગન્વેય નહૌસઃ । न गच्छेति ते स्वर्गमविशुद्ध मनोमलः ।। ૩૩ Page #539 -------------------------------------------------------------------------- ________________ - ૫૧૪ જૈન તવ પ્રકાશ ગંગાજીમાં રહેનાર જળચળ પ્રાણીઓ તેમાં જ જન્મે છે અને તેમાં જ મરે છે. મનને મેલ ગયા વિના તેમને પણ સ્વર્ગ મળતું નથી, તે પછી બીજાનું શું કહેવું? કલોક-વિત્ત રાધિમિ મસ્ટિવનવુિં | जीवहिंसादिभिः कायो गंगा तस्य पराङमुखी ।। રાગદ્વેષ વગેરે દેથી જેનું મન, અસત્ય વચન વડે જેનું મુખ અને હિંસાદિ પાપથી જેની કાયા અપવિત્ર થઈ રહી છે તેનાથી તે ગંગાજી પણ મેં ફેરવીને રહે છે, અર્થાત નારાજ રહે છે અને તેવાને પવિત્ર કરી શકતી નથી, ૭. લેકેત્તર મિથ્યાત્વ કોત્તર મિથ્યાત્વના પણ ૩ ભેદ છે (૧) લકત્તર દેવગત મિથ્યાત્વ (૨) લેકેત્તર ગુરુગત મિથ્યાત્વ (૩) લકત્તર ધર્મગત મિથ્યાત્વ. સ્વલિંગમાં અકેવળી પિતાને કેવળી મને, બીજા તેને પણ તેમ માને તે કેત્તર દેવગત મિથ્યાત્વ. તીર્થકરનું નામ તથા વેશ ધારણ કરે, પણ તીર્થકરના લેશમાત્ર ગુણ હેય નહિ (જેમ કે જમાલી). અઢાર દેષથી ભરેલ હોય, એવાને દેવ માને તે લેકર દેવગત મિથ્યાત્વ. વળી, વીતરાગદેવના નામની - માનતા તથા બાધા રાખી આ લેકમાં સુખ, ધન, પુત્ર, નીરોગી કાયા, ઘરની અનેક ઉપાધિનું નિવારણ, વગેરેની ઈચ્છા કરે અથવા તે તે કામની સિદ્ધિને માટે તીર્થકર દેવનું મરણ, રટણ, વ્રત વગેરે કરે તેને લેકેત્તર દેવગત મિથ્યાત્વ કહે છે. જૈન સાધુનું નામ, વેશ તથા ઉપકરણ ધારણ કર્યા હોય, પણ જેમાં સાધુપણાના ગુણે ન હોય, પાસસ્થા (ભ્રષ્ટ સાધુ)નાં પાંચ દૂષણ સહિત હોય, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુણિરહિત હોય, Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી” : મિથ્યાત્વ છકાયના જીવાની ઘાતના આરંભ કરે, એવા સાધુને ગુરુ તરીકે માનવા તેને લેકેત્તર ગુરુગત મિથ્યાત્વ કહે છે. જૈનધર્મ નિરવદ્ય (પાપથી રહિત) છે. તે ધર્મને આદરવાથી નિરાખાધ અને અક્ષય મેક્ષનાં સુખ મળે છે. છતાં તેવાં ઉત્તમ સુખને છેડી ધનુ' આચરણ આ લાકનાં સુખા પ્રાપ્ત થાય તેટલા સારુ કરે. જેમકે મને પુત્ર થશે તે કનકાવલી તપ કરીશ, હુ કરેડપતિ થાઉં તેા રાજ એ સામાયિક કરીશ. પાખીના પૌષધવ્રતનુ ફળ મને વેપારમાં લાભ થાય તે રીતે મળજો, દુશ્મનને ઘેર નુકસાન થાય તેા અઠમ કરીશ, વગેરે. આ રૂઢિ જે પ્રદેશમાં હાય તે અતિશય હાનિકારક છે. તે રૂઢિને ટાળવાને પ્રયત્ન જરૂર કરવા જ જોઇએ. ૫૧૫ અનંત જન્મ મરણના ફેરા જેવું મહાન દુ:ખ ટાળી નાંખે એવી સત્તા ધના આચરણની છે. ફળ લેવાને ખલે આ જગતનાં ક્ષણિક સુખા, અશુચિમય સુખા, જે સુખના ભરોસા નહિ તેવાં સુખા મેળવવા માટે ધર્મકરણી થાય એ તે હીરા આપી પથ્થર લેવા જેવુ છે, જૈન ધર્મ પાળનાર વણિકપુત્ર ૧ રૂપિયાના માલ પદર આને પણુ નહિ વેચે, અને વેચે તે તે મૂર્ખ ગણાય, તેા અનંત સુખનું ફળ આપનાર એવા ધર્માચરણના વેપાર ક્ષણિક સુખના બદલામાં કરે એને સુન્ન જૈન શી રીતે કહેવાય ? આમ વિચારી લોકોત્તર ધમ ગત મિથ્યાત્વથી આત્માને બચાવવા. ૮. કૅપ્રાચન મિથ્યાત્વ કુપ્રાવચન મિથ્યાત્વ:−તે મિથ્યાત્વના ત્રણ ભેદ છે. × (૧) દેવગત (૨) ગુરુગત અને, (૩) ધર્મગત મિથ્યાત્વ. × લેાક-અહેવે ટેવવૃદ્ધિર્યા, ગુરુધીનુી ૨ ચ ॥ अधर्मे धर्मबुद्धिव, मिध्यात्वं तद् विपर्ययात् ॥ Page #541 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ (૧) દેવગત મિથ્યાત્વ-જેમનામાં શાસ્ત્રકથિત દેવના જ્ઞાનાદિ ગુણા ન હેાય એવા નામધારી દેવાને દેવ કરી માને તે દેવગત મિથ્યાત્વ કહેવાય. કેટલાક મનુષ્યેા ચિત્ર, વસ્ત્ર, કાગળ, માટી, પથ્થર, કાષ્ટ, વગેરે સાધનાથી પેાતાને હાથે દેવ બનાવી તેને દેવ તરીકે સ્થાપે છે; જે માત્ર જડ છે; જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના બિલકુલ ગુણુ નથી, છતાં તેને ધર્માંદેવ કહે છે, માને છે, પૂજે છે. કોઇ દેવ પાસે સ્ત્રી હાય છે એ ઉપરથી જણાય છે કે હજી તેએ કામશત્રુના પરાભવમાંથી બચ્યા નથી, પણ વિષયષુબ્ધ છે. કોઈ દેવે હાથમાં શસ્રો ધારણ કરેલાં હાય છે તેથી શત્રુની હત્યાનું કામ કરવાનું તેમને માટે હજી બાકી લાગે છે. કેટલાક દેવ વાજિંત્ર વગાડે છે; તે જાણે હજી પોતાનાં તથા ખીજાનાં મનને ઉદાસ ચિત્તમાંથી વાજિત્રા વગાડીને પ્રસન્ન કરવા ઈચ્છે છે. કોઈ એ માળા ધારણ કરી છે તે પણ અપૂર્ણ છે. ધ્યાનમાં એકાગ્ર ચિત્ત રહી શકતું ન હેાવાથી અથવા ગણતરી સ્મૃતિમાં રહેતી ન હોવાથી માળાનુ સાધન રાખવું પડ્યું છે. અગર માળા વડે તેનાથી પણ કોઈ અન્ય મોટા દેવના જાપ કરવા માળા રાખી છે. જે દેવની પાસે બીજા દેવની મૂર્તિ બેસાડી છે તે નિ`ળ છે, તેને હજી બીજાની સહાયની જરૂર છે. અથવા ખીજાથી પેાતાની શાભામાં વૃદ્ધિ થશે એમ માને છે. ૫૧૬ દરરાજ સ્નાન કરે છે, તેનામાં મિલનતા છે. જે માંસભક્ષી છે તે અનાય છે. જે અન્ન, ફળ આદિ સંચેત વસ્તુના ભાગી છે તે અત્રતી છે. જે દેવ પુષ્પ, અત્તર આદિ સૂધે છે તે અતૃપ્ત છે. તેની ઇંદ્રિયા નિરકુશ છે. જે પૂજાના ઈચ્છુક છે તે અભિમાની છે. જે દેવ રુષ્ટ થયે દુઃખ દે છે અને તુષ્ટ થયે સુખ દે છે તે રાગદ્વેષયુક્ત છે. જે દેવા પ્રતિષ્ઠાની ચાહના કરે છે તે ઢોંગી છે, તેણે હજી અભિમાન છેડયું જણાતુ નથી. ઈત્યાદિ અનેક દુગુ ણુથી ભરેલ દેવાને દેવબુદ્ધિથી શી રીતે મનાય ? વળી, એ તે દેવ છે કે મનુષ્ય છે કે કોઈ અન્ય ચીજ છે તે પણ એમનાં શાસ્ત્રોથી નિશ્ચય થતો નથી. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ પ્રકરણ ૩ નું મિથ્યાત્વ દષ્ટાંત–કહે છે કે, બ્રહ્મમાંથી માયા ઉત્પન્ન થઈ. માયામાંથી સત્વ, રજ અને તમસ્ એ ત્રણ ગુણ ઉત્પન્ન થયા. વળી, સત્વ ગુણમાંથી વિષ્ણુદેવ, રજોગુણમાંથી બ્રહ્મદેવ અને તમોગુણમાંથી શંકરદેવ પેદા થયા. હવે તે પર વિચાર કરીએ. બ્રહ્મ છે તે ચેતન છે, માયા છે તે જડ છે, તે ચેતનમાંથી જડ શી રીતે સંભવે ? વળી, એ જડ માયામાંથી ત્રણ ગુણ અને ત્રણ ગુણમાંથી ત્રણ ચેતનદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તે એ પણ શી રીતે બને ? કેમકે ગુણીમાંથી ગુણ ઊપજે પણ ગુણમાંથી ગુણી કેવી રીતે થાય? માટીમાંથી ઘડો બને પણ ઘડામાંથી માટી રીતે શી બને? કેઈની નિંદા અર્થે આ વાત કહેવામાં આવતી નથી, પણ સત્ય વિચારણું કરવા સારુ દર્શાવી છે. સત્ય બતાવવું તે કંઈ નિંદા નથી. વળી, દેવના ૨૪ અવતારમાંથી કેટલાક પૂર્ણ અવતાર અને કેટલાક અંશ અવતાર જણાવે છે. એ પણ વાત નવાઈ જેવી છે. ઈશ્વરને પૂર્ણ અવતાર થવા ટાણે, સર્વ બ્રહ્મને પૂર્ણપણે તે અવતારમાં સમાવેશ થયે, તે બીજે ઠેકાણે બ્રહ્મને અભાવ થતાં સર્વ જગત શૂન્યરૂપ થયું. હવે અંશ અવતાર ઈશ્વરે ધારણ કર્યો, છતાં ઈશ્વરને તે સર્વ જગતમાં વ્યાપક માને છે, તે સર્વ જગતના છે અને ઈશ્વરમાં ફેર છે ? સૌ એકસરખા થયા, ઈત્યાદિ કુપ્રવચન શાસ્ત્રોમાં દેવ વિશેની ઘણી બાબતે છે, તેમાંની કેટલીક જૈન બંધુઓને સમજવા માટે અહીં ચર્ચા છે, માટે એવા દેવને દેવ તરીકે માનવા નહિ એ હેતુ છે. વળી, કેટલાક જૈન ભાઈએ પણ સુરેંદ્ર, નરેંદ્રના વંદનિક, પૂજનિક, એવા પરમ પૂજ્ય શ્રી અરિહંત તીર્થંકર દેવનું શરણ મૂકી, જે દે, નાચ-ગાયન-કુતૂહલ-છળકપટ-પરસ્ત્રીગમન અને પુત્રીગમન કરનારા છે, સાત મહા દુર્ભુસન સેવે છે, જેમના મકાનમાં નજર આગળ બિચારાં નિરપરાધી પાડા, બકરાં, કૂકડાં, ઘેટાં, વગેરે અનાથ છ કપાય છે, Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જૈન તત્વ પ્રકાશ લેહીની નીક વહે છે તથા માંસના ઢગલા થાય છે, જેઓ મદિરાપાન પસંદ કરે છે, ઈત્યાદિ અનેક અનર્થના મૂળરૂપ છે, તેને માને છે, તેમનાં મંદિર-મકાન–આશ્રમમાં જાય છે, ત્યાં અનેક જાતનાં ભજન-બાનપાન નીપજાવી પિતે ખાય છે અને દેવને તથા દેવના આશ્રિતને ખવરાવે છે. અનેક રીતે મદદ કરે છે અને જૈનધમી છતાં તેવા દેના અનુગ્રહથી ધન, પુત્ર, નિગીપણું, શત્રુક્ષય વગેરેની વાસના પૂર્ણ થવાનું માને છે, સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરે છે, પિતે ડરે છે અને બીજાને પણ ડરાવે છે, અને ભેગ પણ ધરે છે. એમ નથી વિચારતા કે, દેવતાની માનતા કરવાથી જ જો પુત્ર થત હોય તે કઈ પણ સ્ત્રીને પરણાવવાની જરૂર જ શા માટે પડે ? તેમ જ વિધવા અને વંધ્યા સ્ત્રીઓ પુત્રવતી શા માટે થતી નથી? વળી, જે દેવ પિતાના ભક્ત પાસેની વસ્તુ ઉપર તૃપ્ત થાય છે તે ભક્તને શું દેશે ? જે બીજાની ઈચ્છા પૂર્ણ કરે એવી શક્તિ એનામાં હેય તે તેમના ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે તેઓ શા માટે દુઃખી થયા? હે ભેળા ભાઈએ ! એવું જાણી આ લૌકિક દેવગત મિથ્યાત્વને ત્યાગ કરે અને નિઃસ્વાથી, નિર્માની, નિષ્કપટી, જરા પણ લાલચ વિનાના સર્વ ગુણસંપન્ન દેવને શુદ્ધ ચિત્તે ભજે. (૨) ગુરુગત કુપાવચન મિથ્યાત્વ-ગુરુ (સાધુ)નું નામ તે તારવ્યું પણ જેમાં ગુરુનાં લક્ષણ છે નહિ એવા જેગી, સંન્યાસી, ફકીર, બાવા, સાંઈ, પાદરી, વગેરે અનેક નામ ધારણ કરનારા જેઓ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચેરી કરે છે, સ્ત્રી વગેરેનું સેવન કરે છે, ધન વગેરે પરિગ્રહ રાખે છે, રાત્રિભોજન કરે છે, કંદમૂળ આગે છે, ગાંજો, ભાંગ, અફીણ, ચરસ, તમાકુ વગેરે પીવાની ધૂનમાં મચ્યા રહે છે; તિલક, માળા, તેલ, અત્તર, વસ્ત્ર, ભૂષણ, વગેરેથી શરીરને શણગારે છે, રંગબેરંગી કપડાં પહેરે છે, જટા વધારે છે, ભભૂત (ભસ્મ) લગાવે છે. નાગા રહે છે, અરે ! માંસનું પણ ભક્ષણ કરે છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૧૯: ઈત્યાદિ અનેક રૂપે પાખંડ કરી પેટભરાઈ કરી ફરતા ફરે. એવાને માને પૂજે તેને ગુરુગત મિથ્યાત્વ કહે છે. આ સ્થળે જૈન મતમાં દર્શાવેલા પાંચ સમવાય જાણવાની ખાસ જરૂર છે. એ પાંચ સમવાય જાણવાથી, ૩૬૩ પાખંડીઓના મતનું સ્વરૂપ લક્ષમાં આવતાં કુગુરુ વિષેનું ખરું જાણપણું થશે. ૩૬૩ પાખંડમત પાંચ સમવાયનું સ્વરૂપ પાંચ સમવાયનાં નામ-(૧) કાળવાદી, (૨) સ્વભાવવાદી, (૩) (૩) નિયતિ–ભવિતવ્ય-(હાનહાર વાદી), (૪) કર્મવાદી. (૫) ઉદ્યમવાદી. એકાંતવાદના (મતના) સ્થાપક ઉપર્યુક્ત પાંચ પ્રકારના હોય છે. હવે તે પાંચનું સ્વરૂપ કહે છે. ૧. કાળવાદી–આ જગતમાંના સર્વ પદાર્થો કાળના કબજામાં છે. એટલે સર્વ પદાર્થો પર કાળનું અધિપતિપણું છે. કાળ સૌને કર્તા–ભર્તા–હર્તા છે. સ્ત્રી ગર્ભાધાન વિષે વિચાર કરીએ તે ગ્ય ઉંમરનાં સ્ત્રી પુરુષના સંગથી સ્ત્રીને વિષે ગર્ભ ધારણ થાય * પાખંડી ગુરુને માટે કહ્યું છે કે : kals=धर्म ध्वजी, सदा लुब्ध छधि कोलोकदम्भकः बैडालवत्तिको ज्ञेयो, हिंस्रःसर्वाभिसंधकः ॥ अधोइष्टि न कृतिकः स्वार्थसाधनतत्परः शटो मिथ्यावितश्च, बकवृत्तिचरो द्विजः ॥ [ મનુસ્મૃતિ અધ્યાય ૪ ] અથ–ધર્મના નામથી લોકોને ઠગે, સદા લોભી, કપટી, લોકમાં પોતાની બડાઈ કરનાર, હિંસક, વૈર (ઈર્ષા) રાખે, થોડાં ગુણોવાળો છતાં બહુ જ અભિમાન કરે, ખોટું કરીને પોતાનો સ્વાર્થ સાધે, પોતાનો પક્ષ ખોટો જાણે તો પણ હઠ છોડે નહીં, જૂઠા સોગન ખાય, ઉપરથી ઉજજવલ અને અંદરથી મેલા એ પ્રમાણે બગલા જેવા ચિત્તવાળા એટલાં લક્ષણવાળાને પાખંડી દ્વિજ કહેવો. Page #545 -------------------------------------------------------------------------- ________________ u૨૦ જૈન તત્ત્વ પ્રકાશ છે, સ્ત્રી વૃદ્ધ થયા પછી પુરુષને સંગ થયા છતાં ગર્ભધારણકિયા બંધ થાય છે. ગર્ભમાં અવતાર ધારણ કરનાર જીવ ગર્ભાશયમાં ચગ્ય સમય સુધી પાકે તે પછી જ બાળકરૂપે પ્રસરે છે. એ બાળક પણ યોગ્ય ઉંમરને થશે, ત્યારે ચાલવા, સમજવા માંડશે અને વિદ્યાભ્યાસ કરશે, યુવાન વય થતાં ઇદ્રિના વિષયની વિશેષ સમજણ પડશે. વૃદ્ધ અવસ્થા થતાં કેશ ધોળા થશે, દાંત ખરી પડશે, શક્તિ મંદ પડશે, એમ કરતાં કાળ પૂર્ણ થશે ત્યારે મૃત્યુને વશ થશે. એ પ્રમાણે માણસો ઉપર જેમ કાળની સત્તા છે તેમ સ્થાવર જીવે ઉપર પણ છે. વનસ્પતિને તેને કાળ પરિપક્વ થાય ત્યારે જ અંકુર ફૂટે છે, પાંદડાં આવે છે, ફળફૂલ લાગે છે, બીજ રસ પ્રગટે છે, અને કાળ પૂર્ણ થતાં સડી–બગડી સુકાઈ જાય છે. | સર્વ દુનિયા કાળને આધારે જ ચાલે છે. સૂર્ય, ચંદ્ર, વગેરે પિતાના વખત પ્રમાણે ઊગે-આથમે છે, રાત્રિદિવસ થાય છે. શીતકાળમાં ઠંડક, ઉષ્ણકાળમાં ગરમી અને ચોમાસામાં વરસાદ એ પણ -કાળ પ્રમાણે જ પડે છે, કાળ પ્રમાણે ન પડે તે એ જ ઠંડી-ગરમી અને વરસાદ રેગાદિ અનેક ઉપદ્રવ ઉત્પન્ન કરે છે. સુખમ સુખમ આદિ છ આરાની અવસર્પિણ પણ કાળ પ્રમાણે જ પ્રવર્તે છે. તીર્થકર, ચકવતી, બળદેવ, કેવળી, સાધુ, શ્રાવક, એ પણ યોગ્ય કાળમાં ઉત્પન્ન થાય છે અને મેગ્યકાળે વિચ્છેદ પામે છે. વર્ણ, રસ, ગંધ, વગેરે પણ કાળને વશ છે, વિશેષ શું કહીએ! સંસાર પરિભ્રમણ કરવાનું કે પરિતસંસારી બની મોક્ષ પ્રાપ્ત થવાનું પણ કાળને આધીન છે. કાળને પૂર્ણ પરિપાક થતાં મોક્ષ થાય છે. એ પ્રમાણે પિતાના મતને પ્રતિપાદન કરનારે કાળવાદી કહે છે કે સર્વમાં શ્રેષ્ઠ કાળ જ છે. માટે સર્વ કાળને જ કર્તા મને. એકાંતકાળવાદી મિથ્યાત્વી છે પણ કાળને બીજા સમવાય સાથે મેળવે તે સ્યાદવાદી સમકિતી છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૨. સ્વભાવવાદી–જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. જે યોગ્ય કાળે કાર્ય બનતાં હોય તે સ્ત્રી જુવાન વયની થયા છતાં તેને દાઢી મૂછ શા માટે નથી આવતાં ? વધ્યા સ્ત્રીને સંતાનપ્રાપ્તિ કેમ થતી નથી? હથેળીમાં વાળ શા માટે ઊગતા નથી? જીિભમાં હાડકાં કેમ નથી ? વનસ્પતિમાં પણ અનેક જાત છે. દરેક વનસ્પતિને તેના સ્વભાવ પ્રમાણે જ રસ પ્રગટે છે. કાળને પરિપાક થવા છતાં કેટલાંક વનસ્પપતિને ફળ થતાં જ નથી. એ પ્રમાણે માછલાં વગેરે જળચર પ્રાણુઓને જળમાં રહેવાને, પક્ષીઓને આકાશમાં ઊડવાને અને ઊંદર, ઘે, સર્પ, વગેરેને ભૂમિમાં રહેવાને સ્વભાવ છે. કાંટાની તીક્ષ્ણતા, હંસનું સરળપણું, બગલાનું કપટીપણું, મેરની રંગબેરંગી પાંખ, કેયલને મધુર સ્વર, કાગડાની કઠોર વાણું, સર્પના મેંમાં પ્રાણહર વિષ, સર્પની મણિમાં વિષહરણ ગુણ, પૃથ્વીની કઠણાશ, પાણીનું પ્રવાહીપણું અને ઠંડક, અગ્નિની ઉષ્ણતા, હવાની ચપળતા, સિંહનું સાહસિકપણું, શિયાળની લુચ્ચાઈ, અફીણની કડવાશ, શેરડીની મીઠાશ, પથ્થરનું પાણીમાં ડૂબવાપણું, લાકડાને પાણીમાં તરવાને ગુણ, કાન સાંભળે, આંખ દેખે, નાક સૂંઘે, જીભ રસાસ્વાદ લે. કાયાને સ્પર્શનિ ગુણ, મનનું ચપળપણું, પગથી ચાલવું, હાથથી કામ કરવું, સૂર્યનું તેજ, ચંદ્રની શીતળતા, નરકમાં દુઃખ, દેવગતિમાં સુખ, સિદ્ધનું અરૂપીપણું, ધર્માસ્તિકાયને ચલણ સહાય ગુણ, અધર્માસ્તિકાયને સ્થિરસડાય ગુગુ, આકાશને વિકાસ ગુણ, કાળને વર્તન ગુણ, જીવને ઉપગ ગુણ, પુદ્ગળને પુરણ ગલન ગુણ, ભવ્યનું મેક્ષ, ગમન, અભવ્યનું અનંત સંસારપરિભ્રમણ, ઈત્યાદિ વસ્તુ કેણ બનાવે છે ? કઈ જ નહિ. માત્ર સ્વભાવથી જ બધું થાય છે સ્વભાવથી જ રહે છે અને સ્વભાવે જ જાય છે. એ રીતે સ્વભાવવાદી કહે છે કે, મારે મત સાચે છે, માટે બીજુ બધું છોડી માત્ર સ્વભાવને જ સાચે માને (આવું એકાંતે માનનાર મિથ્યાત્વી છે, પણ સ્વભાવને બીજા સમવાય સામે જોડીને સ્યાદવાદ માને તે સમકિતી છે.) ૩. નિયતિવાદી–નિયતિવાદી બોલ્યો કે, અરે ! કાળવાદી અને સ્વભાવવાદી! તમે બંને જૂઠા છે, તમારાથી કંઈ પણ બનતું Page #547 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ બન્યા કરે છે. જુએ, આવે છે, છતાં માર ખરી જાય છે. અને છે. ગમે તેટલા નથી. મ'દાદરી ૫૨૨ નથી. જેમ બનનાર હાય તેમ જ અધાં જ કામા વસંત ઋતુમાં આંખાના ઝાડને પાર વગરના મેાર પ્રમાણે ફળે થતાં નથી. ખરવાના હોય તે માર જેટલી કેરી લાગવાની હતી તેટલી જ ડેરી લાગે યત્ન કરે પણ બનનાર વાત કોઈ રીતે મિથ્યા થતી સતીએ અને વિભીષણે સીતાજીને સોંપી દેવા માટે સમજાવ્યે પણ એનુ માત આવવાનું હતુ ં તેથી માર્યાં ગયા. દ્વારકા બની જશે એવુ' શ્રી કૃષ્ણે જાણતા હતા, પ્રયત્ન પણ ઘણા કર્યાં. છતાં કૃષ્ણના દેખતાં જ દ્વારકા બળવાની હતી તેથી મળી ગઈ; પરશુરામે પેાતાના પરશુ (કુહાડી)થી લાખા ક્ષત્રિયેાને માર્યાં, પણ એમનુ' મેાત આવ્યું ત્યારે સુમ ચક્રવતી ના હાથથી તેનું માત થયું. વળી એક ખાસ દૃષ્ટાંત આપું છું, તેથી મારા મત તમેાને પૂર્ણ સાચા લાગશે. એક વખત એક ઝાડ પર હાલે ને હાલી બેઠાં હતાં. એમને મારવા માટે શિકારીએ તેના ઉપર પેાતાના શકરા (બાજ પક્ષી)ને છોડી મેલ્યા, અને નીચેથી પેાતે બાણ તાકવા લાગ્યા. દેવયેાગે એક સ ત્યાંથી નીકળી પારધિના પગમાં ડંખ માર્યાં, તેથી તેના હાથમાંનું ખાણુ છૂટી ગયું અને પોતાના જ શકરાને વાગ્યુ'. તેથી શકરા મરી ગયે. અને નીચે પાતે પણ મરી ગયા અને પેલુ' પક્ષીનુ જોડું સહીસલામત. બચી ગયું ! જુએ ભાઈ એ ! નસીબના જોગ કેટલેા બળવાન છે? મેટાં ખૂનખાર ને ભયંકર યુદ્ધોમાં અતિ વિષમ ઘા વાગવાથી સખત ઘાયલ થયેલ લડવૈયો, અને પ્લેગ જેવી ભયંકર બીમારીમાં કેવળ મૃત્યુ તુલ્ય અને ભાંયે લીધેલાં મનુષ્યો પણ હેનહારના પ્રતાપે બચી જઈ ઘણાં વર્ષાં લગી જીવે છે. દરિયાના ભરતફાનમાં માટી માટી સ્ટીમ ગરક થાય છે ત્યારે, મેટાં શહેરમાં જખરી આગ લાગે છે ત્યારે, ધરતીક’પ-જ્વાળામુખીના વિકટ પ્રસંગોમાં, અને અકસ્માત માટ મકાનો જમીનદોસ્ત થાય છે ત્યારે, જે કેટલાંક નાનાંમોટાં માણસે રાવણને ઘણા જ પેાતાના ચક્રથી જ પોતે Page #548 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૨૩ કેઈ અણધારેલા બનાવને વખતે અણિશુદ્ધ અને સલામત રહે છે તે પણ આ નિયતિ–હોનહારને જ પ્રતાપ છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, નિયતિ જ સત્ય છે અને બધાને છેડી તેને જ માનવું. (આવી રીતે) એકાંતિક નિયતવાદી મિથ્યાત્વી છે પણ નિયતિને બીજા સમવાય સાથે રીતે સમન્વય કરનાર સમકિતી છે વાટી-કતારી જ થતું હાય .. ૪. કર્મવાદી-કર્મવાદી એ ત્રણેને (કાળ, વિભાવ, નિયતને) જૂઠા કહીને કહે છે કે, ત્રણથી કાંઈ જ થતું નથી, પણ પોતાનાં કરેલાં કર્મોનાં ફળ પ્રમાણે જ બધું થાય છે. જેવું કર્મ કર્યું હોય તેવાં જ તેનાં ફળ મળે; કરણી તેવાં ફળ, વાવે તેવું લણે, કરે તેવું પામે. એ બધી વાતે સાવ સાચી છે. આ જગતમાં પંડિત, મૂર્ખ, શ્રીમંત, દરિદ્રી, સ્વરૂપવાન, કુરૂપવાન, નરેગી, રેગી, કોબી, ક્ષમાશીલ, વગેરે જે જે દેખાય છે એ સર્વ પિતતાનાં કર્મને લીધે જ છે. જગતમાં દેખાતાં માણસે સૌ એકસરખા લાગે છે પણ તેમાં એક માણસ પાલખીમાં બેસે છે અને બીજા માણસ ઉપાડે છે, એક ઈચ્છિત ભેજન ખાય છે, અને એકને લૂ, સૂકે જુવારને ટલે પણ મળી નથી. કેઈ દેખતે તે કોઈ આંધળો, કોઈ સ્પષ્ટવક્તા તે કે ઈ મેંગે, કેઈ રાજા, કઈ રંક, કેઈ શેઠ, તે કોઈ નેકર, એ વગેરે તમામ કર્મની વિચિત્રતા છે. કર્મોના પ્રતાપે શ્રી આદિનાથ ભગવાનને બાર મહિના લગી અન્ન-જળ ન મળ્યું, શ્રી મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠેકાણા, પગ પર ખીર રંધાણી, ગોવાળિયાએ માર્યા, એ પ્રમાણે અનેક કષ્ટોઉપસર્ગો સાડાબાર વર્ષ ને એક પખવાડિયા લગી પડ્યાં. સગર નામે ચક્રવર્તીના સાઠ હજાર પુત્રો એકસાથે મરી ગયા, સનતકુમાર ચક્રવતીના શરીરમાં ૭૦૦ વર્ષ લગી કેઢ રેગ રહ્યો, રામ લક્ષ્મણ વનમાં વસ્યા, સીતાજી પર કલંક આવ્યું. લંકા અગ્નિમાં બળી, કૃષ્ણ વાસુદેવને જન્મતી વખતે આનંદ મંગળનાં ગીત ગાનાર અને મરતી વખતે કઈ Page #549 -------------------------------------------------------------------------- ________________ -પર૪ જૈન તત્ત્વ પ્રકાશ આશ્વાસન દેનાર કે રેનાર ન રહ્યું, એવી એવી વિટંબણું ઉત્તમ પુરુષને પડી, તે બીજાનું તે શું ગજું ! એ કર્મો જ જીવને એકેદ્રિય, નરક વગેરે નીચ ગતિમાં અને મનુષ્ય-સ્વગ વગેરે ઊંચ ગતિમાં લઈ જાય છે. વિશેષ શું કહું? એ કમ દૂર થાય ત્યારે જ મેક્ષ પ્રાપ્ત થાય છે. કર્મવાદી બે કે, માટે જ કર્મ મહા બળવાન છે અને “કર્મવાદીને-મારો મત જ સાચે છે. (કર્મવાદની સાથે પુરુષાર્થ અને બાકીના ૪ સમવાયો જોડવાથી જ સ્વાદુવાદ પ્રરૂપણ થાય છે. દાખલા તરીકે, એક જીવને મેક્ષ થયે તેમાં પાંચ સમવાય આવે છે. ૧. સર્વ કર્મ અલગ થયાં, ૨. પુરુષાર્થથી સર્વ કર્મ બંધને અલગ કર્યા. ૩. મેક્ષને સમય પણ કાળને જ પર્યાય છે. ૪. ભવી હોય તે જ મોક્ષની સાધના કરી શકે, કારણ કે તેને સ્વભાવ તે છે. ૫. જીવને તે વખતે મેક્ષ થવાને હતું એટલે કે મોક્ષની સાધનામાં તે વખતે તેને નંબર લાગે અને તે કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ તેમ જ હતું. લેકસ્વભાવની વર્તાનામાં તેને વારે આવ્યો. આવી રીતે પાંચે સમવાય સાથે રહે છે.) કર્મવાદી મતને બદલે કેઈ આ જગાએ એ ઈશ્વરવાદી મત સ્થાપે છે. જે કંઈ થાય તે ઈશ્વરથી જ થાય છે, અને તે જ કર્તા છે. ઈશ્વરને હુકમ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. સુખદુઃખ, સ્વર્ગનરક, સેવે આપનાર અને સર્વ કાર્યને માલિક-કર્તા ઈશ્વર જ છે. ઈશ્વર=જેને એશ્વર્યા છે તે ઈશ્વર. અશ્વર્ય=સિદ્ધિ. તે ૧૦ બાહ્યપ્રાણ રૂપી બાહ્યસિદ્ધિ અને ૪ ભાવ પ્રાણરૂપી ભાવ સિદ્ધિ એટલે ઈશ્વરને અર્થ જીવ થયો. જીવ પોતપોતાનાં કર્મ અને ભાવને કર્તા અને ભક્તા છે તેથી પોતપોતાની સુષ્ટિને કર્તા અને ભોક્તા છે. આ અર્થ કરવાને બદલે મિથ્યાત્વીએ ઈશ્વરને બીજી રીતે માને છે તે સર્વથા મિથ્યાત્વ છે. ૫. ઉદ્યમવાદી-ઉદ્યમથી જ તમામ બને છે અને કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મથી કંઈ થતું નથી, એમ ઉદ્યમવાદી જણાવે Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ઃ મિથ્યાત્વ પર૫છે. તે કહે છે કે, કર્મ તે નિર્બળ છે, જડ છે. તેનાથી કંઈ થતું નથી. જુઓ પુરુષની ૭૨ કળા, સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ કરવાથી આવડે છે. ઘોડે, પોપટ, વાંદરે, કૂતરે, હાથી, વગેરે પશુ હોવા છતાં ઉદ્યમ કરવાથી અનેક કળા શીખી જાય છે. મહેલ, મકાન, વસ્ત્રાભૂષણ, વાસણ, પકવાન સવે ઉદ્યમથી જ તૈયાર થાય છે અને ઉદ્યમ વડે જ ભોગવી શકાય છે. માટીમાંથી સેનું, દરિયાની છીપમાંથી મેતી અને પથ્થરમાંથી હીરા પણ ઉદ્યમ વડે જ નીકળે છે. ઉદરપોષણ પણ ઉદ્યમ કરવાથી જ થાય છે. બિલાડી ઉદ્યમ કરે છે તે જ દૂધ અને મલાઈ ખાય છે. દેશ પરદેશ અનેક જાતના ધંધા કરે છે તે જ માણસે ગુજરાન ચલાવે છે. મધમાખીઓ મધ, કળિયાઓ જાળ અને પક્ષીઓ પિતાના માળા ઉદ્યમથી જ બનાવે છે. નિરુદ્યમી મનુષ્ય, નિરુદ્યમી કીડી અને નિરુદ્યમી પંખી ભૂખે મરે છે. ઉદ્યમથી જ શ્રી રામચંદ્રજી સીતાજીની ખબર મેળવી શક્યા અને તેમને લઈને આવ્યા. ઉદ્યમથી જ લક્ષ્મણે રાવણને માર્યો, ઉદ્યમ કરીને દ્રૌપદીને કૃષ્ણ લઈ આવ્યા. શ્રી. કેશી સ્વામીએ ઉદ્યમ કર્યો તે જ પરદેશી રાજા સ્વર્ગમાં ગયા. વિશેષ શું કહું ? સાચા મનથી ઉદ્યમ કરે તે એ ઉદ્યમના પ્રતાપે સ્વલ્પ કાળમાં અજરામર અક્ષય સુખને ભક્તા થાય. (ઉદ્યમવાદની સાથે. સમકિત છે.) એ પ્રમાણે પાંચ સમવાયને વિવાદ અનાદિ કાળથી ચાલી રહ્યો છે. એ પાંચે, પિતપતાની એક એક બાબતને ગ્રહણ કરી પોતાને પક્ષ તાણે છે અને બીજા પક્ષને છેટો કહે છે. એટલા માટે એ પાંચે એકાંતવાદી કુપ્રવચન ધર્મગત મિથ્યાત્વી છે, એ પાંચ પોતપોતાના પક્ષ છેડી એકત્ર થઈ જાય તે ન્યાય પક્ષ આવે છે અને સમદષ્ટિ થાય છે. તે ઉપર એક દષ્ટાંત એક ઠેકાણે પાંચ આંધળા બેઠા હતા. તેવામાં ત્યાં એક હાથી નીકળે. પાંચે આંધળા હાથી પાસે જઈ તેના એકેક અંગ પર હાથ Page #551 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ફેરવી પિતપોતાને ઠેકાણે જઈ બેઠા અને હાથીને રૂપની અંદર અંદર પુછગાછ કરવા મંડયા. એકે કહ્યું, હાથી થાંભલા જેવું છે. બીજે કહે, નહિ, હાથી અંગરખાની બાંય જેવો છે. ત્રીજે કહે, સૂપડા જેવો છે. ચેથે બે, સાવરણ જેવો છે. અને પાંચમે બેલ્યો કે ચબૂતર (ટા) જે છે, એમ કહી એકબીજા લડવા મંડ્યા. એક કહે, હું સાચે અને તમે બધા ખેટાં, બીજો કહે, હું કહું છું તેમ જ હાથી છે, તમે બધા આંધળા છે. એ જોઈ એક દેખતા માણસે કહ્યું કે, તમે એકેક કહે છે તેટલું જ જે મનાય તે તમે સર્વે બેટા છે, પણ સૌને મત ભેગે કરીએ તે સાચા છે. જે થાંભલા જે કહે છે તે હાથીના પગ છે. અંગરખાની બાંય જેવી હાથીની સૂંઢ છે. સૂપડા જેવા કાન છે. સાવરણી જેવી પુંછડી છે. અને ચબૂતરા જેવી પીઠ છે. એમ પાંચેના મતને એકત્ર કરવાથી હાથી થાય છે. એ પ્રમાણે પિતપતાના એકાંત મત સ્થાપનાર પક્ષગ્રાહીઓને મિથ્યાત્વી કહે છે. એ પાંચ સમવાયના સંયેગથી વિવિધ પ્રકારના પાખંડીઓનાં ૩૬૩ મત થાય છે તે જણાવે છે. પાખંડી મતના મૂળ ચાર પ્રકાર છે. (૧) કિયાવાદી, (૨) અકિયાવાદી, (૩) અજ્ઞાનવાદી, અને, (૪) વિનયવાદી. ૧. કિયાવાદીના ૧૮૦ પ્રકારના મત થાય છે. કાળ, સ્વભાવ, નિયત, કર્મ, અને ઉદ્યમ એ પાંચ સમવાયને સ્વ આત્મા અને પર આત્મા ઉપર લગાડતાં દસ ભેદ થયા. એ દસ ઉપર શાશ્વત અને અશાશ્વત એ બેલ લગાડતાં વીસ ભેદ થયા. નવે તવ ઉપર એ સર્વ બોલ લગાડતાં કુલ ૧૮૦ ભેદ ક્રિયાવાદીના થયા. પ૪ર૪ર૪–૧૮૦ ભેદ કુલ છે. ક્રિયાવાદીને એ મત છે કે, જીવને પાપ-પુણ્યરૂપ કિયા લાગે છે, અને તેથી આ લેક અને પર લેકને તે સ્વીકારે છે. કિયાવાદી હંમેશાં ક્રિયાનાં જ વખાણ કરે છે. અને એકાંતપણે ક્રિયાને જ સ્થાપી, જ્ઞાન, દર્શન વગેરેનું ઉત્થાપન કરે Page #552 -------------------------------------------------------------------------- ________________ હતા, રસ્તામાં તે ઈશ્વર યા એક આધી સવારમાં સો પ્રકરણ ૩ જૂ : મિથ્યાત્વ પર૭ છે. પણ એણે એટલે વિચાર કરે જોઈએ કે, સત્ય જ્ઞાન વિના કિયાનું સ્વરૂપ શી રીતે જાણવામાં આવશે ? જ્ઞાન વિના કિયા શૂન્ય છે. જ્ઞાન એકલું પાંગળું અને કિયા એકલી આંધળી છે. એ અને સંયેગ મળશે તે જ ધાર્યા કામની સિદ્ધિ થશે. દષ્ટાંત-કેટલાક માણસ મુસાફરી કરતા હતા. રસ્તામાં કઈ જગાએ જંગલમાં રાત રહ્યા. સવારમાં સૌ ઊઠી પિતપોતાને માર્ગે ચાલ્યા ગયા પણ એક આંધળે અને એક લંગડે (પાંગળે) બે જણ સૂઈ રહ્યા. એટલામાં એ જંગલમાં દાવાનળ લાગે, જેનાં તાપથી બંને જણ ગભરાઈને જાગી ઊઠયા. બળી મરવાની બીકથી આંધળે તે આમતેમ દોડવા લાગ્યો. તેને જોઈ પગલે સાદ કરીને પિતાની પાસે બોલાવ્યું અને કહ્યું, જે ભાઈ! આપણે છૂટા રહીશું તે બંને દાવાનળમાં બળી મરીશું. તું મને તારી ખાંધે બેસાડ, અને હું તને કહું તે પ્રમાણે તું ચાલ, જેથી આપણે બંને બચી જઈએ; અને કઈ ગામ ભેળા થઈ જઈએ. આંધળે તેના કહેવા પ્રમાણે ચાલ્યો તેથી બંને સુખી થયા. એ જ પ્રમાણે સંસારરૂપ જંગલમાં મૃત્યરૂપી સખત આગ લાગી રહી છે. તેમાંથી એકલે જ્ઞાની પણ બચતે નથી, તેમ એકલે. ક્રિયાવંત પણ બચતું નથી. જે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે તે જ મતરૂપી દાવાનળમાંથી બચી આખરે શિવપુર નગરે પહોંચે છે. ૨. અકિયાવાદી–આ મતવાળા કહે છે કે સંસારના સર્વ પદાર્થો અસ્થિર છે તેમ જ આત્મા પણ અસ્થિર હોવાથી તેને કિયા (પુણ્ય-પાપ) નથી. વળી, કેઈ કહે છે કે આત્મા આકાશવત સર્વવ્યાપક અને નિરાકાર હોવાથી તે સર્વદા અક્રિય છે; પુણ્ય–પાપરૂપ કિયા તેને સ્પર્શી શકતી જ નથી. આત્મા નિલેપ હોવાથી તે પરમાત્મા છે, એનાથી પર કઈ પરમાત્મા છે જ નહિ. જે સ્વર્ગ, નરક મેક્ષાદિ પ્રરૂપે છે તે દુનિયાને ઠગે છે. વળી, કેઈ કહે છે કે આકાશ, વાયુ, તેજ, અપ અને પૃથ્વી એ પાંચ ભૂતેથી ૨૫ તત્વ ઉત્પન્ન થયાં છે તે જ આત્મા છે અને દાવાનળમા બચત નથી. તેની પણ બચત નથી. સખત Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ જૈન તત્ત્વ પ્રકાશ મૃત્યુ થાય છે ત્યારે પંચ ભૂતે પોતપોતામાં ભળી જાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે. આત્મા બીજી કઈ વસ્તુ નથી. ન કોઈ પરમાત્મા છે, ન કેઈ પુણ્ય પાપ છે. આ બધા કુમતિઓના ભ્રમ છે, એને છેડે અને નિશ્ચિતપણે-નિર્ભયપણે મોજમજા ઉડાવે. આવું કહેનારને. અકિયાવાદી અને નાસ્તિક પણ કહે છે. અકિયાવાદીના ૮૪ પ્રકારે છે. પાંચ સમવાય અને ઈચ્છાથી ઉત્પન્ન થયેલ જગત એમ ૬ બાબતને સ્વ આશ્રી અને પર આશ્રી લગાડતાં ૧૨ મત થયા. એ બારને સાત તત્ત્વ (પુણ્ય પાપ સિવાયનાં) પર લગાડતાં ૮૪ મત થયા. ૬x૨૮૭=૮૪. પુણ્ય પાપનાં ફળ આત્માને ભેગવવાં પડતાં નથી એમ અકિયાવાદીમાને છે. તેને પૂછીએ કે ભાઈ ! પુણ્ય પાપનાં ફળ કેઈને ભેગવવાં પડતાં ન હોય તે દુનિયામાં એક સુખી અને એક દુઃખી કેમ છે ? એક હંમેશાં દિન પ્રતિ ચાર વાર ઇચ્છિત ભેજને કરાવી આનંદથી. જમે છે. પાંચ વાર પશાક બદલે છે અને સંસારનાં સુખો ભેગવે છે. ત્યારે બીજે ચાર ઘડી રાત બાકી હોય ત્યારે સવારે વહેલે ઊઠી જગલમાંથી લાકડાંની ભારી લાવી બપોર સુધી ગામમાં રખડીને વેચે છે. તેના પૈસાનું અનાજ લાવી હાથે દળી પહેાર રાત જાય. ત્યારે લખી સૂકી રાબડી પીને સૂઈ રહે છે. વળી, હંમેશાં તેવું સંકટ સહન કરવા છતાં પેટ પૂરતું અન્ન, એબ ઢંકાય તેટલાં લૂગડાં અને રહેવાને ઝૂંપડી પણ પામતે નથી, એનું શું કારણ ? કારણ એ જ છે કે પુણ્ય-પાપ છે જ અને તેનાં ફળ સૌ ભેગવે. છે. આમ વિચારી નાસ્તિકેના ફંદમાં ન ફસાતાં સુખાભિલાષી મનુષ્યએ. ધર્મારાધન કરવું જોઈએ. ૩. અજ્ઞાનવાદી–અજ્ઞાવાદીના ૬૭ મત છે. અજ્ઞાનવાદી સાત. પ્રકારે સંકલ્પ વિકલ્પ કરે છે. ૧. જીવ છતે છે. ૨. જીવ છતે. અછતે બને છે. ૩. જીવ અછત છે. ૪. જીવ છતે છે પણ કહેવું નહિ, ૫. જીવ અછત છે પણ કહેવું નહિ. ૬. જીવ છતે અછત બંને છે. ૭. જીવ છતે પણ નહિ અને અછતે પણ નહિ. Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું મિથ્યાત્વ પ૨૯ સંકલ્પ વિકલ્પની એ સાત રીતે નવ તત્વ ઉપર લગાડતાં ૯૪૭=૬૩ મત થાય છે. તેમાં સાંખ્યમતવાદી, શિવમતવાદી, વેદમતવાદી અને વિષ્ણુમતવાદી એ ચાર મત કઈ કઈ પક્ષનું ગ્રહણ કરી મેળવવાથી ૬૭ મત થાય છે. અજ્ઞાનવાદી કહે છે કે જ્ઞાન તે સાવ ખોટું છે. કારણ કે જ્ઞાની તે વિવાદી હોય છે. અને વિવાદ કરવામાં સામા પક્ષવાળાનું બટું ચિંતવવું પડે છે, તેનું પાપ લાગે છે, વળી જ્ઞાની પગલેપગલે ડરે છે, તેથી તેને હરેક વખતે કર્મને બંધ પડેયે જ જાય છે. અમે અજ્ઞાનવાદીઓ તેનાથી સારા છીએ, નહી જાણવું કે નહી તાણવું, જાણે એને તાણે, ન કેઇ સાથે વિવાદ કરે, ન કોઈને સાચું કે ખોટું કહેવું, તેમ અને પુણ્ય પાપમાં સમજતા પણ નથી. એટલે અમને જરા પણ દોષ લાગતું નથી એવા અજ્ઞાનવાદીને એટલું પૂછીએ કે, તમે જે બોલે છે તે જ્ઞાન હોવાથી બેલે છે કે અજ્ઞાનતાથી બોલે છે ? જે તમે જ્ઞાનથી બોલતા હો તે તમારો મત જ જુદો થે, કારણ, અજ્ઞાનીને વળી જ્ઞાન ક્યાંથી ? અને અજ્ઞાનથી બેલા હો તે અજ્ઞાનીથી ઉત્તર જ શી રીતે દેવાય? અને કદી ઉત્તર દેવાય તે તે ઉત્તર અપ્રમાણ છે. વળી, તમે કહો છો કે–અમે અજ્ઞાનવાળાઓ, અજ્ઞાનતાથી—અણસમજથી પાપ કરીએ છીએ, જેથી અમને પાપ લાગતું નથી. “ તે ભલા, અજ્ઞાનપણે ઝેર ખાઓ તે ઝેર ચડે કે નહીં ? જે ઝેર ચડે તે અજ્ઞાનતાથી કરેલું પાપ પણ લાગે અને તેનાં ફળ ભેગવવાં પડે. ભાઈ ! ખરી વાત તે એ છે કે જ્ઞાની કરતાં અજ્ઞાનીને વધારે પાપ લાગે છે. જ્ઞાની તે જાણે છે કે, આ ઝેર છે, તે ખાઈશ તે મરી જઈશ, માટે તેનાથી તે સદા દૂર રહે છે; કદી ઔષધ વગેરે કારણે ઝેર વાપરવું પડે તે પણ પ્રમાણ જેટલું જ અને તે પણ અનપાન વિધિ સહિત જ વાપરે છે અને તેથી ઝેર વાપરતાં છતાં મૃત્યુથી બચે છે. પણ અજ્ઞાની અજાણતાં, પ્રમાણ રહિત ઝેર ખાઈ જાય છે તેથી મૃત્યુને વશ થાય છે. . ૩૪ 2 વશ થાય છે. તેની Page #555 -------------------------------------------------------------------------- ________________ :૫૩૦ જૈન તત્ત્વ પ્રકાશ એ જ પ્રમાણે જ્ઞાની જાણે છે કે પાપ મને દુઃખદાતા છે. તેથી તે પાપથી દૂર રહે છે. પણ કદી કર્મ રોગના જોરથી પાપ કરશે તે પણ તે ખપ પૂરતું જ, એટલે કાર્ય કર્યા વિના ચાલે નહિ તેટલું જ અને તે પણ ડરતાં ડરતાં કરશે. એથી તેમને આત્મા અનર્થ– દંડથી બચી જશે, તેમ જ વખત પર પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થશે. પણ અજ્ઞાની તે બિચારે પિતે માની લીધેલા અજ્ઞાન સાગરમાં જ ડૂબી જશે. ૪. વિનયવાદી–તેના ૩૨ મત છે. તે આ રીતે છે. ૧. સૂર્યને વિનય; ૨. રાજાને વિનય, ૩. જ્ઞાનીને વિનય. ૪. વૃદ્ધને વિનય, ૫. માતાને વિનય, ૬. પિતાને વિનય, ૭. ગુરુને વિનય, ૮. ધર્મને વિનય, એ આઠ વિનયને મનથી રૂડે જાણે, વચનથી ગુણગ્રામ કરે, કાયાથી નમસ્કાર કરે અને બહુમાનપૂર્વક ભક્તિ કરે, એ રીતે ૮૪૪=૩૨ ભેદ થયા. એ વિનયવાદીને એ મત છે કે, બધાય ગુણોમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે, સૌથી નમી–ભજીને રહેવું. કઈ ગમે તે હોય તે, પણ આપણે તે તેને એકસરખે ગણવે, અને કેઈના પક્ષને નિદવે નહિ; એ વિનયવાદી “અનાભિગ્રહિક મિથ્યાત્વી” જેવા જાણવા. અહીં જ્ઞાન, ગુરુ અને ધર્મ કેવળીને વચન અનુસાર નથી. બાકીના લૌકિક વિનય છે. વળી, એકાંતવાદ પણ છે તેથી મિથ્યાત્વ છે. એ પ્રમાણે કિયાવાદીના ૧૮૦ , અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ મળી કુલ ૩૬૩ પાખંડી મત એકાંતપક્ષીના થયા. એને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ ગણવું. અગ્નિને સદા જાગતે રાખ, ધૂપ, દીવા કરવા, ધૂણી તાપી તપ કર, અને યજ્ઞ અને હવન વગેરે કરવાં, એમાં કેટલાક ધર્મ માને છે. એને પણ જરા વિચાર કરીએ. અગ્નિ જેવી રાક્ષસી ચીજને તૃપ્ત કરવાને આ દુનિયામાં કઈ સમર્થ નથી. જે દિશામાં અગ્નિ જાય છે તે દિશાનાં સર્વ પ્રાણીમાત્રનું Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ ભક્ષણ કરે છે એવા સભક્ષી—સદા—અતૃપ્ત—સદા ભૂખ્યા અગ્નિનુ પાષણ કરવામાં ધર્મ શી રીતે હેાય ? ૫૩૧ હાય તે અટકતા ? હવનની સુગંધીથી રાગના નાશ થાય છે, એમ પ્લેગ વગેરે રાક્ષસી રાગથી સૃષ્ટિને સંદ્ધાર થતા કેમ નથી હવનના ધુમાડાથી વાદળાં થઈ વૃષ્ટિ થતી હાય તા અનેક દેશેામાં દુષ્કાળને લીધે લાખો મનુષ્યા કાળના કોળિયેા થઈ રહ્યા છે, તથા સદૈવ પાણી વિના પ્રાણીમાત્ર હેરાન હેરાન થાય છે એને શા માટે થતા નથી ? ધુમાડાથી વૃષ્ટિ થતી હાય ત સૃષ્ટિમાં ધરામાં હરહમેશ રાંધવા, પચન પાચનની ક્રિયા થઇ રહી છે તેના પારાવાર ધુમાડે થાય છે, છતાં દુષ્કાળ કેમ પડે છે? એ બધી સમ જણુ અજ્ઞાન દશાનું જ કારણ છે. અટકાવ સવે કેટલાક અનાય તે વળી એટલે સુધી માને છે કે “ ચન્નાર્થ વાવ: શ્રેૐ” યજ્ઞને અર્થે અગ્નિમાં પશુઓને હામવાં એ બહુ જ ઉત્તમ છે. અશ્ર્વમેધ, ગૌમેધ, અજા (મકરી) મેધ અને નરમેધ યજ્ઞા કરી અગ્નિના કુંડમાં જીવતાં ઘેાડા, ગાય, બકરી અને માણસને ખાળી નાંખવાથી સ્વર્ગ મળે છે, વરસાદ થાય છે અને ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. * અસાસ ! હજાર વાર અફ્સાસ ! કેટલી અધમ અને આશ્ચયજનક માન્યતા ! જે ઉત્તમ પ્રાણીએથી આ સૃષ્ટિ વહેવાર રૂડી રીતે ચાલી રહ્યો છે, જેએ ન હેાય તા સર્વ સૃષ્ટિ સૂનકાર થઈ જાય, તેને જ અગ્નિમાં ખાળવાથી પુણ્ય થતુ હાય તેા પછી પાપ શામાં ગણવુ' ? બિચારાં ગરીબ અને નિર્દોષ પ્રાણીઓને જ હેામવાનું ઘણાખરા " શ્લાક- यूप छित्वा पशून् हत्वा कृत्वा रुधिरं कर्दमम् । यद्येव गच्छते स्वर्ग, नरके केन गच्छते ॥ અ વેદોકત રીતે યજ્ઞના સ્થંભને છેદીને પશુઓને મારીને, પૃથ્વી પર રુધિરને કાદવ મચાવીને જજે યજ્ઞના કર્તા સ્વર્ગે જાય, તે પછી નરકમાં કોણ જશે ? યજ્ઞાથે પશુભાવ: કોષ્ઠ: ૧૮ પાપસ્થાન પશુભાવમાં છે, એટલે વગર વિચાર્યું. પાપકર્મ છે. તે પાપસ્થાન રૂપી ભાવા છે તે ભાવાને વૃત્તિક્ષેપ અને ધ્યાનરૂપી યજ્ઞથી બાળી નાંખવાં એમ અર્થ કરે તે તે અર્થ બરાબર બેસે છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જૈન તત્ત્વ પ્રકાશ કહે છે, પણ તેવી રીતે કોઈએ વાઘ, ચિત્તા, સિંહને હોમવાનું કહ્યું હેત તે ખરી ખબર પડત. વળી, એ નિર્દય લેકે એવી શેખાઈ કરે ધર્મ નિમિરો પશુહિંસા કરે તે અધોગતિ પ્રાપ્ત થાય છે. તેનાં દૃષ્ટાંત કલેક તેવોપર વ્યાન, એજ્ઞ ચાન જે થવા | घ्नन्तिजन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिं । અર્થ–દેવતાને ભેટ આપવાના કે યજ્ઞના બહાના નીચે જે પુર બેદરહિત બની, બિચારાં પ્રાણીઓને મારે છે તેઓ મરીને ઘોર દુર્ગતિ (સાતમી નરક વગેરે)માં જાય છે, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ ફરમાવ્યું છે. બ્લક-ચંધે તમતિ મmન્તિ, પશુમિર્ચ થનામ " हिंसानाम भवेद् धर्मो, न भूतो न भविष्यति ।। અર્થ—જેઓ પશુઓથી દેવતાઓની પૂજા કરે છે તેઓ અન્ય તમસૂ (સાતમી નરક અગર અંધકાર)માં ડૂબી જાય છે. કારણ કે હિંસામાં ધર્મ કદાપિ થયો નથી અને થશે પણ નહિ. નિર્દોષ યજ્ઞ વિશે દષ્ટાંત – શ્લેક-જ્ઞાન પઢિ પરિક્ષક, ત્રહાર્થે રામસિ | स्नात्वीत विमले तीर्थे, पाप षड् तापहारिणि ।। (શ્રી વ્યાસ ઋષિ) અર્થ–જ્યાં જ્ઞાનરૂપી તળાવ છે, દયા અને બ્રહ્મચર્યરૂપી પાણી ભર્યું છે, એવા (આત્મ) તીર્થમાં નાહીને પાપને તથા કામક્રોધાદિ તાપને શમાવો. વળી, નિર્દોષ યજ્ઞ માટે કહે છે કે :ક-ચનાની નવવું ૩, ૬ માત પિત્તે असत्कर्म समित् क्षेपे, रग्नि होत्रं कुरुत्तमम् ।। कषाय पशुभि दुष्टै, धर्म कामार्थ नाशकः । शम मंत्र हुतैयज्ञ, विधेहि विहित बुध : ॥ અર્થ–૧. જીવરૂપી કુંડમાં. દમરૂપી પવનથી, દીપ એવો જે ધ્યાનરૂપી અગ્નિ છે, તેમાં આઠ કર્મ રૂપી લાકડાં નાંખી ઉત્તમ અગ્નિહોત્ર યજ્ઞ કરે. ૨. વળી, ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર સમતાજપ મંત્રની આહુતિ અપાણી છે એવા દુષ્ટ કષાયો (ક્રોધાદિ) રૂપી પશુઓ વડે જ્ઞાની જનેની સહાયથી થતા યજ્ઞ કરો. અશ્વમેઘ યજ્ઞ તે મનરૂપી ઘોડાનો, ગૌમેધ યજ્ઞ તે અસત્ય વચનરૂપી ગાયન, અજામેધ યજ્ઞ તે ઈન્દ્રિયોરૂપી બકરીના, અને નરમેધ યજ્ઞ તે કામદેવરૂપી પુરૂષનો, ઉપર લખ્યા પ્રમાણે કુંડની અગ્નિમાં યજ્ઞરૂપે કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જો સાચો યજ્ઞ કરવો હોય તો એ કરો. Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ ૫૩૩ છે કે પશુ વગેરે અનાથ જીવે આ સ'સારમાં અન્નજળ વિના મહુ દુઃખી થાય છે. તેમ જ બીજા પ્રમળ પ્રાણીએ પણ તેઓને ત્રાસ આપે છે, એ બધા દુઃખામાંથી મુક્ત કરવા અને દેવતાઇ સુખા ભાગવવા અમે તેઓને યજ્ઞમાં હામી સ્વગે પહેાંચાડીએ છીએ. એવા પાપી લેાકાને માટે ધનપાળ કવિ કહે છે કેઃ नाहं स्वर्गत लोपभोगतृषितो नाम्यर्थितस्त्वं मया ॥ संतुष्ठस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यांति यदि त्वया विनिहिता, यज्ञे ध्रुव प्राणिनो ॥ यज्ञ किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवै ॥ > ॥ પશુ કહે છે હે યજ્ઞકર્તા ! મને સ્વર્ગ સુખની જરા પણ ઈચ્છા નથી, તેમ મેં તારી પાસે તે સુખની યાચના પણ કરી નથી, કે મને તે સુખ આપ. હું મારા કુટુંબ પરિવાર સાથે જંગલમાં તૃણુજળ ખાઇપી પૂર્ણ સંતુષ્ટ છું અને સ્વર્ગ કરતાં પણ વિશેષ સુખ માણું છું; છતાં મને નિરપરાધીને નાહક શા માટે મારે છે ? અરે ભાઈ ! યજ્ઞમાં હેામવાથી સ્વર્ગ મળે છે એવી તારી પૂર્ણ પ્રતીતિ હોય તે તારાં માતા, પિતા, ભાઇ, પુત્ર, વગેરે વહાલાં સ્વજનાને હવનના કુંડમાં હામીને શા માટે સ્વનાં સુખો તેમને અપાવતા નથી ? વળી શ્રીમદ્ ભાગવતમાં પ્રાચીનમહી રાજાને નારદ ઋષિએ ઉપદેશ આપ્યા છે કેઃ— भो भो प्रजापते राजन्, पशुन पश्य संज्ञापितान् जीव संधान् निर्घुणन् एते त्वां संपरेतमयः त्वयाध्वरे । सहस्रशः ॥ संप्रतिक्षते स्मरतो वैशस तव । कूटै च्छिदंत्युस्थित मन्वयः 11 [શ્રીમદ્ ભાગવત, અધ્યાય ૨૫, શ્લોક ૭-૮] નારદે કહ્યું કે હે પ્રજાપતિ-પ્રાચીનખહી રાજન ! તેં ઘણા જ અન્યાય કર્યાં છે. ક્રુગુરુઓના અસત્ય ઉપદેશને આધારે, અને વેદની Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન તત્ત્વ પ્રકાશ આજ્ઞાનાં રહસ્ય સમજ્યા વિના તેને અવળા અર્થ કરીને રાંક પશુઓની પશુતા તરફ નજર સરખી પણ ન કરતાં બિચારાં બરાડા પાડતાં હજારો પશુઓને તે યજ્ઞમાં બાળી નાંખ્યાં છે. એ સર્વે પશુઓ તારી પાસેથી બદલે લેવા માટે તારા મૃત્યુની રાહ જોતાં બેઠાં છે. તારું આયુષ્ય ખૂટયું કે તરત જ જે તેં એમને વધ કર્યો છે તે જ તેઓ તારે જુદો જુદો વધ કરશે ! એવું સાંભળી પ્રાચીનબહીં રાજાએ હિંસા ધર્મને ત્યાગ કર્યો. જુઓ ભાઈઓ ! હિંદુ ધર્મના મુખ્ય શાસ્ત્રોને કે સાચે ઉપદેશ છે ! એવી સત્ય વાતને ન સ્વીકારતાં, મનસ્વીપણે લેકો અનWકારી હિંસા કરી રહ્યા છે, તેમની શી ગતિ થશે? સારાંશ એ છે કે, અગ્નિનું પિષણ કરવાથી ધર્મ નથી, તેમ અગ્નિ કેઈ દિવસ તૃપ્તિ પામતે નથી, એવું નિશ્ચયપૂર્વક જાણી અગ્નિના આરંભથી બચો. વાયુકાય હિંસા ધર્મ–કેટલાક લેકે પિતાના માનેલા પ્રભુને તથા ગુરુને હિંડોળામાં ઝુલાવે, તેમની પાસે અનેક જાતના વાજિંત્ર વગાડે, પંખાથી પવન નાખે, વગેરે ક્રિયાથી તેમ જ તેના જેવા ઢંગસેગ, ચેનચાળાથી ધર્મની ઉન્નતિ માને છે. એ પણ એક જાતની બેટી માન્યતા છે. એથી તે નાહક વાયુકાયના જીવેની હિંસા થાય છે. અને એવી અયતનાથી પ્રભુ રાજી થાય કે ધર્મની શોભા વધે એવું બને શી રીતે ? માટે એવી અજ્ઞાનદશામાંથી નિવવું. વનસ્પતિહિંસા –વનસ્પતિને તે હિંદુશામાં પૂજવા યોગ્ય કહી છે. શ્લોક-મૂત્વે ત્રહમાં ત્યાં વિષ્ણુ છે, શા ફાંશ મેવ જ છે पत्रे पत्रे देव नाम, वृक्षायं नमोऽस्तुते ।। –વિષ્ણુ પુરાણ હરેક વૃક્ષના મૂળમાં બ્રહ્મા, છાલમાં વિષ્ણુ, ડાળીઓમાં શંકર અને પાંદડાંમાં દેવને વાસ છે. માટે હે વૃક્ષતને નમસ્કાર હો, એવું Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૩૫. બોલનાર, સમજનાર અને માનનાર પણ અજ્ઞાનદશાથી અંધ બની. વૃક્ષનાં અંગે જેવાં કે પત્ર, પુષ્પ, ફળ, મૂળ, વગેરેને તેડી ઈચ્છા મુજબ તેની રચના કરી દેને સમર્પણ કરે છે અને એમ કરવું તેને ધર્મ માને છે. તુલસીના છોડને વિષ્ણુની સ્ત્રી તરીકે તેમ જ પિતાની માતા તરીકે માને છે. તેનાં પાંદડાં તેડી ધર્મને નામે દેવેને ચડાવે. છે એ ડું ભોળપણ છે? વૈષ્ણવ ભાઈઓ કહે છે કે, સર્વ સૃષ્ટિ વિષ્ણુ ભગવાને બનાવી છે, અને સૃષ્ટિ ઉપરના સર્વ પદાર્થોના તે જ માલિક છે. એમ છે, તે વિષ્ણુની ચીજે વિષ્ણુને દેવાથી તેઓ શી રીતે પ્રસન્ન થશે ! શું વિષ્ણુ ભગવાન-પાન, ફળ-ફૂલના ભૂખ્યા છે ? અને તે ભૂખ પણ તમે વસ્તુઓ આપશે ત્યારે જ ભાંગશે અને તૃપ્તિ થશે ? એવી અનેક અજ્ઞાનતાવાળી ધર્મ માન્યતાઓને લીધે કેટલાક તે મોટાં મોટાં વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી નાખે છે. છોડની કાચી કળીઓ તથા ફૂલેલા ફૂલોને સેંકડે બંધ તોડી નાંખે છે. કુમળા તેમ જ તાજા ચકચકિત પાંદડાને પણ તેડવામાં મેજ માને છે અને એ બધી વનસ્પતિઓ પ્રભુને ચડ્યા પછી ગમે ત્યાં રખડે છે, રગદોળાય છે અને હજાર માણસના પગ તળે કચરાય છે. અગર પાણીમાં પધરાવાય છે. એ સિવાય, પ્રભુને ભેગ લગાવવા નિમિત્તે કંદમૂળાદિ વનસ્પતિઓને સંહાર થાય છે. એથી વિશેષ અજ્ઞાનતા બીજી કઈ ગણવી? ધર્મને નામે ત્રસ હિંસા-કેટલાક લેકે કીડી, માંકડ, ડાંસ, મચ્છર, જૂ, લીપ, વીછી, સાપ, મંકડા, ઈત્યાદિને પ્રલયના (મરવા માટે જ સરજાયેલા) જી કહે છે. તે છે સંસારમાં કંટક એટલે દુઃખરૂપ છે માટે મારવામાં પાપ નથી એમ પણ ગણે છે. એવા ભેળા. ભાઈઓને પૂછીએ કે, ભાઈઓ! એને કંટક શા માટે કહે છે ? ત્યારે જવાબ આપે છે કે અમને દુઃખ દે છે માટે તેઓ કંટક છે. ઠીક, પણ તેઓ તે કંટક જીવે છે. વળી, અણસમજુ છે. પણ કટક જીને મારનાર તમારા જેવા સમજુ એને કેવા નામથી ઓળખીશું ? Page #561 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ તેઓનું મહાકં ટક નામ કે નહિ ? કટક જીવે ને (પ્રલયના જીવાને) તમે છેડતા નથી તે તમને મહાકટકને (મડાપ્રલયના જીવાને) કણ છેડશે? ભાઇએ ! જો તમે ઇશ્વરને સર્વ સૃષ્ટિના કર્તા માને છે તે જેમ તમને ઈશ્વરે પેદા કર્યા છે તેમ તે જીવાને પણ તમારા મતે ઈશ્વરે જ બનાવ્યા છે. અને કોઈ ને કોઈ હેતુથી બનાવ્યા હશે, તે એવી મહાન ઈશ્વરી સત્તાના મજાની ચીજોને અનુપકારી સમજી એ નાનાં પ્રાણીઓના વધ કરી તમે ઇશ્વરના ગુનેગાર અન્યા કે નહિ ? કુંભારે અનાવેલા ઘડો કોઈ ફાડી નાખે તે તેને કુંભાર પણ સજા કર્યાં વગર રહેતા નથી, તેા ઈશ્વરી ચીજોને તમે તોડી-ફોડી-કચરી મારી નાખશે તા તે, તમને શી રીતે છેડશે? શું ઈશ્વર તમારે મિત્ર છે? અને તે બિચારાના શત્રુ છે? અરે ! ઇશ્વરે તા કહ્યુ છે કે : ૧૩૬ मृगोष्ट्रखरमरकाखुसरीसृपमक्षिकाः । आत्मनः पुत्रवत् पश्येत् तेषां मध्ये किमन्तरम् ॥ મૃગ, ઊંટ, ગધેડું, વાંદરા, ઊંદર, સર્પ, પક્ષી અને માખી, વગેરે પ્રાણીઓને પણ પેાતાના આત્મા જેવા તેમ જ પેાતાના પ્યારા પુત્ર જેવાં ગણવાં, જરા પણ અંતર ન રાખવું. તેમની સાથે પણ મિત્રભાવ રાખવેા. શાસ્ત્રકારો આથી વધારે શું કહે ? વળી, આશ્ચર્યની વાત તેા એ છે કે, જે જે પશુઓને એક વખત તે દુશ્મન ગણે છે તેની પૂજા પણ કરે છે. જે સર્પને દુશ્મન ગણી મારી નાખે છે તે જ સપ્ને નાગપંચમીના રોજ દૂધ પિવરાવે છે, પૂજા કરે છે. તેના ચિત્રા ઘરની ભીંતેા પર ચીતરી આનંદ ને પવિત્રતા માને છે. સાક્ષાત્ સ ન મળે તે ચિત્રામણથી આળેખી પૂજા કરે છે. કૃષ્ણને સર્પની શય્યા પર સુવરાવ્યા છે. મહાદેવજીના ગળામાં સપ વીટાળેલ છે. એ પ્રમાણે જે પ્રણીઓ પ્રભુને પણ પ્રિય છે તેને મારી નાંખે તે પ્રભુના કટ્ટા વેરી કે નહિં ! વળી, કેટલાક અનાર્યાં દેવને નામે અને ધ થાય તે હેતુથી રંક બિચારાં બકરાં, Page #562 -------------------------------------------------------------------------- ________________ પ૩૭ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ કૂકડા જેવાં પશુઓને મારે છે અને પછી પોતે તેનું માંસ ખાય છે, તેને મારવાનું પાપ પોતાના માથે ન લેતાં દેવને માથે રાખે છે. મતલબીપણાની હદ આવી રહીને ? અરે ભેળા ભાઈઓ ! દેવ દયાળુ હોય કે હિંસક હોય? તમે પોતે જીભના લુપી છે, હત્યારા છે, તેથી બીચારા દેવને પણ હત્યારા બનાવે છે. દેવનાં પણ ભક્તોને પ્રતાપે ભાગ્ય ઊઘડયાં, પણ તેઓ સમજતા નથી કે, સતીને માથે પણ વ્યભિચારીપણાનું કલંક ચડાવવાથી જેટલું પાપ છે તેટલું જ પાપ દયાળુ દેવને હિંસક (હત્યારા) બનાવવાનું છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે जले विष्नु, स्थले विष्णु, विष्णु पर्वत मस्तके । ज्वाला माला कुले विष्णु, विष्णु सर्व जगन्मयः ।। હે પાર્થ! હું જળમાં છું, સ્થળ (પૃથ્વી) માં છું. પર્વતના માથા ઉપર (વનસ્પતિમાં) છું, જવાલા (અગ્નિ)માં છું, માલા (હવા)માં છું, કુલ (હાલતાં ચાલતાં પ્રાણી) માં છું. એ છ કાયારૂપી સર્વ જગતમાં વ્યાપી રહ્યો છું. જેમ કે રાજાને છ પુત્ર હેય, તેમાંથી એકને મારી કઈ માણસ રાજાને ચડાવીને પૂછે કે, હે રાજન! તમે સંતુષ્ટ થયા ? તે વખતે રાજા સંતુષ્ટ થાય કે નારાજ તેને વિચાર કરી લે. એવી રીતે છકાયના જીવોની હિંસા કરી પ્રભુને ખુશ કરવા જેઓ ચાહે છે તેના ઉપર પ્રભુ ખુશી થતા જ નથી, પરંતુ અતિ નારાજ થાય છે. * પદ–દેવકે આગે બેટા માગે, ગોટે સો તો આપ હી આવે, જગ ચલે ઉફરંટે, તખતો તો નારેલ કરે; ઉનકો ચડાવે ન રોટે; જૂઠેકો સાહેબ કેસે ભેટે ! (કબીર) Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ જૈન તત્ત્વ પ્રકાશ ખુદ કૃષ્ણ અર્જુનને કહે છે કે – શ્લોક-ચિચા મારું પાર્થ વાયાવન સ્કેચÉ वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोप्यहं ॥ यो मां सर्वगतं ज्ञात्वा, न विहिं सेत् कदाचन ॥ तस्याहं न प्रणश्यामि, ससच मे न प्रणश्यति ।। અર્થ અહો પાર્થ (અર્જુન) ! હું માટી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ અને સર્વ ભૂત (હાલતાં ચાલતાં પ્રાણ)માં વ્યાપી રહ્યો છું, એ પ્રમાણે મને સર્વમાં વ્યાપક જાણીને જે મારી હિંસા કરતું નથી, (અર્થાત્ છકાયના જીન વધ નથી કરતે) તેને હું પણ વધ કરતે નથી. વળી, લાક-ર ર ર ર નથી, તે સા દયાને શ્લેક-૧ ના રીક્ષા ને ના મિક્ષ, તાન ર તરત न तज्ञानं न तद्ध्यानं, दया यत्र न विद्यते । અર્થ–જેના હૃદયમાં દયા નથી, તેની દીક્ષા, શિક્ષા, ધ્યાન, તપ, જ્ઞાન, દાન, સર્વ મિથ્યા છે. શાસ્ત્રકારોએ તે દયાને એવી રીતે મહિમા બતાવીને અવધિ કરી છે. એ પ્રમાણે હિંસામાં ધર્મ માને છે તેને લૌકિક ધર્મગત મિથ્યાત્વ કહે છે. મિથ્યા પર્વો જેવાં કે, હોળી, દિવાળી, દશેરા, રાખડી પડવા, ગુડી પડે (ચૈત્ર સુદિ ૧), ભાઈબીજ, કાજળી ત્રીજ, અક્ષયતૃતીયા (અખા ત્રીજ), ગણેશચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રામનવમી, ધૂપદશમી, ઝૂલણ અગિયારસ, ભીમ એકાદશી, વત્સબારસ ધનતેરસ, રૂપચૌદશ, શરદપૂનમ, હરિયાળી, અમાવાસ્યા, વગેરે તહેવારને માને, વ્રત કરે, એ વખતે મિથ્યાત્વી દેવેની પૂજા કરે, તે. પણ લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે. કેટલાક એકાદશી વગેરેને ઉપવાસ કરે છે, તેમાં ઉપવાસનું તે નામ માત્ર છે અને ખાય છે રોજ કરતાં ઘણું વધારે, તેથી ઉપવાસનું સાર્થક શું? Page #564 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ નારાયણ કવિ કહે છે કે : ગિરિઔર કદ વારે ખાય, કિસમિસ ઔર સાંઠે ઔર સિ"ઘેાડેસે, હાત ટ્ઠિલ આંખ જાંબુ ગુંગિરિ કલાક ઢ, અરવી કુંદન કે પેડ ખાય, લેટે ખરમૂજે તરબૂજે ઔર સિ‘ગાડે કે શીરસે ભૂખકો કહેત હું નારાયણ, કરતે હૈં કૂણી હાણુ, દ્વાદશીકી દાદી હૈ ॥૧॥ ભગા કહેનેકી એકાદશી, પન ઔર ખડી બદામ ચાય; સ્વાદી હૈ ॥ સરકંદ ; ગાદી હૈ ! લીંબુ જોર; દી હૈ !! अन्न कंद फल त्यागं, निद्राशय्यां मैथुनम् । व्यापारं विक्रयं क्षौरं स्नानं दंतधावनम् ॥ ' ૫૩૯ અ-અન્ન, ક ં, ફળ, શય્યા, નિદ્રા, મૈથુન, લેવુ', 'વેચવુ', હજામત કરાવવી, સ્નાન અને દાતણ એ ૧૧ વાનાં એકાદશીમાં વજ્ર વાં જોઈ એ. ઉપર પ્રમાણેનુ કષ્ટ એકાદશીને દિવસે સહન ન થવાથી હાલમાં અનેક ઢોંગ ચાલે છે. કેટલાક ભાજનના કીડા જેવા માણસે તે વળી એમ પણ કહે છે કે, નરનું શરીર છે તે નારાયણનું જ શરીર છે. તેવા શરીરને જરા પણ કષ્ટ દેવુ ન જોઈએ, માટે થાડુંઘણું તે જરૂર ખાવુ જોઇએ. જે પાતાના શરીરને દુઃખ દેશે અને પેટ બાળશે તે જરૂર નરકમાં જશે. એવા માણસોને ધાર્મિક પુરૂષો પૂછે છે કે વિશ્વામિત્ર, પરાશર વગેરે ઋષિઓએ સાઠ સાઠ હજાર વરસ સુધી તપ કરી લેાઢાના કાટનું ભક્ષણ કર્યુ અને શરીર સાવ સૂકવી નાખ્યું. વળી, નવનાથે (નવ જોગી લાકે) બાર બાર વર્ષ સુધી સૂયા (કાંટા) પર ઊભા રહી તપ કર્યું, એ બધા શું નરકમાં ગયા હશે કદી નહિ. આવા ગપાડા પુરાણુ કહેનારા માણસોને શી રીતે સમજાવવા ? તેમની પાસે તે ચૂપ રહેવું એ જ સારું છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જૈન તત્વ પ્રકાશ જેઓ શાસ્ત્રના આધારથી વાત કરે તેને તે પહોંચીએ-સમજા– વીએ. પણ જેઓ પુદ્ગલાનંદી (વિષયમાં જ આસક્તિવાળા) છે તેમને તપની વાત કઈ દિવસ સારી લાગતી જ નથી. એવા ભેળા ભાઈઓને ખબર નથી કે, આત્માને દમ્યા વિના આ લેકમાં અને પરલેકમાં કદી પણ સુખ મળશે જ નહિ, એ વાત ચક્કસ છે-“સુતે યુ” એટલે દુઃખને અંતે સુખ હોય છે. તેમ જ દસવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે, “દ ટુર્વ મ હર” દેહને શાસ્ત્રની રીતે (દેહ પરથી મમત્વ દૂર કરવા) દુઃખ આપવું એ મહા ફળનું કારણ છે. આ લેકમાં પણ વિદ્યાને અભ્યાસ કર, વ્યાપાર કરે, ઘરનાં અનેક કામ પાર પાડવા, વગેરેમાં પ્રથમ દુઃખ દેખાય છે, અને છેવટે સુખની પ્રાપ્તિ થાય છે, પણ ભેળા ભાઈઓ એ દુઃખને દુઃખરૂપે ગણતા નથી. વળી, રોગ મટાડવા ઓસડ લેવું, તેનું પથ્ય પાળવું, વગેરે કામમાં પણ પ્રથમ દુઃખ જ છે. પણ રેગી તેને દુખ ગણતે નથી અને આશામાં કે લાલચમાં રોગ મટાડવા ઇચ્છે છે. તે જ પ્રમાણે ઘર્મ કાર્યનું પણ સમજજો. ધર્મનાં કામમાં વ્રત, નિયમ, તપ, વગેરે કરવામાં પ્રથમ દુઃખ દેખાય છે તેને દુઃખ કહેવાય જ નહિ. કારણ કે અંતે તે તે દુઃખમાં પરમ સુખ રહેલ છે. ધર્મકાર્યમાં તે અલપ દુઃખ ને મહા સુખ છે એવું જાણી લૌકિક મિથ્યાત્વને ત્યાગ કરી, સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મને સ્વીકાર કરે અને પરમ સુખી થાઓ, ૭. લેકેસર મિથ્યાત્વ કોત્તર મિથ્યાત્વના પણ ૩ ભેદ છે (૧) લેકર મિથ્યાત્વ (૨) લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ અને, (૩) કેત્તર ધર્મગત મિથ્યાત્વ. તીર્થકરનું નામ તથા વેશ ધારણ કરે પણ તીર્થકરના લેશમાત્ર ગુણ હેય નહિ, અઢાર દેષથી ભરેલ હોય, એવાને દેવ માને. વળી, વીતરાગદેવના નામની માનતા તથા બાધા રાખી આ લેકમાં સુખ, ગે સી છે એમ રહેલ છે. કહેવાયા. Page #566 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ પ૪૧ ધન, પુત્ર, નિગી કાયા, ઘરની અનેક ઉપાધિનું નિવારણ, વગેરેની ઈચ્છા કરે અથવા તે તે કામની સિદ્ધિને માટે તીર્થકર દેવનું સ્મરણ, રટણ, વ્રત, વગેરે કરે તેને લેકર દેવગત મિથ્યાત્વ કહે છે. જૈન સાધુનું નામ, વેશ તથા ઉપકરણ ધારણ કર્યા હોય, પણ જેમાં સાધુપણને ગુણે ન હય, પાસસ્થા (ભ્રષ્ટ સાધુ)નાં પાંચ દૂષણ સહિત હય, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રહિત હોય, છકાયના જીવેની ઘાતના આરંભ કરે, એવા સાધુને ગુરુ તરીકે માનવા તેને લેકર ગુરુગત મિથ્યાત્વ કહે છે. જૈનધર્મ નિવદ્ય (પાપથી રહિત) છે. તે ધર્મને આદરવાથી નિરાગાધ અને અક્ષય મોક્ષનાં સુખ મળે છે. છતાં તેવાં ઉત્તમ સુખને છેડી ધર્મનું આચરણ આ લેકનાં સુખ પ્રાપ્ત થાય તેટલા સારુ કરે. જેમ કે મને પુત્ર થશે તે કનકાવળી તપ કરીશ, હું કડપતિ થાઉં તે રેજ ૨ સામાયિક કરીશ, પાખીના પિષધવ્રતનું ફળ મને વેપારમાં લાભ થાય તે રીતે મળજે, દુશ્મનને ઘેર નુકસાન થાય તે અઠ્ઠમ કરીશ, વગેરે. આ રૂઢિ જે પ્રદેશમાં હોય તે અતિશય હાનિકારક છે. તે રૂઢિને ટાળવાને પ્રયત્ન જરૂર કરે જ જોઈએ. અનંત જન્મ મરણનાં ફેરા જેવું મહાન દુઃખ ટાળી નાખે એવી સત્તા ધર્મના આચરણની છે. તે ફળ લેવાને બદલે આ જગતનાં ક્ષણિક સુખે, અશુચિમય સુખે, જે સુખને ભરે નહિ તેવાં સુખ મેળવવા માટે ધર્મકરણી થાય એ તે હીરો આપી પથ્થર લેવા જેવું છે. જેનધર્મ પાળનાર વણિકપુત્ર ૧ રૂપિયાને માલ પંદર આને પણ નહિ વેચે. અને વેચે તે તે મૂખ ગણાય. તે અનંત સુખનું ફળ આપનાર એવા ધર્માચરણને વેપાર ક્ષણિક સુખના બદલામાં કરે એને સુજ્ઞ જૈન શી રીતે કહેવાય? આમ વિચારી લેકોત્તર ધર્મગત મિથ્યાત્વથી આત્માને બચાવો. ૮. કુમારચનિક મિથ્યાત્વ એના પણ ત્રણ ભેદ છે. ૧. દેવગત–તે, હરિ, હર, બ્રહ્મા, વગેરે અન્ય મતના દેવને મોક્ષ પ્રાપ્તિને માટે માને, પૂજે, ૨. ગુગ્ગત Page #567 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ તે ખાવા, જોગી, વગેરે કુગુરુઓને ખરા ગુરુ માની મેક્ષ પ્રાપ્તિને અર્થે તેમની સેવા ભક્તિ-પૂજા—લાઘા કરે. ૩. ધર્માંગત—તે અન્ય મતની સંધ્યા, સ્નાન, જપ, હામ, વગેરે કરણીને મેક્ષની ઇચ્છાને માટે 'ગીકાર કરે, જે દેવા અને જે ગુરુએ પેાતે મેક્ષ મેળવી નથી શકયા તેઓ બીજાને શી રીતે મેક્ષ મેળવી આપશે ? માટે મિથ્યાશાસ્ત્રામાં એવા દેવેને મહિમા સાંભળી સમષ્ટિ જૈને એમાં મેાહિત ન થવું. ૫૪૨ ૯. જિનવાણીથી આછી પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ કોઈ કહે છે કે, આત્મા તલ કે સરસવ જેવડો છે, કોઈ અંગૂઠા પ્રમાણે કહે છે. તિશ્રગુપ્તાચાર્યે એક પ્રદેશ પ્રમાણ આત્મા પ્રરૂપ્યા તે ઓછી પ્રરૂપણા કહેવાય. પેાતાના મતથી મળતા ન થાય તેવાં વચનાને ઉડાવી દે, પલટાવી દે, મનમાન્યા અ કરે તે પણ મિથ્યાત્વ છે. ૧૦. જિનવાણીથી અધિકી પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ જેમ કેટલાક, આત્માને સ’પૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપેલા માને છે વળી, કેટલાક સાધુનાં ધર્માંપકરણાને પરિગ્રહ કહી એવુ' પ્રરૂપે છે કે સાધુઓએ સાવ નાગા જ રહેવુ જોઈએ એમ કહે. તેમ જ શ્રી મહાવીર પ્રભુના ૭૦૦ કેવળી શાસ્ત્રમાં કહ્યા છે તેને બદલે અધિક કહે અર્થાત્ ૧૫૦૦ તાપસાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું ઇત્યાદિ શ્રદ્ધા કરે તે અધિક પ્રરૂપણા. પણ મિથ્યાત્વ છે. ૧૧. જિનવાણીથી વિપરિત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ જૈન શ્વેતાંબર દિગંબર આદિ સાધુ નામ ધરાવી રક્તાંબર, પીતાંબર, કૃષ્ણાંખરાદિ ધારણ કરે. મુહપત્તિ આદિ ઉપકરણાને વિપરીત પ્રકારે રાખે. વળી, કેટલાક મતવાળા કહે છે કે :- આ દુનિયા બ્રહ્માએ બનાવી છે, * વિષ્ણુ તેનું પાલન કરે છે. અને મહેશ (શંકર) સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં વેદ, ઉપનિષદો અને પુરાણેામાં નાનાવિધ વિકલ્પા જોવામાં આવે છે, તેમાંથી ઘેાડા અહીં કહીએ છીએ. * Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૪૩ તેને સંહાર કરે છે. બ્રહ્માને ઈચ્છા થઈ કે “USÉ વાચા” અર્થાત્ હું એક છું તે અનેકરૂપ બની જાઉં. (૧) કૃષ્ણ યજુર્વેદના જોતિરિય ઉપનિષદૂની બ્રહ્મવલ્લીમાં કહ્યું છે કે પરમાત્માથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી, પૃથ્વીથી આષધિ, ઔષધિથી અન્ન, અન્નથી વીર્ય અને વીર્યથી પુરુષ ઉત્પન્ન થયો. આમ, સૃષ્ટિ ઉત્પન્ન થઈ. | (૨) ગવેદ ૧ ૧૪૪ ૫ માં કહ્યું છે કે “ સ વિઝા વધા વન્તિ ” અર્થાત્ તે એક અને સત્ સદૈવ સ્થિર રહે છે, પરંતુ તેને લોકો અનેક નામથી પોકારે છે. () તેના વિરુદ્ધ દવેઃ ૨–૭૬-૭ માં રહ્યું છે કે, અર્થાત્ દેવાની પણ પહેલાં અસતુથી અર્થાત્ અવ્યક્તથી સતુ અર્થાત્ વ્યકત સૃષ્ટિ ઉત્પન્ન થઈ. (૪) આ સિવાયના કોઈ ને કોઈ દશ્ય-તત્ત્વથી સૃષ્ટિ ઉત્પન્ન થવાના વિષયમાં અન્વેદમાં ભિન્ન ભિન્ન અનેક વર્ણન છે; જેમકે પૃથ્વીના પ્રારંભમાં મૂળ હિરણ્યગર્ભ (બ્રહ્મ) હતો. અમૃત અને મૃત્યુ એ બને તેની છાયા છે અને આગળ જતાં તેનાથી જ બધી સૃષ્ટિ ઉત્પન થઇ છે. (૫) ઋગ્વદ ૧૦-૧૨૧–૧-૨ માં કહ્યું છે કે પ્રથમ વિરાટરૂપી પુરુષ હતો અને તેનાથી યજ્ઞ દ્વારા સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. (૬) ઋગ્વદ ૧૦-૯૦માં કહ્યું છે કે : પહેલાં પાણી હતું, તેનાથી પ્રભાપતિ ઉત્પન્ન થયા. (૭) ઋગ્વદ ૧૦–૭૨–૬ માં તથા ૧૦–૨–૬ માં કહ્યું છે – ઋતુ અને સત્ય પહેલા ઉત્પન્ન થયાં. પછી અંધકાર (રાત્રિ) પછી સમુદ્ર (પાણી) અને પશ્ચાત સંવત્સર ઈત્યાદિ ઉત્પન્ન થયાં. આવાં આવાં બીજાં પણ અનેક પ્રમાણ મળી શકે છે. આ બધાં પૂર્વાપર વિરોધવાળાં પ્રમાણ, જ્ઞાનની અપૂર્ણતાને સિદ્ધ કરે છે. કારણ કે એક જ શાસ્ત્રમાં અનેક વિકલ્પ હોવાનું કારણ બીજું શું માની શકાય? સત્ય કથનમાં તો બે મત કદાપિ હોતા નથી. આથી સૃષ્ટિનો કોઈ કર્તા છે એમ માનવું એ પ્રમાણસિદ્ધ નથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જૈન તત્વ પ્રકાર પૂર્વપક્ષી-પહેલી અવસ્થામાં કંઈક દુઃખ હેય તે જ બીજી અવસ્થા ધારણ કરવાની ઈચ્છા થાય છે. તે પ્રમાણે બ્રહ્મા જ્યારે પ્રથમ એકલા જ હતા, ત્યારે શું દુઃખ હતું, કે જેથી આ પ્રમાણે અનેકરૂપ બનાવવાની ઈચ્છા થઈ? પ્રતિપક્ષી-દુઃખ તે કંઈ ન હતું પણ પરબ્રહ્મ પિતાની મેળે. કૌતુક કર્યું. પૂર્વપક્ષી-સુખની જેને વિશેષ અભિલાષા હોય તે જ કૌતુક કરે છે તે પરબ્રહ્મને પ્રથમ ડું સુખ હતું ? અને પછી બહુરૂપે થતાં વિશેષ સુખ થયું ? જે પરબ્રહ્મ પ્રથમથી જ સંપૂર્ણ સુખી હેય તે અવસ્થા શી રીતે બદલાવે ? ન જ બદલાવે. પ્રજન વગર કઈ પણ કાર્ય બને જ નહિ એ સિદ્ધાંત છે. હવે પરબ્રહ્મને બહુરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ, માટે બહુરૂપે પ્રગટ થયા તે પહેલાં તે દુખી હતા એ કારણ સ્પષ્ટ નીકળે છે. પ્રતિપક્ષી–કાર્ય બનાવતાં પરબ્રહ્મને વાર લાગતી જ નથી.. તેની ઈચ્છા થઈ કે કાર્ય તરત બની જાય છે. પૂર્વપક્ષી–એ વાત તે ગણતરીમાં લાંબા કાળને માટે છે. પણ સૂક્ષ્યકાળના માપને વિચાર કરીએ તે ઇચ્છા થવી અને કાર્ય બનવું એ બંને એક સમય જેટલા કાળમાં કદી બને જ નહિ. ઈચ્છા અને તે ઈચ્છા પ્રમાણે કાર્ય થવું એ બેની વચ્ચે થેડે કાળ પણ થવું જ જોઈએ એટલે બંને બાબતને કાળ ભિન્ન હે જ જોઈએ, અથવા એમ કહે કે પ્રથમ પરબ્રહ્મની ઈચ્છા અને તે ઈચ્છા પ્રમાણેનું કાર્ય પ્રતિપક્ષી-પરબ્રહ્મને ઈચ્છા થાય કે તરત માયા ઉત્પન્ન થાય. છે. અને પછી માયા જ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. પૂર્વપક્ષી-પરબ્રહ્મનું અને માયાનું એક જ રૂપ છે કે જુદું જુદું? Page #570 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : મિથ્યાત 4 પ૪પ. પ્રતિપક્ષી–જુદું જુદું છે. પરબ્રહ્મ તે સચ્ચિદાનંદરૂપ છે. અને માયા તે જડ છે. પૂર્વપક્ષી–તમારા માનનીય ગૌતમ ઋષિપ્રણીત ન્યાયદર્શનના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે અર્થાત્ “પ્રત્યક્ષ વસ્તુથી વસ્તુની ઉત્પત્તિ. થાય છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. જડથી ચેતનની કે ચેતનથી. જડની ઉત્પત્તિ કદાપિ થઈ શકતી જ નથી. તે પછી રૌતન્ય રૂપ અપ્રત્યક્ષ બ્રહ્મથી માયારૂપ જડની ઉત્પત્તિ કેમ સંભવે ?” અહીં પ્રતિપક્ષી જવાબ દઈ શકતો નથી.' પૂર્વપક્ષી–વારુ, જીવની ઉત્પત્તિ બ્રાથી થઈ કે માયાથી ? 'પ્રતિપક્ષી–બ્રહ્મથી. પૂર્વપક્ષી–તો પછી માયાથી શું થયું? પ્રતિપક્ષી–માયા વડે તે જીવ ભ્રમમાં પડે છે. - પૂર્વપક્ષી–બ્રહ્મ અને જીવ એક છે કે જુદા? જો તમે એક છે એમ કહેશે તે તે વચન ગંડા માણસના બકવાદ જેવું થયું. કારણ કે જીવોની પાછળ માયા લગાડીને જીને અજ્ઞાનમાં (બ્રમમાં) નાખ્યા. વળી, જીવ અને બ્રહ્મ એક કહો છો ત્યારે તો જીવની પેઠે બ્રા પણ માયાના ભ્રમમાં પડેલ ગણાય. કઈ મૂર્ખ માણસે પોતાની જ તલવારથી પોતાનો હાથ કાપ્યા, એ દૃષ્ટાંત પ્રમાણે બ્રત્યે પોતાના અંશરૂપ જીવને અવિદ્યા રૂપી માયાથી ભ્રમમાં નાખ્યા. , હવે, જીવ ને બ્રહ્મ જુદાં છે એમ કહેશો તો બ્રહ્મ નિર્દય ગણાશે. કેમ કે કોઈ પણ કારણ વગર જીવની પાછળ માયાને લગાવી તેને દુઃખી કર્યો. જે માયાથી શરીર વગેરે ઉપાધિ થઈ એમ કહેશે તે માયા પોતે હાડ, માંસ, રુધિરરૂપ ગણુણી. અને એ શારીરિક પુદગલ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય રૂપ હોવાથી અરૂપી બ્રહ્મમાં શી રીતે સમાય? જે સમાય છે એમ કહેશે તે બ્રહ્મ પણ રૂપી ઠરશે. આથી બ્રહ્મની અરૂપી અવરથા નાશ થાય છે. ૩૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ -૫૪૬ જૈન તત્ત્વ પ્રકાશ પ્રતિપક્ષી–માયાથી સત્ત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણે ગુણો ઉત્પન્ન થાય છે. ત્રણ પતિ કેમ પૂર્વપક્ષી–એ ત્રણ ગુણ તે ચેતનનો સ્વભાવ છે અને માયા તે જડ છે. જડથી ચેતનની ઉત્પત્તિ કેમ થઈ? જે થઈ એમ કહેશે તે સૂકા કાખમાથી પણ આ ત્રણ ગુણે ઉત્પન્ન થવા જોઈએ. એ ત્રણ ગુણથી ત્રણ દેવ એટલે રજોગુણથી બ્રહ્મા, સવગુણથી વિષ્ણુ અને તમગુણથી શંકર પેદા થાય છે. આ વાત સ્વીકારીએ તે એ શંકા થાય છે કે ગુણમાંથી ગુણ (ત્રણ દેવ) શી રીતે ઉત્પન્ન થાય? અને માયા મય વસ્તુ પૂજ્ય શી રીતે હોઈ શકે? ત્યારે કહે છે કે એ દેવો માયાને આધીન થઈને એ દેએ નિર્લજ કામ, ચેરી, વ્યભિચાર વગેરે કામ કેટલાંય કર્યા છે, ત્યારે એને જવાબ આપે છે કે એ ચેરી, જારી, વગેરે તો પ્રભુની લીલા છે. પ્રભુની લીલાના સંબંધમાં પૂછીએ કે લીલા તે પ્રભુની ઈચ્છાથી થઈ કે વગર ઈચ્છાથી થઈ? જે ઈચ્છાથી લીલા થઈ એમ કહેશે તે સ્ત્રી સેવનની ઈચ્છા એનું નામ કામગુણ છે. અને એ ગુણ રજેગુણમાં આવે છે; યુદ્ધ કરવાની ઈચ્છા એનું નામ ક્રોધ છે તે તમે ગુણમાં આવે છે. એથી સ્પષ્ટ જણાય છે કે એ દેવ માયા વશ જ છે. પ્રભુની લીલા પ્રભુની ઈચ્છા વિના થઈ જાય છે એમ કહેશે તે શું દેવો પરવશ થયા ? એથી પણ તે વાત મળતી આવતી નથી, કારણ કે દેવ મહા સમર્થ હેઈને પરવશ શી રીતે બને? દેવે કરેલી ચેરી, વગેરેને કદી લીલા કહો તે શાસ્ત્રમાં કામ, કોધ, વગેરે દુર્ગણે ત્યાગવાને ઉપદેશ શા માટે કર્યો છે? દેવનાં કુકર્મોને લીલા કહી ઢાંકવામાં આવે તો સમય, શીલ, ક્ષમા, દયા, વગેરે ગુણે શું ઉપયોગી છે ? અને એવા ઉત્તમ ગુણોને જૂઠા ઠરાવનાર દે પણ શા કામના ? ત્યારે જવાબ આપે છે કે, એ દેવોએ તે સંસારીઓને સંસાર વ્યવહારની રીત શીખવવા સારુ લીલા કરી હતી, પણ આવા જવાબથી તો એ દેવોની ઊલટી અપકીર્તિ થાય છે ! Page #572 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ́ : મિથ્યાત્વ ૫૪૭ કેાઈ દુષ્ટ પિતા પેાતાના પુત્રને વ્યભિચાર કેવી રીતે કરવા તે પ્રથમ શીખવે અને તે પછી પુત્ર વ્યભિચાર કરે એટલે તેને—ગુના ગણી પિતા સજા કરે. એ સ્થિતિ દેવાની થાય છે. દેવાએ લીલા કરીને સંસારીઓને અનાચાર શીખવ્યા, અને તે અનાચાર પ્રમાણે લેાકેા વવા માંડયા ત્યારે તેને નરક વગેરેની શિક્ષા કરી! એ શું ઈશ્વરનુ કામ છે? એવા પ્રભુ શા કામના? એ તા અન્યાયી જ કહેવાય. વળી, કેટલાક કહે છે કે આ દુનિયામાં ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોને! સંહાર કરવા પ્રભુ અવતાર ધારણ કરે છે. તેવા લાકોને પૂછવામાં આવે કે અવતાર લેવાનું કામ પ્રભુની પેાતાની ઈચ્છાથી થયું કે ઇચ્છા વગર થયુ? જો ઇચ્છાથી અવતાર ધારણ કર્યાં હાય તા એવું થયું કે શેઠે પાતાના નાકરને હુકમ કરી કાઈ માણસને મારી નંખાવ્યા તે છતાં શેઠ નાકરને ગુના બદ્દલ સજા કરવા મંડયા ×. જો ઇચ્છા વગર એની મેળે અવતાર ધારણ થઈ ગયા હાય તા શું પ્રભુને એટલુક પણ જ્ઞાન ન હતું કે આવા દુષ્ટ લાકા બનાવીશ તે તે મારા ભક્તાને દુઃખ દેશે માટે તેવા દુષ્ટ લાકોને પેઢા જ ન કરું. દુષ્ટા પેદા ન થાય એટલે અવતાર ધારણ કરવાનું અને નિગ્રહ કરવાનું રહ્યું જ કર્યાં? એના જવાબમાં વળી એ લાકા કહે છે કે અવતાર ધારણ કર્યા વગર પરમેશ્વરની કીતિ શી રીતે જગતમાં ફેલાય ? એ વાત માનીએ તો પછી ઈશ્વર પેાતાના મહિમા વધારવા ખાતર અથવા મહિમા વધે તા જ ભક્તનુ પાલન કરે છે અને દુષ્ટના સંહાર કરે છે. એવી ઈચ્છાવાળા ઈશ્વર તેા રાગી અને દ્વેષી ગણાય, અને રાગ અને દ્વેષ તા કર્મબંધનનું—મહાન દુઃખનું મૂળ છે. ઇશ્વરનું આ કામ ઘણું જ વિકટ છે, કારણ કે માત્ર ઈચ્છાથી જ ભક્તપાલન અને દુષ્ટનું નિકંદન થઈ જતુ હાય તા અવતાર ધારણ કરવાની અને લીલા કરવાની તકલીફ કાણ ઉઠાવે? ♦ એનું નામ ન્યાયી સ્વામી નહિં પણ અન્યાયી જ કહેવાય. Page #573 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ વળી, તેઓ કહે છે કે, સૃષ્ટિનાં તમામ સારાં-માઠાં કામા પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે, તા એ કામો કરનારા તમામ જીવા પાસે પેાતાના મહિમા શા માટે ન મનાવ્યેા ? તમામ જીવા પ્રભુને ગમતાં કામે, પ્રભુના મહિમા વધે તેવાં કામા કર્યાં કરે છે? તેના જવાબમાં જણાવે છે કે, પ્રભુ પેાતાની ઇચ્છા પ્રમાણે કામેા કરાવી અલગ જ (ન્યારા) રહે છે. અરે ભાઈ! ઇચ્છા પ્રમાણે કામા કરાવી કર્તાનું પદ પ્રાપ્ત કરી વળી અકર્તારૂપે રહેવુ' એ શી રીતે બને ! એ તા આકાશના ફૂલ જેવી ગલત વાત થઈ ! ૧૪૮ વળી, કહે છે કે, ત્રણ દેવામાંના બ્રહ્મા આ દુનિયાને બનાવે છે, વિષ્ણુ દુનિયાનું રક્ષણ કરે છે અને શંકર (મહાદેવ) સિના સંહાર કરે છે, આ વાત માનીએ તા બ્રહ્મા અને શંકરને કાઇ માટું વેર હાવુ જોઇએ જ, નહિ તેા શા માટે બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિના મહાદેવ નાશ કરે? ત્યારે તેઓ કહે છે કે એમાં બંનેને વેરવિરાધ શાના ? પરિબ્રહ્મ પેાતે જ પેાતાનાં ત્રણ રૂપ બનાવી ઉત્પન્ન, પાલન ને સંહાર કરે છે. એમ કદી હાય તા એ પૂછીએ કે ભાઈ ! પાતાની બનાવેલી સૃષ્ટિ પ્રથમ સારી લાગી અને પાછળથી ખરાબ લાગી ! પાછળથી ખરાબ લાગે ને નાશ કરવા પડે તેવી સૃષ્ટિ સમથ દેવ થઈ ને પ્રથમ બનાવી જ શા માટે ? , જો ઇશ્વરના સ્વભાવ પેાતાની બનાવેલી સૃષ્ટિનો નાશ કરવાનો થયા કે ફરી વળી બનાવવાનો થયા હોય તા તેવુ શા કારણથી મન્યુ' તે જણાવેા. પૃથ્વીનો પાતાનો સ્વભાવ નાશ પામવાનો થયા તા તે તેા જડ છે અને ખીજાથી ઉત્પન્ન થયેલી છે તે પેાતાની ઇચ્છાથી બદલે—નાશ પામે–નવી થાય એમ કેમ બને? ! કોઈ ગૃહસ્થે હવેલી ખનાવી હાય તા પ્રથમ ઈટ, ચૂનો, લાકડાં, વગેરે સામગ્રી ભેગી કરે, મકાનના નમૂના માટે નકશા કરે, ત્યાર પછી બનાવવાનું બનાવવા માંડે. જો બ્રહ્માએ એ પ્રમાણે સૃષ્ટિ Page #574 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: મિથ્યાત્વ ૫૪૯ બનાવવાનું કર્યું હોય તે પૃથ્વી બનાવવાની સામગ્રી બ્રહ્માએ કયાં કયાંથી ભેળી કરી? પૃથ્વી બનાવતા પહેલાં બ્રહ્મા પતે એક જ હતા, તે પછી સામગ્રી આવી ક્યાંથી? સૃષ્ટિના નમૂના માટે નકશો શા પ્રમાણે ઉતાર્યો? વળી સૃષ્ટિ બનાવી તે પ્રથમની સૃષ્ટિઓ હતી તેના જેવી બનાવી કે સાવ નવી જ બનાવી કે પોતાનાં અનેક રૂપો કરીને એકદમ બનાવી? આ પ્રશ્નોના જે જવાબ આપશે તે તમામ એક બીજાથી ઊલટા જશે ને તૂટી જશે. - જે રાજા પોતે કડિયા, સુતાર, વગેરેને હુકમ કરે તેમ કરાવી હોય છે તેમ કહે. એવાં કામ કરનારા કારીગરો સામાન ક્યાંથી લાવ્યા? નવી સૃષ્ટિ બનાવતી વખતે તેમાં બધી સારી સારી ચીજ બનાવી કે સારી ને નરસી તમામ બનાવી ? જે સારી સારી ચીજો બનાવ્યાનું કહેશે તે સૃષ્ટિમાંની સપ, વીંછી, વછનાગ, સેમલ, વગેરે ચીજો કેસે બનાવી? જે સારી–નરસી બંને વસ્તુ બ્રહ્માએ બનાવી એમ કહેશે તે વછનાગ, સિંહ, માંકડ, નરક, વીંછી, વગેરે દુઃખદાયી ચીજો કે જે કેઈને સારી લાગતી નથી, તેમ બનાવનારની પણ સેવા કરતી નથી, તે શા માટે બનાવી? જે તે ખરાબ ચીજો કઈ બીજાએ બનાવી કહેશો તે બ્રહ્મા સિવાય બીજો કોઈ બનાવનાર છે? - આના જવાબમાં તેઓ એમ કહે છે કે સી પ્રાણીઓ પોતપોતાનાં કર્મને લઈને નીચ નિમાં અવતાર લઈને દુઃખી થાય છે. કદી એ વાત સ્વીકારીએ તો બ્રહ્મામાં કર્તા તરીકેને ગુણ રહ્યો નહિ. પણ સૌ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવે છે એમ ઠર્યું. આમ પરસ્પર વિરોધ આવે છે. - જીવને પ્રથમ બનાવ્યા ત્યારે તે સઘળાને નિર્મળ બનાવ્યા હતા કે પાપી બનાવ્યા હતા? જે નિર્મળ બનાવ્યા હતા એમ કહેશે તે પાછળથી તેમને પાપ કેવી રીતે ચાંટયું ? બનાવતી વખતે તે નિર્મળ બનાવી શકાયા પણ પાછળથી બ્રહ્માના હાથમાં નિર્મળ જ Page #575 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ રાખવાની સત્તા શું” ન રહી ? કદી એમ કહેશે કે, પાપ તે બ્રહ્માએ પાછળથી લગાડયું. તેા પેાતાના બનાવેલા જીવોને પાછળથી પાપ લગાવીને દુ:ખી શા માટે કર્યા? એથી બ્રહ્મા નિર્દય ઠરે છે. ૫૫૦ ઉપરનાં કારણેાથી બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે એ વાત; અથવા બ્રહ્મામાં કર્તાપણાનો ગુણ છે એ વાત ટકી શકતી નથી. હવે વિષ્ણુદેવ સૃષ્ટિનું પાલન કરે છે એમ કહેનારાને પૂછીએ કે ભાઈ ! જે ખીજા બધાયને દુ:ખી થવા ન દેતાં, તેમને મળેલું સુખ છૂટી ન જાય, તેમ રક્ષા કરે, એનું નામ પાલનકર્તા કહેવાય, પણ આખા વિશ્વમાં નજર કરીએ છીએ તેા તેથી ઊલટુ નજરે આવે છે. જગતમાં સુખી જીવા થાડા દેખાય છે અને દુઃખી જીવા ઘણા દેખાય છે. વિશેષ ભાગ ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ, સંયાગ, વિયેાગ, રાગ, શાક વગેરે ઉપાધિઓથી હેરાન થઈ રહ્યો છે, તે વિષ્ણુદેવનુ` રક્ષકપણુ કયાં રહ્યું ? એના જવાબમાં તેઓ કહે છે કે, જીવમાત્રનાં સુખ દુઃખ તો કર્માધીન છે. સૌ સૌના કર્માનુસાર તમામ જીવા સુખ દુઃખ ભાગવે છે. આ જવાબ તે વૈદ્યના જેવા ઠર્યા. રાગીને આરામ થાય તા ઠગવૈદ્ય કહે છે કે એને મારી દવાથી આરામ થયા છે પણ રાગીના રાગ વધે અથવા મરી જાય તે ઠગવૈદ્ય કહે છે કે એ તે કર્માધીન છે. તેનું આયુષ્ય નહિ તેથી મરી ગયા. એ પ્રમાણે પાતપાતાનાં કર્મોથી જ જવાનું ભલું ભૂરું થતુ હાય છે, પછી તમે પ્રભુનું નામ શા માટે લેા છે ? ત્યારે તેઓ કહે છે, અમે તા ઈશ્વરને ભક્તવત્સલ કહીએ છીએ. ઠીક, જે પ્રભુને તમે ભક્તવત્સલ હેા છે. તા સામનાથ પાટણનુ દેવળ મહમદ ગીઝનીએ તોડ્યું, ત્યારે તેમણે પેાતાના દેવળની રક્ષા કેમ ન કરી ? અને સામનાથ મહાદેવના અનેક ભક્તોને તે સ્થળે મ્લેચ્છ લોકેાએ ઘણુ દુઃખ દીધુ', છતાં સહાયતા કેમ ન કરી ? Page #576 -------------------------------------------------------------------------- ________________ પપt પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ જે એમ કહેશે કે વિષ્ણુમાં એટલી શક્તિ ન હતી, તે. મલેચ્છોથી પણ ઓછી શક્તિવાળા તમારા પરમેશ્વર છે? અને જે એમ કહેશે કે, મહમદ ગઝનીના જુલમની પ્રભુને ખબર ન હતી તે. પ્રભુનો અંતર્યામી, સર્વજ્ઞ વગેરે નામને મહિમા કયાં રહ્યો ? પ્રભુ જાણતા હતા છતાં સહાય ન કરી એમ કહેશો તે પ્રભુનું ભક્તવત્સલપણું કયાં ગયું ? એ રીતે પાલનકર્તા દેવ વિષ્ણુમાં ભક્તવત્સલપણું છે, અગર તે સૃષ્ટિનું રક્ષણ કરે છે, આ વાત વૃથા છે. ત્રીજા દેવ શંકર, કે જે સૃષ્ટિને સંહાર કરે છે તેને વિષે તે લેકેને પૂછીએ કે શંકરદેવ પ્રલયકાળ આવે ત્યારે સંહાર કરે છે કે હંમેશાં સંહાર કર્યા કરે છે ? પોતાના હાથથી સંહાર કરે છે કે બીજા પાસે સંહાર કરાવે છે ? જે પોતાના હાથથી સંહાર કરતા હોય તે. આ જગતમાં ક્ષણ ક્ષણમાં અનંત જીવો મરે છે તેને સંહાર એકલે. હાથે કેવી રીતે શકે ? શંકર બીજાની સહાય લઈને સંહાર કરતા હોય તે તે સંહાર કરનારાનાં નામ બતાવો. જે શંકર દેવની ઈચ્છા માત્રથી સંહાર. થઈ જતો હોય તે શું એવી મેટી પદવીવાળા દેવની વૃત્તિ “માર, માર ને માર” એવી અધમ હશે? શેડા જીવને સંહાર કરનારને દુષ્ટ, પરિણામી કહેવામાં આવે છે તો આવા અનંત જીવોનો સંહાર કરના-- રને કે નિર્દય કહેવો ? ત્યારે તેઓ કહે છે કે એ સંહારને હિંસા કહેવાય જ નહિ. એમાં હિંસા છે જ નહિ; એ તે માત્ર એક તમાશો છે. સૃષ્ટિને. વિખેરી નાખવાને પ્રસંગ આવતાં વિખેરી નાંખે એમાં હિંસા શાની? વાહ ભાઈ ! વળી તમે તમારા પ્રભુને તમાશાગીર બનાવ્યા, તમાશાગીરને સારું લાગ્યું ત્યારે તમારો બનાવ્યું અને બૂરું લાગ્યું– ત્યારે તમારો વિખેરી નાખ્યો. છતાં કઈ પણ જીવની હિંસાને દોષ ન. લાગે, તેમ રાગદ્વેષ પણ ન ચડ્યાં, એ વાત શી રીતે માની શકાય ! Page #577 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ વળી પૂછીએ કે, પ્રલય કાળમાં બધા જીવાના સહાર થતાં તે જીવા મરીને કયાં જશે?ત્યારે કહે છે કે ભક્ત હશે તે પરબ્રહ્મમાં મળી જશે ને બાકીના જીવે માયામાં મળી જશે. ઠીક ! પ્રલય થયા પછી માયા પણ પરબ્રહ્મથી જુદી રહે છે કે એક થઇ જાય છે ? જો જુદી રહે છે એમ કહેશે તો માયા પણ પરબ્રહ્મની પેઠે અનાદિ અને નિત્ય ઠરી, અને જો માયા પ્રલય કાળમાં બ્રહ્મમ મળી ગઈ એમ કહેશે તે સર્વ જીવા પણ બ્રહ્મમાં મળી ગયા ગણાય. અને એમ થાય તો ભક્ત અને દુષ્ટના ભેદ કયાં રહ્યો ? તેમ જ મેક્ષને ઉપાય જે યમ-નિયમ, પ્રાણાયામ, સમાધિ, વગેરે શા માટે કરવાં જેઈ એ ? બપર ભલા, પ્રલય કાળ પછી જ્યારે નવી સૃષ્ટિ થશે ત્યારે અગાઉના જીવા નવી સૃષ્ટિમાં આવશે કે નવા પેઢા કરવા પડશે ? જે એમ કહેશે! કે અગાઉના જીવે નવી સૃષ્ટિમાં આવશે તે પરબ્રહ્મમાં બધા જવા જુદા જુદા રહ્યાં ગણાય, પણ એકત્ર થયા ન ગણાય. આથી અગાઉ કહેલ બ્રહ્મમાં જીવા એકરૂપ થઈ ગયેલાની વાત ખૂટી થઈ. અને જો નવી સૃષ્ટિમાં નવા જીવેા ઉપજાવ્યા એમ કહેશે। તા જીવનુ અસ્તિત્વ (ાવાપણું) રહ્યું નહિ. તેથી મેક્ષ મેળવવાના ઉપાય પણુ વ્ય થયા. કારણ કે એક પછી એક નવી નવી સૃષ્ટિ થતાં જૂના જીવાના નાશ થઈ જવાને માયા મૂર્તિમંત (સાકાર) છે કે અમૂર્ત (નિરાકાર) છે? જો સાકાર કહેશેા તે નિરાકાર બ્રહ્મમાં તેના સમાવેશ શી રીતે થાય ? વળી, મૂર્તિમંત માયા નિરાકાર બ્રહ્મમાં ભળી ગણે તા બ્રહ્મ પણ મૂર્તિમંત ગણાય અગર મૂર્તીમૂ (સ!કાર નિરાકાર-મિશ્ર ) થાય. માયાને નિરાકાર. ગણશે તે પૃથ્વી, પાણી, વાયુ, વગેરે સ્પષ્ટ દેખાતા મૂર્તિમંત (સાકાર) પદાર્થો, નિરાકાર માયામાંથી શી રીતે બને ? એ વગેરે યુક્તિએથી પરબ્રહ્મ માયા, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને સૃષ્ટિ સંબંધી વિચાર કરતાં. “ ઇશ્વર સૃષ્ટિનો મહાત્ નિયંતા છે, બ્રહ્મા પેદા કરનાર છે, વિષ્ણુ પાલનકર્તા છે. અને મહાદેવ સંહારકર્તા છે” વગેરે સર્વ વાતો કપાલકલ્પિત એટલે ગેાઠવી કાઢેલી જણાય છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ પપ૩ . માટે હે ભવ્ય જીવો ! એવા ભ્રમમાં ન પડશે, અને પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચોરેદ્રિય, પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, નરક, સ્વર્ગ એ સર્વ પદાર્થોને અનાદિ માનજે. એને કોઈ પેદા કરતું નથી. ઇંડુ અને પક્ષી, બીજ અને વૃક્ષ, સ્ત્રી અને પુરુષ, એમાં પહેલું કોને ગણવું ? સર્વ એક એકમાંથી ઉત્પન્ન થયેલ છે. તેટલા માટે અનાદિ જાણવું, તેઓનો કેઈ ઉત્પન્ન કરનાર નથી અગર પ્રલય કરનાર પણ નથી. . કેઈ પૂછે કે, એ તમામ વગર બનાવ્યું શી રીતે બને ? તે તેને પૂછીએ કે, ભાઈ! ઈશ્વરને કેસે બનાવ્યા? ત્યારે કહેશે કે એ તે સ્વયંસિદ્ધ છે-અનાદિ છે, એને કઈ બનાવી શકે જ નહિ. તે જ રીતે આપણે પણ તેમને કહીએ કે ભાઈ! તમે જેમ પરબ્રહ્મને સ્વયંસિદ્ધ માનો છો તે જ રીતે અમે પણ પૃથવ્યાદિક દ્રવ્યાર્થિક પદાર્થોને નયે સ્વયંસિદ્ધ એટલે અનાદિ અનંત માનીએ છીએ. શ્રી ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણિ ગ્રંથના ગેલ નામક અધ્યાયમાં કહ્યું છે કે ચંદ્ર, બુધ, શુક, સૂર્ય, મંગળ, ગુરુ, શનિ અને નક્ષત્રોના વર્તુલ માર્ગથી ઘેરાયેલ, કોઈના પણ આધાર વિનાના, પૃથ્વી જળ, તેજ, વાયુ અને આકાશથી વ્યાપક હોઈ આ ભૂપિંડ ગોળાકાર બની પોતાની શક્તિથી આકાશમાં નિરંતર રહે છે. અને તેના પૃષ્ઠ પર દેવ, દાનવ, માનવ, વગેરે સહિત વિશ્વ ચારે તરફ રહ્યું છે. " હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે –જીવને સુખીદુઃખી કેણ કરે છે ? એને ઉત્તર એ છે કે, જીવ પુણ્યકર્મનું ઉપાર્જન કરે તો તેની ફળ સુખરૂપે ભેગવે અને પાપકર્મ કરે તે તેનાં ફળ દુઃખરૂપે ભેગવે. सुखस्य दुःखस्य न कोऽपि दाता, परो ददातीति कुबुद्धिरेषा ।" अहौं करोमीति वृथालिमान :, स्वकर्मसूत्र ग्रथितोहि लोकः ॥ » અર્થસુખ અને દુઃખનો દેનાર કોઈ નથી. અર્થાત ઈશ્વર આપે છે એમ કહેવું તે કુબુદ્ધિને હેતુ છે અને હું કરું છું એમ R , Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ જૈન તત્વ પ્રકાશ માનવું એ પણ મિથ્યાભિમાન છે, ખરી વાત તો એ છે કે પોતાના કર્મરૂપ સૂત્રથી ગૂંથાયેલો આ લેક છે. શ્રીમદ્દ ભાગવતના ૧૦ મા સ્કંધના ૨૪ મા અધ્યાયમાં કહ્યું છે કે – कर्मणा जायते जंतुः, कमणैव विलीयते । सुखं दुःख भयं क्षेम, कर्मणैवाभिपद्यते ॥ १३ ॥ અર્થ-કર્મથી જ જીવ જન્મ લે છે અને કર્મથી જ મરે છે. સુખ, દુઃખ, ભય અને ક્ષેમકુશળ એ બધું કર્મથી જ થાય છે. વળી, ભગવદગીતાના ૫ મા અધ્યાયમાં કહ્યું છે કે, न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफल संयोग, स्वभावस्तु प्रवर्तते ॥ અર્થ–પ્રભુ કોઈના કર્મને સર્જતા નથી, તેમ પ્રભુ લોકેને ઉત્પન્ન કરતા નથી તેમજ કર્મનાં ફળ પણ આપતા નથી, પરંતુ સર્વ કાર્યો સ્વભાવથી જ થાય છે. ઈસ્લામમાં પણ કહ્યું છે કે, શેર અરબ્બી– “એસાલી મુજરક વજાત તસર ફેબી ઈલાત" અર્થાત્ – જીવ દર્યાફત કરવાવાળે છેઃ પોતે પિતાથી જ પિતાને. ઓજારની સાથે કબજે રાખનાર છે. જીવ સંસારમાં સુખ દુખ ભોગવે છે તે પોતપોતાના સંચિત કર્માનુસાર જાણવું. અન્યનું તે શું કહેવું પણ ખુદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ચંદ્ર, વગેરે પણ કર્માધીન સુખદુઃખ ભેગવે છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ ब्रह्मायेन कुलालवन्नियमितु, ब्रह्मांडभाण्कोदरे । विष्णुयेन दशावतारग्रहणे, क्षिप्तो महा संकटे । रुद्रोये न कपालपाणिपुटके, भिक्षाटनं कायते । सूर्यो भ्राम्यति नित्यमेव गगने, तस्मै नमः कर्मणे ॥ (ભતૃહિર) ૫૫૫ કર્મ વશ બ્રહ્માને કુંભારની પેઠે જીવના શરીરરૂપ વાસણા ઘડવાં પડે છે, વિષ્ણુને દસ અવતાર ધારણ કરવારૂપ મહાસ કટ વેઠવુ પડે છે, શિવજીને મનુષ્યની ખાપરી હાથમાં લઇ ભિક્ષા માગવી પડે છે અને સૂર્યને ગગનમાં રાત્રિદિવસ ભટકવાનું કષ્ટ ભાગવવું પડે છે. એટલા માટે કર્મને નમસ્કાર. જો કે આ ત્રણે દેવે કલ્પિત છે પણ ભતૃહરિ પણ તે દ્વારા ક અને કફળ કબૂલ કરે છે. પ્રશ્ન—જીવ શુભ કર્મ કરી સુખી થવા સમર્થ છે, તે પછી અશુભ કર્મ કરી તે દુઃખી શા માટે થાય છે ? દુઃખ તો કોઇને વહાલું નથી લાગતું. ઉત્તર-અજ્ઞાનથી તેમ જ માહાયની પ્રબળતાથી તે દુઃખ પામે છે. જેમ વકીલ બેરિસ્ટર જાણે છે કે, મદિરાપાનથી ભાન ભૂલી જવાય છે, તન, મન, ધનની હાનિ થાય છે, છતાં તે મદિરાપાન કરી પાગલ બને છે. ન્યાયાધીશ મંદિરાપાન કરનારને શિક્ષા કરે છે અને પેાતે જ બ્રાંડીની. ખાટલી ગટગટાવી જાય છે. વિચાર! મેાહની કેટલી અજબ ગતિ છે. આવી જ રીતે ઘણા જીવા દુઃખપ્રદ કર્મ સુખને માટે કરે છે. પણ તેનું પરિણામ દુઃખરૂપ જ હોય છે. અને જે જ્ઞાનવંત પ્રાણી (માહ. મંદ પડવાથી) દુઃખપ્રદ ના ત્યાગ કરે છે તે સુખી થાય છે. માટે આ સત્ય હૃદયમાં ધારા અને સાચી શ્રદ્ધા રાખેા. કુહેતુઓથી કદાપિ ભ્રમમાં પડે નહિ, સત્યના સ્વીકાર કરો અને પરભવ છે એમ નિશ્ચય માના ! ૭ નિહૅવ જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર ૭ નિન્હવા પ્રાચીન કાળમાં થઈ ગયા છે. એ ખાતની ટૂંકામાં હકીકત ઉવવાઇ. સૂત્રમાં વર્ણવી છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ - પપ૬ | જૈન તત્વ પ્રકાશ (૧) જમાલીજી-શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જમાલી પોતાના ૫૦૦ શિષ્ય સહિત વિચરતા હતા. તેમને એકદા તાવ ચડી આવ્યા એટલે શિષ્યને કહ્યું, મારા માટે પથારી બિછાવે. શિષ્ય પથારી કરવા લાગ્યા, એટલામાં જમાલીએ પૂછયું–પથારી બિછાવી? શિષ્ય કહ્યું, હ. બિછાવી. જમાલી જઈને જુએ તે પૂરી બિછાવેલી નહિ, તેથી શિષ્યને પૂછયું, તું જૂઠ કેમ બેલ્યો? ( શિષ્ય કહ્યું, ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ માને ?” અર્થાત્ કામ કરવા માંડ્યું તે કર્યું કહેવાય. - જમાવી બેલ્યા, શ્રી મહાવીર સ્વામીનું એ કથન ખોટું છે. કામ પૂર્ણ થયે જ પૂરું થયું એમ કહેવું. આ પ્રમાણે ભગવાનને જૂઠા કહેવાથી તેણે મિથ્યાત્વ ઉપાર્જન કર્યું. . (૨) નિશ્રગુપ્ત–શ્રી વસુ આચાર્યના શિષ્ય તિશ્રગુપ્ત એક દિવસ આમપ્રમાદ-પૂર્વની સ્વાધ્યાય કરતા હતા તેમાં એવો અધિકાર આવ્યો કે, અહો ભગવદ્ આત્માના એક પ્રદેશને જીવ કહેવો ? ભગવાને કહ્યું, નહિ. આવી રીતે બે, ત્રણ યાવત્ સંખ્યાત પ્રદેશ લગી પૃચ્છા કરી તે પણ ભગવાને ના કહી. ફરી પૂછ્યું, અહે ભગવન્અસંખ્યાતા પ્રદેશમાં એક પ્રદેશ કમતી હોય તે તેને જીવ કહે? ભગવાને કહ્યું, નહિ. જેટલા આત્મપ્રદેશ છે તેટલા પૂરા હોય તે જ જીવ કહેવો. આ ઉપરથી તિશ્રગુપ્ત આત્માના અંતિમ પ્રદેશને જીવ માન્યો. અને એક-પ્રદેશી આત્મા પ્રરૂપવા લાગ્યો. ગુરુજીએ બહુ સમજાવ્યું, પણ સમક્યું નહિ. છેવટે તેને ગઈથી બહાર કાઢયે. - જેમ ઘેરથી કે મુંબઈ જવા નીકળ્યો તે ભલે મુંબઈ પહોંચ્યો નહિ તો પણ લોકે તે મુંબઈ ગયો છે એમ જ વ્યવહારથી કહેશે. આ ન્યાયે જે કામ કરવા માંડયું તે કએમ કહેવાય. નિશ્ચયથી જેટલા સમયની ક્રિયા થઈ તે કરી જ ગણાય, ફક્ત છેલ્લા સમયની ક્રિયાને જ કિયા કહીએ તો એક સમયમાં સર્વ ક્રિયા થઈ ન શકે માટે ખેડ્યું છે. ભવિષ્યનું વર્તમાનમાં આજે પણ નિગમનયર્થ થાય છે અને કોઈ નયને એકાંત નિષેધ કરવું તે પણ મિથ્યા છે Page #582 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ́ : મિસ્યાત્વ ૫૫૭ અન્યદા તે તિશ્રગુપ્ત અમલક પા નગરીમાં સુમિત્ર શ્રાવકને ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યારે તે શ્રાવકે ઢાળના અને ચેાખાના એક એક દાણા ભિક્ષામાં આપ્યા, ત્યારે તિશ્રગુપ્ત બેન્ચેા-કેમ ભાઈ, મશ્કરી કરી છે ? શ્રાવક ખેલ્યા-નહિ મહારાજ, હું તે આપની શ્રદ્ધા પ્રમાણે જ કરું છું. એક આત્મપ્રદેશની અવગાહના તેા અગૂલના અસંખ્યાતમા ભાગની હાય છે. અને ચાવલ, દાળની અવગાહના તે અંગૂલના સંખ્યાતમા ભાગની છે. તે! આટલા આહાર પણ આપના આત્માથી અસખ્યાત ગણા, અધિક હાવાથી વધી પડશે. આટલું સાંભળતાં જ તેની શ્રદ્ધા શુદ્ધ થઈ ગઈ. તેણે ભાવકના ઉપકાર માન્યેા. સુમિત્રે જવાબ દીધા, મહારાજશ્રી ! આપને મારા અનેકવાર નમસ્કાર છે, મારા જેવા અલ્પજ્ઞ શ્રાવક પાસેથી આપે સીધી વાત ગ્રહણુ કરી તેથી આપને ધન્યવાદ છે. (૩) અષાઢાચા-અષાઢાચાર્યજી અલ્પજ્ઞ શિષ્યાને છોડી આયુષ્ય પૂર્ણ કરી દેવતા થયા, અને પુનઃ પાતાના મૃતક શરીરમાં પ્રવેશ કરી શિષ્યાને ભણાવ્યા. પછી શરીર છે।ડી સ્વર્ગ'માં જતી વખતે ભેદ ખુલ્લા કરી દીધા. આથી શિષ્યા શંકાશીલ બની ગયા કે, અરે! આટલા દિવસ આપણે અત્રતી દેવને નમસ્કારાદિ કર્યો. કદાચ બીજા સાધુઓના શરીરમાં પણ દેવતાના વાસ હાય. આમ વિચારી બધા સાધુએ થી વના વ્યવહાર બંધ કરી દીધા. એ ત્રીજા નિન્દ્વવ થયા.. (૪) રાહગુપ્ત–શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય રાહગુપ્ત કાઈક વાદીની સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખતે શ્રી રાહગુપ્તજીએ સૂતરના એક દોરાને વળ ચડાવી તે દોરા નીચે મૂકી ચર્ચા કરનારને પૂછ્યું કે, આ દોરો કઈ રાશિ ? જીવરાશિ કે અજીવરાશિ ? જે તમે જીવરાશિ કહેશે। તો સૂતર એ અજીવ પદાર્થ છે. જો તમે અજીવરાશિ કહેશે। તા આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે? એ પ્રમાણે સાંભળી તેમ જ સૂતરના દોરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ રહ્યો ત્યારે શ્રી રાહગુપ્તજી ખેલ્યા કે, ભાઈ આ સૂતરના દોરા છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ --૫૫૮ જૈન તત્વ પ્રકાશ તે જીવરાશિ કે અજીવરાશિ ન કહેવાય. પણ “જીવાજીવ” નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને ચર્ચા કરનારને) હરાવીને પિતાના ગુરુજી પાસે આવ્યા. ચર્ચામાં છત્યાની તમામ વાત ગુરુજીને કરી. ગુરુજીએ કહ્યું, શ્રી મહાવીર ભગવાને જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે અને તમે આ પ્રમાણે સ્વકલ્પિત ત્રીજી રાશિ સ્થાપી તે મિશ્યા હોવાથી સભાની સમક્ષ “મિથ્યા મે દુષ્કૃત” લે. શ્રી રહગુપ્તજીએ માન મગરુરીને વશ થઈ પિતાની હઠ છોડી નહિ અને “મિચ્છામિ દુક્કડ” ન લીધું તેથી તેઓ નિન્દવ ગણાયા. (૫) શ્રી ધનગુપ્તાચાર્યના શિષ્ય એવી વાત સ્થાપી કે “એક સમયમાં બે કિયા લાગે છે. જેમકે કેઈ મનુષ્ય નદી ઊતરે છે, હવે તે વખતે તેના પગ તે નીચે નદીના ઠંડા પાણીમાં શીતળતા ભગવે છે અને માથા પર સૂર્યને તડકે લાગતું હોવાથી ઉષ્ણતા પણ તે જ વખતે ભગવે છે. એ દૃષ્ટાંતે તે શિષ્યની શ્રદ્ધા ફરી ગઈ પણ તે શિષ્ય એમ ન જાણ્યું કે સમય એ કાળને સૂક્રમમાં સૂક્ષમ ભાગ છે, કે તેટલા વખતમાં આત્મા બે ઉપગ રાખી શકે નહિ, તેથી બે કિયા ભેગવી (વેદી) શકે જ નહિ. જે વખતે શીતળતા વેદ છે તે વખતે ઉષ્ણતા ભેગવી શકે નહિ અને ઉષ્ણતાની અસર ભેગવે તે વખતે શીતળતા (ઠંડક) ભેગવી શકે નહિ. આ સત્ય વાત તે શિષ્યને હૈિયે ન બેઠી ને શ્રદ્ધા ફરી તેથી તે નિન્દવ થયા. | (૬) પ્રજાપ્ત સાધુ—શ્રી ભગવાને જીવ અને કર્મને સંબંધ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં સુગંધના જે કહ્યો છે, જ્યારે પ્રજાસ સાધુએ સર્ષ અને કાંચળીના જે સંબંધ છે એવી સ્થાપના કરી અને ભગવાનનાં વચન ઉસ્થાપવાથી તે છઠ્ઠો નિન્દવ થયો. (૭) અશ્વમિત્ર–આ સાધુએ નરકાદિ ગતિના જીવોની વિપર્યાય ક્ષણ ક્ષણમાં પરાવૃત્ત થાય છે એવી સ્થાપના કરી. બૌદ્ધના ક્ષણિકવાદ જેવી એમની શ્રદ્ધા હોવાથી તે સાતમે નિ~વ થયો. Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જું : મિથ્યાત્વ ૫૫૯ આ સાત સિવાય કેટલાક આઠ અને કાઈ વળી ૯ નિન્હેવ કહે છે. એ પ્રમાણે ભૂતકાળમાં થયેલા સાત નિર્હવેાનુ વર્ણન વાંચી તે ઉપર જરા વિચાર કરતાં જણાશે કે, જે મહાત્માએ નવ ચૈવેયક સુધી પહેાંચી શકે એવી જબરી ક્રિયા કરનારા હતા, તેઓએ માત્ર શ્રી પ્રભુના એક વચનને ઊલટી રીતે પ્રરૂપ્યુ તા નિહવ તરીકે ગણાયા, ત્યારે હાલના લૂખી કરણી કરનારા અને ખાલી ડાળ ધરાવનારા સાધુએ તથા શ્રાવક પ્રભુનાં શાસ્ત્રોમાંથી પાઠના પાઠ ઉત્થાપી દેછે અને ઊંધા અર્થા કરી ઉપદેશ આપે છે, ઉત્તમ શાસ્ત્રને અધમ શસ્રરૂપે પરિણમાવે છે, અનંત ભવાથી ઉદ્ધારનાર એવાં પરમ પવિત્ર વચનાને અનત ભવભ્રમણ વધી જાય તેવી રીતે સ્થાપે છે અને કોઈ શાસ્ત્રજ્ઞ તથા શ્રદ્ધાવાળા તેમને ખરા અર્થ સમજાવે તે તેને તિરસ્કારી કાઢે છે. તેવાની શી ગતિ થશે ? એના ખ્યાલ કરતાં કંપારી છૂટે છે! હે ભવ્ય જીવા! આપ હૃયમાં જરા વિચાર કરો. કેટલાક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને ધર્મક્રિયા કરવાના મનકલ્પિત અથ કરી શુદ્ધ તત્ત્વમાં અશુદ્ધિની સ્થાપના કરે છે અને હાશિયારીની ખડાઇ મારે છે, તેને ચક્રવૃદ્ધિ વ્યાજની માફક મિથ્યાત્વના લાભ થાય અને અનતા સસાર રખડે. શુદ્ધ જૈનધર્મ –સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાના મહામાર્ગ છતાં આ પંચમકાળમાં તેના અનુયાયીઓની પ્રવૃત્તિ ોઇને આશ્ચર્ય થાય છે. શાસ્ત્રની કાઈ પણુ ખાખતના નિર્ણય કરવામાં ઘણાની બુદ્ધિ વિભ્રમમાં પડી જાય છે. એક ચેય” શબ્દ જ લઈ એ. ચેઈય’કે ચૈત્ય શબ્દે જૈન સમાજમાં કેટલા કાલાહલ મચાવ્યા છે ! કેાઈ ભાઈ ચેઈય’ શબ્દના અર્થ જ્ઞાન કરે છે તેા કોઈ પ્રતિમા કરે છે. શ્રીઠાણાંગજી સૂત્રમાં કહેલ છે કે “લેપ્સી” ચકવીસાપ તિત્વવાળ વવીસ ચેચ ા ચલા વળતા” અર્થાત ૨૪ તીર્થંકરાને જ્ઞાન ઉત્પન્ન થયાનાં ૨૪ વૃક્ષ કહ્યાં છે. સૂત્રપાઠથી ચેય’ ના અર્થ જ્ઞાન છે એ સિદ્ધ થાય છે અને જો ફક્ત જ્ઞાન જ અર્થ કરીએ તે ગુણુશિલા નામ ‘ચેઇય' તેના અર્થ શે ? ગુશિલા જ્ઞાન' એમ કરવા ? Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ : જૈન તત્વ પ્રકાશ. • ગુણશિલા એ તે બગીચાનું નામ છે. ઈત્યાદિ વિચારથી નિષ્પક્ષ થઈ જે સ્થળે જે અર્થ યોગ્ય હોય તે સ્થળે તે અર્થ કરવો ઉચિત છે. . (૨) આવી જ રીતે, કેટલાક કહે છે કે “દયામાં ધમ, તે કેટલાક કહે છે કે “આજ્ઞામાં ધર્મ. હવે વિચાર કરો કે ભગવાનની આજ્ઞા અને દયા એમાં કંઈ ભિન્નતા છે? શું ભગવાન કદાપિ હિંસા કરવાની આજ્ઞા આપે છે? કદાપિ નહિ. તે પછી નિરર્થક ખેંચતાણ કરી કલેશ શા માટે કરી ? - (૩) કેટલાક ઋષભદેવજીના સમયમાં બનેલી વસ્તુને શ્રીમહાવીરસ્વામીના સમય સુધી રહી હોવાનું કહે છે. પરંતુ શ્રી ભગવતીસૂત્રના ૮મા શતકના મા ઉદેશામાં કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની જ કહી છે. અને ઋષભદેવજીને થયાં એક કોડાકોડી સાગરોપમમાં થડે કમ એટલો કાળ વીતી ગયો છે. એટલો કાળ વસ્તુ કેવી રીતે ટકી શકે?+ . (૪) ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદેશામાં ૧ વૈતાઢય પર્વત, (૨) ગંગા અને, ૩. સિંધુ નદી, ૪. ઋષભકૂટ અને, ૫. લવણ સમુદ્રની ખાડી. આ પાંચ વસ્તુ ભરતક્ષેત્રમાં શાશ્વતી કહી છે. પરંતુ કેટલાક શત્રુંજય પર્વતને પણ શાશ્વતે કહે છે અને વળી કહે છે કે, શ્રીઋષભદેવજીના સમયમાં આ પર્વત બહુ જ મેટે હતા, કમશઃ ઘટતાં ઘટતાં છઠ્ઠા આરામાં ઘણે નાન રહી જશે તે શું શાશ્વતી વસ્તુ પણ નાનીમોટી થઈ શકે ખરી * * * * * * * '' ' કટલાક કહે છે કે કૃટ પર ભૂતકાળના ચક્રવતીએ પોતાનું નામ લખ્યું હોય તે ભુંસાડીને વર્તમાનકાળના ચક્રવતીનાનું નામ અંકિત કરે છે. આ મિથા દાખલાથી કૃત્રિમ વસ્તુની અસંખ્યાન કાળની સ્થિતિ હોવાનું સિદ્ધ કરે છે, પરંતુ જંબુદ્વીપ પ્રાપ્તિમાં નોન ભુંસાડવાનો ઉલ્લેખ નથી." * * શ્રી જેને આત્માનંદ સંભા-ભાવનગરથી પ્રસિદ્ધ થતા “આત્માનંદ પ્રકાશ માસિકના ૧૫મા પુસ્તકનાં ૧૦ માં અંકમાં લખે છે કે-“ધર્મષ સૂરિએ પોતાના પ્રાકૃત કલ્પમાં સંપ્રતિ અને વિક્રમ અને શાલિવાહનરાજને આ Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૬૧ (૫) પન્નવણા સૂત્રમાં મનુષ્યના શરીરથી દૂર થતી અશુચિનાં ૧૪ સ્થાનકમાં સમૂર્ચ્છિમ મનુષ્યેાની ઉત્પત્તિ કહી છે. આમ છતાં કેટલાક થૂંકમાં તથા પરસેવામાં પણ સમૂમિની ઉત્પત્તિ કહે છે. તેા આ ૧૫મું અને ૧૬મું સ્થાન શાસ્ત્રપ્રમાણથી વિરુદ્ધ કયાંથી લાવ્યા ? તેમજ તિર્યંચના શરીરથી ઉત્પન્ન થતાં દૂધ અને માખણ વગેરેમાં પણ. સમૂર્ચ્છિમ પચેન્દ્રિય જીવાની ઉત્પત્તિ બતાવે છે, પરંતુ આ કથન પણ શાસ્ત્રાનુકૂળ નથી. (૬) ભગવતી સૂત્રના ૧૬ મા શતકના બીજા ઉદેશામાં કહ્યું છે. કે હે ગૌતમ ! શક્રેન્દ્ર ઉઘાડે માટે એલે તેા સાવદ્ય ભાષા અને મુખ પર વસ્ત્રાદિ રાખીને બેલે તા નિરવદ્ય ભાષા કહેવાય. હવે જે મુનિએ મુખ પર મુખવચિકા ખાંધ્યા વિના આલે છે તેમનાથી કેટલી વાર ઉઘાડે માટે ખેાલી જવાય છે તે વિચારવુ જોઇએ. (શત્રુંજય) ગિરિવરના ઉદ્ધારક બતાવ્યા છે, પણ તેની વધારે સત્યતા માટે હજી સુધી કાઈ વિશ્વસનીય પ્રમાણ મળી શક્યું નથી. “બાડ” મંત્રીને ઉાર વમાનમાં જે મુખ્ય મંદિર છે તે વિશ્વસ્ત પ્રમાણથી જણાય છે કે, ગુર મહાઅમાત્ય બાહુડ (વાગ્ભટ) મંત્રી દ્વારા ઉષ્કૃત થયેલ છે. વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં જે વખતે મહારાજ કુમારપાળ રાજ્ય કરતા હતા, તે વખતે તેના ઉત પ્રધાને પેાતાના પિતા ઉદયન મંત્રીની ઈચ્છાનુસાર તે મંદિર બનાવ્યુ છે. પ્રબંધ ચિંતામણિના કર્તા મેરુત્તુ ંગર આ ઉદ્દારના સંબંધમાં જણાવે છે કે કાયિાવાડના કાઈ સુવર નામના માંડલિક શત્રુને જીતવા માટે મહારાજા કુમારપાળે પેાતાના મંત્રી ઉદયનેમેટી સેના આપીને મેક્લ્યા, વઢવાણ શહેરની પાસે મંત્રી પહેાંચ્યા તે વખતે શત્રુ ંજય નજીક રહ્યો જાણી સૈન્યને આગળ કાઠિયાવાડમાં રવાના કર્યું, પોતે ગિરિરાજની યાત્રા કરવા શત્રુ ંજય તરફ રવાના થયેા. જલદીથી શત્રુ ંજય પર પહેાંચી ત્યાં ભાગવત પ્રતિમાનાં દન, વંદન અને પૂજન કર્યું. તે વખતે તે મંદિર પથ્થરનું નહિ, પરંતુ લાકડાનું હતું. મંદિરની સ્થિતિ બહુ જ હતી અને અનેક ઠેકાણે ફાટફૂટ પડી ગઈ હતી. મંત્રી પૂજન કરી પ્રભુપ્રાર્થના કરવા માટે રંગમડપમાં ખેડા અને એકાગ્રતાથી સ્તવન કરવા લાગ્યા. તે વખતે મંદિરની કાઈ ફાટમાંથી એક ઊંદર નીકળ્યા, તે એક દીવાની વાટ મેાંમાં લઈને કાંક ચાલ્યે ગયે. ૩૬ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈન તત્વ પ્રકાશ જેઓ મુખ પર મુહપત્તી બાંધવાનો નિષેધ કરે છે તેમના જ માનનીય ગ્રંથમાં મુખ પર મુહપત્તી બાંધવાનું કહ્યું છે. ૧. એ ઘનિર્યુક્તિની ૧૦૬૩ અને ૧૦૬૪ની ગાથામાં લખ્યું છે કે, એક વેંત ચાર અંગૂલની મુહપત્તીમાં મુખના પ્રમાણ જેટલું દોરો નાખી મુખ પર મુહપત્તી બાંધવી જોઈએ.” પ્રવચન સારોદ્ધારની પરમી ગાથામાં કહ્યું છે કે-મુખ પર મુહપત્તી આચ્છાદન કરી બાંધવી જોઈએ. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-મુખવસ્ત્રિકા વિના પ્રતિક્રમણ કરે, વાચના લે અથવા દે, વંદના, સ્વાધ્યાયાદિ કરે તે પુરિમઢનું પ્રાયશ્ચિત આવે. યોગશાસ્ત્ર વૃત્તિના પૃષ્ઠ ૨૬૧માં લખ્યું છે કે, હવામાં ઊડતા જીવ તથા વાયુકાયના જીવની ઉષ્ણ શ્વાસથી થતી વિરાધનાથી બચવા માટે મુહપત્તી ધારણ કરવામાં આવે છે. આ પ્રસંગ દેખીને મંત્રીને દિલગીરી સાથે વિચાર થયો કે મંદિર કાષ્ટમય અને જીર્ણ હોવાથી આવી રીતે દીવાની વાટથી કોઈ વખતે અગ્નિ લાગી જાય તો તીર્થની ભારે આશાતના થવાનો ભય છે. મારી આટલી સંપત્તિ તથા પ્રભુતા શા કામની છે ? એમ દિલગીર થઈ તે મંત્રીએ પ્રતિજ્ઞા કરી કે, આ યુદ્ધ પૂર્ણ થયા બાદ આ મંદિરને જીર્ણોદ્ધાર કરીશ, કાષ્ટને સ્થાને પથરનાં મજબૂત મંદિર બંધાવીશ, વગેરે. તદઅંતર એ મંત્રી તો સંગ્રામમાં કામ આવી ગયા, પણ પિતાની આજ્ઞાનુસાર બાહુડ અને અવડ નામના તેમના બને પુત્રોએ સંવત ૧૩૧૧માં એક કોડ સાઠ લાખ રૂપિયા ખર્ચ કરી અનેક મંદિર બનાવ્યાં. આ કથન ઉપરથી પાડકગણે શત્રુંજ્યનું શાશ્વતપણું અને જિનમંદિર ક્યારે બન્યાં તે વિષે ખ્યાલ કરી લેવો. શત્રુંજય ઉધારકાનાં જે જે નામો બતાવ્યાં છે તેમને પણ પ્રમાણભૂત પૂરો પતે તે મેળવી શકયા નથી, તો પછી અન્ય કથનોની સત્યતા કેમ સ્વીકારી શકાય ? શત્રુંજય નાનોમોટો થવા બાબત ગંગા સિંધુ નદીનું દષ્ટાંત આપે છે પણ તે વાસ્તવિક નથી. કેમકે ગંગા સિંધુનું પાણી ઓછું અધિક થાય છે પણ તેની લંબાઈ પહોળાઇનું ક્ષેત્ર તે તેટલું જ રહે છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુન : મિયાત્વ ૫૬૩ ૫. આચાર દિનકર ગ્રંથમાં અને શતપદી ગ્રંથમાં અનેક પ્રમાણ મુહપત્તી બાંધવાનાં મળી આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યની રચનાનુસાર ઉદયરત્નજીને સં. ૧૭૬૯માં ચેલ ભુવનભાનું કેવળીને રાસ છે તેની ૮૬ મી ટાળમાં આ પ્રમાણે છે. દાહી મુંહપત્તી મુખ બાંધી રે, તુમ બેસે છે જેમ ગુરુજી, તિમ મુખ ડૂચા દઈને રે બીજાથી બેસાયે કેમ ગુરુજી છેડા મુખ બધી મુનિની પરે રે, પરદોષ ન વદે પ્રાહી ગુરુજી સાધુ વિના સંસાર મેરે, ક્યારે કે દીઠા ક્યાંહી ગુરુજી ૫૪ એ જ ખુલાસાવાર લેખ હિતશિક્ષાના રાસમાં તથા હરિબળ મચ્છના રાસમાં છે. અને શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રકાશિત જૈન કથા રત્ન કેષ”ના ૭મા ભાગના ૪૦૫ મા પૃષ્ઠની ૧૬ મી પંક્તિમાં છાપેલ છે કે “ઉપાશ્રયમાં રહેતા સાધુ માંહેલા કેટલાક સાધુઓ તે મુહપત્તી બાંધ્યા વિના જ બોલ્યા કરે છે ! x हस्ते पात्र दधानाच, तुण्डे वस्त्रस्य धारकाः । मलिनान्येव वासांसि, धारयन्तोऽल्पभाषिणः ॥ [ શિવપુરાણ અ. ૨૧] અર્થ– હાથમાં પાત્ર અને મુખ પર વસ્ત્ર રાખવાવાળા, મલિન વસ્ત્રો ધારણ કરનાર અને થોડું બોલનાર જૈન ધર્મના સાધુ હોય છે, આ પ્રમાણે અન્ય મતાવલમ્બીઓનાં શાસ્ત્ર પ્રમાણથી પણ જન સાધુઓએ મુખ પર મુહપર બાંધવી જોઈએ એવું સિદ્ધ થાય છે, જહોન મર્ડક [એલ. એલ. ડી.] એ ઈ. સ. ૧૯૦૨ માં જગતના ધર્મો નામે પુસ્તક રચ્યું છે તેના ૧૨૮ મા પૃષ્ઠ પર નીચે પ્રમાણે છે The yati has to lead a life of continence. He should wear a thin cloth over his mouth to prevent insects from flying into it. અર્થ–બ્રહ્મચર્ય પાળવું અને સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે મુખ પર વસ્ત્ર બાંધી રાખવું એ યતિ ધર્મ છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ જૈન તત્વ પ્રકાશ પ્રકરણ ગ્રંથમાં લખ્યું છે કે-ગાથા પર્વત માયા, सोलसंगुल विच्छिणो । चउक्कार संजुयाय, मुहपत्ति अरिसा होइ । અર્થાત્ ૨૧ અંગૂલ લાંબે અને ૧૬ અંગૂલને પહોળે એવા વસ્ત્રખંડનાં આઠ ૫ડ કરી દેરાથી મુખ પર બાંધે, તથા ગાથા— "मुहणतगेण कण्णोठ्ठिया । विणा बंधइ जे को वि सावए । घम्मकिरिया જ શાંતિ, તરસ રૂરિસ માફળ પછિ મવતિ | અર્થાત મુખ પર મુખવસ્ત્રિકા બાંધ્યા વિના સામાયિકાદિ ધર્મકરણી કરે તેને ૧૧ સામાયિકનું પ્રાયશ્ચિત આવે છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં તથા ગ્રંથોમાં ખુલે ખુલ્લું કથન હોવા છતાં એ ગ્રંથના માનવાવાળા જ મુખ પર મુહપત્તી બાંધ્યા વિના ધર્મક્રિયા કરે છે. તે જિનેશ્વર તેમજ ગુરુની આજ્ઞાના આરાધક કેવી રીતે કહેવાય? દિગમ્બર મતના ગ્રંથ ગોમટસારજી અને સુદષ્ટ તરંગિણમાં લખ્યું છે કે, ૪૮ પુરુષ, ૪૦ સ્ત્રી અને ૨૦ નપુંસક એમ ૧૦૮ એક સમયમાં ઉત્કૃષ્ટ પદે મેક્ષમાં જાય. છતાં સ્ત્રી–મોક્ષને એ જ લકો નિષેધ કરે છે. તત્ત્વાર્થ સૂત્રમાં કેવળજ્ઞાનીના ૧૧ પરિષદમાં સુધા પરિષહ ગ્રહણ છે, છતાં તેને માનનાર કેવળીના આહારને નિષેધ કરે છે અને હિરાનને” એ સૂત્રનો અર્થ પણ મારી મચડીને કરે છે. વળી, એ જ સૂત્રમાં ૧૨ સ્વર્ગ કહ્યાં છે; છતાં તેને માનનાર દિગંબર ભાઈઓ ૧૬ સ્વર્ગ કહે છે. અષ્ટપાહુડ ગ્રંથના બેધપાહુડની ૭ મી ગાથામાં સિદ્ધ સમાચીન મુનિને “સિદ્ધાયતન” કહ્યા છે. ૮મી ગાથામાં શુદ્ધ જ્ઞાનના ધારક મુનિને “ચૈત્ય કહ્યા છે. ત્રિરત્નના આરાધક મુનિને “પ્રતિમા ” કહેલ છે; કાષ્ટ પાષાણાદિની પ્રતિમા માનવાનો નિષેધ કર્યો છે. ૧૩મી ગાથામાં જગમ પ્રતિમા મુનિની અને સ્થાવર પ્રતિમા સિદ્ધની કહી છે. ૧૬મી ગાથામાં આચાર્યને “જિનબિમ્બ' કહ્યા છે. અને ૨૮ થી ૪૦ સુધીની ગાથાઓના ચાર Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૬૫ નિક્ષેપે તીથંકરનું સ્વરૂપ કહ્યું છે. આમ છતાં એને માનવાવાળા જ વિપરીત વર્તાવ કરી રહ્યા છે. ભગવતી આરાધના ગ્રંથની ૭મી ગાથામાં અપવાદ માગ થી સુનિને ૧૬ હાથ વસ્ત્ર ધારણ કરવા હ્યું છે, ૧૧૦ મા પૃષ્ઠમાં તલનું અને ચાખાનું ધેાવાણ મુનિએ ગ્રહણ કરવુ એમ કહ્યું છે, છતાં એ જ લેાકેા વધારી તેમ જ ધાવણુ પાણી વહેારનાર સાધુ મહાત્માની નિદા કરે છે! આ જ પ્રમાણે, સાધુમાગી જેનામાં પણ કેટલાક, સ્થાનકમાં ઊતરનાર સાધુને પાસસ્થા કહે છે, તેા કેટલાક ગૃહસ્થ રહે તે મકાનમાં ઊતરનારને જિનાજ્ઞા વિરુદ્ધ વર્તનાર કહે છે. સ્થાનક નામ તા મકાનનુ છે, કં સ્થાનક એ નામમાં દોષ આવીને ઘૂસી ગયેા નથી. મકાન ગમે તે ભલે હાય પણ શાસ્ત્રોક્ત નિર્દોષ મકાનમાં રહેવુ ઉચિત છે. 66 વળી, કેટલાક પેાતાના સ*પ્રદાય સિવાયના સાધુને આહારાદિ દેવામાં, વંદના નમસ્કાર કરવામાં એકાંત પાપ બતાવે છે. જેમના નામથી પૂજ્ય બન્યા છે તે જ ભગવાન મહાવીર પ્રભુ પણ · ચૂકી ગયા” એવું કડે છે. જે ધર્માંનું મૂળ દયા, દાન, વિનય છે તેના જ મૂળમાં કુહાડી મારે છે, તો બીજાનુ તા શું કહેવું ? આ પ્રમાણે આ હુંડાવણીના પાંચમા આરામાં જૈન ધર્મ ચાળણીની પેઠે ચળાઈ રહ્યો છે. હરેક સ`પ્રદાયવાળા પાતપેાતાના સપ્રદાયની શ્રદ્ધાને શ્રી તીર્થંકર દેવની શ્રદ્ધા માની રહ્યા છે. સસદ્ વિવેકબુદ્ધિથી સન્યાસત્યના નિર્ણય કરનાર નિષ્પક્ષ પુરુષા બહુ થાડા જોવામાં આવે છે, જયારે આપ સ્થાપના અને પર ઉત્થાપનામાં કર્તવ્યનું પવસાન સમજનારા હઠાગ્રહીઓ ઠેકઠેકાણે નજર આવે છે. મતાગ્રહને લીધે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પ્રાપ્ત જ્ઞાનના ઉપયાગ બહુધા મિથ્યાત્વની પુષ્ટિ કરવામાં કરી રહ્યા છે, એ કેટલુ બધુ શાચનીય છે ? જેના બધા એક મહાવીર પ્રભુના જ અનુયાયી હૈાવા છતાં પરસ્પર એકબીજાને મિથ્યાત્વી ઠરાવી રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ જેન તત્વ પ્રકાશ સમદષ્ટિએ મહામુસીબતે પ્રાપ્ત કરેલા સમ્યફવરત્નની જતના કરવી એ પણ અતિ મુશ્કેલ થઈ પડયું છે. આત્માથી મનુષ્યોએ આ પ્રકારના ઝઘડાથી દૂર રહી આત્મસાધનામાં તત્પર રહેવું અને જિનવાણીથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણાથી આત્માને બચાવવા સાવધાન રહેવું. ૧૨. ધર્મને અધમ સહ તે મિથ્યાત્વ શ્રી આચારંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સમ્યફવાખ્ય નામના ચેથા અધ્યયનના પહેલા ઉદેશમાં શ્રી જિનેશ્વર દેવે ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે – से बेमि जे य अतीता, जे य पड्डपन्ना, जे य आगमिस्सा, अरहंता भगवंतो, सब्वे वे एवमाइकरवंति, एवं भासंति एवं पण्णविंति, एवं परुवितिसचे पाणा, सब्वे भूया, सम्वे जीवा, सम्वेसत्ता, ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेत्तत्बा, ण परियावेयव्वा, ण उदवेयध्वा । एस घम्मे सुद्धे, णितिए, सांसए, समेच्च लोय खेयन्नेहिं पवेइए, त जहा उढिएसु वा, अणुछिएसु, का, उवरयद डेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोवाहएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा, त आइतु न निहे ज निकिजवे घ्रणितु, ધમં નહીં–ત છે અર્થ-શ્રી સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબુ ! જે અરહંત ભગવંતે પૂર્વે થઈ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ પ્રાણી (દ્વિદ્રિયાદિ), ભૂત (વનસ્પતિ) જીવ (પંચેંદ્રિય) અને સત્ત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ-વાયુ) એ સર્વે પ્રકારના જીવોની હિંસા કરવી નહિ; તેમના પર હકૂમત ચલાવવી નહિ. તેમને કબજે કરવાં નહિ, તેઓને મારી નાંખવાં નહિ અને તેઓને હેરાન કરવાં નહિ. આ પવિત્ર અને શાશ્વત ધર્મ જગતનાં દુઃખોને જાણનાર ભગવાને, સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, મુનિઓને, ગૃહસ્થને, રાગીઓને, ત્યાગીઓને, ભેગીઓને તથા યેગીઓને બતાવ્યો છે. એ ધર્મ યથાતથ્ય –ખરેખરો જ છે અને માત્ર જિન પ્રવચનમાં જ વર્ણવેલો છે. જીવ તે સમકિતને પ્રાપ્ત કરી શ્રત ચારિત્ર ધર્મને જાણીને તેને છેડે નહિ. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ ૫૬૭ આ પરમ હિતકારી, સદા આદરણીય અહિંસા ધર્મ છે. તેને મિથ્યાત્વ મેહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહે છની રક્ષા કરવામાં, દયા પાળવામાં, મરણુભિમુખ થયેલા જીવોને બચાવવામાં–છોડાવવામાં. પાપ સમજે, “જીવ મારવામાં એક પાપ બચાવવામાં ૧૮ પાપ” આવી આવી ઉસૂત્ર પ્રરૂપણ કરે; ખોટા હેતુ દષ્ટાંતો આપી અંતકરણમાંથી સમ્યકત્વને ખાસ ગુણ જે અનુકંપા છે તેને જ અળગે કરે તેને અને તેના અનુયાયીઓને મિથ્યાત્વી જાણવા. ૧૨, અધમને ધમ સÉહે તો મિથ્યાત્વ ઉપર્યુક્ત ધર્મનાં લક્ષણેથી જે ઊલટાં કૃત્યે અર્થાત્ પ્રાણી, ભૂત, જીવ, સત્વની હિંસાનાં કાર્યો, હોમ, હવન, યજ્ઞ, કન્યાદાન, ઋતુદાન, નૃત્ય, ગાનતાન, નાટક, તમાશા, રાસ રમવા, ઈત્યાદિ કૃત્યમાં ધર્મ માને તે મિથ્યાત્વ. જ્યાં ચોગની પ્રવૃત્તિ છે ત્યાં આસ્રવ તે અવશ્ય હોય છે અને યેગની પ્રવૃત્તિ વિના ધર્મારાધન થવું પણ મુશ્કેલ છે. આવા સ્થાનમાં આસવરૂપ અધર્મને, ધર્મરૂપે સર્દ હવે તે મિથ્યાવથી આત્માની રક્ષા કેવી રીતે થઈ શકે એ વિચારણીય પ્રશ્ન છે. પરંતુ શુદ્ધ શ્રદ્ધાવંતની દષ્ટિ વ્યાપારીના જેવી હોય છે. ખર્ચ કરવામાં વ્યાપારી ખુશી તે ન હોય, પરંતુ ખર્ચ કર્યા વિના વેપાર ચાલતું નથી, અને વેપાર કર્યા વિના કમાણી થવાનો સંભવ નથી; તેથી કમાણી કરવા માટે ખર્ચ કરવું પડે છે ત્યારે ડે ખચે કામ સરતું હોય ત્યાં વિશેષ ખર્ચ કરતા નથી, અને છેવટે નફા તેટાનું સરવૈયું કાઢી ખર્ચથી લાભ અધિક થયેલ હોય તે આનંદ પામે છે. તેવી જ રીતે ધર્માત્માઓને ધર્મ વૃદ્ધિનાં કામ કરતાં ગમનાદિ ક્રિયારૂપ ખર્ચ થાય છે, પણ તેમાં ખુશી માનતા નથી, તેને તે પાપ જ માને છે, અને જે આત્મગુણોની વૃદ્ધિ, ધર્મોન્નતિ, સ્વ–પર આત્માને Page #593 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૫૬૮ ઉપકાર લાભ થાય છે તેમાં ધર્મ માને છે. આવી શુદ્ધ શ્રદ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે. આ બાબતના ખુલાસે “ જતનાથી ચાલવું, ઊડવુ, બેસવુ, સૂવું, વગેરે સર્વ ક્રિયા જતનાથી કરવી” ના પાઠથી થઇ જાય છે. વળી ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાને ફક્ત ઇરીયાવહિ ક્રિયા છે, ૭ માથી ૧૨મા ગુણસ્થાન સુધી ધ્યાનસ્થ અવસ્થા છે. પ્રસ્થને અને કાયાને વ્યવહાર સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. આ બધું સમજાય તો બધા ભ્રમ આપેાઆપ મટી જાય, પણ જેને કરવું નથી કંઇ અને વાતા કયાંયની કયાંય લઈ જવી છે તે એક જાતના વિલાસ છે. ૧૪. સાધુને અસાધુ સહે તે મિથ્યાત્વ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પચ ઇંદ્રિયાના નિગ્રહ, ચાર કષાયાની ઉપશાન્તતા, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, વૈરાગ, દમિતામા, ઇત્યાદિ સાધુના જે જે ગુણા શાસ્ત્રમાં કહ્યા છે એવા ગુણાએ કરી યુક્ત સાધુઓને, મિથ્યા મેહાદયથી કુગુરુના ભરમાવવાથી, વિવેકહીન અને મતાગ્રહી મનુષ્યેા અસાધુ કહે છે, પ્રભુના ચાર કહે છે, ઢીલા, પાસસ્થા અથવા મેલાઘેલા આદિ અપશબ્દોથી ઉપહાસ કરે છે, નિદા કરે છે. ગચ્છમમત્વ અને સ`પ્રદાયના મેાહને લીધે પેાતાના મતને જ સત્ય માની અન્યની નિંદા કરે છે, વંધ્રુણા નમસ્કાર કરવાથી કે આહાર પાણી આપવાથી સમ્યકૃત્વ ચાલ્યું જશે એમ માને છે. અને આવી પ્રવૃત્તિના પરિણામે જ્ઞાની, યાની, તપસ્વી, સયમી, ઇત્યાદિ અનેક ગુણવંત મહાત્માઓના દ્રોહ કરી મિથ્યાત્વ ઉપાર્જન કરે છે. અને અન્યને પણ ઉન્માર્ગે દોરે છે. આવા લેાકાએ વિચારવું જોઈ એ કે, ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ૧૪૦૦૦ સાધુએ હતા. તે બધા સમાન ગુણના ધારક નહાતા. જો એમ હાત તેા બધા જ કેવળજ્ઞાની થઈ જાત, પરંતુ કેવળી તે ૭૦૦ થયા છે, છતાં ભગવંતે સાધુ કહ્યા છે. જેમ એક હીરા ખસે! રૂપિયાના હાય અને એક હીરા ક્રોડ રૂપિયાના પણ હાય, તે બધા હીરા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ પ્રકરણ ૩ જુ ઃ મિથ્યાત્વ જ કહેવાય, સર્વને કાચના ટુકડા ન કહેવાય. ગુણોની ન્યૂનાધિકતા હોવા છતાં સાધુનાં મહાવ્રતમાં મૂળ દોષ ન લગાડે છે તે સાધુ જ કહેવાય. ભગવાને પાંચ પ્રકારના નિર્ચ થના આચાર પૃથફ પૃથફ બતાવ્યા છે. કેટલાક પોતાના સંપ્રદાયની એકતાની પ્રશંસા અને બીજા સંપ્રદાયમાં પડેલા ફાંટાઓનું પ્રદર્શન કરાવી નિંદા કરે છે. પોતાની શુદ્ધતા, સત્યતાને પરિચય આ રીતે આપે છે. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે, પ્રભુ મહાવીરના ૧૧ ગણધરોના ૯ ગ૭ હતા. ગરછ અલગ હોવાથી શું તેઓ સાધુ નહતા ? છેદ શાસ્ત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, છ મહિના પહેલાં ગચ્છ-સંપ્રદાય બદલે તો પ્રાયશ્ચિત આવે છે, આઈ. સમજવું જોઈએ કે ગચ્છ-સંપ્રદાય તે અનાદિ કાળથી છે. વળી, એકતાની તારીફ કરનારે જાણવું જોઈએ કે, કંઈ બધાં રૂડાં કામમાં જ એકતા હોય છે એવું બનતું નથી. ચેરમાં અને ધાડપાડુઓમાં પણ એકતા હોય છે. કેમ કે એકતા ન રાખે તે સપડાઈ જાય અને મરણને શરણે થવું પડે. આવી રીતે, પોતાના અનાચાર છુપાવવવા માટે એકતા રાખે છે. તેવી એકતા પ્રશંસનીય નથી. આ બધી વાત ધ્યાનમાં લઈ જે સાધુઓએ મૂળ ગુણોને ભંગ કર્યો ન હોય, જે પિતાના ગુરુની આજ્ઞામાં વર્તતા હોય, જેમને વ્યવહાર શુદ્ધ હોય તે બધા સુસાધુઓએ સમભાવ ધારણ કરી આ મિથ્યાત્વથી પોતાના આત્માને બચાવવો. સાધુ પર જુગુપ્સા કરનારને ચીકણું પાપકર્મ બંધાય છે. તેના ફળરૂપે ચંડાલ, નીચ જાતિ, અશુચિવાળા વ્યાપાર, નીચ ગતિ, રોગ ભવાંતરે પ્રાપ્ત થાય છે. 1 એક બાઈએ સાધુની દુર્ગછા કરી તેથી તેનું તે જ ભવમાં આખું શરીર સડી ગયું. તેનું કેઈ શુભ કર્મ ફરી જઈ અશુભ ફળ આપે, પણ આગળ ઘણું દુઃખ વેઠવાનું બાકી રહે છે. માટે સાધુને કદી મેલાઘેલા કહેવા નહિ. સુસાધુની નિંદા કરનાર કિવિધી થાય છે, તે તે દેવનું આયુષ્ય બાંધવા જેવું કર્મ હોય તો, નહિતર દુર્ગતિમાં કેટલીય વાર ભ્રમણ કરવું પડે છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ જેન તત્વ પ્રકાશ૧૫. અસાધુને સાધુ સદંહે તે મિથ્યાત્વ ઉપર્યુકત સાધુના ગુણેથી રહિત, ગૃહસ્થ સમાન, માત્ર વેષધારી, દસ પ્રકારના યતિ ધર્મ રહિત, મઠાવલંબી, અઢારે પાપોનું સ્વયં સેવન કરે, બીજા પાસે કરાવે, પાપાચરણની અનુમોદના કરે, ત અને માનો પેક (પ્રમાણ સહિત) વસ્ત્ર રાખવાને બદલે પીળાં, રાતાં, લીલાં, કાળાં, ભગવાં, ઈત્યાદિ વસ્ત્રો ધારણ કરે, છકાય જેની ઘાત કરે, ધાતુ, પરિગ્રહ રાખે એવા તથા મહાક્રોધી, મહા અભિમાની, દગલબાજ, મહા લાલચી, નિંદક, ઇત્યાદિ દુર્ગણોના ઘારકને સાધુ માને તે મિથ્યાત્વ. કેટલાક ભેળા જીવો કહે છે કે, અમે તે વેષને વંદન, નમન કરીએ છીએ. તેમણે વિચારવું ઘટે છે કે, બહુરૂપી-ભાંડ અથવા નાટકનું કઈ પાત્ર સાધુનો વેષ ધારણ કરીને આવે તે શું તેમને પણ સાધુ માની વંદન કરવું ? એવું કરનારને તે આપણે જિનશાસનને દ્રોહી જ સમજીએ. “અપને તે ગુણકી પૂજા, નિગુણેકે પૂજે વહ પંથ હી ધ્રુજા.” કેટલાક કહે છે કે, પંચમકાળમાં શુદ્ધાચારી સાધુ છે જ નહિ. જે શુદ્ધાચાર પ્રરૂપે તે તીર્થને જ વિચ્છેદ થઈ જાય ! એવા નાસ્તિકે અને કાર્યકરોએ સમજવું જોઈએ કે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ભગવંતે ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત પર્યત અર્થાત ૨૧૦૦૦ વર્ષ લગી મારું શાસન ચાલશે. આ વાત કેઈ કાળે મિથ્યા થઈ શકે જ નહિ. હજી તે પૂરાં અઢી હજાર વર્ષ પણ વીત્યાં નથી. પહેલો જ પ્રહર છે. અત્યારે આ આર્યાવર્તમાં અનેક મહાત્યાગી મહારાગી મહાત્માઓ, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાઓ વિદ્યમાન છે અને પાંચમા આરાના છેડા સુધી ચાર જીવ એકાવતારી હશે. માટે આચારભ્રષ્ટ વેધારીઓના ફંદામાં ન ફસાતાં સુસાધુ હોય તેને જ સાધુ માનવા. પાંચમા આરામાં કઈ સાધુ. જ નથી એમ પ્રરૂપનાર દુર્લભધિ થાય છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ: મિયાત્વ પ૭ ૧૧. જીવને અજીવ શ્રધે તે મિથ્યાત્વ પર્યાપ્તિ, પ્રાણ, રોગ, ઉપયોગ, ઈત્યાદિ જીવનાં લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે, તેણે કરી સહિત જે એકેદ્રિયાદિ જીવે છે તેને જીવ ન માને તે મિથ્યાત્વ છે. કેટલાક કહે છે કે, સર્વ પદાર્થ મનુષ્યના ભેગને અર્થે જ ભગવાને બનાવ્યા છે, જે તેને ન ભોગવીએ તે તે સડીને નિરુપયોગીથઈ જશે. એથી ભગવાનનું અપમાન થશે ! આવું વચન તે મહા અજ્ઞાની ઢાંગીનું જ હોય. વિચારવું જોઈએ કે, જે મનુષ્યના ભેગને માટે જ બધી વસ્તુઓ બનાવી હોય તો તે બધી વસ્તુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ, સુખપ્રદ, ઉત્પન્ન કરવી જોઈએ, પણ તેવું દેખાતું નથી. કડવી કાંટાળી, કઠણ, ઝેરી, બદસ્વાદ એવી પણ ઘણી વસ્તુઓ છે, તે ભગવાને શા માટે બનાવી? શું ભગવાન પણ કોઈની સાથે મિત્રતા અને કેઈની સાથે શત્રુતા રાખે છે? તમારા ભોગને માટે અન્ન ફલાદિ જેવી રીતે ઉત્પન્ન કર્યા છે તેવી જ રીતે સિંહ, વાઘ, આદિના ભેગને માટે તમને પણ બનાવ્યા હશે! કારણ કે તમને જેમ ફળાદિ પ્રિય છે તેવી જ રીતે તેમને પણ મનુષ્યનાં લોહીમાંસ બહુ પ્રિય હોય છે. મરવું તે એક દિવસ છે જ માટે ચાલો આપણે સિંહને ભક્ષ બની જઈ એ, એ વિચાર કદી સ્વપ્ન પણ આવે છે ખરો ? ભોગગે, કદી સિંહાદિને ભેટ થઈ ગયો હોય તે તો કેવી કંપારી છૂટે ? જાન બચાવવા કેવાં વલખાં મારવાં પડે ! ! અરે સિંહ તે દૂર રહ્યો પણ માંકડને ખોરાક તે મનુષ્યનું લોહી છે, તેને કરડવાથી મેત થતું નથી, તે પણ તેને કેટલાક નિર્દયી મનુષ્યો તરત મારી નાખે છે. ભાઈઓ ! તમને જીવતર જેવું વહાલું છે તેવું જ તેને પણ છે. માટે જીવને જીવ તરીકે જાણે તેને જીવવા દો. નહિતર તમારી પણ તે જ દશા સમજી લેવી. પોતપોતાના કર્માનુસાર ઊંચનીચ નિને તેઓ પ્રાપ્ત થયા છે. પરંતુ ભગવાને કેાઈને બનાવ્યા નથી એ નિશ્ચય સમજજે. Page #597 -------------------------------------------------------------------------- ________________ -૫૭૨ જૈન તત્વ પ્રકાશ ૧૭. અજીવને જીવ શ્રધે તો મિથ્યાત્વ સૂકા કાષ્ઠની, નિર્જીવ પાષાણની, પિત્તળ આદિ ધાતુની કે વસ્ત્રાદિની જીવન જેવી આકૃતિ બનાવે, તેને સાક્ષાત્ તદરૂપ માને તે પણ મિથ્યાત્વ છે. કારણ કે તે નિર્જીવ મૂર્તિ છે. વળી, જેમની મૂર્તિ બનાવી છે, તેમને નજરે પણ દીઠા નથી તે યથાર્થ આકૃતિ કેમ બની ? કોઈ કહેશે શાસ્ત્રકથિત આકૃતિ બનાવી છે. તે તે પણ શી રીતે બની શકે ? તીર્થકરો ૧૦૦૮ ઉત્તમ લક્ષણ અને ૩૪ અતિશયાદિથી અલંકૃત હતા. મૂર્તિમાં તે એક પણ લક્ષણ કે અતિશયો પત્તો લાગતે નથી. તીર્થકરો બિરાજતા તેની ચોતરફ સે સો ગાઉમાં કઈ પ્રકારને ઉપદ્રવ થતે નહિ, જ્યારે મૂર્તિને તેડનાર કે તેના ઘરેણાં ચોરનારને પણ તે કશું કરતી નથી. રામચંદ્રજી અને કૃષ્ણજીનું નામ સાંભળતાં જ દુર્જનના હાજા ગગડી જતા હતા, આજે તેમની મૂર્તિનાં આભૂષણે ચારાયાના અનેક પ્રસંગે બને છે. એટલા માટે મૂર્તિને મૂર્તિ તરીકે માને તે કંઈ હરકત નથી, પણ સાક્ષાત્ ભગવાન માને તે મિથ્યાત્વ છે. ૧૮. સન્માર્ગને ઉમા શ્રધે તે મિથ્યાત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, સંતોષ, સરળતા, દયા, સત્ય, ઈત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધને, સંસારવૃદ્ધિને માર્ગ કહે; દયા દાનને બૂડવાનું કારણ બતાવે તે મિથ્યાત્વ. કેટલાક કહે છે, “જીવને મારવામાં તે એક હિંસાનું જ પાપ લાગે છે, પણ બચાવવાથી તે જેટલાં પાપ કરશે તે પાપને અધિકારી તેને બચાવનારો થશે. કેમ કે તેને બચાવ્યા તો તે પાપ કરવા લાગ્યો. તે તે બચાવવાવાળા અઢારે પાપના અધિકારી થાય છે ! !” આવી કુયુક્તિઓ લગાવી બિચારા જીના હૃદયમાંથી અનુકંપારૂ૫ કલ્પવૃક્ષના અંકુરને ઉખેડી નાખે છે. કસાઈ સમાન કઠોર હૃદયી * જિન પ્રતિમા જિન સાખી, કહે તે મિશ્યાદ્રષ્ટિ પ્રતિમાને પ્રતિમા કહે, ભાઠો કહે તે ભ્રષ્ટ Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું મિથ્યાત્વ પ૭૩ બનાવી દે છે, પછી તે તેમના સમક્ષ કઈ જીવ મરતે હોય, અગ્નિમાં કેઈ જીવ બળતો હય, પાણીમાં ડૂબતે હોય તે પણ તે બેઠા બેઠા જોયા કરે છે, પણ તેને બચાવવાનો યત્ન કરતા નથી. અરે ! કેઈ બચાવતું હોય તો તેને પાપી ઠરાવે છે! અફસેસ !. નિર્દયી મત પણ જૈન ધર્મમાં આ કાળે પ્રવર્તી રહ્યો છે. અગર એમને પૂછવામાં આવે કે, (૧) શ્રી ઋષભદેવજીએ કલ્પવૃક્ષ નષ્ટ થવાથી જીવને દુઃખી દેખી ત્રણ પ્રકારનાં કર્મોને પ્રચાર કર્યો. (૨) શ્રી શાંતિનાથ ભગવાન ગર્ભાશયમાં હતા, તેમના પુણ્યપ્રતાપે દેશમાં ફેલાયેલ મહામારીને ઉપદ્રવ નાશ પામ્ય અને શાંતિનો પ્રચાર થયો, જેથી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનમાં “સતિ સંતિ કોણ અર્થાત્ લોકમાં શાંતિના કરવાવાળા શાંતિનાથ ભગવાન એ પ્રમાણે પ્રશંસા છે. (૩) શ્રી અરિષ્ટનેમિ ભગવાને પાંજરામાં પુરાયેલા જીવોને છોડાવી સારથિને ઈનામ આપ્યું તેની તારીફ ઉત્તરાધ્યયનના ૨૨મા અધ્યયનમાં છે–સાબુનો વિ દિલ” અર્થાત અનુકંપા લાવી. જનું હિત કર્યું–જીવોને બંધનમુક્ત કર્યા. (૪) પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં નાગનાગણને બચાવ્યાં તેની તારીફ કલ્પસૂત્રમાં છે. (૫) શ્રી મહાવીર સ્વામીએ સાધુ અવસ્થામાં ગોશાલકને તેલેશ્યાથી બળતે બચાવ્યો. તીર્થકર ભગવાન વિચારે છે તેમની ચારે તરફ રાગ, દુષ્કાળ, મનુષ્ય, પશુને ઉપદ્રવ થતો નથી અને પ્રથમ થયેલ હોય તે દૂર થઈ જાય છે, અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તીર્થકરને અતિશય કહ્યું છે. આવી રીતે ખુદ તીર્થકરોએ પણ જેની રક્ષા કરી છે, તે શું તેઓને પણ અઢાર પાપ લાગી ગયાં ? પરંતુ જે પ્રમાણે આ લોકે Page #599 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ખુદ ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં કહે છે કે “ગોશાલકને બચાવ્યા તે ભગવાનની ભૂલ થઈ.” આવી રીતે તીર્થકરો ઉપર પણ દોષારોપણ કરતાં અચકાતા નથી. વળી, આવા ઉસૂત્ર પ્રરૂપકને પૂછીએ કે, ભાઈ! પાપી જીવો નરકમાં જાય છે ત્યાં તેમને વિશેષ પાપ કરવાનો પ્રસંગ પડતો નથી, પરંતુ તેમને તમારા ગુરુ ઘર્મોપદેશ આપી ધર્માત્મા સાધુ શ્રાવક બનાવે છે તે ધર્મના પ્રતાપે દેવલોકમાં જશે અને દેવાંગના સાથે કામગ ભેગવશે. બીજા પણ અનેક પાપાચરણ કરશે તે તેનું પણ પાપ જે ગુરુના ઉપદેશથી સાધુ શ્રાવક દેવલોકમાં ગયા હશે તે તમારા ગુરુજીને લાગવું જોઈએ. ત્યારે કહેશે કે, “જે કરશે તે ભોગવશે.” તે એવી જ રીતે સમજવું જોઈએ કે, કેઈ દયાળુ પુરુષે મરતા જીવને ઉપદેશથી કે દ્રવ્યાદિની મદદથી બચાવ્યો તો તેને અભયદાન આપવાને લાભ પ્રાપ્ત થયો. “બાગ ઝું સમજ્યા અર્થાત્ સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે એમ શ્રી સૂયગડાંગ સૂત્રના છા અધ્યયનમાં ફરમાવ્યું છે. બચેલે જીવ ભવિષ્યમાં જે પાપકર્મ કરશે તે તેનાં ફળ તે તે કરવાવાળા જ ભગવશે. વળી, આ પંથવાળા લેકે પોતાના પંથના સાધુ સિવાય બીજાને દાન દેવામાં એકાંત પાપ બતાવે છે અને શ્રી ભગવતી સૂત્રનો પાઠ બતાવી ભેળા ભાઈઓને દાન દેવાથી વંચિત કરે છે, પરંતુ એ જ સ્થળે તેને ખુલાસે જે પૂર્વાચાર્યોએ કર્યો છે, તેને સ્વીકારતા નથી. રાયપણી સૂત્રમાં શ્રી કેશી સ્વામીને ઉપદેશ સાંભળી પ્રદેશી રાજાએ દાનશાળા સ્થાપી છે. દશાશ્રુતસ્કંધમાં શ્રાવકની ૧૧ મી પ્રતિમા ભિક્ષેપજીવી હેવાની વિધિ ભગવાને બતાવેલ છે. ઉવવાઈજી સૂત્રમાં અંબડ સંન્યાસીએ વૈકિય લબ્ધિના પ્રભાવથી નિત્યપ્રતિ ૧૦૦ ઘરે છઠનું પારણું કર્યાનું વર્ણન છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ : મિથ્યાત્વ પ૭૫ શાસ્ત્રમાં આવા ખુલાસા હોવા છતાં પણ સાધુ સિવાય અન્યને આપવામાં પાપ બતાવે તેને જન કેમ કહેવાય? આવા ઉપદેશ સાંભળીને સન્માર્ગને છોડી ઉન્માર્ગે ન જશો, અને આ મિથ્યાત્વથી આત્માને બચાવ. જન ધર્મની શાખા, પ્રશાખાઓમાં જેઓ શુદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા છે તેને ઉન્માર્ગમાં સમજનાર અને તેની નિંદા કરનાર ચીકણા મિથ્યાત્વનાં દલિકે એકઠાં કરે છે અને દુર્લભધિ થાય છે. ૧૯. ઉન્માન સમાર્ગ શોધે તે મિથ્યાત્વ પૃથિવ્યાદિક છે કાય જીવોની હિંસા, પુષ્પ, ફળ, ધૂપાદિક દેને ધરવાં, યજ્ઞ હવનાદિ કરવાં, દુર્બસનો સેવવાં તેમ જ સ્ત્રી આદિના ભોગ, નૃત્ય, નાટકાદિ જે સંસાર પરિભ્રમણના હેતુભૂત છે તેને તથા ઉપર જે પંથ ઉન્માર્ગરૂપ બતાવ્યો છે, તેને કર્મ ક્ષય કરવાને મુક્તિનો માર્ગ શ્રધે તે મિથ્યાત્વ. આસવના હેતુને સંવરનો હેતુ માને તે ઉન્માર્ગ છે. કેઈ જ્ઞાની આસવના હેતુ પ્રાપ્ત થયે શુદ્ધ અધ્યવસાયથી સંવર નિર્જરામાં જાય પણ આસવનો હેતુ તે આસવને હેતુ જ ગણાય. ૨૦ રૂપીને અરૂપી શ્રધે તે મિથ્યાત્વ વાયુકાયાદિ કેટલાક આસ્પશી રૂપી (સાકાર–મૂર્તિમન્ત) પદાર્થો છે પરંતુ બારીક અને પારદર્શક હોવાથી તે દૃષ્ટિગોચર થઈ ૪ લૂખી (કેરી) નમસ્કાર-મનહર છંદ જળ જો ચઢાઉં નાથ, કચ્છ મ0 પીવો કરે; દૂધ જે ચઢાઉં દેવ વચ્છકી જભર છે ! ફૂલ જે ચઢાઉં પ્રભો, ભંગ તાથિ સુંધ જાત; પત્ર જે ચઢાઉં ઇશ, વૃક્ષકા ઉજાર હૈ | દીપ જે ચઢાઉં નાથ, શલભ તેહિ ભસ્મ હોત; ધૂપ જે ચઢાઉં વહી, અનિકે આહાર હૈ ! મેવા મિષ્ટાન સામે સખી મુખ ડાર જાત; ફલ જે ચઢાઉં સહી, તોતિકી જઠાર હૈ it એતી એવી વસ્તુએ હૈ સબકી હૈ દેવયુક્ત; યાત મહારાજ મેરી, લૂખી નમસ્કાર હૈ | Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ જૈન તત્વ પ્રકાશ શકતા નથી. તેવી જ રીતે, કર્મ પુદ્ગલ પણ ચારસ્પશી રૂપી પુદ્ગલ છે તે દૃષ્ટિગોચર ન થવાથી તેને અરૂપી કહે તે મિથ્યાત્વ. ર૧. અરૂપીને રૂપી શ્રધે તે મિથ્યાત્વ ધર્માસ્તિકાયાદિ જે અરૂપી છે તેને રૂપી માને. તથા શ્રી સિદ્ધ ભગવાન અવણે, અગધે, અરસે, અફાસે ઇત્યાદિ ગુણસંપન્ન છે એમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે. તેમને રક્ત વર્ણ આદિ માને અથવા પ્રથમ ઈશ્વરને અરૂપી (નિરંજન નિરાકાર) કહીને પછી કહે કે, ધર્મના કે ભક્તના રક્ષણાર્થે ૨૪ અવતાર ધારણ કરે છે. તેવી જ રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત છે તેમની મૂર્તિ બનાવે ઈત્યાદિ અરૂપીને રૂપી કહે તે મિથ્યાત્વ. જાણવું. આકાશ અરૂપી છે, છતાં તેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે એમ કહેનારને પણ મિથ્યાત્વ મળે છે. રર. અવિનય મિથ્યાત્વ શ્રી જિનેશ્વર ભગવાનનાં તથા સદગુરુનાં વચનોને ઉત્થાપે, આજ્ઞાનું ઉલ્લંઘન કરે, ભગવાન ભૂલી ગયા એમ કહે, સાધુ સાધવી, શ્રાવક, શ્રાવિકા, ગુણવંત, જ્ઞાનવંત, તપસ્વી, ત્યાગી, વૈરાગી, ઈત્યાદિ ઉત્તમ પુરુષોની નિંદા કરે, કૃતકની બને, છિદ્રગવેષી બને તે અવિનય મિથ્યાત્વ. જેઓ વિનય ગુણ તથા વિનય ધર્મ સાધનની આસાતના કરે છે તેઓ અવિનય મિથ્યાત્વપર્યાય મેળવે છે. ૩૩. આશાતના મિથ્યાત્વ આશાતનાના ૩૩ પ્રકાર છે. ૧. અરિહંતની આશાતના. ૨. સિદ્ધની આશાતના. ૩. આચાર્યની આશાતના. ૪. ઉપાધ્યાયની આશાતના. ૫. સાધુની આશાતના. ૬. સાધ્વીની આશાતના. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ : મિથ્યાત્વ ૫૭૭ આ પચે પદવીધારકના છતા ગુણોને ઓળવે અને અછતા દેનું આરોપણ કરે તે આશાતના. ૭. શ્રાવકની આશાતના ૮. શ્રાવિકાની આશાતના (શ્રાવક-શ્રાવિકાને કુપાત્ર કહે, ઝેરના ટુકડા કહેઃ તેઓને પધવા તેવામાં પાપ બતાવે તે આશાતના.). ૯. દેવતાની આશાતના. ૧૦. દેવીની આશાતના. ૧૧. લેકનાં આશાતના. ૧૨. પહેલેકની આશાતના. ૧૩. કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના. ૧૪. દેવ, મનુષ્ય સહિત જે લેક છે, તેની આશાતના. ૧૫. સર્વ પ્રાણી, ભૂત, જીવ સત્ત્વની આશાતના. (જીવની હિંસામાં ધર્મ અને રક્ષામાં પાપ બતાવે તથા જીવને જીવ માને નહિ. તે આશાતના લાગે). ૧૬. કાકાલ (થા સમય યાચિત કિયા સમાચરે નહીં તે કાલ)ની આશાતના ૧૭. શાસ્ત્રનાં વચન ઉત્થાપે તથા વિપરીત પરિણમાવે તે સૂત્રની આશાતના. ૧૮. જેમની પાસેથી શાસ્ત્ર જ્ઞાન સંપાદન કર્યું. તેમની આશાતના તે સૂત્રદેવની આશાતના. * જૈન જ્યોતિષ વિદ્યાના પ્રચારના અભાવે સામ્પ્રત સમયે કાળને યથાર્થ નિર્ણય કરવામાં ગોટાળો થઇ ગયો છે, તેથી પાખી, માસી, સંવત્સરી, આદિ પર્વતિથિઓની યથોચિત કાળે આરાધના–કરવાનું પણ મુશ્કેલ થઇ પડયું છે. તથાપિ ઘણા વિદ્વાનો એકમત થઈને આ સંબંધી જે નિર્ણય કરે તે પ્રમાણે પર્વારાધન કરવાથી પણ ભગવાનની આજ્ઞાના આરાધક (વ્યવહારસૂત્ર કથિત પાંચ વ્યવહારને અનુસારે) થઈ શકાય છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન તત્ત્વ પ્રકાશ ૧૯. જેમની પાસેથી સૂત્રાર્થ ધારણ કર્યા તેમની અશાતના કરે તે વાચનાચાર્યની અશાતના. આ ૧૯ ના ગુણોનું આચ્છાદન કરે-ઢાંકે, અવર્ણવાદ બેલે, અપમાન કરે તે આશાતના લાગે છે. ૨૦. જવાઈદ્ધ–શાસ્ત્રનાં પદ પહેલાંના પછી અને પછીનાં પહેલાં એમ આઘાપાછા ઉચ્ચારે તે આશાતના. ૨૧. વચ્ચેામેલિય–વચ્ચે વચ્ચે સૂત્ર પાઠ આદિ છેડી દે. ૨૨. હીણુફખરં–સૂત્ર પાઠના સ્વર વ્યંજનાદિના પૂર્ણ ઉચ્ચાર કરે નહિ. કમી કરે તે આશાતના. ૨૩. અચ્ચખર–અધિક સ્વરાદિ બેલે તે આશાતના ૪ ૨૪. પયહીણું-પદ પૂર્ણ ઉચ્ચાર કરે નહિ તથા પદને અપભ્રંશ કરે તે આશાતના. ૨૫. વિણહીણું-વિનયભક્તિ રહિત અહંકારીપણે ભણે તે આશાતના. * જાણી બૂઝીને એક અક્ષર પણ ન્યૂનાધિક કરે તો મિથ્યાત્વી થઈ જાય, પરંતુ જ્ઞાનાવરણીય કર્મને જેટલો ક્ષયોપશમ થયો છે અને તદનુસાર જેટલું જ્ઞાન શ્રાપ્ત થયું છે તે પ્રમાણે પઠન પાઠન કરતાં જ્ઞાનના આરાધક ગણાય છે. કેમ કે તીર્થકરોએ જે પ્રમાણે ફરમાવ્યું છે તેવું ગણધર મહારાજ પણ કહી શકતા નથી. કારણ, વાણી ગુણના અતિશયનો અભાવ છે. અને જેવું ગણધરોએ કહ્યું તેવું આચાર્ય જી કહી શકતા નથી. કારણ, ત્રિપદી લબ્ધિનો અભાવ છે. તો પછી અલ્પજ્ઞનું શું ગજું ! જો કોઇ સૂત્ર ભણવાની મના કરે તો ભ્રમમાં ન પડતાં પિતાના ક્ષયોપશમ અનુસાર શુદ્ધ પઠન પાઠન કરતા રહેવું જોઈએ. ઈરાદા પૂર્વક અશુદ્ધ ન બોલવું અને અજાણપણે અશુદ્ધ ઉચ્ચાર થઈ જાય તો તે બદલ વાઈદ્ધ આદિ પાઠ બેલી મિચ્છામિ દુક્કડે કહી આત્માને શુદ્ધ કરી લેવો જોઇએ. Page #604 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ત્રુ : મિથ્યાત્વ ૨૬. જોગડીણ—સ્વાધ્યાયાદિ કરતી વખતે મન, વચન, કાયાના ચેાગાની ચપળતા કરે તે આશાતના. ૫૭૯ ૨૭. ઘાસહીણું—હૂસ્ત્ર દીના ભાન વગર સ્પષ્ટ ઉચ્ચાર વિના આલે તેા આશાતના. ૨૮. હુન્નિ-વિનયવંત, ભક્તિવંત બુદ્ધિવંત, ધર્મી પ્રદીપક, ઈત્યાદિ સદ્ગુણાલંકૃતને જ્ઞાન ન ભણાવે તે આશાતના. ૨૯. ૬ઠ્ઠપડિસ્ટિંગ અવિનીતપણે જ્ઞાન ગ્રહણ કરે તથા અભિમાની, અવિનયી, ધર્મ વસક, આજ્ઞાભંગ કરનારને જ્ઞાન ભણાવે તા આશાતના ૩૦. અકાલે કએ સજ્ઝાએ—કાલિક ઉત્કાલિકની સમજણુ વગર અકાળે શાસ્ત્ર ભણાવે તે આશાતના. સજ્ઝાએ--પ્રમાદવશ ૩૧. કાલે ન કએ ચૈાગ્ય સમયે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના. સ્વાધ્યાય કરવા ૩૨. અસઝાઈ એ સજ્ઝાય--અસ્વાધ્યાયના પ્રસ`ગામાં શાસ્રના સ્વાધ્યાય કરે તે આશાતના. ૩૩. સજ્જાઈ એ ન સજ્ઝાય—–પ્રમાદને વશ પડી મંત્રીશ અસ્વાધ્યાય રહિત સ્થાનમાં અને યાગ્ય કાળે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના,૪ + જેમ સાપને પાયેલું દુધ પણ વિષરૂપ પરિણમે છે, તેમ અયોગ્ય વ્યક્તિને આપેલું ઉત્તમ જ્ઞાન પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નીવડે છે. જો કે હોનહાર (નિયતિ)ને તેા તીથ કર પણ ટાળી શકતા નથી, તથાપિ યથા ઉપયાગ યાગ્યાયોગ્યતાના ખ્યાલ તો અવશ્ય રાખવા જ જોઇએ. અને યાગ્યતાનુસાર જ્ઞાન આપવું જોઈએ, × શાસ્ત્રના સ્વાધ્યાય સર્વ દુ:ખને નાશ કરનારો છે, એવું શાસ્ત્રનું કથન છે. માટે સૂત્રજ્ઞાનના ધારકોએ નિત્ય થેાડોઘણા સ્વાધ્યાય કરવા જોઈએ. Page #605 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ આ પ્રમાણે ૩૩ આશાતના કહી છે તે આશાતના જાણીબૂઝીને કરે તે મિથ્યાત્વ ૫૮૦ નિન્હવ બે પ્રકારના છે–૧. પ્રવચન નિન્દ્વવ અને, ૨નિંદક નિન્દ્વવ તેમાં જે પ્રવચન નિન્દ્વવ હેાય છે તે તે। નવગ્રં વેયક સુધી જાય છે, પણ નિંદક નિન્જીવ તા કિવિષીમાં જ ઉત્પન્ન થાય છે. ભગવતીજીમાં જમાલીને નિર્મળ ચારિત્રના પાળનાર કહ્યા છે, તથાપિ તે કિક્વિપી દેવપણે ઊપજ્યા તેનું કારણ પણ એ જ છે. શાસ્ત્રમાં પ્રવચન નિહવના કરતાં પણ નિંદક નિન્હેવને ખરાબ કહ્યા છે. * ઢારા—આચારે અદકા કહ્યો, નિંદક નિન્દ્વવ જાણ, પચમ અંગે ભાંભખયા, છે વ્હેલે ગુણઠાણ, પ્રવચન નિન્જીવ માત્ર પ્રવચનની ઉત્થાપના કરે છે, પણ નિંદક નિન્દ્વવ તે પ્રવચનની અને પ્રવચનના પ્રરૂપક કેવળજ્ઞાની, ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ એ સર્વની માયા કપટ સહિત નિંદા કરે છે અને કહે છે કે હું જે કહું છું તે જ સત્ય છે, શાસ્ત્ર તા થેાથાં છે. શાસ્રવચન મિથ્યા છે, અમે શેાધક બુદ્ધિથી કરેલા નિય તે જ સાચા છે. ઈત્યાદિ વચને ગર્વ સહિત ઉચ્ચારે છે, ગુરુ આદિથી પણ વિમુખ થઈ ઉદ્ધૃતપણું કરે છે. જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવાં પાતાનાં દુષ્કૃત્યોને પણ અનેક કુહેતુઓ દ્વારા સુકૃત્ય બતાવે છે અને ભાળાં પામર મનુષ્યોને માર્ગચ્યુત કરવામાં મઝા માણે છે. આવા નિંદક નિન્દ્વવ જિનશાસનના શત્રુ અને મહામિથ્યાત્વી જાણવા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે કે શ્રુતજ્ઞાની, કેવળજ્ઞાની, ધર્માચા, ગુરુદેવ અને ચતુર્વિધ સંઘ એટલાના અવર્ણવાદ બાલવાવાળા કિલ્વિી દેવતા થાય છે અને તેવાં વચનને માનનારા ભગવંતની આજ્ઞાથી બહાર અને મિથ્યાત્વી જ હેાય છે. તે ગમે તેટલા શુદ્ધ અને ઉત્કૃષ્ટ આચારનું પાલન કરે તો પણ તેમના કરતાં પાસસ્થા-શિથિલાચારી લાખ દરજ્જે સારા છે. પાસસ્થા તો માત્ર ચારિત્રના જ વિરાધક હાય છે, પણ સમક્તિના આરાધક હોય છે, તેથી તેમનું આત્મકલ્યાણ શીઘ્ર થઇ જાય છે, જુએ જ્ઞાતાસૂત્ર બીજા શ્રુતસ્કંધમાં ભગવાન પાર્શ્વનાથની ૨૫૬ આર્યા પાસથી હતી, પરંતુ સમકિત શુદ્ધ રહેવાથી બધી દેવલાકમાં ગઈ અને મહાવિદેહમાં જન્મ લઇ મેાક્ષમાં જશે. બીજું કારણ એ પણ છે કે, પાસસ્થાની શ્રદ્ધા પ્રરૂપણા શુદ્ધ હોય છે, પરંતુ ચારિત્ર મેહનીયના ઉદયથી સ્પના શુદ્ધ થઈ શકતી નથી. આથી તે પોતાના આત્માનું અહિત કરે છે પણ બીજાને ડુબાડતો નથી અને નિંદક તે Page #606 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ : હું મિથ્યાત્વ - ૫૮૧ ૨૪. અકિયા મિથ્યાત્વ અકિયાવાદીની પેઠે તેઓ કહે છે કે, “આત્મા છે તે જ પરમાત્મા છે. એટલે, અકિય આત્માને પુણ્ય પાપની ક્રિયા લાગતી નથી. જે પુણ્યપાપના ભ્રમમાં પડી આત્માને દુઃખી કરે છે, અર્થાત્ ખાનપાન, ભેગવિલાસ, એશઆરામથી વંચિત રાખે છે; ભૂખ તરસ, ટાઢ, બ્રહ્મચર્યાદિ ધર્મનું પાલન કરી આત્માને દુઃખી કરે છે તે બધા નરકમાં પડશે !” ગુર્નાદિકથી અલગ થઇ પોતાનો નિરાળો પંથ જ સ્થાપન કરે છે અને પોતાની પાછળ બીજા પણ અનેક આત્માઓને ભવસાગરમાં ડુબાડે છે. વળી, પાસત્યા તો અનુકૂળ અવસર મળતાં નિશીથ સૂત્રના કથનાનુસાર આલોવી, પડિક્કમી, નિંદી, નિ:શલ્ય થઈને સુધરી પણ શકે છે. કિંતુ કુમત પક્ષમાં બંધાયેલા નિહુવનું ઠેકાણે આવવું–સુધરવું–અસંભવિત છે. આ માટે શાસ્ત્રનું ફરમાન છે કે કોઇ ગુણમાં નાધિક હશે તો તેનાં હાનિલાભ તેના પોતાના આત્માને જ થશે, પરંતુ પારકી ખટપટમાં પડતાં જો કદાચ સુસાધુને કુસાધુ કે ગુણીને દુર્ગુણી માનવામાં આવી જશે તે આપણે આત્મા મિથ્યાત્વ ઉપાર્જન કરી ભવસાગરમાં ગોથાં ખાશે, માટે કદાચિત્ કોઇનામાં દોષ છે એવું જાણવામાં આવી પણ જાય તો તેને દેખ્યું અણદેખ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી દેવું. જુઓ સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ ૧ અધ્યયન ૧૩, ગાથા ૫ મી. જે કોધને વશ કાણાને કાણો, આંધળાને આંધળો, હિનાચારીને હિનાચારી ઇત્યાદિ જેવું દેખે તેવું કહેશે અને ઉપશમાવેલા કલેશની ઉદિરણા કરશે તે જેવી રીતે અંધ મનુષ્ય હાથમાં લાકડી હોવા છતાં પણ રસ્તે ચાલતાં પીડા પામે છે તેવી રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં દુ:ખ પામશે. જ્યારે દોષીઓના દોષ પ્રકાશવામાં પણ આટલું પાપ બતાવ્યું છે તો પછી પિતાના આચાર્ય, ઉપાધ્યાય કે જ્ઞાનદાતા ગુરુજીના ગુણો ઓળવી તેના અવગુણો ગાય તેની કેવી ગતિ સ્થિતિ થાય તેનો વિચાર કરી લેવો. સમવાયાંગ સૂત્રના ૩૦ મા ઠાણાની ૨૪-૨૫ ગાથા જુઓ. તેમાં કહ્યું છે કે “જે આચાર્ય ઉપાધ્યાયે શાસ્ત્ર અથવા વિનયાદિની શિક્ષા આપી હોય, તેમની જો કોઈ નિંદા કરશે, તેમનાથી વિમુખ વર્તશે, તેમનાં સત્કાર સન્માન નહિ કરે તે મહામહનીય કર્મ બાંધી ૭૦ કોડા કોડ સાગરોપમ સુધી બોધિબીજ સમકિતની પ્રાપ્તિ નહિ કરી શકે. એટલા માટે સર્વ જીવના ભલા માટે સૂચના કરીએ છીએ કે અવિનય અને અશાતના મિથ્યાત્વને અતિ દુખપ્રદ જાણી આત્માને તેમનાથી બિચાવો. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ જૈન તત્વ પ્રકાશ આવા મિથ્યાત્વ મતપ્રવર્તકને જ્ઞાની પુરુષે કહે છે કે, વાહ રે ! ભાઈ ! તમે તે પરમાત્માને પણ નરકમાં ધકેલી દીધા! ભંગી, ભીલ, ચમાર, કસાઈ ઈત્યાદિ નીચ જાતિના અને નીચ કર્મવાળા બનાવી દીધા ! પણ ભાઈ ! આત્મરૂપ પરમાત્માને પોષવાવાળા દુઃખી કેમ દેખાય છે ? પરભવ તે દૂર રહ્યો પરંતુ આ ભવમાં પણ જેઓ આત્માને કાબૂમાં નથી રાખતા તેઓ દુઃખી દેખાય છે. જેમકે અભક્ષ્ય-અપથ્યનું ભક્ષણ કરનારા વાત, પીત, કફાદિ અનેક રેગથી ઘેરાઈ પીડા પામે છે, ચેરી-કરનારા કારાગૃહમાં જાય છે, અને વ્યભિચાર કરનારને ચાંદી, પ્રમેહ, આદિ ભયંકર રોગ થાય છે, જેને પરિણામે તેઓ સડી સડીને અકાળે મરે છે. સમાજમાં હડધૂત થાય છે. શું આત્મા–પરમાત્માનાં આ લક્ષણ છે ? ભેળા લેકે આત્માને પરમાત્મા તે કહે છે અને પાછા અન્ય જીવને હણી એ પરમાત્માના દેહનું ભક્ષણ કરી જાય છે. આવા પાખંડીઓ, ભ્રષ્ટાચારીએ નરકમાં જશે કે આત્માને કાબૂમાં રાખનારા નરકમાં જશે ? આને નિર્ણય દરેક સુજ્ઞજને પિતાની સવિવેકબુદ્ધિ દ્વારા કરી લે. દુષ્કર્મોથી આત્માને બચાવશે તે જ સુખી થશે. જેઓ જૈન નામ ધરાવી ક્રિયાને નિષેધ કરે છે તેઓ નિન્હવ થઈને પડીને મિથ્યાત્વ પામે છે અને જેઓ જૈનેતર અક્રિયાવાદી છે તેઓ પુણ્ય પાપ ધર્મ કે ક્રિયાને માનતા નથી તેઓ આર્થિક મતવાદી છે. તેથી તેઓ સર્વથા નાસ્તિક છે. ૨૫. અજ્ઞાન મિથ્યાત્વ જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં અજ્ઞાન નિયમો હોય જ છે. અર્થાત મિથ્યાત્વી અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વમહિના ઉદયથી તેને બધું વિપરીત ભાસે છે. આ હુંડાવસર્પિણી કાળમાં મિથ્યાત્વનું જેર ખૂબ વધી પડયું છે. અજ્ઞાન અને મેહના પ્રાબલ્યથી સતશાસ્ત્ર વિરુદ્ધ અનેક મતમતાંતરે પ્રવર્તી રહ્યા છે. એટલું જ નહિ પણ, પ્રકૃતિથી પણ પ્રતિકૂળ એવા અનેક મત પ્રચલિત થાય છે અને થતા જાય છે. જ્યાં Page #608 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ ૫૮૩ જુઓ, ત્યાં માનની મારામારી છે. ડુંક વાકચાતુર્ય પ્રાપ્ત થયું કે તરત કુબુદ્ધિ દ્વારા કુયુક્તિઓ લગાવી આપ્ત પુરૂષના સિદ્ધાંતને ઉથલાવી વાણીના આડંબરથી મનકલ્પિત પંથની સ્થાપના કરે છે, માયાજાળમાં ફસાયેલા લોકોને ગમે તે પ્રકારે લાલચમાં નાખી પિતાના બનાવી લે છે અને ધર્મના નામની ઓથ લઈ મનમા શિકાર ખેલે છે, ઘેડા જ વર્ષ પૂર્વે એક “સત્પથી લેકને મત ચાલુ થયે છે. તેમની રહેણી તે બધી હિંદુના જેવી છે. પણ કરણી બધી મુસલમાનને ધર્મ પ્રમાણે છે. તેઓએ હિંદુધર્મના ગ્રંથમાં ફેરફાર કરી નવીન ગ્રંથની રચના ઇસ્લામ મજહબને અનુસરતી કરી છે. તેઓ કહે છે કે વિષ્ણુના મચ્છ, કચ્છાદિ ૧૦ અવતારમાં દસમે અવતાર નિષ્કલંકીને થયે તે મુસલમાની ધર્મના ચોથા ખલીફા “અલી હતા, એમણે કાશી વિશ્વનાથ નામ ધારણ કરી કાલિંગ દૈત્યને મારી પછી અવતાર લીધો. તેમના પુત્ર હસન અને હુસેન થયા. મુસા નબીકૃત તેરેત કિતાબ તે “ક્વેદ, દાઉદ નબીકૃત “જબૂર કિતાબ તે. યજુર્વેદ, ઈસારુહ અલ્લાકૃત “અંજલિ કિતાબ તે “શામવેદ' અને મહમ્મદ પયગમ્બર કૃત “કુરાન તે “અથર્વવેદ એ વગેરે મનઘડંત. વાત લખી છે. અને હગતતીર્થ (પીરાણ નામે ગામ ગુજરાતમાં છે) ને તીર્થધામ કહ્યું છે. આ પ્રમાણે, આ પંચમકાળમાં નવા નવા મતે સ્થાપના કરી પિતાના ઈસિતાર્થની સાધના કરવામાં લોકે તત્પર બન્યા છે. આવા તે બીજા અનેક મત વર્તમાનમાં પ્રચલિત છે. આમ, અજ્ઞાનવશ મિથ્યાત્વમાં ફસેલા છને જોઈ શ્રી જિનશાસનના અનુયાયીઓએ સાવધાન રહી દુર્લભતાથી પ્રાપ્ત થયેલ સમ્યત્વરત્નને સંભાળી રાખવું જોઈએ. જેઓ જ્ઞાનને નિષેધ કરે છે અથવા જ્ઞાનાવરણીય કર્મ બંધને આસ્રવ સેવે છે તેમ જ જ્ઞાનની આશાતના કરે છે તેઓને અજ્ઞાન. મિથ્યાત્વ પર્યાયવાળા સમજવા. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈન તત્વ પ્રકાશ गाथा-सदसदविसेसणाओ, भवहेउ जहच्छि ओवले भाओ । णाण फला भावाओ, मिच्छादिद्विरस अण्णाणं ॥ અર્થ–સત્ અને વિવેક ન હોવાથી, સંસારના કારણરૂપ કર્મોને બંધ જેમને તેમ રહેવાથી અને સત્ય જ્ઞાનના અભાવથી મિથ્યાદષ્ટિ જીવે અજ્ઞાની જ હોય છે. અજ્ઞાનવાદીની પેઠે “જાણે તેને તાણે” ઈત્યાદિ કુહેતુ વડે અજ્ઞાનની સ્થાપના કરી ભેળા લેકેને સદ્જ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રાખે છે તેને અજ્ઞાન મિથ્યાત્વ કહેવું. ઉપર પ્રમાણે ૨૫ પ્રકારના મિથ્યાત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણવ્યું. गाथा-मिच्छेअ अणंत दोसा, पयडा दिसति नवि गुण लेसा । तह विय त चेव जीवा, हो मोहध निसेवेति ॥ ९ ॥ [ વૈરાગ્યશતક ] અર્થ-મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, પણ અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે, તથાપિ મેહાંધ બનેલા છે તેનું આચરણ કરે છે ! ઈતિ સખેદાશ્ચર્ય ! શાસ્ત્રોબારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત જૈન તત્વ પ્રકાશ” ગ્રંથના બીજા ખંડનું મિથ્યાત્વ નામક ત્રીજું પ્રકરણ સમાપ્ત. Page #610 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મ શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ડાણામાં કહ્યુ` છે કે, “વઘ્ને દુવિદ્ વળતે-તના મુખ્યધર્મ ચૈત્ર વૃત્તિધર્મ ચેવ ” અર્થાત્ શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ ધમ બે પ્રકારના કહ્યા છે. ૧. સૂત્રધર્મ અને, ૨. ચારિત્રધર્મ. આ બે પ્રકારના ધર્મોંમાંથી શ્રુતધ અથવા સૂત્રધનું સવિસ્તર વર્ણન તા આ ખીન્દ્ર ખડના બીજા પ્રકરણમાં થઇ ગયું છે. હવે ચારિત્રધર્મનું વન આગળનાં પ્રકરણેામાં કરવામાં આવશે. સમ્યકજ્ઞાનપૂર્વક યોગ અને કષાયેાની નિવૃત્તિ થવાથી જે સ્વરુપરમણુતા થાય તે સમ્યફચારિત્ર કહેવાય છે. ડિ'સાદિ દોષોને પરિહાર અને પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતનું પાલન તે પણ સભ્યશ્ચારિત્ર કહેવાય. જ્ઞાનચ ટું વિસ્તૃત જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. ચારિત્ર નરકાદિક ચાર ગતિમાંથી આત્માને તારીને પાંચમતિ મેક્ષમાં પહેાંચાડે છે. ચારિત્રધર્મના ભગવાને બે પ્રકાર કહ્યા છે. ૧. દેશથી ચારિત્ર અને, ૨. સ`થી ચારિત્ર. તેમાં સવથી ચારિત્ર ધારણ કરવાવાળા તે સાધુ મુનિરાજ હાય છે. તેમના આચારનું વર્ણન પ્રથમ ખંડના ત્રીજા, ચેાથા, પાંચમા પ્રકરણમાં અગાઉ થઈ ગયુ` છે. અને દેશથી ચારિત્ર તેના પણ એ પ્રકાર છે. ૧. સમ્યક્ત્વ અને, ર. દેશિવરતિ. એ બન્નેનું કથન આ બીજા ખંડના ચેથા, પાંચમા પ્રકરણમાં કરી, તપશ્ચાત્ છઠ્ઠા ‘અ’તિમશુદ્ધિ’ પ્રકરણમાં મનુષ્ય જન્મની તથા સમિતી, દેશિવરતિ અને સ`વિરતિએ આયુષ્યને અંતે કેવી રીતે શુદ્ધિ કરવી તેનુ વર્ણન કરી આ ગ્રંથ સમાપ્ત કરીશુ. મિથ્યાત્વને સમૂળગા નાશ થવાથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે ૨૫ પ્રક્રારના મિથ્યાત્વનુ વિસ્તૃત વર્ણન ત્રીજા પ્રકરણમાં અપાઈ ગયુ છે. હવે આ ચાથા પ્રકરણમાં સમ્યક્ત્વ અથવા સકિતનુ કથન કરીએ છીએ. Page #611 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું સમ્યકત્વ गाथा-नथि चरित्तं सम्यत्तविहूणं दसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताई, जुगवं पुव्वं व सम्मत्तं ॥ [ ઉત્તરાધ્યયન અ. ૨૮ ગા. ૨૯ | અર્થ–જે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી. જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તેમનામાં ચારિત્રધર્મની ભજન જાણવી અર્થાત તેમનામાં ચારિત્ર હોય અને ન પણ હેય. સમકિત ચારિત્રની સાથે પણ રહે છે અને ચારિત્ર વગર પણ રહે છે. સમકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી તેથી સમકિત વિનાની કરણીથી અકામ નિર્જરા અને પુણ્ય થાય છે. તેથી સમકિતની પ્રાપ્તિ થતાં અન્ય બધા આધ્યાત્મિક ગુણે કમશઃ પ્રાપ્ત થતા જાય છે. गाथा-नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्म नस्थि मोक्खो, नथि अमोक्खस्स निव्वाणं ।। [ ઉ. અ. ૨૮૩૭ ] અર્થ–સમ્યફદર્શન વિના સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને જ્ઞાન વિના ચારિત્રના ગુણો પ્રગટ થતા નથી. ચારિત્રના ગુણની પ્રાપ્તિ વિના કર્મબંધથી છુટકારો નથી અને કર્મોને નાશ થયા વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ સમકિતથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સમક્તિ થવા પહેલાં જેટલું જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમક્તિ થતાં જ તે મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાન બની જાય છે. સમ્યાન વિના અહિંસા આદિ વ્રત અને પિંડવિશુદ્ધિ આદિ ગુણ ઉત્પન્ન થતા નથી. આત્મ-વિકાસના વિચાર કરતાં જણાશે. Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ઃ સમ્યકત્વ ૫૮૭ કે, આત્મોન્નતિનું મૂળ સમક્તિ છે સમકિતની પ્રાપ્તિને ઉપાય અને તેનું સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં નીચે પ્રમાણે બતાવેલ છે : गाथा-तहियाणं तु भावाणं, सभावे उबअसणं । भावेणं सद्दह तस्स, सम्मतं तं वियाहियं ॥१५।। (ઉ. અ. ૨૮-ગા. ૧૫) અર્થ યથાતથ્ય (વાસ્તવિક) ભાવના અસ્તિત્વને ઉપદેશ દે અને શુદ્ધ ભાવથી તેના ઉપર શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત. જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે, સરધે, પ્રરૂપે તે સમકિત કહેવાય. સમક્તિની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે? અર્થ :–તે (સમ્યદર્શન) ૧. નિસર્ગથી એટલે સ્વભાવથી અને, ૨. અધિગમથી એટલે ગુર્નાદિકના ઉપદેશથી એ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં તે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મેહનીય ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષપશમ થવાથી ક્ષાયિક ઉપશમ કે ક્ષયે પશમ સમકિતની પ્રાપ્તિ થાય છે, તેથી મતિ, શ્રત કે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય તથા તીર્થકરના કે સદ્દગુરૂના ઉપદેશથી જડ ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી છવાજીવ, ધર્માધર્મ વગેરેના યથાતથ્ય તાદશ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રદ્ધાન કરે તેને સમકિતી કહે. “લબ્ધિસાર' નામક ગ્રંથમાં મિથ્યાત્વી જીવને સમકિત પ્રાપ્ત થવાનું વિધાન નીચે પ્રમાણે દર્શાવ્યું છે. સંજ્ઞી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષને વિચારવાળે, સાકારપગી (જ્ઞાની), જાગૃત અવસ્થાવાળે એટલે ગુણવાળો જે જીવ હોય તે જ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિત પ્રાપ્ત કરવાવાળાને પાંચ લબ્ધિ હોય છે ૧. પશમ લબ્ધિ, ૨. વિશુદ્ધિ લબ્ધિ, ૩. દેશના લબ્ધિ, ૪. પ્રયોગ લબ્ધિ અને, ૫. કરણ લબ્ધિ. હવે આ પાંચે લબ્ધિનું સ્વરૂપ કહે છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૮ જેન તત્વ પ્રકાશ ૧. અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કેઈ વખતે કઈ આત્માને એ યુગ બને કે, જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની સર્વ અપ્રશસ્ત (બૂરી) પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં ઘટાડતાં ક્રમશઃ ઉપર આવે છે ત્યારે ક્ષપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૨. આ પશમ લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના રદય ઘટે છે. તેથી સંકિષ્ટ પરિણામની હાનિ અને વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થવાથી જીવને સાતવેદનીયાદિ શુભ કર્મ પ્રકૃતિએને બંધ કરવાવાળા ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે તે વિશુદ્ધ લબ્ધિ . ૩. આ વિશુદ્ધ લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિનાં દર્શન કરવાની અને વાણી શ્રવણની અભિલાષા જાગૃત થાય છે અને સત્સમાગમ કરી પડદ્રવ્ય, નવ તત્વ ઈત્યાદિને જ્ઞાતા બને, તે દેશના લબ્ધિ. ૪. ઉપર્યુક્ત ત્રણ લબ્ધિ પામેલે જીવ સમય સમય વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે આયુષ્ય સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ એક કાડાઝેડ સાગરથી કમી કરે, ઘાતિકર્મને અનુભાગ (રસ), જે પર્વત સમાન કઠણ હતે તેને કાછ તથા લતા સમાન રાખે. અને અઘાતિકર્મને અનુભાગ હળાહળ વિષરૂપ હતું તેને લીંબડા તથા કાંજી સમાન રાખવાની યોગ્યતાને પામે તે પ્રગ લબ્ધિ. આ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બનેને હોય છે. ૫. આ પ્રયોગ લબ્ધિના પ્રથમ સમયથી માંડીને પૂર્વોક્ત એક કોડાકોડી સાગરોપમમાં કંઈક કમ સ્થિતિ રાખી હતી તેને (આયુષ્ય સિવાયનાં બીજાં કર્મોની સ્થિતિને) પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી કમી કરે. (દિગંબર મત પ્રમાણે ૭૦૦ તથા ૮૦૦ સાગરોપમ કમતી થઈ જાય) ત્યારે પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે (આ લબ્ધિ ભવ્ય જીવને જ હોય છે). અહીં ત્રણ કરણ કરે છે. ૧. અધઃપ્રવૃત્તિ કરેણ, ૨. અપૂવ કરણ, અને૩. અનિવૃત્તિ કરણ (કષાયની મંદતાને કરણ કહે છે). Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯: પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ આ ત્રઝુ કરણમાં અનિવૃત્તિ કરણના કાળ તે ફક્ત અંતર્મુહના જ છે. તેનાથી અસંખ્યાત ગુણ્ણા કાળ પૂર્વકરણના છે અને તેનાથી સખ્યાત ગુણેા કાળ અધઃપ્રવૃત્તિ કરણના છે. તે કાળ પણ અંતર્મુહના જ જાણવા (અંતર્મુહના પણ અસખ્યાત ભેદ છે.) આ કરણલબ્ધિને પ્રાપ્ત થયેલા ત્રણે કાળવતી અનેક જીવાના કરણની વિશુદ્ધતા રૂપ પરિણામ તે। અસખ્યાતા લેાકપ્રમાણ થાય છે. તે પરિણામ અધ:પ્રવ્રુત્તિકરણના જેટલા સમય છે તે પ્રત્યેક સમયમાં વૃદ્ધિ પામે છે. કોઈ વખતે નીચેનાં પરિણામેની વિશુદ્ધતાવાળાં ઉપરનાં પરિણામેાની વિશુદ્ધતામાં મળી જાય છે તેથી તેને અધઃપ્રવૃત્તિકરણ કહે છે. આ પ્રકરણમાં ૪ આવશ્યક છે. (૧) પ્રતિસમય અન`તગુણી વિશુદ્ધતાની વૃદ્ધિ, (૨) પૂર્વોક્ત સ્થિતિમધથી અનુક્રમે ઘટતા જતા સ્થિતિબંધ, (૩) સાતા વેદનીય આદિ પ્રશસ્ત (સારી) કમ પ્રકૃતિના સમયે સમયે વૃદ્ધિ પામતા ગેાળ, ખાંડ, સાકર અને અમૃત સમાત ચાડવડયે રસ; અર્થાત્ અનુભાગ અંધ, (૪) અસતાવેદનીય આિ અપ્રશસ્ત કમ પ્રકૃતિએને અતંતગુણ ઘટને નાખ કાંડ સમાન અનુભાગ અંધ. આ ૪ આવશ્યક થાય છે. આ અધઃપ્રવૃત્તિકરણના અંતર્મુહના બીજું અપૂર્ણાંકરણ કરે છે. તેમાં ઘણા જીવાની અસંખ્યાત ગુણી પરિણામની ધારા હોય છે, પરંતુ એક જીવની અપેક્ષાએ તહના સમય જેટલા પિરણામ હેાય છે. સમયે સમયે પરિણામેાની વિશુદ્ધતા વધતી જાય છે, પ્રથમ સમય કરતાં બીજે સમયે પરિણામેાની વિશુદ્ધતા અસખ્યાતગુણી અધિક હોય છે. એમ ક્રમશઃ વૃદ્ધિ પામતા પરિણામેનું અપૂર્વ પણુ' આ કરણમાંહેવાથી તેને અપૂ કરણ કહે છે. આ કરણમાં પ્રવતા આત્મા, મિથ્યાત્વ મહુને મિશ્ર મેહનીયપણે પરિણુમાવી પછી સમ્યક્ત્વ મેહનીયમાં પરિણમાવી દે છે. કાળ પૂર્ણ થયા માદ અપેક્ષાએ તે લેાકથી અહીં પણ ૪ આવશ્યક હાય છે. ૧. ગુણશ્રેણી, ૨. ગુણ સંક્રમણ, ૩. સ્થિતિખંડ, ૪. અનુભાગ ખંડ, Page #615 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ (૧) પૂર્વે આધેલાં અને સત્તામાં રહેલાં કર્મ પુદ્દગલ દ્રવ્યની ઉદીરણા કરી પ`ક્તિબધ સમયે સમયે અસખ્યાત ગણી નિરા કરે તે ગુણ શ્રેણી. : ૧૯૦ (૨) સમયે સમયે સત્તામાં રહેલાં કમ પ્રકૃતિનાં પરમાણુઓને પલટાવી દે, સંક્રમણ (સજાતીય એકભેદ મટી અન્ય ભેદરૂપ થવું તે ) કરે તે ગુણુ સ`ક્રમણ. (૩) સત્તામાં રહેલી પ્રકૃતિએમાંથી અશુભ પ્રકૃતિએની સ્થિતિ કમી કરવી તે સ્થિતિખ’ડ (૪) પહેલાંની સત્તામાં રહેલી અશુભ પ્રકૃતિને અનુભાગ કમ કરે તે અનુભાગ ખંડ, આ ચાર કાર્ય અપૂર્વકરણમાં અવશ્ય થાય છે. આ પ્રમાણે સમયે સમયે અશુભ કમ પ્રકૃતિને અનુભાગ અનંતગુણા કમી થાય છે અને શુભ કમ પ્રકૃતિના અનુભાગ અનંત અનંત ગુણ વૃદ્ધિ પામે છે. આમ, અનિવૃત્તિકરણના અ'તિમ સમયમાં ૩ દર્શન મહુનીય અને અનંતાનુબંધી ચતુષ્ટક એ સાત પ્રકૃતિનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશખ'ધના ઉદય થવાની યેાગ્યતા નષ્ટ થવાથી તે ઉપશમ રૂપે રહે છે. ત્યારે આત્મા જિનપ્રણીત તત્ત્વાર્થનું શ્રદ્ધાન યથાતથ્ય કરતા થયે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ઉપશમ સમિતી બની જાય છે. પાઠેકગણુ, આ સ્થનના જરાઢી દૃષ્ટિથી વિચાર કરો કે આ સંસારમાં આત્માને સમકિતને લાભ પ્રાપ્ત થવા કેટલા દુલ ભ છે! સવૈયા ભવસ્થિતિ નિકદ હાઈ, કર્યાં કબંધ મંદ હાઇ પ્રકટે પ્રકાશ નિજ, આનંદકે કંદો ! હિતકો દર્શાવ હાઈ, વિનયકો બઢાવ હાઈ, ઊપજે અંકુર જ્ઞાન, દ્વિતીયા કે ચંદકો ! સુગતિ નિવાસ હાઇ, કુગતિકો નાશ હોઇ, અપને ઉત્સાહ દાહા–ફેર ક ક દકો સુખ ભરપૂર હોઈ, દોષ દુ:ખ દૂર હોઇ, યા તે ગુણવંદક હે સમ્યક્ત્વ સુછંદ કો Page #616 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૫૯૧ અર્થાત્ જીવને જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થવાને અવસર પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રથમ તે તેની ભવસ્થિતિ પરિપકવ થઈ હેવી જોઈએ, કર્મને બંધ પણ ક્રોડાકોડ સાગરની સ્થિતિની અંદર રહી અને તે પણ મંદ રસમય રહેવો જોઈએ. સુખમાં હર્ષ નહિ, દુઃખમાં ઉદાસ નહિ, સદા આનંદમય મુખમુદ્રા હોય. તેનું અંતઃકરણ પણ સાક્ષીભૂત થઈ જાય કે હવે મારી ભલાઈને સમય પ્રાપ્ત થયા છે. સ્વાભાવિક રીતે જ તેમનામાં વિનયભાવ, કરુણાભાવ જાગૃત થઈ જાય. સર્વનું સદા કુશળ ઈચ્છ, અભિમાન, અક્કડાઈ રહે નહિ, દ્વિતીયાના ચંદ્ર સમાન જેમના હૃદયમાં જ્ઞાનને અંકુર ફૂટી નીકળે. આ જીવ કેઈને દબાણથી નહિ પણ પિતાના ઉત્સાહથી જ કર્મશત્રુઓની સન્મુખ ઊભું રહી મેહનીય કર્મની માયાજાળ છે તેમાં ફસાય નહિ. ઊલટું, તેને નાશ કરવામાં તત્પર રહે, જેથી સહેજે જ તેમની દુર્ગતિ થતી અટકે અને સદ્ગતિમાં નિવાસ થાય. પરિણામે તે સર્વ દુઃખને અંત કરી પરમ સુખી બની જાય છે. આટલા ગુણોને ધારક હોય તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિતના પાંચ પ્રકાર ૧. ઉપશમ સમ્યકત્વ-જેમ નદીમાં પડેલે પથ્થર પાણીના આવાગમનથી ઘસાઈ ઘસાઈને ગેળ બની જાય છે, તે પ્રમાણે સંસારરૂપ નદીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતે જીવરૂપ પથ્થર શારીરિક, માનસિક દુઃખેથી તથા ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદન, આદિ અનેક કષ્ટો દ્વારા થતી અકામ નિર્જરારૂપ પાણીથી ઘસાઈને રાગદ્વેષ રૂપ પરિણામથી ઉત્પન્ન થયેલ અનંતાનુબંધીને ચેક અને ત્રણ મોહનીય એ સાત કર્મપ્રકૃતિ રૂ૫ ગ્રંથિને રાખથી ભારેલા અગ્નિની પેઠે ઉપશમા-ઢાંકે, પરંતુ સત્તામાં પ્રકૃતિ રહે તેને ઉપશમ સમક્તિ કહે છે. આવા ઉપશમ સમકિત તથા ઉપશમ શ્રેણી સંપન્ન પ્રાણીના ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. જેમ વાદળાં દૂર ખસવાથી સૂર્યનાં કિરણે ઝગમગાટ કરે છે, તેમ આવા નું સમકૂજ્ઞાન પ્રકાશમાન થાય છે. આ સમક્તિ સર્વભવ આશ્રી જીવને જઘન્ય Page #617 -------------------------------------------------------------------------- ________________ પર જૈન તત્વ પ્રકાશ એક વાર ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. ઉપશમ સમક્તિના કાળમાં શંકાદિ કેઈ દોષ ઉત્પન્ન થતું નથી. આ સમકિતને કાળ પૂરો થાય એટલે કાં તે ક્ષપશમ સમકિતમાં જાય, નહિતર પડવાઈ થાય તે સાસ્વાદનમાં જાય. પછી પહેલા ગુણસ્થાને આવે. ૨. સાસ્વાદન સમ્યકત્વ-અહીં મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર મેહનીય એમ બે પ્રકૃતિને ઉદય નથી અને સમકિત મેહનીયને વિશેષ ઉદય થાય તેની સાથે અનંતાનુબંધી કષાયને ઉદય થાય તેથી, તે પડવાઈ થાય છે. દાખલા તરીકે, કેઈ મનુષ્ય ઊંચા મિનારા ઉપરથી પૃથ્વીનું અવકન કરતે હોય તે વખતે ચક્કર આવવાથી નીચે પડી જાય, મિનારાની ટોચેથી પડતાં હજી ધરતીએ પહોંચ્યું નથી. મધ્યમાં છે તે પ્રકાર સાસ્વાદન સમકિતને જાવ. અર્થાત્ ચોથા ગુણસ્થાનવતની, ઉપશમ સમક્તિરૂપ મિનારા પર ચઢયે પણ પર વભાવરૂપી પૃથ્વીનું અવકન કરતાં અનંતાનુબંધી કષાદયરૂપ ચક્કર આવવાથી પડે. મિથ્યાત્વરૂપ ધરતીએ પહોંચ્યો નથી, રસ્તામાં છે ત્યાં સુધી સાસ્વાદન. જેમ આમ્રવૃક્ષની ડાળેથી ફળ (કેરી) તૂટયું પણ ધરતીએ પહેચ્યું નથી ત્યાં સુધી સાસ્વાદન. જીવરૂપ , તેની પરિણામરૂપી ડાળ અને સમક્તિરૂપ ફળ, તે અનંતાનુબંધી કવાયરૂપ વાયુથી ટયું, મિથ્યાત્વરૂપ પૃથ્વીએ પહોંચ્યું નથી, રસ્તામાં છે ત્યાં સુધી સાસ્વાદને. જેમ કેઈ મનુષ્ય ખીરખાંડનું ભેજન કર્યું, પછી તેને વમન થયું. વમન કરતી વખતે શેડો સ્વાદ રહી જાય છે તે સમાન સાસ્વાદન. જેવી રીતે ઘંટાને નાદ પ્રથમ ગહેર ગંભીર હોય પછી રણકે રહી જાય છે. ગહેર ગંભીર સમાન સમકિત અને રણકો રહી ગયે તે સમાન સાસ્વાદન. જેમ ઘંટાને રણકાર અલ્પ સમયમાં નષ્ટ થાય છે તેવી રીતે સાસ્વાદન સમકિત પણ ઉત્કૃષ્ટ ૬ આવલિકા અને ૭ સમય બાદ નષ્ટ થાય છે અને તે જીવ મિથ્યાત્વી બની જાય છે. આ સમતિની પ્રાપ્તિ જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થુ : સમ્યત્વ પ૯૩ ૩ક્ષયપશમ સમ્યકત્વ-ઉપશમ સમકિતને કાળ પુરો થયે. વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પુગળના નિમિત્તથી જે ભાવ ઊપજે તે ક્ષપશમ સમકિત, ૭ પ્રકૃતિઓમાંથી અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ મેહનીય અને મિટા મેહનીય, એ બે મેહનીય એ છ પ્રકૃતિએને પ્રદેશઉદય ખપી જાય. મંદઉદયથી સમકિત નાશ થતું નથી. પાણીથી. બુઝાવેલ અગ્નિની પેઠે ક્ષય કરે અને અનુદય પ્રકૃતિઓ ઉપશમમાં રહે તેથી ક્ષપશમભાવ રહે તથા સમતિ મેહનીય ઢાંકેલા અગ્નિની પેઠે કંઈક ઉપશમાવે અને કંઈક ઉદયમાં રહે અથવા એક સમકિત મેહનીયની પ્રકૃતિને કંઈક ઉપશમાવે અને બાકી છે પ્રકૃતિએને ક્ષય કરે. ક્ષપશમ સમકિતના ઘણા વિકલ્પ થાય છે. પુક્ત ૭ પ્રકૃ-- તિમાંથી ચારને ક્ષય કરે. બેને ઉપશમ કરે અને જે એક પ્રકૃતિને સત્તામાં રસ છે તેને વેદે અથવા પાંચને ક્ષય કરે. બેને ઉપશમ કરે અને એકને વેદ. સમકિતથી સમ્યગ્રજ્ઞાન વિશેષ નિર્મળ બને છે. આ સમકિત જીવને અસંખ્યાત વાર આવે છે. તેની સ્થિતિ ૪૦ અંતર્મુહુર્તની ઉત્કૃષ્ટ ૬૬ સાગર અને ત્રણ કોડ પૂર્વ અધિક. આ સમકિતમાં શંકાદિ દેષ ઉત્પન્ન થાય છે પણ તરત જ ખુલાસો કરીને દોષનું નિવારણ થાય છે એટલે સમકિત ચાલુ રહે છે. ૪. વેદક સભ્યત્વ–પશમ સમકિતથી આગળ વધતાં અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતા પહેલાં ફક્ત એક સમય વેદક સમક્તિની પ્રાપ્તિ થાય છે. પિશમ સમકિતને સમકિત મેહનીયનો છેલ્લે હિસે જે સમયે વેદીને ખપાવાય તે સમયે વેદક સમકિત હોય. આ સમકિત જીવને એક જ વાર આવે છે. કારણ કે તેને પામેલે જીવ તક્ષણ અને અવશ્ય ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કરે છે. વેદક સમકિતની. સ્થિતિ માત્ર એક સમયની જ છે. ૫. ક્ષાયિક સમ્યકત્વ-વેદક સમક્તિ બીજા સમયમાં નિશ્ચય ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત સાતે પ્રકૃતિએને પાણીથી બુઝાવેલા અગ્નિની પેઠે ક્ષય કર્યા પછી પ્રાપ્ત થાય છે. આ ૩૮ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ જૈન તત્વ પ્રકાશ સમકિત આવ્યા પછી જતું નથી, ક્ષાયિક સમકિતી ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મેક્ષે જાય છે. નોંધ– (૧) અનંતાનુબંધીને ચેક અને ત્રણે મેહનીયને ખુલાસે નીચે પ્રમાણે છે : અનંત કાળથી જેનું બંધન આત્માની સાથે ચાલી રહ્યું છે તેવાં કોધ, માન, માયા અને તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચેક કહે છે. આ ચેકડીને દૂર કર્યા વિના મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમકિત મેહનીયનું બળ મંદ પડતું નથી અર્થાત્ તેને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થતું નથી. હવે મેહનીય કર્મના બે પ્રકાર છે- ૧. દશમેહનીય અને ૨. ચારિત્રમેહનીય. યથાર્થ શ્રદ્ધાને દર્શન કહે છે. તે દર્શનને જે મોહિત કરે (વિકૃત કરે) તે દર્શન મેહનીય અને ચારિત્ર પ્રાપ્ત કરવામાં કે પાળવામાં જીવને મુગ્ધ બનાવે તે ચારિત્ર મેહનીય. કર્મના ફળ સઘન હોવાથી મિથ્યાદષ્ટિ થાય છે. આ વખતે તે મિથ્યાત્વની વર્ગણ કંઈક સત્તામાં રહે અને કંઈક ઉદયમાં આવે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પિછાણ થવા દે નહિ. તેથી જીવ તેનાથી વિમુખ રહે તે મિથ્યાત્વ મેહનીય. મિશ્ર મહુનીયનું સ્વરૂપ મિશ્ર સમકિતના જેવું જાણવું. અને સમક્તિ મેહનીય તે ક્ષાયિક સમકિતનું ઢાંકણ છે. તેનાથી સમક્તિગુણની પૂર્ણ ઘાત તે ન થાય પણ તેમાં ચલ, મલ અને અગાઢ દેષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી જીવેને આ મેહનીય હોતી નથી, પરંતુ ક્ષપશમ સમકિતને હોય છે. તેની ઉપસ્થિતિમાં સમકિત મલિન રહે છે. કેમકે શંકાદિ દેષયુક્ત હોય છે. જેમ કેઈ વૃદ્ધ પુરુષના હાથમાં Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું : સમ્યક્ત્વ ૫૯૫ લાકડી હોય તે મજબૂત પકડી પણ ન શકે તેમ છેોડી પણ શકે નિહ. તેવી જ રીતે તેને પણ ભગવતીસૂત્રમાં કહ્યા પ્રમાણે ચલ, મલ, અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. તેથી પિરણામેામાં ગરબડ રહે છે. કેટલાક ભેાળા જીવેા દેવ, ગુરુ, ધર્મ પર અનુરાગ કરવા તેને સમકિત મેહનીય કહે છે. પણ આ કથન ખરામર નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મ ઉપર અનુરાગ તે આઠમા ગુણસ્થાન સુધી હેાય એમ કેટલાકનું માનવું છે પણ આ કથન અપેક્ષાવાળું સમજવું. શ્રી મહાવીરપ્રભુના ઉપર ગૌતમ સ્વામીના અનુરાગ હતા તેમ. શ્રાવકોના ગુણમાં પણ કહ્યું છે કે ‘ પેમાણુરાગરત્તા’ માટે આવા પ્રશસ્ત રાગને સકિત માહનીય ન કહેવાય. સમકિતી જીવ લૌકિક દેવગુરુને ધબુદ્ધિએ કે સ્વાર્થ સાધન માટે કદાપિ માનતા નથી, પરંતુ લેાકેાત્તર દેવ, ગુરુ, ધર્મની ઉપાસના સ્વાર્થ સાધવાની બુદ્ધિએ કરે તે સમિકત મેાહનીયરૂપી મળ વધે. આવી ભ્રમણા ક્ષાયિક સમકિતીને કદી હાતી નથી, તે તે સ્વકૃતકના જ બધા દોષ અથવા ગુણ માને છે. (૨) ૭ પ્રકૃતિના ક્ષયાપશમાદિ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ તા થઈ ગઈ હાય, પરંતુ અંખડ સંન્યાસી તથા મરિચીની પેઠે વેષપરિવર્તન કર્યું ન હોય છતાં ભાવથી તે તે સમિકલી છે, પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી વેષે હોવાથી તેને કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ ખરી રીતે ભાવ સમકિતના હેાવાથી તેએ સમિકતી જ છે. (૩) અભવ્ય જીવ સત્સ`ગના પ્રસ`ગથી પૌદ્ગલિક સુખ તથા માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની અભિલાષાએ શ્રાવક તથા સાધુનાં વ્રત આચરે, વેષ પણ ધારણ કરે અને વિશુદ્ધ પ્રકારે પાલન કરે. નવ પૂ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે, પરંતુ અભવ્યપણાના સ્વભાવને લીધે દન મેહનીયની પ્રકૃતિએનાં ક્ષયે પશમાદિ થતાં નથી. તેથી તે વ્યવહારમાં સમિકતી નજર આવવા છતાં નિશ્ચયમાં મિથ્યાત્વી હોય છે. તેને પણ કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ આ દીપક સમક્તિ કહેવાય છે. તેઓ ભાવથી મિથ્યાત્વી હેાવાથી મિથ્યાત્વી જ છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ જેન તત્ત્વ પ્રકાશ (૪) મિથ્યાત્વ ગુણસ્થાનક ૪ (મિથ્યાત્વને પણ ગુણનું સ્થાનક) ગણેલું છે. સંસારસ્થિત અનંત જ મિથ્યાત્વ સ્થાનમાં જ રહેલા છે. તેઓ ત્યાં રહ્યા થકા પણ અકામ નિર્જરા દ્વારા કર્મો ક્ષય કરે છે, ત્યારે જ ઉપર ચડે છે. જૈન ધર્મની દ્રવ્ય કરણી કરી, ૬૯ ક્રોડાકોડ સાગર જેટલી કર્મ સ્થિતિ મિથ્યાત્વમાં જ ખપાવવી પડે છે. આત્માને સમ્યકત્વાભિમુખ કરવાને ગુણ આ સ્થાનમાં જ ઉત્પન્ન થત હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. કેમકે નિગમનયવાળા એક અંશને પણ પૂર્ણ વસ્તુ માને છે અને વ્યવહાર નયવાળા વ્યવહારને તથારૂપ માને છે. આ અપેક્ષાએ આ ગુરુસ્થાન કહેવાય છે. (૫) મિશ્ર સમ્યકત્વ-મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં ભેગવતાં ભેગવતાં ચેડાં અવશેષ રહ્યા તે વખતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણ તવ પ્રતિ દ્વેષભાવ પણ નહિ તેમ તેની આસ્થા પણ નહિ. તેવી જ રીતે કુદેવ, કુગુરુ, કુધર્મ પ્રતિ અંતરંગમાં અનુરાગ પણ નહિ અને તેને બૂરાં (અહિતકર) પણ જાણે નહિ. કારણ કે તેને એ બંનેની સમજણ કે પરીક્ષા કરવાની વિવેકબુદ્ધિ પ્રકટી નથી, તેને મિશ્રમેહનીય ગુણસ્થાન કહેવું. દાખલા તરીકે, શીખંડમાં મીઠાશ અને ખટાશ બનેનું મિશ્રણ હોય છે. ડામાડેલ ચિત્તયુક્ત અંતર્મુહૂર્ત પર્યત રહે છે. દષ્ટાંત-જેમ પ્રાતઃકાળે રાત્રિદિવસની મિત્રતા (સંધ્યા) પ્રકાશને વધારતી જતી પૂર્ણ પ્રકાશમય બની જાય છે, તે જ પ્રમાણે નિકટભવી ભવ્ય જીવનું મિશ્ર ગુણસ્થાન તે જીવને શુદ્ધ સમકિતવંત બનાવી દે છે. જેમ સંધ્યાકાળની રાત્રિદિવસની મિત્રતા પૂર્ણ અંધકારમય બની જાય છે તેવી જ રીતે જેમને મેક્ષ દૂર છે તેવા ભવ્ય જીનું મિશ્ર ગુણસ્થાન તેને પુનઃ મિથ્યાત્વમાં ઘસડી જાય છે. બીજું દષ્ટાંત–નગર બહાર સાધુ મહાપુરુષનું આગમન થયું સાંભળી તેમને વંદન કરવાની અભિલાષાએ કઈ મનુષ્ય ત્યાં ગયો, પણ ૪ શાસ્ત્રમાં ગુણઠાણાને જીવઠાણાં કહ્યાં છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ પ્રકરણ : ૪ શું સમ્યક્ત્વ સાધુજી તે મળ્યા નહિ એટલે ખાવા જોગી જે મળ્યા તેમને વંદન— નમન કરી સુસાધુનાં દર્શન જેટલું ફળ તેમાં માની લીધું. આ લક્ષણને કેટલાક મિશ્ર સમકિતનુ' કહે છે. આ મિશ્ર ભાવ જીવને ૧ ભવમાં ઉત્કૃષ્ટ ૯૦૦ વખત પ્રાપ્ત થઇ શકે છે, અહી સમિતીના ખરા ભાવ ન હાવાથી મિશ્ર ગુણસ્થાનવાળે સમકિત કહેવાય નßિ. ક્રિયાભાવ અને રુચિની અપેક્ષાએ બીજી રીતે સમકિતના પાંચ પ્રકાર (૧) કારક સમકિત-પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકવતી શ્રાવક અને સાધુજીમાં આ સમકિત હોય છે. આ સમકિતવાળા મનુષ્યા અણુવ્રત તથા મહાવ્રતનું અતિચાર રહિત શુદ્ધ પાલન કરે છે. વ્રત, પ્રત્યાખ્યાન, તપ, સંચમાદિ ક્રિયા સ્વય કરે છે અને ઉપદેશ, આદેશ દ્વારા અન્ય પાસે કરાવે છે. (૨) રેચક સમતિ——ચેાથા ગુણસ્થાનકવતી જીવ શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવની માફક જિનપ્રણીત ધર્મના દૃઢ શ્રદ્ધાળુ હાય છે. તન, મન, ધનથી જિનશાસનની ઉન્નતિ કરે છે; ચારે તીના સાચા ભક્ત, ભક્તિથી અને શક્તિથી પણ અન્યને ધર્મ પ્રવૃત્તિમાં જોડાવનાર હેાય છે, ધર્મવૃદ્ધિ કરવામાં આનંદ માને છે, વ્રતપ્રત્યાખ્યાન આચરવામાં ઉત્સુક હોય છે, પરંતુ પ્રત્યાખ્યાનાવરણીય કમેદયથી એક નવકારસી તપ પણ કરી શકતા નથી. (૩) દીપક સમિતિ—જેમ દીપક પ્રકાશ આપે છે, પરંતુ તેની નીચે તે અંધકાર રહે છે તેવી જ રીતે દ્રવ્યજ્ઞાન સપાદન કરી સત્ય, સરળ, રુચિકર, શુદ્ધ ઉપદેશાદિ પ્રકાશ દ્વારા અન્ય અનેક વ્યક્તિઓને સદ્ધર્માવલંબી બનાવી સ્વગ તથા માક્ષના અધિકારી બનાવે છે, પણ તેમની નીચેના અર્થાત્ હૃદયના અંધકાર નાશ કરી શકતા નથી. તે એવા ધમડ રાખે છે કે, આપણે તે સાધુ થયા એટલે હવે કોઈ પ્રકારનું પાપ આપણને લાગતું જ નથી અને ક્દાચ થોડું પણ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ જેન તત્ત્વ પ્રકાશ લાગી જશે તે ઉપદેશ દ્વારા થતા ઉપકારોથી તે દૂર થઈ જશે. આમ, તે અંતરાત્મામાં દોષને ડર ન રાખતાં વ્યવહાર ન બગડે તેવી રીતે ગુપ્ત અપકૃત્ય પણ કરી બેસે છે. યદ્યપિ તે વ્યવહારમાં તે સાધુ કે શ્રાવકાદિ દેખાય છે, તથાપિ મિથ્યાત્વ ગુણસ્થાનકથી ઊંચે ચડ્યા હતા નથી, તેમને અત્યંતર ભાવે શ્રદ્ધા હતી નથી. (૪) નિશ્ચય સમકિત-સમકિતને આવરનારી (દર્શન મેહ) કર્મ. પ્રકૃતિએને ક્ષય કરી જેમણે આત્મામાં સમ્યકત્વ ગુણ પ્રકટ કર્યો છે, તેઓ દિવ્ય પ્રકાશક નિજાત્માને દેવ માને છે, સ્વ-પર ભેદવિજ્ઞાનના દર્શક જ્ઞાનને ગુરુ માને છે અને આત્માના વિશુદ્ધ ઉપગમાં રમણતાપૂર્વક વિવેકયુક્ત કરેલી કિયાને ધર્મ માને છે. આ રીતે ત્રણે તત્ત્વમાં નિશ્ચયાત્મક દઢ શ્રદ્ધાળુ બને છે, કારણ કે – ૧. અભવ્ય જીવ જ્ઞાનાદિ ગુણોની આરાધના કરી શકતું નથી અને ભવ્ય જીવમાંથી પણ જેમને આત્મા વિશુદ્ધ થયે હશે તેઓ જ સ્વભાવથી અથવા ગુરુ ઉપદેશથી આત્મકલ્યાણાભિમુખ થઈ શકશે દેવતત્વ પ્રગટ કરવામાં પિતાને આત્મા ઉપાદાન કારણ છે અને દેવ–ગુરુ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ કાર્ય રૂપે પરિણમે છે ત્યારે નિમિત્તકારણ છૂટી જાય છે. વળી, જેઓ પરમાત્મ પદને પામ્યા છે તે આત્મા જ હતા એટલા માટે નિશ્ચયમાં સારો દેવ આત્મા જ છે. ૨. વિ TUTY Tણા જે જ્ઞાનયુક્ત, જ્ઞાનાધિક હોય છે તે જ ગુરુપદ પ્રાપ્ત કરવાને ગ્ય હોય છે. એટલા માટે ગુરુઓને પણ ગુરુ જ્ઞાન જ હોય છે. તથા પ્રથમ જ્ઞાન ગુણ પ્રકટ થવાથી મેક્ષમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. એટલા માટે સાચો ગુરુ જ્ઞાન જ છે. ૩. શુદ્ધોપગપૂર્વક કરેલી ધર્મકિયા જ નિર્જરાના હેતુભૂત હોય છે તથા ઉપગ શુદ્ધિને અર્થે જ બધી ધર્મકરણ કરાય છે. એટલા માટે સાચે ધર્મ વિશુદ્ધ ઉપગમાં જ છે. આમ નિશ્ચયમાં આત્માવલંબીને આ ત્રણે સમ્યકત્વનાં તત્ત્વ હેય છે. આ પ્રકારની જેની શ્રદ્ધા હોય તેવા ભાવમાં રમણતા કરે તેને નિશ્ચય સંમતિ જાણ. Page #624 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ નિશ્ચય સમકિતનાં લક્ષણ–અપ્પય છદ રાગદ્વેષ અરુ મેહ, નહીં નિજમાંહી નિરખત; દર્શીન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આત્મરસ ચખત; પરદ્રયસેતી ભિન્ન ચિન્હ ચૈતન્ય પદ્મ માંડિત; વેદત સિદ્ધિ સમાન, શુદ્ધ નિજ રૂપ અખ'ડિત, સુખ અનંત જિસ પદ વસત, સે। નિશ્ચય સમ્યક્ ભએ વિચક્ષણુ ભવિકજન, શ્રી જિનદ ઇસ વિધિ કહત. મહત; ૫૯૯ અઃ—જે જવને નિશ્ચય સમકિતની પ્રાપ્તિ થાય છે તે જીવ પોતાના આત્મામાં રાગ, દ્વેષ અને મેડુને દેખતે × નથી. એ ત્રણે દેષા તેના મંદ પડી જાય છે. એટલે તે દેાષાને ઉત્પન્ન થવા દેતા નથી. પરંતુ જ્ઞાન, દર્શીન અને ચારિત્ર રૂપ આત્મગુણાને જે પરમ રસ છે, તેનું આસ્વાદન કરે છે. જડ ચેતનને ભેદ સમજીને પરભાવ રૂપ પુદ્ગલપિરીતથી આત્માને અળગા કરી દેહમાં રહેવા છતાં દેહાતીત સિદ્ધ સમાન સુખના અનુભવ કરે છે. આ પ્રમાણે આ નિશ્ચય સમ્યક્ત્વ અનંત સુખનું સ્થાન એવી જે સિદ્ધ ગતિ છે તેને પ્રાપ્ત કરાવનાર છે, એવું શ્રી જિનેન્દ્ર ભગવાનનું ક્રમાને છે. જ્યારે આત્મા પેાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રના અનુભવમાં લીન હોય, જ્ઞાનથી પેાતાના જ આત્માને જાણે, દનથી પેાતાના જ આત્માને દેખે અને ચારિત્રથી પેાતાના જ આત્માને અનુભવે તેમાં લીન થાય અને આત્મિકસુખ સમતા રસના અનુભવ કરે ત્યારે તે નિશ્ચય સમતિમાં હોય. (૫) વ્યવહુાર સમકિત-અનત ચતુષ્ટય, અષ્ટ પ્રાતિહાર્યું, આઢિ ગુણુ સહિત એવા અરિહત પ્રભુને દેવ કરી માને, છત્રીસ તથા ૨૭ ગુણયુક્ત નિધને ગુરુ કરી માને અને કેવળીના પ્રરૂપેલા ધને ધ કરી માને છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ $30 જૈન તત્ત્વ પ્રકાશ વ્યવહાર સમકિતનાં લક્ષણુ-છપય છંદ હેાં દ્રવ્ય નવ તત્ત્વ, ભેઢ જાકે સમ જાને; દોષ અઠારા રહિત, દેવ તાકો પ્રમાને; સયમ સહિત સુસાધુ, હાય નિગ્રંથ નિગી; મત અવિધ ગ્રંથ, તાહિ માને પર ત્યાગી; કેવલભાષિત ધર્મ ધર, ગુણસ્થાન ખુઝે પરમ ભઈયા નિહાર વિવહાર યહ, સમ્યક્ લક્ષણ જિન ધરમ. અથ ઃ—જેમને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય અને જીવાદિ નવ તત્ત્વનું જ્ઞાન, દ્રવ્ય, ગુણું, પર્યાયના ભાવ ભેદ સહિત યથા હાય, જે અઢાર દોષ રહિત અરિહંતને દેવ કરી માને, શુદ્ધ સયમધારી નિગ્રંથ સાધુને ગુરુ કરી માને, જિનેશ્વર ભાષિત ધર્મથી જે અવિરોધી હોય તેને ધર્મશાસ્ત્ર કરી માને, કેવળજ્ઞાનીને ફરમાવેલા ( દયામય ) તેને ધમ કરી માને, અને જે ૧૪ ગુણસ્થાનકના મના રૂડે પ્રકારે જાણકાર હાય તેને વ્યવાર સમિતી જાણવા. ધ વ્યવહાર સમકિતના ૬૭ ખેલ ૪. શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ યતના, ૬ આગાર, તે સ્થાનક અને, ૬ ભાવના એ સર્વ મળી ૬૭ ખેલ થયા. તેનુ વર્ણન : પહેલે બેલે ૪ શ્રી गाथा - परमत्थ संथवो वा सुठ्ठि परमत्य सेवणा वावि । 1 वावन्न कुदंसण वज्जणा, सम्मत्तरस सदहणा || ૧. પરમત્ય સથવા :—આત્માના પરમ ઉત્કૃષ્ટ અથ જે મેક્ષ પ્રાપ્તિ અને તે સાધવાના જે જ્ઞાનાદિ રત્નાદિ રત્નત્રયીરૂપી ઉપાય તે જ પરમાથ કહેવાય છે. મેાક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપ નિજ જ્ઞાન, દર્શન, ચારિત્રથી પેાતાના આત્માના અનુભવ કરવા તે પરમ અના પરિચય છે. તે નવ તત્ત્વ અને છ દ્રવ્યના જ્ઞાન થયા પછી આવે. Page #626 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૦૧ ૨. સુદિ પરમત્ય સેવણ –જેમણે સુદષ્ટિએ-સમ્યફદષ્ટિએ પરમાર્થને જાણ્યા છે એવા રત્નત્રયીના આરાધકની સેવા-ભક્તિ કરવી, સંગ કરે. જેમ રાજાની સેવા કરનાર રાજરિદ્ધિને ભક્તા બને છે, તેમ તત્વ–પરમાર્થજ્ઞ અને સુદષ્ટિવંતના ઉપાસક હોય તે પણ પરમાર્થમ્સ અને સુદૃષ્ટિવંત અર્થાત્ સમકિતી બને. તેના જે જ્ઞાતા હોય તેમને પરિચય કરા-સત્સંગ કરે. કેમ કે ચંદનવૃક્ષની આસપાસનાં બાવળના ઝાડ પણ સુગંધિત બની જાય છે અને લીંબડા નજીકના આંબાનાં ફળમાં પણ કડવાશ પરિણમે છે. તેવી જ રીતે, સત્સંગતિથી સગુણની અને કુસંગતિથી દુર્ગણની પ્રાપ્તિ થાય છે. વળી, યાદ રાખવું જોઈએ કે, જેટલી શીઘ્રતાથી ઝેરની અસર થાય છે તેટલી શીવ્રતાથી ઔષધની અસર શરીરમાં થતી નથી. આ ન્યાયે કુસંગની અસર બહુ ત્વરાથી થાય છે અને તેનાં પરિણામ પણ વિષ સમાન દુઃખદાતા નીવડે છે. જ્યારે સત્સંગની અસર ધીમે ધીમે થાય છે, પણ તેનાં પરિણામ ઉત્તમ ઔષધની પેઠે સુખદાતા નીવડે છે. ૩. વાવન વજ–વ્યાપન્ન એટલે સમક્તિ જેણે વમી નાખ્યું છે એવા ભ્રષ્ટોને સંગ વર્જ. કેમ કે જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી સતી સ્ત્રીના ઉપર પણ અણછતાં આળ ચડાવે છે તેવી જ રીતે જેઓ સમ્યત્વથી ભ્રષ્ટ થયા છે તેઓ સાચા ધર્માત્મા સાધુ પ્રમુખ ચારે તીર્થો પર અણુછતા દોષારે પણ કરે છે. ભેળા અજ્ઞાન પ્રાણીઓને ભ્રમમાં નાખી દુર્ગુણામાં પણ સદ્ગુણની ભ્રાંતિ કરાવે છે. દેવાળિયે હોય તે બીજા અનેક દેવાળિયાનાં નામો આગળ ધરી પતે તેમના કરતાં સારો છે એમ જણાવે છે. તેવી રીતે ધર્મભ્રષ્ટ મનુષ્ય પુરુષો ઉપર પણ મિથ્યા દવારોપણ કરી પોતાની એબ ઢાંકવા યત્ન કરે છે. દૃષ્ટાંત–-કોઈક દુબુદ્ધિવાળા મનુષ્યને વ્યભિચારના ગુના બદલ રાજકર્મચારીઓએ પકડી તેનું નાક કાપી દેશનિકાલ કર્યો. પરદેશમાં આ માણસે પિતાની એબ છુપાવવા સાધુને વેશ ધારણ કરી લીધે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈન તત્ત્વ પ્રકાશ મુખ પર કૃત્રિમ હાસ્ય લાવી નાચવા કુદવા લાગે અને લોકોને કહેવા લાગ્યું કે, અભિમાનની નિશાનીરૂપ નકામા નાકને દુર કરવાથી જ પરમાત્માને સાક્ષાત્કાર થાય છે, નાકને મેહ છેડડ્યા વિના પ્રભુ પ્રાપ્ત થતા નથી. અહો ! મારાં સદ્ભાગ્ય છે કે હવે સચ્ચિદાનંદના પરમ આહલાદક, પરમ કલ્યાણકર દર્શન હું પ્રત્યક્ષપણે કરી શકું છું. પ્રભુ પ્રીત્યર્થે વેચ્છાપૂર્વક નાક કપાવે તેને જ આવે અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે ! આ સાંભળી ભેળા લેકે પરમાત્માનાં દર્શન માટે ઉત્સુક બન્યા અને પોતપોતાનાં નાક કપાવી તેના ચેલા બનવા લાગ્યા. ગુરુમંત્ર આપવાને બહાને પેલે નકટો ગુરુ, ચેલાને કાનમાં કહે છે કે, હું મારી એબ ઢાંકવા આમ કરું છું. હવે જો તું આમ નહિ કરે તે હું લેકેને કહીશ કે આ તે કઈ મહાપાપી મનુષ્ય છે, તેથી તેને પરમા ત્મા દર્શન આપતા નથી. વળી, લેકે પણ તને નકટ, પાપી, વગેરે કહી ધિક્કારશે. આ ગુરુમંત્ર સાંભળી ચેલે ડરી ગયો અને વિચારવા લાગ્યું કે નાક તે ગયું, હવે પાછું આવવાનું નથી. માટે હવે તે આમનું કહ્યું માનવું તે જ ઠીક છે. આમ વિચારી તે પણ તેવા જ ટૅગ કરવા મંડી પડે. આવી રીતે પેલા ધૂર્ત, ઢેગી, નકટા ગુરુએ ૫૦૦ ચેલાની જમાત જમાવી દીધી. અને તેનાં યશગાન થવા લાગ્યાં. આ લોકોને ઉપદેશ સાંભળી એક રાજા પોતાનું નાક કપાવવા માટે તત્પર થયે ત્યારે તેને જૈનધમી પ્રધાન હતું તે બે કે, રાજન ! નકટા થવાથી. તે કંઈ પ્રભુ દેખાતા હશે ? રાજાએ કહ્યું કે શું આ ૫૦૦ સાધુ જૂઠા છે? પ્રધાન મૌન રદા અને નકટાના ગુરુને લાલચ આપી. એકાંતમાં બેલાવી પૂછયું કે બોલ, તને ખરેખર પ્રભુ દેખાય છે કે ઢોંગ કરે છે? બે ટુ બેલીશ તે તારું ચામડું ઊતરડી નાખીશ. એમ કહી ચાબુક લગાવવા માંડયા. ચાબુક લાગતાં જ તે પોકારી ઊઠે Page #628 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ પ્રકરણ ૪થું : સમ્યકત્વ મને મારે નહિ, હું સાચેસાચું કહી દઉં છું. મેં ગુને કરેલે, તેથી રાજાએ મારું નાક કપાવી નાખ્યું હતું, પરંતુ મારી એબ ઢાંકવા હું આમ કરું છું. અમે બધા ખેટા છીએ. આવી રીતે રાજા અને બીજા લોકે બચી ગયા. આવી રીતે જિનપ્રણત દુષ્કર કરણી અને નિરાલમ્બન વૃત્તિને નિર્વાહ ન થવાથી કેટલાક મંત્રાદિ અનેક લાલચ આપી અથવા ઇન્દ્રિયેના ધર્મ તરીકે અપનાવીને ભેળા લોકોને ભ્રમમાં ફસાવે છે. અને સત્ય ધર્મથી ભ્રષ્ટ બનાવે છે, અને તે લાલચુ લેકે માન, પૂજા, પ્રતિષ્ઠાની લાલચમાં પડી તેમના કહ્યા પ્રમાણે કરે છે, પરંતુ પ્રધાનની પેઠે સુજ્ઞ અને બુદ્ધિવંત હોય તે પાખડીઓનાં પાખંડને ઉઘાડાં પાડી. આત્માથી ને તેમના પંજામાંથી બચાવે છે. ૪. કુદંસણ વજજણ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસન માનવાવાળા, જિનપ્રણીત કથનથી વિપરીત કિયા કરવાવાળા એવા કદાગ્રહી મિથ્યાત્વીની સંગતિ ન કરવી, કારણ કે અનંત કાળ પર્યત આપણે મિથ્યાત્વમાં રમણ કર્યા કર્યું છે, એટલે મિથ્યાત્વને આપણને ગાઢ સંપર્ક છે, તેથી મિથ્યાત્વની વાતેની શીવ્ર અસર થઈ જાય છે. આ કારણથી મિથ્યાત્વીઓથી પ્રથમથી દૂર રહેવું તે હિતાવહ છે. ભેળા અને બ્રમણામાં નાખવા કેટલાક કુદર્શનીઓ કહે છે કે, તમારા ધર્મની પેઠે જ અમારે પણ અહિંસા ધર્મ છે, વિશેષ કશે ફરક છે જ નહિ, આવું સાંભળી ભેળા લેકે તેમને સમાગમ કરે છે, પછી તે સમજાવે છે, કે આપણું સુખભેગને અર્થે હિંસા કરવી તે પાપ છે. પરંતુ ધર્માર્થે કરેલી હિંસા તે અહિંસા ગણાય, જેમ તમારા સાધુજી ધર્મ પરમાથે નદી ઊતરે છે તેમ, ઈત્યાદિ સાંભળી તે ભેળા કે ભ્રમમાં પડે છે. સુજ્ઞ જન હોય તે તરત ઉત્તર આપે કે, એક જ દેશમાં વિશેષ કાળ રહેવાથી સાધુને ક્ષેત્રપ્રતિબદ્ધતા આદિ દોષને સંભવ છે તેથી બચવા તેમ જ ઉપકારનું કારણ જાણી તે હિંસાના પાપથી ડરતા. અને પશ્ચાત્તાપ કરતા થકા વિધિયુક્ત યતનાપૂર્વક નદી ઊતરે છે. પણ. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ જૈન તત્વ પ્રકાશ તેમાં તેઓ ધર્મ માનતા નથી અને દેષ લાગે તેનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થાય છે. દેશાંતરમાં વિચરી મહાન ઉપકાર કરે છે. પરંતુ તમે લેકે ધર્માર્થે હિંસા કરી આનંદ પામે છે. અને ચીકણું કર્મો બાંધે છે તેમ તેઓ કરતા નથી. વળી, સાંસારિક કર્મોમાં થતી હિંસાને તમે પાપ માને છે અને ધર્માથે થતાં પાપકાર્યોમાં પાપ માનતા નથી. આ તે કેવા પ્રકારની ધૃષ્ઠતા ! ! अन्य स्थाने कृतं पापं, धर्मस्थाने विमुच्यते । धर्म स्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થ –સંસારમાં કરેલાં પાપની નિવૃત્તિ માટે ધર્મસ્થાનમાં જઈ ધર્મક્રિયા કરવાથી તેની મુક્તિ થઈ શકે છે, પણ ધર્મસ્થાનમાં જઈને જે પાપ કરવામાં આવે છે તે તે વજલેપ જેવાં થઈ જશે. પછી તે પાપાચનનું સ્થાન રહ્યું જ નહિ, એટલા માટે જેમ સાધુ નામ ધારણ કરી અનાચાર સેવનાર વાલેપ સમા નિવિડ કર્મો બાંધે છે, તેમ ધર્મસ્થાનમાં કે ધર્મને નામે કરાયેલી હિંસા પણ વા કર્મબંધ કરનારી નીવડે છે. વર્તમાનમાં હસતાં હસતાં જે કર્મબંધ કરે છે તે ભવિષ્યમાં રેતાં રેતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આમ વિચારી પાખંડીઓથી દૂર રહેવું. તેમના ફેંદમાં કદી ફસાવું નહિ. આ પ્રમાણે સમકિતની ૪ શ્રદ્ધા-આસ્થા જાણવી કુદર્શન તે મિથ્યાત્વ છે, તે ૨૫ પ્રકારનાં મિથ્યાત્વ છે તેના પેટા ભેમાં ૩૬૩ મત છે. તેનાં અસંખ્યાત મિથ્યા અધ્યવસાય સ્થાને છે. બીજે બેલે-લિંગ ૩ લિંગ એટલે ચિત, જેમ ધુમ્રના ચિતથી અગ્નિનું અનુમાન થાય છે તેમ નિમ્નક્ત ત્રણ ચિહ્નથી સમકિતની પિછાણ થાય છે. ૧. જેમ ૩૨ વર્ષને દ્ધો, રૂપયૌવનસંપન્ન ૧૬ વર્ષની કુમારિકાના હાવભાવ, વિલાસ અને સંગમમાં આસક્ત બને છે, તેવી જ રીતે ભવ્ય સમકિની જીવ જિનવાણું શ્રવણ કરવામાં આસક્તદત્ત ચિત્ત રહે છે. જિન પ્રણત શાસ્ત્રનું પઠન કે શ્રવણ કરતી વખતે તેમાં તન્મય બની જાય છે. ૨. જેમ પ્રબળ જઠરાગ્નિવાળો પુરુષ કે જે એક પ્રહર પણ ભૂખે રહી શકતે ન હોય, તેને કમગથી ત્રણ અથવા સાત દિવસ Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું : સમ્યકત્વ ૬૦૫ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હોય અને પછી તેને ક્ષીર આદિ ઈષ્ટ અને મિષ્ટ ભજનની પ્રાપ્તિ થઈ હોય, ત્યારે તે ભોજન પ્રતિ તેને કેટલે બધે આદર હોય છે! આ જ આદર જિનવાણી શ્રવણ કરવાના પ્યાસી સમકિતી જીવને શાસ્ત્ર શ્રવણ કરવાના અવસરે હોય છે.. ધર્મોપદેશકોનાં વચનને તે પૂર્ણ પ્રેમપૂર્વક “તહતિ” આદિ વચનોથી વધાવતે થકે આદરપૂર્વક ગ્રહણ કરે છે. ૩. જેમ કોઈ કુશાગ્ર બુદ્ધિવાળા મનુષ્યને વિદ્યાભ્યાસ કરવાની તીવ્ર અભિલાષા હોય અને તેને ભણાવવા માટે શાંત, તેજસ્વી,. ઔત્પત્તિકી આદિ બુદ્ધિસંપન્ન પંડિતગુરુને વેગ મળી જાય, તે તે જેવી રીતે હર્ષોત્સાહપૂર્વક વિદ્યા ગ્રહણ કરે છે અને પઠન કરેલી વિદ્યાને વારંવાર યાદ કરી હૃદયમાં ચિરસ્થાયી કરી લે છે, તેવી જ રીતે સમકિતી જીવ પણ હર્ષોલ્લાહયુક્ત જિનવાણી ગ્રહણ કરે છે, અને તેનું વારંવાર સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરીને તેને આત્મામાં ચિર સ્થાયી બનાવે છે. ૧. શાસ્ત્ર શ્રવણ, ૨. સામાયિક આદિ કિયા, ૩. સુપાત્રદાનથી ગુરુની વૈયાવચ્ચ તથા વંદન નમસ્કાર, આ ત્રણમાંના કોઈ એક ચિહ્નમાં જે દેખાય તે ઉપરથી અનુમાન થાય છે કે આ લક્ષાગુ સમાંતીનું છે તેથી તે જૈન હવે જોઈએ. જેવી વાણી સંભળાય છે તેવા વિચાર પ્રાયઃ થાય છે. અને તે વિચારો કાલાંતરે આચારરૂપે પરિણત થાય છે. શુદ્ધ કથનના શ્રવણથી શુદ્ધ અને અશુદ્ધ કથનના શ્રવણથી અશુદ્ધ વિચાર ઘણે ભાગે થાય છે, તેમાં પણ શુદ્ધતા કરતાં અશુદ્ધની અસર ઘણી ત્વરાથી અને સચોટ થવા પામે છે. વેશ્યા કે નર્તકી આદિનાં નૃત્ય ગાયન જોવા સાંભળવાને પ્રસંગ પ્રાપ્ત થતાં મૃદંગ, તબલામાંથી અવાજ નીકળે છે કે, “ડુબક, ડુબક” અર્થાત્ “ડૂખ્યા ડૂખ્યા” ત્યારે સારંગીમાંથી પ્રશ્નરૂપે અવાજ નીકળે છે કે, “કિન કિન? (કોણ કોણ) ત્યારે તે વેશ્યા જાણે તેને પ્રત્યુત્તર આપતી હોય તેમ ઘૂમતી ચક્કર લગાવતી બન્ને હાથ Page #631 -------------------------------------------------------------------------- ________________ r-૬૦૬ જેન તવ પ્રકાશ, પહોળા કરીને કહે છે કે – “યે જ ભલા યે ! અર્થાત્ આ બધા કુદૃષ્ટિથી નિરીક્ષણ કરવાવાળા ડૂબે છે. પરંતુ ઇદ્રિના વિષયમાં લુબ્ધ બનેલા પ્રેક્ષકો મુગ્ધ (મૂઢ) બની જવાથી આ રહસ્યને સમજતા નથી અને વેશ્યાના કામોત્તેજક હાવભાવ, કટાક્ષ, વગેરે નિહાળતાં તેના શબ્દોમાં આસક્ત થઈ વારંવાર તેનું સ્મરણ, રટણ કર્યા કરે છે, અથવા તેવાં ગાયનાદિ પિતે ગાઈ આનંદ પામે છે. આ રીતે વિષત્પાદક શબ્દોની શ્રોતા પર જેવી અસર થાય છે તેવી અસર વૈરાખ્યત્પાદક શબ્દોની થવી મહા મુશ્કેલ છે. જેવી રીતે લીમડા, કારેલાને કટુ સ્વાદમાં આનંદ માનનાર કીડી સાકરમાં રાખવાથી મૃત્યુ પામે છે, તેવી રીતે વિષયાસક્ત ભરેકમી જીવ ડૂબવાના કામમાં મજા માને છે, અને ધર્મકથાના નામ માત્રથી ભડકે છે; એ મિથ્યાત્વીનાં ચિહ્ન છે. પરંતુ જે સમ્યફદષ્ટિ છે તે તે આગળ કહી ગયા છીએ તેમ જિનવચનમાં અનુરક્ત રહે છે. આ સમકિતનાં ૩ ચિહ્ન છે. ત્રીજે બેલે-૧૦ પ્રકારને વિનય ધર્મનું મૂળ વિનય છે. એક વિનય ગુણનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં અન્ય અનેક સદ્દગુણ કમશઃ આકર્ષાઈને આવે છે. સમકિત હોય ત્યાં વિનય નમ્રતાને ગુણ સ્વાભાવિક રીતે જ હોય છે. કેટલાક ખુશામતિયા લેકે રાજા, અમલદાર કે શેઠ–શાહુકાર વગેરેને તે બહુ વિનય કરે છે અને માને છે કે એમ કરવાથી અમને સુખની પ્રાપ્તિ થશે. તેમની સહાયતાથી અમે ઈચ્છિત સુખ પ્રાપ્ત કરી શકીશું, પરંતુ વર્તમાનમાં આથી ઊલટું જ પરિણામ ઘણી વાર આવતું નજરે આવે છે. * નર રામ વિસાર કે કામ રચે, શુદ્ધ સાધુ કથા ન ગમે તિનકો ! દામ દ કર રામા બુલાય લે, લાગત રામા નચાવનકો / ધિક છે ધિક હે મૃદંગ કહે, તવ તાલ કહે કિનકો કિનકો? | રામાં હાથ ધુમાકે કહે, ધિક હે ધિક હૈ ઈનકો ઈનકો છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૦૭ દાખલા તરીકે, રાવબહાદુર, દીવાન બહાદુર, ઓનરરી મેજિસ્ટ્રેટ ઈત્યાદિ પદવી (ઉપાધિ) સરકારના અમલદારો પ્રસન્ન થાય ત્યારે એનાયત કરે છે. જેની તેમને એક કેડી પણ ખર્ચવી પડતી નથી, અને મફતમાં જ પિતાના નોકર સદશ બનાવી તેમને ફસાવે છે કે, તેઓને આપેલી ઉપાધિ કદાચ પાછી ખેંચી લે તે જગતમાં મેટું દેખાડતાં પણ શરમાય છે, અને કવચિત કેઈ આપઘાત પણ કરી બેસે છે. આવી કૃપા અને આવી ઉપાધિ શા કામની ! વળી, શ્રીમાને તે શ્રીમાનેને જ પસંદ કરે છે. ગરીબેને તુચ્છ સમજી તેમની સાથે વાત કરતાં પણ લજવાય છે, અચકાય છે. તેથી ગરીબો માટે તેવાઓ તરફથી સહાયતાની આશા આકાશકુસુમવત મિથ્યા છે. ગરીબોના બેલી એવા શ્રીમાને આ કાળમાં બહુ થોડા છે. ચક્કસ માનજો કે, સમય પર ગરીબે જેટલા કામમાં આવે તેટલા શ્રીમાન કામમાં આવવા મુશ્કેલ છે. વળી જગતમાં આપણે સુખોપભેગના જે જે પદાર્થો પ્રાપ્ત કરી રહ્યા છીએ તેને ઉત્પાદનમાં વિશેષ હિસે ગરીબેને જ હોય છે. આવું જાણવા છતાં પણ અધિકાંશ લેકે રાજા અને શ્રીમાનોને જ વિનય કરે છે, અને ધર્માત્માઓ તથા ગરીબોના વિનયથી વંચિત રહે છે, એ ઘણા જ ખેદની વાત છે. તેમણે જાણવું જોઈએ કે રાજાદિને વિનય સ્વાર્થ સાધનના હતરૂપ હોવાથી વિનયરૂપ સગુણમાં તેની ગણના થઈ શકતા નથી. પારમાર્થિક બુદ્ધિથી ગુણવૃદ્ધ વ્યક્તિઓને વિનય કરવામાં આવે તે જ સાચે વિનય છે. અને તેવા વિનય વડે જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. આવા વિનયના ૧૦ પ્રકાર કહ્યા છેઃ–૧. અરિહંતને વિનય ૨. સિદ્ધિને વિનય, ૩. આચાર્યને વિનય, ૪. ઉપાધ્યાયને વિનય, પ. સ્થવિર (જ્ઞાનવૃદ્ધ, ગુણવૃદ્ધ અને વયેવૃદ્ધ)ને વિનય ૬. તપસ્વીને | વિનય, ૭. સમાન સાધુને વિનય, ૮. ગણુસમ્પ્રદાયનો વિનય ૯. ચતુર્વિધા સંઘને વિનય અને ૧૦. શુદ્ધ કિયાવંતને વિનય* * વિશુઝ ક્રિયાથી જેમને લૌકિક વ્યવહાર શુદ્ધ હોય અને જે ઘણા લોકોના માનનીય હોય તે કદાચ જ્ઞાનમાં ચડિયાતા ન પણ હોય, તો પણ ગચ્છ. મમત્વ છોડીને તેમને વિનય કર જોઇએ. Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ જૈન તત્ત્વ પ્રકાશ ચોથે બેલે શુદ્ધતા ૩ જેમ લેહીથી ખરડાયેલું વસ્ત્ર લેહીમાં છેવાથી શુદ્ધ થતું નથી. ઊલટું, વિશેષ બગડે છે. તેવી જ રીતે આરંભ સમારંભના કૃત્ય કરી જેઓ આત્મવિશુદ્ધિ કરવા ઈચ્છે છે તેમને આત્મા ઊલટો વધારે મલિન બને છે, અને આવો મલિન બનેલે આત્મા નિરારંભી–નિરવદ્ય ક્રિયા કરવાથી જ પવિત્ર બને છે, આવું જાણી જે સમકિતી જીવ હોય. છે તે પિતાના આત્માને વિશુદ્ધ કરવા માટે આરંભના કામેથી યથાશક્તિ દૂર રહે છે અને આરંભનાં કાર્યોમાં રક્ત દેવ, ગુરુ, ધર્મને ત્યાગ કરે છે. કારણ કે જેમની ઉપાસના. સેવાભક્તિ, ધ્યાન, સ્મરણ કે સંગતિ કરવામાં આવે છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે. એમ કહેવાય છે કે, ભમરી કીડાને પકડી લાવે છે અને પછી. તેને માટીનું ઘર બનાવી તેમાં ગાંધી રાખે છે, અમુક સમય બાદ તે કીડે ભમરી બની બહાર નીકળે છે. ધ્યાનનું મહત્ત્વ અને સંગીતનું ફળ સમજાવવા માટે શાસ્ત્રવેત્તાઓ આ દષ્ટાંત આપે છે. આવી જ રીતે, કામાદિ ષડુ રિપુઓના પાશમાં ફસાયેલા દેવ, ગુરના જેઓ ઉપાસક બને છે, તેમના દર્શાવેલા ધર્મનું આચરણ કરે છે તે જીવ કમી, કધી થઈ માયાજાળમાં ફસાઈ ભવભ્રમણ વધારે છે; અને કામાદિ શત્રુઓને જીતનારા દેવ ગુરુની ઉપાસના કરે છે, તેમણે બતાવેલા ધર્મની આરાધના કરે છે, તેઓ કામાદિ શત્રુઓને છતી આ ભવ પરભવમાં પરમ સુખી બને છે. આવું જાણું સમકિતી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી ભલા જાણે છે, વચનથી તેમનાં ગુણગાન કરે છે અને કાયાથી તેમને જ નમસ્કાર + કરે છે, આથી તેમના વિચાર, ઉચ્ચાર અને આચાર એ + भवन्ति नम्नास्तरवः फलौद्दगमै, नवाम्बुभिभूमिवीलम्बिता धनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः विनम्नतोह्येव परोपकारिणाम् । અર્થ-ફળ આવવાથી વૃક્ષો નમે છે, જળ ભરાવાથી મેઘ પૃથ્વી પર ઝકે છે, તે જ પ્રમાણે સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પુરુષો ઉદ્ધત ન થતાં વિશેષ નમ્ર બને છે. નમ્રતા એ જ પરોપકારી જનોનું ભૂષણ છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ત્રણે યોગના વ્યાપારે વિશુદ્ધ રહે છે. (૧) મનથી કષાયે દૂર કરવા, (૨) વચનથી સત્ય વચન અને (૩) કાયાથી જતના પ્રવર્તન. એ પણ ત્રણ શુદ્ધિ છે. પાંચમે બોલે-દૂષણ પણ વાત, પિત્ત અને કફના પ્રકોપથી જેવી રીતે શરીર રેગી અને નિર્બળ બની જાય છે, તેવી જ રીતે નીચે જણાવેલાં પાંચ દૂષણે વડે સમ્યક્ત્વ દૂષિત થતાં આધ્યાત્મિક બળ ક્ષીણ થાય છે. આ પાંચ દૂષણેનાં નામ-૧. શંકા. ૨. કંખા, વિતિગિચ્છા, ૪. પરાસંડપ્રશંસા અને પરપાખંડસંથે. ૧. શંકા-શ્રી જિન વચનમાં સંદેહ રાખે છે. જેમકે (૧) એક ટીપા પાણીમાં અસંખ્યાતા જીવ કહ્યા, અને અસંખ્યાતા સમુદ્રના બધા પાણીના મળીને પણ અસંખ્યાતા જીવ કહ્યા, તે આ કથન સત્ય કેમ મનાય ? આમ કહેનાર કે માનનારે સમજવું જોઈએ કે, બેને પણ સંખ્યા કહેવાય અને સહસ, લાખ, ક્રોડ યાવત પરાઈને પણ સંખ્યા કહેવાય, પરંતુ બેમાં અને પરાર્ધમાં કેટલે બધે. - તફાવત છે ? આવી જ રીતે, એક ટીપાના અને અસંખ્ય સમુદ્રના પાણીના જીવો બને અસંખ્યાતા તેમાં તફાવત જાણ. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. (૨) આવી જ રીતે, કેટલાક શંકા કરે છે કે એક ટીપા. પાણીમાં તે વળી અસંખ્યાતા છે સમાઈ શકતા હશે? તેમણે વિચારવું જોઈએ કે જેવી રીતે કોઈ મનુષ્ય કોડ ઔષધિઓને અર્ક કાઢી તેલ બનાવ્યું હોય તે તેલના એક ટીપામાં કોડ ઔષધિઓને સમાવેશ થયે કે નહિ ? જે મનુષ્કૃત પદાર્થોમાં પણ આ પ્રકારે સમાવેશ થઈ શકે છે, તે કુદરતી પદાર્થ એક બુંદ પાણીમાં અસંખ્ય જીવ હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. અસંખ્યાતા તે શું પણ અનંત જીવોને સમાવેશ અંગૂલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા સાધારણ વનસ્પતિના એક શરીરમાં થઈ શકે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ '૬૧૦ જૈન તત્ત્વ પ્રકાશ આપણી બુદ્ધિ અતિ અલ્પ છે તે અનંત જ્ઞાનીનાં કહેલાં તને સમજી ન શકે, તે પ્રસંગે શ્રદ્ધા રાખવી, પણ સંશય ન વેદવો. સંગે સંમત્ત નારૂ ” એ આચારાંગ સૂત્રના કથનાનુસાર શંકાથી સમકિતને નાશ થાય છે. આવું જાણું સમકિતી જીવ હોય તે મિથ્યાત્વીઓના કુત, કુહેતુઓથી ભ્રમમાં પડી જિનવચન પર કદી પણ શંકા રાખતું નથી, અને જે કઈ વાત ન સમજાય તે પિતાની અલપજ્ઞતાને જ દોષ જુએ છે. અને નિર્ગથે પ્રવચનને પરમ સત્ય અને પરમ હિતકર સમજી તેના પર પૂર્ણ પ્રતીતિ આણે છે. અરિહંતદેવ સર્વજ્ઞ તેમજ વીતરાગ હોવાથી ભૂલ કરે જ નહિ તેમજ અસત્ય બોલે નહીં એમ જાણી સમકિતીએ જિન વચન પર શંકા કરવી નહિ. ૨. કંખા (કાંક્ષા)-મિથ્યાત્વદર્શનની ચાહના-અહિતકર તને અભિલાષ. શ્રી જિનેવર પ્રણીત વિનયમૂળ, દયામય, સત્યમય ધર્મ, કે જે ઢંગધતુરા વિનાને સત્યધર્મ છે. ધર્મ પાળનાર પૈકી કઈ અન્ય મતાવલંબીઓમાં થતા મિથ્યા આડંબરે, જુઠા ચમત્કાર આદિથી વાહ પામી તે મત અંગીકાર કરવાની અભિલાષા કરે તે કાંક્ષા દુષણ. આ દૂષણને પરિત્યાગ કરે. હેગ, ધતુરા, બાહ્યાડંબરથી કદી પણ આત્મકલ્યાણ સાધી શકાતું નથી. મિથ્યાત્વનાં પુસ્તક પણ વાંચવાની ઇચછા ન કરવી. જૈન દર્શનથી વમેલા કોઈ મિથ્યાત્વીનું એક પણ વચન ગ્રહણ કરવું નહિ તેમ જ જૈન પુસ્તકમાં સામેલ કરવું નહિ. દષ્ટાંત–એક કંદોઈની દુકાન પાસેથી ઊંટ પસાર થયું. તે ઊંટે દુકાન નજીક લીંડાં કર્યા, તેમાંનું એક લીડું ઊછળીને ચાસણીના તાવડામાં પડી ગયું અને તેના ઉપર સાકરને ગલેપ ચડી ગયે. કદઈએ તેને લાડુની સાથે સામેલ કરી દીધું અને તે લાડુના ભાવમાં જ ખપી ગયું. ખાનારને જ્યાં લગી ગલેપ હતું ત્યાં લગી તે સ્વાદ મીઠો લાગે અને મજા પડી પરંતુ અંતે તે લીંડું જ રહ્યું ! આવી જ રીતે, બાલ તપસ્વીઓ લાંબા નખ વધારે, ઊંચે મસ્તકે ટીંગાય, શરીર સૂકવી નાખે, પંચાગ્નિ તપે, કંદમૂળાદિનું ભક્ષણ Page #636 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૧૧ કરે, ઈત્યાદિ અનેકવિધ તપાચરણ કરે છે, તેઓ કંદમૂળના અનેક છે, અગ્નિના અસંખ્ય છે અને અગ્નિના પ્રણે બીજા અનેક ત્રસ જેની હિંસા કરે છે. તેઓ બિચારા જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, આદિતત્વના અનભિજ્ઞ હોવાથી અન્યની દેખાદેખીથી આવું કરે છે અને અજ્ઞાન કષ્ટથી ભેળા લોકોને વ્યાહ ઉપજાવે છે. તેઓ આ લેકમાં મહિમા–પૂજા પ્રાપ્ત કરે છે અને પરલોકમાં આભિગિક (ચાકર) દેવતા પણ (અકામ નિર્જરા થવાથી) થાય છે. પૌગલિક સુખને ભક્તા પણ થાય છે. પરંતુ ચોરાશીના ફેરામાંથી તેને છૂટકારો થતું નથી. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી નમિરાજષિએ શકેંદ્રને કહ્યું છે કે :ગાથા – મારે મારે તુ જો વારો, યુસળે તુ મુંના न सो सु-यक्खाय घम्मस्स, कलं अग्घइ सोलसी * ॥४४॥ અર્થ -જે અજ્ઞાની મનુષ્ય એક મહિનાના ઉપવાસ કરે છે, અને પારણાના દિવસે કુશ (એક જાતનું ઘાસ)ને અગ્ર ભાગ ઉપર રહે * મેહન ગુણમાળા નામક ગ્રંથમાં ધર્મની ૧૬ કળા આ પ્રમાણે બતાવી છે. ૧ લી કળા–અક્ષરને અનં તમે ભાગ જે ચેતનકળા ઉઘાડી રહે છે તે. ૨ જી કળાયથાપ્રવૃત્તિકરણમાં વર્ધમાન પરિણામની ધારા થતાં આયુષ્ય સિવાય બધાં કર્મની સ્થિતિ અંતોક્રોડાકોડી એટલે એક કોડાક્રોડ સાગરમાં કંઈક ન્યૂન રાખે છે. ૩ જી કળા–અપૂર્વકરણ અર્થાતુ ગ્રંથિભેદ કરે તે. ૪ થી કળા-અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વનો પરિહાર થાય છે તે. ૫ મી કળા-શુદ્ધ શ્રદ્ધા અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ તે. ૬ ઠ્ઠી કળા-દેશવિરતિપણું પ્રાપ્ત કરવું તે. ૭ મી કળા સર્વવિરતિપણું–ચરિત્રના ગુણ પ્રકટે તે. ૮ મી કળા–ધર્મ ધ્યાનની એકાગ્ર ધારા થવી તે. ૯ મી કળા–ક્ષપક શ્રેણિ ચડે તે. ૧૦ મી કળા–અવેદી થઇ શુકલ ધ્યાનની ધારા પ્રગટે છે. ૧૧ મી કળા–સર્વથા લોભને ક્ષય કરી, આત્મજ્યોતિ પ્રગટાવે તે. ૧૨ મી કળા–ઘનઘાતિ કર્મોનો ક્ષય થાય તે. ૧૩ મી કળા-કેવળજ્યોતિ પ્રગટે છે. ૧૪ મી કળા–યોગોનું નિર્ધન કરે તે. ૧૫ મી કળા-અયોગી થઇ સર્વ કર્મનો ક્ષય કરે તે. ૧૬ મી કળા–સિદ્ધ પદની પ્રાપ્તિ. ઉપર્યુક્ત ૧૬ કળામાંથી અજ્ઞાન તપ કરનાર પ્રથમ કળામાં જ રહે છે. ભલે તે ચાર વેદ, પડશાસ્ત્રોનો પારંગત હોય છતાં અહીં ગણતરીમાં લીધા નથી. કારણ કે જીવાજીવના જાણપણા વિનાની વિદ્યા તે અજ્ઞાન જ છે. સુત્રાખ્યાત ધર્મની જૈમને પ્રાપ્તિ થઈ હોય તેમની જ કરણી ઉકત કળાઓને પ્રગટાવી શકે છે “લં અઠ્ઠાઈ સોલસિં' એનું પર્ય આ ઉપરથી સમજાશે. Page #637 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશા તેટલું માત્ર ભોજન કરે છે, તે મનુષ્ય તીર્થંકર ભગવાનના વર્ણન કરેલા ચારિત્રધર્મીના સેાળમા ભાગની ખરાખરી કરી શકતા નથી. અરે ! સમ્યગ્દષ્ટિના એક નવકારસી તપની તુલના પણ કરી શકતા નથી. કારણ કે સમિકતીના તપ ભવકટી કરવાવાળા છે. ૬૧૨ આ પરમાના અજાણ સમિતી જીવા પૂર્વોક્ત પ્રકારની ઘેર તપશ્ચર્યા જોઈ એમ વિચારે કે આટલું કષ્ટ, આવું દુષ્મ તપ તે આપણા મતમાં નથી માટે તે પણ મુકિતને માગ છે, તેને સ્વીકાર કરવા જોઈ એ, આવા વિચારને કાંક્ષા દોષ કહે છે. સમકિતી તે જાણે છે કે મોક્ષના માર્ગ એ નથી. સાચે મોક્ષમાર્ગ તા વીતરાગપ્રણીત યામૂળ ધમ જ છે. તે ગાન, તાન, નૃત્ય, તમાશા, સ્નાન, શંગાર તથા હિંસક ક્રિયાથી થતી અન્ય દનીની ધમાલને સંસારવક જાણી તેમાં કદી પણ બ્યામેાહ પામતે નથી. શ્રી વીતરાગપ્રણીત જૈનધમ સિવાય તે બીજા કોઈ પણ મતની કાંક્ષા-વાંછા સ્વપ્નમાં પણ કરતા જ નથી. ૩. વિતિગિચ્છા (વિચિકિત્સા)–ધમ કરણીનાં ફળ માટે સદેહ આણવા તે. કેટલાક જૈનધર્માવલ’ખીએ ઉપવાસાદિ તપ, સામાયિકાદિ ધ કરણી, દાનાદિ ધર્મ, વગેરેનું પાતે પાલન કરે છે, અને અન્યને પાલન કરતા જુએ છે, પરંતુ આ લેાકમાં તેના પ્રત્યક્ષ ફળ નજરે નહિ આવવાથી તથા ધર્માત્માઓને દુઃખી દેખીને મનમાં સંદેહ આણે છે કે, આ આટલી બધી ધર્મકરણી કરે છે છતાં તેના ફળ કેમ કંઈ દેખાતા નથી ! તા શું ધર્માર્થ આટલું કષ્ટ ઉડાવીએ છીએ તે બધું નિરર્થંક ક-કાયા કલેશરૂપ તા નહિ હોય ? લાણેા શ્રાવક આટલાં વર્ષોંથી ધર્મ કરે છે, છતાં હજી સુધી તેને કશું ફળ પ્રાપ્ત થયું નહિ, તે મને શું થવાનું હતું !! આવા આવા વિચાર કરવા તેનું નામ વિતિગિચ્છા દોષ. • આવું વિચારનારાએએ સમજવુ જોઇએ કે કરણી કદાપિ વાંઝણી હાતી નથી. સારી કે માઠી દરેક કરણીના સારાં કે માઠાં ફળ તેના કાળ પરિપકવ થયે અવશ્ય મળવાનાં. રોગી એસડ પીએ છે કે Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૧૩ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ તરત આરામ થતું નથી, પરંતુ નિયમસર કેટલેક કાળ તેનું સમય સમય પર સેવન કરતે રહે અને પથ્ય બરાબર પાળે તે તેને ગુણકારી નીવડે છે. તે હે ભવ્યો ! વિચાર કરો કે છેડા જ કાળથી ઉત્પન્ન થયેલા રોગને નાશ કરવામાં પણ આટલે કાળ લાગે છે તે અનાદિ સંબંધવાળા ભવરોગને નાશ તત્કાળ કેમ થઈ શકે ? જેઓ વિશ્વાસપૂર્વક ધર્મ કરણરૂપ ઔષધનું સેવન કરી, દેવત્યાગ રૂપી પથ્યનું પાલન કરતા રહેશે, તેમને તેનું ફળ સુખ સંપદાની પ્રાપ્તિ રૂપ કાલાંતરે અવશ્ય મળશે. આગ્રાદિ વૃક્ષને નિત્ય પાણી સીંચતા રહીએ, તેનું બરાબર જતન રાખીએ તે પણ ફળની પ્રાપ્તિ તો કાળ પરિપકવ થયે જ થાય છે. આંબે રોપીને તરત જ ફળ ખાવાની ઈચ્છા તે મૂર્ખ સિવાય બીજું કેણ કરશે? મહા પરિશ્રમે ખેતરને ખેડી શુદ્ધ કરી તેમાં વાવેલું બીજ પણ કાલાંતરે જ ફળદાયી નીવડે છે. તેવી જ રીતે, કરણીનાં ફળ પણ અબાધાકાળ પરિપકવ થયા બાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. દષ્ટાંત : કોઈએ વૈદ્યરાજને પૂછયું કે, બળવર્ધક કઈ વસ્તુ છે? વૈદ્યરાજે કહ્યું કે દૂધનું સેવન કરવાથી બળ વધે છે. આ સાંભળી તે માણસે તે જ વખતે પેટ ભરીને દૂધ પી લીધું અને પછી મલ્લેની સાથે કુસ્તી લડે, પણ મલ્લકુસ્તીમાં તે હારી ગયે, ત્યારે કે ધાતુર થઈ વૈદ્યરાજને કહેવા લાગ્યું કે તમે આવી જૂઠી દવા બતાવીને ફેકટ મારી ફિજેતી કરાવી ! વૈદ્યરાજ હસીને બોલ્યા, ભાઈ! મારી દવા તે સાવ સાચી છે, પણ ગુણ તે જેમ થતું હોય તેમ એગ્ય કાળે જ થાય. આવી જ દશા કેટલાક ઉછાંછળા મનુષ્યની જોવામાં આવે છે કે જેઓ ધર્મકરણનાં ફળ તત્કાળ મળવાની અપેક્ષા રાખે છે. વર્તમાનમાં ધર્માત્માની દુઃખી અવસ્થા દેખાય છે તે હમણાં કરેલ ધર્મકરણીનું ફળ નથી. પણ પૂર્વોપાર્જિત પાપ-કર્મોદયનું જ બળ છે, ધર્મ તે નિશ્ચયથી સુખદાતા જ છે, પરંતુ પૂર્વે ઉપજેલાં અશુભ કર્મોને ક્ષય થયાં વિના શુભ કર્મોદય શી રીતે થાય ? Page #639 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ જેવી રીતે આરોગ્ય પ્રાપ્તિને માટે વૈદ્ય પ્રથમ ઝુલાબ આપી પેટ સાફ કરે છે—જૂના જામેલા મળને દૂર કરે છે. અને પછી ઔષધિ આપી પથ્ય પળાવી નીરોગી મનાવે છે, તેવી રીતે ધમ કરતાં દુઃખ આવે તે તેને જુલાબ સમાન આત્મશુદ્ધિકર જાણી સમભાવે વેઠી લેવાં. અશુભ કર્માંય અંધ પડતાં સુખની પ્રાપ્તિ તત્કાળ થશે. ધ કરણીનાં ફળ સુખરૂપ હોય તેમાં સંશય રાખવા ન જોઇએ. જેને સમતામાં રહીને કરણી કરતાં આવડે છે તેને તે ચાક્કસ સુખની પરપરા વધે જ છે. શ્રી ઉવવાઈસૂત્રના ઉત્તરાર્ધ વિભાગમાં કરણીનાં ફળ સ`ખ`ધી શ્રમણ ભગવંત શ્રી મહાવીરે શ્રી ગૌત્તમસ્વામીના પ્રશ્નોના ઉત્તર નીચે પ્રમાણે આપ્યા છે ૬૧૪ ૧. ગ્રામ અગર (સુવર્ણાદ્રિની ખાણ નજીકની વસ્તી), નગર, કવડ (કસ), મ`ડપ (શહેરને નિકટવર્તી), દ્રોણુમુખ (બંદર) પાટણ, આશ્રમ (તાપસેાની વસ્તી), સંવાહ (પર્વાંત પરની વસ્તી) અને સન્નિવેશ (જ્યાં ગેાપાલક લેાક રહે છે તે) ઇત્યાદિ સ્થાનામાં રહેનાર મનુષ્યા અન્નપાણી ન મળવાથી ક્ષુધા તૃષા સહન કરે, સ્ત્રી આદિ ન મળવાથી બ્રહ્મચર્ય પાળે, મરુસ્થલાદિ સ્થાનમાં પાણીની અત્યંત તંગી હાવાથી સ્નાન મ°જન ન કરે, સ્થાનક અને વસ્ત્ર ન મળવાથી ટાઢ, તાપ, ડાંસ,. મચ્છર, માંકડ આદિના દશ ઇત્યાદ્રિ કષ્ટ સહન કરે; આમ, ઈચ્છા વિના (અકામ) થાડા કાળ કે બહુ કાળ કષ્ટ સહન કરે છે તેએ ઉક્ત કષ્ટ સહુવાથી પુણ્યેાપાન કરે છે અને મૃત્યુને અવસરે જો શુભ પરિણામ રહે તે ૧૦૦૦૦ (દશ હજાર) વના આયુષ્યવાળા વાણવ્યતર જાતિના દેવતા થાય છે. ૨. ઉક્ત ગ્રામાકિ ૧૦ સ્થાનમાં કારાગ્રહ આદિમાં રહેનારા મનુષ્યા જેમને લાકડાંની હેડમાં, લેઢાની એડીમાં કેદ કર્યાં હાય, રસ્સી આદિથી જકડીને આંધ્યા હાય, હાથ, પગ, કાન, આંખ, નાક, હાર્ટ, દાંત, જીભ, મસ્તકાદિ અંગોપાંગનું છેદન કર્યુ” હાય, શરીરના રાઈ રાઈ જેવડા ટુકડા કર્યાં હાય, ખાડામાં કે ભોંયરામાં ઉતાર્યાં હાય, વૃક્ષ સાથે બાંધ્યા હોય, ચંદનાદ્મિની પેરે શિલા પર ધસ્યા હોય, કાષ્ટની. Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૧૫ પેઠે વાંસલાથી શરીરને છેલ્યું હોય, શૂળીમાં પરોવ્યા હોય, ઘાણીમાં પીત્યા હોય, ક્ષારાદિ તીર્ણ વસ્તુનાં પાણીનાં શરીર પર સિંચન કર્યા હોય, અગ્નિમાં બાળ્યા હોય, કાદવમાં દાટયા હોય, ભૂખ્યા તરસ્યા રાખી રિબાવી રિબાવીને માયાં હોય, તથા મૃગ, પતંગ, ભ્રમર, મચ્છ, હસ્તી, આદિની પેઠે ઇન્દ્રિયેના વિશે પડી મૃત્યુ પામ્યા હેય, વ્રતની વિરાધના કરી તેની આલેચના કર્યા વિના મૃત્યુ પામ્યા હોય, વેર-વિરોધ ઉપશમાવ્યા વિના, ખમાવ્યા વિના મૃત્યુ પામ્યા હોય, પર્વતથી કે વૃક્ષથી પડીને મર્યા હોય, હાથી આદિના મૃતક કલેવરમાં પ્રવેશ કરી મર્યા હેય, અથવા વિષ કે શસથી મૃત્યુ પામ્ય હોય, ઈત્યાદિ કષ્ટોથી પુણ્ય ઉપાર્જન કરી મૃત્યુસમયે જે શુભ પરિણામ આવી જાય તે ૧૨૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે. ૩. ઉક્ત ગ્રામાદિમાં રહેનારા જે મનુષ્ય સ્વભાવથી જ ભદ્રિક --સરલ સ્વભાવી હેય, સ્વભાવથી જ ક્ષમાવંત-શીતળ સ્વભાવી હોય, સ્વભાવથી જ વિનીત નમ્ર હોય, સ્વભાવથી જ ક્રોધાદિ ચારે કષાયેથી ઊપશાંત હય, ઇદ્રિને પાવનાર-કાબૂમાં રાખનાર હોય, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય, માતાપિતાને ભક્ત હોય, માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હય, અલ્પ તૃષ્ણાવાળા, અલ્પ આરંભી, નિરવદ્ય વૃત્તિથી ઉપજીવિકા કરનાર હોય, તે આયુષ્ય પૂર્ણ કરી ૧૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે. ૪. ગ્રામાદિકમાં જે સ્ત્રીઓ રાજ અંતઃપુર (પડદા)માં રહે છે, દીર્ઘકાળપર્યત પતિને સંગ ન મળવાથી, પતિનું વિદેશગમન હોવાથી, પતિનું મૃત્યુ થવાથી, પતિની અણમાનીતી હેવાથી, બાલવૈધવ્ય પ્રાપ્ત થવાથી, માતાની, પિતાની, પતિની, જાતિની, સાસુની કે સસરા ઈત્યાદિની લજજાથી અથવા એમના તરફના પાકા બંદોબસ્તથી મનમાં ભેગની ઈચ્છા હોવા છતાં પરવશપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે. સ્નાન, મંજન, તૈલમર્દન, પુષ્પમાલા ધારણ ઈત્યાદિ શંગાર તજે છે. શરીર પર મેલ, પ્રદ આદિને પરિષહ ખમે છે, દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, માખણ, મદિરા, માંસ ઈત્યાદિ બલિષ્ટ અને સ્વાદિષ્ટ ભજનને ત્યાગ કરે Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ જૈન તત્ત્વ પ્રકાશ .. છે, અલ્પ આરંભ સમાર'ભથી પેાતાની ઉપજીવિકા કરે છે અને જેણે પોતાના પતિ સિવાય અન્ય પુરુષનું સેવન કર્યું નથી, એવી સ્ત્રીઓ મૃત્યુ પામીને ૬૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે. પ. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર મનુષ્યા અન્ન અને પાણીએ એ દ્રવ્ય સિવાય બીજું કશું ન ભગવે એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ યાવત્ અગિયાર દ્રવ્ય સિવાય બીજું કઈ ન ભોગવે, ગાયની ભક્તિ કરનાર, દેવ તથા વૃદ્ધના વિનય કરનાર, તપ વ્રતનું આચરણ કરનાર, શ્રાવકધર્મનાં શાસ્ત્રોનુ શ્રવણ કરનાર, દૂધ, દહી, ઘી, તેલ, ગાળ, મદિરા, માંસને ત્યાગ કરનાર, ફક્ત સરસવનું તેલ જ ગ્રહણ કરનાર મરીને ૮૪૦૦૦ વના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે. ૬. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર જે તપસ્વી અગ્નિહે।ત્ર કરનાર, ફક્ત એક જ વસ્ત્ર રાખનાર, ભૂમિશય્યા કરનાર, શાસ્ત્રવચન પર શ્રદ્ધા રાખનાર, આછાં ઉપકરણ રાખનાર, કમંડલધારક, ફળભક્ષી, પાણીમાં રહેનાર, શરીર પર માટીને લેપ કરનાર, સદૈવ ઊભા જ રહેનાર, ઊધ્વ (ઊંચા) દંડ રાખી ફરનાર, મૃગ તાપસ, હસ્તી તાપસ, * પૂર્વાંઢ ચારે દિશાને પૂજનાર, વલ્કલધારી, સદૈવ રામ રામ, કૃષ્ણ કૃષ્ણે રટનાર, ખાડામાં કે ખીલમાં રહેનાર, વૃક્ષની નીચે રહેનાર, ફક્ત પાણી પીને જ રહેનાર, વાયુભક્ષી, મૂલ આહારી, કંદ આહારી, પત્ર આહારી, પુષ્પ આહારી, સ્નાન કરી ભાજન કરનાર, પ'ચધૂણી તપનાર, શીતતાપાદિ કષ્ટ સહનાર, સૂર્યની આતાપના લેનાર, પ્રજવલિત અંગારની પાસે સદા રહેનાર, ઇત્યાદિ અનેક પ્રકારનાં અજ્ઞાન તપ કરનારા આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ એક પલ્યાપમ ઉપર એક લાખ વર્ષના આયુષ્યવાળા (ચંદ્ર વિમાનવાસી) જ્યાતિષી દેવ થાય છે. * એકે દ્રિયની અપેક્ષા પંચે દ્રિયની અનંતગુણી પુનાઈ અધિક હાવાથી પ`ચેંદ્રિયના વધમાં બહુ પાપ થાય છે. પંચેન્દ્રિયવધ નરકાવતારના કારણભૂત છે. આ પ્રકાર ની સાચી સમજ આ તાપસામાં ન હોવાથી અને સર્વ જીવાને સમાન માનતા હેાવાથી માત્ર એક જ જીવના વધથી ઘણા દિવસ પ ત પેાતાની ઉપજીવિકા ચલાવવામાં ધમ માનીને હાથીને કે મૃગના વધ કરી તેનું ભક્ષણ કરે છે તેવા તાપસે. Page #642 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ્રુ : સમ્યક્ત્વ ૬૧૭ ૭. ઉક્ત ગ્રામાકિમાં કેટલાક જૈન દીક્ષા ધારણ કરેલા સાધુ હાય છે. તેઓ સાધુની ક્રિયાનું પાલન તે કરે છે, પરંતુ કામ જાગૃત થાય તેવી વિકથા કરવાવાળા, નેત્ર મુખાદિકની કુચેષ્ટા કરવાવાળા, અયોગ્ય નિજ વચન એલવાવાળા, વાજિંત્રની સહાયથી સ`ગીત કરવાવાળા, સ્વય' નૃત્ય કરે, અન્યને નચાવે, ઇત્યાદિ કર્માનું ઉપાર્જન કરતા થકા ઘણાં વર્ષ સુધીની–ક્રિયાનું પાલન કરે છે, પરંતુ ઉક્ત પાપકની આલેચના, નિંદા, ગાં કર્યાં વિના જ આયુષ્ય પૂર્ણ કરે તા એક પલ્ટ પર એક હજાર વર્ષોંના આયુષ્યવાળા પહેલા સુધ દેવલાકમાં કદ્રુપ જાતિના દેવતા થાય છે. * ૮. ઉક્ત ગ્રામાદિકમાં દીક્ષિત તાપસ જેવા કે—સાંખ્ય મતિ, અષ્ટાંગ ચેગના જ્ઞાતા અને સાધક, કપિલકૃત શાસ્ત્રના માનનાર, વનમાં નિવાસ કરનાર, નગ્ન રહેનાર સદૈવ પરિભ્રમણ કરનાર તથા ‘ભરત ચક્રવર્તીના પુત્ર મરિચિએ શ્રી ઋષભદેવ ભગવાન પાસે જૈન દીક્ષા લીધી હતી, પરંતુ સાધુનાં દુષ્કર વ્રતોનું પાલન કરવા તે અસમ બન્યા અને પુન: સંસારી થવામાં શરમ માની એટલે મન:કલ્પિત વેષ ધારણ કર્યો. તે વિચારવા લાગ્યા કે, અન્ય સાધુએ નિળ વ્રત પાળે છે અને હું તે વ્રતભંગ કરી મલિન બન્યો એટલે મારે ભગવાં વસ્ત્ર ધારણ કરવાં ઉચિત છે, અન્ય સાધુ તે જિનાજ્ઞારૂપ છત્રના ધારણહાર છે; મેં તા જિનાજ્ઞાના ભંગ કર્યો એટલા માટે મારે વાંસનું છત્ર ધારણ કરવું ઉચિત છે. અન્ય સાધુ મનાદિ ત્રણ દંડથી વિરમ્યા છે, હું એ ત્રણે દંડથી દડિત બન્યો તેથી મારે ત્રિદંડ (ત્રિકોણ લાકડી ) રાખવું ઉચિત છે, ઈત્યાદિ મન:કલ્પનાથી નવા વેષ ધારણ કરી, ઋષભદેવ ભગવાનની સાથે વિચરવા લાગ્યા. સમવસરણની બહાર રહીને લોકોને ઉપદેશ કરતા હતા; અને જેમને વૈરાગ્ય ઊપજે તેમને ભગવાન પાસે દીક્ષા લેવા મેાકલતા. અન્યદા રિચિ બીમાર થયા ત્યારે વૈયાવૃત્ય અર્થે શિષ્ય બનાવવાની તેમને ઈચ્છા થઈ; તે અરસામાં કિપલ નામના એક ગૃહસ્થ આવ્યા અને ઉપદેશ સાંભળી વૈરાગ્યવંત થયા. તેમને ભગવાન ઋષભદેવ પાસે જવાનું કહ્યું, પણ તેઓ ગયા નહિ ત્યારે મરિચિએ તેમને પેાતાના શિષ્ય બનાવ્યા, તત્પશ્ચાત્ મરિચિ મૃત્યુ પામી દેવ થયા. ત્યારબાદ કપિલને અસુરી નામક શિષ્ય થયા, તેને અપઠિત છેાડી કપિલ પણ મૃત્યુ પામ્યા અને બ્રહ્મલેાક દેવલાકમાં દેવતાપણે ઊપજ્યા; અને દેવલેાકમાંથી પાછા આવી અસુરીને ભણાવ્યા, કપિલે સાંખ્યમતના શાસ્ત્રોની રચના કરી Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ જૈન તત્ત્વ પ્રકાશ મઠાવલંબી રહી ક્ષમા, શીલ, સંતેષાદિ ગુણના ધારક, નારાયણના ઉપાસક, ટ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ, નિઘંટુ, વ્યાકરણ, તંત્રશાસ્ત્ર, તિષ, ઈત્યાદિ શાસ્ત્રો તથા તેના અર્થ ગુરુગમથી ધારણ કરી સ્વયં પારગામી બનેલા, બીજાને ભણાવનાર; અક્ષરની ઉત્પત્તિ, છંદ બનાવવાની રીતિ, ઉચ્ચારણ કરવાને વિધિ, અન્વય, પદચ્છેદ કરવા ઈત્યાદિ યેગ્યતા પ્રાપ્ત કરનાર, દાન દેવું, શુચિ રાખવી, તીર્થાટન કરવું ઇત્યાદિ ધર્મ પિતે પાળે, બીજા પાસે પળાવે, આ તાપસે બીજાની આજ્ઞા લઈને ફક્ત ગંગાજળ ગ્રહણ કરે છે, બીજા જળાશયનાં પાણું પણ લેતા નથી. ગંગાજળને પણ ગળીને ઉપયોગમાં લે છે. અણગળ પાણી પીતા નથી. ગાડી, ઘોડા, નાવ, આદિ ફરતાં, ચરતાં કે તરતાં કઈ પણ વાહનમાં બેસતા નથી, કોઈ પ્રકારના નાટક, ચેટક, ઉત્સવ, ખેલ, તમાશા જોતા નથી, વનસ્પતિને આરંભ પણ સ્વયં કરતા નથી, સ્ત્રી આદિ ચાર વિકથા કરે નહિ, તુંબડું અને કૃતિકાના વાસણ સિવાય. અન્ય ધાતુપાત્ર ધારણ કરે નહિ, પવિત્રી (મુદ્રિકા) સિવાય અન્ય આભરણ ધારણ કરે નહિ, ગેરુઆ રંગ સિવાય અન્ય રંગનાં વા રાખે નહિ. ગોપીચંદન સિવાય બીજા કશાનું તિલક કરે નહિ–એવા. આચારના પાલક, દંડધારક બ્રાહ્મણ જાતિને આઠ તપસ્વી થયા, તેનાં નામ ૧. કૃષ્ણ, ૨. કરકટ, ૩. અવડ, ૪ ૪. પરાશર, ૫. કણિક, ૬. દ્વીપાયન, ૭. દેવપુત્ર, ૮. નારદ નો મત ચલાવ્યો. વૈષ્ણવ ધર્મના ગ્રંથમાં કહ્યું છે કે, ભગવાનના પુત્ર મનુ, મનુના પુત્ર મરિચિના પુત્ર કપિલ થયા. ૪ કપિલપુરના અંબડ સંન્યાસીએ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ પોતાના મતાવલંબીઓને જૈનધમીં બનાવવા માટે તેમણે વેશ પલટાવ્યો નહિ. અંબડ ભદ્રિક ભાવથી છઠ છઠનાં પારણાં કરતાં હતા. ઊંચા હાથ રાખી સૂર્યની આતાપના લેતા હતા. આથી તેમને વૈકિયલબ્ધિ (અનેક રૂપ બનાવવાની શક્તિ ) તથા અવધિજ્ઞાન પ્રાપ્ત થયાં હતાં. લબ્ધિના પ્રભાવે તે પારણા માટે ૧૦૦ ઘરનાં આમંત્રણને સ્વીકાર કરી ૧૦૦ ઘેર પારણું કરવા માટે જતા. તેઓ સમાધિ મરણે મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દેવ થયા; અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય જન્મ લઈ મોક્ષમાં જશે. આ અંબડ સંન્યાસીને Page #644 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું: સમ્યકત્વ ૬૧૯ આવી રીતે ક્ષત્રિય જાતિના પણ ૮ તપસ્વી થયા. ૧. સિલાઈ, ૨. શશિહર, ૩. નગ્નઈ, ૪. ભગઈ, પ. વિદેહી, ૬. રાજા, ૭. રામ, અને, ૮. ખલભદ્ર. આ પ્રકારે જ્ઞાનના ધારક અને ક્રિયાના પાલક તપસ્વી આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમના આયુષ્યવાળા પાંચમા બ્રહ્મલેાક દેવલેકમાં દેવતા થયા. ૯. ઉક્ત ગ્રામાદિકમાં વિચરતા જૈન સાધુએ, જેઓ સાધુના આચાર તે બરાબર પાળે છે, પરંતુ આચાય, ઉપાધ્યાય, કુલ, ગણુસંપ્રદાયના સાધુ, ઇત્યાદિ ગુણવંતોના પ્રત્યનિક ( વેરી ) ખનીને તેમની નિંદા કરે, દ્વેષભાવ ધારણ કરે તે તેના પિરણામે તે સમિત વમી મિથ્યાર્દષ્ટિ બની જાય છે, અને મરીને ઉત્કૃષ્ટ ૧૩ સાગરાપમના આયુ૭૦૦ શિષ્ય ( સન્યાસી ) હતા. એકદા તે જેઠ મહિનામાં કપિલપુરથી નીકળી પુરિમતાલપુર જતા હતા, પેાતાની સાથે જે પાણી હતું તે ખૂટી ગયું. અને પાણી લેવાની આજ્ઞા દેનાર અન્ય કોઇ મનુષ્ય તેમને અરણ્યમાં મળ્યું નહિ. અત્યંત તૃષાતુર થયા એટલે પરસ્પર કહેવા લાગ્યા : હવે શું કરવું ? જો આમાંથી એકાદ સન્યાસી વ્રત ભંગ કરી ગંગામાંથી પાણી લેવાની આજ્ઞા આપે તે। બાકીના બધા બચી જાય; પણ પોતપાતાના વ્રતને પ્રાણથી પણ અધિક પ્રિય ગણનાર સંન્યાસીમાંથી કોઈ પણ વ્રત ભંગ કરી આજ્ઞા આપનાર નીકળ્યો નહિ; અને કોઈએ આજ્ઞા આપી નહિ. આથી તેઓ બધા નજીકની ગંગા નદીની ધગધગતી રેતીમાં બેસી ગયા અને અરિહંત, સિદ્ધ તથા ધર્મ ગુરુને નમેાત્ક્ષણના પાઠથી નમસ્કાર કરી જાવજીવને માટે ૧૮ પાપ, ૪ આહારનાં ત્રિકરણ ત્રિયાગે પ્રત્યાખ્યાન કરી સંથારા કરી લીધેા અને તે પણ સમાધિ મરણે મરી બ્રહ્મ દેવલાકમાં દસ સાગરોપમના આયુષ્યવાળા દેવા થયા. વ્રતની કેટલી બધી આશ્ચર્યકારક દૃઢતા ! ! અહીં કોઈ શંકા કરે કે, જીવ રક્ષામાં ધર્મ છે તે તે ૭૦૦ સંન્યાસીમાંથી એક જણે પાણી ગ્રહણ કરવાની આજ્ઞા આપી હોત તે કેટલા મહાન ઉપકાર થાત ? આવા પ્રશ્નકારને પૂછીએ કે ભાઈ ! કોઈ કસાઇએ ૫૦૦ ગાયો કતલ માટે ઊભી કરી છે ત્યાં કોઈ દયાળુ જૈન જઇ ચડયા. તેણે કસાઇને કહ્યું; ભાઈ ! એને મારીશ નહિ; બધી ગાયોની કિંમત હું ભરી આપી તેમને મારે ત્યાં લઈ જાઉં, ત્યારે કસાઇએ કહ્યુ', એમ નહિ, પણ જો તું ફક્ત એકજ ગ્રાસ ગૌમાંસને ગ્રહણ કરી લેતા હો તો હું બધી ગાયા એમ ને એમ છેાડી દઉં. કહા, તે આ પુરુષ માંસ ખાશે . ખરે ? કદી પણ નહિ ખાય. આ જ પ્રમાણે, તે ૭૦૦ સન્યાસીને પોતાનાં વ્રત પ્રાણથી પણ અધિક પ્રિય હતાં, તેથી વ્રતભંગ કરવાનું અનુચિત માની સ થારા કરી સ્વર્ગમાં ચાલ્યા ગયા. Page #645 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ષ્યવાળા કિલ્વિષીદેવ થાય છે. મનુષ્યમાં જેમ ચાંડાળ જાતિ હલકી ગણાય છે તેમ દેવેમાં કિલ્પિષી દેત્ર હલકા ગણાય છે. આચાર્ય કે ગુરુની નિંદાથી સંયમધારી પણ ચાંડાળ જાતિના દેવતા થાય છે. આવું જાણી ઉપકારીજનેાની નિંદાથી અવશ્ય ખચવું. • ૬૨૦ ૧૦. ઉક્ત ગ્રામાદિમાં સન્ની તિયચ પચેન્દ્રિય, પાણીમાં રહેનાર માદિ જળચર, પૃથ્વી પર ચાલનાર ગવાદિ સ્થલચર, આકાશમાં ઊડનાર હ'સાદિ ખેચર, તેમાંથી કોઇને વિશુદ્ધ પરિણામેાની પ્રવૃત્તિ થવાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયાપશમ થઇ જાતિસ્મરણ જ્ઞાન ઊપજી જાય છે. તે જ્ઞાનના પ્રભાવથી તેને ભાન થઇ આવે છે કે માનવભવ પામીને મે' વ્રત પચ્ચખાણ નિર્મળ પાળ્યાં નહિ અને તેની વિરાધનાના ફલસ્વરૂપ અત્યારે પતિય ચપણું મને પ્રાપ્ત થયું. આમ, પશ્ચાત્તાપ કરતા પૂપતિ જ્ઞાન અને પૂર્વાચરિત તેને પુનઃ ગ્રહણ કરે છે. શ્રાવકનાં પાંચ અણુવ્રતાદિકનુ પાલન કરે છે, સામાયિક *, પોષધવ્રત, આદિ સવરકરણી કરે છે તે આયુષ્યને અંતે સલેખા સહિત સમાધિ મરણે મરી અઢાર સાગરોપમના આયુષ્યવાળા આઠમા દેવલાકના દેવતા થાય છે. ૧૧. ઉક્ત ગ્રામાદિમાં આજીવિક મતના શ્રમણ ( ગેાશાળાના સાધુ ) એક, બે, યાવતુ અનેક ઘરના અંતરથી ભિક્ષા ગ્રહણ કરે એવા, અનેક પ્રકારના અભિગ્રહ ધારવાવાળા, કેટલાક નિયમ વ્રતના પણ આચ— રણ કરવાવાળા હાય છે, તે આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમના આયુષ્યવાળા ખારમા દેવલાકના દેવ થાય છે. ૧૨. ઉક્ત ગ્રામાદિમાં વિચરનાર જૈન ધર્મના સાધુ પચમહાવ્રતાદિના પાલક હોય, પરંતુ મઢમાં છકેલા, પેાતાની પ્રશંસા, અન્યની નિંદા કરવાવાળા, મંત્ર, યંત્ર, તંત્ર, જ્યેાતિષ, નિમિત્ત, ઔષધિના પાણીમાં રહીને સામાયિક પ્રતિક્રમણ કેવી રીતે કરતા હશે ? આવી શંકા સહેજે થાય; તેનું સમાધાન એ કે જેવી રીતે ચાલતી ગાડીમાં બેસીને એકાસણું થઈ શકે છે તેવી રીતે જલચર જીવા સામાયિક પ્રતિક્રમણના કાળ દરમ્યાન નિશ્ચળ રહી વ્રતાચારણ કરે છે. * Page #646 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૨૧ પ્રરૂપવાવાળા, પાદપ્રક્ષાલનાદિ તથા પાંડુર વસ્ત્રાદિથી શરીરની વિભૂષા કરવાવાળા, આ પ્રમાણે ઘણાં વર્ષ સુધી સાધુની ક્રિયા પાલન કરી ઉક્ત પાપની આલેચના, નિંદા કર્યા વિના જ આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપમના આયુષ્યવાળા બારમા દેવકના દેવતા થાય છે. ૧૩. ઉક્ત ગ્રામાદિમાં જિનવચનને ગેપવનાર (ઉત્થાપનાર) . વિપરીત પરિણમાવનાર–૧. જમાલી, ૨. તિસગુપ્ત, ૩. આષાઢાચાર્ય, ૪. અશ્વમિત્ર, પ. ગર્ગાચાર્ય ૬. ગષ્ટમહિલા, અને ૭. પ્રજાપત (જેમનું વર્ણન મિથ્યાત્વ પ્રકરણમાં આવી ગયું છે તે) એ સાત નિબ્લવ સમાન બીજા પણ જે કદાગ્રહી હોય તેઓ વ્યવહારમાં જૈન ધર્મની ક્રિયાના પાલક હોય છે, પરંતુ અશુભ પરિણામેથી મિથ્યાત્વનું ઉપાર્જન કરી મિથ્યાત્વી બને છે, છતાં દુષ્કર કરણીના પ્રભાવથી કદાચિત્ ઉત્કૃષ્ટ ૩૧, સાગરોપમના આયુષ્યવાળા નવ રૈવેયકવાસી દેવ થાય છે. ૧૪. ઉક્ત ગ્રામાદિમાં રહેનાર કેટલાક મનુષ્ય મિથ્યાત્વને ત્યાગ કરી કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચેથા ગુણસ્થાનકવતી) અને કેટલાક દેશ વિરતિ (પંચમ ગુણસ્થાનકવતી) શ્રાવક બન્યા છે. તેઓ શ્રત અને ચારિત્રધર્મનું યથાશક્તિ સ્વયં પાલન કરે છે અને અન્ય પાસે કરાવે છે. સમક્તિમાં અતિચાર પણ લગાડતા નથી. સુશીલ સુવતી હોય છે અને સાધુની સેવાભક્તિ કરતા હોવાથી શ્રમણોપાસક કહેવાય છે. એવા શ્રાવકમાંથી કેટલાક શ્રાવકેએ પ્રાણાતિપાતાદિ પાપના –આરંભ સમારંભને તથા વધ, બંધન, તાડન, તર્જનને ત્યાગ કર્યો છે, તથા તેઓ સ્નાન, શંગાર, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ ઇદ્રિએના વિષયસેવન ઈત્યાદિમાંથી નિવૃત્તિ પામ્યા છે અને કેટલાકે ઉક્ત કાર્યોની નિવૃત્તિ ન પણ કરી હોય, પરંતુ તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, (કર્મબંધનનાં કારણ * ઉકત ૧૩ કલમોમાંથી ૧૦ મી કલમમાં કહેલા જીવો સિવાય બાકીના બધા જીવોની કરણી જિનાજ્ઞાની બહાર હોવાથી તેમને આરાધક કહ્યા નથી: અર્થાત્ તેઓની કરણી વીતરાગની આજ્ઞા બહાર છે. અને પછીની કલમોમાં કહેલા સર્વ જીવો આરાધક હોય છે, તેમની ધર્મકરણી જિનેશ્વરની આજ્ઞામાં છે.. Page #647 -------------------------------------------------------------------------- ________________ ' ૯૨૨ જૈન તત્ત્વ પ્રકાશ તથા શસ્ત્ર), બંધ અને મેક્ષ એ તના જાણ બની જિનપ્રણત ધર્મમાં એવા નિશ્ચલ બને છે કે, તેમને દેવ, દાનવ, માનવ, આદિ કઈ પણ ચલાયમાન કરી શકતું નથી. તેઓ જિનવચનમાં કદાપિ, શંકા, કાંક્ષા, વિતિગિચ્છાદિ અતિચાર સેવતા નથી, જેમની હાડ હાડની મિજાએ ધર્મને રંગ લાગી ગયે છે, તેઓ શાસ્ત્રના શ્રવણ પઠનના અવસરે શ્રવણ, પઠન કરે છે અને તેના અર્થ પરમાર્થ સમ્યક્ પ્રકારે હૃદયમાં ધારણ કરે છે તેમ કરતાં - કદાચ સંશય ઊપજે તે ગીતાર્થ–બહુસૂત્રીને પૂછી નિર્ણય કરી લે છે. જ્યારે પણ અન્ય કેઈની સાથે વાર્તાલાપને પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ કહે છે કે હે દેવાનુપ્રિય! કેવળ એક જિનેશ્વરને ધર્મ જ આ જગતમાં સારભૂત છે, શેષ સર્વ અસાર છે. - જેમનાં હૃદય સ્ફટિક રત્ન જેવાં નિર્મળ છે, જેઓ અનાથ, અપંગ, નિરાધાર જનેના પિષણાર્થે ઘરના દરવાજા ઉઘાડા રાખે છે, જેમણે જનતા પર એટલે વિશ્વાસ જમાવી દીધું છે કે તેઓ કદાચ રાજાના અંતઃપુરમાં કે ભંડારમાં ચાલ્યા જાય તે પણ તેમને અવિશ્વાસ કેઈને પણ કદાપિ થતું નથી. તેઓ આઠમ, ચૌદશ, પાખી, તીર્થકરેનાં કલ્યાણક, આદિ પર્વતિથિએ પ્રતિપૂર્ણ પૌષધદ્રત કરે છે. વળી સાધુ -સાધ્વીજીને સુગ સાંપડે ત્યારે તેઓ તેમને ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર, આદિ કલ્પતી વસ્તુ સમુલ્લાસપૂર્વક ઉદાર પરિણામે પ્રતિલાલે છે. આવા શ્રાવકો આયુષ્યને અંતે આલેચના–નિંદનાયુક્ત સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ર૦ સાગરોપમના આયુષ્યવાળા બારમા દેવકના દેવ થાય છે. ૧૫. ઉક્ત ગ્રામાદમાં વિચરનાર કેટલાક મહાત્માઓ એવા છે કે, જેમણે ત્રિવિધ ત્રિવિધ આરંભ પરિગ્રહ તથા ૧૮ પાપ, પચન, પાચન, તાડન, તર્જન, વધ, બંધન, સ્નાન, શંગાર, શબ્દાદિ પાંચે ઇદ્રિના વિષય ઈત્યાદિને પરિત્યાગ કરી જેઓ સાધુ બન્યા છે, જેઓ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિ ઈત્યાદિના વિશુદ્ધ પાલક છે, Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૨૩ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એવા સાધુ સમાધિ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી જે સર્વથા કર્મ ક્ષય થઈ ગયાં હોય તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અને જે સાત લવ જેટલા આયુષ્યમાં તથા એક બેલાના તપથી ક્ષય થાય તેટલાં કર્મ બાકી રહી જાય તે ૩૩ સાગરેપમના આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય છે. ૧૬. ઉક્ત પ્રામાદિમાં જે મહાત્મા રાગ, દ્વેષ, વિષય, કષાય, મેહ, ઈત્યાદિ કર્મબંધના હેતુને સર્વથા પરિત્યાગ કરી યથાખ્યાત ચારિત્ર અને શુકલ ધ્યાનથી સર્વ કર્મને ક્ષય કરે તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ' હે ભવ્ય! શ્રી ઉવવાઈજી સૂત્રના આ પ્રમાણથી નિશ્ચયાત્મક માને કે કરણીનાં ફળ અવશ્ય મળે જ છે. જિનાજ્ઞાનુસાર કરણી કરવાથી ભવભ્રમણ ઘટે છે અને આજ્ઞા વિનાની શુભ કરણથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે, અશુભ કરણીથી પાપફળ પ્રાપ્ત થાય છે. માટે આસ્તિક બનીને વિતિગિચ્છા દોષથી સમ્યકત્વને દૂષિત ન કરશે. જિનાજ્ઞાનું આરાધન કરતા રહેશે તે સુખી થશે. ૪. પરાસંડ પ્રશંસા–પર એટલે જેન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી કિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા–મહિમા સમકિતી કદાપિ કરે નહિ. કારણ કે સારંભી ક્રિયાની અનમેદનાથી પણ પાપના ભાગીદાર થવાય છે. એટલું જ નહિ પણ, અન્ય અનેક ધમી જેને પરિણામ અસત્ય ધર્મ તરફ ઢળે છે અને આ રીતે તે સમકિતને ઘાતક અને મિથ્યાત્વને પિષક બને છે. માટે આવું દૂષણ સેવી આત્માને દોષિત કરે નહિ, મિથ્યાત્વી પુસ્તકોની પણ પ્રશંસા કરવી નહિ. પ. પરપાસડ સંથ (પરિચય)–જેવી રીતે મીઠાની સંગતથી દૂધ ફાટીને બગડી જાય છે, તે ધરૂપે રહેતું નથી. તેમ, તેનું દહીં પણ બનતું નથી, માખણ પણ નીકળતું નથી કે છાશ પણ બનતી નથી, એમ સર્વ પ્રકારે તે નિરર્થક બની જાય છે. એવી જ રીતે, Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ જૈન તત્ત્વ પ્રકાશ અસર' એ કહેવત આત્માનું સાધન સાખતમાં રહે તે " પાખડીઓની સામતમાં રહેવાથી સાખત એવી પ્રમાણે તેઓ સમ્યક્ત્વથી ભ્રષ્ટ બની જાય છે. કરી શકતા નથી. જેવી રીતે સતી સ્ત્રી વેશ્યાની ભ્રષ્ટ થઈ જાય છે. અને પરપુરુષની પ્રશંસાથી બદનામ થાય છે, તેવી જ રીતે, છેલ્લા બે અતિચારાનાં સેવનથી સમિતીની પણ દશા થવા પામે છે. મિથ્યાત્વી સાહિત્યને વાંચવારૂપે પણ કરવા જોઇએ નહિ, એવી જ પરિચય ચેાથા અને પાંચમા અતિચારની આદિમાં પર’ શબ્દ લગાડયે છે તેના જૈનેએ દીધ દૃષ્ટિથી વિચાર કરી સાર ગ્રરુણુ કરવાના છે. સ્વમતના અનુયાયીએથી મતભેદ હેાય તે પણ તેમના છતા ગુણેાની પ્રશ'સા કરવી, પણ નિંદા તા કરવી જ નહિ. આજકાલ હૈ'મિલેા અને પુસ્તકો દ્વારા જૈના પરસ્પર નિદા અને ગાલિપ્રદાન કરી આનંદ માને છે, તે ઘણા ખેદના વિષય છે. આવી અનિચ્છનીય પ્રવૃત્તિએથી જૈનશાસન નખળું પડે છે. કેટલાક જૈનેા શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્યમતિ બની જાય છે. માટે મતભેદ હાય છતાં પણ મહાવીરના અનુયાયીઓની નિંદા કરવાનુ પાપ તા સેવવું જ નહિ. ઉપર્યુક્ત પાંચ દૂષણેાનુ વિશેષરૂપે સેવન કરવાથી સમિતિના નાશ થાય છે. અને ઘેાડા સેવનથી સમિતિ મિલન બને છે, એવું જાણી વિવેકી જના પાંચે દૂષણેાથી પેાતાના આત્માને અચાવી નિર્મળ રાખે છે. છઠે એલે-લક્ષણ પ જેમ પ્રકાશના લક્ષણ વડે સૂર્યની પિછાણ થાય છે, શીતળ પ્રકાશ વડે ચંદ્રની પિછાણ થાય છે તેવી જ રીતે નિમ્નાક્ત પ લક્ષણેાથી સમિતી જીવની પિછાણુ થઈ શકે છે. ૧. સમ ઉપશમભાવ રાખે—શત્રુ, મિત્ર પર અને શુભાશુભ પ્રસંગેડમાં સમભાવ રાખે અર્થાત્ મિત્ર પર માહુરાગ કરે નિહું અને * શુભ વસ્તુને શુભ અને અશુભને અશુભ જાણે તે સુજ્ઞજનાનું લક્ષણ છે. અગ્નિને દઝાડનાર જાણી તેનાથી દૂર રહે, વિષને પ્રાણહર જાણી તેનું ભક્ષણ ન કરે તેા તે કંઇ દ્વેષ કર્યો કહેવાય નહિ, તેવી જ રીતે પાખંડીઓના સંગ ન કરવા તે કઇ દ્વેષ નથી, અને શરીર નિર્વાહાથે આહાર વસ્રાદિ ગ્રહણ કરવાં, ગુરુ આદિના ગુણાનુવાદ કરવા, તે રાગ ન કહેવાય. જે વસ્તુ જે સ્વરૂપે છે તે યથાતથ્ય જાણે છે તે સમકિતી છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું ઃ સમ્યકત્વ ૬૨૫ શત્રુનુ ખ્રુરુ' ચિંતવે નહિ. શુભાશુભ પ્રસંગેામાં સમકિતી એવા વિચાર કરે છે કે જે કઈ ભલું મ્રૂરું, નફો નુકસાન, યશ અપયશ, વગેરે થાય છે તેનું ઉપાદાન કારણ મેં પૂર્વે સ ંચેલાં શુભાશુભ કર્યાં જ છે. અમુક વ્યક્તિ તા નિમિત્ત માત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ મા અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે કેઃ— अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । અલ્પા મિત્તઽમાં ૨, ટુરૃિચ, સુŕટ્રકો // (ગાથા ૩૭) આત્મા જ અ—સુખદુઃખને કર્તા તથા નાશ કરનાર આ છે. શુભ કાર્યો કરવાથી તે મિત્રની ગરજ સારે છે, અને અશુભ કા કરવાથી શત્રુ સમાન બને છે. સદાચારને સેવનાર અને દુરાચારમાં પ્રવનાર પણ આત્મા જ છે. આથી સિદ્ધ થાય છે કે જે સારા માઠો બનાવ આપણે માટે બને છે તે આપણાં જ સારા-માઠાં કર્યાંનુ ફળ છે. આ પ્રકારની સાચી સમજણ સમિતીને હાવાથી તેએ “મિત્તીમે સવ્વ મૂબેનુ, વેર્ મા ન મેરૂ અર્થાત્ સર્વ જીવાથી મારે મૈત્રી છે. કોઈની પણ સાથે વૈર નથી, આવી મૈત્રીભાવના ભાવતા રહી સમભાવને ધારણ કરે છે. નિશ્ચયથી તેા શુભ કર્મોદયથી સુખની પ્રાપ્તિ હોય છે, પણ વ્યવહારથી સમકિતી જીવ મનથી પણ કોઈનું બૂરું ચિંતવે નહિ, વચન સાચાં, હિતકર અને પરિમિત બેલે. કાયાથી કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ ન દે એવી પ્રવૃત્તિ કરવાથી, તથા નમ્ર અને સેવક બની રહેવાથી તે સઘળાં પ્રાણીને માટે મિત્રવત્ સુખદાતા બની રહે છે. હવે નિશ્ચયથી તે અશુભ કર્માંદયથી દુઃખની પ્રાપ્તિ થાય છે. પણ વ્યવહારથી મને કરી બીજાનું બૂરું' ચિ'તવે, વચને કરી અસત્ય, કટુ અને નુકસાનકારક વચન મેલે, અને કાયાથી કોઈ ને દુઃખ દે, તે તે સામી વ્યક્તિ દુશ્મન બની જાય છે અને દુઃખ દેવા પ્રવૃત્ત થાય છે. ૪૦ Page #651 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ હવે ધારો કે અન્યની સાથે સારા વર્તાવ કરવા છતાં પણ તે આપણી સાથે બૂરા વર્તાવ કરે તેા ચિતવવું કે તેની સાથે કોઈ પૂર્વના વેરાનુબ'ધ છે તે ઉદયભાવમાં આવ્યા છે, તે તા ભોગવ્યા વિના છૂટકો જ નથી . દાળ માળ ન મોકલ સ્થિ” હવે જો હું પુનઃ દ્વેષભાવ આદિ વેર વિરાધ વધારીશ તે આગળ જતાં વધારે દુઃખી થઈશ. જાણી બૂઝીને કોઇનુ ખૂરુ કરવુ. તે જ્ઞાનીને માટે ઉચિત નથી; દ્વેષના નાશ દ્વેષથી હિ, પ્રેમથી જ થવાના છે. આમ વિચારી સમકિતી જીવ દુશ્મનનું ભલું જ ચાહે છે. ૬૨૬ વળી, કોઇના તરફથી સુખ પ્રાપ્ત થાય છે ત્યારે વિચારે છે કે, આ મારાં શુભ ક ના ઉડ્ડયનું ફળ છે. જગતના સર્વ જીવા પાતપાતાના સ્વાર્થ સાધવામાં તત્પર રહે છે, સાચેા—સત્ય સ્વાર્થ કોઈ સાધતું નથી, મારું ભલું બૂરું તે હું જ કરી શકું તેમ છું. આમ જાણી રાગભાવ ધારણ ન કરે આવી જ રીતે, શુભાશુભ પુદ્ગલાના સબંધમાં પણ વિચાર કરે કે, પુદ્ગલાના સ્વભાવ ક્ષણભંગૂર છે. તે સારાનાં માઠાં અને ભાડાનાં સારાં થાય છે. જે ભાજન ભોગવતાં સારાં પુદ્ગલેા લાગે છે તે જ વમન કરતાં ખરામ લાગે છે. માટી કે પથ્થર અયેાગ્ય સ્થાને પડેલાં ખરાબ લાગે છે, પરંતુ તે ઉપર કારણી આદિ કરી યોગ્ય સ્થાને રાખવાથી સારાં દેખાય છે. આ પ્રમાથે જેનાં પરિણમન નિત્ય પલટાયા કરે છે તેના પર રાગદ્વેષ કરવા મિથ્યા છે. ઈત્યાદિ વિચાર કરી સમિકતી જીવ દરેક અનાવમાં સમભાવી રહે છે, * દાહા—બધા સાહી ભાગવે, કશુભાશુભ ભાવ; ફલ નિર્જરા હાત હૈં, યહ સમાધિ ચિત્ત ચાવ. श्लोक - न कश्चित्कस्यचिन्मित्र, न कश्चित्कस्यचिद्रिपुः । अर्थतस्तु निद्यन्ते, मित्राणि रिपवस्तथा ॥ અ—કોઈ કોઈનું મિત્ર કે શત્રુ નથી પરંતુ સ્વાશ્ત્રથી જ મિત્ર શત્રુ થાય છે. આમ મહાભારત શાન્તિપ ના ૧૩૮ મા અધ્યાયમાં કહ્યુ છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું : સમ્યકત્વ ૨. સવેગ—અંતઃકરણમાં નિરતર વૈરાગ્યભાવ રાખે. श्लोक—शरीरमनसा जंतो, र्वेदना प्रभवाद्भवात् । स्वप्नोन्दजाल संकल्पादरतिः संवेग उच्यते ॥ ૬૨૭ અને મન : અથ—દેડુ સૌંબંધી રોગાદિ દુઃખ તે શારીરિક સંબધી ચિ ંતાદિ દુઃખ તે માનસિક આ બન્ને પ્રકારનાં દુઃખ વડે સ'સારી જીવે દુઃખી થઇ રહ્યા છે. વળી, ધન કુટુ ખાદિ પૌલિક સંપદા છે તે પણ સ્વપ્નવત્ કે ઈંદ્રજાળના જેવી મિથ્યા અને નાશવંત છે, તેના સચેગથી સુખની પ્રાપ્તિ કોઈ પણ પ્રકારે થતી નથી. એમ સમજી સમિકતી જીવ સ`સારના સર્વ સંમધથી ઉદાસીન ભાવ ધારણ કરે, નિરંતર વૈરાગ્યભાત્રમાં રમણ કરે તે સંવેગી કહેવાય છે. ૩. નિવે—આરભ પરિગ્રહથી નિવૃત્તિભાવ ધારણ કરે. કારણ કે આરંભ પરિગ્રહ મહા અનથ નું મૂળ છે, દાવાનળની પેઠે ક્ષમા, શીલ, સંતાયાદિ ગુણાના ઘાતક છે. મિત્રતાને નાશક અને વૈરિવરોધને વધારનાર છે. અનેક અવગુણાના ભંડાર છે. આર'ભ પરિગ્રડુનો ત્યાગ કરવાથી આત્મા નિજગુણ પ્રગટ કરી શકે છે. આવું જાણી સમિકતી જીવ તેને પ્રતિદિન કમી કરતા રહે છે. તેમ જ પાંચ ઇન્દ્રિયાના ભાગેપલેગની સ સામગ્રી તથા રાજરિદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ તેમાં લુબ્ધ થતા નથી, નિર`તર રુક્ષવૃત્તિ રાખે છે. * કોઈ ભિક્ષુકે રાજરિદ્ધિ તથા કંદોઈની દુકાન પર ઘેવરાદિ મીઠાઈ જોઈ; રાત્રે ક્ષુધાપીડિત સૂતા. સ્વપ્નમાં જુએ છે તે શહેરમાં રાજા મૃત્યુ પામ્યા છે અને તેને સ્થાને તે રાજા બની ગયા છે, અને પેટપૂર્ણ ઘેવરાદિ મિષ્ટાન્ન ખાઇ સૂવાની તૈયારી કરે છે. એટલામાં કંઈ અવાજ થવાથી તેની આંખ ઊઘડી ગઇ. તે રોવા લાગ્યો ત્યારે કોઈએ પૂછ્યું ભાઇ ! કેમ રુએ છે ? તેણે કહ્યું, મારી રાજરિદ્ધિ, મીઠાઈ, વગેરે બધું કયાં ચાલ્યું ગયું ? અહીં તેા મારી ફૂટી હાંડલી જ છે. હવે હું શું કરું ? લોકો કહેવા લાગ્યા, દીવાના થઇ ગયા. માટે હે ભવ્ય જીવો ! આ બધી પ્રાપ્ત રિદ્ધિ સ્વપ્ન સમાન છે. તેના મેાહમાં પડી માનવ જન્મનું સાક નહિ કરો તે આયુષ્ય પૂર્ણ થયા બાદ ભિક્ષુકની પેઠે રાવું પડશે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ જૈન તત્વ પ્રકાશ ૪. અનુકંપા–અન્યને દુઃખી જોઈને આપણું હૃદય કંપે, દયાભાવ પ્રગટે તેનું નામ અનુકમ્પા. श्लोक-सत्वं सर्वत्र वित्तस्य दयार्द्रत्व दयावतः । धर्मस्य परम मूलमनुकम्पा प्रवक्ष्यते ।। અર્થ––ધર્મનું ઉત્કૃષ્ટ મૂળ અનુકંપા છે. આ મૂળ ધર્માત્માન અંતઃકરણમાં હોવાથી તેને સુખાભિલાષી જીવ પર દુઃખ પડેલું દેખીને અનુકંપા ઊપજે છે. અને દુઃખથી પિડાતાં તે બિચારાં પ્રાણીઓને યથાશક્તિ સુખોપચાર કરી સુખી બનાવે છે. શ્રી તીર્થંકર પ્રભુ પણ સર્વ જીવે સમજી શકે તે પ્રકારના વચનાતિશય દ્વારા દેશના ફરમાવે છે. સાધુ મહાપુરુષે પણ સુધા, તૃષા, શીત, તાપ, માર્ગીતિકમણને પરિશ્રમ, ઈત્યાદિ પરિષહ સહીને પણ ગ્રામાનુગ્રામ વિહાર કરી ઉપદેશ આપતા રહે છે, તેને પણ મુખ્ય હેતુ જગતના જીવને શારીરિક, માનસિક દુખેથી છૂટવાને ઉપાય બતાવવાને જ હોય છે, એ પણ અનુકંપા જ છે. શ્રાવકે પણ ભૂખ્યાં ને અન્ન અને તરસ્યાને પાણી વગેરે આપી દુઃખીયાને દુઃખમુક્ત કરે છે તે પણ અનુકંપા છે. અન્યને દુઃખી, દેખી દિલમાં અનુકંપા ન આવે તે અભવ્યનું લક્ષણ છે. ઈંગાલમર્દન આચાર્યવત્ જ સામ્પ્રત સમયે કેટલાક અભિગ્રહિક + દોહો–દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી” દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ. * પાટલિપુત્ર નગરના ચંદ્રગુપ્ત રાજાએ પાખીને પિષો કરેલ. રાત્રે તેમણે સ્વપ્નામાં જોયું કે પ૦૦ હાથીને નાયક એક ભુંડ સૂવર બન્યો છે. સવારે ૫:૦ સાધુના પરિવારે ઉક્ત આચાર્ય આવ્યા. તેમની પરીક્ષાને અર્થે રાજાએ તેઓ જે સ્થાનમાં ઉતર્યા હતા તેની નજીક રાત્રિના સમયે કોલસા બિછાવી દીધા. રાત્રે માત્ર પરાવવા જતાં બધા સાધુ “જીવડા” છે એવી ભ્રાતિથી પાછા ફરી ગયા. અને આચાર્ય તે કોલસા ખૂંદતા ચાલ્યા ગયા. બુદ્ધિવાન રાજા સમજી ગયો કે, ભંડ સમાન અનુકમ્મા રહિત આચાય કોઇ અભવ્ય જીવ દેખાય છે. પ્રાત:કાળમાં સાધુઓને સમજાવીને તેમને આચાર્ય પદથી દૂર કર્યા અને અન્ય યોગ્ય સાધુને આચાર્ય બનાવ્યા. આ પ્રમાણે, અભવ્યને અનુકંપા હોતી નથી. Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ મિથ્યાત્વી દુરાગ્રહી બની વીતરાગ વચનને વિપરીત પરિણાવી ભેળા જીવોને ભ્રમમાં ફસાવવા કહે છે કે, મરતા જીવને બચાવશે તે તે જીવિત રહી છે જે પાપ કરશે તેની કિયા (પાપને હી) બચાવનારને લાગશે! કેમ જાણે મૃત્યુથી જીવને અંત આવી જતે હેય અથવા ભવાંતરે કશું પાપ તે કરવાને જ ન હોય ! આવા લોકોને દિલમાં અનુકંપા હોતી નથી, પણ અનુકંપાવત ભેળા મનુષ્યની અનુકંપાને પણ ઉચ્છેદ કરી ઉત્સુત્ર પ્રરૂપણુ વડે અનંત સંસાર વધારી દે છે. તે ડૂબે છે, બીજાને ડૂબડે છે. સમકતી જ તે જાણે છે કે, “કરશે તે ભગવશે.” તીર્થંકર પ્રભુ અને તેમના શાસનપ્રવર્તક આચાર્ય, ઉપાધ્યાય, અણગારાદિ જગજજીને દુઃખમુક્ત કરવા માટે ધર્મોપદેશ આપે છે અને તેના પરિણામે અનેક સાધુને કે શ્રાવકને ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામે છે. બધા જ કંઈ મોક્ષમાં જતા નથી. પણ મેટો ભાગ તે દેવગતિમાં જ જાય છે. ત્યાં દેવાંગનાઓ સાથે વિષય–સેવન આદિ પાપ કરે છે, તે શું તે પાપને હિ તીર્થકરાદિ ધર્મોપદેશકને લાગશે ખરે? જો આમ હોય તે પછી ધર્મ કે ધર્મોપદેશક બધું નિરર્થક જ બની જાય. આવી જ રીતે સમકિતી કે શ્રાવકે અનાથ, અપંગ તેમ જ મૃત્યુના મુખમાં પડતા જીને દુઃખમુક્ત કરવાના આશયથી બચાવે છે, તેમને સૂયગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યા પ્રમાણે રાણાતે મચHથાળ” સર્વ દાનમાં શ્રેષ્ઠ અભયદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ચિંતામણિ રત્નના બદલામાં પ્રાણ આપવાનું કેઈને કહેવામાં આવે તે તે તત્કાલ ચિંતામણિને ફેકી દેશે અને પોતાના પ્રાણ બચાવશે. આથી સમજાય છે કે, ત્રણ લેકની સંપદાથી પણ પ્રાણ અધિક પ્રિય છે. ડું દ્રવ્ય આપવાથી અમૂલ્ય પ્રાણ બચે તે જીવને બચાવવા તે મહાન લાભનું કારણ છે. આતમવન સર્વ મૂતાનિ ચ ારૂતિ સઃ જરૂતિ ” અર્થાત્ સિમ્યગ્દષ્ટિ તે પિતાના પ્રાણ જેવા જ સર્વના પ્રાણને પ્રિય સમજે છે અને યથાશક્ય અન્ય જીને અભયદાન આપવામાં તત્પર રહે છે. તેઓ તે કસાઈ આદિ દુષ્ટ પ્રાણુઓને પણ અનુકમ્પા બુદ્ધિથી દુષ્ટ કર્મોથી છેડાવવા યથાશકિત પ્રયત્ન કરતા રહે છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ જો તે પાપકમ છોડે તેા ઠીક, ન છેડે તે તેમાં અશુભ કર્માંના ઉદયની પ્રમલતા જાણી તેમના પર દ્વેષ કરતા નથી. જેવી રીતે ગૃહસ્થ પેાતાના કુટુંબને દુઃખથી બચાવવા ઉપચાર કરે છે તેવી રીતે સમ્યગ્દષ્ટિ પણ સર્વાં પ્રાણીઓને પેાતાના મિત્ર માનીને મિત્ત્ત મે સ~भूएस એ જિનાજ્ઞાને અનુકૂળ આચરણ કરી. ‘વસુધૈવ કુટુમ્ન અર્થાત્ સર્વાં જીવાને પેાતાના કુટુંબવત્ માને છે અને તેમના હિતની, સુખની ચેાજના કરે છે. , ૬૩૦ ડાહ્યા પુરુષાએ દાનથી પણ્ યા-અનુક’પા અધિક કહી છે. કારણ કે ધન ખૂટી જવાથી દાન દેવાનું બની શકતું નથી, પણ અનુકંપાનું ઝરણુ તે સમષ્ટિ જીવાના હૃદયમાં નિરતર વહેતુ જ રહે છે. અને આ અનુકપા એ સમિકતીનું લક્ષણ છે. ૫. આસ્થા-શ્રી જિનેશ્વરભાષિત ધર્મ અને ધર્મશાસ્ત્ર પર દૃઢ શ્રદ્ધા–પ્રતીતિ રાખે. કહેવત છે કે, આસતા સુખ સાસતા અર્થાત્ આસ્તાથી શાશ્વતા સુખની પ્રાપ્તિ થાય છે. મંત્ર, યંત્ર, જડીબુટ્ટી ઔષધ, વ્યાપાર અને ધર્મ આદિ દરેક વિષયમાં વિશ્વાસ (આસ્થા) હાય તેને ફળ પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશુ તે અરહન્નકજી, કામદેવજી, મહૂકજી * શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવ આદિ સમ્યગ્દષ્ટિ શ્રાવકે કેટલી બધી દૃઢ શ્રદ્ધાના ધારક હતા ! અરહન્નક, કામદેવ, કોણિક અને કૃષ્ણજીનું ચરિત્ર ઘણા જૈનબ ધુ જાણતા હાય છે. પરંતુ મડૂક શ્રાવક વિષે ઘણા અજ્ઞાન હાય છે, તેથી અહી તેમના ટૂંકો પરિચય આપીએ છીએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, રાજગૃહૌ નગરીના ગુણશીલ ચૈત્યમાં મહાવીર પ્રભુએ પંચાસ્તિકાય વિશે વ્યાખ્યાન ફરમાવ્યું તેની સમજ કાલિયાદિ અન્ય તી િને ન પડવાથી તે સમવસરણની બહાર નીકળી ઉપહાસ કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક પ્રભુ દનાર્થે જતા હતા તેને જોઈ બાલ્યા કે તારા ગુરુ મહાવીર તે ગપ્પાં મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચલનસહાય છે વગેરે; પણ અમે તે તેને જરા પણ જોઈ શકતા નથી. મ`ડૂકજી વિશેષજ્ઞ તા નહોતા, પણ ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે, આ વૃક્ષનાં પાંદડાં કોણ હલાવે છે ? તેમણે કહ્યુ કે પવન. મંડૂકજી બાલ્યા—પવનને તમે જોઈ શકો છે ? તે કહે, ના. તે પછી પવનનું નામ શા માટે લે છે ? ત્યારે તે કહે-પાંદડાં હાલતાં જોઈને. ત્યારે મંડૂકજી બાલ્યા—જેમ વાયુ સૂક્ષ્મ છે તેમ ધર્માસ્તિકાય પણ સૂક્ષ્મ છે, અને જેમ વાયુ પાંદડાં હલાવવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાય ચલન શક્તિમાં સહાયક છે, ઈત્યાદિ પ્રત્યુત્તરથી પ્રતિપક્ષને નિરુત્તર બનાવી તેઓ સમવસરણમાં આવ્યા. ભગવાને ચારે તી સન્મુખ તેમની તારીફ કરી. * Page #656 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ્રુ : સમ્યક્ત્વ ૬૩૧૧ કિચિત્ પણ મરણાંત ઉપસથી કે દેવતાના ડગાવવાથી તે ચલાયમાન થયા ન હતા. એટલુ જ નહિ પણ, તેમની ધર્માંદૃઢતા જોઈ ને ઉપસ દેનારા પણ મિથ્યાત્વના ત્યાગ કરી સમકિતી ખની ગયા હતા. આવી દૃઢ શ્રદ્ધાથી જ તે એકાવતારી થયા અથવા તીર્થંકર નામ કમ ઉપરાજી શકયા. માટે ધર્મમાં દૃઢ શ્રદ્ધા રાખવી. કેટલાક અન્ય મતાવલખીએ જૈન ધર્મને અર્વાચીન ખતાવે છે. અને ખેતપેાતાના ધર્મોને પ્રાચીન બતાવી જૈનાને શ્રદ્ધાભ્રષ્ટ બતાવે છે. પરંતુ તેમણે જાણવું જોઇએ કે, વેદ, પુરાણ તથા અન્ય અનેક ગ્રંથાથી જૈન ધર્મ બધા ધર્મોથી પ્રાચીન છે-અનાદિ છે એવું સિદ્ધ થાય છે. આના અનેક પ્રમાણેા છે, તેમાંથી ઘેાડાક નીચે આપીએ છીએ. (१) ॐ नमोऽर्हन्तो ऋषभो वा ॐ ऋषभं पवित्रम् । યજુર્વેદ અધ્યાય ૨૫, મંત્ર ૧૯ (૨) ૩ ત્રૈોચ પ્રતિઘ્નતાનાં, વિતિ તીથરાળામ્ । ऋषभादि वर्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्यते ॥ [ન્ગવેદમાં આ મંત્ર છે.] અ—ઋષભદેવથી વમાનપર્યંત જે ચાવીસ તીર્થંકરા ત્રણ લેાકમાં પ્રતિષ્ઠિત છે તેમનું મને શરણુ હા. (३) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा || [યજુર્વેદ અ. ૨૫] (૪) ૩ સ્વસ્તિાને ન્દ્રો વૃદ્ઘશ્રવાઃ, સ્વસ્તિત્તઃપૂરા વિશ્વવેઃ । स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्तिनो ब्रहस्पति दधातु ॥ [ગ્વેદ અષ્ટક ૧, અધ્યાય ૬. ઉક્ત અને મ ંત્રામાં ખાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું નામ છે. આ પ્રમાણે વેદોમાં જૈન તીર્થંકરોનાં નામ છે. આથી સાબિત થાય છે કે વેદોની રચના થઈ તે પહેલાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતા. ' Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ જૈન તત્વ પ્રકાશ હવે પુરાણના દાખલા લઈએ. (૬) રૈયતા નિનો નેમિસુરિ મિસ્ટાન્ડે ! ऋषिणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ।। [પ્રભાસ પુરાણ અર્થાતુ-રેવતગિરી ઉપર નેમિનાથ, વિમલાચલ ઉપર ઝાષભદેવા ? એમણે ત્રષિઓના આશ્રમથી મુક્તિનો માર્ગ ચલાવ્યું. (६) नाहं रामो न मे वांछा, भावेषु च न मे मनः । શાન્તિમાથાતુ મિચ્છામિ, વાવ વિનો ચથી છે અર્થ ગવાસિષ્ઠમાં વશિષ્ઠ ઋષિને શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે, હું રામ નથી. મારી કેઈ કાર્યમાં ઈચ્છા પણ નથી. હું તે જિનદેવની પેઠે આત્મશાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છું છું. (७) दश भोजितै विभि, यत्फल जायते कृतौप्रैः । मुनिमर्हन्तभक्तस्य तत्फलं जायते कलौ ॥ નગર પુરાણ અર્થ–સતયુગમાં ૧૦ બ્રાહ્મણોને ભેજન દેવામાં જેટલું ફળ થતું હતું તેટલું કલિયુગમાં અહંતના ભક્ત મુનિને ભેજન આપવાથી થાય છે. (૮) તૈના અનૈવ વસ્તુનિ મચે નિરુક્તિ ]પ્રભાસ પુરાણ અર્થ—જૈને ફક્ત એક જીવમાં જ કર્તુત્વ-ભેફતૃત્વનું નિરૂપણ (3) નવત્ન વરાળાં, સુરાસુરનમસ્કૃતઃ | नीतित्रितय कर्ता यो, युगादौ प्रथमो जिनः ॥ [મનુસ્મૃતિ] અર્થ–વીર પુરુષોને માર્ગ બતાવનાર, દેવ અને દૈથી નમસ્કાર પામેલા, યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના સ્થાપનર્તા એવા પ્રથમ જિન થયા. Page #658 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું સમ્યક્ત્વ (१०) एको रागिषु राजते, प्रियतमा देहार्धधारी हरो । नीरागेषु जिनो विमुक्त ललना, सङगो न यस्मात्परः || અરાગીઓમાં તે એક શાંકર જ શાલે છે કે જેમણે પેાતાના અર્ધાંગમાં પત્નીને રાખ્યાં છે, અને નિરાગીએમાં જેમણે લલનાને ત્યાગ કર્યા છે એવા જિન (વીતરાગ) શ્રેષ્ઠ છે. (૧) નામિસ્તુ નનયપુત્ર, મ‹ાં મારુતિ । ऋषभं क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिस्य पूर्वजं ॥ ૬૩૩ [બ્રહ્મપુરાણ] અ—નાભિ રાજા અને મરુદેવીના આત્મજ મહુા કાંતિવાન શ્રી ઋષભદેવજી સ ક્ષત્રિયામાં જ્યેષ્ઠ અને સ ક્ષત્રિયામાં પૂજ છે. (૨૨) પ્રથમ ૠવમો તેવો, જૈનધર્મ પ્રવર્તઃ || ૬ || एकादशः सहस्राणि, शिष्याणां धरितो मुनिः । જૈનધર્મસ્ય વિસ્તાર, જો તે નાતિતછે ! ર્ ॥ [શ્રીમાલપુરાણ] અ—પ્રથમ શ્રી ઋષભદેવજીએ ૧૧૦૦૦ શિષ્યા સહિત જૈનધર્મના જગતમાં પ્રચાર કર્યાં. (१३) हस्ते पात्रं दधानाच, तुण्डे वस्त्रस्यधारकाः । मलिनान्येव वासांसि धारयन्त्यल्प भाषिणं ।। २५ ।। [શિવપુરાણ ×] કરનાર, મલિન , અહાથમાં પાત્ર અને મુખે વસ્ત્ર ધારણ વસ્ત્રો પહેરનાર અને થાડુ ખાલનાર જૈનમુનિ હેાય છે. ઉપરોક્ત પુરાણેાનાં પ્રમાણેાથી પણ સિધ્ધ થાય છે કે જૈન ધર્માંના ( આ યુગના ) આદિ પ્રવક શ્રી ઋષભદેવ ભગવાન હતા. કેટલાક કહે છે કે જૈનધર્મ ગૌતમઋષિએ પ્રવર્તાવ્યા છે. તેમનુ આ કથન પ્રમાણસિદ્ધ × શિવપુરાણ ૫૦૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા વેદવ્યાસજીએ રચ્યાનુ તેમનાં શાસ્ત્રોમાં કથન છે, એટલે ૫૦૦૦ વર્ષ પહેલાં જૈન સાધુઓ માઢે મુહપત્તી ધારણ કરતા હતા અર્થાત્ બાંધતા હતા. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ જૈન તત્ત્વ પ્રકાશે નથી. ગૌતમ ઋષિએ તે ગ્રેવીસમા તીર્થંકર ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રીપાલ પુરાણના ૭૩ મા અધ્યાયમાં કહ્યું છે કે – (१४) गौतमोऽपि ततो राजन् ! गतो काश्मीरके ततः ।। ___ महावीर दिक्षया च, धत्ते जैन त्वमिप्सितम् ॥ १२ ॥ અર્થ–વસિષ્ઠ ઋષિ માંધાતાને કહે છે કે, હે રાજન ગૌતમ કાશ્મીર દેશમાં ગયા અને મહાવીર પાસે દીક્ષા લઈને ઈચ્છતાર્થની સિદ્ધિ કરી. (૧) ક્રિસ ના વાંગનું , મદ્રા: સ્ટિયુન ચ | तदा जातो महावीरो, देशे काश्मीर के नृपः ॥ ३ ॥ गौतमोपि तदा तत्र, धारितुं जैनधर्मकम् । श्रीयावाक्येन संतुष्ठो, जगाम श्रीनिकेतनाम् ॥ ४ ॥ (શ્રીમાલપુરાણ અધ્યાય ૭૪) અર્થ–હે રાજન ! જ્યારે કળિયુગનાં બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશે મહાવીર ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મીના કહેવાથી તેમની પાસે ગૌતમ દીક્ષા લેવા ગયા. (૧૬) મો માં સ્વામિનાર, ક્ષિા રેઢિ મમ પ્રમો . જૈનધર્મ સંગૃહીતુ નીતિ તવ સન્નિધૌ || ૬ | અર્થ-ગૌતમ બેલ્યા કે, હે મહાવીર પ્રભે ! મને દીક્ષા આપ. હું આપની પાસે જૈનધર્મ ધારણ કરવા આવ્યો છું. આ બધાં પ્રમાણેથી સાબિત થાય છે કે જૈન ધર્મ ગૌતમ ત્રષિથી પહેલાંને છે. હવે કેટલાક કહે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે છે. પરંતુ આ કથન પણ સત્ય નથી. કેમકે (૧) શ્રી મહાવીર સ્વામીને જન્મ “ક્ષત્રિયકુંડ” નગરમાં થયું છે અને બુદ્ધ ( શાક્યસિંહ) ને જન્મ “કપિલવસ્તુ” નગરમાં થયો છે. (૨) મહાવીરસ્વામીના માતાપિતા મહાવીર સ્વામી ૨૮ વર્ષના થયા ત્યારે મૃત્યુ પામ્યાં અને બુદ્ધનાં માતા બુદ્ધને જન્મ થતાં જ મૃત્યુ પામ્યાં છે (૩) શ્રી મહાવીરસ્વામીએ પિતાના મોટા ભાઈની આજ્ઞાથી દીક્ષા લીધી છે અને બુધે પિતાના Page #660 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ૬૩૫ કુટુંબની આજ્ઞા લીધા વિના જ દીક્ષા લીધી છે. (૪) મહાવીર સ્વામીએ ૧૨ વર્ષી અને ૧૫ દિવસ તપશ્ચર્યા કરી અને બુધે છ વર્ષી તપશ્ચર્યા કરી છે. (૫) મહાવીરે તપશ્ચર્યાને ધર્મનુ મુખ્ય અંગ એટલે મુક્તિનુ કારણુ ખતાવેલ છે. અને બુધ્ધે તપશ્ચર્યાંના સમયને ફેકટ કહ્યા છે. (૬) મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા અને બુધ્ધના દેહાત્સગ કુ ડિકુંડમાં થયેા. આથી એ સિદ્ધ થાય છે કે, મહાવીર અને બુદ્ધ એ-બન્ને ભિન્ન વ્યક્તિ હતી. તેમજ મહાવીરે પ્રવર્તાવેલ જૈન ધમ અને બુધ્ધે પ્રવર્તાવેલ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં પણ તફાવત છે. જૈન ધર્મે હિંસાના કારણભૂત માંસભક્ષણની સાક્ મના કરી છે અને બુધ્ધે ગૃહસ્થાએ તૈયાર કરેલું માંસ પેાતાના સાધુ ગ્રહણ કરે તે પ્રવૃત્તિને નિર્દેષ બતાવી છે. જૈનમત સ્યાદ્વાદ છે. બૌદ્ધ મત ક્ષણિકવાદ છે. જૈનધમ એ બૌદ્ધ મતની શાખા નથી એ વાત હવે સિદ્ધ થઈ. ચૂકી છે. પાશ્ચાત્ય વિદ્વાનાની એ ભ્રમણા હવે દૂર થઈ છે. કારણ કે ખુદ બૌદ્ધનાં ધર્માંશાસ્ત્રોમાંથી જ એની પુષ્ટિનાં અનેક પ્રમાણા મળી આવે છે. જેવાં કે—૧. ‘ મહાવીર ’ ના છઠ્ઠા અધ્યયનમાં લખ્યું છે કે. મહાવીરના સિંહુ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત લીધી હતી. ર.. ૮ મઝિમનિકાય ” માં લખ્યુ છે કે, મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્રા કર્યાં હતા. આવાં આવાં ઘણાં પ્રમાણાથી સાબિત થાય છે કે બૌદ્ધ ધર્માંથી પણ જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર છે. વેદમાં પણ તીર્થંકરોની સ્તુતિ હાવાથી જૈન ધર્મ વેદોથી પણ પ્રાચીન છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયાને અસ`ખ્ય વર્ષો વીત્યાં છે અને ઋષભદેવની પહેલાં પણ જૈન ધર્મ નહોતા એમ નથી. ભૂતકાળમાં અનંત ચાવીસી થઈ ગઈ છે. વળી, મહાવિદેહમાં સદાકાળ જૈન ધર્મ પ્રવર્તમાન હાય છે. એટલા માટે જૈન ધમ સનાતન અને સત્ય છે એવી દૃઢ આસ્થા રાખી કોઈના ચળાવ્યા કદી પણુ ચલાયમાન થવુ નહિ. સમકિતમાં દૃઢ રહેશે તે જ આત્માનું પરમ કલ્યાણ કરી પરમાનંદ પ્રાપ્ત કરી શકશે. Page #661 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ હાલમાં જૈના અને વિશેષતઃ સાધુમાગી જૈનોમાં ઘણે અંશે શ્રદ્ધાની ન્યૂનતા નજર આવી રહી છે. છાણમાં ખેડેલા ખીલે જેમ નમાવે તેમ નમી જાય અને નર્મદા નદીના ગાલક પાષાણ જેમ દોડાવે તેમ દડી જાય, એવી સ્થિતિ કેટલાક ભાઈ એની ધશ્રદ્ધા વિષયે થઈ ગઈ છે. અને તેથી જ આ મહાન પ્રભાવક, પરમ કલ્યાણકારી જૈનધર્મના પાલક, અને ઇચ્છિત લદાતા નવકારમંત્રનું' સ્મરણ કરનાર હાવા છતાં પણ દિન પ્રતિદિન ધનમાં, જનસખ્યામાં, સુખમાં અને ધર્મીમાં અવનતિને પ્રાપ્ત થતા રહે છે, અને ઘણા ભાગ દુ:ખી દેખાય છે. એ જોઈ સખેદાશ્ચય થાય છે. ૬૩૬ તેમાંના કેટલાક શ્રીમંતા ચેડા કે ઘણા કાળને માટે સુખસામગ્રીના પરિત્યાગ કરે છે અને વ્યવહારિક કરણી જેવી કે, ચારે સ્કંધ ધારણ કરી લેવા, દુષ્કર ત્રતાચરણ, દુષ્કર તપશ્ચર્યાં, સામાયિક, પૌષધવ્રત આદિ કરે છે, પરંતુ દૃઢ શ્રદ્ધાની અનુપસ્થિતિમાં તે કરેલી કરણીનું યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તેમાંના ઘણાક તા સાનના અભાવથી યશ અને માનપૂજાના ભૂખ્યા ખની કરણી કરે છે. તે કરેડોને માલ કડી બદલે ખેાઈ એસે છે. માટે હું ભબ્યા ! દેહ, ધન, યશ અને સુખાદિની પ્રાપ્તિ તા અનતી વાર થઈ ગઈ છે. તેનાથી જીવની કશી ગરજ સરી નહિ પરંતુ ** સટ્ટા પરમ વુદ્દા ”. એક શ્રદ્ધા જ પરમ દુભ છે. વેઠવેા પડે છે. તે તેા કરી કરણી કરવામાં તે મહા પરિશ્રમ લે છે, પણ વગર પરિશ્રમે પ્રાપ્ત થઇ શકે તેવી શ્રદ્ધા રાખવામાં શિથિલ ખની જાએ છે, એ ઘણા ખેદની વાત છે. માટે ચેતેા ! અને સદ્ભાગ્યેાદયથી પ્રાપ્ત થયેલા સત્યધર્મ પર નિશ્ચલ શ્રદ્ધાવાનૢ રહી ધન, સ્ત્રી, પુત્ર, યશાદિની સ્પૃહા ડો. શ્રધ્ધાપૂર્વક યથાશક્તિ કરણી કરી તેનું મહાન ફળ–માક્ષને નજીક લાવનારું ફળ પ્રાપ્ત કરવા ઉદ્યુક્ત અનેા. ઉપર્યું`ક્ત ૧. શમ, ૨. સવેગ, ૩. નિવેદ, ૪. અનુક ંપા અને, પ. આસ્થાઃ આ પાંચ લક્ષણ જેનામાં હોય તેને સમિતી જાણવા. Page #662 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યત્વ ૬૩૭ આ લક્ષણથી પિતે પિતાની અત્યંતર ભાવે પરીક્ષા કરી શકે છે કે મને સમતિ થયું છે કે નહિ! સાતમે બેલે ભૂષણ ૫ આભૂષણોથી જેમ મનુષ્ય શોભે છે તેમ નીચે દર્શાવેલા પાંચ પ્રકારના ગુણરૂપ ભૂષણથી સમકિતી શેલે છે. ૧. ધર્મમાં કુશળ હેય-ધર્મમાં કુશળતા ૩૨ સૂત્રના જ્ઞાનથી આવે છે. કુશળતાપૂર્વક કરાયેલું હરેક કાર્ય સારું હોય છે. ડાહ્યો માણસ કેઈ પણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલાં તે સંબંધીનું આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને માર્ગમાં આવતી મુશ્કેલીઓને ધીરજથી સામને કરી તેને પાર પહોંચાડે છે. કેઈને ડગાવ્યો ડગતે નથી. તેવી જ રીતે, સમકિતી પણ ધર્મકાર્યને તથારૂપ તથા યથાર્થ ફલદાયી બનાવવાને માટે પ્રથમ તે ગીતાર્થ ગુરુ આદિની પાસેથી તદ્વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મકાર્યમાં કુશળ બને છે અને પછી તે જ્ઞાનના પ્રભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને પ્રદીપ્ત કરવા માટે અનેક નવી યુક્તિઓની યેજના કરે છે. ઉપદેશમાં, વ્રતમાં, તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી અન્ય. અનેક ભવ્ય આત્માઓનાં મન તે તરફ આકર્ષે છે અને પાખંડીઓના કુતર્કવાદના છલથી ચલિત ન થતાં ઉત્પાતિકી બુદ્ધિથી તેમના કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્ય પક્ષનું સ્થાપન કરે છે. ૨. તીર્થસેવા કરે-દુસ્તર સંસાર સાગરના તીરે એટલે કિનારે રહેલું જે મેક્ષસ્થાને તેને પ્રાપ્ત કરવાના અધિકારી જે સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ ચાર તીર્થ છે, તેમને ધર્મારાધનના મે મુર્શિદાબાદ અજિમગજના બાબુ ધનપતસિંહજી તરફથી પ્રકાશિત નંદીસૂત્ર પૃષ્ઠ ૨૨૪ માં કહ્યું છે કે, નદી તથા યાત્રા કરવાનાં તીર્થ તે સર્વ દ્રવ્ય તીર્થ, જિસ કર સંસાર ન નિરાય, અને સાવદ્ય કર્તવ્ય. તીર્થકર તીરના નહી હે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ જેન તત્વ પ્રકાશ કાર્યમાં સહાયતા દેવી, સેવાભક્તિ કરવી એ સમકિતીનું ભૂષણ છે. જેવી રીતે રાજાની સેવા કરતાં રાજ્યસુખની પ્રાપ્તિ થાય છે તેવી રીતે ચતુર્વિધ સંઘતીર્થની સેવા પણ મુક્તિદાયક નીવડે છે. | તીર્થસેવકોનું કર્તવ્ય છે કે સાધુ સાધ્વીની અનન્યભાવે ભક્તિ કરે, ગુણગ્રામ કરે, યાચિત નિર્દોષ સ્થાનક, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધોપચાર આદિ જે જોઈએ તે સ્વયં આપે. અન્ય પાસેથી અપાવે, વ્યાખ્યાન શ્રવણ કરી હૃદયમાં ધારે, યથાશક્તિ વ્રત નિયમ સ્વયં કરે, અન્ય પાસે કરાવે, તન, મન, ધનથી યથોચિત ધર્મોન્નતિ - સ્વયં કરે અને અન્ય પાસે કરાવે. ચોથા આરામાં સાધુએ ગામ બહાર ઊતરતા હતા, ત્યાં પણ લેકે ધર્મલાભ લેવા જતા હતા, સર્વસ્વનું બલિદાન કરી ધર્મોન્નતિ કરતા હતા, પરંતુ આજના જમાનામાં કેટલાક ભારેકમી છે એવા છે કે, ઘરની નજીકમાં ઊતરેલા સાધુનાં દર્શન કે વાણીશ્રવણને લાભ પણ લઈ શકતા નથી. જે ભાવ તીર્થ તે ચતુર્વિધ સંઘ જ જ્ઞાનાદિ સહિત, જે ભાવથકી તીરે તે ભાવ તીરથ તથા ક્રોધાગ્નિ દાહ ઉપશમાવવો, લોભ, (તૃષ્ણા) ટાળવો, કર્મમલ ફેડવું અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ વિશે રવીવો તીણને ભાવતીર્થ કહીએ.” - શ્રી યોગીંદ્રદેવ રચિત “શ્રી અનુભવમાળા” અપરનામ “સ્વાનુભવ દર્પણ” જેનું ભાષાંતર શ્રી માણેકલાલ ઘેલાભાઈ તથા ફતેચંદ કપૂરચંદ લાલને મળી કર્યું છે, અને જે સં. ૧૯૬૨ ના અષાઢમાં મુંબઈ નિર્ણયસાગર પ્રેસમાં છપાયેલ છે તેના બાવનમાં પૃષ્ઠ પર લખ્યું છે કેદેહરા–ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે ધૂર્તતા ઢગ; સગુર, વચન ન સાંભળે, કરે કુગુરને સંગ. તીર્થે ને દહેરાં વિશે, નિશ્ચ દેવ ન જાણ; જિન ગુરુ વાણી ઈમ કહે, દેહમાં દેવ પ્રમાણ. તનમંદિરમાં જીવ જિન, મંદિર-મૂર્તિ ન દેવ; રાજા ભિક્ષાર્થે ભમે, એવી જનને ટેવ. નથી દેવ દહેરા વિષે, છે મુર્તિ ચિત્રામ, જ્ઞાની જાણે દેવને, મૂર્ખ ભમે બહુ ઠામ, ખરો દેવ છે દેહમાં, જ્ઞાની જાણે તે; તીર્થ દેવળ દેવ નહિ, પ્રતિમા નિશ્ચય એહ. Page #664 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું ; સમ્યક્ત્વ કહ્યું છે કે પુણ્યહીન પામે નહીં, ભલી વસ્તુને જોગ; દ્રાક્ષ પાકી ત્યાં થયા, કાગ કઠમાં રોગ. ૬૩૯ અર્થાત્ જ્યારે દ્રાક્ષ પાકે છે ત્યારે કાગડાને કંઠમાળના રોગ થાય છે, તેથી તે દ્રાક્ષ ખાઈ શકતા નથી, પણ લી ખેાળીએ પાકે ત્યારે તે નીરોગી થઈ જાય છે. તેવી રીતે હું ભાઈએ ! ધન સમ્પઢાદિના ચેગ તે અનંત વાર મળી ગયા છે અને ફરી પણ મળશે, પરંતુ મુનિદનના યોગ મળવા મડ઼ા મુશ્કેલ છે. સુંદરદાસજીએ સત્ય જ કહ્યું છે કે : मात मिले, सुत भ्रात मिले, पुनि तात मिले, मनवंच्छित पाइ । રાગ મિલે, નગવાનિ મિલે, મુત્ર સાન મિટે, યુવતિ સુવાર્ || इहलोक मिले, परलोक मिले, सब थोक मिले स्वर्ग સિધારૂ | “सुंदर” सब सम्पति आन मिले, पन साधु समागम दुर्लभ भाइ || આવું જાણી સદ્ભાગ્યના ઉયથી સાધુ સાધ્વીના સુયેાગ મળી જાય તે તેમની સેવાથી સમકિતી જીવ કદાપિ વાંચિત રહેતા નથી. આ જ પ્રમાણે, સ્વધી શ્રાવક શ્રાવિકાની સેવાભક્તિમાં પણ લાભ સમજવા જોઈએ. શ્રાવક કરણીની સજ્ઝાયમાં કહ્યુ` છે કે “સ્વામી વત્સલ કરજે ઘણા, સગપણુ મેટા સ્વામી તણા.” અહી સ્વામીને અર્થ સાધી સમજવેા. (સાહુમ્મી) માત, તાત, ભ્રાત, સ્ત્રી, પુત્રાદિ જે સાંસારિક સંબધ છે તે તેા બધા સ્વાના છે અને આત્માદ્વારના કાર્યોંમાં વિઘ્નકર્તા છે. અને સાધમી ભાઈનું સગપણ છે તે પારમાર્થિ ક અને આત્માન્નતિના કાર્યોંમાં સહાયક છે; એટલા માટે સ્વધમીની વાત્સલ્યતા-સેવા ભક્તિમાં સમિતી જીવ સદૈવ તત્પર રહે છે. જ્ઞાનના અભિલાષીને પુસ્તકાદિ જ્ઞાનનાં ઉપકરણા આપે છે, તપસ્વીને ઊનું પાણી લાવી આપવું, તેલ વગેરેનું મર્દન કરવુ, પથારી Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ જૈન તત્ત્વ પ્રકાશ કરી આપવી, ડિલેણુ કરી આપવું, અંતર્વારણે તેમજ પારણે સાતા ઉપજાવવી, વિશેષજ્ઞ ધર્માંપદેશકને સુખાપજીવી બનાવવા, અનાથ, સાધી અપગ ગરીમાને દ્રવ્ય, આહાર, વસ્ત્રાદિની સહાયતા દેવી, વ્યાપારાદિમાં યથાચિત સહાયતા આપવી, ગુણગાન-સમકતીના ગુણાનુવાદ, સત્કાર, સન્માન કરવાં; હૅરેક પ્રકારની સહાયતાથી સાધીને ધર્મારાધનમાં ઉત્સાહી બનાવવા ઈત્યાદિ ધમ–વૃદ્ધિનાં કાર્યોંમાં યથાશક્તિ સહાયતા સમિકતી જન કરતા જ રહે છે. આ પ્રકારે સેવા ભક્તિ સ્વયં કરે છે અને અન્ય પાસે પણ કરાવે છે. ૩. તીના ગુણુના જાણુ હાય-ઉક્ત ચાર તીથ કહ્યાં તેને સમાવેશ ગુણની અપેક્ષાએ એમાં થાય છે. ૧. સાધુ અને ૨. શ્રાવક. તેમાં સાધુના ૨૭ અને શ્રાવકના ૨૧ ગુણુ કહ્યા છે તે ગુણાનુ જ્ઞાન સમ્યગ્દષ્ટિને અવશ્ય હેવુ જોઈએ. કારણ કે આપણે તે ગુણના પૂજક છીએ, વેષ કે વયના પૂજક નથી. હાલમાં કેટલાક માયાવી મનુષ્યા ઉત્તરપાષણાર્થે ગુણની પ્રાપ્તિ કર્યાં વિના જ સાધુ કે શ્રાવકના વેષ ધારણ કરી કપાલકલ્પિત ગપાડા મારી ભેાળા લેાકેાને ભરમાવે છે, ઠગાઈ કરે છે, સ્વાર્થ સાધવા અર્થે મંત્ર, ત ંત્ર, ઔષધાદ્ધિ કરે છે તથા કેટલાક વ્યભિચારનું સેવન કરી ધર્મને કલકિત કરે છે. આવાઓને જોઈ ને ભાળા માણસા સાચા સાધુ શ્રાવકને પણ ઠગ સમજી શ્રદ્ધાભ્રષ્ટ બને છે. પરંતુ સાધુ શ્રાવકના ગુણાના જ્ઞાતા હાય તે આવા ઢાંગીએની ભ્રમજાળમાં ફસાશે નહિ. કારણ કે તેએ સત્યાસત્યની પરીક્ષા કરીને ચેાગ્ય વ્યક્તિને જ આદર સત્કાર કરશે. નિર્ગુણીના કદાપિ સંગ નહિ કરે. ઢાંગીએને પદભ્રષ્ટ કરી જૈનધર્મની જ્યાતિ પ્રસરાવશે, પેતે દૃઢ બનેલા અન્ય અનેકને પણ દ્રઢ બનાવશે. ૪. ધ થી અસ્થિર થયેલાને સ્થિર કરે–કેઈ સાધુ, શ્રાવક કે સમકિતી અન્ય મતાવલીના સંસર્ગથી શ્રદ્ધાભ્રષ્ટ થઈ જાય તા સમિતીનુ કન્ય છે કે, તેમની શંકાઓનુ સમાધાન કરવાની Page #666 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ઃ સમ્યક્ત્વ ૬૪ પિતાનામાં શક્તિ હોય તે પોતે સમાધાન કરે અને પોતે સમર્થ ન હોય તે કોઈ વિશેષજ્ઞ ગીતાર્થને વેગ મેળવી સંવાદ દ્વારા શંકાનું સમાધાન કરાવે અને તેને દઢ બનાવે. કંઇ સંકટમાં આવી પડતાં કેઈ કદાચ ધર્મભ્રષ્ટ થયો હોય તે તેને સંકટ નિવારણાર્થે પોતે સમર્થ હોય તે સ્વયં તેને સંકટથી મુક્ત કરે, અગર પોતે સમર્થ ન હોય તે અન્યની સહાયથી તેનું સંકટ નિવારી ધર્મમાં સ્થિર કરે. કદાપિ એવું ન બને તે તેને સમજાવે કે, ભાઈ ! કર્મની ગતિ બહુ વિચિત્ર છે. તીર્થકર અને ચક્રવતી જેવા મહાન પુરુષોને પણ કમેં છોડ્યા નથી તો આપણું શું ગજુ ! પરંતુ સંકટ સમયે સંત અને સતીએ ધર્મમાં અચળ રહ્યાં છે, તેઓ અલ્પ સમયમાં સમસ્ત દુઃખનો અંત આણી મહા સુખના ભક્તા બની ગયાં છે અને પોતાના નામને સંસારમાં અમર કરી ગયાં છે. શાસ્ત્રમાં, ગ્રંથોમાં, કાવ્યમાં તેમનાં જ યશોગાન ગવાય છે કે જેમણે સુખી અવસ્થા કરતાં પણ દુઃખી અવસ્થામાં ધર્મનું અધિક પાલન કર્યું હોય છે. કર્મને નષ્ટ કરનાર ધર્મ જ છે, બીજું કઈ નથી એટલે સંકટથી છૂટવા માટે સંકટ સમયે અધિક ઉત્સાહથી ધર્મારાધન કરવું. જેમ સમ્મુખ ચાલવાથી શ્વાન પણ દૂર થઇ જાય છે, તેમ સંકટ પણ તેનો ભય છેડી સામા થવાથી દૂર ભાગી જશે. કર્મશત્રુઓને હરાવી અક્ષય સુખ પ્રાપ્ત કરવું એ જ આ પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા માનવ જન્મનું સાર્થક છે. અત્યારે જે કર્મો ઉદયભાવમાં આવેલાં છે તે તમને તે કર્મોથી મુક્ત કરવા માટે અને છેવટે સુખ આપવા માટે જ મનહર છંદ આદિનાથ અને બિન માસ દ્વાદશા રહે, મહાવીર સાડે બાર વર્ષ દુઃખ પાયે હૈ સનતકુમાર ચક્રી કુષ્ટિ વર્ષ સાતસેલે, બ્રહ્મ ચક્રી અંધ રહી નકે સિધાયે હૈ. ઈત્યાદિક ઈંદ્ર નરેન્દ્ર કર્મવશ બને, વિટમ્બણું સહી તેરી ગિનતી કહલાયે હૈ કહત “અમોલ” જિન વચન હૃદય તેલ, સમતાસે કમ ડે, સુખ સહી પાયે હૈ ૪૧. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ જૈન તત્ત્વ પ્રકાશ તમારી સન્મુખ થયાં છે માટે તેનાથી ગભરાવું નહિ, પણ સમભાવે સહી લઈ તેને નાશ કર. જે ક્ષત્રિય યુદ્ધમાં ઊતર્યા પછી પાછા ભાગે છે તેની ઘણી ખરાબી થાય છે, તેવી જ રીતે જે તમે કર્મના ઉદયથી (દુઃખથી) ડરી જઈ પાછા ભાગશે અર્થાત્ ધર્મભ્રષ્ટ થશે તે જેવી રીતે હારેલા અને પાછા હઠતા રાજાની, શત્રુ રાજા ફજેતી કરી વધુ હેરાનગતિ કરે છે, તેવી રીતે કર્મો પણ તમને વિશેષ હેરાન કરશે. મતલબ કે હાલના દુઃખ કરતાં પણ નરક તિર્યંચાદિ ગતિમાં અનંત ઘણું અધિક દુઃખ ભોગવવાં પડશે. એથી ઊલટું, જે ધર્મમાં દઢતા રાખશે તે સ્વલ્પ કાળમાં અશુભ કર્મો નષ્ટ થઈ જશે, અને આ લેકમાં તથા પાકમાં પરમાનંદની પ્રાપ્તિ થશે. સુવર્ણને જેમ જેમ અધિક તપાવે છે, તેમ તેમ તેના ગુણમાં અધિક વૃદ્ધિ થાય છે, પરંતુ પિત્તળ કાળું પડતું જાય છે. માટે આપણે તે સુવર્ણ સમાન જ બનવું જોઈએ. કેટલાક અજ્ઞાની છ સંકટ સમયે એ વિચાર કરે છે કે, હું જ્યારથી ધર્મ કરવા લાગ્યો છું, ત્યારથી મારા પર દુઃખ પડવા લાગ્યું છે. આવા વિચારથી ધર્મને કલંકિત કરે છે અને કર્મોને વજન લેપ સમાન બંધ કરે છે. એમને ચેતવીએ છીએ કે, ભાઈ! તમે આટલો તે દઢ વિશ્વાસ રાખજો કે ધર્મ કરવાથી દુઃખની પ્રાપ્તિ થતી જ નથી. હાલ જે દુઃખ પ્રાપ્ત થયું છે તે પૂર્વકૃત કર્મનું ફળ છે. જેમ હાડે બેસી ગયેલે તાવ ઔષધિના પ્રયોગથી ઊભરાઈને બહાર આવીને પછી હંમેશને માટે દૂર થઈ જાય છે, અથવા જુલાબના પ્રગથી પેટ સાફ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મના પ્રગથી આ કષ્ટ નષ્ટ થવાને અર્થે જ તેને જુલાબ થઈ રહ્યું છે. જે જુલાબને અલ્પ દુઃખથી ગભરાઈ જઈ કુપથ્ય સેવે છે તે બહુ દુઃખ પામે છે. આ જ પ્રમાણે જે કર્મોદયથી ગભરાઈને ધર્મભ્રષ્ટ થાય છે, અને અધર્માચરણ કરે છે તે આ ભવ પરભવમાં અનંત દુઃખને પામે છે. એટલા માટે આત્મબંધુઓ! નિશ્ચય રાખજો કે, અશુભ કર્મ નષ્ટ Page #668 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ ઃ સમ્યકૂવ ૬૪૩ થયા વિના સુખની પ્રાપ્તિ થતી નથી. આ દુઃખ છે તે સુખનું સાધન છે. આમ વિચારી આનંદપૂર્વક દુઃખને ઘેાડા કાળ માટે ભાગવી લઈ સુખી બનવું જોઇએ. જેમ રાત્રિ પછી દિવસ આવે છે તેમ દુઃખને અંતે સુખ તૈયાર જ છે, ઇત્યાદિ ઉપદેશ દ્વારા તથા સહાય દ્વારા ધથી પડતાને સ્થિર કરે તે સમકિતીનુ ભૂષણ છે. ૫. ધમમાં ધ્યેય વાન હાય—ચાથા બાલમાં તેા અન્યને ધૈય આપવા કહ્યું છે પણ, પાવશે રાહા, દન્તિ વર્વે નાઃ | स्ववाक्येषु अनुरक्ता, विरला कोऽपि लभ्यते ॥ અર્થાત્ અન્યને ઉપદેશ દેવામાં કુશળ તેા જગતમાં ઘણા મનુષ્યેા હાય છે, પણ પેાતે કહે તેવું કરવાવાળા કાઈ જ વિરલ પુરુષા હોય છે. જેએ પેાતાના આત્માને સ્થિર કરી તદનુસાર વર્તન કરતા હશે તેમના જ ઉપદેશ ખીાને સ્થિર કરવામાં સફળ થશે. એટલા માટે સમકિતીનુ કર્તવ્ય છે કે ખુદ પેાતાને રાગ, શાક, ઇષ્ટના વિયેાગ, અનિષ્ટના સંયેાગ, ઇત્યાદિ દુઃખના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પાતે નિશ્ચળ રહે, આ, રૌદ્ર ધ્યાન ધ્યાવે નહિ; શાક, સંતાપ, વલેાપાત કરે નહિ; સંકટ સમયે પણ સુખી અવસ્થામાં હતા તેવા જ હર્ષોંત્સાહી બનીને ધર્મની અધિકાધિક વૃદ્ધિ કરતા રહે. જેથી ખીજાના અંતઃકરણ ઉપર પણ ધર્મની રૂડી છાપ પડે. આવી રીતે સત્ય ધર્મના પરિચય જગતને બતાવે, પેાતાનાં સ્વજન મિત્રાદિ આ ધ્યાન—શાક સંતાપ કરતાં હોય તે તેમને શિખામણ કે ઉપાલંભ આપી શકે, મળવા માટે આવતા કુટુંબી કે મિત્રાદિ સમક્ષ પેાતાનું કિ`ચિત્ પણ દુ:ખ દર્શાવે નહિ, વૈરાગ્યેાપદેશ કરે. આવા ધર્માવલંબી ધર્માત્મા સ્વય' સુખી રહે છે અને અન્યને પણ સુખી બનાવે છે. વળી, સંકટના સમયમાં ધૈર્યપૂર્વક સમભાવ રાખવાના પ્રતાપે કર્મીની મહાનિર્જરા થાય છે, એટલું જ નહિ પણ, અનેક જીવાને ક બંધનથી બચાવીને ઉન્માર્ગે જતા રોકી સન્માગે ચડાવે છે. i Page #669 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ્ય ઉપર્યુકત પાંચ પ્રકારનાં ભૂષણ વડે સમકિતી જીવ પેાતાના સમકિતને દૃઢ કરતા તથા દીપાવતા થકે અન્યનાં મન પણ સમકિત તરફ આકર્ષે છે. ૬૪૪ આઠમે મેલે પ્રભાવના ૮ જે કૃત્ય કરવાથી આપણા સ્વીકૃત ધર્મના પ્રભાવ અન્યના ઉપર પડે, ધર્મનું માહાત્મ્ય વધે, તેની પ્રશંસા અને પ્રખ્યાતિ ચામેર પ્રસરે, અને જનતાનું ધર્મ પ્રતિ આકર્ષણ થાય તેને પ્રભાવના કહે છે. આજકાલ પતાસાં કે સાકર વહેંચવી એટલા પૂરતા જ પ્રભાવનાના અ લેાકેા સમજી બેઠા છે, પરતુ તેના અર્થ બહુ વિશાળ અને વ્યાપક છે. પ્રભાવના નીચે જણાવેલા આઠ પ્રકારે થાય છે. ૧. પ્રવચન પ્રભાવના-શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનનિગ્રંથ પ્રવચનની પ્રભાવના (પ્રચાર) કરે. વર્તમાન કાળમાં શાસ્ત્ર જ ધર્મના સત્ય પ્રભાવક છે. ભૂતકાળમાં કેવળી તથા શ્રુતકેવળી મહાપુરુષો દ્વારા જિનપ્રણીત ધર્માંના અદ્વિતીય પ્રભાવ જગતમાં પડી રહ્યો હતા, પરં'તુ વર્તમાનમાં તેવા મહાપુરુષોના અભાવ છે, છતાં આપણાં અહાભાગ્ય છે કે, તેમની વાણી શ્રી ગણધર દેવાએ ઝીલી સૂત્રરૂપે ગૂથી છે, તે વાણી અલ્પાંશે પણ આજે મેાજૂદ છે અને એ જ જિનપ્રવચન હમણાં અને ભવિષ્યમાં ધર્મના આધારસ્થંભ રૂપે રહી જગતનું કલ્યાણ સાધે છે, અને સાધશે. શ્રી ઉત્તરાયધ્યનજીના ૧૦મા અધ્યયનમાં કહ્યું છે કે— न हु जिणे अज्ज दिस्सर, बहुमओ दिवस मग्गदेसि | संपइ नेयाउओ पहे, समयं गायम मा पमाय ॥३१॥ અર્થાત ભગવંત શ્રી મહાવીરે મેાક્ષ પધારતી વખતે કહ્યું છે કે, હે ગૌતમ! પાંચમા આરામાં જિન ( તી"કર )નાં દર્શન તે થશે નહિ, પરંતુ મુક્તિમાર્ગનાં દક સૂત્રેા—શાસ્ત્રો અને તેના ઉપ . ૦ ગાથામાં વર્તમાનકાળનો પ્રયોગ છતાં અશ્ર્વમાં ભવિષ્યકાળ વાપર્યાં છે, આનું રહસ્ય ગીતા ગુરુ પાસેથી ધારવું. ભવિષ્યકાળનું વર્તમાનકાળમાં આવેપણ વાત સમજાવતી વખતે થઈ શકે છે તે નિગમનયના વ્યવહાર છે. પૂ. શ્રી ધારીલાલજી મ સા. કૃત ઉ, સૂત્ર પાના ૫૦૬માં વધારે ખુલાસા છે. ) Page #670 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ : સમ્યક્ત્વ ૬૪૫ દેશક ઘણા થશે, એટલા માટે ન્યાયાનુગત-ન્યાયાચિત પથ એટલે માક્ષમા પ્રાપ્ત કરવામાં ભવ્ય જીવાએ એક સમય માત્રને પ્રમાદ કરવા ઉચિત નથી. એટલા માટે જિનપ્રણીત શાસ્ત્રોનું જ્ઞાન સમકિતી જનાએ પ્રાપ્ત કરવુ' એ પરમાવશ્યક છે. આપ્ત પુરુષાનાં કથન ગહન અને પરમાદક હાવાથી ગુરુગમથી ધારી સ્વયં શાસ્ત્રનું શ્રવણ, પહેન, મનન કરે અને અન્યને કરાવે. અને એ રીતે જ્ઞાનમાં આગળ વધેલેા અને તત્ત્વની યથાર્થ સમજણુ અને શ્રદ્ધા પામેલા સમકિતી પેાતાના તેમ જ પરના આત્માને ઉન્માગે જતા રાકી સન્માર્ગે વાળવા શક્તિમાન હૈાવાથી તે ધર્મોના પ્રભાવક કહેવાય છે 4. ૨ ધમકથા પ્રભાવના-ધર્મ કથા દ્વારા જિનશાસનની પ્રભાવના કરે, અર્થાત્ ધર્મોપદેશ દ્વારા પણ ધર્મના પ્રભાવ, પ્રચાર થઇ શકે છે, તેથી સમ્યફ્ળી સ્ત્રી પુરુષો સભામાં, સાસાયટીમાં, કોન્ફરન્સમાં, કેૉંગ્રેસમાં અથવા જ્યાં જયાં જનસમુદાય એકત્રિત થતા હાય તેવા સમૂહમાં કે મેળાવડામાં ઉપસ્થિત થઇ દ્રવ્ય,ક્ષેત્રકાળ,ભાવને જોઈને સમયેાચિત ઉપદેશ સૌ સમજી શકે અને સર્વાંને રુચિકર તથા હિત થાય તેવી ભાષામાં આપે, તેમાં જિનપ્રણીત ધર્મનાં તત્ત્વાને અનેક મતમતાંતાનાં દાખલા દલીલે। સહિત, સ્યાદ્વાદશૈલીથી સરલ બનાવીને મહામંડાણથી ધર્મકથા કરે અને એ રીતે સત્ય ધર્મના પ્રભાવ અન્યના હૃદયમાં અંકિત કરે (પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં ઠાણાંગજી શાસ્રકથિત ચાર પ્રકારની ધ કથાનું સવિસ્તર વર્ણન કર્યુ* છે ત્યાંથી ધર્મકથાના વિધિ સમજી લેવે.) ૩ નિરપવાદ પ્રભાવના—અનંતજ્ઞાનીએ પ્રરૂપેલાં શાસ્ત્રના વચન મહુ ગહન હેાય છે, સ`ક્ષિપ્તમાં અને અનેકાથી હાય છે. ગીતાથી + દક્ષિણ હૈદ્રાબાદ નિવાસી રાજા બહાદુર લાલાજી સુખદેવસહાયજી જવાલાપ્રસાદજીએ રૂ. ૪૨૦૦૦નું ખર્ચ કરી બત્રીસે સૂત્રેાને ઉદ્ધાર કરાવી ૧૦૦૦ સ્થળે શાસ્ત્રભંડાર કરી આપવાથી તેઓશ્રીએ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ સગવડ કરી આપી છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ વિના હરેકની સમજમાં આવવાં મહા મુશ્કેલ છે. તેથી કેઈ અનભિજ્ઞ વિપરીત અર્થ કરી જેને માર્ગની અવહેલના થાય તેવું અપવાદયુક્ત કંઈ કરતા હોય તે સમકિતીનું કર્તવ્ય છે કે, સત્યાર્થ પ્રકાશ દ્વારા તેનું નિરાકરણ કરી અપવાદ દૂર કરે. આવી જ રીતે, કઈ મિથ્યાડંબરી–પાખંડી, સમકિતીઓને ધર્મભ્રષ્ટ કરવા પ્રયત્ન સેવતું હોય તો સંવાદ તથા શક્તિ દ્વારા તેને પરાજય કરી સમકિતીઓને બચાવે. કદાચિત્ કઈ ક્ષેત્રના મનુષ્યોથી અનભિજ્ઞ સાધુને છળવા કે પાખંડી આવે તે સાધુને સમસ્યાથી સમજાવી તેનાં છળથી કઈ છેતરાવા ન પામે તેવો ઉપાય છે અને હરેક પ્રકારે ધર્મના અપવાદનું નિરાકરણ કરે અને મિથ્યા દોષારોપણ દૂર કરે. + શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજે માગધી ભાષાનો અપૂર્વ અને સર્વાગ સંપૂર્ણ કષ બનાવી ગહન શબ્દોનું દીકરણ કરી શકા સમાધાન કરવાનું અનુપમ સાહિત્ય તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે. • વર્તમાનમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાન જૈનશાસ્ત્રોનું મહત્ત્વ સમજ્યા છે તેથી તેઓએ જેના સુત્રોનાં અંગ્રેજી, જર્મન આદિ ભાષામાં ભાષાંતર કર્યા છે, પરંતુ કેટલાક સ્થળે અર્ધમાગધી ભાષાને ગુહ્ય અર્થની તેમને પૂરી સમજ ન હોવાથી અર્થનો અનર્થ કરી દીધા છે. જેથી પરમ દયાળ જેની ઉપર પણ માંસ-મદિરાઇ હોવાનું કલંક મૂકવાનું તેમણે સાહસ કર્યું હતું. તે અપવાદનું નિવારણ કરવા માટે પહેલા પણ કેટલાક વિદ્વાનોએ પુષ્કળ પ્રયત્ન કરી ભ્રમ દૂર કર્યો છે. આનો વિશેષ ખુલાસે પંડિત મુનિવર્ય શ્રી મોહનલાલજી વિરચિત પ્રશ્નોત્તર મેહનમાળાના ઉત્તરાર્ધમાં કર્યો છે તેને અહીં થડો ઉલ્લેખ કરીએ છીએ. આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં એ પાઠ છે કે मसग मच्छग भोच्चा अठियाई कटए गहाय से तंजाब परिवेज्जा એટલે માંસ ભખેજા અઠિયં અહિયં પરઠજા એમ કહેવામાં આવે છે તેનું કેમ ? આ અર્થ સદંતર બેટ છે. કેમકે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા ભુતસ્કંધના બીજા અધ્યયનમાં ૭૨ મે બેલે કહ્યું છે કે સાધુ સમજ્ઞમંarm એટલે મધમાંસના પરિત્યાગી હોય છે, શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા સંવરદ્વારની પાંચમી Page #672 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ ૬૪૬ જૈન સૂત્રોના કેઈ પણ શબ્દનો અર્થ અહિંસા, સંયમ અને તપને વિરોધી નથી છતાં કોઈ એવો અર્થ કરે તે તેને ખુલાસો અહિંસા-સંયમ કે તપ” રૂપી તત્ત્વ અનુસાર કરી બતાવવો. ભાવના માં “મટુ મન્ન નંg farp સિત્તત્ત” એટલે મધુ મઘ.. માંસ, ખજક આદિ વિગરનો ત્યાગ કરવા કહ્યું છે, | શ્રી ઉત્તરા ધ્યયન સૂત્રના પાંચમા અને ૧૯ મા અધ્યયનમાં તથા ઠાણાં ગજી આદિ ઘણાં સૂત્રો માં માંસભક્ષીને અજ્ઞાની કહ્યા છે; નરકગામી બતાવ્યા છે, તેવી જ રીતે મદિરાપાનના પણ દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં ઘણુ દેવ બતાવ્યા છે અને મદિરાપાન કરનારને પણ નરકગામી કહ્યા છે, એટલે જૈનધની માંસ, મચ્છ, મદિરા, આદિ અભય વસ્તુના ભગી કદાપિ હોય જ નહિ. એટલે સૂત્રમાં જયાં માંસ, મચ્છ, અઠ્ઠી, વગેરે શબ્દ આવે છે ત્યાં માંસને અર્થ વનસ્પતિને ગીર, ફળે માં રહેલે નરમ ભાગ એ થાય છે. ' (૧) દશવૈકાલિક અધ્ય. ૫ ગાથા ૧૩ માં ફળની ગોટલીને “અક્રિય” કહેલ છે. (૨) પન્નવણું છમાં પ્રથમ અધ્યયનના ૧૨ મા સૂત્રમાં ફળના ગરને (ગરભલાને) માંસ કહેલ છે. (૩) એ જ પદમાં વૃક્ષના બે પ્રકાર કહ્યા છે, દિશા, વાવીયા (૩) હેમચંદ્રાચાર્ય કૃત કેશમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે, તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યાં છે. ઉત્તર દિ નાડુમસ્યા ઘરની પાર્ટીની આ છે નાનામાં શું નામ “મા” છે. (૫) શબ્દ ચિંતામણિ ( ગુજરાતી શબ્દકોશ) માં મત્સ્યગંધા, મત્સ્યડી, મસ્યપિસા, સત્યાસી, મસ્યાગી, મત્સ્યદની એમ પાંચ વનસ્પતિ મચ્છની નામની કહી છે. (૬) આચારાંગ સૂત્રના પિંડેણા નામના અધ્યયનના આઠમા ઉદેશામાં ફળોના ધોવાણનું પાણી લેવાનું કહ્યું ત્યાં પાણીમાં “અક્રિય” ગોટલીઓ હોય તે. કાઢી નાખવા કહેલ છે. (૭) પ્રશ્નકાકરણ ચોથા સંવરદ્વારમાં “મા ” તે મછનાં ઈંડાં નહિ પણ ખાંડ સાકરનું નામ છે. ખાંડ માછલીનાં ઈંડાં જેવી હોવાથી તેને અત્યંડી કહે છે. બખંડી ખાંડ કહેવાય છે. બખંડી તે મટ્યુડીનું અપભ્રંશ છે આ દાખલાથી નિશ્ચય કરવો કે શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધી માં” શબ્દ આવે ત્યાં ફળને ગર ગ્રહણ કરે, મચ્છ' આવે ત્યાં મચ્છ નામની વનસ્પતિ અથવા પાણીમાં ઉત્પન્ન થનાર શિંગોડાં આદિ ફળ સમજવાં, અને અહિયં શબ્દથી ફળની ગોટલી અથવા ઠળિયો ગ્રહણ કરવો. Page #673 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૪. ત્રિકાલજ્ઞ પ્રભાવના-ભૂત, ભવિષ્ય અને વ માન એમ ત્રણે કાળના ખનાવાને જાણવાવાળા પણ ધર્મના પ્રભાવક થઇ શકે છે. કેમકે ભૂતકાળમાં થઈ ગયેલા ભલા કે ખૂરા પુરુષોનાં જીવનવૃત્તાંત તથા વર્તમાન ૬૪૮ હવે ભગવતી સૂત્રના ૧૫મા શતકમાં શ્રમણ ભગવત મહાવીર સ્વામીને લેાહીખડવાળાની ખીમારી થઈ ગઈ હતી, તેના ઉપચારને માટે સિહા અણુગારને મોકલીને મે‘ઢિક ગ્રામમાંથી રેવતી ગાથા પત્નીને ઘેરથી ઔષધ મગાવ્યું છે ત્યાં સૂત્રપાઠ છે કે, ‘મમ અડ્ડા જુવે વોયસરીા વાઢિયા તેăને કટ્ટા, से अपणे पारियासि मजारकडे कुक्कुडमंस तमाहराहि तेण अट्ठा' અર્થાત્ મારા માટે એ કપાતનાં શરીર તૈયાર કર્યાં છે તે લેવાં નહિ, પરંતુ ખીજાને માટે માર્શ્વરકૃત કુક્કડમાંસ નાવેલ છે તે લાવવુ. આમાં જે કપાત ( કબૂતર ), મજાર ( બિલાડી ) અને કુક્કડ શબ્દ આવે છે, તેના પણ યથાતથ્ય અર્થ ન સમજવાથી લોકેા શ કાશીલ બની જાય છે. તેમણે જાણવું જોઈએ કે, કપાત શબ્દથી કપેત પક્ષીના શરીર સરખા વણવાળાં એ કૃષ્માંડ ફળ તે ભૂરા કેળનાં ફળનેા પાક, માર શબ્દને અ વાયુરાગ તેની ઉપશાંતિને માટે તથા બિલીનાં ફળના ગર જાણવા. કુકુડના અ બિજોરાં નામે ફળ જાણવું ડોકટર હાલે અંગ્રેજી ભાષાન્તરમાં કબૂતર, બિલ્લી, ફૂકડા, વગેરે અ કરેલ છે. તે સૂત્રના અજાણપણાથી કર્યા છે તેને સત્ય માનવેા નહિ. વમાન કાળમાં પણ ઉદરવ્યાધિ તથા લેાહીખંડવાળા ઉપર બિલી (જેનાં પાંદડાં મહાદેવને ચડાવે છે તે વૃક્ષનું ફળ )નાં ફળના ગરભ, કુકડવેલના ફળને ગર્ભ આપવામાં આવે છે, એવો અનેક વૈદ્યોને મત છે. વળી, મનુષ્ય તિય``ચનાં નામની અનેક વનસ્પતિ શાસ્ત્રમાં બતાવી છે. જુએ. પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં નાગરુક્ષ' (નાગ‰ક્ષ), માતુલિંગ (બોરાં), ‘એરાવણ’વનસ્પતિનુ નામ છે વનસ્પતિનુ નામ છે અને ગેવાળને પણ કહે છે. ‘કાગલી’વનસ્પતિ છે અને પક્ષીનું (કાગડાની માદાનું) પણ નામ છે. ‘અજુણ’ વનસ્પતિનું નામ છે અને પાંડવોના ભાઈનું પણ નામ છે. એવી જ રીતે સાધારણ વનસ્પતિના નામમાં પણ અશ્વકણી, સિંહકણી, એવાં અનેક નામ છે. ‘શાલિગ્રામ નિત્ર’ટુ ભૂષણમ્' નામના કોષ છે, તેમાં પ્રત્યેક વનસ્પતિનાં ૧૨ નામ છે તેમાં (૧) પૃષ્ઠ ૬૭ માં કસ્તૂરીનું નામ મૃગમદ, મૃગતાભી, અડુજા, મૃગી, મારી, શ્યામા, ઇત્યાદિ નામ છે અને તે નામ મૃગ પશુનું પણ છે. કસ્તૂરી પશુ નથી પણ તેનાથી ઉત્પન્ન થયેલી ઔષધિ છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ? સમ્યક્ત ૬૪૯ સમયના જ્ઞાતા જ્ઞાનીજન ધર્મકર્મની વિચિત્રતા અને કાળની ગહન ગતિથી ચલાયમાન થતા નથી, આશ્ચર્ય કે અફસ પામતા નથી તેમ જ વર્તમાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસાર સુધારણા કરી શકે છે અને જ્યોતિષ વિદ્યાના પ્રભાવથી તથા અનુમાન પ્રમાણથી ભવિષ્યને જાણતા હોવાથી દુષ્કાળ, રોગ, આદિ ઉપસર્ગોમાંથી પિતાને તેમ જ પિતાના ધર્મબંધુઓને બચાવી સુખી કરે છે. તેવી જ રીતે કાળજ્ઞાનને જ્ઞાતા પંડિત મૃત્યુને સમય નિકટ આવ્યો જાણી સમાધિમરણ દ્વારા પોતાના તથા અન્યના આત્માનું કલ્યાણ સાધી શકે છે. (૨ પૃષ્ઠ ૨૮મા નગરનું નામ હસ્તી છે. (૩) પૃષ્ઠ ૪૦ માં શેલારસને કપિનામાં કપિલ, કપીશ, કપિ, કપિચંચલ કહે છે કપિને અર્થ વાંદરો પણ થાય છે. (૪) પૃષ્ઠ ૪૮માં એલચીનાં મહિલા, કન્યાકુમારી, કુમારિકા, પૃથ્વીકાન્તા, બાળા, વગેરે નામે છેઆ નામ સ્ત્રીનાં પણ હોય છે. (૫) પૃષ્ઠ ૫૧ માં ચણકબાબને કેલ કહેલ છે. કેલ થ્રેસને પણ કહે છે. (૬) પૃષ્ઠ ૫૩ માં નાગકેસરને નાગ કહેલ છે. (૭) પૃષ્ઠ ૬૭માં ગેરચંદનને ગેલેચન કહેલ છે. (૮) પૃષ્ઠ ૧૦૬ માં આંબળાંને અંડા કહેલ છે. (૯) પૃષ્ઠ ૧૨ માં ચિત્રકને ચિત્તો કહેલ છે. (૧૦) પૃષ્ઠ ૩૨૦ માં ગરણીનું નામ કેયલ છે. એવી જ રીતે ઈંદ્રાણી, શક્રાણી મર્કટી, શુક, વાનરી, લાલમૂર્ગા, કોકિલા દેવી ચંડા, કાકજંદા કાકનાસિકા, દસી, રાજહંસી, હંસરાજ, હંસપદી, પાર્વતી, (કાજુકેળિયા) પુત્રજીવી, કૌતેય, કૃષ્ણ, શૃંગ, નાગ, સીસું), મયૂર (મોરથુથુ) આદિ અનેક વનસ્પતિ, પ્રાણીઓને નામે કહી છે એટલા માટે શાસ્ત્રના શબ્દોના અર્થ યથાર્થ–ચિત સમજવા જોઈએ. મહાદયાળુ જૈનધમી સ્વપ્નમાં પણ ઉક્ત અભક્ષ્ય વસ્તુની ઈચ્છા પણ કરે નહિ, તે પછી તીર્થકરો અને સાધુઓનું તે કહેવું જ શું ? અર્થાત જૈિન ધર્મ માંસ, મચ્છ, મદિરાને આહાર કરવાવાળા હોય જ નહિ, એ નિશ્ચયપૂર્વક સત્ય માનવું. Page #675 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૫. દુષ્કર તપ પ્રભાવના દુષ્કર, કઠિન, ઘાર તપશ્ચર્યાથી પણ ધર્મની ઘણી પ્રભાવના થઇ શકે છે, કારણ કે અન્ય મતાવલ બીએ તે ફક્ત અનાજના ત્યાગ કરી મેવા, મીઠાઈ, ફળ, કંદમૂળાદિનું ભક્ષણ કરી તપ માને છે. આવી જ રીતે મુસ્લિમ ભાઇએ પણ રાત્રે પેટપૂર્ણ ભાજન કરતા રહી દિવસે ભૂખ્યા તરસ્યા રહેવામાં તપ સમજે છે, અને આ પ્રકારના તપ કરનારને માટે પણ લેાકેા ધન્યવાદ આપે છે. તા પછી નિરાહાર તપથી આશ્ચય પામે એ સ્વાભાવિક જ છે. એટલા માટે ઉપવાસ, એલા, તેલા, અઠ્ઠાઈ, પક્ષાપવાસ, માસખમણુ યાવત્ છમાસી તપ તથા આયુષ્યના અંત નિકટ આવ્યા જાણી યાવવ ચારે આહાર તથા ઉધિના ત્યાગ કરી વગેરે તપશ્ચર્યા દ્વારા સમ્યક્ત્વી ધર્મની પ્રભાવના કરે છે. ભરી સભામાં દુષ્કર તપની પ્રતિજ્ઞા લેવાથી પ્રભાવના થાય છે. જૈન ધર્મના શીલવ્રત-તપાદિને જાહેર કરવાથી પણ પ્રભાવના થાય છે. ૬૫૦ ૬. સર્વ વિદ્યાધારક પ્રભાવના—જગતના સર્વ પદાર્થને પ્રકાશમાં લાવનાર એક વિદ્યા જ છે. આથી અનેક વિદ્યાના ધારણહાર પણ ધર્મના પ્રભાવક થઈ શકે, અનેક ભાષા અને અનેક લિપિને જાણનાર, જૈન તત્ત્વના વિવિધ ભાષા દ્વારા પ્રચાર કરી શકે છે અને તે તે ભાષાના જાણકારનુ ચિત્ત ધમ પ્રતિ આકર્ષી શકે છે. તેથી ધર્મના પ્રભાવ અને ગૌરવ વધે તથા વૈદ્યકવિદ્યા, મ`ત્રવિદ્યા આદિના જાણકાર સમકિતી અન્ય કોઈના ચમત્કાર જોઈ વ્યામેાહ પામતા નથી, તેમ પાતે ઉદરપેાષણાર્થે આવી વિદ્યાઓના ઉપયાગ કરતા પણ નથી, પરંતુ ધર્મની હાનિના સમયે વિદ્યાએના પ્રત્યેાગથી ધર્માતિ કરે છે. ૭. પ્રગટ થતાચરણ-પ્રભાવના-દુષ્કર ત્રતાચરણ કરવાથી પણ ધર્મના સારા પ્રભાવ પડે છે, કારણ કે સાંસારિક માહ મમત્વને છેડવાં, છિદ્યા અને મનને કાબૂમાં રાખવાં એ મહામુશ્કેલ કામ છે. મમતા છેડયા વિના તાનુ સમાચરણ થવું અશક્ય છે. તેથી મમત્વપરાજયી સમકિતી ધર્મની પ્રભાવના અર્થે -માનકીર્તિની આકાંક્ષા રાખ્યા વિના મહેાસવપૂર્ણાંક બહુજન સમુદાયમાં, શરીરે સશક્ત છતાં સજોડે Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧ પ્રકરણ ૪થું ઃ સમ્યક્ત્વ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે, (શીલને સ્કંધ), રાત્રિના ચારે આહાર ભોગવવાને (ચવિહારને સ્કંધ) ત્યાગ કરે, લીલોતરી જીવનભર ખાવાને ત્યાગ કરે ( લીલોતરી સ્કંધ) અને સચેત પાણીનો ત્યાગ સ્વીકારે (કાચા પાણીને સ્કંધ) આ પ્રમાણે ચારે સ્કંધ અંગીકાર કરે તથા યુવાવસ્થામાં અનેક પ્રત્યાખ્યાન કરી મમત્વી લોકોને ચમત્કાર ઉપજાવી ધર્મનો પ્રભાવ વૃદ્ધિગત કરે છે અને આ બધું પોતાના આત્મિક વિકાસની ભાવનાએ જ કરે છે. ૮. કવિત્વ શકિત પ્રભાવના–સંગીતમાં પણ અજબ શક્તિ છે. ઘણીવાર ઉપદેશથી જે અસર ન થાય તે સંગીતથી–ઉત્તમ કાવ્યથી થાય છે. કવિતા દ્વારા પણ અન્ય જેના ઉપર ધર્મને સારો પ્રભાવ પાડી શકાય છે. તેથી જે સમકિતીને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કવિત્વશક્તિ પ્રાપ્ત થઈ હોય તેમનું કર્તવ્ય છે કે, તેઓ કામોત્તેજક, વિકારવર્ધક, ઈત્યાદિ કુમાગે પોતાની કવિત્વ શક્તિને અપવ્યય ન કરતાં સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા, સંત, સતી, ધર્માત્મા, વગેરે ગુણવંતોના ગુણાનુવાદ રૂપ સ્તવન, પદ, સવૈયા, છંદ, વગેરે કવિતા બનાવી તથા આધ્યાત્મિક વૈરાગ્ય રસોત્પાદક ગૃઢ ગહનાર્થથી ભરપૂર કવિતાઓ રચી, યાચિત રાગમાં સંભળાવી લોકોના દિલ પર ધર્મને પ્રભાવ પાડે, ધર્મના અનુરાગ જે જૈનધર્મના પ્રભાવથી આપણે આત્મા ઉન્નત અને શાશ્વત સુખની સન્મુખ થયો છે તે ધર્મનો પ્રભાવ બીજાને બતાવી તેમને સદ્ધર્મના શરણે લાવી સુખી. કરવાની ભાવના સમકિતીઓના હૃદયમાં સદાય જાગૃત રહે છે, અને સ્વપરહિત સાધનને તે પોતાનું સાચું કર્તવ્ય સમજે છે. આ કર્તવ્યપાલન અર્થે ઉપર્યુક્ત આઠ પ્રભાવનામાંથી જેમની જેલી શક્તિ હોય. તે પ્રમાણે પ્રભાવના કરી ધર્મોન્નતિ અને ધર્મવૃદ્ધિ કરે, પરંતુ પ્રભાવક થઈને હું પ્રભાવક છું, હું ધર્મદીપક છું કે શાસનદિવાકર છું એવા પ્રકારનું અભિમાન લાવી પ્રાપ્ત થયેલા મહાન ફળને નષ્ટ ન કરવું. આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. નવમે બોલે જયણું–ચતના ૬ ૧. અલાપ–પ્રોજન વિના તેમ જ પિતાને બોલાવ્યા વિના મિથ્યાવીની સાથે બેલે નહિ અને સમકિતી લાવે અથવા ન પણ બોલાવે છતાં તેમની સાથે યથોચિત વાર્તાલાપ કરે. Page #677 -------------------------------------------------------------------------- ________________ પર જેન તત્વ પ્રકાશ ૨. સલાપ-મિથ્યાતી છળકપટથી ભરેલા માયાવી હોય છે, તેઓ સહજમાં સમકિતને બટ્ટો લગાડી દે છે. એટલા માટે તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરે નહિ, અને સમકિતીની સાથે ધર્મચર્ચાદિ વાર્તાલાપ વારંવાર કરે. ૩. દાન-દુઃખી, દરિદ્રી, અનાથ, અપંગ વગેરે ઉપર દયા લાવી દાન આપવું તે તે સમકિતીનું કર્તવ્ય છે, પરંતુ તેમને દાન આપવાથી મને મોક્ષ મળશે એવી ઈચ્છાથી મિથ્યાને દાન આપે નહિ અને પોતાની પાસે જે શ્રેષ્ઠ દેવા યોગ્ય વસ્તુ હોય તે ગ્રહણ કરવા સમકિતને આમંત્રણ કરે, તેમને જે જોઈએ તે આપે. ગરીબ વધમીઓને યથાશકિત સહાય અવશ્ય કરે. ૪. માન-મિથ્યાત્વીઓનું સન્માન કરે. કેમકે તે જોઈ સમકિતીએનાં મન મિથ્યાત્વી તરફ આકર્ષાય અને તેઓ શિથિલ બની જાય કે અન્યમતિ બની જાય. સમકિતીનાં માન સન્માન અવશ્ય કરે, જેથી તેઓ દઢધમી બને અને સમકિતીનું માન-મહાતમ્ય વધતું જઈ મિથ્યાત્વીઓનાં ચિત્ત પણ સમકિતી તરફ આકર્ષિત બને અને તેઓ પણ જૈન ધર્માનુરાગી બને. ૫. વંદના-મિથ્યાત્વીઓનાં આડંબરની, તેમની રિદ્ધિસિદ્ધિની, સંપની તથા હિંસક ક્રિયાઓની પ્રશંસા કરે નહિ, અને સમકિતીએ કરેલાં ધર્મ કૃત્યેની તેમના ઔદાર્યાદિ ગુણોની વારંવાર પ્રશંસા કરે, ગુણવંતેના ગુણને દીપાવે. ૬. નમસ્કાર–મિથ્યાત્વને નમસ્કાર કરે નહિ, અને જેવી રીતે શંખ શ્રાવકની સ્ત્રી ઉપ્પલાબાઈએ પોખલીજી શ્રાવકને તિખુત્તના પાઠથી નમસ્કાર કર્યા તેવી જ રીતે પોતાનાથી ગુણમાં, જ્ઞાનમાં અને વયમાં વૃદ્ધ હોય એવા સ્વધર્મીઓને નમસ્કાર કરવા જોઈએ. દરેક સ્વધર્મ સાથે સદૈવ સવિનય નમ્રતાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈ એ. જેવી રીતે વૈષ્ણવ “જય ગોપાળ” મુસલમાને “સલામ” આદિ તિપિતાને દેવનાં નામ લઈ નમન કરે છે, તેવી રીતે સમ Page #678 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ : સભ્યત્વ }૫૩ કિતીઓનું પણ કર્તવ્ય છે કે જયારે સ્વધીને નમન કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ‘જય જિનેન્દ્ર” શબ્દના ઉચ્ચાર કરે. સમકિતીઓને માટે આ પોતાના ધર્મને દર્શાવવાનું ચિહ્ન છે. પરંતુ ‘જયગેાપાળ’, ‘સલામ’ વગેરે શબ્દો કહી પેાતાના ધર્મને લુપ્ત, ગુપ્ત અને કલકિત કરવા કદાપિ ચિત નથી. જેવી રીતે ધનિક મનુષ્ય પેાતાના ધનનું ચારાદિકથી રક્ષણ કરવા પ્રયત્ન કરે છે તેવી જ રીતે સમકિતીએ પણ પેાતાના સમ્યક્ત્વરૂપ ધનનું મિથ્યાત્વરૂપ ચેારાથી રક્ષણ કરવા ઉપર કહેલા છ પ્રકારથી યતના કરવાની પરમ આવશ્યકતા છે અને સમ્યક્ત્વના ગુણની વૃદ્ધિ કરવા તથા સમકિતીઓની વૃદ્ધિ કરવા છ યતનાનું યથેાચિત સમાચરણ કરવુ જોઇએ.. દશમે બેલે આગાર ૬ ૧. રાજાના સામત “ રાયાભિઆગેણં ''—રાજા અથવા નાકરાદિક કદાચિત્ સમિતીનાં જાન, માલ, ઈજ્જત હરવાની ધમકીઆપીને સમકિત વિરુદ્ધ કાર્ય કરવાના હુકમ કરે અને સમિકતી રાજાના જુલમથી ઠરી સમકિત વિરુદ્ધ કાર્ય પધ્ધ તાપયુક્ત કરે તે સમકિતના ભંગ થાય નહિ. ૨. ગણાભિઆગેણં—ઉપર પ્રમાણે સમકિતીનાં કુટુ’બી, જ્ઞાતિ, સમાજ, વગેરે જેએ અન્ય મતાવલંબી હાય તેઓ જાતિ બહાર કરવા આદિની ધમકી આપીને કુલદેવ, કુલગુરુ આદિને નમન પૂજન કરવાનું દખાણ કરે અને સમિકતી ભયભીત થઈને તે કાર્ય પશ્ચાત્તાયુક્ત કરે. તેા સમકિતના ભંગ થાય નહિ. ૩. અલાભિએગેણું—કદાચ કેઇ ધનખલી, જનખલી, તનખલી અથવા વિદ્યા (મંત્રાદ્ધિ) ખલી સમકિતીથી વિરુદ્ધ આચરણ કરવાનું સમકિતીને કહે, અને સમકિતી તેને વશવતી થઇ, તેમના જુલમથી ડરી પશ્ચાત્તાપયુક્ત તે કાર્ય કરે તેા સમકિતના ભંગ થાય નહિ. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ જેન તત્વ પ્રકાશ ૪. સુરાભિએળેણું–કદાચ કઈ દુષ્ટ દેવતા જાનમાલને નાશ કરવાની ધમકી આપીને સમકિતથી વિરુદ્ધાચરણ કરવાનું કહે અને તેના ઉપદ્રવથી ડરીને સમકિતી તે કામ પશ્ચાત્તાપયુક્ત કરે તે સમકિતને ભંગ થાય નહિ. ૫. ગુરુ નિઝારેણું–(૧) કદાચિત કઈ માતા, પિતા, ભાઈ તથા ઘણાના માનનીય મટેરા પુરુષ “ઘરમાંથી કાઢી મૂકીશ વગેરે, ધમકી આપીને સમકિત વિરુદ્ધ કામ કરાવે. (૨) સમકિતીના દેવ ગુરૂ ધર્મની પ્રશંસા કઈ મિથ્યાત્વી કરે અને તેના અનુરાગથી તેનાં સકારાદિ કરે. (૩) સમકિતીને કેઈ અન્ય ઉત્કૃષ્ટ ધર્મલાભને અર્થે અવસરચિત સમકિતથી વિરૂદ્ધ કાર્ય કરવાનું કહે અને કરવું પડે, એ ત્રણ પ્રકારે કે સમકિત વિરુદ્ધ કાર્ય કરે તે સમકિતને ભંગ થાય નહિ. ૬. વિત્તિર્કતારેણું–રસ્તે ભૂલા પડવાથી કેઈ સમકિતી જીવ મહા અટવીમાં જઈ ચડયે હેય તે પ્રસંગે પોતાના તથા પોતાના કુટુંબના રક્ષણાર્થે મર્યાદા ઉપરાંત વસ્તુને પશ્ચાત્તાપયુક્ત ભેગવે, તેમજ ત્યાં કઈ માગે ચડાવવાની લાલચ આપી સમકિત વિરૂદ્ધ આચરણ કરવાનું કહે ત્યારે સમકિતી પ્રાણ, સ્વજન, ધનાદિની રક્ષા માટે તે કાર્ય કરે તે પણ સમકિતનો ભંગ થતો નથી. આ છેને કેઈ છ આગાર પણ કહે છે અને કેઈ તેને છિડી (ગલી) પણ કહે છે. જેમ રસ્તે ચાલતાં કઈ પ્રકારની નડતર આવે ત્યારે ગલી કૂંચીમાં થઈને પાછા મુખ્ય રસ્તા ઉપર આવી જવાય છે, તેવી જ રીતે સમકિતનું પાલન કરતાં કઈ પ્રકારની ગંભીર મુશ્કેલી ઊભી થવા પામે, તે, ઉપર કહેલી ગલીઓમાંથી પસાર થઈને પાછા મુખ્ય સડક (સમકિત) ઉપર આવી જાય છે. આ આગાર કંઈ બધા સમકિતીઓ માટે નથી. જેઓ શૂર, વીર, ધીર, સાહસિક, દઢ સમકિતી હોય છે, જેમને હાડહાડની મજજાએ ધર્મને રંગ કિરમજના રંગની પેઠે અટળ લાગી ગયું હોય છે તેઓ તે જાનમાલ, ઈજજત, વગેરે સર્વસ્વનો નાશ થઈ જાય તે Page #680 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ ૬૫૫ પણ સમ્યફવમાં કદાપિ કિંચિત્ માત્ર પણ દોષ લગાડતા નથી. અરણક, કામદેવાદિ શ્રાવકોની પેઠે પ્રાણાંત સંકટમાં પણ કદી ચલાયમાન થતા નથી. જે કાયર છે અને સંકટમાં ધર્મને નિર્વાહ કરી શકતા નથી તેઓ આ છ આગાર પર દષ્ટિ રાખીને સમકિત વિરુદ્ધ આચરણ કરવા છતાં પણ ધર્મથી ભ્રષ્ટ થતા નથી પરંતુ દોત્પત્તિ હોય છે. આ માટે સમકિતીઓનું કર્તવ્ય છે કે જ્યારે પણ ઉપર્યુક્ત પ્રસંગો પ્રાપ્ત થાય ત્યારે તેનાથી પોતાના સમકિતનું રક્ષણ કઈ પ્રકારે થઈ શકે તેમ નથી એમ જણાય અને ન છૂટકે વિરુદ્ધ આચરણ કરવું જ પડે, તે તેને પ્રસંગે મનમાં તો એવો જ વિચાર રાખે છે, જે મેં દીક્ષા લીધી હોત તો-સંસાર છોડે હત-તે મારા માટે આવા પ્રસંગે ઉપસ્થિત થાત નહિ અને મારે દોષનું સેવન પણ કરવું પડત નહિ. ધન્ય છે તે મહાપુરૂષોને કે જેઓ આથી પણ ઘણા વધારે પરિષદો પ્રાપ્ત થયા છતાં પણ લેશ માત્ર દોષ લગાડતા નથી. ધિક્કાર છે મને, કે હું આ પ્રકારે અકૃત્ય કરી રહ્યો છું. જ્યારે હું નિર્મળ સમકિતનું પાલન કરીશ ત્યારે જ મારાં જન્મ-જીવતર સફળ થશે અને તે જ મારો પરમ કલ્યાણકારક દિવસ હશે. આ પ્રકારને શુદ્ધ મનથી પશ્ચાતાપ કરી લાગેલા દોષોથી તુરત નિવૃત્ત થઈને ગુરુ આદિક પાસે તે પાપની આલોચના, નિંદા કરી પ્રાયશ્ચિત લઈને પોતાના સમ્યકત્વને શુદ્ધ કરે , પણ કઈ પણ ગામ * સવૈયા–રાજકા હાંસલ કૌન ભરેગા ? જે કઈ વસ્તુ મેલ લેગા ભારી લગા તે દેષ કૌન ગિનેગા ? સાધુ શ્રાવક જે વ્રતધારી | જો કે ઈ દેવ લગ ગયા તે લે કર દંડ લગા દેવો કારી ચડેગા ચતુર પડેગા ઘડેસે, કયા પડેગી કહે પીસણહારી ! અર્થ—જે વેપાર કરશે તે દાણ ભરશે. સાધુ શ્રાવકના વ્રત ધારણ કરશે તે લાગેલા દેશોની ગણતરી કરશે અને તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ પણ થશે, જે ચતુર પુરુષ ઘોડે ચડશે તે પડશે, પણ દળણું દળનારી ઘોડા પરથી કેવી રીતે પડશે ? Page #681 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા કે રાજ્ય, ગણુ, બલવાન, સૂર કે વડીલને વહાલા થવા માટે અથવા પ્રખ્યાત થવા માટે અથવા ખાસ કારણ વગર છીંડીને સેવે તે તે મિથ્યાત્વ મેળવે. અત્યારે કુળદેવ કે કેાઇ દેવ આવતા તે નથી છતાં તેમનાથી ખેાટી રીતે ભય પામીને પૂજે તા તે મિથ્યાત્વ મેળવે. અગિયારમે બેલે ભાવના }પ પ્રત્યેક કાર્ય સિદ્ધ કરવા માટે ભાવનાના બળની પરમાવશ્યકતા છે, ' याशी भावना यस्य सिद्धिर्भवति तादशी જેવી જેની ભાવના હાય છે તેવુ જ તેને ફળ મળે. એટલા માટે ભાવનાથી વિશુદ્ધ અને તેનું બળ વધારવા નિર'તર પ્રયત્નશીલ રહેવું જોઇએ અને તેમ કરવા માટે નીચે લખેલા ૬ પ્રકારના કથનને લબિન્દુ બનાવવાથી સમકિતી સમતિમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે. , ૧. ધમ વૃક્ષનું સમ્યક્ત્વ મૂળ-વૃક્ષનું મૂળ મજબૂત હાયતા જ તે વાયુ આદિ ઉપદ્રવાની સામે ટકી શકે છે અને શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરથી ફાલીફૂલી ઘણા કાળ પર્યંત ટકી શકે અને ઘણાં પ્રાણીઓને વિવિધ પ્રકારનાં સુખ આપનાર નીવડે છે તેવી જ રીતે ધર્મરૂપ વૃક્ષનું સમ્યક્ત્વરૂપ મૂળ છે, તે દૃઢ રહેવાથી ધર્માત્માએ મિથ્યાત્વરૂપ વાયુના ઉપદ્રવથી પરાભવ પામતા નથી, અને નિશ્ચળ રહી ચÀાકીતિરૂપ શાખા પ્રશાખાથી વિસ્તૃત થઈ દયારૂપ પત્રની છાયા, સદ્ગુણુરૂપ પુષ્પ અને નિામય સુખરૂપ ફળથી પેષકને સુખી બનાવે છે. ૨. ધર્માંનગરને સતિરૂપ કોટ અથવા દરવાજો જેમ નગરને! કાટ અને દરવાજા મજબૂત હાય તા દુશ્મના તેના પરાભવ કરી શકતા નથી, તેવી જ રીતે વિવિધ પ્રકારની કરણીરૂપ રિદ્ધિથી ભરપૂર ધરૂપ નગરના જો સમકિતરૂપ કેાટ મજબૂત હશે, તેા પાખડ રૂપ શત્રુ-સૈન્ય તેના પરાભવ કરી શકશે નહિ. વળી, જેવી રીતે દરવાજે થઇને નગરમાંજઈ સુખ પ્રાપ્ત કરી શકાય છે તેવી રીતે સમકિત રૂપ દરવાજામાં થઈને જ ધરૂપ નગરમાં પ્રવેશ કરી શકાય છે. સમકિત Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પ્રકરણ ૪ થું ઃ સમ્યકત્વ એ ધર્મનો દરવાજે છે, અને ધર્મ એ આમિક રિદ્ધિ અને પરમ સુખની પ્રાપ્તિનું સર્વોત્કૃષ્ટ સાધન છે. ૩ ધર્મપ્રાસાદનો સમકિત પાયે-જે ઈમારત કે મહેલને. પાયો મજબૂત હોય તે તેના ઉપર ગમે તેટલા માળ કરવા હોય તો થઈ શકે અને ચિરસ્થાયી રહી શકે. તેવી જ રીતે, ધર્મરૂપ મકાન તેના સમકિતરૂપ મજબૂત પાયા વડે જ ટકી શકે છે અને તેના ઉપર સંવરકરણી વગેરે મજલા બનાવી શકાય છે અને તે અચલ રહી શકે છે. ૪. ધર્મરત્ન સમકિનરૂપ પેટી-જેવી રીતે મજબૂત પેટી (તિજોરીમાં રાખેલું જવાહિર ચાર લઈ જઈ શકતા નથી, તેવી જ રીતે સમક્તિરૂપ મજબૂત પેટીમાં સ્થાપન કરેલ ધર્મકરણીરૂપ રત્નોને કામ, ક્રોધાદિ ચેર પણ કદી લઈ જઈ શકતા નથી. ૫ ધર્મ ભજન, સમકિત ભાજન-જેમ વૃત, પકવાન સાકર, ચોખા, વગેરે ભેજને થાળી, કટોરા વગેરે ધારણ કરી રાખે છે, તેવી જ રીતે ધર્મકરણી રૂપ આત્મગુણના પિષક ઈષ્ટ મિષ્ટ ભોજનને સમકિત રૂપ ભાજન પાત્રો ધારણ કરી રાખે છે. ભાજન વિના ભજન રહી શકતું નથી તેવી જ રીતે સમકિત વિના ધર્મ પણ રહી શકે નથી. ૬ ધર્મ કરિયાણું અને સમકિત કેઠી-જેમ મજબૂત કેઠીમાં રાખેલાં બદામ, પિસ્તા, વગેરે કરિયાણાં કીડા, ઊંદર તથા ચોરાદિના ઉપદ્રવથી સુરક્ષિત રહી શકે છે, તેવી રીતે સમકિત રૂપ કડીમાં સ્થાપિત કરેલા ધર્મકરણી રૂપ કરિયાણાને મિથ્યાત્વ, વિષય, કષાય આદિ કીડા, ઊંદર, ચાર ઉપદ્રવ કરી શકતા નથી. સમકિતી તે ધર્મને. રક્ષક છે. - ઉક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતો રહે છે અને તે પ્રમાણે વર્તન કરતો રહે છે તે સમકિત અને ધર્મને અન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી તેમાં દઢ-નિશ્ચલ રહી શકે છે. ૪૨ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ જૈન તત્ત્વ પ્રકાશ બારમે મેલે સ્થાનક ૬ ૧. આત્મા છે-ઘટપટાદની પેઠે આત્મા પ્રત્યક્ષ ગાચર થતા ન હેાવાથી કેટલાક નાસ્તિકે કહે છે કે, જેમ સૂત્રધાર વચ્ચે કે કાષ્ટની પૂતળીઓને દોરીથી બાંધી નૃત્ય કરાવે છે, તેમ ઇશ્વર પણ 'પેાતાનું ચિત્ત પ્રસન્ન રાખવા મનુષ્ય, પશુ, પક્ષી, કીડા વગેરે પૂતળાં અનાવી નચાવે છે અને તે દેરીસ ચાર કરતા ખંધ પડે એટલે બધું અંધ પડી જાય છે; પરંતુ આત્મા નામના કેાઇ પદાર્થ છે જ નહિ, એમને પૂછીએ કે, ભાઈ! આ પ્રકારની કલ્પના કરે છે તે કાણુ છે ? શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનું વિજ્ઞાન કેાને થાય છે ? સ્વપ્નાવસ્થામાં દેખેલા પદાર્થોનું જાગૃતાવસ્થામાં સ્મરણુ કાણુ કરે છે ? શરીરમાંથી ત્યારે કણ નીકળી જાય છે ? ઈત્યાદિ પ્રત્યક્ષ લક્ષણૈાથી જણાય છે તે જ આત્મા છે; તે જ જીવ છે. આશ્ચર્યની વાત તેા એ છે કે ખુઃ આત્મા જ આત્માના વિષયમાં શંકાશીલ ખને છે. તેણે સ્વય' સમજવુ' જોઇએ કે આ શંકાને કરનાર'છે તે જ આત્મા છે. આ પ્રમાણે નિશ્ચય કરેા કે આત્મા છે. આત્મા ન હાય તેા ઈશ્વર પણ કાંથી હાય ? આત્માના ગુણ્ણાના સ્વ પ્રત્યક્ષ અનુભવ કરવાથી આત્મા સ્વ પ્રત્યક્ષ થાય છે. જે પેાતાની જ પ્રેરણાથી ક્રિયા કરતા દૃષ્ટિગેાચર થાય છે તે પરાક્ષ રીતે પણ આત્મા સાષિત થાય છે. ૨. આત્મા નિત્ય છે : ઉપર્યુક્ત યુક્તિથી કેટલાક આત્માના અસ્તિત્વના તા સ્વીકાર કરે છે, પણ કહે છે કે, પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતાથી ૨૫ તત્ત્વની X ઉત્પત્તિ થાય છે અને તેથી જ જીવની ઉત્પત્તિ થાય છે. શરીરમાં જીવ રક્ત× (૧) કામ, ક્રોધ, શેક, મેહ અને ભય એ પાંચ તત્ત્વ આકાશનાં, (૨) ધાવન, ખલન, પ્રસારણ, આચન અને નિરેધન એ પાંચ તત્ત્વ વાયુનાં. (૩) ક્ષુધા, તૃષા, આલસ્ય, નિદ્રા અને મૈથુન એ પાંચ તત્ત્વ તેજનાં (૪) લાળ, મૂત્ર, રક્ત, મજા અને વી' એ પાંચ તત્ત્વ પાણીનાં અને (૫) હાડ, નાડી, માંસ, ત્વચા અને રેશમ એ પાંચ તત્ત્વ પૃથ્વીનાંઃ એમ પાંચ ભૂતથી ૨૫ તત્ત્વની ઉત્પત્તિ થાય છે. આમ ‘પંચીકરણ’ નામક ગ્રંથમાં લખ્યું છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ શું ઃ સમ્ય ૬૫૯ રૂપે, વાયુરૂપે તથા અગ્નિરૂપે પરિણમે છે. જ્યારે તેના નાશ થાય છે ત્યારે જીવના પણ નાશ થાય છે, અને જે જગતના પદાર્થ ગિાચર થાય છે તે બધા ક્ષણ ક્ષણમાં રૂપાંતર પામ્યા કરે છે. તેવી જ રીતે આત્માનું પણ રૂપાંતર થયા કરે છે. એટલા માટે આત્મા પણ અનિત્ય, અશાશ્વત છે. આવુ' કહેનારાઓએ જાણવુ જોઇએ કે, જડમાંથી ચેતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહિ અને ચૈતનમાંથી જડની ઉત્પત્તિ પણ ત્રણ કાળમાં થાય જ નહિ. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સા ચેતનરૂપે રહે છે. જેટલા જીવ છે અને જેટલા જડના પરમાણુ છે તેટલા જ તે અનાદિ કાળથી અનંત કાળ સુધી રહેશે, તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધઘટ થશે નહિ, પરંતુ પરમાણુમાં એકઠા થવાના તેમ જ વીખરાવાના સ્વભાવ હાવાથી જડ પદાર્થોનું રૂપાંતર થતુ રહે છે, પણ જીવમાં આમ થતુ ન હેાવાથી તે સદૈવ એકરૂપે શાશ્વતા રહે છે. તેની સાબિતી એ છે કે પહેલી ક્ષણમાં આપણને જે અનુભવ થયેા હતેા તેનું જ્ઞાન પછીની ક્ષણમાં પણ કાયમ રહે છે એટલે વસ્તુને તેા પલટે થાય છે પણ તેને અનુભવ કરનાર ( આત્માના )ના પલટા થતા નથી ×. જો જીવની ઉત્પત્તિ કે નાશ થતાં હોય તેમ જ ક્ષણ ક્ષણમાં તેના પલટા થતા રહેતા હોય તેા પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, વગેરેનાં ફળ ભાગવનાર જગતમાં કાઈ રહે નહિ. પણ આ વાત પ્રમાણુ વિરુદ્ધ છે. કેમકે જગતમાં કોઈ સુખી, કેાઈ દુઃખી, કાઈ + કોઈ પણ પદાર્થને મૂળમાંથી કદાપિ નાશ થતા નથી, કેવળ રૂપાંતર જ થાય છે. જેમ ઘડો ફૂટવાથી ઘડાતી પર્યાય ( આકાર ) તે નાશ થયે, પરંતુ કૃતિકાના નાશ થયો નથી. સ્મૃતિકાના ખારીક અણુએ છૂટા પડી ગયા પછી પણ કાળાંતરે તે જ પરમાણુ માટીના વાસણની પર્યાયરૂપે બની શકે. આમ, જડ પદાર્થોં પણ સમૂળ નાશ થતો નથી. તો પછી ચેતનનેતા નાશ કેવી રીતે થાય ? ઘટ પટાદિની પર્યાય જેમ પલટે છે તેમ શરીરની પાઁયા પણ પલટતી રહે છે, પણ જીવતા નાશ કદાપિ થતા નથી. જીવ અસખ્યાત પ્રદેશી દ્રવ્ય છે તેવુ' જ સદા શાશ્વત રહે છે. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ જૈન તત્વ પ્રકાશ શ્રીમંત, કેઈ ગરીબ, વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે, અને તે જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે. વળી, ઊંદર અને બિલાડીને જન્મથી જ વેર છે એ પૂર્વજન્મને સિદ્ધ કરનારું પ્રમાણ છે. જો પૂર્વે કરેલાં કર્મ હમણાં ભેગવે છે; હમણું કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભગવશે. જીવના શરીરને પલટે થતું રહે છે પણ જીવને પિતાને પલટ થતો નથી, તે તે સદા શાશ્વત છે. તેને અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ જૂનાધિક થતું નથી, આ નિશ્ચય માનવું. દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાય (અવસ્થા)થી અનિત્ય છે. ૩. આત્મા કર્તા છે ? ઉક્ત પ્રમાણેથી કેટલાકે આત્માને નિત્ય તો માને છે પણ કહે છે કે, આમા સ્વાધીન નથી, પણ ઈશ્વરાધીન છે, એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળાં કાર્યો થતાં રહે છે. જે આત્મા સ્વાધીન હોત તે દુઃખી શા માટે થાત ? તેથી આત્મા કર્તા નથી. આવું માનનારાઓએ સમજવું જોઈએ કે જે કરે તે જ ભગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જે ઇશ્વર જ બધું કરનાર હોય તે કરણીનાં ફળ ઈશ્વરે જ ભેગવવાં જોઈએ. પછી ઈશ્વરમાં અને જીવમાં કશું અંતર રહ્યું નહિ. પાછલા પ્રકરણોમાં આ વિષે ઘણું વિવેચન થઈ ગયું છે, અને અનેક યુકિતઓ અને પ્રમાણેથી સિદ્ધ કરી ચૂક્યા છીએ કે કર્મને ક્ત આત્મા જ છે. વ્યવહારથી આત્મા કર્મ કર્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવને કર્તા છે. ૪. આત્મા ભોક્તા છે ? ઉક્ત પ્રમાણોથી આત્માના કરવપણને તે કેટલાક સ્વીકાર કરે છે અર્થાત્ આત્મા કર્મને કર્તા છે એમ માને છે, પણ કર્મ જડ હોવાથી તે ગમનાગમન કરી શકતાં નથી તેથી તે અહીં જ રહી જાય છે અર્થાત્ જીવની સાથે જતાં નથી અને તેટલા માટે કૃતકર્મનું ફળ ભોગવનાર આત્મા નથી. આવું માનનારે વિચારવું જોઈએ કે, જેમ મદિરાપાન કરનારની સાથે મદિરાનો શીશે Page #686 -------------------------------------------------------------------------- ________________ }}1 પ્રકરણ ૪ શું ઃ સમ્યક્ત્વ જતા નથી તથાપિ તે મદિરાપાન કરનાર જ્યાં જાય છે ત્યાં તે જડ મદિરાના ગુણના પરિણામરૂપ નશે। તેની મુદત પાકતાં જરૂર ચડે છે, તેવી જ રીતે કૃતકના રસ આત્મપ્રદેશમાં પરિણમી જીવની સાથે જાય છે અને તેના શુભાશુભ કુળ અખાધાકાળ ( અંતર કાળ ) પૂર્ણ થયા આદ અવશ્ય ભગવવાં જ પડે છે. વ્યવહારથી આત્મા કર્મ ફળના ભક્તા છે અને નિશ્ચયથી પેાતાના ભાવના ભેાક્તા છે. ૫. આત્માના મેાક્ષ છે ઃ ઉપર્યુક્ત પ્રમાણેાથી કેટલાક આત્માનું અસ્તિત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વ વગેરે સ્વીકારે છે; પણ કહે છે કે, જેવી રીતે આ સસાર અનાદિ અનંત છે તેવી જ રીતે આત્મા અને કર્મોના સંબંધ પણ અનાદિ અનંત છે. કમ કરવાં અને તેનાં ફળ ભાગવવાં એવા વ્યવહાર અનાદિ કાળથી ચાલતા આવ્યા છે અને અનંતકાળ સુધી ચાલતા રહેશે. કેટલાક એવું માને છે કે, જે પદાર્થની આદિ હાય તેના જ અંત હાય અને જે અનાદિ હાય છે તે જ અનંત હાય છે. એમણે જાણવુ જોઇએ કે, વંશપર‘પરા અનાદિ છે. એ મનુષ્યની પિતા, પિતામહ, વગેરે પેઢીએ ગણતાં તેની કયાંય આદિ હાતી નથી, મતલબ કે તે અનાદિ છે, છતાં કેાઈ મનુષ્ય ખાલબ્રહ્મચારી રહે અથવા નિવશ મરી જાય તેા વશપર પરાના જે અનાઢિ સબંધ તે તૂટી જાય છે, અર્થાત્ ત્યાં અનાદિ સાંતના વિકલ્પ લાગુ થાય છે. એવી જ રીતે મૃતિકા અને સુવર્ણના સબધ અનાદિ કાળને હેવા છતાં અગ્નિ, ક્ષાર અને સુવર્ણકાર વગેરેના ચેાગ મળતાં તે અનાદિ સંબંધ છૂટી શુદ્ધ સુવર્ણ માટીથી અલગ થઈ જાય છે. એ જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંબંધથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. સબંધ એ પ્રકારના છે. ૧. સમવાય અને, ૨. સ'ચેાગ. આત્મા અને તેના ઉપયાગ ગુણુ, સુવણુ અને તેના પીળાપણાના ગુણુ એ સમવાય સૌંબંધ કહેવાય. તે અનાદિ અનંત સ`બંધ છે. પણ જીવ અને કરા અથવા સુવણ અને માટીના સંબંધ તે સચેાગ સંબંધ છે; અને તે અનાદિ સાંત પણ હાઇ શકે છે. જીવને અનાદિ કાળથી ક Page #687 -------------------------------------------------------------------------- ________________ }}ર જૈન તત્ત્વ પ્રકાશ લાગેલાં છે એ ખરુ છે. પણ જે કર્મો અનાદિકાળ પહેલાં હતાં તેનાં તે જ અત્યારે પણ છે એમ નથી. કની ઉત્કૃષ્ટ સ્થિતિ તા ૭૦ ક્રડાક્રેડ સાગરાપમની છે. એટલે કર્મ બાંધવાં, છેાડવાં, વળી બાંધવાં વગેરે વ્યવહાર અનાદિ કાળથી ચાલ્યા આવતા હતા તે પૂર્વોક્ત વંશપરંપરાના દૃષ્ટાંતે અંધ પડતાં આત્માના મેાક્ષ પણ થઈ શકે છે. નવાં કમ આવતાં આછાં એછાં થતાં જાય અને જૂનાં કર્મ વધારે વધારે ખપતાં જાય તે એક વખત એવા આવે જ કે સર્વકના નાશ થઇ જાય. ૬. મેાક્ષના ઉપાય છે—ઉપરનુ` કથન સાંભળીને મુમુક્ષુઓને મેાક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેમણે જાણવુ જોઇએ કે, જેવી રીતે સુવર્ણકાર માટીમાંથી સેાનાને પૃથક્ કરવા માટે કુલડીમાં સેાનાને સ્થાપન કરી ક્ષાર અને અગ્નિના પ્રયાગ વડે માટીને ખાળીને શુદ્ધ સુવર્ણ કાઢી લે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપ સુવર્ણકાર દ્વારા સમજાણુ` કે આઠ કર્મરૂપ સ્મૃતિકામાં આત્મસુવણુ મિશ્રિત છે તેને પૃથક્ કરવું ઉચિત છે. ત્યારે ખધા ગુણના ભાજન સમાન સમ્યફ્રૂપ કુલડીમાં સ્થાપન કરી, તેની સાથે આત્મા અને કને છૂટા પાડનાર ચારિત્રરૂપ ક્ષારના પ્રયાગ મેળવી અર્થાત્ ચારિત્રધર્મીના સ્વીકાર કરી ક રૂપ મેલને ભસ્મીભૂત કરનાર તપરૂપ અગ્નિના પ્રયાગથી બાળી નાંખે, ખાદ્ય તપથી બાહ્ય ઉપધિને ભસ્મ કરે, અભ્યંતર તપથી અત્યંતર ઉપધિને ભસ્મ કરે. આ પ્રકારે આત્મા અને પરમાત્માની એકતારૂપ ધ્યાનથી ક રૂપ મેલથી આત્મારૂપ સુવર્ણને પૃથક્ કરે અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરે. જેવી રીતે ભટકતા માણસ સ્વસ્થાનને પ્રાપ્ત કરી સ્થિર થઈ સુખી થાય છે, તેવી જ રીતે અનાદિ કાળથી મિથ્યામાર્ગે ચડી ભૂલે પડેલા આત્મા ઉક્ત છ સ્થાનના વિચાર કરી, સદ્ધર્મના સ્વરૂપને યથાતથ્ય સમજવાથી સમ્યક્ત્વ સ્થાનમાં સ્થિર થઈ સુખી થાય છે. ૪ શ્રદ્ધાન ૩ લિગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ ચતના, ૬ માગાર, ૬, Page #688 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ઃ સમ્યક્ત્વ સ્થાનક અને ૬ ભાવના એમ સર્વ મળી ૬૭ બેલ વ્યવહાર સમકિતના થયા. આટલા ગુણો જે આત્મામાં હોય તેને વ્યવહારથી સમકિતી જાણો. સમ્યકત્વની ૧૦ રુચિ ૧. નિસર્ગ ચિ–ગુરુ આદિનો ઉપદેશ સાંભળ્યા વિના જ સમ્યક્ત્વના આવરણરૂપ પ્રકૃતિઓ નષ્ટ થઈ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય. જેમકે, (૧) કલિંગ દેશના રાજા “નરગતિ' સેના સહિત વનમાં ગયા. એક રમણીય આમ્રવૃક્ષને જોઈ તેની મંજરી તેડી, પછી બધી સેનાએ મંજરી, પાંદડાં વગેરે તેડી લીધાં એટલે વૃક્ષ ડૂઠા જેવું થઈ ગયું. પાછા ફરતી વખતે એક શુભનિક આંબાને આ પ્રમાણે અરમણિક થઈ ગયેલ જોઈને રાજાને વૈરાગ્ય ઊપજે અને તે સમયે કે જગત્માં સભા પુદ્ગલોની છે. (૨) પંચાલ દેશનો દ્વિમુખ રાજા પ્રથમ તે મહોત્સવને માટે શણગારેલા સ્થંભને જોઈ ખુશી થયા. પછી મહોત્સવ પૂર્ણ થયે સ્તંભ તૂટી પડયે તે જોઈ વૈરાગ્ય પામ્ય, કે સંસારમાં પ્રતિષ્ઠા પુણ્યસંગે પ્રાપ્ત થાય છે અને પુણ્ય ખૂટવાથી આ સ્થંભના જેવી સ્થિતિ થઈ જાય છે. (૩) વિદેહ દેશના રાજા “નમિરાજને દાહજવર થયેલો, તેને ઉપશમાવવા ૧૦૦૮ રાણીઓ ચંદન ઘસવા લાગી. તેમના હાથમાંનાં કંકણોનો શેર સાંભળતાં રાજા દિત થયા. આથી રાણાએ એક એક ચૂડી રાખી બાકીની ઉતારી અળગી કરી અને શેરબકોર બંધ પડી ગયો. આ પ્રસંગથી રાજા એકત્વભાવને ભાવતાં ભાવતાં વિરાગ્ય, પામ્યા. અનેકના સંગ વડે જ દુનિયામાં દુઃખની પ્રાપ્તિ હોય છે. એકલો આમાં સુખી થાય છે. (૪) કંચનપુર અને ચંપાનગરીના રાજા કરકંડએ સાંઢને ગાના. નૂડમાં ઘૂસતે જોયેલ. ત્યાર બાદ એ સાંઢ દુર્બળ થઈ નીચે પડી ગયે. Page #689 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ત્યારે ગાય વગેરે કેઈને તેની પાસે ન જોયાં. આ ઉપરથી તેને વૈરાગ ઊપજ્યો કે, આ સંસારમાં બધો પ્રેમ મતલબને છે. (આ ચારે પ્રત્યેકબુદ્ધ રાજાએ દિક્ષા લઈમેક્ષ પધાર્યા છે.) ' આ જ પ્રમાણે કોઈ પણ પ્રાણી કે પદાર્થને જેવાથી કે સાંભળવાથી જાતિસ્મરણ આદિ જ્ઞાનની પ્રાપ્તિ થાય, તેના પરિણામે પૂર્વ ભવમાં જે જીવાદિક નવ પદાર્થનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી યથાર્થ જાણ પણું કર્યું હોય તેનું સ્મરણ થઈ આવે અને જિનપ્રણીત ધર્મ પર રુચિ થાય, ધર્મને સ્વીકાર કરે તેમ જ કેઈ અન્ય મતાવલંબીને અજ્ઞાન તપના પ્રભાવથી કર્મને ક્ષોપશમ થતાં તેને વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને લીધે જૈન ધર્મની વિશુદ્ધ પ્રવૃત્તિ જોઈ તે જૈન ધર્મ ને અનુરાગી બને અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાનને નાશ થઈ અવધિજ્ઞાનનો પ્રકાશ થાય. તેથી નિરારંભી, નિપરિગ્રહી જૈન ધર્મની આરાધના કરવાની રુચિવાળ બને તેને નિસર્ગ રુચિ કહેવાય. ૨. ઉપદેશ રચિ-જે કઈ તીર્થકરે, કેવળજ્ઞાનીઓ, સામાન્ય સાધુઓ તથા શ્રાવકે વગેરેના ઉપદેશથી જીવાદિ નવ પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ સમજીને તત્ત્વજ્ઞ બને અને તેને ધર્મ કરવાની રુચિ જાગૃત થાય તેને ઉપદેશ રુચિ કહીએ. ૩, આજ્ઞા સચિતે રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન, ઈત્યાદિ દુર્ગણોને નાશ કરી આત્માને જ્ઞાનાદિ અનેક સદગુણોમાં રથાપન કરવાવાળી અનંત ભવભ્રમણનાં દુઃખોનો નાશ કરી મુક્તિપંથમાં પ્રવર્તાવવાવાળી એવી અનેકાનેક ગુણેની ખાણ તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેને આરાધવાની અર્થાત્ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની જે ઈચ્છા થવી તેનું નામ આજ્ઞારુચિ. ૪. સૂવરચિ—શ્રી જિનેશ્વરપ્રણીત અને ગણથરાદિ ૧૦ ‘પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનારાઓએ રચેલાં દ્વાદશાંગી આદિ જે સૂત્રો છે તેનું પઠન કરી કરાવી તેમાં રહેલાં અદભુત જ્ઞાનને અનુભવમાં Page #690 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું ; સમ્યક્ત્વ પ પરિણમાવે, અપૂર્વજ્ઞાનના રસમાં આત્માને તલ્લીન બનાવે અને ઉત્સાહપૂર્વક તેનું જ વારંવાર શ્રવણ, પઠન મનન કરવાની ઉત્કંઠા જાગૃત થાય તેને સૂત્રરુચિ કહે છે. ૫. મીજરુચિ જેવી રીતે હળ વડે ખેડેલી, ખાતર પૂરેલી અને વૃષ્ટિથી તૃપ્ત થયેલી કરાળ ધરતીમાં વાવેલું ખી અનેક ખીજનુ ઉત્પાદન કરનાર નીવડે છે, તેવી જ રીતે વિષય કષાય કમી કરવાથી શુદ્ધ અનેલા, ગુરુઉપદેશથી પેષણ પામેલા અને સંતાષાદિ ગુણાથી તૃપ્ત થયેલા ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનરૂપ બીજ વૃદ્ધિ પામે છે. તથા જેવી રીતે પાણીમાં નાખેલુ તેલનુ બિંદુ પ્રસરે છે, તેવી જ રીતે એક પાનુ જ્ઞાન પ્રાપ્ત થતાં અનેક પદરૂપે પરિણમે-વિસ્તાર પામે તે બીજ રુચિવાળા કહેવાય. ૬. અભિગમરુચિ-કોઇને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ થતાં તે અંગોપાંગ, પયન્ના. દૃષ્ટિવાદ, આદિ સૂત્ર અને તેના અર્થરૂપ જ્ઞાનના અભ્યાસ કરતાં વિશુદ્ધ જ્ઞાન થવાથી સમિકતની પ્રાપ્તિ થાય તેને અભિગમ રુચિ કહે છે, અને તે ભાવે! બીજાને સભળ!વતાં સંભળાવતાં તે શ્રોતાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેને પણ અભિગમ રુચિ કહેવામાં આવે છે. ૭. વિસ્તારરુચિ-જીવાદિ નવ તત્ત્વ, ધર્માસ્તિ આદિ છ દ્રવ્ય, નૈગમાદિ ૭ નય, નામાદિ ૪ નિક્ષેપ, પ્રત્યક્ષાદિ ૪ પ્રમાણ, તેનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિસ્તારપૂર્વક જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે વિસ્તાર ચિ. ૮. ક્રિયારૂચિ-સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, ક્ષમા આદિ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવામાં ઉત્સાહ જાગૃત થાય, પ્રતિક્રિન આચાર ક્રિયાની વિશુદ્ધિ કરતા રહેવાની ઈચ્છા રહે, તે ક્રિયારુચિ જાણવી. ૯. સક્ષેપરૂચિ-કેટલાક હળુકમી જીવ એવા છે કે, તે ધર્મ અધર્મના કશે ભેદ જાણતા નથી હોતા, પરંતુ અનાભિગ્રહિક મિથ્યાત્વીની પેઠે બધા ધર્માને માને છે, તેવા જીવા કદાચિત્ પુણ્યદયથી Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ જૈન તત્વ પ્રકાશ સત્સંગતિને પ્રાપ્ત કરી સદ્ જ્ઞાન શ્રવણ કરવાને સુયોગ મળવાથી સ૬ગુણનું સંક્ષિપ્ત કથન શ્રવણ કરી તત્કાળ ભાવભેદને સમજી જાય અને મિથ્યાત્વને પરિત્યાગ કરી સદ્ધર્મનો સ્વીકાર કરી લે તેને સંક્ષેપ રુચિવાળે જાણો. ૧૦. ધર્મારૂચિ-સમ્યફવાદિ સૂત્રધર્મ અને ત્રતાદિ ચારિત્રધર્મ તથા ક્ષમા, નિર્લોભતા આદિ યતિધર્મ ઈત્યાદિ પ્રકારના ધર્મનું કથન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે તેનું શ્રદ્ધાન કરી આરાધના કરવાની રુચિ થાય, તથા ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યના સૂકમ ભાવે તથા ગાંગેય આદિના ભાંગા શ્રવણ કરી, સંદેહ રહિત સત્ય શ્રદ્ધાન કરી ઉત્સાહપૂર્વક ધર્માનુષ્ઠાન, ધર્મકરણનું સમાચરણ કરે તેને ધર્મરુચિવાળે જાણો. જેવી રીતે વરને નાશ થવાથી મનુષ્યને ભજનની રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક કરાયેલું ભેજન સુખકર્તા નીવડે છે, તેવી જ રીતે મિથ્યા-વરૂપ વરને નાશ થવાથી દસ પ્રકારથી ધર્મનું આરાધન કરવાની રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક-ઉત્સાહપૂર્વક આચરણ. કરેલો ધર્મ યથાર્થ ફળદાતા બની આત્માને અક્ષય સુખી બનાવે છે. સમકિતીને હિતશિક્ષા પ્રથમ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ નીચે પ્રમાણે સમકિતીઓને હિતશિક્ષા આપી છે. ૧. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ તીર્થકરોનું ફરમાન છે કે, બે ઈન્દ્રિયાદિ પ્રાણી, વનસ્પત્યાદિ ભૂત, પંચૅક્રિયાદિ જીવ, તથા પૃથવ્યાદિ સત્ત્વની જ્યાં કિંચિત્ માત્ર પણ હિંસા કદાપિ થતી નથી, કિંચિત્ માત્ર દુઃખ ઉત્પન્ન થતું નથી ત્યાં જ સત્ય, શુદ્ધ સનાતન ધર્મ છે. રાગીઓન, ત્યાગીઓને ભેગીઓને અને ગીઓને એમ સર્વને તે ધર્મ એકસરખે આદરણીય છે. ૨. ઉક્ત ધર્મનો સ્વીકાર કરી તેને પાલનમાં કદી પણ પ્રમાદી બનવું ન જોઈએ; પરંતુ નિરંતર સુદઢ-અચલ બનીને તેનું પાલન કરવું જોઈએ. ૩. મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર Page #692 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ ૬૬૭ પાખંડાચારને જોઈને વ્યાહ પામવો નહિ. ૪. સંસારમાં રહેલા સમકિતીઓએ મિથ્યાત્વીઓનું અનુકરણ (દેખાદેખી) ન કરવું જોઈએ. ૫. જે મિથ્યાવીઓનું અનુકરણ કરતા નથી તેનાથી કુમતિ સદૈવ દૂર રહે છે. ૬. ઉક્ત ધર્મ પર શ્રદ્ધા નથી તે જ મેટામાં મોટી કુમતિ છે. ૭. સર્વ તીર્થકરેએ કેવળદર્શનથી જોઈ કેવળજ્ઞાનથી જાણી અને યથાખ્યાત ચારિત્રથી પૂર્ણાનુભવયુક્ત થઈને ઉપર્યુક્ત ધર્મનું ફરમાન કર્યું છે. ૮. સંસારી જ મિથ્યા પાશમાં ફસાયેલા રહી અનંત સંસાર પરિભ્રમણ કરે છે. ૯. તત્ત્વદશી મહાત્મા એ જ છે કે, જે પ્રમાદને નિરંતર ત્યાગ કરી સાવધાનપણે ધર્મપંથે વિચરે છે. ઈતિ પ્રથમદેશ. (૧) જે કર્મબંધનને હેતુએ છે તે સમકિતીઓને માટે વખત પર કર્મ છોડવાના હેતુ નીવડે છે. (૨) અને જે કર્મ છોડવાના હેતુઓ છે તે મિથ્યાત્રીઓને માટે કર્મબંધનના હેતુ નીવડે છે. (૩) જેટલા કર્મ બાંધવાના હેતુ છે તેટલા જ કર્મ છોડવાના હેતુ છે. (૪) જગજજંતુઓને કર્મોથી પીડિત થતા જોઈને કણ ધર્મ કરવામાં પ્રવૃત્ત નહિ થાય? સુખાથી હશે તે તે અવશ્ય થશે. (૫) વિષયાસક્ત અને પ્રમાદી જીવ પણ જૈનશાસ્ત્રનું શ્રવણ કરી ધર્માત્મા બની જાય છે. (૬) અજ્ઞાનીઓ કાળને કેળિયો બનવા છતાં પણ આરંભમાં તલ્લીન બની ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. (૭) નરકના દુઃખના પણ શોખીન કેટલાક જીવો હોય છે. તેઓ પુનઃ પુનઃ નરકગમન કરવા છતાં પણ તેનાથી તૃપ્ત થતા નથી. (૮) ક્રુર કર્મ કરનાર દુઃખ પામે છે અને તેને છોડે છે તે સુખી થાય છે. (૯) કેવળીનાં વચન જેવાં જ દસ પૂર્વના ધારક શ્રુતકેવળીનાં પણ વચન હોય છે. (૧૦) હિંસાના કામમાં જે દોષ માનતું નથી તે અનાર્ય છે. (૧૧) એવા અનાર્યનાં વચન પાગલ મનુષ્યના બકવાદ જેવાં છે. (૧૨) જીવની ઘાત કરવી તે બાજુ પર રહી, પરંતુ તેમને દુઃખ પણ દેતા નથી તે આર્ય છે. (૧૩) તેમને સુખ વહાલું છે કે દુઃખ ? આ પ્રશ્ન અનાર્યોને પૂછવાથી સત્ય ઘર્મને નિશ્ચય તેમના ઉત્તરમાંથી જ મળી રહેશે. ઈતિ દ્વિતીયે. ૧. પાખંડી જનની ચાલચલગત પર લક્ષ આપતા નથી તે ધર્માત્મા છે. ૨. હિંસાને દુખદાતા જાણી તેને પરિત્યાગ કરે, શરીર Page #693 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૬૮ પર મમત્વ ન કરે, ધર્મનાં તત્ત્વાના જ્ઞાતા બને, કપટરહિત ક્રિયાનું સમાચરણ કરે અને કર્મ તેાડવામાં સદૈવ તત્પર રહે તે જ સમકિતી છે. ૩. બનતાં સુધી ખીજાને દુઃખ ન દે તે જ ધર્માત્મા છે. ૪. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે, આત્માને એકલે! જાણે, તપશ્ચર્યાથી તનને તપાવે તે જ પડિત છે. ૫. પુરાણા કાષ્ટની પેઠે દેહમમત્વના શીવ્રતાથી ત્યાગ કરે અને તપ અગ્નિથી કને ખાળે તે જ મુનિ છે. ૬. મનુષ્યનું આયુષ્ય અલ્પ જાણી કેાધને જીતે તે જ સ ંત છે. ૭. ક્રેાધાદિક કષાયને વશીભૂત અનેલું જગત દુ:ખી થઈ રહ્યું છે એવા વિચાર કરે તે જ જ્ઞાની છે. ૮. કષાયને ઉપશમાવી શાંત અને તે જ સુખી છે. ૯. ક્રેધાગ્નિથી પ્રજ્વલિત ન બને તે જ વિદ્વાન છે. ઇતિ તૃતીયાદેશ. (૧) પ્રથમ થાડુ અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે ધર્મ અને તપની વૃદ્ધિ કરવી જોઈએ. (ર) શાન્તિ, સયમ, જ્ઞાન, ઈત્યાદિ સગુણેાની વૃદ્ધિ કરવાના નિરતર ઉદ્યમ કરવા જોઈએ. (૩) મુક્તિના મા મહા વિકટ છે. (૪) બ્રહ્મચર્યંનું પાલન કરવાના તથા મેાક્ષની પ્રાપ્તિ કરવાના મુખ્ય ઉપાય તપશ્ચર્યા જ છે. (૫) જે સયમધથી ભ્રષ્ટ બનેલા છે તે કશા કામના નથી. (૬) મેહરૂપ અધારામાં આથડતા જીવા જિનાજ્ઞાના લાભ પ્રાપ્ત કરી શકતા નથી. (૭) ગત જન્મમાં જેમણે જિના. જ્ઞાનું આરાધન કર્યું નથી તે હવે શું કરશે ? (૮) જેએ જ્ઞાની બનીને આરંભથી નિવર્તે છે તે જ પ્રશંસનીય છે. (૯) અનેક પ્રકારનાં દુઃખા આરંભથી જ ઉત્પન્ન થાય છે. (૧૦) જેએ! ધર્માથી છે તે પ્રતિબંધના ત્યાગ કરી એકાંત મેાક્ષાભિમુખ હાય છે. (૧૧) કૃતકનાં ફળ અવશ્ય ભોગવવાં જ પડશે. એવું જાણી કર્મબંધન કરતાં ડરવું જોઇએ અને, (૧૨) જે સદુઘમી, સત્યધર્માવલ બી, જ્ઞાનાદિ ગુણમાં રમણ કરનાર, પરાક્રમી, આત્મકલ્યાણ અર્થે દૃઢ લક્ષયુક્ત, પાપકા થી નિવૃત્તિ પામેલા અને યથાર્થ લેકસ્વરૂપને દર્શક હોય છે તેને કાઈ પણ દુઃખી કરી શકતું નથી. તિ ચતુર્થાં ઉદ્દેશ. આ તત્ત્વદશી સત્પુરુષાને અભિપ્રાય છે કે જે કાઈ તે પ્રમાણે ચાલશે તે આધિ, વ્યાધિ, ઉપાધિ અદિ સર્વ દુઃખાને નાશ કરી અનંત, અક્ષય, અવ્યાબાધ સુખને ભેાક્તા બનશે. Page #694 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું : સમ્યફd ઉપર પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ શાસ્ત્રો અને ગ્રંથોમાં દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યું છે. ધર્મનું પગથ્રુિ સમતિ છે, અથવા સમકિત સહિત કરેલો ધર્મ જ અનંત કર્મવર્ગણાની નિર્જરારૂપ મહા ફળને આપનાર નીવડે છે. એમ જાણી ધર્મના યથાર્થ ફળને ઈચ્છનારે સમ્યકત્વ રત્ન અવશ્ય. પ્રાપ્ત કરવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયનમાં કહ્યું છે કે, सम्मदसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसि सुलहा भवे बोही ॥२५९॥ અર્થ જે જીવ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના મળરહિત હોય છે. તથા કલેશરહિત શાંત સ્વભાવી બની જાય છે અને જિનપ્રણીત શાસ્ત્રાનુસાર તથા નિયાણું રહિત નિર્મળ કરણી કરવામાં તત્પર રહે છે તે જ સ્વ૯૫ સંસારી થાય છે. અર્થાત્ ભવ ભવમાં સુલભતાથી બોધિબીજને પ્રાપ્ત કરી શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરી લે છે. मिच्छा देसणरत्ता, सनियाणा कन्हलेसमेढा । इय जे मरन्ति जीवा, तेसि पुण दुल्लहा बोहो ॥२६॥ અર્થ-જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત રહે છે. તે પાપકર્મ કરે છે અને કૃષ્ણ લેશ્યાવાળા થાય છે અને એવા જવને બોધિ (સદ્ધમની પ્રાપ્તિ) દુર્લભ થઈ પડે છે. जिणवयणे अणुरत्ता, जिणवय जे करेन्ति भावेण । अमला असंकिलिट्टा, ते होंति परित्तसंसारी ॥ અથ–જે જીવ જિનવચન (સિદ્ધાંત વાણીમાં અનુરક્ત રહે છે અને તે પ્રમાણે ભાવથી આચરણમાં ઉતારી વર્તે છે તે મળરહિત અને મેહ મત્સરાદિ, કલેશરહિત થાય છે અને કાળે કરીને સંસારથી મુક્ત થાય છે. શાદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત * જૈન તત્ત્વ પ્રકાશ ગ્રંથના બીજા ખંડનું સમ્યકત્વ નામક ચોથું પ્રકરણ સમાત, Page #695 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું પાંચમું સાગારી ઘર્મ—શ્રાવકાચાર શ્રી નરેનમતિ: શાસ્ત્ર વિનતના तत्त्वातत्वविचारणे निपुणता, सत्सयमे भावना । सम्यक्त्वे रूचिता अघोपशमता, जीवादि के रक्षणा । सत्सागारिगुणा जिनेन्द्रकथिता, येषां प्रसादाच्छिवम् ॥१॥ અર્થ– શ્રી જિનેન્દ્ર ભગવાને સાગારધર્મ એટલે શ્રાવકધર્મના ગુણે આ પ્રમાણે કહ્યા છેઃ શ્રી સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરે તે જ તેમની સેવા છે. તેમજ તેની મતિ જોડાયેલી રહે, આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપાયેલા આગમના અર્થ વિચારવામાં જે સદૈવ તત્પર રહે, તવાતત્ત્વ, ઘર્મધર્મ, ન્યાય, અન્યાય, વગેરેનો નિર્ણય કરવાને માટે બુદ્ધિને સદુપયોગ કરે, સંયમની ભાવના ભાવે, સમ્યકત્વની રુચિવાળો હોય, પાપને ઘટાડવાને નિરંતર પ્રયત્ન કરતો હોય, ત્રણ સ્થાવર જનું રક્ષણ યથાશક્તિ કરતા હોય અને જિનેન્દ્રકથિત માર્ગને અનુસરનાર હોય તે જીવ તેમના પ્રસાદ વડે સુખી થાય, શિવસુખ પામે. न्यायोपात्त धना जना गुणा गुरुः सदमिस्त्रिवर्गभज- । नवन्योन्य गुणवांस्तथैव गृहिणी, ज्ञानालया हिमयः । युक्ताहार विहार आर्यसमिती, प्रज्ञः कृतज्ञा, वशी। श्रुण्वन्धविध दयालुरघसीः सागारधर्माचरेत् ॥२॥ અર્થ :-ન્યાયથી દ્રવ્યપાર્જન કરનાર હોય, ગુણાનુરાગી હોય, ધર્મ, અર્થ અને કામ એ ત્રણનું યથોચિત સેવન કરનાર હોય, પરસ્પર ગણોને જેનારો, જ્ઞાનના ભંડારરૂપ, લોકાપવાદથી લજજાને ધારક હિય, પોતાની સ્ત્રીને પણ ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર હોય, સદૈવ Page #696 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ ૬૭૧ કુલની, ધર્મની, રાજની મર્યાદાની અંદર રહેનાર હોય, શ્રાવક ધર્મને ગ્ય આહાર અને વ્યાપારની આજીવિકા કરનાર હોય, સપુરુષની સંગતિ કરનાર હોય, કેઈસલાહ માગે તેને સુબુદ્ધિપૂર્વક સાચી સલાહ આપનાર હોય, મહા બુદ્ધિવંત હોય અન્યના અલ્પ ઉપકારને પણ મહાન માને, કૃતજ્ઞ હોય, કામ, ક્રોધ, મદ, મેહ, લોભ અને મત્સર આ છ રિપુઓને વશ કરનાર હોય, સશાસ્ત્રનું શ્રવણ કરનાર હોય, સામાયિક, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન આદિ ધર્મકિયાનુકાનનું વિધિપૂર્વક આરાધન કરવાવાળા હોય, મહા દયાવાન હોય, અને પાપકૃત્યથી સદા ભયભીત બની રહેતું હોય. આ બધા ગુણે શ્રાવકને આદરણીય છે. અર્થાત્ આ ગુણોથી અલંકૃત-શોભિત હોય તેને જ શ્રાવક કહેવો. ૧. આગાર એટલે ઘર. ઘરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધરાધન કરાય છે તે સાગારધર્મ કહેવાય. વ્યવહારમાં તેને અર્થ એવો પણ કરવામાં આવે છે કે સાધુનાં વ્રત મુક્તાફળ (મેતી) સમાન છે. અર્થાત મોતી અખંડિત ધારણ કરાય છે. તેવી રીતે સાધુજી સાવદ્ય ગનાં ત્રિકરણ વિયેગે એમ નવ કેટિએ પ્રત્યાખ્યાન કરી પંચ મહાવ્રત પાળે છે, પણ એકબે વ્રતના ધારક હોય તે સાધુ કહેવાતા નથી. આવી રીતે સાધુનાં વ્રત અખંડિત હોવાથી, તેમાં કઈ પ્રકારનો આગાર ન હોવાથી તેઓ અણગાર કહેવાય છે અથવા સાધુ ઘરના ત્યાગી હોવાથી પણ અણગાર કહેવાય છે, અને શ્રાવકનાં વ્રત સુવર્ણ સમાન છે. અર્થાત્ સોનું વાલ, બે વાલ, તોલે, બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદ કરી શકાય છે. તેવી જ રીતે શ્રાવકનાં વ્રત પણે યથાશક્તિ અંગીકાર કરી શકાય છે. કેઈની ઈચ્છા એક વ્રત ધારણ કરવાની હોય તે એક વત ધારણ કરે, કેઈ બે વ્રત ધારણ કરે યાવત્ કેઈની ઇચ્છા બાર વ્રત ધારણ કરવાની હોય તે બાર વ્રત ધારણ કરે. વળી, કોઈની ઈચ્છા એક કરણ એક મેગે, કેઈની એક કરણ ત્રણ યોગે, કેઈની બે કરણ ત્રણ યોગે, વ્રત ધારણ કરવાની હોય તે પ્રમાણે તે વ્રત અંગીકાર કરી શકે છે. જેટલી મૂડી હોય તેટલું સેનું જેમ ગૃહસ્થ ખરીદે છે, તેમ એટલે Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૭ર જેન તત્ત્વ પ્રકાશ ક્ષેપશમ, જેટલી શક્તિ તેટલા પ્રમાણમાં તે ધારણ કરે. શ્રાવકનાં વતમાં એ આગ્રહ નથી કે અમુકે આટલાં વ્રત ગ્રહણ કરવાં જ જોઈએ. આ કારણથી તે સાગારધર્મ કહેવાય છે. અર્થાત્ આગાર સહિત વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે. ૨. ઉક્ત સાગારી ધર્મને પાલકનું અપર નામ શ્રાવક પણ છે. શ્રાવક એ શું ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે. શ્રુ એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. વળી વ્યવહારમાં શ્રાવકનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે. શ્રદ્ધાવંત + વ=વિવેકવંત - ક=કિયાવંત. અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. તથા શ્ર=સર+આવક=આવે. જેવી રીતે તળાવની પાળ તૂટવા ન પાકે તેટલા માટે તળાવના પાણીના નિકાલ અર્ધ સર (નાળું) રાખે છે તેવી જ રીતે આશ્રવરૂપ તળાવની સંવરરૂપ પાળ બાંધીને તેમાં સંસારનાં કામ ચલાવવાની અમુક અમુક છૂટછાટ રાખે તે શ્રાવક કહેવાય છે. ત્રીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ = સાધુ + ઉપાસક= ભક્ત અર્થાત્ સાધુની સેવા ભક્તિના કરનાર તે શ્રમણોપાસક. * શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે ? चत्तारि समणोबासगा पण्णत्ता तंजहा-अम्मापित समाणे, भाईसमाणे, मित्त समाणे, सवतिसमाणे. અર્થાત ભગવંતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે તે આ પ્રમાણે : ૧. માતાપિતા સમાન-જેવી રીતે માતાપિતા પોતાના પુત્રનું રક્ષણ કરે છે અને સારસંભાળ કરે છે તેવી જ રીતે કેટલાક શ્રાવકે સાધુ તરફથી કોઈ પ્રકારનો પિતા પર ઉપકાર થયું ન હોય છતાં પણ સ્વભાવથી જ સાધુ સાધ્વીની સાર સંભાળ લેનાર હોય, તે શ્રાવક માતાપિતા સમાન જાણવા. ૨. ભાઈ સમાન-ભાઈએ પરસ્પર વિશેષ પ્રેમ તે બતાવતા નથી. પણ જ્યારે ભાઈ ઉપર કંઈ આફત આવી પડી હોય ત્યારે ભાઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેની સહાય કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવકે સાધુ સાધ્વી પ્રત્યે વિશેષ પ્રેમભાવ તે રાખતા નથી હોતા, પણ કઈ વખતે સાધુના ઉપર કંઈ આપત્તિ આવી પડે તે પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેમની સહાય કરે છે. હૃદયના સાચા પ્રેમથી અને વાત્સલ્યબુદ્ધિથી ભક્તિ કરે છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે: નિશ્ચયમાં દર્શનમેાહનીય કર્મીની ૩, અનંતાનુબંધીના ચાક ૪ અને અપ્રત્યાખ્યાનીના ચાક ૪, એમ માહનીય કર્મની ૧૧ પ્રકૃતિએના ક્ષયેાશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઇત્યાદિ ગુણ્ણાનેા સ્વીકાર કરવાથી શ્રમણાપાસક અથવા શ્રાવક કહેવાય છે. }૭૩ પરસ્પર એકબીજાને ઉપકાર કરે છે. સામે ઉપકાર કરે અને આપા પડે જ રીતે કેટલાક શ્રાવક સાધુ સાધ્વી પાસેથી તે સાધુ મારા ઉપકારી છે એવું જાણી તેમને આદિથી યથાચિત સાતા ઉપજાવે છે, અને આપત્તિ આવી પડે તે યથાશક્તિ સહાય કરી ૩. મિત્ર સમાન~વી રીતે મિત્રે એક મિત્ર કઈ ઉપકાર કરે તે બીજો ત્યારે યથ શક્તિ સહાય કરે તેની જ્ઞાનાદિ ગુણ ગ્રહણ કરે છે અને આહાર, વસ્ત્ર, ઔષધા ચાર કદાચ સાધુ પર કોઈ પ્રકારની સાતા ઉપજાવે છે. ૪. શેકય સમાન જેવી રીતે કયા . પરસ્પર ઇર્ષા, નિંદા કરે છે, શાપ આપે છે, પતિ પાસે એકબીજાતી ચાડી-ચુગલી કરે છે, માળ ચડાવે છે, માનભંગ કરવાના પ્રયત્ન કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક સાધુની ર્યાં કરે, નિદા કરે, સાધુનું ભ્રૂરું ચિતવે અન્યની પાસે તેના અવર્ણવાદ એલે, આળ ચડાવે, યાદિ પ્રકારો વર્તાવ કરે તે શકય સમાન જાણવા. વળી પણ ઃ चत्तारि समणोवासमा प. तं. अहागसमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरकटसमाणेः અર્થાત્ ચાર પ્રકારના શ્રમણેપાસક કહ્યા છે ઃ ૧. અરીસા સમાન–જેવી રીતે અરીસામાં પોતાનું જેવું રૂપ હોય તેવું જ દેખાય છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક વ્યાખ્યાનાદિ શ્રવણ કરતાં સાધુજી ઉત્સ અપવાદ જેવા માર્ગ પ્રરૂપે તેને સત્યમેવ સરધે, સાધુનાં વચનોનો નિઃશંકપણે સ્વીકાર કરે. ૨. પતાકા સમાન જે બાજુનેા પવન હેાય તે બાજુ ધજા ફરતી જાય છે, તેમ કેટલાક શ્રાવકો જેમને ઉપદેશ સાંભળે તેમના મતમાં મળી જાય. આ સાચું કે તે? આ ગ્રહણ કરુ` કે તે ? એમ ચિત્તનુ` ડામાડોળપણું સદા રહ્યા કરે. સારઅસાર સમરે નહિ. ૩. ખીલા સમાન-જેમ ખીલો ઊંડો ખોડવા .પછી તે હલે હુિ તેવી રીતે કેટલાક શ્રાવકો પોતાના કદાચહને છેડે નહિ. ચર્ચા વાર્તામાં પેતાના જ કક્કો ખર કરવા માટે ઝઘડા કરે. હું કહું છું તે જ સાચું છે એવા હઠાગ્રહ કરે. ૪૩ Page #699 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ શ્રાવકના ૨૧ ગુણ कार्य-अखुदा रुव पग्गइसेोमा लोकपियाओ । ___अकुरा भीरु असा दक्षिणेो लज्जालु दयालु ॥ १ ॥ मज्झत्थी सुदिछी गुणानुरागी सुपक्खजुत्तो सुदीही । विसेसन्नु बद्धानुग विनीत कयन्नु परहियकता लद्धलक्खी ॥२॥ ૧. અશુદ્ર પરિણમી હૈય-દુઃખદ સ્વભાવવાળાને સુદ્ર કહે છે. શ્રાવક પિતાના અપરાધીને પણ દુખપ્રદ થતો નથી તે અન્યનું તે કહેવું જ શું? અર્થાત્ કેઈને પણ દુઃખદાતા ન હોવાથી શ્રાવક અક્ષુદ્ર હોય છે. ૨. રૂપવંત હેય-વથાકૃતિ તથા પ્રવૃત્તિઃ અર્થાત્ જેવી શરીરની આકૃતિ તેવી પ્રાયઃ પ્રકૃતિ પણ હોય છે. તદનુસાર શ્રાવક પૂર્વેપાર્જિત પુણ્યના પ્રયોગથી હરત પાદાદિ ચૂર્ણ અંગવાળા હોય છે, કર્ણ, ચક્ષુ, આદિથી પૂર્ણ ઇદ્રિવાળા હોય છે અને સુંદરાકૃતિ, તેજસ્વી તથા સશક્ત શરીરવાળો હોય છે. ૩. પ્રકૃતિ સૌમ્ય હોય–જેવી રીતે બાહ્ય દેખાવમાં સુંદર હિોય તેવી જ રીતે શાન્ત, દાન, ક્ષમામાન, શીતળ સ્વભાવી, મિલનસાર, વિશ્વાસપાત્ર, ઈત્યાદિ ગુણોએ કરી અંદરથી પણ સુંદર હોય છે. ૪. લોકપ્રિય હેય-આ લેક અને પરલોક વિરુદ્ધ કાર્યોને પરિત્યાગ કરવાથી શ્રાવક સર્વને પ્રિયકર હોય છે. ગુણવંતની નિંદા, દુર્ગણઓ તથા મૂર્ખાઓની હાંસી મશ્કરી, પૂજ્ય પુરુષોની ઈર્ષા, જનસમુદાયના વિરોધી સાથેની મિત્રતા, દેશાચાર ઉલ્લંઘન, અને છતી ૪. તીણ કંટક સમાન–જેમ કાંટો વાગવાથી તે ખટક્યા કરે છે, દુઃખ દે છે, ઝેરી કાર્યો હોય તે અંદર સડે ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક ધનના ગર્વથી કે જ્ઞાનના અભિમાનથી ગર્વિષ્ટ થઈ, કાંટા સમાન તીણવચન બોલી સાધુનાં મન દુઃખાવે, ૩ષ્ટ થઈ સાધુને સમૂળગે નાશ કરવાની પણ પ્રવૃત્તિ કરે. આ પ્રમાણે આઠ પ્રકારના શ્રમણે પાસક શાસ્ત્રમાં કહ્યા છે, તેમાંથી માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, અરીસા સમાન તે સારા છે. તેમના જેવા થવું જોઈએ. અને શકય સમાન, પતાકા સમાન, ખલા સમાન અને કંટક સમાન એ ખરાબ છે. તેવા કદાપિ ન થવું જોઈએ. Page #700 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું સાગારી ધર્મ-શ્રાવકાચાર ૬૭૫ શક્તિએ સ્વજન મિત્રોને સહાય ન કરવી, ઈત્યાદિ કાર્યો આ લોક વિરુદ્ધનાં ગણાય છે, અને કેટવાળી, ઈજારા રાખવા, વન કપાવવાં, ઈત્યાદિ કાર્યો યદ્યપિ લેક વિરુદ્ધ ગણાતાં નથી. તથાપિ પરલોકમાં દુઃખપ્રદ નીવડે છે, અને સાત + દુર્બસનું સેવન બને લેાક વિરુદ્ધ અને દુખપ્રદ કર્મ છે. આ ત્રણે પ્રકારનાં નિંદનીય કર્મોને પરિત્યાગ કરી શ્રાવક જગજ્જનને પ્રીતિપાત્ર બને છે. x द्युतं च मांस च सुरा च वेश्या, पापार्ध चारी परदार सेवा । एतानि सप्तानि व्यसनानि लेोके, घोरातिघोरं नरक नयन्ति॥ અર્થ :-૧. જુગાર-હાર જીતનાં જેટલાં કામ તથા ખેલ છે તે બધા જુગારમાં ગણાય છે. ચોપટ તથા ગંજીપાના ખેલ તથા સટ્ટાને ધંધે તે પણ જુગાર કહે વાય છે. જુગાર એ મનુષ્યની બુદ્ધિને તથા તેના સદ્ગણ અને સુખ સંપત્તિને નાશ કરી તેને દુર્ગુણ અને દુઃખી બનાવી દે છે. ૨. માંસને આહાર પણ હિંસાની વૃદ્ધિ કરનાર, સ્વભાવને કુર બનાવનાર તથા કુષ્ટ આદિ રોગોને ઉત્પાદક હોય છે. વળી, પશુઓના તરફ નિર્દયી બનેલાં મનુષ્યો સમય પર મનુષ્યનાં પણ ઘાતક બને છે. અને તેનાં પરિણામે તેને નરકનાં ઘેર દુઃખ ભોગવવાં પડે છે. ૩. મદિરાપાન પણ શુદ્ધિ, બુદ્ધિ, રૂપનો, બળને, ધનનો અને આબરૂને નાશ કરે છે. દારૂના નશામાં ભાન ભૂલી ન કરવાનું કરે છે. માતા, ભગિની, આદિથી વ્યભિચાર સેવે છે અને કલેશની વૃદ્ધિ કરી નરકમાં જાય છે. ૪. વેશ્યાગમન કરનાર પિતાની તિથી, ધર્મથી અને સમાજથી ભ્રષ્ટ થઈ ઈજતને નાશ કરે છે, તથા ચાંદી, પ્રમેહ, બદગાંઠ, આદિ ભયંકર રોગોને ભોગ બની સડીને અકાળે મૃત્યુ પામે છે અને નરકગામી થાય છે. ૫. શિકાર કરવાવાળા પણ અનાથ, ગરીબ નિરપરાધી પશુઓ કે જેઓ બિચારાં ઘાસ, પાણી આદિ જે કંઈ થોડું ઘણું મળે તેનાથી નિર્વાહ ચલાવી માનવજાત પર ઉપકાર કરે છે એવાં પશુઓ તથા જલચર, ખેચર આદિ જીવોની નિર્દયપણે હિંસા કરે છે તે મૃત્યુને અંતે નરકગામી થઈ પરમાધામીના શિકાર બનશે અને મહા ભયંકર દુઃખ પામશે. ૬-૭. ચેરી અને પરસ્ત્રીગમન કરનાર પણ જગતમાં તિરસ્કૃત થઈ રાજા કે સમાજને અપરાધી બની ઘણું દુઃખ પામે છે અને મરીને નરકે જાય છે. આ સાતે વ્યસને આ લેક અને પરલોકમાં દુઃખદાતા હોવાથી ઉભયલેક વિરુદ્ધ ગણાય છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ ६७६ જૈન તત્ત્વ પ્રકાશ ૫. અકૂર હોય–કર સ્વભાવ અને દૂર દષ્ટિનો પરિત્યાગ કરી સરળ સ્વભાવી અને ગુણગ્રાહી થાય. પરાયાં છિદ્રો જેનારનું ચિત્ત હંમેશાં મલિન રહે છે. આટલા માટે બીજાનાં છિદ્રો કદી પણ જુએ નહિ, અને પિતાના અવગુણોને જોતા રહે, જેથી સ્વભાવ નમ્રભૂત બની જાય. ૬. ભીરુ હેય-લોકાપવાદથી, કર્મબંધથી તથા નરકાદિ દુર્ગતિનાં દુઃખોથી હંમેશાં ડરતે રહે. પાપકર્મનું તેમ જ લેકવિરુદ્ધ કાર્યોનું આચરણ કરે નહિ. ૭. અશઠ હેય-મૂખને સારીમાઠી વસ્તુને વિવેક હોત નથી. તેથી તે ઘણું ગરબડ કરી દે છે, પાપના કાર્યને પુણ્યનું અને પુણ્યના કાર્યને પાપનું સમજી બેસે છે. પણ શ્રાવક પુણ્ય અને પાપના સ્વરૂપને જાણતો હોવાથી તેવી ગરબડ કરે નહિ. ધર્મના અને અધર્મનાં, પુણ્યનાં અને પાપનાં ફળને પૃથક પૃથફ સમજી અધર્મ તથા પાપને ઘટાડે અને ધર્મ તથા પુણ્યની વૃદ્ધિ કરતે રહે. તે ઠગ ન હોય, શઠ -લુ ન હોય. ૮. દક્ષ હેય-શ્રાવક ઘણે વિચક્ષણ હોય. દષ્ટિ માત્રથી જ મનુષ્યને તથા કાર્યને સમજી જાય. સમચિત કાર્ય કરવાવાળો હોય અને પાખંડીઓના છળથી કદી પણ છેતરાય નહિ એવી હોશિયારી રાખે. ૯. લજજાવંત હાય-અનંતજ્ઞાનીની તથા મહાપુરુષોની લજજા, રાખતા થકે ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કદી પણ કરે નહિ, વ્રતોને ભંગ કરે નહિ,લજજા સર્વ ગુણેના ભૂષણરૂપ કહી છે. પાપી કામ કરતાં લાજે. - ૧૦. દયાવંત હેય-ધર્મનું મૂળ દયા છે. એમ જાણી સર્વ જીવ ઉપર દયા કરે. + દુઃખી જઈને અનુકંપા લાવે, યથાશક્તિ સહાય કરી દુઃખમાંથી બચાવે, મેતના પંજામાંથી છોડાવે. x जयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ અથ– આ મારું, આ બીજાનું, આ વિચાર તુચ્છ બુદ્ધિવાળાને હોય છે. ઉદારચરિત મનુષ્ય તે પૃવીનાં સમસ્ત પ્રાણીઓને પિતાના કુટુમ્બ સમાન જ સમજે છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૬૭૭ ૧૧, મધ્યસ્થ હેય-સારી કે માઠી વાત સાંભળીને અથવા ભલી બૂરી વસ્તુને જોઈને રાગ તથા ષમય પરિણામ કરે નહિ. તેવી જ રીતે, કઈ પણ પદાર્થમાં અત્યંત આસક્તિ ધારણ કરે નહિ. કેમકે રાગદ્વેષ અને વૃદ્ધતા એ ચીકણાં કર્મ બાંધવાનાં મુખ્ય કારણ છે.* આમ વિચારી શ્રાવક સર્વ પદાર્થોમાં અને સારા માઠા બનાવોમાં મધ્યસ્થ રહે, રુક્ષ, શુષ્કવૃત્તિ ધારણ કરે છે જેથી ચીકણું કર્મો બંધાય નહિ, અને પૂર્વોપાર્જિત કર્મ શિથિલ થઈ જાય, જેથી શીઘ તેને છુટકારો થઈ જાય. ૧૨. સુદષ્ટિવંત હેય–ઇદ્રિમાં વિકાર ઉત્પન્ન કરવાવાળા પદાર્થોનું અવલોકન કરી અંતઃકરણને મલિન ન બનાવે. દષ્ટિને ફેરવી લે. આંખમાં અમી હોય, વિકારવાળી દષ્ટિ ન કરે. ૧૩. ગુણાનુરાગી હોય જ્ઞાની, દયાની, તપસ્વી, સંયમી, શુદ્ધ ક્રિયાના પાલક, બ્રહ્મચારી, ક્ષમાશીલ, ધૈર્યવંત, ધર્મપ્રદીપક, દાનધરી, ઈત્યાદિ ગુણવા પર પ્રેમ રાખે, તેમનું બહુમાન કરે, માહામ્ય વધારે, યથાશક્તિ સહાય કરે, ગુણેની પ્રશંસા કરે, અને વિચારે કે મારા અહોભાગ્ય છે કે, મારા કુળમાં, ગામમાં કે સમાજમાં આવા આવા ગુણવાન ઉપસ્થિત છે, તેમને લીધે મારા કુળની કે ધર્મની ઉન્નતિ થશે, ઈત્યાદિ વિચારથી તેમના ગુણને પ્રેમી હેય. ૧૪. સુપક્ષયુક્ત હોય–ન્યાયને પક્ષ ગ્રહણ કરે અને અન્યાયને પક્ષ છોડે. અહીં કેઈ શંકા કરે કે, સમકિતીએ રાગદ્વેષ ૪ સમકિત દૃષ્ટિ છવડો, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે, જિમ ધાવ ખિલાવે બાળ. અર્થ–જેવી રીતે ઓરમાન માતા અથવા ધાવ માતા બચ્ચાનું લાલનપાલન કરતી હોય, પણ મનમાં સમજતી હોય કે આ બાળક મારું નથી, જ્યાં સુધી હું સ્તનપાન કરાવું છું ત્યાં સુધી તે મને માતા માને છે. દૂધ છૂળ્યા પછી તે મને સંભારશે પણ નહિ. તેવી જ રીતે સમકિત દષ્ટિ પણ કુટુંબનું પાલન-પોષણ કરતા અંતઃકરણથી સર્વને સ્વાર્થનાં સગાં જાણીને તેનાં મેહ, માયા અને પ્રપંચથી અલિપ્ત રહે. Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ જૈન તત્વ પ્રકાશ છેડવાં જોઈએ અને જે તે ન્યાયને પક્ષ ધારણ કરે અને અન્યાયનો પક્ષ છેડે તે રાગદ્વેષ થયો કે નહિ? સમાધાન-ઝેરને ઝેર અને અમૃતને અમૃત જાણવું અને કહેવું તેને રાગદ્વેષ શી રીતે કહેવાય? સમકિત દષ્ટિ તે જ છે કે જે વસ્તુના યથાતથ્ય સ્વરૂપને સમજીને આદરણીય હોય તે આદરે અને છાંડવા ગ્ય છાંડે, શ્રાવકે ન્યાયપક્ષી જરૂર થવું જોઈએ. આને બીજે એ પણ અર્થ થાય છે કે, શ્રાવકનાં માતા, પિતા, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ, સ્વજન, શુદ્ધાચારી, ધર્મપરાયણ હોવાથી શ્રાવક સુપક્ષયુક્ત કહેવાય છે. કોઈને પણ ખોટો પક્ષ લે નહિ. ૧૫. દીઘદ્રષ્ટિ હોય કેઈ પણ કાર્યના પરિણામને દીર્ધદષ્ટિથી વિચાર કરી જે કાર્ય ભવિષ્યમાં આત્મિક ગુણને વિકાસ કરનાર, સુખદાયક અને પ્રામાણિક મનુષ્ય દ્વારા પ્રશંસનીય હોય તેવું જ કાર્ય શ્રાવક કરે છે. અને નિંદ્ય તથા દુઃખપ્રદ કાર્ય છોડી દે છે. આમ કરે તે સુખી અને યશસ્વી થાય છે અને વગર વિચાર્યું કાર્ય કરનારને પશ્ચાત્તાપ કરવો પડે છે. ૧૬. વિશેષજ્ઞ હેય-ગાયનું અને આકડાનું દૂધ તેમજ સેનું અને પિત્તળ રંગમાં સરખાં હોય છે, પરંતુ ગુણની અપેક્ષાએ તેમાં આસમાન જમીન જેટલું અંતર હોય છે. તેની પરીક્ષા તે વિશેષજ્ઞ– વિજ્ઞાની પુરુષ હોય તે જ કરી શકે છે. તેઓ બાહ્ય દેખાવ જોઈ ભ્રમમાં પડતા નથી, પરંતુ અંદરના ગુણોની તપાસ કરી યથોચિત પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે શ્રાવક પણ નવ તત્ત્વના જ્ઞાન વડે વિશેષજ્ઞ બનીને જાણવા યોગ્ય જાણે, આચરવા ગ્ય આચરે અને છાંડવા ગ્ય છાંડે છે. ૧૭. વૃદ્ધાનુગામી હોય–વયેવૃદ્ધ અને ગુણવૃદ્ધની આજ્ઞામાં રહેનારો હોય, તેમના ઉત્તમ ગુણોનો સ્વીકાર કરે, તેમના જેવા સદાચરણ થવા યથાશક્તિ પ્રયત્ન કરે, તેમની યાચિત ભક્તિ કરે, અને વૃદ્ધજનના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરતે રહે. * x तपः श्रुत धृति ध्यान, विवेको यमः संयमो । ___ ये वृद्धास्तेषु ते वृद्धाः, न पुन: पलितांकुराः । અથ–જે તપમાં, જ્ઞાનમાં, ધૈર્યમાં, ધ્યાનમાં, વિકમાં, યમમાં, સંયમમાં ઇત્યાદિ ગુણમાં વૃદ્ધ છે તે ખરે વૃદ્ધ છે. એકલા સફેદ વાળથી વૃદ્ધ કહેવાતું નથી Page #704 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૬૭૮ ૧૮. વિનીત હાય-વિનો ઝીણાસળે મૂરો અર્થાત જિનશાસનમાં ધર્મનું મૂળ વિનય કહ્યું છે. એવું જાણી માતા, પિતા, વડીલ ભાઈ, ગુરુ, આદ વડેરાઓને યાચિત વિનય કરે. તેમ જ બધાની સાથે નમ્રભાવે વતે. ગુરુનો યથાયોગ્ય વિનય સાચવે. ૧૯, કૃતજ્ઞ હેડય–કરેલા ઉપકારને જાણવા તેનું નામ કૃતજ્ઞતા. કેઈએ આપણા ઉપર કિંચિત્ માત્ર પણ ઉપકાર કર્યો હોય તે તેને મહાન ઉપકાર માની ઉપકારથી ત્રણx (દેવા)માંથી મુક્ત થવાને યથાશક્તિ પ્રયત્ન કરે, કરેલા ઉપકારને એળવવો તે કૃતળતા, કૃતની મનુષ્ય આ પૃથ્વીને ભારરૂપ કહ્યો છે. * શ્રી ઠાણાંગ સૂત્રમાં ૩ જણનાં ગુણને બદલે વાળવો મુશ્કેલ કહેલ છે. ૧ ગર્ભ ધારણ કર્યો ત્યારથી 4 વય થતાં સુધી અનેક કષ્ટો સ્વયં સહન કરી અનેક ઉપાયો દ્વારા રક્ષણ કરનાર માતા અને પિતાને કઈ પુત્ર સ્વયં સ્નાનાદિ કરાવે, વસ્ત્ર-આભૂ ણથી અલંકૃત કરે, ઈચ્છિત ભેજન આપે અને આજ્ઞાનુસાર વર્તન કરી તેમને સંતુષ્ટ રાખે-હિં બહુના કંધ પર બેસાડી ફેરવે છતાં પણ ગુનો બદલે મળે નહિ પરંતુ જિતેંદ્ર પ્રણીત ધર્મ તેમને અંગીકાર કરાવી, સમાધિ મરણ કરાવે તો ઋણ મુક્ત થઈ શકે. ૨ કઈ શેઠે કઈ દરિદ્રને દ્રવ્યાદિની મદદ આપી ધંધે ચડાવ્યો અને શ્રીમંત બનાવી દીધું. પછી કર્મયોગે તે શેઠ દરિદ્ર બની ગયા, તે વખતે તે ગુમાસ્ત શેડને પોતાની બધી લકમી અર્પણ કરી દે અને ઉપર્યુક્ત કથનાનુસાર આખી જિંદગી તેનો દાસ થઈ સેવા કરે તો પણ ઋણમુક્ત ન થાય, પરંતુ જિદ્રભાષિત ધર્મમાં સ્થાપી સમાધિ મરણ કરાવે તો ત્રણમુક્ત થાય. ૩ કોઈ ધર્માચાર્યના ધર્મોપદેશથી ધર્મ પામી ધર્મારાધનના પરિણામે દેવગતિ પામ્ય, તે દેવ તે આચાર્યની યોચિત ભક્તિ કરે. પરિષહ-ઉપસર્ગ, દુર્ભિશ્વ, દુષ્કાળાદિથી તેમનું સંરક્ષણ કરે ઈત્યાદિ વૈયાવૃત્ય કરવા છતાં ઋણમુક્ત ન થાય. પરંતુ કદાચિત કર્મયોગે આચાર્ય મહારાજના પરિણામ ધર્મથી–સંયમથી ચલિત થઈ જાય તે તેમને યાચિત ઉપા દ્વારા ધર્મમાં–સંયમમાં સ્થિર કરી. દે તે દેવામાંથી મુક્ત થાય. ___x न मे के पर्वता भारा, न मे भाराः सर्वसागराः । कृतघ्नास्तु महा भारा, भारा विश्वासघातकाः ॥ અર્થ–પૃથ્વી કહે છે કે, મને પર્વતને કે સમુદ્રોને ભાર લાગત. નથી પણ કૃતની અને વિશ્વાસઘાતીનો મને ઘણે ભાર લાગે છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ ર૦. પરહિત કર્તા હેય–યથાશક્તિ અને યાચિત સદૈવ પર ઉપકાર કરતો રહે. કદાપિ પરોપકારનાં કામ કરવા જતાં પોતાને દુઃખ કિંવા કોઈ પ્રકારની હાનિ થતી હોય તો પણ પરોપકાર કરવાથી વંચિત રહે નહિ. ઘોઘારાવ રતાં વિમુતયઃ સ પુરુષોની વિભૂતિઓ પરોપકારને અર્થે જ હોય છે, વળી પણ કહ્યું છે કે, પોપાય જુવાર અર્થાત્ પરોપકાર કરવો એ જ પુણ્ય છે. ૨૧. લબ્ધલક્ષી હોય–જેમ લેભીને ધનની તૃષ્ણા હોય અને કામીને સ્ત્રીની લાલસા હોય છે, તેમ શ્રાવકને જ્ઞાનાદિ ગુણની લાલસા હોય છે નિત્ય થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાથી પંડિત થઈ શકાય છે. “પઢતાં પંડિત નીપજે, લખતાં લહિયે થાય” આવું પજે, લખતાલ જાણે શ્રાવક સદૈવ ન નવા અભ્યાસ કરતો રહે છે. અને આ રીતે આસ લબ્ધલક્ષી–ધ્યેયની પ્રાપ્તિ કરનારો બને છે. તથા જે જે ગુણવાનની સંગતિ થાય તેમના એક એક ગુણને ગ્રહણ કરતાં કરતાં અનેક ગુણોને ધારક બની જાય છે. તેવી જ રીતે શ્રાવક અનેક શાસ્ત્ર અને ગ્રંથેના પઠન પાઠન કરનારા હોય. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧ મા અધ્યયનમાં કહ્યું છે કે, “નિરાશે પાચળે, સાવ સેડવ #વિગ” અર્થાત્ ચમ્પા નગરીનો પાલિત શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં કેવિદ એટલે પ્રવીણ હતું. અને રર મા અધ્યયનમાં કહ્યું છે કે, “શિવત્તા વસુયા ” અર્થાત્ રાજેમતીજી શીલવંત અને બહુશ્રુત હતાં. આવાં આવાં અનેક ઉદાહરણ છે. તેને સારાંશ એ છે કે, ભૂતકાળમાં શ્રાવક શ્રાવિકાઓ અનેક શાનાં જાણકાર બનતાં હતાં. આવું જાણે સામાયિકથી શરૂ કરી દ્વાદશાંગી સુધી જ્ઞાનને તથા સમ્યકત્વથી માંડી સર્વ વિરતીની ક્રિયા સુધીનો અભ્યાસ કરતાં કરતાં અવસર પ્રાપ્ત થયે સર્વ ગુણના ધારક બની જાય છે. ઉક્ત ર૧ પ્રકારના ગુણના જે ધારક હોય છે તે શ્રાવક કહેવાય છે એવું જાણી શ્રાવક નામ ધરાવનારનું કર્તવ્ય છે કે, એકવીસ ગુણોમાંથી યથાશક્તિ ગુણોને સ્વીકાર કરે. Page #706 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી-ધ શ્રાવકાચાર ૬૮૧ શ્રાવકનાં ૨૧ લક્ષણ ૧. અલ્પ ઇચ્છા-શ્રાવક ધનની, વિષયની તૃષ્ણા આછી કરી અપ તૃષ્ણાવાળા હાય છે. ધન અને વિષષની પ્રાપ્ત સામગ્રીમાં પણ અત્યંત લુબ્ધ થતા ન હેાવાથી અલ્પ ઇચ્છાવાન અને છે. ૨. અપાર ભી-જે કાર્યમાં પૃથ્વી આદિ છ કાયની હિંસા થતી હાય તેવાં કાર્યાની વૃદ્ધિ કરે નહિ, પરંતુ પ્રતિદિન કમી કરતા રહે, અનર્થાદ...ડથી સદૈવ દૂર રહેતા હોવાથી અપાર’ભી હાય છે. ૩. અરૂપ પરિગ્રહ-શ્રાવકની પાસે જેટલે પરિગ્રહ (સ*પત્તિ) હાય છે તેટલાથી સંતેાષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાના નિરોધ કરે છે. પુણ્યાયે પ્રાપ્ત થયેલ પરિગ્રહને સન્માર્ગે વ્યય પણ કરતા રહે છે. અને અન્યાયેપાર્જિત દ્રવ્યેાના અણુવચ્છક હોવાથી અલ્પપરિગ્રહી કહેવાય છે. ૪ સુશીલ—શ્રાવક પરસ્ત્રીના ત્યાગી તે! હાય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હાવાથી શીલવંત કહેવાય છે. ૫. સુવતી—શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતા હેાવાથી ‘સુત્રતી' ભલાં વ્રતવાળા કહેવાય છે. ૬. ધર્મિષ્ઠે-ધર્મકરણીમાં નિરંતર ઇચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે. ૭. ધવૃત્તિ-શ્રાવક માદિ ત્રણે યેાગથી સદૈવ ધર્માં મામાં રમણ કરનાર હેાવાથી ધર્મમાં જ વનાર હાય છે. ૮ ૫ ઉગ્રવિહારી-ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિબદ્ધ વિહારને કરનાર અને ઉપસ આદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પેાતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ જૈન તત્ત્વ પ્રકાશ ૯ મહા સંગવિહારી-શ્રાવક નિવૃત્તિ માર્ગમાં વૈરાગ્યમાં) જ સદૈવ તલ્લીન રહેતા હોવાથી મહા સંવેગવિહારી હોય છે. ૧૦. ઉદાસી-શ્રાવક સંસાર ઈ જે હિંસાદિ અકૃત્ય કરવાં પડે તે કરવા છતાં તેમાં ઉદાસીન (રુક્ષ) વૃત્તિ રાખે છે. ૧૧. વૈરાગ્યવંત-શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇરછુક હોવાથી વૈરાગ્યવંત હોય છે. ૧૨. એકાંત આર્ય–શ્રાવક બાહ્યાભંતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે. આદરૂપ, નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે. ૧૩. સમ્યગમાગી–સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યગ્યાગ કહેવાય છે. ૧૪. સુસાધુ-શ્રાવકે પરિણામથી તે અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફક્ત સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે X અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો. રહે છે તેથી તથા આત્મસાધન કરનાર અર્થાત્ મોક્ષ માગને સાધક હોવાથી સુસાધુ કહેવાય છે. ૧૫. સુપાત્ર-સુવર્ણપાત્રમાં જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યફવાદિ સદ્ગુણે સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે અથવા શ્રાવકને આપેલી સહાય નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે. ૪ હિંસા-અહિંસાની ભગી–૧. દવે અને ભાવે હિંસા તે કસાઈ પારધિ વગેરે જીવહિંસા કરે છે તે. ૨. દ્રવ્યથી હિંસા અને ભાવથી અહિંસા. તે પંચ મહાવ્રતધારી હિંસાના ત્યાગી સાધુથી આહાર વિહારાદિ પ્રવૃત્તિ કરતાં ઉગ રાખવા છતાં જે હિંસા થઈ જાય છે. ૩. દ્રવ્યથી અહિંસા ભાવથી હિંસા. તે અદ્રવ્ય કે વ્યલિંગી સાધુ પ્રમાર્જનાદિ કરી ગમનાગમનાદિ ક્રિયા કરે છે તે અને ૪. દ્રવ્યથી અહિંસા અને ભાવથી પણ અહિંસા તે અપ્રમાદી. તથા કેવળી સાધુની અહિંસા. Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૮૩: પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ: શ્રાવકાચાર ૧૬ ઉત્તમ શ્રાવક–મિથ્યાત્વના કરતાં અનંત ગણ વિશુદ્ધ પર્યાયને ધારક હોવાથી ઉત્તમ છે. ૧૭. કિયાવાદી–શ્રાવક પુણ્ય પાપનાં ફળને માનનાર તથા બંધક્ષને માનવાવાળે હોવાથી કિયાવાદી છે. ૧૮. આસ્તિક-શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચને પર શ્રાવકને પ્રતીતિ હોય છે, તેથી તે આરિતક છે. ૧૯. આરાધક-શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણ કરતે હોવાથી આરાધક છે. ૨૦. જૈન માર્ગનો પ્રભાવક-શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે, ગુણાધિક પ્રત્યે પ્રમાદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જી પર કરુણા ભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ ભાવ રાખે છે. વચનથી તથ્ય પશ્ય વચચ્ચાર કરે છે. તથા સમકિતીથી માંડીને સિદ્ધ ભગવંત પર્યત ગુણવંતનાં ગુણકીર્તન કરે છે અને ધનથી ધર્મોન્નતિનાં કાર્યોમાં ઉદારતા અને વિવેકપૂર્વક દ્રવ્યનો નિરંતર સદવ્યય કરતો હોવાથી તે જૈન ધર્મને પ્રભાવક, જિનશાસનનો દીપાવનાર હોય છે. ૨૧. અર્વતના શિષ્ય–અહત અર્થાત્ તીર્થકર દેવના યેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે શ્રાવક એટલે શ્રાવક તે અરિહંત ભગવાનના શિષ્ય છે. ઉક્ત ૨૧ ગુણ અને લક્ષણ અર્થાત્ ચિહ્ન જેમનામાં હોય તે જ સુશ્રાવક કહેવાય છે. આ શ્રાવકે બાર પ્રકારનાં વ્રતોનું આચરણ કરે છે. શ્રાવકના ગુણ (મનહર છંદ) મિથ્યા મતભેદ ટાળી, ભયા અણુવ્રત ધારી; એકાદશ ભેદ ભારી, હિરદ વહત હૈ, સેવા જિનરાજકી હૈ, યહ સિરતાજકી હૈ, ભક્તિ મુનિરાજકી હ, ચિત્તમેં ચહત હૈ, Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ જૈન તત્ત્વ પ્રકાશ નિવારી વિષય અરુ, ભજન અભક્ષ્ય પ્રીતિ, ઈદ્રિયકો જીતી, ચિત્ત સ્થિરતા ગહત હૈ, દયાભાવ સદા ધરે, મિત્રતા પ્રમાણ કરે, પાપ મલ પંક હરે, શ્રાવક સે કહત હૈ. અર્થ–સમતિ પ્રાપ્ત કર્યા પછી જે શ્રાવક વ્રત ધારણ કરે છે તે મિથ્યાત્વના બધા રીતરિવાજને છોડી દે છે. અને અણુવ્રત, ગુણવ્રત તથા શીલત્રતનું પાલન કરે છે. અવસર પ્રાપ્ત થતાં શ્રાવકની ૧૧ પડિમા પણ આદરે છે. આવા શ્રાવકે વીતરાગની આજ્ઞામાં જ ધર્મ માને છે. સદૈવ મુનિરાજોની સેવા કરતા રહે છે, વિષય કષાય મંદ પાડવામાં નિરંતર ઉદ્યમી રહે છે. રસેન્દ્રિયને કાબૂમાં રાખી ઈન્દ્રિયની લોલુપતાને ત્યાગ કરે છે, જિતેન્દ્રિય થઈને ચિત્તવૃત્તિને સ્થિર કરે છે. સર્વ પ્રાણીઓ પર દયાભાવ તથા મૈત્રી ભાવ રાખે છે. અનાથ, અપંગ, દુઃખી જેને યથાશક્તિ સહાય કરે છે અને કઠોર વૃત્તિનો ત્યાગ કરી સદા નમ્રભાવ ધારણ કરે છે. આટલા ગુણોન ધારક હોય તે શ્રાવક કહેવાય છે. શ્રાવકનાં ૧૨ વ્રત જેવી રીતે તળાવમાં પાણીની આવક રોકવા માટે તેમાં જે જે પાણ આવવાનાં નાળાં હોય તેને બંધ કરી દેવાં પડે છે, તેવી રીતે આત્મારૂપ તળાવમાં પાપરૂપ પાણી આવતું રોકવા માટે ઈચ્છાનું નિરૂધન કરવું પડે છે. ઈચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. આ વ્રતે બે પ્રકારે ગ્રહણ કરી શકાય છે. ૧. જેઓ સર્વથા પાપ વ્યાપારથી નિવતે છે તેવા સાધુ સર્વવિરતિ કહેવાય છે. અને, ૨. જેઓ આવશ્યકતા અનુસાર છૂટ રાખી શક્તિ પ્રમાણે ઈછાનો નિરોધ કરે છે તેઓ દેશવિરતિ (શ્રાવક) કહેવાય છે. તેમનાં ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત હોય છે. પ અણુવ્રત જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનું હોય છે તેવી જ રીતે આ પાંચ વ્રતે સાધુઓનાં પાંચ મહાવ્રતના મુકાબલે નાનાં હોવાથી અણુવ્રતા Page #710 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી-ધમ શ્રાવકાચાર ૬૮૫. કહેવાય છે. આણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ તે વ્રતે અવ્રત કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ પહેલા અણુ–નાના વ્રતમાં શ્રાવકે સ્કૂલ જીવોની હિંસાથી નિવર્તવું. જીવ બે પ્રકારના હોય છેઃ ૧. સ્થાવર જીવ અને, ૨. ત્રસ જીવ, તે સ્થૂલ. તેમાં ગૃહસ્થોને સ્થાવર જીવોની હિંસાથી નિવર્તવું દુષ્કર છે. કારણ કે સંસાર સંબંધી અનેક કાર્યોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો અને વનસ્પતિની હિંસા કરવાનો પ્રસંગ શ્રાવકોને વારંવાર પ્રાપ્ત થાય છે. એટલા માટે “સ્કૂલ પાણાઈવાયાઓ રમણ” અર્થાત્ સ્થૂલ ત્રસ જીવ. (બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના)ને જાણીને, પ્રીછીને એટલે ઓળખીને, મારવાનો સંકલ્પ કરીને આકુટ્ટિ-જાણી જોઈને ઉદેશીને સ્વયં હશે નહિ અને બીજા પાસે હણાવે નહિ એમ ૨ પ્રકારના કરણ અને મનથી હણવા હણાવવાને વિચાર કરે નહિ, વચનથી હણવા હણાવવાનું કહે નહિ, અને કાયાથી હણવા હણાવવાનાં કૃત્ય કરે નહિ, એ રીતે બે કરણ અને ત્રણ વેગથી ત્રસની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે. પહેલા વ્રતના આગાર–૧. ગૃહસ્થને ત્રસ જીવની હિંસાનાં કાર્યની અનમેદના-પ્રશંસાથી નિવર્તવું દુર્લભ છે. કેમ કે નોકર વગેરે દ્વારા કરાવેલાં ગૃહકાર્યોમાં કેઈ જીવની હિંસા થઈ ગઈ હોય તે પણ તે કાર્યને ભલું બતાવે છે. તથા રાજા પ્રમુખ સાથેના સંગ્રામમાં વેરીને પરાજય કરી આવ્યા હોય તેની પ્રશંસા જનતાની સમક્ષ કરવી પડે, નજરાણાં તથા ઉત્સવ પણ કરવા પડે. ઈત્યાદિ કારણથી અનુમોદન કરવાને આગાર રાખે છે. ૨. પિતાના શરીરમાં કે માત, પિતા, સ્ત્રી, પુત્રાદિ સ્વજનના શરીરમાં દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેડા, ઈત્યાદિ આશ્રિતના શરીરમાં કૃમિ આદિ છત્પત્તિ થઈ ગઈ હોય તે તેને માટે જુલાબ વગેરે ઔષધ, મલમપટા, આદિ ઉપચાર કરવા પડે છે. ૩. પરચકી આદિ શત્રુ તથા ચેર, ધાડપાડુ, વગેરે પોતાને મારવાને આવ્યા હોય, તેને પોતાની અને પોતાના કુટુંબ આશ્રિત વગેરેની રક્ષામાટે સંગ્રામ કરવો પડે-મારવા પડે. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ જેન તત્વ પ્રકાશ ૪. પૃથ્વી દતાં કદાચિત્ ત્રસ જીવની ઘાત થઈ જાય, પાણી ગળીને વાપરવા છતાં સૂકમ ત્રસ જીવ તેમાં રહી જાય. અનિને આરંભ કરતાં તેમાં ત્રસ જીવ પડી જાય, વાયુની ઝપટમાં આવીને ત્રસ જીવ મરી જાય, વનસ્પતિના છેદન ભેદન કરતાં તેમાંના ત્રસ જીવ મરી જાય, ગમનાગમન કરતાં કે શયનાશન કરતાં કોઈ ત્રસ જીવ ચંપાઈને મરી જાય; આમ બચાવવાનો ઉપગ રાખવા છતાં પણ ત્રસ જીવની હિંસા થઈ જાય તેનું પાપ લાગે છે, પણ વ્રતને ભંગ થતું નથી. બાર પ્રકારનાં અત્રત કહ્યાં છે. ૬ છ કાયનાં અવત, ૫ પાંચ ઇદ્રિનાં અને ૧ મનનું. આ બાર અવતમાંથી પંચમ ગુણસ્થાનવતી શ્રાવકને ત્રસ જીવના એક અત્રત સિવાય બાકીનાં ૧૧ અત્રત્ત લાગે છે. ત્રસ જીવની હિંસા થાય તેવાં કાર્યો જાણીબૂઝીને કરે તે શ્રાવક નહિ. એટલા માટે જે જે કાર્યોમાં ત્રસ જીવોની હિંસા થતી હોય તેવાં કાર્યોમાંથી કેટલાક અહીં દર્શાવીએ છીએ, તેનાથી શ્રાવકે નિવૃત્ત થવું જોઈએ. ૧. પ્રહર રાત્રિ ગયા બાદ અને સૂર્યોદય પહેલાં બુલંદ અવાજે બાલવું નહિ. કેમકે આવા અવાજથી હિંસક પ્રાણીઓ જાગૃત થઈ હિંસામાં પ્રવર્તે, નજીકમાં રહેનાર મનુષ્ય, પશુ જાગૃત થઈ મિથુન, ખાંડવું, પીસવું, રાંધવું, ઈત્યાદિ આરંભ કરવા લાગી જાય છે. માટે ઉક્ત સમયે જોરથી બોલવું નહિ. ૨. રાત્રિના સમયે રાંધવું, ઝાડુ કાઢવું, છાશ ફેરવવી, સ્નાન કરવું, કપડાં ધોવાં, મુસાફરી કરવી, ખાનપાન કરવું વગેરે પ્રવૃત્તિઓથી * मृतस्वजनगोपि सूतक जायते किल । ___अस्त गते दिनानाथे, भोजन क्रियते कथ? ॥१॥ અર્થ–સ્વજન, સ્વગેત્રીનું મૃત્યુ થઈ ગયું હોય તો સૂતક પાળી આપણે ભોજન કરતા નથી, તે પછી દિનને નાથ સુર્ય અસ્ત થઈ ગયા બાદ ભોજન શી રીતે કરી શકાય ? Page #712 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ શ્રાવકાચાર १८७ ત્રસ જીવની હિંસા થાય છે તથા સાપ, વીંછી, વગેરે ઝેરી જનાવરોથી આપણું પણ જીવન જોખમાય. તેથી ઉપર બતાવેલાં કાર્યો રાત્રિને વખતે ન કરવાં. रक्तं भवन्ति तोयानि, अन्नानि विशितान्यपि । रात्रिभोजन रक्तस्य, भोजनं क्रियते कथ? ॥२॥ અર્થ–રાત્રિના સમયે પાણી રક્ત સમાન અને અન્ન માંસ સમાન બની જાય છે. એટલે રાત્રિ ભોજન કરનારને રક્તપાન અને માંસભક્ષણના જેવું પાપ લાગે છે. આમ મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે. उदक नैव पातव्यं, रात्रावेव युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहिणा च विवेकिना ॥३॥ હે યુધિષ્ઠિર ! વિવેકી ગૃહસ્થાએ અને ખાસ કરીને તપસ્વીઓએ રાત્રે પાણી પીવું ન જોઈએ, ने रात्रौ सर्वदाऽऽहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥४॥ અર્થજે બુદ્ધિમાન મનુષ્યો રાત્રિભોજન હમેશને માટે છેડે છે તેમને દર મહિને ૧૫ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. નૈવાસુતિ ૪ રનri', a શ્રાદ્ રેવંતાનમ્ | दान न विहित रात्रौ, भोजन तु विशेषतः ॥५॥ અથરાત્રે દેવની આહુતિ સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન, એટલાં કામ કરવાં નહિ અને રાત્રિભોજન તે બિલકુલ ન કરવું. हन्नाभिपद्मसंकोचा, चण्डरोगश्च जायते । તો ન જ મરદશં, સૂક્ષ્મળવાના િધા (આયુર્વેદ) અર્થ-હૃદય અને નાભિકમળ સૂર્યાસ્ત થતાં સંકોચાઈ જાય છે. તેથી ત્રિભેજન રેગોત્પાદક છે. વળી, રાત્રે સૂમ છો પણ ખેરાકમાં આવી જાય છે. मेघां पिपीलिका हन्ति, यूका कर्याजलोदर । कुरुते मक्षिका वान्ति, कुष्टरोग च कोलिकः ॥ कटक दारुखंड च, वितनोति गलव्यथाम् । पलित व्यंजनादपि, तालु विध्यति वृश्चिकम् ॥ અર્થ–રાત્રિભોજનમાં જે કીડી ખવાઈ જાય તે બુદ્ધિનો નાશ થાય છે. જ ખાવાથી જલદર, માખી ખાવાથી ઊલટી, કળિયે ખાવાથી કષ્ટ રિગ, કાંટા ખાવાથી કઇ રેગ, સડેલાં શાકથી ધોળા વાળ અને વીંછીનો કાંટો ખાવાથી તાળવું છેદય છે. આવાં આવાં અનેક નુકસાન રાત્રિભોજનથી થાય છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ ६८८ જેન તત્ત્વ પ્રકા - ૩. પાયખાનામાં દિશાએ જવાથી અને ગટર, મેરી, વગેરેમાં પેશાબ કરવાથી અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્ય તથા કૃમિ આદિ જંતુએની ઘાત થાય છે. વળી, દુર્ગધથી તથા રોગી મનુષ્યોના પેશાબ પર પેશાબ કરવાથી ચાંદી વગેરે ચેપી રોગ લાગુ પડી જાય છે. માટે જાજરૂ, ગટર, વગેરેનો ઉપયોગ ન કરતાં શ્રાવકે ખુલી જમીનમાં મળમૂત્રનો ત્યાગ કરવો. ૪. ધરતીની ફાટમાં, દરમાં, રાખ, છેતરાં, ઘાસ, છાણને ઢગલો, વગેરે ઉપર પેશાબ કે ઝાડો કરવાથી તેની અંદર રહેલા ત્રણ જીની ઘાત થવા સંભવ છે માટે ત્યાં ન બેસવું. પ. પ્રતિલેખન કર્યા (બારીકાઈથી નજરે જોયા) વિના વસ્ત્રો ધેબીને આપવાથી, ખાટલા વગેરે પાણીમાં ડુબાડવાથી તથા તે ઉપર ગરમ પાણી. રેડવાથી તેને આશ્રિત રહેલા માંકડ વગેરે ત્રસ જીવોની ઘાત થાય છે. ૬. દશેરા, દિવાળી, આદિ પર્વ દિન ચોમાસામાં આવે છે તે વખતે દીવાલ વગેરે ઉપર માંકડ આદિ જંતુઓ હોય છે, પરંતુ લેકરૂઢિને અનુસરી લીપણ, ધાવણ, ઘેળાવવા, વગેરે કરવાથી ત્રસ જીવની ઘાત થાય છે. ૭. લેટ, દાળ, શાકે સુકવણી, પાપડ, વડી, સેવ મસાલા પકવાન્ન, આદિ ખાદ્ય પદાર્થોને ઘણા દિવસ સુધી સંગ્રહ કરી રાખવાથી. તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થઈ જાય છે, તેમ જ તે તે ચીજ વગર, જે ખાવાથી ત્રસ જીવોનું ભક્ષણ થઈ જાય છે. ૮. ચૂલે, ઘંટી, છાણ, લાકડાં, લોટ, દાળ, શાક, મશાલા, વાસણ, ખાણિ, આદિ કોઈ પણ વસ્તુને વિના દેખે કામમાં લેવાથી ત્રસ જીવની. ઘાત થઈ જાય છે. ૯. ચોમાસાના દિવસોમાં જમીન પર છાણાં, લાકડાં, માટીનાં વાસણ, વગેરેમાં કંથુઆ આદિ જંતુઓની ઉત્પત્તિ થઈ જાય છે, તેથી તેવી વસ્તુઓને ઊન કે શણની જણીથી પજ્યા વિના ઉપગમાં લેવાથી ત્રસ જીવની ઘાત થાય છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુ : સાગારી–ધર્મ શ્રાવાયાર ૬૮૯ ૧૦. ચૂલા, પાણિયારાં, ઘંટી, ખાણિયે, રસોડું, જમવા બેસવાનું સ્થાન, વગેરે ઉપર ચંદરવા ન બાંધવાથી ઉપર છાપરામાં ચાલતા જીવો તેમાં પડી મૃત્યુ પામે છે અને વસ્તુની ખરાબી થવા પામે છે. ૧૧. અણગળ પાણી પીવા કે વાપરવાથી તેમજ પાણી ગળ્યા બાદ સંખાળાનું બરાબર જતન ન કરવાથી પણ ત્રસ જીવોની ઘાતક થાય છે. ૧૨. ધાન્યને, કરિયાણાને, મિલ જિનને, મેવા મીઠાઈને, તેલ, ઈત્યાદિ રસનો, લાખો, ગળીનો, છાણાં, લાકડાને, ભાજી, ફળને, ઈત્યાદિ વેપારમાં વિશેષ કરીને ત્રસ જીવોની ઘાત થાય છે. ૧૩. દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી, મુરબ્બા, ઈત્યાદિ પ્રવાહી કે અર્ધ પ્રવાહી પદાર્થોનાં વાસણ તેમજ દવા, ચૂલા, સગડી, ખાલી વાસણ, ઈત્યાદિ ખુલ્લાં વગર ઢાંકેલાં–રાખવાથી ઊંદર વગેરે ત્રસ જીવ તેમાં પડી મૃત્યુ પામે છે. *सूक्ष्मानि जति जलाश्रयानि, जलस्य वर्णाकतेसंस्थितानि । तस्माज्जल जीवदयानिमित्तं, निम्र थशूराः परिवर्जयन्ति ॥ અર્થ–ભાગવતપુરાણમાં કહ્યું છે કે પાણીના જેવા જ રંગવાળા અનેક સૂમ જીવો પાણી માં રહે છે, તેથી નિગ્રંથશરોએ-મુનિઓએ જીવદયા નિમિત્તે સંચેત (કાયું) પાણી તથા અણગળ પાણી વાપરવું તેમજ પીવું નહિ, विशत्यगुलमानतु त्रिशद गुलमायत। तद्धस्त्र द्विगुणीक य, पालयेज्जलमापियन् ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् , स्थापयेज्जलमध्ये तु । अवं कृत्वा पिबेज्जल, स याति परमां गति ॥ અર્થ–૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળ લાંબુ એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું, પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા; આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે, આમ મહાભારતમાં કહ્યું છે, ४४ Page #715 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૪. મકાઈના ડોડા શેકવાથી, ઘઉં, બાજરા કે જુવારના પાંક પાડવાથી, ચણાના એળા પાડવાથી, બેકર, નાગરવેલનાં પાન, મૂળા, મેથીની ભાજી, મિષ્ટ ફળ, સડેલી વસ્તુ, ઇત્યાદિમાં ત્રસ જીવ હાય છે તેથી તેવી વસ્તુ શેકવાથી કે ખાવાથી તેમાં રહેલા ત્રસ જીવની ઘાત થાય છે. ૬૯૦ ૧૫. ગાય, ભેંસ, ઘેાડા, વગેરેના રહેવાના સ્થાનમાં વાડી કરવાથી સ જીવની ઘાત થાય છે. ૧૬. નાળ કે ખીલાવાળાં પગરખાં પહેરવાથી પગ નીચે ઘણા ત્રસ જીવે ચગદાઈ મરે છે. આ તેમજ આવા જ પ્રકારનાં બીજાં જે જે કામે ત્રસ જીવની હિં‘સાનાં છે તેના શ્રાવક વિવેકબુદ્ધિએ વિચાર કરી ત્યાગ કરે છે. અને એ રીતે પહેલુ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત પાળી સાચા શ્રાવક બને છે. હવે સ્થાવર જીવાની હિંસાથી સર્વથા નિવૃત્ત ન થઈ શકાય તા પણ નીચે પ્રમાણેની સાવચેતી શ્રાવકે અવશ્ય રાખવી જોઈ એ. ૧. પૃથ્વીકાય—ખેતીવાડી કરવાનાં, જમીન ખેાદવાનાં, મીઠુ, ખારા, ખડી, હિંગળા, ગેરુ, આદિ પૃથ્વીકાયના વ્યાપારનાં, સચેત ક્ષારાથી વસ્ત્ર ધાવાનાં, સચેત માટીથી દાતણ કરવાનાં તથા ચૂલા, કાઠી, આદિ ઉપકરણ અને મકાન બનાવવ વગેરે પ્રકારનાં પૃથ્વીકાયની હિંસાથી નિવવા યથાશક્તિ યુતના કરે. વિના કારણ પૃથ્વીકાયની હિંસા કરે નહિ અને પૃથ્વીકાયની ચતના કરે. ૨. અપકાય—નદી, તળાવ, કૂવા, વાવ, આદિ જળાશયામાં અંદર પડી સ્નાન કરવાથી પાણી દુર્ગંધયુક્ત થઈ રાગિષ્ઠ ખની જાય છે. અને અપકાય જીવાની તથા તેની નિશ્રાએ રહેલા ત્રસકાય જીવાની મોટા પ્રમાણમાં હિંસા થાય છે. કેટલાક અજ્ઞાની મનુષ્યા પેાતાના સ્વજન, કુટુંબી વગેરેમાં કેાઈનુ મૃત્યુ થયુ હાય તેને સ્વર્ગ પહાંચાડવાના હેતુથી તેના શરીરની રાખ Page #716 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી–ધર્મ શ્રાવકાચાર ૬૯૧ વગેરે પાણીમાં નાંખે છે, તેના પરિણામે પાણી ગરમ થઈ તેમાં રહેલા મચ્છાદિ પંચેનિદ્રય જીવ પણ મરી જાય છે. તે પછી પોરા વગેરે નાના જીવોનું તે કહેવું જ શું? રાખમાં પણ ક્ષાર હોવાથી રાખ મિશ્રિત પાણીને વેગ જેટલે દૂર પહોંચે છે, તેટલે દૂર સુધીના ત્રણ સ્થાવર જીવો મરી જવા પામે છે. મરનાર તે મરે છે, તે તે તે જ ક્ષણે જે ગતિમાં જવાનો હોય છે ત્યાં ચાલ્યા જાય છે, ત્યાંનું જેટલું આયુષ્ય બાંધ્યું હશે તે પૂર્ણ કર્યા વિના ત્યાંથી તે નીકળવાનું નથી એ નિશ્ચય રાખજે. ઘણું પાપ કરીને નરકે ગયેલ મનુષ્યની રાખ કે હાડકાં ગંગાજીમાં પધરાવશો તે પણ તે જીવ નરકમાંથી ઉડીને સ્વર્ગમાં પહોંચવાને નથી જ. વળી, કેટલાક અજ્ઞાની મનુષ્ય ગ્રહણની છાયાથી બચવા માટે ઘરમાંનું ઢાંકેલું પાણી તે બહાર ફેંકી દે છે. પણ નદી, કૂવા, વગેરેનું વગર ઢાંકેલું પાણી પવિત્ર માની પાછું ઘરમાં લઈ આવે છે !! એમને પૂછીએ કે, ભાઈ! પાણીને ગ્રહણ લાગ્યું અને દુધ, દહીં, ઘી, તેલ, વગેરેને શા સારુ ન લાગ્યું ? ખરું કારણ તે એ છે કે, ઉક્ત પદાર્થોના પૈસા બેસે છે અને પાણી તો મક્ત મળે છે. આથી પાણીને વ્યય કરવામાં ઘણી બેદરકારી રાખે છે. આ લકે એટલું નથી સમજતા કે પાણી તો જગત બધાનું જીવન છે. દૂધ-ઘી વિના તે કરોડો મનુષ્ય આખો જન્મ વ્યતીત કરી દે છે, પરંતુ પાણી વિને એક દિવસ કાઢ પણ મહા મુશ્કેલ થઈ પડે છે, તેથી પાણી તે બધા પદાર્થથી અધિક મૂલ્યવાન છે એવું જાણી શ્રાવક, મિથ્યાત્વીની દેખાદેખીએ આવા પાપ કદાપિ કરતું નથી, અર્થાત્ ગ્રહણાદિ પ્રસંગે પાણી ફેંકી દેતો નથી, પાણીમાં હાડકાં કે રાખ નાખતું નથી, પાણીમાં પડી સ્નાન કરતો નથી, અણગળ પાણી પીતે કે વાપરતે નથી, વિના પ્રયજન પાછું ઢળતો નથી, હોળીના તહેવારે પાણી ઉછાળવું, રંગ છાંટવા, કોઈને રળવા, વગેરે કરીને પાણીનું નુકસાન કરૌં નથી. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ જૈન તત્વ પ્રકાશ કેટલાક ધર્મનિષ્ઠ શ્રાવકે સચેત પાણી પીવાના પણ પચ્ચખાણ. કરી લે છે. તથા પાણી ઘીની પેઠે વાપરે છે. ઘી તો નિર્જીવ છે. પણ પાણીમાં તે અસંખ્યાતા જીવ છે. ૩. તેઉકાય–અગ્નિ દશધારું ખડ્રગ છે. અર્થાત્ તેની દશે દિશાએથી ઝપટે ચડતા ત્રસ સ્થાવર જીવોનું તે ભક્ષણ કરી લે છે, એમ જાણી અગ્નિના આરંભથી આત્માને વિશેષતઃ બચાવવો જોઈએ. કેટલાક લોકોને ઓઢવા પહેરવાને અનેક વસ્ત્રોનો રોગ હોવા છતાં ગરીબની દેખાદેખીએ રસ્તાને કચરો એકઠો કરી તાપણું કરી તાપે છે અથવા સગડી વગેરેમાં છાણાં, લાકડાં, વગેરે સળગાવી તાપવા બેસે છે. ખેતીમાં ખૂબ ઉપયોગી થતું છાણ અને અન્ય રઈ વગેરે અનેક કાર્યમાં ઉપયોગી થતાં લાકડાંનો પોતાના ક્ષણિક સુખને માટે આ રીતે દુર્વ્યય કરે છે. આવી રીતે તાપવાથી રૂપને નાશ થાય છે; આગળના ભાગમાં ગરમી અને પૃષ્ઠ ભાગમાં શરદી સહેવાથી તંદુરસ્તીને હાનિ પહોંચે છે અને ભોગજેને કદાચ વસ્ત્રાદિને ઝાળ અડી જાય તો અકાળ મૃત્યુ પણ નીપજે છે. વળી, કેટલાક લોકે લગ્નાદિ ઉત્સવમાં કે દીપોત્સવી આદિ પ્રસંગે ક્ષણિક મઝાને માટે દારૂખાનું ફડે છે, તેમાં અનેક ત્રસ જીવેની ઘાત ઉપરાંત ઘણી વાર મનુષ્યની તેમ જ માલમિલકતની પણ હાનિ થઈ જાય છે અને દ્રવ્યને પણ દુરુપગ થાય છે. માટે આ રિવાજ પણ અનર્થકારક છે. દીવાળીની લક્ષ્મીપૂજા લક્ષમીના આગમન માટે કરવામાં આવે છે, પણ ભલા ! લક્ષ્મીમાં આગ લગાડવાથી લક્ષમી કેવી રીતે આવશે? આ સિવાય હમણાં હમણાં તમાકુ પીવાનાં વ્યસનો પણ ખૂબજ જ વધી ગયાં છે. તમાકુમાં કશેય સ્વાદ નથી. ખાનાર, પીનાર કે સૂંઘનારના મેઢા અને નાકમાંથી દુર્ગધ નીકળે છે. હોઠ, હાથ અને કલેજામાં ડાઘ પડી જાય છે. કાળજું બળી જાય છે, ક્ષય વગેરે રોગની ઉત્પત્તિ થાય છે. અને વખતે અકાળ મૃત્યુ પણ થાય છે. ઈત્યાદિ હાનિઓને પ્રત્યક્ષ જાણવા છતાં પણ હુકકા, ચલમ, બીડી, સિગારેટ, આદિ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૯૩ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર પીએ છે ! શ્રાવકે આ પ્રકારના વ્યસનના ફંદામાં કદાપિ ન ફસાવું જોઈએ અને ઉપર બતાવેલા અગ્નિના આરંભ સમારંભથી દૂર રહેવું જોઈએ. તેવી જ રીતે, ધર્મ નિમિત્તે ધૂપ, દીપ, યજ્ઞ, હવનાદિ પણ ન કરવો જોઈએ. અને ચૂલા, ભઠ્ઠી, દિવા, સગડી, આદિ સંસારાર્થે આરંભ કરવા પડે તે જેટલું બની શકે તેટલે ઓછામાં ઓછો આરંભ કરવો જોઈએ. ૪. વાયુકાય-પંખાથી, હિંડોળાથી, વાજિંત્ર વગાડવાથી, ઝાપટ નાંખવાથી, ફૂકવાથી અને ઉઘાડે મોઢે બોલવાથી વાયુકાયના જીવોની ઘાત થાય છે. વાયુના ઝપાટામાં આવીને ત્રસ જીવો પણ મરી જાય છે. તે તેની હિંસાથી જેટલે અંશે બચી શકાય તેટલે અંશે બચવા પ્રયત્ન કરો. વાયુકાયની રક્ષા થવી બહુ દુષ્કર છે. ૫. વનસ્પતિકાય–તેના ૩ પ્રકાર છે: ૧. ઘઉં, ચણા, જુવાર, બાજરી, આદિ ધાન્ય તથા સૂકાં બીજ, ગેટલી, વગેરેમાં એક જીવ હોય છે. ૨. કાચાં ફૂલ, ફળ, ભાજી, તરણાં, પાંદડાં, ડાંખળાં, વગેરેના સેયના અગ્રભાગ જેટલા એક ટુકડામાં અસંખ્યાતા જીવ હોય છે. અને, ૩. કંદમૂળ વગેરેમાં અનંત જીવ હોય છે. સચેત વસ્તુ ભેગવવાને ત્યાગ બને તો ઘણું ઉત્તમ છે, અન્ન વિના તે કામ ચાલવું દુષ્કર છે. પરંતુ લીલતરીના ભક્ષણથી તે જરૂર બચવું જોઈએ. અને કંદમૂલાદિને તે સ્પર્શ સરખે કરે પણ ઊચિત નથી, તે ભક્ષણ કરવાની વાત જ જ્યાં રહી? અર્થાત્ અનંતકાય કંદમૂલાદિ કદાપિ ખાવાં ન જ જોઈએ. દયાળુ મનુષ્યો પાંચ ઈદ્રિયોમાંથી એકાદ ઈદ્રિય કાન, આંખ, વગેરે કેને ઓછી હોય અર્થાત્ બહેરા, આંધળા, મૂંગા કે લૂલા લંગડા હોય તે તેમને જોઈ દયા લાવે છે. તો બિચારા એકેન્દ્રિય જીવોને એક નહિ પણ ચાર ઈદ્રિયો ઓછી છે, માત્ર એક જ ઈદ્રિય છે, એટલે તેઓ તે વિશેષ દયાપાત્ર છે. સ્થાવર જીવો બિચારા કર્મોદયે કરી પરવશ પડેલા કૃતકના ફળે ભેગવી રહ્યા છે અને જેઓ તેમની ઘાત Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ જૈન તત્વપ્રકાશ કરે છે તેમને ઘણું કર્મો બંધાય છે, એવું જાણી શ્રાવક યથાશકિત સ્થાવર જીવેની પણ રક્ષા કરે છે અને કરાવે છે. ૦ પહેલા વતના ૫ અતિચાર ૧. બંધ–કેઈ જીવને ગાઢ બંધનમાં બાંધે તે અતિચાર - ગ્રંથમાં કહ્યું છે કે, સાધુજી વીસ વસા દયા પાળે છે, સાધુની અપેક્ષા શ્રાવકની દયા સવા વસાની હોય છે, गाथा-जीव सुहुमा थूला, सकपा आरभ भवे दुविहा । सवराह निरवराह, साविक्खा एव निरविक्खा ॥ અર્થ–સાધુજી તા ત્રસ અને સ્થાવર બને પ્રકારના એની દયા પાળે છે, પરંતુ શ્રાવકથી સ્થાવરની દયા પાળવી દુર હોવાથી ૨૦ વસામાંથી ૧૦ વસા કમ થયા. સાધુજી તો સંકલ્પ કરી અથવા જાણીને તથા અજાણપણે એમ બને પ્રકારે હિંસાના ત્યાગી હોય છે, અને શ્રાવક સંકલ્પથી તા બસ જીવની હિંસાના ત્યાગી હોય છે, પરંતુ સ્થાવરના આરંભ કરતાં કદાચિત ત્રસ જીવની હિંસા પણ થઈ જાય છે, તેથી ૧૦ વસામાંથી ૫ વસા કમ . સાધુ તો અપરાધ અને નિરપરાધી બનેની રક્ષા કરે છે અને શ્રાવકને તો નિરપરાધીને હણવાનો ત્યાગ છે, પરંતુ આ વ્રતની ધારણ કરનારા રાજ પણ હોય છે અને તેમને સંગ્રામાદિનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. તથા અન્ય શ્રાવકને ચોરાદિનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે અને ચોર તથા શ મારવા માટે આવે તેને મારવાને પ્રસંગ પણ આવી જાય છે ઇત્યાદિ કારણોથી અપરાધીને રક્ષા કરવી દુર હોવાથી પ વસામાંથી રા વસા કમ થયા, હવે રતાધુ તા સાપેક્ષકારણવશાત અને નિરપેક્ષ-વિના કારણ બને પ્રકારના હિંસાના ત્યાગી છે, અને શ્રાવક નિરપેક્ષ હિંસાના તો ત્યાગી હોય છે, પરંતુ સાપેક્ષ હિંસાનો ત્યાગ કરવો દુષ્કર છે, કેમકે ચાલતા બળદ અશ્વાદિને ચાખૂ: આદિથી પ્રહાર કરે, તથા શરીરમાં કૃમિ આદિ જીવ સહેજે ઉત્પન્ન થાય તેને માટે જુલાબ આદિ ઔષધોપચાર કરે છે એટલા માટે ૨ વસામાંથી ૧ા વસો દયા જ પાળી શકે છે, * ૧, જેમ કોઈને અમુક વસ્તુના પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તે અતિક્રમ; ૨. તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ; ૩. તેને ગ્રહણ કરી લે તે અતિચાર, અને, ૪. તે વસ્તુ ભોલે તો અનાચાર, અતિ કમનું પાપ પશ્ચાત્તાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલોચનાથી, અતિચારનું પાપ પ્રાયશ્ચિતથી અને અનાયારનું પાપ મૂળ વતાચાર કરવાથી પ્રાયશ્ચિત થાય. આ ચાર પ્રકારના ઉપાયથી તે પાપ દૂર થાય છે આ ચાર પ્રકારનાં પાપમાંથી અતિચાર એ ત્રીજા પ્રકારનું પાપ જવું. Page #720 -------------------------------------------------------------------------- ________________ ૬૫. પ્રકરણ ૫ મું : સાગારી ધશ્રાવકાર લાગે. જેમ પુત્ર, ભાઈ, સ્ત્રી, મિત્ર, શત્રુ, દાસ, દાસી, આદિ મનુષ્ય, ગાય, ભેંશ, અશ્વ, આદિ પશુ, પોપટ, મેના, કૂકડા, આદિ પક્ષી, સાપ, અજગર, આદિ અપદ, ઈત્યાદિ પ્રાણીઓને દોરડેથી કે સાંકળથી બાંધે, હેડમાં નાંખે, હાથપગમાં બેડી નાખે, ખોડની સાથે. બાંધી મૂકે, મકાનમાં, પાંજરામાં કે ટોપલા વગેરેમાં પૂરે, આ પ્રમાણે બંધનમાં નાંખવાથી અતિચાર લાગે છે. કેમકે તે બિચારા જીવો પરવશ પડી અતિ કષ્ટ પામે છે, ગભરાય છે, તરફડે છે, માટે આવાં દયાહીન કૃત્ય શ્રાવકને કરવાં યંગ્ય નહિ. કદાચિત્ કોઈ મનુષ્ય ગુનાહિત કૃત્ય કરવાથી શિક્ષાને પાત્ર જણાય તેમજ કઈ પશુ કાબુમાં રહેતું ન હોય, નુકસાન કરતું હોય અને તે વચનની શિક્ષા માત્રથી સમજતું ન હોય અને તેને કદાચ બંધનમાં નાખવાની ખાસ જરૂર પડે એ પ્રસંગે પ્રાપ્ત થતાં મજબૂત બંધને ન બાંધે કે જેથી તેને ઈજા પહોંચે અથવા આમતેમ ફરીહરી ન શકે, તેમજ અગ્નિ આદિ ઉપદ્રવ પ્રાપ્ત થતાં તે છૂટી પોતાને બચાવ પણ ન કરી શકે. આવા ગાઢા બંધને બાંધવાથી કઈ વખતે તે જીવ મૃત્યુ પામી જાય તે પંચેન્દ્રિય જીવની હિંસાનું પાપ લાગી જાય છે. વળી, શ્રાવકોએ પક્ષીઓને પણ પાળવા ન જોઈએ. પક્ષીઓને પાંજરે પૂરી તેમને મેવા મિષ્ટાન ખવરાવે તો પણ તેને બંધન સમજી બહુ દુઃખી થાય છે. કદાચિત્ ઘાયલ થયેલ પક્ષીને તેની રક્ષા નિમિત્તે પાંજરામાં રાખવું પડે તો આરામ થયા બાદ બંધનમુક્ત કરી દેવું. ૨. વહે-કોઈ પણ પ્રાણીને પ્રહાર કરે, માર મારે તે અતિચાર લાગે. ઉપર કહ્યા પ્રમાણે કઈ ગુનેગાર વચનથી કે બંધનથી સમજતા ન હોય, તેમજ પશુ વગેરે સીધે રસ્તે ચાલતાં ન હોય. અને તેમને લાકડી, ચાબુક આદિથી પ્રહાર કરવાની જરૂર ઊભી થાય તે નિર્દયપણે એવો માર ન મારે છે, જેથી તેને અંગ ઉપર સેળ. ઊઠી આવે, લોહી નીકળે, મૂછિત થઈ જાય અને મૃત્યુને પ્રાપ્ત થાય. Page #721 -------------------------------------------------------------------------- ________________ ન તત્વ પ્રકાશ આવા પ્રકારના પ્રહાર શ્રાવક કદાપિ ન કરે. વળી, જે ઠેકાણે એક વાર માર માર્યો હોય તે જ ઠેકાણે બીજી વાર પ્રહાર ન કરે, તેમ જ શિર, ગુદા, ગુપ્તદ્રિય, હાડકાં, વગેરે મર્મસ્થાન પર પ્રહાર કરે નહિ. કારણ કે મર્મસ્થાન પર પ્રહાર કરવાથી તેમને બહુ દુઃખ થાય છે. એવું જાણું એવા સ્થાન પર પ્રહાર ન કરે. ૩. છવિએ—અંગે પાંગનું છેદનભેદન કરે તે અતિચાર લાગે. કેટલાક અજ્ઞાની જન ગાય, ભેંસ, બળદ, ઘોડા, વગેરેને આજ્ઞામાં ચલાવવા માટે તેનાં નાક વીંધી નથ નાખે છે, ઘેડાને લોઢાના કાંટાવાળા ચોકડાં ચડાવે છે, પગમાં ખીલા અને નાળ જડાવે છે, તથા શોભા નિમિત્તે ત્રિશૂલ ચકાદિ તપાવેલાં લેઢાં તેના અંગ પર ચાંપી દઈ ચામડું બાળી દે છે, કાનનું છેદન કરી કડીઓ પહેરાવે છે, પૂંછડાં છેદે છે, શીંગડાં કાપી નાંખે છે. ગુપ્લેન્દ્રિયનું છેદન કરે છે, ખસી કરી પુરુષત્વહીન કરી નાખે છે. ઇત્યાદિ નિર્દયતાનાં કામ કરવાં કે કરાવવાં તે શ્રાવકને બિલકુલ ઉચિત નથી. કદાચિત્ કોઈ અંગ સડી જાય અથવા ગડ, ગુંબડ, રસળી, વગેરે થવાથી તેને દુઃખમુક્ત કરવા માટે અંગોપાંગ છેદાવવાં પડે તે આરામ થતાં સુધી તેની પાસેથી કાંઈ કામ ન લે. તેવી જ રીતે, પુત્ર, પુત્રી, શ્રી આદિને દાગીના પહેરાવવાને માટે તેનાં કાન, નાક આદિ વીંધાવવાં પડે તે તેમની ઇચ્છા વિરુદ્ધ બલાકારે કદી પણ ન વીંધાવે. ૪. અઈભારે–મનુષ્ય, પશુ, વગેરે પાસે તેના ગજા ઉપરાંત ભાર લાદે અથવા ખેંચાવે તો અતિચાર લાગે જેમકે ગાડી, ઘડાં, બળદ, પાડા, મજૂર, ઈત્યાદિ દ્વારા કોઈ સ્થળે કઈ માલ પહોંચાડવાને પ્રસંગ પ્રાપ્ત થાય, તો જેની પીઠ પર, કાંધ પર ગડ, મુંબડ, ચાંદાં આદિ કઈ પ્રકારનું દર્દ થયું હોય અથવા તે ભૂલો, લંગડો, અપંગ, દુર્બળ, રોગિષ્ઠ, ઓછી ઉમરવાળા કે વૃદ્ધ ઉમરવાળા તથા હીન શિક્તિવાળો હોય તો તેના ઉપર કઈ પ્રકારનું વજન લાદે નહિ. કેમ કે તે બિચારા બહુ જ દુઃખ પામે છે, અને કોઈ વાર તેમનું મૃત્યુ પણ થઈ જાય છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શ્રાવકાચાર કદાચિત્ કઈ મજૂર ગરીબ હોય અને ઉદરનિર્વાહ અર્થે વજન ઉઠાવવું કબૂલ પણ કરી લે, તે તેના પર દયા લાવી કામ લીધા વિના જ યથાશક્તિ સાતા ઉપજાવવી તે દયાળુ શ્રાવકનું કર્તવ્ય છે. પણ જે નીરોગી, હૃષ્ટપુષ્ટ, વજન ઉઠાવવાને સામર્થ્યવાન હોય તો પણ તેની પાસે શક્તિથી અધિક અથવા દેશકાલની પ્રચલિત મર્યાદાથી વધારે જે ઉપડાવે નહિ. પશુ પર પ્રમાણસર ભાર ભર્યા પછી તે ઉપર સ્વારી કરે નહિ. સ્વારી કરવી હોય તે આ છે ભાર ભરે. મનુષ્યને વજન ઉઠાવવા આપતી વખતે પૂછી લે કે તું આટલું વજન ઉપાડી શકીશ? વધારે ઉઠાવવાનું કદી કહે નહિ. તથા સવામણ હોય તે વસ્તુને એક મણ છે એવું અસત્ય કદાપિ બોલે નહિ, તેમ જ ગજા ઉપરાંત વધુ પડતો પંથ કરાવે નહિ. ૫. ભરૂપાણયુએ–બહાર પાને વિગ પડાવે, અંતરાય પાડે તે અતિચાર લાગે. સ્વજન, મિત્ર, ગુમાસ્તા, દાસી, ગાય, ઘોડા, વગેરે પશુ પિતાને આશ્રિત રહેતાં હોય તેમને કોઇના આવેશમાં આવી છે કે ગુનાની શિક્ષા કરવા માટે અથવા મોંઘવારી કે દુષ્કાળાદિ પ્રસંગે ભૂખ્યા તરસ્યાં રાખે નહિ. ભૂખ તરસથી કોઇ અને વેરની વૃદ્ધિ થાય છે, તેના આત્મામાં બહુ જ કલુષિત ભાવ રહે છે. તેથી ચીકણું કર્મ બંધાય છે. કેટલાક નિર્દય અને રવાથી લોકો વૃદ્ધાવસ્થાને કારણે અથવા રોગાદિથી નિર્બળ અને નિરુદ્યમી થયેલાં માતાપિતાદિ સ્વજન, દાસ, દાસી, ગાય, બળદ, આદિ પશુઓને નિઃસત્વ, વાસી અથવા ખરાબ ખોરાક આપે છે. નોકરોના પગાર ઘટાડી નાખે છે, ઘાસ, દાણાણી, વગેરે ખરાબ ખોરાક આપે છે તથા કમતી આપે છે. દૂઝણ પશુ દૂધ આપતાં બંધ થાય એટલે તેને પેટપૂર્ણ ઘાસચારો કે ખાણ આપે નહિ, અને કેટલાક દુષ્ટ તો મૃતદની બની વૃદ્ધ અને નકામાં પશુઓને કસાઈખાને અથવા ખાટકીને વેચી દે છે. આવા ઘેર અન્યાય કરે છે. આવાં કામ કરવાં શ્રાવકને બિલકુલ ઉચિત નથી. કેમકે સુખ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ જૈન તત્ત્વ પ્રકાશ અને આરામ આપણને જેટલાં પ્રિય છે તેટલાં જ તેમને પણ પ્રિય છે. પેાતે મેાજશેાખ ઉડાવવા અને આશ્રિતાને તલસાવવાં તે દયાળુનુ વ્ય નથી. પેાતાનાં માતાપિતા, વજન કે જેમણે આપણા ઉપર ઘણા ઘણા ઉપકાર કર્યા છે અને મહાકષ્ટ પ્રાપ્ત કરેલી લક્ષમી પણ આપણને સુપરત કરી છે, આ બધું એટલા માટે કર્યું છે કે, અમારી વૃદ્ધાવસ્થામાં તેએ અમને સુખી કરશે, પાલન પાષણ કરશે. આમ છતાં તેમની સાથે કૃતઘ્નતા કરવી, વિશ્વાસઘાત કરવા તે ધાર પાપ છે. જેમની દોલત વડે પાતે સુખાપભાગ કરી રહ્યા છે, એવાં માબાપ અથવા જેમના પરિશ્રમના પરિણામે પૈસા પ્રાપ્ત થયા છે એવા ગુમાસ્તા, દાસ, દાસી કે જેમણે આખી ઉમર મહેનત મજૂરી કરી શેઠનું ઘર ભર્યું... હાય, તે વૃદ્ધ થાય કે રાગાદિ કારણે અશક્ત અને ત્યારે તેમને દુઃખિત દશામાં છેાડી દેવાં, પગાર બંધ કરવા, આજીવિકા તેડી નાખવી એ પણ વિશ્વાસઘાત જ છે. અને એમાંથી અધિક ઉપકાર પશુઓના છે. બિચારાં નિર્માલ્ય ઘાસચારા ખાઇ ને દૂધ, ઘી, માવેા, માખણ, મલાઈ, છાશ આદિ બળપ્રદ અને સ્વાદિષ્ટ પદાર્થો આપીને આપણું પાષણ કરે છે. તેમના જનતા ઉપર કેટલેા મહાન ઉપકાર છે? જે માતાનું વર્ષ બે વર્ષ દુગ્ધપાન કરીએ છીએ તેમની ઉમરભર સેવા કરીએ છીએ, તેા પછી વર્ષોનાં વર્ષો સુધી એટલે જીવનભર દુગ્ધપાન કરાવનાર મહામાતા ગૌ આદિ પ્રાણીઓની કેટલી સેવા મજાવવી જોઇએ ? વળી, એક માતાનું દૂધ પીનારા બે ભાઇએ પરસ્પર કેવા સંબંધ રાખે છે! તે પછી ગૌમાતાના પુત્રો પ્રત્યે પણ આપણે પ્રેમભાવ શા માટે ન રાખીએ? એના ઉપર જુલમ કરીએ, અને જિંદગીભર નપુંસક બનાવી દઈ એ એ કેટલી કૃતઘ્નતા ! કેટલી નિર્દયતા ! સગા ભાઈ એ વખતે મેઇમાન બને છે પણ પશુ તા. ભાઇથી પણ વિશેષ મદદરૂપ નિમકહલાલ અને ઉપકારક હાય છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર જરા આંખ ઉઘાડીને જુઓ તે ખરા ! ગાયના પુત્રો જગત પર કેટલે અનહદ ઉપકાર કરી રહ્યા છે ! હળ ખેંચી અન્ન, વસ્ત્ર, ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, કેસ વડે કૂવામાંથી પાણી કાઢવું, ગજા ઉપરાંત ભાર ભર્યો હોય છતાં ઈચ્છિત સ્થળે પહોંચાડી દે, ભૂખ, તરસ, ટાઢ તાપ સહીને ખાડા, ટેકરા, પહાડ કે ઉજજડ જમીન વગેરેની દરકાર ર્યા વગર અવિરત પરિશ્રમ કરી માનવજાતનાં અનેકવિધ કાર્યોમાં મદદગાર થવું, સુમિત્રની પેઠે પાલક પ્રત્યે પ્રેમભાવ રાખવો, સુશિષ્યની પેઠે તાડનતર્જન સહેતાં સહેતાં સેવા કરવી, વિશ્વાસુ નોકરની પેઠે પહેરેગીરી કરવી, સાધુની પેઠે જેવો મળે તેવો રાક ખાઈ સંતુષ્ટ રહેવું એ બધું પશુ વિના કોણ કરશે? ઊનનાં ગરમ વસ્ત્રો અને કસ્તૂરી જેવા બહુ મૂલ્યવાન્ પદાર્થો. પણ પશુઓને પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહીએ ? પશુઓના શરીરથી ઉત્પન્ન થતાં છાણ, મૂત્ર પણ નકામાં જતાં નથી. ખાતરરૂપે, બળતણરૂપે, ઔષધરૂપે, ઘર સ્વચ્છ કરવામાં એમ અનેક પ્રકારે ઉપયોગી નીવડે છે. તેઓ મરી ગયા પછી પણ તેમના શરીરનો કોઈ પદાર્થ નકામે જતો નથી. તેમના ચામડાનાં પગરખાં બને, તે કાંટા કાંકરા, તાપ, ટાઢથી પગનું રક્ષણ કરે, હાડકાં ખાતરમાં ઉપયોગી થાય; એવાં ઉપયોગી. અને ઉપકારક પ્રાણીઓ સાથે વિશ્વાસઘાત કરવો, કૃતઘનતા કરવી એ મહાપાપ છે. આમ વિચારી જે ધર્મામા હોય તે પશુઓનું તેમની જિંદગી. સુધી પોતાના કુટુંબીઓની પેઠે પાલનપોષણ કરે છે. દૂધ દેતાં બંધ થાય, વૃદ્ધ, અશક્ત કે રોગી થાય તો પણ તેમને ખાનપાનની અંતરાય પાડતા નથી, કાઢી મૂકતા નથી કે ઘાતકી મનુષ્યોને વાધીન. કરતા નથી. કદાચિત્ મનુથ અથવા પશુ દ્વારા કંઈ બગાડ થઈ જાય તે. વિચારવું કે જાણી જોઈને તે કોઈ ખરાબી કરતું જ નથી, કોઈ કારણથી * यस्मिन जीवति जीवन्ति, बहवः सन्तु जीवति ! જાવેદ જિ નિ યુકતે, ચંદવા વાપૂજન !! અર્થ—જેના આશ્રયથી ધણા જીવ જીવિત રહે તે જ જીવતર છે, નહિ. તે પિતાનું પેટ તો કાગડા પણ ભરે છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ભૂલથી કે પરવશપણાથી આ ખરાબી થઈ હશે, તે જેવી રીતે અજ્ઞાન બચું કંઈ બગાડ કરે તે તેને નાદાન જાણ ક્ષમા કરવી જોઈએ, વચન દ્વારા કરાતી શિક્ષા ઘણી માની લેવી, પરંતુ ભૂખ્યા તરસ્યાં રાખવાં અનુચિત છે. કદાચિત એમ પણ બનવા જોગ છે કે, ભૂખ તરસને દંડ આપ્યા વિના તે સુધરે તેમ નથી તે જ્યાં સુધી તેમને ખવરાવે પીવરાવે નહિ ત્યાં સુધી પોતે પણ ખાનપાન ભગવે નહિ. જવરાદિ રોગની નિવૃત્તિ માટે લાંઘણ કરાવવી પડે છે તે વાત અલગ છે ૪. ઉક્ત પહેલા વ્રતના પાંચ અતિચાર અધોગતિમાં લઈ જવાવાળા છે. તેનાથી આત્માને બચાવવાને માટે તેનું જાણપણું તે જરૂર કરવું જોઈએ. પણ તે અતિચારોને આચરવા નહિ-અંગીકાર કરવા નહિ. આ પ્રમાણે પ્રથમ વ્રતનું અર્થાત્ ભગવતી દયાનું જે જીવ સમ્યફ પ્રકારે આરાધન કરશે તે બને લોકમાં આરોગ્ય પ્રાપ્ત કરશે, બળવંત થશે, જય અને એશ્વર્યાદિ અનેક સુખોને ભેતા બની કમશઃ થોડા જ ભવમાં મોક્ષનાં અનંત સુખ પ્રાપ્ત કરશે. : શ્રી ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવંત શ્રી મહાવીર સ્વામીએ આનંદશ્રાવકને વ્રતાના અતિચાર બતાવતાં પ્રથમ વતના પાંચમા અતિચારમાં કહ્યું છે કે “મત્તirl કુછg અર્થાત શક્તિ હોવા છતાં પણ જો કોઈને આહાર પાણીની અંતરાય પાડીશ તો તારા પહેલા વ્રતમાં અતિચાર લાગશે. એટલા માટે શ્રાવકે સવા પહાર દિવસ ચડે ત્યાં સુધી પોતાનાં ઘરનાં દ્વાર ઉઘાડાં (અભંગદ્વાર) રાખતા હતા, કાઈ પણ ભૂપો તો પોતાનાં દ્વાર પર આવી નિરાશ થઈ પાછા ન ફરે. અહીં કે કહે કે, શ્રાવક તા સાપુને દાન દેવા માટે ઉઘાડાં દ્વાર રાખતાં હતા. તો આ સ્થન શાસ્ત્રથી મળતું નથી. કેમ કે ચોથા આરામાં તો સાઓ બે પહોર દિવસ ચડયા પછી જ ગોચરીએ જતા હતા. તેથી આ નિયમ અભ્યાગતને માટે જ હતા, અફસોસની વાત તો એ છે કે, આ શાસ્ત્રને માનનારા જ ભૂખ્યા તરસ્યાં અભ્યાગતાને અન્નપાન દેવામાં એકાંત પાપ બતાવે છે, તેઓ ઉક્ત જિનવાણીને વિપરીત પરિણમાની ભેળાઓને ભ્રમમાં નાંખે છે, સુજ્ઞ જનોએ આવા ઉત્સવ પ્રરૂપકોના ફંદામાં ફસાવું ન જોઈએ, Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧. પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર जहा धन्नाण खखणट्टा, कर ति वइओ जहन हे वत्थ ! तह पढम वय रक्खणट्ठा, करति वयाइ सेसाइ !! અર્થ જેમ ધાન્યના ખેતરની રક્ષાને અથે તેની ચારે તરફ કાંટાની વાડ કરે છે, તેવી જ રીતે આ પ્રથમ વ્રતના રક્ષણાર્થે આગળ કહીએ છીએ તે બધાં વ્રત વાડરૂપે જાણવાં. બીજુ અણુવ્રત સ્થલ-મૃષાવાદ રમણું સાધુની પેઠે સર્વથા મૃષાવાદથી નિવૃત્ત થવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કેમકે ગૃહસ્થથી સહજમાં બદલાઈ જાય છે કે, ઊઠ ! ઊઠે ! પહોર દી ચડી ગયો, અને દિવસ તે એક ઘડી પણ ચડે ન હોય ઇત્યાદિ અનેક પ્રકારનાં નાનાં નાનાં જૂઠ વચન સહેજે બેલાઈ જાય. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારનાં કહ્યા છે. તેને ત્યાગ કરવો. ૧. કનાલિક-કન્યા સંબંધી મૃષાવાદઃ જેમ કેટલાક શ્રીમાને પિતાની પુત્રીને શ્રીમન્તને ઘેર આપવાને માટે, દ્રવ્યના લાલચુઓ દ્રવ્યપાર્જન કરવાને માટે, તેમ જ સગા સંબંધીઓ તથા મહાજનના મોવડીઓ ખુશામત કરવાને માટે ઈત્યાદિ અનેક કારણોથી વેવિશાળના કામમાં વરકન્યાની ગ્યાયેગ્યતા કે ઉમ્મરના સંબંધમાં અસત્ય બોલે છે. આંધળી, કાણી, બહેરી, લૂલી, લંગડી, કુલક્ષણી, અંગહીન, રૂહીન, બુદ્ધિહીન, ઇત્યાદિ દુર્ગુણો કન્યામાં હોવા છતાં તેને છુપાવી, કન્યાની ખોટી પ્રશંસા કરીને સંબંધીઓને ફસાવી દે છે. લગ્ન થયા બાદ જ્યારે તે કન્યાના દુર્ગુણ પ્રગટ થાય છે, ત્યારે તેના પતિને તેમ જ કુટુંબીએને ઘણે પશ્ચાત્તાપ થાય છે. અનેક ઝઘડા ઊભા થાય છે, સંતાપ. અને કલેશથી તે દંપતીને જન્મારો વ્યતીત થાય છે. આઘાત પણ લાગે છે. આ જ પ્રમાણે, ૧૨ વર્ષની બાળકીને ૬૦ વર્ષના બુઠ્ઠા સાથે પરણાવી દે છે, બીબી ઘરોગ થાય ત્યારે મિયાં ઘર (કબર) જોગ થાય એ કહેવતને ચરિતાર્થ કરે છે. વળી, ૧૬ વર્ષની કન્યા અને ૧૦ વર્ષનો પતિ એવાં કજોડાં જોડી આપે છે. આ પ્રકારના અયોગ્ય સંબંધ જોડવાથી અનેક અનર્થ ઉત્પન્ન થાય છે. દયામૂળ પરમ જૈન ધર્મના Page #727 -------------------------------------------------------------------------- ________________ * '૭૦૧૨ જન તત્વ પ્રકાશ પાળનારા અને મહાજન નામ ધરાવનારામાં આવું બને તો તે સદાશ્ચર્યની વાત છે. કેટલીક હલકી ગણાતી કેમોમાં પણ અત્યંત ગરીબીના દુઃખથી પીડિત હોવા છતાં પણ તેઓ કન્યાવિકા નિમિત્તે એક કોડી પણ લેતા નથી. બલ્ક કન્યાને યથાશક્તિ કરિયાવર કરે છે. વળી કેટલીક કોમમાં પુત્રીના ઘરનું પાણી પીવાનું પણ નિષેધ કર્યું છે. તેઓ પુત્રીને ઘરનું પાણી પણ કદી પીતા નથી. ઘણા લોકો દ્રવ્યની લાલચે પોતાના પેટની દીકરીને ગાય બકરીની પેઠે વેચે છે. મડે મીંઢળ બાંધે છે. તે બિચારી આખો જન્મારો રોઈ રોઈ પૂરી કરે છે. આવા દુઃખની ખાઈમાં દીકરીને ધકેલી દેતા માબાપને જરા પણ દયા કે શરમ આવતી નથી! અરે, કસાઈથી પણ અધિક નિર્દય કઠોર હૈયાવાળા બનીને પોતાની પ્યારી પુત્રીના રક્તમાંસનું શોષણ થઈ જાય, બિચારી ઝુરી ઝૂરીને મરે, એવાં ઘેર અપકૃત્ય કરતાં લગાર પણ અચકાતા નથી, કજોડાં અને કન્યાવિક્રયના કારણથી બાલવિધવાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. એટલું જ નહિ પણ વ્યભિચાર, ગર્ભપાત, બાલહત્યા અને આત્મહત્યા જેવા ઘર અનર્થો થઈ રહ્યા છે છતાં પણ મહાજનોની આંખ હજી ઉઘડતી નથી. આવાં કૃત્ય કરે છે તે શ્રાવકપદને તો લાયક નથી. પણ તેમનામાં માણસાઈ પણ નથી, એમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી. આટલા માટે જે શ્રાવક હોય છે તે કન્નાલિકને ત્યાગ અવશ્ય કરે છે. કન્નાલિક શબ્દમાં વર x અલિક એટલે વર સંબંધી જઠું બોલવું તેને પણ સમાવેશ થઈ જાય છે. વિષયલેલુપી વૃદ્ધ વયે પરણવાને તૈયાર થનાર લેક પણ સમાજને શાપ સમાન છે. આવા લોકેને સહકાર આપ એ પણ મહા અનર્થનું કારણ છે. બુઢાપામાં વરરાજા બનવાની અભિલાષાએ કલપ લગાવી ધોળા વાળને કાળા કરે છે, પથ્થરના દાંતની બત્રીશી ચડાવે છે, વગેરે ઢગથી પોતાની ઉમ્મર નાની બતાવી બીજાઓને ફસાવે છે. કેઈ પૂછે કે કેટલાં વર્ષ થયાં? તે વાફ પટુતાથી તેને છેતરે. આવાં કૃત્ય શ્રાવકોને માટે તદ્દન અનુચિત છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું: સાગારી ધર્મ-શ્રાવકાયાર આવી જ રીતે. દત્તક પુત્ર લેવા માટે કે આપવા માટે, ગુમાસ્તા નાકર રાખવાને માટે તેમના યથાર્થ ગુણ અવગુણને છુપાવી અસત્ય ખેલે છે. આ માણસ સત્યવંત છે, શીલવંત છે, દયાળુ છે, પ્રમાણિક છે, સાહસિક છે, ઉદ્યમી છે, ઈત્યાદિ ખાટુ મેલીને અન્યને ફસાવે છે. પછી તે ચાર, ભરાડી, વ્યભિચારી, આદિ દુગુ ણુવાળા નીકળે તો પરસ્પર અનેને અનેક કષ્ટ ઉઠાવવાં પડે છે. આ જ પ્રમાણે, પેાપટ, મેના, કમૃતર; આદિ બધાં દ્વિપદી પક્ષીઓના સબંધમાં પણ જાણવું. શ્રાવકોએ આવી જાતના પૃષાવાદથી નિવવુ જેઈ એ. ૨. ગવાલિક—ગૌ સંબંધી મૃષાવાદ–ચતુષ્પદોમાં ગાય શ્રેષ્ઠ હાવાને લીધે અહીં ગૌ શબ્દ ગ્રહણ કર્યા છે પરંતુ બધાં ચતુષ્પદોના આમાં સમાવેશ થાય છે. એટલા માટે ગાય, ભેંસ, ઘેાડાં, હાથી, બળદ, પાડા, ઊંટ, બકરાં, વગેરે પશુઓને વેપાર કરવા તે શ્રાવકોને અનુચિત છે જ; પણ કદાપિ ઘર સંબંધી પશુ આદિ વેચવાના પ્રસંગ પ્રાપ્ત થાય તે શ્રાવક જરા પણ અસત્ય ખેલે નહિ. જેવી રીતે અજ્ઞ લેાભીજને ઔષધાદિ પ્રયાગ કરી ગાય, ભેંસ, વગેરેના આઉ મેટા બનાવે છે. અથવા શી'ગડાં વાંકાંચૂકાં કે ખરાખ આકૃતિમાં હાય તેને સારી આકૃતિમાં બનાવી દે છે અને કહે છે કે, આ ગાય વા ભેંશ બહુ સારી છે, સેાજી છે, ઘણું દૂધ દે છે. આ બળદ કે ઘેાડા ચાલવામાં તેજ છે, ઉમરમાં નાના છે, વગેરે ખાટા ગુણ બતાવી વેચે છે. અને પછી કહ્યા પ્રમાણે ન હાય તા ખરીદનારને ઘણા પસ્તાવા થાય છે અને પશુ દુઃખ પામે છે માટે એવુ· કૃત્ય. શ્રાવકે કરવું અનુચિત છે. શ્રાવકે ચતુષ્પદ સંબંધના જૂડથી નિવવુ' જોઈએ. ૩. ભામાલિક-જમીન સંબંધી મૃષાવાદ–જમીન બે પ્રકારની હાય છે. ૧. ક્ષેત્ર-ખુલ્લી જમીન તે ખેતર, વાડી, ખાગ, જંગલ, કૂવા, તળાવ, વાવડી, વગેરે અને, ર. વત્થ ઢાંકી જમીન તે ઘર, હવેલી, દુકાન, વખાર, વગેરે જમીન સંબ’ધી જૂઠ બાલે. જેમકે, જે ખેતર કે બાગ બગીચામાં ધાન્ય કે ફળાદિની ઉત્પત્તિ થાડી હાય અથવા હલકા પ્રકારની હાય તેને વિશેષ અને ઊંચા પ્રકારની ઉત્પત્તિ થતી હાવાનુ ૭૦૩ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ જૈન તત્વ પ્રકાશ કહે, જે જળાશયનું પાણી ખરાબ અને રોગિષ્ટ હોય તેને સ્વાદિષ્ટ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને અખૂટ બતાવે, મકાનમાં વ્યંતરાદિને કે સર્પદિનો ઉપદ્રવ હોય-વિષમ સ્થાન આદિ દોષયુક્ત હોવા છતાં નિરૂપદ્રવી સાતાકારી કહે. આ પ્રમાણે ખરાબ વસ્તુને સારી કહી બીજાને ઊંચી કિંમતે વેચે, વિશ્વાસઘાત કરી બીજાને ફસાવે, તથા દુશ્મનોની સારી વસ્તુને ખરાબ બતાવી તેના ગ્રાહકોને ભરમાવી લાભાંતરાય પાડવાથી અનેક ઝઘડા ઉત્પન્ન થાય છે, અને શ્રાવકને વિશ્વાસ ઉઠી જાય છે. બીજા પણ ઘણુ અનર્થ થવા પામે છે. એટલા માટે ઉપર કહેલાં જૂઠ બોલવા નહિ, દગો કરે નહિ. ભોમાલિક શબ્દમાં બધી અપદ (પગ વગરની) વસ્તુઓને સમાવેશ થાય છે. આથી સચેત માટી, પાણી, વનસ્પતિ, ફળ, ફૂલ, ધાન્યાદિ માટે તથા અચેત વસ્તુ વસ્ત્ર, ભૂષણ, સૂવર્ણ, ચાંદી, વાસણ, વગેરેને માટે, મિશ્ર વસ્તુ કરિયાણા આદિને માટે પણ અસત્ય ન બોલવું. કેમકે જેઓ ઉક્ત પ્રકારનું જુઠ બોલે છે તે પણ અનર્થનું કારણ છે. એવું જાણું શ્રાવકે અપદ વસ્તુઓને માટે પણ જુઠ બોલવું ન જોઈએ. ૪. થાપણુમેસ-કેઈની થાપણ ઓળવવા જુઠું બોલવું તે થાપણમેસે. કેઈ મનુષ્ય મહા પરિશ્રમે યોગ્યાયેગ્ય કર્મો કરીને દ્રવ્યપાર્જન કરે અને તે દ્રવ્ય સમય પર મને કામમાં આવશે ઈત્યાદિ વિચાર કરી પિતાનાં સંબંધી જનોને તે પ્રાણથી પણ અધિક પ્રિય એવું દ્રવ્ય ગુપ્ત રાખવા માટે આપે. મિત્ર અથવા શાહુકાર ઉપર વિશ્વાસ રાખી છાની રીતે સેપી જાય, પછી તે દ્રવ્યના લેભમાં લેભાઈને મિત્ર અથવા શાહુકાર તે દ્રવ્ય અથવા આભૂષણાદિક (થાપણ મૂકેલ પદાર્થોને) છુપાવી દે, ભાંગફોડ કરી તેનું રૂપાંતર કરી નાખે અથવા વેચી નાખે. અને જ્યારે તે પાછો લેવા આવે ત્યારે “ર કોટવાલને દંડે” એ કહેવત પ્રમાણે પિતાની ચોરી છુપાવવા માટે તે બિચારાને ચોર ઠરાવી તેના પર જુઠાં કલંક ચડાવે, બિચારા નિર્દોષ ગરીબની ફજેતી કરે, કેમકે તેનું સાક્ષીભૂત તો કઈ હોતું નથી. Page #730 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ શ્રાવકાચાર ૭૦૫ આવા જલમ જોઈને તે બિચારા દિમૂઢ થઈ જાય છે. કેટલાક તે ગાંડા બની જાય છે. કોઈ તે તે જ વખતે દહેશતને માર્યો હેબતાઈને મરી જાય છે. અને કેઈ જિંદગીભર નૂરીનૂરીને મરે છે. આવા વિશ્વાસઘાતી, મિત્રદ્રોહી મનુષ્યોનો પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે ફૂટી જાય છે. અને તે આ ભવમાં બધે ફિટકાર પામે છે, અનેક કષ્ટ ભગવે છે અને મરીને દુર્ગતિમાં જાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય કદાપિ સુખદાતા નીવડતું નથી અને વિશેષ ટકતું પણ નથી. થાપણ ઓળવવાવાળા કુકમ આગામી ભમાં વિધવાપણું, વાંઝિયાપણું, દરિદ્રીપણું પામે છે તથા નરક, તિર્યંચગતિનાં ઘોર દુઃખને પામે છે. આવું અનર્થનું કારણ મૃષાવાદને જાણી શ્રાવકોએ એવા હરામના ધનની સ્વને પણ ઈચ્છા ન કરવી. પ કૂડી સાક્ષી–ન્યાયાલયમાં બેટી સાક્ષી આપવી એ પણ મહા અનર્થનું કારણ છે. કેટલાક વકીલ, બેરિસ્ટરો દ્રવ્યની લાલચમાં પડીને, કેટલાક ન્યાયાધીશે લાંચ રૂશ્વત ખાઈને, કેટલાક હરામખોરો પૈસાની લાલચે કેર્ટ કચેરીમાં બેટી સાક્ષી આપીને, કેટલાક ખુશામતિયા લેકે મિત્ર સ્વજનાદિના મેહમાં કે શરમમાં પડીને રાજસભામાં, પંચ સમક્ષ, અથવા અન્ય જનસમૂહમાં બેટી સાક્ષી પૂરે છે, ખાટાને સાચો અને સાચાને પેટ ઠરાવે છે, ન્યાયીને અન્યાયી અને અન્યાયીને ન્યાયી ઠરાવે છે. જ્યારે એક સારો માણસ બેટે કરે અને તેને વાજબી હક માર્યો જાય ત્યારે તેના આત્માને કેટલું અપરિમિત દુઃખ થતું હશે તેને ખ્યાલ કરતાં પણ કંપારી છૂટે છે. ઘણી વાર આવા વિષમ પ્રસંગે કેટલાકને આપઘાત કરવા પડયા છે. કૂડી સાક્ષીરૂપ મૃષાવાદ મહાપાપનું કારણ છે. તે આ ભવ અને પરભવમાં પરમ દુઃખદાતા છે. તને નવસે અંતે સત્યનો જ જાય છે. એ કહેવત પ્રમાણે જ્યારે સત્ય પ્રકટ થઈ જાય છે. + ત્યારે તે અસત્ય સાક્ષીઢારેને રાજદંડ, + પાપ છિપાયા ના છિપે, છિપે તે મોટો ભાગ્ય, દાબી દુબી ન રહે, રૂઈ લપેટી આગ. અર્થ–જેમ રૂમાં અંગારા છુપાવી શકાતા નથી, તેમ પાપ પણ છાનું રહી શકતું નથી. ૪૫ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ જૈન તત્ત્વ પ્રકાશ પંચ દંડ, અપયશઆદિ અનેક સંકટોની પ્રાપ્તિ થાય છે, શ્રાવક બેટી સાક્ષી કદાપિ આપતે જ નથી. ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં જૂઠમાં પ્રાયઃ બધાં જૂઠને સમાવેશ થઈ જાય છે. શ્રાવક તેના પ્રત્યાખ્યાન પહેલા વ્રતની પેઠે બે કરણ ત્રણ જોગે કરે છે. ફક્ત અનુમોદન ખુલ્લું રહે છે. કેમકે કદાચ કોઈ કહે કે, તમારી ભેળી કન્યાનું વેવિશાળ સાચું ખોટું બોલીને અમુક સારે ઠેકાણે કરી આવ્યો છું, અથવા તમારું મકાન કે ખેતર સારા ભાવે વેચી નાંખ્યું છે. તમારા પુત્રને છોડાવવા માટે મારે કેર્ટમાં આટલું બેટું તે બોલવું જ પડયું. થાપણ મૂકવાવાળો મરી ગયો અથવા નિર્વશ ગયે વગેરે સાંભળતાં ચિત્તમાં પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે–થઈ જાય છે. જો કે સુજ્ઞ શ્રાવ કે તે આ પ્રકારની અનુમોદનાથી પણ આત્માને બચાવો જોઈએ. બીજા વ્રતના પ અતિચાર ૧. સહસા અભખાણે–સહસાવ્યાખ્યાન અર્થાત્ કેઈને પ્રાસકે પડે તેવું બેલે તો અતિચાર લાગે. જેમ કાગડો હૃષ્ટપુષ્ટ પશુને ઈને દુઃખિત થાય છે, કેમકે ત્યાં તેને ખાવાનું કશું મળતું નથી. પણ ભાડું પડયું હોય, કેઈ અંગ સડ્યું હોય, વગેરે જોઈને તે ખુશી થાય છે. આવી જ રીતે છિદ્રોવેષી માણસે જ્ઞાની, ગુણી, શુદ્ધાચારી, શ્રીમાન, બુદ્ધિમાન, તપસ્વી, ક્ષમાવંત ઈત્યાદિ ગુણોથી અલંકૃત મહાપુરુષોને જોઈને, તેમની કીર્તિ-મહિમાને સાંભળીને તેને સહન ન કરતાં ઊલટ માત્સર્યભાવ ધારણ કરે છે. કેમકે સત્પુરુષનાં સદાચરણ જોઈને સામાન્ય મનુષ્ય એવા દુર્ગાનાં દુરાચરણને જાણી શકે છે, તેથી દુરાચરણ અને કુકર્મીઓને પોતાની યથેચ્છ પ્રવૃત્તિઓ ચલાવવામાં અંતરાય ઊભા થાય છે. આથી તેઓ પોતાની નીચતા છુપાવવા તેમ જ પાપ–પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પુરુષેના ઉપર મિથ્યા કલંક ચડાવે છે અને કહે છે કે, અમે એમને બહુ સારી રીતે ઓળખીએ છીએ. તેઓ બ્રહ્મચારી કહેવરાવે Page #732 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ; સાગારી ધર્મ-શ્રાવકાચાર ૩૦૭ છે પણ ગુપ્તપણે વ્યભિચાર સેવે છે, ક્ષમાવંત દેખાય છે પણ પ્રસંગ પડતાં અમારાથી પણ વિશેષ ક્રોધેાદ્વૈત બની જાય છે, ઉપરથી શુદ્ધાચારી દેખાય છે પણ અંદરખાને બધુ પેાલ પેાલ ચલાવે છે, પડિતાઈના ડાળ કરે છે, પણ અમે પ્રશ્નાદિ દ્વારા પરીક્ષા કરી લીધી છે; કંઈ જાણુતા નથી. ઈત્યાદિ અનેક પ્રકારનાં મિથ્યા દેષારાપણું કરી, જ્ઞાની ગુણી મહાપુરુષો કે મહાસતીની નિંદા કરી ચીકણાં કર્મ બાંધે છે. આ કર્મોના ઉદયે કરી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારના કલČકી કલકિત થાય છે, એમ ભગવતી સૂત્રના ૫ મા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે. એટલું જ નહિ પણ, તે મુખપાકાદિ અનેક રાગેથી પિડાય છે અને નરક તિય "ચાદિ ગતિમાં અનંત કાળ પર્યંત પરિભ્રમણ કરે છે. માટે આ અતિચારને દુઃખનું કારણ જાણી આત્માથી શ્રાવક તેને પરિત્યાગ કરે છે. વગર વિચાર્યું· ખેલવું નહિ. કેાઈને આઘાત થાય એવું એવું નહિ. ૨. રહસા અમ્ભકખાણે—કોઈનાં રહસ્ય એટલે છાની વાત કે છિદ્ર ઉઘાડાં પાડે તેા અતિચાર લાગે. છદ્મસ્થ ભૂલને પાત્ર હાય છે. વીતરાગ સિવાયનાં બધાં મનુષ્યેામાં ગુણ અને અવગુણુ બન્ને હેાય છે. કેાઈક જ એવા વિલ મનુષ્ય હાય છે કે જેમાં કેાઈ દુગુ ણુ ન હેાય. દુર્ગુણી મનુષ્ય પેાતાના દુર્ગુણ તરફ ા લેશમાત્ર લક્ષ આપતા નથી, પર`તુ છિદ્રગ્રાહી થઇને અન્યના અવગુણાને ગ્રહણ કરી લે છે. અને અઘડા આદિ પ્રસંગમાં પેાતાની ખડાઈ અને અન્યની લઘુતા બતાવવા માટે સામાના દુર્ગુણ્ણાને જાહેર કરતા થકા કહે છે કે-શું માઢું' લઈ ને મારી સામે ખેલે છે! હું તને અને તારા બાપદાદાને સારી પેઠે એળખું છું ! અમુક અપકૃત્ય તે... નથી કર્યુ કે ? તારા અમુક સગાએ કે બાપદાદાએ આમ નહાતુ કર્યું"? આવાં વાકયા સાંભળીને સામે માણસ અત્યંત શરમિંદો બની જાય છે અને તેના દિલને ઘણા જ આધાત પહેાંચે છે. જનતામાં પેાતે પ્રતિષ્ઠિત ગણાતા હોય અને આ રીતે એકદમ તેનાં છિદ્રો ખુલ્લાં પડવાથી Page #733 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ જૈન તત્વ પ્રકાશ તેને મેટું બતાવવું ભારે થઈ પડે છે, અને કેટલાક તે આપઘાત કરી બેસે છે. આવી જ રીતે કોઈ એકાંતમાં વાર્તાલાપ કરતાં હોય તેમને જોઈ તેમની અંગચેષ્ટા આદિથી સંશય લાવી રાજમાં જઈ ચાડી કરે કે ફલાણે રાજ વિરુદ્ધ ષયંત્ર રચી રહ્યો છે. આના પરિણામે તે બિચારા બિનગુનેગાર ઉપર રાજાને કે રાજકર્મચારીઓને કોપ થાય, તેને પકડી કેદમાં પૂરે અથવા બીજી રીતે હેરાન કરે. વળી, કેટલાક વિસંતષીઓ મિત્રોમાં ફાટફૂટ પડાવવા ચાડીચુગલી કરી ઝઘડા કરાવે છે, ગુપ્ત વાતે પ્રગટ કરી નિંદા કરે છે, માનહાનિ કરે છે, પ્રીતિ તોડાવે છે, કલેશ કરાવે છે, ફજેતી કરે છે અને તેના પરિણામે તે વજકર્મો બાંધે છે. આ ભવ પરભવમાં અનેક પ્રકારનાં દુખે તે કર્મોદયે કરીને પામે છે, એમ જાણી શ્રાવકોએ બધાને પિતાના આત્મા સમાન જાણી “સાગર પર ગંભીર સમુદ્ર જેવા ગંભીર, બનવું જોઈએ. દેખવામાં કે સાંભળવામાં આવેલી કેઈની ખરાબ વાતને કદાપિ. પ્રગટ કરવી જ નહિ. આ પ્રમાણે પારકાના રહસ્યને પ્રગટ કરવાના ત્યાગી હોય તે જ શ્રાવક કહેવાય છે. ૩. સદારમંતભેએ-પિતાની સ્ત્રીના મર્મ ઉઘાડા પાડે તે અતિચાર લાગે. સ્ત્રીના હૃદયમાં વાત એછી ટકે છે, એટલે તે પોતાના પ્યારે. પતિ ઉપર વિશ્વાસ રાખી તેની પાસે હુય ખાલી કરે છે. ન કહેવાની વાત પણ કહી દે છે. આવી વાતોમાંથી સ્ત્રીની કોઈ છાની રાખવા જેવી અગ્ય વાત પુરુષ બીજા કોઈ પાસે પ્રગટ કરી દે અને સ્ત્રીની જાણમાં આવી જાય તે તેને જબરો આઘાત પહોંચે છે. અને સ્ત્રીની જાત પાછળમતિલી હોવાથી તે આપઘાત પણ કરી બેસે છે. ઈત્યાદિ અનર્થનું કારણ જાણી સ્ત્રીની કહેલી ગુપ્ત વાત અન્યને કહેવી નહિ. તેમ જ સ્ત્રીઓનું પણ કર્તવ્ય છે કે, પતિએ મહાધીન બની કંઈ મર્મ વાત. કહી દીધી હોય તે બીજા કેઈને કહેવી નહિ. Page #734 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ७०४ આ પ્રમાણે જ મિત્ર સ્વજનાદિ પણ વિશ્વાસે રહી કોઈ ગુપ્ત વાત કહે તે કઈને કહેવી નહિ. ઉક્ત ત્રણે અતિચારોને સારાંશ એ છે કે, જે આપણાથી બની શકે તે ગુણવંતના ગુણાનુવાદ કરવા, પરંતુ દુર્ગુણ તે કેઈના પણ કદાપિ પ્રગટ કરવા જ નહિ. ૪. મા વસે–મૃષા એટલે જૂઠો ઉપદેશ આપે તો અતિચાર લાગે. જેમકે હિંસા વગેરે પાંચ આશ્રવ સેવવાને ઉપદેશ, અષ્ટાંગ નિમિત્તનો ઉપદેશ, મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધાદિને ઉપદેશ, પૂજા, યજ્ઞ, હવનને ઉપદેશ, સ્નાનને તથા ફળ, ફૂલ, પત્રાદિ તેડવાનો ઉપદેશ, ગરીબ, અનાથોને અન્નાદિથી પોષવામાં પાપ છે એવો ઉપદેશ, કલેશ ઉત્પાદક કે કલેશવર્ધક ઉપદેશ, પિતા-પુત્ર, સ્ત્રી–ભર્તાર, શેઠ–નોકર ભાઈ-ભાઈ, વગેરેમાં પરસ્પર વિરોધ પાડવાનો ઉપદેશ, સ્ત્રીકથા, ભત્તકથા, દેશકઘા, રાજકથા, ઈત્યાદિ વિકથાઓ કરવી, ખોટા પ્રપંચ રચીને અન્યને પરાજય કરવાની સંમતિ આપવી, ઈત્યાદિ પ્રકારના ઉપદેશ તે મૃષાઉપદેશ કહેવાય છે. જેના ઉપદેશથી જે આરંભ અથવા કલેશ નિષ્પન્ન થાય છે તે પાપને અધિકારી તે ઉપદેશક થાય છે. અસત્ય ઉપદેશ આપવો, અનુચિત કે અનુપયોગી વાતે કરવી તે શ્રાવકનું કામ નથી. પ્રસંગ પ્રાપ્ત થયે પ્રમાણે પેત સત્ય + નિર્દોષ વચચ્ચાર કરી આત્માને પાપથી બચાવે તે જ શ્રાવક કહેવાય છે. ૪ શ્રાવકે ભાષાના ૮ ગુણ ધારણ કરવા જોઈએ. ૧. અવસરે થેડું બેલે, બહુ બેલ બેલ કરવાથી કિંમત ઘટે છે. ૨. થોડું બોલે તે પણ ઈષ્ટ, મિષ્ટ અને મનેઝ બેલે કોઈને જરા પણ દુ:ખ ઊપજે તેવું કે નિંદાયુકત ન બોલે. ૩. મિષ્ટ વચન બેલે, અને તે પણ સમયોચિત બેલે. રામ નામ સારું છે છતાં લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ,” એમ ન બોલાય. ૪. સમયોચિત બોલે અને તે પણ ચતુરાઈ સહિત બેલે. વાક્યાતુર્યથી રાજા મહારાજા તેમજ મોટી પરિષદને મંત્રમુગ્ધ બનાવી શકાય છે Page #735 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાર પ. ફૂડ લેહ કરણે-ખાટા લેખ લખે તે અતિચાર લાગે, કેટલાક લાલચુ લાકા ભેળા લેાકેાને લૂટવા અથવા અદાવતથી બીજાને ફસાવવા દગાબાજી કરે છે. જેમકે, સેાના આંક ઉપર મી ́ડુ ચડાવી હજાર બનાવી દે છે. બીજાના જેવા અક્ષરે લખી ખાટી હૂં‘ડી ચિઠ્ઠી પત્ર લખે છે, ખાટા દસ્તાવેજ બનાવે છે, ગરજવાન મનુષ્યને રૂ. ૧૦૦) ધીરી રૂ. ૨૦૦) નું ખાતું પડાવી લે છે અને તેને સાવી વ્યાજ સહિત રૂ. ૨૦૦) વસૂલ કરે છે. લાંચ આપીને ખેાટા સાક્ષી ઊભા કરે છે, અને રાજમાં ખાટી અરજી અને ખાટા સાક્ષીએ આપી ફરિયાદ કરે છે. ૧૦ દેદારને જ્યારે આ હકીકત જાણવામાં આવે છે ત્યારે તે ખિચારા ગરીબને ફાળ પડે છે. તે ઘણા જ કકળાટ કરે છે. પણ સત્તાવાન લેણિયાત આગળ તેનું કશું ચાલતું નથી. બિચારા પેાતાની આબરૂ જાળવવા દાગીના, કપડાં, મકાન વેચી અથવા ગીરે મૂકી તેના પંજામાંથી મહામહેનતે છૂટે છે. અને કેટલાક તા આવી આપત્તિમાં ફસાઈ પ્રાણમુક્ત પણ થઈ જાય છે, કદાચિત્ આવી કપટજાળ પ્રગટ થઈ જાય તે તે દગલબાજના ઘરની અને આબરૂની પાયમાલી થાય છે, જનસમાજમાં હડધૂત થાય છે અને તેને જેલમાં પણ જવું પડે છે. ૫. ચતુરાઈથી ખેલે અને તે પણ અભિમાનરહિત બોલે. પોતાની પ્રશંસા પોતે ન કરે; તેમ કરવાથી લઘુતા થાય છે, પરંતુ અન્યના ગુણાને પ્રસિદ્ધિમાં લાવવાથી ગૌરવ વધે છે. ૬. અભિમાન રહિત ખોલે અને તે વચનેા બોલવાથી, અન્યના દુર્ગુણ પ્રકાશવાથી ૭. મભેક ન બોલે અને તે પણ એવાં વચન સમાન્ય થઈ રાકે છે. પણ મર્મભેદક ન ખોલે. માર્મિક ઘણાં અનિષ્ટ નીપજે છે. શાસ્ત્રની સાક્ષીયુક્ત બોલે. કારણ, ૮. શાસ્ત્રની સાક્ષીયુક્ત ખોલે. અને તે પણ સ` પ્રાણીઓને સાતાકારી બોલે. શાસ્ત્રમાં જ્ઞેય (જાણવા યોગ્ય), હેય (છાંડવા યોગ્ય), ઉપાદેય (આદરવા ચોગ્ય) એમ ત્રણ પ્રકારનાં કથન છે. તેથી કેટલાંક શાસ્ત્રનાં કથન પણ અધિકારી c અજ્ઞજાને દુ:ખપ્રદ થઈ પડે છે, જેમકે આ પાઠના અર્થ અવસર બ્વેને જ भूता दियाणं तमं तमेणं કરી શકાય. Page #736 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર ૭૧૧ અને ગરીબોની આંતરડી કકળાવીને અન્યાયથી મેળવેલું ધન પણ વિશેષ વખત ટકતું નથી. अन्यायोपार्जित वित्त, दश वर्षाणि तिष्ठति । प्राप्तेतु अकादशे वर्षे, समूल च विनश्यति ॥ અર્થ :–અન્યાયથી મેળવેલું દ્રવ્ય દશ વર્ષથી અધિક ટકતું નથી, અને કદાચિત્ ૧૧મું વર્ષ ટકી જાય તે પહેલાનું પ્રાપ્ત કરેલું દ્રવ્ય પણ તેની સાથે નાશ પામે છે. આ પ્રમાણે બીજા વ્રતના ૫ અતિચારનું સ્વરૂપ સમજીને સુજ્ઞ શ્રાવકે પોતાના વ્રતની રક્ષા માટે તે પાંચ પ્રકારના દોષથી હમેશાં દૂર રહે છે. જૂઠ બેલવાનાં મુખ્ય ૧૪ કારણે ૧. કેપ-કેધને વશીભૂત થયેલે મનુષ્ય કેઈ વાર એવું અસત્ય બેલી નાખે છે કે જેથી પદ્રિય જીવની ઘાત થઈ જાય છે. ૨. માન-અભિમાનને વશ પડીને પણ એવાં વચન બોલે છે કે જાણે મારા સરખે સંસારમાં કઈ થયો નથી, થશે નહિ. ૩. કપટબાજી એ તો જૂઠનું મૂળ જ છે. ૪. લોભ-લાભને વશ પડી વેપારી, બ્રાહ્મણ અને નામધારી સાધુએ જૂઠ બોલે છે. પ. રાગ-રાગને વશ પુત્રાદિને રમાડતાં જૂઠ બોલે છે. ૬. ષષને લીધે રુઝ થઈ દુશ્મને ઉપર કલંક ચડાવે છે, જૂઠી સાક્ષી પૂરે છે. ૭. હસી-હસી મશ્કરી કરતાં, ગપ્પાં મારતાં જૂઠ બોલે છે. ૮. ભય-બીકને માર્યો રાજા, શેઠ અધિકારી સન્મુખ પિતાનું અપકૃત્ય છુપાવવા જૂઠ બોલે છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧૨ જૈન તત્વ પ્રકાશ ૯. લજજા-શરમનો માર્યો દુર્ગણ છુપાવવા જૂઠ બોલે છે. ૧૦. કીડા-સ્ત્રી સન્મુખ જૂઠ બોલે છે. ૧૧. હર્ષોત્સાહ-ઉસવાદિ પ્રસંગે હર્ષાવેશમાં જૂઠ બોલે છે. ૧૨. શાક-વિયેગાદિ પ્રસંગે શંકાકુલ થઈ જૂઠ બોલે છે. ૧૩. દાક્ષિણ્ય-પોતાની ચતુરાઈ બીજાને બતાવવા વકીલ, બેરિટર, આદિ જૂઠ બોલે છે. ૧૪. બહુ બોલવાથી–બહુ બોલ બોલ કરવાની ટેવ હોય છે. તેનાથી પણ જૂઠું બોલાઈ જાય છે. શ્રાવકોએ ઉપરનાં ૧૪ કારણોને વશ પડવું નહિ, અને કદાચિત્ વશ થવાય તે પણ જૂઠ તે બોલવું જ નહિ. બીજાં કેટલાક સત્ય વચન પણ અસત્યના જેવાં જ હોય છે, જેમ કે, આંધળાને આંધળો, કાણાને કાણો, કેઢિયાને કેઢિયે, નપુંસકને નામર્દ, હીજડે, ચોરને ચોર, લબાડને લબાડ, વ્યભિચારીને વ્યભિચારી, ગોલાને ગોલો, વિધવાને રાંડ અને વંધ્યા સ્ત્રીને વાંઝણ કહે. ઈત્યાદિ વચન યદ્યપિ સત્ય છે, તે પણ તે વચને મનુષ્યને દુખપ્રદ અને અમનોજ્ઞ હોવાથી ભગવાને તેવાં વચનને પણ જૂઠમાં ગણ્યાં છે. શ્રાવકે એવાં વચન બોલવાં ઉચિત છે નથી. જૂઠ વચનનું ફળ-જૂઠ બેલનારના બધા સદ્દગુણે નાશ પામે છે, જૂઠ બોલનારને કેઈ વિશ્વાસ કરતું નથી. તેનાં મંત્ર, યંત્ર તંત્ર, વિદ્યા, ઔષધિ આદિ નિષ્ફળ જાય છે. જૂઠ બોલનારને વખતે કમોતે મરવું પડે છે. જૂઠાને લેકે ગપ્પી, લબાડ, લુચ્ચે, ઠગ, x न सत्यमपि भाषेत् परपीडाकारक च । लोके पि जयते, यस्मात् कौशिको नरक गतः ॥ અર્થ-જે વચને અન્યને પીડાકારી તે સત્ય હોય તે પણ બોલવાં નહિ. કેમ કે લૌકિક શાસ્ત્રમાં એમ સંભળાય છે કે, કૌશિક મુનિ અન્યને દુઃખપ્રદ વચન બોલવાથી નરકમાં ચાલ્યા ગયા. Page #738 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૧૩ બદમાશ, ધૂર્ત, આદિ લજજાસ્પદ નામથી સંબોધે છે. આ પ્રમાણે લેકમાં અનેક હાનિ થાય છે અને મૃત્યુ બાદ પરલોકમાં તે મૂંગે, તેતડે, કટુભાષી, દુર્ગધયુક્ત મુખવાળ આદિ મેઢાના અનેક રોગોથી ગ્રસ્ત થઈ દુઃખી થાય છે. એકેન્દ્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થાય છે. તથા નરકગતિમાં જાય છે ત્યાં પરમાધામી તેના મોઢામાં કાંટા કે મે મારે છે, જીભ ખેંચી કાઢે છે, ઈત્યાદિ જૂઠ વચનનાં માઠાં ફળને જાણીને સુજ્ઞ જીવોએ જૂઠનો સર્વદા સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. સત્યનું ફળ–સત્ય સઘળા સદ્દગુણોને ખેંચી લાવે છે. સત્યવંત સર્વને વિશ્વાસપાત્ર હોય છે. કરેલાં શુભ કર્મ કે ધર્મનાં સર્વોત્તમ ફળને દાતા સત્ય + જ છે. કહેવત છે કે, “સત્યકી બાંધી લમી ફિર મિલેગી આય.” જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મીને નિવાસ છે. સત્યવંતનું કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. સત્યના પ્રભાવથી મહા ભયંકર રોગો પણ નાશ પામે છે. સત્યથી સંગ્રામમાં તથા સંવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. સત્યવંતનાં મંત્ર, યંત્ર, તંત્ર, વિદ્યા, ઔષધાદિ તત્કાળ ફળદાયી નીવડે છે. સત્યવંત સદૈવ નિશ્ચિત અને નિર્ભય હોય છે. તેને કયારેય પણ મોટું સંતાડવું * અથર્વવેદ મંડુકે પનિષદમાં કહ્યું છે કે, રાજ્યમેવ ઝરે નાસ્તૃત અર્થાત સત્યને જ જમે છે; અસત્યને નહિ. नास्ति सत्य समो धर्मो, न सत्याद्विद्यते परं । न हि तीव्रतरं किंचिदनृतादिह विद्यते ॥ [મહાભારત આદિ પર્વ ] અર્થ-જગતમાં સત્ય સમાન કેઈ ધર્મ નથી અને સત્યથી કે શ્રેષ્ઠ નથી અને અસત્ય સમાન કેઈ પાપ નથી અને તેના જેવું કંઈ બૂરું પણ નથી. सत्यप्रतिष्ठायाम् क्रियाफलाश्रयत्वम् । [ પાતંજલ યોગદર્શન ] અર્થ–સત્યની સિદ્ધિ થતાં અર્થાત્ સત્યનું આચરણ કરતાં ક્રિયાના ફળની સિદ્ધિ થાય છે. એટલે કે સત્ય આચરનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ જૈન તત્ત્વ પ્રકાશ પડતું નથી. સત્યવંતનાં કથન નરેંદ્ર, સુરેન્દ્રને પણ માનનીય હોય છે. સત્યવંતની પાસે મહાન પુરુષો પણ સલાહ પૂછવા આવે છે. સત્યથી દુશ્મન પણ વશ થઈ દાસ બની રહે છે. સત્યવંત આ લોકમાં નરેદ્રદેવેન્દ્રને પૂજ્ય હોય છે અને ભવિષ્યમાં પણ ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, આદેય. વચની અને સ્વર્ગ મેક્ષનાં સુખને ભક્તા બને છે. ત્રીજું અણુવ્રત-શૂલાએ અદિન્નાદાણુઓ વેરમણું સાધુની પેઠે સર્વથા પ્રકારે અણદીધી વસ્તુ ગ્રહણ કરવાથી અર્થાત્ ચોરીથી નિવવું ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કારણ કે ધૂળ, કાંકરા, તૃણ, આદિ નિર્માલ્ય વસ્તુઓ ગ્રહણ કરતી વખતે ગૃહસ્થ કેઈની આજ્ઞા મેળવવાની દરકાર કરતા નથી. તેમ જ ખરીદીને લાવેલી વસ્તુ કદાચિત સામાની નજરચૂકથી ડી અધિક આવી ગઈ હોય તો તે પાછી આપવા પણ કઈ ભાગ્યે જ જાય છે. આમ, સંસાર વ્યવહારનાં અનેક કામમાં નાની નાની ચોરીના દોષ સેવાઈ જાય છે. ' આ પ્રકારની ચોરી યદ્યપિ લોકવિરુદ્ધ ગણાતી નથી, તથાપિ લકત્તર વિરુદ્ધ તે અવશ્ય છે. આનાથી બચાય તે ઘણી સારી વાત છે. નહિ તે નીચે જણાવેલી ચાર પ્રકારની સ્કૂલ ચોરી કરવાનાં પચ્ચખાણ તે દરેક શ્રાવકે અવશ્ય કરવાં જોઈએ. ૧. ખાતરખણી-ગૃહસ્થને ધન પ્રાણથી પણ અધિક વહાલું હોય છે. ધનવાન મનુષ્ય ધનના રક્ષણ માટે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાયે યોજે છે. જમીનમાં દાટે છે, તિજોરીમાં મૂકે છે, ચોકી પહેરે ગોઠવે છે. જાગતે સૂવે છે, ઈત્યાદિ પ્રયત્ન ધનની સંભાળ માટે કરે છે. પરંતુ જેઓ અન્યાયથી દ્રવ્યોપાર્જન કરનાર હોય છે તેમને ધનવાનાં તેવાં દુઃખની કશી પણ પરવા હોતી નથી. તેઓ તે કેશ, કોદાળી, આદિ શસ્ત્રપ્રયાગથી ભીંત વગેરેમાં બાકોરું પાડી, બારીબારણું તેડી, વંડી વગેરે ઓળંગી ગુપ્તપણે રાખેલા ધનને ઉઠાવી જાય છે. માલિક જ્યારે આ વાત જાણે છે ત્યારે તે બિચારાને બહુ આઘાત થાય છે, ખૂબ ખૂબ દુખ થાય છે અને વલોપાત કરે છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૧૫ કેટલાક તો પ્રાણમુક્ત પણ થઈ જાય છે. કદાચિત તે ચોર પકડાઈ જાય તે તેને પણ મારપીટ, કારાવાસનાં કષ્ટ, સુધા, તૃષાદિ અનેક પરિ તાપ વેઠવા પડે છે. અને વખત પર અકાળ મરણે મરી નરક, તિર્યંચ ગતિનાં અપાર દુઃખને ભક્તા બને છે. માટે ચોરીને બન્ને લોકમાં દુઃખદાતા જાણીને શ્રાવક ચોરીને પરિત્યાગ કરે છે. ૨. ગાંસડી છોડી-કઈ ગ્રામાંતર કે દેશાંતર જતી વખતે તથા. ચોરાદિકથી બચવા માટે પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય ધનને પેટી, પટારા, કબાટ, ડબ્બા, કેથળી, વગેરેમાં રાખી અથવા ગાંસડી પોટલી બાંધી પોતાના પાડોશી કે મિત્ર સ્વજન પર ભરોસે રાખીને તેમને ત્યાં સાચવવા મૂકે છે, પછી તે ધનને સાચવનારની બુદ્ધિ બગડે અને લાલચમાં પડી તે પેટી, ગાંસડી, વગેરેને ખેલી તેમાંથી માલ કાઢી લે. અને પોતે શાહુકાર છે એવું બતાવવા તેમાં બીજે ખરાબ અથવા ઓછી કિંમતને માલ ભરી દે અને પેટી, ગાંસડી, વગેરે જે સ્થિતિમાં હતાં તેવી જ સ્થિતિમાં રહેવા દે. જ્યારે મૂળ માલિક તે વસ્તુ પાછી લેવા આવે ત્યારે તેને તે સોંપી દે અને પોતાની શાહુકારી દેખાડવા કહે કે ભાઈ! જોઈ લેજે; બરાબર સંભાળી લેજે. પછી અમે જવાબદાર નથી. તે બિચારો મેળો અને વિશ્વાસુ તેના ઉપર વિશ્વાસ રાખી બહારથી બધું હતું તેમનું તેમ જેવાથી વગર ત્યે જ પોતાને ઘેર લઈ જાય છે. અને ઘણું જ ઉત્સાહપૂર્વક પેટી આદિ ખોલે છે. પરંતુ જ્યારે પોતે મૂકેલો માલ: તેમાંથી નીકળતું નથી ત્યારે તે બિચારો ગભરાઈ જાય છે. એક પસાનું પણ નુકસાન થતાં ગૃહસ્થને ખાવું ભાવતું નથી. તે પછી જેના ઉપર આખી જિંદગીને આધાર હોય તેવી વસ્તુઓ ચાલી જવાથી તેને કેટલું બધું દુઃખ થાય ! તે વાચકે જ વિચારી લેવું. આવા વિશ્વાસઘાત-મહાપાપને શ્રાવક પરિત્યાગ કરે છે. ૩. તાળું પર ફેંચીએ કરી-કઈ મનુષ્ય ઘર, દુકાન, વખાર, તિજોરી, પેટી, વગેરેને તાળું વાસી પોતાના વિશ્વાસુ મનુષ્યને તેની . Page #741 -------------------------------------------------------------------------- ________________ - ૭૧૬ જૈન તત્વ પ્રકાશ ચાવી સેંપી દે છે. પછી ચાવી લેવાવાળા માણસ ધનની લાલચમાં પડી ધણની ગેરહાજરીમાં તે ચાવી વડે તાળું ખેલી માલ કાઢી લઈ પાછું તાળું વાસી છે. તે જ પ્રમાણે, કેટલાક મુનીમ, ગુમાસ્તા, પાડોશી, એક માળામાં રહેવાવાળા, વગેરે મનુષ્ય ઘરધણીની ગેરહાજરીમાં બીજી કૂંચી લાગુ કરી તે વડે અથવા ખીલા વગેરે સાધન વડે તાળું ખેલી તેમાંથી - સાર સાર વસ્તુ કાઢી લે અને પાછું તાળું વાસી દે છે. બિચારા માલિકને ઘર આદિમાં પોતે રાખેલી વસ્તુ મળતી નથી ત્યારે તે બહુ ફિકરમાં પડી જાય છે. પણ શું કરે? કોનું નામ લે? અને કદાચ નામ લે તો પણ શું વળે? ચેરનાર સહેલાઈથી તે કબૂલ કરે જ શેને? આવાં વિશ્વાસઘાત અને ચોરીનાં કૃત્ય બંને ભવમાં ભયંકર દુઃખદાતા નીવડે છે એવું જાણું શ્રાવક તેવાં કર્મોને પરિત્યાગ કરે છે. ૪. ૫ડી વસ્તુ ધણિયાતી જાણ ગ્રહણ કરે –કેઈની કંઈ વસ્તુ કદાચ રસ્તામાં પડી ગયેલી હોય, અથવા ક્યાંય મૂકીને પછી તે લેવી ભૂલી ગયો હોય તે વસ્તુ શ્રાવકને નજરે ચડે અને તે જાણે કે આ વસ્તુ ફલાણું માણસની છે, ગ્રહણ કરે અને છુપાવીને પોતાની કરી રાખે તે શ્રાવકનું કામ નહિ. આવા પ્રસંગે પંચની સાક્ષીએ તે વસ્તુ સંભાળી રાખે અને માલિક આવે ત્યારે તેને સેંપી દે અને માલિક ન મળે તે પ્રાપ્ત દ્રવ્યને પરોપકારના કામમાં વાપરી નાંખે અથવા સરકારને સ્વાધીન કરે. પણ અણહકનું દ્રવ્ય શ્રાવક કદાપિ પોતાનું કરીને રાખે નહિ. ઉક્ત ચાર પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, કેમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. ચેરી કરવી તે લૌકિક લોકોત્તર બનેથી વિરૂદ્ધ કૃત્ય છે, એવું જાણી શ્રાવક તેને સર્વથા પરિત્યાગ કરે છે. ત્રીજા વ્રતના ૫ અતિચાર ૧. તેનાહડે–ચોરીને માલ ખરીદે કે રાખે તે અતિચાર લાગે. કેટલાક ચેરીને ત્યાગ તે કરે છે, પણ પ્રસંગે પાત મૂલ્યવાન Page #742 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૧૭ વસ્તુ સસ્તામાં મળતી જોઈ લલચાઈને ખરીદી લે છે. તેઓ મનમાં તે સમજે છે કે, આ ચોરીને માલ હવે જોઈએ. પણ વિચારે છે કે, મારે ચોરીને ત્યાગ છે, પણ ચોરાઉ માલ લેવામાં મને શી હરકત છે, ઇત્યાદિ કુવિચારથી ચોરાઉ માલ ખરીદી મનમાં પ્રસન્ન થાય છે કે આજે મને ઠીક કમાણ થઈ. પણ એવું નથી વિચારતે કે, જે આ વાત, પ્રકટ થઈ જશે તે અનેકગણું દ્રવ્ય દેવા છતાં પણ ઈજ્જતની રક્ષા થવી મુકેલ થશે. કેટલાક તો સ્પષ્ટતાપૂર્વક કહે છે કે, અમને શી ખબર કે આ ચોરીનો માલ છે? પણ લાલચનાં પડળને દૂર કરી જરા દીર્ધદષ્ટિથી વિચારે તો સહેજે માલૂમ પડી જાય કે આ ૧૦૦ નો માલ ૭૫ માં આપે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ. વિવેકી શ્રાવક આવી લાલચમાં કદી ફસાત નથી, પરંતુ ચોરીનો માલ ખરીદ કરો તે પણ ચોરી સમાન જાણી તેને પરિત્યાગ કરે છે. ૨. તક્કરપગે–ચોરને ચોરી કરવાની પ્રેરણા કરી ઉત્તજન આપે, તે અતિચાર X લાગે. કેટલાક લોભી મનુષ્ય ચિરીના માલમાં અધિક લાભ જાણી તે ચારને ચેરી કરવાના ઉપાય બતાવે, ૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ચોરની ૧૮ પ્રસુકિત કહી છે. ૧. ચેરને કહે, હું તારી સાથે છું, કામ પડયે મદદ કરીશ. ૨. ચોરની સુખસાતા પૂછે. ૩. આંગળી ચીંધી ચોરીનું સ્થાન બતાવે. ૪. પ્રથમ શાહુકાર બની રાજા, શેઠ, વગેરેનાં સ્થાન જોઈ આવે, પછી તે સ્થાનની માહિતી ચેરને આપે. ૫. ચેરને સંતાવાનું સ્થાન બતાવે. ૬. ચેરને કઈ પકડવા આવે ત્યારે તે પૂર્વમાં ગયો હોય તે પશ્ચિમમાં ગમે એમ વિપરીત બતાવે. ૭. ચોરને રહેવા મકાન, બેસવાને આસન, સુવાને પથારી, વગેરે આપે. ૮. ચોર પડી જવાથી અથવા શસ્ત્રાદિથી ઘાયલ થતાં તેને ઘેર પહોંચવા અશ્વાદિ વાહન આપે. ૮. શેરની ઘેર જવાની શક્તિ ન હોય તે પિતાના ઘરમાં છુપાવી રાખે. ૧૦. શેરને માલ ખરીદે. Page #743 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૧૮ જૈન તત્વ પ્રકાશ ખાનપાન, શસ્ત્ર, મકાનાદિ જે જોઈએ તે સહાય આપે. ચેરને કહેડરવું નહિ, સંકટ પડેયે હું મદદ કરીશ? તારો સઘળે માલ વેચી આપીશ, ઈત્યાદિ પ્રકારે ચોરને સહાય કરે છે તેઓ પણ ચોર કહેવાય છે. અને રાજથી દંડાય છે. આવા કૃત્યને શ્રાવકો અનુચિત જાણી તેને - સર્વથા પરિત્યાગ કરે છે. ૩ વિરૂદ્ધ રજાઈમે–રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે અતિચાર લાગે. રાજના લાભાર્થે અને પ્રજાના સુખાથે રાજ્ય કાયદા કાનૂન ઘડે છે. તેનું પાલન કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. તેનો ભંગ કરે, અર્થાત્ દાણચોરી કરે, પ્રતિબંધિત ચીજોનો વેપાર કરે, રાજકર્મચારીએને લાંચ આપી પોતાનો સ્વાર્થ સાધે, ઈત્યાદિ રાજ્યવિરૂદ્ધ કામ કરયાથી કારાવાસ આદિ શિક્ષા ભોગવવી પડે છે. લોકોને વિશ્વાસ ઊઠી જાય છે, બેઈજજતી આદિ કષ્ટ ભેગવવાં પડે છે. આથી પ્રજાનું હિત કરવાવાળા રાજ્યના કાયદાઓને ભંગ શ્રાવકોએ કરે નહિ. ૪. ફડલે ફડમાણે-બેટા તેલાં કે બેટાં માપ રાખે તો અતિચાર લાગે. કેટલાક લોભી લોકો અન્યાયથી દ્રવ્યોપાર્જન કરવા ૧૧. ચોરનો સત્કાર કરી ઊંચા આસને બેસાડે. ૧૨. ઘરમાં ચોર હોય અને પકડવા આવે ત્યારે નથી એમ કહે. ૧૩. ઘર આવેલા ચારને અન્ન વસ્ત્રાદિથી સાતા ઉપજાવે અને જતી વખતે ભાથું આપે. ૧૪. ચેરને જે જે વખતે જે જે ચીજે જ્યાં જ્યાં જોઈએ તે તે વખતે તે તે ચીજો ત્યાં ત્યાં પહોંચાડે. ૧૫. થાકેલા ચેરને તેલાદિનું મર્દન કરે, કરાવે, સ્નાન કરાવે, ગોળ, ફટકડી, વગેરે ખવરાવે, શેક કે મલમપટી કરે. ૧૬. ચેરને ભેજન બનાવવા અગ્નિ આદિ સામગ્રી આપે. ૧૭ એરી લાવેલ ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ, ગૌ, ઘોડા, પશુ વગેરેને રાખવા ઘરમાં સર્વ પ્રકારને બંદોબસ્ત કરી રાખે. ૧૮. શેરને સર્વ પ્રકારની સાતા ઉપજાવે. આ ૧૮ પ્રકારે ચરને સહાય દેનાર પણ શેર કહેવાય છે, અને રાજ્યના કાનૂન પ્રમાણે પણ તે ચોર સમાન શિક્ષાને પાત્ર થાય છે. Page #744 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૧૯ માટે વ્યાપારમાં દગોફટકો કરે છે. લેવાનાં તલાં (મણ, શેર, આદિ અને માપ (પાલી, ગજ, વગેરે) મેટાં રાખે છે. દેવાનાં તેલ, માપ ઓછાં રાખે છે, અને દેખાડવાનાં તેલ, માપ બરાબર રાખે છે. આમ, જુદાં જુદાં તોલમાપ રાખી લોકોને છેતરી, વિશ્વાસઘાત કરે છે. તેવી જ રીતે, તેલમાપ કરતી વખતે છેતરપિંડી કરીને ઓછું આપે છે અને વધુ લઈ લે છે. ગરીબ બિચારા દિનભર તનતોડ પરિશ્રમ કરી રોજના ચાર છ આના મુશ્કેલી કમાય છે. અને તેના ઉપર તેના આખા કુટુંબના નિર્વાહને આધાર હોય છે તેનો કશે વિચાર કે કશી દરકાર કરતાં નથી. તેઓ નામે શાહુકાર છતાં કમેં ચાર જ છે. ગરીબની સાથે આ પ્રકારનો વિશ્વાસ કરવો એ અક્ષમ્ય ગુને છે. આમ કરવાથી તાત્કાલિક ડોઘણો લાભ માલૂમ પડે છે, પણ પરિણામે ઘણું હાનિ થાય છે. આવું કરનાર વેપારીઓ જનતાને વિશ્વાસ ગુમાવે અને પરિણામે ધંધો સાવ પડી ભાંગે છે, રાજદંડ વગેરે અનેક * વર્તમાનમાં ભેળસેળવાળી વસ્તુઓને પ્રચાર ખૂબ જ વધી ગયો છે. ઊંચી કિંમતની સારી વસ્તુમાં છૂપી રીતે નીચી કિંમતની હલકી વસ્તુ ભેળવી તેને સારી વસ્તુના ભાવમાં વેચી ધન કમાનારા વધી પડ્યા છે. વિદેશી સાકરમાં હાડકાને ભૂકો ભેળવે છે. તેને સફેદ બનાવવા ગાય અને સુવર વગેરેના લેહીથી તે ધૂએ છે. ઘીમાં ચરબી ભેળવે છે. ભેંસના ઘીમાં વેજિટેબલ ઘી મેળવી તેને ભેંસનું ઘી કહી વેચે છે, તલના તેલમાં માંડવીનું તેલ ભેળવી તલનું તેલ કહી વેચે છે. સાબુમાં ચરબી મેળવે છે. કેસરમાં પણ ગાયની નસના બારીક તંતુ વગેરે મેળવે છે. આવી રીતે આપણા વપરાશમાં આવતી વસ્તુઓને વિદેશી લોકોએ ભ્રષ્ટ -બનાવી મૂકી છે, અને સસ્તી જાણી બધા તે લેવા લલચાય છે. ધર્મભ્રષ્ટ થઈ તેને કશે ખ્યાલ કરતા નથી, અને તેને ખરીદી પંચેંદ્રિય જીવોના વધને ઉત્તેજન આપી મહાપાપના ભાગીદાર બને છે. ખાંડ વગેરેમાં ગાય અને સૂવરનાં હાડકાં, લેહી, વગેરેને ઉપયોગ થતો હોવાની વાત હવે જગજાહેર થઈ ચૂકી છે. તે હિંદુ મુસલમાન દરેકની ફરજ છે કે આવી ધર્મભ્રષ્ટ કરનારી ચીજોનો સ્પર્શ પણ ન કરે. પિતાના ધર્મકર્મમાં પવિત્ર રહેવું તે ધર્માત્માઓ અને ઈમાનદાર મનુષ્યનું ખાસ કર્તવ્ય છે. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭ર ૦ જૈન તત્વ પ્રકાશ આપત્તિઓને સામને કરવો પડે છે. આવું જાણી શ્રાવકોએ ચેરીના આવા દરેક કામમાંથી સર્વથા દૂર રહેવું. પ. તપડિરૂગવવહારે-તપ્રતિરૂપ વસ્તુ મેળવીને આપે તે અતિચાર લાગે. લાલચું લોકે બહુમૂલ્ય વસ્તુઓમાં તેના જેવી જ હલકી કિંમતની વસ્તુઓ ભેળવી વેચે છે. જેમકે ઘીમાં ચરબી અથવા વેજીટેબલ ઘા, સ્વદેશી ખાંડમાં પરદેશી ખાંડ, દૂધમાં પાણી, ઈત્યાદિ ભેળવીને સારા ભાવમાં વેચે છે. કેટલાક નમૂનો સારો બતાવે છે પણ માલ હલકો આપે છે. ચોરાઉ વસ્તુનું રૂપ પરિવર્તન કરી વેચે છે. પશુઓન અંગોપાંગ છેદી. તેના રૂપમાં ફેરફાર કરી વેચે છે. ઈત્યાદિ મોટી ચોરી કહેવાય છે. ધર્માત્મા શ્રાવકેએ આવી ચેરીઓને સર્વથા ત્યાગ કરવો જોઈએ. ઉપર મુજબ ત્રીજા વ્રતના અતિચારોનું સ્વરૂપ સમજીને જે જે ચારીનાં કૃત્યો છે તેને પ્રથમ કમી કરે છે ત્યાં સુધી તે તે અતિચાર રૂપે રહે, પણ લોભ વધતાં તે કર્મ અનાચાર રૂપે કરવા લાગી જાય. છે, તેથી વ્રતને ભંગ થાય છે. આ પ્રકારના વ્યવહારથી વ્યાપારીઓને વિશ્વાસ ઘટતું જાય છે. ચેરી તથા દગાબાજીથી વેપારીને ઘણે ફટકો. પડ્યો છે. ભારતની દરિદ્રતાનું એ પણ એક કારણ છે. ન્યાયાલયમાં ન્યાયાધીશ જેટલો વિશ્વાસ મજુર વર્ગના માણસોને કરે છે તેટલે શાહુકારોને કરતા નથી એ શરમની વાત છે. માટે જાતિ અને ધર્મનું ગૌરવ જાળવવા અને વધારવા તથા પાપથી બચવા ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી જ સંતોષ ધારણ કરવો જોઈએ. દુષ્કાળ વગેરે પ્રસંગે ધાન્યાદિ ઘણું જ મેંઘાં થઈ ગયાં હોય ત્યારે શ્રાવકનું કર્તવ્ય છે કે, પોતાના ધર્મનો પ્રભાવ જનતા પર પાડવા માટે તેમ જ ગરીબોના પર અનુકંપા લાવી થોડે નફે સંતોષ માને. વ્યાજ પણ ગરીબો પાસેથી વાજબી જ છે, પણ સામાની નિરાધારતા કે ગરજનો લાભ લઈ ગરીબનાં ગળાં કરવાં એ શ્રાવકનું Page #746 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૨૧ કામ નથી. સતાષી રહી ગરીબેની આશિષ મેળવવાથી લેાકેામાં એવી છાપ પડશે કે, જૈના ઘણા જ દયાળુ અને સંતેષી હોય છે. આમ, ધર્મની પ્રભાવના કરવી એ શ્રાવકનુ ખાસ કવ્ય છે. આદરનારા ત્રીજા વ્રતની સમ્યક્ પ્રકારે આરાધના કરનારો શ્રાવક, રાજાના ભંડારમાં, શાહુકારની દુકાનમાં કદાપિ ચાલ્યું જાય તે તેની કોઈ અપ્રતીતિ કરતું નથી. રાજા પ્રજાને તે માનનીય અને વિશ્વાસપાત્ર હાય છે. તેમની ન્યાયાપાર્જિત લક્ષ્મી બહુ કાળ પડૂત સ્થિર રહે છે, વૃદ્ધિ પામે છે અને સુખદાતા પણ નીવડે છે. આ ત્રીજું વ્રત સદૈવ નિય રહે છે, તેમના હૃદયમાં ભગવતી ક્રયાનું નિવાસસ્થાન હોય છે. તે વ્રતપ્રત્યાખ્યાનના નિર્માળપણું નિર્વાહ કરી શકે છે. અનેક વિઘ્નાથી પેાતાના આત્માને બચાવે છે. સંતેષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલેાકમાં પણ સ્વગ અને ક્રમથી મેાક્ષનાં સુખા પ્રાપ્ત કરે છે. ચેાથું અણુવ્રત-થુલાએ મેરુણાએ વેરમણ્ સાધુની પેઠે સથા બ્રહ્મચર્ય વ્રત પાળવું તે ગૃહસ્થને માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાના ઉદય અધિક હાય છે. * તત્ત્વના જાણુ અને શૂર, વીર, ધીર, એવા જ મનુષ્ય માહુરાજાના પ્રબળ આક્રમણ સામે ટકી શકે છે અને સર્વથા બ્રહ્મચ ધર્મનું પાલન કરે છે. તે પોતાના ઈષ્ટ અની સિદ્ધિ-મેાક્ષપ્રાપ્તિ કરી શકે છે. નવ નવ કેટિએ આવા અતિ દુષ્કર બ્રહ્મચય વ્રતનું પાલન તે સર્વીસંગપરિત્યાગી સાધુ મુનિરાજો જ કરી શકે છે. શ્રાવકાથી તેમ એકાએક ન બને, તે પણ ધીમે ધીમે કાને સ`ગ છેડવા માટે પ્રથમ સ્થૂલ મૈથુન ” થી નિવર્તે છે. અર્થાત્ સ્વદ્યારાથી સ ંતેષ રાખી શેષ મૈથુન સેવનને પરિત્યાગ કરે છે. કારણ કે પચની સાક્ષીએ જેનું પાણિગ્રહણ કર્યુ” એવી સ્ત્રીને પતિના આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાના વિચારથી ભારે આઘાત પહેાંચે. નરકમાં ભય સંજ્ઞા અધિક, તિર્ય ંચમાં આહારસંજ્ઞા અધિક, દેવતામાં પરિગ્રહ સંજ્ઞા અધિક અને મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અધિક હોય છે. ૪ * 66 Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ જૈન તત્વ પ્રકાશ કદાચ તે આપઘાત પણ કરી બેસે અથવા વ્યભિચારનું સેવન કરી કૂળને કલંક લગાડે. આથી ભયભીત થયેલ શ્રાવક સ્વસ્ત્રીથી સંબંધ કરે છે, પણ વિષયલેલુપીપણાથી સ્ત્રીસંગ કરતું નથી, કેમકે જિનવાણીનું પાન કર્યું હોવાથી તે સમજે છે કે, વિષયાસક્તિ એ ચીકણાં કર્મ બાંધવાનું અને ભવભ્રમણનું કારણ છે. વિષયાસક્ત મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને બળ ક્ષીણ થાય છે. જ્ઞાનદષ્ટિ વડે આ રુક્ષવૃત્તિ ધારણ કરનારા શ્રાવકોને દઢ પ્રતીતિ હોય છે કે હજારો વર્ષ કાયમ રહે એવા ભેગ હજારો દેવાંગનાઓની સાથે આપણે અનંતી વાર ભેગવી આવ્યા છીએ, તે પણ તૃપ્તિ થઈ નહિ. તે પછી મનુષ્ય સંબંધી અશુચિમય અને ક્ષણભંગુર ભોગથી તૃપ્તિ શી રીતે થાય ? ભેગ ભોગવવાથી તૃપ્તિ કદાપિ થતી નથી, પરંતુ તેને ત્યાગ કરવાથી જ સંતોષ થાય છે. આવા સુવિચારથી શ્રાવક સંતેષ ધારણ કરે છે. અને પિતાની સ્ત્રીથી પણ તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા તથા તીર્થકરોનાં કલ્યાહક આદિ પર્વ તિથિએ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. કેમ કે દિવસે સ્ત્રીસંગ કરવાથી વિષયાસક્તિ, નિર્બળતા અને ખરાબ સંતતિની ઉત્પત્તિ વગેરે દોત્પત્તિ આવે છે. અને તિથિઓને દિવસે સ્ત્રીસંગ કરવાથી દુર્ગતિને આયુર્બધ પડે છે, એક તથા કુગર્ભની ઉત્પત્તિ થાય છે. આવી જ રીતે * વૈમાનિક દેવેનો ૨૦૦૦ વર્ષ પર્વત, જ્યોતિષી દેવોનો ૧૫૦૦ વર્ષ પત. ભવનપતિને ૧૦૦ વર્ષ પયં ત અને વાણવ્યંતરને ૫૦૦ વર્ષ પર્યત સંયોગ રહે છે, એમ ગ્રંથમાં કહેલ છે. + પંચ પર્વેમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું કારણ એ છે કે–શાસ્ત્રનું કથન છે કે–અસંખ્યાત વર્ષાયુવાળા નારકી દેવતા અને યુગલિક મનુષ્યો જ્યારે છે મહિના આયુષ્ય બાકી રહે છે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચ અને મનુષ્યો આયુષ્યનો ત્રીજો, નવમો, સત્તાવીસ વગેરે ભાગ બાકી રહે ત્યારે અથવા અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવને આયુબંધ કરે છે. સંભવત: એ કારણથી કરુણાસિંધુ જિનેન્દ્ર પ્રભુએ અને આચાર્યોએ અશભ આયુને બંધ ન પડે તેટલા માટે પર્વ તિથિએ કાયમ કરી છે. જેમ કે Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૨૩ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર શ્રાવક એક રાત્રિમાં બે વાર મૈથુન સેવે નહિ, કારણ કે તંદુલવિયાલિય પન્નામાં કહ્યું છે કે, એક વખત મૈથુન સેવ્યા બાદ ૧૨ મુહૂર્તપર્યંત ચેનિ સચેત રહે છે. ઉત્કૃષ્ટ ૯ લાખ ૦ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્ય અસંજ્ઞી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. બીજી વખતના સંગમાં તે બધાને નાશ થઈ જાય છે. ગૃહસ્થને માત્ર પુત્રપ્રાપ્તિને અર્થે જ સ્ત્રીસંગની આવશ્યકતા હોવી ઘટે. અધિક ભેગ ભેગવવાથી પુત્પત્તિને સંભવ પણ ઓછો રહે છે. વેશ્યાને અધિક સંતતિ થતી નથી તે પણ એ જ કારણ જણાય છે. એટલા માટે શ્રાવકે મિતવ્યયી અને સંયમી રહેવું એ પરમ હિતાવહ છે. ત્રીજા અને ચોથ એ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ પાંચમનો આવે, એવી જ રીતે છઠ અને સાતમ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ આઠમ આવે એમ ક્રમશ: એકાદશી તથા ચતુર્દશી આવે છે. આમ, આ તિથિઓ ત્રીજા ભાગમાં આવે છે (પૂર્ણિમા અને અમાવસ્યા એ પાક્ષિક પર્વ છે). આ દિવસોમાં પરભવનું આયુષ્ય બંધાવાનો સંભવ છે. એટલા માટે હંમેશ બ્રહ્મચર્ય પળાય તો ઠીક, નહિ તો પર્વ તિથિઓમાં તો સંસારનાં કાર્યોથી વિરકત થઈ દયા, શીલ, સંતોષ, સામાયિક, પપધ, આદિ ધર્મકરણી કરવી જ જોઈએ, કે જેથી દુર્ગતિનું આયુષ્ય ન બંધાવા પામે. oमेहुणसष्णारूढो णवलक्ख, हणेइ सुहुमजीवाणं । केवलिया पण्णत्त, सदहियव्या सया कालं ॥१॥ इजोणिए संभवति, बेइंदिया उ जे जीव । इक्को वा दो वा तिष्णि वा, लक्ख पुहुत्तं तु उक्कोसं ॥२॥ पुरिसेण सह गयाए, तेसिं जीवाणं होइ उद्वणं । वेणुगदिद्रुतेणं, तत्तायसलागणाणं ॥४॥ _શી સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, સ્ત્રીની યોનિમાં કોઈ વાર બે. કોઈ -વાર ત્રણ એમ ઉત્કૃષ્ટ નવ લાખ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. જેમ વાંસની નળીમાં ભરેલા તલમાં તપાવેલો લેઢાનો સળિયો નાખવાથી તે તલ બળી જાય છે. તેવી જ રીતે સ્ત્રી પુરુષના સમાગમથી તે બધા જીવો મૃત્યુ પામે છે. આ કથનનું સત્ય શ્રદ્ધાન કરી એવાં પાપથી બચો. Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ જૈન તત્ત્વ પ્રકાશ ચેાથા વ્રતના ૫ અતિચાર ૧. ઇત્તરિય પરિગહિયાગમણે—પોતાની પરણેલી નાની ઉમ્મરની સ્ત્રી સાથે ગમન કર્યુ. હાય, લગ્ન થઈ ગયા પછી પણ જ્યાં સુધી શ્રી ઋતુમતી ન થાય ત્યાં સુધી તેની સાથે ગમન કરે તે અતિચાર લાગે. કાઈ એવા વિચાર કરે કે, મારે પરસ્ત્રીનાં પચ્ચખ્ખાણુ પરંતુ વેશ્યા તે કોઈની સ્ત્રી નથી. માટે તેને થોડુ દ્રવ્ય આપીને પરપુરુષથી તે અમુક સમય પ ́ત ગમન ન કરે તેવા અદેખસ્ત કરી તેટલા સમય માટે મારી સ્ત્રી મનાવી લઉં' તે શી હરકત છે ? ઇત્યાદિ વિચારથી વેશ્યા સાથે ગમન કરે તે દોષ લાગે. કેમ કે જ્યારે તે કોઈની પણ સ્ત્રી નથી તેા તમારી પણ શી રીતે થઇ શકે ? સ્વદારા તેા તે જ કહેવાય છે કે, જેનું પચની સાક્ષીએ પાણિગ્રહુણ કરવામાં આવ્યું હાય, તે સિવાયની બધી પરસ્ત્રી જાણવી. જે ઉક્ત વિચારથી વેશ્યાગમન કરે છે તેને અનાચાર લાગે છે અર્થાત્ તેના વ્રતનો ભંગ થાય છે. ૨. અપરિહિયા ગમણે—પાણિગ્રહણ થયા અગાઉ જેની સાથે માત્ર સગપણુ જ થયુ' છે તેવી સ્ત્રી સાથે ગમન કરે તા અતિચાર વાગે. पंचिंदिया मणुस्सा, एगगर भुत्तणारिनब्भम्मि । उक्कोसं णवलक्खा, जायंति पगवेलाए ॥ १ ॥ णवलक्खाणं मज्झे जायइ, इक्कस्स दोण्ह व समत्ती । सेसा पुण एमेव य, विलयं वच्यति तत्थेव ||२|| લાખાંશી અથ—એક વખતના સ્ત્રી સમાગમમાં ઉત્કૃષ્ટ નવ પૉંચેન્દ્રિય મનુષ્ય, ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કોઈ વાર એક, કયારેક બે અને કયારેક ત્રણ બચે છે. બાકીના બધા નાશ પામે છે, એમ તંદુલ વિયાલીમાં કહ્યું છે. સ્ત્રી સંભોગ બાદ બાર મુહૂત યાનિ સચેત રહે છે, અર્થાત્ તેમાં જીવાની ઉત્પત્તિ અને મૃત્યુ થયાં કરે છે. તે ૧૨ મુહૂર્તની અંદર કોઈ પણ ગતિમાંથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હેાય તેવા જીવ તે યોનિમાં મનુષ્યયાનિપણે ઉત્પન્ન થઈ શકે છે.. Page #750 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૨૫ (૧) કોઈ એ વિચાર કરે કે, મારે પરસ્ત્રીગમનનાં પચ્ચખાણ છે, પરંતુ આ કુમારિકા હજી કેઈની સ્ત્રી થઈ નથી તે તેની સાથે ગમન કરવામાં શો દોષ છે ? આમ વિચારી કુમારિકા સાથે ગમન કરે તે અનાચાર લાગે. કારણ કે તે કામ રાજ્યવિરુદ્ધ, જાતિવિરુદ્ધ અને અનીતિનું છે. જે કદાચિત્ ગર્ભ રહી જાય તે જગતમાં બહુ નિંદા થાય છે અને ગર્ભપાત તથા આત્મઘાત આદિ મહા ભયંકર દુષે નીપજે છે. (૨) કેઈ એ તર્ક કરે કે વિધવાને કઈ માલિક નથી, તેથી વિધવાને મારી સ્ત્રી બનાવીને રાખું તે શું દોષ છે ? આમ વિચારી વિધવા સાથે ગમન કરે તે અનાચાર લાગે. કારણ કે પતિના મૃત્યુ પછી પણ તે વિધવા તેની સ્ત્રી કહેવાય છે, તેથી પરસ્ત્રી જ છે. વિધવાગમનથી કાપવાદ, વ્યાભિચારની વૃદ્ધિ, ગર્ભપાત, બાળહત્યા કે આત્મઘાત આદિ અનેક મહા ભયંકર દેત્પત્તિ હોય છે (૩) કેઈ એ વિચાર કરે કે, વેશ્યા તે કેઈની સ્ત્રી નથી એમ વિચારી તેની સાથે ગમન કરે તે અનાચાર લાગે. ચાહે કુમારિકા હો, વિધવા હો કે વેશ્યા છે, તે બધી જ પરસ્ત્રી કહેવાય છે. તેનું સેવન ઉત્તમ પુરુષે કદાપિ કરતા નથી. તેમ કરવું એ લૌકિક તેમજ લકત્તર બન્ને પ્રકારે નિષિદ્ધ છે. તેમ જ આ ભવ અને પરભવ બને તેમાં દુઃખપ્રદ છે. વળી, વેશ્યા તે જગતની એંડ છે. સ્વાર્થની સગી છે. સ્વાર્થવશ આંધળા, લૂલા, લંગડા, કુષ્ટરોગી, ચંડાલ, આદિને પણ તે પોતાના પ્રાણપ્યારા બનાવી તેની સાથે ગમન કરે છે. અને સ્વાર્થ સરતે બંધ પડે એટલે તે પ્રાણપ્યારાને પણ ધક્કો મારી બહાર કાઢી મૂકે છે. વળી, વેશ્યાગામી પુરુષો વખતસર માતા, બહેન કે પુત્રીની સાથે ગમન કરવાનું મહા ભયંકર પાપ પણ ગહરી લે છે. કારણ કે વેશ્યાના મકાન ઉપર એવું સાઈનબર્ડ લગાવેલું હેતું નથી કે અમુક સાહેબ અહીં પધારે છે. - જે વેશ્યાને ત્યાં બાપ જ હોય છે ત્યાં બેટો પણ જાય તે તેને માતૃગામી કહેવામાં શી હરકત છે? અને બાપના સંબંધથી ઉત્પન્ન થયેલી વેશ્યાની છોકરી સાથે ગમન કરનારને ભગિનીગામી (બહેનની સાથે Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭ર૬ જૈન તત્ત્વ પ્રકાશ ભેગ ભેગવનાર) કહેવામાં શી હરકત છે? અને પિતાના જ સંબંધથી ઉત્પન્ન થયેલી વેશ્યાની પુત્રી સાથે પણ રંડીબાજ લેકે બેગ ભેગવતાં લજવાતા નથી ! આવા પુરુષોને પુત્રગામી કહેવામાં પણ શી. હરકત છે ? અહા ! જે શબ્દ જગતમાં મા બહેનની ગાળરૂપે સાંભળતાં લકે કેધાતુર બની જાય છે, તેવા જ કુકર્મ કરવામાં તેઓ તત્પર બને છે ! આથી વધારે ધૃણાસ્પદ અને ખેદજનક બીજું શું હોઈ શકે ! આવા મહાન અનર્થ અને જુલમનાં કામ વેશ્યાગમનના પરિણામે થાય છે. આ સિવાય વેશ્યાગામીને ચાંદી, પ્રમેહ, આદિ અનેક ખરાબ રેગે લાગુ પડતાં તે રીબાઈ રીબાઈને, સડી સડીને અકાળે મરે છે. મર્યા પછી પણ નરકમાં પરમાધામી દેવે તેને ધગધગતી લેહ પૂતળીની સાથે, લેઢાના તીર્ણ ખીલાયુક્ત તથા તપ્ત શય્યા પર સુવાડી આલિંગન, કરાવે છે. ઉપર મુગલેને પ્રહાર કરે છે. આવી રીતે બને ભવમાં વ્યભિચાર ભયંકર દુઃખનું કારણ જાણી શ્રાવક પરસ્ત્રીગમનને સર્વથા પરિત્યાગ કરે છે. ૩. અનંગકીડા-કૂચમર્દનાદિ અનેરે અંગે કામક્રીડા કરે તે અતિચાર લાગે. કેઇ એમ વિચારે કે મારે પરસ્ત્રીગમનનાં માત્ર એક કાયાની કોટિએ પચ્ચખાણ છે. પછી પરસ્ત્રીના અધર (હઠ) ચુંબન, કૂચમર્દન, આલિંગનાદિ કરવામાં શું દોષ છે ? આમ કરે તે અતિચાર લાગે. કેમકે તે પણ એક પ્રકારને વ્યભિચાર છે અને અનંગકડા બાદ બ્રહ્મચર્ય પાળવું મુશ્કેલ છે. બ્રહ્મચારીને માટે તે ગુપ્ત અંગે પગનું દૂરથી નિહાળવાનું પણ શાસ્ત્રમાં નિષિદ્ધ છે. તેવી જ રીતે કાષ્ટ, મૃત્તિકા, વસ્ત્ર, ચર્માદિની પૂતળીની સાથે પણ કામક્રીડા કરવાથી અનંબકીડાને અતિચાર લાગે છે. વળી, કેટલાક હસ્તકર્મ તથા નપુંસક ગમનને પણ અનંગડા કહે છે. આ કર્મ મેહત્પાદક, વિષયવર્ધક છે અને એ રીતે વર્યપાત થવાથી શારીરિક, માનસિક ભારે હાનિ થાય છે. અનેક ભયંકર રેગે. Page #752 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૨૭ ઉત્પન્ન થાય છે. તેથી તેવાં નીચ, નિઘ, નિરર્થક અને નાલાયકીભર્યા કર્મોનો શ્રાવક સર્વથા પરિત્યાગ કરે છે. ૪. પરવિવાહ કરણે-સ્વજન સિવાય અન્યના લગ્નસંબંધ કરાવે તે અતિચાર લાગે. કેટલાક અન્ય મતાવલંબીઓ કન્યાદાન કરવામાં ધર્મ માની અને કેટલાક મિથ્યાભિમાની લેકે નામનાને ખાતર પાડોશીના, ગામના, જાતિને કે દેશના મનુષ્યના વિવાહ સંબંધ જોડી આપે છે. આવાં કાર્ય શ્રાવકને માટે અનુચિત છે. કેમકે આવાં કામ મિથુન-વૃદ્ધિનાં અને સંસાર વૃદ્ધિનાં કારણરૂપ છે. વળી, દંપતી સમાન આચાર વિચારનાં ન હોય અને તેમાં જીવનભર કલેશ રહે કે કજોડાં થાય વગેરે કારણે અપયશ ફેલાય છે. કોઈને નિસાસા લેવા પડે છે. તેથી શ્રાવક પારકા વિવાહ સંબંધ જોડવાનાં પચ્ચખાણ કરે છે. પિતાનાં પુત્ર, પુત્રી વગેરેના સંબંધ કર્યા વિના છૂટકે થતું નથી. એટલા માટે સ્વકુટુંબીઓ સિવાય અન્યના સંબંધ જોડવાની ઝંઝટમાં તે પડતો નથી. પ. કમભાગેસુ તિવાભિલાસા–કામગ સેવવાની તીવ્ર અભિલાષા કરે તે અતિચાર લાગે. તેદ્રિય અને ચક્ષુરિટ્રિયના વિષયને કામ કહ્યો છે અને શેષ ત્રણ ઈ દ્રિના વિષયને ભેગ કહ્યો છે. ૧. તંદ્રિયથી વિવિધ પ્રકારનાં વાજિંત્રોની સહાયથી રાગરાગણી અને ગાનતાનમાં તલ્લીન રહે. ૨. ચક્ષુરિન્દ્રિયથી ગુપ્ત અંગે પગનાં નિરીક્ષણમાં તથા નગ્ન ચિત્ર, નાટક, ચેટક કે સિનેમાના નિરીક્ષણમાં લુબ્ધ બને તેનું નામ કામ ૩. ઘણેન્દ્રિયથી અત્તર, પુષ્પાદિ સૂંઘવામાં લુબ્ધ બને. ૪. રસેન્દ્રિયથી, દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ એ પાંચ વિગય તથા માખણ, મધ, મદિરા અને માંસ એ ચાર મહાવિગય ભેગવવામાં અને મને ભેજન આરોગવામાં તન્મય બને. Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ જૈન તત્ત્વ પ્રકાશ પ. સ્પર્શેન્દ્રિયથી વસ્ત્રાભૂષણ, શય્યાસન તથા સ્ત્રી આદિકના સ્પર્શ સેવનમાં તલ્લીન બને. એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુબ્ધ બને તેને કામગમાં તીત્રાભિલાષી કહે છે. કેટલાક લેકે વિષયાસક્ત બની સ્નાન શંગારાદિથી પિતાના રૂપને આકર્ષક બનાવે છે. ગુપ્ત અંગોપાંગ દેખાય તેવાં આરીક એ નિર્લજ વસ્ત્ર ધારણ કરે છે. અત્તર, પુષ્પ તેમ જ કામતેજક ભૂષણ સજીને, રસાયણ, સ્થભનગુટિકા વગેરેનું સેવન કરીને વિષયવૃદ્ધિ કરે છે અને ભેગે પગમાં લુખ્ય બને છે તેથી ચીકણું કર્મ બંધાય છે. અને વખતે રસાયણાદિ ફૂટી નીકળે તે કુષ્ટાદિ રાજરોગને ભેગ બને છે. ગરમી, શૂલ, ચિત્તભ્રમ, કમ્પવા, મૂચ્છ, સુસ્તી, વિકલતા, ક્ષય, નિર્બળતા, આદિ અનેક રેગથી સડી સડીને મરે છે. અમે મને શ્વેતાના ઉલમા ન્તિ શું અર્થાત્ કામગના પ્રાર્થી મનુષ્ય કામગનું સેવન કર્યા વિના જ મરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આવું જાણું શ્રાવક જન આ પાંચમા અતિચાર દોષથી આત્માને બચાવી વિષયવૃદ્ધિનાં કામથી અલગ રહે છે. કામગની ઈચ્છાને નિરોધ કરવા માટે પોતાની સ્ત્રી સાથે પણ એક પથારી પર શયન કરતું નથી. આયંબિલ, ઉપવાસ, આદિ તપ કરતે રહે છે. * વસ્ત્ર પહેરવાનો મૂળ ઉદ્દે શ શરીરનું અને લજજાનું રક્ષણ કરવાને છે; પરંતુ બારીક વસ્ત્રો તે બેમાંથી એકેયનું રક્ષણ કરી શકતાં નથી, ઊલટાનું તે બંનેને હાનિકર નીવડે છે. ઉત્તમ જાતિની સ્ત્રીઓમાં પણ આજકાલ બહુ બારીક વસ્ત્રો પહેરવાનો રિવાજ જોવામાં આવે છે. આવાં વસ્ત્રો પહેરીને લગ્નાદિ માંગલિક પ્રસંગે ભરબજારમાં ફટાણાં ગાતી કેટલીક સ્ત્રીઓ ધોળે દિવસે નીકળે છે, એ ઘણી જ શરમની વાત છે. પતિ આવાં બારીક વસ્ત્રો લાવી આપે છે તે પણ ઘણું અયોગ્ય છે. एक रात्रौ विनस्याय, या गति ब्रह्मचारिणा । न सा ऋतु सहस्त्रेण, प्राप्त सक्या युधिष्ठिर ।। અર્થ—અહો યુધિષ્ઠિર ! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જેવી ઉત્તમ ગતિ થાય તેવી ઉત્તમ ગતિ હજાર યજ્ઞ કરવાથી પણ થતી નથી. Page #754 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્માં—શ્રાવકાચાર બ્રહ્મચારી સતીસતાના શુઝુકીન કરી, તેમનાં ઉજજવળ ચરિત્રનુ પનપાઠન કરતા રહી વિશુદ્ધ ચારિત્રવાન બને છે. ૭૨૯ બ્રહ્મચર્ય રૂપ શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારની દેવા પણ સેવા કરે છે. વિશ્વમાં તેમની કીતિ વિસ્તરે છે. બુદ્ધિ, બળ અને તેજની વૃદ્ધિ થાય છે, દુષ્ટો તરફથી થતાં મંત્ર, તંત્ર, યંત્ર, કામણમણુ, વગેરે તેમને કશી અસર કરી શકતાં નથી. બ્યતરાદિ દુષ્ટ દેવા ઉપદ્રવ કરી શકતા નથી. અગ્નિ પાણી સમાન, અને સમુદ્ર સ્થળ સમાન થઈ જાય છે. સિંહ વગેરે વિકરાળ પ્રાણીએ તેમની આગળ મકરી સમાન અની જાય છે. સર્પ પુષ્પમાળા સમાન, વન ગામ સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે. આમ, અનેક અનિષ્ટ પદાર્થા ઇષ્ટકારી બની જાય છે. પ્રતિદિન કરોડ સૌનૈયાનું દાન દેવાથી જે ફળ નથી થતુ તે ફળ એક દિવસના બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારી આ લેાકમાં અનેક સુખાના ભક્તા થાય છે અને ભવાંતરે સ્વર્ગ, મોક્ષનાં સુખ પામે છે. પાંચમુ અણુવ્રત-થૂલાઓ પરિગ્ગહાએ વેસણુ સાધુજીની પેઠે સથા નિષ્પરિગ્રહી રહેવુ' એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કહેવત છે કે, “સાધુ કેોડી રાખે તેા કોડીની કિમ્મતના, અને ગૃહસ્થની પાસે કાડી ન હોય તે કોડીના” આ પ્રમાણે પોતાની આમનું સંરક્ષણ કરવા, શરીર અને કુટુબના નિર્વાહ કરવા ઇત્યાદિ કાર્ય ને અર્થે ગૃહસ્થને દ્રવ્યની આવશ્યકતા રહે છે, એટલા માટે પૂ પુણ્યાદયથી અથવા ન્યાયપૂર્વક કરેલા વ્યાપારાદિથી જે દ્રવ્ય પ્રાપ્ત થાય છે તેમાં શ્રાવક સ ંતેષ ધારણ કરે છે; તૃષ્ણાને અધિક વધારતા નથી. તૃષ્ણા પરમ દુઃખનું કારણ છે. તૃષ્ણા ગુરૂજી ! બિન પાલ સરવર” અર્થાત્ જેવી રીતે પાળ વિનાના સરેાવરમાં ગમે તેટલું પાણી આવતુ. હાય તો પણ તે કદી ભરાતું નથી, તેવી જ રીતે તૃષ્ણાતુર મનુષ્યને ગમે તેટલું દ્રવ્ય મળી જાય તે પણ સતાષ થતા નથી. (( Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ જૈન તત્ત્વ પ્રકાશ - “1 ર ત હો, ચા ઢોદ્દો વેઢ” જેમ જેમ લાભની વૃદ્ધિ થાય તેમ તેમ તેભની પણ વૃદ્ધિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી પણ જોઈ શકાય છે કે જેમના પૂર્વજે ઝાડનાં પાંદડાનાં વા પહેરતા, માટીથી શરીર રંગતા, પશુનાં ચામડાંથી મઢેલી વાંસની હેડીમાં બેસીને શિકાર કરતા એવી દીનહીન સ્થિતિને બદલે આજે તેઓના વંશજો રાજામહારાજા બની બેઠા છે, તે પણ તેમને હજી સુધી તૃપ્તિ થતી નથી, અને રાજ સંપદાની વૃદ્ધિને માટે આશ્રિતને દ્રોહ કરે છે, તથા કરેડે મનુષ્ય, પશુઓને સંહાર કરે છે, એવાઓને ક્વચિત આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય તે પણ તૃપ્તિ થવાની જ નહિ. આવી હીન સ્થિતિના લેકે આટલી ઊંચ સ્થિતિ પામ્યા છતાં તૃપ્ત થયા નહિ તે પછી હજાપતિ, લખપતિ કે કોડપતિ થવાથી સામાન્ય જને તૃપ્ત શી રીતે થવાના હતા ! એક સંતેષ વિના કઈ પણ તૃપ્ત થઈ શકવાનું નથી. માટે સુખથી જીએ પ્રાપ્ત દ્રવ્યથી જ સંતુષ્ટ રહેવું જોઈએ. કેટલાક એવા હેતુથી દ્રવ્ય સંચય કરે છે કે, અમારી ગેરહાજરીમાં અમારા પુત્ર પૌત્રાદિ ધનના પ્રતાપે સુપભેગી બને. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે જે પુત્ર કુપાત્ર થશે તે દ્રવ્યને બરબાદ કરી દેશે અને જે પુત્ર સુપાત્ર હશે તે તમારા દ્રવ્યની દરકાર પણ નહિ કરે. એટલે પુત્રને માટે દ્રવ્યસંચય કરવાનું કષ્ટ ઉઠાવી તમારા પોતાના માટે પાપકર્મોને સંચય શા માટે કરે છે? કઈ કઈને સુખી કે દુઃખી કરી શકતું જ નથી. કૃત કર્યાનુસાર બધા જ સુખદુઃખ ભેગવે છે. કેઈ નિર્ધન માતાપિતાને પુત્ર કરોડપતિ બની જાય છે અને તાલેવંતને પુત્ર ભિખારી પણ બની જાય છે. અત્યારે તમે પુત્રરક્ષણની અને શરીર રક્ષણની ચિંતા કરી છે, પણ ગર્ભમાં જ્યારે જઠરાગ્નિ પર ઊંધે માથે લટકતા હતા ત્યારે તમારું રક્ષણ ત્યાં કેણે કર્યું હતું ? બહાર આવતાં વેંત માતાના દુગ્ધપાનની આવશ્યકતા રહે છે તે કેણ ઉત્પન્ન કરી શકે છે ? આ બધું તમારા આયુષ્યબળ અને પુણ્યબળના પ્રતાપે થયા કરે છે. તે હવે પેટ ભરવાની, શરીર પિષવાની અને પુત્રાદિની Page #756 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૩૧ આજીવિકાની આટલી બધી ચિંતા શા સારુ કરે છે ? સૌને પિતા પોતાનાં પૂર્વકૃત કર્મના ઉદયાનુસાર સાધન સામગ્રી મળતી જ રહે છે, અને ભવિષ્યમાં પણ મળતી રહેશે. આવું જાણું અન્યને માટે અનુચિત કર્મ કરી કર્મબંધથી આત્માને ભારે કરે ન જોઈએ. આનંદજી આદિ સુશ્રાવકોએ જે પ્રમાણે દ્રવ્ય-મર્યાદા (પરિગ્રહપરિમાણી કરી લીધી, પોતાની પાસે હતું તેટલા જ દ્રવ્યથી સંતોષ માન્ય, અધિક રાખવાના પચ્ચખાણ કર્યા, તેવી રીતે શ્રાવકે પરિગ્રહની મર્યાદા કરી સંતેષ રાખ જોઈએ. કદાચિત્ તે પ્રમાણે તૃષ્ણને નિરાધ ન થઈ શકે તે પિતાની ઈચ્છાનુસાર પરિમાણ કરી લઈ વધારે રાખવાનાં પચ્ચખાણ અવશ્ય કરવાં જોઈએ. કઈ કહેશે કે, પાસે ૧૦૦ રૂપિયાની પૂંજી ન હોય અને લાખ ઉપરાંત રૂપિયા ન રાખવા, એવાં પચ્ચખાણ કરવાથી શું ફળ? તેમણે જાણવું જોઈએ કે, “હીવરિત્ર પુરુષ મા સેવે sfપ ન કાનાન, મનુષ્ય” અર્થાત્ પુરુષના ભાગ્યને દેવે પણ જાણી શકતા નથી, તે મનુષ્યનું શું ગજું ! પ્રત્યક્ષ જ જોઈએ છીએ કે ગાય અને બકરાંના ચારનારા રાજા મહારાજા બની ગયા છે. જેમને પરિગ્રહની મર્યાદા હશે તેઓ અધિક પ્રાપ્તિના સમયે સંતેષ ધારણ કરી મર્યાદા ઉપરાંત ગ્રહણ નહિ કરે. પરિગ્રહ અધિક નહિ વધારે તે પાપથી તેમને આત્મા બચશે. પ્રત્યાખ્યાન કર્યા વિના સંતેષ થે મુશ્કેલ છે. * આવું જાણી શ્રાવક નિમ્નત ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરે છે ૧. “ખેર યથા પરિમાણુ”—-ખેત્તન્નક્ષેત્ર એટલે ખુલ્લી જમીનનું ઈચ્છિત પરિમાણ કરે, બાગ, બગીચા, ખેતર, વાડી, જંગલ, ઈત્યાદિ ખુલ્લી જમીનને પરિગ્રહ રાખવાનું બનતાં સુધી તે શ્રાવક ઉચિત સમજતા નથી. કારણ કે તેમાં બહુ કાળ પર્યત છકાય જીને * जहा जहा अप्प लोहो, जह जह अप्प परिग्गहारंभो । तह तह सुह पवड्ढइ, धम्मस्स य होइ सिद्धि । અર્થ–જેમ જેમ લભ ઘટે છે તેમ તેમ આરંભ અને પરિગ્રહ પણ ઘટતા. જાય છે. અને તેમ તેમ સુખ અને ધર્મની પણ વૃદ્ધિ થતી જાય છે. Page #757 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ આરંભ થતા રહે છે. વખતે પાંચેન્દ્રિય જીવાની પણ હિં'સા થઈ જાય છે, તેમ છતાં કદાચિત રાખવે પડે તે તેવાં તેવાં સ્થાનાની લખાઈ, પહેાળાઈ અને સંખ્યાનું પરિમાણુ કરી અધિક રાખવાનાં પ્રત્યાખ્યાન કરે. વિશેષ રાખે નહિ અને રાખ્યાં હાય તેમાંથી પણ કમી કરતા જાય. ૩૩૨ ૨. “વત્થ પરિમાણુ”—ઢાંકેલી જમીનનુ ઈચ્છાનુસાર પરમાણુ કરે. ઘર (માળ વિનાનું), મહેલ (માળવાળાં મકાન), પ્રાસાદ (શિખરબંધ), દુકાન, વખાર, તલઘર (ભેાંયરામાંનુ ઘર), બંગલા (બગીચામાંનું મકાન) કુટિર (બ્રાસનું ઝુ'પડું'), ઈત્યાદિ પ્રકારનાં મકાનોમાંથી જેટલાંની જરૂર હાય તેની લાંબાઈ પહેાળાઈ અને સંખ્યાની મર્યાદા કરી અધિક રાખવાનાં પ્રત્યાખ્યાન કરે. રહેવાપૂરતી મકાનની સગવડ હોય તે નવાં મકાન આંધવાના આરંભ સમારંભ કરે નહિ. કારણ કે તેમાં પણ છકાય જીવાની અને વખતે પચેન્દ્રિય જીવેાની પણ હિંસા થઈ જાય છે. કાચિત્ રહેવા ચેાગ્ય મકાન ન હોય અને તૈયાર મકાન વેચાણુ મળી શકતાં હોય તે ખર્ચ વધુ થાય તે તરફ ન જોતાં પેાતાના આત્માને આરભનાં કામથી બચાવવા તરફ અધિક લક્ષ આપવું. તેમ છતાં પણુ કામ ચાલે તેમ ન હોય તેા મકાનની સંખ્યા, લંબાઈ, પહેાળાઈની મર્યાદા કરી તેથી અધિક મકાન બનાવવાના તથા પેાતાની નેશ્રાયમાં પણ રાખવાના ત્યાગ કરી દે. ૩–૪. હિરણ્ સાવન પરિમાણુ—હિરણુ=ચાંદી અને સેાવન સોનું, તેનું ઈચ્છિત પરિમાણુ કરે. જેમકે લગડી, પાટ, વગેરે, વગર ઘડેલું સોનુ, રૂપું, અને વીંટી, કડી કડાં, હાર, નેપુર, આદિ દાગીના તે ઘડેલું સોનુ રૂપું, તેની કિંમતની, નંગની, વજન આદિની મર્યાદા કરે, જૂના દાગીનાથી કામ ચાલતું હોય ત્યાં સુધી નવા દાગીના ન બનાવે. કારણ કે જ્યાં અગ્નિના આરંભ થાય છે, ત્યાં છયે કાયના જીવેાની ઘાત થાય છે. અને ધાતુને ગળાવવામાં પણ ઘણું પાપ કહ્યું છે. ઘડેલા તૈયાર દાગીના મળતા હોય તે આરભ કરી નાહક કર્મીખંધન કરવાં તે શ્રાવકને ઉચિત નથી. કદાચિત્ કામ ન ચાલે તે Page #758 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૩૩ બનાવરાવવાનાં નંગ, તેલ અને કિંમતનું પરિમાણ કરે તથા પિતાની નિશ્રામાં રાખવાનું પણ પરિમાણ કરે. તેનાથી અધિકને ત્યાગ કરે. ૫. ધન પરિમાણુ–કડ નાણાંનું ઈચ્છિત પરિમાણ કરે. જેમ પાઈ, પૈસા, આની, બેઆની, પાવલી, અર્ધા, રૂપિયે આદિ જે સિક્કા ચાલતા હોય તે તથા હીરા, પન્ના, માણેક, મોતી, પરવાળા, આદિની કિંમતની તથા સંખ્યાની મર્યાદા કરે, અધિક રાખવાનાં પચ્ચ ખાણ કરે. પૃથ્વી બદાવી પથ્થર ફેડાવી ઝવેરાત કાઢવાનાં તથા છીએ ચિરાવી મોતી કાઢવાનાં કામ કદી ન કરે. કેમકે પૃથ્વીને ખેદવાથી તથા અનેક પ્રકારના મશાલાના પ્રયોગથી ત્રસ જીવની પણ ઘાત થાય છે. અને છીપ તે પ્રત્યક્ષ બેઇદ્રિય પ્રાણી છે. તેને ચીરવાથી લાલ રંગનાં રક્ત જેવાં પાણી નીકળે છે. તથા તેઓ અરેરાટ શબ્દથી રુદન પણ કરે છે. આવું નિર્દય કૃત્ય શ્રાવકે કરવું તે ઘણું અનુચિત છે. | સર્વ પ્રકારના પદાર્થ તૈયાર મળી શકે છે તે પછી અનર્થ કરી: કર્મ બાંધવાનું શું પ્રજન? છીપ ચિરાવવાના ધંધા તે કદાપિ કરવા જ નહિ અને ઝવેરાત રાખવાની મર્યાદાથી અધિકનાં પચ્ચખાણ કરી લેવાં. દ. ધાન પરિમાણુ-ધાન્યનું ઈચ્છિત પરિમાણ કરે, જેમ કે ચેખા, ઘઉં, જુવાર, બાજરી, મગ, મકાઈ, મગ, ચણા, આદિ ૨૪ પ્રકારનાં ધાન્ય અને ધાન્યના જ જેવાં રાજગરે, ખસખસ વગેરે અનેક છે તે તથા ધાન્ય શબ્દમાં મેવા, મીઠાઈ પકવાન્ન, ઘી, ગોળ, સાકર, કરિયાણા, તેલ, મીઠું, વગેરે અનેક વસ્તુ છે તેની ઘરખર્ચ માટે આવશ્યકતા હોય તેટલું જ રાખવાનું. શેર, મણ, આદિનું પરિમાણ કરે અને તેથી વિશેષ રાખવાને ત્યાગ કરે. આ વસ્તુઓને વિશેષ કાળ રાખવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે, તેથી તેને રાખવાના કાળની પણ મર્યાદા કરવી ઉચિત છે. અધિક સમય સુધી સંગ્રહ કરી રાખે ઉચિત નથી, અને તેને વ્યાપાર કરે તે પણ શ્રાવકને માટે ઉચિત નથી, કારણ કે તેને આશ્ર Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ જેન તત્વ પ્રકાશ ચીને રહેલા ત્રસ જીની પણ ઘાત થાય છે. વળી, આવી ચીજોને વેપાર કરનાર દુષ્કાળ પડવાની પણ ભાવના ભાવ્યા કરે છે. કારણ કે તેવા પ્રસંગે પોતે અધિક લાભ પ્રાપ્ત કરી શકે છે. આવા આ રૌદ્ર ધ્યાનથી ચીકણું કર્મ બંધાય છે. કદાચિત તેવા વેપાર વિના કામ ચાલી ન શકે તે વસ્તુના વજનનું અને રાખવાના કાળનું પરિમાણ કરે. મર્યાદા ઉપરાંત વસ્તુ રાખે નહિ તેમ જ દુષ્કાળ પડે તે ઠીક એવા વિચાર કદાપિ મનમાં આવવા દે નહિ પ્રાણીમાત્રનું હિત ચિંતવે. ૭. દ્વિપદ યથા પરિમાણ–દ્વિપદ (બેપગવાળા)નું ઇચ્છિત પરિમાણ કરે. દાસ, દાસી, નેકર, ચાકર, તથા પિોપટ આદિ પક્ષીઓ તે દ્વિપદ પરિગ્રહ ગણાય છે. શ્રાવકેએ દાસ, દાસી, નોકરચાકર અધિક રાખવા તે ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી પ્રમાદની વૃદ્ધિ થાય છે. વળી, જાતે કામ કરવાથી જેટલી જતના થાય છે તેટલી અન્ય પાસેથી કામ લેતાં થઈ શકતી નથી. આમ છતાં નોકરચાકર રાખવાં જ પડે તે જ્યાં સુધી સ્વધર્મીને જેગ મળે ત્યાં સુધી અન્ય ધમને રાખે નહિ. સ્વધર્મીને સહાય પહોચે અને તે યતનાપૂર્વક તેમ જ નિમકડુલાલીથી કામ કરે છે. વળી, તેમ કરવાથી પાખડીના સંસ્તવ પરિચયરૂપ સમકિતના અતિચારથી પણ બચી શકાય છે. કદાચિત્ અન્ય ધર્મીને રાખવા પડે તે તેમને સ્વધર્માનુરાગી બનાવવા પ્રયાસ કરે. તેમના કામ પર પૂરી દેખરેખ રાખે કે જેથી કેઈ કામ અજતનાથી ન થવા પામે અને ધર્માત્માની સંગતિનું ફળ તેને પણ પ્રાપ્ત થતાં તે પણ દયાળુ ધર્માત્મા બની જાય. તેવી જ રીતે, ગાડી, રથ, વગેરે વાહન પણ અધિક રાખવાં ન જોઈએ, કેમકે તેથી પણ પ્રમાદની અને અજતનાની વૃદ્ધિ થાય છે. કદાચિત રાખવાં પડે તે અજતના ઓછી થાય તે વિવેક રાખે. દાસાદિની તેમજ શકટ (ગાડી) આદિની મર્યાદા કરે. મર્યાદાથી અધિક રાખવાનાં પચ્ચખ્ખાણ કરે. પક્ષીઓને તે પ્રથમ વ્રતમાં જ નિષેધ કરી દીધો છે. Page #760 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુ : સાગારી ધ-શ્રાવકાચાર વળી, એવુ. પણ પિરમાણુ કરે કે, આટલાં પુત્રપુત્રી થયા ખાદ હું અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લઈશ. ૧૩૫ ૮. ચતુષ્પદ્રુ યથા પરિમાણ—ચેપગાં પશુઓનું ઇચ્છિત પરિમાણ કરે. જેમકે ગાય, ભેંસ, ઘેડા, હાથી, ઊંટ, ગધેડાં, બકરાં, કૂતરાં, ઇત્યાદિ પશુઓના આવશ્યકતાથી અધિક સંગ્રડ કરવા શ્રાવકોને ઉચિત નથી, કેમકે તેના માટે વનસ્પત્તિ, પાણી, આદિના અધિક આરંભ કરવા પડે છે. કદાચિત્ પશુઓ રાખવાં જ પડે તે અંતરાય—કબ'ધનથી તેમ જ હિંસામૃત્યથી જેટલુ ખચાય તેટલુ` ખચવા કાળજી રાખે, તેમ જ અમુક પ્રમાણથી અધિક ચતુષ્પદ નહિ રાખું' તેવાં પચ્ચખ્ખાણ કરે. ૯. કુત્રિય યથા પરિમાણ—ઘરવખરીની ઇચ્છિત મર્યાદા કરે. વસ્ત્ર, પાત્ર, ફર્નિચર, વગેરે સામગ્રી આવશ્યકતાથી અધિક ન રાખે. પરિગ્રડ થાડે તેટલી ઉપાધિ પણ ચાડી. કહ્યું છે કે “ સ`પત્તિ તેટલી વિપત્તિ” દાખલા તરીકે, વપરાશમાં થોડાં વાસણા આવતાં હાય છતાં સારસંભાળ તે ઘરમાં જેટલાં વાસણા હોય તેટલાં બધાંની કરવી પડે છે. વળી, ઘરવખરી અધિક પ્રમાણમાં હોય ને તેમાં લીફૂગ વગેરે અનંતકાય જીવાની તેમજ ત્રસ જીવેાની ઉત્પત્તિ થવાનો સંભવ છે. તેમની સારસંભાળ કરતાં તેવા જીવાની હિં'સા થઈ જાય છે, એવુ જાણી સુજ્ઞ શ્રાવકે અધિક ઉપાધિ વધારવી નિહ. જરૂર પૂરતાં રાખવાની મર્યાદા કરી તેનાથી અધિક રાખવાનાં પચ્ચખ્ખાણ કરી લેવાં. આ પાંચમું વ્રત એક કરણ, ત્રણ યાગથી ગ્રણ કરાય છે. અર્થાત્ અમુક પરિમાણુથી અધિક પરિગ્રહણ મન, વચન, કાયાના ચેગથી હું નહિ રાખું, એવા નિયમ શ્રાવક કરે છે. કારણ કે પ્રસંગેાપાત પુત્રાદિને વ્યાપારાદિ દ્વારા ધન વૃદ્ધિ કરવાનુ` કહી દેવાય છે. તેમ જ તેને ધનપ્રાપ્તિ થયાનું જાણી ખુશાલી પણ ઊપજે છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ જૈન તત્વ પ્રકાશ પાંચમા વ્રતના ૫ અતિચાર ૧. ખેરવધુ પમાણઈકમે–ક્ષેત્ર અને ઘર વગેરેનું પરિમાણ અતિકમે-ઉલ્લંઘે તે અતિચાર લાગે. જેમકે મર્યાદા કરતી વખતે એક ખેતર રાખ્યું હોય પછી તેને લગતું બીજુ ખેતર મળી જાય તે મર્યાદા ઓળંગી બીજુ ખેતર પ્રથમનામાં ભેળવી દઈ એકનું એક ખેતર રહ્યું એમ મનાવે. તેવી જ રીતે, ઘર સાથે (દીવાલ તેડીને બીજું ઘર ભેળવી દઈ સંખ્યાનું પરિમાણ કાયમ રાખી જગ્યા વધારે તે અતિચાર લાગે. કેમકે પરિમાણ કરતી વખતે લંબાઈ પહોળાઈનું કદાચ માપ ન રાખ્યું હોય તે મન તે સાક્ષી પૂરે છે કે આ ઘર કે ખેતર બીજાનાં છે અને હવે હું મારામાં ભેળવી દઉં છું. તેથી શ્રાવકે તેમ કરવું ઉચિત નથી. કદાચિત્ અધિક ઘર આવી જાય તેને પરોપકારાર્થે સમર્પણ કરી દે. ૨. હિરણું સેવન પમાઈક્કમે–ચાંદી સેનાનું પરિમાણ અતિક્રમે તે અતિચાર લાગે. મર્યાદાથી અધિક ચાંદી સેનું આવી જાય તે તેને પ્રથમની ઢાળમાં, લંગડીમાં કે દાગીનામાં ભેળવી દે અથવા સ્વયં કમાઈને પુત્રાદિને આપી દે તે અતિચાર લાગે. જે પરોપકારાર્થે વાપરે તે પુણ્ય ઉપાર્જન કરે. 0 0 કેટલાક કહે છે કે, “પરિગ્રહ અનર્થનું મૂળ છે. તેનાથી ધર્મ કે પુણ થતું જ નથી. તેમને પૂછીએ કે, ઉકત નવ પ્રકારના પરિગ્રહમાં બગીચા, ઘર પણ છે. તે જો સાધુજીને ઊતરવા આપે તો શું ફળ મળે ? દ્રિપદ–પુત્ર પુત્રી તે પણ પરિગ્રહ છે. તેને દીક્ષા અપાવે તો શું ફળ મળે? તેને એ જ ઉત્તર મળશે કે, સાધુજીને દાન દેવાથી કે દીક્ષા આપવાથી એકાંત ધર્મ થાય છે. જે પ્રમાણે આ ધર્મ પરિગ્રહના ત્યાગથી થયો તે જ પ્રમાણે જાણવું જોઈએ કે, જે સુકૃત્યમાં પરિગ્રહનો સદ્વ્યય કરશે તેને ધર્મ તથા પુણ્ય બંને થશે કેમ કે અન્ન, પાણી, લયણ, સયણ, આદિ પરિગ્રહ જ છે અને તેનાથી પુણ્ય થાય છે એવું ઠાણાંગ સત્રમાં કહ્યું છે. અને જે દુષ્કૃત્યમાં પરિગ્રહનો ઉપયોગ કરશે તેને પાપ પણ થશે.. Page #762 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૩૭ ૩. ધનધાન પમાણુક્રમે-રોકડ નાણું, ઝવેરાત અને ધાન્યનું જે પરિમાણ કર્યું હોય તેનાથી અધિક રાખે અથવા પિતે ઉત્પન્ન કરી પુત્રાદિને આપે તે અતિચાર લાગે. કેમકે ઈચ્છાને નિરા કરવા તથા પાપ ઘટાડવા માટે જ પરિમાણ કરાય છે. તેમ ન કરત. સ્વયં વ્યાપારાદિ દ્વારા દ્રવ્ય ઉત્પન્ન કરી તે પુત્રાદિની માલિકીનું બતાવી પિતે સંતેષી બનવા ચાહે, પરંતુ કેવળજ્ઞાનીથી તે ભાવ છૂપા રહેતા નથી. મર્યાદાથી અધિક ધનધાન્ય થઈ જાય તેને ધર્મના કે પુણ્યના કામમાં વાપરે તે દોષિત ન બને. ૪. દુષ્પદ ચઉષ્પદ પમાણુમે-દ્વિપદ નકરાદિ તથા ચતુષ્પદ તે પશુ તેનું જે પરિમાણ કર્યું છે તેનાથી અધિક રાખે તે અતિચાર લાગે. ગાય વગેરે ઘરમાં રાખેલાં પશુઓનાં બચ્ચાં માટે પચ્ચખાણ કરતી વખતે આગાર રાખવાને ઉપગ રાખે તે ઠીક છે, નહિ તે તેમને સુખ સ્થાનકે પહોંચાડે તે જ અતિચારથી બચી શકે. કદાચિત્ ભૂલાં, લંગડા પશુને તથા મૃત્યુના મુખમાંથી બચાવેલાં પશુપક્ષીને અન્ય સ્થાને મેકલવાને યોગ્ય તે ન થાય ત્યાં સુધી અનુકંપાબુદ્ધિથી રક્ષણ કરવા સારુ રાખે તે દોષ નહિ, લેભ નિમિત્તે ન રાખવાં જોઈએ. ૫. કવિય પમાઈક્કમે-ઘરવખરીનાં વાસણ, કૂસણ, ફર્નિચર, વગેરે અધિક થઈ ગયાં હોય તેને પુત્રાદિના નામનાં કરી લઈ રાખે તે અતિચાર લાગે. એક સેય સરખી પણ મર્યાદાથી અધિક રાખવાથી દુષપાત્ર થવાય છે. તૃષ્ણા એ દુઃખનું મૂળ છે. દ્રવ્યોપાર્જન કરવાને માટે ટાઢ, તડકે, ભૂખ, તરસ, ગુલામી, આદિ અનેક કષ્ટો સહેવાં પડે છે. ધનની વૃદ્ધિ થતાં કુટુંબના તથા રાજ્યના અનેક ઝઘડા ઉપસ્થિત થાય છે. કુપણ મનુષ્ય તે ખાતાં–ખર્ચતાં પણ દુઃખી થાય છે, અગ્નિ, પાણી, ચેર, ઈત્યાદિના પ્રાગે કદાચિત્ ધનને નાશ થઈ જાય, તે પણ ધનને માલિક દુઃખ વેઠે છે. આમ જાણી શ્રાવક સર્વથા તૃષ્ણાને પરાજ્ય કરી ન શકે તે પણ આસ્તે આસ્તે મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરે. પરિગ્રહની મર્યાદા શ્રાવકે અવશ્ય કરવી જોઈએ. ४७ Page #763 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ વળી, વિચારવું કે ગમે તેટલી દ્રવ્યની વૃદ્ધિ થાય તેા પણ મને શા કામની છે ? હજાર ઘેાડા ઘરઆંગણે હેય તા પણ સવારીમાં તા એક જ ઘોડો કામ આવવાના છે. ગમે તેટલા મકાન હશે તે પણ હું તે એક જ મકાનમાં રહીશ. આમ છે તે વિના કારણ પરિગ્રહ વધારી નકામી ઉપાધિ અને આરંભ સમારંભનાં પાપ શા માટે વધારવાં ? આ પ્રમાણે વિચાર કરી સતીષ ધારણ કરી મર્યાદિત થવું અને જે ધર્મ તથા પુણ્યના પ્રતાપથી દ્રવ્ય પ્રાપ્ત થયું છે તે જ માગે પ્રાપ્ત દ્રવ્યના સર્વ્યય કરવા. ૭૩૮ જ્ઞાન વૃદ્ધિ, ધર્માંન્નતિ, દયા, દાન, ઈત્યાદિ સુકૃત્યમાં જેટલુ દ્રવ્ય વપરાશે તેટલું જ દ્રવ્ય તમારું' છે. ખાકી રહેશે તેના માલિક તે તમારી હયાતીમાં અગર હયાતી ખાદ્ય ખીજા બનશે અને તે ધનને ઉપાર્જન કરવામાં જે જે પાપ થયું હશે તેની ગાંસડી તે તમારી સાથે જ આવશે. તે પાપ પુણ્યનાં ફળ ભાગવતી વખતે તમારા દ્રવ્યથી મેાજમજા ઉડાવનારા સ્વજન કે મિત્રો કેઈ સહાય કરવા કે દુઃખમાં ભાગ લેવા આવનાર નથી, આટલું તેા સત્ર કોઈ સમજી શકે છે. છતાં વ્યર્થોં મેડમાં ફસાઈને કુટુંબાદિના કારણે કષ્ટો વેઠી દ્રવ્યેપાન કરી દુ:ખને નાતરવું એ સુજ્ઞ શ્રાવકો માટે ઉચિત નથી. માટે શ્રાવકે સંતાષ ધારણ કરવેા. વળી, ધર્મોમાં દ્રવ્યના અમુક હિસ્સા લગાડવાના સંકલ્પવાળાની લક્ષ્મી અચળ રહે છે. યશેાકીતિની પણ વૃદ્ધિ થાય છે. જનસમાજમાં પણ માન મહત્ત્વ મળે છે. હૃદય સંતુષ્ટ રહે છે. આ પ્રમાણે સુખપૂર્વક જીવન વ્યતીત કરી આગળ ઉપર સ્વર્ગ નાં અને અનુક્રમે મેાક્ષનાં સુખ પ્રાપ્ત કરી શકે છે. ત્રણ ગુણવ્રત જેવી રીતે કાઠારમાં રાખેલું ધાન્ય વિનાશ પામતુ નથી તે જ પ્રમાણે નિમ્નાક્ત ગુણવ્રત ધારણ કરવાથી ઉક્ત પાંચે અણુવ્રતનું સંરક્ષણ થઈ શકે છે. તથા સર્વ દિશાની અને સ` પદાર્થોની નિરંતર Page #764 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્માં—શ્રાવકાચાર અત્રતની ક્રિયા આવતી રહે છે તેને સંકોચ થવાથી આત્મગુણેાની વિશુદ્ધતા અને વૃદ્ધિ ગુણવ્રત કહેવાય છે. હું વ્રત ક્ષેત્રથી, મુ` વ્રત દ્રબ્યાથી અને ૮મું વ્રત ભાવથી મર્યાદા કરીને આશ્રવના સકોચ કરે છે અને સંવરગુણુના વધારો કરે છે. ૭૩૯ મુખ્ય દિશા ત્રણ છે. ૧. ઉષ્ણ (ઊંચી) દિશા. ૨. અધા (નીચી) દિશા અને, ૩. તિરછી દિશા. તેના ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તર, પ. ઊર્ધ્વ અને, ૬. અધે! એમ છ પ્રકાર પણ કહી શકાય. ૧. પૂ, ૨. અગ્નિ, ૩. દક્ષિણ, ૪. નૈઋત્ય, પ. પશ્ચિમ ૬. વાયવ્ય, છ. ઉત્તર, ૮. ઇશાન, ૯.ઊર્ધ્વ અને, ૧૦. અર્ધા એ રીતે ૧૦ પ્રકાર પણું થઈ શકે અને વિસ્તારે ૧૮ પ્રકારની દિશાએ કહી છે૪ દિશા, ૪ વિદિશા (ખૂણા) એ ૮ તથા ૮ આંતરા એ ૧૬ તથા ઊર્ધ્વ અને અધા મળી ૧૮ પ્રકારની + દિશા છે; પરંતુ અહી મુખ્યતાએ પ્રથમ કહી તે ૩ દિશા જ ગ્રહણ કરી છે. તેમાં ગમનાગમન કરવાની મર્યાદા ન હેાવાથી જેવી રીતે ખારીખારણાં ખુલ્લાં રાખવાથી ઘરમાં કચરો ભરાય છે તેવી રીતે દિશાપિરમાણુ ન કરનારને સમસ્ત જગતમાં થતાં પાપકર્માંના હિસ્સા (રાવી) આવે છે. અને મર્યાદા કરનારને તે જેટલું ક્ષેત્ર ખુલ્લુ રાખ્યુ છે તેટલાના જ પાપના હિસ્સા આવે છે. બાકી આખા લોકને આસવ બંધ થાય છે, એટલા માટે શ્રાવક * ૧. ઊધ્વ દિશાનું યથાપરિમાણુઊંચી દિશામાં ગમન કરવાનુ પિરમાણુ કરે. જેમ કે પહાડ પર, વૃક્ષ પર, મહેલ પર, મિનારા પર, ૧૮ ભાવ દિશા—૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ, ૪. વાયુ (એ ૪ સત્ત્વ), ૫. અગ્રબીજ, ૬. મૂલબીજ, ૭. સ્કંધબીજ. ૮. પૂર્વ બીજ (એ ચાર ભેદ વનસ્પતિ), ૯. બેઈન્દ્રિય, ૧૦. તેઈન્દ્રિય, ૧૧. ચરિન્દ્રિય, ૧૨. પંચેન્દ્રિય (એ ૪ તિર્યંચ), ૧૩. સમૂર્છિમ, ૧૪. કર્મભૂમિ, ૧૫. અકર્મભૂમિ, ૧૬. અંતરદ્વીપ (એ ૪ ભેદ મનુષ્યના, ૧૭. નરક અને ૧૮. દેવતા એમાં બધા સમી જીવા ગમનાગમન કરે છે. Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ જૈન તત્ત્વ પ્રકાશ તથા દેવનાં કે વિદ્યાધરનાં વિમાનમાં બેસીને અથવા હવાઈ જહાજ (બલૂન)માં બેસીને આકાશમાં ગમન કરવું પડે ને તેના માઇલનું પરમાણુ કરે. ૨. અધા દિશાનું યથા પરિમાણુ અર્થાત્ નીચી દિશામાં ગમન કરવાનું પરિમાણુ કરે, જેમ કે–તલઘર, ભોંયરાં, સુવર્ણાદિની ખાણ ગુફા, કૂવા, વાવડી, વગેરેનું કેટલા માઈલ જવું તેનું પરિમાણ કરે. ૩. “ત્રીછી દિશાનું યથા પરમાણુ” અર્થાત્ ત્રીછી દિશામાં ગમન કરવાનું પિરમાણુ કરે, જેમકે પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં ઉત્તરમાં આટલા કેસથી અધિક મારે જવું નહિ એમ પચ્ચખાણ કરે. આ પચ્ચખ્ખાણુ એ કરણ ત્રણ ચેાગથી થાય છે. તેના હેતુ મર્યાદિત ક્ષેત્રની બહાર જઈને ૧૮ પાપ અને ૫ આસવથી નિવવાને છે. પરંતુ કોઈ જીવને બચાવવા માટે, સાધુનાં દર્શનાર્થે, કોઈ મહા ઉપકારનાં કામને માટે તેમ જ દીક્ષા ધારણ કર્યાં પછી મર્યાદિત ક્ષેત્ર બહાર જાય તા વ્રતભંગ થતા નથી. છઠ્ઠા વ્રતના ૫ અતિચાર ૧-૨-૩ ઉર્ધ્વ, અધે, તિય ગદશા પરિમાણુઅતિક્રમઊંચી, નીચી અને ત્રીછી ક્રિશામાં ગમન કરવાનુ... જે પિરમાણુ કર્યું. છે તેનુ' સમજણપૂર્વક ઉલ્લંધન કરે તે અનાચાર લાગે અને કરેલાં પરિમાણને ભૂલીને નશાના વશમાં બેભાન થઈ ને, મહાવાયુ-હવામાં હવાઈ જહાજ દ્વારા ઊડી જાય તા, રેલમાં, મેટરમાં નિદ્રા આવી જવાથી, જહાજ કે સ્ટીમરમાં તફાન આદિ થઈ જવાથી અને દેવ તથા વિદ્યાધર હરણ કરી લઈ જવાથીકદાચિત્ મર્યાદા ઉપરાંત ચાલ્યા જાય અને ત્યાં જઇને પાંચ આશ્રવમાંથી કોઈ આશ્રવનુ સેવન કરે તે અતિચાર લાગે અને એવી રીતે મર્યાદા બહાર જવાનું જ્યાં ભાન થયું ત્યાંથી જ પાછા ક્રૂ અને મર્યાદિત ક્ષેત્રની અંદર આવે ત્યાં સુધી આશ્રવનુ સેવન કરે નહિ. તેવી જ રીતે, વાયુમાં ઊડીને કોઈ વસ્તુ મર્યાદિત ક્ષેત્રની મહાર ચાલી ગઇ હાય, કૂપાદિમાં પડી ગઈ હોય તેને લેવા Page #766 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૪૧ માટે પિતે જાય અથવા બીજા પાસે મંગાવે તે અતિચાર લાગે, પરંતુ કોઈને કહ્યા વિના જ બીજું કોઈ લાવી આપે તેને ગ્રહણ કરી લે તે દોષ લાગે નહિ. ૪. ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રમાં વૃદ્ધિ કરે તે અતિચાર લાગે, જેમકે ચારે દિશાએ ૫૦-૫૦ ગાઉ ક્ષેત્ર રાખ્યું હોય અને કદાચિત્ પૂર્વમાં ૧૦૦ ગાઉ જવાને પ્રસંગ પડે ત્યારે વિચાર કરે કે, પશ્ચિમમાં જવાનું મારે કંઈ કામ પડતું નથી, માટે પશ્ચિમના ૫૦ ગાઉ છે તે પૂર્વમાં મેળવી દઉં. આમ વિચારી પૂર્વમાં ૫૦ ગાઉથી અધિક જાય તે અતિચાર લાગે. આમ શ્રાવકે ન કરવું જોઈએ. ૫. સઈઅંતરધાએ સંદેહ પડ્યા છતાં આગળ વધ્યું હોય. ચિત્તભ્રમ આદિ કારણે વિસ્મરણ થઈ જાય કે મેં પૂર્વમાં ૫૦ ગાઉ રાખ્યા છે કે ૭૫ ગાઉ ? જ્યાં સુધી સ્મરણ ન થાય ત્યાં સુધી ૫૦ ગાઉથી અધિક જાય તે અતિચાર લાગે. ૬ઠું વ્રત ધારણ કરવાથી ૩૪૩ ઘનરજજુના વિસ્તારવાળા સંપૂર્ણ લેકનું જે પાપ આવતું હતું તે રોકાઈને જેટલા ગાઉની મર્યાદા કરી હોય તેટલા જ ક્ષેત્રનું પાપ આવે છે. તૃષ્ણને નિરોધ થઈ જાય છે, અને મનને શાંતિ થાય છે. વ્રતધારી શ્રાવક સ્વર્ગનાં અને કેમે કરી મેક્ષનાં સુખ પ્રાપ્ત કરી લે છે. સાતમું ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત આહાર–અન્ન, પાણી, પકવાન, શાક, અત્તર, તબલાદિ જે -વસ્તુ એક જ વાર ભેગાવવામાં આવે તે ઉપભેગ, અને સ્થાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી, શયનાસન, વાસણ, આદિ જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે પરિભેગ, એ બન્ને પ્રકારની વસ્તુના મુખ્યત્વે ૨૬ પ્રકાર કહ્યા છે તેની મર્યાદા, શ્રાવક કરે છે. ૧. ઉલ્લણિયાવિહિ-શરીર સાફ કરવાના કે શેખ નિમિત્તે રાખવાના રૂમાલ ટુવાલની મર્યાદા. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ જૈન તત્ત્વ પ્રકાશ ૨. દંતણુ વિહિ’– દાતણની મર્યાદા. ૩. ફળિવિઠું-કેરી, ખાવાનાં તેમ જ માથામાં નાંખવાનાં આંખળાં વગેરેની મર્યાદા, જા'બુ, નાળિયેર, નાર’ગી, ૪. અભ્’ગણવિRsિ–અત્તર, તેલ, ફૂલેલ, આદિ શરીરે ચાળ– વાનાં તેલેાની મર્યાદા, આઢિ ફળ ૫. ઉવટ્ટવિહિ’–શરીરને સ્વચ્છ સતેજ કરવા માટે પીઠી. વગેરે ચાળવાની મર્યાદા. ૬. મવિહિ–સ્નાન પાણીની મર્યાદા. ૭. વિહિ’વસ્ત્રની X જાત અને સંખ્યાનુ' માપ, ૯. પુવિડિ−ફૂલની જાત અને સંખ્યા, ૧૦. આભરણુવિહિ’-ઘરેણાંની જાત અને સખ્યા ૮. વિલેવવિહિ’–વિલેપન જેવાં કે સુખડ, કેસર, અગર અત્તર, તેલ, સેન્ટ વગેરેની જાત અને માપ. * એક ગજરેશમ બનાવવામાં હજારો કીડાની ઘાત થાય છે. રેશમના કીડાએ પેાતાના મુખમાંથી લાળ કાઢી પાતાના જ શરીર પર લપેટેલી હોય છે. તે જો અંદરના કીડા એની મેળે જ યોગ્ય સમયે બહાર નીકળે તો બધા તંતુ કાપીને નીકળે એટલે તેને ઊના ખદખદતા પાણીમાં નાખી કીડાને મારી નાખે છે અને પછી રેશમ ઉકેલી લે છે, રેશમી વસ્ત્ર પહેરનાર આ પાપને ભાગીદાર થાય છે. માટે શ્રાવકે રેશમી વસ્ત્ર પહેરવાં નહિ. × ફૂલ અધિક કોમળ હોવાથી તેમાં અનંત જીવા હાય છે, તેમ જ તેમાં ત્રસ જીવેાનું નિવાસસ્થાન પણ હોય છે, તેનું છેદનભેદન કરવાથી ત્રસ જીવાની હિંસા થઈ જાય છે. કેટલાક અજ્ઞ જીવેા દેવદેવીને ફૂલ ચડાવવામાં ધર્મ માને છે. શ્રાવકે આમ કરવું ઉચિત નથી. નાગરવેલનાં પાન સદૈવ પાણીમાં ભીંજાયેલ રહેતાં હાવાથી તેમાં તેવા જ રંગના ત્રસ જીવેા તથા લીલફૂગની ઉત્પત્તિ થાય છે, તેથી તે ખાવા યોગ્ય નથી.. Page #768 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૪૩ ૧૧. ધૂપ વિહિં–ધૂપની જાત અને વજન, ૧૨. જિજવિહિં-દૂધ, રાબડી, શરબત, ચા, કેફી, ઉકાળા આદિ પીવાની વસ્તુની મર્યાદા. ૧૩. ભમ્પણવિહિં-પકવાન કે મીઠાઈની જાત, ૧૪. એણવિહિં-ચેખા, ખીચડી, થૂલી આદિની જાત, ૧૫. સૂપવિહિં–ચણા, મગ, મઠ અડદ, આદિની દાળ તથા ૨૪ પ્રકારનાં ધાન્ય. ૧૬ વિગયવિહિ–હ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, ૧૭. સાગવિહિંમેથી, તાંદલજે પ્રમુખ ભાજી–તથા તુરિયાં, કાકડી, ગલકાં, ભીડે, વાળ, આદિ શાકની જાત, ૧૮. માહુરવિહિ-બદામ, પિસ્તાં, ચારોળી, ખારેક, દ્રાક્ષ, અંગુર આદિ મેવા તથા આંબળા આદિન મુરબ્બા ગુલકંદ આદિ. ૧૯. જમણવિહિં ભેજનમાં જેટલા પદાર્થ ભેળવવામાં આવે તે. ૨૦. પાણીવિહિં–નદી, તળાવ, કુવા, નળ, નહેર, કુંડ અથવા વરસાદનું પાણી, તેવી જ રીતે ખારું, મીઠું, મેળું, આદિ પાણીની જાત. ૨૧. મુખવાસવિહિંપાન, સોપારી, લવિંગ, એલચી, જાયફળ, ચૂર્ણ, ખટાઈ, પાપડ આદિ મુખવાસની જાત. ૨૨. વાહનવિહિં-હાથી, ઘોડા, ઊંટ, બળદ, પ્રમુખ ચરતાં, ગાડી, બગી, મેટર, સાયકલ, મ્યાના, પાલખી પ્રમુખ ફરતાં વહાણ, મછવા, હોડી, સ્ટીમર, આદિ તરતાં વિમાન ગભારા આદિ ઊડતાં ઈત્યાદિ જેટલાં સવારીના ઉપયોગમાં આવે તે વાહન. ૨૩. ઉવાહનવિહિં પગરખાં, ચંપલ, ચાખડી, મજા, વગેરેની જાત. ૨૪. સયણવિહિં-ખાટલા, પલંગ, પાટ, કેચ, ટેબલ, ખુરશી, બિછાનાં, વગેરેની જાત. ૨૫. સચિત્તવિહિં–કાચા દાણું, કાચી લીલેવરી, કાચું પાણી, મીઠું, ઇત્યાદિ સચેત વસ્તુ Page #769 -------------------------------------------------------------------------- ________________ ७४४ જૈન તત્વ પ્રકાશ ૨૬, દશ્વવિહિં–જેટલા સ્વાદ પલટે તેટલા દ્રવ્ય. જેમકે, ઘઉં એક વસ્તુ છે પણ તેની રોટલી, પુરી, થુલી, આદિ ઘણી ચીજો બને તે જુદાં જુદાં દ્રવ્ય થયાં. વળી, તળેલી પુરી, અને તવામાં કરેલી પુરી એમ બે દ્રવ્ય થઈ ગયાં. એમ દરેકમાં દ્રવ્યના ભેદ જાણવા. ઉપર કહેલી ૨૬ વસ્તુમાં કેટલીક તે ઉપભેગની છે અને કેટલીક પરિભેગની છે. તેમાં સર્વ વસ્તુઓને સમાવેશ થઈ જાય છે. શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેને ત્યાગ કરે અને જે વસ્તુ ભેગવ્યા વિના ચાલી શકતું નથી તેની ગણતરી તથા વજનનું પરિમાણ કરે અને બાકીનાં પચ્ચખાણ કરે. પરિમાણ કરેલી વસ્તુમાંથી પણ અવસરચિત કમી કરતો રહે, પરંતુ લુબ્ધતા કદાપિ ધારણ કરે નહિ. * ૨૨ અભક્ષ્ય ૧-૫. વડ, પીપળો, પીપર, ઉંબરો અને કેડ એ પાંચેનાં ફળમાં ઝીણાં જંતુઓ ઘણાં હોય છે. અને તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ પણ અધિક થાય છે. ઉમ્બરાનાં ફળને ફેડવાથી પ્રત્યક્ષ ઊડતા છે તેમાંથી નીકળતા દેખાય છે. ૬. મદિરા-મહુડાં, ખજૂર તથા દ્રાક્ષાદિને સોડવે છે, તેમાં બેસુમાર કીડા ઉત્પન્ન થાય છે. તેને અર્ક કાઢતી વખતે કીડાને પણ અર્થ નીકળે છે. તેને મદિરા અથવા દારૂ કહે છે. તેનું સેવન કરનાર પાગલ બની જાય છે, જેમતેમ બકે છે, મળ મૂત્ર આદિ ગંદકીનાં સ્થાનમાં પડી જાય, માતા, ભગિની, પુત્રી, આદિની સાથે કુકર્મ છે પણ કરી લે છે. ધન, માલ બરબાદ કરી દે છે, અને કંગાલ બની જાય છે. * આ ૨૨ અભક્ષ્યનાં નામ ગ્રંથમાંથી લીધાં છે તે બધાને એકસરખાં સમજવાં ન જોઇએ. કેટલાંક બહુ પાપનાં સ્થાન છે, કેટલાંક થોડા પાપનાં સ્થાન છે. કેટલાંક સ્પર્શ કરવા યોગ્ય પણ નથી અને કેટલાંકને ઔષધિમાં ગ્રહણ પણ કરે છે. વિવેકી શ્રાવકો માટે જેટલું ઓછું પાપ થાય તેમ સારું છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૪૫ પ્રકરણ ૫ મુ : સાગારી ધર્મ-શ્રાવકાચાર નશાબાજ ભક્ષ્યાભઢ્યને કશે વિચાર કરતા નથી. તેના ઘરમાં નિરંતર લડાઈ ઝઘડા ચાલુ રહે છે. તે માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિને મારેપીટે છે. કદાચ વધુ પડતે દારૂ પીએ છે તે અકાળે મૃત્યુ પામી નરકમાં ચાલ્યા જાય છે. આવું મહાન અનર્થનું કારણ જાણી ઈસ્લામધર્મના કુરાને શરીફમાં પણ નશા માત્રને હરામ બતાવ્યું છે. માટે તેનું સેવન કરવું તે હિંદુ-મુસલમાન સર્વેને માટે અનુચિત છે. ૭. માંસમચ્છ, કરછ વગેરે જળચર પ્રાણી, ગાય, ભેંસ, બકરાં, આદિ ગામમાં રહેનારા સ્થળચર પ્રાણી, હરણ, સસલાં, સૂવર આદિ જંગલમાં રહેનારાં પ્રાણી, ચકલાં, કુકડાં, કબૂતર, આદિ ઊડતાં પ્રાણી; ઈત્યાદિ જીવોની હિંસા થવાથી જ માંસ તૈયાર થઈ શકે છે, માત્ર પેટને ખાડો પૂરવા માટે જ ઉપયોગી અને ઉપકારી પ્રાણીઓ દૂધ જેવા પિષ્ટિક પદાર્થો, ઉન જેવાં વસ્ત્રાદિ દેનારા અને ઘાસ, તરણું, આદિ નિર્માલ્ય વસ્તુથી પિતાની આજીવિકા ચલાવનારાં બિચારાં નિરપરાધી જીવોની કતલ કરવી તે ઘણું જ કૃતનતાનું કામ છે. પ્રાચીન કાળમાં એવી નીતિ પ્રચલિત હતી કે જે કટ્ટર શત્રુ પણ મુખમાં તરણું લઈ લે તે તેને પણ અભયદાન મળતું, તે પછી નિત્ય તૃણ ભક્ષણ કરનારાં પશુઓ પર ઘાતકીપણું તે મુદ્દલ ન જ કરવું જોઈએ. કોઈ પણ પશુની ઘાત કદી પણ ન કરવી જોઈએ, તેમ જ માંસ પણ ખાવું ન જોઈએ. ઈસ્લામ ધર્મના પાલક પિશાબને ઘણે નાપાક સમજે છે અને તેને ડાઘ કપડાને ન લાગે તેટલાં માટે જ વજુ કરે છે, માટીને ઢેફાથી ગુપ્ત અંગ સાફ કરે છે, તે પછી પેશાબથી ઉત્પન્ન થયેલી વસ્તુ માંસ તે સ્પર્શ કરવા ગ્ય પણ નથી. કુરાને શરીફના સુરાયને પારામાં ગેસ્તને હરામ બતાવ્યું છે. સુરાહ હજની ૩૬ મી આયાતમાં ખુદ અલ્લાહતાલાએ ફરમાવ્યું છે, કે ગેસ્ત અને લેહી મને પહોંચી શકશે નહિ, પરંતુ એક પરહેજગારી પાપને ડર જ પહોંચશે. બાઈબલના ૨૦મા પ્રકરણમાં કહ્યું છે કે, “Thou shall not kill” અર્થાત્ હિંસા કરવી નહિ. આ પ્રમાણે હિંસા કરવાની મના Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ જૈન તત્વ પ્રકાશ બધા ધર્મનાં માનનીય શામાં છે અને હિંસા વિના માંસ થતું નથી. તેથી માંસ ખાવાની કુદરતી જ મના થઈ ગઈ. વળી, માંસ અશુચિથી ભરેલું અને દુર્ગધીયુક્ત હોય છે. અને ક્ષય, ગંઠમાળ, રક્તપિત્ત, વાત, પિત્ત, સંધીવા, તાવ, અતિસાર, આદિ અનેક રોગોને ઉત્પાદક માંસને ખેરાક છે. તેવી જ રીતે જાતિ અને ધર્મથી ભ્રષ્ટ કરનાર તથા ભવિષ્યમાં નરકગતિમાં જ લઈ જનાર અને મહા દુખદાતા માંસને ખેરાક છે. તેથી તે અભક્ષ્ય છે. * तुहं पियाई मंसाई । खंडाई सोल्लगाणि य । खाइओ मि-स-मसाइ । अग्गिवण्णाइणेगसो ॥ (ઉ. અ. ૧૯. ગાથા. ૬૯) અર્થ—નારકીને પરમાધામી કહે છે કે તને માંસ બહુ પ્રિય હતું, તું, માંસના ટુકડાને તળીને ખાતો હતો, તો હવે તારા જ શરીરનું ગરમાગરમ માંસ અમે તને ખવરાવીએ છીએ, તે તારે ખાવું જોઈએ. આમ કહી તેના શરીરનું માંસ ચીમટા વડે તોડી તોડી તેને અગ્નિમાં ગરમ કરી ખવરાવે છે. આમ, માંસાહારીની નરકમાં ભયંકર દુર્દશા થાય છે. हिंसामूल ममेध्य मांस्यदमलं ध्यानस्य रौद्रस्य यद् । बीभत्सं रूधिराविल कृमिगृहं दुर्गन्धिपूयादिकं ॥ शुक्रा सृकप्रभवं नितांत मलिनं सद्भिः सदा निन्दितं । को भूक्ते नरकाय राक्षस समो, मांस तदात्मदुइ । અર્થ–માંસ તે હિંસાના મૂળ કારણભૂત છે, અપવિત્ર છે, રૌદ્રધ્યાનનું કારણ છે. દેખાવમાં મલિન છે. લોહીથી ભરેલું, દુર્ગધવાળું, વીર્ય તથા લોહીથી ઉત્પન્ન થયેલું એટલા માટે અત્યંત મલિન છે. સર્વ સંપુરએ તેની નિંદા કરી છે. આવા માંસનું ભક્ષણ તો તે જ કરે છે કે જે આત્મદ્રોહી અને રાક્ષસ સમાન હોય છે. પરંતુ સારા માણસે કદાપિ માંસભક્ષણની ઈચ્છા પણ કરતા નથી. योऽति यस्य च तन्मांस, मुभयो पश्यतांतरं । एकस्य क्षणिको तृप्ति, रन्य प्राणैर्वियुज्यते ॥ અર્થ—જે માંસ ખાય છે, અને જેનું માંસ ખવાય છે તે બંનેના સુખદુ:ખમાં કેટલો બધો તફાવત છે? તેનો જરા વિચાર કરો ! માંસ ખાનારને ક્ષણિક તૃપ્તિ થાય છે અને તે બિચારાં પ્રાણીનાં અમૂલ્ય પ્રાણોનો સમૂળ નાશ. થઇ જાય છે. Page #772 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી—ધર્મ શ્રાવકાચાર ૭૪૭ ૮. મધ પણ અભક્ષ્ય છે. મધમાખીઓ અનેક વનસ્પતિને રસ એક સ્થાને એકઠા કરી તે ઉપર બેસી રહે છે. વાઘરી; ભીલ, વગેરે હલકી જાતનાં મનુષ્ય અગ્નિપ્રગથી માખીઓને દઝાડી, ભગાડી તેને મહામુસીબતે તૈયાર કરેલા મધપૂડાને કપડામાં બાંધી નીચવી લે છે. તેમાં માખીઓનાં ઇંડાને પણ રસ ભળે હેય છે. આથી ધૃણાસ્પદ અને પાપથી પેદા થતા પદાર્થ ખાવાયેગ્ય નથી. ૯ માખણ-છાશથી અલગ થયા બાદ થોડા જ કાળમાં માખણમાં કૃમિ અને જીવની ઉત્પત્તિ થઈ જાય છે. તથા લીલ ફૂગ પણ આવી જાય છે તેમ જ માખણ કામવિકારને વધારનાર હેવાથી પણ અભક્ષ્ય છે. કેટલાક કહે છે : અમે હાથથી હિંસા કરતા નથી, પરંતુ તૈયાર માંસ ખરીદ કરી ખાઈએ છીએ તો એમાં અમને શો દોષ? પણ તે એમનું કથન અજ્ઞાનતાનું છે. કારણ કે મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ત્રીજા ભાગમાં મન મહારાજે આઠ જણને ઘાતક કહ્યા છે. अनुमन्ता विशसिता, निन्हन्ता क्रयविक्रया । संस्कृता चोपहर्ता च, खादकश्चेति घातका ॥ અર્થ–૧. પ્રાણી વધની આજ્ઞા દેનાર, ૨. શરીરને ઘા કરનાર, ૩.. મારનાર, ૪. વેચાતું લેનાર, ૫. વેચનાર, ૬. પકાવનાર, ૭. પીરસનાર અને, ૮. ખાનાર એ આઠેય ઘાતક હિંસક છે. मांस भक्षयिताऽमुत्र, यस्य ग्रांस मिहाद्मयहं । ओतन्मांसस्य मां स्तव, निरुक्तं मनुरब्रवित ॥ અર્થ–મનુજી કહે છે કે નિરુકતથી માંસને અર્થ આ પ્રમાણે થાય છે. માં મારા–સ–સમાન અર્થાત્ જે પ્રમાણે તું મારું ભક્ષણ કરે છે તે જ પ્રમાણે ભવાંતરે હું તારું ભક્ષણ કરીશ. આવો માંસનો અર્થ થાય છે. अमासु य पक्कासु विपच्चमाणासु य मांसपेसीसु । __ आय तिय मुववाओ, भणिओ हुणिगो य जीवाणं ॥ અથ–દિગમ્બર જૈન આમ્નાયના શાસ્ત્રમાં કહ્યું છે કે, કાચા માંસમાં, પાકા માંસમાં, રંધાતા માંસમાં અને માંસની પ્રત્યેક અવસ્થા માં અનંત નિગો. દિયા જીવોની તેમાં ઉત્પત્તિ થતી જ રહે છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૦. હિમ–બરક્ તે કાચા પાણીને જમાવેલ હાવાથી અસખ્ય જીવાના પિડ હેાવાથી અભક્ષ્ય છે. ૭૪૮ ૧૧. વિષ–ઝેરી પદાર્થા જેવા કે, અફીણ, વચ્છનાગ, સામલ, ભાંગ, ગાંજો, તમાકુ, ઈત્યાદિ નશે ઉત્પન્ન કરનાર વસ્તુ પણ અભક્ષ્ય છે. આવી વસ્તુએ કેટલાક શાખ નિમિત્તે ખાય છે અને કેટલાક રોગાદિને કારણે ખાય છે. એક વાર ખાવું શરૂ કર્યાં પછી તે છેડવુ' ઘણું જ મુશ્કેલ થઇ જાય છે. આવા પદાર્થો ક્ષણિક જુસ્સા આપે છે, પણ પરિણામે શરીરની ઘણી જ ખરાબી કરી નાખે છે. કેફી વસ્તુને સેવનાર મનુષ્ય ખલડીન, તેજહીન, રૂપહીન બની જાય છે. તેના સ્વભાવ ચીડિયા થઇ જાય છે. સમય પર કેફ્ કરવાની વસ્તુ ન મળે તે રાઈરાઈ, તરફડી તરક્કી અકાળ મૃત્યુ પામે છે. વળી, અફીણ આદિ ઝેરી પદાર્થો બનાવવામાં અનેક ત્રસ જીવેાની ઘાત થાય છે. એટલા માટે કોઈ પણ પ્રકારના કેફી પદાર્થોં સેવન કરવા ચેગ્ય નથી. ૧૨. કરા-આકાશમાંથી પડતા કરા પણુ અસંખ્ય અપકાય જીવાના પિડ અને રાગેાત્પાદક હેાવાથી ખાવા યેગ્ય નથી. ૧૩. માટી, ગેરુ, ગાપીચંદન, ખડી, મનશીલ, પાંચે રંગની માટી ખાવાથી પથરી, પાંડુરોગ, ઉદરવૃદ્ધિ, મંદાગ્નિ, અધકોશ, આદિ અનેક રોગ ઉત્પન્ન થાય છે. તથા અસંખ્ય જીવેાના પિડ હાવાથી તે વસ્તુ ખાવાયે।ગ્ય નથી. ૧૪. રાત્રિભોજન–સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલાં કોઈ પણ વસ્તુનું ખાનપાન કરવું તે તદન અનુચિત છે. કારણ કે રાત્રિભોજનને આંધળુ ભોજન કહ્યું છે. તેમ કરવાથી અનેક ત્રસ જીવાનુ ભક્ષણ અને રેગાત્પત્તિ થાય છે. કરોળિયા, ગરાળી અને સર્પની ગરલ આદિ રાત્રિ ભાજનમાં ખાઈ ને ઘણા મૃત્યુ પામ્યાના દાખલા મેાજૂદ છે. ૧૫. પંપોટ લ–દાડમ, જામફળ, અંજીર, ઈત્યાદિ ફળે કે જેમાં ઘણાં ખીજ હાય છે. અને જેટલાં ખીજ તેટલા જીવ તેમાં જાણવા. Page #774 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭૪૯ ૧૬. અનંતકાય (૧) સૂરણ. (૨) વજકંદ. (૩) લીલી હળદર, (૪) આદુ (૫) કચરા, (૬) સવતારી, (૭) બિરાલી (૮) કુંવાર, (૯) થેર, (૧૦) ગુલબેલ, (૧૧) લસણ, (૧૨) વંશ કારેલી, (૧૩) ગાજર, (૧૪) સાજીવૃક્ષ, (૧૫) પદ્મકંદી, (૧૬) ગિરકરણી (નવાં પાંદડાંની વેલ) (૧૭) ખીરકંદ (૧૮) થેગી, (૧૯) લીલીમોથે (૨૦) લેણુ વૃક્ષની છાલ (૨૧) ખિલુડા કંદ, (૨૨) અમરવેલ (૨૩) મૂળા, (૨૪) ભૂમિફેડા, (૨૫) વિરુડા (ધાન્યના અંકુરા) (૨૬) ઢગ બથવા (૨૭) ડુંગળી, (૨૮) પાલનું શાક, (૨૯) આમલિયે ન બંધાણ હોય તેવી કાચી આમલી, (૩૦) આલુ, (૩૧) પિંડાલું અને, (૩૨) જેને તેડવાથી દૂધ નીકળે તથા જેની સંધિ તૂટયા બાદ ઉષ્ણ લાગે. ગાંઠ પ્રત્યક્ષ દેખાતી હોય, કોઈ પણ ગોટલીવાળા ફળમાં ગેટલી બંધાણી ન હોય તેમ જ મગ, ચણા, મઠ, આદિ પાણીમાં ભીંજવવાથી તેમાં અંકુર ફૂટી ગયા હોય તે બધા અનંતકાય જાણવા. તેમાં અનંતાનંત જીને પિંડ હેવાથી તે અનંતકાય ખાવા ગ્ય નથી. ૧૭. અથાણાં–કેરી, લીંબુ, મરચાં, આદિનાં અથાણું આચ્યા બાદ તે ઝટ ગળતાં નથી, ઘણા દિવસ બાદ તેમાં લીલકુંગ તથા ત્રસ જેની ઉત્પત્તિ થઈ જાય છે, સડી જાય છે. એવાં અથાણાં પણ ખાવા ગ્ય નથી. ૧૮. દહીંવડાં–કાચા દહીંમાં પાણી ભેળવી તેનું ઘોળવું કરી તેમાં વડાં નાખે છે. તે અમુક કાળ પછી ખદબદી જાય છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે लसुनं गजनं चेव, पलांड, पिण्डमूलकं । मत्स्यो मांस सुरा चैव, मूल कसतु तो अधिकं ॥१॥ वरं भुक्त पुत्रमांसं, न च मूल तु भक्षणं ॥ भक्षणं जायंति नरकं, वजनं स्वर्ग गच्छता ॥२॥ અથ– લસણ, ડુંગળી, મૂળા, માંસ અને મદિરા તેનું કદાપિ ભક્ષણ ન કરવું. કદાપિ દુષ્કાળ પડી જાય તો મરેલા પુત્રનું માંસ ખાવું સારું પણ કંદમૂળ કદાપિ ન ખાવું. કેમ કે કંદાદિ ખાનાર નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર સ્વર્ગમાં જાય છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ - ૭૫૦ જૈન તત્ત્વ પ્રકાશ ૧૯. રીગણાં તેમાં ઘણાં બીજ હાવાથી અભક્ષ્ય છે. ૨૦. અજાણ્યાં ફળ—જેનુ નામ અને ગુણદોષ જાણવામાં ન હાય તેવાં ફળ ખાવાં નહિ. કેમકે તેમ કરવાથી રાગેાત્પત્તિ થાય છે અને વખતે અકાળ મૃત્યુ પણ થઈ જાય છે. ૨૧. તુફળ-જેમાં ખાવું થેડું અને નાંખી દેવુ... ઘણું. શેરડી, સીતાફળ, બોર, જાંબુડાં, વગેરે. ૨૨. રસ ચલિત–જે વસ્તુ બગડીને તેને રસ પલટી ગયા હાય, દુર્ગંધવાળી બની ગઈ હેાય એવી વસ્તુથી પણ રેગેાત્પત્તિ તથા અસખ્ય જવાની ઘાત થવાના સ`ભવ છે. સાતમા વ્રતના ૨૦ અતિચાર ભેાજન સંબધી પ અતિચાર : ૧. સચિતાહારે શ્રાવકને સચેત વસ્તુ-કાચુ પાણી, લીલેતરી આદિનાં પચ્ચખ્ખાણુ હાય અને ભેજનમાં તેવી કઈ વસ્તુ આવી ગઈ હાય ત્યારે તે સચેત છે કે અચેત તેને પૂરો નિર્ણય થયા વિના તે વસ્તુ ભેગવવી ન જોઈ એ. છતાં ભોગવે તે અતિચાર લાગે. કદાચિત્ સર્વથા સચેતનાં પ્રત્યાખ્યાન ન થઈ શકે તે તેનું ઇચ્છિત પરિમાણુ કરે અને તેનાથી અધિક ભોગવવાનાં પચ્ચખ્ખાણુ કરે. પરિમાણ કેટલું' કર્યું. તેનું વિસ્મરણ થઈ જાય તા જ્યાં સુધી પૂરું સ્મરણ ન થાય ત્યાં સુધી સચેત વસ્તુ ખાવી નહિ. ખાઈ લે તે અતિચાર લાગે. ૨. સચિત પરિઅદાહારે-કેરી, તરબૂચ વગેરે ઉપરથી તે નિર્જીવ છે પણ અંદરની ગેાટલી, ખીજ સચેત છે તથા વૃક્ષથી તરતના લીધેલે ગુંદ, તરતની વાટેલી ચટણી, તરતનું ધાવાળુ પાણી, વગેરે સચિત્ત પ્રતિબદ્ધ આહાર કહેવાય છે. આમ્રાદિ ફળની ગોટલી અલગ કર્યાં પહેલાં તથા ચટણી આદિ પર પૂરુ શસ્ત્ર પરિણમ્યા પહેલાં સચેતનાં પચ્ચખ્ખાણુવાળા તેને ભગવે તે અતિચાર લાગે. Page #776 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭પ૧ ૩. અ૫લિઓસહિ ભખયા–કાચી કેરી, કેળાં, વગેરે પકાવવા માટે ઘાસ આદિમાં દબાવી મૂક્યાં, પરંતુ પૂરાં પાકયાં નહિ, તેમ જ શાક પૂરું ચેડવ્યું નહિ, કંઈક સચેત, કંઈક અચેત હોય તેવું ઉતારી લીધું, ઘઉં, ચણા, બાજરે, મકાઈ, વગેરેને પિંક ઘાસના અગ્નિમાં શેકીને પાડે તેમાં પણ ઘણું દાણા સચેત રહી ગયા હોય તેને અચેતની બુદ્ધિથી ખાઈ જાય તે અતિચાર લાગે. ૪. દુષ્પઉલિસહિ ભખણયા--જે વસ્તુ બહુ પાકીને બગડી ગઈ હોય, સડી ગઈ હોય, વાસી થઈ ગઈ હોય, ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયા હોય અથવા ભડથું કરી દુષ્ટ રીતે પકવેલ હેાય એવી વસ્તુ ખાય તે અતિચાર લાગે. પ. તુચ્છ સહિ ભખણુયા–શેરડી, સીતાફળ છે, બેર આદિ જેમાં ખાવાનું શેડું અને ફેંકી દેવાનું ઘણું એવી વસ્તુ ખાય તે અતિચાર લાગે. કર્મ (વ્યાપારી સંબંધી ૧૫ અતિચાર– (૧) અંગાર કર્મ–કેલા બનાવી વેચવાને વેપાર તથા લુહાર, સુતાર, કુંભાર, હલવાઈ ભાડભુંજા, બેબી, કંસારા, મિલ, કારખાનાં, વગેરે જે વેપાર અગ્નિના આરંભથી થાય છે તે. (૨) વનકર્મ –બાગ, બગીચા, વાડી, આદિમાં ફળ, ફૂલ, શાકભાજી, વગેરે ઉત્પન્ન કરી વેચે. બકાલાને વેપાર કરે તથા વનમાંથી ઘાસ, લાકડાં, કંદમૂળ, આદિ લાવીને વેચે, વૃક્ષાદિનું છેદન કરી લાકડાને વેપાર કરે. (૩) શકટ કર્મ–ગાડા, ગાડી, રથ, ઘોડાગાડી, મ્યાના, પાલખી, નાવ, ઈત્યાદિ બનાવીને વેચે તથા તેનાં ઉપકરણ, પૈડાં વગેરે વેચે. 0 શેરડીનાં છોતાં, સીતાફળનાં બીજ રસ્તામાં ફેંકી દેવાથી કીડીઓ તથા માખીઓને કચ્ચરઘાણ નીકળી જાય છે તેને બચાવ કરવો. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ જૈન તત્ત્વ પ્રકાશ (૪) ભાટક કર્મ–ઉંટ, ઘેડા, ગધેડાં, બેલગાડી, જહાજ, આદિ અન્યને ભાડે આપે તે ભાડી કર્મ. (૫) ફેટ કર્મ–ખાણ, કૂવા, તળાવ, ખેતર, આદિ દવાદાવવાના વેપાર કરે તે ફેડી કમે. (૬) દંત વાણિજ્ય-૪ હાથીદાંત, શીંગડાં, હાડકાં, જીભ છીપ, વગેરેને વેપાર કરે કરાવે તે. (૭) લખ વાણિજ્ય-લાખ), ચપડી, ગુંદ, મનસીલ, ધાવડીનાં ફૂલ, હડતાળ, ગાળી, મહૂડાં, સાજી આદિ ક્ષાર, સાબુ ઈત્યાદિ વસ્તુઓને વેપાર + લખવાણિજ્યમાં ગણાય છે. (૮) રસ વાણિજ્ય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, શરબત, મુરબ્બા, મધ, મદિર, વગેરે પ્રવાહી પદાર્થોના વેપારને રસ વાણિજ્ય કહે છે. * ઊડે ખાડો ખોદી તેના ઉપર પાતળા વાંસ બિછાવી તેના ઉપર કાગળની હાથણી ઊભી રાખી છે. તેના ભોગને માટે જંગલી હાથી આવે છે. અને ખાડામાં પડી મૃત્યુ પામે છે. તેનાં હાડકાંના ચૂડા વગેરે બનાવે છે. સાંભળ્યું છે કે, ચૂડા માટે પ્રતિવર્ષ ૭૦ હજાર હાથીઓને મારી નાખવામાં આવે છે. તેના પાપના ભાગીદાર હાથીદાંતનાં વાપરનારાં બને છે. જૈન જેવી દયાળુ જાતિમાં આવી હલકી પ્રથા છે તેનો નાશ કરવો જોઇએ. 0 મિલમાં અને જિનમાં ચામડાંને પુષ્કળ ઉપયોગ થાય છે. વેપારીઓ ચોપડાનાં પૂંઠાં પણ ચામડાનાં રાખે છે. પાકીટ, કમ્મરપટ્ટા, ગાદી, વગેરે ઘણી ચીજોમાં ચામડું વપરાય છે. આથી ચામડું મોંઘુ થયું છે. અને અનાર્ય લોકો દ્રવ્યના લોભે હજારો પશુઓની ઘાત ચામડા માટે કરે છે. તેના પાપનો હિસ્સો ચામડાની વસ્તુઓ વાપરનારને આવે છે. ચામડું અપવિત્ર છે એમ જાણી તેની બનેલી વસ્તુઓ વાપરવી ન જોઇએ. + વૃક્ષોને છેદી કે ટોચી તેમાંથી રસ કાઢે છે તેની લાખ બનાવે છે. લાખ આદિમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે. 1 x પ્રવાહી વસ્તુઓમાં વખતે પંચેંદ્રિય જીવો પડી મરી જાય છે. તથા મીઠાઇમાં કીડા મકોડા આદિ જીવોની ઉત્પત્તિ અધિક થાય છે, તે જીવો પગ નીચે ચંપાઈને મરી જાય છે, તેમ જ વસ્તુ વાપરતાં પણ તેમની ઘાત થઈ જાય છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭પ૩ (૯) વિષ વાણિજ્ય-ઝેરી પ્રાણઘાતક વસ્તુ જેવી કે, અફીણ, વચ્છનાગ, સેમલ, ધતૂરો, ઈત્યાદિ ઝેરી ઔષધિઓ તેમ જ ઉપલક્ષણથી તલવાર, ધનુષ્ય, ચક્ર, ભાલા, બરછી, બંક, તપ, તમંચા, ચપુ, છરી, કટારી, ક ઇત્યાદિને વેપાર પણ વિષ વાણિજ્ય કહેવાય છે. (૧૦) કેશ વાણિજ્ય-મનુષ્ય, પશુ, પક્ષીના વાળ કે પીછાંની બનેલી વસ્તુ ૪ જેવી કે, ધાબળા, શાલ, ઊનનાં વસ્ત્ર, મેજા, ટોપી, તથા ચમરી ગાયના વાળનાં બનેલાં અમર આદિ વેચે તથા મનુષ્ય, પશુ, પક્ષીને વેચવા તે પણ કેશ વાણિજ્યમાં ગણાય છે. (૧૧) યંત્ર પીલન કર્મ–તલ વગેરે પીલવાની ઘાણી, કપાસ લઢવાના ચરખા, શેરડી પીલવાના સીચેડા, જિન +, મિલ, ચક્કી, વગેરે વેચે અથવા તેનાં ચક, પટા, પુલી, ખલા, આદિ સામાન વેચે તે યંત્રપાલન કર્મ જાણવું. (૧૨) નિલંછન કર્મ–બળદ, ઘેડા આદિ પશુઓને ખસી કરે (ગુહ્યાંગનું છેદન કરે), કાન, નાક, શીંગ કે પૂંછડાનું છેદન કરે; મનુષ્યને નાજર ) બનાવે છે. આ બધાં નિલંછન કર્મ છે. * શસ્ત્રોથી જેટલી જીવહિંસા થાય છે તેના પાપને હિસ્સો શસ્ત્ર બનાવનારને, વેચનારને અને વાપરનારને સૌને લાગે છે. * ટોપી આદિ પર પક્ષીઓનાં પીછાં લગાવવા માટે હિંસક લોકો જીવતાં પક્ષીઓની પાંખો ઉખેડી લે છે. તે બિચારાં તરફી તરફડીને મરી જાય છે. -- કપાસમાં જીવડાં બહુ હોય છે. તે ચરખાના રોલમાં પિલાઈને મરી જ છે. તેમ જ મિલ તો મહા આરંભનું સ્થાન છે. તેમાં તે વખત પર મનુષ્ય જેવા પણ અકસ્માતથી મરી જાય છે. 0 બિચારાં પરાધીન પહેલાં અનાથ પશુઓનાં ગુપ્ત અંગોનું છેદન કરતી વખતે કેટલાંક પશુ તો અકાળ મૃત્યુ પામે છે; ખૂબ-ખૂબ અસહ્ય દુ:ખો ભોગવે છે. આ કામ ઘણું જ નિર્દય અને નિંદનીય છે. = રજવાડાંમાં કેટલેક ઠેકાણે દાસીપુત્રને નાનપણથી જ અંગભંગ કરી નામર્દ બનાવે છે. અને પછી તે મોટો થાય ત્યારે રાણીઓના રક્ષણાર્થે પહેરેગીર તરીકે તેને રાખે છે. આ લોકોને નાજર કહેવામાં આવે છે. ४८ Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ જૈન તત્તવ પ્રકાશ (૧૨) દવાનિદાપન કર્મ–જંગલ ખેતર, બાગ, બગીચા, આદિમાંથી કચરો ઘાસ વગેરે સાફ કરવા માટે આગ લગાડે. (૧૪) સરદ્રહ તલાવ શેષણ કર્મ-તલાવ, કહ (કુંડ), કુવા, વાવ, નદી, નાળાં, આદિ જળાશયનાં પાણી ઉલેચાવે તથા તળાવ આદિની પાળ ફેડી ખેતર, બગીચા, વગેરેને પાણી પાવાને માટે નીકે વહેવરાવે તેમ જ જળાશય સાફ કરવાને માટે પાણી ઉલેચાવે તે સરહ તલાવ પરિશેષણ કર્મ. (૧૫) અસતીજન પોષણ કર્મ અસતીનું પોષણ કરે અર્થાત્ બકરીઓને વેચાણ લઈને કે દાસીઓનું ખાન, પાન, વસ્ત્રાભૂષણ, આદિથી પિષણ કરીને તેમની પાસે વેશ્યા જેવાં કર્મ કરાવે અને તેનાથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યને ગ્રહણ કરે, તથા ઉંદર મારવાને બિલાડી પાળે, બિલાડીને મારવા કૂતરા પાળે, ઇત્યાદિ છવઘાત કરવાની અભિલાષાથી જીવેનું પિષણ કરે, શિકારી, બિલાડી, કુતરા, શકરા, આદિનું પિષણ કરીને તેને વેચે. પિપટ, મેના, કાબર, કબૂતર, મરઘાં, આદિનું પિોષણ કરી વેચે ૪ ઈત્યાદિ વેપાર કરે છે. દયા કે રક્ષા નિમિત્તે પિષે તે હરકત નહિ. * જંગલમાં દવ લગાડવાથી એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત ઘણા જીવો ભસ્મીભૂત બની જાય છે. અસતીઓનો વેપાર એ ઘણું નિર્લજજ કર્મ છે. પ્રસંગોપાત તે ગર્ભપાતાદિ મહા દોષનું સ્થાન થઈ પડે છે. કેટલાક “અસઈ જણ પિસણયા” પાઠ ફેરવી તેને બદલે “અસંજઇ જણ પોષણયા” બોલે છે અને કહે છે કે શ્રાવકોએ અસંજઈનું પોષણ ન કરવું જોઇએ. પણ આ પાઠ અને અર્થશાસ્ત્ર વિદ્ધ છે. કેમ કે ઉપાસક દશાંગમાં કહ્યું છે કે આનંદ આદિ શ્રાવકોને ૪૦ હજાર ગાયો હતી. ભગવતી સૂત્રના તંગિયા નગરીના શ્રાવકની રિદ્ધિનું વર્ણન કરતાં કહ્યું છે કે, શ્રાવકોને ત્યાં ગાય, ભેંસ, બકરાં આદિ પશુઓ ઘણાં હતાં. આ બધાં પશુઓ અસંયતી હોય છે. અને શ્રાવકે તેનું પાલનપોષણ કરે છે. કારણ કે જો પોષણ ન કરે તે પહેલા વ્રતને પાંચમો અતિચાર “ભરૂપાણ વોઈએ” લાગે. આવી રીતે જે સૂત્રપાઠ પલટાવીને ઊલટા અર્થ કરે છે. તેમને કર્મનો વજબંધ થાય છે, માટે ભ્રમમાં ન પડતાં ઉપર દર્શાવેલા શાસ્ત્રોકત અર્થ માનવો જોઈએ અને દયા પાળવા તથા દાન દેવાથી વંચિત રહેવું ન જોઈએ. ઉપર્યુક્ત ૧૫ કર્માદાનનાં કાર્ય બંને લોકમાં ઘોર દુ:ખનાં દેનાર છે એવું જાણી યથાશકિત તેનો ત્યાગ કરવો જોઇએ. Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ઉક્ત ૧૫ કર્માદાન (કર્મબંધન)નાં કાર્ય છે. કેમ કે આ વેપા રમાં ત્રસ જીવોની ઘણી હિંસા થાય છે. આમાંના કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય શ્રાવકેએ કરવા યોગ્ય નથી, કદાચિત એ વેપારથી આજીવિકા ચાલતી હોય અને બીજે કેઈ ઉપાય ન હોય તે તેની મર્યાદા કરવી જોઈએ. જેમ કે આનંદજીએ ૫૦૦ હળની મર્યાદા રાખી, શાકડાલજી કુંભાર નિભાડા પકવીને જ ઉપજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે ૨૦ અતિચાર રહિત સાતમા વ્રતનું પાલન કરે છે તેનું મેરુ પર્વત જેટલું પાપ તો રેકાઈ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ વ્યતીત કરી ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના અનંત સુખને ભેતા બને છે. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત દંડ બે પ્રકારના કહ્યા છે, ૧. અર્થ દંડ અને, ૨. અનર્થ દંડ. ૧. શરીર, કુટુંબ, આદિ આશ્રિતનું પાલન-પોષણ કરવાને છકાય જીવને આરંભ કરે પડે છે તે અર્થદંડ કહેવાય છે. ૨. વિના કારણ તથા જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તે અનર્થદંડ કહેવાય છે. અનર્થદંડને મુકાબલે અર્થદંડમાં પાપ ઓછું હોય છે. કેમકે તે કર્યા વિના સંસારનું ગાડું ચાલવું મુશ્કેલ છે. એટલા માટે અર્થદંડ શ્રાવકે કરે પડે છે, તથાપિ શ્રાવક તેમાં અનુરક્ત બનતું નથી. જે કામમાં આરંભ થાય છે તે કરતા થકા અનુકંપા અને વિવેક રાખે છે. અને અવસર આવ્યે સર્વથા ત્યાગવાની અભિલાષા સેવે છે, અને જેમાં પિતાને કશે સ્વાર્થ ન હોય એવાં હિંસાદિ પાપ બનતાં સુધી શ્રાવક કરતા નથી. અનર્થદંડના મુખ્ય ૪ પ્રકાર કહ્યા છે. ૧. અપધ્યાનાચરિત-ખોટા વિચાર કરે. જેવા કે, (૧) ઈષ્ટકારી (સ્ત્રી, પુત્ર, સ્વજન, મિત્ર, સ્થાન, બાન, પાન, વસ્ત્ર, ભૂષણ, Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ જૈન તત્ત્વ પ્રકાશ આદિ) પદાર્થોને સંવેગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિન વિયેગે હાય હાય કરવું, માથું ફૂટવું તેને આર્તધ્યાન કહે છે. ૨. હિંસાન, જૂહનાં, ચેરીના કામમાં તથા ભોગપભેગનાં સંરક્ષણનાં કામમાં આનંદ માન; દુમિનેની ઘાતનું કે નુકસાનનું ચિંતન કરવું તેને રૌદ્રધ્યાન કહે છે. આ બન્ને પ્રકારનાં ધ્યાન ધ્યાવાં તે અપધ્યાન આચરિત અનર્થદંડ છે. આ પ્રકારના વિચાર શ્રાવકે કરવા તે ઉચિત નથી. કદાચિત તેવા વિચાર મનમાં આવે તે ચિંતવવું કે રે ચેતન ! તું દેવતાઓનાં સુખ અને નરકનાં દુખ અનંત વાર ભેગવી આવ્યું છે. તેના અનંતમે ભાગે પણ આ સુખ-દુઃખ નથી. વળી, પાપારંભનાં કામમાં આનંદ માનવાથી ચીકણું કર્મ બંધાય છે. તે ભેગવતી વખતે ઘણું દુઃખ થાય છે, માટે વિના કારણે કર્મબંધ ન કર, ઈત્યાદિ વિચારથી સમભાવ ધારણ કરો. એક મુહૂર્તથી અધિક ખેટો વિચાર રહેવા ન દે. ૨, પ્રમાદાચરિત–પ્રમાદનું આચરણ કરે. પ્રમાદ પાંચ પ્રકારના છે. मद विषय कसाया, निदा दिकहा पंचमा भणिया । ___ ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ।। અર્થ–(૧) મદ-જાતિ આદિ ૮ પ્રકારના મદ, (૨) વિષય -પાંચ ઇદ્રિના ૨૩ વિષયેની લેલુપતા (૩) કપાય-કેધાદિ ચાર કષાયને ઉભાવ, (૪) નિદ્દા-નિદ્રા અને, (૫) વિકહા–સ્ત્રી આદિ ૪ પ્રકારની વિકથા. એ પાંચમાંથી એક એક પ્રમાદનું આચરણ કરનાર મહાપુરુષ પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે, તે જે પાંચેનું આચરણ કરશે તેની કેવી કુગતિ થશે? માટે શ્રાવકેએ પાંચે પ્રમાદને ઓછા કરવા સંદેવ ઉદ્યમવંત રહેવું જોઈએ. Page #782 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૫૭ બીજી રીતે પણ ૮ પ્રમાદ કહ્યા છે: (૧) અજ્ઞાનતામાં રમણ કરવું, (૨) વાતવાતમાં શંકા કરવી, (૩) પાપત્પાદક કહાણીઓ, નેવેલ, ઠોકશાસ્ત્રાદિ પુસ્તકોનું પઠન, (૪) ધન, કુટુંબાદિ પર અત્યંત લુબ્ધ બનવું, (૫) દુશ્મન પર તથા મલિન વસ્તુ પર દ્વેષભાવ ધારણ કરે. (૬) ધર્માત્માને આદર સત્કાર ન કરવો, (૭) ધર્મકરણ આદરપૂર્વક ન કરવી, અને, (૮) ખોટા વિચાર, ઉચ્ચાર અને આચારથી ત્રણ ગેને મલિન કરવા. આ આઠ પ્રમાદ સંસાર સમુદ્ર તરવાના અભિલાષીએ સદૈવ ત્યાગવા જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારને લાભ નથી અને કર્મબંધ તે સહેજે જ થઈ જાય છે. કેટલાક લોકો ગંજીપ, ચપાટ, શેતરંજ આદિની રમતમાં, ફિગટના ગડા મારવામાં કે ખરાબ પુસ્તકે વાંચવામાં એવા તે મશગૂલ થઈ જાય છે કે તેમને વખતને ભૂખ, તરસ, ટાઢ, તડકાને પણ ખ્યાલ રહેતું નથી; આથી તેઓ અનેક વ્યાધિઓના ભોગ બની બેસે છે, તેમાંથી તરેહ તરેહના ઝઘડા ઉત્પન્ન થાય છે, સાજનેને પણ શત્રુ માની લે છે. રમતમાં જે હારી જાય છે તે અત્યંત શરમિંદા અને દુર્ગાની બની જાય છે. આમ, ખેલતાં ખેલતાં તેને જુગારને શેખ પણ લાગી જાય છે. પછી તે જુગારી સટ્ટાબાજ બની, ધન અને આબરૂની ધૂળધાણી કરી વખતે રાજને પણ કેદી બની જાય છે અથવા અકાળ મૃત્યુ પામે છે. સમયને આ પ્રમાણે અપવ્યય કરવાને બદલે જે વ્યાખ્યાનશ્રવણ, ‘ધર્મ પુસ્તકનું પઠન, સપુરુષને ગુણાનુવાદ કે સદુપદેશાદિ રૂડાં કાર્યમાં સદ્વ્યય કરે છે તે ધર્માત્મા સપુરુષ કહેવાય છે. અનેક મનુષ્યના તે પ્રિય કે પૂજનીય બને છે. યશસ્વી અને સુખી થાય છે. આવું જાણ શ્રાવકોએ નિવૃત્તિને સમય ખરાબ કામમાં ન વિતાવતાં ધર્મલાભ લે. કેટલાક અન્ન મનુષ્ય નિર્દોષ માર્ગ છેડીને આડે માર્ગે ચાલે છે તથા કાચી માટી, પાણી, લીલોતરી, કીડીયારાં આદિને ખૂંદતા ચાલે છે. વિને કારણ વૃક્ષની ડાળ, પાંદડાં, પુષ્પ આદિ તેડી નાખે છે. હાથમાં સેટી હોય તે વૃક્ષને, ગાયને કે શ્વાન આદિને મારતા ચાલે છે. Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ જૈન તવ પ્રકાશ સારી જમીન છોડીને માટી, મીઠું કે અનાજના ઢગલા પર, ગુણ ઉપર કે લીલા ઘાસ ઉપર બેસી જાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, પાણી, છાશ, વગેરેનાં વાસણ ઉઘાડાં મૂકી દે છે. ખાંડવું, દળવું, લીંપવું, રાંધવું, છેવું, સીવવું, વગેરે કામ તથા ખાણિયે, સાંબેલું, ઘંટી, ચૂલે, વસ્ત્ર, વાસણ, વગેરે વસ્તુઓને વગર જેયે જ કામમાં લે છે, તેથી ઘણી વખત ત્રણ જીવની ઘાત થઈ જાય છે. આ બધાં કામ પ્રમાદાચરિત જાણવાં. આમાં લાભ તે મુદ્દલ નથી, પરંતુ હિંસાદિ પાપનું આચરણ થતાં વા કર્મબંધ થવા પામે છે, કે જે રેતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આવું જાણી શ્રાવકેએ. પ્રમાદાચરણ અનર્થદંડ સેવ ઉચિત નથી. હિંસમ્પયાણું–હિંસાકારી શાનું પ્રદાન, જે શસ્ત્રો વડે જીવની ઘાત થાય તેવાં શસ્ત્રો સંગ્રહી રાખે અને જરૂર પડતાં પાડોશી વગેરેને તેવાં શ-છરી, ચાકુ, ત્રિકમ, કેદાળી, પાવડા, વગેરે વાપરવા આપે. આમ કરવામાં પિતાને કશે સ્વાર્થ ન હોવા છતાં વિના કારણે પાપના ભાગીદાર થઈ પિતાના આત્માને દંડે છે. શ્રાવકે આવું કરવું તે ઉચિત નથી. ૪. પાવકમેવ એસે–પાપકર્મોપદેશ. પાપ કર્મને ઉપદેશ. પાપકર્મને ઉપદેશ આપે, જેમ કે ધર્મશાળા, દેવાલયને માટે મકાન બંધાવવામાં, કૂવાદિ જળાશય ખેદાવવા તથા બંધાવવામાં તીર્થ–સ્નાનાદિ કરવામાં, ધર્મસ્થાનમાં પંખા લગાવવામાં, નગારાં, ઝાંઝ આદિ વાજિંત્ર બજાવવામાં, પત્ર, પુષ્પ, ફળ, ધાન્ય, આદિ દેવને ચડાવવામાં, માંકડ, મચ્છર, સાપ, વીછી આદિ શુદ્ર જાનવરને મારવામાં ભેંસ, બકરાં, પાડા, કૂકડા, આદિને રુદ્રાણી, ભૈરવ આદિને ભોગ ચડાવવામાં જતુદાન દેવામાં, લગ્નાદિ કરાવવામાં ઈત્યાદિ હિંસક કાર્યોમાં ધર્મ થાય છે એ ઉપદેશ કરે. તથા લડાઈ ઝઘડાને, બીજાને હેરાન કરવા ખોટા મુકદ્દમા કરવાને, ભેગનાં ૮૪ આસન વગેરે કેકશાસ્ત્રને, જ્યોતિષ, નિમિત્તને, યંત્ર મંત્ર તંત્રને, ત્રસ જીવોની હિંસા થાય. એવા ઔષધોપચારનાં શાને ઉપદેશ કરે. Page #784 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭૫૯ તેને સાંભળીને મનુષ્ય જે જે પાપકર્મનું આચરણ કરશે તે તે હિંસાને ભાગીદાર તે ઉપદેશક બનશે તથા મિથ્યાધર્મની વૃદ્ધિ થવાથી અનેક આત્માઓ સંસારમાં ડૂબશે. તે બધાં પાપ તે ઉપદેશકને લાગે છે અને તેના હાથમાં કશું આવતું નથી. આવા અનર્થદંડથી પોતાના આત્માને દંડિત કરે તે શ્રાવકને ઉચિત નથી, એટલા માટે આ અનર્થદંડને બે કરણ અને ત્રણ જેગથી ત્યાગ કરી પ્રથમ વ્રત પ્રમાણે આ વ્રત પણ શ્રાવક અંગીકાર કરે છે. આઠમા વ્રતના ૫ અતિચાર ૧. કંદપેકંદર્પ–કામેત્પાદક કથા કરે. જેમકે સ્ત્રીઓ સમક્ષ પુરુષના કે પુરુષ સમક્ષ સ્ત્રીના હાવભાવ, વિલાસ, ખાન, પાન, શંગાર, ભેગેપગ, ગમનાગમન, હાંસી, મશ્કરી, ગુપ્ત અંગે પાંગનું વર્ણન, ઈત્યાદિની વિકારેત્પાદક કથાઓ કરવાથી કહેનાર અને સાંભળનાર સર્વને વિકાર ઉત્પન્ન થાય, અનેક પ્રકારની માઠી કલ્પનાઓ જન્મ પામે, કુકર્મ કરવા પ્રેરાય, ઈત્યાદિ અનર્થ થવાથી અતિચાર લાગે છે. ૨. કુશ્કેઈએ-કૌકુણ્ય અર્થાત્ કુચેષ્ટા, જેમ કે ભ્રકુટી ચડાવવી, આંખના ઇશારા કરવા, હોઠ વગાડવા, નાક મરેડવું, મુખ મલકાવવું, હાથપગની આંગળી વગાડવી, હાથપગ નચાવવા, દીન વચન અથવા બીભત્સ શબ્દોચ્ચાર કરી વિકાભવ થાય તેવી અંગચેષ્ટા કરવી, તેવી જ રીતે હોળીના તહેવારમાં નગ્ન પૂતળું બેસાડવું, નગ્ન રૂપ ધારણ કરી બીભત્સ નૃત્ય-ગાનાદિ કરવાં, કામવિકારની વૃદ્ધિ થાય એવાં નૃત્ય કરવાં, વગેરે પ્રવૃત્તિથી અતિચાર લાગે છે. ૩. મેહરિએ-મૌખર્ય, લુચ્ચાઈ આદિથી મુખનું નિરર્થક વાચાળપણું, બહુ બેલ વાપણું, અથવા વેરીની પેઠે વચન બેલે, જે વચન બોલવાથી પિતાના અને પરના આત્મગુણનું, દ્રવ્યનું કે મનુષ્યનું નુકસાન થાય, અસંબદ્વ વચન બેલે, વચનની ચપળતા કરે, ગાળે દે. તુચ્છ વચન બોલે, ઈત્યાદિ ખરાબ વચચ્ચાર કરે તે અતિચાર લાગે. આવાં વચન બોલવાથી જગતમાં નિદા થાય, ઝઘડા થાય, મારામારી Page #785 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ વગેરે અનેક આપત્તિ ઉત્પન્ન થાય છે. આવાં કૃત્ય અજ્ઞાની માણસો જ કરે છે. અજ્ઞાનીની દેખાદેખીથી શ્રાવક આવું કૃત્ય કરે જ નહિ છતાં કરે તે તેને અતિચાર લાગે. ૨. સંજુત્તાહિગરણે–સંયુક્તાધિકરણ-અર્થાત શસ્ત્રને સંબંધ મેળવે. જેમકે ખાણિયે હોય તે સાંબેલું અને સાંબેલું હોય તે ખાણિયે ન બનાવે. ઘટીનું એક પડ હોય તે બીજું પડ નવું બનાવે. ચપુ, છરી, તલવાર, વગેરેને હાથા કે મૂઠ બનાવે. ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય તે તીણ બનાવે. કુહાડી, ભાલાં, બરછી, વગેરેને હાથા કે ભલકા લગાવે. આમ, અપૂર્ણ ઉપકરણને પૂર્ણ કરવાથી તે શસ્ત્ર આરંભની વૃદ્ધિ કરનારું બની જાય છે. બીજો કોઈ માગે તે તેને પણ દેવું પડે છે તેથી અતિચાર લાગે છે. જે તે અપૂર્ણ હોય તે સહેજે બચી જવાય છે. આવું જાણી અપૂર્ણ શસ્ત્રને પ્રયજન પૂર્ણ ન કરવું તથા આવશ્યકતાથી અધિક શસ્ત્રને સંગ્રહ પણ ન કરે. ઘરમાં જે શ હોય તેને પણ એવી રીતે ગુપ્ત રાખવા કે તે બીજાના હાથમાં જવા ન પામે. વળી, કેટલાક માનના ભૂખ્યા નાપટેલ કે મહાજનના મેવડી બની બેસે છે અને લગ્ન, કારજ આદિ આરંભનાં કામમાં આગેવાન થઈને તાવડા બેસાડવાની, ખાંડ, સાકર, વગેરેની ચાસણું કરવાની, શાક વગેરે સુધારવાની આજ્ઞા આપે છે. તથા પાપારંભનાં કાર્યને ઉત્તેજન આપે છે. એવાં કામ પતે કરે છે અને બીજા પાસે કરાવે છે. દિવાળી, દશેરા, હોળી, આદિ પર્વને માટે લીંપણ, ગૂંપણ, રંગવું, દેવું, રાંધવું, તળવું, મકાન ધળાવવાં આદિ આરંભનાં કાર્યો બધાંની પહેલાં પ્રારંભ કરી દે છે. તે જોઈ બીજાઓ પણ આરંભ કરવા મંડી પડે છે. આથી તેવાં કામની પાપની ક્રિયાને અધિકારી તે પ્રારંભ કરનાર બને છે, આ પણ અનર્થદંડ છે. આત્મા તેથી વિના કારણ દંડાય છે. માટે શ્રાવોએ તેમ કરવું નહિ. ૫. ઉપગ પરિભાગ અઈરતે—ઉપભેગ–પરિભેગમાં અતિ આસક્ત બને. જેમકે નાટક, ચેટક, ખેલ, તમાશા, સ્ત્રી-પુરુષાદિના Page #786 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર ૭૬૧ રૂપનું નિરીક્ષણ કરવામાં, રાગ, રાગણી, વાજિંત્રે સાંભળવામાં, અત્તર, પુષ્પાદિની સુગંધમાં, મનેણ રસવતીના ઉપગમાં, સ્ત્રી આદિના સંબંધમાં ઈત્યાદિ પ્રવૃત્તિમાં અતિ આસક્ત બને. વાહ! કેવી મજા પડે છે ! ! ઈત્યાદિ શબ્દોચ્ચાર કરે. આ પ્રમાણે ભોગપભેગમાં મશગૂલ બનવાથી જીવ તીવ્ર રસે ચીકણું અને દીર્ઘ સ્થિતિનાં કઠણ, દુર્ભેદ્ય કર્મો બાંધે છે. આવું જાણી શ્રાવક અપ્રાપ્ત ભેગેની ઈચ્છા માત્ર કરતા નથી, અને જેમાં પણ લુબ્ધ બનતા નથી. લાલા રણજિતસિંહજીએ બુડદાલેયણામાં કહ્યું છે કે समज्ञा संके पापसे, जन समज्ञा हर्षन्त; वे लुक्खे चीकने, इस विध कर्म बंधन्त, समज्ञ सार संसारमें, समज्ञा टाले दोष, समझ समझ कर जीवडे, गये अनंते मोक्ष. અર્થ–સમજુ માણસ તે પાપકર્મનું આચરણ કરતા જ નથી. કદાચત્ કારણવશાત્ કરવું પડે છે તે મનમાં શંકાય છે. પાપથી ડરીને કામ કરે છે તેથી તેની રુક્ષવૃત્તિ રહે છે. આને લીધે જેમ રેતીની મૂઠી ભીંત ઉપર ફેકવાથી ત્યાં ચાટતી નથી પણ તરત નીચે પડી જાય છે, તેવી જ રીતે તેનાં કર્મ પણ તપ, જપ અને પશ્ચાત્તાપાદિ કરવાથી છૂટી જાય છે. સંસારમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યાને સાર એ જ છે કે, સમજણ (જ્ઞાન) પ્રાપ્ત કરી જ્ઞાની બનવું. જ્ઞાની હશે તે પાપ પુણ્યનાં ફળને યથાતથ્ય સમજશે. પુણ્યનાં ફળ સુખદાતા અને પાપનાં ફળ દુખદાતા છે એવું જ્ઞાન જેનામાં હશે તે પુણ્યની વૃદ્ધિ કરશે અને પાપને કમી કરતાં કરતાં તે વખતે તે સર્વ–પાપરહિત બની જશે અને પુણ્યથી સ્વભાવતઃ નિવૃત્તિ પામીને મેક્ષ પ્રાપ્ત કરી લેશે. - હવે જે અજ્ઞાની મનુષ્ય છે તે પાપાચરણ કરીને આનંદ પામશે. આથી જેમ ભીને ચીકણો કાદવ ભીંત ઉપર ફેંકવાથી તે ત્યાં તરત Page #787 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ચંટી જાય છે અને મુશ્કેલીઓ ત્યાંથી છૂટો પડે છે, તેવી જ રીતે તેનાં કર્મ પણ નરક તિર્યંચાદિ દુર્ગતિનાં મહાદુઃખ દેનારાં રેતાં રેતાં ભગવ્યા છતાં જલદી છુટકારો ન થઈ શકે તેવાં ચીકણું બંધાય છે. રુક્ષતાથી ભેગપગ ભેગ, ચાહે લુબ્ધતાથી ભેગવે, જેમકે સાકરને રુક્ષભાવે ખાનારને પણ તે મીઠી લાગે છે અને લેલુપતાથી ખાનારને પણ તે મીઠી લાગશે. તે પછી લુબ્ધ બનીને ચીકણાં કર્મ શા માટે બાંધવાં ? અલપ સુખને માટે મહાદુઃખ ઉપાર્જન કરી લેવું તે સુજ્ઞ મનુષ્યને ઉચિત નથી આઠમા વ્રતનું આ સંક્ષિપ્ત સ્વરૂપ સમજી જઈને જેટલાં અનદંડનાં કામ છે તેનાથી સુજ્ઞ શ્રાવકેએ પિતાના આત્માને બચાવ, કે જેથી તે અનેક પ્રકારનાં પાપોથી અને ચીકણું કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મેક્ષનાં સુખ. પ્રાપ્ત કરી શકશે. ઉપર્યુક્ત ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત એ આઠ વ્રત જાવજજીવ ધારણ કરી શકાય છે. ૪, શિક્ષા વ્રત ૧. જેવી રીતે રત્નાદિ મૂલ્યવાન પદાર્થ કેઈને સંપીને આપણે એવી શિખામણ આપીએ છીએ કે, આને રૂડી રીતે સાચવજો, ગુમાવશે નહિ, તેવી જ રીતે ઉક્ત આઠ ગ્રતાચરણ રૂપ રત્નની પ્રાપ્તિ કરનાર જીવેને નીચે જણાવેલાં ચાર વતેમાં પ્રવૃત્તિ કરવાથી ભૂતકાળમાં લાગેલાં પાપની સમજ અને ભવિષ્યમાં નિર્દોષ રહેવાની સાવધાનીરૂપ શિક્ષા (શિક્ષણ) પ્રાપ્ત થાય છે. આથી તે શિક્ષાત્રત કહેવાય છે. ૨. જેમ પાઠક શિક્ષકની ઉપાસના કરી વિદ્યાપાત્ર બની સંસારમાં સુખી થાય છે તેવી જ રીતે નિમ્નક્ત ચારે શિક્ષાત્રત અંગીકાર કરનાર જ આડે તેનું વારંવાર સ્મરણ ચિંતન આદિ કરી તેને સુખથી નિર્વાહ થઈ શકે તે પ્રકારનું આત્મબળ પ્રાપ્ત કરે છે તે કારણે પણ તે શિક્ષાત્રત કહેવાય છે. શિક્ષાત્રત આત્મભાવમાં દાખલ થવાને અભ્યાસ કરાવે છે. અનુભવજ્ઞાન સ્વાનુભૂતિ શીખવે છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૬૩ : પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૯ નવમું સામાયિક વ્રત જીવાજીવ સર્વ પદાર્થો પર તથા શત્રુ મિત્ર પર જ્યારે સમભાવ થવારૂપ લાભની પ્રાપ્તિ થાય ત્યારે તે નિશ્ચય સામાયિક ' કહેવાય. સામાયિક કરતી વખતે સંસારનાં સર્વ કાર્યોથી નિવૃત્તિભાવ ધારણ કરી પૃથ્વી, પાણી, અગ્નિ, પુષ્પ, ફળ, ધાન્યાદિ જે સચિત વસ્તુ છે તે બધાથી અલગ એકાંત સ્થાન-પષધશાળા, ઉપાશ્રય, સ્થાનકાદિમાં સાંસારિક સ્વરૂપનાં દર્શક પાઘડી, અંગરખુ, દાગીના વગેરે દૂર કરી, ઓઢવાના વસ્ત્રમાં કઈ પણ સચેત વસ્તુ કે જંતુ આદિ રહેવા ન પામે તેટલા માટે તેનું પ્રતિલેખન કરી નિજીવ ફાસુક ભૂમિકાને ગુચ્છા કે પિંજણીથી પજી પ્રમાજી એક આસન (પાથરણું) ઊન, સૂતર કે શણનું બિછાવે તેમજ આઠ પડવાળી મુડપત્તી પડિલેહીને (બારીકાઈથી નજરે જોઈને) મુખ પર બાંધે. પછી સાધુ સાધ્વીજી હેય તે તેમને નમસ્કાર કરી સામાયિકની આજ્ઞા માગે. ન હોય તે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી પ્રથમ નવકાર મંત્ર ભણે, પછી શ્રી સીમંધરસ્વામીને તિખુન્નો—ત્રણ વાર ઊઠબેસ કરી, “આયોહિણું”—બે હાથ જોડી, જમણા કાનથી ફરી ૧ સમ=સમભાવ+જ્ઞાચક્લાભ-ફ#_વાળું–જેનાથી સમભાવને લાભ થાય તે સામાયિક અથવા જેમાં આત્માને શાંત રસ પ્રાપ્ત કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને લાભ તે સામાયિક. ૨ ઉપાસક દશાંગ સૂત્રમાં કુંડકાલિક શ્રાવકે સામાયિક કર્યું હતું ત્યારે નામાંકિત મુદ્રિકા (વીંટી) દૂર રાખી હતી. આથી એમ સમજાય છે કે, સામાયિકમાં અંગ ઉપર કોઇ પ્રકારને દાગીને રાખવો ન જોઈએ. 3 एगवीसंगुलायाय, सोलसंगुल विच्छिणो । चउक्कार संजुयाय, मुहपत्ति ओरिसा होइ ॥ અથ–૨૧ અંગૂલ લાંબા અને ૧૬ અંગૂલ પહોળા વસ્ત્ર ખંડનાં આઠ પડ, કરીને તેના મધ્યમાં દોરો નાખીને મુખ પર બાંધે તેને મુહપત્તી કહેવાય છે. मुहणंतगेण कण्णाट्ठिया विणा बंधइ जे कोवि सावाए धम्म किरियाय करंति, तस्स अकारस्स सामाधिएणं पायच्छितं भवई ॥ અર્થાત–મુહપત્તી બાંધ્યા વિના સામાયિક કરે તો ૧૧ સામાયિકનું . પ્રાયશ્ચિત્ત આવે. Page #789 -------------------------------------------------------------------------- ________________ '' ૭૬૪ જૈન તત્વ પ્રકાશ જમણા કાન સુધી “પયાતિ–પ્રદક્ષિણા કરીને, “વંદામિ—ગુણગ્રામ કરે, “નમંસામિ-નમસ્કાર કરે, “સકારેમિ-સત્કાર દે, “સમ્મામિ – - સન્માન દે, “કદ્યણું”-કલ્યાણકારી જાણે, “મંગલ”—મંગલકારી મને, ‘દેવયં”—ધર્મદેવ+માને “ઈ-જ્ઞાનવંત માને, “પજજુવાસામિ-પર્યું પાસના-સેવા કરે “મ©એણ–વંદામિ’ મસ્તકે કરી વંદે. આ પાઠથી નમસ્કાર કરીને પછી ઊભા રહીને કહે કે, અહે ભગવદ્ ! આપની આજ્ઞા હોય તે હું સામાયિક વ્રત આદર્યું. આ પછી ઈચ્છામિ પડિકકમિઉ ઈચ્છું છું પાપથી નિવવાને, “ઇરિયાવહિયાએ – રસ્તામાં ચાલતાં, “વિરાણાએ –વિરાધના થઈ હય, “ગમણગમણે – ગમનાગમન કરતાં, પાણક્કમ –પ્રાણીને કર્યો હોય, “બીયક્કમણે –બીજ કચય હેય, હરિયમણે–વનસ્પતિ કચરી હેય, “ઓસા” ઝાકળનું પાણી, ઉનિંગ–કીડીઓનાં દર, “પણ—લીલ કુગ. “દગ’–પાણી, “મટ્ટી – માટી, “મકકડા’-કળિયાનાં પડ, “સંતાણા–કરેલિયાની જાળ, “સંક્રમણે – કર્યા હોય, જે મે જવા વિરાહિયા–મેં જે કોઈ જીવની વિરાધના કરી હોય, “એબિંદિયા–એકેન્દ્રિય, બેદિયાબેઈદ્રિય, તે દિયા’–તે ઈિદ્રિય, “ચઉરિદિયા–ચતુરિંદ્રિય, પંચિદિયા–પંચેન્દ્રિય, “અભિયા” સામાં આવતાં હણ્યા હોય, ‘વત્તિયા–ધૂળ આદિથી ઢાંક્યા હોય, લેસિયા –મસળ્યા હોય, ‘સંઘાઈયા–મહોમાંહે અથડાવ્યા હોય, સંઘટિયા–સ્પર્શ કર્યો હોય, “પરિયાવિયા પરિતાપ ઉપજાવ્યા હેય, “કિલામિયા–દુઃખ દીધું હોય, “ઉદ્દવિયા–ફાળ પાડી હોય, “ઠાણાઓઠ્ઠાણું –એક સ્થાનેથી બીજે સ્થાને “સંકામિયા–મૂક્યા હોય, જીવિયાઓ”—જીવતરથી “વવરિયા–જુદા કર્યા હોય” “તસ્સ મિચ્છામિ દુક”—તે બેટુ કીધેલું નિષ્ફળ થાઓ. તસ ઉત્તરીકરણેણું–તેને વિશેષ શુદ્ધ કરવા માટે, “પાયચ્છિત કરણે -પ્રાયશ્ચિત કરવા માટે, “ વિહીકરણેણું–વિશુદ્ધિકરવા કરવા માટે વિસલ્લી ૧ ભગવતી સૂત્રમાં ૫ પ્રકારના દેવ કહ્યા છે : ૧. “ભવિય દ્રવ્ય દેવ’– જે જીવો મરીને દેવતા થશે તે, ૨. “નરદેવ–ચક્રવતી' મહારાજા, ૩. ‘દેવાધિદેવતીર્થકર ભગવાન, ૪. “ધર્મદેવ'—સાધુ મુનિરાજ અને ૫. ‘ભાવવ’–ચારે જાતિના દેવોને કહેવાય છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ —શ્રાવકાચાર કરણેણ” શલ્યરહિત કરવા માટે,‘પાવાણુ કમ્માણુ’–પાપકર્માને,નિગ્ધાયણડ્ડાએ’ –ટાળવાને, ‘ડામિકાઉસ્સગ્ગ’-કાયેત્સગ કરું છું', અન્નત્ય-આટલી છૂટ રાખું છું,ઊસિસએશુ”-ઊંચા શ્વાસ લેવાથી, નીસિએણ’નીચા શ્વાસ મૂકવાથી ખાસિએણ્”–ખાંસી–ઉધરસ આવવાથી, છીએણુ’—છી’ક આવવાથી, ‘જભાઇએણુ”-બગાસું આવવાથી ઉડ્ હું એ’–ઓડકાર આવવાથી, ગાયનિસગેણ’–વા સરવાથી, ‘ભમલિએ’-ચક્કર આવવાથી, ‘પિત્તમુચ્છાએ’–પિત્તકાપથી-મૂર્ચ્યા ં આવવાથી, ‘સુહુમે‚િ અંગસ ચાલેડિ’ —જરાક શરીર હલવાથી, ‘સુહુમેડિ ખેલસ ચાલેહિ —જરાક અળખા હલવાથી, ‘મુહુમેહિ દિડિસ ચાલેહિ”જરાક સૃષ્ટિ હલવાથી. એવમાઇએહિ’—એ વગેરે, ‘આગારેહિ”—આગાર એટલે છૂટથી,‘ અભગ્ગા’ —અભ’ગ, ‘અવિરાRsિએ’—અખંડિત, ‘હુજ’—હાજો, ‘મે’–મારા, કાઉસ્સગ્ગો- કાઉસ્સગ્ગ, ‘નવ’—જ્યાં સુધી, ‘અરિહંતાણુ ભગવંતાણું અરિહંત ભગવાને “નમેાક્કારેણ”—નમસ્કાર કરીને, ‘ન પારેમિ’—પારુ નહિ, ‘તાવ’—ત્યાં સુધી, ‘કાય”—કાયાને, ‘ડાણેણુ”—સ્થિર રાખીને, મેણેણુ”....મૌન રહીને, ઝાણેણુ”—ધ્યાન વડે અપાણ”—આત્માને વાસિરામિ’—પાપથી દૂર કરું છું. (આ પ્રમાણે પાઠ કહીને બન્ને હાથ ખરાખર સીધા લટકતા રાખી; પગના અગૂઠા ઉપર દૃષ્ટિ રાખી. સ્થિર થઈ ઇરિયાવહીના કાઉસ્સગ્ગ કરે, અને નમા અરિહંતાણું કહી કાઉસ્સગ્ગ પારે) પછી બે હાથ જોડી નીચે પ્રમાણે સામાયિકના પાંચમે પાઠ કહે ૭૬૫ લેગસ ઉજોયગ’—લાકમાં ઉદ્યોત કરનાર, ‘ધમ્મતિત્થય’ -ધરૂપ તીના સ્થાપનાર, ‘જિણે’—રાગદ્વેષ જીતનાર, ‘અરિહતે’ —અડુન્તાને, કિત્તઈમ્સ”—સ્તવીશ, ચવસ' પિ કેવલી—ચાવીસ તીર્થંકરઃ અને કેવળજ્ઞાની, ‘ઉસભ’—૧. ઋષભદેવ, ‘મજિય’ચ’—અને ૨. અજીતનાથને, ‘ૐ”—વાંદુ છું, ‘સભવ’’—૩. સભવનાથ, ‘મભિન ૠણુ ચ’—અને ૪. અભિનંદન, ‘સુમઈં ચ’—૫. સુમતિનાથ અને પઉમપહુ – ૬. પદ્મપ્રભ, ‘સુપાસ’—છ. સુપાર્શ્વનાથ, ‘જિણ”—જિન ‘ચ’—અને ‘ચ’દંપતુ—૮ ચંદ્રપ્રભ, ‘વંદે’-વાંદુ છું.... ‘સુવિહિ” ચ ૯. સુવિધિનાથ, પુષ્પદ’ત'' બીજું નામ પુષ્પદ’ત, ‘સીઅલ’–૧૦, શીતળનાથ, ‘સિજ્જ સ’–૧૧. Page #791 -------------------------------------------------------------------------- ________________ • ૭૬૬ જૈન તત્ત્વ પ્રકાશ શ્રેયાંસનાથ, “વાસુપુજજંચ–૧૨. વાસુપૂજ્ય અને વિમલ-૧૩ વિમલનાથ, મણુત ચ–અને ૧૪. અનંતનાથ “જિણુંજિન, ધમ્મ”—૧૫. ધર્મનાથ સંતિ–૧૬.-શાંતિનાથ, “ચ”—અને ‘વંદામિ-વાંદુ છું. કુંથું-૧૭ કુંથુનાથ, “અરે ચ–અને ૧૮. અરનાથ, “મહિલ-૧૯. મલ્લિનાથ, “વંદે –વાંદું છું. મુણિસુન્વયં–ર૦. મુનિસુવ્રત “નમિનિણં ચ અને–૨૧. નમિ જિનેશ્વરને, વંદામિ-વાંદુ છું. “રિ નેમિ–૨૨. નેમિનાથ, 'પાસં-૨૩. પાર્શ્વનાથ “તહે–તેમજ “વદ્ધમાણે ચ–૨૪. વિદ્ધમાન સ્વામીને, “એવું—એ પ્રમાણે મ–, અભિથયા—સ્તુતિ કરી. “વિહુયરયમલા કર્મરૂપ જમેલને ટાળ્યા છે, પણ જર–મરણ –જરા અને મૃત્યુના દુઃખને ખપાવ્યાં છે, ચઉવિસંપિ જિણવરા–વીસે જિનેશ્વર “તિસ્થયરા મે પસીયંતુ—તીર્થ કરો મારા ઉપર પ્રસન્ન થાઓ, “કિત્તિય–વચનથી કીર્તન કર્યું, “વદિય કાયાથી વાંઘા, મહિયા–મનથી બહુમાન-સેવા ભક્તિ કરી, જે એ લેગસ્સ–જે આ લેકમાં “ઉત્તમાસિદ્ધા” ઉત્તમ સિદ્ધ ભગવંત, “આરૂષ્ણરોગ રહિત, બેહિલાભ સમકિતની પ્રાપ્તિ “સમાહિ વર મુત્તમ” ઉત્તમ સમાધિ, “દિત–આ. “ચંદસુ નિમ્મલયરા”—આપ ચંદ્રમાથી અધિક નિર્મળ છે, “આઈન્સેસુ અહિય પયાસયરા–સૂર્યથી અધિક પ્રકાશ કરનારા, “સાગર વર ગંભીરા –મેટા સાગર જેવા ગંભીર, “સિદ્ધા સિદ્ધ મમ દિસંત –હે ભગવતે મને સિધપદ (મેક્ષ) આપો. ( આ પ્રમાણે વિધિ કરીને જે સાધુ, સાધવી કે વડીલ શ્રાવક હાજર હોય તેમની પાસેથી અને કેઈમેટેરા ન હોય તે ઈશાન કેણ તરફ મુખ રાખી હાથ જોડી પછી નીચે મુજબ સામાયિક અંગીકાર કરવાને પાઠ બેલ.) કરેમિકરું છું, “ભ તે–અહો ભગવાન ! સામાઈય–સામાયિક વ્રત. “સાવજ જેગ” પચ્ચખામિ–પાપકારી વ્યાપારની બંધી, જાવ નિયમ–જ્યાં સુધી નિયમને ( એક સામાયિક માટે ૪૮ મિનિટ ) પજજુવાસામિ–સેવું. પાલન કરું ત્યાં સુધી, “દુવિહં,-બે કરણે અને તિવિહેણું–ત્રણ જેગે પાપનાં કામ, “ન કરેમિ-હું કરું નહિ, “ન કારમિ-કરાવું નહિ, “મણસા–મને કરી, “વયસા વચને કરી, “કાયસા” Page #792 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધ —ાવકાચાર —કાયાએ કરી * તુસ' તે પાપ વ્યાપારીને ભતે’-અહે ભગવાન ! ‘પડિક્કમામિ’–પ્રતિક્રમું છું, નિામિ'-નિદુ છું.. ગરામિ’-ગુરુ સાક્ષીએ નિદુ છું. અપાણુ વેસરામિ-આત્માને પાપ કાર્યાંથી અલગ રાખું છું. આ પ્રમાણે વ્રત વ્રતુણુ કરી, પછી ડાબે ઢીંચણ ઊંચા રાખી બેસે અને બે હાથ જોડી પ્રથમ સિદ્ધને અને પછી અરિહુ તને એમ નમાત્થણ લે. ૭૬૭ નવમા વ્રતના ૫ અતિચાર ૧. ‘મણુ દુપ્પણિહાણે' મનમાં ખરાબ વિચાર કરે તે અતિચાર લાગે. જંગલી ઘેાડાની પેઠે મન સન્માગ છેડી ઉન્માર્ગે દોડી જાય છે, તેટલા માટે જ્ઞાનરૂપ લગામથી મનરૂપ ઘોડાને કાબૂમાં રાખી સન્માર્ગે પ્રવર્તાવવા તે સામાયિકધારી શ્રાવકનુ ક બ્ય છે. મનના ૧૦ દોષ કહ્યા છે. (૧) ‘અવિવેક દોષ’-વિવેક વિના સામાયિક કરે તે (૩) ‘લાભવાંછા દોષ’-ધનાદિ લાભની ઈચ્છાથી કરે તે. (૨) ‘યશવાંછા દોષ’–યશકીતિ અર્થે કરે તે. (૪) ગવ દોષ –મારા જેવું શુદ્ધ સામાયિક કણ કરી શકે એવા ગવ કરે તે. (૫) ‘ભયદાષ’–કોઈ વ્યક્તિ કે નિ ંદાના ભયથી સામાયિક કરે તે. (૬) ‘નિદાન દોષ’–સામાયિક કરીને તેનું ફળ ધન, સ્ત્રી, આદિ ઇચ્છે તે. ૧ બે કરણ અને ત્રણ જોગના છ ભાંગા થાય છે, ૨. કરું નહિ મનથી, ૨. કરું નહિ–વચનથી, ૩. કરું નહિ કાયાથી, ૪. કરાવું નહિ મનથી, પ. કરાવું નહિ વચનથી, ૬. કરાવું નહિ કાયાથી, આમાં અનુમેદના એટલે ભલું જાણવાના ૩ ભાંગા ખુલ્લા રહી જાય છે. કારણ કે ગૃહસ્થથી મનેાનિગ્રહ થવે બહુ મુશ્કેલ છે. જેમ કે, સામાયિક અંગીકાર કર્યા પછી કોઈ કહે કે તમારે પુત્રાદિના લાભ થયો છે ત્યાદિ. આવાં વચન સાંભળતાં મનમાં ખુશાલી ઊપજે છે. વચનથી હુંકારાદિ શબ્દ નીકળી જાય છે અને કાયા પ્રફુલ્લિત પણ બની જાય છે. એટલા માટે અનુમેાદનાના ત્રણે બાલ શ્રાવક શ્રાવિકા ખુલ્લા રાખે છે. Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ જૈન તત્ત્વ પ્રકાશ (૭) ‘સ ́શય દેષ’–સામાયિકનું ફળ હશે કે નહિ એવા સંદેહ આણે તે. (૮) કષાય દેષ-સામાયિકમાં ક્રોધ, માન, માયા, લેભ કરે તે. (૯) અવિનય દેષ-દેવ, ગુરુ અને ધર્મની આશતના કરવી તે. (૧૦) ‘અબહુમાન દોષ’-બહુ માનથી, ભક્તિપૂર્વક સામાયિક ન કરે તે. આ દસ પ્રકારના દોષ ટાળીને સામયિક કરવું, ૨. ‘ વય દુપ્પણિહાણે’––વચન માઠું પ્રવર્તાવે—ખરાબ વચન બાલે. ધણું ખેલ ખેલ કરવાથી સહજમાં સાવદ્ય વચન લાઈ જાય છે, માટે સામાયિકમાં ત્રિના પ્રયેાજન ખેલવું નહિ અને પ્રયેાજન હેાય તેા નીચેના ૧૦ દોષ ટાળીને ખેલવું. (૧) ‘કુવચન દે’–સામાયિકમાં કુવચન બેલે. (૨) સહસ્સાત્કાર દેષ’-વિચાર્યા વગર બેલે (૩) ‘સ્નેહ દોષ’–સામાયિકમાં રાગ ઉત્પન્ન કરનારાં સ’સાર સંબંધી ગાયન ગાય. (૪) સંક્ષેપ દોષ-સામાયિકનાં પાઠ અને વાકયો ટૂકી રીતે એલે. (૫) ‘કલડુ દોષ–કલહકારી વચન મેલે. (૬) ‘વિકથા દેષ’–સ્રીકથા વગેરે ૪ વિકથા કરે. (૭) ‘હાસ્ય દોષ-કેાઈની હાંસી મશ્કરી કરે. (૮) ‘અશુદ્ધિ દોષ’-સૂત્રપાડ઼ ન્યૂનાધિક કે અશુદ્ધ ખેલે. (૯) ‘નિરપેક્ષા દોષ’-સામાયિકમાં ઉપયેાગ વિના બેલે. (૧૦) ‘મુસ્મણુ દે” સ્પષ્ટ ઉચ્ચાર ન કરતાં ગુણ ગુણુ અવાજથી બેલે. ૩. કાય દુપ્પણિહાણે—શરીરની અધિક ચપળતા કરવાથી દોષ લાગે છે. માટે સામાયિકમાં વિના પ્રત્યેાજન હલન ચલન કરવું નહિ અને કાયાના ૧૨ દોષ વને સામાયિક કરવુ. " (૧) · કુઆસન દેષ’- સામયિકમાં અચેાગ્ય આસનથી બેસે. Page #794 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૬૯ 6 (૨) ચલાસન દેષ ’–સામાયિકમાં સ્થિર આસન રાખે નહિ. આસન બદલે, ચપળતા કરે. (૩) • ચલષ્ટિ દોષ’–સામાયિકમાં દૃષ્ટિ સ્થિર ન રાખતાં જ્યાં ત્યાં નજર ફેરવુ. (૪) ‘ સાવકા દોષ ’–સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે. (૫) ‘આડી અને દોષ’–સામાયિકમાં ભીંતાર્દિકનુ એઠીગણ લે. (૬) ‘આકુંચન પ્રસારણ દોષ’–સામાયિકમાં વિના પ્રયેાજન હાથ પગલા ટૂંકા કરે. (૯) ‘ આલય દોષ ’સામાયિકમાં અંગ મરોડે, બગાસાં ખાય. (૮) ‘એકટન દોષ’–હાથપગના ટચાકા ફોડે. (૯) 'મલ દોષ-સામાયિકમાં મેલ ઉતારે. (૧૦) ‘વિમાસણ દોષ’-લમણે કે ગાલે હાથે રાખી શેકાસને બેસે, પૂજ્યા વિના ખણે, પૂજ્યા વિના હાલેચાલે. (૧૧) ‘ નિદ્રા દોષ ’–સામયિકમાં નિંદ્રા લે. (૧૨) ‘વારા કાચના દોષ ’--સામાયિકમાં ટાઢ પ્રમુખની ખીકથી. વચ્ચે સ કાચે તે. ઉપર કહેલા કાયાના ૧૨ દોષ ટાળીને સામાયિક કરવું. આમ ૩ર દોષરહિત સામાયિક વ્રતનું પાલન કરવાથી શુદ્ધ સામાયિક થાય છે. મ સામાઈયસ્સ સઈ અકરણયાએ ’–નિદ્રા, મૂર્છા, ચિત્તભ્રમ, આઢ કારણથી સામાયિકના કાળમાં સંશય ઉત્પન્ન થાય કે, વખત પૂરા થયે કે હું? તે! જ્યાં સુધી એ સ ́શયનું નિરાકરણ ન થાય, સમય પૂરો થયાના નિશ્ચય ન થાય અને સામાયિક પારે તા અતિચાર લાગે. જેવુ ઈએ તેવું ખરાખર વ્રત ન થયુ હોય તા અતિચાર. ૪૯ Page #795 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૫. ‘સામાઈયસ્સ અણુવડિયસ્સ કરણયાએ ’સામાયિક અન્યસ્થિતપણે કર્યું... હાય, નિંદા, વિકથા, આઢિ પ્રપ ́ચમાં પડીને સામાયિકના કાળ વ્ય ગુમાવે. ६७७० ઉપર્યુક્ત પાંચ અતિચાર રહિત શુદ્ધ સામાયિક સમાચરવાથી નવમા વ્રતનુ' આરાધન થાય છે. પ્રશ્ન- કાળમાં આવુ શુદ્ધ સામાયિક થવું મુશ્કેલ છે. તેથી અશુદ્ધ સામાયિક કરવા કરતાં ન જ કરીએ તેા શું? સમાધાન-આ કથન તે! એવુ` થયુ` કે, ખાવું તેા પકવાન જ ખાવુ, નહિ તા ભૂખે મરી જવું; પહેરવું તે રત્નક બલ જ પહેરવુ, નિહ તેા નાગા ફરવું. આવા વિચારવાળા વણમેાતે મરશે. પરંતુ પકવાન્ન ખાવાની ઈચ્છા મનમાં હેવા છતાં જ્યાં સુધી પકવાન્ન ન મળે ત્યાં સુધી રોટલા રોટલીથી કામ ચલાવશે અને પકવાન્ત પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા રહેશે તેા વખત આવ્યે પકવાન્ન પણ પ્રાપ્ત કરી શકશે. આવી જ રીતે, ઊતરતા કાળના કારણે, સંઘયણની હીનતાને લીધે તથા પ્રમાદાદિના કારણથી કદાચિત્ શુદ્ધ સામાયિક ન ખની શકે તેા જેવું અને તેવુ' કરે. દોષ લાગી જાય તેને પશ્ચાત્તાપ કરે, અને શુદ્ધ કરવાના ઉદ્યમ જારી રાખે તે! કોઈક વખતે શુદ્ધ સામાયિક પણુ કરી શકશે. જેટલી સાકર નાખશેા તેટલી મિઠાશ જરૂર આવશે. યાદ રાખવું કે કોઈ પણ કામ એકદમ સુધરી જવું મુશ્કેલ છે. {વધા પ્રાપ્ત કરવી એ બહુ દુષ્કર છે એમ જાણી કેાઈ ભણવું જ છેાડી ૐ, તે તે મૂખ જ ગણાય અથવા પ્રથમ છાપેલ અક્ષર જેવા સુંદર અક્ષર ન થવાથી લખવું જ છેાડી દે તા તે પણ મૂઢ ગણાય, પછી તેને સુધરવાની આશા આકાશકુસુમવત્ છે. પઢતાં પંડિત નીપજે, લખતાં લહિયે! થાય ’ એ ન્યાયે હંમેશ સામાયિક કરતાં કરતાં કેાઈ વખતે શુદ્ધ સામાયિક પણ બની જશે. એક સમય માત્ર પણ સમભાવ આવી જાય તે! તે નિશ્ચય સામાયિક Page #796 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭૭૧ થઈ જાય છે, તે શું એક મુહૂર્ત જેટલા કાળમાં એક સમય પણ શુદ્ધ પરિણામ નહિ આવે? શુદ્ધ સામાયિક કરવાના ઉદ્યમીને એક સમય તે શું પણ વિશેષ કાળ સુધી પરિણામ શુદ્ધ રહી શકે છે. આ વિશ્વાસ રાખીને હંમેશાં બને તેટલાં સામાયિક અવશ્ય કરવાં જોઈએ. સામાયિક વ્રત એ સંયમ ધર્મની વાનગી છે. સંયમ જાવજજીવનો હોવાથી સંયમી સાધુજી શાસ્ત્રવિધિ પ્રમાણે ખાન, પાન, શયનાદિ કરી શકે છે. અને ગૃહસ્થનું સામાયિક વ્રત સ્વ૯૫ કાળનું હોવાથી તેઓ ખાન, પાન, શયનાદિ કરી શકતા નધી. સામાયિકનું ફળ भार्या:-दिवस दिवस लक्खं, देइ सुवणस्स खंडियं एगो । इयरो पुण्ण सामाइयं, न पहुप्यहो तस्स कोइ ॥ ( [ સંબોધ સિત્તરી ] અર્થ-નિત્યપ્રતિ લાખ ખાંડી સેનાનું લાખ વર્ષ પર્યત + કઈ દાન દે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતના ફળની બરાબરી કરી શકે નહિ. કારણ કે તે દાન પુણ્યવૃદ્ધિનું કારણ છે. તેથી ભવિષ્યમાં સુખ સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ સામાયિક તે ભવભ્રમણથી છેડાવી મેક્ષનાં અનંત સુખને આપનારું છે. गाथा-सामाइयं कुणतो समभावं, सावओ घडीय हुग्गं । आउ सुरस्स बंधइ, इति अगिताई पलियाई ॥१॥ वाणवइ कोडिओ, लक्ख गुणसट्ठी सहस्सं पणवीसं । नवसीए पणवीसाए; सत्तिय अडभाग पलियस्स ॥२॥ [ પુણ્ય પ્રમાણ ] અથ–જે શ્રાવક સમભાવથી બે ઘડી (૪૮ મિનિટ)નું એક સામાયિક યથાવિધિ કરશે તે ૨; ૫૯, ૨૫, ૨પ૩ (બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસે પચીસ પલ્યોપમ અને એક પાપમના આઠ ભાગ કરીને તેમાંના ૩ ભાગ) એટલું દેવગતિનું આયુષ્ય બાંધશે. * દેહ–લાખ ખાંડી સેના તણું, લાખ વર્ષ દે દાન, સામાયિક તુલ્ય નહીં, ભાખ્યું શ્રી ભગવાન. Page #797 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ પારણામાં કુશાગ્ર ઊપર રહે તેટલુ' અન્ન અને અંજલિમાં રહે તેટલું પાણી ગ્રહણ કરી માસ માસ ખમણનાં તપ ક્રેડ વર્ષ સુધી કરનાર અજ્ઞાન તપસ્વીના તપનુ ફળ સમકિતી શ્રાવકના એક સામાયિકના ફળના સેાળમા ભાગની પણ ખરાખરી કરી શકતુ નથી. આવા મહાન લાભને આપના સામાયિક વ્રત છે. એટલા માટે જો વધારે ન બની શકે તા સવાર–ખપેાર, સાંજ મળી ત્રણ સામાયિક જરૂર કરવાં જોઈ એ. કદાચિત્ ત્રણ વાર ન બની શકે તા સવાર સાંજ મળી એ સામાયિક અવશ્ય કરવાં જોઈએ. ‘ આઠે પ્રહર કાજ કી તા દા ઘડી જિનરાજકી’ આઠે પહેાર ઘર ધધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે બે ઘડી આત્માના ઉદ્ધારાથે જરૂર ખચાવવી જોઈ એ. ૭૭૨ સામાયિક વ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરવાથી ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. આત્માની અનંત શક્તિ પ્રકટ થાય છે. રાગદ્વેષ રૂપી દુય શત્રુના નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નાના લાભ થાય છે. જન્મ, જરા, મૃત્યુરૂપ જાલિમ દુઃખાના અંત આવે છે અને ભષ્યમાં સ્વનાં અને ક્રમશઃ મેાક્ષનાં અનંત સુખેા પ્રાપ્ત થાય છે. દસમુ' દેશાવકાશિક ત પૂર્વોક્ત છઠ્ઠા વ્રતમાં દિશાનું અને સાતમા વ્રતમાં ભાગેાપભાગનું પરિમાણુ જાવજીવને માટે કર્યુ છે. પરંતુ એટલા બધા ક્ષેત્રમાં જવાનું અને ભાગેાપભાગ ભાગવવાનું નિરંતર કામ પડતું નથી. અને અવતની ક્રિયા તેા ચાલુ જ રહે છે, માટે આત્માથી સુજ્ઞ શ્રાવકે પેાતાના આત્માને પાપથી બચાવવાને માટે હંમેશાં પ્રાતઃકાળમાં એક ઘડીનાં, એક પહેારનાં, એક અહેારાત્રિનાં અથવા પખવાડિયું કે માસનાં એમ જેટલા કાળની મર્યાદા કરવી ઘટે, તેટલા કાળમાં અને જેટલા ક્ષેત્રની બહાર જઇ હિંસા, જુ, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવા સેવવાનાં પચ્ચખ્ખાણુ સામાયિક વ્રતની પેઠે બે કરણ ત્રણ જોગે કરી લેવાં. તેમ જ મર્યાદાની અંદર રહીને પણ સાતમા વ્રતમાં ભેાગેાપભાગનાં છવ્વીસ ખેલની જે મર્યાદા કરી હેાય તેમાંથી જેટલી આવશ્યકતા Page #798 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ওওও હોય તે ઉપરાંત ભોગપભોગનાં પચ્ચખાણ એક કારણ ત્રણ જેગે કરવાં, તેમાં આગાર–જે રાજાની આજ્ઞાથી મર્યાદા ઉપરાંત જવું પડે, દેવતા કે વિદ્યાધર હરણ કરી મર્યાદા બહાર લઈ જાય, ઉન્માદાદિ રોગથી વિવશ થઈ મર્યાદા બહાર ચાલ્યું જવાય, અને સાધુજીનાં દર્શનાર્થે જવું પડે કે મરતા જીવને બચાવવા આદિ મેટા ઉપકારના કામ માટે જવું પડે તે વ્રતભંગ થાય નહિ. મર્યાદા બહાર ગયા બાદ બને ત્યાં સુધી હિંસાદિ ૫ આશ્રવ સેવવા નહિ. ૧૭ નિયમ દસમા વ્રતનું સહેલાઈથી સમાચરણ કરવા માટે નીચેના ૧૭ નિયમે યોજ્યા છે. (૧) “સચિત્ત’–સજીવ વસ્તુ જેવી કે નિમક આદિ કાચી માટી; નળ, કૂવા, વાવ, તળાવ, આદિના પાણ; ચૂલા, સગડી, ચલમ, બીડી, હુક્કા, દીપક, આદિ અગ્નિ, પંખા, ઝૂલા, વાજિંત્ર આદિ વાયુ, ફળ, ફૂલ, ભાજી, આદિ કાચી વનસ્પતિ, કાચું ધાન્ય, મેવા આદિ સજીવ વસ્તુ, (૨) દ્રવ્ય-ખાવા, પીવા કે સુંઘવાના પદાર્થો (૩) “વિગય –ઘી, દૂધ, દહીં, તેલ, મીઠાઈ તથા તળેલી વસ્તુઆ વિગયમાંથી એકાદ તે અવશ્ય છેડવી જોઈએ. (૪) પત્ની”-પગરખાં, મોજાં, ચાખડી, આદિ પગમાં પહેરવાની વિસ્તુ, (૫) “ તબલ—પારી, લવિંગ, એલચી, ચૂરણ, વગેરે. (૬) “કુસુમ'-તમાકુ, અત્તર, પુષ્પાદિ સૂંઘવાની વસ્તુ (૭) “વ”-પહેરવા ઓઢવાનાં વસ્ત્ર (૮) “સયણ'-પલંગ, ગાડી, શેત્રુજી, આદિ બિછાનાં, (૯) “વાહન” ઘોડા, બળદ, ગાડી, ટાંગા, રેલ, મેટર, સાયકલ, જહાજ, વિમાન, આદિ સ્વારી. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ જૈન તત્ત્વ પ્રકાશ (૧૦) “વિલવણ –તેલ, પીઠી, કેસર, ચંદન, ઈત્યાદિ (૧૧) “અખંભ’–સ્ત્રી પુરુષથી કુશલ સેવવાની. (૧૨) “દિશા”—પૂર્વાદિ છ દિશામાં ગમનાગમન કરવાનું. (૧૩) “નાવણ ધાવણ–નાનાં મોટાં સ્નાનનાં તથા વસ્ત્રાદિ દેવાનાં (૧૪) “ભત્તેસુ”—ખાવાપીવાની બધી વસ્તુના સામાન્ય વજનનું પરિમાણુ. (૧૫) “અસિ”—પંચેન્દ્રિયની ઘાત થાય તેવાં તલવાર આદિ શસ્ત્રોનો ત્યાગ અને ચાકુ, સુડી, છરી, વગેરેની મર્યાદા. (૧૬) “મસિ”-ખડિયે, કલમ, કાગળ, ચોપડા તથા ઝવેરાત, કપડાં, કરિયાણું વ્યાજ આદિ વેપાર. (૧૭) “કસિ –ખેતર, બગીચા, વાડી, વગેરે. આ ૧૭ પ્રકારના નિયમમાં કેટલાકમાં સંખ્યાનું અને કેટલાકમાં વજનનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણથી અધિક વસ્તુ ભેગવવાના પચ્ચખાણ એક કરણ અને ત્રણ વેગથી કરે, મન, વચન, કાયાથી સ્વયં ભેગવે નહિ. કુટુંબાદિનું પાલનપોષણ કરવાને જે જે ભેજનાદિને આરંભ કરવું પડે, વસ્ત્રાદિ દેવાં પડે તેને આગાર છે. સવારે ધારેલા નિયમે સંધ્યા સમયે યાદ કરી લે, ભૂલથી કઈ વસ્તુ અધિક જોગવાઈ ગઈ હોય તો મિથ્યા દુષ્કૃત્ય કરે. ઉક્ત ૧૭ નિયમેનું સવિસ્તર વર્ણન સાતમા વ્રતમાં થઈ ગયું છે. દયાપાલન વ્રત એક અહોરાત્રિ અથવા અધિક કાલ પર્યત સચેત વસ્તુ ભોગવવાનાં, ઉઘાડે મોઢે બેલવાનાં, પગરખાં આદિ પહેરવાનાં, પુરૂષને સ્ત્રી અને સ્ત્રીને પુરૂષને સંઘટ્ટો કરવાનાં, વ્યાપારાદિ સંસારી કાર્ય કરવાનાં પચ્ચકખાણ કરે અને અન્યને માટે બનાવેલાં તૈયાર અચેતા આહાર પણ ભગવાને આઠે પહોર ધર્મધ્યાનમાં વિતાવે કમમાં કામ Page #800 -------------------------------------------------------------------------- ________________ પરચનિકાર કરી રહ્યા પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૭૫ ૧૧ સામાયિક તો અવશ્ય કરે. આવું દયાપાલન વ્રત તે પણ દસમા વ્રતમાં છે. ૧૦ પ્રત્યાખ્યાન ૧. નમુક્કાર સહિયં—“ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિયં . પચ્ચખામિ ચઉવિહુ પિ આહાર-અસણં, પાણું ખાઇમં, સાઇમં, અન્નાથાણાભોગેણં, સહસાગારેણં, સિરામિ.” પહેલા નવકારસીના પ્રત્યાખ્યાનમાં બે આગાર ઃ ૧. ભૂલથી કઈ વસ્તુ મેંમાં નખાઈ જાય અને, ૨. કાર્ય કરતાં વસ્તુ મોઢામાં પડી જાય, જેમકે ગાય દોતાં દૂધના છાંટા મુખમાં પડી જાય તે આગાર. ૨. પરિસી– “ઉગ્ગએ સૂરે પરિસિં પચ્ચખામિ, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, સહસા ગારેણં, પછક્નકોલેણું, દિસા મહેણું, સાહુવયણેણં, સવસમાહિવત્તિયાગારેણું વોસિરામિ.” આ પોરિસી પ્રત્યાખ્યાનના છ આગાર ઃ ૧-૨ ઉપર પ્રમાણે, ૩. વાદળામાં સૂર્ય ઢંકાવાથી માલુમ ન પડે, ૪. ગુરુ આજ્ઞા કરે છે, ૫. રોગાદિ કારણે ઔષધ લેવું પડે છે. અને, ૬. પરવશ પડી જાય તે. ૩. દેપેરિસી–“ઉગ્ગએ સૂરે પરિમણૂકં૫ પચ્ચક્ ખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસાહેણું, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણું વોસિરામિ.” તેના ૭ આગારઃ છ ઉપર મુજબ અને ૭ અધિક ઉપકારના કામ માટે આહાર કરી લે છે. + ભગવતીજી સત્રમાં તુગિયા નગરીના પિ ખલિજી આદિ શ્રાવકોએ ભજન કરીને પિષધ વ્રત કરવાનો અધિકાર ચાલ્યો છે તે આ દયાપાલન વ્રત હોવું જોઈએ * પાણી સિવાયના ૩ આહારનાં પચ્ચખાણ કરતી વખતે પણ શબ્દ ન બોલવો. > દિવસના ૧૬ મા ભાગને નવકારશી કહે છે, તથા નવકાર મંત્ર ભણીને જે પ્રત્યાખ્યાન પાળવામાં આવે છે તે. - દિવસના ચોથા ભાગને (પહોરને) પોરિસી કહે છે. • મધ્યાહ્ન કાળને બે પરિસી કહે છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રક્રાશ ૪. એગાસણ + પુચખાણ–“ એગાસણ પચ્ચખ્ખામિ; અસણુ, ખાઈમ', સાઈમ, અન્નથાણાભાગે, સહસાગારેણ (સાગારી આગારેણુ'), આઉટ્ટ -પસારેગુ',ગુરૂ અમ્મુ ણેણુ (પારિડાવણિયાગારેગુ), મહત્તરાગારેણું, સવ્વસમાહિત્તિયાગારેણ વોસિરામિ” તેના ૮ આગાર ૧–૨ ઉપર પ્રમાણે, ૩ ગૃહસ્થના આગમનથી ઊઠે તેા, ૪. હાથપગ લાંબાટૂંકા કરે તા, ૫ ગુરુના આગમનથી સત્કાર આપવા માટે ઊભે થાય તા. ૬. અન્ય સાધુના આહાર વધી જાય તે પરઠવવાના આહાર ભાગવે તા, ૭-૮ ઉપર પ્રમાણે, ૭૭ (6 ૫. એકલાણાનાં પચ્ચક્રૃખાણુ + એગાણુ. પચ્ચખામિ, અસ', પાણ', ખાઈમ', સાઈમ', અન્નથાણાભાગેણં, સહસાગારેણં, (સાગારી આગારેણું) ગુરુઅભુંડાણું (પારિડાવણિયાગારેણુ'), સવ્વ સમાહિવત્તિયાગારેણું વોસિરામિ. ” તેના ૭ આગાર ઉપર પ્રમાણે. “ ૬ નિવિગઈનાં પચ્ચખાણ4. નિવિંગઈય પચ્ચખ્ખામિ; અસણું, પાણ', ખાઈમ', સાઈમ', અન્નત્થાણામાગેણં, સહસાગારેણં, લેવાલેવેણ',(ગિહત્થ સ’સફ઼ેણુ)ઉફિખત વિવેગે પડુયચ્ચ વિગઍણુ,પારિરાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્પ સમાહિવત્તિયાગારેણ વોસિરામિ” તેના ૯ આગાર છે, તેમાંથી ૫ આગારને અર્થ ઉપર પ્રમાણે જાણવો. ૬. લૂખી રોટલી ચોપડેલી પર રાખવાથી લેપ લાગે તે, ૭. કતાર વિગયવાળા હાથે વસ્તુ દે તે!, ૮. ગેળ આદિ સૂકી વસ્તુ આય બિલની વસ્તુ ઉપર રાખી દે અને તેને પાસ લાગી જાય તા અને, ૯. પૂરી, રોટલી વગેરેના પડમાં કેઈ વિગયને લેપ લાગેલ હાય તે. :: એક આસને બેસી એક વખત આહાર કરે તે એકાસણુ. + એક જ સ્થળે બેસી આહાર-પાણી કરી લે, પછી આખા દિવસ અને આખી રાત કશું પણ ખાયપીએ નાંહે તે. આમાં ૫ વિગયને! ત્યાગ કરવામાં આવે છે; લૂખી રેટલી અને છાશ છે. ખવાય = Page #802 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી-ધર્મ શ્રાવકાચાર ૭૭૭ ૭. આયંબિલનાં પચ્ચખાણ–આયંબિલ પચ્ચખામિ, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્ન-થાણભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું (ગિહત્ય સંસ હેણું). ઉફિખર વિગેણું (પારિઠ્ઠાવણિયાગારેણું) + મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણું સિરામિ.” તેના ૮ આગાર ઉપર પ્રમાણે જાણવા. ૮ અભત્તક ઉપવાસ)નાં પચ્ચખાણ +–“ઉગએ સૂરે અભત્તડું પચ્ચખામિ. અસણં, પાણું, ખાઇમં, સાઇમં, રથાણા ભેગેણં, સહસાગારેણું (પારિઠ્ઠાવણિયાગારેણ), મહત્તરાગારેણં, સવ સમાહિત્તિયાગારેણું સિરામિ.” તેના ૫ આગાર ઉપર પ્રમાણે. ૯. દિવસચરિમ પચ્ચખાણદિવસચરિમં પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિત્તિયાગારેણું, સિરામિ. તેના ૪ આગારના અર્થ ઉપર પ્રમાણે જાણવા. ૧૦ ગંઠી મુઠિના પચ્ચખાણુ+– “ગઠી સહિય પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં, સિરામિ. કે શેકેલું કે રાંધેલું લૂખું ધાન્ય પાણીમાં ભીંજવી એક જ વખત ખાય, પછી રાત્રિ દિવસ કંઈ ન ખાય તે આયંબિલ તપ. * જે શબ્દો ( ) કૌસમાં છે તે સાધુ આશ્રી આચાર જાણવા. = ઉપવાસને અભત્તઠ પબ કહે છે અને ચઉથભત્તે અર્થાત ચોથભક્ત પણ કહે છે. બેલ ને છઠભક્ત, તેલાને અડમભક્ત કહે છે. એમ બબ્બે ભક્ત વધારીને ઈચ્છિત ઉપવાસના પચ્ચખાણ આ પાડથી કરી શકાય છે. // આમાં દિવસને થડે ભાગ બાકી હોય ત્યારથી સંપૂર્ણ રાત્રિ પર્વત ચારે આહારનો ત્યાગ કરે છે. + વસ્ત્ર કે ચોટલીની ગાંઠ વાળી પછી તે છોડે નહિ ત્યાં સુધી કોઈ વસ્તુને ભગવે નહિ તે ગંઠી પચ્ચખાણ અને ડાબા હાથની મૂડી ખેલ્યા બાદ ખાય નહિ તે મૂકી સહિય પચ્ચખાણ. આ પચ્ચખાણ કરતી વખતે ગંઠીને બદલે મૂઠી શબ્દ બોલવો. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ જૈન તત્વ પ્રકાશ ઉપરનાં દસ પચખાણનો સમાવેશ આ દસમા વ્રતમાં થઈ જાય છે. તેમ જ અતિથિ સંવિભાગ વ્રત સિવાયના ૧૧ વ્રતોને પણ તેમાં સમાવેશ થાય છે. વર્તમાન કાળે આ વ્રત આદરનાના બે પ્રકાર છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ આદિ દેશના શ્રાવકે તે આ વ્રતના પાઠના કથનાનુસાર પ્રાતઃકાળથી જ ધર્મસ્થાનકે જઈને દિશાની અને ઉપગ-પરિભેગની મર્યાદા કરીને, બધી સચેત વસ્તુ ભેગવવાના, સ્ત્રીનો સંઘટ નહિ કરવો, વગેરે પૂર્વોક્ત દયાપાલન વ્રતમાં કહ્યા પ્રમાણે મર્યાદાનું પાલન કરે છે. બીજાને માટે બનાવેલ આહાર પ્રાપ્ત કરી ભોગવે છે. (૨) માળવા, મારવાડ, મેવાડ, દક્ષિણાદિ દેશોમાં શ્રાવકે ઉપવાસમાં પાણી પીવું હોય, અફીણ લીધું હોય, તમાકું સૂંઘી હોય એમ કઈ પણ વસ્તુનું સેવન કર્યું હોય છે. તેમ જ ઉપવાસ કરનારા આ દિવસ સંસારનાં કાર્યો કરી થોડા દિવસ બાકી રહે ત્યારે સંવર કરવા સ્થાનકમાં આવે છે અને તે દસમું વ્રત અંગીકાર કરે છે. દસમા વ્રતના પ આતિચાર ૧. આણવણ૫ઓગે—મર્યાદાની બહારથી કઈ વસ્તુ અન્ય દ્વારા મંગાવવી તે. - ૨. પિસવણુપુઓ– મર્યાદાની બહાર કઈ ચીજ મેકલવી તે. ૩. સદાવાઓ-મર્યાદાની બહાર રહેલા મનુષ્યાદિને શબ્દપ્રયોગ કરી બેલાવવો તે. ૪. સવાણુવાએ-મર્યાદાની બહાર પોતે ન જતાં મુખ આદિ અંગ દેખાડીને મનુષ્યાદિને બોલાવવાની ચેષ્ટા કરે તે. ૫. બહિયા પુગલ પફએ-મર્યાદિત ક્ષેત્રની બહાર પથ્થર કાંકરી, આદિ ફેંકી બેલાવવાને સંકેત કરે તે. Page #804 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારે. ધર્મ-શ્રાવકાચાર ૬૭૯ આ પાંચ પ્રકારથી અતિચાર લાગે છે, કારણ કે દિશાની મર્યાદા બે કરણ અને ત્રણ વેગથી કરેલી છે. ઉક્ત પાંચે કાર્યોમાં ત્રણે ગની પ્રવૃત્તિ થાય છે. ઉક્ત ૫ અતિચાર તો કેવળ દિશાની મર્યાદાના જ કહ્યા છે, પરંતુ આ વ્રતમાં ઉપભેગની પણ મર્યાદા કરેલી છે અને ૧૭ નિયમ તથા ૧૦ પ્રત્યાખ્યાન પણ આ વ્રતમાં જ છે. તેથી તેના પણ ૫ અતિચાર આ પ્રમાણે કહ્યા છે. (૧) જેટલાં દ્રવ્યાદિ રાખ્યાં હોય તેનાથી અધિકની પ્રાપ્તિ થયે પ્રથમનામાં તે સ્વાદ નિમિત્તે ભેળવીને ભગવે. જેમકે દૂધમાં સાકર ભેળવીને એક દ્રવ્ય માને. (૨) મર્યાદા બહારની વસ્તુને માટે અન્યને કહે કે, હમણાં આ વસ્તુ રહેવા દો, મારાં પચ્ચખાણ પૂરાં થયે હું તે ખાઈશ કે પહેરીશ. અથવા અમુક કામ કરીશ. (૩) પ્રત્યાખ્યાન કરેલી વસ્તુનો સ્વીકાર કરવા અર્થે તેની આકૃતિ ચિત્રાદિ કરીને બતાવે. (૪) પત્ર પર લખી પોતાના માટે જગા રહેવા દેવી એવો સંકેત કરે. (૫) મર્યાદિત વસ્તુ ભેગવતાં તેમાં અત્યંત આસક્તિ રાખે. આ પાંચ અતિચારથી આત્માને બચાવવો જોઈએ. ૧૧ અગિયારમું ધષધવ્રત જ્ઞાનાદિ ત્રિરન રૂપ ધર્મનું પિષક અને નિસગુણેમાં રમણ કરાવી અત્યંતર સંયમથી આત્માને પોષનાર તેમ જ છકાય જીવના રક્ષણ દ્વારા બાહ્યસંયમથી આત્માનું પોષણ કરે તે પિષધવ્રત, તેને ધારણ કરવાની વિધિ; જે દિવસે પોષે કરવાનું હોય તેના આગલા Page #805 -------------------------------------------------------------------------- ________________ ७८० જૈન તત્ત્વ પ્રકાશ દિવસે “ માઁ જ મોઘ ” અર્થાત્ એક વખત ઉપરાંત ભેજન કરે નહિ, અહોરાત્રિ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે. બીજે દિવસે પ્રાતઃકાળમાં પિષધશાળા, ઉપાશ્રય, આદિ ધર્મસ્થાનમાં અથવા ઘરના એકાંત સ્થાનમાં જ્યાં ગૃહકાર્ય દૃષ્ટિગોચર ન થતું હોય, જ્યાં ધાન્ય, કાચું પાણી, વનસ્પતિ તથા કીડી વગેરેનાં દર ન હોય, તથા જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક રહેતાં ન હોય એવા પ્રકારના સ્થાનમાં એક મુહૂર્ત રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિપ્રતિકમણ કરે, પછી જંગલમાં જવું વગેરે કામ પતાવી સૂર્યોદય થતાં જ ઓઢવા, પાથરવાનાં વસ્ત્રોની પ્રતિલેખન કરે. ૭૨ હાથથી વધારે વસ્ત્ર ન રાખે. પછી રજોહરણથી ભૂમિપ્રમાર્જન કરે, જેથી કીડી વગેરે જંતુ પ્રવેશ કરવા ન પામે. આ પ્રમાણે આસન જમાવી મેઢે મુહપત્તી બાંધે, પછી હરિ યાવહી, તસ્મઉત્તરીને પાઠ સંપૂર્ણ બોલીને ઈરિયાવહીને કાઉસ્સગ કરે, નમો અરિહંતાણ” કહી કાઉસગ્ગ પારીને લેગસ્સ બોલે. પછી નીચે મુજબ પાઠ બોલે “પડિકમામિ–પાપથી નિવત્ છું. “ચઉકાલ દિવસ તથા રાત્રિના પહેલા તથા ચોથા પહેરમાં સજઝાયર્સ– શાસ્ત્રની સ્વાધ્યાય, “અકરણયાએ –ન કરી હોય “ઉભએ કાલં”—દિવસના પહેલા અને છેલા પહોરમાં “ભડે વગરણુસ(વસ્ત્રાદિની, રજોહરણાદિ, અમ્પડિલેહણાએ—પ્રતિલેખના ન કરી હોય, દુપ્પડિલેહણાએ –ચક્ષુથી સારી રીતે નિરીક્ષણ કર્યું ન હોય, “અપ્પમજણુએ–રજોહરણાદિથી પ્રમાર્જન ન કર્યું હોય “ દુપમ જણાએ” – માઠી રીતે પ્રમાર્જન કર્યું હોય, “અઈકમે–અતિક્રમ (ખરાબ વિચાર,), “વઈમેન્યતિક્રમ (ખરાબ પ્રવૃત્તિ), “અઈયારે” – અતિચાર (ખરાબ સામગ્રી મેળવવી) અણાચાર-અનાચાર (ખરાબ કામ કરવું તે,) “જે –એ પાપમાંથી જે કઈ પાપ મેં, “દેવસિઓ”—દિવસ સંબંધી “આઈઆરો કા'આચરણ કર્યું હોય તે, “તસ્સ મિચ્છામિ દુકકડ...તે મારું પાપ દૂર થાઓ, એટલું કહીને પછી “ઈરિયાવહી અને તસ્સઉત્તરીને પાઠ બોલે, પછી કાઉસ્સગ પારીને લોગસ્સ” બોલે. Page #806 -------------------------------------------------------------------------- ________________ ૭૮૧ પ્રકરણ ૫ મું : સાગારી-ધર્મ: શ્રાવકાચાર પછી જે સાધુ સાધ્વીજી હોય તો તેમના મુખારવિંદથી પોષધનાં પચ્ચખાણ કરે, સાધુ સાધ્વીજી ન હોય તો વાવૃદ્ધ વ્રતી શ્રાવક પાસે અને તે પણ ન હોય તે સ્વયં પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા માગીને પંચ પરમેષ્ઠિીને વંદના-નમસ્કાર કરીને નિક્ત પાઠથી પિષધ વ્રતનો સ્વીકાર કરે. “અગિયારમું પોષhત્રત અસણં, પાણું, ખાઇમં, સાઈ ચઉવિહે પિ આહારં, પચ્ચખ્ખામિ, અખંભ, પરીષ્નામિ, માલાવર્નગ વિલવણું પરચખામિ, મણિસોવન્ન પચ્ચખામિ, સત્યમુસલાદિ સાવજ જેગ પચ્ચખામિ, જાવઅહોરાત્ત પજજુવાસામિ, દુવિહં, તિવિહેણું, નકરેમિ નકારમિ, મણસા, વસા, કાયા, તરસ ભંતે પડિકમામિ નિંદામિ, ગરિયામિ, અપ્પાનું સિરામિ. અર્થાતૃ-અગિયારમા પોષધવ્રતમાં અન, પાણી, સુખડી અને મુખવાસ એ ચારે આહારનાં તથા પિ શબ્દકી બીજા પણ સૂંઘવા આદિ વસ્તુનાં, મૈથુન સેવવાનાં, પુષ્પ સુવર્ણાદિની માળા આદિ ભૂષણેનાં–હરા, પન્ના, મેતી, રત્નાદિ ઝવેરાતનાં તથા સુવર્ણાદિના આભૂષણોના, તેલ, ચંદનાદિ વિલેપનનાં, કેસર આદિ તિલકન, મુશલ, ચક, ખગ, આદિ શસ્ત્રનાં અને અન્યને દુઃખ ઊપજે તેવા મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવવા પ્રથમ વ્રતની પેઠે બે કારણે અને ત્રણ ચોગે પ્રત્યાખ્યાન કરે. પછી સાધુ-સાધ્વીજી સન્મુખ અથવા પૂર્વ ઉત્તરાભિમુખ બેસે. પછી ડાબો ઢીંચણ ઊભું રાખીને બે હાથ કમળ ડેડાની પેઠે જોડીને મસ્તકે સ્થાપી, નીચે ઝુકીને બે વાર “નમુથુર્ણ કહે. પછી જેણે વ્રત સમાચયું નથી એવા ગૃહસ્થની પાસેથી પૈષધશાલામાં રહેલા ગુર છો, રહરણ, લઘુનીત પરઠવવાનું ભાજન વગેરે જેવા મૂકવાની આજ્ઞા લે. આમ વિધિપૂર્વક પિષધવત ગ્રહણ કરીને પછી અહોરાત્રિ વ્યાખ્યાનશ્રવણ, પઠન પાઠન, જ્ઞાન ધ્યાન, પરિચટ્ટણ (પરાવર્તન) નામસ્મરણ, ધર્મકથા આદિ ધર્મધ્યાનમાં વ્યતીત કરે. જે કદાચ લઘુનીતની. Page #807 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮૨ જેન તત્વ પ્રકાશ જરૂર પડે તે ઉપાશ્રયમાં રહેલા કૃતિકાદિકના ભાજનમાં કારણથી નિવૃત્ત થઈ સ્થાનક બહાર પરિઠવે. પરિઠવવા જતી વખતે “આવસહિ’ શબ્દ ત્રણ વાર કહે અને નિર્જીવ જગ્યા જોઈ રજોહરણથી પ્રમાર્જન કરી કહે કે “અણજાણહ જસ ઉગહ” આ શબ્દથી શકેંદ્રની આજ્ઞા માગે, પછી માત્રા (પેશાબ) છૂટું છૂટું પરઠવીને “સિરામિ શબ્દ ૩ વાર કહે. પછી સ્થાનકમાં આવતી વખતે “નિસહિ” શબ્દ ત્રણ વાર કહી પ્રવેશ કરે. ભાજનને સૂકવી યતનાથી એક બાજુ મૂકે. પછી ઈરિયાવહી પડિક્કમે, કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ બોલે અને પછી કહે કે, “પરિઠવવાની ક્રિયા યથાવિધિ કરી ન હોય, છકાય જીવની વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ. કદાચિત્ વડી નીતનું કારણ ઉત્પન્ન થાય તે પોષધમાં ધારણ કરેલાં વસ્ત્ર, મુહપત્તી વગેરે તેમ જ રહેવા દઈ કેઈ ગૃહસ્થના ઘેરથી અચેત પાણી લેટા વગેરેમાં ગ્રહણ કરી, એકાંત નિરવદ્ય ભૂમિકામાં જઈ નિવૃત્ત થઈ બધી વિધિ લઘુનીતમાં કહ્યા પ્રમાણે કરે. કદાચિત્ પિત્તકેપ થઈ જાય-ઊલટી થાય તે પણ તે પરઠવવાની વિધિ પણ ઉપર મુજબ કરે અને તે ઉપર ધૂળ, રાખ, વગેરે નાખી દેવાથી ત્રસ જીવની ઘાત તેમ જ સમૂર્ણિમની ઉત્પત્તિથી બચી શકાય છે. શ્લેષ્માદિ પરઠવવાની વિધિ પણ તે જ પ્રમાણે જાણવી. પિષધવ્રતમાં વિના કારણે દિવસે સૂવું નહિ. દિવસના ચોથા પહોરમાં પિતાના વાપરવાનાં વસ્ત્રો, રજોહરણ, ગુચ્છ, વગેરેની પ્રતિલેખના કરે, તેમજ રાત્રે લઘુનીતનું કામ પડે તે માટેની ભૂમિની પણ પ્રતિલેખના કરે. ઉપર પ્રમાણે ઈરિયાવહી પડિક્કમે, સાંજે દેવની પ્રતિક્રમણ કરે. પહોર રાત્રિ વીતે ત્યાં સુધી ધર્મધ્યાન કરે. પછી નિદ્રા લેવાની જરૂર હોય તે ભૂમિ અને બિછાનાની રજેહરણથી પ્રાર્થના કરે. ધ્યાન સ્મરણ કરીને પછી હાથ પગને લાંબાટૂંકા ન કરતાં નિદ્રા લે. નિદ્રામાંથી પાર રાત્રિ બાકી રહે ત્યારે જાગૃત થઈ ઈરિયાવહિ પડિકમે તથા ૪ લોગસ્સન અને પહેલા સમણ સૂત્રને Page #808 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૮૩ કાઉસ્સગ્ન કરે. નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારે. પછી પ્રગટ લેગસ્સ બેલે. પછી નીચે મુજબ પહેલા સમણુસૂત્રને પાઠ બેલે. ઈચ્છામિ ઈચ્છું છું. પડિક્કમિઉં – પાપથી નિવર્તવાને, પગામસિજજાએ-મર્યાદાથી અધિક ઉપકરણવાળા બિછાનામાં ઘણું સૂઈ રહ્યો છે, નિગામસિજજાએ–વધારે પડતું સૂઈ રહ્યો હોઉં. “સંથારા ઉવટ્ટણીએ”-પથારીમાં સૂતાં સૂતાં વગર પૂજ્ય પડખું બદલવાથી પરિયડ્રણાએ –વારંવાર પાસું ફેરવવાથી, આઉટ્ટણએ-હાથપગ વગેરે અંગ સંકેચવાથી, “પસારણુએ–અંગ પસારવાથી, “છપ્પાઈસંઘટ્ટણીએછ પગી (જૂ)ને દાબી હોય, “કુઈ એ ખુલે મોઢે બોલવાથી, કકકરાઈએ -દાંત પીસ્યા હોય, “છીઈએ-ખુલે મઢે છીંક ખાધી હોય. “જભાઈએ, -ખુલે મોઢે બગાસું ખાધું હોય, “આમેસે”—શરીર પૂજ્યા વિના ખાજ પણ હોય, “સસરખામેસે–સચિત્ત રજથી ભરેલા બિછાના ઉપર વગર પૂજયે સૂતે બેઠે હોઉં, “આઉલમાઉલાએ–આકુળ વ્યાકુળ બન્યો હોઉં, “અણુવત્તિયાએ”-ખરાબ સ્વપ્ન આવ્યાં હોય, ઈથીવિષ્પરિયાસિયાએ –સ્વપ્નમાં સ્ત્રીસેવન કર્યું હોય, દિઠ્ઠીવિષ્પરિયાસિયાએ—સ્વપ્નમાં દષ્ટિનું વિપરીત પરિણામ થયું હોય, “મણુવિમ્પરિયાસિયાએ –સ્વપ્નમાં મન ખરાબ પ્રવર્યું હોય, “પાણાયણ વિપૂરિયાસિયાએ –સ્વપ્નમાં આહાર પણ ભગવ્યાં હોય, “જે મેં જે કંઈ મને, “રાઈઓ–રાત્રિમાં, “આઈઆર કા'–અતિચાર લાગ્યા હોય તે “તસ્સ મિચ્છામિ દુક્કડ' તે મારું પાપ મિથ્યા થાઓ. આટલું કહીને પુનઃ મૌનસ્થ થઈ ધર્મધ્યાન કરે. સૂર્યોદય થયા પહેલાં રાત્રિ પ્રતિકમણ કરે. સૂર્યોદય પછી વસ્ત્રાદિકની પ્રતિલેખન કરે, કદાચ તેમાં કેઈ જતુનું કલેવર નીકળે તે તેને યતનાથી એકાંતમાં પરઠવીને તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. પષધગતના ૧૮ દેશ પિક્વ નિમિત્તે પિષધને આગલે દિવસે (૧) હજામત કે સ્નાનાદિ દેહભૂષા કરે, (૨)મિથુન સેવે, (૩) સરસ આહાર ભેગવે, (૪) વસ્ત્ર ધોવે Page #809 -------------------------------------------------------------------------- ________________ દિવસે કરે તે “યાવચ્ચ કાલીના પાટલી ७८४ જેન તત્વ પ્રકાશ (૫) દાગીના પહેરે અને, (૬) વસ્ત્ર તથા હસ્તાદિ રંગે, એટલાં કાર્યો પિષધનિમિત્તે આગલે દિવસે કરે તો દોષ લાગે. તથા પિષધ કર્યા બાદ (૭) અવિરતિને સત્કાર કે આસન આપે, વૈયાવચ્ચ કરે, (૮) શરીરની વિભૂષા કરે. જેમ કે શરીરના વાળ, દાઢી, મૂછ, સમારે, ધોતીની પાટલી જમાવે, (૯) પિતાના કે પરના શરીરને મેલ ઉતારે. (૧૦) દિવસે શયન કરે અને રાત્રે બે પહોરથી અધિક નિદ્રા લે, (૧૧)ગુચ્છા વગેરેથી શરીરને પૂજ્યા વિના ખરજ ખણે, (૧૨) દેશ દેશાન્તરની, રાજરજવાડાની, લડાઈ ઝઘડાની, સ્ત્રીના શું શર, હાવભાવ, ભોગવિલાસની, ભોજન બનાવવાની, સ્વાંદની, ઈત્યાદિ વિકી કરે, (૧૩) ચાડી ચુગલી નિંદા કે ઠઠ્ઠામશ્કરી કરે, (૧૪) વ્યાપાર, લેણદેણની, હિસાબની કથા કરે, ગપ્પાં મારે, (૧૫) પિતાના શરીરનું કે સ્ત્રી આદિના શરીરનું સરગદષ્ટિથી નિરીક્ષણ કરે, ગોસ, જાતિ, જ્ઞાતિ, વગેરે સાંસારિક સંબં ધની વાતો કરે, (૧૭) ઉઘાડે મેઢે બેલે તથા જેમની કને સચેત વસ્તુ, હોય તેની સાથે વાર્તાલાપ કરે અને (૮) પાષધમાં રુદન કરે તે દોષ લાગે. પોષ વ્રતનું સમાચરણ કરનારે ઉપલા ૧૮ દોષને પરિત્યાગ કરવું જોઈએ. પષધવ્રતના ૫ અતિચાર ૧. અપડિલેહિય-પડિલેહિય સિજા સંથારે—જે સ્થાનમાં પોષે કર્યો હોય તે સ્થાનનું તથા બિછાનું, ઓઢવાના વસ્ત્ર, પરાલ પાટ આદિનું સૂમ દષ્ટિથી પ્રતિરેખન કર્યું ન હોય, પૂરેપૂરુ દેખ્યા વિના પ્રતિલેખન કરી કામમાં લીધાં હોય તથા હલનચલન કરતાં, ગમનાગમન કરતાં જમીનની કે પથારીની પ્રતિલેખન ન કરે અથવા ખરાબ રીતે પ્રતિલેખન કરે તે અતિચાર લાગે. કારણ તેમ કરવાથી ત્રસસ્થાવર જીવોની હિંસા થવાનો સંભવ છે પ્રતિલેખન–જેવું, તપાસવું, નિરીક્ષણ કરવું. Page #810 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શ્રાવકાચાર ૨. અલ્પમજિય--દુષ્પમજિય સિજ્જાસ'થારએ -~ઉપર મુજબ દૃષ્ટિથી દેખવા છતાં કેઇ સ્થળે જીવની શ’કા પડે ત ત્યાં અગર દૃષ્ટિ ખરાબર ન પહેાંચે તેવા અંધકારવાળા સ્થાનમાં રજોહરણુ, ગુચ્છકાદિથી પ્રમાન કર્યાં વિના ગમનાગમન કરે તથા સ્થાન, પાટ, બિછાનનાં તેમ જ એઢવાનાં વસ્ત્રાદિ પ્રમાન કર્યા વિના કામમા લે અથવા ખરામ રીતે પ્રમાર્જન કરે તે અતિચાર લાગે. ૭૮૫ ૩. અપડિલેહિય-દુપડિલેહિય ઉચ્ચારપાસવણ ભૂમિ –વડી નીત, લઘુ નીત, વમન, આદિ પરઠવવાની ભૂમિને સૂક્ષ્મ દૃષ્ટિથી દેખ્યા વિના તેમ જ રાખ, છાણ, કચરો, વગેરેના ઢગલા ઉપર પરવે અથવા નજર ખીજે હાય અને પરાવે ખીજે તે અતિચાર લાગે. કારણ કે આ પ્રમાણે પરિઝવવામાં હિંસા થવાના સ’ભવ છે. ૪. અપ્પમજિય દુપ્પમજ્જિય ઉચ્ચાર પાસવણ ભૂમિ —નજરે જોયા છતાં કોઈ પણ જીવજંતુ હાવાની શંકા હાય તે અથવા અંધકારદિના કારણે દૃષ્ટિના ઉપયોગ ન પહેોંચે તેવા સ્થાનમાં ગુચ્છા કે રજોહરણથી પ્રમાન કર્યાં વિના લઘુ નીત, વડી નીત આદિ પરવે તે અતિચાર લાગે અથવા દુષ્ટ રીતે પ્રમાન કરવાથી અતિચાર લાગે. ૫. પેાસહસ્સ સમ' અણુણુપાલણયા—પેષધાપવાસ વ્રતનુ સમ્યક્ પ્રકારે અનુપાલન ન કરે. તેની જે વિધિ કહી છે તે પ્રમાણે કરે નહુિ અથવા કર્યાં બાદ સમ્યક્ પ્રકારે પાળે નહિ. ઉપર્યુક્ત ૧૮ દોષોમાંથી કોઈ પણ દોષ લગાડે. આજ મારે અમુક કાર્ય કરવાનું હતું, મે નાહક પેષા કર્યો, ઇત્યાદિ પશ્ચાત્તાપ કરે, પારણામાં ખાવાપીવાની વસ્તુ વિષે વિચાર કરે. પાષા કર્યાં પછી અમુક સમારભનાં કાર્યાં કરીશ એવા નિશ્ચય કરે. અસબદ્ધ વચન ખલે, આરંભની વૃદ્ધિનાં વચન મેલે, અયતનાથી ગમનાગમન કરે, સાધુ, સાધ્વી તથા શ્રાવક શ્રાવિકાનું અપમાન કરે, પાષાના સમય પૂર્ણ થયા પહેલાં પાષા પારવાની ગરબડ કરે. પાષા પારવાની, પ્રતિલેખના ત્ ૫૦ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ જૈન તત્ત્વ પ્રકાશ કરવાની, ચતુર્વિશતિ સ્તવન કરવાની પૂરી વિધિ કરે નહિ, તે અતિચાર લાગે. ઉપર પ્રમાણે પાંચ અતિચાર તથા ૧૮ દેષરહિત નિર્દોષ પિષધવ્રતનું સમાચરણ કરવાથી ર૭,૭૭,૭૭,૭૭,૭૭૭ (સત્તાવીસ અબજ, ૭૭ કરેડ, ૭૭ લાખ, ૭૭ હજાર સાતસો સિત્તોત્તર પલ્યોપમ અને એક પલ્યને નવમે ભાગ અધિક) જેટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આ વ્યાવહારિક ફળ જાણવું, અને નિશ્ચયમાં તે એક જ પિષધવ્રતનું સમ્યફ પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઈ છેડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ચકવતી મહારાજા સ્વાર્થ સાધનાથે દ્રવ્ય તપ-દ્રવ્ય પિષ કરે છે, તે પણ અઠમ પિષાથી છ ખંડના રાજ્યના ભોક્તા બની જાય છે. હજારે દેવ તેમની આજ્ઞામાં પ્રવર્તે છે. ૯ નિધાન, ૧૪ રત્ન આદિ મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવી જ રીતે, વાસુદેવાદિ અનેક પુરુષેએ એક જ તેલાના પિષધવ્રતમાં મોટા મોટા દેવતાઓને પોતાના વશવત બનાવી દીધા છે, તેમની પાસે અનેક કાર્યો કરાવ્યાં છે. તે જેઓ નિશ્ચય પિષધવ્રત કરશે, જિનાજ્ઞાનુસાર તેના આરાધક બનશે તો તેનું ફળ તે અકથ્ય છે. પિષધવ્રતને આમ આત્મગુણનાં અનંત સુખને દાતા સમજીને સુજ્ઞ શ્રાવક મહિનામાં છે પાષા (બે આઠમના બે અને ચૌદશ પાખીના બે છઠ પોષા) અવશ્ય કરે. કદાચિત છ ન બની શકે તે બે આઠમ અને બે પાખી એમ મહિનામાં ૪ ષિા તે જરૂર કરે. અને ૪ પણ ન બને તે બે પાખીને બે પિષા તે જરૂર જ કરે. મહિનામાં ૨૮ દિવસ ભલે પેટ ભરીને ખાઓ, પણ બે દિવસ તે ઉપવાસ સહિત પિષા અવશ્ય કરવા જોઈએ. કેટલાક જીવે દેખાદેખીથી પાખીના ઉપવાસ તે કરે છે પણ સંસારના ધંધા રોજગાર તેમને એટલા પ્રિય હોય છે કે, ઉપવાસને દિવસે પણ તેઓ તેને છેડી શકતા નથી. કદાચિત કઈ પિષધવ્રત કરવાને ઈરાદે કરે છે, તે આખો દિવસ બંધ કરી દિવસ અસ્ત * Page #812 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૮૭ થવાને વખતે દોડતે દેડતે ઉપાશ્રયે આવે છે અને બિછાનું નીચે પટકી ઝટપટ કપડાં ખોલી, હાથ જોડી મુનિરાજને કહે છે કે, મેં પાણી પીધું નથી, મને પિ કરાવે, પોષ પચ્ચખીને પડિકમણું કર્યા બાદ સોડ તાણ સૂઈ જાય છે. અને એક દિવસ ઊગે ત્યારે જાગે છે. અને “નમે હત્યાણું, “નામ સધ્યારું બોલતાં કપડાં પહેરી બિછાનું બગલમાં દબાવી “મત્યએણે વંદામિ' કહેતાં એવી રીતે ભાગે છે કે જાણે જેલમાંથી છૂટયા! વિચારવું જોઈએ કે સંસારની લાલસા કેટલી બધી જમ્બર છે! અને ધર્મને કે નકામે સમજે છે ! સુજ્ઞ આત્માથી શ્રાવકનું તે કર્તવ્ય છે કે, આવી કુરૂઢિને છેડી સાચું શુદ્ધ પિષધદ્રત કરવાને પ્રયત્ન કરવો જોઈએ અને અન્યને પણ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ પિષધવ્રતના સમાચરણથી આનંદ, કામદેવ, આદિ શ્રાવકે એકાવતારી થયા છે. બામું અતિથિ સંવિભાગ શ્રત જેઓ નિત્ય ભિક્ષાળે ન આવે, વારે નક્કી કરી તે પ્રમાણે પણ ભિક્ષાર્થે ન આવે તથા આમંત્રણ આપવા છતાં પણ ન આવે અર્થાત્ જેમના આવવાની કઈ મુકરર તિથિ નથી તે અતિથિ કહેવાય છે. એવા અતિથિ વિષય કષાયના શમાવવાવાળા, શુદ્ધિ માટે શ્રમ કરનારા શ્રમણ કહેવાય છે. તથા દ્રવ્યથી પરિગ્રહ રહિત અને ભાવથી કર્મગ્રંથિને ભેદ કરનાર હેવાથી નિગ્રંથ કહેવાય છે. એવા શ્રમણ નિગ્રંથ સાધુઓને માટે સદૈવ અચિત્ત અને ઔષણિક નિર્દોષ ભેજનાદિને સમવિભાગ કરે અર્થાત્ પ્રાપ્ત ભેજનાદિમાંથી અમુક હિસે વહેરાવવાને મને રથ શ્રાવક કરે અને સાધુને વેગ પ્રાપ્ત થયે પ્રતિલાભે તેને “અતિથિ સંવિભાગ” વ્રત કહે છે. १ तिथिपर्वोत्सवा सर्वे, त्यक्ता येन महात्मना । अतिथिः स विजानीया, च्छेषमभ्यागतं विदुः ।। અર્થ_જે મહાત્માએ તિથિ પર્વ, ઉત્સવાદિનો ત્યાગ કર્યો છે અર્થાત ફલાણે દિવસે જ ફલાણાને ત્યાં ભિસાથે જ એવો નિયમ બાંધીને આવતા નથી તેઓ જ અતિથિ કહેવાય છે શેષ ભિક્ષુક અભ્યાગત કહેવાય છે. Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ જૈન તત્ત્વ પ્રકાશ. ગૃહસ્થના ઘરમાં જે ભજન નિષ્પન્ન થયું છે, તેમાં કુટુંબાદિ, ભેગવવાવાળા સર્વને હિસ્સો છે, પરંતુ જમતી વખતે થાળીમાં પિરસાયેલા ભેજનના માલિક આપણે પિતે છીએ. આપણા હિસ્સામાંથી મુનિરાજને વહેરાવતાં આપણને મહાન લાભની પ્રાપ્તિ થાય. છે. આ પ્રકારના લાભને અભિલાષી શ્રાવક જમવા બેસે ત્યારે સચેત વસ્તુને સંગ જરા પણ થાય તેવું ન રાખે. ગામમાં સાધુજી હોય કે ન હોય તે પણ ભેજનને ગ્રાસ ગ્રહણ કરવા પહેલાં ડો. સમય ધીરજ રાખી બારણા તરફ નજર કરે અને મનમાં ચિંતવે કે, કઈ સાધુ સાધ્વી પધારે તે તેને દાન દઈ કૃતાર્થ થાઉં. કેમ કે અપ્રતિબદ્ધ વિહારી સાધુ કદાચિત્ અચાનક પણ આવી ચડે છે. સાધુ સાધ્વી દષ્ટિગોચર થઈ જાય તે ભાણામાં કોઈ જંતુ ન પડે તે બંદોબસ્ત કરીને તત્કાળ સાધુજીની સન્મુખ આવી નમસ્કાર કરે, અતિ આદરપૂર્વક ભેજનશાળામાં લઈ જઈને ઉત્કૃષ્ટ ઊલટભાવથી આહાર પ્રતિલાલે. સાધુજને ૧૪ પ્રકારની વસ્તુઓ અપાય છે. (૧) “અસણું”—અન્ન, પકવેલા અન્નમાંથી જે જોઈએ તે આપે. (૨) “પાણું–પાણી, ઊનું પાણી, દ્રાક્ષાદિના ધાવણનું પાણી, છાશની પરાશ, શરબત, શેરડીને રસ, આદિ હાજર હોય તે વહોરાવે. (૩) “ખાઈમ”—પકવાન, સુખડી ' અદ્ય મેવો, મીઠાઈ (૪) “સાઈમ'—સોપારી, એલચી, લવિંગ, ચૂર્ણ, આદિ. (૫) “વત્થ’–સૂતર, શણ કે રેશમનાં વેત વસ્ત્ર. ૧ છાલ રહિત પાકાં કેળાં, આમ્રરસ, પાકી કેરીની કાતરી, પિપૈયાં (બીજરહિત), તૂટેલી બદામ, પિસ્તાં, કોપરું, ઇત્યાદિ અચેત મે સાધુજીને કામમાં આવી શકે છે. Page #814 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર ૭૮૯ (૬) “પડિગ્નેહં”—પાત્ર; લાકડાનાં તુંબડાનાં કે માટીનાં. (૭) “કબલ”—ઊનનાં વસ્ત્ર, ધાબળે, બનાત, ફલાલીન, આદિ. (૮) પાયપુચ્છણે –રજોહરણ, શુ છે તથા બિછાવવાનું જાડું વસ્ત્ર. આ આઠ વસ્તુ તે આપ્યા પછી પાછી લેવાતી નથી. (૯) “પીઢ – આહાર પણ રાખવા તથા બેસવાને નાને પાટલે. (૧૦) “ફ્લગ’–સૂવાની પાટ અથવા પૃષ્ટ વિભાગમાં સ્થાપન કરવાનું પાટિયું. (૧૧) “સેજજા”—રહેવા માટેનું મકાન. (૧૨) “સંથાર –વૃદ્ધ, તપસ્વી, રેગી, સાધુઓની પથારી માટે ઘઉંનું, શાળીનું, કેદ્રવા, વગેરેનું પરાળ. (૧૩) “ઓસહ”—ઔષધ, સૂઠ, અચેત મીઠું, હિમેજ, મરી, આદિ. (૧૪) ભેસજ –શતાકાદિ તેલ, ચૂર્ણ, ગાળી, વગેરે તૈિયાર કરેલી દવા. આમાંથી જે જે વસ્તુઓની આપણે ત્યાં જોગવાઈ હોય તેનું આમંત્રણ કરવું. વહેરાવતી વખતે ગરબડ કરવી નહિ, ગભરાવું નહિ, સાધુના પૂછવાથી જેવી હોય તેવી સત્ય વાત કહેવી. અક૫તું કે અસૂઝતું વહેરાવવું નહિ. અસૂઝતું વહેરાવવાથી ટૂંકું આયુષ્ય બંધાય છે, એટલા માટે જેવું છે તેવું કહી દેવું, અને સાધુ કહે કે અહે ! આયુષ્યમન્ ! આ અમારે કપે નહિ. આ પ્રસંગે શ્રાવક પોતાના દાનાંતરાય કર્મને ઉદય જાણી પશ્ચાત્તાપ કરે. અને તે દિવસે કંઈક પચ્ચખાણ કરે અને કદાચિત જેવું હોય તેવું કહી દીધા બાદ કઈ Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ જૈન તત્વ પ્રકાશ રસલુપી પ્રમાદી સાધુ તે અશુદ્ધ આહાર ગ્રહણ કરે છે તેમાં ગૃહસ્થને દોષ નથી. કેમ કે શ્રાવકનાં તે અભંગ દ્વાર કહ્યાં છે. સાધુ મુનિરાજ આહારાદિ ગ્રહણ કરી પાછા ફરે ત્યારે તેમને સાતઆઠ ડગલાં પહોંચાડી નમસ્કાર કરી કહે કે, અહે પૂજ્ય ! આજે તે આપે મહાન લાભ આપે. આવી દયા વારંવાર કરજે. જે સાધુસાધ્વીને પ્રતિભવાને અવસર મળતું ન હોય તે એમ વિચારે કે ધન્ય છે તે ગામ-નગરને કે જ્યાં સાધુ સાધ્વી બિરાજે છે અને ધન્ય. છે તે પુણ્યશાળી ને કે, જેઓ ૧૪ પ્રકારનાં દાન પ્રતિલાલે છે. બારમા વ્રતના પ અતિચાર ૧-૨. “સચિત્ત નિબૅવણુયા” અને “સચિત્ત હિણયા” અર્થાત્ સાધુજી સચિત્ત વસ્તુના સંઘટ્ટાવાળી કઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. આવું જાણવા છતાં પણ સાધુને દેવા ગ્ય વસ્તુ ન દેવાના ઈરાદાથી, સચિત્ત વસ્તુ ઉપર રાખે અથવા નીચે રાખે તે અતિચાર લાગે. વિચારે કે યાચના કરશે ત્યારે વસ્તુ હોવા છતાં ના તે નહિ કહી શકું, પરંતુ સચિત્તને સંઘટ્ટો હશે તે તેઓ ગ્રહણ નહિ કરે. આવા વિચારથી જબરું અંતરાય કર્મ બંધાય છે. આ બે અતિચારથી બચવા માટે દાતાનું કર્તવ્ય છે કે, સાધુને માટે તે સચિત્ત વસ્તુને અચિત્ત વસ્તુથી અલગ ન કરે, પરંતુ ગૃહકાર્યને માટે સહેજે જ અલગ કરી હોય તે ફરીથી તેને સચિત્તના સંઘઢામાં રાખે નહિ ૩. કાલાઈક્રમે”—ભિક્ષાને કાળ વીતી ગયા પછી સાધુજીને દાન આપવાનું નિમંત્રણ કરે અથવા વસ્તુને કાળ વીતી ગયા પછી બગડી ગયેલી વસ્તુ વહેરાવવાનું મન કરવું તે. ૪. “પરેવસે–પિતે સૂઝ હોવા છતાં આળસ કે અભિમાનને લીધે ઊઠે નહિ અને હુકમ ચલાવે કે, સાધુજી આવ્યા છે, એમને કંઈક આપી દે અથવા ન દેવાની ઈચ્છાથી પિતાની વસ્તુ હોવા. છતાં તે પરની છે એમ કહે તે અતિચાર લાગે. Page #816 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શાવકાચાર ૫. ‘મચ્છુરિયાએ ’ -મત્સરભાવ ધારણ કરે. જેમ કે, (૧) સાધુ તે મડયા જ છે, જો નહિ આપુ ં તે નિદા કરશે એવા વિચારથી આપે (૨) સારી વસ્તુ હેવા છતાં પણ ખરાબ વસ્તુ આપે. (૩) મારા જેવા કોઈ પણ દાતા નથી તેથી જ તે સાધુ ફરી ફરીને મારે ઘેર આવે છે, એવું અભિમાન કરે. (૪) સાધુનું શરીર તથા વજ્ર મલિન જોઈને દુચ્છા કરે. (૫) આ સાધુ અમારા ગચ્છના નથી એમ જાણી યથેાચિત ભક્તિભાવ ન કરે, ફક્ત લેાકલજ્જાએ દાન આપે. (૬) આ સાધુ સાધ્વી સંસારપક્ષે મારાં સંબધી છે, તેમને દેવુ જ જોઈ એ, આ રાગભાવ અને આ બિચારા સાધુ આપણા જૈનના છે, તેમને આપણે નહિ આપીએ તે ખીજું કેણુ આપશે એ દ્વેષભાવ એ બન્ને પ્રકારના ભાવથી આપે તે અતિચાર લાગે. ૧ ૭૯૧ ઠાણાંગજી સૂત્રમાં દસ પ્રકારનાં દાન કહ્યાં છે તેમાં સવ દાન કરતાં ધર્માંદાનને એકાંત ૨ નિરવદ્ય ખતાવ્યું છે, અને તેનુ ફળ સંસાર પરિત્ત કરી મેક્ષપ્રાપ્તિ છે. १ तहारुवं समणं वा माहणं वा हीलिता निंदिता खिंसिता गरिहिता अवमानिता अन्नयरेणं अमणुन्नेणं अपीइकारण असणं पाण खाइम साइमेण पडिलभिता एवं खलु जीवा असुह दीहाउतीय कम्म पकरेंति !-भगवती सूत्र. અતથારૂપ જિનશાસનના લિંગતા ધારણ કરનાર સાધુ કે શ્રાવકની કોઇ હેલના, નિંદા, ગહં, અપમાન કરશે અને અમનેાજ્ઞ અપ્રિયકારી રોગાત્પાદક આહાર, પાણી, પકવાન્ન, મુખવાસ આદિ આપશે તે દીર્ઘાયુષ્ય તે પામશે, પરંતુ દુ:ખથી પીડિત થઈ જન્મ પૂરો કરશે. २ गाथा - अणुकंपा संग्गहे चेव, भये कालूणिइय । लज्जाए गारवेण च, अहम्मे पुण सत्तम ॥ धम्मेय अट्टम बुत्ते, काउइय જ્યોતિય ।। [ઠાણાંગ સૂત્ર, ભાગ પ, પાનું ૫૫૧] ૧ ‘ અનુકંપાદાન ’–દુ:ખી જીવાને દુ:ખમુક્ત કરવાને કોઇ વસ્તુ આપે. ૨ ‘ સંગ્રહદાન ’—સંકટગ્રસ્ત જીવાને સંકટમાંથી છેડાવે. Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ જૈન તત્વ પ્રકાશ આ પ્રમાણે બારમા વ્રતના અતિચારેના સેવનથી દુખત્પત્તિ થાય છે. એમ જાણી સુજ્ઞ જને એવાં કામથી આત્માને બચાવશે અને સુપાત્ર દાનને યથોચિત લાભ પ્રાપ્ત કરશે તે અહીં પણ યશ, સુખ, સંપત્તિને ભક્તા બનશે અને પરલોકમાં દેવાદિકને પૂજનિક બનશે અને કદાચિત્ ઉત્કૃષ્ટ રસ આવી જશે તે તીર્થકર ગોત્ર બાંધી ત્રીજે ભવે તીર્થકર થઈ સર્વ જગતને પૂજનિક બની જશે અને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. કેટલાક નામધારી મહાત્મા અને શ્રાવક એવા છે કે, જે પોતે દાન આપવા–અપાવવા સમર્થ હોવા છતાં પણ પક્ષપાત, દ્વેષ અથવા લેભને વશ પડી તેિ દાન આપતા નથી અને બીજા આપતા હોય તે તેમને અટકાવે છે. પિતાના સંપ્રદાય સિવાય બીજાને મિથ્યાત્વી, પાખંડી, ભગવાનના ચેર, આદિ મિથ્યા કલંક ચડાવે છે. બીજાને દેવામાં સમકિતને નાશ થાય અને નરકગામી થવાય એવું કહી ભ્રમમાં ફસાવે છે. પિતાના સિવાય બીજાને દાન આપવાનાં પચ્ચખાણ પણ કરાવે છે. | ભેળા ભક્તો એવા પાખંડીઓના મિથ્યા ઉપદેશને સત્ય માની તેને સ્વીકાર કરે છે અને તેઓ ત્યાગી, વૈરાગી, જિનાજ્ઞામાં વર્તતા સુસાધુઓના ષી બની જાય છે. અને બાવા, જેગી, ફકીર અને બ્રાહ્મ ૩ “અભયદાન–સાત પ્રકારના ભયથી ભયભીત બનેલા જીવોને અભય કરવા અને મરણોન્મુખ પ્રાણીને મૃત્યુથી બચાવવા વસ્તુ આપે તે અભયદાન. ૪ “કારુણ્યદાન’–સ્વજનાદિના મૃત્યુ બાદ અભ્યાગતાદિને આપે તે. ૫ “લજ્જાદાન'–કોઈની શરમમાં આવી કંઇક દાન કરે છે. ૬ “ગૌરવદાન–અભિમાનમાં આવીને કંઈક આપે તે. ૭ “અધર્મદાન’–વેશ્યા આદિ કુકર્મ કરનારને આપે છે. ૮ “ધર્મદાન’–સાધુ શ્રાવકને ફાસુક આહારાદિ આપે તે. ૯ “કરિષ્યતિદાન”—આણે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે તેને કંઈક આપવું જોઈએ એવા વિચારથી આપે તે. ૧૦ ‘કતદાન–આ માણસે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે. આ ભાવનાથી પ્રેરાઇને દાન દેવાય છે તે. Page #818 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–ાવકાચાર ૭૯૩ શુદિથી પણ જૈન સાધુઓને ખરાબ સમજે છે. માન સન્માન આપવું તે બાજુએ રહ્યું, પણ તેમનું ચાલે ત્યાં સુધી સુસાધુઓને પરિષહ આપવામાં પણ પ્રયત્નશીલ રહે છે. વધારે શું કહીએ? કેટલાક તે સાધુની ઘાત કરવાનું પણ ચૂકતા નથી. આવા જૈનાભાસીઓથી ચેતતા રહેવું. ભગવતે તે શ્રાવકના પહેલા વ્રતમાં ભાત પાણીની અંતરાય પડાવવી તેને અતિચાર કહ્યો છે. રાષભદેવજીએ પૂર્વભવમાં એક બળદને મેંઢે છીંકુ ચડાવ્યું હતું તે ૧૨ મહિના સુધી આહાર ન મળે. | તીર્થકરોને પણ કમેં ન છોડયા તે બીજાનું શું ગજું? માટે દાનમાં અંતરાય ન પડાવ અને સુપાત્રને યુગ પ્રાપ્ત થતાં યચિત લાભ લેવું જોઈએ. કેમ કે શ્રાવકનાં ૧૧ વ્રત તે તિર્યંચ પણ ધારણ કરી શકે છે. પરંતુ બારમું વ્રત આર્ય મનુષ્ય સિવાય અન્ય કઈ પણ નિષ્પન્ન કરી શકતું નથી. ૧ સુકાવક પ્રથમ સાધુ સાધ્વીને યથાવિધિ દાન આપી પછી પારણું કરે. કદાચિહ્ન યોગ ન હોય તે દિશાવલોકન કરી પારણું કરે. સાધુને દેવાયોગ વસ્તુ જો સાધુનો યોગ હોય તો તેમને આપ્યા વિના પોતે ભોગવે નહિ. સ્થાન, શય્યાશન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આદિ જે પોતાની પાસે હોય તેમાંથી કંઇક પણ હિસ્સો સાધુને અવશ્ય આપવો જોઈએ. વિશેષ દેવાનો અવસર ન હોય તો થોડામાંથી થોડું પણ દેતા રહેવું. આમ ઉપદેશમાલામાં કહ્યું છે. ૨ અહીં મનુષ્ય લોકમાં શ્રાવકનું વ્રત લઈ પછી તેને ભંગ કરે છે, તેમાંથી કેટલાક મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી અસંખ્યાતમા “અણવર’ નામના દ્વીપમાં સંખ્યાતા જોજન લાંબું પહોળું માન સરોવર છે, તેમાં મચ્છાદિપણે ઉત્પન્ન થાય છે. તે સરોવરના કંઠસ્થળ ઉપર રત્નમય રેતી છે અને સિંહાસનભદ્રાસન બિછાવેલાં છે ત્યાં જ્યોતિષી દેવો ક્રીડા કરવા આવે છે. તે દેવદેવીઓને જોઈને જલચર જીવોને અવગ્રહ, ઈહા, અવાય, અનુપ્રેક્ષા કરવાથી જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી તેઓ ભૂતકાળમાં મનુષ્યના ભવમાં કરેલાં વ્રતભંગ માટે પશ્ચાત્તાપ કરે છે અને ભવિષ્યમાં પોતાના આત્માનું શ્રેય કરવા માટે શ્રાવકનાં ૧૧ વ્રત અંગીકાર કરે છે. પાણીમાં રહ્યા થકા Page #819 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ વમાનમાં સુભાગ્યે દયથી સાધુ સાધ્વીને દાન દેવાને સુઅવસર સાંપડયા છે, તે ઉત્સુક ભાવે ભક્તિપૂર્વક યથાચિત દાન દઈ મહાલાભ પ્રાપ્ત કરશે તે આ લેક પરલેાકમાં સુખી થશે અને અનુક્રમે મેક્ષનાં અનંત સુખાને મેળવશે. ૭૯૪ આ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૧૨ વ્રતનુ સક્ષિપ્ત વર્ણન કર્યું. જો શક્તિ હોય તે ખારે તેનું પાલન કરવુ. નહિ તે શક્તિ અનુસાર અને તેટલાં વ્રત 'ગીકાર કરી જેમ જેમ અવસર પ્રાપ્ત થતા જાય તેમ તેમ તેમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. શ્રાવકની ૧૧ પ્રતિમા ઉપર્યુક્ત ખારે તેનું યથાવિધિ શુદ્ધ સમાચરણુ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્યભાવ આવે છે ત્યારે શ્રાવક અધિક ધર્માંવૃદ્ધિ કરવાના અભિલાષી ગૃહકાર્ય અને પરિગ્રાદિના ભાર પોતાના પુત્ર કે ભ્રાતા વગેરે, જે તેનુ નિવહન કરવાને સમં હોય તેને સોંપી દે છે, અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃત્તિ પામે છે. અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવાં કે, આસન, ગુ, રજોહરણ, મુખવસિકા, માળા, પુસ્તક તથા એઢવા બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પેષધશાલા આદિ ધર્મસ્થાનકમાં ચાલ્યા જાય છે, અને પછી નીચે પ્રમાણે શ્રાવકની ૧૧ પડિમા (પ્રતિમા)નું યથાવિધિ સમાચરણ કરે છે. ૧ દસણ ડિમાએક મહિના પર્યંત નિળ સમકિત પાળે, શકા, કાંક્ષાદ્ઘિ પાંચ અતિચારમાંથી કાઇ પણ આંતચાર કિચિત્માત્ર પણ શરીરને સ્થિર રાખી સંવર, સામાયિક, પ્રતિક્રમણ, પાષધાપવાસ આદિ ધર્મનું પાલન કરે છે, પરંતુ મનુષ્ય લેાકની બહાર સાધુને યોગ ન હોવાથી . અતિથિસંવિભાગ વ્રત નિષ્પન્ન ન થતું હાવાથી પશ્ચાત્તાપ કરે છે. યથાશક્તિ ધર્મનું આરાધન કરી આયુષ્યને અંતે સમાધિમરણે મરી ઉત્કૃષ્ટા આઠમા દેવલાકમાં દેવપણે ઊપજે છે અને થોડા જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી લે છે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ૯૫'. પ્રકરણ ૫ મું : સાગાર-ધર્મ શ્રાવકાચાર સેવે નહિ. ગૃહસ્થને તથા અન્ય તીથને નમસ્કારાદિ કરે નહિ. ૨. “ત્રત પડિમા–બે મહિના પર્યત સમ્યક્ત્વપૂર્વક ઉક્ત બારે વ્રતનું ૭૫ અતિચાર રહિત નિર્મળ પાલન કરે. કઈ પણ અતિચારના સેવનરૂપ કિંચિત દોષ લગાડે નહિ. ૩. “સામાયિક પ્રતિમા–અર્થાત્ ૩ મહિના પર્યત સદૈવ સમ્યક્ત્વપૂર્વક પ્રાતઃ, મધ્યાન અને સંધ્યા એમ ત્રિકાલ ૩ર દોષરહિત. શુદ્ધ સામાયિક નિરંતર કરે. ૪. પૌષધ પ્રતિમા–ચાર મહિના સુધી સમ્યકત્વ, વ્રત અને સામાયિકપૂર્વક ૧૮ દેષરહિત દર માસે છ પોષા કરે (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવાસ્યા અને ૧ પૂર્ણિમા). ૫. નિયમ પ્રતિમા–પાંચ માસ સુધી સમક્તિ, વ્રત, સામાયિક અને પિષધપૂર્વક પાંચ પ્રકારના નિયમનું સમાચરણ કરે. (૧) ભારે સ્નાન કરે નહિ, (૨) રાત્રિભોજન કરે નહિ) (૩) ધતીની એક લાંગ ખુલ્લી રાખે છેડે ખોસે નહિ), (૪) દિવસે બ્રહ્મચર્ય પાળે અને, (૫) રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરે તેમ જ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા–છ મહિના સુધી સમકિત, વ્રત સામાયિક, પિષધ નિયમપૂર્વક કરે. નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મ ચર્યનું પાલન કરે. ૭. “સચિત પરિત્યાગ પ્રતિમા–સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પષધ, નિયમ અને બ્રહ્મચર્ય પૂર્વક સર્વ પ્રકારની સચિત્ત વસ્તુના ઉપગ પરિભેગને પરિત્યાગ કરે. ૮. “અણારંભ પ્રતિમા–આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સામાયિક, પોષધ, નિયમ, બ્રહ્મચર્ય અને સચિત્ત પરિત્યાગપૂર્વક છેકાયને સ્વયં આરંભ કરે નહિ. Page #821 -------------------------------------------------------------------------- ________________ - ૭૯૬ જૈન તત્ત્વ પ્રકાશ ૯પેસારંભ પ્રતિમા–નવ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પિષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત્ત ત્યાગ અને અણુરભ પૂર્વક છ કાય જીવેને આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ. ૧૦ “ઉદિષ્ટભક્ત પ્રતિજ્ઞા–દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પોષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિરત્યાગ, અણારંભ અને પેસારંભના પરિત્યાગપૂર્વક પોતાને માટે બીજા કેઈએ છ કાયને આરંભ કરી વસ્તુ બનવેલી હોય તેને ગ્રહણ ન કરે તેમ જ તે હજામત કરાવે છે અથવા બાલ રાખે છે. હું જાણું છું કે હું નથી જાણ એ બે ભાષા જ બોલવી તેને કપે છે. ૧૧. “સમણુભય પ્રતિમા–સમ્યકત્વાદિ ૧૦ બેલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુને વેષ ધારણ કરે. ત્રણ કરણ ત્રણ વેગથી - સાવદ્ય કર્મને ત્યાગ કરે. મસ્તક, દાઢી અને મૂછને લેચ કરે, શિખા (ટલી) રાખે, શક્તિ ન હોય તે હજામત પણ કરાવે. રજોહરણની દાંડી પર કપડું ન બાંધે, ખુલ્લી દાંડીને રજપુરણ રાખે, ધાતુનાં પાત્ર - રાખે અને સ્વજાતિમાં ભિક્ષાવૃત્તિથી ૪૨ દેષરહિત આહારપાણે આદિ જે વસ્તુની જરૂર હોય તેને ગ્રહણ કરે, કેઈ ગૃહસ્થ સાધુ અથવા મહારાજ આદિ શબ્દથી સંબેધન કરે ત્યારે સ્પષ્ટ કહી દે કે, હું સાધુ નથી, પણ ડિમાધારી શ્રાવક છું. ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહાર આદિને ઉપાશ્રય આદિ સ્થાનકમાં લાવીને મૂરછ રહિત ભેગવે. આ પ્રમાણે ૧૧ પ્રતિમાનું પાલન કરવામાં પ વર્ષ લાગે છે. પછી શારીરિક શક્તિ ક્ષીણ થઈ જાય, આયુષ્યને અંત નજીક જણાય તે સંથારે કરી દે. અને આયુષ્ય અધિક હોય તે દીક્ષા લેવી હોય, તે દીક્ષા લે. પૂર્વોક્ત પ્રકારથી ૧. જઘન્ય શ્રાવક સમકિતી કહેવાય છે. ૨. મધ્યમ શ્રાવક વ્રતધારી કહેવાય છે. અને, ૩. ઉત્કૃષ્ટ શ્રાવક પડિમાધારી કહેવાય છે. એમ ૩ પ્રકારના શ્રાવક હોય છે. Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૯૭ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર - સાચા શ્રાવકનાં લક્ષણે आर्या-कय वय कम्मो तह, सीलवं च गुणवं च उज्जु ववहारी । गुरु सुसुओ पबयण कुसलो, खलु भवओ सद्धो ॥ અથ–૧. સમકિત ગ્રતાદિ શ્રાવકનાં કર્મનું સમ્યફ પ્રકારે સમાચરણ કર્યું હોય. ૨. ક્ષમા શીલાદિ ગુણે અલંકૃત હોય. ૩. ન્યાયપક્ષી, સત્યવાદી, ગુણગ્રાહી હેય. ૪. નિષ્કપટ સરળતાથી વ્યવહાર ચલાવતા હોય. ૫. ગુરુ આદિ સાધુની તથા ચતુર્વિધ સંઘની તન, મન, ધનથી સેવા ભક્તિ કરતે હોય. અને ૬. પ્રવચન શાસ્ત્રોના અભ્યાસથી કુશળ બન્યો હોય તે જ સાચે શ્રાવક કહેવાય છે. अगारिसामाइयं गाणि, सड्ढी काएण फासए । पोसहं दुहओ पक्खं, एगरायं न हावए ॥ २३ ॥ एवं सिक्खासमावन्ने, गिहवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ २४ ॥ (ઉત્ત. અ. ૫) અથ–દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તે ગૃહવાસમાં રહીને પણ સમકિતપૂર્વક સામાયિક આદિ વ્રતનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે, બને પાખીના પિષા કરે છે તે અને રુક્ષવૃત્તિથી સંસાર પક્ષનું અને પ્રેમાનુરાગ રક્ત થઈ ધર્મપક્ષનું પાલન કરે છે. ધર્મની કરણી કરવામાં એક રાત્રિની પણ હાનિ કરતું નથી, અર્થાત્ નિત્ય નિયમ પ્રમાણે ધર્મ કરણીનું સમાચરણ કરે છે. આ પ્રમાણેની શિક્ષાએ સંપન્ન જે ગૃહસ્થ છે તેને વિશુદ્ધવતી કહે. તે હાડ, ચર્મ, માંસાદિ અશુદ્ધિથી ભરેલું આ દારિક શરીર છેડી અત્યુત્તમ વૈકિય શરીરને ધારક-ઈચ્છા પ્રમાણે રૂપ બનાવનાર મહારિદ્ધિવંત દેવતા થશે અને ભવિષ્યમાં થેડા જ ભવમાં જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખને અંત કરી, મેક્ષનાં અનંત સુખોને ભોક્તા થશે. શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમલખત્રષિજી મહારાજ વિરચિત ‘ જૈન તત્ત્વ પ્રકાશનું’ ‘સાગારી ધર્મ” નામક પાંચમું પ્રકરણ સમાપ્ત Page #823 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું અંતિમ શુદ્ધિ मृत्युमार्ग प्रवर्तस्य, वीतरागो, ददातु मे । समाधिबोधपाथेय, यावन्मुक्तिपुरी पुरः ॥ (મૃત્યુ મહોત્સવ) અર્થાત્ જેવી રીતે પરદેશમાં રહેલા પિતાના પુત્રને ઘેર બેલાઆવવાને માટે દયાળુ પિતા પત્ર દ્વારા રસ્તાની માહિતી આપે છે અને ખરચીને માટે દ્રવ્ય પણ મોકલે છે, જેથી તે સુખે સુખે રસ્તે પસાર કરી ઘેર પહોંચી શકે. તેવી જ રીતે, હે પરમ દયાળુ પિતા વીતરાગ દેવ ! હું પણ મૃત્યુમાર્ગમાં પ્રવૃત્ત અને મુક્તિપુરી પ્રાપ્ત કરવાને અભિલાષી છું, એટલા માટે આપ મારા ઉપર કૃપા કરીને મુક્તિને સુખેથી પ્રાપ્ત કરી શકું એવી ચિત્તની સમાધિ અને જ્ઞાનાદિ ત્રણ રત્નરૂપ બધિનું ભાથું આપીને મુક્તિપુરીમાં મને તેડાવી લે. મૃત્યુના ૧૭ પ્રકાર ૧. ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય કમતી થતું જાય છે તે અવિચિય મૃત્યુ. ૨. વર્તમાન કાળમાં જે શરીરરૂપ પર્યાય પ્રાપ્ત થઈ છે તેને અભાવ થાય તે “તદ્દભવ મૃત્યુ ૩. ગત ભવમાં આયુર્બધ કરી અહીં ઉત્પન્ન થાય તે આયુ અને અહીં પૂર્ણ થાય તે “અવધિ મૃત્યુ ૪. સર્વથી અને દેશથી આયુ ક્ષીણ થાય તથા બંને ભવમાં એક જ પ્રકારનું મૃત્યુ થાય તે “આઘંત મૃત્યુ Page #824 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું : અંતિમ શુદ્ધિ પ. ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી પડીને ઈત્યાદિ પ્રકારથી આત્મઘાત કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી મૃત્યુ પામે તે · બાલ મૃત્યુ' 6 ૭૯૯ ૬. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય પૂર્ણ થાય તે ‘પંડિત મૃત્યુ’ ૭. સંયમવ્રતથી ભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે ‘આસન મૃત્યુ”, ૮. સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં તેનું આચરણ કર્યાં બાદ સમાધિ– ભાવથી મૃત્યુ પામે તે ‘ આલપડિત મૃત્યુ. ? ૯. માયા, નિદાન અને મિથ્યાત્વદર્શન શલ્ય એ ત્રણમાં કોઈ પણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે · સશલ્ય મૃત્યું 6 ૧૦. પ્રમાદને વશ થઈ તથા અત્યંત સંકલ્પ વિકલ્પ પરિણામેાથી પ્રાણમુક્ત થઈ જાય તે ‘ પલાય મૃત્યુ. , ૧૧. ઇંદ્રિયાને વશ પડી, કષાય, વેદના કે હાંસીને વશ પડીને મૃત્યુ પામે તે ‘ વશાત મૃત્યુ ’ ૧૨. સંયમ શીલવ્રતાદિના નિર્વાહ ન થવાથી આપઘાત કરે તે વિપ્રાણુ મૃત્યુ.’ ' ૧૩. સંગ્રામમાં શૌય ધારણ કરી મરણ પામે તે ‘ ગૃપૃષ્ટ મૃત્યુ. ’ ૧૪. યથાવિધિ ત્રણ આહારમાં યાવજીવ પચ્ચખ્ખાણુ કરી મૃત્યુ પામે તે ‘ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ.’ ૧૫. સંથારા કર્યાં બાદ અન્યની પાસે સેવા ચાકરી ન કરાવતાં થકા મૃત્યુ પામે તે ‘ઈંગિત મૃત્યુ.’ ૧૬. આહાર અને શરીર બન્નેના યાવજ્જીવ ત્યાગ કરી સ્વવશ -હલનચલન કર્યાં વગર મૃત્યુ પામે તે ‘પાદાપગમન મૃત્યુ.’ Page #825 -------------------------------------------------------------------------- ________________ ८०० જૈન તત્ત્વ પ્રકાશ ૧૭. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દેહાત્સગ થાય તે ૮ કેવળી મૃત્યુ.’ આ ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન અષ્ટપાહુડ ગ્રંથના પાંચમા ભાવપાહુડમાં કહ્યુ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં મૃત્યુના મુખ્ય એ પ્રકાર કહ્યા છે. बालाणं अकामं तु, मरण' असई भवे । પઢિયાળ સામ તુ, કોસેળ સરૂં મને પ્રા અ —માલ અજ્ઞાની જીવા અકામ મરણે મરે છે. તેમને વારવાર મરવુ પડે છે અને પંડિત પુરુષા જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવુ' પડે છે. અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે આત્મહિતાથી એએ બંને પ્રકારનુ સ્વરૂપ સમજવાની આવશ્યકતા છે. પરલેાકને નહિ માનનારા એવા કેટલાંક અજ્ઞાની મનુષ્ય કહે છે કે, - જો પરલેાક હોત તે આપણાં આટલાં આટલાં સગાં સ્નેહીએ મરીને ગયાં તેમાંથી કોઈના પણ સમાચાર આવ્યા હાત. 6 વળી, હમણાં જે કામભોગે પ્રાપ્ત થયા છે તેને છોડી દેવા અને ભવિષ્યના સુખની આશાએ ભૂખ, તરસ, ટાઢ, તાપ, આદિ કષ્ટો ઉડાવવાં એ તે નરી મૂર્ખાઈ જ છે. તેનાં કરતાં તે હાલમાં જે ભાગે પ્રાપ્ત થયા છે તે જ ભાગવી લેવા સારા છે. આ ભવ મીઠો તા પરભવ કણે દીઠો ’ આવેશ બકવાદ કરવાની ધૃષ્ડતા કરે છે અને 'િસા, જૂ, ચારી, વ્યભિચાર, આદિ પાપાચરણ કરતાં જરા પણ અચકાતા નથી. સ્વાથે કે વિના સ્વાર્થે સહજમાં ત્રસ, સ્થાવર જીવેાની હિંસા કરે છે, માંસમદિરા સેવે છે, પરસ્ત્રી કે વેશ્યાનુ સેવન કરે છે. આમ, વિષયમાં અત્યંત આસકત બનીને ગાઢાં કમ ખાંધે છે. ધર્મના નામથી ભડકે છે, પાપકાર્યામાં હūત્સાહ ધારણ કરે છે. સાધુજી કે સત્પુરુષોની સંગતિથી દૂર ભાગે છે. ચાર, ઠગ, વ્યભિચારીની સેાખતમાં આન માને છે. આવી રીતે જીવનભર પાપકનું આચરણ કરે છે. પછી જયારે મૃત્યુના મેઢામાં પડે છે—અતિસાર, કોઢ, જલાદર, ભગંદર, Page #826 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ પ્રકરણ ૬ ઠું : અંતિમ શુદ્ધિ શૂળ, ફ, આદિ દુષ્ટ રેશોથી ઘેરાઈને ત્રાસ પામે છે અને બરડા પાડે છે કે હાય ! હાય ! હવે હું મહાકષ્ટ પ્રાપ્ત કરેલી સુખોપભેગની આ સર્વ સામગ્રી તથા પ્રાણપ્યારા કુટુંબને છેડી ચાલ્યા જઈશ. આ પ્રમાણે મૃત્યુની ઈચ્છા વિના જ જે ગુરણા કરતે, ત્રાસ પામતે મૃત્યુને પ્રાપ્ત થાય છે તેને અકામ મરણ કહે છે. આ મરણથી મરનાર પ્રાણી આ સંસારમાં અનંત જન્મ મરણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આવા એકમ મરણે મરે છે ત્યાં સુધી સંસારનાં દુખેથી છૂટી શક નથી, મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. આવાં મરણ કરી અનંત કાળ વિનાવી દીધો. આમ, સંસારનાં મહાકષ્ટ ભેગવતાં જોગવતાં જયારે કોઈ ભળી જીવ સર્વ કમેની સ્થિતિ એક કોડાઝોડ સાગરોપમની અંદર રહે તેટલે હળુકમી થાય ત્યારે કંઈક ધર્મારાધનની. ભાવના જાગૃત થાય છે. સદ્ભાગ્યેાદયથી સદગુરુની સંગતિ પામીને સંસારના સ્વરૂપને સમજે છે, ભવજમાનાં દુઃખને જાણે છે ત્યારે તે દુખોથી ત્રાસિત બને છે. જન્મ, જરા, મરણનું સ્વરૂપ સમજવાની સહેજે અભિલાષા ઉત્પન્ન થાય છે. અને સકામ મરણને માટે જેમ કે શૂર, વીર, ધીર ક્ષત્રિય રાજ પર કઈ પરચક્રો રાજ ચડાઈ લઈને આવ્યા હોય ત્યારે તેના આગમનના સમાચાર સાંભળતાં જ તે વીર ક્ષત્રિયન રેમરોમમાં વીરરસ વ્યાપ્ત થઈ જાય છે અને તે તત્કાળ ચતુરંગિણી સેના સાથે સજજ થઈ રાજગુખને પરિત્યાગ કરી દે છે, ભૂખ, તરસ, ટાઢ, તાપ, આદિ કષ્ટોની તથા શસ્ત્ર તથા અસ્ત્રાદિના પ્રહારની લેશ પણ પરવા કરતા નથી. ઉલટે, તે દુઓને પણ સુખનું સાધન સમજી પિતાના પરાક્રમથી, કૌશલ્યથી શત્રુ સેનાને પ્રજાવતો તેને પરાજ્ય કરી પોતે વિયવંત બને છે અને પિતાના રાજને નિવિન બનાવે છે. આવી જ રીતે સકામ મરણનો ઈચ્છુક મહાત્મા કાળરૂપ શત્રુને. રેગાદિ ત દ્વારા નિકટ આબે જાણે તત્કાળ સાવધાન થઈ જાય છે અને શારીરિક સુખને પરિત્યાગ કરી સુધા, તૃષાદિ દુઃખની કિંચિત ૫૧ Page #827 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ જૈન તત્વ પ્રકાશ પણ દરકાર ન કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપરૂપ ચતુર’ગિણી સેનાથી સજ્જ થઈને સકામ મરણુરૂપ સંગ્રામ દ્વારા કાળરૂપ દુષ્કૃત શત્રુને પરાજય કરે છે, તેથી અનત અક્ષય આત્મિક સુખની પ્રાપ્તિ રૂપ મેાક્ષરાજ્યને પ્રાપ્ત કરી સદાને માટે નિર્વિઘ્ન થઇ જાય છે. જેના જન્મ થયે તેનું મૃત્યુ તેા એક દિવસ અવશ્ય થવાનું છે. મૃત્યુથી ખચવાના જગતમાં કેઇ ઉપાય છે જ ડુ, તે પછી મૃત્યુને વણસાડી આત્માની ખરાબી શા માટે કરવી જોઇએ ? શા માટે અનંત મરણેાને વધારવાં જોઈએ? એક જ વખતના મૃત્યુથી ફરી કદી પણુ મરવું જ ન પડે એવા ઉપાય શા માટે ન કરવે ? આ ઉપાય ચાહે તેટલેા વિકટ હોય તે પણ એક વખતના મૃત્યુથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ સમાધિ મરણે મરતાં થતું નથી, આવે નિશ્ચય કરી શૂરવીર મહાત્મા જ સકામ મરણે મરી શકે છે અને મૃત્યુના દુ:ખથી સદાને માટે છૂટી શકે છે. સકામ મરણુનાં ગુણનિષ્પન્ન ૫ નામ છે. ૧. ‘સકામ મચ્છુ’—મુમુક્ષુઓની કામના મૃત્યુથી બચવાની છે, તે સિદ્ધ થાય અર્થાત્ પુનઃ મરવું ન પડે તે સકામ મરણુ. ૨. ‘સમાધિ મરણ’—સવ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિથી પેાતાના ચિત્તની નિવૃત્તિ કરીને સમાધિભાવ ધારણ કરે છે તે. * અદૃશ્ય થવાનું અંજન આંજીને એક ચેાર હંમેશ રાજાની સાથે ભાજન કરી જતા હતા. ચતુર પ્રધાને રસ્તામાં સૂકાં પાંદડાં બિછાવી દીધાં. ચેરના ચાલવા વડે પાંદડાંના ખડખડાટ થતાંની સાથે તેને પકડી લીધા. રાજાએ આ ચારને મહાભયંકર જાણી હુકમ કર્યો કે, ગા કરોડ સેાય ગરમ કરી ચારને રુંવાડે રુંવાડે ઘુસાડી દે. પછી લીલા ચામડામાં તેને મઢી દઈ દડીરૂપ બનાવી ચેકમાં રાખી જાહેર કરો કે, રસ્તે ચાલનાર દરેક મનુષ્ય તેને ઠોકરે ચડાવતા જાય. હવે કહા કે તે ચારને કેટલું દુ:ખ થતું હશે ? આવું દુ:ખ ગર્ભાશયમાં રહેલા જીવને પહેલા મહિનામાં થાય છે. બીજા મહિનામાં તેથી બમણું, ત્રીજામાં ત્રણગણું અને નવમા મહિનામાં નવગણું દુ:ખ થાય છે. અને જન્મતી વખતે ક્રોડગણું દુ:ખ થાય છે. અને મરતી વખતે તે ચારના દુ:ખથી ક્રોડાક્રોડગણું દુ:ખ થાય છે. જન્મ મરણનાં આવાં મહા ભયંકર દુઃખ છે એવું શાસ્રવચન છે. Page #828 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ ૮૦૩ ૩. “અનશન” –જાવજીવ ત્રણ કે ચાર આહારનાં પચ્ચખાણ કરી લેવાં તે. ૪. “સંથારે”—મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજ્જ બને છે. ૫. “સંલેખના”—માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણે શલ્યની આલેચના, નિંદણા, ગહણ કરી શુદ્ધ બને તે, ઈત્યાદિ નામ સકામ મરણનાં કહ્યાં છે. સાગારી સંથારે મૃત્યુને ભરોસો નથી, કેઈ વખતે અણચિંતવ્યું મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યા જાય એ ડર લાવીને, ધર્માત્મા સદૈવ સૂતી વખતે ઈત્વર (અલ્પ) કાળને માટે અર્થાત જાગૃત થતાં સુધીનાં અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઈ જાય તે યાજજીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સાગારી ૪ સંથારે કહે છે. તે આ પ્રમાણે કરી શકાય છે. શયન કર્યા પહેલાં નવકાર, તિખુત્તો, ઈરિયાવહી તથા તસ્સઉત્તરીને પાઠ કહી ચાર લેગસ્સનો કાઉસ્સગ કરે, પછી એક લેગસ્સ પ્રગટ કહી બે હાથ જોડી કહે કે,- “ભમ્મતિ, ડઝતિ, મારંતિ કિવિ ઉવસગેણં મમ આઉ અંત ભવતિ તથા શરીર સંબંધ માહ મમત્ત અફ઼ારસ પાવઠાણું ચઉવિહં વિ આહાર સિરે” સુહ સમાહિએણું નિદ્દા વઈÉત્તિ તઓ આગાર” અર્થા-નિદ્રામાં કદાચિત્ સર્ષ સિંહાદિ ભક્ષણ કરી લે તેથી મૃત્યુ થઈ જાય, અગ્નિ પ્રગથી ભસ્મીભૂત થઈ જાઉં, પાણીમાં તણાઈ જાઉં, શત્રુ આદિ મારી નાખે, આયુષ્ય પૂર્ણ થતાં મરી જાઉં, તથા અન્ય કઈ પણ ઉપસર્ગ દ્વારા મારા આયુષ્યને અંત થઈ જાય, તે મારે શરીર સંબંધ, મેહ, મમત્વ, * સંક્ષેપમાં સાગારી સંથારો નીચેના એક દોહરાથી થઈ શકે છે. આહાર શરીર ને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરું, જીવું તો આગાર. Page #829 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ જૈન તત્ત્વ પ્રકાશ ૧૮ પાપસ્થાનક અને ચાર પ્રકારના આહાર ભેગવવાને ત્યાગ કરું છું. અને જે સુખે સમાધિએ જાગૃત થઈ જાઉં તે હું સર્વ પ્રકારે ખુલે છું. પછી નવકાર મંત્રનું સ્મરણ કરતે થકે શયન કરે. જાગૃત થયા બાદ પૂર્વોક્ત પ્રકારે ૪ લેગસ્સનો કાઉસ્સગ્ન કરી કહે કે,“પડિકમામિ પગામસિજ્જાએ જાવ જે મે રાઈ અઈયારે કઓ તસ મિચ્છામિ દુક્કડ” પછી સાગારી અણસણનું પચ્ચખાણ પારતાં આ પ્રમાણે બેલે. “સાગારી અણસણનાં પચ્ચખાણ કર્યા હતાં તે સમ્મકાએણું, ફાસીયં, પાલિય, સહિય, તીરિયં, કીરિયં, આરાહિય આણએ આપાલિતા ન ભવઈ, તસ્સ મિચ્છામિ દુક્કડ” જ આ સાગારી સંથારાની વિધિ કહી. ચેર, સિંહ, સાપ, વ્યંતર, અગ્નિ, પાણી, આદિ કઈ પણ પ્રકારે પ્રાણુત ઉપસર્ગ પ્રાપ્ત થાય તથા બીમારી આદિ પ્રાપ્ત થતાં જ અણગારી સંથારો કરવાને અવસર ન હોય તે ત્યાં પણ ઉપર પ્રમાણે, સાગારી સંથારો કરે ઉચિત છે. અણગારી સંથારે-સંલેખના પ્રાણુત ઉપસર્ગ આવે, અન્નપાણી ન મળે એ દુર્ભિશ-દુષ્કાળ પડે, વૃદ્ધાવસ્થાથી શરીર અતિ જીર્ણ થઈ જાય, અસાધ્ય રેગ ઉત્પન્ન થાય, ઈત્યાદિ પ્રસંગમાં પ્રાણ બચાવવાને કઈ પણ ઉપાય ન હોય ત્યારે તથા કાળજ્ઞાન ગ્રંથમાં વર્ણવેલાં + લક્ષણોથી પિતાને અંતઃ * નમુક્કારસી આદિ ૧૦, પ્રત્યાખ્યાન તથા સામાયિક, પૌષધ આદિ પારતી વખતે આ પાઠ બોલવો. + દહા–અતિ ગાજ, અતિ વિજ નહિ, મૂત્ર ન ખેડે ધાર; કર દીસે જો સ્તંભ સમ, હંસો હાલણહાર. અર્થ—કાનમાં આંગળીઓ નાખ્યા બાદ ગણગણાટ થતો અવાજ સાંભળવામાં ન આવે, આંખની ઉપરનો ભાગ દબાવવાથી વીજળી જેવો ચમકાર દેખાય નહિ, પેશાબ કરતી વખતે મધ્યમાં રોકી શકે નહિ, મસ્તક ઉપર પંજો રાખી હાથનું કાંડું જોતાં જો હાથ સ્થંભ જેવો જાડો દેખાય, ઈત્યાદિ લક્ષણથી માલુમ પડે કે હવે આ હંસ રવાના થવાનો છે. Page #830 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું ? અંતિમ શુદ્ધિ ૮૦૫ સમય નિકટ જણે ત્યારે પિતાના ધર્મના રક્ષણાર્થે જે શરીરાદિને ત્યાગ કરે છે તેને સંલેખના તપ કહ્યું છે. सलेहगा दुविहा, अब्भतरिया य बाहिरा चेव । अन्भतर कसाअसु, बाहिरा होइ हु सरीरे ॥ [ ૨૧૧–ભ૦ આ૦] અર્થ-૧. ક્રોધાદિ કષાયને ક્ષીણ કરવા તે અત્યંતર સંલેખણું અને, ૨. શરીરને પરિત્યાગ કરે તે બાહ્ય સંલેખણ એમ બે પ્રકારની સંલેખણ હોય છે. હવે સંલેખણ કરવાની વિધિને સૂત્રાર્થ કહે છે-“અપછિમ મારણંતિય સંલેહણુ નુસણું આરોહણ”– હવે સંસારનું કઈ પણ કામ બાકી રહ્યું નથી એવાં સાંસારિક કામોથી મન કામના *ससल्लो जई वि कठुरंग घोर वीर तवं चरे । दिव्यं वास सहस्सं तु, तओ वि तस्स निष्फलं ।। અર્થ-અંત:કરણમાં માયા આદિ શલ્ય ધારણ કરીને હજારો વર્ષ પર્યત કરેલી તપશ્ચર્યા પણ નિષ્ફળ થઈ જાય છે. लहु आहलाद जणणं, अत्थ परिनिवित्ति अज्जवं सोही । दुक्करं करण आढाणं, निसल्लं तस्स सोईगुणा ॥ અથ–માસ માસખમણનાં તપ કરવાથી પણ આત્મોદ્ધાર થતો નથી, પરંતુ અંત:કરણના શલ્ય રહિત આલોચના, નિંદણા કરવાથી આત્માનો ઉદ્ધાર થાય છે. માસ ખમણ તપ અને આલોચના વગેરે બને કરવાથી વધારે ને વધારે લાભ થાય છે. નિશીથ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, “તં તુરં વં વિજ્ઞરૂ તે ટુ બોરૂતિ ” અર્થાતુ અન્ય તપાદિ ધર્મક્રિયા કરવી જેટલી દુષ્કર નથી તેટલી દુષ્કર આલોચના કરવી તે છે. निठविय पावपंका, सम्म आलोईय गुरु सगासे । पत्ता तणत सत्ता, सासयसुह अणाबाह ॥ અર્થ–શુદ્ધ પરિણામથી અંત:કરણના શલ્ય રહિત થઈ આલોચના કરવાવાળા અનંત જીવોએ પાપરૂપ કર્મોનો સર્વથા નાશ કરી અવ્યાબાધ શાશ્વત મેક્ષનાં સુખે પ્રાપ્ત કરેલાં છે એવું જાણી ગુરુ સમીપે નિ:શંકપણે અને નિ:સંકોચે આલોચના કરવી જોઇએ, Page #831 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ જૈન તત્ત્વ પ્રકાશ નિવૃત્તિ પામી છે તેથી “અપછિમછેલ્લી “ભારણુતિયં મરણને અવસરે કરાતી “સંલેહણું”—તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, “જીસણુસેવવાની “મારાહણુંઆરાધના કરવાની કિયાને પ્રસંગે પિષધશાળાને પ્રમાઈ અંતઃ સમયે આત્મસાધનમાં તત્પર થયે થકે, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમતિ તથા વ્રતમાં સઉપગે જે જે દોષ અતિચાર લાગે હોય તેની ગવેષણું (મરણ) કરે અને સ્મૃતિગોચર દેશે જે સ્વવશે, પરવશે, મોહવશે, જાણે કે અજાણે લાગ્યા હોય તે નાના મોટા સઘળા દોષેની આલેચના પ્રગટ કરવાને માટે ગાંભીર્યાદિ ગુણયુક્ત આચાર્ય, ઉપાધ્યાય કે સાધુજી જે નિકટ હોય તેમના સન્મુખ પ્રગટ કરે. કદાચિત્ આલેયણા સંભળાવવા ગ્ય એવા કેઈ સાધુજીને વેગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત સાધ્વીજી સન્મુખ આલેયણ કરે. સાધ્વીજીને યેગ ન હોય તે પૂર્વોક્ત ગુણે કરી સહિત શ્રાવકજી સન્મુખ દેષ પ્રકાશ કરે અને શ્રાવકને પણ યંગ ન હોય તે ઉક્ત ગુણયુક્ત શ્રાવિકાજી સન્મુખ અને તે પણ યુગ ન હોય તે જંગલમાં જઈને પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઊભું રહી, બે હાથ જોડી સીમંધર સ્વામીને નમસ્કાર કરી ઉચ્ચ સ્વરે કહે કે અહો પ્રત્યે ! મેં અમુક અમુક અનાચરણનું આચરણ કર્યું છે, જેનું પ્રાયશ્ચિત્ત અમુક મારી ધારણામાં છે, તેને હું આપની સાક્ષીએ સ્વીકાર કરું છું. જૂનાધિક હોય તે તસમિચ્છામિ દુકક. આ પ્રમાણે નિઃશલ્ય બની પછી જેમ કાળા કોયલા અગ્નિમાં પડ્યાથી તેની સફેદ રાખ બની જાય છે, તે પ્રમાણે આત્માને ઉજ્જવળ કરવા માટે સંથારા (તપ)રૂપ આગમાં ઝુકાવવું. જ્યાં ખાનપાન, ભેગવિલાસના પદાર્થો ન હોય, સાંસારિક શબ્દ સાંભળવામાં આવતા ન હોય, જ્યાં ત્રસ સ્થાવર ઓની હિંસાને સંભવ ન હોય એવા નિર્દોષ પષધશાળા, ઉપાશ્રયાદિ સ્થાનમાં અથવા જંગલ, પહાડ, ગુફા આદિ સ્થાનમાં શિલા આદિની ઉપર જ્યાં ચિત્તસમાધિને યોગ્ય જગ હોય તે રથાનને રજોહરણાદિથી ધીમે ધીમે પ્રમાર્જન કરે, પછી લઘુ Page #832 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ : અંતિમ શુદ્ધિ ૮૦૭ નીત–પીત્ત, ક્ષેમાદિ પરઠવવાની જગ્યાનું પ્રતિલેખન કરે, જે જીવ જંતુ કે વનસ્પતિ રહિત હોય તેને આંખથી સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ લે, પછી સવારે કરવાના સ્થાન પર આવી ગમનાગમનને પાપની નિવૃત્તિ અર્થે ઈરિયાવહિ પરિકમે. કાત્સર્ગ પારી લેગસ બેલી કહે કે, પ્રતિલેખનામાં પૃથ્વીકાય. આદિ છકાયની વિરાધના થઈ હોય તે તરસ મિચ્છામિ દુક્કડં. પછી જે કષ્ટ સહવા શરીર સમર્થ હોય તે જમીન પર તથા શિલા આદિ પર વસ્ત્રનું બિછાનું કરી તે ઉપર સંથાર કરે અને જે અસમર્થ હોય તે ઘઉં, ચોખા, કેદ્રવા, આદિનું પરાળ કે તૃણાદિ જે તદ્દન સાફ (ધાન્યરડિત) મળી જાય તે તે લાવી તેનું કા હાથ લાંબું અને ૧ા હાથ પહેલું બિછાનું કરે, તેને વેત વસ્ત્રથી ઢાંકીને તે ઉપર પૂર્વ તથા ઉત્તરાભિમુખ પયંકાદિ (પલાંઠી કે પાસન) આસને બેસે. અથવા જે આસન સુખદ માલુમ પડે, જેનાથી ચિત્તની સમાવિ રહે તે આસને બેસે. જે બેસવાની શકિત ન હોય તે ભીંતાદિકને ઠીંગણે બેસે અથવા સૂઈ જઈને પણ ઈચ્છા મુજબ સ્થિર આસન કરે. પછી બને હાથ જોડી દસે આંગળીઓ એકત્ર કરે. અને જે પ્રમાણે અન્ય દેશની આરતી ઉતારે છે, તે પ્રમાણે જોડેલા હાથને જમણી બાજુથી શરૂ કરી, ફરી જમણી બાજુ તરફ ત્રણ વાર લઈ મસ્તકે સ્થાપન કરે. પછી નમેલ્યુર્ણને પાઠ ભણે. પહેલું નમથુણં શ્રી સિદ્ધ ભગવંતને અને બીજુ શ્રી અરિહંત ભગવાનને કહેવું, વિશેષમાં છેલ્લું પદ-ઠાણું સંપત્તા ને બદલે “ઠાણું સંપાવિ૬ કામણું (એટલે સિદ્ધ પદ પામવાના ઈક) કહેવું, પછી ત્રીજુ નમેલ્યુ “મમ ધમ્મગુરુ ધમ્માયરિય ધમાલદેસણસ્સ જાવ સંપાવિએ કામ” અર્થાત્ મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશના દાતાર યાવત્ મોક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી તેમને નમસ્કાર છે. આ પ્રમાણે વંદન-નમન કરીને પછી પૂર્વે સમાચરણ કરેલાં સમકિત, વ્રત-નિયમમાં આજ સુધી સ્વવશે, પરવશે, જાણપણે, અજાણપણે જે કંઈ દેષ અતિચાર લાગ્યા હોય તેની આલેચના-વિચારણા કરી તેનાથી નિવત્ છું, Page #833 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ જૈન તવ પ્રકાશ ગુરૂની સાક્ષીએ ગહ (તે પાપની નિંદા ) કરું છું. એમ કહી પછી ભવિષ્યને માટે પ્રત્યાખ્યાન કરી માયા, નિયાણું અને મિથ્યાત્વદર્શન એ ત્રણ શલ્ય રહિત બને. આ પ્રમાણે શુદ્ધ નિર્મળ થઈને ભવિષ્યમાં “સવં પાણાઇવાય પચ્ચખામિ–સર્વથા પ્રાણાતિપાતને ત્યાગ કરું છું, ‘સä મુસાવાય પચ્ચખામિ–સર્વથા મૃષાવાદને ત્યાગ કરું છું, “સર્વ અદિન્નાદાનું પચ્ચખામિ–સર્વથા અદત્તાદાન ત્યાગું છું. સવ મેહુણ પચ્ચખામિસર્વથા મૈથુનને ત્યાગ કરું છું. સવં પરિગણું પચ્ચખામિ) સર્વથા પરિગ્રેડને ત્યાગ કરું છું. “સવં કેહં, માણું, માય, લેહં, રાગ, દેસ, કલહં જાવ મિચ્છા દંસણું સદ્ભ, અકરણિજે ગંપચ્ચખામિ -સર્વ કરોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કડુ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરિવાર, રતિ, અરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્ય એ અનાચરણીય ગનાં પ્રત્યાખ્યાન “જાવજીવાએ તિવિહં તિવિહેણું–જીવું ત્યાં સુધી ત્રણ કરણ ત્રણ વેગથી કરું છું. અર્થાત્ “ન કમિ, ન કારમિ, કરત પિ અન્ન ન સમજાણામિ મણસા, વયસ, કાયસ”—ઉક્ત અઢારે પાપને હું પોતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને અન્ય કેઈ કરતું હશે તેને રૂડું પણ જાણીશ નહિ. | મનથી, વચનથી અને કાયાથી આમ અઢારે પાપનાં પ્રત્યાખ્યાન કરીને પછી “સઘં અસણં, પાણું, ખાઇમં, સાઇમં, ચઉવિહં, પિ આહાર પચ્ચખામિ-સર્વથા પ્રકારે કંઈ પણ આગાર રહિત અન્ન, પાણી, સુખડી, મુખવાસ અને અપિ શબ્દથી સૂઘવાની કે આંખમાં આંજવાની વસ્તુ ઈત્યાદિ સર્વ વસ્તુનાં પચ્ચખાણ કરું છું. આમ, ચારે આહારનાં પ્રત્યાખ્યાન કરીને પછી કહે કે, “જે પિયે ઈમ શરીરંઆ શરીર જે મને ઈષ્ટ-ઈષ્ટકારી છે, “ક”—કાંત –સુંદર છે, “પિય”—પ્રિય વડાલું છે, “મણુન્ન” –મજ્ઞ છે, “મણમ – મને રમ છે, “ ધિક્સ”—ધિજ=ધર્યરૂપ છે, “વિસાસિય-વિશ્વસનીય છે, સમય”—માનનીય છે, આગમયં”—વિશેષ માનવા લાગ્યું. “બહુમયં-ઘણું માનવા યંગ્ય છે, “ભંડ કરંડગ સમાણું-આભૂષણના કરંડ (પેટી) Page #834 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ ૮૦૯ સમાન, “ રણ કરડંગભૂયં–રત્નના કરંડિયા સમાન છે. તે શરીરને માણેસીઅં–રખે ટાઢ વાય. “માણું ઉર્ડ-રખે ગરમી લાગે. “માણું બુહા’ –રખે ભૂખ લાગે. “માણું પીવાસા–રખે તરસ લાગે, “માણું બાલા’–રખે સર્પાદિ (વ્યાલ) ડંસે, “માણે ચેરા–રખે ચેર આદિ ઉપદ્રવ કરે, “માણંદસ–રખે કંસ કરડે, “માણે મસગા-રખે મછર ત્રાસ આપે, “માર્ણવાઈયં પિત્તિય-સંભીમ-સન્નિવાઈયં-રખેવાત, સળેખમ,સન્નિપાત, વગેરે “વિવિહા રે ગાયંકા પરિસહેવસગ્ગા – વિવિધ પ્રકારની વ્યાધિઓ, પરિષહો અને ઉપસર્ગો “ફાસા કુસંતુ-મારા શરીરને સ્પશે ઈત્યાદિ જે જે દુખપ્રદ સંયેગો ઉત્પન્ન થયા તે તે સર્વ ઉપદ્રવ તથા દુઃખને પ્રતિકાર કરી તથા સત્કાર સન્માન કરીને આ શરીરનું રક્ષણ કર્યું. | મારી આ અજ્ઞાનતાનો હવે મને ખેદ થાય છે કે, જે શરીરને મેં પ્રાણથી પ્યારું ગણું સાચવ્યું તે જ મારું શરીર આજ મને દુઃખ દઈ રહ્યું છે. આ દગલબાજ શરીરને મેડ હવે હું બેડું છું. એય પિયણ ચરમેડુિં ઉકસાસ-નિસાસેહિં સિરામિ-આવા શરીરને પણ અંતિમ શ્વાસે છૂવાસ પર્યત વોસિરાવું છું. હવેથી આ શરીર મારું નહિ અને હું એને નહિ. આ પ્રમાણે મમત્વભાવ પરિત્યાગ કરીને પછી કહે કે હવે જીવનપર્યત આ શરીરનું રક્ષણ કે સુખેપચાર નહિ કરું. આમ, શરીર સિરાવીને “કાલ અણવર્ક પ્રમાણે વિહુરામિ-મૃત્યુને નહિ વાછતે થકે વિચરીશ. આ અણગારી સંથારાનું કથન સંથારો કરવાની વિધિ સહિત પૂર્ણ થયું. સંખનાના પાંચ અતિચાર ૧. ઈહલેગાસંસ૫ગે—મારા સંથારાના ફળરૂપે મને મૃત્યુ બાદ રાજા, રાણી, પ્રધાન, શેઠ, શેઠાણી, આદિ પદની પ્રાપ્તિ થાઓ, સેના, પરિવાર, રિદ્ધિ, સંપદાનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાઓ, બધાને વંદનીય, માનનીય, પૂજનીય બનું, ઈત્યાદિ આ લેક સંબંધી સુખની વાંછા કરે તે અતિચાર લાગે. Page #835 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ જૈન તત્વ પ્રકાશ ૨. “પરલગાસંસપગે –આવી જ રીતે પરલેક સંબંધી સુખની વાંછા કરે. જેવી કે મને ઇંદ્ર, ઇંદ્રાણી, દેવ, દેવી કે અહેમેન્દ્રાદિની 0 પદવી પ્રાપ્ત થાય છે, તે અતિચાર લાગે. ૩. “જીવિયાસંસ૫ગે –સંથારો કરવાથી મહિમાપૂજા થતી જોઈ વિશેષ લેકનું આગમન જોઈ ઇચ્છા કરે કે, હું વધારે વખત જીવ રહે તે ઠીક. આમ ચિંતવે તે અતિચાર લાગે. ૪, “મરણસંસપેગે”—- શુ તૃષાદિ વેદનાએ વ્યાકુળ થઈ વિચાર કરે કે જલદી મરી જાઉં તે ઠીક. તે પણ અતિચાર લાગે. પ. “ કામોગાસંસઓગે”સારાં રાગ, રાગિણી, વાજિંત્ર વગેરે સાંભળવાનું, નાટક, ચેટક, સ્ત્રી, આદિનાં રૂપ નિરીક્ષણ કરવાનું, અત્તર પુષ્પાદિ સુગંધી દ્રવ્ય સૂંઘવાનું, પત્ રસ ભેગવવાનું, સ્ત્રી શયન નાસનાદિ ભેગવવાનું નિયાણું કરે તે અતિચાર લાગે. સંથારો કરનાર મહાત્માએ ઉક્ત પાંચે પ્રકારના વિચાર કદાપિ ન કરવા જોઈએ. અને સંતારાથી પ્રાપ્ત થતા પરમાનન્દ સુખના લાભને ગુમાવવું ન જોઈએ. વિશેષ લખવાની કશી આવશ્યકતા નથી. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, મોક્ષાભિલાષીઓએ વિષય માત્રનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ કે જેથી શીધ્ર આત્મકલ્યાણ થાય. 0 તપશ્ચર્યા તથા સંથારા આદિ ધર્મકરણી કરીને જે ઉકત પ્રકારે આ લોકપરલોક સંબંધી રિદ્ધિસિદ્ધિ સુખપ્રાપ્તિનો અનુબંધ બાંધે છે તે કોડોનો લાભ કોડીમાં ગુમાવી બેસે છે. ઘોડી કરણીનું વિશેષ ફળ મળતું નથી, તેમજ કરણીનું ફળ પણ નિષ્ફળ જતું નથી. તો પછી વાંછા કરીને કરણીનું ફળ શા માટે ગુમાવવું જોઈએ? નિર્વાઇક કરણી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે કેવળ મોક્ષને અર્થેજ કરણી કરવી અને તેને મહાલાભ પ્રાપ્ત કરી લેવો. * વધારે જીવવું કે ઝટ મરવું એ કોઈના હાથની બાજી નથી. ઇચ્છા કરવાથી આયુષ્ય ઓછું—અધિકું તો થતું નથી, પરંતુ કર્મબંધ તો અવશ્ય થાય છે. માટે નકામા વિચાર કરીને વિનાકારણ કર્મ બાંધવાં ન જોઇએ. Page #836 -------------------------------------------------------------------------- ________________ ૮૧૧ પ્રકરણ ૬ ઠું : અંતિમ શુદ્ધિ સમાધિમરણ (સંથારા)વાળાની ભાવના ૧. અહો ! ઈતિ આશ્ચર્ય ! કે અનંત પરમાણુ યુગલેને સમૂડ મળીને આ શરીરપિંડ નિર્માણ થયું હતું અને જોતજોતામાં તે તે પ્રલય થવા લાગ્યું. અહો ! પુદ્ગલેની કેવી વિચિત્રતા છે ! ૨, અહો ! જિનેન્દ્ર ભગવાન્ ! આપે કહ્યું છે કે “અધુ અસાયશ્મિ” અર્થાત્ આ પુદ્ગલપિંડ અધવ અને અશાશ્વત છે. આ કથનને આટલા દિવસ મેં ખ્યાલ કર્યો નહિ, પરંતુ હવે શરીરની આ વિનાશક રચના જોઈને નિશ્ચયાત્મક બન્યું છું કે , આપનું કથન યથાતથ્ય છે. ૩. જે પ્રમાણે મનુષ્યનો મેળ કાળાંતરે વિખરાઈ જાય છે તેવી જ રીતે કુટુંબને સંબંધ પણ સંસારરૂપ મેળે છે. તેને પણ વિખરવાને સ્વભાવ છે. જેમ મેળામાં ભેળા થયેલા લોકો મેળે વિખરાઈ જશે તેની કોઈ ફિકર કરતા નથી, તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું. મને પણ આ શરીરપર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી. ૪. જગતને કર્તાહર્તા કેઈ નથી. સર્વ સંગ રવભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાય છે. તેવી જ રીતે, આ શરીરને સોગ પણ સ્વભાવથી જ મળ્યો છે અને સ્વભાવથી જ વિખરાશે. મારે રાખે રહેશે નહિ, અને વિખેર્યો વિખશે નહિ, તે પછી તેના વિયોગની ફિકર શા માટે કરવી જોઈએ? થવાનું હશે તે થયા કરશે. પ. હું ચૈતન્ય જ્ઞાયક, સ્વભાવને કર્તા, ભક્તા, અનુભવી અને જ્ઞાનમય છું. મારો જ્ઞાયક રવભાવ અવિનાશી છે અને આ શરીર નાશવંત છે. શરીરને નાશ થવા છતાં પણ મારા સ્વભાવને નાશ થત નથી. માટે મારે શરીરની ચિંતા કરવી અનુચિત છે. ૬. અહો ! જિનેન્દ્ર! આટલા દિવસ હું શરીરને મારું માનતે હતું, પરંતુ હવે મને સત્ય ભાસ થયે કે, આ મારી અજ્ઞાન Page #837 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ જન તત્ત્વ પ્રકાશ નતા છે. કારણ કે આ શરીર મારી ઈચ્છા વિના જ મારા કટ્ટર શત્રુ, જે રેગ અને વૃદ્ધાવસ્થા છે તેને મળી ગયું અને મૃત્યુને ભેટવાની પણ તૈયારી કરી રહ્યું છે. જે એ મારું હેત તે મારા શત્રુઓને મળી મને દુઃખી કરવાને તત્પર કેમ થાત ? આવા સ્વામીદ્રોહીને મારું માનવું તે ઉચિત નથી. એટલા માટે હવે તે મારું નથી, માટે ભલે તે રહે, ચાહે જાઓ. ૭. રે ભેળા જીવ! આ શરીરને માતાપિતા મારે પુત્ર કહે છે. ભાઈબહેન મારે ભાઈ કહે છે, કાકા કાકી ભત્રીજે કહે છે, મામામામી ભાણેજ કહે છે. સ્ત્રી પતિ કહે છે. પુત્રપુત્રી પિતા કહે છે, ઈત્યાદિ સૌ પિતપતાનું કહે છે અને તું તારું માને છે. હવે વિચાર કર કે, આ શરીર નું છે ? તત્વદષ્ટિથી જોતાં તે કેઈનું નથી. કારણ કે તેને રોકવા કોઈ પણ સમર્થ નથી. માટે કુટુંબ-સંબંધીઓના મમત્વભાવને પરિત્યાગ કર. અળગે થઈ નિશ્ચયાત્મક બન કે તું સચ્ચિદાનંદ છે. એટલા માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે. ૮. રે આત્મન ! આ શરીર સંપદા ઇંદ્રજાળ સમાન છે. बाले: यौवन सम्पदा परिगतः क्षित्रं क्षिता लक्ष्यते । वृद्धत्वेन युवा जरा परिणतो, व्यक्तं समालोक्यते । सेोऽपि क्यापिगतः कृतान्तवशता, न ज्ञायते सर्वथा । पश्यैद्यतदि कौतुक किमपरे, स्तैतिन्द्रजालः सखे ॥ | (વૈરાગ્યશતક) અર્થ-આ શરીર કાળને વશ પડી ઇંદ્રજાળના તમાશાની પેઠે ક્ષણમાં પરિવર્તન પામે છે. તેનું જરા અવકન કર. બાલ્યાવસ્થામાં આ શરીર સર્વને પ્રિય લાગે છે, પછી શનિઃ શનૈઃ પુદ્ગલે પ્રાદુર્ભાવને પામતાં પામતાં યુવાવસ્થામાં પ્રવેશ કરી આ શરીર છટાદાર મનહર બની જાય છે. સ્ત્રી પુરુષનાં મનને હરણ કરવા લાગે છે અને એ જ રીતે પલટતાં પલટતાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ આ શરીર ગલિત (ગળેલું), પસિત (પળા–ધોળા વાળવાળું) થઈ ધૃણાસ્પદ થઈ જાય છે, તેનાથી Page #838 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠ્ઠું : અંતિમ શુદ્ધિ ૮૧૩ પ્રેમ કરનારને જ તે ખારુ ઝેર લાગવા માંડે છે. તેમ જ તેના પાલકને પણ તે ગ્લાનિનું ઉત્પાદક બની જાય છે. અંતે મૃત્યુના ગ્રાસ બની તે મુડદુ' અની જાય છે ત્યારે તે જ સ્વજના તત્કાલ તે શરીરથી મેાહુના પરિત્યાગ કરીને અગ્નિમાં ભસ્મીભૂત કરી દે છે. આવી ક્મા શરીરની અને કુટુંબીઓની હાલત જાણવા જેવા છતાં પણુ શરીર અને સ્વજનથી મેાડુ છૂટતા નથી, એ સખેદાધ્ધની વાત છે! ૯. જે જીવે છે તે મરતા નથી અને જે મરે છે તે સદા જીવિત રહેતા નથી, અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરને ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માને. જ્યારથી શરીર ઉત્પન્ન થયુ છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઇ રહ્યું છે. પરંતુ હું તો જેવા હુતૅ તેવા જ છું અને હેઈશ. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, થતુ નથી, અને થશે પણ ન;િ આવે નિશ્ચય જેમને સભ્યજ્ઞાન દ્વારા થઇ ચૂકયા છે તેમને મૃત્યુના ભાય કદાપિ હાતા જ નથી. ૧૦. હું આકાશવત્ છું, એટલા માટે અગ્નિમાં ખળતા નથી, પાણીમાં ભીંજાતા નથી, વાયુથી ઊંડતે નથી. હુતાદિધી બ્રહ્મણુ કરી શકા નથી, નાશ પશુ પામતા નથી. વિશેષમાં આકાશ અચૈતન્ય, અમૃત છે, અને હુ' તે ચૈતન્યવંત મૂત હાવાથી અધિક સત્તાવ’ત છું, તેથી મને કોઇના પણ ભય કદાપિ હોય જ નિહ. ૧૧. જેવી રીતે શ્રીમંતના પુત્રના અંને બાજુનાં ગજવામાં મેવા ભરેલા હોય તા તે જે બાજુએ હાથ નાંખે તે બાજુથી સ્વાદિષ્ટ પદાર્થ જ મળે છે, તેવી જ રીતે મારા પણ અને હાથમાં મેવા છે. અર્થાત્ જીવતે છું તે સાંયમ પાળું છું-સ્વાધ્યાય, ધ્યાન, દાનાદિ કરું છુ, અને મરીશ તે સ્વર્ગ કે મેાક્ષના સુખના ભક્તા બનીશ. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ તીથ કરે!નાં, ગણધરાનાં, સાધુ-સાધ્વી. એનાં દનનો લાભ પ્રાપ્ત કરીશ, ધર્મોપદેશ સાંભળીશ, પ્રશ્નોત્તર દ્વારા સંશયનું નિવારણ કરી તત્ત્વજ્ઞ બનીશ, જેથી રાગદ્વેષનુ ઉચ્છેદન કરવામાં સમર્થ બનીશ. અને પછી મનુષ્યજન્મને પ્રાપ્ત કરી સયમ તપથી કાંના ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરીશ. Page #839 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૧૨. જેમ કોઇ ગૃહસ્થ શ્રીમંત બની પેાતાના તૂટયા ફૂટયા જીણુ થઇ ગયેલા ઘરના પરિત્યાગ કરવાને માટે ઘણું દ્રવ્ય ખચી નવી હવેલી ખનાવે છે, અને પછી તે તૈયાર થયેલી હવેલીમાં ઘણા ઉત્સાહ અને હપૂર્વક પુરાણા મકાનના ત્યાગ કરી નવી હવેલીમાં નિવાસ કરે છે, તેવી જ રીતે આ મારી આત્મા તપ સયમાદ્રિરૂપ સદ્રવ્યથી શ્રીમત અન્યેા છે. હવે આ આધિ, વ્યાધિ, ઉપાધિથી પૂરિત અસ્થિ, માંસ, ચર્મીમય, સડન, પડન સ્વભાવવાળા ઔદ્યારિક શરીરરૂપ ઝૂપડીને ત્યાગ કરવાને માટે પુણ્યરૂપ દ્રવ્યના વ્યયથી તૈયાર કરેલ મનોવાંછિત રૂપાને કરી શકાય તેવી દિવ્ય દેવતાના શરીરરૂપ હવેલીમાં પહોંચાડનાર મૃત્યુરૂપ સહાયક પ્રાપ્ત થયા છે, તે હવે દેવલેકરૂપ હવેલીમાં નિવાસ કરવાને માટે Ëત્સાહપૂર્ણાંક આ ઝૂ'પડીને ત્યાગ કરવા જોઇએ. ૮૧૪ ૧૩. જેમ લેાભી વિણક ભૂખ, તરસ, ટાઢ, તાપ સહી અનેક દેશેામાં ભ્રમણ કરી માલના સંગ્રહ કરે છે, તેને ભંડારમાં ભરી અનેક ખંદોબસ્ત કરી સાચવે છે અને ભાવ વધવાની રાહ જુએ છે. અને તેજીના ર'ગ આવે છે ત્યારે અતિ કષ્ટ સંગ્રહેલા માલનું મમત્વ ડી તરત તેને પરિત્યાગ કરી દે છે અને વેચીને લાભ પ્રાપ્ત કરી લે છે. તેવી જ રીતે હે જીવ ! પ્રાણપ્યારા ધન કુટુંબનો પરિત્યાગ કરી, અનેક કષ્ટ સહન કરીને શરીરથી તપ, સયમ, ધરૂપ જે માલ સંગ્રહ ક છે અને દેષાથી બચાવી તેને સાચવ્યેા છે તે માલને બદલે હવે સ્વગ – મેક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરવાને માટે આ મૃત્યુરૂપ તેજીના ભાવ આવ્યે છે, તા હવે શરીરથી મમત્વનો પરિત્યાગ કરી સ્વર્ગ, મેક્ષરૂપ લાભ પ્રાપ્ત કરી લે. ૧૪. જેમ દિવસભર કરેલી મજૂરીનુ ફળ શેઠ આપે છે તેવી જ રીતે જિંદગીપર્યં ત કરેલી કરણીનું ફળ મૃત્યુરૂપ શેઠથી પ્રાપ્ત થાય છે, તો હવે ફળ પ્રાપ્ત કરવાના ઈન્કાર શા માટે કરે છે? તેને તા આદર કરવા જોઈએ. ૧૫. જેમ કેાઇ રાજાને કોઈ પરચક્રી રાજાએ પકડીને કેદમાં કે કાપિંજરમાં નાખ્યા, અને ક્ષુધા, તૃષા, તાડન, તનાદિ દુઃખથી Page #840 -------------------------------------------------------------------------- ________________ ૮૧૫ પ્રકરણ છ ઃ અંતિમ શુદ્ધિ પીડિત કરવા લાગ્યો. આ સમાચાર તેને કઈ મિત્ર-રાજા સાંભળી સેના સહિત આવે અને કારાગૃહ કે કાષ્ટ પિંજરથી તેને છોડાવી સુખી કરે તેવી જ રીતે ચૈતન્યરૂપ રાજને કર્મરૂપ પરચકીએ સંસાર કારાગૃહમાં અને શરીરરૂપ કાષ્ટપિંજરમાં કબજે કરી રાખ્યું હતું. રેગશેક, વિયેગ, પરાધીનતા, આદિ વિવિધ દુઃખોથી પીડિત કરી રહ્યો હતું, તે દુઃખથી મુક્ત કરવાને માટે આ મૃત્યુરૂપ મિત્ર રોગરૂપ સેનાથી સજજ થઈ મને દુઃખથી મુક્ત કરવાને માટે આવ્યું છે તેથી તે ઉપકારક છે. તેના પ્રતાપથી જ હું આ સાંસારિક દુખેથી છૂટી ક્ષણમાત્રમાં પરમ સુખી બની જઈશ. આ ઉત્સાહ રાખી સમાધિમરણ કરે. ૧૬. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓએ ઉત્તમ એવાં સ્વર્ગ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તે બધે સમાધિમરણને જ પ્રતાપ છે એમ જાણવું જોઈએ. માટે હે સુખથી આત્મન ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે. ૧૭. કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બૂરી જેવી ઈચ્છા કરે તેવાં ફળ તેને મળે છે. તેવી જ રીતે, મૃત્યુ પણ કલ્પવૃક્ષ સમાન છે. તેની છાયામાં બેસીને અર્થાત્ મૃત્યુ સમયે જે વિષય, કષાય, મેહ-મમત્વાદિ ખરાબ ઈચ્છા કરે છે તે નરક તિર્યંચાદિ દુર્ગતિનાં દુખે પામે છે અને જે સમકિતયુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, સત્ય, શીલ, દયા, ક્ષમા, આદિ ગુણેના આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે તે સ્વર્ગ મેક્ષનાં સુખ મેળવે છે. એટલા માટે મૃત્યુરૂપ કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને હવે શુદ્ધ અને શુભ ભાવ રાખે જ શ્રેષ્ઠ છે, કે જેથી આત્મા પરમાનંદી, પરમસુખી બની શકે. ૧૮. અશુચિથી ભરેલા ફૂટેલા હાંડલા સમાન સદેવ સ્વેદ, મલ, મૂત્રાદિ અશુચિ ઝરતાં એવા આ અપવિત્ર અને જર્જરિત ઔદારિક શરીરના ફંદાથી છેડાવી અશરીરી બનાવનાર તથા દિવ્ય દેવતાના શરીરને પ્રાપ્ત કરાવનાર મૃત્યુ જ છે. એટલા માટે મૃત્યુનું સ્વાગત કરવું પરમ હિતાવહ છે. Page #841 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકા ૧૯. જેવી રીતે ધર્મોપદેશક મુનિ માત્મા અનેક નય, ઉપનય, પ્રત્યક્ષ, પરાક્ષ, હેતુ, દૃષ્ટાંત આદિ દ્વારા શરીરનું સ્વરૂપ સમજાવી મમત્વ કમી કરાવે છે, એવી રીતે મારા શરીરમાં ઉત્પન્ન થયેલા આ રાગ પણ મને પ્રત્યક્ષ પ્રમાણથી ઉપદેશ આપે છે કે હે જીવ! તું આ શરીરનું મમત્વ શા માટે કરે છે? કેમ કે આ શરીર તારું નથી પણ મારા સ્વામી કાળના લક્ષ છે. તા હવે તેનાથી મમતા ન કર. ૮૧૬ ૨૦. કિ’બહુના ! મુનિરાજો પણ અધિક અસરકારક ઉપદેશદાતા મને તે આ રોગ માલૂમ પડે છે. કેમકે જે શરીરને મેં પ્રાણપ્યારુ ગણી અનેક સુખે!પચારોથી પેપ્યુ તેમ જ તેની ખૂબસૂરતી અને કેમળતા આદિ ગુણ્ણામાં લુબ્ધ બની રહ્યો હતો તે પ્રેમ મુનિરાજના અનેક ઉપદેશથી પણ છૂટવા મુશ્કેલ હતા. હવે અનેક ઉપચારોથી રોગ નષ્ટ થતા નથી ત્યારે સ્વભાવથી જ નષ્ટ થઈ જાય છે. ૨૧. રે જીવ! જો આ રેગેાદવના દુઃખથી તુ ગભરાતા હાય, ખરેખર ! તને આ રોગ ખરાબ માલૂમ પડતા હોય અને તેનાથી પૂરેપૂરો કટાળો આવ્યે ડેમ, તે તું હવે ખાદ્યોપચારને પરિત્યાગ કરી દે. કેમકે આ રોગ કધીન છે; બાહ્યોપચારમાં રોગ મટાડવાની સત્તા નથી. કદાચિત્ એકાદ રોગ કમતી પણ થઈ ગયા તે શુ થયુ ? કાળે કરી પુનઃ તેના પ્રાદુર્ભાવ થવાને જ છે. પરંતુ સ` રોગાના અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી ત્રિનેદ્ર ભગવાનરૂપ પરમ વૈધની બતાવેલી પરમૌષધિ સમાધિમૃત્યુરૂપી છે, તેનુ' સાચા દિલથી સેવન કર કે જેથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખો સમૂલ નાશ પામી અનત, અક્ષય, અજરામર, અવ્યાબાધ મોક્ષનાં સુખા પ્રાપ્ત થઈ શકે. ૨૨. જેમ જેમ વેદનીયતું જેર અતિ પ્રખળ થતું જાય તેમ તેમ પેતે અધિક ખુશી થતા જાય. કેમકે જેવી રીતે અધિકાધિક તાપ લાગવાથી સુવર્ણ અધિક સ્વચ્છ, શુદ્ધ, નિળ થઈ કુંદન ખની જાય છે, તેવી જ રીતે તીવ્ર વેદનીયના ઉદય સમયે સમ પરિણામ ધારણુ Page #842 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ઠું : અંતિમ શુદ્ધિ ૮૧૭ કરવાથી કઠણ કર્મોને સમૂળ શીઘ્ર નાશ થઈ જાય છે અને આત્મારૂપ સુવર્ણ શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ થઈ સિદ્ધ સ્વરૂપ બની જાય છે. અગર દેવ તે અવશ્ય થઈ શકે છે. ૨૩. જેવી રીતે ગજસુકુમાલજીના મસ્તક પર મિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહુવેદના સહી, સ્કંદકજીના શરીરની સર્વ ચામડી તેમના બનેવીના અનુચરોએ ઉતારી લીધી તેની મહાવેદના તેઓએ સમભાવે વેઠી, સ્કંદકજના ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેદના સહી. આ ઇત્યાદિ મહાપુરુષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખ્યો તે તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તેવી જ રીતે, તું પણ સમભાવ રાખીશ તે તારું પણ શીઘ્ર આત્મકલ્યાણ થઈ જશે તેમાં સંશય નથી. ૨૪. હે આત્મન ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાક્ષેત્રવેદના સહન કરી છે. પરમાધામીના માર આદિ મહાકષ્ટો સહન કર્યા છે. તિર્યંચ નિમાં, સુધા, તૃષા, તાડન, પરવશતા, આદિ ઘણાં કષ્ટો સહન કર્યા છે. દેવામાં આભિગિક દેવ થઈને વજીમહારાદિ કષ્ટો સહન કર્યા છે. આમ, અનાદિ કાળથી મહા દુઃખ વેઠયાં છે, તેવું કષ્ટ તે. અહીં નથી જ. પરંતુ, જેટલા કર્મની નિર્જરા અનંત કાળમાં કષ્ટ સહન કરવાથી નથી થઈ તેટલી બજે તેથી પણ અનંત ગણું નિર્જરા અહીં જે આ પ્રબલ વેદનાને સમભાવે સહીશ તે થઈ જશે અને તે બધાં કષ્ટોથી મુક્ત થઈ પરમાનદી પરમ સુખી બની જઈશ. ૨૫. સંસારમાં જેમ લેણદેણના વ્યવહારમાં જે કંઈ કરજદાર શાહુકારને ૧૦૦ રૂપિયાના બદલામાં ૯૫ રૂપીયા આપીને નમ્રતાથી ફારગતી માગે તે તે આપી દે છે, અને જે તે ધૃષ્ઠતા કરે તે સવાયા દામ આપવાથી પણ છૂટકારે છે મુશ્કેલ થઈ જાય છે. તેવી જ રીતે, ઉકત બન્ને સકંદકજી અલગ જાણવા. જેમની ખાલ ઉતારી તે મહાવીર સ્વામીના સમયમાં થયા અને જેમના શિષ્યોને ઘાણીમાં પીલ્યા તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા. પર Page #843 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ જૈન તત્વ પ્રકાશ આ વેદનીય કર્મરૂપ પૂર્વભવના લેણિયાત લેશું લેવા આવ્યા છે, તેને નમ્રતાથી છુટકારો કરી દે, જેથી થેડામાં જ તારે છુટકારો થઈ જાય. ૨૬. “કડાણ કન્માણ ન મેખ અસ્થિ અર્થાત્ કૃતકર્મ ભગવ્યાં વિના છુટકારે નથી. આ સિદ્ધાંત-વચન છે. કર્મને બદલે દેવાને સમયે તું સમર્થ થઈને મેટું શા માટે છુપાવે છે? વ્યાજ શા માટે વધારે છે? સઘળાં દેવોને શીવ્ર ચુકાદો કરી ફારેગ થઈ જવું જ સારું છે, કે જેથી આગળ કઈ હરકત કરે નહિ; સીધા મેક્ષમાં ચાલ્યા જવાય. ૨૭. જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ, થેડા દામમાં મળતી હોય તે ગુપચુપ હર્ષોત્સાહપૂર્વક ખરીદી લે છે, તેવી જ રીતે જે સ્વર્ગ મેક્ષના સુખે મુનિ મડામાએ દુષ્કર તપ, સંયમ, ધ્યાન, મૌનાદિ કરણ દ્વારા પ્રાપ્ત કરેલ છે, તે કેવળ સમાધિ મરણથી જ પ્રાપ્ત થઈ શકે છે. મહામૂલ્ય નિર્વાણના સુખની પ્રાપ્તિ પણ સમાધિમરણરૂપ અપ મૂલ્યમાં પ્રાપ્ત કરવાને અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે છે. તે હવે કઈ પણ પ્રકારની આનાકાની કે ગરબડ ન કરતાં વ્યવહારમાં ગુપચૂપ (મૌન) રહીને અને નિશ્ચયમાં સમાધિભાવ ધારણ કરીને ઝટપટ કરી લે. ૨૮. જેવી રીતે સુભટો ધનુર્વિદ્યાદિને અભ્યાસ કરી, સાધન દ્વારા સિદ્ધિ કરી સજજ રહે છે, અને જ્યારે શત્રુને પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સિદ્ધ કરેલી વિદ્યા દ્વારા શત્રુને પરાજય કરીને કરેલી મહેનતને સફળ કરે છે, તેવી જ રીતે હે આત્મન ! તે આટલા દિવસ જે જ્ઞાનાભ્યાસ અને તપ સંયમાદિનું સાધન કર્યું છે, તે આ અવસરે આત્મકાર્ય સિદ્ધ કરવા માટે જ કર્યું છે. તે અવસર અત્યારે પ્રાપ્ત થઈ ચૂક છે. માટે હવે સાચા દિલથી રેગ, મૃત્યુ, આદિ શત્રુઓની સન્મુખ થઈને સમભાવ રાખી ઈચ્છિતાની સિદ્ધિ કરી લે. કર્મશત્રુઓને પરાજય કરી સુખી થા. ર૯. જેને વિશેષ પરિચય હોય છે તેને સ્વાભાવિક રીતે જ પ્રેમ ઓછું થઈ જાય છે. તેવી જ રીતે ઔદારિકાદિ શરીરને પરિચય Page #844 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠ્ઠ : અંતિમ શુદ્ધિ ૮૧૯ પણ તને અનાદિ કાળને છે. તે તેને પ્રેમ ઓછો કરે જોઈએ. અર્થાત્ આ શરીર ઉપર મમત્વ ન રાખવું જોઈએ. ૩૦. વાપરતાં વાપરતાં જ્યારે વચ્ચે જીર્ણ થઈ જાય છે ત્યારે તેનું મમત્વ ત્યાગીને નવાં વચ્ચે હર્ષપૂર્વક ધારણ કરે છે, તેવી જ રીતે આ શરીર પણ અનેક કામધંધામાં વપરાવાથી અને રેગાદિ સંગથી તથા તપ, સંયમ, વૈયાવૃત્યમાં વપરાવાથી જીર્ણ થઈ ગયું છે, હવે તેને ત્યાગ કરી દિવ્ય દેવ શરીરની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે તેના પરનાં મોહ મમત્વ કમતી કરવાં જોઈએ. પુરાણાં વસ્ત્ર ઉતારવાથી જ નવાં વસ્ત્ર ધારણ કરી શકાય છે. તેમ, આ શરીર છૂટયા સિવાય દેવતાનું શરીર મળવાનું નથી. પ્રશ્ન-મૃત્યુ આવ્યા પહેલાં જ આહાર પણ આદિને પરિત્યાગ કરી મૃત્યુની સન્મુખ થઈ મરવું; તેમાં આત્મહત્યા (આપઘાત)નું મહાપાતક નથી લાગતું શું ? સમાધાન–જે કેધ, માન, માયા, લેભ, વિષય, કષાય, ઈત્યાદિને વશ પડી અન્ન, પાણી, આદિને ત્યાગ કરી મરે તે, તથા કેધાદિના આવેશમાં અગ્નિમાં બળીને, પાણીમાં ડૂબીને, ઝેર ખાઈને ઈત્યાદિ પ્રકારે મૃત્યુ કરે તે આત્મઘાતનું પાપ ગણાય છે. પરંતુ કેધાદિ કઈ પણ કારણ વિના ફક્ત પિતાના આત્માના કલ્યાણને માટે સંસારના મહમમત્વને પરિત્યાગ કરી, ચારે આરાધનાપૂર્વક જે આહાર પણ આદિને પરિત્યાગ કરી સમાધિભાવથી દેહમમત્વ છોડી સંલેખના સહિત મૃત્યુ કરે છે તેને આત્મહત્યા કહેવાતી નથી. - વ્યવહારનું પ્રત્યક્ષ દષ્ટાંત પણ જોઈ લે-સુદ્રઢ અને નીરોગી મનુષ્ય સંગ્રામમાં મરે છે તેને આત્મઘાતી કઈ પણ કહેતું નથી, તે પછી કર્મશત્રુઓને સંહાર કરવા ભાવ–સંગ્રામમાં પ્રવૃત્ત થઈને જે શરીરને ત્યાગ કરે છે, સમાધિમરણે મરે છે તેને આત્મઘાતી કેવી રીતે કહેવાય? ન જ કહેવાય. “પુરુષાર્થ સિદ્ધયુપાય” નામક ગ્રંથમાં કહ્યું છે કે હિંસાના કારણરૂપ જે કષાય છે તેને ઘટાડવાની પ્રવૃત્તિ તે અહિંસા જ Page #845 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ જૈન તત્ત્વ પ્રકાશ કહેવાય છે. સલેખના વ્રત અહિંસાની સિદ્ધિ અર્થે કરાય છે. તેમાં આત્મઘાતના દોષ કિચિત્ પણ નથી.’ પ્રશ્ન—શાસ્ત્રકારોએ મનુષ્યજન્મને ઘણા દુČભ ખતાન્યેા છે. વળી, આ શરીરનું પાલનપોષણ કરવાથી જ શુદ્ધ ઉપયેગ, વ્રત, સંયમાદિ ધર્મારાધન પણ થઇ શકે છે. તેથી એવા ઉપકારક શરીરનુ રક્ષણ કરવું એ જ ઉચિત છે. પરતુ તમે સથારે કરીને તેના નાશ કરવાનું શા માટે કહા છે ? ઉત્તર-- તમારું કથન સત્ય છે. અમે પણ એમ જ માનીએ છીએ. પરતુ જેમ કેાઈ શાહુકાર દ્રવ્યપ્રાપ્તિને માટે દુકાનની સારસંભાળ કરતા હાય, તેવામાં દૈવયેાગે અગ્નિપ્રયાગ થઈ જાય તેવે પ્રસંગે તે શાહુકાર પેાતાનુ જોર ચાલે ત્યાં સુધી દુકાન અને દ્રવ્ય બન્ને બચાવવાના પ્રયત્ન કરે છે, પણ જ્યારે કોઈ પણ ઉપાયે દુકાનની રક્ષા થઈ શકશે નહિ એમ તેને જણાય છે, ત્યારે તેમાંથી દ્રવ્યને જ બચાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ દુકાનની સાથે ધનના પણ નાશ થવા દેતે નથી. તેવી જ રીતે, અમે પણ આ શરીરરૂપ દુકાનની સહાયથી તપ, સયમ, પોપકારાદિ અનેક લાભ ઉપાર્જન કરતા હતા, અને એ લાભની આશાએ તેનુ' અન્નવસ્ત્રાદિથી પાષણ પણ કરતા હતા, પરંતુ જ્યારે મૃત્યુરૂપી ભયંકર આગ લાગવાના પ્રસંગ પડયા અને આ શરીરને બચાવ કાઈ પણ ઉપાયે થઇ શકશે નહિ એમ લાગ્યુ, ત્યારે આ મળતી ખૂં પડીને છોડીને અને તેના રક્ષણના પ્રયત્ન પણ છેડીને અમે અમારા પોતીકા જ્ઞાનાદિ આત્મિક ગુણા રૂપ રત્નાના રક્ષણ (સ્વરક્ષણ) માટે ઉદ્યત થયા છીએ. કેમ કે આત્મિક ગુણના પ્રસાદ વડે જ અમે અક્ષય, અનંત, નિરાખાધ મેક્ષનાં સુખાને પ્રાપ્ત કરી શકીશુ. यस्तवविज्ञानज्ञान भवत्यमनस्कः सदाऽशुचिः । न स तत्पद्माप्नोति, स सारं नाधिगच्छति ॥ १ ॥ यस्तु विज्ञानवान भवति, समनस्कः सदा शुचि । संतु तत्पदमाप्नोति यस्माद् भूयो न जायते ॥ २ ॥ અ——જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ ચાલે છે, તે પરિભ્રમણ કરે છે, પરંતુ હુંમેશ અપવિત્ર રહે છે, અનત સ’સાર Page #846 -------------------------------------------------------------------------- ________________ સંત નિરંતર આત દમય થતાં વાસ ( પુર , પ્રકરણ ૬ હું અંતિમ શુદ્ધિ ૮૨૧ શાંતપદ (મેક્ષ) પ્રાપ્ત કરી શકતો નથી. અને જે વિવેકી મનુષ્ય મનને વશ કરી નિરંતર શુદ્ધ ભાવમાં રમણ કરે છે તેને ફરીથી પુનરાવૃત્તિ કરવી ન પડે એવા આનંદમય (મેક્ષ) પદને પ્રાપ્ત થાય છે. * સમાધિ મૃત્યસ્થિતનાં ૪ ધ્યાન ૧. પદસ્થ ધ્યાન–નવકાર મંત્ર, લેગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) નિત્થણ, શાસ્ત્રસ્વાધ્યાય, આલેચના પાઠ, સ્તવન, છંદ, મહાપુરુષ અને સતીઓનાં ચરિત્ર ઈત્યાદિનાં પઠન, શ્રવણમાં મનને સ્થિર કરે, તન્મય કરી દે તે પદસ્થ ધ્યાન. ૨. પિંડસ્થ ધ્યાન–શરીરત્પત્તિથી શરૂ કરીને શરીરને પ્રલય અવસ્થા પર્યત થતી શરીરની વિચિત્રતાના અર્થાત્ પુદ્ગલેના પરાવર્તનના ગાદિ અસમાધિ સમયના વૈરાગ્યમય વિચારોના, શરીરના બાહ્યાભંતર અશુદ્ધ પદાર્થોના, આકૃતિના પરિવર્તનના તેમ જ શરીર અને આત્માની ભિન્નતાના વિચારમાં મનને સ્થિર કરે તે પિંડસ્થ ધ્યાન અથવા લેકના સંસ્થાનનું તેમ જ બીજા પ્રકરણમાં દર્શાવેલ લેકમાં રહેલાં સ્થાનેનું ચિંતન કરે તે પણ પિંડસ્થ ધ્યાન. ૩. રૂપસ્થ ધ્યાન--પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં વર્ણવેલા અરિહંત પરમાત્માના ગુણેની સાથે પિતાના આત્માના ગુણોની એકતાને તથા ભિન્નત્વ (પૃથફત્વ) પણામાંથી અભિન્ન બનવાના સાધનના વિચાર કરી તે ગુણમાં તલ્લીન બને તે રૂપસ્થ ધ્યાન. ૪. રૂપાતીત ધ્યાન–સિદ્ધિના ગુણેની સાથે આત્માના ગુણેની એક્તા કરે કે જે પ્રમાણે સિદ્ધ પરમાતમાં વ્યક્ત રૂપથી સત્ ચિત્ આનંદમય છે તે જ પ્રમાણે હું પણ શક્તિરૂપે સત્ ચિત્ આનંદમય છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર-અનંત આત્મસુખ, અનંતવીર્ય,અરૂપીપણું, અખંડિતતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ * धर्मप्रधान पुरुष, तपसा हत किल्विषम् । ___ परलोक मयत्याशु, भवान्त स्वशरीरिणम् ॥ અર્થ—જે ધર્મપ્રધાન પુરુષે તપ વડે કામ અને કામનાનો ક્ષય કર્યો છે તે આત્મા નિજસ્વરૂપને પ્રકટ કરી પરમાત્મામાં મળી જાય છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ જેન તવ પ્રકાશ ભગવંતમાં વ્યક્તરૂપ છે અને મારામાં શક્તિરૂપ છે. જે ગુણે શક્તિરૂપ છે તે વ્યક્તરૂપે (પ્રકટરૂપે) થતાં હું પણ સિદ્ધ બની જઈશ. જન્મ, જરા, મરણનાં જાલીમ દુખેથી વિમુક્ત થઈ અજરામર થઈ જઈશ. આધિ, વ્યાધિ, ઉપાધિથી સર્વથા મુક્ત થઈ સચ્ચિદાનંદમય બની જઈશ. કે જેથી પર્યાયને પલટો કદાપિ થાય નહિ. આવું જે ધ્રુવ પદ છે, જેને અંશ માત્ર પણ નાશ ન પામે તેની પ્રાપ્તિ થતાં હું પણ ખુદ અનંત, અક્ષય, સુખમય બની જઈશ. આ પ્રમાણે ચારે ધ્યાનને બાહ્ય ભાવથી ધ્યેયરૂપ ધ્યાને કે પછી બાહ્યભાવથી શારીરિક અવસ્થામાં સંલગ્ન બને. જેમ કે, (૧) પદસ્થ ધ્યાન-તે કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી પછી (૨) પિંડથ ધ્યાન-તે કમરની ઉપરના અંગ તરફ લક્ષને ચડાવે પછી (૩) રૂપસ્થ ધ્યાન-તે ગ્રીવાની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે અને પછી રૂપાતીત ધ્યાન-તે સર્વ શરીરવ્યાપક આત્મામાં લક્ષ સ્થિર કરે, એમ મન અને શરીરનું નિરૂધન કરી પછી આત્મદ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે. આ શુલ ધ્યાનને પ્રથમ પાયે પૃથક્વ વિતર્ક નામને જાણો. પછી દ્રવ્યમાં અને પર્યાયમાં સંચરવાનું ડી એક આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઈ જાય (તે શુકલ ધ્યાનને બીજો પાયે એકવિતર્ક જાણું). આ ધ્યાન વડે શ્રેણીસંપન્ન બનીને એક આત્મગુણમાં ગરકાવ થઈને દૈહિક ભાવથી પૃથક્ થતાં જ ચાર ધનઘાતી કર્મોને સશે નાશ કરે અને કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે. છેવટે શુકલ ધ્યાનને ત્રીજે પાયે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ પ્રાપ્ત કરીને આયુષ્યકર્મના અંત સુધી પ્રવર્તતા સ્વભાવથી જ શુકલધ્યાનને સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ” નામને ચે પાયે આવતાં જ આયુષ્યના બળ ઉપર નિર્ભર રહેલાં વેદનીય, નામ અને ગેત્ર એ ત્રણ અઘાતી કર્મો આયુષ્યને ક્ષય થતાં જ એકી સાથે સર્વ ક્ષય કરી નાંખે છે. અને મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધ ભગવાન બની કૃતકૃતાર્થ પૂર્ણ નિષ્કિતાર્થ, અનંત પરમ સુખી બની જાય છે. નિત નવ ઈન કિકળાના તાતિ Page #848 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ ૮૨૩ કદાચિત્ શુદ્ધ ધ્યાનની મંદતા અને શુભ ધ્યાનની વિશેષતા. થઈ જાય તે સાત લવ માત્ર અથવા અધિક આયુષ્યની ન્યૂનતા હોવાથી અથવા એક છઠ (બેલા)ના પ્રાગથી ક્ષય થાય તેટલા અથવા તેથી થોડાં વધારે કર્મો અવશેષ રહી જવાથી તેને જોગવવાને માટે તે વિમળા પુણ્યને પુરુષાથી બનેલે જીવ સર્વાર્થસિદ્ધ મહાવિમાન આદિ ઊંચા દેવલેકમાં કે ૧. અહેમેન્દ્ર, ૨. ઇંદ્ર, ૩. સામાનિક, ૪. ત્રાયદ્ગિશક અને, ૫. લોકપાલ : એ પાંચ શ્રેષ્ઠ પદવીઓમાંથી કઈ એક ઉત્તમ દેવનું પદ પ્રાપ્ત કરી અત્યુત્તમ સુખોપભેગ અનેક સાગરોપમ પર્યત ભેગવી પુનઃ મનુષ્ય લોકમાં નીચેના દસ બોલને પ્રાપ્ત કરવાવાળે ઉત્તમ મનુષ્ય થાય છે खित्त वत्थु हिरण्ण च, पसवो दास पोरस । चत्तारि काम खंवाणि, तत्व से उववज्जई ।। १७ ॥ मित्तव नाईव होई, उच्चागोजे य वणव। अपायके महा पन्ने, अभिजाओ जो बले ॥ १८ ॥ અર્થ- ૧. ખેતર, બાગ, બગીચા, ૨. મહેલ, હાટ, હવેલી, ૩. ધનધાન્ય, ૪. અશ્વ, ગજ આદિ પશુ તથા દાસ દાસી, એ ચાર બોલને એક સ્કંધ (૧ બેલ) જાણ. અર્થાત્ એ ચાર વસ્તુ તે અવશ્ય હોવી જોઈએ. જ્યાં આ યોગ હોય ત્યાં તે દેવતા ઉત્પન્ન થાય છે. ૨-૩. તેના મિત્રો અને જ્ઞાતિજને સુખપ્રદ હોય, ૪. તે ઉચ્ચ ગેત્રવાળો હોય, ૫. સુરૂપવંત હોય, દ. તેનું શરીર રોગરહિત હોય, ૭. મહા બુદ્ધિવંત હય, ૮. વિનયવંત હોય, ૯. યશસ્વી અને, ૧૦. બલવંત હેય. આ દસે બેલેની પ્રાપ્તિ કરીને પછી ભેગાવલી કમૅદય હોય તે રક્ષવૃત્તિથી ભેગ ભેગવે અને પુનઃ સંયમનું સમાચરણ કરી યથાખ્યાત ચારિત્ર પાળી, સર્વ કમશને ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, Page #849 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ પરિનિર્વાણુ ખની સ દુઃખરહિત થઈ, મે!ક્ષનાં અનંત સુખને ભક્તા અની જાય. ૮૨૪ अतुल सुहसागर गया, अव्वाबाह सव्व मणागय ं मद्ध, चिठ्ठति सुही अवमं पत्ता | सुह पत्ता || مان [ ઉવવાઈ, છેલ્લી ગાથા અ—અન્ય કોઈ પણ સુખની જેને ઉપમા આપી શકાતી નથી, એવા અનુપમ, અતુલ, નિરાબાધ સુખસાગરમાં નિમગ્ન બનેલા, અનાગત કાળમાં એકાંત સુખી જ સુખી રહે છે. शान्ति शान्ति शान्ति શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિસંપ્રદાયાચા ૧. અમાલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત જૈન પ્રકાશ ' ગ્રંથના બીજા ખંડનું અંતિમ શુદ્ધિ ’ નામક છઠ્ઠું પ્રકરણ સમાપ્ત. મુનિશ્રી તત્ત્વ Page #850 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ પ્રકરણ ૬ ઠું ઃ અંતિમ શુદ્ધિ ઉપસંહાર एस धम्मे धूवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण, सिद्धिसंति तहावरे ॥ त्तिबेमि ॥१७ ।। અર્થ-આ “શ્રી જૈન તત્વ પ્રકાશ” ગ્રંથના દ્વિતીય ખંડમાં સૂત્ર અને ચારિત્રધર્મનું વિસ્તારપૂર્વક કથન કર્યું છે, તે ધર્મ ભૂતકાળમાં જે અનંત તીર્થકરો થયા છે, તેમણે તે જ પ્રમાણે પ્રતિપાદન કર્યો છે, વર્તમાનકાળમાં મહાવિદેહુ ક્ષેત્રમાં વીસ તીર્થંકર વિચરે છે તેઓ પણ તે જ પ્રમાણે પ્રતિપાદન કરે છે અને ભવિષ્યકાળમાં જે અનંત તીર્થ કરે થશે તે બધા એ જ પ્રકારે પ્રતિપાદન કરશે અર્થાત આ ગ્રંથને જે મૂળ આશય છે તે જિનાજ્ઞાને સંમત હોવાથી આ ધર્મ પ્રાયે કરી નિશ્ચલ છે, દ્રવ્ય કરી નિત્ય છે અને વસ્તુતઃ શાશ્વત અવિનાશી છે. સત્ય, તથ્ય અને પથ્ય છે, તેથી સર્વને માનનીય અને આદરણીય છે, કેમકે આ ધર્મનું પરમારાધન કરીને ભૂતકાળમાં અનંત જી સિદ્ધ થયા છે, વર્તમાનકાળમાં સંખ્યાત જીવો સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં અનંત જી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. એમ શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીએ પોતાના યેષ્ઠ શિષ્ય શ્રી જંબુસ્વામીજીને કહ્યું છે. અંતિમ મંગલમ્ अय ण धम्मे पेच्चभवे, य इहभवे य हियाओ सुहाओ । खेमाले हिस्सेयसाओ, अणुगामीयत्ताले भविस्सइ ।। અર્થ–આ ધર્મ આ જીવને આ ભવમાં, પરભવમાં, હિતકારી, સુખકારી, કુશળ કલ્યાણ કરનાર, નિસ્તાર કરવાવાળો અને અનુગામી એટલે સાથે રહી કમશઃ મેક્ષનાં અપરિમિત સુખ દેનારે થશે. તથાસ્તુ. ઇતિ પરમપૂજ્ય ન્યાયાભાનિધિ, સ્યાદ્વાદશૈલીદર્શક, શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કહાનજી ઋષિજી મહારાજના સંપ્રદાયના કિયાપાત્ર, જ્ઞાનનિધિ, શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ખૂબાઋષિજી મહારાજના શિષ્ય આર્ય મુનિ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રચનાવિજી મહારાજના શિષ્ય તપસ્વીરાજ શ્રી કેવળઋષિજી મહારાજના અનુયાયી શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ૫ ડિત મુનિવર શ્રી અમલખ ઋષિજી મહારાજ વિરચિત :શ્રી જૈનતત્ત્વ પ્રકાશ ગ્રંથ સમાપ્ત. Page #851 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ જૈન તત્વ પ્રકાશ મંગળ સ્તોત્રમ્ અહે તે ભગવંત ઇંદ્રમહિતઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકાર શ્રી સિદ્ધાંતસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાર પચંતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન, કુવંતુ વે મંગલમ–(૧) બ્રાહ્મીચંદનબાલિકા ભગવતી, રાજીમતી દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા, સીતા સુભદ્રા શિવા, કુંતી શીલવતી નસ્યદયિતા, ચુલા પ્રભાવત્યર્થ પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન, કુવંતુ તે મંગલમ-(૨) વીરઃ સર્વ સુરાસુરેદ્ર મહિને, વીર બુધાઃ સંશ્રિતા, વરણાભિહતઃ સ્વકર્મ નિશ્ચયે, વીરાય નિત્ય નમઃ વરાત્તીર્થ મિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપ, વીરે શ્રી વૃતિ કીતિ કાંતિ નિચય શ્રી, વીરભદ્ર દિશ—(૩) અહંતે મંગલ નિત્ય, સિદ્ધા જગતિ મંગલમ. મંગલ સાધવઃ સર્વે, જૈનધર્મોસ્તુ મંગલમ-(૧) મંગલ ભગવાન વીર, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાઘા, જૈનધર્મોડતુ મંગલ મ—(૨) સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધ મ ણ, જૈન જયતિ શાસનમ(૩) ચતુર્દ નમસ્કાર ૧. ૩૦ અસિઆઉતાય નમઃ ૨ શ્રી રાષભદેવાય નમઃ ૩. શ્રી શાંતિનાથાય નમઃ ૪. શ્રી પાર્શ્વનાથાય નમઃ . શ્રી વીર વર્ધમાનાય નમઃ ૬. શ્રી ગૌતમ ગણધરાય નમઃ ૭. શ્રી સુધર્મ સ્વામીને નમઃ ૮. શ્રી જિનંદ્રાય નમઃ ૯. ઉસભાઈ મહાવીર વંદામિ જિર્ણ ચઉવિસ ૧૦. ચતુર્વિધ સંઘાય નમઃ ૧૧. વંદે પ્રવચન માતરં ૧૨. વંદે દયા માતરં ૧૩. વીર વંદે ૧૪. અહં નમઃ Page #852 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ મહાવીર સ્વામીને છંદ ચાવીસમા મહાવીર, શુ ૨ થી ૨ મહાધીર; વાણી મીઠી દૂધ ખીર, સિદ્ધારથ નંદ હૈ,—૧ નાગિણીશી નારી જાણી, ઘટમાં વૈરાગ આણી, જોગ લીએ જગભાણુ, ટાળ્યા મેહ ક્દ હૈ,—ર ચૌદ હન્તર સંત, તાર દીયા ભગવંત, કકા કચે। અંત, પામ્યા સુખ કદ હૈ,—૩ કહે કવિ ચંદ્રભાણુ,' સૂÌા હા વિવેકવાન, મહાવીર કીયા ધ્યાન, ઊપજે આનંદ હું,—૪ પૂર્વ ત્રિયાસી લાખ, લિયા જિનરાજ સુખ, એક લાખ રહી જમ, ઐસે દિલ ધારી હૈ,—૧ ધન, સુત, બધવ, નારી, દેખીયે અનિત્ય સહુ, કામ નહુિ આવે, ઐસી જિનજી વિચારી હૈ,—ર ભરત એલાઈ સમજાઈ, સહુ રાજ દીયા, આપ લેચ લેખે ભયેા, મહાવ્રત ધારી હૈ,—૩ પ્રથમ એસે જિનેન્દ્ર ચંદ્ર, કડુત બિનાદીલાલ, નાંભિન’ક્રનકે વંદના હુમારી હું,—૪ ૮૨૭ શ્રી શાંતિનાથ સ્વામીના છંદ શારદ માય નમું શિર નાની, હું ગુણ ગાઉં' ત્રિભુવનકે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઇ, તે ઘેર શાંતિ સદા સુખ હોઈ.-૧ શાંતિ જપી જે કીજે કામ, સાહી કામ, હેાવે અભિરામ; શાંતિ જપી પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઈ આવે.-૨ ગ થકી પ્રભુ મારિ નિવારી, શાંતિજી નામ ચિા હિતકારી; જે નર શાંતિ તણા ગુણ ગાવે, ઋદ્ધિ અચિંતી તે નર પાવે. રૂ Page #853 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ જૈન તત્વ પ્રકાશ જે નરકું પ્રભુ શાંતિ સડાઈ, તે નરકું ક્યા આરતી નાહી; જે કહ્યું વછે સહી પૂરે, દુઃખ દારિદ્ર મિથ્યા મતિ ચેરે.-૪ અલખ નિરંજન ત પ્રકાશી, ઘટ ઘટ અંતરકે પ્રભુ વાસી, સ્વામી સ્વરૂપ કહ્યું નવિ જાય, કહેતાં મુજ મન અચરજ થાય.-૫ ડાર દીયે સબ હી હથિયારા, જીત્યા મેહ તણું દળ સારા, નારી તજી શિવશું રંગ રાચે, રાજ તમે પણ સાહિબ સાચે.-૬ મહા બળવંત કડીજે દેવા, કાયર કુંથુ એક હણેવા, સદ્ધિ સબળ પ્રભુ પાસ લીજે, ભિક્ષા આહારી નામ કડીજે-૭ નિદક પૂજકકું સમ ભાયક, પણ સેવકકું હે સુખદાયક, તજી પરિગ્રહ હુવા જગનાયક, નામ અતિથિ સર્વ સિદ્ધિ લાયક-૮ શત્રુ મિત્ર સમ ચિત્ત ગણજે, નામ દેવ અરિહંત ભણી જે, સકળ જીવ હિતવંત કહીજે, સેવક જાણી મહાપદ દીજે-૯ સાયર જૈસા હેત ગંભીરા, દૂષણ એક ન માંહે શરીર, મેરુ અચળ જિમ અંતર જાણ, પણ ન રહે પ્રભુ એકણ ઢામી-૧૦ લેક કહે નિજી સબ દેખે, પણ સુપનાંતર કબડુ ન પેખે, રીસ વિના બાવીસ પરીસા, સેના જીતી તે જગદીશ૧૧ માન વિના જગ આણ મનાઈ માયા વિના શિવશુ લય લાઈ લભ વિના ગુણ રાશિ પ્રીજે, ભિક્ષુ ભાવે ત્રિગડે સેવિજે.-૧૨ નિર્ચથપણે શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે, અભયદાન દાતા સુખ કારણ, આગળ ચક ચાલે અરિદારણ–૧૩ શ્રી જિનરાજ દયાળ ભણજે, કમ સર્વે મૂળ ખણીજે; ચઉવિડ સંઘહ તીરથ થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે-૧૪ વિનયવંત ભગવંત કહાવે, નાહી કિસીકું શિશ નમાવે; અકંચન કો બિરુદ ધરાવે, પણ સેવન પદ પંકજ ઠા-૧પ રાગ નહિ પણ સેવક તારે, દ્વેષ નહિ નિગુણા સંગ વારે; તછ આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણીકે સાથ ચલાવે-૧૬ Page #854 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૮૨૯ તેરે મહિમા અદભુત કહીએ, તેરા ગુણકો પાર ન લીજે; તું પ્રભુ સમરથ સાહેબ મેરા, હું મન મેહન સેવક તેરા–૧૭ તું રે ત્રિક તણે પ્રતિપાળ, હું રે અનાથ તું રે દયાળ; તું શરણાગત રાખત ધીરા, તું પ્રભુ તારક છે વડ વીરા–૧૮ તેહિ સમે વડ ભાગજ પાયે, તે મેરે કાજ ચડે રે સવા; કરજેડી પ્રભુ વિનવું તમણું, કરો કૃપા જનવરજી અમશું.-૧૯ જનમ મરણના ભય નિવાર, ભવ સાગરથી પાર ઉતારે, શ્રી હત્થિણાપુર મંડણ સહે, ત્યાં શ્રી શાંતિ સદા મન મહે-૨૦ પદ્મસાગર ગુરુરાય પસાયા, શ્રી “ગુણ સાગર” કહે મન ભાયા, જે નર નારી એક ચિત્તે ગાવે, તે મનવાંછિત નિ પાવે.-૨૧ શ્રી ગૌતમ સ્વામીનો છંદ વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ, જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે ન નિધાન–૧ ગૌતમ નામે ગિરિવર ચડે, મનવાંછિત હેલ સંપડે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંગ-૨ જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટુકડા, ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરું વખાણ-૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય, ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકારક શાળ દાળ ગેરસ વૃત ગોળ, મનવાંછિત કાપડ તંબોળ, ઘર સુધરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત.–૫ ગૌતમ ઊગે અવિચળ ભાણ, ગૌતમનામ જપો જગ જાણ; મેટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ-૬ ઘર મયંગળ ઘડાની જેડ, વારુ પહોચે વાંછિત કેડ; મહિયળ માને મેટા રાય, જે સેવે ગૌતમના પાય.-૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન–૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહ; કહે “લાવણ્ય સમય” કરજેડ, ગૌતમ તૂઠે સંપત્તિ કોડ–૯ Page #855 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ જૈન તત્ત્વ પ્રકાશ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના છંદ ( દાહા ) કલ્પવેલ ચિંતામણિ, કામધેનુ ગુણ ખાણુ, અલખ અગોચર અગમ ગતિ, ચિદાનંદે ભગવાન—૧. પરમ જ્યેાતિ પરમાત્મા,નિરાકાર કિરતાર, નિય રૂપ જ્યેાતિસરૂપ, પૂરણ બ્રહ્મ અપાર.—૨. અવિનાશી સાહિખ ધણી, ચિંતામણિ શ્રી પાર્શ્વ, અરજ કરું કર જોડ કે, પૂરા 'છિત આશ. 3. મન ચિતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ, ચિંતામણિકા જાપ જપ, ચિંતા હરે એ નામ—૪. તુમ સમ મેરે કે નહીં, ચિંતામણિ ભગવાન, ચેતનકી એહ વિનતી, દીજે અનુભવ જ્ઞાન.—પ. ( ચાપાઈ ) પ્રાણત દેવલાકથી આયે, જન્મ વણારસી નગરી પાયે, અશ્વસેન કુળ મ`ડન સ્વામી; ત્રીહુ જગકે પ્રભુ અંતરજામી, ૬ વામા દેવી માતાકે જાયે, લછન નાગ ણિ મણિ પાએ, શુભ કાયા નવ હાથ વખાણુ!, નીલ વરણ તનુ નિમ ળ જાણેા.માનવ યક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી દેવી સુખદાય, ઇંદ્ર ચંદ્ર પારસ ગુણ ગાવે, કલ્પવૃક્ષ ચિંતામણિ પાવે-૮ નિત સમરે ચિ'તામણિ સ્વામી, આશા પૂરે અંતરજામી, ધનધન પાર્શ્વ, પુરિસાદાણી, તુમસમ જગમેં કે નહી...નાણી—— તુમારી નામ સદા સુખકારી, સુખ ઉપજે દુઃખ જાય વિસારી, ચેતનકો મન તુમ્હારે પાસ, મન વંછિત પૂરા પ્રભુ આશ.-૧૦ ( દોહા) ઊ=' ૩ ભગવંત ચિંતામણિ, પાર્શ્વ પ્રભુ જિનરાય, નમો નમો તુમ નામસે, રાગ શેક મિટ જાય.—૧૧ વાત પિત્ત ક્રૂરે ટળે, કફ નહી આવે પાસ, ચિંતામણિ કે નામસે, મિટે શ્વાસ ઔર ખાંસ.—૧૨ Page #856 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વ પ્રકાશ ૮૩૧ પ્રથમ દૂસરે તીસરે, તાવ એથીયે જાય; શૂળ બહોતેર દૂર રહે, દાદર ખાજ ન થાય.—૧૩ વિસ્ફોટક ગડ ગૂમડાં, કોઢ અઢારે દૂર, નેત્ર રોગ સબ પરિહરે, કંઠમાળ ચકચૂર–૧૪ ચિંતામણિકે જાપસે, રોગ શગ મિટ જાય. ચેતન પાર્વ નામક, સમારે મન ચિત્ત લાય.-૧૫ | (ચે પાઈ) મન શુધ્ધ સમરો ભગવાન, ભયભંજન ચિંતામણિ ધ્યાન, ભૂત પ્રેત ભય જાવે દૂર, જાપ જપે સુખ સંપત્તિ પૂર–૧૬ ડાકણ શાકણ વ્યંતર દેવ, ભય નહીં લાગે. પારસ સેવ, જળચર થલચર ઉપર જીવ, ઈનકે ભય નહિ સમરે પીવ–૧૭ વાઘ સિંહકે ભય નહિ હોય, સી ગેડુ આવે નહિ કેય, વાટ ઘાટમેં રક્ષા કરે, ચિંતામણિ ચિંતા સબ હરે–૧૮ ટોણ ટામણ જાદુ કરે, તમારે નામ લેતાં સબ ડરે, ઠગ ફાંસીગર તસ્કર હાય, દ્વેષી દુશમન દુષ્ટ જ કેય–૧૯ ભય સબ ભાગે તુમારે નામ, મન વાંછિત પૂરો સબ કામ, ભય નિવારણ પૂરે આશ, ચેતન જપ ચિંતામણિ પા –૨૦ | દેહા) ચિંતામણિકે નામ, સકલ સિદ્ધવે કામ, રાજ રિદ્ધિ રમણી મળે, સુખ સંપત્તિ બહુ દામ–૨૧ હય ગય રથ પાયક મળે, લમીટે નહિ પાર, પુત્ર કલત્ર મંગળ સદા, પાવે શિવ દરબાર.—૨૨ ચેતન ચિંતા હરણ કે, જાપ જપો તીન કાળ, કર આંબિલ પટ માસકે, ઊપજે મંગળ માળ.–૨૩ પારસ નામ પ્રભાવથી, વાધે બળ બહુ જ્ઞાન, મનવાંછિત સુખ ઊપજે, નિત સમરે ભગવાન.—૨૪ સંવત અઢારા ઉપરે, આડત્રીસકે પરિમાણ, પિષ શુકલ દિન પંચમી, વાર શનિશ્ચર જાણ–૨૫ પઢે ગુણે જે ભાવશું, સુણે સદા ચિત્ત લાય, ચેતન સંપત્તિ બહુ મળે, સમરો મન વચ કાય–૨૬ Page #857 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ જૈન તત્ત્વ પ્રકાશ શ્રી સાધુ વંદના પ્રારંભ નમું અનંત વીશી, કાષભાદિક મહાવીર, જેણે આરજ ક્ષેત્રમાં, ઘાલી ધર્મની શીર.—૧ મહા અતુલ્ય બળિ નર, શૂર વીર ને ધીર, તીરથ પ્રવર્તાવી, પહોંચ્યા ભવજળ તીર–૨ સીમંધર પ્રમુખ, જઘન્ય તીર્થકર વીશ, છે અઢી દ્વીપમાં, જયવંતા જગદીશ-૩ એકસે ને સિત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ, ધન્ય મોટા પ્રભુજી, તેહને નમાવું શીશ.–૪ કેવળી દેય કોડી, ઉત્કૃષ્ટ નવ ફોડ, મુનિ દેય સહુ કોડી, ઉત્કૃષ્ટા નવસહસ્ત્ર કેડ.–પ વિચરે વિદેહે, મેટા તપસી ઘેર, ભાવે કરી વંદું, ટાળે ભવની ખેડ-૬ વીસે જિનના, સઘળા એ ગણધાર, ચૌદસે ને બાવન, તે પ્રણમું સુખકાર.—૭ જિન શાસન નાયક, ધન્ય શ્રી વીર નિણંદ, ગૌતમાદિક ગણધર, વાર્તા આણંદ-૮ શ્રી રાષભદેવના, ભરતાદિક સે પુત્ર, વૈરાગ્ય મન આણી, સંયમ લિયે અદ્દભુત–૯ કેવળ ઉપરાયું, કરી કરણ કરતૂત; જિનમત દિપાવી, સઘળા મોક્ષ પહંત-૧૦ શ્રી ભરતેશ્વરના, હુઆ પટોધર આઠ, આદિત્ય જશાદિક પહોંચ્યા શિવપુર વાટ.—૧૧ શ્રી જિન અંતરના, હુવા પાટ અસંખ્ય, મુનિ મુક્ત પહોંચ્યા, ટાળી કર્મને વંક–૧૨ ધન્ય કપિલ મુનિવર, નમિ નમું અણગાર, જે તત્ક્ષણ ત્યાગે, સડત્ર રમણી પરિવાર–૧૩. Page #858 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૮૩૩ મુનિ બળ હરિકેશી, ચિત્ત મુનિશ્વર સાર, શુદ્ધ સંયમ પાળી, પામ્યા ભવને પાર–૧૪ વળી ઈક્ષકાર રાજા, ઘેર કમળાવતી નાર, ભૃગુ ને જશા, તેહના દોય કુમાર–૧૫ છયે રિદ્ધિ છાંડીને, લીધે સંયમ ભાર, ઈણ અ૯પકાળમાં, પામ્યા મોક્ષ દ્વાર–૧૬ વળી સંયતિ રાજા, હરણ આહિડે જાય, મુનિવર ગર્દભાળી, આ મારગ ઠાય–૧૭ ચારિત્ર લઈને, ભેટયા ગુરૂના પાય, ક્ષત્રિરાજ વીશ્વર, ચર્ચા કરી ચિત્ત લાય–૧૮ વળી દસે ચકવતી, રાજ્ય રમણી રિદ્ધિ છોડ, દસે મુકતે પહોંચ્યા, કુળને શોભા એડ–૧૯ ઈણ અવસર્પિણીમાં, આઠ રામ ગયા મોક્ષ, બળભદ્ર મુનીશ્વર, ગયા પંચમે દેવલોક–૨૯ દશાર્ણભદ્ર રાજા, વીર વાંદ્યા ધરી માન, પ છે ઇંદ્ર હઠા, દિયે છકાય અભેદાન–૨૧ કરઠંડુ પ્રમુખ, ચારે પ્રત્યેક બુદ્ધ, મુનિ મુકતે પહોંચ્યા, જીત્યા કર્મ મહા જુદ્ધ.—૨૨ ધન્ય મેટા મુનિવર, મૃગાપુત્ર જગીશ, મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીસ–૨૩ વળી સમુદ્રપાળ મુનિ, રાજેમતી રહનેમ, કેશી તે ગૌતમ, પામ્યા શિવપુર ક્ષેમ–૨૪ ધન્ય વિજયષ મુનિ, જયેષ વળી જાણ, શ્રી ગર્ગાચાર્યજ, પહોંચ્યા છે નિરવાણ-૨૫ શ્રી ઉત્તરાધ્યયનમાં, જિનવરે કર્યા વખાણ, શુદ્ધ મનથી ધ્યાવે, મનમેં ધીરજ આણુ-૨૬ વળિ બંધક સંન્યાસી, રાગે ગૌતમ સ્નેહ, મહાવીર સમીપે, પંચ મહાવ્રત લેહ-૨૭ ૧૩ Page #859 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન તત્ત્વ પ્રકાશ તપ કઠણ કરીને, કેંસી આપણી દેહ, ગયા અય્યત દેવલોકે, વી લેશે ભવ છેહ-૨૮ વળી ઋષભદત્ત મુનિ, શેઠ સુદર્શન સાર, શિવરાજ ઝાષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર–૨૯ શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવળ સાર, એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મઝાર –૩૦ ભગવંતની માતા, ધન ધન સતી દેવાનંદા, વળી સતી જયંતિ, છોડ દિયા ઘર ફંદા.-૩૧ સતિ મુકતે પહોંચ્યા, વળી તે વરના નંદ, મહાસતી સુદર્શન, ઘણું સતીઓનાં વૃંદ-૩૨ વળી કાર્તિક શેઠે, પડિમા વહિ શૂરવીર, જ મહારા ઉપર, તાપસ બળતી ખીર–૩૩, પછી ચારિત્ર લીધું, મિત્ર એક સહસ્ત્ર આઠ ધીર, મરી હુઆ શકેન્દ્ર, ચ્યવી લેશે ભવ તીર.-૩૪ વળી રાય ઉદાયન, દિયે ભાણેજને રાજ, પછી ચારિત્ર લઇને, સાયં આતમ કાજ-૩૫ ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ, કુશલ મુનિ રહો, દિયે ઘણાને સાજ-૩૬ ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર, આરાધિક હુઈને, ગયા દેવલોક મેઝાર–૩૭ ઍવી મુગતે જાશે, વળી સિંહ મુનીશ્વર સાર, બીજા પણ મુનિવર, ભગવતીમાં અધિકાર–૩૮ શ્રેણિકને બેટે, માટે મુનિવર મેઘ, તજી આઠ અંતેરી, અ મન સંગ-૩ વીરપે વ્રત લઈને, બાંધી તપની તેગ, ગયા વિજય વિમાને, ચ્યવી લેશે શિવ વેગ-૪) ધન્ય થાવરચા પુત્ર, તજ બત્રીસે નાર, તેની સાથે નીકળ્યા, પુરુષ એક હજાર–૪ો Page #860 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ ૮૫ શુકદેવ સંન્યાસી, એક સહસ્ત્ર શિષ્ય ધાર, પંચશયસું શેલક, લીધે સંયમ ભાર–૪૨ સર્વ સહસ્ત્ર અઢાઈ ઘણા જીવોને તાર, પુંડરગિરિ ઉપર, કિયે પાપગમન સંથાર–૪૩ આરાધક હુઈને, કીધો બેડે પાર, હુઆ મેટા મુનિવર, નામ લિયાં નિસ્તાર–૪૪ ધન્ય જિનપાળ મુનિવર, દોય ધનાવા સાધ, ગયા પ્રથમ દેવલોકે, મેક્ષ જાશે આરાધ –૪૫ મલ્લિનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મુનિરાય, સર્વે મુકતે સિધાવ્યા, મોટી પદવી પાય–૪૬ વળી જિતશત્રુ રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન, બને ચારિત્ર લેઈને, પામ્યા મોક્ષ નિધાન–૪૭ ધન્ય તેતલિ મુનિવર, દિયે છકાય અભેદાન, પિટિલા પ્રતિબેધ્યા, પામ્યા કેવળજ્ઞાન–૪૮ ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર, સ્થવિરની પાસે, લીધે સંયમ ભાર–૪૯ શ્રી નેમિ વંદનને, એહ અભિગ્રહ કીધ; માસ માસખમણુ તપ, શેત્રુંજય જઈ સિદ્ધ–૫૦ ધર્મષ તણું શિષ્યધર્મરૂચિ અણગાર; કીડીઓની કરૂણા, આણું દયા અપાર–પ૧ કડવા તુંબાને, કીધે સઘળો આહાર, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચવી લેશે ભવ પાર–પર વળી પુંડરિક રાજા, કુંડરિક ગિયો જાણ; પોતે ચારિત્ર લેઇને, ન ઘાલી ધર્મમાં હાણ –૫૩ સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચ્યવી લેશે નિરવાણ, શ્રી “જ્ઞાતાસૂત્ર”માં, જિનવરે કર્યા વખાણ-૫૪ ગૌતમાદિક કુંવર, સગા અઢારે ભ્રાત; સર્વ અંધકવિણુ સુત, ધારિણી જ્યારી માત–પપ Page #861 -------------------------------------------------------------------------- ________________ ta તજી આઠ આઠ અતેઉરી, કાઢી ચારિત્ર લઈ ને, જૈન તત્ત્વ પ્રકાશ દીક્ષાની વાત, કીધા મુક્તિને સાથ—૫૬ ભાય, શ્રી અનેકસેનાર્દિક, યે સહેાદર વસુદેવના જ્યારી માય—૧૭ માહાવઈ જાણું, વય બા.— ૬૨ નંદન, દેવકી ભાલપુર નગરી, નાગ સુળસા ઘેર વધિયા, સાંભળી નેમિની વાણુ.—૫૮ તજી ખત્રીસ ખત્રીસ અંતેઉરી, નીકળીયા છટકાય; નળ-કુબેર સમાણા, ભેટયાં શ્રી નેમિના પાય.—૫૯ કરી છ છઠે પારણાં, મનમે વૈરાગ્ય લાય; એક માસ સથારે, મુક્તિ ખિરાયા જાય.— ૬૦ વળી દારુક સારણ, સુમુખ દ્રુમુખ મુનિરાય, વળી કુંવર અનાષ્ટિ, ગયા મુક્તિગઢમાંય.—૬૧ વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાર, રૂપે અતિ સુંદર, કળાવ’ત શ્રી નેમિ સમીપે, છેાયા મેાહ જ જાળ, ભિક્ષુની પડિમા, ગયા દેખી સેામિલ કાપ્યા, ખેરતા ખીરા, શિર મુનિ નજર નખંડી, મેટી મનની જાળ, પરિષહ સહીને, મુક્તિ ગયા તત્કાળ.-૬૫ ધન્ય જાળી મયાળી, વયાલાદિક સાધ, સાંખ ને પ્રદ્યુમન, અનિરૂદ્ધ સાધુ અગાધ.—૬૬ વળી સચ્ચનેમિ દૃઢનેમિ, કરણી કીધી સાથ, દસે મુક્ત પહેાંચ્યા, જિનવર વચન આરાધ.—૬૭ ધન્ય અર્જુનમાળી, કિચા કદાગ્રહ ૬; વીરપે વ્રત લેઈ ને, સત્યવાદી હુવા શૂર. ૬૮ કરી છઠે છઠે પારણાં, ક્ષમા કરી ભરપૂર; છે માસની માંહી, ક કયાં ચકચૂર.—૬૯ કુંવર અઈમુત્તે, દીઠા ગૌતમ સ્વામ, સુણી વીરની વાણી, કીધા ઉત્તમ કામ.—૭૦ મસાણ મહાકાળ.-૬૩ મસ્તકે બાંધી પાળ, ઢવિયા અસરાળ. ૬૪ Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૩૭ જૈન તત્વ પ્રકાશ ચારિત્ર લેઈને, પહોંચ્યા શિવપુર ઠામ, ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ–૭૧ વળી કૃષ્ણરાયની, અગ્રમહિષી આઠ, પુત્ર વહુ દયે, સંચ્યા પુણ્યના ઠાઠ–૭૨ જાદવકુળ સતિયાં, ટાળ્યો દુઃખ ઉચાટ, પહોંચ્યા શિવપુરમેં, એ છે સૂત્રને પાઠ-૭૩ શ્રેણિકની રાણી, કાલીઆદિક જાણું, દસે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ–૭૪ ચંદનબાળાપે, સંયમ લઈ હુવા જાણ, તપ કરી દેહ એંસી, પહોંચ્યા છે. નિરવાણુ–૭૫ નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર, સઘળી ચંદનબાળાપે, લીધે સંયમ ભાર–૭૬ એક માસ સંથાર, પહોંચ્યાં મુક્તિ મેઝાર, એ નેવું જણાને, “અંતગડ” માં અધિકાર–૭૭ શ્રેણિકના બેટા, જાલિયાદિક તેવીસ, વીરપું વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીસ–૭૮ તપ કઠણ કરીને, પૂરી મન જગશ, દેવલોક પહોંચ્યા, મેક્ષ જાશે તજી રીસ–૭૯ કાકદિને ધને, તજી બત્રીસે નાર, મહાવીર સમીપે, લીધો સંયમ ભાર–૮૦ કરી છઠ છઠ પારણું, આયંબિલ ઉચ્છિત આહાર, શ્રી વિરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર–૮૧ એક માસ સંથારે, સર્વાર્થસિદ્ધ પહૃત, મહાવિદેહ ક્ષેત્રમાં, કરશે ભવને અંત–૮૨ ધન્નાની રીતે, હુવા નવે સંત, શ્રી “અનુત્તરોવવાઈ”માં, ભાખી ગયા ભગવંત–૮૩ સુબાહુ પ્રમુખ, પાંચ પાંચસે નાર, તજી વીર લીધા, પંચ મહાવ્રત સાર–૮૪ Page #863 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ જૈન તત્ત્વ પ્રકાશ ચારિત્ર લેઈને, પાળ્યાં નિરતિચાર, દેવલોક પહોંચ્યા, “સુખવિપાકે અધિકાર–૮૫ શ્રેણિકના પૌત્ર-પૌત્રાદિક હુવા દસ, વીરપું વ્રત લેઈને, કાઢયે દેહને કસ–૮૬ સંયમ આરાધી, દેવલોકમાં જઈ વસ, મહા વિદેહ ક્ષેત્રમાં, મેક્ષ જાશે લેઈ જશ.-૮૭ બળભદ્રના નંદન, નિષધાદિક હવા બાર, તજી પચાસ પચાસ અંતેકરી,ત્યાગ દિયે સંસાર-૮૮ સહુ નેમિ સમિપે, ચાર મહાવ્રત લીધ, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, હોશે વિદેહે સિદ્ધ.-૮૯ ધને ને શાલીભદ્ર, મુનીશ્વરોની જેડ, નારીનાં બંધન, તત્ક્ષણ નાખ્યા ત્રોડ–૯૦ ઘર કુટુંબ કબીલે, ધન કંચનની ક્રોડ, માસ મા ખમણ તપ, ટાળશે ભવની ખડ–૯૧ શ્રી સુધર્મ સ્વામીના શિષ્ય, ધન ધન જંબુસ્વામ, તજી આઠ અંતેહરી, માત પિતા ધન ધામ–૯૨ પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ, સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ-૯૩ ધન્ય ઢંઢણ મુનિવર, કૃષ્ણરાયના નંદ, શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળી દિયે ભવ ફંદ-૯૪ વળી બંધક ઋષિની, દેહ ઉતારી ખાલ, પરિષહ સહીને, ભવ ફેરા દિયા ટાળ–લ્પ વળી બંધક ઋષિના, હવા પાંચસે શિષ્ય, ઘાણીમાં પીત્યા, મુક્તિ ગયા તજી રીસ–૯૯૬ સંભૂતિ સ્વામીના શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય, ચૌદ પૂરવધારી, ચંદ્રગુપ્ત આ કાય-–૯૭ વળી આદ્રકુમાર મુનિ, સ્થૂલભદ્ર નંદિપેણ, અણિક અઈમુત્ત, મુનિશ્વરોની શ્રેણ–૧૮ Page #864 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વ પ્રકાશ ૮૩૯ વીસ જિન મુનિવર, સંખ્યા અઠ્ઠાવીસ લાખ, ઉપર સહસ્ત્ર અડતાળીસ, સૂત્ર પરંપરા ભાખ– ૯ કેઈ ઉત્તમ વાંચે, મોઢે જયણ રાખ, ઉઘાડે મુખ બેલ્યાં, પાપ લાગે “વિપાક”—૧૦૦ ધન્ય મરુદેવી માતા, થયું નિર્મળ ધ્યાન, ગજ હદે પામ્યા, નિર્મળ કેવળજ્ઞાન-૧૦૧ ધન્ય આદીશ્વરની પુત્રી, બ્રાહ્મી સુંદરી દોય, ચારિત્ર લેઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય.-૧૦૨ ચોવીસે જિનની, વડી શિષ્યણી ચોવીસ, સતી મુને પહોંચ્યા, પૂરી મન જગીશ.-૧૦૩ ચોવીસે જિનનાં, સર્વ સાધવી સાર, અડતાળીસ લાખ ને, આઠસે સિત્તેર હજાર–૧૦૪ ચેડાની પુત્રી, રાખી ધર્મશું પ્રીત, રાજેમતી વિજયા, મૃગાવતી સુવિનીત.-૧૦૫ પદ્માવતી, મયણરેહા, દ્રૌપદી, દમયંતી સીત, ઈત્યાદિક સતીઓ, ગઈ જન્મારે જીત–૧૦૬ વીસે જિનનાં, સાધુ સાધવી સાર, ગયાં મક્ષ દેવલોક, હૃદયે રાખે ધાર–૧૦૭ ઈણ અઢી દ્વીપમાં, ઘરડા તપસી બાળ, શુદ્ધ પંચ મહાવ્રતધારી, નમે ન ત્રણ કાળ–૧૦૮ એ યતિઓ સતિઓનાં, લીજે નિત્ય પ્રતે નામ, શુદ્ધ મનથી દયા, એહ તરણને ઠામ.-૧૦૯ એ જતિ સતીશું, રાખે ઉજજવળ ભાવ, એમ કહે ઋષિ જેલ, એહ તરણને દાવ.-૧૧૦ સંવત અઢાર ને, વર્ષ સાતે શિરદાર, શહેર ઝાલોર માંહી, એહ કહ્યો અધિકાર.-૧૧૧ ઇતિ શ્રી સાધુ વંદના સમાપ્ત Page #865 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન તત્ત્વ પ્રકાશ ચત્તાર મ’ગલ' । ચત્તારિ મગલ-અરિહ તા મંગલ-સિદ્ધા મોંગલ -સાહુ માઁગલ" -કેવલ પન્નતા ધમ્મા મંગલ' । ચત્તારિ લેગુત્તમા, અરિહંતા લેાત્તમા, સિદ્ધા લેાગુત્તમા, સહુ લેગુત્તમા, કેવલ પન્નતા ધમ્મા લાગુત્તમા । ચત્તારિ સરણ. વામિ, અરિહંતે સરણું વજ્રજામિ, સિધ્ધે સરણું પવામિ, સાહુ સરણ પવામિ, કૈલિ પણ્ત ધમ્મ સરણ' પવામિ ! ચારશરણું કરે જેહ, ભવસાગરમાં ન બૂડે તેહ, સકળ કર્મના આણે અંત, મેક્ષ તણાં સુખ લે અન ́ત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મુકતે જાય, સૌંસાર માંહી શરણા ચાર, અવર શરણુ નહિ કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હાય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તા, મનવાંછિત ફળ દાતાર. Page #866 -------------------------------------------------------------------------- ________________ યુચ્ચખાણ પારવા માટેનું કાયમી કોષ્ટક ૮૪૧ જાન્યુઆરી - | તારીખ | સૂર્યાસ્ત ને કારસી પિરસી | બે પિરસી ત્રણ પિરસી ક. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. કે. મિ ૬ ૧૪ ૮ ૧૫ ૧૦ ૯ ૧૨ 2 8 ? ૩૦ ૭ ૨૭.૬ ૩૩ ૮ ૧૨ ૧૩ ૧૪ ૧૩ ૦ ૧૫ ફેબ્રુઆરી - | તારીખ સૂર્યોદય | સૂર્યાસ્ત નકારસી પિરસી બે પિરસી ત્રણ પિરસી ક. મિ. | ક. મિ. ક. મિ. ક. મિ. કે. મિ. | ક. મિ. ૭ ૨૭ ૬ ૩૫ ૮ ૧૫ ૧૦ ૧૪ ૧૩ ૧ ૧૫ ૬ ૩૭ ૮ ૧૩ ૧૨ ૧૩ ૧૩ ૧ ! ૬ ૩૮ ૮ ૧૧ ૧૧ ૧૨ ૧૩ ૧ ૬ ૪૩ ૮ ૮ ૧૦ ૧૧ ૧૩ ૧ ૬ ૪૫ ૮ ૫ ૧૦ ૯ ૧૩ ૨ ૧૪ ૬ ૪૮ ૮ ૨ ૧૦ ૮ ૧૩ ૧ : ? છે છે Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ જૈન તત્વ પ્રકાશ માર્ચ | તારીખ સૂર્યોદય સૂર્યાસ્ત કારસી પિરસી બે પિરસી ત્રણ પિરસી ક. મિ. ક. મિ. | ક. મિ. ક મિ. ક. મિ. | ક. મિ. ૭ ૧૧ ૬ ૪૯ ૭ ૫૯ ૧૦ ૧ ૧૩ ૭ ૭ ૬ પ૧ | ૭ ૫૫ ૧૦ ૩ ૧૨ ૩ [ { " : 2 0 4 ૬ ૭ ૩૬ ૬ ૪૮ ૬ ૪૩ ૬ ૫૯ ૦ ૦ ૯ ૪૭ ૧૨ પર ૧૫ ૫૭ એપ્રિલ સૂર્યોદય સૂર્યાસ્ત નકારસી | પિરસી બે પિરસી ! ત્રણ પિરસી જ | કમિ . કે. મિ. ક. મિ. ક. મિ. | ક. મિ. | ૬ ૪૨ ૭ ૦ ૭ ૩૦ ૯ ૪૭ ૧૨ ૬ ૩૫ | ૭. w ૮ ૯ w w ૫ [ ૧૫ ૫૭ w ૩૦ : ૬ ૧૮ ૭ ૧૧ ૭ ૬ | ૮ ૩૧ | ૧૨ Page #868 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ પારવા માટેનું કાયમી કાષ્ટક મે તારીખ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ તારીખ ૫ ૧૫ સૂર્યોદય સૂર્યાસ્ત કાસી પેરસી એ પારસી ત્રણ પારસી ક. મિ. ક. મિ. ૩. મિ. ક. મિ. ક. મિ. મિ. ૨૫ ૬ ૧૬ ૬ ૧૪ ૩૦ ૬ ૧૧ ૬ ૯ દુ ' ૧૦ ૬ ન m ७ ૐ ૬ ૪ ४ ૭ ૧૨ ४ ૭ ૧૪ ४ ૭ ૨૫ un ૭ ૧૬ ૧ $ ४ ૭ ૨૫ ૬ પર હ ૭ ૧૭ ૭ ૧૯ ૭ ૨૧ જ શ્ ૪ ર જૂન સૂર્યાંય | સૂર્યાસ્ત તાકારસી પારસી ક. મિ. | ક. મિ. કુ. મિ. કે. મિ. ૭ ૩૧ ૬ પટ્ટ ૭ ૩૨ ૬ ૫૭ ૬ ૫૫ ૬ ૫૪ ૬ પર ७२७ ૬ પર ૭ ૨૮ ૬ પર ૭-૩૦ ૬ પર ૬ ૧૩ ૬ ૫૪ ૯ ૩૦ ૭ ૩૩ ૬ ૧૫ ૯ ૨૯ ૯ ૨૭ ૯ ૨૬ ૯ ૨૫ ૯ ૨૫ ૯ ૨૪ ૯ ૨૪ ૯ ૨૫ ૯ ૨૫ ૯ ૨૬ ८ २७ ૯ ૨૮ ૯ ૨૯ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૪૫ ૧૨ ૪૪ ૧૫ ૧૮ એ પારસી મિ. ક. ૧૨ ૪૪ ૧૨ ૪૪ ૪૩ ૪૩ ૪૪ ૪૫ ૪ ૪૬ ४७ ४८ ૪૯ ૫૦ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ༢མ་ ૧૬ ૧ in ૧૬ ૧૬ ૧૬ ૫૯ ત્રણ પોરસી ક. મિ. ૧૬ ૧૬ ૧ ૧ ૧ ૩ પ હ G ' ૯ ૧૦ ૮૪૩ ૧૧ Page #869 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ m]>IP - પ્ ૧૦ ૨૫ ૩૦ “àlP ૧૫ ૬ ૧૩ ૫ ૨૦ ૬ ૧૪ ૧૦ ૧૫ ૨૦ ૨૫ સૂર્યાંદય ક. મિ. ક. મિ. ત ૩૦ ८ ૭ ૩૩ e ૭ ૩૩ ૬ ૧૧ ૬ ૧૭ ૬ ૧૯ ૬ ૧૯ ૬ ૨૧ ૬ ૨૩ સૂર્યાસ્ત નાકારસી ક. મિ. ૬ ૨૫ ६ २७ ૬ ૨૮ ૬ ૩૧ ૭ ૩૩ 19 33 ૭ ૩૨ 6 9 ૩૦ ७ २७ ૭ ૩૪ ૭ ૨૧ ૭ ૧૮ ७ २७ ७ ૭ ૧૪ સૂર્યોદય | સૂર્યાસ્ત ને કારસી ક.મિ. ક.મિ. કે. મિ. ૭ ૧૦ ૬ પ ૭ ૦૫ ૬ ૫૭ જુલાઈ ૬ ૧૯ જ ७ ७ ૨. ૧ હ ૫ G ७ ૯ ૭ ૧૧ ૭ ૧૩ ૭ ૧૫ પારસી | એ પારસી ક. મિ, ક. મિ. 9 ૧૬ ૯ ૨૯ ઓગસ્ટ ૭ ૧૯ ૯ ૩૦ ૯ ૩૨ ૯ ૩૩ ૯ ૩૪ ૯ ૩૫ ૯ ૩૬ ૯ ૩૮ ૯ ૩૮ ૧૨ ૯ ૩૯ ૧૨ ૯ ૩૯ ૧૨ ૪૦ ૧૨ ૩૨ ૯ ૩૭ ૧૨ ૧૨ ૧૨ પારસીએ પારસી ક. મિ. ક. મિ. ૧૨ ૫૧ ७ ૯ ૩૬ ૧૨ ૫૩ ૧૬ ૧૨ ૫૧ ૧૨ પુર ૧૨ ૫૩ ૫૩ ૧૩ ૫૩ ૧૨ પર ... ૫૧ જૈન તત્ત્વ પ્રકાશ ૪૯ ત્રણ પોરસી ૩. મિ. ૪૮ ૧૬ ૧૩ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ પર ૧} ૧ ૧૬ ૧૨ ત્રણ પો મિ. ૩. ૧૫ ૧૨ ૧૫ ૧૩ ૧૨ ૧૧ ૧૦ ૧૦ ૯ m ૧૬ ૪ w ૫૯ ૫૬ Page #870 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખ્ખાણ પારવા માટેનું કાયમી ફેબ્રુક allp ૧ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ ^]>IP ૧ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ સૂર્યાંય સૂર્યાસ્ત નાકારસી ક. મિ. ક. મિ. કે. મિ. ૬ ૩૧ ૬ ૩૨ ૬ ૩૨ ૬ ૩૫ ૬ ૩૬ ૬ ૩૭ ૬ ૩૮ સૂર્યોદય ક. મિ. ૬ ૪૦ ६ ४० ૬ ૪૨ ૬ ૪૩ ૬ ૪૫ ૬ ૪૮ ૬ ૫૧ જી ૩ ૬ ૧૮ } પ ૬ ૪૯ ૬ ૪૫ ૬ ૪૦ } ૩૬ ૬ ૩૪ સપ્ટેમ્બર ૬ ૩૧ ૬ ૨૫ ૬ ૨૨ ૬ ૧૯ ૬ ૧૪ ૭ ૧૯ ७२० ७२० ૭ ૨૩ ७ २४ ૭ ૨૫ ૭ ૨૬ ૭ ૨૮ ૭ ૨૮ ૭ ૩૦ ૭ ૩૧ પારસી કે. મિ. સૂર્યાસ્ત નેાકારસી પારસી ક. મિ. કે. મિ. ક. મિ. ૯ ૩૮ ૭ ૩૩ ૯ ૩૯ ૭ ૩૬ ૬ ૧૧ ૭ ૩૯ ૯ ૩૯ એકટાભર ૯ ૩૮ ૯ ૩૮ ૯ ૩૮ ૯ ૩૮ - ૩૮ ૯ ૩૮ ૯ ૩૮ ૯ ૩૮ ૯ ૩૯ ८ ४० ૯ ૪૧ J એ પારસી મિ. I H ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ४७ ૧૨ ૪૫ ૪૪ ૪૨ ૪૧ ૩૯ ૩૭ ૩૭ ૩૬ ३४ ૩૩ ૩૨ ૩૧ ત્રણ પારસી મિ. 3. ૩૧ ૧૫ ૫૧ એ પારસી ત્રણ પે.રસી ક. મિ. ૐ. મિ. ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૫૧ ૫૦ 332 ૪૬ ૧૫ ૩૬ ૧૫ ૪૪ ૧૫ ૪૦ ૧૫ ૩૬ ૧૫ ૧૫ ૩૪ ૧૫ ૩૦ ૧૫ ૨૮ ૨૫ ૨૨ ૮૪૫ ૨૧ Page #871 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ જેન તત્વ પ્રકાશ નવેમ્બર સૂર્યોદય સૂર્યાસ્ત નકારસી પિરસી, બે પિસી ત્રણ પિરસી, ક. મિ. કે. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. | ક. મિ. ! ૧૬ પ૧ ૬ ૧૦ ૭ ૩૯ ૯ ૪૧ ૧૨ ૩૧ ૧૫ ૨૧ ૪૧ | ૧૨ ૩ ૮ ૮ ૦ ૭ ૪૮ | ૯ ૮ ૨ | 19 ૫૪ ૩૦ ૭ ૧૦ ૬ ૧ ૭ ૫૮ | ૯ ૫૩ ૧૨ ૩૬ ૧૫ ૧૯ ડિસેમ્બર - સૂર્યોદય | સૂર્યાસ્ત ને કારસી પિરસી બે પિરસી ત્રણ પિરસી ક. મિ. ક. મિ. કે. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. ડ - તારીખ, છે કે ટ ઠ ૭ ૫૮ | ૭ ૧૩ ૬ ૨ ૮ ૧ ૭ ૧૬ | દ ૩૮ ૪ ૭ ૧૯ ૬ ૫ ૮ ૭ ૨૨, ૬ ૭ ૮ : ૭ ૨૪ ૬ ૧૦ ૮ ૧૨ | ૭ ૨૬ | ૬ ૧૨ ૮ ૧૪ ૧૦ ૮ ૧૨ જ Page #872 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વ પ્રકાશ ૮૪૭ સૂર્યોદય, અસ્ત, કારસી, પિરસી, બે પિરસી, ત્રણ પિરસીને નીચે લખેલા ગામ માટે નીચે મુજબ મિનિટ ઉમેરવી તથા ઘટાડવી. ગામ મિનિટ ઉમેરવી ગામ મિનિટ ઘટાડવી રિબંદર વાંકાનેર ગેડલ વઢવાણ જૂનાગઢ ધ્રાંગધ્રા જામનગર લીંબડી ચૂડા પાલિતાણું દ્વારકા બાટાદ છે. ભાવનગર 6 માંગરોળ વેરાવળ + ૫ પ્રભાસપાટણ) મોરબી જેતપુર દાખલા તરીકે - તારીખ ૧ લી ફેબ્રુઆરીના રોજ નીચે પ્રમાણે છે. સૂર્ય ઉદય અસ્ત નકારશી પરસી બે પારસી ત્રણ પિરસી ક મિ. ક. મિ. ક. મિ ક. મિ. કેમિ કા મિ. રાજકોટ-૭-૨૭ ૬–૩૫ ૮-૧૫ ૧૦-૧૪ ૧-૧ ૧૫-૪૭ જામનગર ૭-૨૯ ૬-૩૭ ૮-૧૭ ૧૦–૧૬ ૧-૩ ૧૫-૪૯ (૨ મિનિટ વધતાં) લીંબડી ૭-૨૩ ૬-૩૧ ૮-૧૧ ૧૦–૧૦ ૧૨–૫૭ ૧૫-૪૩ (ચાર મિનિટ ઘટાડતાં) એ મુજબ દરેક ગામ માટે ગણી લેવું. જ્ઞાન ભણવાનાં ન – મૃગશીર્ષ, આદ્ર, ત્રણ પૂર્વ, મૂળ, હસ્ત, અશ્વલેખા, ચિત્રા, પુષ્ય. દીક્ષાનાં નક્ષત્રે- ત્રણ ઉત્તરા, રોહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતિ- એ શુભ છે. Page #873 -------------------------------------------------------------------------- ________________ ८४८ જેન તત્ત્વ પ્રકાશ ફાંકડું- એકમને શનિવાર, બીજને શુક્રવાર, ત્રીજને ગુરુવાર, ચોથને બુધવાર, પાંચમને મંગળવાર, છઠને સોમવાર, સાતમને રવિવાર, આ યોગ વિહાર તથા : પ્રવેશમાં ત્યાગને છે. સ્થિર નક્ષત્રો- રોહિણી, ત્રણ ઉત્તરા. રવિયેગ- સૂર્ય નક્ષત્રથી ગણતાં દિન નક્ષત્ર સુધી. ૪, ૬, ૯, ૧૦, ૧૩, ૨૦ મું નક્ષત્ર રવિયેગ ગણવું, તે દરેક શુભ કામ તથા પ્રયાણ વગેરેમાં ઉત્તમ. લેચનાં નક્ષત્રો-પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ઘનિષ્ઠા એ શુભ છે. કૃતિકા, વિશાખા, મઘા, ભરણી એ વર્યું છે. બાકીનાં નક્ષત્રે મધ્યમ છે. શનિવાર મંગળવાર વજ્ય છે. રિક્તા (૪-૯-૧૪) છઠ, ૮, ૦)) તિથિ વિર્ય છે. નગરપ્રવેશ હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા, ત્રણ રહિણી, પુષ્ય, મૂળ, મૃગશીર્ષ, રેવતી નક્ષત્ર, સોમ બુધ ગુરુ શુક રવિવાર શુભ છે. સ્થાનકવાસી જૈન સંપ્રદાય દરેક તિથિ સાંજના સમયે જે પ્રગતિમાન હોય તે જ ધર્મ કાર્યમાં દાખલ કરે છે, Page #874 -------------------------------------------------------------------------- ________________ TIT ટાર્સલ શ્રી ગાયત્રી પ્રિન્ટમ, નાગરવાડા, સાંકડીગીરી, અમૃવવાદ.