________________
૧૮૪
જૈન તત્વ પ્રકાશ એ પ્રમાણે ૨૪+૧=૩૬ ગુણ પણ આચાર્યજીના થાય છે. એ ૩૬ ગુણોના વિકાસમાં આચાર્યજી પોતે વીર્ય ફેરવે છે અને બીજાને વીર્ય ફુરાવે છે. તે વર્યાચાર હવે કહેવામાં આવે છે
વીચાર પ. વીર્યાચાર–શ્રી ભગવતીજી તથા વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે –સુત્ર “પંચરે વારે guતે, તે વાં જામે, સુખ, શાળા, ધરા, ”િ અર્થાત્
૧. તીર્થકર ભગવાન, કેવળજ્ઞાની તથા ૧૪ પૂર્વ થી ૧૦ પૂર્વ સુધીના સૂત્રના પાઠક (જ્ઞાતા) એમની ઉપસ્થિતિમાં એમની આજ્ઞામાં વતે તે “આગમ વ્યવહાર.”
પ. વૈરાગ્યમાં વૃદ્ધિ કરે, ૬. યથાશક્તિ દાન દે, 2. નિર્મળ તપ કરે. ૮. ચાર તીર્થને સમાધિ ઉપજ-વૈયાવૃત્ય કરે ૯ થી ૧ર અરિત. આચાર્ય, બહુશ્રુત અને શાસ્ત્રની ભક્તિ કરે, ૧૩. બને વખત પ્રતિક પણ કરે, ૧. અખંડ ક્ષમા રાખે. ૧૫ જેનમાર્ગની પ્રભાવના કરે, ૧૬, રામની વાતસલ્યતા કરે એ ૧૬ પ્રકારથી ઊંચ ગોત્ર કર્મ બાંધે.
- નીચ ગોત્ર ૬ કારણે બાંધેઃ ૧. તીવ્ર ક્રોધાદિ ;ાય કરે, ૨. અન્યના ગુણ ઓળવે. ૩. નિંદા કરે, ૪. ચૂગલી કરે, પ. જસાણી પૂરે, અને. ૬. વાસા આદિ પાપનો આરંભ કરે.
(૮) અંતરાય કર્મ ૧૮ કારણે બાંઃ ૧. દયા-કરુણા-રહિત, ર. દીન જીવોને અંતરાય પાડે, ૩. અસમર્થ ઉપર ફોધ કરે, . અને તિક ગુરુની વંદનાનો નિષેધ કરે, ૫. જિનમાર્ગની ઉત્થાપના કરે, ૬. સિદ્ધાંતને અર્થ ઉથાપે. ૭. જૈન ધર્મ ધારણ કરનારનો નિષેધ કરે, ૪. જ્ઞાતીજન-ગુણીજનની અવહેલના, નિંદા, આશાતના કરે, ૯. વાર્થ ભણનારને અંતરાય પાડે, ૧૦. દાન પિતિ ન દે અને બીજે દેતા હોય તેનો નિષેધ કરે, ૧૧. ધર્મકાર્યમાં વિદન કરે, ૧૨. ધર્મ થાતી હાંસી મશ્કરી કરે, ૧૩. વિપરીત ઉપદેશ કરે, ૧૪. અસત્ય બોલે, ૧૫. અદત્ત લે, ૧૬. દાન, લામ, ભાગ, ઉપભેગની અંતરાય પાડે, ૧૭, ગુણીના ગુણ મેળવે, અને, ૧૮. અન્યના દોપ પ્રકટ કરે. અંતરાય કર્મ બાંધનાર ઈચ્છિત વસ્તુ પામે નહિ. પામે તો શી શકે નહીં, દુ:ખી દરિટી હોય, એવું જણી અશુભ કર્મ બાંધવાનાં કારણોથી આપણા આત્માને અવશ્ય બચાવવો જોઈએ. કર્મબંધનથી આત્માને બચાપ તે કર્મન્સગ તા.