________________
૪૫૮
જૈન તત્ત્વ પ્રકાશ
આવે તેને જ એવ’ભૂત નયવાળો વસ્તુ તરીકે સ્વીકારશે. સ’પૂ ગુણમાંથી એક અશ પણ કરી હશે તે તેને વસ્તુ નહિ કહે.
આ નયગાળો સામાન્યને ન માને પણ વિશેષને જ માત્તે. ફક્ત વર્તમાન કાળની વાતને જ માને. અને ચારમાંથી એક ભાવ નિક્ષેપને જ માને છે,
દૃષ્ટાંત-શક્રંદ્ર જો કે સિહાસન પર બેસીને ન્યાય તે કરે છે. પણ તેનું મન દેવીઓમાં હેાય તે તે વખતે શક્રેન્દ્ર ન કહેતાં શચિપતિ' કહેવા, એ પ્રમાણે સર્વ સ્થળે સમજી લેવું. વસ્તુને જેવા ઉપયેગ હેાય તે પ્રમાણે જ કરે. અસ'ખ્યાત પ્રદેશ યુક્ત જે ધર્માસ્તિકાય દ્રવ્ય હાય તા જ તેને ધર્માસ્તિકાય દ્રશ્ય માને, પણ બેચાર પ્રદેશને ધર્માસ્તિકાય દ્રવ્ય ન માને. આ નયવાળાની દૃષ્ટિ ફક્ત ઉપયેગ તરફ જ રહે. સામાયિકમાં બેઠેલા શેઠની વહુનું દૃષ્ટાંત પણ કઈ અહી
આપે છે.
સાતુ નય પર દૃષ્ટાંત
હવે સાતે નય ઉપર સમુચ્ચય (એકસાથે) દૃષ્ટાંત કહે છે. દષ્ટાંત પહેલું :-કોઈ એ કોઇને પૂછ્યું કે, ભાઈ, તમે કાં
રહેા છે ?
ત્યારે તેણે કહ્યું કે હું લેકમાં રહું છુ અશુદ્ધ નૈગમ નયવાળે
કયા લાકમાં રહે છે ?
છે કે લેક તે ત્રણ છે, તેમાં તમે
શુદ્ધ નૈગમ નયવાળાએ જવામ દીધો કે, હુ ત્રીછા લોકમાં
ર૫૩ ૬.
વળી પૂછ્યું કે, ત્રીછા લેકમાં તે છે. તેમાં તમે કયા દ્વીપ સમુદ્રમાં રહો છે ?
એણે કહ્યું કે, હું જ બુદ્વીપમાં રહું છું.
દ્રીપ-સમુદ્ર અસંખ્યાતા