________________
જૈન તત્વ પ્રકાશ
ત્રીજા આરામાં એ જ અરસામાં ઉત્તમ રાજકુલમાં તી...કર સમાન પણ કંઇક મંદ ૧૪ સ્વપ્ન પેાતાનાં માતુશ્રીને આપી ચક્રવતી મહારાજ જન્મ ધારણ કરે છે. એમનુ દેહમાન પણ ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વાનુ... હાય છે. ૪૦ લાખ અષ્ટાપદના ખલના ધારક હાય છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં, પહેલાં તે માંડલિક રાજા થાય પછી ૧૩ તેલા કરી ભરતક્ષેત્રના છએ ખડના એકછત્ર રાજ્યકર્તા ચક્રવર્તી થઈ જાય છે.
૮.
૨૨
૧૧. ગીતગાન ૧૨. ત!લમાન ૧૩. મેષ્ટિ ૧૪. ફલકૃષ્ટ ૧૫. આકારગેપન (રૂપ સંતાડવુ) ૧૬. ધર્માં વિચાર ૧૭ ધર્મ નીતિ ૧૮ શકુનવિચાર ૧૯, ક્રિયાકપ ૨૦. આરામ રે।પણ ૨૧. સંસ્કૃત જલ્પ પ્રસાદનીતિ ૨૩. સુત્ર` વૃદ્ધિ ૨૪. સુગંધી તેલ કવું ૨૫. લીલા (મ યા) રચવી ૨૬ હાથી ઘેાડાની પરીક્ષા ૨૭. સ્ત્રી-પુરૂષનાં લક્ષણુનુ જ્ઞાન ૨૮. કામ ક્રિયા ૨૯. લિષિછેદન ૩૦. તાત્કાલિક મુદ્ધિ ૩૧. વસ્તુ સિદ્ધ ૨. વૈદક ક્રિયા ૩૩. સુવર્ણ નહિ ૩૪. 'ભભ્રમ ૩૫. સારી શ્રમ ૩૬. અંજન યાગ ૩૭. ચુણ્ યાગ ૩૮. હસ્તટુતા ૩૯. વચનપુટ્ટુના ૪૦. ભોજવિવિધ ૪૧. વાણિજ્યવિધિ ૪૨, કાવ્યશક્તિ ૪૫. મુખમંડન ૪૬. થાકથન ૪૭. ૪૩ વ્યાકરણ ૪૪. શાલીખ ડન ફૂલમાલાગુંથન ૪૮. શૃંગાર સજવા ૪૯ સ` ભાષા જ્ઞાન ૫૦. અભિધાન જ્ઞાન ૫૧. આભરણુ વિધિ પર. ભૃત્ય ઉપચાર ૫૩. ગૃહાચાર ૫૪ સ ચવ કરવું ૫૫. નિરાણુ ૫૬ ધાન્ય રાંધવું પ૭. કેશગુંથન ૫૮. વીણાનાદ ૫૯, વિત ડાવાદ ૬૦. અ’ક વિચાર ૬૧ સત્યસાધન ૬૨. લે કવ્યવહાર ૬૩. અત્યક્ષરી ૬૪. પ્રશ્ન પહેલી.
લોકોત્તર ૧૪. વિદ્યા-૧ ગણિતાનુયાગ ૨. કરણાનુયાગ ૩. ચરણ'નુયાગ ૪ દ્રવ્યાનુયાગ. ૫. શિક્ષાકલ્પ ૬. વ્યાકરણુ છ છ વિદ્યા ૮. અલંકાર ૯જયોતિષ ૧૦, નિયુક્તિ ૧૧. ઈતિહાસ ૧૨ શાસ્ત્ર ૧૩, મીમાંસા અને ૧૪ ન્યાય
લૌકિક ૧૪ વિદ્યા−૧ બ્રહ્મ ર. ચાતુરી ૩. અલ ૪. વાહન ૫. દેશના ૬. બાહુ છ. જલતરણ ૮ રસાયન ૯ ગાયન ૧૦. વાદ્ય ૧૧. વ્યાકરણ ૧૨. વૈદ ૧૩. જ્યાતિષ ૧૪. વૈદિક.
ઉપરના ૪ કુળ, ૩૭ જાતિ. (કામ), ૭૨ તથા ૬૪ કલા, ૧૮. કિષિ, ૧૪. વિદ્યા અના.િ કાળથી ચાલી આવે છે. અને અનંતકાળ સુધી એવીજ રહેશે. પરંતુ કાળપ્રભાવથી ભરત ભૈરવત ક્ષેત્રમાં લેાપ થતી જાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે। સદા બની રહે છે.