________________
-૧૨૪
જૈન તતવ પ્રકાશ
ઉક્ત સર્વાર્થસિદ્ધ મહા વિમાનથી ૧૨ જન ઉપર ૧૧ ઘનરજુ ૪ વિસ્તાર જેટલી જગ્યામાં શેષ બધે લેક રહ્યો છે. સર્વાર્થ સિદ્ધથી ૧૨ જન ઉપર ૪૫ લાખ જન લાંબી, પહોળી, ગોળ, મધ્યમાં ૮ જન જાડી અને ચોતરફથી ક્રમશઃ ઘટતી ઘટતી કિનારા પર માખીની પાંખથી પણ પાતળી, ૧,૪૨,૩૦,૨૪૯ એજનના પરિ- ઘવાળી, શ્વેત સુવર્ણમય, નગારાને આકારે સિદ્ધશિલા છે.
તેનાં ૧૨ નામ છે. ૧.ઈસતિવા, ૨.ઈસીપ્રભારાતિવા, ૩. તણુતિવા ૪. તયરિયતિવા, ૫. સિદ્ધિતિવા, ૬. સિદ્ધાલયતિવા, ૭. મુત્તિતિવા, ૮. મુત્તાલયતિવા, ૯. લોયગ્ગતિવા, ૧૦. લોયગ્ન થભિયાતિવા, ૧૧. લેયગ્ન બુઝમાનતિવા, ૧૨. સવપાણભૂયજીવ સત્ત સહવાતિવા.
આ સિદ્ધશિલાથી ૧ યોજન ઉપર જતાં ઉપલા કેસના છઠ્ઠાભાગમાં મનુષ્યલકની બરાબર ઉપર અગ્રભાગ પર ૪૫ લાખ યોજન લાંબા, પહોળા અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગૂલ જેટલા ઊંચા ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાન રહ્યા છે.
ઈતિ લોકાલોકનું સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું.
૧૪
* સર લેકના ૩૪૩ ઘનરજજુને હિસાબનિગોદથી સાતમા નરક સુધી ધનરજુ કે ત્રીજું ચોથું દેવલોક . ધનરજજુ ૧૬ સાતમાથી છઠ્ઠા નરક સુધી ,, , ૪૦૧ પાંચમું છડું દેવલોક. , , ૩છા છઠ્ઠાથી પાંચમા નરક સુધી , , ૩૪ સાતમું આઠમું દેવલેક, , પાંચમાથી ચોથા નરક સુધી, , ૨૮ | નવમું દસમું દેવલેક. , , ૧૨. ચોથાથી ત્રીજા નરક સુધી , ,, ૨૨ અગિયારમું બારમું દેવ , ૧૦ ત્રીજાથી બીજા નરક સુધી ,, , ૧૬ નવરૈવેયક ... ... » ૮ બીજાથી પહેલા નરક સુધી ૧૦ | પાંચ અનુત્તર વિમાન... છે કે પહેલી નરકથી ત્રીછા લેક સુધી ,, , ૧૦ સિદ્ધ ક્ષેત્ર ... ... ૧૧ પહેલું બીજું દેવક. , , ૧૯] કુલ સર્વ લોકના ઘનાકાર રજજુ ૩૪૩