SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રકરણ ૩ જું : આચાર્ય ૯. અનુપ્રેક્ષા-સંભારે નહીં. ૧૦. ધર્મસ્થા–ઉપદેશ કરે નહીં. ૨. ભાષા સમિતિ-યતના પૂર્વક બેલે તેના ૪ પ્રકારઃ ૧. દ્રવ્યથી-કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસક, પીડાકારી, સાવદ્ય, મિશ્ર, કેળકારક, માનકારક, માયાકારક, લોભકારક, રાગકારક, ષકારક, અપ્રતીતકારી અને વિકથા એ ૧૬ પ્રકારની ભાષા બેલે નહીં. ૨. ક્ષેત્રથી-રસ્તે ચાલતાં વાર્તાલાપ કરે નહીં. ૩. કાળથી-પહોર રાત્રિ વીત્યા પછી ઉચ્ચ સ્વરે બોલે નહીં. ૪. ભાવથી-દેશ કાલ ઉચિત સત્ય, તથ્ય, પશ્ય વચન બોલે. ૩. એષણ સમિતિ-૧. શય્યા (સ્થાનિક) ૨. આહાર, ૩, વસ્ત્ર, ૪. પાત્ર નિર્દોષ ગ્રહણ કરે. તેના ૪ ભેદ : ૧. દ્રવ્યથી-૪ર તથા ૯૬ દોષરહિત શય્યાદિ ચારે વસ્તુ ભોગવે. * ૯૬ દેવ–૧. સારા-સમુચ્ચયે સાધુ માટે બનાવેલ આપે તે આધાકમી. ૨. તિરં—એક સાધુને ઉદ્દેશીને બનાવેલ તે ઉદેશિક. ૩. કુતિ -ગૃહસ્થ નિમિત્ત બનેલા આહારમાંથી સાધુને વહોરાવતા એક કણ પણ પડી ગયું હોય તે તે પણ લે કપે નહીં. ૪. મિત્ર-ગૃહસ્થ અને સાધુ માટે ભેળું બનાવે તે મિશ્ર. ૫. દવા-આ ચીજ તે સાધુને જ આપીશ એમ સ્થાપન કરી રાખે. ૬. દુરિયા-કાલે સાધુજી ગોચરી કરવા પધારશે તે કાલે મહેમાનોને પણ જમાડીશ એમ કહી દે. ૭. પાકા-દીપક આદિથી અંધારામાં પ્રકાશ કરીને આપે. ૮. શિયાણ-સાધુ માટે વેચાતું લઈને આપે તે. ૯. મી -ઉધાર લાવીને આપે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy