Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 819
________________ જૈન તત્ત્વ પ્રકાશ વમાનમાં સુભાગ્યે દયથી સાધુ સાધ્વીને દાન દેવાને સુઅવસર સાંપડયા છે, તે ઉત્સુક ભાવે ભક્તિપૂર્વક યથાચિત દાન દઈ મહાલાભ પ્રાપ્ત કરશે તે આ લેક પરલેાકમાં સુખી થશે અને અનુક્રમે મેક્ષનાં અનંત સુખાને મેળવશે. ૭૯૪ આ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૧૨ વ્રતનુ સક્ષિપ્ત વર્ણન કર્યું. જો શક્તિ હોય તે ખારે તેનું પાલન કરવુ. નહિ તે શક્તિ અનુસાર અને તેટલાં વ્રત 'ગીકાર કરી જેમ જેમ અવસર પ્રાપ્ત થતા જાય તેમ તેમ તેમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. શ્રાવકની ૧૧ પ્રતિમા ઉપર્યુક્ત ખારે તેનું યથાવિધિ શુદ્ધ સમાચરણુ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્યભાવ આવે છે ત્યારે શ્રાવક અધિક ધર્માંવૃદ્ધિ કરવાના અભિલાષી ગૃહકાર્ય અને પરિગ્રાદિના ભાર પોતાના પુત્ર કે ભ્રાતા વગેરે, જે તેનુ નિવહન કરવાને સમં હોય તેને સોંપી દે છે, અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃત્તિ પામે છે. અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવાં કે, આસન, ગુ, રજોહરણ, મુખવસિકા, માળા, પુસ્તક તથા એઢવા બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પેષધશાલા આદિ ધર્મસ્થાનકમાં ચાલ્યા જાય છે, અને પછી નીચે પ્રમાણે શ્રાવકની ૧૧ પડિમા (પ્રતિમા)નું યથાવિધિ સમાચરણ કરે છે. ૧ દસણ ડિમાએક મહિના પર્યંત નિળ સમકિત પાળે, શકા, કાંક્ષાદ્ઘિ પાંચ અતિચારમાંથી કાઇ પણ આંતચાર કિચિત્માત્ર પણ શરીરને સ્થિર રાખી સંવર, સામાયિક, પ્રતિક્રમણ, પાષધાપવાસ આદિ ધર્મનું પાલન કરે છે, પરંતુ મનુષ્ય લેાકની બહાર સાધુને યોગ ન હોવાથી . અતિથિસંવિભાગ વ્રત નિષ્પન્ન ન થતું હાવાથી પશ્ચાત્તાપ કરે છે. યથાશક્તિ ધર્મનું આરાધન કરી આયુષ્યને અંતે સમાધિમરણે મરી ઉત્કૃષ્ટા આઠમા દેવલાકમાં દેવપણે ઊપજે છે અને થોડા જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી લે છે.

Loading...

Page Navigation
1 ... 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874