________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર
૭૧૧ અને ગરીબોની આંતરડી કકળાવીને અન્યાયથી મેળવેલું ધન પણ વિશેષ વખત ટકતું નથી.
अन्यायोपार्जित वित्त, दश वर्षाणि तिष्ठति ।
प्राप्तेतु अकादशे वर्षे, समूल च विनश्यति ॥ અર્થ :–અન્યાયથી મેળવેલું દ્રવ્ય દશ વર્ષથી અધિક ટકતું નથી, અને કદાચિત્ ૧૧મું વર્ષ ટકી જાય તે પહેલાનું પ્રાપ્ત કરેલું દ્રવ્ય પણ તેની સાથે નાશ પામે છે.
આ પ્રમાણે બીજા વ્રતના ૫ અતિચારનું સ્વરૂપ સમજીને સુજ્ઞ શ્રાવકે પોતાના વ્રતની રક્ષા માટે તે પાંચ પ્રકારના દોષથી હમેશાં દૂર રહે છે.
જૂઠ બેલવાનાં મુખ્ય ૧૪ કારણે ૧. કેપ-કેધને વશીભૂત થયેલે મનુષ્ય કેઈ વાર એવું અસત્ય બેલી નાખે છે કે જેથી પદ્રિય જીવની ઘાત થઈ જાય છે.
૨. માન-અભિમાનને વશ પડીને પણ એવાં વચન બોલે છે કે જાણે મારા સરખે સંસારમાં કઈ થયો નથી, થશે નહિ.
૩. કપટબાજી એ તો જૂઠનું મૂળ જ છે.
૪. લોભ-લાભને વશ પડી વેપારી, બ્રાહ્મણ અને નામધારી સાધુએ જૂઠ બોલે છે.
પ. રાગ-રાગને વશ પુત્રાદિને રમાડતાં જૂઠ બોલે છે.
૬. ષષને લીધે રુઝ થઈ દુશ્મને ઉપર કલંક ચડાવે છે, જૂઠી સાક્ષી પૂરે છે.
૭. હસી-હસી મશ્કરી કરતાં, ગપ્પાં મારતાં જૂઠ બોલે છે.
૮. ભય-બીકને માર્યો રાજા, શેઠ અધિકારી સન્મુખ પિતાનું અપકૃત્ય છુપાવવા જૂઠ બોલે છે.