________________
જૈન તત્ત્વ પ્રકાશ
૩૯૨
સમાઇ ૧ તા હાવેગા કમાઇ ૨” કરીશ જે અડાઇ ૩ તા મળશે મીઠાઈ એમ વિચારી સાધુ મહારાજનું મન બહુ જ ખુશ રાખે છે અને કંઈક મંત્ર, તંત્ર, જંત્ર, વગેરે બતાવી ન્યાલ કરશે, તેટલા માટે, કેટલાક માન મગરુરીથી એટલે વ્યાખ્યાનમાં જઇએ તે લેાકેામાં ધી કહેવાઇએ તેટલા માટે, કેટલાક દેખાદેખીથી એટલે પાતાનું કુટુંબ વગેરે સાંભળવા જાય છે તેા પેાતાને પણ જવું જોઇએ તેટલા માટે, કેટલાક મોટા માલુસાની શરમને લીધે; એમ અનેક બહાને શ્રદ્ધા વગર જેએ શ્રી વીતરાગની વાણી શ્રવણ કરે છે એને ધર્મજ્ઞાન અને તેના ઉત્તમ લાભ પ્રાપ્ત થવા મુશ્કેલ છે .
દોહરા —દીધી પણ લાગી નહિ, રીતે ચૂલે ફૂંક, ગુરુ બિચારા શું કરે, ચેલામાંહી ચૂક.
અઃ—જેમ અગ્નિરહિત પણ રાખ સહિત ચૂલામાં ફૂંક મારવાથી માઢું રાખથી ભરાઈ જાય પણ અગ્નિ પ્રદીપ્ત થાય નહિ. તેમ જ, અયેાગ્ય શ્રોતાને ધર્મ સંભળાવતાં વક્તાને પરિશ્રમ પડે પણ ઉપકાર ન થાય, તેમાં જ્ઞાની ગુણી વક્તાના કશે। દોષ નથી.
વળી, ભર્તૃહરી કહે છે.
श्लोक :- पत्र नैव यदा करोरविटपे, दोषो वसंतस्य किम् ॥ नोgatsurarकते यदि दिवा, सूर्यस्य किं दुषणम् ॥ वर्षा नैव पतंति चातकमुखे, मेघस्य किं दुषणम् ॥ यदभाग्यं विधिना ललाटलिखितं, कर्णस्य किं दुषणम् ॥ ૧—સામાયિક.
ર–લાભ, કમાણી.
૩-આઇ ઉપવાસ
* યર્થ નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, ચાહ્ય તત્ત્વ રાતિ જિમ્ । હેવનાચ્યાં વિદ્વીનન્ય, ન રિવૃત્તિ | ચાણકચનીતિ
અશ :- આંધળાને દષ્ણુ નિરુપયેાગી છે તેવી જ રીતે જેનામાં સ્વયં પ્રજ્ઞા નથી હોતી તેને શાસ્ત્ર નિરુપયેાગી છે.