________________
પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ
નારાયણ કવિ કહે છે કે :
ગિરિઔર કદ વારે ખાય, કિસમિસ ઔર સાંઠે ઔર
સિ"ઘેાડેસે, હાત
ટ્ઠિલ
આંખ
જાંબુ
ગુંગિરિ કલાક ઢ, અરવી કુંદન કે પેડ ખાય, લેટે ખરમૂજે તરબૂજે ઔર સિ‘ગાડે કે શીરસે ભૂખકો કહેત હું નારાયણ, કરતે હૈં કૂણી હાણુ, દ્વાદશીકી દાદી હૈ ॥૧॥
ભગા
કહેનેકી એકાદશી, પન
ઔર
ખડી
બદામ ચાય;
સ્વાદી હૈ ॥
સરકંદ
;
ગાદી હૈ !
લીંબુ જોર;
દી હૈ !!
अन्न कंद फल त्यागं, निद्राशय्यां मैथुनम् । व्यापारं विक्रयं क्षौरं स्नानं दंतधावनम् ॥
'
૫૩૯
અ-અન્ન, ક ં, ફળ, શય્યા, નિદ્રા, મૈથુન, લેવુ', 'વેચવુ', હજામત કરાવવી, સ્નાન અને દાતણ એ ૧૧ વાનાં એકાદશીમાં વજ્ર વાં જોઈ એ.
ઉપર પ્રમાણેનુ કષ્ટ એકાદશીને દિવસે સહન ન થવાથી હાલમાં અનેક ઢોંગ ચાલે છે. કેટલાક ભાજનના કીડા જેવા માણસે તે વળી એમ પણ કહે છે કે, નરનું શરીર છે તે નારાયણનું જ શરીર છે. તેવા શરીરને જરા પણ કષ્ટ દેવુ ન જોઈએ, માટે થાડુંઘણું તે જરૂર ખાવુ જોઇએ. જે પાતાના શરીરને દુઃખ દેશે અને પેટ બાળશે તે જરૂર નરકમાં જશે.
એવા માણસોને ધાર્મિક પુરૂષો પૂછે છે કે વિશ્વામિત્ર, પરાશર વગેરે ઋષિઓએ સાઠ સાઠ હજાર વરસ સુધી તપ કરી લેાઢાના કાટનું ભક્ષણ કર્યુ અને શરીર સાવ સૂકવી નાખ્યું. વળી, નવનાથે (નવ જોગી લાકે) બાર બાર વર્ષ સુધી સૂયા (કાંટા) પર ઊભા રહી તપ કર્યું, એ બધા શું નરકમાં ગયા હશે કદી નહિ. આવા ગપાડા પુરાણુ કહેનારા માણસોને શી રીતે સમજાવવા ? તેમની પાસે તે ચૂપ રહેવું એ જ સારું છે.