________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે: નિશ્ચયમાં દર્શનમેાહનીય કર્મીની ૩, અનંતાનુબંધીના ચાક ૪ અને અપ્રત્યાખ્યાનીના ચાક ૪, એમ માહનીય કર્મની ૧૧ પ્રકૃતિએના ક્ષયેાશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઇત્યાદિ ગુણ્ણાનેા સ્વીકાર કરવાથી શ્રમણાપાસક અથવા શ્રાવક કહેવાય છે.
}૭૩
પરસ્પર એકબીજાને ઉપકાર કરે છે. સામે ઉપકાર કરે અને આપા પડે જ રીતે કેટલાક શ્રાવક સાધુ સાધ્વી પાસેથી તે સાધુ મારા ઉપકારી છે એવું જાણી તેમને આદિથી યથાચિત સાતા ઉપજાવે છે, અને આપત્તિ આવી પડે તે યથાશક્તિ સહાય કરી
૩. મિત્ર સમાન~વી રીતે મિત્રે એક મિત્ર કઈ ઉપકાર કરે તે બીજો ત્યારે યથ શક્તિ સહાય કરે તેની જ્ઞાનાદિ ગુણ ગ્રહણ કરે છે અને આહાર, વસ્ત્ર, ઔષધા ચાર કદાચ સાધુ પર કોઈ પ્રકારની સાતા ઉપજાવે છે. ૪. શેકય સમાન જેવી રીતે કયા . પરસ્પર ઇર્ષા, નિંદા કરે છે, શાપ આપે છે, પતિ પાસે એકબીજાતી ચાડી-ચુગલી કરે છે, માળ ચડાવે છે, માનભંગ કરવાના પ્રયત્ન કરે છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક સાધુની ર્યાં કરે, નિદા કરે, સાધુનું ભ્રૂરું ચિતવે અન્યની પાસે તેના અવર્ણવાદ એલે, આળ ચડાવે, યાદિ પ્રકારો વર્તાવ કરે તે શકય સમાન જાણવા.
વળી પણ ઃ
चत्तारि समणोवासमा प. तं. अहागसमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरकटसमाणेः
અર્થાત્ ચાર પ્રકારના શ્રમણેપાસક કહ્યા છે ઃ
૧. અરીસા સમાન–જેવી રીતે અરીસામાં પોતાનું જેવું રૂપ હોય તેવું જ દેખાય છે, તેવી જ રીતે કેટલાક શ્રાવક વ્યાખ્યાનાદિ શ્રવણ કરતાં સાધુજી ઉત્સ અપવાદ જેવા માર્ગ પ્રરૂપે તેને સત્યમેવ સરધે, સાધુનાં વચનોનો નિઃશંકપણે સ્વીકાર કરે.
૨. પતાકા સમાન જે બાજુનેા પવન હેાય તે બાજુ ધજા ફરતી જાય છે, તેમ કેટલાક શ્રાવકો જેમને ઉપદેશ સાંભળે તેમના મતમાં મળી જાય. આ સાચું કે તે? આ ગ્રહણ કરુ` કે તે ? એમ ચિત્તનુ` ડામાડોળપણું સદા રહ્યા કરે. સારઅસાર સમરે નહિ.
૩. ખીલા સમાન-જેમ ખીલો ઊંડો ખોડવા .પછી તે હલે હુિ તેવી રીતે કેટલાક શ્રાવકો પોતાના કદાચહને છેડે નહિ. ચર્ચા વાર્તામાં પેતાના જ કક્કો ખર કરવા માટે ઝઘડા કરે. હું કહું છું તે જ સાચું છે એવા હઠાગ્રહ કરે.
૪૩