________________
પ્રકરણ ૪ શું સમ્યક્ત્વ
(१०) एको रागिषु राजते, प्रियतमा देहार्धधारी हरो । नीरागेषु जिनो विमुक्त ललना, सङगो न यस्मात्परः ||
અરાગીઓમાં તે એક શાંકર જ શાલે છે કે જેમણે પેાતાના અર્ધાંગમાં પત્નીને રાખ્યાં છે, અને નિરાગીએમાં જેમણે લલનાને ત્યાગ કર્યા છે એવા જિન (વીતરાગ) શ્રેષ્ઠ છે.
(૧) નામિસ્તુ નનયપુત્ર, મ‹ાં મારુતિ । ऋषभं क्षत्रिय ज्येष्ठं, सर्व क्षत्रिस्य पूर्वजं ॥
૬૩૩
[બ્રહ્મપુરાણ] અ—નાભિ રાજા અને મરુદેવીના આત્મજ મહુા કાંતિવાન શ્રી ઋષભદેવજી સ ક્ષત્રિયામાં જ્યેષ્ઠ અને સ ક્ષત્રિયામાં પૂજ છે. (૨૨) પ્રથમ ૠવમો તેવો, જૈનધર્મ પ્રવર્તઃ || ૬ || एकादशः सहस्राणि, शिष्याणां धरितो मुनिः । જૈનધર્મસ્ય વિસ્તાર, જો તે નાતિતછે ! ર્ ॥
[શ્રીમાલપુરાણ] અ—પ્રથમ શ્રી ઋષભદેવજીએ ૧૧૦૦૦ શિષ્યા સહિત જૈનધર્મના જગતમાં પ્રચાર કર્યાં.
(१३) हस्ते पात्रं दधानाच, तुण्डे वस्त्रस्यधारकाः । मलिनान्येव वासांसि धारयन्त्यल्प भाषिणं ।। २५ ।। [શિવપુરાણ ×] કરનાર, મલિન
,
અહાથમાં પાત્ર અને મુખે વસ્ત્ર ધારણ વસ્ત્રો પહેરનાર અને થાડુ ખાલનાર જૈનમુનિ હેાય છે.
ઉપરોક્ત પુરાણેાનાં પ્રમાણેાથી પણ સિધ્ધ થાય છે કે જૈન ધર્માંના ( આ યુગના ) આદિ પ્રવક શ્રી ઋષભદેવ ભગવાન હતા. કેટલાક કહે છે કે જૈનધર્મ ગૌતમઋષિએ પ્રવર્તાવ્યા છે. તેમનુ આ કથન પ્રમાણસિદ્ધ
× શિવપુરાણ ૫૦૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા વેદવ્યાસજીએ રચ્યાનુ તેમનાં શાસ્ત્રોમાં કથન છે, એટલે ૫૦૦૦ વર્ષ પહેલાં જૈન સાધુઓ માઢે મુહપત્તી ધારણ કરતા હતા અર્થાત્ બાંધતા હતા.