________________
૬૩૨
જૈન તત્વ પ્રકાશ
હવે પુરાણના દાખલા લઈએ. (૬) રૈયતા નિનો નેમિસુરિ મિસ્ટાન્ડે ! ऋषिणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ।।
[પ્રભાસ પુરાણ અર્થાતુ-રેવતગિરી ઉપર નેમિનાથ, વિમલાચલ ઉપર ઝાષભદેવા ? એમણે ત્રષિઓના આશ્રમથી મુક્તિનો માર્ગ ચલાવ્યું. (६) नाहं रामो न मे वांछा, भावेषु च न मे मनः ।
શાન્તિમાથાતુ મિચ્છામિ, વાવ વિનો ચથી છે અર્થ ગવાસિષ્ઠમાં વશિષ્ઠ ઋષિને શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે, હું રામ નથી. મારી કેઈ કાર્યમાં ઈચ્છા પણ નથી. હું તે જિનદેવની પેઠે આત્મશાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છું છું. (७) दश भोजितै विभि, यत्फल जायते कृतौप्रैः । मुनिमर्हन्तभक्तस्य तत्फलं जायते कलौ ॥
નગર પુરાણ અર્થ–સતયુગમાં ૧૦ બ્રાહ્મણોને ભેજન દેવામાં જેટલું ફળ થતું હતું તેટલું કલિયુગમાં અહંતના ભક્ત મુનિને ભેજન આપવાથી થાય છે. (૮) તૈના અનૈવ વસ્તુનિ મચે નિરુક્તિ
]પ્રભાસ પુરાણ અર્થ—જૈને ફક્ત એક જીવમાં જ કર્તુત્વ-ભેફતૃત્વનું નિરૂપણ
(3) નવત્ન વરાળાં, સુરાસુરનમસ્કૃતઃ | नीतित्रितय कर्ता यो, युगादौ प्रथमो जिनः ॥
[મનુસ્મૃતિ] અર્થ–વીર પુરુષોને માર્ગ બતાવનાર, દેવ અને દૈથી નમસ્કાર પામેલા, યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના સ્થાપનર્તા એવા પ્રથમ જિન થયા.