________________
૪૫૬
જૈન તત્ત્વ પ્રકાશ અર્થ –જે સર્વ સંસાર છોડીને ત્યાગી બન્યા છે તેઓ ઉત્તમ વસ્ત્ર-ભૂષણ-સ્ત્રી-પચ્યા ઈત્યાદિ ભોગવતા તે નથી, પણ ભોગવવાની અભિલાષા કરે છે તેને ત્યાગી કહેવા નહિ. ગાથા – ૨ વરે મોપ, અ વિ પિટ્ટિ ગુāરું ! સાહ વચ મા, તે દુ “ર” ત્તિ ૩ દા
દિસ વૈ૦ સુ. અA૦ ૨] અર્થ :–જે ગૃહસ્થાવાસમાં રહીને વલ્લભકારી, પ્રિયકારી, ઈચ્છિત ભેગને સંજોગ મળ્યો છે છતાં ભોગવતો નથી, તેને ત્યાગી કહે. આ વચન જુસૂત્ર નયના આધારે જાણવું. ત્રાજુસૂત્ર નયવાળો ફક્ત ભાવ નિક્ષેપ જ સત્ય માને છે.
પ. શબ્દ નય-વર્જિર્જિનૈન ન તુલ્ય પર્યા
sણ ઇમેવ વચ્ચે માનઃ રાદો નચ – પર્યાયભેદ હોવા * છતાં પણ જે કાળ લિગ વાચક શબ્દોને એકરૂપે માનવા તે શબ્દ નય. | કઈ વસ્તુનું જે નામ હેય તે નામના શબ્દના અર્થને જ ગ્રહણ કરે. એક વસ્તુનાં ઘણાં નામે હોય તે તે નામના શબ્દના અર્થ ઉપરના અર્થને જ શબ્દ નયવાળે ધ્યાનમાં રાખે છે. જુદાં જુદાં નામના શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં ગુણ છે કે નહિ તે શબ્દ નયવાળે જેતે નથી પણ મૂળ નામને જ માને છે. ઈદ્રનાં શકેંદ્ર, પુરંદર, શચિપતિ, દેવેંદ્ર, વગેરે ઘણું નામ છે, છતાં તે બધા શબ્દોને એક “ઈદ્ર નામને જ અર્થ ગ્રહણ કરે છે. જુદા જુદા નામના શબ્દના જુદા જુદા અર્થને ગ્રહણ કરે નહીં. ' શબ્દ નયવાળો, લિંગ શબ્દમાં ભેદ માનતો નથી. સામાન્યને નહિ પણ વિશેષ ગ્રહણ કરે. વર્તમાન કાળની વાતને માને અને ચાર નિક્ષેપમાંથી ફક્ત ભાવ નિક્ષેપને માને. શબ્દ નયમાં ફક્ત શબ્દનું વિશેષપણું લીધું છે.
૬. સમભિરૂઢ નય - સભ્ય પ્રજાજ ચાપ ઢમર્થ તવૈવ મિન્નવાયૅ મજ્યના તમામ નચ –સમ્યક્ પ્રકારથી યથા–