________________
૪_
જૈન તત્ત્વ પ્રકાશ
ઉપર્યુક્ત ચારે પ્રકારના ગુરાધનથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે. નવ તત્ત્વની ચર્ચા
દ્રાધિક નયની અપેક્ષાએ વિચાર કરીએ તે, નયે તત્ત્વના સો!માં છે. તત્ત્વમાં સમાવેશ થાય છે. (૧) જીવ, (૨) જીવ.
જીવ છે તે સદ! જીવ જ છે, અને અછત છે તે સદા અજીવ જ છે. અહીંનાં સાત તત્ત્વો પર્યાયાધિક નથની અપેક્ષાએ વિચારનાં જીવ અને અજીવ એ એમાં સમય છે. કારણુ કે તે સાતે તા એ બેમાંથી ઉત્પન્ન થયાં છે.
પ્રથમ એ સાતમાંનાં પુણ્ય, પાપ, આસવ અને બધએ ચારના મુખ્યતાથીને ગૌણુતાથી વિચાર કરીએ. એ ચાર તત્ત્વ મુખ્ય તાએ તે અજીવમાંથી ઉત્પન્ન થયાં છે. એ ચારે કમ સ`ચયક છે અને તેને સકમી છત્ર જ નિષ્પન્ન કરે છે અને જીવે ગ્રહેલાં એવાં ચેફરસી રૂપી પુદ્ગળે છે.
હવે ગૌણતાએ વિચારીએ તે મે સારે તત્ત્વ જીવના પર્યાયમાં પણ મળે છે. પણ એ ચાર તત્ત્વાનુ નિજ સ્વરૂપ વિચારીએ તે તે ચારે તત્ત્વ હેય (છાડવા ચેાગ્ય પદાર્થી) છે. કારણ કે એ ચારે ગમે તેવાં હાય તાય એ કમના બંધ કરે છે અને સકમી જીવ જ (કગ્રહિત જીવ-સંસારી જીવ જ) એ ચાર તત્ત્વાને નિપજાવી શકે છે. જીવ–અજીવના સયેાગથી એ ચારે તત્ત્વ નીપજે છે. બાકીનાં સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ ધર્મતત્ત્વ છે અને જીવના નિજગુણથી ઉત્પન્ન થાય છે માટે તેને જીત્ર કહેવાં.
વળી, સંગ્રહ નયની અપેક્ષાએ વિચારીએ તેા ત્રણે તત્ત્વાના સ્વભાવ, આત્મામાંથી કરૂપ પુદ્ધળાને દૂર કરવાના છે. માટે પુગળસયેાગથી પુગળી પણ કહી શકાય. સંવર, નિર્જરા અને મોક્ષનાં ઉપાદાન કારણેા આત્માના શુદ્ધ ભાવા છે તેથી આત્મા (જીવ) છે. તે આત્મા સાથે જે કમ છે તેને દૂર કરવા અને નવાં ન આવવા દેવા