________________
૩૧૬
(?) સૂત્ર-ત્તિ વિએ સવ્વ પામ્મુદ્િ, બાવા, તેમુન્ન, પરિવા, રૂ, ર, હંસળસદ્ધ વિને, સરિબે સદ્બેિ, સા માદતિ વચ્ચે
અ—તેથી શ્રી ભગવત માણ ગુણ અનુક્રમે ફરમાવે છે.
જૈન તત્ત્વ પ્રકાશ
તેન્દ્ર, રાસ, ર્, માામોન, મિચ્છાલબે, નો યુક્તે, નો માળી,
વગેરે શબ્દના અર્થ અને
હે શિષ્ય ! જે કાયિક વગેરે સવ ક્રિયાથી તથા સર્વ પાપ કર્મ રાગ, દ્વેષ, કલેશ, ચાડી, નિંદા, હુ, શેક, કપટ હેત જૂહુ' ખેલવું. ખાટા મતની શ્રદ્ધા, ઇત્યાદિથી નિર્વ્યા છે અને પાંચ સમિતિ સહિત, છકાયના જીવાની અને સયમની સદાકાળ રક્ષા કરન!ર, ક્રોધ વગેરે ચાર કષાયથી રહિત અને ગુણધારી છતાં ગુષ્ણેાના ગ વગરના છે તેમને ‘માણુ ' એટલે ‘મહાત્મા કહેવા
(२) सूत्र - " अत्थवि समणे अणिस्सए अणियाणे आदाणं च અતિયાય' ષ, મુન્નાવાય, દ્ધિ ૬, દો ૬, માળ ૬, माय च, लोह च, पेज्ज' च, दोस च, इच्चैव जओ जओ आदाण अप्पणोपदो स हे तओ तओ आदाणातो पुर्व पडिविरिए, पाणाइवायाइ, सिया देते दविए, बोसट्टकाए समणेत्ति बच्चे."
અ—હવે સમણ (શ્રમણ-સાધુ)નાં લક્ષણા કહે છે. કોઈના પ્રતિબિ`ધ એટલે નેશ્રા તેમ જ આશ્રયરહિત, કરણીના ફળની વાંછનારહિત; કષાયરહિત (શાંત); હિંસા, જૂડ, ચારી, મૈથુન, ક્રોધ, માન, માયા લેાભ, રાગ, દ્વેષ, વગેરે પાપસ્થાનકના સર્વથા ત્યાગી, જે જે એવા કર્મ બંધનના અને અવગુણકારક કારણેા દેખે તેનાથી પ્રથમથી જ નિવનાર, પોતાની ઈન્દ્રિયાનું સદા દમન કરે, અને જે મમતાને છેડે તેને “સમ” અર્થાત્ સાધુ કહેવા.
* 6
માહણ' શબ્દના અર્થ ‘બ્રાહ્મણ’ પણ થાય છે, એ પ્રમાણે ગુણા જેનામાં હોય તેને ‘બ્રાહ્મણ’ કહેવા.