________________
પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય
૩૦૭
એનું વન ત્રીજા પ્રકરણમાં સવિસ્તર આવી ગયુ છે. એ પ્રમાણે પ મહાવ્રત, ૧૦ પ્રકારે યતિધર્મ, ૧૭ પ્રકારે સયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્છ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની વાડ, ૩ રત્ન, ૧૨ પ્રકારે તપ, ૪ કષાયને નિગ્રહ, કુલ છ ગુણુ ચરણ સિત્તરીના થયા.
સિત્તેર-સિત્તેર ગુણથી શ્રી
કરણસિત્તી અને ચરણસિત્તરીના ઉપાધ્યાય મહારાજ સદા શાલે છે.
૮૨ પ્રભાવના
રણાગળ ચૌદ ગુણા આવી ગયા છે. હવે શ્રી ઉપાધ્યાય મહારા માં ૮ પ્રભાવના ગુણુ હાય છે તે વર્ણવે છે.
ધર્મ ને ફેલાવવા, દીપાવવે, અને પ્રગટ કરવા તેને પ્રભાવન.' કહે છે. એવી ધર્મપ્રભાવના આઠ જાતની છે.
ગ
૧. પ્રવચન પ્રભાવના—જે કાળમાં જૈનનાં જેટલાં અને શાસ્ત્રો હેય તેને જાગે, જે સર્વ શાસ્ત્રમાં પ્રવીણુ હોય તે જ સને ચેગ્ય જ્ઞાન દઇને ધર્મને દીપાવશે. તીથંકરનાં વચનેને જગજાહેર કરવાં તે પ્રવચન પ્રભાવના છે. જૈનેતર શાસ્ત્રોએ જૈન ધર્મનુ કેટલું ગ્રહણ કર્યુ છે, કેવી રીતે ફેરફાર કરી ભૂલ કરી છે તે બતાવવા માટે જૈનેતર શાસ્ત્રો પણ વાંચે
૨. ધ કથા પ્રભાવના—શ્રી ડાાંગ સૂત્રમાં ચાર પ્રકારની કથા કહી છે. તે દરેકના ચાર ચાર ભેદ ગણતાં સેળ પ્રકારની દેશના થાય છે. તે સાળ દેશના એટલે ધકથા કરી જૈન મત્તુને દીપાવે. चउविहा कहा જન્નતા તંજ્ઞદા-(૧) આક્ષેપણી (૨) વિક્ષેપી, (૩) સંવેદણી, (૪) નિવેદિની,
*
જે કામ હંમેશાં કરવામાં આવે તેને “ચરણ ” કહે છે અને કાર ૨ એટલે પ્રયે!જન અથૅ કરવુ. પડે તેને કરણ કહે છે.
39
<<