________________
૧૫૦
જૈન તત્વ પ્રકાશ ભાવથી–સંજનાદિ માંડલાના ૪ દોષો વજીને આહારાદિ ભોગવે. આહાર, વસ્ત્ર, પાત્રાદિ પર મમત્વ રાખે નહીં. સમય પર નિર્દોષ જે મળે તેનાથી સંતોષ માને અને શાસ્ત્રોક્ત કિયા સમય પર સમાચરે.
૪. “ આદાન ભંડમા નિક્ષેપણું સમિતિ”—યતનાપૂર્વક ભંડેપકરણ ગ્રહણ કરે, સ્થાપિત કરે તે. ભંડેપકરણ બે પ્રકારનાં હોય છે.
૧. સાધુને સદૈવ ઉપયોગમાં આવે-જેવાં કે રજોહરણ, મુખવસ્ત્રિકાદિ. તેને ઉષ્ણહિક કહે છે.
૨. પ્રજનથી કામમાં આવે છે. પાટપાટલા વગેરે. તે ઉવગહિક કહેવાય છે. સાધુને ઉપકરણ સંબંધી શાસ્ત્રમાં આ પ્રમાણે આજ્ઞા છે. ચર્યમાં દઢ રહેવા, ૪. જીવરક્ષા કરવા, ૫. તપ કરવા, ૬ અનશન કરવા, એ છે કારણે આહારને ત્યાગ કરે. વિના કારણ આહાર કરે તે દેવ.
આ પાંચ મંડળના દેપ તે આહાર કરતી વેળા લગાડે. ૪૮. ૩૩ વારુ-દ્વાર ખોલાવીને લે તો પ. ૪૯ મંર –દેવદેવીને ચડાવવા કરેલ આહાર લે. ૫૦. વઢિurg-બલિ–બાકુના ઉછાળવા કરેલ આહાર લે. ૫૧. અવિ-ભત કે કપડાને અંતરે રહેલી ન દેખાતી વસ્તુ લે. પર. ટાઇr gબાપ-સાધુને માટે સ્થાપના કરી રાખેલી વસ્તુ લે.
૫૩. રિલા-પ્રથમ નીરસ આહાર આવ્યો હોય તે પડી દે અને બીજે સારે આહાર લાવે.
૫૪. વાદ-બ્રાહ્મણદિને દાન દેવા માટે બનાવેલ આહાર લે. ૫૫. gurટ્ટા-મૃત મનુષ્યની પાછળ પુણ્યાર્થે બનાવેલ આહાર લે. ૫૬. સમગટ્ટા-શાકાદિ શ્રમણ, બાવા, જેગીને અર્થે બનેલ આહાર લે. ૫૭. વામજા-દાનશાળા (સદાવ્રત)નું લે. ૫૮. નિસાન-નિત્ય એક જ ઘેરથી લે. ૫૯. રેષાંતર-જેની આજ્ઞા લઈ મકાનમાં ઉતરે તેના ઘરનું લે. ૬૦. Trai૩-રાજાના ઘેરથી બલીટ કામોત્તેજક આહાર કે ઔષધિ લે. ૬૧. વિામિજી-કારણ વિના મનેઝ ચીજ લાવે કે ખાય.
૬૨. સંઘ-માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ, આદિ સચિત્તને સંકો થયેલું લે.