Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરચનાશાસ્ત્ર
(The Structure of Hindoo Society)
અનુવાદક : લીલાધર જીવરામ યાદવ
પુના
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અનુવાદ સંબંધી સર્વ હક્કો પ્રકાશકને સ્વાધીન)
પ્રથમવૃત્તિની સહસ્ત્ર પ્રમાંથી આ પ્રતને
અનુક્રમાંક :
પ્રકાશક : લીલાધર જીવરામ યાદવ, ૩૪૫ બુધવાર, પુના મુક : કેશવ હ. શેઠ મુદ્રણસ્થાન : ખડાયતા પ્રેસ, ખાડીઆ : અમદાવાદ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સનાતન હિંદુસમાજ પર જ્યારે જ્યારે આપત્તિઓનાં વાદળ આવી ચડતાં, ત્યારે ત્યારે જે મહાપુરૂષોએ તે સમાજની સંસ્કૃતિ અને પરપરાના રક્ષણાર્થ અત્યંત કા સહન કર્યાં અને કેટલીક વખત જીવનનાં પણ અલિદાન આપી સમાજને ઉપકૃત કર્યા, તે સર્વ મહાપુરૂષોને ચરણે આ કૃતિ સાદર સમર્પણ,
અનુ વા ૬ ક
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ લેબની પ્રસ્તાવના
સને ૧૯૦૮ની સાલમાં શાળામાં અભ્યાસ કરતે હતે ત્યારે ડે. કેલેંગને “Man the Masterpiece નામને ગ્રંથ વાચવામાં આવ્યો. એ ગ્રંથના વાંચન પછી ભૈતિકશાસ્ત્રોના વાંચનમાં અત્યંત રસ પડવા લાગ્યા. ધીમે ધીમે પાશ્ચાત્ય જ્ઞાનભંડારમાંથી પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર, રસાયનશાસ, પ્રાણીશાસ્ત્ર, આનુવંશ પદ્ધતિ, માનસશાસ્ત્ર, મને વિશ્લેશણશાસ્ત્ર, અર્થશાસ-દ્રવ્યનું ઉત્પાદન, વહેંચણ, રાજ્યશાસ્ત્ર, વગેરે શાસ્ત્રોના મૂલતોને અભ્યાસ અને મનન કર્યા. પછી સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી ત્યારે એમ જણાઈ આવ્યું કે કઈ પણ દષ્ટિથી વિચાર કરીએ તે પણ હિંદુઓની સમાજરચના અને આચારપદ્ધતિ માનવને જેટલી નિર્દોષ કરવી શકય છે તેટલી તે નિર્દોષ છે.
તેની સાથે હિંદુઓના તત્વજ્ઞાન વિષયક અને આચારાત્મક ગ્રંથોનો ગુરૂમુખે અને પોતાની મેળે જ અભ્યાસ કરતે હતે ત્યારે એમ જણાઈ આવ્યું કે હિંદુઓનું તત્વજ્ઞાન બીજા કઈ પણ લોકેના તત્ત્વજ્ઞાન કરતાં સરસ છે. આવી રીતે મારા વિચારે એક દિશામાં ઘડાતા જતા હતા. પરંતુ બહાર
શરૂઆત કરી તે પાણીથી ભરી
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે ત્યારે હિંદુસમાજવિષે જે શબ્દ કાને પડતા તે સાંભળી મનની સ્થિતિ જરા ચમત્કારિક થતી. બહાર જોઈએ તે હિંદુઓની જાતિસંસ્થા, વિવાહ સંસ્થા, પ્રાર્થનાપદ્ધતિ, રીતરિવાજે વગેરે એકાએક બાબતેની દરેક જણ નિંદા કરતા જણાયે. આનું કારણ કંઈ સમજાયું નહિ. હિંદુઓએ જે જે નૈતિક મૂલ્ય શ્રેષ્ઠ માન્યા છે, તે તે દૂષણય છે એમ જે કહેશે તે નેતા, હિંદુસમાજને હિતચિંતક, પ્રાગતિક વગેરે સમીકરણ થયેલું દેખાયું. તેથી શાસ્ત્રોની પદ્ધતિને અભ્યાસ કરી હિંદુઓના રીતરિવાજે અને સમાજપદ્ધતિ કેવાં દેખાય છે એ બતાવવાને આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ છે. - અમે પાશ્ચાત્યેના આધારે લીધા છે. તે પણ પાશ્ચાત્ય ગ્રંથકાર વિષે અમારે શે અભિપ્રાય છે ને અમારે અને એમને મતભેદ કયાં થાય છે તેની ચર્ચા ૪૫૫ પાના પર કરી છે.
ગે. મ. જોશી
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
afemer z afer qui a aggfa: 1 मुखबाहूरुपज्जानां पृथक्कर्माण्यकल्पयत् ॥ मनु
*
*
*
Our own imperialists had their illusions too, and we are not rid of them yet because we do not realise that the fate of the race is decided not in the council chamber or on the battle field, but by the same laws of nature which determine the distribution of various animals and plants of the world.
*
Dean Inge (Outspoken essays)
*
*
*
*
No society can be rogarded as fully scientific, unless it has been created deliberately with a certain structure in order to fulfill certain purposes.
Bertrand Russel (The Scientific outlook)
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક તા ના
અ નું વા દ ક ન પ્રસ્તુત ગ્રંથ શ્રી ગોવિંદ મહાદેવ જોશીના “ િરમાવનાશાસ્ત્ર એ મરાઠી ગ્રંથને અનુવાદ છે. એ ગ્રંથ મહારાષ્ટ્રમાં સને ૧૯૩૩ માં પ્રસિદ્ધ થયેલ હતું. એ વાંચ્યા પછી આવો ગ્રંથ ગુજરાત સમક્ષ મૂકાય તે સારું એવો અભિલાષ મનમાં ઉત્પન્ન થયો. તે પ્રમાણે ૧૯૩૫ ની ઉનાળાની રજામાં અનુવાદનું કામ હાથમાં લીધું અને તે જ રજામાં અનુવાદ પૂરે કરી ગયો. એનજીનીયરીંગ કોલેજમાં હેવાથી અભ્યાસના અંગે ફુરસદ ભાગ્યે જ મળતી. તેથી એ અનુવાદ એક વરસ એમને એમ પડી રહ્યો. બીજી રજામાં મારા એક મિત્ર તરફથી એ તપાસાવી લઈ, “પ્રેસ કેપી” કરી મુદ્રણ માટે આપી દીધો. (જુન ૧૯૩૬) મુદ્રણનું કામ લગભગ દસેક માસ ચાલ્યું, ને હવે ૧૯૩૭ માં એ અનુવાદ પ્રસિદ્ધ કરી શકું છું. અધિકાર કરતાં ઉત્સાહમાં આ બધું કાર્ય કર્યું છે.
આ અનુવાદ કરવાને ઉદ્દેશ જૂના-નવાને ચાલતે કલહ પુનઃ સજીવન કરવાનું નથી. આધુનિક યુગમાં ઉછરતી નવી સંસ્કૃતિ સાથે પ્રતિગામી બળ ઉત્પન્ન કરી જૂના વિચાર અને તને સમાજમાં પ્રસાર કરવા મારી ઈચ્છા નથી. મારે આશય વધારે સૂક્ષ્મ અને નિર્દોષ છે. સત્યનિષ્ઠ અભ્યાસકને વસ્તુની અનેક બાજુઓ જેવી પડે છે. પ્રિય અપ્રિય એવી ઘણુએ વિચારસરણીઓ સમજવી પડે છે. અને પછી જ તેમાંથી તે સાર કાઢી શકે છે. હાલ સુધી મૂળ વૈદિક
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
♦
ધર્મના બચાવ કરવાના પ્રયત્ન ઘણા લકાએ કર્યા છે. પરંતુ આવા કડક પુરસ્કાર અને તે પણ પાશ્ચાયોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ભાગ્યે જ કાઇએ કર્યો જાણ્યા છે. પુસ્તકમાં ઘણાજ આગ્રહપૂર્વક અને કટાક્ષમય ભાષાથી જૂની સમાજરચનાની ઈંટેઈંટ યોગ્ય સ્થળે અને હેતુ પુરઃસર છે એવુ પ્રતિપાદન કર્યુ છે. મને ખાત્રી છે કે લેખકના બધા વિચારા નહિ તા કટલાક વિચારા જરૂર સૌ કાઇને વિચારવા જેવા અને સાચા લાગરો. અને અનુવાદ લખવાના પણ મારે આજ ઉદ્દેશ છે. જગતમાં અનેક પ્રકારની વિચારપદ્ધતિએ ઉત્પન્ન થઇ છે અને તે ઝડપથી પ્રસાર પામી રહી છે. તેમાં ખરેખર કંઈ યેાગ્ય છે તે જાણવું આવશ્યક છે. કાઇ પણ પ્રણાલી વિજ્ઞાન અને તર્કશાસ્ત્રની ચાળણીમાંથી પસાર ન થઈ શકે તો તે પ્રણાલી ‘વિચાર’એ સંજ્ઞાને પાત્ર નથી. હિંદુસમાજશાસ્ત્રીઓનું આ દૃષ્ટિબિંદુ કાઇ પણ અભ્યાસકને ઉપયાગી થશે અને અને તેની નિર્ણાયક શક્તિ ( Jadging power)ને વધુ તીવ્ર અને સમૃદ્ધ બનાવશે એવી મારી શ્રદ્ધા છે.
હું ઇચ્છું છું કે આ પુસ્તકના સર્વાં સ્થળે ઉદ્ઘાપાદ્ધ થાય અને હિંદુસમાજરચનાનાં મૂળ તત્ત્વા ફરીફરીને ચર્ચાય. આવી ચર્ચા આપણા નૂતન આદર્શો અને ઘડાતી સસ્કૃતિને ઉપકારક થશે, એવી મારી દૃઢ માન્યતા છે. આથી મારા પ્રયાસ ગુજરાત સમક્ષ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય પદ્ધતિ મૂકવાના છે. કાઈ ટીકા કરે તા આવી પદ્ધતિથી કરે એવી મારી નમ્ર વિનંતિ છે. હવે મૂળ પ્રસ્તાવના તરફ વધુ.
આપણા લાંકા વિષે હંમેશ એમ કહેવાય છે કે એ વ્યક્તિની કે કાઈ વસ્તુની કદી પારખ કરી શકતા નથી. એના પર જ્યારે પાશ્ચાત્ય લેાકાએ કરેલી પ્રશ'સાના સિક્કો બેસે છે ત્યારે જ એમને એ વસ્તુ વિષે કે વ્યક્તિ વિષે ભાન થાય છે. આપણા હિંદુધ, હિંદુ તત્ત્વજ્ઞાન અને હિંદુસંસ્કૃતિ વિષે પણુ તેમજ બન્યું છે. પાશ્ચાત્યનાં અધિકૃત () સુખે એમની પ્રશ ંસા સાંભળી કયારેક આપણા લેાકા પણ એમના
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષે સારું બેલે છે. પરંતુ તેઓ હિંદુધર્મની વિશિષ્ટતા, હિંદુ તત્ત્વજ્ઞાનની સંપૂર્ણતા અને હિંદુસંસ્કૃતિની અપૂર્વતા ભાગ્યે જ સમજતા હેય છે. આજે આપણે હિંદુસમાજ અનેક પ્રકારના સ્થિત્યંતરોમાંથી પસાર થઈ રહ્યો છે. લોકોને જૂનાને તિરસ્કાર આવતા જાય છે. જીવન તરફ જોવાનું તેમનું દૃષ્ટિબિંદુ બદલાતું જાય છે. તેમને મને હિંદુધર્મ બીજા ધર્મ જેવો જ ધર્મગુરૂઓના તરંગે પર રચાએલે ધર્મ છે. હિંદુ તત્ત્વજ્ઞાન પણ જંગલમાં વસતા અને નાક દાબી બેસતા ઋષીઓના કામનું છે. વિસમી સદીમાં ઔદ્યોગિક ક્રાન્તિના અને યાગ્નિક યુગમાં તેની જરૂર નથી. હિંદુસમાજ તે બળાપ કરવા જેવો છે. કારણ માનવની સંકુચિત વૃત્તિ (narrow-mindedness)ને તે દ્યોતક છે. એ ચાર વર્ષે સ્વીકારે છે, અનેક જાતિઓ પણ માન્ય કરે છે. ઉંચનીચના ભેદ રાખી રેટી બેટી વ્યવહારની દિવાલે ચણ દે છે. મર્તિપૂજા અને રસેડામાં તેમને ધર્મ સમાએલે છે. છુ..કરી બધાથી અલગ રહેવાની અને કુસંપ કરવાની વૃત્તિઓની તે એ ખાણું છે. એ અભાગી સમાજમાં બાલવિવાહની તે છુટ છે. વિધવાનાં અશ્રુઓની તે પરવાહ નથી. સ્ત્રી તે પરતંત્ર અને પુરૂષની તાબેદાર છે. અસ્પૃશ્ય માટે નથી લાગણી કે હૃદય. ખરું જોતાં એમાં એકે વસ્તુ સારી નથી. રામાયણ અને મહાભારતમાં તે ગપ્પાં હાંકવામાં આવ્યાં છે. મનુસ્મૃતિ અદેખા અને સ્ત્રી જા મનુનું કાવત્રુ છે. વેદે તે પ્રાચીન (Primitive) માનવની બાલિશ મનોદશા વ્યક્ત કરે છે. ઉપનિષદમાં કે ગીતામાં હુ જ્ઞાન છે. [ કારણ કે પાશ્ચાત્ય તે કબુલ કરે છે.] પરંતુ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં તે નિરૂપયોગી છે. વિજ્ઞાનના એક
ધની કિંમત આખા હિંદુ તત્વજ્ઞાન કરતાં વધુ છે. ચાલે આપણે નવી સંસ્કૃતિ ઉત્પન્ન કરીએ, નવી સ્મૃતિઓ રચીએ. ભેદોને દેશનિકાલ કરી સમાનતાને આપણે મંત્ર (guiding star) બનાવીએ. માનવની સેવા એ જ સાચી સેવા છે. અણદીઠા ઈશ્વરને પજવા કરતાં મૂર્તિમંત
અતિ અદેખા અને અહિ મનોદશા ભી
કબુલ કરે
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, આવી હદ સુધી કપિ છે. આજથી પાર પડશે
અને શીઘ ફલપ્રદ વિજ્ઞાનદેવની જ પૂજા શા માટે ન કરવી ? સર્વ ધર્મને ત્યાગ કરી નાસ્તિતા વધારીએ અને સાચું મનુષ્યત્વ પ્રાપ્ત કરીએ.
ઉપરની વિચારસરણ થોડુંઘણું અંગ્રેજી શીખેલ દરેક વ્યક્તિના એયરૂપ બનતી જાય છે. પ્રત્યેક સુધારકને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ હોય છે, એમ માનવામાં ગંભીર ભૂલ થાય છે. માનસશાસ્ત્રમાં દર્શાવાયેલું Conceptual thinking જેનું વિકાસ પામ્યું હતું નથી, તેમનામાં મૂલ્યો વિશે અને અંતિમ પ્રશ્નો વિશે વિચાર કરવાની લાયકાત ભાગ્યેજ હોય છે. જેવું ગણિતનું છે તેવું જ વિચારનું છે. વિચાર એટલે સ્વેચ્છાચારી કલ્પના નહિ. વિચારે તર્કશુદ્ધ હવા જોઈએ. ગણિતના પ્રશ્નોને ઉકેલ ગણિતશાસ્ત્રના નિયમથી બદ્ધ હોય છે, તેમ કોઈ પણ ચિંતક-વિચારકના વિચારે તર્કશુદ્ધ હોવા જોઈએ. અને આટલી હદ સુધી પહોચેલું Conceptual thinking જ વિચાર કરવાની લાયકાત આપે છે. આજના સુધારકાના દરેક નિગમનો (Judgements) તર્કશાસ્ત્રની કેસેટીમાથી પાર પડશે કે નહિ એ ઘણુંજ શંકાભરેલું છે. તેઓ કહે છે કે “સમાનતા સૌથી ઉત્તમ છે. સમાનતામાં ન્યાય (Justice) છે.” શા માટે ? તે કહે કાલે માકર્સ કહે છે તેથી. પરંતુ એમને ખબર નથી હોતી કે બીજા અનેક માકર્સથી ચઢે તેવા તત્વને સમાનતાને અન્યાય માને છે. ત્યારે ખરે કેનું? ખરી હકીકત એમ છે કે માત્ર વ્યક્તિના અધિકાર આપતા બેસીશું તે કોઈ પ્રશ્નને ભાગ્યેજ ઉકેલ થશે. કારણું દરેક પ્રશ્ન પર બંને પ્રકારના મત ધરાવતી વ્યક્તિ મળી જ આવવાની. તેથી કોઇ પણ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે જેમ બને તેમ વ્યક્તિ નિરપેક્ષ પદ્ધતિને આશ્રય લે ઘટે. તેથી આવા પ્રશ્નોનો ઉકેલ કરતી વખતે વિશ્વની રચના શી છે? તે વિશ્વને ક્યાં લઈ જાય છે ? વિશ્વમાં માનવનું સ્થાન શું છે ? તેનું જીવન ધ્યેય શું હોવું જોઈએ ? વગેરે અનેક બાબતેને વિચાર
૧ ફેડરિક નિશે વગેરે.
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની જરૂર છે. તે માટે આપણને સૃષ્ટિના નિયમનું સૂક્ષ્મ અવલોકન કરવું પડશે. માત્ર મને લાગે છે એમ કહેવાથી કોઈ પ્રશ્નને ઉકેલ કરી શકાતું નથી. ઘણું લેકોને સૃષ્ટિના નિયમની કલ્પના હેતી નથી. અને ચાર્વાકની પેઠે તેઓ પ્રત્યક્ષ પ્રમાણુ જ માનવાનો ડોળ કરે છે. પરંતુ એકાએક વ્યવહાર નુમાનથી ચલાવે છે. આ પુસ્તકના લેખકે પ્રત્યક્ષ પ્રમાણની પંગુતા સ્પષ્ટ રીતે બતાવી છે. (પા. ૫૧૦) એટલે અમારે પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. કહેવાનો સારાંશ એટલેજ કે મૂળ તત્વજ્ઞાન કે જેના પર સમાજવ્યવસ્થાનું અને નીતિના વિચારનું ચણતર થાય છે તે જ જો સદેષ હોય તે તે રચના કયાં સુધી ટકી રહે? નાસ્તિકની સમાજરચના એક પ્રકારની થશે. આસ્તિકાની જુદા પ્રકારની થશે. આસ્તિકામાં પણ અધિકારભેદ સમજનારાઓ કરતાં ન સમજનારાઓની વ્યવસ્થા તદ્દન જુદી જ હશે. કોઈ પણ વસ્તુને સામાન્ય વિચાર કરતી વખતે અન્તિમ તત્વજ્ઞાનને ખ્યાલ રાખવો પડે છે, કારણ આખું વિશ્વનિયમબદ્ધ ( Cosmos) બધી વસ્તુઓ પરસ્પર જોડાએલો અને વ્યવસ્થિત છે. એટલા માટે આધુનિક તત્વો સત્યની વ્યાખ્યાજ “જે પૂર્ણ સંવાદી એજ સત્ય” એવી રીતે કરે છે. what is real is never self-contradictory, (Taylor).
આ પુસ્તકનો અનુવાદ કરવાનો ઉદ્દેશ પણ આ સત્ય શોધવાની પદ્ધતિ ગુજરાતી સમાજ પાસે મૂકવાનું છે. આજે ચોતરફ સુધારાને પવન વાય છે. પરંતુ ભાગ્યે જ એ સુધારાને ગંભીરતા પૂર્વક વિચાર કરવામાં આવે છે. સમાજ સુખી, વ્યવસ્થિત રહે એવું તે સૌ કોઈ ઈચ્છે છે. પરંતુ સુખ શું ? વ્યવસ્થા કોને કહેવાય ? અને તે કેમ લાવી શકાય વગેરે પ્રશ્નોના ઉકેલ કરી તેમને અમલમાં લાવવામાં જ ખરી ખુબી સમાએલી છે. આપણું ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય પુસ્તકે નહિ જેવા પ્રમાણમાં જ છે, અને તેમાં ય સમાજશાસ્ત્ર પર તે પુસ્તકે શોધવા
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે તેમ છે. ગુજરાતી સાહિત્યને સર્વમુખ સમૃદ્ધ બનાવવા આ લેખકના પુસ્તકને નાનો ફાળો પણ થશે. ભલે હું લેખકના એકે એક મતથી મળતા ન હોઉં. પરંતુ જે ભાવથી અને હિંદુઓની સમાજવ્યવસ્થાના જે ઉંડા અભ્યાસથી એ પુસ્તક લખાયું છે, તે પરથી લેખકની પ્રશંસા કર્યા વિના રહી શકાતું નથી. હિંદુ સમાજશાસ્ત્રનાં મૂળ તો એમણે તર્કશુદ્ધ અને સુગમ પદ્ધતિથી માંડી બતાવ્યાં છે, તે જોઈ કાઈ પણ વાંચકને આનંદ થયા વિના નહિ રહે. જો કે સુધારકેના આધુનિક મતે–અશાસ્ત્રીય અને અસિદ્ધ મતા–પુષ્કળ પ્રસાર પામ્યા છે, જ્યારે પ્રાચીન આર્યોના મતો હડધુત થતા ગયા છે, અને એમનું દૃષ્ટિબિંદુ સમજવાની પણ ઔદાર્ય વૃત્તિ આપણામાં દેખાઈ નથી એ સત્ય છે છતાં, એટલું તો ચોક્કસ કે એ જ ઔદાર્યવૃત્તિ રાખીને ગમે તે વિરોધી સાહિત્યને અભ્યાસ તે કરવો જોઈએ. લેખકના મત સાથે વાચકવર્ગ ભલે સમરસ ન થાય પરંતુ જે શાસ્ત્રીય પદ્ધતિથી એ મતનું વિવેચન કરવામાં આવ્યું છે, તે વિચારવા જેવાં તે છે જ, અને એ મતનું ખંડન કરવા માટે વિસ્તૃત વાંચન અને મનન કરવાની આવશ્યકતા, જણાશે. જે કોઈ તેટલું વાંચન કરવાના પ્રયત્નો કરશે તે પણ હું મારે શ્રમ સફળ થય સમજીશ. લેખક પાસે સ્થલ મર્યાદા હેવાથી, પુસ્તકમાં ઘણી વસ્તુઓનો માત્ર નામનિર્દેશ કરી છોડી દેવામાં આવી છે. પરંતુ તેમને સંપૂર્ણ બચાવ કરવા માટે તેઓ સમર્થ છે. જ્યારે જ્યારે એમની વિચારસરણી વિષે પ્રશ્નો ઉપસ્થિત થશે, ત્યારે યથામતિ તેને તેલ કાહવાને પ્રયત્ન કરીશ. વળી પુસ્તક જનસમુદાય માટે હોવાથી અઘરાં ગણિતે ઉપલબ્ધ હોવા છતાં લેવામાં આવ્યાં નથી. જરૂર પડશે તે તે ગ્ય સ્થળે અને સમયે વાંચકવર્ગ સમક્ષ મૂકી શકાશે.
આખા પુસ્તકની પાશ્વભૂમિકા વેદાંત છે તે ચતુર વાંચક તુરત જ સમજી જશે. જ્યારે લેખક પ્રગતિની કલ્પના પર પ્રહાર કરે છે, સનાતન ધર્મનું વિવેચન કરે છે અને અચલ અને અટલ નિયમમાં
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13
અહા બતાવે છે, ત્યારે વેદાંતનુ તત્વજ્ઞાન યાદ આવે છે. લેખકનુ' વલણ શકરના મતે તરફ જતું દેખાય છે. વિવવાદ પ્રચારમાં લાવી પ્રગતિવાદ-પરિણામવાદને સખત ફટકા લગાડયા છે. કાર્યકારણના નિયમની આ નવી બાજુ જગત સમક્ષ મૂકાતાં તાત્વિક પ્રશ્નોના ઉકેલ જા સહેલા થયા. કાર્યં કારણના જૂના નિયમથી અનવસ્થાના પ્રસ ંગે ( Infinite regress ) ઉભા થતા. અને વિચાર ત્યાંજ અટકી પડતા. કાર્યં કારણભાવ અભિન્ન અને સતત છે એ મતને આધુનિક તત્વજ્ઞા અને તશાસ્ત્રીઓ તરફથી પુષ્ટિ મળતી જાય છે. ટુકમાં હિંદુ તત્વજ્ઞાનમાં વેદાન્ત સ્વીકાર્યાં છે અને એ તત્વજ્ઞાન પર હિંદુસમાજની
રચના થઇ છે.
"
ત્યારે પ્રશ્ન એ થશે કે પ્રગતિ એ શું ખરેખર ભ્રમ છે? તત્વજ્ઞાની એ ધડક કહેશે કે ‘ હા. ' જ્યાં આખું વિશ્વજ માયારૂપ છે અને માત્ર બ્રહ્મજ સત્ય છે, તે તમારી પ્રતિની શી વાત ? સર્વ પ્રતિનું જે મૂળ હેાય તેની પ્રગતિ શી રીતે થાય ? ex nihilo nihil fit. Something cau not be created out of nothing. પ્રગતિ કયાથી સભવે ? ખીજમાં ઝાડ ઉત્પન્ન કરવાની શકિતજ ન હેાય તે। બીજ પ્રગતિ શી રીતે કરી શકે ? આખા વિશ્વની પ્રગતિ થાય છે, એ સ્પેન્સરની કલ્પના એકાંગી છે. સિદ્ધાન્તની દૃષ્ટિએ વિશ્વની પ્રગતિ તદ્દન અસિદ્ધ છે અને સિદ્ધ કરવી શકય નથી. હવે આપણે પ્રશ્નને ઉડાવી ન દેતાં શાન્તપણે વિચાર કરીશું તે પ્રગતિની કલ્પનાનુ ઉદ્દભવ કારણ મળી જશે. પ્રગતિનું સ્વરૂપ વ્યાવહારિક છે. વળી નતિક નહેાઈ, વ્યક્તિગત છે. વ્યક્તિ પ્રગતિ કરે છે એ આપણે જોઇએ છીએ. કારણ કે પ્રગતિની કલ્પનાની શકયતા માટેની ત્રણ આવશ્યક બાબતે તેમાં હાય છે, એ ત્રણ બાબતે તે શરૂઆત ( નિકળ્યા ક્યાંથી ? ) ધ્યેય ( જવું છે કયાં ? ) અને વ્યક્તિ ધ્યેય તરફ જાય છે કે નહિ તે જોવાનું સાધન. હું મારા નજીકના કે દૂરના ધ્યેય તરફ પ્રયાણ કરતા હાઉ
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે હું પ્રગતિ કરું છું. પરંતુ આખા વિશ્વની બાબતમાં તે તે શક્ય નથી. પ્રગતિ શબ્દ આ પુસ્તકમાં પુષ્કળ જગાએ આધુનિક અર્થમાં વપરાયું છે. કારણ કે વિચારવાહક તરીકે તેને ઉપગ કર્યા સિવાય બીજો ઉપાય ન હતો.
ઉપલક દૃષ્ટિએ જોતાં આખું વિશ્વ વિકારી અનિત્ય અને ગતિમાન ભાસે છે. આવાં વિકારી, અનિત્ય અને ગતિમાન વિશ્વને અનુભવ લેનાર Entity અવિકારી, નિત્ય, અને સ્થિર હોવું જોઈએ. કારણ તે તેવું ન હેય તે એવા અનુભવની શક્યતા જ નથી. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને તે તે બંને સ્થિતિને જોડાનાર અવિકારી મન હોવું જ જોઈએ. (Kant) વિશ્વ આખું ગતિમાન ભાસે છે. સૂર્ય, ચંદ્ર, તારા બધા ગોળ ગોળ ફર્યા કરે છે. નદીઓ વહીને સમુદ્રમાં મળી જાય છે. દરેક નાની મોટી વસ્તુઓ પૃથ્વી પર જ પડે છે. આ બધા ફેરફારેગતિ એક મહાન વિશ્વવ્યાપી ગુરૂત્વાકર્ષણ (Gravitation) ના નિયમને આભારી છે. એ નિયમ સ્થિર અને અચલ છે. આ વિકારી, અનિત્યની પાછળ અવિકારી નિત્ય એવું એક તત્વ છે તે સંપૂર્ણ સંવાદી (Coherent) સર્વના કારણ રૂપ (Source) અને સર્વવ્યાપી (Allpervading) છે. એ મહાન તત્વને આર્યો “બ્રહ્મ” (Absolute) કહેતા આવ્યા છે.
આ કલ્પનાનો ઉપયોગ હિંદુઓના સમાજશાસ્ત્રમાં અનેક રીતે થએલો છે. આથી ધર્મ પરિવર્તનશીલ નથી એમ ભાર પૂર્વક કહેવામાં આવે છે. આ ચારે બદલે છે તેથી આચારનો આધારરૂપ ધર્મ થોડે જ બદલે છે. પરંતુ આજના સુધારકે બધું જ બદલે છે એમ માની લે છે. ધર્મ સનાતન છે. જે કે એના આવિષ્કરણના પ્રકારે જુદા હોઈ શકે. ત્યારે પ્રગતિ વ્યકિતગત છે અને તેના અસ્તિત્વ માટે વ્યકિતને કંઈક પણ ધ્યેય સ્વીકારવું આવશ્યક છે. હવે આ ધ્યેય તે કર્યું? આ ધ્યેય મનુષ્યનું ઉત્પન્ન કરેલું નથી. એ સ્થિતિ તે મેક્ષની છે, અને તે પ્રાપ્ત
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
કર્યો પહેલાં મનુષ્ય રહસ્યના અથાગ જળમાં ગુંગળાતા લાગે છે. તેને કંઇ ચેન પડતું નથી. છેવટે તે બહાર આવી તે રહસ્યની ટાંચે પહોંચી શાન્તિ અને આનંદ આસ્વાદે છે. આથીહિંદુઓનું ધ્યેય સુખ કે મેજ મજા નથી. પરંતુ આ વિશ્વના રહસ્યના ઉકેલ કરી તે ખધનની પર એવી મુકત અવસ્થા માણવાના છે. એ અવસ્થાથી આનંદ પ્રાપ્ત થાય છે, એ જુદી વાત. મુકિતમાં આનંદ છે. પર'તુ આન'માં કષ્ટ મુકિત નથી.
આ મુકિતની અવસ્થા આ જગતમાં બહુ જ ઘેાડાને પ્રાપ્ત થાય છે. બાકીનાઓને તે બીજે ક્યાંક પ્રાપ્ત થવી જોઇએ. કાંતા બીજા અવતારમાં અથવા તા બીજા લેાકમાં ( જો માનીએ તે ). જગતના નિયમા અકસ્માત નથી, કે મનુષ્યની ઉત્પતિ સ્થિતિ અને લયના નિયમે ન હેાય, આ લયના નિયમના આધારે મનુષ્યનું જીવન લટકતું અને આ દુનિયાથી અંત આવતું ન હેાવું જોઈએ કાર્લ માકર્સના તત્ત્વજ્ઞાનને ઇશ્વર કે પરલાકની જરૂર ન હેાય, તેને સમાજ તેમના વગર ચાલતા હાય, તેથી તે બીજા કાને માન્ય નથી કે તેની જરૂરીઆત નથી એમ નથી. આ પલાક અને જન્મપરંપરાની માન્યતા હિંદુઓમાં બહુ જ પ્રાચીન છે. એટલે તેમના સમાજનું' ધ્યેય માત્ર સાંસારિક રહી શકતું નથી. અલૌકિક ધ્યેય વિશે લેખકે સુંદર ચર્ચા કરી છે. (પ્રકરણ ૫મું) તે મારે ફરીથી કહેવાની જરૂર નથી.
સમાજનું ધ્યેય અલૌકિક છે, એ માનવ વિરચિત નહેાઇ એ બુદ્ધિની પર છે. સામાજિક કરારની અવળી કલ્પના એકવાર મગજમાં જડ ધાલી જાય કે સમાજનું નૈસર્ગિકપણું અને વિશ્વક્રમમાં તેનું સ્થાન સમજવાની યેાગ્યતાજ નષ્ટ થાય છે. મનુષ્યેા કરે છે તે સ્વચ્છંદપૂર્ણ અને નિયમહીન નથી. આત્મા (Self) જેવી એક સ્થિર વસ્તુ છે. અને તેના બંધારણ પ્રમાણે ઈચ્છાશકિત કાર્યો કર્યા કરે છે. જેને નીતિશાસ્ત્રીએ આત્મનિયામક શકિત (Self determination) કહે છે. મનુષ્યકૃતિને પણ વિશ્વનું નિયંત્રણ અને વ્યવસ્થા તા છે,
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય પૂર્ણ સ્વતંત્ર તે બ્રહ્મપ્રાપ્તિ કર્યા પછી જ થઈ શકે (Taylor) ત્યાં સુધી સૃષ્ટિના નિયમાનુસાર વર્તવાનું રહ્યું. સામાજિક કારની અવાસ્તવિક કલ્પનાથી સમાજનું ધ્યેય અલૌકિક અને નફા તેટાના મેળમાં આવી ગયું. આની કલ્પના સ્વીકારનારથી સમાજ પડી ભાંગે તેમાં નવાઈ પણ નથી. દરેક સમાજરચનાને કંઇ પણ તાત્વિક ઉગમ હોય છે અને તેને એય પણ હોય છે. પરંતુ આ ધ્યેય અને સમાજરચનાની જાત અને પ્રકાર સમાજની વ્યકિતઓના અધિકાર પર આધાર રાખે છે. જે ભુંડેને સમાજ રચાય તે તેમના સમાજમાં માત્ર વિષ્ટા ખાવાની, મેળવવાની અને વિહાર કરવાની એટલે કે તેમના અધિકારની બાબતને અંતર્ભાવ કરવામાં આવે છે. સેક્રેટીસ જેવા ફીલ્સને સમાજ થાય તે જ્ઞાન સંપાદન કરી બુદ્ધિનું સમાધાન કરવાની, સર્વ વ્યકિતઓમાં નીતિ ફેલાવવાની અને આત્મતૃપ્તિ શૈધવાને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે સમાજમાં નાના પ્રકારની વ્યક્તિઓ હોય છે. તેથી જ ગીતામાં કહ્યું છે કે,
सुखमात्यंतिकम् यत्तबुद्धिग्राह्यमतीन्द्रियम्।। મનુષ્યની મૂળભૂત જરૂરીઆ ત્રણ પ્રકારની હેય છેઅન્ન, સ્ત્રી અને સ્પર્ધા. જ્યાં જ્યાં મનુષ્ય છે ત્યાં ત્યાં ઉપરની ત્રણ બાબતનું અસ્તિત્વ હોવાનું જ. તેમાંથી કોઈક માત્ર અર્થને લક્ષમાં લઈ સમાજરચને કરશે, તે તે રશીઆના સમાજ જે સમાજ થશે, રશીઆની સમાજરચના એ એક પ્રયોગ છે. તેનાં પરિણામ જોવા માટે એકાદ બે પેઢી ભી જવાની જરૂર છે. કારણ આવી એકાંગી રચનાઓ ભાગ્યે જ બે પેઢીઓ કરતાં સૃષ્ટિમાં વધુ ટકી શકે છે. માત્ર કામરેજ કેંદ્રસ્થાને મુકી સમાજરચના કરવામાં આવે તે અર્ધા યુરેપ જેવી અને અર્ધા આફ્રીકાના જંગલી કે જેવી સ્થિતિ થાય. માત્ર પારલૌકિક કે અતિ માનુષ્ય કલ્પનાઓ પર સમાજરચના કરવામાં આવે તે બુદ્ધ ભગવાનના વિહારે જેવી કે પ્રાચીન ખ્રિસ્તી માટે
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(Monesitaries) જેવી સમાજરચના થાય છે. સૃષ્ટિના નિયમ વિશેની અજ્ઞાનતામાંથી જ આવી એકાંગી વ્યવસ્થાઓ ઉત્પન્ન થાય છે. વળી, દરેક વ્યક્તિને કોઈ પણ બાબતમાં સરખે અધિકાર નથી હોતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાં પણ અધરોત્તર અધિકાર છે કે રે ? અને જે હોય તે તે શા આધારે નક્કી કરવું? ખરું જોતાં ઉપરના ચારે પુરૂષાર્થી પ્રાપ્ત કરાવનાર સમાજરચના જ એગ્ય છે અને એવી રચના પૃથ્વીતલપર માત્ર હિંદુસ્થાનમાં વર્ણાશ્રમપદ્ધતિના રૂપે અસ્તિત્વમાં છે. દરેક વ્યક્તિને ચારે પુરૂષાર્થ આવી સમાજ રચનામાં પ્રાપ્ત થઈ શકે છે, એવી લેખકની દઢ માન્યતા છે.
ચાતુર્વર્ણ સમાજ એ દૈવી સમાજ (Devine society ) છે એમ હિંદુ લેકે અત્યાર સુધી માનતા આવ્યા છે. એમાં અધિકારભેદ સ્વીકારવામાં આવ્યો છે. પહેલા આશ્રમમાં ધર્મ, બીજામાં અર્થ અને કામ, અને છેલ્લા બે આશ્રમમાં મોક્ષ પ્રાપ્ત કરે એવી શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં આવી છે. સાધારણ રીતે પહેલી પચીસીમાં જીજ્ઞાસા હોવાથી બ્રહ્મચર્ય પાળી જ્ઞાન સંપાદન કરવું. બીજી પચીસીમાં ગૃહસ્થાશ્રમી થઈ સંસારશકટ ચલાવવા માટે અર્થોપાર્જન કરવું અને તે કર્યા પછી વિશ્વનિયામક શકિતઓને અભ્યાસ અને મનન કરી મોક્ષની તૈયારી કરવી. અને સાથે સાથે મેળવેલા જ્ઞાન અને અનુભવને લાભ બીજાને આપવો. આ બંને કાર્યો છેલ્લા બે આશ્રમમાં કરવાના હોય છે કેટલી માનસશાસ્ત્રીય, દૂરદછિયુક્ત અને વિચાર પુર:સર વ્યવસ્થા કરી છે. અહીં વ્યક્તિના એક જીવનમાં તેને અધિકાર બદલાય છે, તે જુદી જુદી વ્યકિતમાં અધિકાર ભિન્નભિન્ન હેય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. જાતિએ પ્રાણશાસ્ત્રના નિયમાનુસાર ઉત્પન્ન થાય છે અને તેને સ્થિર કરવા માટે એ સર્વને જુદા જુદા નિયમો ઘડી દેવામાં આવે છે. કુદરતી રીતે જ મનુષ્યો ભિન્ન છે. અને તેને જુદા જુદા અધિકાર અને આચારે
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
ડાય છે. ક્ષાત્રવૃત્તિ ધરાવતી જાતિને અહિંસાના આધ થવા મુશ્કેલ છે. એટલે તેમના અધિકાર પરત્વે જુદા જુદા આચારે। અપાવા જોઇએ. હવે આ રીતે જાતિ સંકર થાય તે દરેક વ્યક્તિનું ધ્યાત્મિક બ્રાપ્રાપ્તિનું ધ્યેય જોખમાય છે. કારણકે એ રીતે તેમનાથી ન જઇ શકાય એવા માર્ગો એમને બતાવવામાં આવે છે. અને એમના સ્વભાવમાં ન હેાય તેવુ કરાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. વળી ઘડીએ ઘડીએ કર્માનુસાર જાતિઓ બદલાતી હૈાય તે વ્યવસ્થાનું. તે। કયુબર જ થાય એટલે સામાજિક સ્થય માટે પણ જન્મથી જાતિ થવાની જરૂર છે. નૈસર્ગિક અસમાનતા જાતિ ઉત્પત્તિનું મૂળ છે અને તેમના ધ્યેય પ્રાપ્તિના અધિકાર પત્રે જુદા માર્ગો હાઇ તેમના સરકર કરવા ગેરવાજબી છે. આ સમાનતા કાયમ રાખી ઊંચી પ્રજાની વૃદ્ધિ કરી હલકી પ્રજા ઘટાડવા માટે જુદા જુદા ધંધા અને આચાર। યેાજી દેવામાં આવ્યા છે. સામાજિક સ્વૈર્ય કરતાં પણ જાતિ હેાવાનું વધુ પ્રબળ કારણુ આનુવંશ છે. રક્તશુદ્ધિની કલ્પના યુરેાપમાં મેડે મેડે પહોંચી. હાલે યુરેાપમાં કાઇ પણ વશ ભાગ્યે જ પંદરમા સૈકાથી આગળ જાય છે. પરંતુ આર્ટ્સમાં તે તે કલ્પના સૃજનાની છે. અનેક વરશે એછામાં ઓછા બે હજાર વર્ષોથી ચાલ્યા આવ્યા છે. દરેક જાતિમાં કંઈકને કંઈક વિષેશ ગુણ હાય છે અને તે ગુણુ વંશાનુવંશ શુદ્ધ થતા જાય છે. તે જાતિમાં તે ગુણુ વધુ પ્રમાણમાં માલમ પડી આવે છે. કેટલાક વા વેદવિદ્યા અને તત્વજ્ઞાનમાં પારંગત રહેતા; કારણકે એવુ· Abstract thinking કરવાની મૂળશક્તિ વંશાનુવંશ શુદ્ધ થતી જતી. કેટલાકમાં ધૈર્ય અને હિંમતના ગુણા વધુ પ્રમાણમાં માલમ પડે છે. તેમની વળી એક જુદી જ જાતિ બની. આવી રીતે વશાતુવંશ ગુણો વિશુદ્ધ થતા જઈ તે ગુણા જગતમાં તે જાતિઓને એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન અપાવતા. અને જીવનકલહમાં વ્યક્ત થતી યેાગ્યતા પણ તેમનેજ આભારી હતી. હવે જો આ નાનાવિધ પ્રકારના ગુણામાં શુદ્ધ થયેલ જાતિઓ વચ્ચે સકર કરવામાં આવે
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની વચ્ચે વૈવાહિક સંબંધ શરૂ કરવામાં આવે તે એક પણ જાતિમાનાં વિશિષ્ટ ગુણની તીવ્રતા કાયમ રહી શકતી નથી. અને પરિણામ તદન અણધાર્યું આવે છે. વળી સંકર જાતિઓથી કઈ પ્રકારની સંસ્કૃતિ ચિરંજીવ બની શક્તી નથી એ જુદું જ. આમ જાતિસંસ્થા સમાજનું એક આવશ્યક અંગ છે. એમ લેખક અનેક પ્રમાણે આપી સિદ્ધ કરી બતાવે છે. આવી જાતિસંસ્થા ટકાવવા નાનાવિધ પ્રકારની યુક્તિપ્રયુકિતઓ સમાજશાસ્ત્રીઓ [Social Jegislators ] ને અજમાવવી પડે છે. કારણ સમાજના લેકને વ્યવસ્થાની કે સમાજહિતની દરકાર હોતી નથી. વળી આનુવંશના નિયમે એવા નથી કે સમાજમાંની દરેક વ્યક્તિથી સમજી શકાય. તેમના જીવનમાં બુદ્ધિ કરતાં ભાવના વધુ ભાગ ભજવે છે. આ બધું
ધ્યાનમાં લઈ સમાજશાસ્ત્રીઓએ Holy Lies નિર્માણ કર્યા, બાલ [ઋતુપ્રા] વિવાહ જેવા અત્યંત હિતપ્રદ રિવાજો અને અસ્પૃશ્યતાની પ્રથા જેવી અનેક બીજી બાબતે સમાજમાં રૂઢ કરી. સમાજને આજ્ઞા પ્રધાન બનાવ્યા. અને ઘણું તત્વનું જે ઘણાનું ઘણું સુખ તે સિદ્ધ કરી બતાવ્યું. ચાતુર્વર્ય સમાજ એક શાસ્ત્રીય (Scientific) સમાજ છે. એની ઉત્પત્તિ એકાદ વિશિષ્ટ હેતુની સિદ્ધિ પ્રીત્યર્થ થયેલ છે. એ સમાજ આજે લગભગ ઓછામાં ઓછા બે હજાર વર્ષોથી અસ્તિત્વમાં છે. એજ એના હિતકારકત્વ અને શાસ્ત્રીયત્વનું ઘોતક છે. કારણ પ્રતિજ્ઞાપૂર્વક એકાદ સમાજઘટના નિર્માણ કરવી અને આ ક્ષણભંગુર સૃષ્ટિમાં તે હજારો વર્ષો સુધી ટકાવી રાખવી એ નાનીસુની બાબત નથી, એ લેખકને દઢ અભિપ્રાય છે.
પ્રેમલગ્નની પ્રથા જાતિસંસ્થાની સ્થિરતાને પિષક નથી. કારણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. અને રૂપ ગુણ જાતિ વગેરે કંઈ પણ જવાની જરૂર ન રહે. આવી પ્રેમલગ્નની પ્રથા પાડવામાં આવે તે આનુવંશનું અસ્તિત્વ પણ મટી જાય. પ્રેમ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નની પ્રથા ઐવશીય અને એકમિમ દેશમાં ઓછી ખરાબી કરે છે. પર`તુ હિંદુસ્થાન જેવા બહુવંશીય અને બહુર્મિય દેશમાં એ પ્રથા વિનાશના કારણરૂપ ખરે છે. હાલે કુલવાન પતિને પરણવાની પ્રથા ભુંસાઇ આકર્ષક પતિને પરણવાની વૃત્તિ સમાજમાં દેખાવા લાગી છે. ગુણીઅલ સ્ત્રીને પરણવા કરતાં પ્રેમપાત્રને પરણવાની વૃત્તિ તરૂણામાં દેખાય છે. મારા કહેવાને મતલબ એવા નથી કે પરણનાર સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ ન હાય. પ્રેમ એ ભાવના પર આધાર રાખે છે અને યેાગ્યાયેાગ્યતાને વિચાર કરી ભાવનાએ જેમ કેળવવી હેાય તેમ કેળવી શકાય છે. પરંતુ ભાવનાની ખાતર પ્રાણીશાસ્ત્રના નિયમેાનું ઉલંધન કરવુ એ કાઈ પણુ પ્રકારે સમાજને શ્રેયસ્કર નથી. લગ્નને ઉકેલ હિંદુસમાજશાસ્ત્રી જેટલા કુશલતાથી અને શાસ્ત્રીય પદ્ધતિએ કર્યાં છે તેટલે ભાગ્યે જ બીજા કાએ કર્યો છે. માનવી બુદ્ધિ માટે શકય તેટલું સુંદર અને સાચું તત્વજ્ઞાન હિંદુધર્મના પાયારૂપ છે. હિંદુસમાજની રચના પ્રાણીશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રોના નિયમાનુસાર કરવામાં આવી છે અને સંસ્કૃતિનું ચણતર માનસશાસ્ત્રના ત્રિકાલાબાધિત સિદ્ધાન્તા પર થયેલ છે. પૃથ્વીતલપર આટલુ ઉગ્ર ( Sound ) તત્વજ્ઞાન ભાગ્યે જ કાઈ ધર્મમાં મળી આવે છે. આટલી પ્રાણીશાસ્ત્રીય વ્યવસ્થા ભાગ્યે જ કાઇ ખીન્ન સમાજમાં છે અને આટલી ચિરકાલીન અને શુદ્ધ સંસ્કૃતિ ભાગ્યે જ બીજે ક્યાંય મળી આવે તેમ છે.
હું આ પ્રશંસા સાધાર કરૂં છું. આ પુસ્તક જ તેના પુરાવારૂપ છે. સમાજના કોઇ પણ પાશ્ચાત્ય શાસ્ત્ર સાથે તેને વિસંવાદ નથી. ઘણાં આધુનિક પુસ્તકા લખાય છે તેમ આ પુસ્તક સાહિત્યની ધૂનમાં લખાયું નથી પરંતુ એની પાછળ અનેક વર્ષોંની જ્ઞાનતપશ્ચર્યાં અને પરિશ્રમ છે. જેટલું વિશાળ વાંચન થયું છે તેટલુંજ મનન થયું છે. એજ વધુ પ્રશ ંસાને પાત્ર છે. શ્રી. નરસિંહભાઇ પટેલ કૃત ‘ ઇશ્વરના ઈન્કાર ’માં વર્ણવાયલું
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Darwinismનું કટાઈ ગયેલું અને સિદ્ધ જ્ઞાન નથી. પરતું આધુનિક શાસ્ત્રની સર્વ શોધખોળો લક્ષમાં લેવામાં આવી છે. શ્રી. નરસિંહભાઈ પટેલે જે એ પુસ્તક જુવાનીના ઉત્સાહમાં લખ્યું હેત તે નવીન જ્ઞાનની જરૂર ગંધ આવતી પરંતુ એમણે એ વૃદ્ધપણાની બંધિયાર વૃત્તિથી લખ્યું છે એમ મારે દુઃખ સાથે કહેવું પડે છે. એ પુસ્તકનો વિરોધ કરવાની પણ મૂંઝવણ છે; કારણ કે એમાં પ્રદર્શિત થતું પ્રાણીશાસ્ત્રનું જ્ઞાન ડાવિન અને પેન્સરથી આગળ ગયું નથી. ડાર્વિનનાં Origin of Species ને આજે ૭૭ વર્ષો થયાં છે. તે પછીની છે, અને Anti-Darwinism, Weisman's Continuity of germ plasrm Mendelism, Emergent evolation, Creative evolution, 4912 Portal de 41417419 એ પુસ્તક લખ્યું હોત તે સત્ય હકીકત (facts) તે બરાબર બેસત. એમાં તે તત્વજ્ઞાનની ઉણપ દેખાય છે. ઈશ્વરને વિષય ધર્મ અને તત્વજ્ઞાનને છે. એ પ્રાણીશાસ્ત્ર (Biology ) ને નથી, છતાં ધર્મનું કે તત્વનું સાદું નિરૂપણ પણ એમાં મળતું નથી. એવા પ્રતિભા શાળી લેખક જે આધુનિક વિજ્ઞાનની અવગણના કરે તે સમાજ પર કેવી બુરી અસર થાય ! જે કે એમના એવા પુસ્તકથી ઈશ્વરને ઇન્કાર થઈ શકતું નથી. કારણ કે જગતમાં ઈશ્વરને સાક્ષાત્કાર કરનારા માણસે જીવી ગયા છે અને જીવે છે. પણ એક લેખક બીજા ક્ષેત્રમાં બાહોશ હેઈ અધિકારી ક્ષેત્રમાં મત આપી સમાજમાં ગેરસમજ ફેલાવે એ એમની મેટાઈને રોભતું નથી.
અગાઉ કહી ગયા પ્રમાણે મનુષ્યના ગુણે સ્થિર છે. માનવી નમુન ( Human type) શિક્ષણથી સુધરતું નથી માનવની શકિતઓમાં ત્રણ હજાર વર્ષો થયાં ફેરફાર થયો નથી. ન્યુટન કરતાં આઈન્સ્ટાઈનનું ભેજું વધારે ગણિતગ્રાહ્ય છે એમ નથી. માત્ર
Strogm
of life-Julian Huxley.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
શિક્ષણની નિરર્થકતા વિશે પુસ્તકમાં પુષ્કળ વિવેચન કરવામાં આવ્યુ‘ છે. શિક્ષણથી આનુવંશિક ગુણાના ફેરફાર થાય છે અને સતતિમાં મેળવેલા ગુણા સંક્રાન્ત થાય છે એ ભ્રામક કલ્પનાને હવે તિલાંજલી આપવી જોઇએ. આ લામા↑યન મતને નહિ જેવા જ આધાર છે. ઉપાર્જિત ગુણે! ( acquired characters ) સ'તાનેાને વારસામાં આપી શકાતા નથી. એ ગુણા શિક્ષણથી કે પરિસ્થિતિથી બદલાતા નથી તેના અનેક પ્રયાગા થયા છે. નમુના દાખલ અહી એકાદ બે આપીશઃ
૧. વાઇઝમાને આવીસ પેઢી સુધી પેઢી દર પેઢી ચેડા ઉંદરાની પુંછડીએ કાપી, તેમને કાપેલી પુંછડી વાળા ઉંદરાની સાથે જ અંદરઅંદર પ્રજા ઉત્પન્ન કરવા દીધી પરંતુ છેવટે પરિણામમાં સમજાયું કે આ મેળવલાં ચિહ્નો કે ગુણા ( acquired traits ) સતાનમાં ઉતરતા નથી. આ અનુભવજન્ય (a postiriori ) નિગમનને તાત્વિક ( a priori ) આધાર માટે તે continuationof germ plusnr નામના સિદ્ધાન્ત શોધી કહાડયા.
૨. બીજું ઉદાહરણુ લઇએ Payne નામના પ્રાણીશાસ્ત્રનના પ્રત્યેાગ ધ્યાન ખેંચે તેવા છે. તેણે એક જાતની માખીને ૬૯ પેઢીએ સુધી અંધારામાં રાખી સંતતિ ઉત્પન્ન કરવા આપી, છતાં અન્તે જણાયું કે તેઓની આંખના કદમાં કે પ્રકાશ પ્રત્યેના વલણમાં જરા પણ ફેરફાર થયા ન હતા.
ટુંકમાં માત્ર શિક્ષણથી કશું વિશેષ વળવાનું નથી, પરં'તુ તેની સાથે વંશ ( Breed ) સુધારવાની આવશ્યકતા છે. તે જાતિસ`સ્થા સિવાય શક્ય નથી. અને વિવાહસંસ્થા સ્થિર કરી સારા ગુણોની ચુંટણી કરતા જ્યાથી જ સુધરે છે, માત્ર ભણાવવાથી નહિ. શિક્ષણને ઉપયાગ વ્યકિતગત છે, પરંતુ વાંશિક નથી. વુડવ નામના એક માનસશાસ્ત્રીએ આનુવંશ અને શિક્ષણના પરસ્પર સંબંધ સૌંદર
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
રીતે ખતાન્યા છે. તેણે આનુવંશને એક રેષા (Base line or abscissa) કલ્પી તેવી રીતે શિક્ષણને તેના પર કાટખુણાકારે ખીજી રેષા (Ordinate ) કલ્પી. આ અંતે રેષાઓથી બનતા લખચારસ ( Reotangle) નું ક્ષેત્રફળ એ વ્યકિતની લાયકાત દર્શાવતું. આ ક્ષેત્રફળનુ કદ અને રેષાઓની લંબાઇ પર આધાર રાખે છે. બંનેમાંથી એકાદ રૈષાની લંબાઇ ઓછી હશે તેા પણ ક્ષેત્રફળ ધણું જ ઓછું થઇ જશે. વ્યક્તિની લાયકાત વંશ અને શિક્ષણ અને ઉપર આધાર રાખે છે. તેમાંથી એકાદ એછું હાય તેા તેની વ્યકિતની લાયકાત ઉપર ઘણીજ અસર થાય છે. માત્ર શિક્ષણ વ્યકિતની લાયકાતમાં બહુજ ઓછા ફાળા આપે છે. આની આછી કલ્પના ડાર્વિનને પણ હતી. એમ એના હકસલે પરના એક પત્ર પરથી જણાય છે.
If as I must think, external conditions produce little effect, what the devil determines the each particular variation. '
એકવાર સંકર ( Hybridination ) થી ગુ। ક્રાઇ જાતિમાંથી નાશ પાંમ્યા કે તે ફરીથી તે જાતિમાં ભાગ્યેજ ઉત્પન્ન કરી શકાય છે. અને એટલા માટે જ સંકરથી ડરવાની જરૂર છે. સુપ્રજાજનન શાસ્ત્ર અને મેન્ડેલના આનુવંશ સબધી નિયમાની રાષ પછી પ્રાણીશાસ્ત્રને વધુ શાસ્ત્રીયl ( Exaotness and accuraoy ) પ્રાપ્ત થયું. ગુણા વ્યકત (dominant ) કયારે થાય છે, ને તિરાહિત ( Recessive ) ક્યારે રહે છે, એના ગણિતાત્મક પદ્ધતિ ( Statistical method )થી નિયમ અને પ્રમાણા કાઢવામાં ખાવ્યા છે. આવી નતના પ્રાણીશાસ્ત્રના નિયમેાની લગભગ કલ્પના મનુતે હતી એમ કહ્યા વિના છૂટકા નથી. કારણ આધુનિક પ્રાણીશાસ્ત્રીય નિગમનેામાં અને મનુના નિગમનેામાં તલમાત્ર પણ ફેરફાર દેખાતા નથી, સર ( Hybriditation ) શ્રી દેવી પ્રજા ઉત્પન્ન
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, વર્ણ બાહ્ય (Out breeding) અને સગાત્ર (Inbreeding) વિવાહની મર્યાદાઓ શી છે, સંકરને પરિણામે, તેમનામાં ધંધાની યોગ્યતા, વગેરે અનેક બાબતોનું ઊંડું જ્ઞાન મનુ ધરાવતે લાગે છે.
હાલે પંડિતની સંખ્યા ઘણી જ વધી ગઈ છે. આર્યોમાં વર્ણવ્યવસ્થા કે જાતિસંસ્થા એ હતી એવું સાબીત કરવાના તેઓ અનેક પ્રયાસો કરે છે. મહાભારત, રામાયણ, પુરાણ વગેરેમાંથી
ડાં આન્તરજાતીય કે વનર લગ્નો બતાવી કહેવા લાગે છે કે જુઓ જુના વૈદિક કાલમાં પણ જાતિ કે વર્ણ ન હતાં. આવા પંડિતને અમારે એટલું જ કહેવાનું કે સમાજને ઘટના કાલ (Fromative period ) અને સમાજના સુસંધટિત કાલ વચ્ચે ફરક હોય છે. લેખક કહે છે કે “એકાદ પ્રકારને વિવાહ થયે અને તેવા પ્રકારના વિવાહ થવાની પ્રથા હેવી એ બને સ્થિતિ સરખી નથી. વસ્તુસ્થિતિ ( Feets ) અને આદર્શ (Ideal) વચ્ચેનો ભેદ સમજી ન લેતાં હિંદુસમાજને ગાળો દેવામાં નથી ન્યાય કે નથી સૌજન્ય. કોઈ પુરાણમાંથી તે કઈ સ્મૃતિમાંથી અપવાદે વણી લાવી એવા રિવાજો સિદ્ધ કરવાના વૃથા પ્રયત્નો કરે છે. સૃષ્ટિના નિયમો સમજી અતિમ ધ્યેયને પહોંચવા માટે તેમને ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રમાણેની સમજ ન હોવાથી ઘણું વખત આવા તર્કશાસે [ Fallacies] ઉત્પન્ન થાય છે. લેખકે
જાતિસંસ્થાની તરફેણમાં ઘણું લખ્યું છે. આટલું પ્રસ્તાવના દાખલ બસ થશે. આ ઉપરથી એટલું તો એક્કસ જણાશે કે જાતિસંસ્થા અને વર્ણવ્યવસ્થા ઉડાવી દેવા જેવાં તે નથી, પરંતુ વિચારણીય છે. આટલું લેકેને સમજાય તો પણ સાહિત્યમાં સર્વસ્વ જેનારા આ જમાનામાં ઘણું છે.
અહીં એક સૂચના આપવી અસ્થાને નહિ ગણાય. આ પુસ્તકના જુદા જુદા મતોથી ભડકવાની જરૂર નથી કે એમાં તે અતિશય સનાતની
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
વલણ અખત્યાર કરવામા આવ્યું છે. અને પરિસ્થિતિને પણ ખ્યાલ કરવામાં નથી આવ્યેા. જાતિસંસ્થા, બાલવિવાહ, અસ્પૃશ્યતા વગેરે અનેક માતાનુ' સમર્થન કરવામાં આવ્યું ઢાય તેમ જણાય છે. અહીં એટલું કહેવાની જરૂર છે કે પરિસ્થિતિના પ્રવાહમાં ધસડાઈ જવું એ કાઈ પણુ રીતે ચેાગ્ય નથી. પરિસ્થિતિ ગમે તેવી હાય તા પણ એટલું તે ચાક્કસ કે સગવડી ધર્માંથી સમાજની ઉન્નતિ નથી થવાની. માનવસમાજના આદર્શો પશુસૃષ્ટિને શોભે તેવા ન હોય, લેકાને વવું હાય. તેમ વર્તે; પરંતુ આદર્શોને ઉતારી પાડવાની હલકી મનેાદશા પસંદ કરવા જેવી નથી. મૂલ્યા તે ઉંચામાં ઉંચાજ હેવા જોઇએ. ન પહાંચી શકાય તેા તે આપણી નબળાઇ છે. અને તે તરફ ક્ષમાની દૃષ્ટિએ જોવાની હિંદુએની ઔદાવૃત્તિ જગપ્રસિદ્ધ છે. હિ તેા લગ્નના આઠ નવ પ્રકારા (પા. ૪૧૭) અસ્તિત્વમાં પશુ ન આવત. અને સંકર જાતિઓની તાકત્તલ જ કરવામાં આવી હોત. પાશ્ચાત્યાની ઔદાર્ય વૃત્તિ, એમના સિદ્દી અને રેડ ઇન્ડીયન લેકા સાથેના વન દ્વારા અને છેલ્લાં મહા યુદ્ધ દ્વારા જગપ્રસિદ્ધ થઇ છે. હિંદુ આદના એકાદ બે દાખલા આપીશ. માનસશાસ્ત્રીય, સામાજિક અને વ્યકિતગત બાબતાના વિચાર કરી હિંદુસમાજશાસ્ત્રી પતિવૃત્તા ધર્માંને આદર્શ સ્થાને મૂકે છે. તે પળાય તેટલી વિશેષતા, એવું મૂલ્ય સમાજમાં ઉત્પન્ન કર્યું" અને ન પળાય તેા વિધવાવિવાહ છે જ. પરંતુ એ નબળાઇ છે એ ભૂલવું ન જોઇએ. વિધવાવિવાહ એક પતિભૃત કરતાં ઉત્તમ છે, એવું નવું મૂલ્ય ઉત્પન્ન કરી વિધવાવિવાહ થાય તેમાંજ પતનની શરૂઆત થાય છે. ખાવિવાહના નામ પર મન્ત્રાદિ સ્મૃતિકારાને ભાંડનારા લેકા પ્રાચીનતત્વનું કેટલું ઓછું જ્ઞાન ધરાવે છે તે જોવાનું છે. આઠ વરસે કન્યા પરણતી તેથી શું તે તુરત જ સંભોગિતા બનતી ? એ આચાર કુલ ધર્યાં શીખવા માટે ઉપયાગી હતા એની પાછળના શાશ્વત ધર્મ એ હતા કે ઋતુપાસિ સમયે તેની ઋતુસાન્તિ થાય તે। જાતીય ગાઢાળા અટકી પડે અને
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતિસંસ્થાની વ્યવસ્થા સચવાય. જુનાને અભ્યાસ કરી તેની પાછળના શાશ્વત ધર્મો જોધી કાઢી નવા સુધારા કરવામાંજ ડહાપણ છે. જુના અજ્ઞાનમાં નવું અજ્ઞાન ઉમેરવાથી સુધારા નથી થતા. આચાર એ ધર્મનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એ સ્વરૂપ ગમે તે પ્રકારે વ્યક્ત થાય, બદલે પણ એની પાછળને સાધવત ધર્મ કાયમ રહે છે. આટલું સાદું જ્ઞાન ઘણુ વખત લાગણીઓના ઘમધમાટ ભુલી જવાય છે.
આપણા હિંદુસમાજમાં આ મૂલ્યો કે જે બહાપ્રાપ્તિ અને મેક્ષની નિસરણું છે, તેને જ ઉતારી પાડવામાં આવે છે. આજે તમને સંતતિનિયમન કરવાની જરૂર પડે છે. તમારાથી બ્રહ્મચર્ય ન પળાય તે Contraoption ના સાધન વાપરે, પરંતુ તે સારી નીતિ છે એમ કહેવાનું માત્ર છેડી દે એટલે થયું. ઘણી વખત લેકેને ફાવે તેમ આચરણ રાખી તે નીતિયુક્ત છે એમ બતાવવા માગતા હોય છે. હાલના સમાજ સુધારા એટલે “ બુદ્ધિથી લાગણી તરફ પતન અને સગવડ પ્રમાણે નીતિનિયમોને અમલમાં મુક્વાની પરવાનગી.” આપણું નૈતિક મૂલ્ય હંમેશા ઉંચા હોવા જોઈએ. કારણુ જેવા આપણું નૈતિક મૂલ્ય, તેવા આપણે થઈશું. Men will be the idols of their values. 241011 સાથે બીજે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે વ્યકિત સ્વાતંત્ર્ય સૌને જોઈએ છે. પરંતુ તેની સાથે આવનારી સ્વયં નિયંત્રણની જવાબદારી તેમને નથી જોઇતી. કાયદાની ભાષામાં કહીએ તે પિતાના હક્કો (Rights) વિશે જેટલી જાગ્રતિ છે તેટલી પિતાની ફરજો eya ualde tool ( Responsibilities and liabililteis ) વિશે નથી. આવું વ્યકિતસ્વાતંત્ર્ય તે પશુ કેટીમાં સંભવે અને ત્યાં જ તે શેલે, સમાજનાં ધર્મ, કાયદે, નીતિ વગેરે ન માનવામાં તે અરાજકતા છે. ખાં સ્વાતંત્ર્ય તે નીતિ, ધર્મ,
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થા વગેરેને સ્વભાવ બનાવી દેવામાં છે. પાણીમાં ડુબવામાં સ્વાતંત્ર્ય તે છે. પરંતુ ખરું સ્વાતંત્રય તો તરવાને સ્વભાવ ઘડવામાં છે. સ્વતંત્રતા એટલે પારકું નિયંત્રણ નહિ પરંતુ નિયંત્રણ જ નહિ એમ નથી.
આપણે હિંદુસમાજ ઘરે જ દુઃખી છે એમ આપણે ઘણી વખત સાંભળીએ છીએ. પરંતુ સમાજનું સુખદુઃખ એટલે શું? આ પ્રશ્નોની ચર્ચા કરી તેમનો ઉકેલ કાઢવાની પદ્ધતિ શું હાવી જોઇએ? કેાઈ સમાજ સુખી છે કે દુઃખી છે તે નિશ્ચિત કેમ કરવું અથવા સુખદુઃખ જેવી ભાવવાચક વસ્તુઓનું માપન કેમ કરવું વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તદ્દન દુઃખરહિત સમાજ અશકય અને અકય છે. પરંતુ પ્રમાણમાં ( Relatively) કયા સમાજ વધુ સુખી છે એટલું જ જવાનું છે. પ્રસ્તુત ગ્રંથમાં કયે સમાજ સુખી કહેવાય એ શીર્ષક હેઠળ સુખ દુઃખનું માપન કરવાનાં ચાર સાધને આપ્યાં છે. (૧) આત્મહત્યાનું પ્રમાણ (૨) છુટાછેડાનું પ્રમાણુ (૩) વંશનાશક રોગોનું પ્રમાણ (૪) માનસિક રોગનું પ્રમાણુ ( પા. ૩૮૪) આ પ્રમાણોની ગાયોગ્યતાને વિચાર અહીં અસ્થાને થશે. કારણ તેને વિચાર પૂર્ણપણે ઉપરના પ્રકરણમાં થયેલ છે. હાલે જગતમાં જેટલા સમાજે અસ્તિત્વમાં છે એટલા સમાજોને ઉપરના પ્રમાણે લગાડી તુલના કરી જેમાં ક સમાજ વધુ સુખી છે તે નિશ્ચિત કરી શકાશે. અને લેખકના મતે હિંદુસમાજ, આ પ્રમાણે લગાડી જોતાં વધુ સુખી કરે છે. જો કે અત્યારે કેટલાક આભાસિક દર ઉત્પન્ન કરી તે સમાજ છે એ પ્રકાર ઘણું જ જોરથી ચાલી રહ્યો છે.
નૈતિક મૂલ્ય વિશે લેખક મહાશયે ઘણું લખ્યું છે. આ નૈતિક મૂ મેક્ષના આધારસ્તંભ પર રચાએલા છે. તેને તેઓશ્રી બાહ્ય નિષ્ઠા સ્થાન કહે છેતેવું ઈશ્વરરૂપી સહીત કુન્ય લેવું આવશ્યક છે,
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષની અવસ્થા એટલે ઈશ્વર પ્રાપ્તિની અવસ્થા. આવા અલૌકિક મુલ્યથી જીવનની કિંમત વધે છે. જીવન ભાર રૂપ મટી અંતિમ ધ્યેયની પ્રાપ્તિના સાધનરૂપ ભાસવા લાગે છે. બુદ્ધિથી પર એવી પરલેક વગેરેની કલ્પના સ્વીકારી મનુષ્ય ઐહિક જીવનમાં કર્તવ્યપરાયણ બને છે. તેને નિરાશા સ્પર્શ કરતી નથી. તે ઐહિક આપત્તિઓથી કંટાળી જતો નથી. હંમેશા આશાવાદી રહી છનને જેમ બને તેમ વધારે ફાદ લે છે અને પિતાનું ખરું કલ્યાણ સાધે છે. ઈશ્વરને ઈન્કાર કરનાર કેવળ લાચાર બેયહીન અને અંધારામાં લાગે છે. ઈશ્વર કલ્પના માત્ર ગૃહીત કૃત્ય નથી. એ શબ્દ પ્રમાણથી પણ સિદ્ધ છે. અનુભવીઓના અનુભવનું સત્ય છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મૂર્તિમંત દાખલાઓ પૃથ્વીતલપર થઈ ગયા છે.
સમાજનો વિચાર કરતી વખતે પ્રકૃતિ (Nature) અને સંસ્કાર-શિક્ષણ (Nurture) ને વિચાર કરવાને હેય છે. તે પ્રમાણે અત્યાર સુધી માત્ર પ્રકૃતિનો વિચાર થયો. કારણ અત્યારની પરિસ્થિતિમાં એ તરફ બહુજ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. શિક્ષણ કે સંસ્કારનું મહત્વ કાઈને સમજવાની વિશેષ જરૂર નથી. સંસ્કાર અને આચારો વિશે પણ આપણા સમાજમાં હાલે ઘણીજ ગેરસમજ ફેલાઈ છે. તેથી લેખકે સંસ્કાર વિશે પણ છેલ્લાં પ્રકરણમાં થોડી ચર્ચા કરી છે. પ્રકૃતિ વિના સંસ્કાર નિરર્થક છે. તેવી જ રીતે સંસ્કાર પણ પ્રકૃતિને ચિરકાલ ટકાવી રાખવા માટે તેટલાજ આવશ્યક છે. હિંદુ સમાજશાસ્ત્ર એ સમાજરચનાના તો કહી તેને યોગ્ય એવી સંસ્કાર યુક્ત આચાર પ્રણાલી દરેક વ્યક્તિના જીવનમાં યાજી દીધી છે. માત્ર ભાષણ આપી કે પુસ્તક લખી તેઓ અટકી ગયા નથી. એ આચાર પ્રણાલી (Behaviour) વ્યક્તિની લાયકાત ટકાવી રાખવામાં
- ૧ જો કે હાલે પલેક પશુ પ્રત્યક્ષ થવા લાગ્યો છે. જીજ્ઞાસુ વાંચો Spiritualism and spiritism 4711 * 1 o N .
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલો ભાગ ભજવે છે તે આધુનિક સમાજશાસ્ત્રીઓએ કાઢેલા સિદ્ધાન્ત પરથી સમજી શકાય તેમ છે. વ્યક્તિને સંસ્કાર યુક્ત કરવી એનું કાર્ય દ્વિવિધ પ્રકારનું હોય છે. (૧) વ્યક્તિમાં જે સદ્દગુણ છે તેનું યોગ્ય પિષણ થઈ તેને વિકાસ થાય છે અને (૨) વ્યકિતમાં જે અસામાજિક ગુણ હોય છે તેનું નિયંત્રણ થાય છે, હિંદુઓની શિક્ષણ પદ્ધતિ આ જ તત્વ પર રચાએલી હતી. અંગ્રેજી શીખેલા વિદ્યાથીઓ ઘણી વખત પૂછતા હોય કે નિત્ય સંધ્યા કરવાથી શો ફાયદે થાય? એમાં માત્ર સમયને અપવ્યય છે. પરંતુ
જ્યારે પાશ્ચાત્યાએ કહ્યું કે દિવસના કેઈ પણ નિશ્ચિત કાલમાં નિયમિત ૧૫-૨૦ મિનિટ કોઈ પણ કાવ્ય કે ગદ્યાત્મક લખાણને તે પાઠ કરવાથી વ્યક્તિમાં મન એકાગ્ર કરવાની શકિત વધે છે. ત્યારે એમને સંધ્યાનું મહત્વ સમજાયું. આવા દાખલાઓ અનેક આપી શકાશે. આપણા જીવનક્રમમાં નિત્ય નૈમિત્તિક આચારોમાં પણ ઘણીજ શિથિલતા આવી ગઈ છે. તેને દૂર કરવાને બદલે આપણે ફેશન અને સાયન્સના ઓઠા હેઠળ એ નબળાઈને બચાવ કરી તેને પિકીએ છીએ એ ઘણું જ અનિષ્ટ છે.
હાલમાં કાલેજ અને શાળામાં અપાતા શિક્ષણની વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર થાય છે એ વિશદ્ કરી કહેવાની જરૂર નથી. અભ્યાસક્રમ પુરો થયા પછી જીવનમાં ઉપયોગી થાય તેવી ટેવો અને ગુણોને વારસે કઈ શાળાઓ કે કોલેજે ભાગ્યેજ આપી શકે છે, ઉલટું દરેક વિદ્યાથી વધુ કષ્ટ ન કરતાં જીવન સહેલાઈથી કેમ વિતશે એ જ વિચારમાં હોય છે અને ખરી લાયકાત કરતાં બહારના દેખાવ કે આડંબર તરફ વધુ ધ્યાન આપે છે. તેથી તેની પાસે જીવનરક્ષક સગુણોની પુંજી જોઈએ તેટલા પ્રમાણમાં હતી નથી. આનું સ્વાભાવિક પરિણામ શું આવે છે તે આપણે હંમેશ જીવનમાં જોઈએ છીએ.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તુત ગ્રંથમાં અનેક પ્રકારના વિષયની ચર્ચા કરવામાં આવી છે તે સર્વને માત્ર નામનિષ કરવા જતાં પણ ઘણું લંબાણ થઈ જશે. માત્ર મુખ્ય મુખ્ય બાબતેનું સુચન કરી તેની પાછળ રહેલી ભૂમિકા વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ય કર્યો છે. જેથી વાંચકને ગ્રંયકારની વિચારસરણું સમજતાં સુગમ થાય અને લેખક વિશે કે અનુવાદક વિશે ગેરસમજ થવાનો સંભવ એાછા રહે.
હવે આ પુસ્તકમાં વિશદ્ કરેલા મુખ્ય મુખ્ય સિદ્ધાન્તનું ટાંચણ કરી આ લંબાએલી પ્રસ્તાવના પુરી કરીશ.
૧. સંઘો પસંઘની પ્રવૃત્તિ આખી જીવનસૃષ્ટિમાં વ્યાપી રહી છે. ૨. ધાર્મિક સમાજ, ઐહિક સમાજ કરતાં વધુ કાલ જીવે છે. ૩. પ્રગતિ આભાસિક છે. ૪. નૈતિક અંતિમો અલૌકિક Transcental હોવાં જોઈએ. ૫. પ્રગતિ બે તત્વે પર આધાર રાખે છે.
અ. વંશ અને.
બ. સંસ્કૃતિ. તેથી તેના ચાર પર્યાયે થાય છે.
૬. જાતિસંસ્થાઓ સમાજેને હિતકારક હોય છે.
૭. સમાજમાં વર્ણવ્યભિચાર, અાવેદન, કર્મત્યાગ, ઉપદંશ વગેરે વર્ણનાશક અને વર્ણદૂષક દેને ફેલાવ થવા ન દેવો જોઈએ.
૮. અન્ન અને ધંધાની વિભાગણી યથાપ્રમાણ કરવી જોઈએ
૯. શ્રેષ્ઠ પ્રજાને આચાર વિચારના કડક નિયમો પાળવાની ફરજ પાડવી જોઈએ.
૧૦. સમાજશાસ્ત્રના નિયમો રીતરિવાજોમાં રૂઢ કરી રાખવા જોઇએ.
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
૧૧ વંશનાશક વિષેશના પ્રજામાં ફેલાવ થવા ન દેવા જોઇએ,
૧૨. વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ રાખવા.
૧૩. શાંતતા પ્રધાન સંસ્કૃતિ શ્રેષ્ડ હાય છે, ૧૪. સમાજમાં નીચેની બાબતા અનિષ્ટ છે, અ. આત્મહત્યાના પ્રમાણની વૃદ્ધિ. અ. ગાંડપણના પ્રમાણની વૃદ્ધિ.
૩. ઉપદ’શ, પરમા વગેરે રાગાની વૃદ્ધિ. ડે. છુટાછેડાના પ્રમાણની વૃદ્ધિ.
૧૫ શ્રીવિવાહ ઋતુપ્રાક્ થવા જોઇએ.
૧૬. વિવાહ આમરણુ હાવા જોઇએ.
૧૭, પ્રચલિત પદ્ધતિનું સ્ત્રી શિક્ષણ અહિતકારક છે. ૧૮. અસ્પૃશ્યતા, સમાજ વિભાગણીનું અને સમાવિકાસનુ નૈસર્ગિક પરિણામ ( Corollary ) છે. ૧૯. વર્ણાન્તર હાનીકારક છે
૨૯. સંસ્કારપાશ્ર્વન અત્યંત આવશ્યક છે.
*
*
*
*
અંગ્રેજી પ્રથામાંથી જે આધારે। લેવામાં આવ્યા હતા તે મૂળ ગ્રંથમાં માત્ર ભાષાન્તર રૂપેજ આપેલા છે પરંતુ એ આધાર મૂળ શબ્દામાંજ અપાય તે વધુ ઉપયેગી અને ઉધક થઇ પડશે એમ ધારી જ્યાં શકય હતું તે સ્થળે મૂળ ગ્રંથેામાથીજ અવતરણે લીધાં છે.
મનુસ્મૃતિના શ્લૉકાનું ભાષાન્તર પતિ નથુરામ મહાશંકર તથા શાસ્ત્રી પ્રાણજીવન હરિહર પાયાના ગુજરાતીભાષાન્તરમાંથી લીધુ છે. એમના આ ભાષાન્તર માટે હું એમને અત્યંત આભારી છું. ભગવદ્દગીતાના શ્લોકાની નીચે કવિશ્રી ન્હાનાલાલ ૬. કવિનું મ
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ભાષાન્તર આપવાની ઈચ્છા થઈ. વિશ્રી પાસે તેમ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં એમણે અત્યંત ઔદાર્ય પૂર્વક રજા આપી તે માટે હું એમને અત્યંત આભારી છું.
અનુવાદની પ્રેસ કાપી” કરતા પહેલાં મારા બાલસ્નેહી શ્રીયુત લાલજી મૂલજી ગોહીલ આ અનુવાદ પહેલેથી છેલ્લે સુધી જોઈ ગયા એ માટે તેમનો આભાર માનીએ તેટલો ઘેડે છે. એમણે બી. એ. માં ઐચ્છિક વિષય તરીકે તત્ત્વજ્ઞાન લીધેલું. એમની સાથે પ્રસંગોપાત્ તાત્વિક અને સામાજિક વિષય પર ખૂબ ચર્ચા થતી. આ પ્રસ્તાવનાની તાત્ત્વિક ભૂમિકા એમને જ આભારી છે. એકંદરે આ અનુવાદ પાછળ એમણે કષ્ટ સહન કરીને પણ અનેક પ્રકારે મદદ અને તેવી જ રીતે પ્રેફે તપાસવાનું કામ પણ ઘણી જ બારીકાઈથી કરી આપ્યું તે માટે હું એમને ઘણોજ આભારી અને ઋણી છું.
ખડાયતા પ્રેસના માલેક શ્રી. કેશવ હ. શેઠને મુદ્રણનું કામ સેપ્યું હતું. તેમણે કાળજીપૂર્વક મુદ્રણનું કામ કરી આપ્યું તેવી જ રીતે શ્રી. લજજાશંકર હરિભાઈ જોશી. શ્રી. નરસિંહ વાલજી વગેરે મિત્રોએ જે મદદ કરી છે તે માટે હું એમનો અત્યંત અભારી છું. અસ્તુ.
૩૪૫ બુધવારો
પુના ઈ
લીલાધર જી. યાદવ
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ સધાપસધ
૨ નૈસર્ગિક કે મનુષ્યકૃત કુતિયાનિમાં સમાજદર્શન
૪ સામાજિક કરાર
www.kobatirth.org
વિ ષ યા નુ * મ ણિ કા
પ્રકરણ ૧ લુ
સમાજની નૈગિક ઉત્પત્તિ
૧
શાસ્ત્રો અને તેમના અધિકાર
૨ ધાર્મિક અને ઐહિક સમાજ
પ્રકરણ ૨ નુ સમાજરચનામાં શાસ્ત્રાનુ સ્થાન
૧
૨ નીતિ
3
માનવીધ્યેય
૧
૨ પ્રગતિ
ૐ પ્રગતિ અને તત્ત્વના
પાશ્ચાત્ય સંસ્કૃતિનું આગમન
પ્રકરણ ૩ જી પ્રગતિની ભ્રામક કલ્પના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રાન્તિએનું સ્વરૂપ
+
પ્રકરણ ૪ થ સામાજિક નીર્તિના પાયા
પ્રકરણ ૫ સુ ધ્યેયનુ અલાકિક સ્વરૂપ
૧ વિચારતું ક્ જગત ૨ ધ અને શાસ્ત્રઓ પરસ્પરના પૂરક . લ અલૌકિક છે.
For Private and Personal Use Only
:
૧.
૨.
૨૭
૨ ૪ ૪
૬૩
૬૨
૧
८७
૧૦૦
૧૦૫
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૦
૧૧૪ ૧૧
૧૩૫
૧૪૫
૧૪૯ ૧૫૫
પ્રકરણ ૬ હું
નૈતિક પદ્ધતિઓ અને નિસગ ૧ માનવીની વિવિધ પ્રવૃત્તિ ૨ નીતિની બે પદ્ધતિઓ a માનવજીવન પર નિસર્ગના પરિણામે
પ્રકરણ ૭ મું
લેકમત ૧ લેકમત
પ્રકરણ ૮ મું
સમાજરચનાનાં વિવિધ તત્વે ૧ સમાજરચનાનાં તો ૨ નૈસર્ગિક ચુંટણી ૩ માનવી ચુંટણી
પ્રકરણ ૯ મું
પ્રગતિ: વાંશિક અને સાંસ્કારિક ૧ પ્રગતિનું દૈવિધ્ય ૨ પ્રગતિના પર્યાય ૩ આધુનિક સુધારણાનું મૂળતત્તવ ૪ આર્ય સંસ્કૃતિ અને ઈતર સંસ્કૃતિઓ
પ્રકરણ ૧૦ મું
વાર ૧ વન્તરનાં પરિણામ ૨ જાતિસંસ્થાજ હિતકારક કે ધર્મ અપરિવર્તનીય છે
પ્રકરણ ૧૧ મું
ચાતુર્વણ્ય: એક શાસ્ત્રીય સમાજ ૧ ચાતુર્વર્યને પાયે ૨ સ્ત્રીઓના બાહ્યો સાથે વિવાહ
૧૭૫
૧૮૦ ૧૮૪ ૨૧
૨૦૪ ૨૧૫ ૨૧૭
૨૨૬
૨૨૮
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩. જાતિસમૂહાની ઉત્પત્તિ ૪ આજની રચનાપતિ
૫ આનુવંશ નથીજ શું ?
那
પ્રકરણૢ ૧૨ સું
સમાજરચના
૧ સમાજરચનામાંના મુખ્ય મુદ્દાઓ
૨ સામાજિક વિભાગણી
૧ વિવાહની મર્યાદાઓ
૨ લેાની ગ્રાહ્વાગ્રાહ્યતા
કન્યાની ગ્રાહ્વાગ્રાચતા
પ્રકરણ ૧૩ મું વિવાહવિચાર
3
૪ ગ્રાહ્યામાથતાને નિષ્ક
૫ સમૂહની ગ્રાહ્યામાહતા
૬ એકીકરણ માટે દર્શાવવામાં આવેલા હેતુએ અને તેમનું ખંડન
પ્રકરણ ૧૪ મું અવિચાર
૧ સુખદુ:ખનું માપન
૧ અન્નની વહેંચણી ૨ બ્રાહ્મણેાના ધંધાં અનુત્પાદક
3
આચારાના કડકપણાની જરૂર ૪ ક્ષત્રિયેાના આચાર
૫ શાંતતાપ્રધાન સંસ્કૃતિનું શ્રેષ્ટત્વ ૬. ધંધાઓની પુનર્વિભાગણી ૭. ચર્ચાના નિષ્કર્ષ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૫ મું કયા સમાજ સુખી કહેવાય
For Private and Personal Use Only
૪૩
૨૪૨
૫૧
૨૧:૪
૨૫૬
૨૬૧
૨૭
૨૮૦
૨૮૩
૨૮૬
૨૯૩
૩૦૪
૩૧૩
૩૧૯
૩૩૦
૩૪૧
૩૪૪
૩૪૬
રૂપર
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
૪૧૩
૪૩૫
૪૫.
૨ વિવાહ સંસ્થાપરના આક્ષેપ
૩૭૫ પ્રકરણ ૧૬ મું
હિંદુધર્મનું વૈશિષ્ટય ૧ આચાર ધર્મ
૩૮૫ ૨ હિંદુ ઉપાસના
૩૯૧ પ્રકરણ ૧૭ મું
હિંદુ લગ્ન સંસ્થા ૧ વિવાહના હેતુ ૨ વિવાહના પ્રકાર વિવાહના હેતુ (ચાલુ)
૪૧૯ ૪ સ્ત્રીવિવાહનું વય ૫ આમરણ વિવાહ ૬ બાલવિવાહની વિરૂદ્ધ અપાતાં કારણે અને તેમનું ખંડન ૪૫૪ ૭ વયની વૃદ્ધિનાં પરિણામ ૮ સ્ત્રીશિક્ષણ
૪૭૦ પ્રકરણ ૧૮ મું
હિંદુ જાતિ સંસ્થા ૧ સંકર અને અસ્પૃશ્યતા ૨ વર્ણાન્તર અગર વર્ઝાન્ડર હાનિકારક 8 સવર્ણ અને સજાતિ
૫૧૮ ૪ જાતિસંસ્થા ૫ ધર્મ એ પ્રત્યક્ષની કસોટી
પપર પ્રકરણ ૧૯ મું
હિંદુ સંસ્કાર ૧ સંસ્કાર
૫૫૩ સંદર્ભભૂત ગ્રંથની યાદી
૫૬૨ વિષયસૂચિ
૫૬૮
૪૫
૫૧૪
૫૩૭
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧લું સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
વાપમઘ
છે
આજ જે માનવસંઘને હિંદુના નામથી ઓળખવામાં આવે છે,
અને જે લોકોને એ સંધ પરંપરાથી વારસદાર
છે, તે લેકેના ઈતિહાસના કેઈપણ કાલપસંઘ ખંડ પર દ્રષ્ટિપાત કરીશું તો એમ જણાઈ
આવશે કે આ લોકોની સમાજરચનાનું આદાઘટક “ જાતિ” છે. તદ્દન પ્રાચીનકાળથી આજ સુધીનાં ધર્મશાસ્ત્ર પરનો કોઈપણ ગ્રંથ ઉથલાવી જોઈશું, તો તેમાં આખું નીતિશાસ્ત્ર જાતિ, ઉપજાતિને અનુસરીને કહેલું જણાઈ આવશે. વળી હિંદુઓના ધર્મગ્રંથનું અને સંઘનું સાહચર્ય અભિન્ન હોય તેમ પણ દેખાશે. સાથે સાથે એમ પણ જણાઈ આવે છે કે આ સમૂહ પાડનારી દિવિધ તો પર રચાએલી બે જુદી જુદી પદ્ધતિઓ હતીઃ એક પદ્ધતિથી
૧ જુઓ ઋગ્રેદ-પુરુષસૂક્ત, ગૌતમ ધર્મસૂત્ર, બૌદ્ધયન ધર્મસૂત્ર, આપસ્ત બ ધર્મસૂત્ર, વસિડ ધર્મસૂત્ર, વગેરે સર્વ સ્મૃતિ અને સર્વ નિબંધગ્રંથો. Cambridge history of India, Vol. I, Rapson.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ,
ઉત્પન્ન થએલા માનવસમૂહને “વણું” શબદથી સંબોધવામાં આવ્યો અને બીજા પ્રકારની વિભાગણીથી ઉત્પન્ન થએલા સમૂહને સંબોધવા
જાતિ” શબ્દ વપરાયો. પહેલે શબ્દ સંસ્કારદર્શક (Cultural) હતા, જ્યારે બીજો શબ્દ આનુવંશિક ગુણે દર્શાવતો. ‘જાતિ” એ શબ્દ સુપ્રજા ઉત્પન્ન કરવાના આદ્યઘટક (primary breeding unit) એવા અર્થમાં વપરાએલ જણાય છે.
તેથી હિંદુસમાજ શાસ્ત્રકારે ધર્મ પ્રવચનની શરૂઆત આ વિભાગોનું અસ્તિત્વ ગૃહીત માનીને જ કરે છે;
અવશ્વવિના અથાકતુપૂર્વ: . अन्तर्षभवाणां च धर्मान्नो वचमर्हसि ॥
અ ૧ લો ૨ “હે ભગવન, સર્વ વન અને સંકીર્ણ જાતિઓના ધર્મો તું અમને ક્રમથી કહે.” આ પ્રવૃત્તિ આર્યોનાં ખમીરમાં જ ઘણા પ્રાચીનકાળથી હોવી જોઈએ એમ જણાય છે. રા. વિ. કા રાજવાડે કહે છે કે “વર્ણભિન્નતા અને યૂથભિન્નતાને લીધે બ્રહ્મમાં અને ક્ષત્રમાં બેટીવ્યવહાર અત્યંત પ્રાચીનકાલમાં પણ થતો નહિ અને પાછળથી જે કે થોડા ઘણું પ્રમાણમાં થવા લાગ્યો તથાપિ બેટીવ્યવહારમાંથી અલિપ્ત રહેવાને બ્રાહ્મણોને કટાક્ષ તે વખતે પણ હાલ જેટલે જ તીવ્ર હતા.” એટલે વર્ણ શુદ્ધ રાખવાની બુદ્ધિ બ્રાહ્મણોમાં ઘણું પ્રાચીનકાલથી જાણે સાહજિક ન હોય એમ જણાય છે.
આવી રીતે જોતાં સ્પષ્ટ માલમ પડે છે કે હિંદુની સમાજરચના સંઘપસંધ, જાતિ, ઉપજાતિ અગર વર્ણ અને આંતરજાતિઓથી બંધાએલી છે. ઈતર માનવસંઘ તરફ દ્રષ્ટિ નાખતાં શું નજરે પડે છે? ઉપર ઉપરથી જોઇશું તે પણ મુખ્યત્વે એક બાબત નજરમાં
१ राधामाधवविलासचंपू, प्रस्तावना पानु १४०
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
આવશે કે કોઈ પણ માનવ વ્યક્તિ સંધ બાહ્ય સ્થિતિમાં એકલી અને છૂટી જવામાં આવતી નથી, પછી ભલે એ વ્યક્તિ કોઈપણ કાલની, સ્થલની, કે ગમે તે સંસ્કૃતિની હોય. વ્યક્તિ એ કઈને કઈ સંધની ઘટક તે હેાય છે જ. મનુષ્ય આ રષ્ટિમાં અવતીર્ણ થશે –જેના જ્ઞાત ઇતિહાસમાંને જુનામાંજુને કાલ, (Paleolithic age)-તે કાલથી કરીને આજ સુધી પૃથ્વી પર કોઈ પણ ભૂમિખંડ લઈશું તે એમાં અને નીડરટાલ માણસથી માંડીને સુસંસ્કૃત હોઈએ તે અમેજ અને સંસ્કૃતિ હોય તે અમારી એવા ફાંકાથી સર્વ જગતને તુચ્છ માનનારા
વેતવણી સુધીના કોઈપણ માનવસમૂહને લઈએ તો પણ ગમે તે કાલમાં કે સંસ્કૃતિમાં મનુષ્ય સંઘ બહાર રહ્યો હોય તેવું કયારેય દેખાતું નથી. જ્યારથી એકમાંથી બે થયા, “હું” અને “તું” એ–પ્રથમ અને દ્વિતીય પુરુષને શબ્દપ્રયોગ થવા લાગ્યો,-ત્યારથી એ હું અને તું ના પરસ્પર થનારા વર્તન પર નિબંધ અને વ્યવસ્થા લગાડવા માટે કરેલી નિયમાવલિ દેખાઈ આવે છે. “હું” અને “તું”ની ગણના સાથે જ અનિબંધ સ્વાતંત્રય નષ્ટ થયું. એ સ્વાતંત્ર્યનું આવી રીતે નિયંત્રણ થવું એ જ સર્વ સંસ્કૃતિઓનો મૂળ પાયો છે. આ પ્રકારે જ સંધ અને વ્યક્તિ સમ વ્યાપ્ત થએલાં દેખાય છે. ચત્ર ચત્ર મનુષ્ય: તત્ર તત્ર નં : એ સિદ્ધાંત કદાચ કઈ માંડે તો તે તદન ભૂલભરે છે એમ પણ છેક કહી શકાય નહિ.
આગળ જરા વધારે ધ્યાનથી અવલોકન કરીશું તે એમ દેખાશે કે ઉપરઉપરથી જોતાં જે સંધ આપણને એકરૂપ દેખાય છે, એ કંઈ સર્વથા એકરૂપ નથી હોતો. એ સંઘમાં જુદા જુદા નિયમેથી અને નિયંત્રણોથી બંધાએલા ઝીણું ઝીણું સમૂહ અસ્તિત્વમાં હોય છે. તેને માનવશાસ્ત્રજ્ઞ (Anthropologist) વંશ માને છે. તે વંશના પટામાં પણ જુદા જુદા કારણોથી પુષ્કળ ભેદ હોય છે, અને તેના અનેક સમૂહો પડે છે; એટલું જ નહિ પણ મૂળ એક જ વંશમાંથી અંદરઅંદર અનેક ઉપવંશ પડવાની પ્રક્રિયા સૃષ્ટિમાં ચાલુ હેયી છે.
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાયાસ
Cl
ગેસ્ કહે છે કે, જો એક જ માનવવંશમાંની થાડી વ્યક્તિએ વિભિન્ન કરી તેમને અંદર અંદર જ વિવાહ કરવા શું તે એ જ માનવવશમાંથી અનેક વિભિન્ન માનવવશેા ઉત્પન્ન થાય છે.”૧ ઉદ્દા હરણા જેને આપણે શ્વેતવાય કે યુરોપીઅનના નામથી સ ંખેાધીએ છીએ તે લેકા પણ કંઈ એકરૂપ નથી. આધુનિક શાસ્ત્રજ્ઞાના મતાનુસાર એમનામાં પણ નાડિક, મેડિટરેનિયન, અપાન, એ નામથી જાણીતા થએલા ત્રણ મુખ્ય વ’શા છે; ઉપરાંત અનેક ઉપવશે અગર ઉપજાતિએ છે, પર'તુ આ પ્રશ્ન અહિં જ સમાપ્ત થતા નથી. મૂળ એક જ વંશના હાઇ જુદાજુદા સ્થળે તેના તે લેાકેાને જુદાજુદા નામેાથી એળખવામાં આવ્યા છે. એ જ સ્થિતિ જગતના દરેક સધની છે. ટુંકમાં સંધ અને ઉપસધ દરેક ઠેકાણે અસ્તિત્ત્વમાં હાય છે.
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે પ્રથમ મેાટા મેાટા સથે! અતી પછી એના નાના ઉપસર્ધા બન્યા ( diffrentiation ) કે પ્રથમ નાના નાના વિભાગો પડી, પછી તેમનું કાઇક તત્ત્વાનુસાર એકીકરણ ( Integration ) થયું ! માનવસમાજને વિચાર કરીશું તે એમ જણાઈ આવશે કે આ બન્ને ક્રિયાઓ ચાલુ છે. તેથી તા આ પ્રશ્નને સર્વસાધારણ જવાબ આપવામાં ' પ્રથમ ખીજ કે વૃક્ષ † ના જવાબ જેટલી જ મુશ્કેલી છે, છતાં જવાબ આપવા જ હશે તેા જે સધ વિષે આપણે ખાલીએ છીએ તેની એકંદર પરિસ્થિતિનું અને ઉત્ક્રાંતિનું સર્વ દ્રષ્ટિએ નિરીક્ષણ કરવું જોઇશે. સમાજની જુદી જુદી સ્થિતિમાં લેાકેા પાતપેાતાના હેતુ અનુરૂપ જુદા જુદા જવાખે। આપે છે. અર્થશાસ્ત્રનર ફેરિક લિસ્ટ કંઈક અર્થશાસ્ત્રજ્ઞ હેતુ મનમાં રાખી જની બહાર રહેનારા લાકાતે પણ જર્મન માને છે, ત્યારે બીજી તરફ જર્મનીમાં કેટલાક શર્કા વસતિ કરી રહેલા ન્યુ લેાકેાને જર્મીન
↑ Heredity & Engiies by R. R. Gates, Page 223 2 Doctrines by Gide and Rist
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસિર્ગક ઉત્પત્તિ
*
ચેન્સેલર હર એડેલ્ફ હિટલર જર્મીન માનતે નથી. એટલે કે આ બંને પુરૂષોને માનવપ્રાણીએની ભૌગોલિક પદ્ધતિથી કરેલી વિભાગણી માન્ય નથી. અત્યાર સુધી હિંદુસ્તાનમાં રહેલી વન્ય જાતિઓ, અસ્પૃશ્ય લેાકેા, પછાત પડેલ્લા વર્ષોં વગેરેને હિંદુએ સર્વસાધારણ દૃષ્ટિએ ‘ હિંદુના ’ જ નામથી સમેધતા.૧ ત્યારે હાલે એમાંના એક વર્ગના એટલે અસ્પૃશ્ય વર્ગના નેતા બિસ્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃસ્યાને હિંદુ માનવા તૈયાર નથી. કલકત્તામાં સાઇમન કમિશનના પેટા કમિટિના એક સભાસદ તરીકે ૨૩ મી આટામ્બર ૧૯૨૮ તે રાજ ભરાએલી એજ કમિશનની સંયુક્ત પરિષદ આગળ આપેલી સાક્ષીમાં ડૉ. આંબેડકરે કહ્યું છે કે “ અસ્પૃસ્થાને અને હિંદુએને ખાસ કઈ સંબંધ નથી એમને એક સ્વતંત્ર અને જુદા જ અલ્પ સંખ્યાંક સમાજ છે એવું સમજીને એમની સાથે વન રાખવામાં આવવું જોઇએ.૨ ૧૯૨૧નું વસંતપત્રક બનાવતી વખતે જેને બ્રાહ્મણ્ તરીકે લેખતા ન હતા એમાંના કેટલાક વર્ગને ૧૯૩૧ ના વસતિપત્રકમાં બ્રાહ્મણવર્ગ માં અંતર્ભૂત કરેલા દેખાય છે. આ પ્રમાણે વિવિધ સથેાનું સંગઠન અને વિભજન જુદા જુદા સમયમાં વિવિધ પ્રકારથી કરેલું દેખાય છે, પર‘તુ આ બધી બાબતામાં સૃષ્ટિના અચલ નિયમેાના વિચાર ન કરવાથી નુકશાન આપણને જ છે. મનુષ્યપ્રાણી ભલેને પાતાને શ્રેષ્ઠ અને ઉત્ક્રાંત થએલા સમજે પણ તેથી અઢલ વિશ્વનિયમા તેની પરવાહ કરશે અથવા તેમને કશું ખાવાનું રહેશે એમ મને તે લાગતું નથી.
66
આ બધા ગોટાળાનું મુખ્ય કારણ એ છે કે માનવપ્રાણીનાં વૈષમ્ચા ઉપર ઉપર જોવાથી સમજાય તેવાં નથી. સર આર કીચ કહે છે કે, માનવવંશની બુદ્ધિમાં સાચા, બદલાય નહિ તેવા અને
૧ See Census report for 1961, 1911, 1921, 1931. ૨ મારતીય અસ્પૃશ્યતેવા પ્રશ્ન, વિ. રા. શિંદેઃ પાનું ૧૪૮ ૩ Consus of India 1931 Vol. I Page 431
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
જેનું માપ પણ કાઢી શકાય તેવા સૂક્ષ્મ ફેરફારા હશે—હશે નહિ, છેજ; એમાં શંકા નથી. પણ તે ફેરફાર। . નાકસે અને તર માનવશાસ્ત્રરાએ ચેાજેલી કામચલાઉ પદ્ધતિએથી નિશ્ચિત થઇ શકે તેવા નથી
* There may be, very probabely there are, real, permanent and measurable differences between the mental aptititude of human races. But they cannot be measured and registered by rough and ready methods employed by Dr. Knox and other anthropologists of the Victorian era."
( Man's mental aptitudes by Sir Arthur Kit. Ratio malist Annual 1929)
(6
""
આવા ન બદલનારા ફરકાને જ હિંદુએના ધાર્મિક વાઙમયમાં जाति धर्माः कुलधर्भाश्च शाश्वताः જાતિ ધર્મો ને કુલધર્માય શાશ્વત (ભગવદ્ગીતા ) કહ્યુ છે. શાશ્વત એટલે ન બદલાય તેવા. આવી રીતે સર્વ સમાજમાં-સર્વ સંસ્કૃતિઓમાં, સર્વ કાલે, સર્વ સ્થળે સધાપસધાનું અસ્તિત્ત્વ છે, હતું અને રહેશે, એ વાતની કાથી ના કહી શકાય તેમ નથી. એ સધાપસંધ કયાંથી પ્રવૃત્ત થયા તેના ચેડા વિચાર કરીશું તે બે બાજુએ આપણી આંખ સામે તરી આવે છે. એક તે। આ પ્રવૃત્તિ સૃષ્ટિને વ્યાપી રહી તેના નિયમેામાં વણાએલી હશે અથવા તે તે સૃષ્ટિમાં ન હોઈ માનવપ્રાણીના વિશિષ્ટ હેતુની સિદ્ધિ અર્થે તેની બુદ્ધિમાંથી જન્મેલી નવીન પ્રવૃત્તિ હરશે. આ બે પદ્ધતિમાંથી જે પતિ પ્રધાન ઠરશે તે પતિ પર માનવનું તે પછીનું નીતિશાસ્ત્ર અવલખીને રહેશે. સધપ્રવૃત્તિ નિસગે અથવા પર્યાયથી ખેાલીએ તે પરમેશ્વરે નિર્માણ કરી છે એવું નિશ્ચિત થાય તે। સૃષ્ટિમાં પ્રતીત થનારા પરમેશ્વરના નિયમેા સમજીને તેનું પાલન કરવું એજ નીતિશાસ્ત્રના નિયમ થશે, સૃષ્ટિના નિયમે અબાધિત હાવાથી અને તેમનુ ઉલ ંધન કાઇ પણ વ્યક્તિને હિતાવહુ ન હેાવાથી સધમાં રહેનારી વ્યક્તિએ તે નિયમેનું પાલન કરવું જોઇએ એવી આહાજ કરવી ડરો. આ પદ્ધતિમાં વ્યક્તિના મતને કાઈ પણ
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉપનિ
પ્રકારનું મહત્વ નહિ અપાય. આ પતિને આપણે શાસ્ત્રીય પદ્ધતિ (Scientific method ) કહીશું. પરંતુ સધપ્રવૃત્તિ ડાઘા મનુષ્યપ્રાણીએ પોતાની બુદ્ધિથી બેસાડી મારી છે એવું નિશ્રિત થશે તા બદલાતી કલ્પનાઓ સાથે બદલાતા નિયમે પણ અસ્તિત્ત્વમાં આવશે. આ પદ્ધતિથી જોતાં કાઈ પણ્ કૃતિને સંધની અનુત્તા મેળવવાને જ પ્રશ્ન બાકી રહે છે. આ પદ્ધતિને આપણે માનવપદ્ધતિ ( Human method ) કહીશું. પહેલો સંધ આજ્ઞાપ્રધાન થશે ત્યારે બીજો સંઘ અનુજ્ઞાપ્રધાન થશે. પહેલા સધની નૈસર્ગિક પ્રવૃત્તિ રાજસત્તાપ્રધાન સમાજરચના તરફ વળશે, ત્યારે બીજા પ્રકારની પ્રવૃત્તિ પ્રજાસત્તાક સમાજરચના તરફ વળશે. નીતિ (morals) અને પદ્ધતિ (nmanners) માંના ફરક ધ્યાનમાં લઈએ તેા પહેલા સધ નીતિ પ્રધાન થશે, ત્યારે બીજો સધ પદ્ધતિપ્રાધાન્યમાં માનતા થરો. સૃષ્ટિમાંનુ સાર્વત્રિક વૈષમ્ય ધ્યાનમાં લઇએ તેા પહેલી પદ્ધતિથી જોનારને સમાજરચના સંગાપસંધયુકત હાવી જોઇએ એમ લાગશે. પહેલી પદ્ધતિથી સૃષ્ટિના નિયમેાને અનુસરી નીતિનિયમે કહેવાના હૈાવાથી નીતિનિયમે ત્રિકાલાબાધિત (transcendental values) થશે. ખીજી પદ્ધતિથી જોઇશું તેા નીતિ નિયમે કલ્પનાઓના ઉયાસ્ત સાથે ઉદયાસ્ત પામશે ( Relative values ). પહેલી પદ્ધતિથી જોતાં સંધ સુષ્ટિપ્રણીત ઈશ્વરપ્રણીત હાઇ સધનુ રક્ષણુ એ સાધ્ય ઠરશે. મનુ કહે છે કે, “ એ મહાતેજસ્વી બ્રહ્મદેવે આ સર્વ જીવજંતુઓનું રક્ષણ કરવાના હેતુથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વગેરેનાં કર્યાં પૃથક્ કાં.” ખીજી દ્રષ્ટિએ જોશું તેા સધ એ કંઇક વિશિષ્ટ હેતુ અનુસાર ઉત્પન્ન કરવામાં આવ્યા હોવાથી એ હેતુ જો સિદ્ધ ન થતા હોય તેા સંધનું રક્ષણ કરવાનું કારણ રહેતું નથી; અને અહીં સંધરક્ષણ એ માત્ર સાધન થશે. આવી રીતે સમાજને વિચાર કરવાની એ પતિએ છે.
૧ મનુ અધ્યાય ! Àાક ૮૭
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ઉપર જે સંગ પસંઘની પ્રવૃત્તિ કહી તે મનુષ્યપ્રાણ સમાન છે એમ માની ધર્મસ્થાપન કરનારા ખ્રીસ્તી અને મહંમદી, કામગાર વર્ગના અર્થશાસ્ત્રની પદ્ધતિથી સમાજરચના થાય તો આ જગત નંદનવન બની જાય એમ માનનારા “માકર્સ ', લેનીન, એલીન, અને તેમના સમાજરત્તાવાદી અનુયાયીઓ, જોકસભાની ઇચ્છાનુસાર રાજસત્તા ચાલવી જોઈએ એમ માનનારા અંગ્રેજ અને અમેરિકન તત્ત્વજ્ઞો, વળી અમારા તરફને સુધારક મનાએ વર્ગ, હમણા હમણા જરા આગળ આવનારા વેદાંતવાગીશ, મહામહોપાધ્યાય, તર્કતીર્થ વગેરે પ્રાચીન સંસ્કૃતિના પુરસ્કર્તાઓ, સુશિક્ષિત, અર્ધસુશિક્ષિત, મનાએલા શુશિક્ષિત વગેરે આધુનિક સંસ્કૃતિના પુરસ્કર્તાઓ, આ બધામાંથી કેઈને પણ ઉપરક્ત પ્રવૃત્તિ અમાન્ય નથી. સંધ ન હોવા જોઈએ એમ તે કઈ પણ કહેતું નથી, પરંતુ દરેકનું કહેવું એમ છે કે જે પ્રકારથી સંઘ બનેલા દેખાય છે તે પ્રકારથી બનેલા ન હોવા જોઈએ. આ પ્રવૃત્તિ નૈસર્ગિક છે કે માનવકૃત છે એ જોતી વખતે પણ
જેનારાનું દૃષ્ટિબિંદુ આડે આવે છે. જે
પ્રકારની પ્રક્રિયા માનવ કરે છે તેજ પ્રકારની નૈસર્ગિક કે મનુષ્ય પ્રક્રિયા માનવેતર સૃષ્ટિમાં પણ ચાલુ છે એમ
બતાવવાથી, જવાબ મળે છે કે, મનુષ્ય જે
1841 le 31419441 (intelligence) બલ પર કરે છે, તેજ ક્રિયા ઈતર જીવજંતુઓ પ્રકૃતિજન્ય પ્રવૃત્તિના (instinct) પ્રવાહમાં કરે છે. પરંતુ બુદ્ધિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ પણ માનવજ કરે છે ને ? એમની વ્યાખ્યાઓ કેટલી ભૂલભરેલી છે એ અમે થોડા વખતમાં જ બતાવવાના છીએ. આર્ય વાડમયમાં આ પ્રકારનો ભેદ કરેલે દેખાતું નથી. ભગવાન શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર પરનાં ભાષ્યમાં કહે છે, “મનુષ્ય અને ઈતર જીવજંતુઓને પ્રમાણુ અને પ્રમેયને વ્યવહાર એકસરખેજ હોય છે. “અતઃ સમાજ: પદ્માવલિ
1 Now evolutiou by Clarke. chup. II & III
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
पुरुषाणां प्रमाणप्रमेय व्यवहारः ' - ब्रह्मसूत्र शांकरभाष्य. मनुष्यने બુદ્ધિ છે તેથી મનુષ્યેામાં સમાજ દેખાય છે અને ખીજાં પ્રાણીઓમાં બુદ્ધિ નથી તેથી એમનામાં સમાજ દેખાતા નથી એવું બુદ્ધિ અને સમાજનું અભિન્ન સાહચર્ય અથવા સમવ્યાપ્તવ્ય ( Invariable comeonitant ) સિદ્ધ કરવામાં ઘણીજ અડચણો ઉભી થાય છે. બુદ્ધિ એ કારણ અને સમાજ એ કાર્ય માનીએ તે જ્યાં જ્યાં સમાજરચના થએલી દેખાય છે ત્યાં ત્યાં બુદ્ધિનું અસ્તિત્ત્વ કબુલ કરવું પડશે.
પ્રથમતઃ પ્રશ્ન એવા ઉત્પન્ન થશે કે ઇતર પ્રાણીઓમાં સમાજરચના નથી એજ વાત શું મૂળમાં સાચી છે?
"But not only do we find Societies and even Castes among animals, closo study of animal structure serves to show that even the individual is frequently an association of two independent organisms living to some kind of partnership.”
The animal world by Prof. F. W. Gamble. chap. VII Page I58
જીવસૃષ્ટિને જેણે અભ્યાસ કર્યાં છે એવા શાસ્ત્રના એમ કહે છે કે, “ માનવેતર જીવસૃષ્ટિમાં સમાજ ( Societies ) સહ્કારી સંધા (associations), જાતિએ (castes), કુંટુંએ (families) વગેરે માનવપ્રાણીમાં જણાઈ આવતા સર્વ પ્રકારના સધા છે.” પરંતુ સર્વ પ્રકારના સધે! સર્વત્ર મળી આવતા નથી, એટલે કે એકજ જાતના પ્રાણીસંધમાં સર્વ પ્રકારના સુધા મળી આવતા નથી. મનુષ્યપ્રાણીમાં મુખ્યતઃ કુટુંબ વગેરે નાના મેાટા સહ્યા જણાય છે, હવે માનવા સાથે થાડી ઘણી ખાતે માં અત્યંત સદશ એવા પ્રકારના સધા જીવસૃષ્ટિમાં જણાય છે કે કેમ તે જોવાનુ' રહ્યું.
સધાત્પાદનની દૃષ્ટિથી મનુષ્યપ્રાણીને વિચાર કરીશું તે પહેલી વાત એ ધ્યાનમાં આવશે કે માનવી બાળક અત્યંત દુ॰લ હાય છે.
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ત્યાં અલકાને એક બાલિકા
સમાજ થી બને
આ નૂતન જન્મેલા બાલકથી કરીને ઉંમરે પહોંચનારી તરૂણ વ્યકિત પર્યત એક પછી એક એમ વિકાસ પામનારી બાલકની માલિકા
34471 {MUS 241421-( Serial family of helpless dependent youngs) આ બાલંકાને જે મનુષ્યની ચેયતાએ પહોંચાડવા હોય, તો તેમનું ત્યાં સુધીનું યથાયોગ્ય પાલન પોષણ થવું જોઇએ. તેથી બંને પિતાએ તેમની સંભાળ લેવી જોઇએ. માનવેતર સમાજ જેમના બાલકાની આવી દુર્બલ સ્થિતિ હોય તે સૃષ્ટિમાં ત્યાં શું થાય છે એની તુલના કરી જેવી જોઈએ. પરંતુ એવી છવજાતિ સાથેની તુલના ઉપયોગ ? જે વજાતિમાં બાળક જન્મે કે તુર્ત જ માની પાછળ દોડવા લાગે છે તે છવજાતિઓમાં માતાપિતાની સંભાળની જરૂર જ રહેતી નથી; અને એટલે જ એ ઠેકાણે તેમને કશી પણ સ્થાયી વ્યવસ્થાની આવશ્યકતા નથી. માનવીબાલકની આવી વિપરિત સ્થિતિ હોવાથી વળી માનવજાતિ આપણી સામે હયાત હોવાથી એ દુર્બલેનું પિષણ સંવર્ધન કરનારી કોઈ પણ વ્યવસ્થા માનવસૃષ્ટિની શરૂઆતથી જ હોવી જોઈએ. બાળકના પિષણની વ્યવસ્થા પરમેશ્વરે સ્ત્રીના શરીરમાં જ કરી રાખી છે. તેથી સ્ત્રી અનંતકાલથી સ્થાયિકજ હેવી જોઈએ અને તેને પિષણકર્તા પણ નિશ્ચિત હો જોઈએ. આ ઉપરથી એવું અનુમાન નીકળી શકે છે કે કુટુંબસંસ્થા માનવપ્રાણુ જેટલી જ જુની હેવી જોઈએ, જે છવજાતિઓમાં આવા પ્રકારની દુર્બલ રિથતિ છે અને ત્યાં
પણ માનવ પ્રમાણે સમાજ ઉત્પન્ન થએલો
હેય, તે માનવસમાજ સંતતિના વર્ધન તિયક યોનીમાં પિષણ માટે જ મુખ્યત્વે કરીને ઉત્પન્ન થયો. સમાજદર્શન છે એમ કહેવામાં અતિશયોકિત નથી. આ
પ્રકારની બાલકની સ્થિતિ પૃષ્ટવંશ યુક્ત ? New evolution. by Clarke, Page 8
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
(Vertebrates) પ્રાણીઓમાંથી કેવળ માનવમાંજ દેખાય છે.? આવી સ્થિતિ કેવળ કેટલાક કીટકમાં (insects) કેટલાંક પક્ષીઓમાં અને કીડીઓ (Rodents)માં માલમ પડે છે, તેથી મનુષ્યપ્રાણી પ્રમાણે જ તેમનામાં કોઈ પણ પ્રકારની સમાજરચના થતી હોય તો તે સમાજરચના એ નિસર્ગને ક્રમ હાઈ સૃષ્ટિએ જ ઉત્પન્ન કરેલી છે, એમ કહેવું પડશે હવે ત્યાં સમાજરચનાનું કોઈ પણ સ્વરૂપ માલમ પડે છે કે કેમ તે જોઈએ માનવની શ્રેષ્ઠ બુદ્ધિ વિષે નીચેની બાબતે ઘણી વખત કહેવામાં આવે છે –
(૧) મનુષપ્રાણી કૃત્રિમ ઉષ્ણુતા વાપરે છે. (૨) એ હથિયાર વાપરે છે. (૩) એ વસ્ત્ર પરિધાન કરે છે. (૪) મનુષ્યસમાજમાં ગુલામ દેખાઈ આવે છે. (૫) મનુષ્ય ઈતર પ્રાણીઓ પાળી તેમને ઉપયોગ દૂધ દહીં
મેળવવામાં કરે છે. જે જીવજાતિઓમાં ઉપર કહ્યા પ્રમાણે બાળકેની સ્થિતિ છે, તે છવજાતિઓમાં ઉપર કહેલી યુકિતઓને ઉપયોગ પણ થતો દેખાશે.
(૧) કેટલાંક પક્ષીઓ, નક્ર વગેરે પેટે ચાલનારાં પ્રાણીઓ (Reptiles), કીડીઓ અને ઈતર જીવજંતુઓ બધાં જ કેહી જનારી વનસ્પતિનો સંગ્રહ કરે છે, તેઓ વનસ્પતિમાં ઉત્પન્ન થનારા જતુઓમાંથી થતી ઉષ્ણતાને ઉપયોગ કરે છે.
“ Certain ants and other insects, some raptilos, as the crocodiles and alligators and some of the strange birds ... make use of artificial heat of bacterial origin derived from decaying vegetation consciously and knowingly gathered
? Now Evolution. by Clarke, Pugo 16
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
-
and assembled for tl at purpose. But ignition point is never reached."
(૨) એક પ્રકારની ભમરીઓ નાના નાના રેતીના કણને તેમજ ઘાસની કે ઝાડની સળીઓને હથિયાર તરીકે ઉપયોગ કરે છે; તેમને વડે પોતે મારી નાખેલા જીવજંતુ પરની ધૂળ તેઓ કાઢી નાખે છે. હથીઆર વાપરવાનાં આવાં બીજા અનેક ઉદાહરણ મળી આવે છે, પરંતુ તે હથીઆર કમિઓએ બનાવેલાં હતાં નથી.
" Certain bigger wasps use little pebblos or little hits of sticks held in the jaws to smooth down the earth over a buried victim .... There are various cases of the use of tools and implements by in :ects. But tho tools they have, are never made by them.".
આ કૃમિ શત્રુની ચઢાઈ સામે પિતાનું રક્ષણ કેમ કરે છે તે દેખાવ અત્યંત મનોરંજક છે, પરંતુ સ્થળસંકોચના કારણે અહિં એ બધું વિગતવાર આપી શકતા નથી.
(૩) કેટલાક કીડાઓ વસ્ત્રાવરણને ઉપગ કરે છે. તેઓ અનેક પ્રકારના પદાર્થો લે છે અને તેમને હીરના તંતુવડે ગુંથી તૈયાર કરેલી બંડીઓ પરિધાન કરે છે. એક કૃમિ (caterpillar) વળી ઊનનાં કપડાંમાંથી તેડી લીધેલા વાળાનું પહેરણ બનાવી શરીરની આસપાસ વિંટાળે છે. કેટલાક તરૂણ કીડાઓ પોતે જ ખાધેલા કીડાઓના શરીરના શેષ ચામડાઓ પિતાના શરીરને વિંટાળી તેમાંથી પ્રાવણે તૈયાર કરે છે. તેનું કારણ શોધવા જઈશું તે એવું દેખાશે કે તૈયાર કરેલાં કપડાં પહેરવાને મૂખ્ય હેતુ શરીરને શોભા આપવાને છે.
“ Very many insects in til:eir early stages cloth themselves. They encase their bodies in a little jacket malo
Now Evolution. by Clarke Tages 7, 8, 9.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની સર્ગિક ઉભી
^
^^
^
^
of various substances bound to gother with a web of silken throad, for instance the caterpillar of the common clothes. Moth makes a little tubular jacket for itself out of hairs cut from furs or wollen clothos ..... Many youthful insects cover then selves with empty skins of other inseots they havo eaten or with foreign substances which they impale upon or entangle among their spinos. This may be primarily for concealment or deception; but in many cases it simply seems for adornment."
(૪) કીડીઓના સમાજમાં–માણસ જે પ્રમાણે ગુલામેને ઉપગ કરતે હતા અને હજુ પણ કેટલેક ઠેકાણે તેમ કરતા દેખાય છે-તે પ્રમાણે ઉપગ થતો જણાઈ આવે છે.
" Soine social ants make use of slaves just as a man usoil to do and still does in some places.”
(૫) જે પ્રમાણે આપણે પાળેલાં જનાવરેને ઉપગ કરીએ છીએ તે પ્રમાણે અનેક પ્રકારના કૃમિઓ, ઇતર કૃમિઓ પાળી તેમની પાસેથી મળનારા મધ જેવા મીઠા અને રસવાળા પદાર્થોને ઉપયોગ કરે છે એ પદાર્થો એમને બહુ જ ગમે છે, તેઓ આ જનાવરોની બહુ જ સંભાળ લે છે અને તેમને રહેવા માટે ખાસ સગવડ પણ કરે છે.
“ Many make use of the other type of insects . much as we make use of cuttle. From those insect cattle, they obtain honoy-dew or other sweet liquids of which they are in ordinately fond. Ticy often treat these insect cattle with the vory greatest care, bailding shelter over them and looking after them in various other way and protecting them from their enemies."
? New Evolntion, by Clarke, Page 7, 8, 9.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ઘણા પ્રકારના કૃમિઓ ઝાડુવાળાઓ પણ રાખે છે. “ All insect Societies support Scavengers." ?
પરંતુ તેઓ તેમને અસ્પૃશ્ય માને છે કે નહિ તે સંબંધી શાસ્ત્રોની હજુ કંઈ શોધ થઈ શકી નથી
માનવસમાજમાં જે જે પ્રક્રિયાઓ દેખાય છે, તે તે સર્વ પ્રક્રિયાઓ કૃમિજાતિઓમાં દેખાય છે. કેટલીક કીડીઓએ તે ખેતીની પણ સુધારણા કરી છે... number of different kinds of ants have develnped elaborate forms of agriculture?... LH $1251
એકબીજાને ઘણું ખબરે પહોંચાડે છે. પરંતુ તેઓ તે કાર્ય કેવી રીતે કરે છે, તે કહેવું મુશ્કેલ છે......Some of the social insects seem to be able to exchauge a considerable range of information, though on principles which are quite different from articulate human speech......કીડીઓના દરમાં કેટલાક નિર્બલ અને નિરૂપયોગી પ્રાણીઓની સંભાળ લેવાય છે. શું આ કલ્પના સમાજમાં અનાથોની વ્યવસ્થા થાય છે તેને જેવી નથી ?
Many ant colonies contain queer, helpless insects which ants assiduously feed, though they get nothing in return .....માનવ જે પ્રમાણે બળવાન ચોપગાં પ્રાણીઓનો વાહન તરીકે ઉપયોગ કરે છે તે પ્રમાણે કેટલાક કૃમિઓ પણ વાહનને ઉપયોગ કરે છે...... Some insects make use of others which are much moro powerful than themselves in travolling from one place to another.”....ટુંકમાં માનવસમાજની દરેક મહત્વની કલ્પના તિર્યકુ નીઓમાં મળી આવે છે. સર્વ પ્રકારના સંઘે અને વિભાગો તિર્યકુ ની માં પણ છે.
? New Evolution. by Clarke, Page 7, 8, 9 ૨ New Evolution, by Clarke Page 7, 8, 9,
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની સેસિંગ કી ઉત્પત્તિ
www
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NAAR
૧૫
AAAA.
નૈસર્ગિક થિતિમાં વિભાગેા ક્રમ પડે છે તેનુ હવે એક પ્રત્યક્ષ ઉદાહરણુ લઇએ. અમે અહીં સુધી જેની ચર્ચા કરી છે એ વર્ગમાંનુ આ ઉદાહરણ નહાવાથી તે સ સાધારણ જીવતિએને લાગુ પડી શકે તેમ છે. તેવાકાશી માંના હૅલી ફેંસ શહેરની પૂર્વ તરફ દોઢસે માલ દૂર સેવલ નામને વીસ માઇલ લાંમે અને દેઢસા મલ પહેાળા એક ટાપુ છે. એ ટાપુ પર પોર્ટુગીઝ લેાકાએ ૧૫૨૦ની સાલમાં કેટલીક ગાયા, કેટલીક ભેંસા, કેટલાક ઘેાડા અને કેટલાક ડુરા એમ ઘણા પ્રકારનાં જનાવરો ત્યાં લઈ જઈ છેડી મૂક્યાં. તેમાંની ઘણીખરી ગાયે! અને ભેસે ૧૬૮૬ની સાલમાં પાછી લાવવામાં આવી, એટલે સુમારે ૧૭૩૮ માં ત્યાં ગાયા અને બેસે સિલક રહી નહિ. સન ૧૮૧૪ ના સુમારે બધા હુક્કા પણ મરામ ગયા, પરંતુ જે ઘેાડાએ આકી રહ્યા તેમના ઇતિહાસ અત્યંત મનેાર્જક અને મેધપ્રદ છે. સન ૧૭૫૩ માં આ પ્રકારના લગભગ ૨૫-૩૦ ધેડા સિલક રહ્યા હતા. ૧૭૬૭ ની સાલમાં ખેસ્ટન શહેરને થેમસ હેન કાક નામના એક વેપારી ઘોડા, ગાયા, અને ડુક્કરને ત્યાં લઇ ગયેા. અમેરિકન ક્રાંતિ સુધી ઘેાડા સિવાયના ઈતર સર્વ પ્રાણીઓ નષ્ટ થયાં હતાં અને ૧૮૬૪ની સાલમાં ગિપિન નામના એક ગૃહસ્થ તે ટાપુ ઉપર ગયા હતા, તેણે ઉપર વર્ણવેલા ધોડાઓની સ ંતતિનુ વર્ણન કર્યું છે. એ કહે છે કે, “ ત્યાં એકંદરે ચારસા ટટ્ટુએ હતાં, એ ટટ્ટુએમાં છ જુદા જુદા વિભાગેા પડયા હતા. એ વિભાગાને ચરવા માટે જુદાં જુદાં જંગલો પણ નિશ્ચિંત થઈ ગયાં હતાં. જો કાઇક તે ઘેાડાઓને હાંકી એક સ્થળે ભેળવી નાખે તે પણ તેઓ પોતપેાતાના વિભાગેામાં પાછા ચાલ્યા જતા.” આ છ વિભાગેામાંના ઘેાડાએ સહુભેજન કે સહવિવાહ કરવા તૈયાર ન હતા ! હવે એમનામાં ઉપન્નતિ થઈ કે કેમ, અને એ ઉપાતિ સૃષ્ટિમાં છે કે લુચ્ચા બ્રાહ્મણે એ
t Gatos-Heredity and Eugenies Page 36, 37, 38
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બનાવી ? આ સબંધી શેાધ કરી આપણી તરફના નીતિશાસ્ત્રપ્રવેશ પડિતા જાહેર કરશે તે જગતનું થે।પુ અજ્ઞાન એકઠું કર્યાંનું શ્રેય એમને મળશે. આ ઉપરથી દેખાય છે કે દાઢસા વરસે જેટલા કાળમાં મનુષ્યજાતિએ ચાર ચાર હજાર વર્ષોં સુધી પાડેલા સ`સ્કાર આ ઘેાડાએ પરથી ભૂંસાઇ ગયા અને તે જ ધેડાએ પાછા પેાતાના ચાર હજાર વર્ષો પૂર્વેના પૂર્વજોની અસલ સ્થિતિએ પહેાંચી ગયા ! આનેજ Atavism કહે છે. ચાર હજાર વર્ષના સ`સ્કાર કહેવાનું કારણુ એટલું જ કે ઉપરોક્ત ધાડાઓની જે સતિ થઇ તેવા પ્રકારના ઘેાડા ફકત નીતેવી ' શહેરમાંની શિલ્પકલામાં અને પાથે નાનમાંના ચિત્રામાં જ જણાઇ આવે છે. આવા પ્રકારના ધેડા ચીનના જુના સિક્કા પર દેખાય છે; તેવી જ રીતે તેમનું અસ્તિત્વ ટ્રાયના ધેરાના કાળમાં હતું એમ લાગે છે. ઉપરની બાબત પરથી એ અનુમાનેા કાઢી શકાય. પહેલું એ કે જીવસૃષ્ટિને અનિયંત્રિત અને સ્વતંત્ર સ્થિતિમાં રહેવા દેવામાં આવે તે ચાર ચાર હજાર વર્ષના સરકારા દાઢસા વર્ષોમાં નષ્ટ થાય છે. એ જ બાબત સુપ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રજ્ઞ વાઝમાન (Veismann) નીચેના શબ્દોમાં કહે છે કે, “ જીવસૃષ્ટિ અનિયંત્રિત સ્થિતિમાં રહે તે તેની પ્રવૃત્તિ અધોગામી થવા લાગે છે.'
'
“ Life left to itself las got tendency to deteriorate.'' એજ સિદ્ધાંત મનુએ પણ આ પ્રમાણે કહ્યો છે, ધીમે ધીમે આ ક્ષત્રિય જાતિ સરકાર રહિત થવાથી અને સત્કાર કહેનારા ભ્રાહ્મણે ન મળવાથી શુદ્રત્વને પહેાંચી. ખીજું અનુમાન એવું નિકળે છે કે અમારી તરફના સુધારકા જેને રોટી બેટીના વાડાઓ જેવાં દૂષણાસ્પદ નામાથી સોધે છે.રતે વાડા જેવીજ પ્રક્રિયા સૃષ્ટિમાં ચાલ્યા કરે છે. માનવીની કંઇ પ્રગતિ થવાની હશે તે તે સુષ્ટિના નિયમા સમજી, તેના ઉપયોગ કરીને જ ચરી, નિહું કે તે નિયમાનુ
૧ મનુ અધ્યાય ૧૦ શ્ર્લાક ૪૩, ૪૪
૨ . ભ. છૅ. સાવરકર
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની નૈસાગ ઉત્પત્તિ
૧
www.kobatirth.org
2
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉલ્લંઘન કરીને ! અહિં સુધી સમાજરચના સથેાપસ ધ વગેરે બાબતામાં સૃષ્ટિની પ્રક્રિયા ક્રમ છે તે કહ્યુ. સૃષ્ટિ અંતગĆત મનુષ્યપ્રાણીમાં સધેાપસ'ધનુ' બીજ અસ્તિત્વમાં છે, તે આ સૃષ્ટિ પ્રણીત હેતુમાં હાવું જોઇએ, પરંતુ વૃથાભિમાની માનવ આ બાબત કબુલ કરવા તૈયાર નથી. અદ્ભુકારને આશ્રય કરી બધાને! કર્તા હુંજ છું એમ તે કહેવા લાગે છે; અને તે એમજ હાવું જોઇએ એ સિદ્ધ કરવા માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિએ કરે છે. આસુરી સંપત્તિનુ આજ લક્ષણ છે. મનુષ્યપ્રાણીને થએલા અકારનુ વર્ણન ભગવદ્ ગીતાકારે સાળમા અધ્યાયમાં અત્યંત સુંદર રીતે કર્યુ છે.
प्रवृत्ति च निवृत्ति अना न विदुरासुराः । न शौवं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥ ७ ॥ પ્રવૃત્તિ કે નિવૃત્તિને ન ણે આસુરી જતેઃ ન શે!ચે હાય તેગ્મામાં, ન આચારે ન સત્ય વા.
असत्यमप्रतिष्टं ते जगदाहरनीश्वरम् | अपरस्परसंभूतं किमन्य कामहेतुकम् ॥ ८ ॥ કહે તેએ જગતે જુઠ્ઠુ, નિરાધાર અનિશ્વર; કામ ભાગથી જન્મેલું, ન કૈા કારણથી ખીજા. एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः | प्रमत्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥ ९ ॥ આલખી દૃષ્ટિએ, પાર્થ ! નષ્ટાત્મા અલ્પબુદ્ધિનાં; નાશાથે ઉગ્ન કર્યાં, તે જન્મે છે. જગત્રુએ.
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः । मोहाद्गृहीत्वाऽसद्ग्राहान् प्रवर्तन्तेऽशुचिवृताः ॥ १० ॥
For Private and Personal Use Only
s
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hજ થનારા
આશ્રયી કામ દુપૂર, દંભ માન મર્દ ભર્યા, પાપ વૃત્તિ પ્રવર્તે છે ધારી મેહે દુરાગ્રહે.
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥ ११ ॥ અગાધ, મૃત્યુએ ખૂટે એવી ચિંતા ઉપાસતા, કામના ભાગમાં લીન, એ જ સૌ એમ નિશ્ચયી;
आशापाशशतैर्बद्धाः कामक्रोध परायणाः । इहन्ते कामभोगार्थमन्याये नार्थ संचयान् ॥१२॥ સે આશા પાશથી બાંધ્યા, કામ કેપે ડૂખ્યાજને ઈચ્છે છે કામ ભોગાથે, અન્યાયે દ્રવ્ય સંચય इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३ ॥ આજ તે મેળવ્યું મેં આ, આ પામીશ મનોરથી; આ છે, ને આવશે મારે આ ધને યે હવે વળી; असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । इश्वरोऽहमहं भोगीसिद्धोऽहं बलवान् सुखी ॥ १४ ॥ હણ્યા આ શત્રુઓને મેં, ને હણીશ બીજા ય તે; હું જ ઈશ્વર, હું ભોગી, સિદ્ધ હું બળીયો સુખી. आढयोऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सहशो मया । यक्ष्ये दास्यामि मादिष्य इत्यज्ञानविमोहिताः ॥ १५ ॥ હું ધનાઢય, કુલીને હું, કોણ છે અન્ય હું સમ ? થજી આપી હું રાચીશ, અજ્ઞાને એમ માહિત;
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनेकचित्तविभ्रांता मोहजाल समावृताः । प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥ १६ ॥ ઘેરાયા મેહજાળે જે, ભમતા ચિત્તથી ભમ્યા, નિમગ્ન કામ ભોગે જે, પડે તે ઘેર
નમાં.
^^^^^^^^^^^^^^^
आत्मसंभाविता स्तब्धा धन मानमदान्विताः । यजन्ते नामयशेस्ते दम्भेनाविधिपूर्वकम् ॥ १७ ॥ અક્કડ તે ગુમાની તે ધનમાન મદાંધ તા ય છે નામના યજ્ઞે દભથી વિધિના વિના,
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः । मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १८ ॥ અલ ૬ અહંકાર કામ ને ક્રોધ આશ્રયી 277 મને અસૂયાળા સ્વપર દેહને વિષે.
तानहं द्विषतः कुरान्संसारेषु नराधमान् । क्षिपाम्यजस्त्रम शुभानासुरिष्वेव योनिषु ॥ १९ ॥ દ્વેષીએ તે પાપીને, તે નરાધમ દુરને સદ્દા ફેકુ છું સ'સારે, આસુરી યોનીમાં જ હું,
k
आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि । मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥ २० ॥ આસુરી યાનિપામેલા જન્મેાજન્મે ય તે સૂંઢા ન પામીજ મને પાર્શ્વ ! પછી પામે અધેાતિ.
For Private and Personal Use Only
ઉપરનું વર્ણન હાલની પાશ્ચાત્ય વિકૃતિને અક્ષરશઃ લાગુ પડે છે. હાલના સુશિક્ષિતે પણ એ વાત કબુલ કરશે, પરંતુ તેઓ એમ કહેશે કે, ઉપર જે વિકૃતિનું વર્ણન કર્યું છે તે પયંગુવિશિષ્ટ
.
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઐનું સમાજરચનાશાસ
વિકૃતિ કઈ ખરાબ નથી. એ સમાજનું' પ્રત્યક્ષ સ્થિતિએ ( Positive stage ) પહોંચ્યા પછીનુ સ્વરૂપ છે. તમારા ભગવદ્ગીતાકાર જે સમ જનુ' વર્ણન કરે છે તે સ્વર્ગ નરકના સાજથી સજાએલે છે અને તે ખરાબર આગસ્ટ ક્રાંતની ( Anguste Conte) સૂચવેલી સામાજીક પ્રગતિની ત્રણ શ્રેણીમાંની ખીજી શ્રેણીને મળતા આવે છે. એટલે કે તે અધ્યાત્મિક ( metaphysical ) શ્રેણીમાં છે, હજુ તે તેને આધિભૌતિક સ્થિતિમાં આવવાનુ બાકી છે. આ પ્રકારે મનુષ્ય અગર સમાજ અહંકારથી રંગાઈ જાય છે એટલે પોતે પણુ સૃષ્ટિના વ્યવહારનું એક મહત્વનું અંગ છે એ ભૂલી જઇ માનવસમાજની એકાએક હીલચાલ પેતે બુદ્ધિપુરઃસર કરે છે એમ એની પૂર્ણ ખાત્રી થાય છે. આજ નિયમ પ્રમાણે એ સધાપસ ધની પ્રવૃત્તિ પણ પેાતાના મનના કત્વનું જ ફળ છે એમ માનવા લાગે છે. એક હિંદુસમાજ છેડી દઇએ તો પણ ખતર સર્વ જગ્યાએ સમાજરચના આજ પદ્ધતિથી કરેલી દેખાશે. એમનેા કાયદા ધ્યેા, એમની નીતિ પહિત જુએ, એમની રાજ્યપદ્ધતિ જુએ, એમની ૫ના લો, એના મૂળમાં એક કલ્પના સ્પષ્ટ દેખાય છે, તે એ કે સમાજ ઉત્પત્તિ માટે માનવીએ સામાજિક કરારને ( Social contruet ) આશ્રય લીધા છે. તે કલ્પના કયા રવરૂપની છે, તે આપણે જોઇએ.
४
સામાજિક કરાર
આ કલ્પનાના નીચે પ્રમાણે ત્રણ ટપ્પા પડે છે. પહેલે ટપ્પા એ કે ઘણા જ પ્રાચીન કાળમાં મનુષ્ય પ્રાણી સમાજ વિરહિત વ્યક્તિ–પ્રધાન સ્થિતિમાં હતા. આવા પ્રકારનું વર્તન એ આજ પણ રાખે, એમ કહેનારા તત્ત્વવેત્તા પણ છે. વ્યક્તિમુલક અને વ્યક્તિ--પ્રધાન સમાજ રચનાને પુરરકાર કરનારા
૧ Rousseau-Social contract, IHobbes-Tavithan, IookeTwo tretises on government. સામાન્ય વારા માટે Gettel, Sidgewick, Tasky, Wilson વગેરેના રાજકારણ શાસ્ત્રો પરના ગ્રંથા
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજના નૈસર્ગિક ઉત્પત્તિ
૨૧
v
૧૪ *./
અર્થશાસ્ત્રી જે એડમ સ્મિથ, રિક, માલ્વસ, જેન ટુઅર્ટ મિલ બાસ્ટીઓ વગેરેના મતોનું આત્યંતિક સ્વરૂપ જનતત્વજ્ઞ મેકસ સ્ટર્નરના મનમાં પ્રદર્શિત થાય છે તે અત્યંત આવેશથી કહે છે કે,
હું જ અસ્તિત્વમાં છું, બાહ્ય જગત હું જ છું અને મારું ધ્યેય પણ હું જ છું; (ego is m ego, I am myself, my object is myself aud my aim is myself. ) 311 4512411 અહંભાવની કપના હાલે નીતિશાસ્ત્રમાં વ્યાપી રહી છે એ વાત આપણી તરફના સમાજસુધારકે પણ કબુલ કરે છે. આ થા સમાજરચનાનો પહેલે ટપે. બીજે પ એ કે સર્વ માણસેએ એક દિવસ એકઠા મળી કરાર કર્યો. તેઓએ એમ નક્કી કર્યું કે, આપણને જે કંઈ નૈસર્ગિક હક્કો પ્રાપ્ત થયા છે તે થોડા ઓછા કરી, તે બધા કેઈપણ
વ્યક્તિને અગર વ્યકિતઓને રાધીન કરીએ અને આ હકદાનના બદલામાં તેઓ આપણું રક્ષણ કરે. પરંતુ કરાર કર્યો એવી કલ્પના માન્ય કરવાની સાથે જ એ પ્રશ્ન ઉભો થયો છે કે તે વખતે આધિદૈવિક ( Divine ) આધ્યામિક (metaphysical ) અને અધિભૌતિક ( physical ) એમ એંગસ્ટક તે જે ત્રણ ટપાઓ નક્કી કર્યા છે, તેમાંના કયા ટપામાં સમાજ હતો ? આ સામાજિક કરારની બાબત જે અત્યંત પ્રાચીન કાળમાં બની હોય તો સમાજ રક્ષણ થાય એ હેતુથી નવા કરાર કરનારો માનવી વ્યક્તિસુખ માટે કરેલા કરારનું ઉલ્લંઘન કરનારા વીસમી સદીના માનવી કરતાં વધારે સુધરેલ હતો એમ માનવું પડશે! ઠીક, એકંદરે આવા કરારથી માનવ સમાજબાહ્ય, વ્યકિત પ્રધાન જગલી સ્થિતિમાંથી સમાજમાં આવીને બેઠે ખરે !
ત્રીજે છે એ કે વ્યક્તિએ કરાર પાળા જ જોઈશે એ સ્થિતિ ઉપજાવવા માટે કોઈ પણ શાસનકર્તા જોઈએ. તેથી દરેક વ્યક્તિએ પિતાની સત્તા છેડી ડી ઓછી કરી, તેને એકત્ર કરી અને તે સર્વ
1 Types of economic theory by Othmar Spuan.
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
સત્તા એક અગર અનેક વ્યકિતઓને સ્વાધીન કરી. રાજસત્તાનું એજ આદ્ય સ્વરૂપ છે, એટલે કે રાજાની સત્તા અગર સમાજમાં અસ્તિત્વ ધરાવનારી બીજી કોઈ પણ સત્તા સમાજની જ છે. પાટીદારથી કરી તે ઠેઠ સમ્રાટ સુધી અને સર્વસાધારણ બ્રાહ્મણથી કરી પિપ કે શંકરાચાર્ય સુધી સર્વ વ્યક્તિઓ કેવળ એ અધિકાર પર કામ કરનારા કાર્ય મંત્રી છે. એડમંડ બર્ક કહે છે કે, “ આવા પ્રકારના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિમાં રાજા એટલે એક પુરૂષ! રાણી એટલે એક સ્ત્રી ! અને સ્ત્રી એટલે એક પશુ અને એ પણ કંઈ ઉચ્ચ પ્રકારનું પશુ નહિ ! !
“ In this philosophy the King is but a man! The Queen is but a woman! A woman but an animal and that also not of the very high type !!"
(Burke's reflections on tle French revolution. )
એ કલ્પના આ પ્રકારની છે. એ કલ્પના ભેજામાં ઘુસવાની સાથે જ તેને અનુમોદન આપનારા તત્વજ્ઞા ઝપાટાથી એક પછી એક એમ ઉત્પન્ન થવા લાગ્યા. આ તત્વ પૃથ્વીતલપર અવતીર્ણ થયું તે પહેલાં કાયદે એ સર્વસ્વી ઈશ્વરી પ્રેરણુનું જ પરિણામ છે એવી કલ્પના પ્રચલિત હતી. હિંદુ કલ્પનામાં પણ સર્વોપરિ હકુમત ચલાવનારે તે ઈશ્વર જ.
गुरुरात्मयतां शास्ता राजा शास्ता दुरात्मनाम् । इह प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः ॥
પરંતુ પાછળથી એ કાયદો બુદ્ધિગમ્ય ત પર રચાએલે છે અને તેથી એ પરમેશ્વરના કાયદા જેવો જ છે એવી કલ્પનાનો પ્રસાર થવા લાગ્યો. રેમન લેકોનું કાયદાશાસ્ત્ર જોઈશું તે તેમાં આ કલ્પના અંતર્ભત થએલી દેખાશે. પાછળથી સુધારણાના યુગમાં પરમેશ્વરી કાયદે અને માનવી કાયદે એવી પ્રત્યક્ષ વિભાગનું થઈ ને સમાજ
Elemente of Polities-- Gettoll
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
એટલે માનવી કરાર એવી કલ્પનાના જન્મ થયા. આ કલ્પના હિબ્રુ લાકામાં હતી.? એને ઉલ્લેખ પ્લેટાએ પણ કર્યા છે. રામન કાયદા પંડિતાને એ કલ્પના માન્ય હતી અને સરદાર-પ્રધાન (Feudal ) રાજસત્તાની તા એ કલ્પના પાયારૂપ જ હતી. રાજસત્તા અને ધર્મોસત્તા વચ્ચે જ્યારે વિરાધ ઉત્પન્ન થતા ત્યારે ધર્માંસત્તાના પક્ષપાતી, રાજસત્તા તાલુકાના કરેલા કરારાનું પરિણામ છે એમજ કહેતા. પછી આ બધા લેાકેાને આ કરારની કલ્પના હિતકારક લાગવા માંડી. આ કલ્પનાને બહુ જ અનુમેાદન આપનારા મુખ્યતઃ ત્રણ તત્ત્વજ્ઞા થઈ ગયા. હેબ્સ, લેફ્ અને સે।. પ્રત્યક્ષ પ્રમાણ છેાડી જ્યારે કલ્પનાના આશ્રય લેવાય ત્યારે આવા મતભેદે થવાના જ; એ ન થાય તે જ નવાઈ ! હાન્સને અનિયંત્રિત રાજ્યસત્તાની બાજી લેવી હતી તેથી એનું કહેવુ એમ હતું કે કરારથી એકવાર જે સત્તા રાજાને સ્વાધીન કરી તે દાન હવે પાધું કેમ લેવાય ? વળી કરાર લેાકાએ આપસઆપસમાં જ કર્યા અને તેમાં જો રાજા ભાગીદાર જ ન હતા તા પછી કરાર પાળવાની જવાબદારી રાજા પર કાઇ પણુ રીતે પડતી નથી. લાક્ને નિયંત્રિત રાજસત્તાના પુરસ્કાર કરવા હતા તેથી એ કહેતા કે માનવાએ એ કરાર કર્યા ત્યારે રાજા પણ એ કરારમાં સામેલ હતા, તેથી તેણે પણ કરારનું મૂળ તત્ત્વ પાળવું જોઇએ. રૂસાને રાજસત્તા ખીલકુલ જોઈતી ન હતી તેથી એ કહેતા કે, સ સત્તા સમાજની જ છે અને સમાજે જ પોતાના માટે કાર્ય કર્તાએ નિમવાના રહ્યા.” એના ગ્રંથનુ પહેલું વાયઃ માણસ નૈસર્ગિક રીતે સ્વતંત્ર છે પણ જગતમાં દરેક ઠેકાણે એ શૃંખલાએથી બધાએલા દેખાય છે.” Man is born free, but everywhere he is in chains.
66.
""
સમાજોત્પત્તિનું સુષ્ટિપ્રણીત અને કરારપ્રણીત એમ બે પ્રકારથી દિગ્દર્શન કર્યું. કરારપદ્ધતિની વિચારસરણીને હવે ટૂંકમાં વિચાર
r Samuel V. 3 ૨ Pluto's Repulblic
For Private and Personal Use Only
૩
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કરીએ. પહેલા ટપ્પામાં મનુષ્ય વ્યકિતપ્રધાન સ્થિતિમાં હતું એમાં બીલકુલ તથ્ય નથી. માનવસંતતિનો વિચાર કરી આગળ એ અમે બતાવી ગયા છીએ, કે વ્યકિતપ્રધાન સ્થિતિમાં માનવવંશ જીવતો રહી શકે એ અશક્ય છે, પરંતુ માનવ તેવો હતો એમ ગૃહીત માનીએ તે પણ એવો મનુષ્ય કયારે અને કયાં હતો એમ એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અમે પાછળ બતાવી ગયા છીએ તે પ્રમાણે સૃષ્ટિમાં માનવસદશ તિર્યોનીસુદ્ધાં સમાજ બાહ્ય સ્થિતિમાં દેખાતી નથી. પ્રો. કાર સિન્ડર્સ કહે છે કે, “ કુટુંબ અને કુટુંબના સમૂહે પોતપોતાના નક્કી થએલા ભૂમિભાગમાં હરણ, માંસ અને બીજા અનેક પ્રકારનું અન્ન અમયુગના (Paleolithic age ) આરંભથી એકઠાં કરતા દેખાઈ આવે છે. પિલીઓલિથિક કાલથી પૂર્વને ઇતિહાસ કરારવાળા તત્વોને મળ્યો હોય તો તેઓએ લખી રાખ્યો નથી, તેથી તેમના આધુનિક ચેલાઓ પ્રસિદ્ધ કરે એવી અમારી એમના પ્રત્યે હાથ જોડી વિનંતિ છે. - બીજો વિભાગ એ કે પાછળથી તેઓએ કરાર કર્યો. અમે અગાઉ કહી ગયા પ્રમાણે એવી રીતે કરાર ઉત્પન્ન કર્યો હોય તે તે વખતનો માનવી એ આજના માનવી કરતાં ઘણું જ સુધરેલ હતો. પરંતુ અહીં અડચણ એ ઉભી થાય છે કે સમાજની સતત પ્રગતિ થતી જાય છે એવું જે અમારી તરફના વિદ્વાનોનું મૂલ તત્વ, તેને બાધ આવે છે. અહીંના લેખકેને લેખોમાંથી અને વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનોમાંથી એક બાબત સ્પષ્ટ દેખાઈ આવે છે, તે એકે, એક જ સરખી પ્રક્રિયા હિંદુસ્તાનમાં અને યુરોપમાં અગર અમેરિકામાં ચાલતી હોય તો યુરોપ અમેરિકામાં એ સુધારણું મનાય અને હિંદુસ્તાનમાં એમને એમ બને તો પણ હિંદુસ્તાનને પાશ્ચાત્યલેક પાસેથી તે શીખવી જ જોઈએ ! કારણું, પાશ્ચાત્યકા પિતાને સુધરેલા માને છે અને તેઓ જ અહીંના પંડિતોના આદાગુરૂ છે તેથી જ ચત્તાત્રયીન તલામ !
The population problem, by A. M. Carr Saunderb.
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસિંક ઉત્પત્તિ
૨૫
હુ
પાછળથી ચમત્કાર અન્યો કે યુરેપના જ પતિને ઉપર વર્ણવેલી કરારની કલ્પના રૂચી નહિ ! અને એજ અરસામાં ડાર્વિન, હુકલ વગેરેની માનવાત્પત્તિ સબંધીની કલ્પનાએ બહાર આવી. તેમાંના એક લેખક સ્પેન્સરે એવી કલ્પના પ્રતિપાદન કરી કે, સે ંદ્રિય સચેતનપ્રાણીનુ એક અવયવી સ્થિતિમાંથી બહુ અવયવીસ્થિતિમાં રૂપાંતર થવું એનુ નામ જ ઉત્ક્રાંતિ; અને જગતની પ્રત્યેક વસ્તુ અગર સ્થિતિ ઉત્ક્રાંત થઇ હશે, એવી ૬૫નાના પ્રચાર થવા લાગ્યો. એ જ વિચારપ્રવાહમાં રાજસત્તા પણ ઉત્ક્રાંત થાય છે એ મત આગળ આવવા લાગ્યો. તેવી જ રીતે નૈતિક કલ્પનાની ઉત્ક્રાંતિ, પરમેશ્વર વિષયક કલ્પનાની ઉત્ક્રાંતિ, મૂડીવાદની ઉત્ક્રાંતિ, વિવાહ વિષયકકલ્પનાની ઉત્ક્રાંતિ, વગેરે એકાએક વસ્તુઓની વાળીઝાડીને ઉત્ક્રાંતિ થવા લાગી. મહાન તત્વજ્ઞ હુ ટ સ્પેન્સરના અભિપ્રાયાનુસાર સમાજના પ્રવાહ ઉત્ક્રાંતિના નિયમા અનુસાર હુંમેશાં સારા તરફ હોવાથી આજની સંસ્થા ફાલની સરથા કરતાં સહેજે સારી હાવી જોઇએ. આજના રાજકીય લેખકેાની કલ્પના એવી છે કે રાજસત્તા એ ઇશ્વરે આપેલી બક્ષિસ નથી, અને મનુષ્યપ્રાણીએ પેાતાની બુદ્ધિના સામર્થ્યથી બનાવેલી ઘટના પણ નથી, પણ એ તેા સૃષ્ટિના ચક્રમાં ધડાતી ગઈ છે. આ તત્ત્વજ્ઞાનાનુસાર જોશું તેા રાજસત્તા એ અનંતકાળ સુધી વધતી જતી એક ઘટના છે. સ્ટીફન લીકાક કહે છે કે, રાજસત્તા એ કાંઈ કાએ કરેલી શોધખેાળ નથી. પણ એક ક્રમેક્રમે વિકાસ પામતી ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે, અને માનવાના ઇતિહાસની શરૂઆતથી જ સત્ત થતી આવે છે. તે પ્રક્રિયાની શરૂઆત ‘કુટુંબ એ આદ્યટક છે' ત્યાંથી માંડી ‘ આજની રાજસત્તા' સુધી તે આવી પહોંચી છે. વળી આજની જે સત્તા છે તેને મનુષ્યના આધ્યાત્મિક જીવન સાથે કશે પણ સાધ નથી. ૨ આવી રીતે અધ્યાત્મ સાથે સબંધ ન ધરાવનારી સંસ્થા મનુષ્યનું નૈતિક
'
*
Elements of Political science Leacock State-Wilson ૨ The nature of State illougby
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બાબતોમાં નિયંત્રણ કેવી રીતે કરી શકશે એ કહેવું ઘણું જ અઘરું છે. પરંતુ આજની નીતિ મૂળમાં જ આધ્યાત્મ વિરહિત હેવાથી રાજસત્તા નીતિનું નિયંત્રણ કરે છે, એમ માનીએઃ પરંતુ આધ્યાત્મ વિરહિત નીતિ એટલે શું એનો વિચાર નીતિપ્રકરણમાં કરીશું. વારૂ, પાશ્ચાત્યકાની સત્તાની કલ્પના આવા પ્રકારની છે. એ સત્તાની કલ્પનામાં વ્યક્તિત્વ પણ છે અને તેથી જ એ વ્યકિતને ઉત્કર્ષ પણ થતો ગયો. અહીં પણ અમે આગળ કહ્યા પ્રમાણે પાશ્ચાત્ય અને પૌવંત્ય રાજ્યકર્તાઓની સમાજ તરફ જોવાની ભિન્ન પદ્ધતિને લીધે બંનેની સત્તાવિષયક કલ્પનાઓમાં ફરક પડયો. હિંદુઓને મનુષ્યપ્રાણએના કોઈપણ અનુભવ તરફ દુર્લક્ષ કરવું હતું અને સર્વ પ્રકારની માનવીભાવનાઓનું સમાધાન કરી શકે એવી રાજસત્તા ઉત્પન્ન કરવી હતી. તેથી તેમને રાજસત્તા એ સર્વતંત્ર સ્વતંત્ર એવું એક યંત્ર નિર્માણ કર્યું નહિ. માનવોના સર્વ અનુભમને શ્રેષ્ઠ એવો જે આધ્યાત્મિક અનુભવ, તેની જ જે સમાજરચનામાં વ્યવસ્થા નથી તે રચનાને રચના પણ શી રીતે કહી શકાય એ સમજાતું નથી. આજને યુરેપીઅનસમાજ અનૈતિક (non-moral) થયો છે. આનું મૂખ્ય કારણ સમાજપરની સત્તાનું સ્વરૂપ કેવળ એહિક અને અનૈતિક છે એ તો નહિ હેયના ? હિંદુઓની રાજસત્તા વિષયક કલ્પનાઓ અન્ય કલ્પનાઓ કરતાં શ્રેષ્ઠ શા માટે છે એની ચર્ચા ક્ષત્રિય પ્રકરણમાં કરીશું.
1 Heredity & Selectiou in Sociology-Chatterton Hill
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨ જું સમાજરચનામાં શાસ્ત્રોનું સ્થાન
સમાજરચના કે તે નૈસર્ગિક હશે અથવા તે માનવી સંકેતમાંથી
નિર્માણ થઈ હશે. ગમે તે પ્રકારે તે ઉત્પન્ન
થઈ હોય તે પણ માનવપ્રાણીને જે કંઈ શાસ્ત્ર અને તેમના જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને ઉપગડગલે ને અધિકાર પગલે કરવા જોઈએ. જે સમાજરચનાને
નૈસર્ગિક માનીએ તે જ્યાં આપણી રચના નિસર્ગવિધી અથવા વિનાશક બનતી જણાય ત્યાં ત્યાં મનુષ્યએ પિતાના જ્ઞાનનો ઉપયોગ કરી એ સ્થિતિ ટાળવી જોઈએ. માનવીના મનના સંકેતમાંથી સમાજરચનાની ઉત્પત્તિ છે એ આભાસમય કલ્પના સાચી છે એમ માનીને તે પણ એ સંકેત હિતકારક છે કે નહિ એ જોવું જોઈએ. તેથી જ્ઞાનની જરૂર તે આવી જ, કોઈ પણ પ્રકારને વિચાર કરીએ તે પણ ભગવદ્દગીતાકારે કહેલો નિયમ
तस्माच्छात्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । शाता शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥
ર૪ . અ. ૧૬ તેથી કરી કાર્ય અકાર્ય નિર્મતાં, પ્રમાણવું શાસ્ત્ર જ પાર્થ ! તાહરે; જે શાસ્ત્ર કેરા વિધિ વિાક જાણીને ઘટે જ કર્મો કરવાં હને અહિં
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુએનું સમાજરચનાશાસ્ત્ર
બરાબર છે, ઉપર વપરાએલા ‘નૈસર્ગિક' શબ્દ પાશ્ચાત્યેાના અધ્યાત્મ વિરહિત જડના અર્થમાં સમજવાના નથી પણ જે કાઈ શક્તિ આ સૃષ્ટિના મૂળમાં છે, એને પરમેશ્વર કહા કે અન્ત કાઇ નામથી સમેધા, એ શકિતએ નક્કી કરેલી નિયમાવલિ, એવા અર્થે તેને ઉપયેગ કર્યાં છે. હિંદુની સમાજરચના નિસર્ગીમાં એટલે કે જડ નિસર્ગમાં ( non-regulating foxes ) પ્રતીત થનારી સ શક્તિઓના સમુચ્ચયથી અને મેક્ષરૂપ આધ્યાત્મિક ધર્મ એ "તેના સાહચર્ય થી અનેલી છે; તેથી નિસર્ગના સમાજરચનામાં ખેલવાના અધિકાર કેટલા અને મે!ક્ષરૂપ ધર્મના અધિકાર કેટલે એને પણ વિચાર થવા જોઇએ. મોક્ષરૂપ આધ્યાત્મિક ધર્મો અને પ્રત્યક્ષ સ્વરૂપ આચાર ધર્મ એ અરસપરસ પેષક બની ‘ યસેઽમ્બુરચા નિ:શ્રેયસ્ સિદ્ધિ: સ ધર્મઃ' એ ધર્માંની યુકત વ્યાખ્યા થશે. તેથી નિસર્ગાપ્રધાન શાસ્રા અને અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોને ( naturalistic and value sciences ) સમાજરચનામાં કેટલા સબંધ આવે છે તેને વે વિચાર કરીએ. આ દૃષ્ટિથી અમે શાસ્ત્રોની નીચે પ્રમાણે વિભાગણી કરીએ છીએ:
સર્વ સાધારણ શાસ્ત્રૉ:-(૧) વ્યાકરણ-મીમાંસા (૨) ન્યાયશાસ્ત્ર (૬) ગણિતરાાસ્ત્ર.
જડ સૃષ્ટિ વિષયક શાસ્રોઃ-(૧) પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર (physics) (ર) રસાયનશાસ્ત્ર ( chemistry )
જીવ વિષયક શાસ્ત્રઃ-(૧) જીવ રસાયનશાસ્ત્ર (bic-chemitry ) (૨) ઇંદ્રિય વિજ્ઞાનશાસ્ત્ર ( physiology ) (૩) માનસશાસ્ત્ર અને મનોવિશ્લેષણશાસ્ત્ર (psychonalysis) (૪) માનવશાસ્ત્ર (anth.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન
ropology) (૫) ઈતિહાસ (૬)
અર્થશાસ્ત્ર (૭) સમાજશાસ્ત્ર. આ સર્વ શાસ્ત્રને મૂળ પાયો પ્રાણીશા જ હોવું જોઈએ. મોક્ષધર્મ વિષયક શાસ્ત્ર --(૧) નીતિશાસ્ત્ર (science of
values) (૨) ધર્મશાસ્ત્ર (૩) તૌલનિક ધર્મશાસ્ત્ર (comparative
religions) ઉપર જે શાસ્ત્રની વિભાગણી કરી તે પરથી એક વાત સ્પષ્ટ દેખાય છે કે શાસ્ત્રના દરેક સમૂહને વિશિષ્ટ પ્રકારનું કાર્યક્ષેત્ર હોય છે; અને એમનાં ગૃહીત કૃત્ય (eategories or predisabilia) એમનાં કાર્યક્ષેત્રની બહાર લાગુ પડતાં નથી. દરેક શાસ્ત્ર પિતાના અધિકારની અંદર બોલવું જોઈએ, તેની બહાર કદી નહિ. શાસ્ત્રોનાં માનવજીવન પર બે પ્રકારનાં પરિણામો થાય છે. પહેલું એ કે મનુષ્યની કલ્પના, ભાવના, વાસના વગેરેનું કોઈ પણ રીતે નિયંત્રણ ન કરતાં, તેમાંથી ઉત્પન્ન થતા ભેગોનું શમન કરનારાં સાધનો મનુષ્યને શાસ્ત્રો આપી શકશે. બીજું પરિણામ એ કે ભોગોના મૂળમાં જે મન છે તે મનમાં એક પ્રકારનું ક૯૫ના સ્વરૂપ ઉત્પન્ન કરી એવા ફેરફાર કરો કે તેને સુખ માટે બાહ્ય ઉપભોગની જરૂર જ ન રહે. આ જ સુખદુઃખની કપના હિંદુ સમાજશાસ્ત્રકારે માને છે. મનુ કહે છે –
सर्व परवशं दुःखं सर्व आत्मवशं सुखं । एतद्विद्यात्समाग्नेन लक्षणं नुखदुःख योः ॥
અ. ૪ લે. ૧૬૦ પરાધીને તેટલું બધું દુઃખકારક છે અને સ્વાધીન એટલું સુખ કારક છેઆવી રીતે ટુંકમાં સુખદુઃખનું લક્ષણ છે.”
હવે આ બે દષ્ટિથી ઉપરનાં શાસ્ત્રો ટુંકમાં વિચાર કરીએ. ટુંકમાં કહેવાનું કારણ ગ્રંથવિસ્તાર ભય એ જ છે.
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| હિઓનું સમાજરચનાશા
*,* *
* * *
*
*
*
*
* *
*
*
* ૧
૧
v
* * /
/
- + ,
૧'
* *
* * * * *
*
સર્વસાધારણ શાસ્ત્રોમાંનું વ્યાકરણશાસ્ત્ર પદેને વિચાર કરે છે. મીમાંસા વાક્યોના અર્થને વિચાર કરે છે. વ્યાકરણમાં તુલનાત્મક શાસ્ત્રને અંતર્ભાવ થાય છે. હાલમાં સર્વ ઠેકાણે ચાલતા વાદવિવાદમાં કેવળ ઉપરના ભાષાપ્રધાન શાસ્ત્રને ઉપયોગ કરવામાં આવે, તે પણ ઘણાખરા વાદવિવાદના પ્રસંગે ટળી જશે. તુલનાત્મક ભાષાશાસ્ત્ર તરફ વિદ્વાનેનું લક્ષ જશે તો ઘણુએ પંડિતમન્યો શબ્દસિદ્ધિ વિચારપૂર્વક કરશે અને કેવલ ભાષા ઉપર વાદવિવાદ કરવાનો પ્રસંગ નહિ આવે. તે પછી દરેક સિદ્ધાંત કે પ્રમેયને–પૌતૃત્વ કે પશ્ચિમાત્ય ન્યાયશાસ્ત્રની કસોટીએ ચઢાવવાથી ઘણું સિદ્ધાંત તે આપોઆપ જ ઓગળી જશે. આવી રીતે બેલવામાં સમાજના નેતાઓમાં સત્ય શોધવાની ઈચ્છા છે એવું અમે ગૃહીત લઈએ છીએ; પરંતુ ખરું જોતાં આજ સુધીને અમારો અનુભવ અમારી ઉપરની માન્યતાથી તદ્દન વિરૂદ્ધ છે.
બાકી રહેલું સર્વસામાન્ય શાસ્ત્રગણિતશાસ્ત્ર છે. જે બાબતે આ શાસ્ત્રની આગળ આવે છે તેના પરિણામ તરફ જોઈ અધરેતર વ્યક્તિ નિશ્ચિત કરવાનું કાર્ય ગણિતશાસ્ત્ર કરે છે. આ શાસ્ત્ર કોઈપણ બાબત શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ છે, ઉચ્ચ છે કે નીચ છે એમ કરાવી શકશે નહિ અને તેની કટી પણ કહી શકશે નહિ પણ કરી શોધી એ શાસ્ત્રની આગળ મૂકીશું તે તે કટીની દૃષ્ટિએ સારું કર્યું અને ખરાબ થયું એ અત્યંત બારીકાઈથી કહી શકશે, તેથી કોઈપણ સ્થિતિનું સમાજ પર થતું પરિણામ માપવા માટે ગણિતાત્મક પદ્ધતિ Statistical method જેવું બીજું ઉત્તમ સાધન એક પણ નથી. અહીં માપવું શું ? કેમ માપવું? એનું પરિણામ (unit) કયું લેવું વગેરે પ્રશ્નો સહજ ઉત્પન્ન થાય છે. આ બાબતને નિર્ણય પ્રથમ થવો જોઈએ. નહિ તે અનેક સ્વરૂપી સમાજમાં દરેક બનાવ માટે અનેક કારણે હોય છે પરંતુ તેમાંથી ગૌણ કયાં અને પ્રધાન ક્યાં એનો પણ નિશ્ચય થ ૧ મારતી પૃરવા પ્રશ્ન-વિ. રા. શિંદે
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં સારાનું સ્થાન
જોઇએ, નહિ તેા બધા જ એક જ માપથી મપાશે તે એક પ્રકારની અનવસ્થા ઉભી થશે. પ્રધાન કારણેાને ઓછું મહત્ત્વ અપાશે અને ગૌણુ કારણા તરફ જ આપણુ વિશેષ ધ્યાન ખેંચાશે, પરિણામે દુઃખતુ હાય પેટ અને દવા આપે માથાની એવી સ્થિતિ થશે. હાલમાં અહીં સમાજસુધારણાને ફાલ આવ્યો છે. એ સુધારણાઓમાંથી સામાં નવાણુંની ઉપર કહ્યા પ્રમાણે સ્થિતિ છે એટલું જ અમારે બતાવવું છે.
સર્વસાધારણ શાસ્ત્રોના આટલો વિચાર કર્યાં પછી બાહ્યઉપાધિઓનું એટલે માત્રાપીતષ્ણુનુ નિયંત્રણ કરનારાં શાસ્ત્રાને વિચાર કરીએ. આ શાસ્ત્રોનુ અધિકારક્ષેત્ર માનવી મનમાં રહેતી વાસનાનું પૂર્ણ સમાધાન કરવું એટલું જ છે. માનવીવાસનાઓનું પૂર્ણ સમાધાન થઇ શકે છે, એ અહીં ગૃહીત માની લીધું છે, પણ વાસનાએ જ અશમ્ય હેાય તે આ વર્ગોનાં બધાં શાસ્ત્રોના પ્રયા વંધ્યાપુત્રની કે આકાશપુષ્પની શોધ કરવા જેટલા હાસ્યાસ્પદ થશે. પરંતુ હાલ એ શાસ્ત્રો એવી શેાધે કરી સ્થાં છે અને આખા જગતનું એ તરફ ધ્યાન ખેંચાયુ છે, તેથી તે શાસ્ત્રોના પ્રસ્તુત ગ્રંથમાં વિચાર કરવા એ ધણું જ આવશ્યક છે. હાલમાં એ શાસ્રો ઘણાં જ આગળ વધ્યાં છે. તેથી મનુષ્યની ખાદ્ય સ્થિતિમાં પણ ખુબ ફેરફારો થયા છે. ન્યુટને ક્રેટલાક પ્રમેયે સિદ્ધ કરી બતાવ્યા તેથી જગતનું કાકડુ હવે ઉકેલાઈ ગયું છે એવી લેકાની કલ્પના થઇ. ઝુદ્ધિવાળા માસાને વ સૃષ્ટિમાંની જડક્તિએને ( nonregulating forces) ઉપયાગ પેાતાના ઉપભાગની વૃદ્ધિ માટે કેમ થઈ શકે એ ચિંતા કરવા લાગ્યા. તેથી પ્રવાસનાં સાધના ઘણીજ ઝડપથી વધવા લાગ્યાં. પરિણામે સજીવ જનાવરાને બદલે જડકિતથી પ્રેરિત એવી મેટરી અને વિમાન સ ડેકાણે ફરતાં દેખાય છે; અને પૃથ્વી ઉપરને પ્રવાસ ઘણા જ ટુંકા થઇ ગયેા. જુદા જુદા સધાતુ સંઘટન પણ વધારે થવા લાગ્યું. આવી રીતે મનુષ્યે ચલ કાલ ઉપર ખુબ વિજય મેળવ્યા. આ ભૌતિક તત્ત્વમાંથી સામાજિક આરાગ્યની
ADANANAWY
For Private and Personal Use Only
g!
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કલ્પના ઉત્પન્ન થઈ અને આનું જ પરિણામ એટલે કાઈ માકના સમાજસત્તાવાદ ! છેવટે પરિણામ એ આવ્યું કે ગુન્હેગારને દિવ્ય ( પ્રાચીનકાળમાં માસ અપરાધી છે કે નહીં તે નક્કી કરવા પાણી કે અગ્નિ વડે કરવામાં આવતી પરીક્ષા )માંથી પસાર થવું એ કલ્પના નષ્ટ પામી અને તેને બદલે ગુન્હેગારને પેાતાની નિર્દોષતા સિદ્ધ કરવાને અને પેાતાના પક્ષ રજુ કરવાને અધિકાર પ્રાપ્ત થયે; હાલે આપને પ્રકાશ આપનારા સૂર્યથી મેાટા ગાળા છે, તેમને પ્રકાશ અહીં અદૃશ્ય કિરણે દ્વારા આવે છે, તે અહીં પણ તેવા જ પ્રકાશ કેમ ઉત્પન્ન થઇ શકે એને વિચાર મનુષ્ય કરવા લાગ્યા. રાત્રે અંધારાને લીધે મનુષ્ય કાર્યાં કરી શકતે નથી, તેથી રાત્રને જ નષ્ટ કરવા વિદીપાના ઉપયેગ થવા લાગ્યા. મનુષ્યનું કા અપ્રતિત ચાલવામાં સ્થલકાલ દિવસ રાત્ર વગેરે તરફથી થતી અડચણા આ શાસ્ત્રોની મદદથી લગભગ દૂર થઈ ગઇ, લગભગ કહેવાનું કારણ એટલું જ કે સ્થલકાલની મર્યાદાએ ( limitations) તદ્દન નામુદ કરવી એ શકય નથી. પરંતુ આ ગતિશાસ્ત્રને ( dynamics ) વિષય છે, એટલે અહીં વધુ વિચાર થઇ ન શકે તેવી જ રીતે મનુષ્યને દ્રવ્યોત્પાદનના સાધન ઉત્પન્ન કરી તેને કામ કરવાની માથાકૂટમાંથી મૂકત થવામાં પણ ઘણી જ સફળતા મળી. આ શાસ્ત્રોની મદદથી માણસ વિશેષ સોંપત્તિ પ્રાપ્ત કરી શકયે, વાયુ વેગે પ્રવાસ કરવા લાગ્યા, અને ઘણા જ અહેાળા પ્રમાણમાં સઘટના કરી શકયે. મનુષ્ય બાહ્ય સૃષ્ટિને પહેલાં ગુલામ હતા તે હવે પ્રભુ અની રહ્યો, એમાં શંકાને સ્થાન જ નથી. આ બધુ... ફીક છે ! આનાથી માનવમાં રહેલી વાસનાએાનુ સમાધાન જરા વિશેષ પ્રમાણમાં થવા લાગ્યું અને પહેલાં જેવું આસ્તિત્ત્વ પણ નહોતું તેવી અનંત વાસનાઓ ઉત્પન્ન થવા લાગી, પરંતુ કઈ વાસના યુકત અને કઇ અયુત, કાનું સમાધાન ઉચિત હાઇ વિધિયુકત છે અને કાનુ સમાધાન અનુચિત અને અપાયકારક હાઈ નિષેધ કરવા યાગ્ય છે, ઍને નિર્ણય આ ભૌતિક તત્ત્વો કરી શકતાં નથી; અને જો વિધિ
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં ચાનું સ્થાન
નિષેધને નિર્ણય ન થઈ શકે તે નૈતિક મૂલ્યો પણ ક્રમ નિશ્ચિત કરવાં ? નીતિ વિનાના સમાજનું અસ્તિત્વ પણ કેમ કલ્પી શકાય ? તેથી જ અમે કહીએ છીએ કે સમાજશાસ્ત્રમાં આ શાસ્રોતે અત્યંત નિકૃષ્ટ પ્રકારના અધિકાર પ્રાપ્ત થશે. અહીં કેટલાક લેાકાને એવી શંકા થશે કે હાલનું મનુષ્યત્વ કઇ સસ્તી આ શાસ્ત્રોને આધીન નથી, તે એમને એટલું જ કહેવાનું કે આપણે પેાતાને ભલે જડવાદી ન કહીએ તેા પણ સમાજને બુદ્ધિમાન વર્ષાં ચંદ્ર, સૂર્ય, ગંગાનદી, તારા, ઈન્ફલુઅન્ના વગેરે જેવી અત્યંત વિભિન્ન પ્રકારની પ્રક્રિયાઓને જડવાદની ભાષામાં ખેલે છે, એમાં જરા પણ શંકા નથી. આવી રીતે આપણાં પહેલાંની પેઢીએ ખેલતી ન હતી અને હવે પછીની પેઢીઓ ખેલશે કે નહિ તે કહી શકાતું નથી. હાલનાં શાસ્ત્રાની પ્રવૃત્તિ જોઇશું તેા જડવાદની ભાષા નહિ મેલે એમજ લાગે છે.
53
માનવને નાશ કરવાનું ઉત્તમ સાધન યુદ્ધ છે. રસાયનશાસ્ત્રમાં થએલી શેાધખેાળને લીધે તે યુદ્ધશાસ્ત્ર ખુબ આગળ વધ્યું છે (?) નવીન યુદ્ધ વડે કાઇ પણ લેાકસંખ્યા બહુ જ ઘેાડા વખતમાં યમસદને પહેાંચાડી શકાય તેમ છે. પરંતુ તેટલી જ લેાકસંખ્યાની ખાટ પુરી દેવાનું સામર્થ્ય માત્ર આ શાસ્ત્રોમાં નથી. રાજના વ્યવહારમાં આ શાસ્ત્રોએ કઈ વિશેષ ક્રાંતિ કરી નથી. રસાયનશાસ્ત્રની દૃષ્ટિએ ધ્યાન આપવા જેવા-ષ્ટિ-પદાર્થો ઘણા પ્રકારના હેાય છે. ઉદાહરા ધાતુ, કાચ, લાકડાં વગેરે. એને ઉપયોગ ઘર બાંધવામાં, શ્રેષ્ઠ પ્રકારના હથિયારા બનાવવામાં વગેરે થળે થાય છે. ખીજા પ્રકારના પદાર્થાત, મનુષ્યપ્રાણીના શરીરનું પોષણ કરનારા ઘટક તરીકે ઉપયોગ થાય છે. આવા પ્રકારના રાસાયનિક પદાર્થા એટલે ખાદ્ય, પેય, તંબાકુ, ઔષધિ વગેરે; પરંતુ આમાંના ઘણા પદાર્થોં રાજના વ્યવહારમાં ઉપયોગી થાય તેવા નથી. રાજના ઉપયોગનું અન્ન પણ હજી રાસાયનિક પ્રક્રિયાથી
3
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુચાનું સમાજરચનાશાસ્ત્ર
unamannimmmmmmmmmmmm
બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થવા લાગ્યું નથી. પદાર્થ વિજ્ઞાનશાસ્ત્રને સમાજની પ્રક્રિયામાં જે અધિકાર છે તે જ આ શાસ્ત્રને છે.
અહીં એક વાતની નેંધ લેવાની ઈચ્છા થાય છે, તે એ કે આજ શાસ્ત્રીય પ્રગતિ જે કંઈ થઈ છે તે અહીં સુધીના શાસ્ત્રમાં જ થઈ છે. આ ક્ષેત્રમાં પણ પ્રગતિ સૃષ્ટિના નિયમો સમજી લઈ તેનું પાલન કરવાથી જ થઈ છે, ઉલંઘન કરીને તે નહિ જ. હવે પછીનાં શાસ્ત્રના અધિકારની દષ્ટિએ માનવાની જે પ્રગતિ થશે તે પણ સૃષ્ટિના નિયમો સમજી લઈ તે પાળવાથી જ, નહિ કે તેમનું ઉલ્લંઘન કરવાથી. - અહીંથી સજીવ પ્રાણીઓ સંબંધી (Self regulating forces) જ્ઞાનની શરૂઆત થાય છે. માનવી સમાજના દરેક અંગને પ્રાણીશાસ્ત્ર સાથે સંબંધ છે. માનવીની કોઈ પણ હીલચાલ લે, તેના મૂળમાં પ્રાણુશાસ્ત્ર અને તેના એક અંગ રૂ૫ માનસશાસ્ત્ર એ બંને રહ્યાં હોય છે. શરૂઆતમાં જ અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે – ૧. માનવપ્રગતિ પરિસ્થિતિને મૃદુ કરવાથી થશે કે વ્યક્તિને વધુ
કઠેર બનાવવાથી થશે ? ૨. માનવમાં સમ્પ્રવૃત્તિ કે કુપ્રવૃત્તિ હોય છે તે શું અનુવંશથી
પિંડમાં ઉતરે છે કે પરિસ્થિતિ ભિન્ન હોવાથી, પરિણામે
ઉપન્ન થાય છે ? ૩. સૃષ્ટિમાં પ્રગતિનું શું સ્વરૂપ છે? ૪. સમાજરચના વ્યક્તિાપ્રધાન હેવી જોઈએ કે સમૂહપ્રધાન હેવી
જોઈએ? ૫. સમૂહો આનુવંશિક તો પર હોવા જોઈએ કે બીજા કોઈ તો
પર હોવા જોઈએ ? ૬. માનવ એ નિસર્ગતઃ સમાન છે ? જો ન હોય તો શિક્ષણથી
સમાન બનશે ખરા ?
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન
પ
૭. સ્ત્રી-પુરુષનુ` સમાજમાંનું કાર્ય શું ? અને તે પ્રમાણે તેમના અધિકાર કવા ડાવા જોઈએ ?
૮. લેાકસખ્યાની વૃદ્ધિના અને નાશના કંઇ નિયમે છે ખરા ?
૯. ખાલમૃત્યુનું પ્રમાણ વધુ હાય એ સુદૃઢ સમાજનું લક્ષણ છે કે ઓછું હોય તે ?
૧૦. રાગ જંતુ એ માનવસમાજના શત્રુ છે કે હિતકારક મિત્રા છે ? ૧૧. સમાજમાં કયા પ્રકારના લકાની સખ્યા વધવી જોઇએ ? અને કયા પ્રકારના લેાકાની સંખ્યા ઘટવી જોઈએ ?
ઇત્યાદિ અસંખ્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તેમના શાસ્ત્રીય ઉત્તરાના પાયા પર સમાજનાં નીતિમૂલ્યો અકાશે, અને તેથી જ નૈતિક મૂલ્યોને નિર્ણય ધણા ધ્યાનપૂર્વક અને બારીકાઇથી કરવા જોઇએ. હવે આ પ્રશ્નો જેમ જેમ ઉત્પન્ન થતા જશે તેમ તેમ તેમનું શાસ્ત્રીય વિવેચન કરીશું.
ધર્મશાસ્ત્ર એ સર્વથી શ્રેષ્ઠ માનવીના નૈતિક મૂલ્યો નિશ્ચિત કરનારૂં શાસ્ત્ર છે. અમે હિંદુઓનું ધર્મશાસ્ત્ર સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ અને તેમ શા માટે માનીએ છીએ તેનાં કારણો અમે ટુંક સમયમાં જ આપીશું. અહીં એટલું જ કહેવાનું કે ધર્મપદ્ધતિ ગમે તે પ્રકારની હાય તા તે કેવળ ઐહિક પદ્ધતિ કરતાં શ્રેષ્ઠ છે. તે શ્રેષ્ઠ છે એમ માનવાનું કારણ આ પ્રમાણે છે: ધાર્મિક પદ્ધતિ પર રચાએલા સમાજની જીવનશક્તિ કેવળ અહિક કલ્પના પર રચાઍન્ના સમાજની જીવનશક્તિ કરતાં વધારે હેાય છે. તેનાં બે ચાર ઉદાહરણો આપણે ઇતિહાસમાંથી લઇશું, ખ્રિસ્તના ધર્મસંસ્થાપનને કાલ અને રામન સામ્રાજ્યના ઉદયકાલ અંતે લગભગ સમકાલીન છે. એક બાજુ ધન, રાજસત્તા, સેના એટલું જ નહિ પણ ઐહિક જગતમાં જે કંઇ લાભનીય વસ્તુઓ હોય છે તે બધી; અને ખીજી બાજુએ મેસેપેરેમીઆમાંથી પોતાની કલ્પનાઓનું પોટલું લઇ બહાર નીકળેલા એક કારઃ એ
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બંનેની જે પ્રણાલી ઉત્પન્ન થઈ તેમાંથી ધર્મસત્તાએ વધુ જીવનશક્તિ બતાવી છે, એ તે ઐતિહાસિક સત્ય છે. ત્યારે તેની વિરૂદ્ધ ક્રાંસની ક્રાંતિએ ધર્મને ઠેકાણે બુદ્ધિપ્રામાણ્ય યુગ ઉત્પન્ન કર્યો અને તે ગિલોટીનની સાથે જ નષ્ટ થયા. આજ રશિયામાં પણ એ જ પ્રયોગ ચાલે છે એમ કહેવાય છે. પરંતુ તેનું પરિણામ જેવા હજુ બે પેઢીઓ થોભી જવાની જરૂર છે.
અને
આવી રીતે જીવનશક્તિની દષ્ટિએ બેલીશું તે ધાર્મિક ક૯૫ના પર
રચાએલે સમાજ કેવલ ઐહિક કપના પર
રચાએલા સમાજ કરતાં વધુ કાલ જીવી ધાકિ સમાજ શકે છે એ સત્ય ત્રિકાલાબાધિત છે. તેથી
ઉલટું એમ નહિ બતાવી શકાય કે કઈ એહિક સમાજ પણ ધર્મપંથ સૃષ્ટિમાંથી સર્વથા નિર્મુલ
થયો હોય, અને એ કઈ પણ ઐહિક સમાજ નહિ બતાવી શકાય કે જે સૃષ્ટિના ચક્રમાં ઘણુંજ લાંબા કાળ સુધી ટકી રહ્યો હોય. ઐહિક સત્તાની દ્યોતક રાજસત્તા છે, તે તે નાશ પામવા સરજાએલી છે. કવિ બિહણ કહે છે.? “ ભૂપઃ ચિત્તો ન મૂવુર્થી
નામા નાનારિ ર ર તેvil” યુરેપના નકશા તરફ દષ્ટિપાત કરીશું તો શું દેખાશે? જુલીઅસ સીઝર, એંગસ્ટસ સીઝર, શાલેમન, ૧૪ લુઈ, ગુસ્તાવસ એડોફિક્સ એમની સત્તા શું ઓછી હતી ? તેમનું આજ નામનિશાન પણ નથી. ત્યારે ઈસુખ્રિસ્તને ધર્મ આજ ૨૦૦૦ વર્ષો થયાં આખા યુરોપમાં વ્યાપી રહ્યો છે. હિંદુસ્તાનમાં પણ એજ અનુભવ મળે છે. હિંદુસ્તાનમાં શું સામ્રાજ્ય થયાં ન હતાં ? જગતજેતા એલેકઝાંડર, જે
૧ બિલ્હણ વિનામાં સેવ ચરિતમ-૬
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન
નંદિની તરફ વાંકી નજરથી જોવાની હિંમત કરી શકે નહિ તે નંદેનું સામ્રાજ્ય, અને એ જ વિખ્યાત એલેકઝાંડરના વિખ્યાત સેનાપતિ સેલ્યુકસને સજજડ રીતે હરાવી વંકિયામાંથી હાંકી કાઢનાર ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના અશોકનું સામ્રાજ્ય, વળી પ્રવાસના સાધને બહુ સુધરેલા ન હોવા છતાં એ સ્થિતિમાં જેણે કાવેરી નદીથી એકસસ્ નદી સુધી દિગ્વિજય કર્યો તે મહારાજાધિરાજ સમુદ્રગુપ્તનું સામ્રાજ્ય, ઠાણેશ્વરને હર્ષ, અકબર, ઔરંગજેબ અને અંતે નાના ફડનવીસ કે મહાદજી શિદે–એ બધાનાં સામ્રાજ્ય ક્યાં ગયાં. પણ ધર્મસત્તા તે હજુ ઓછાવત્તા પ્રમાણમાં અસ્તિત્વમાં રહેલી દેખાય છેઆવી રીતે
જ્યાં જ્યાં ધર્મસત્તા, ત્યાં ત્યાં સમાજરક્ષણ એવો સંબંધ દેખાય છે. તે સંરક્ષક ધર્મસત્તા નષ્ટ કરવી એ આજને સામાજિક પ્રવાહ નજરે પડે છે.
પરંતુ આ પ્રશ્નનો અહીં અંત આવતો નથી. પૃથ્વી પર એ નિયમ જણાય છે કે રાજા જે ધર્મને હોય તે જ ધર્મ પ્રજાએ સ્વીકાર જોઈએ. મહાભારતકારે પણ આ સિદ્ધાંત આવી રીતે શબ્દમાં મૂક્યો છે – 'कालो वा कारण राज्ञः राजा वा कालकारणम् ।
इति ते संशयो माऽभूत् राजा कालस्य कारणम् ॥'
હિંદુસ્તાનમાં મુસલમાનોની સંખ્યા આટલી બધી કેમ વધી એ પ્રશ્ન પૂછનારાઓએ, જે મુસલમાની સત્તાથી મધ્ય એશિયા અને આફ્રિકા સે વર્ષમાં મુસલમાન થયા તે મુસલમાનની ૫૦૦ વર્ષો સુધી હિંદુસ્તાનમાં સત્તા હતી, છતાં હિંદુ સમાજ અસ્તિત્વમાં કેમ રહ્યો એ પ્રશ્નનો ઉત્તર પ્રથમ દેવે જોઈએ. જે ખ્રિસ્તી ધર્મના ઝંઝાવાત સામે આખા યુરોપને નમવું પડયુ તે ખ્રિસ્તી ધર્મને બાણે હિંદુસ્તાન પર આટલાં બુડાં કેમ થયાં, તેનું કારણ જે કોઈ કહે તો ઠીક થાય. જે બુદ્ધધર્મે ચીન અને જપાનને પિતાને અંકિત કર્યા તે બુદ્ધ ધર્મને આ જુના હિંદુ ધર્મ નસાડી મૂક્યો. આ એક પછી એક બનનારા ચમત્કારોને ખુલાસો કરતું નથી કે રાષ્ટ્રના નિયમની દૃષ્ટિએ
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
+જરચનાશાસ્ત્ર
જોઈએ તે જે ધર્મ રાજાનો તેજ ધર્મ પ્રજાને થવો જોઈએ. કેન્સટનટાઈન બાદશાહે પુરસ્કાર કર્યો ત્યારથી ખ્રિસ્તી ધર્મને પ્રસાર ખુબ ઝડપથી થવા લાગ્યો. “મૂર” કે એ સ્પેન પર અધિરાજ્ય કર્યું તે કાલમાં ઈસ્લામ ધર્મ પ્રસાર પામ્યો અને ફરદિનાન્દ અને ઈસાબેલાએ મૂર લેકને કાઢી મૂક્યા પછી એજ સ્પેન દેશમાં ફરીથી ખ્રિસ્તી ધર્મને ઉદય થયો. રાજાના ધર્મથી વિરૂદ્ધ પ્રજાને જુદે જ ધર્મ ટકી રહ્યો છે એવું એક પણ દેશમાં બન્યું નથી. એવો ચમત્કાર એક હિંદુસ્તાનમાં જ બન્યો છે. રાજસત્તા ખુલ્લી રીતે વિરુદ્ધ હવા છતાં આજ હજારો વર્ષો સુધી તે ધર્મ પિતાનું વ્યક્તિત્ત્વ જાળવી રહ્યો છે. આ ધર્મ પર મહાવીર ગૌતમ આદિ વિધુમઓના માતબર હલાઓ થયા. અશોક, ઔરંગઝેબ આદિ સમ્રાએ આ ધર્મનું નિમૂર્ધન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ધર્મે એ બધાની સામે થઈ એમનું જ આ ભૂમિમાંથી નિર્મૂલન કર્યું. જે મુસલમાન લેકાએ સો વર્ષના અવકાશમાં પૂર્વ યુરોપને વિએના સુધીને ભાગ અને આફ્રિકામાં પ્રવેશી સ્પેન સુધીને દેશ કબજે કર્યો, તે મુસલમાનેને હિંદુસ્તાનની સરહદ પર ત્રણસો વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કરવા પડ્યા. મુસલમાની અમલમાં પ્રત્યક્ષ હિંદુધર્મ પર હેતુપુરસર જુલમ વર્તાવવામાં આવ્યો પરંતુ હજાર વર્ષોથી જે પંજાબ મુસલમાની હીલચાલનું સ્થળ છે તે પંજાબમાં પણ ઘણુ પ્રજા હજુ હિંદુ જ છે. હિંદુધ જે આટલું બધું કાર્ય કર્યું તેને અંગ્રેજીમાં (Brahmanism) કહે છે. જગતમાંના સર્વ ધર્મોમાં આ ધર્મ વયોવૃદ્ધ છે એ વાત તે. એના શત્રુઓને પણ કબુલ કરવી પડશે. અત્યારે પણ એની ઉતરતી દશા છે કે કેમ એ કહેવું સહેલું નથી. ઉપર ઉપરના છેડા સુશિક્ષિત વિદ્વાન સિવાયને ઈતર સમાજ પિતાપિતાની પરંપરાગત પ્રણાલિકાઓની બહાર વર્તન કરતો દેખાતું નથી. - કાલિદાસે કરેલું દિલિપ રાજાનું વર્ણન આજ પણ પ્રજાને લાગુ પડે છે,
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાનું સ્થાન
रेखामात्रमपि क्षुण्णदामनार्वत्मनः परम् । न व्यतीयुः प्रजास्तस्य नियंतुर्नेमि वृतयः॥
રઘુવંશ ૧ વળી આ ધર્મમાં સંઘયુક્ત ઉપાસના નથી થતી. મંદિરમાં જવાની પણ સખ્તાઈ નથી અને કોઈ પણ પ્રકારને ધામિક જુલમ નથી, પરંતુ હિંદુના પ્રત્યેક આચાર સંસ્કારથી બાંધવામાં આવ્યા છે. હિંદુને અન્ન ખાવા માટે પણ સંસ્કાર છે. પશુ જ્યાં ભક્ષ્ય દેખે છે ત્યાં જ ખાવા લાગે છે તે પ્રમાણે હિંદુથી ખાઈ શકાશે નહિ. તેના પર તેને કેટલાક સંસ્કાર કરવા પડે છે. તેના પિયJણ માટે પણ સંસ્કાર છે, સ્નાન કરવાના પણ સંસ્કાર છે. આ સંસ્કારોએ હિંદુત્વનું જે મુખ્ય લક્ષણ જતિ સંસ્થા તે સુવ્યવસ્થિત રાખી છે. અંગ્રેજ સમ્રાટના કે દેશી રાજાઓના કાયદાઓનો હિંદુ સમાજના મન પર જેટલા અધિકાર છે તેના કરતાં સહસ્ત્ર ગણે અધિક અધિકાર ધાર્મિક કલ્પનાઓને તેના પર છે. આ લેકે ઉપર પાંચ દસ વખત પરચક્ર આવી ગયાં. પરંતુ તેના પરની સાચી સરકાર જે અવ્યક્ત ધર્મ તે કદી બદલી નહિ. તેથી મહેસુલ વસુલ કરનાર ગમે તે હોય છતાં હિંદુસમાજ પોતાને અવ્યક્ત રાજાની જ પ્રજા રહ્યો.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આગમન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩જી પ્રગતિની ભ્રામક કલ્પના
ઓગણીસમા સૈકાની મધ્યમાં સુરાપની વિકૃતિના હિંદુસમાજ
સાથે સંબંધ આવ્યો, અને તે સમાજના નેતાઓનાં મન જરા ડગમગવા લાગ્યાં.
૧
પાશ્ચાત્ય સંસ્કૃતિનું ખરેખર તે હિંદુ સમાજમાં નથી, એવા એક પણ રીતરિવાજ જગતમાં મળશે નહીં, પરંતુ હિંદુ સમાજમાં તે તે રીતિરવાજો અધિકારભેદને લીધે કાઈ એક વિવક્ષિત સ્થળે દેખાય છે; સાર્વત્રિક રીતે નહીં. હિંદુ સમાજ આવા પ્રકારને હેવાથી અને હિંદુઓના સર્વાં સાધારણ નિયમે ભૌતિક નહીં પણ આધ્યાત્મિક હોવાથી હિંદુજાતિએના પર પરાથી ચાલ્યા આવેલા આચાર જુદા જુદા છે તેથી બધા આચારા ઉપર એકી સાથે આધાત કરી શકાયો નહિ, પણ હિંદુના જેટલા શ્રેષ્ઠ તે અભિજાત આચારે મનાયા હતા, તેના પર આધાત થવા લાગ્યા. હિંદુએ પેતાની સમાજરચના જાતિ અને સમૂહના સ્વરૂપની બનાવી છે. તેવી રચના હિંદુ સિવાયના બીજા કાઈ પણું સમાજમાં દેખાતી નથી, તેથી જાતિભેદ વડે હિંદુસમાજને નાશ થયો એવી અફવા ફેલાવા લાગી. શ્રેષ્ઠ આચારમાં વિધવાવિવાહના નિષેધ કરેલા જોયા, ત્યારે વિધવા પુનર્નવાના ફાયદા પાસ કરાવી લીધા,
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૪૧
કનિષ્ટ આચારમાં શું વિધવા પુનર્વિવાહ થતા ન હતા? શારીરિક, માનસિક અને સામાજીક દ્રષ્ટિએ અત્યંત હિતકારક (આ સિદ્ધાંત અમે ભરપુર પુરાવા આપી સિદ્ધ કરવાના છીએ) એવું જે સ્ત્રી વિવાહનું વય તે સાહેબલેકેના સમાજમાં દેખાયું નહિ, તેથી આ બે બાબતે પણ જંગલી છે એમ નક્કી થયું. વિવાહિત સ્ત્રીએ અગર કોઈ પણ શ્રેષ્ઠ સ્ત્રીએ જ્યાં એકાંતમાં કે લેકમાં પરપુરુષ સાથે સંબંધ આવતો હોય તેવા ઠેકાણે કોઈ પણ પ્રકારનું કામ કરવા ઘરની બહાર જવું નહીં એ હિંદુઓને કડક નિયમ હતા. ત્યારે સ્ત્રીઓના આભાસિક હક્કોને આશ્રય લઈ તે નિયમ પર પણ આઘાત કરવામાં આવ્યું. આવી રીતે બ્રાહ્મણોનાં નૈતિક મૂલ્યો બધે ત્યાજ્ય મનાયાં અને શુદ્રોનાં નૈતિક મૂલ્ય પ્રધાન મનાવા લાગ્યાં, અને તેને ધીમેધીમે પ્રસાર થવા લાગ્યો. હાલે સ્પર્શાસ્પર્શ, ભક્ષ્યાભઢ્ય, પેથાપેય વગેરે એકાએક બાબતમાં દ્રોના અનિબંધ આચાર સમાજમાં પ્રધાન મનાવા લાગ્યા છે, અને આને જ સમાજસુધારણું કહેવી એમ સમાજ સુધારક નામને પ્રાણીવર્ગ આજ અમને કહેવા લાગ્યો છે !
અડીઅલ મુસલમાને માટે જે અશકય બન્યું તે જ અંગ્રેજોએ માયાને હાથ ફેરવી શકય કરવાની શરૂઆત કરી ! અંગ્રેજો ધૂર્ત છે. જયાં સુધી સમાજ પિતાના નીતિશાસ્ત્રને છોડતો નથી, ત્યાં સુધી તે સમાજ અભેદ્ય છે એ બાબત અંગ્રેજો સારી રીતે જાણતા હતા. તેથી તેમનાં મૂલ્ય વિશેજ શંકા ઉત્પન્ન કરે, પછી એકવાર તેમનાં માનસ સંશયગ્રસ્ત થયાં કે એક પણ આચાર સ્થિર રહી શકશે નહિ અને સમાજનું વિઘટન પિતાની મેળે થશે. તલવારથી શરીરે જીતી શકાય છે પણ મને જીતી શકાતાં નથી, તેથી મને તે આ પ્રકારે જીતવા જઈએ ! પરંતુ અંગ્રેજ થયે તેથી શું થયું ? એના દેશમાં જે નીતિની કલ્પનાઓ પ્રચલિત હેય તે જ લઈ આવે ને ! તે વખતે
? Subjugation of wornan-J. S. Mill
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
યુરેપના તત્ત્વોના મગજમાં પ્રગતિની કલ્પનાઓનો સંચાર થયો હતો. તે જ પ્રગતિની કલ્પના તેઓ અહીં લાવ્યા અને અહીંના સ્વયંમન્ય નેતાઓ-એટલે સર્વથી વધુ બૂમરાણ કરનારાઓએ—તે કલ્પના માન્ય કરી અને હજુ પણ કરે છે ! પ્રગતિ શબ્દ બધાની જીભ પર નાચવા લાગે અને હજુ પણ નાચે છે. પરંતુ એ પ્રગતિ' શબ્દથી આગળ કેઈએ વિશેષ વિચાર કર્યો દેખાતું નથી. ગતિમાન જગતમાં ગતિ તે હોય જ, પરંતુ તે પ્રગતિ કેવી રીતે થવાની છે તેનો વિચાર કોઈએ નથી કર્યો. પ્રગતિ થવાની છે તે કેની ? ચેય કયું ? કે એક સરખી પ્રગતિ જ થતી જવાની ? આજે જે પ્રગતિની વાત થઈ રહી છે તેને નથી દિશા કે નથી એય! તે પ્રગતિનો માર્ગ કયો ? તે માર્ગથી ઈષ્ટ સિદ્ધિ થશે જ એનું પણ પ્રમાણુ શું ? યુરેપના સમાજેની સૃષ્ટિ તરફ જોવાની દૃષ્ટિ અને ધ્યેય ભિન્ન હોવાથી તેમની નીતિ અનીતિની કલ્પનાઓ, તેમના રીતરિવાજે વગેરે દરેકેદરેક બાબતમાં અત્યંત ફેરફાર દેખાવા લાગ્યા. જેટલું યુરેપની સમાજરચનાની પદ્ધતિને મળતું તેટલું હિતકારક, સુધરેલું અને પ્રગતિકારક એવું સંભળાવા લાગ્યું; તેથી પ્રગતિની કલ્પનાનો થડે વિચાર કરીએ તે તે અસ્થાને નહિ ગણાય. સમાજના પ્રવાહમાં જે તણાતે જશે તે જ પ્રગતિપ્રિય ! એવી આજની પરિસ્થિતિ છે અને તે પ્રવાહને જે વિરોધ કરે તે રૂઢીચુસ્ત અથવા અર્થસૂચક છતાં દૂષણરૂપ મનાએલા શબ્દમાં કહીએ તો “સનાતની” છે.
પ્રગતિની આ ભાંજગડ જરા સમજાય તેવી નથી. સર્વ સાધારણ
સૃષ્ટિની પ્રગતિનો પ્રશ્ન મૂકી માનવવંશની
પ્રગતિના પ્રશ્નનો વિચાર કરીએ તે પણ પ્રગતિ
વધારે બંધ થાય તેમ નથી. મનુષ્ય સુધર્યો
એટલે શું થયું? શું એ શારીરિક દષ્ટિએ વધુ સુદઢ અને સુંદર બને ? શું એના મગજની વૃદ્ધિ થઈ? શું
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૪૩ nananan
^^^^^^
એની નીતિકલ્પનાઓની શક્યતા વધુ છે? વગેરે સર્વ દૃષ્ટિથી માનવનું પરીક્ષણ થવું જોઈએ. તેની સાથે પ્રગતિ કોને કહે છે, એની કલ્પના શી હતી, અને શી છે, તે તત્ત્વચિંતકે પણ જાણે છે ખરા–એ બધું સમજી લેવું જોઈએ. ખરેખર તો આજના સમાજમાં જોઈએ તે કઈ પણ વિષયના બે ચાર જંગી અને ભવ્યાભાસિ શબ્દો વાપરવા સિવાય વધુ વિચાર કેઈએ કર્યો જણાતો નથી.
કેવલ શારીરિક દૃષ્ટિએ પણ આજનો માનવવંશ ૨૦૦૦૦ વર્ષ પહેલાં થઈ ગએલા માનવવંશ કરતાં વધુ સુદઢ અને સુંદર છે એમ કહી શકાશે નહિ. ભૌતિક સુધારણાથી અલંકૃત થએલા માનવીની પંચેન્દ્રિઓની શક્તિ આગળના માનવવંશની શક્તિ કરતાં દેખીતી રીતે ઓછી છે. બૌદ્ધિક શક્તિ વિષે પણ તેવું જ છે. બૌદ્ધિક વિષયોની અને સંગ્રહ કરેલા જ્ઞાન (additive knowledge )ની વૃદ્ધિ થએલી દેખાય છે, પણ મૂલભૂત શક્તિઓને વિકાસ થએલે લાગત નથી. ગ્રીસ દેશમાં અપકાળમાં પુષ્કળ શ્રેષ્ઠ બુદ્ધિના પુરુષો થઈ ગયા, ત્યારે વધુ નહિ–તે તેની તોલે આવે એવા લોકો આજના સમાજમાં દેખાવા જોઈએ. કાલિદાસ અગર શેકસપીચર કરતાં જર્જ બર્નાડ શા કે હેત્રી ઈબ્રેન વગેરેનાં મગજ વધારે શકિતમાન છે એમ કહી શકાશે ખરું ? ટોલેમી, આર્યભટ્ટ કે વરાહમિહિર કરતાં સર જેમ્સ જીન્સ, સર આર્થર એડીંગટન કે આલબર્ટ આઈન્સ્ટાઈન વગેરેના મગજની નૈસર્ગિક શકિત કંઈ વધુ નથી ! બે હજાર વર્ષો સુધી માણસના મન પર અધિકાર ચલાવનારા અને મનુષ્યસમાજમાં ઉત્પન્ન થનારા બધા નૈતિક પ્રસંગને વિચાર કરનાર જ્ઞાનકોષ તૂલ્ય મહાભારત જેવા ગ્રંથની તેલે ઉતરે અને સમાજના બધા થરને ( Strata)
સ્પર્શી શકે એવું સમર્થ વાડમય કાં નિર્માણ નથી થતું? કે તેની તેલે આપણે- સુશીલેચા ઈશ્વર” કે “અટકેપાર ” મૂકીશું? આજ
૧ મરાઠી સાહિત્યમાં આ બે ઉચ્ચ કેટીમાંની નવલકથાઓ મનાય છે.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
યુરાપ અમેરિકા પ્રમાણે હિંદુસ્તાનમાં પણ જ્ઞાનકાષ થયા છે પણ તેને મનુષ્યના જીવનમાં કેટલા ઉપયાગ થાય છે ! એકદરે જોઇશું તે હજાર પાંચસે વર્ષો સુધી માનવી સમાજની પ્રવૃત્તિ સન્માર્ગે વાળી દે તેવે એક પણ ગ્રંથ નિર્માણ કરવાનું સામર્થ્ય આજના સમાજમાં રહ્યું નથી. પછી આ યુગ તરફ પક્ષપાત બતાવનારા લેકે ગમે તે કહે.
નૈતિક દ્રષ્ટિએ જોતાં પણ એની એજ સ્થિતિ દેખાય છે. મનુષ્ય નીતિ કલ્પનાઓથી ભલે ક્ષણિક સુરોાભિત દેખાય, પરંતુ મનુષ્યસ્વભાવને વ્યાપી રહેલાં ત્રણ પાપા-અન્ન અને દ્રવ્ય પ્રાપ્તિ માટે ચેરી, કામ શાંતિ માટે બળાત્કારે સંભોગ અને પેાતાના પ્રતિસ્પર્ધીઓને માર્ગમાંથી દૂર કરવાનું આત્યંતિક ( extreme ) સ્વરૂપ-ખુન એ શું એછાં થયાં છે? અન્ન પ્રાપ્તિ માટે ચારી કરવી પડે જ છે ના ? કાઇએ ગમે તે રીતે દ્રવ્યત્પાદન કર્યુ. હેાય તે સમાજનું છે એમ કહીએ એટલે બસ. આગળના ચારાને ઘર ફાડવાનું પણ છેવટે કાર્ય કરવું પડતું ત્યારે આજે તેા કામ ન કરવું એજ સમાજના ઉત્પન્ન કરેલા દ્રવ્યનું અપહરણ કરવાનું પ્રતિષ્ઠિત કારણુ થઇ ખેડુ છે. આગળ જે પ્રવૃત્તિના લેાકા ચેરીએ કરતા હતા. તે જ પ્રવૃત્તિના લેકા આજ સટારીઆ બન્યા છે. એકદરે ખીજાના દ્રવ્યના અપહાર કરવાની વૃત્તિ કઇ ઓછી થઇ નથી. સ્ત્રીલ પઢ લાંકા આગળ જે રીતે વ તરફ દષ્ટિ નાખતા હતા, તેજ પ્રવૃત્તિથી પ્રેરાઇ આજે તેવાજ લેાકા સ્ત્રીસમાજ પેાતાની નજર નીચે કેમ વિશેષ રહે એને વિચાર કરી રહ્યા છે. જડભરત જેવા સમાજની વહૂદિકરીઓને પેાતાની દેખરેખ નીચે લાવવા માટે ક ંઇક રૂપાળા હેતુ બતાવવાની માત્ર જરૂર છે, એટલા સુધારા ચોક્કસ ! સાર્વજનિક ક્ષુદ્ર ગપ્પાઓના મૂળમાં શા
Criminal Sociology by Enrico Ferri; Criminal man by Lombroso; Mending of the mankind by George white head,
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પ્રગતિની ભ્રામક કલ્પના
હેતુઓ હાય છે, એના મનોવિશ્લેષણ શાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવા જોઇએ. પછી આ ક્ષણિક સુધારણા તરફ તિરસ્કાર છૂટયા વગર રહેશે નહીં. જગતની શરૂઆતથી ખૂન એ અત્યંત ભયંકર ગુને મનાયો છે અને તેને માટે ભયકર શિક્ષાએ આપવામાં આવી, પણ તેથી શું આ ગુનાનું પ્રમાણ ઓછું થયું છે ખરું ? માનવીમનની ગુનાએ કરવાની જે મૂખ્ય પ્રવૃત્તિઓ છે તેમાં જરા પણ ફેરફાર થયો નથી. છતાં મનુષ્યની નૈતિક સુધારણા થઇ છે એમ કહેવું એ કેવળ નિલજજતા છે. જુદાં જુદાં તત્ત્વજ્ઞાનાનાં નામાભિધાન હેઠળ આ ગુનાને ગુને જ કહેવાનુ` માંડી વાળીએ તે પછી સહેજે સમાજમાંથી ગુના નિર્મૂલ થઇ જવાના, અને પછી લેાકાની પણ શી વાત કે તેઓ ગુનાએ કરી શકે ? આવી રીતે સમાજમાં ગુનાએ એછા થાય છે, એ વાત ઘણી જ સહેલાઇથી સિદ્ધ કરી શકાશે.
સામાન્ય દૃષ્ટિએ જોતાં મનુષ્ય યા અંતઃકરણના થતા જાય છે એમ કહેવાય છે. આ બાબત ઋતિહાસ પરથી સિદ્ધ થઇ શકતી નથી. સુધારણા જો બતાવવી હેાય તે સમાન પરિસ્થિતિમાં માનવ કેવી રીતે વર્તો એની તુલના કરવી જોઇએ. ગયા મહાયુદ્ધ સુધી બધાને એમ લાગતું હતું કે સુધરેલા માણસ વધુ ન્યાયપ્રિય, પરદુઃખે દુઃખીએ થનારા, અને કમી પાશવી મનેવૃત્તિવાળો છે. હિંદુ મનુષ્ય એ નૈસર્ગિક રીતે એવા જ છે પણ હાલનાં સુધારણાનાં ચેકડામાં એ ખેસતું નથી ! હવે સુધરેલા મનુષ્ય આજ સુધી કેમ વર્યાં તે જોઇએ. જ્યારે જન રાષ્ટ્રાએ કર અત્યાચાર કર્યાં ત્યારે જની વિરૂદ્ધ દ્વેષ ઉત્પન્ન કરવાની બુદ્ધિથી ઘેાડી અતિશયોકિત થવી સંભવિત હતી, પરંતુ લા` પ્રાઇસના અધ્યક્ષપણા હેઠળ તપાસ કરવા માટે નીમેલા કમીરાને અત્યંત વિચારપૂર્વક અભિપ્રાય આપ્યો છે કે જર્મનીએ ફ્રાંસ અને એલ્જીઅમમાં જે પ્રકારના અત્યાચારા કર્યા છે તે પ્રકારના
1 Psychology & morals by Hadfield.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજણ્યનાશાય
અત્યાચારા યુરોપમાં છેલ્લાં ત્રણસો વર્ષમાં બન્યા નહીં હાય ! પેનીનસ્યુલર યુદ્ધની વખતે લાડ વેલિગ્ટન જ્યારે બૅડૅન્ડ્રુજ અને સીઉડાડ રાડીગામાં પ્રવેશ કર્યાં ત્યારે અંગ્રેજી સિપાઇઓએ જે લુટફાટ અને બળાત્કાર સભાગના પ્રકાર કર્યાં તેના વિષે કાઈ પણ સહૃદય માણસના મનને તિરસ્કાર છૂટયા વિના રહેશે નહિ.
"Nevertheless there were orgies of rape and plunder, when Wellington's troops entered in Badajoj and Siudad Rodrigo.''
( Christain othics by Dean Inge 1930 Page 316) ગયા મહાયુદ્ધમાં—જેણે કદી કીડી પણ મારી નહિ હૈાય એવી કારકુનની તૈાકરી કરનારા તરૂણ છે!કરામેાતે લેાહીના ચસ્કા લાગવાથી કેટલા જલદી તેઓ ઉત્તમ સિપાઇ એટલે પગારી મારા અન્યાએ વાત જગતની આંખ સામે તાજ છે. તુર્કાએ અમેનિયામાં જે કત્લા કરી તે કત્લા ચગીઝખાનના કાલ પછી ભાગ્યે જ કાએ કરી હશે. રશિયન ક્રાંતિકારાએ હાલ ( tormenting ) કરવાના જે જુદાજુદા પ્રકાર સંસ્કૃતિમાં ઝપાટાથી ફેલાવ્યા હતા તે પ્રકાર હિંદુસ્તાનમાં તે અમાનુષ લાગે છે. સુધરેલા અમેરિકામાં ગુનેહગાર નીચે ને બાળવાના જે પ્રયોગા ચાલુ છે તે સુધરેલા માનવસમાજના અંતઃકરણુનું માવ તેા ચેાક્કસ બતાવતા નથી. બઁકસરના બળવા પછી યુરોપીઅન લેાકાએ ચીનમાં જે અત્યાચાર કર્યો તે ઉપરથી સ્પષ્ટ નિષ્કર્ષ નીકળે છે કે સુધરેલા મનુષ્ય તરફ પણ જો તેમની સુધારણા તેમનાથી ભિન્ન હશે તા યુરોપીઅન લેાકા સભ્ય વન રાખશે નહીં. આ સર્વ બાબતના વિચાર કરી તત્ત્વજ્ઞ ફ્રેડરિક નિત્શે કહે છે કે, “ સ હિંસક પશુઓમાં સર્વથી ક્રૂર હિંસક પશુ હોય તે તે યુરોપીઅન મનુષ્ય છે.”? આવા પ્રકારના મત હૈ. ડીન ઈન્ટે માન્ય કર્યાં છે.ર એક ગ્રંથકાર કહે છે
On the nations and peoples. Outspoken essays by Dean Inge.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પમાં
કે, “ જો તિ”ફ ચાનીમાં ધરચના કરી શકાય તેમ હાય તે તેમને ઈશ્વરની કલ્પના આવી શકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે પરંતુ તેમને સેતાનના સ્વરૂપની કલ્પના કરવાનુ કહીશું તેા તેઓ મેટા શ્વેતવર્ણીય મનુષ્યનું રૂપ બતાવશે.” આવી રીતે જોતાં મનુષ્યની શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક વગેરે કાઇ પણ દૃષ્ટિથી વિકાસ થયાને પુરાયેા ઐતિહાસિક કાલમાં એટલે છેલ્લાં ત્રીસ હજાર વર્ષામાં મળી આવતા નથી. સુધારણા થઇ છે એવાં જે નગારાં વાગી રહ્યાં છે, તેના અ એટલા જ કે મનુષ્યની અંતર્ગત વાસનાપૂર્તિનાં પહેલાનાં સાધના પર ઘણું જ પ્રભુત્ત્વ મળ્યું છે, પર’તુ તેથી માનવને નમુના ( Human type ) બદલાયેા છે એમ કહેવું એ મીજાને તેમજ પે'તાને ઠગવા જેવું છે. માનવીનમુનેા બદલી શકાય કે કેમ એની ચર્ચા સ'સ્કૃતિના ઉયાસ્તના કારણેાનુ. વિવેચન કરવાના છીએ ત્યાં કરીશું. અહીં એટલું જ કહેવાનું કે જ્યાં જ્યાં સુધારણા શબ્દ વપરાયા છે. ત્યાં ત્યાં અને તે દેશામાં માનવવશની અત્યંત અધાતિ દેખાય છે.
પ્રશ્ન હવે એવા ઉભા થાય છે કે આ સુધારણા એ છે શું? વખતે વખતે જ્યારે લેકે આ શબ્દ ઠાવકું મ્હાં રાખીને ખેલે છે ત્યારે શું એ શબ્દથી પ્રતીત થનારી વસ્તુસ્થિતિ કે એની મર્યાદાએ જાણે છે ? યુરેાપના તત્ત્વજ્ઞાનથી માણસનું મન ગુંચવાઈ જાય છે. ચાવી દીધેલું ઘડીઆળ જે પ્રમાણે સંગ્રહ કરેલી શકિતને વ્યય કરે છે, તેવી રીતે આ જગત એક સરખા શિક્તના વ્યય કરે છે. એમ શાસ્ત્ર કહે છે. પરંતુ આ સર્વ શકિત મૂળમાં જ કયાંથી આવી એમ જો કાઈ પ્રશ્ન પૂછે તે પ્રશ્ન પૂછનારાને જ અજ્ઞાનતાને આરે પ વહેારવા પડે છે. વિશ્વની મૂળ રચના કેવી છે એ ગૃહીત લેવા પર નીતિશાસ્ત્રને ઘણા જ આધાર છે. તેથી મૂલભૂત ગૃહીત મૃત્યુ સમજી લેવાં એ ઘણું જ હિતાવહ છે; છતાં એ પ્રશ્ન બહુ દૂરના હાઇ છેાડી દૃએ છીએ, પરંતુ સર્વસાધારણ રીતે માનવવંશની સુધારણા કેવી
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~
~
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર હેવી જોઈએ એની રૂપરેખા જ મૂળ સમજાતી નથી તેનું શું? જે પ્રગતિના નામથી આટલા ગોટાળા ઉત્પન્ન થાય છે તે પ્રગતિ સંબંધી સ્પષ્ટ કલ્પના યુરેપના તત્ત્વોને પણ આવી લાગતી નથી! અહીંના સુશિક્ષિત વર્ગની એવી સ્થિતિ થઈ છે કે એકાદ દેષ સનાતની અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં સમાન હશે, તે પણ સનાતનીઓને દેવ તુરત જ દેખાશે, પણ પાશ્ચાત્યને દેષ લવલેશ પણ દેખાશે નહિ. ઉદાહરણાર્થ જગતની ઉત્ક્રાંતિ વિશે બોલતાં દરેક તત્ત્વને કયાંકથી તે શરૂઆત કરવી પડે છે જ. પોતે અમુક ઠેકાણેથી શરૂઆત કરી છે એમ કહી તેથી પહેલાંનું હું જાણતો નથી એમ તે એ કહેતો જ હોય છે, પરંતુ તેથી પહેલાં શું હતું એ પ્રશ્ન તે પૂછવાનો રહે જ. આપણને જે કઈ પૂછે તે પ્રશ્ન પૂછનારને મૂર્ણપણનું પ્રશસ્તિપત્ર આપી
પેન પૂજૂ' એ ન્યાયને અવલંબ કરવાને. પરમેશ્વર આ જગતને કર્તા છે એમ જે કઈ ધાર્મિક મનુષ્ય કહે તે આપણે એની મશ્કરી કરવી, પરંતુ પિતે ગૃહીત લીધેલી પ્રકૃતિ (matter) વગેરે ક્યાંથી આવ્યાં એ પ્રશ્નોને જવાબ ન આપવો એ તો એક અજબ જ ન્યાય છે !
ઠીક, અહીંના વિદ્વાનના ગુરૂગ્રહે આ પ્રગતિની કલ્પના કેટલી સ્પષ્ટ હતી અને છે તેનો વિચાર કરીએ. હર્બર્ટ સ્પેન્સર કહે છે કે, ઉત્ક્રાંતિને જુવાળ એવો છે કે જે વસ્તુઓને આપણે માનવી સમાજમાં કનિષ્ટ ગણીએ છીએ તે ધીમે ધીમે નષ્ટ થતી જઈ માનવપ્રાણીની પૂર્ણાવસ્થા નક્કી આવવાની છે.” ભલે આવે બિચારી ! પરંતુ હજાર વર્ષો પછી જે પૂર્ણાવસ્થા નક્કી આવવાની છે તે માટે અપૂર્ણાવસ્થામાં હોવા છતાં આચાર અને વિધિનિષેધના નિયમનું પાલન કરવું નહિ એમ તેણે કયાંય લખ્યું હોય તો તે અમારા વાંચવામાં આવ્યું નથી પ્રાચીનની કલ્પના તરફ જઈશું તે મનુષ્યનું પૂર્ણત્વ દર્શાવનારે કૃતયુગ આગળ થઈ ગયો છે એમ તેઓ માનતા. હિંદુઓના મહાભારતાદિ ગ્રંથમાંથી આ કપનાને આધાર મળે છે.
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક પના
તેજ પ્રમાણે યહુદી ગ્રીક વગેરે જીના રાષ્ટનાં સાહિત્યમાંથી પણ મળે છે. કૃતયુગ હવે પછી આવશે એવી આજની કલ્પના છે, અને તે મનુષ્યની બુદ્ધિના જોર વર્ડ પ્રાપ્ત થવાના છે. કૃતયુગ હવે પછી આવવા છે, એટલે પછળથી આવનારા કાલ થઇ ગએલા કાલ કરતાં વધુ સારા હોય છે, એ પ્રકારની કલ્પના પ્રાચીનેામાં પણ કોઇ કાઈ સ્થળે મળી આવે છે. મૃતયુગ પૂર્વે પણ ન હતેા અને પાછળ પણ થશે નહિ એવી કલ્પના પણ કાષ્ઠ સ્થળે દેખાય છે. તે યુગ અનેક વખત આવે છે. એ જ કલ્પના માટે આપણી તરફ યુગ, મન્વન્તર વગેરે શબ્દોના ઉપયેગ કરી તેને સ્પષ્ટ કરી છે. પ્લેટ, ત્રણ લાખ સાર્ક હાર વષૅના એક યુગ માનતા અને આ ગ્રંથકારા ૪૩ લાખ વીસ હજાર વર્ષના યુગ માનતા. હાલના તત્ત્વજ્ઞામાં ગટ (Goethe) અને નિત્શે એ બન્ને યુગકલ્પનાને અનુમેાદન આપે છે. માનવ એ દેવાને ભ્રષ્ટ થએલા વંશ જ છે એમ પૂર્વ મનાતું. હાલે માનવ વાંદરાને ઉચ્ચ પદે પહોંચેલા વંશજ છે એમ માનવા તરફ પ્રવૃત્તિ છે, પરંતુ મનુષ્યે કાઈ પણ પ્રકારના પ્રયત્ન ન કરવા છતાં કૈવલ સૃષ્ટિના જ પ્રવાહમાં તેની સતત્ પ્રતિ થયા જ કરે છે એમ હાંકયે રાખવું એ વીસમીસદીના ખાસ હક્ક છે.
આ ઉપરાત કલ્પનાને ખીજા ક્ષેત્રોમાં સાચી માનીએ તા કાઈ વિચિત્ર જ કાયડાએ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વિચારસરણી અનુસાર રામન લેકાના અનેકૈશ્વરી ધર્મ કરતાં ખ્રિસ્તી લેશ એક્રેશ્વરી ધર્મ શ્રેષ્ઠ ગણાશે. ખ્રિસ્તી ધર્મમાં પણ કૅથેાલિક પંચ કરતાં પ્રેટેસ્ટન્ટ પથ એ વધુ સારા ! વૈદિક ધર્મ કરતાં યુદ્ધ ધર્મ સારા અને આ આ ધર્મ કરતાં હાલે ઉત્પન્ન થયેલા આ સમાજ, દેવસમાજ, બ્રાહ્મોસમાજ વગેરે નવીન પથેા સશ્રેષ્ઠ ! મહ'મદના ઇસ્લામ કરતાં અકબરને દીતે ઈશાહી ' શ્રેષ્ઠ ! આ બધી ભાતે સિદ્ધ
"
,
4
For Private and Personal Use Only
ન
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજયનારાય
કરવી એ આધુનિક પ્રગતિવાદીઓને પણ જરા મુશ્કેલ પડશે, નહિં તે ધર્મના સારા નરસાનો કંઈ માપ બતાવી ઉપર કહેલી બાબત કઈ સિદ્ધ કરે એવી અમે સ્નેહપૂર્વક વિનંતિ કરીએ છીએ.
સંસ્કૃતિનો વિચાર કરીએ તે આ પ્રગતિને નિયમ સિદ્ધ થઈ શકે તેમ નથી. પરાભૂત સંસ્કૃતિ વિજેતા સંસ્કૃતિ કરતાં શું હંમેશાં હલકી જ હોય છે? ડો. કાર સેન્ડર્સ કહે છે કે, “ જ્યારે આપણે કેટલાક સમૂહેને વિધ્વંશ કરીએ છીએ ત્યારે તેને પૂર્ણનાશ થયો જ હશે એમ નથી. તેમાંના કેટલાક સમૂહે સારી રીતે દબાઈ ગયા હશે, તે વર્ગમાંની સ્ત્રીઓ પણ પછાત રહી હશે, અને તેથી વિજ્યી સંસ્કૃતિએ કેટલાક જ્ઞાતિરિવાજેનું અનુકરણ કર્યું હશે તે પણ એ રીત રિવાજે તેમના હતા એ ઓળખવું ઘણું મુશ્કેલ થશે. વિજય એ વંશની શ્રેષ્ઠતાને પુરા થઈ શકતું નથી જેની પાસે સંહારક હથિયારો શ્રેષ્ઠ પ્રકારનાં હશે, તેને જ વિજયશ્રી વૈરશે, પરંતુ શ્રેષ્ઠ પ્રકારનાં હથિયારે હાવાં એ કંઈ વંશની શ્રેષ્ઠતાનું લક્ષણ નથી ! શ્રેષ્ઠ હથિયારે મેળવવામાં બુદ્ધિ જેટલો જ ભાગ્ય પણ ભાગ ભજવે છે.
" It is probable that in many cases what is taken for elimination was in fact smothering, that is to say, many of tho defeated groups especially women, snrvived though outwardly, owing to the adaption of the conquering group, traces of the defeated were lost. Victory is no proof of biologi. cal superiority Victory tends to favour those bost equipped with weapong. Superior equipment is no proof of bivlogical superiority. The possession of superior weapons is at least as ofton to due superior luck as to superior intelligence."
( War & biology-paper by Carr Saunders.) આ ભાગ્ય નામના અમાનુષ તત્ત્વને ડાહ્યો મનુષ્ય એાળખે છે, પરંતુ નવમતવાદી ઓળખતું નથી. ભગવદ્દગીતા કહે છે.
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
पंचतानि महाबाहुः कारणानि निबोध में । सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्व कर्मणाम ॥ મારાથી, હે મહાબાહુ! શીખ આ પાંચ કારણે જે કાં સાંખ્ય સિદ્ધાંત સાધવા કાજ કર્મ સૌ. अधिष्ठान तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथक्येष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ અધિષ્ઠાન, તથા કર્તા કરણ એ જુદાં જુદાં, ચેષ્ટા નાના વિધિની, ને તેમાં દેવજ પાંચમું.
અ. ૧૮ શ્લેક ૧૩, ૧૪ અહીં દૈવ એટલે મનુષ્યની બુદ્ધિથી પર (Supra-Tational) એવું એક તત્ત્વ માન્ય કર્યું છે.
પ્રગતિને નિયમ સંસ્કૃતિના ઉદયાસ્તને વિચાર કરવાથી સિદ્ધ થઈ શકશે એમ અમને લાગતું નથી. પૃથ્વી પરથી એટલી બધી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે કે હવે આવનારી સંસ્કૃતિ એ અગાઉ થઈ ગએલી સંસ્કૃતિઓ કરતાં શ્રેષ્ઠ છે એમ નક્કી કરવું બહુજ મુશ્કેલ થશે. અરબ, હિંદુ અને ઉત્તર તરફના યુરેપીઅન લેકેએ સંસ્કૃતિઓ સરજાવી, તે મેગાસીઅન વંશએ દરેક ઠેકાણે તેમને નાશ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્થિતિ થઈ તેથી શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ
યા તો ઉપર નક્કી કરે ? ઘોડા પર બેસી ભટકનારા લોકોની ટેળીઓ જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેઓએ સમાજને નાશ જ કર્યો. પાંચમાં સૈકામાં મધ્ય એશિયાની હુણ નામથી પ્રસિદ્ધ થએલી જંગલી ટેળીઓ એશિયા અને યુરેપ બંને ખંડમાં રોગચાળાની પેઠે ફેલાઈ ગીબન રામના ઈનિહાસમાં કહે છે કે, “અકિલા નામના હુણ સરદાર યુઝીનથી એટ્રીઆટિક સુધી પાંચસો માઈલની સર્વ સીમાઓ પોતાના લાખ અનુયાયીઓ સાથે હલ્લે કર્યો અને એ મેજને કાંસ સુધી
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજચનાશાસ
પહેોંચાડયું. ચૅલેન્સના યુદ્ધમાં તે વખતની સર્વ પાશ્ચાત્ય સંસ્કૃતિ જ લગભગ નષ્ટ થવાની અણી પર હતી. ખીજા હુણ-જેને ઇતિહાસન શ્વેતહુ કહે છે એ લેકાએ જ્યારે મહારાજાધિરાજ સમુદ્રગુપ્તને પૌત્ર સ્કંદગુપ્ત ઉત્તરમાં રાજ્ય કરતા હતા, ત્યારે હિંદુસ્તાનપર સ્વારી કરવાની શરૂઆત કરી. સ્કંદશુંતે એ સ્વારીઓને પ્રતિકાર કર્યાં, પરંતુ તેના મૃત્યુ પછી તે લેાકાએ ગુપ્ત સામ્રાજ્યને નાશ કર્યાં.”૧ સમુદ્રગુપ્તની સસ્કૃતિ અને હુણ લેાકેાની સંસ્કૃતિ એ તેમાં કઇ શ્રેષ્ઠ હતી. એ એક શાળાના નાના વિદ્યાર્થી પણ કહી શકશે. પાછળથી કાફરની લડાઈમાં પરાજીત થવાથી હુણ લેાકાને કાશ્મીરમાં જવું પડ્યું. આ યુદ્ધનું કારણ એ બન્યું કે હુણ પ્રજાએ જે કતલ કરી તે કતલથી આર્યાંવ ખળભળી ઊડયો. બાલાદિત્યે અને યશોધર્મોએ હુણ લોકાને ભૂમિમાંથી હાંકી કાઢયાા. પૃથ્વીપર ફેલાએલા જ ગલી લેકાની ચઢાઇનું આ પહેલું મેા થયું. અરબ લેકાએ અરણ્યમાંનુ પેાતાનુ' વસતિસ્થાન છેાડી સેા વર્ષોંની અંદર પૂર્વ તરફના રામન સામ્રાજ્યને નાશ કર્યાં, આફ્રિકામાંના નાડિક વંશ, વડાલ વગેરેને પશુ વીખેરી નાખ્યા, સ્પેન પર અધિરાજ્ય કર્યું', ફ્રાન્સ પર સ્વારીએ કરી અને પડતીના વખતમાં પણ યુરોપના સ` રાજાઓને ભગાડી મૂકયા, એશિયામાં ઈરાની સામ્રાજ્યેાને નાશ કર્યાં, અફગાનીસ્તાન, બલુચિસ્તાનને પાદાક્રાન્ત કરી તે ડેડ સિંધપ્રાંતની સરહદ સુધી આવી પહેાંચ્યા. આ થયું ખીજું મેર્જી ! તાર્તાર લકાએ હિંદુસ્તાનમાં અને ચીન દેશમાં પેાતાના રાજ્યેા સ્થાપન કર્યો. રશિયામાં પણ રાજ્ય કર્યુ અને ૧૭મા સૈકા સુધીમાં તે વીએના સુધીને પ્રદેશ પાદાક્રાન્ત કર્યાં. આ થયું ત્રીજું મેાાં.
પ્રસ્તુત પ્રકૃતિના વિષયાનુસાર પાછળથી આવેલી હુ સંસ્કૃતિ પહેલાં થઈ ગએલી ગુપ્ત અને રામન સસ્કૃતિ કરતાં શ્રેષ્ઠ હોવી જોઇએ.
1 Early History of India-Vincent Smith; Aryan rule in India by Havel.
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૫૩
પરંતુ ઇતિહાસ તો તેમ કહેતા નથી. પ્રગતિ એ શી ભાંજગડ છે અને તે કેમ બને છે એ વાત આજના પ્રગતિવાદીઓ અમારા જેવા પ્રાકૃત માણસને સ્પષ્ટ કરી નહિ કહે કે ? પરંતુ એક વખત પ્રગતિની કલ્પના મગજમાં જડ ઘાલી બેઠી એટલે પછી થયું. જે આજના પ્રવાહ સાથે તણું જાય તે પ્રાગતિક ! અને આજના પ્રવાહ સાથે તણવા જે તૈયાર નથી એ પરાગતિક ! એવું સમીકરણ (Equation) થઈ બેઠું છે. આ સમીકરણની દ્રષ્ટિએ ઈતિહાસનો અર્થ સમજીશું તે ઘણી રમૂજભરી બાબતે પ્રતીત થાય છે. મોગલ સામ્રાજ્યને ચારે તરફ અમલ ફેલાવા લાગ્યા પછી અને સર્વ રજપુત રાજાઓએ એ ભયંકર મેજા સામે માથું નમાવ્યા પછી એ ભયંકર વંટોળીઆ સામે છાતીને જ ગઢની દિવાલ બનાવી સામે થનાર એક જ વીર સિસોદીઆ કુલના મહારાણા પ્રતાપસિંહ એ પરાગતિક ! ત્યારે અકબર પાદશાહને મદદ કરનારે પેલે દેશદ્રોહી અને ધર્મદ્રોહી અંબરને માનસિંહ એ પ્રાગતિક ! હિંદુઓની શિખા માટે લઢનારા બાપા રાવળના વંશજો ! તમે અમેરિકા જઈ ઉદાર મતો કેમ શિખ્યા નહિ ? પ્રોટેસ્ટન્ટ ધર્મ માતબર થયા પછી તેની સામે થનાર કેથલિક અગર કેથેલિક ધર્મ ઉચ્ચ હોવા છતાં તેને વિરોધ કરનારા પ્રોટેસ્ટન્ટ એ પરાગતિક ! આપણું સ્મરણકાલમાં જ જન્મથી મૃત્યુ સુધીના સર્વ નૈતિક મૂલ્ય યુપીઅન પદ્ધતિ પર લઈ જવાં જોઈએ, એવા પ્રકારના મતને પ્રચાર કરનારા મહાત્મા એ પ્રાગતિક અને જતિયુક્ત હિંદુસમાજની ઘટના સાથે મેળ નહિ લે એવા રીતરિવાજેનું અનુકરણ અમે નહિ કરીએ એમ કહેનારા, જુની પદ્ધતિ પ્રમાણે ચાલનારા લેકે પરાગતિક અગર પેલી પ્રચલિત થએલી ગાળ વાપરીએ તો તેમને સનાતની કહેવા! ગૌતમ બુદ્ધ, અશોક, મૌર્ય વગેરે લેક પ્રાગતિક! અને તેમની સામે થનારા કુમારિક ભદ્ર, શંકરાચાર્ય વગેરે બધા પરાગતિક! તેની સાથે હરવિલાસ સારડાના વિવાહ વિષયક બિલને વિરોધ કરનારા સનાતની અને મુસલમાન એ પરાગતિક! કેવી સુંદર જોડી ! ! પ્રાર્થના
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
હિંદઓનું સમાજરચનાશા સમાજ, બ્રાહ્મોસમાજ વગેરે બધા પ્રાગતિક અને સ્મૃતિ પર નિબંધ ગ્રંથો લખનારા ટીકાકારે પરાગતિક ! સાચું કહીએ તો પ્રાગતિક અને પરાગતિક એ બન્ને શબ્દો અર્થ શુન્ય છે ! સનકા કહે છે કે, “જેને આપણે પ્રગતિ કહીએ છીએ તે પરાગતિ પણ હોઈ શકે.” માનવના ઈતિહાસમાં પ્રગતિ જેવી ભ્રામક કલ્પના આટલી પ્રબલ કેમ થાય છે એ કોયડો માનસશાસ્ત્રોએ ઉકેલવા જેવો છે વસ્તુસ્થિતિ એમ છે કે સૃષ્ટિના નિયમ પ્રગતિ પણ કહેતા નથી અને પરાગતિને પણ અનુમોદન આપતા નથી. માનવી પ્રગતિ શું છે એ સૃષ્ટિને સમજાતું જ નથી. સૃષ્ટિના નિયમે આ બાજુ નથી અને પેલી બાજુ પણ નથી. ખરી વાત એમ છે કે કેઈ પણ જાતિની નૈસર્ગિક સ્થિતિ તેની ગતિ છે, પ્રગતિ નહિ. આજુબાજુની પરિસ્થિતિમાં ટકી રહેવાની લાયકાત આવે ત્યાં સુધી તે જાતિમાં થોડા ઘણું ઝીણ ફેરફાર થતા દેખાશે, પરંતુ જાતિનું રવરૂપ રિથર થયા પછી તે જાતિમાં સ્થાયી ભાવ જ ઉત્પન્ન થવો જોઈએ. માનવજાતિનું આ સ્વરૂપ છે. તે સ્વરૂપમાં ઉત્ક્રાંતિજન્ય ફરક થયાનું મારા વાંચવામાં નથી આવ્યું. અરે ! ચાર લાખ વર્ષ જેટલા કાલમાં કીડીઓના આકારમાં સુદ્ધાં કોઈ પણ પ્રકારને ફરક પડે નથી.
જે લેકફ્યૂમની છાપ સર્વ માનવવંશ પર બેસાડવી હોય તે તેણે
કોઈકને કોઈક તત્ત્વજ્ઞાનને આશ્રય લે
જોઈએ. આ પ્રગતિરૂપી દંતકથાએ ત્યારે પ્રગતિ અને તવ યુરોપના કેટલાક તવ પર પિતાની છાપ
બેસાડી હતી, એ તત્ત્વો હેગેલ, કૌત અને સ્પેન્સર હતા. તેવી જ રીતે ડાર્વીનના ભેજામાં પણ આ કલ્પનાનું ભૂત ભરાયું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ તત્ત્વોના લેમાંથી પ્રગતિનું તત્ત્વ જરા પણ સિદ્ધ થતું નથી.
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
જે ઉત્ક્રાંતિ તવ એ જ જાગતિક જીવનનું પ્રધાન તત્વ માનીને ચોલીએ તે જગતમાં નૈતિક મૂલ્ય સારૂં નરસુ, સત્ અસત, સુજન દુર્જન વગેરે દ્વોમાં પ્રતીત થનારી કલ્પનાઓને કંઈ પણ અર્થ રહેશે નહિ. જે કંઈ બને છે તે ઉત્ક્રાંતિના પ્રવાહમાં બને છે. માનવથી તે તે પ્રવાહ ભાવી શકાતું નથી. પછી,
सुखदुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥ अहिंसा समता तुष्टिस्तपो दानं यशो यशः । भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥
ભગવદ્ ગીતા, અ. ૧૦ લે. ૪, ૫. જન્મ, મૃત્યુ, સુખ દુઃખો સંતોષને ભયાભય, અહિંસા, સમતા, દાન, તપ, કીર્તિ, અકીર્તિ એ મારા થકી જ ભૂતોના થાય ભાવો જુદા જુદા.
એવી સ્થિતિ થશે, અને છતાં પોતાના કર્મો માટે જવાબદાર રહેશે નહિ. પછી જગતની પ્રગતિ કે પરાગતિની ભાષા એટલે એક અર્થ શુન્ય બકવાદ થશે. પછી મનુષ્યનું ખાસ મહત્વ કે વ્યક્તિત્વ રહેતું નથી, તેની સ્થિતિ ભૂતકાલમાં થઈ ગએલી અને ભવિષ્યકાલમાં થનારી માનવ હારમાલાની જોડનારી બેજવાબદાર કડી (link) જેવી થાય છે. પછી સર્વસાધારણ રીતે પ્રગતિ શબ્દ અર્થશૂન્ય બને છે. લાયક તેટલા જીવશે (survival of the fittest) આ શબ્દો સમુચ્ચયને એ પણ અર્થ લઈ શકાશે નહિ કે સર્વમાં સદ્દગુણ અગર સૌથી સુંદર અગર સૌથી ઉપયુક્ત વંશ (વ્યકિત કે વસ્તુ ગમે તે). સંક્ષિપ્તમાં કહીએ તો સાધુત્વ (Goodness), સૌન્દર્ય (Beauty) અને સત્ય (Truth) એ કલ્પનાઓને આદિ (source)
? F. H. Bradley quoted by Doan Inge in his Qutspoken Oscaya.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1જયનારા
***
એ આખો નીતિશાસ્ત્રનો પાયો જ ઉખડી જાય છે ! પછી બાકી જે રહ્યું તે સમાજશાસ્ત્ર ! ! વળી એકંદરે બધાની પ્રગતિ થાય છે એમ કહેવાનો કંઈ જ અર્થ નથી.
“કોઈ પણ રચના અગર સેંદ્રિય પ્રાણી તદ્દન સાદી રચનામાંથી ઘણી જ ગુંચવાળા ભરેલી (Complex) રચનાવાળાં થવાં એ સર્વ ઠેકાણે પ્રગતિને નિયમ દેખાય છે.” એમ હર્બર્ટ સ્પેન્સર કહે છે. આ હર્બર્ટ પેન્સરનું પ્રગતિ વિષયક વેદવાક્ય થયું. ગમે ત્યાં જુઓ ! પ્રથમ એકાવયવી પિંડ (unic llular) અગર રચના ઉત્પન્ન થશે, પાછળથી એજ પિંડ અનેકાવવી ( multicellular) થઈ પ્રગતિ કરશે. સૃષ્ટિના ઈતિહાસમાં ગમે તેટલું બારીકાઈથી જોઈશું તે પણ આ નિયમ સાચે છે એમ દેખાતું નથી. કેટલાક પ્રાણીવર્ગ જીવન ટકાવવા માટે અને કાવયવી બન્યા, તેમ છતાં સર્વ પ્રકારના રોગ જંતુઓ એકાવયવીની સ્થિતિમાં જ જીવન ધારી શક્યા છે. વધુ બારીક નિરીક્ષણ કરીશું તે રોગ જંતુઓ જ સૃષ્ટિમાં સર્વથા વિજયી થાય છે, એમ પણ દેખાશે. જેને પ્રગતિપ્રિય પ્રાણી કહેવામાં આવે છે તેની કિંચિત્ કાલ પ્રગતિ થઇ, તેઓ સૃષ્ટિમાંથી સમૂળગા નાશ પામે છે. આ સિદ્ધાંતને ભૂસ્તર વિદ્યામાંથી જોઈએ તેટલા પુરાવા મળી શકે છે. સૌરિઅન કાલમાં જે મેટાં મોટાં પ્રચંડ પ્રાણુઓ થઈ ગયાં તેના હાડકાંઓ જ માત્ર આજે પણ ભૂપૃષ્ઠના થરમાંથી મળી આવે છે, પરંતુ તે પ્રાણુઓ તે કયારેય જગતના પટ પરથી નષ્ટ થઈ ગયાં છે. જે રોગ જંતુઓએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાણ લીધે હશે, તે રિગ રેગજંતુઓની જાતિઓ હજુ પણ અસ્તિત્વ ધરાવી રહી છે. મનુષ્યજાતિ નિસર્ગમાંની બધી જાતિઓ કરતાં વધુ દુબળી છે. તેથી તેમાં જણાતી નૈસર્ગિક લુચ્ચાઇ પણ ખુબ પ્રમાણમાં વધી છે ! સૃષ્ટિમાં જીવન ટકાવી રાખવાના ત્રણ માર્ગો છે; ૧. કાંડાના બલ પર પ્રતિસ્પધીઓનો નાશ કરી વન ટકાવી રાખવું,
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૨. પ્રજોત્પત્તિ એટલી ઝડપથી કરવી કે પ્રતિસ્પધીઓને કેવલ લેક
સંખ્યાના બળ પર જ દબાવી દેવા, અગર ૩. પ્રતિસ્પધીઓને અનેક પ્રકારની લુચ્ચાઈ ભરેલી યુક્તિઓ કરી
ફસાવવા અને મોટા મેળવવી.
તેમાંથી પહેલે માર્ગ દેખાવમાં રૂપાળો છે, છતાં તે માર્ગનો અવલંબ કરનાર પ્રાણીવર્ગનો હંમેશાં નાશ થાય છે. સૃષ્ટિમાં જોઈએ તે વ્યાધ્ર સિંહાદિ જાતિઓને અને મનુષ્યમાંના લડાયક વર્ગને નાશ થએલે દેખાઈ આવશે. બીજ માર્ગથી જનારી જાતિઓ આ સૃષ્ટિમાં ચીરંજીવ થએલી દેખાશે, અને ત્રીજા માર્ગથી જનારા માનવવર્ગે પિતાની બુદ્ધિના સામર્થ્ય પર પિતાના કરતાં બલવાન પ્રાણીવર્ગ ઉપર સૃષ્ટિમાં કંઈ નહિ તે આજ તે વિજય મેળવ્યો છે, એવું તે ચેક્સ દેખાય છે. મેચનિકાફ જેવા ઇંદ્રિય વિજ્ઞાનવેત્તા બતાવી આપે છે કે માનને જે કામ કરવું છે તે દષ્ટિએ તેમનું શરીર ઘણું જ અગવડતા ભરેલું છે. ઈતિહાસ તરફ જોઈશું તો સ્પેન્સરના સિદ્ધાંતને જરા પણ અનમેદન મળતું નથી. ઇતિહાસમાં જ્યાં જ્યાં કાલ્પનિક પ્રગતિ, ત્યાં ત્યાં નાશ એ ત્રિકાલાબાધિત સિદ્ધાંત દેખાય છે. પ્રગતિ કરી કે નાશ થયોજ સમજો, પછી નાશ પણ પ્રગતિમાંની એક સ્થિતિ છે એમ કહેવું હોય તે ભલે ! હિંદુઓએ અને ચીની લેકિને કિંચિત કાલ સુધી પ્રગતિ કરી અને ત્યાંજ અટક્યા, તેજ સમાજે આજે પૃથ્વીતલપર અસ્તિત્વ ધરાવે છે. ગ્રીક અને રેમન લેકે સતત પ્રગતિ કરતા જ ગયા અને વિનાશ પામ્યા ! કારણ, અમે પાછળ કહ્યું છે તે પ્રમાણે પ્રગતિ એ સૃષ્ટિને નિયમ નથી, એ એક હર્બર્ટ સ્પેન્સરને માત્ર મત જ છે. પરંતુ હર્બર્ટ સ્પેન્સર અને સૃષ્ટિ એ કંઈ સમાનાર્થ શબ્દ નથી. ઉલટું આજ જોઈશું તે એકજ સમાજના જે કંઈ થરો દેખાય છે, તેમાંથી પણ આપણી દૃષ્ટિએ જે શ્રેષ્ઠ મનાય છે તે તે થરે ધીમે ધીમે ઓછી થતા જાય છે, તેનું કારણ એ લેકેની પિંડાત્મક અધોગતિ હશે એવું મેજર ડાર્વીન પિતાને સુપ્રજાજનના
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
wuuuuuuuuuuuuw
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર શાસ્ત્રપરના ગ્રંથમાં કહે છે. પોતાની આંગ્લભૂમિના સમાજ વિશે ડૉ. ફિશર કહે છે કે, “ગ્રેટબ્રીટનની લેક સંખ્યાની ૧૯૧૧ થી ૧૯૨૧ સુધીના કાલમાં કયારેક પણ પિંડાત્મક અધોગતિ શરૂ થઈ છે. છતાં ૧૯૨૧ના વસતિપત્રકમાં લેક સંખ્યામાં વધારે જ થતો દેખાય છે અને ૧૯૩૧ના વસતિપત્રકમાં પ્રજોત્પાદનને અયોગ્ય એવી વ્યક્તિઓનું પ્રમાણ એકંદર સંખ્યા સાથે સરખાવતાં વધ્યું હોવાથી થોડી આભાસિક વૃદ્ધિ થએલી દેખાશે.”
“ The population of Great Britain, for example, must have commenced to decrease biologically at somo date obscured by the war between 1911 and 1921; but the census of 1921 showed it nominal increase of some millions and that of 1931 will, doubtless in less degree, certainly indicate a further spurious period of increase due to the accumulation of persons at age at which the reproductive value is negligible.” .
(Genetical theory of selection hy R. A. Fisher Page 80. 1981)
. કઝિન્સકી કહે છે કે, “ઉત્તર અને પશ્ચિમ યુરેપની લેકસંખ્યા નષ્ટ થશે એ આપત્તિ ટાળી શકાય તેવી નથી. આજ મત પ્રિ. એસ. જે. હેન્સે કબુલ કર્યો છે. આજના રાષ્ટ્ર હજુ ડી. જીવનશક્તિ બતાવે છે, કારણ કે તેમને પ્રગતિનાં રોગની પીડા ઉપરઉપર થઈ છે, તે હજુ નસેનસમાં ઉતરી નથી, નહિ તે સૃષ્ટિના પરિણામે કંઇ કેઈથી ટાળી શકાય એવાં નથી.
પ્રગતિવાદી તત્ત્વજ્ઞ હેગેલની પ્રગતિની કલ્પના સૃષ્ટિ અગર ઇતિહાસની બાબતમાં નિરપેક્ષ છે. પ્રગતિ એટલે આધ્યાત્મિક સ્વતંત્રતા
Balance of births and deaths-Kuzeinski 8. Journal of Heredity,
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
એમ એ કહે છે. આધિભૌતિક જગતમાં સૃષ્ટિનાં અનંત પરિણામે સૃષ્ટિ પર અને મન પર થાય છે. તે પછી આધ્યાત્મિક સ્વતંત્રતા એ શી બાબત છે અને કયા હેતુથી ઉત્પન્ન થઇ છે. એ સમજવું મુશ્કેલ તેા છે જ. સર્વ જગતની શક્તિઓનું પરિણામ જે આત્મતત્ત્વપર થવાનું તે આત્મતત્ત્વ જ સ્વતંત્ર માન્યા પછી આ તત્ત્વજ્ઞાન અને હિંદુ તત્ત્વજ્ઞાનમાં ફરક તે શે। રહ્યો ? ડુંગેલ સાહેબનું આધ્યાત્મિક સ્વાતંત્ર્ય એટલે પ્રતિ એવું જો માન્ય કરીએ તેા પણ ઐતિહાસિક દૃષ્ટિએ એ પ્રગતિ કેમ સિદ્ધ કરવી એ પ્રશ્ન તેા ઉભા જ છે. હંગેલની વાદી–પ્રતિવાદી પદ્ધતિ (thesis-antithesisor dilectic method ) જગતના ઇતિહાસમાં પ્રતીત થતી દેખાઈ આવશે એમ મને લાગતું નથી, પણ ધારા કે પૂર્વ કયાંક પ્રગતિ થઈ હશે પરંતુ ૧૯ મી સદીમાં પ્રશિયામાં જે રાજસત્તાની પતિ હતી એજ સૌથી શ્રેષ્ઠ છે અને તેમાં સુધારણા શકય નથી એવા પણુ ઢંગેલ સાહેબના મત હતા. પ્રગતિ જેવી અશુન્ય કલ્પનાની પાછળ લાગી સમાજ અસ્થિર કરવા એ માનવ હિતની દ્રષ્ટિએ સારૂં તે નથી જ, પછી તા નવમતવાદી ગમે તે ડીંગા લગાવે, આવી રીતે જોતાં હંગેલની પદ્ધતિ ઇતિહાસ નિરપેક્ષ હાવાથી આધુનિક પ્રગતિના જે અર્થ થાય છે તે અર્થમાં તેને માન્ય નહિં હાય એમ લાગે છે.
૫૯
હજી એક પ્રગતિવાદી ફીલસુફ હાય તા તે આધિભૌતિક તત્ત્વનું નિરૂપણુ કરનાર આગસ્ત ક્રાંત છે. તેના મતની પણુ એજ સ્થિતિ છે. તેણે પ્રગતિના જે ત્રણ ટપ્પાએ કય્યા છે તે ટપ્પાઓમાં એકથી બીજો સુધરેલા છે એમ સિદ્ધ કરી શકાશે ખરૂં? પ્રગતિના ટપ્પા સિદ્ધ કરતી વખતે ખ્રિસ્તાના એકેશ્વરવાદ જુના રામન લેકાના અનેકશ્વરવાદ કરતાં શ્રેષ્ઠ છે એવું ગૃહીત લેવું પડયું છે. ખી તે સમાજ આધિદૈવિક સ્થિતિમાં જ છે. એવું કહેનાર કાંત પોતે જ એવી આધિદૈવિક સ્થિતિમાં છે; કાંતને પશુ ધર્મ' શબ્દથી જે
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
રીતની સત્તાને ખ્યાલ આવે છે, તેવી જ રસત્તા જોતી હતી; કેવલ તેની પાછળ પ્રત્યક્ષ એ શબ્દ લગાવવો હતો.
ઈતિહાસના અને રાજસત્તાના ક્ષેત્રમાં પણ આ પ્રગતિએ અસંખ્ય ગોટાળાઓ ઉત્પન્ન કર્યા છે. કોઈ પણ રાષ્ટ્ર અગર સંસ્કૃતિ નષ્ટ થયાં હોય તો તેમ થવા માટે કેવાં યોગ્ય હતાં એટલું જ ઇતિહાસકારે બતાવતા દેખાય છે. રાષ્ટ્ર વિજયી થયું કે તે શ્રેષ્ઠ ગુણવાળું હોવું જ જોઈએ. આ હિસાબે રેમન સામ્રાજ્ય તેને નાશ કરનારા જંગલી જર્મને કરતાં હલકું હોવું જોઈએ! જે કોઈક રાષ્ટ્ર, કાઈક ધર્મ, કોઈક કલા, કેાઈક કલ્પના, કેઈક તત્ત્વજ્ઞાન અથવા કઈક પદ્ધતિ સૃષ્ટિમાંથી નાશ થયાં હોય તે તે પોતાનું અસ્તિત્વ ટકાવવા કેમ નાલાયક હતાં એ બતાવી આપવાનું એટલું જ કાર્ય પિતાનું છે એમ ઈતિહાસકાર સમજે છે, તેથી પહેલી સદી અને વીસમી સદી વચ્ચે થએલે ઇતિહાસ માનવસમાજનું તાત્પર્ય કાઢવાની દ્રષ્ટિએ તદ્દન નિરુપયોગી છે. મેટે સ્વાભિમાની ઇતિહાસકાર પણ તદ્દન પિલી એવી પ્રગતિતત્ત્વની જાળમાં સપડાયો કે એ પણ ભૂલભરેલાં વિધાને કરવા લાગે છે. સુપ્રસિદ્ધ ઇતિહાસ સંશોધક રાજવાડે કહે છે કે, “ ટુંકમાં ઑગસ્ત કાંતના શબ્દોમાં કહીએ તે મહારાષ્ટ્ર તે qva Metaphysical state-24974141 gal z4a Positive અવસ્થામાં આવવા માટે તેને હજુ ૫૦૦ વર્ષોની વાર હતી, એટલે શકે ૨૦૦૦ ના સુમારમાં મહારાષ્ટ્ર Positive stage માં આવવાને હતે.” આ વાકયને પ્રધાન લઈ કેટલાક પાના કરેલી ચર્ચા માનવ સંસ્કૃતિને કાયડે સમજવાની દ્રષ્ટિ એ નિરૂપયોગી છે, એટલું જ નહિ પણ નુકશાનકારક છે. મૂળમાં ગસ્ત કેતે કપેલી અવસ્થાઓ જ અસમર્થનીય છે. વળી આધ્યાત્મિક અવરથામાંથી આધિભૌતિક અવસ્થામાં જવા માટે ૫૦૦ વર્ષો લાગે છે એવું ગણિત રાજશ્રી
૧ તારાબાપાવ દિણિ વસ્ત્રસ્તાવના ૧૦૭, ૧૦૮
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નનનનનનનન
પ્રગતિની ગ્રામ કા . noverrannominantn a રાજવાડે શાના આધારે કરે છે ? ઠીક, રાજવાડે જેવો સ્વાભિમાની ઇતિહાસકાર, લડાયક હથિયાર બનાવતાં આવડતાં ન હતાં એટલે મહારાષ્ટ્ર પાછળ રહ્યો એવું વિધાન કરે છે, ત્યારે અમે આગળ બતાવ્યા પ્રમાણે છે. કાર સન્ડર્સ શ્રેષ્ઠ આયુ હોવાં એ વંશની શ્રેિષ્ઠતાનું લક્ષણ નથી, એ સ્પષ્ટ મત આપે છે. આનું કારણ એટલું જ કે રાજવાડે આભાસિક પ્રગતિ તત્ત્વનાં નીચે કચડાઈ ગયા હતા, ત્યારે કાર સેન્ડર્સ એ શાસ્ત્રીય માપો લગાડી પછી જ પિતાના સિદ્ધાંતો રચે છે. આ લેકે સમાજસત્તાની પણ એવી ત્રણ અવસ્થાએ કપે છે. પરંતુ એક રાજસત્તા કરતાં પ્રજાસત્તાક પદ્ધતિ શ્રેષ્ઠ શા માટે ? તેનું શ્રેષ્ઠકનિષ્ટત્વ ક્યા પરિમાણથી માપવાનું ? એ સંબંધી કલ્પના બંને શાબ્દિક યુક્તિઓ સિવાય કશે પણ વધુ ખુલાસો મળશે નહિ એક M. A. Ph. D. એક પ્રસંગે બેલતા સંભળાયા કે, “કાસની રાજક્રાંતિએ મનુષ્ય પ્રાણીમાં સ્વત્વનું અભિમાન ઉત્પન્ન કરી દીધું.” આ વિદ્વાન ગૃહસ્થને એટલી સાદી વાતની પણ ખબર નથી કે સ્વત્વનું અભિમાન દરેક વ્યક્તિમાં જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં હોય છે તે કઈ પણ યુક્તિથી ઓછું કરવું જોઈએ, એવું ગુનાશાસ્ત્ર ( Criminology) પર એક શ્રેષ્ઠ ગ્રંથકાર ડો. સીઝર લે સો પિતાના “Criminal man” નામના ગ્રંથમાં કહે છે. “સ્વત્વનું અભિમાન સાચી લાયકાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.' ચેટરટન હિલ્લ કહે છે કે, “સ્વત્વનું અભિમાન (individualism) એ અમારી સંસ્કૃતિને મેટામાં મોટો શત્રુ છે.”
" This individualism is the last term in the process of evolution, the tendency of which throughout the history of society has been persistent destruction of the successive
1 Vanity varies inversely as the real worth.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદઓનું સમાપન થાય
principles which have ensured the integration of the various social types by the adaptation of the individual to the social surroundings.
(Heredity and selection in sociology.) પરંતુ સ્વાવનું અભિમાન એ શબ્દ સમુચ્ચયને ઉચ્ચાર કરવા સિવાય તે ગૃહસ્થને કંઈ વધુ સમજાયું હોય એમ માનવાને ખાસ કંઈ કારણ નથી.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪ થું સામાજિક નીતિન પાયો
આ પ્રમાણે સર્વ અંગો અને ઉપાંગોથી પ્રગતિ નામના લોક
ભ્રમને અગર દંતસ્થાને વિચાર કરતાં જણાશે
કે સતત થનારી પ્રગતિ નામનાં તત્ત્વને માનવી દય સુષ્ટિના નિયમ પરથી સિદ્ધ કરવા માટે
કોઈ પણ સ્થળે પુરાવો મળતું નથી. સૃષ્ટિના નિયમો પ્રગતિ અને પરાગતિ એ બંને બાબતો વિષે કંઈ પણ બેલતા નથી, કારણ કે, પ્રગતિ અને પરાગતિ એ શબ્દોને ઉપગ મૂલ્ય ઉત્પન્ન થયા પછી જ થઈ શકે. એકંદરે સાર્વત્રિક પ્રગતિ થતી ન હેય તે પણ એકાદ ક્ષેત્ર ચુંટી કાઢી તેટલા ક્ષેત્રમાં માનવસમાજને કેઈક વિવક્ષિત સ્થિતિમાં જરૂર રાખી શકાય અને તેને માટે આપણે સૃષ્ટિના નિયમો સમજી લેવા જોઈએ. પરંતુ આ સર્વ બાબતે માટે આપણું હેતુઓ સ્થિર થવા જોઈએ. પગલે પગલે આપણને નવી કલ્પનાઓ મળે છે, અને તેથી આપણે ચંચલ બનીએ છીએ, પરંતુ અંતે યશ વિષે તે નિરાશા જ મળે છે. જુના નામ પુનરિ મurણ એ મનુના જીવનને લાગુ પડનારે નિયમ સંસ્થાઓને પણ તેટલે જ લાગુ પડે છે, એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણાં સારો અસ્થિર છે એ આપણે સહેજે કબુલ કરીએ છીએ આપણું ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ એટલે આપણે શું કરવા ઇચ્છીએ
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
હિંદઓનું સમાજરચના થાય
છીએ, આપણને કયાં જવું છે વગેરે બાબતે નિશ્ચિત થવી જોઈએ. એ હંમેશ સાપેક્ષ હોય છે એ કંઇ આ પ્રશ્નોને જવાબ નથી. સૃષ્ટિના નિયમોના પાયા પર સ્થિત થએલાં એ સાપેક્ષ નથી લેતાં. આધ્યાત્મિક પ્રગતિ પણ સત્ય સૃષ્ટિને અનુસરીને જ થવાની હોય છે. આપણાં , આપણી સામે વધુ ને વધુ સ્પષ્ટ થવાં જોઈએ. ચ્ચે સ્પષ્ટ હોય ત્યાર પછી જ માર્ગને પ્રશ્ન આવી શકે છે. અહીં ધ્યેયના અને માર્ગના ભેદાનરૂપ ચાર પર્યાયે ઉત્પન્ન થાય છેઃ ૧. એય સ્પષ્ટ પણ માર્ગ છે. ૨. ધ્યેયનું નામનિશાન પણ નહિ, પણ માર્ગ પરંપરાથી બરાબર
ચાલ્યો આવત. ૩. ધ્યેય બરાબર અને માર્ગ પણ બરાબર. પછી વિચારવાનું એ કે એય સ્પષ્ટ હેય તે તે શુદ્ધ હોવું જોઈએ અને માર્ગ દોષરહિત હોય તે તે નીતિયુક્ત હોવો જોઈએ. આ પ્રકારે એયની શુદ્ધાશુદ્ધતા અને માર્ગની નીતિ અનીતિને અનુસરી વળી પાછા બીજા પર્યાય ઉત્પન્ન થશે. આશ્ચર્યની વાત તે એ છે કે પૃથ્વી પર આ બધા પર્યાયોને કેઈકને કઈક સ્થળે માનવે અવલંબ કરે જ છે! જેવી રીતે વ્યક્તિ અસ્તિત્વમાં છે. તેવી રીતે જગત પણ
અસ્તિત્વમાં છે. કેઈક પહેલાને (વ્યક્તિને ) આશ્રય લઈ સ્વાત્મવાદી ( egoist) બને છે ત્યારે કોઈ બીજાને ( જગતને ) આશ્રય કરી પરાત્મવાદી (Altruist) બને છે. બંનેના ગૃહીત કૃત્યો (categories) સાચાં માનીએ તો તે બંને ખાટાં છે એવું કદી સિદ્ધ થઈ શકશે નહિ ત્યારે શું અત્યંત પરસ્પર વિરોધી બંને એવો સુષ્ટિના નિયમોથી સાધ્ય થઈ શકશે એમ કહી દેવું? સૃષ્ટિમાં પરસ્પર વિનિમય ચાલે છે એ વાત સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેવી છે અને તેથી પરાત્મવાદીત્વ ( Altruism) એ બેય ન રહી શકે, એમ કહેવું વ્યાજબી નથી. આવાં દૃષ્ટિબિંદુથી સૃષ્ટિ તરફ જવાનું પરિણામ એટલે
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mananananaannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
wannnnn
કામાજિક નીતિને પણ "एते सत्पुरुषाः परार्यघटकाः स्वार्थात् परित्यज्यते" से પ્રકારનું તત્ત્વજ્ઞાન. બીજી બાજુ સુષ્ટિમાં જીવનાર્થ કલહ ચાલુ છે એમ પણ સૃષ્ટિમાંથી જ સિદ્ધ થઈ શકશે. પછી જેટલું છે તેટલું બધું જ સાચું છે એ હેગેલને સિદ્ધાંત અને જીવનાર્થ કલહ ચાલુ છે એ ડાવનને સિદ્ધાંત-એ બંનેમાંથી ત્રીજો સિદ્ધાંત સંકલન કરી તારવીએ તે તામાપુ કહેવુ નામનુસ્મા શુ છે તેથી મારું નિત્ય સ્મરણ રાખી લડાઈ કર એ આયુધોને ટંકારને સિદ્ધાંત ઉત્પન્ન થાય છે. નિજો, બને હાડ, દ્રીસ્ક વગેરેએ કાઢેલા સિદ્ધાંતિ સાચા માનીએ તે અફાટ સૈન્ય અને શ્રેષ્ઠ પ્રકારનાં હથીઆર એકઠાં કરી હંમેશા લડાઈ કરવા સજજ રહેવું એ જ ધ્યેય રાષ્ટ્ર સામે હઈ શકે. આવા તત્ત્વજ્ઞાનનું પરિણામ એ જ ૧૯૧૪ની સાલમાં થએલે મહાવિગ્રહ ! તેમાં થએલે દ્રવ્યનાશ અને મનુષ્યસંહાર, પરિણામે આખા જગતમાં વધારેલું આર્થિક સંકટ–આ સર્વ બાબતને વિચાર કરીશું તે આવા પ્રકારનું તત્વજ્ઞાન જગતને હિતકારક થશે એમ લાગતું નથી. આવી રીતે સર્વથા સ્વાર્થી તત્ત્વજ્ઞાન અને પરમાર્થી તત્ત્વજ્ઞાન બંને એકાંગી છે ! તે જ પ્રમાણે ત્રીજો એક વર્ગ ઉઠીને કહેવા લાગે છે, “સજીવ સેન્દ્રિય પ્રાણીઓની પ્રવૃત્તિ સુખ તરફ
હોય છે.
દુઃgદિલને સર્વ સુમતિ અગર gar: મૂતાના મતા : પ્રકૃતિ અથવા
મનુષ્ય એ સુખ દુઃખનાં કંદને આધીન વ્યક્તિ છે, તેથી સુખવૃદ્ધિ એ સમાજનું ધ્યેય હોવું જોઈએ. આ તત્ત્વજ્ઞાનનું પરિણામ એટલે “ઘણાનું ઘણું સુખ” ( greatest happiness of the
૧ મહાભારત 2 Joreny Benthaim
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાય
greatest number ) આઈ વાડમયમાં પણ આવી કલ્પના મળી આવે છે, પણ ત્યાં ઘણાનું ઘણું સુખ નહિ પણ ઘણાનું ધણું હિત” છે.
'सर्वेषां यासुहृन्नित्यं सर्वेषां च हितेरतः ।
कर्मणा मनसा वाचा स धर्म वेद जाजले ॥ २ અથવા અદ્ભૂત હિતમચં તત્તમિતિ ધUTI
આવી રીતે આત્યંતિક હિત એ ધ્યેય કહ્યું છે, પરંતુ બેન્થમમીલ–ને તે ઘણાનું ઘણું સુખ જોઈએ છીએ. અત્યારે તે આ તત્ત્વજ્ઞાનના પરિણામ રૂપે ઘણાનું ઘણું સુખ એટલે ઘણાનું ઘણું આળસ એ અર્થ પ્રતીત થાય છે. દરેક ઠેકાણે કામના કલાકે ઓછા કરે અને મનરંજનનાં સાધને વધારે એવી માંગણી કરવામાં આવે છે. આ ઉપરથી સુધરેલો યુરોપમાં સુખ” એ શબ્દ આળસ શબ્દને પર્યાય છે, એમજ અમને લાગે છે. કોઈ પણ રાષ્ટ્રની અગર વ્યક્તિની પ્રગતિ કષ્ટના માર્ગેથી થઈ શકે છે. માત્રા સ્પર્શ, શીતષ્ણ માટેની સહનશક્તિ એજ ઉત્ક્રાંતિનું કારણ છે. તેથી એ જ સમાજનું ધ્યેય હેવું જોઈએ એમ ફેડરિક નિશે જેવા તત્ત્વજ્ઞાનીઓ કહે છે, સૃષ્ટિમાં પ્રતીત થનારાં અનેક હલકાં ધ્યેયોમાંનું એકાદ એય પસંદ કરી તેની આજુબાજુ બહારના રંગરોગાનથી સુંદર દેખાતાં તત્ત્વજ્ઞાનની પદ્ધતિ ઉભી કરી શકાય છે. પરંતુ તે પદ્ધતિ સમાજને માર્ગદર્શક નહિ બની શકે. નિશે કહે કે, વેદશાસ્ત્રસંપન્ન માથલ એટલે કંઈ સૃષ્ટિ નહિ તે સાચું જ છે. એક જ વસ્તુનાં અનેક કારણો હોય છે, અને ન્યાયશાસ્ત્રમાં અનેક કારણરૂપી હેત્વાભાસ ( Fallacy of Plurality of causes) કહે છે, પરંતુ શાસ્ત્રીય દ્રષ્ટિએ એ બધાં પ્રધાન
i Utilitarianism by J. S. Mill ૨ મહાભારત
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિની પાય
કારણા હાઈ શકે નહિ. શ્રીકૃષ્ણ જેવા ગુરૂ મળ્યા તા પણુ અર્જુનને ચેાગ્ય મા સમજાવાને બદલે તેના મનમાં અનેક ગોટાળાઓ ઉત્પન્ન થયા.
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन । afe कर्मणि घेोरे मां नियोजयसि केशव ॥ સારી ો કર્યાંથી આપે માની બુદ્ધિ, જનાર્દન ! તા મને કમાં ધાર યાજો છે! કેમ ? કેશવ !
એવા અગર
व्यामिश्रेणेव वाक्येन बुद्धि मोहयसीव मे । तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ મિશ્રશાં વાકયથી જાણે મેહા છે. મુદ્ધિ મારીઃ કહા કરી નક્કી તે એક, જે વડે શ્રેય પામુ હું ભ. ગી. અ. ૩ ક્ષેા. ૧, ૨
यच्छ्रेयः स्यानिश्वितं ब्रहि तन्मे, शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. નક્કી હૈયે ભદ્ર ભાખા મને તે, શિક્ષા આપે। શિષ્ય છું આપ શણું. ભ. ગી. અ. ૨, શ્લાક ૭
એવા ઉદ્દગાર કાઢવા પડયા. ભગવદ્ગીતાકારને પણ જવાબ દેતાં અડચણ જણાઇ અને તેમને પણ કહેવું પડયું કે,
किं कर्म किमकर्तेति कवयोऽप्यत्र मोहिताः । ક્રમ શું? તે અકમે શું ? સુજ્ઞેયે ત્યાં મૂંઝાય છે. ભ. ગી. અ. ૪, શ્લાક ૧૬
આ બધાં ધ્યેયે। અથવા યુરોપીય નીતિશાસ્ત્રનાં નામ હેઠળ જે બાબતાની ચર્ચા થાય છે તે, પ્રત્યક્ષ આચાર કરવાની દૃષ્ટિએ અસમ
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
હિંદુઓનું સમાજરચનામ
છે. નીતિના નિયમે કાઇ પણ જાતના તત્ત્વજ્ઞાનના આશ્રય વિના લુલા પડે છે. માણસેાએ નીતિથી વવું જોઇએ એ કહેવું જેટલું સહેલું છે તેટલું જ નીતિયુક્ત શા માટે રહેવું એ કહેવું અધૂરૂં છે. આજે આપણી તરફ ધર્મ અને નીતિના છૂટાછેડા કરવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પરંતુ આ બંને તત્ત્વાનાં કાર્યો પરસ્પર પૂરક ( Compli. mentary ) છે. ધર્માંનું કાર્યાં નૈતિક મૂલ્યે! ઉત્પન્ન કરવાનું હાય છે, ત્યારે નીતિનું કાર્યાં. તેમને પ્રત્યક્ષ અમલમાં લાવવાનુ હેાય છે. હેતુ સિવાય જેમ કાર્યનું મહત્ત્વ નથી તેમ પ્રત્યક્ષ આચાર વગર હેતુની પણ વિશેષ કિંમત નથી. આચારમાંથી ઇન્દ્રિઓને નીતિયુક્ત બનાવવાનું ખળ ઉત્પન્ન થાય છે, તેવું બળ કેવળ હેતુ પરથી ઉત્પન્ન થતું નથી, તેથી સમાજમાં તે! જે આચાર પ્રત્યક્ષ દેખાતા હૈાય તે જ પ્રધાન માનવા જોઇએ. તે આચારાની નિયમાવલિ ખતાવવાનુ કાર્ય નીતિશાસ્ત્રના કોઇ પણ ગ્રંથમાં કરેલું હોય તેમ જણાતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિ શબ્દને ખરેખર અર્થ શું થાય છે. એ જોઇશું તે નીતિ
શાસ્ત્રના નામ હેઠળ આજ યુરેાપમાં જે પિજ કરવામાં આવ્યું છે તે કેટલુ' અસ્થાને અને મુદ્દાની વાત છેાડીને છે તે તુરત જ ધ્યાનમાં આવશે. '૧
ત્
નીતિ
"C
અમારા મત પ્રમાણે ‘ નીતિ ' શબ્દને અં આ પ્રમાણે છે, વ્યક્તિએ પેાતાથી બહાર જુદી એવી કાઇ પણ શક્તિને અંતિ રહેવું જોઇએ.” વ્યક્તિએ પાતાની વાસના, કલ્પના કે ભાવના એ સૌને, પાતાથી બહાર એવી ખીજી કાએક શક્તિ કરતાં ગૌણ માનવા જોઇએ, પરંતુ હાલે જે બુદ્ધિપ્રામાણ્ય આખા યુરપમાં ફેલાયું છે તેને અનુલક્ષીને મેલીશું તેા વ્યક્તિની બહારની શક્તિ અનુસાર
See Mackenzie, Sidgwick, green, Rashdall, Moore, and others.
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~
~~~~~
~
સામાજિક નીતિનો પાયો
~~ પિતાના પર નિયંત્રણે શા માટે મૂકવાં એનાં કારણો કહેવાં સહેલાં નથી, અને કારણો કહેતાં ન આવડે તે વ્યકિતની નૈતિક પ્રવૃત્તિને જ તિલાંજલિ આપવી પડશેકોઈ પણ વ્યક્તિમાં જરા પણ નૈતિક પ્રવૃત્તિની વૃદ્ધિ થઈ હશે, તે તેની પાસે નીતિનાં પ્રશસ્તિ કાવ્ય (Rulogies) ગાવાની જરૂર પડતી નથી. એ પ્રવૃત્તિ જે વિકાસ નહિ પામી હોય તો વ્યકિત તરફથી નૈતિક કલ્પનાઓની મશ્કરી અને તેમને તિરસ્કાર જ થશે. આવા લેકીને એમની ભૂલ બતાવવી એ લગભગ અશક્ય છે. નીતિ પ્રવર્તક માનવી પ્રવૃત્તિઓનો આશ્રય લઈ પિતાની બાજુ રજુ કરશે તે નીતિવિધ્વંસક પણ તેની વિરૂદ્ધ તે જ પ્રવૃત્તિઓને આશ્રય લઈ પિતાની બાજુ રજુ કરશે. પછી રાગદ્વેષ, ક્ષમા, વેર, સ્વાર્થ, ઔદાર્ય વગેરે પરસ્પર વિરોધી ભાવનાઓ એકજ વ્યકિતમાં સ્થાનભેદ પ્રમાણે પ્રતીત થાય છે. (શત્રુને જોઈ તિરસ્કાર ઉત્પન્ન થાય મિત્રને કે સ્નેહીને જોઈ રાગ ઉત્પન્ન થાય.) તેમાંથી અમુક ભાવનાઓને જ આશ્રય કરે અને તદ્વિરૂદ્ધ ભાવનાઓને આશ્રય શા માટે ન કરે? કારણ સર્વ માનવપ્રવૃત્તિઓ જ છે ને ? સમાજના ઇતિહાસ તરફ જોઈશું તો માત્ર સત્યવૃત્તિઓએ જ સમાજ પર ઉપકાર કર્યા છે એમ નથી. . श्यामीकृत्याननेन्दुनरियुवतिदिशां संततैः शोकधुमैः ।
कामं मंत्रिद्रुमेभ्यो नयपवनहतं मोहभस्म प्रकीर्य । दग्धा संभ्रान्त पौरद्विजगणसहितान् नंदवंशपरोहान् । वाह्याभावानस्वेदाज्ज्वलन इव वने शाम्यति क्रोधवन्हि ॥
જેવી રીતે દિશાઓ ધુમ્રથી મલીન થાય છે તેવી રીતે શત્રુની સ્ત્રીઓના મુખચંદ્રને શેકથી પ્લાન કરીને, શત્રુના પ્રધાનરૂપી વૃક્ષો પર રાજનીતિ રૂપી મેહભસ્મ છાંટીને, અને કુમળી સંતતિ સહિત આખાય નંદવંશને અને સર્વ પૌરજનેને સમૂળો નાશ કરીને, દાવાનળ જેમ કશું બાળવાનું ન રહેતાં આપોઆપ શાંત થઈ જાય છે તેમ મારે ક્રોધામિ શાંત થઈ ગયા છે.” અથવા
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
'ते पश्यन्तु तथैव संप्रति जना नंदं मया सान्वयं । . सिंहेनेव गजेन्द्रमद्रिशिखरातू सिंहासनात्पातितं ।'
જેમ કોઈક સિંહ એકાદ મહાન હાથીને પર્વતની કરાડ પરથી ખેંચી પાડે તેમ પાટલીપુત્રના લેકે મને પણ, સગાસંબંધીઓ સહિત નંદોને સિંહાસન પરથી ખેંચી પાડતે જુએ.
આવા તીવ્ર દ્વેષના પરિણામે ઉલટો જગતને અર્થશાસ્ત્ર પર એક અદ્વિતીય ગ્રંથ પ્રાપ્ત થયો. કૈકેયીના સપત્નીભાવને લીધે જ જગતને રામરાવણ યુદ્ધ અને તેને લીધે રામાયણ કાવ્ય પ્રાપ્ત થયું. ઈંગ્લાંડને રાજા આઠમો હેરી અને જર્મન પાદરી માટન લ્યુથર, એ બંનેને સ્ત્રીઓ પર પ્રેમભાવ થવાથી જ યુરોપને પ્રોટેસ્ટન્ટ ધર્મ પ્રાપ્ત થયો. આવા તે અસંખ્ય દાખલાઓ બતાવી શકાશે. નીતિશાસ્ત્રમાં જેને નિશ્ચિત રીતે ખરાબ પ્રવૃત્તિ કહી શકાશે તેવી પ્રવૃત્તિઓ જ જગતને અત્યંત ઉપકારક નિવડી છે, ત્યારે પ્રવૃત્તિઓને અનિષ્ટ શા માટે કહેવી છે જેને પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે, એવી પ્રવૃત્તિઓએ વ્યક્તિનું કે સમાજનું હિત કર્યું છે અને તેમનાથી થતું જ રહેશે એમ ઈતિહાસ પર દ્રષ્ટિપાત કરી નિશ્ચિત રીતે કહી શકાશે ખરું? રાજપુત રાજાઓનું મુસલમાન સાથેનું વર્તન અને તદ્વિરૂદ્ધ મુસલમાનેએ તેમની સાથે કરેલા ઝગડાઓ એ બંનેમાંથી નૈતિક દૃષ્ટિએ કેનું વર્તન શ્રેષ્ઠ તે એક નાનું બાળક પણ કહી શકશે. આવી રીતે જોતાં જેને સમ્પ્રવૃત્તિ કહેવામાં આવે છે તેનું વ્યકિતગત કે સામાજિક ફલ મળશે જ એવું નથી; અને જેને કુપ્રવૃત્તિ કહેવામાં આવે છે તેનું વ્યક્તિગત અગર સામાજિક ફલ ખરાબ જ આવશે એમ પણ નથી. તેથી સત્ અસત, ગાાં અગ્રાહ્ય, ઇષ્ટ અનિષ્ટ-એ ઢંઢોમાં
૧ મુદ્રાક્ષસ-વિશાખદત્ત ૨
–કુમારદાસ 3 Anuels and antiquities of Rajasthan-Col. Janes Todd,
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાયે પ્રતીત થનારી કદનાએ તેના ફલ પરથી નક્કી કરી હેય. એમ લાગતું નથી. તેથી અમે કહીએ છીએ કે આધાત્મિક તત્ત્વના પગથાર ૫ થી નીચે ઉતર્યા કે નીતિને સ્વર્ગ અગર પૃથ્વી કોઈનું પણ અધિષ્ઠાન રહેતું નથી. વળી કોઈ પણ નૈતિક પદ્ધતિથી કરેલી આજ્ઞાઓ જે તે પદ્ધતિના અનુયાયીઓ ન માને તે તે અનાધ્યાત્મિક, અનીશ્વર નૈતિક પદ્ધતિ તે વ્યકિતઓનું નિયંત્રણ ક્યા માર્ગે કરશે ? અધ્યાત્મિક પદ્ધતિમાં વ્યક્તિના પિતાના હિતાહિતને વિચાર કર્યો છે, તેથી લેબી કે અહંકારી મનુષ્ય પર તેની છાપ જલદી બેસે છે. આધ્યાત્મ વિરહિત નીતિશાસ્ત્ર એટલે માનવીગુણોનાં સુષ્ટિ પર થનારાં પરિણામે અને તે પરિણામે નૈતિક મનાએલા વર્તનથી અમુક એક રીતનાં થશે એ કહેવું તે અશકય છે ! આવા પ્રકારનું નીતિશાસ્ત્ર માનવી નીતિ અનીતિ નક્કી કરવાનો અમારે જ અધિકાર છે એમ કહેશે પણ તેમને તે અધિકાર કોઈ પણ માન્ય નહિ કરે; તેથી માનવે પિતાથી બહાર એવી કોઈ પણ શકિત આગળ માથું નમાવવું જોઈએ. એવાં નીતિશાસ્ત્રનાં આદ્યતત્વનું જ પરિપાલન થઈ શકશે નહિ. એડમંડ બર્ક કહે છે કે, “સમાજને પહેલો નિયમ એ છે કે મનુષ્યના વર્તનનું હિતાહિતત્ત્વ તેણે પિતે નક્કી કરવું ન જોઈએ.” “પાલન કરવાના નૈતિક નિયમ” એ શબ્દો ઉચ્ચાર કરવાની સાથે જ તે ઉચ્ચાર કરનારી વ્યકિત પિતાની તાત્કાલિક વાસના, ભાવના, કલ્પના વગેરે સૌ કરતાં શ્રેષ્ઠ એવી કાઈક બાહ્ય શકિત છે એ બાબતને સ્વીકાર કરી લે છે. માત્ર દરેક વ્યકિતને, “ અમે માનીએ તે જ શક્તિ” સર્વથી શ્રેષ્ઠ માને એ આગ્રહ હોય છે. નહિ તે તાત્કાલિક ભાવનાઓને શા માટે સંયમ કરે તેનું બુદ્ધિગમ્ય કારણ કહેવું અશકય છે.
કઈ પણ નૈતિક પદ્ધતિ લે, તે પદ્ધતિના મૂળમાં જ આ અસ્તિત્વ દેખાશે, પછી કોઈ વ્યક્તિ ધર્મના નામથી આજ્ઞા કરશે, કઈ રાજકારણના નામથી કરશે, કેઈ નીતિના નામથી કરશે, તે
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે
હિંદુઓનું સમાજરચનાશા
કોઈ સમાજહિતના નામથી કરશે, પણ દરેક ઠેકાણે વ્યકિત ગૌણજ મનાશે. બાહ્ય શકિતને મુલાજે રાખવા માટે વ્યકિતએ પિતાની ભાવના, કલ્પના, વાસના એટલું જ નહિ પણ પિતાનું વ્યકિતત્વ કે જીવનને સુદ્ધાં યજ્ઞ કરવો પડે. “રાષ્ટ્ર માટે પ્રાણાહુતિ આપવા તૈયાર થાઓ” એ પ્રકારની સંભળાતી હાકલે અને “ના, માજ માજ માદ ચત્ર વિતર્યા : ' ધર્મ માટે પ્રાણ આપે એવી આગળ સંભળાતી હાલે એ બંનેની પાછળ રહેલા નૈતિક તત્ત્વમાં શો ફરક છે? દેશ માટે પ્રાણ આપ એમ કહેનારા અને ધર્મ માટે પ્રાણ આપ એમ કહેનારા બંનેએ એકજ નૈતિક તત્તવ માન્ય કરેલું હોવાથી તે બંનેમાંથી શ્રેષ્ઠ કાણુ તે તેમના ધ્યેયના સ્વરૂપ પરથી નિશ્ચિત થઈ શકશે. પછી રાષ્ટ્રનું ધ્યેય ધર્મને દયેય કરતાં શ્રેષ્ઠ છે એવું નિશ્ચિત કેદ કરશે પણ શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરનારાને તે સિદ્ધ કરવું અશકય છે, એટલું જ ભારપૂર્વક કહી રાખીએ છીએ.
માનવી પ્રવૃત્તિઓનું નિયમન કરનારી આ જે બાહ્ય શક્તિ કહી તે બુદ્ધિગમ્ય હોવી જોઈએ કે મીમાંસકેએ કહ્યું છે તે પ્રમાણે અતિમાનુષ ( Supra rational) અલૌકિક હેવી જોઈએ એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. મનુષ્યોએ પોતાની બુદ્ધિની જ આજ્ઞાનું પાલન કરવું એવો નિયમ નિશ્ચિત થયા પછી તેણે પિતાની વાસનાઓ અસંતુષ્ટ શા માટે રાખવી એ પ્રશ્નોને જવાબ બુદ્ધિ આપી શકતી નથી. વળી બુદ્ધિમાં પણ ભેદ હેવાથી એકની બુદ્ધિને જે ગમ્ય તે બીજાની બુદ્ધિને અગમ્ય એવી સ્થિતિ પણ ઉત્પન્ન થશે. નૈસર્ગિક રીતે જીવ સુપ્રવૃત છે તેથી બુદ્ધિમાનનું વર્તન હંમેશ હિતકારક જ થશે એ વાત જીવશાસ્ત્રની અને ઇતિહાસની દૃષ્ટિથી હજુ સિદ્ધ થયું નથી. જેની નૈસર્ગિક પ્રવૃતિ સમાજ વગેરે તરફ દુર્લક્ષ કરી પોતાની વાસનાપૂર્તિ કરવી એટલી જ છે, અને તેનું બહારથી નિયંત્રણ ન થાય તે એ વધતી જ જશે,
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામાજિક નીતિને પાયા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभि वर्धते ॥
da
• વિષયેાના ઉપભોગ કરવાથી કામ કદાપિ શાંત પડતા નથી. પણ જેમ અગ્નિમાં ઘી હેામવાથી અગ્નિ વધતા જાય છે તેમ વિષયાને સેવવાથી કામ વધારે જ વધતા જાય છે' એ માનસશાસ્ત્રીય સત્ય છે અને તેની ચર્ચા આધુનિક માનસશાસ્ત્રની દૃષ્ટિએ આગળ ઉપર કરીશું. હાલે ચારે તરફ શાસ્ત્રઓની શેાધખાળ, પ્રતિ વગેરે શબ્દો બધાના મ્હાંએ સંભળાય છે. તે શાસ્ત્રોની શાખેાળમાં અને પ્રગતિમાં માનવી વાસનાનું નિયંત્રણ કરવાનું સામર્થ્ય નથી, એવા અમારે। નિશ્ચિત મત છે. અમને તે બધા પ્રકારની વાસનાની સત્ર વૃદ્ધિ થએલી દેખાય છે, અને એ જ સુધારા એમ
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ।
‘ ઢંકાયું જ્ઞાન અજ્ઞાને, માહે છે તેથી જીવ સૌ.’ ભ ગી. અ. ૫, બ્લેક ૧૫ એ સ્થિતિમાં સપડાએલા માનવ કશાષ કરીને કહે છે અને આ જ સ્થિતિને ભગવદ્ગીતાકારે તામસી કહી છે.
अधर्म धर्ममिति या मन्यते तमसावृता । सर्वार्थान् विपरितांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ માને અધર્મને ધર્મ અધારે ધેરી મુદ્ધિ જે સૌ અર્થા અવળા પેખે, બુદ્ધિ તે પા તામસી. ભ. ગી. અ. ૧૮, બ્લાક ૩૨ કેટલાક લેાકા એમ કહે છે કે સમાજરક્ષણ એ નૈતિક તત્ત્વને પાચે બની શકે. સારા, સમજુ અને વિદ્વાન લેાકેા આવા પ્રશ્નો પૂછે
* વિષ્ણુપાળ અને મનુસ્મૃતિ અ, ૨, લેક ૯૪
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એ જોઈ અમને આશ્ચર્ય થાય છે. સમાજ ક્ષણ પણ માણસની અભિરૂચિનો જ પ્રશ્ન થશે તેની અભિરૂચિના નિયંત્રણનો પ્રશ્ન નહિ થાય. આ જગતમાં કીર્તિના હેતુથી પ્રેરિત થઈ જીવનને ફના કરનારી વ્યક્તિઓ જોઈએ તેટલી મળી આવે છે ! મિલ્ટન કહે છે, “શુદ્ધ અંત:કરણને મોહિત કરનારી એક જ એક વસ્તુ જે કીર્તિ એ ઉદાતા પુરુષોને સુખનો ત્યાગ કરાવી દુઃખમય જીવનને આશ્રય કરાવે છે” બકર કહે છે, “કીર્તિ એવી છે કે તેના માટે મનુષ્ય પોતાનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે.” રામદાસ કહે છે કે “જવે
તિરે વે” “મરી જવું પણ કીર્તિ રૂપે અમર રહેવું પણ ક્યાં રહેવું ? શા માટે રહેવું ? મનુષ્ય જે નશ્વર છે તે શું માનવકીર્તિ શાશ્વત છે? વેદાંતીઓનો આપણે ગમે તેટલે ઉપહાસ કરીએ તો પણ કાલની કરાલ દાઢે વચ્ચે સપડાએલું સ્વરૂપ કેટલું અસ્થિર છે એ તેઓ સમજાવે એ જ સારું છે. કિંચિત્ કાલ પણ કાલના અનંત પ્રવાહમાં જીવવું એ સમષ્ટિ માટે શક્ય છે, પરંતુ વ્યકિત માટે નહિ જ. આ ઉપર જે કીર્તિ તત્વ બતાવ્યું તે બધાને માટે સુલભ નથી. જેને આયુષ્યમાં વધારે સુખ અગર સંપત્તિ પ્રાપ્ત થઈ નથી, એવું કષ્ટમય જીવન વ્યતિત કરનારી વ્યકિતને ભાવિ પેઢીઓ માટે, સમાજના હિત માટે, તું તારા આજના સુખ તરફ ન જોતાં કષ્ટ જ કરતો રહે એ પીઢ ઉપદેશ જે કાઈ પીઢ મહાત્મા કરશે તે, એ જ સીધે જવાબ મળશે કે, “ તમારી ભાવિ પેઢીઓ અને ભાવિ સમાજહિત વગેરે બાબતે કંઈ મને સમજાતી નથી અને તે માટે હું મારું આજનું સુખ છેડી દેવા તૈયાર નથી.” “ભવિષ્યના હિતને માટે તાત્કાલિક સુખને ત્યાગ કરે” એવું વ્યકિતને કહી તેના
૧ Lycidas-Mlton 2 Reflections on the French revolution-Burke.
ના રોજ
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાયા
હેપ
તરફથી તેવું આચરણ કરાવી લેલુ હોય તે, તેને એવું ક તત્ત્વ કહેવુ જોઇએ કે જે વાવિવાદના ક્ષેત્રમાં ન આવી શકતુ. હાય. કાઇ પણ સામાન્ય વ્યકિતને તે તત્ત્વ બુદ્ધિગમ્ય થાય કે નૈતિક મૂલ્યાને અસ્થિરતા પ્રાપ્ત થઇ જ સમજવી. આ નૈતિક મૂલ્યોની અસ્થિરતાનુ પરિણામ આર્થિક દ્રષ્ટિએ યુરાપમાં પણ જણાવા લાગ્યું છે, એવું કાઈ કાઇ જગાએ સંભળાવા લાગ્યું છે. નૈતિક તત્ત્વ જો વાદવિવાદના ક્ષેત્રની બહાર હાય અને વ્યકિતનુ તાત્કાલિક સુખ અને સમાજનું હિત એ વચ્ચે ઝગડા ઉત્પન્ન થાય ત્યારે સામાન્યપણે વ્યકિત પોતાના સુખ તરફ જ લક્ષ દેશે. સમાજના હિત તરફ નહિ જ કે, આ ખાત્રીથી માનવું. તેની ખાત્રી કરાવવા માટે તેને અતિમાનુષ, અલૌકિક, અચલ અને મનનું સમાધાન કરે એવું જ લ દેવું જાઇએ. તે ફૂલ સત્ય છે કે અસત્ય તે પ્રશ્ન અહીં ઉત્પન્ન થતા નથી, તે તેના મનનું સમાધાન કરી હિતકારક કા કરવા પ્રેરે છે એ જ મહત્ત્વની બાબત છે. હાલે સત્ય શબ્દ બહુ જ સભળાય છે. તેને ઉચ્ચાર કરનારાએ તેનું સાચું સ્વરૂપ બહાર બતાવવા તૈયાર છે કે નહિ એ વિષે અમને ધણા સંશય છે. ઉપરની કલ્પના શ્રમ વિભાગની દૃષ્ટિએ જોઈશું તેા જરા વધુ સ્પષ્ટ થશે. સમાજનું તંત્ર ચાલાવવા માટે તેમાં અનેક ખાતાં નિર્માણ કરવાં પડે છે. આ દરેક ખાતાંને ભૌતિક સૃષ્ટિ સાથે સંબધ એછાવત્તા પ્રમાણમાં હોય જ છે. આજની સ સુધારણાના મુખ્ય હેતુ જોશું તેા તે બને તેટલા ભૌતિક શક્તિઓ સાથેના પ્રત્યક્ષ સંબંધ એછે! કરવા એમ જણાશે. પહેલાં જે ખાખતા મનુષ્ય હાથ પગ વડે કરતા તે હવે યંત્રની સહાયથી કરે છે. આનેા અર્થ એટલે કે તેના હાથ પગના સંબંધ પ્રત્યક્ષ સૃષ્ટિના પદાર્થી સાથે ન આવતા, તે સબંધ યંત્રા સાથે આવે છે. પર ંતુ યંત્ર પણ ભૌતિક છે એ બાબતનું વિસ્મરણુ કરીને ચાલે તેમ નથી. આમાં ગૃહીત લીધેલી વસ્તુ એ કે ‘ પ્રત્યક્ષ સૃષ્ટિ સાથે ઇંદ્રિયાના સબંધ આજે આવે તેમ
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સારું” એ માનવવંશને નક્કી હિતકારક છે એમ કહી શકાશે નહિ. સૃષ્ટિ સાથે સંબંધ છે આવે તેમ સારું એ કલ્પનાથી મનુષ્ય ખાવા પીવાની બાબતમાં પણ નિસર્ગ છોડી કૃત્રિમતા તરફ પ્રવૃત્ત થતું જાય છે; પરંતુ તેથી માનવવંશની ઉન્નતિ થશે એમ કહી શકાશે નહિ ! ડૉ. જે. બી. હેક્રેફટ કહે છે કે, “ સર્વ પ્રકારના રૂક્ષ પરંતુ મનુષ્યને હિતકારક એવાં નૈસર્ગિક ખાઘો અને શીતષ્ણને માનવીપિંડ સાથે પ્રત્યક્ષ સંનિકર્ષ માનવી પિડેને સુદઢ કરે છે.” આજની પ્રવૃત્તિ તે આ હિતકારક પરિસ્થિતિમાંથી માણસને વિમુખ કરી તેને સર્વથા યંત્ર પર આધાર રાખનારું પ્રાણું બનાવવા તરફ દેખાય છે. તેથી પ્રત્યક્ષ શ્રમ જરૂર ઓછો પડશે, પરંતુ સમાજમાં શ્રમ વિભાગનું તત્ત્વ કંઈ નષ્ટ પામશે નહિ. મોટર ગાડી હશે તે મોટરગાડી હાંકનારો અને મોટરગાડીમાં બેસનારે એ બે વર્ગો ઉત્પન્ન થવાના જ. એટલે એકશ્રમની ખરીદી કરનાર અને બીજો શ્રમ વેંચનાર; એ બે સ્થિતિઓ સમાજમાં રહેવાની જ. હવે ઘણી વખતે સમાજમાં એવું પણ બને છે કે વ્યક્તિઓને શ્રમ ઓછા વેતને અથવા નિર્વતને, ઉદ્યોગમાં ખર્ચ કરવા પડે છે. કોઈ બુદ્ધિમાન કાર્ય કરનારને શાસ્ત્રશુદ્ધ, (Pure) અગર ઉપયુકત ( applied) કાવ્ય, તત્વજ્ઞાન, વાડમય, કલાકૌશલ્ય વગેરેની વૃદ્ધિ-પ્રગતિ કરવી હશે તો તેને ઉપજીવિકા માટેનાં સાધન જરૂર જોઈએ તેટલાં જ વધારે શ્રમ ન કરતાં મળવાં જોઈએ. માનવી જીવન તે એવું છે કે,
हिंसाशून्यमयत्नलभ्यमशनं धात्रा मरुत्कल्पितं । घ्यालानां पशवस्तृणांकुरभुजः सृष्टाः स्थलीशायिनः ॥ संसारार्णवलंघनक्षमधियां वृत्तिः कृता सा नृणां ।
यामन्वेषयतां प्रयान्ति सततं सर्वे समाप्ति गुणाः ॥ સંસારસાગરમાંથી તરી જવા માટે બુદ્ધિ છે એવા માનવની જીવન
૧ ભી હરી
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાવિક ભીતિના પાયા
યાત્રાજ એવી કરેલી છે કે તે શોધવામાં જ માનવના સર્વાંગુ ખલાસ થઇ જાય છે' પછી મહાપંડિતને ઉપવિકાનાં સાધના ન મળે તે તે આવી બાબતા તરફ કેમ ધ્યાન આપી શકે ? આ તત્ત્વજ્ઞને અગર સમાજશાસ્ત્રજ્ઞને અગર કવિને ઉપવિકાનાં સાધના પુરાં પાડવા માટે ખીજી વ્યકિતએએ તેના માટે કામ કરવું જોઇએ. સમાજમાં આવા એક નિયત કરેલા વનું અસ્તિત્વ સમાજને હિતદ્વારક છે એ દેખાશે.૧ આવા વર્ગને નિસમાં સ્થાન છે છતાં માનવે જેમ બીજી બાબતેામાં કર્યું તેમ અહીં પણ્ સૃષ્ટિ-નિસર્ગથી ફારગતી કરી કેવલ કલ્પનાના સામર્થ્ય પર સમાજરચના કરવા માગે છે. ખરી રીતે આવા પ્રકારના કામગાર વહાવા એ સમાજના ઉત્કર્ષનું લક્ષણ છે, નહિ કે અપકર્ષનું, એ વાતનુ તદ્દન વિસ્મરણ થતું જાય છે. હાલે આવા પ્રકારના વર્ગીકરણને નાશ કરી જે દ્રવ્યેાત્પાદનની અને અર્થ વિભાગણીની નવી પદ્ધતિનુ ર હવે પછી સમાજમાં અવલંબન કરવું એમ કહેવામાં આવ્યું છે, તે પદ્ધતિમાં અધ્યાત્મિક, બૌદ્ધિક, તાત્ત્વિક અને નૈતિક શોધખેાળાને પેાષક એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એમ અમને લાગતું નથી. આ બધા સુધારાઓના હેતુ એ છે કે મનુષ્યનાં ધ્યાન, વખત અને શકિતના સ ંચય કરી તેના ઉપયેગ, વિચાર અને મૂલ્ય નક્કી કરવા તરફ એટલે કે આત્માનાત્મના વિચારી તરફ કરવામાં આવે. પ્રત્યક્ષ જગતનું માનવાને ઘણુંજ જ્ઞાન થયું છે પરંતુ નૈતિક જગતની ( world of values ) બાબતમાં એ પૂર્ણ અજ્ઞાની છે અને કાઇક નૈતિક પ્રક્રિયાની માંડણી ભૌતિક ક્રિયામાં કરે ત્યારે આપણને તેને ખેાધ થાય છે! પરંતુ વસ્તુગત્ સ્થિતિમાંથી મનુષ્યનુ મન એ ચી લઇ નીતિગત્ સ્થિતિ તરફ પ્રવૃત્ત કરવુ એજ સુધારણાના મુખ્ય હેતુ હોવા જોઇએ. એ
↑ New Evolution by Clarke.
Types of economic theory by Othmar Spann. ૩ Meaning of life by C. E, M, Joad.
For Private and Personal Use Only
d
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાશ્વ
નથી હોત એજ મૂળ વધે છે, કારણ કે માનવી, બુદ્ધિના અનેક ગુગોની બાબતમાં હજુ પણ અપૂર્ણ છે અને તે તે જ અપૂર્ણ રહેશે, તે માનવ તે નૈતિક તની ઓળખાણ ભૌતિક પ્રક્રિયા દ્વારા કરાવી દેવાનું કાર્ય તવા અગર શાસ્ત્રજ્ઞ અગર મહાકવિએ કરવાનું છે. એમને લાયક એવી પરિસ્થિતિ પ્રચલિત અર્થ વિભાગની પદ્ધતિમાં મળી શકતી નથી એમ અમારું કહેવું છે. આજના જેવી આર્થિક વિભાગનું જે કાલમાં ન હતી, એટલે સર્વગુણયુકત પરમેશ્વરને બદલે સર્વ દુર્ગુણોથી ઉભરાતો સમાજ માનનું અંતિમ ધ્યેય ન હતું, એ વખતે ઉત્પન્ન થએલા ભગવાન શ્રીકૃષ્ણ આજના તત્ત્વ કરતાં કંઈ પણ રીતે કમ હતા એમ અમને લાગતું નથી. “ભૌતિક પદાર્થધમની શૃંખલા તોડી તાવિકેના વિચારો વધારવા એટલે જ સુધારણું ” એ વ્યાખ્યા સાચી હોય તો આજના સમાજમાં ઉત્તર મિમાંસાકાર બાદરાયણ અને શારીરિક ભાષ્યકાર શંકર; એમની આગળ કાં કોઈથી સત્યશોધનની બાબતમાં જવાતું નથી ? આઈન્સ્ટાઈનનું સાપેક્ષતાનું (Relativity) તવ પણ નૈતિક બાબતોમાં કૅન્ટના નૈતિક ધ્યેયવાદનું અગર શંકરને માયાવાદનું જ અનુસરણ કરે છે ને ! વ્યાકરણની બાબતમાં કટાએલા પાણિનીની તેલે ઉતરે તે વૈયાકરણી આજ સુધી નથી થયો એમ પાશ્ચાત્ય પંડિતોએ પણ કબુલ કર્યું છે ! સાંખ્ય તત્ત્વજ્ઞાન અને આધુનિક ઉત્ક્રાંતિવાદ, એ બંનેની તુલના કરી બાબુ રમેશચંદ્ર દત્ત કહે છે કે, “આ બંને તત્ત્વજ્ઞાનની તુલના કરતાં ઘણું જ ખેદપૂર્વક એમ કહેવું પડે છે કે આ બે હજાર વર્ષમાં માનવી મને એકાદ ડગલું પાછળ ભર્યું છે.”૧ યુરોપની પણ એવી જ સ્થિતિ છે. એથેન્સમાં પણ કંઈ આજના જેવી અર્થવિભાગણીની પદ્ધતિ ન હતી પરંતુ એ જ ઠેકાણે મહાન તત્ત્વજ્ઞએરિસ્ટોટલે પિતાનું તત્ત્વજ્ઞાન નિર્માણ કર્યું છે. સુધારણાને હેતુ એટલે જે હેતુ
૧ Civilisation in Ancient India by R. C. Dutt.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક ભીતિને પાપ
*, *
^^^^^^
^
^^^^^^^
nnnnnnnnnn
તtવજ્ઞાનના મનમાં છે તે સિદ્ધ કરે અને માનવી મનને ભૌતિક સ્થિતિમાંથી પરાવૃત્ત કરી અતિ ભ્રૌતિક અધ્યાત્મિક મૂલ્ય તરફ લઈ જવું એ છે; બાકી સર્વસાધારણ મનુષ્યના મતાનુસાર તે સર્વના અન્ન અને કપડાં લત્તાની વ્યવસ્થા થાય એવી રીતે અર્થની વિભાગણી કરવી જોઇએ. યુરેપના દ્રિપાદ પશુને તેમાં મુખ્યત્વે કરીને રશિયાને આ પેટને ખાડે ભરવા સિવાય માણસ કંઈ વધારે હોય છે એની કલ્પના પણ નથી ! ! આ સર્વનું કારણ અમારા મત પ્રમાણે તે એ છે કે સમાજમાંના એક વર્ગે બીજા વર્ગને મુંગે મેં એ પિષો જોઈએ. જેડ સાહેબે ઉપર કહેલું ધ્યેય જેને માન્ય હશે, અને જે હિંદુસ્તાનની આર્ય સંસ્કૃતિનું ધ્યેય છે, તે સમજાયું હશે તેઓને, જે ઉપર શ્રેષ્ઠ લોકેનો વર્ગ કહ્યો, તેનું પિષણ સમાજે કંઈ પણ તકરાર વગર કરવું જોઈએ એ માન્ય થશે. એ જ પ્રાચીનોનો મત હતો. અર્વાચીનેનો મત આથી ઉલટે છે. અર્વાચીનોના મતાનુસાર જે લેકે સ્વ પ્રયત્નથી પિતાનું પિષણ કરવા નાલાયક હશે, તેઓ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે કે ન કરે, તેઓમાં કેઈ પણ ભૌતિક અથવા નૈતિક કાર્ય કરવાની યોગ્યતા હોય કે ન હોય, પરંતુ માત્ર તેઓ સમાજના તદ્દન નીચેની થરના છે એટલા જ માટે સમાજે એવા ક્રિપાદ પ્રાણીનું પિષણ કરવું જોઈએ, આવો મત જે લેકીને છે તે લેકે મહાત્મા પણ કહેવાશે, કારણ કે સમાજમાં આ લેકેની સંખ્યા વધુ હોય છે, પરંતુ આવા તત્વજ્ઞાનની સમાજ પર અને માનવ પર શી અસર થાય છે એ દરરોજ મળનારા ઈશ્વર પાસેથી સમજી લેવાને મહાત્માઓ શા માટે પ્રયત્ન કરતા નહિ હોય ? લાયક પ્રજાએ ઉત્પન્ન કરેલું દ્રવ્ય અને સામગ્રી મહેસુલના સ્વરૂપમાં કે વારસા પરના કર વડે કે બીજા કોઈ પણ સ્વરૂપમાં કાઢી લઈ માનવીઐક્ય (Solidarity of human race) જેવા અર્થશૂન્ય શબ્દોના સામર્થ્ય પર નાલાયક પ્રજામાં વહેંચી દેવામાં આવે તે તેની સમાજ પર ઘણી જ વિધાતક અસર થાય છે. નાલાયક
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજ ધનાશામ
પ્રજાની શી સ્થિતિ થાય છે, તેનું વર્ણન ઈગ્લેંડને દાખલો લઈ હાઈટ હેડ નામના ગૃહસ્થ કર્યું છે તે જીજ્ઞાસુ વાચકે જરૂર વાંચી જુએ. તે પ્રજા તે બગડે જ છે પરંતુ સમાજના એક ઘટક (unit) તરીકે જોતાં પણ એનું પરિણામ સારું આવતું નથી. લાયક પ્રજા પાસેથી દ્રવ્ય કાઢી લેવું એટલે જીવનાર્થ કલહમાં તેમની જીવવાની શકિત ઓછી કરવા સમાન છે, અને તે જ પેસે નાલાયક પ્રજાના હાથમાં આપી, તેમને પોતાની પ્રજા વધારવામાં મદદ કરે છે. આધુનિક કાળમાં જેને સુધારણું કહે છે તેવી સુધારણું તે બેલાશક થાય જ છે. આવી રીતે જે રાષ્ટ્રમાં નાલાયક પ્રજાની સતત વૃદ્ધિ થતી જશે અને લાયક પ્રજા ઘટતી જશે, તે રાષ્ટ્રમાં મહાત્માઓ નિર્માણ થશે તે પણ તે રાષ્ટ્ર કાલની કરાળ દાઢમાં અદશ્ય થઈ જશે અને તેને પત્તો પણ નહિ લાગે. નાલાયક પ્રજામાંથી લાયક પ્રજા ઉત્પન્ન થશે એ કલ્પના બળેલાં લાકડાંને અંકુર ફુટવા જેટલી જ શક્ય છે. પરંતુ એ ચર્ચા આગળ કરીશું. કહેવાનો અર્થ એટલો જ કે સમાજમાં પ્રત્યેકને કામ માટે ભરપુર વેતન મળવું જ જોઈએ, તેમજ કઈ પણ કાર્ય કત્પાદનની દ્રષ્ટિએ વ્યર્થ જવું ન જોઈએ એ આગ્રહ રાખે બરાબર નથી. વળી દરેક કાર્યને જુદે જુદે અધરોત્તર ક્રમ લગાડે અને કઈ પણ કાર્યની સામાજિક જીવનમાં કિંમત ઠરાવવી એ કેટલું મુશ્કેલ છે એ બાબત અર્થશાસ્ત્રને કહેવાને કારણ નથી. આવી સ્થિતિ હોવાથી સમાજમાં એક વર્ગ શ્રમ વિભાગણીની દ્રષ્ટિએ બીજા વર્ગને પોતાની ફરજ સમજી અન્નવસ્ત્રો પુરાં પાડવાં જ જોઈએ.૩ પછી જેનાં બાલીશ તો કેઇ પણ શાસ્ત્રીય કે અશાસ્ત્રીય
1 Mending of the mankinil-George Whitehead.
2 Soe Marshall Seliginan, Spann or any text book on economics.
3 Types of economic theory by Othmar. Spann.
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિન પાયો
પાયા પર પણ રચાએલાં નથી એવા કાર્લ માકર્સ કે એના અનુયાચીઓ ગમે તે કહે. તેથી અમે ફરીથી કહીએ છીએ કે સમાજના દરેક કાર્ય માટે શ્રમ વિભાગણીના તત્ત્વપર રચાએલો એકાદ નિયત વર્ગ હોવા જોઈએ. એ સમાજની ઉત્ક્રાંતિનું લક્ષણ છે, અધોગતિનું નહિ? વળી સ્વાર્થ ત્યાગ કરનારાઓએ ક્યાં તો પર સ્વાર્થત્યાગ કરવો એ કહેવાનું તે બાકી રહે જ છે. આ બાબત સમાજે હાથમાં લઈ થોડી ઘણી વ્યક્તિઓ પર જુલમ કર્યા વગર શક્ય નથી. આવી રીતે સમાજના જ હિત માટે તેની અંદરની કેટલીક વ્યક્તિઓને યજ્ઞ કરવાની જરૂર છે, નહિ તે સમાજ વીંખી નાખવા જોઈએ ! જે યજ્ઞ કરે જ હોય તો તે શ્રેષ્ઠ કરવા કરતાં કનિષ્ટને કરવો એ શું સમાજહિત માટે સારું નથી ? આ બધું ઠીક છે, પરંતુ જેણે સમાજ વિષયક બાબતેને ઉંડે અભ્યાસ કર્યો છે તેઓ જ આ સમજી શકશે. દુઃખથી કષ્ટમય જીવન વ્યતિત કરી જીવનયાત્રા પુરી કરનારા કામગાર વર્ગને આ તત્વજ્ઞાનને કંઈ ઉપયોગ છે એમ અમે માનતા નથી શ્રમવિભાગનાં તત્ત્વ વડે જેના નશીબે હલકું કે નિર્વેતન કાર્ય કરવાનું આવશે તે મનુષ્ય અગર વર્ગ એમ જ કહેશે કે “મને તમારા સમાજ કે એનું રક્ષણ બંને સાથે કંઈ કર્તવ્ય નથી, કારણ કે તેમાં મને કાલ્પનિક સ્થાન પણ તમે આપી શકતા નથી. સમાજનાં ઉચ્ચ ધ્યેયો જે તમે કહે છે એ હું સમજી શકતો નથી અને તે સમજી લેવાની મારી ઈચ્છા પણું નથી, તેથી સમાજક્ષણ એ નીતિશાસ્ત્રનો પાયે બની શકે નહિ. જગતમાં રાજકીય, સામાજિક કે ધાર્મિક કઈ પણ કાંતિઓને
ઈતિહાસ જોઈશું તો એમ જણાશે કે એ
બધી ક્રાંતિઓના મૂળમાં મત્સર હતું. સમાજ ક્રાંતિનું સ્વરૂપ કયારે પણ ક્રાંતિ કરતે નથી થેડી ઘણી
મત્સર યુક્ત વ્યકિતઓના હાથે જ કાંતિ થાય 6 Principles of economics by Seligman.
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
હિંદુઓનું સમાજશ્યનારાય
છે, આ દૃષ્ટિથી પ્રથાને બાળી ન નાખતાં કારાને જ દિવાસળી દેવી જોએ એવા અભિપ્રાય એક સુપ્રસિદ્ધ ફ્રેન્ચ લેખકે આપ્યા છે. સમાજમાં થાનભ્રષ્ટ થવાથી મત્સરથી પ્રેરિત થએલી કેટલીક વ્યકિતએ પેાતાને તેમાં રથાન મળે એવા નૈતિક મૂલ્યા બનાવવાની ખટપટ કરે છે, તેથી જ એ ખટપટામાં પોતે કંઇક પણ સમાજનું હિત કરે છે એમ દેખાડવા ખાતર તેવા લેાકાને કાંઇક ને કષ્ટક તત્ત્વ આગળ કરવું પડે છે; અને મુખ્યત્વે કરીને જે લેાકેાના હાથ ખાલીખમ છે અને ખાવા જેવું પાસે હાતું નથી, ઉલટુ કઇક ને કંઇક મેળવવાનુ હાય છે તેને જ આ તત્ત્વ સપાટાબંધ ગળે ઉતરી જાય છે, અને આવે વ બહુસંખ્યાંક હાવાથી અસંતુષ્ટ વ્યકિત તેમનેા નેતા સહેલાઇથી બની શકે છે. યુરાપમાં મુખ્યતઃ ભેદ સત્તા ને અધિકારની ખાખતામાં હાવાથી યુરાપમાં સત્તાના મત્સરથી પ્રેરિત થઇ સત્તાવાનને જમીનદોસ્ત કરવાના પ્રયત્ન થયા. આવા પ્રયત્નાથી ઐહિક અગર પારલૌકિક ફાયદા હૈાય કે ન હેાય પરંતુ ઘણી વખત આવા પ્રયત્ના કેવળ ભાંગફાડ કરવાની માનવી ઈચ્છાથી જ પ્રેરિત થઇ કરવામાં આવેલા હાય છે, તેમાંય પારલૌકિક ફાયદા તો પ્રત્યક્ષ મૃત્યુ પછી જ સિદ્ધ થાય છે, એટલે તે કાષ્ટને પણ શક્ય ન હેાવાથી સમાજના નાશ કરવાની ઈચ્છા કરનારી વ્યકિતએ હંમેશા ધર્મસુધારણા કરવાની પ્રથમ ધેાષણા કરે છે; અને તેથી જ ધર્માંસુધારક જેટલા સમાજના ભય કર શત્રુ ખીજો કાઈ નથી.
પ્રાચીન કાળના પેગન લેાકેાના ધર્મને અનુસરનારા લેકે નરકમાં જાય છે અને પછી આવેલા ઈસુના અનુયાયીએ વર્ગોમાં જાય છે એમ થાડું જ છે, પરંતુ શ્રેષ્ઠાનું ઐશ્વર્ય નષ્ટ કરી તેમને હતપ્રાય કરવાના પ્રયત્ને ઇસુ ખ્રિસ્ત કર્યા. તેની સાથે ઇશ્વર વાતા કરતા એટલું જ નહિ પણ તે તે દેવને પુત્ર હતા એમ કહેતા. આ દેવપુત્ર ઈસુ સનું તારણ કરવા માટે જ પૃથ્વીતલપર અવતીર્ણ થયા હતા,
Ninety three by Victor Hugo.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાછા
*
* * *
*
*
* ,
તે પછી સમાજના કોઈ એક વર્ગ માટે આટલા ષથી શા માટે બેલે છે ? એ કહે છે કે, “મારા પર વિશ્વાસ રાખનાર લીનાને (Little ones) જે કેઈ અપરાધ કરશે તે તેના ગળામાં ઘંટીનું પડ બાંધી તેને સમુદ્રમાં ફેંકી દે એ જ સારું ! ”
“And whosoever shall offend one of these little ones, a mill-stone were hanged about his neck & he were oast into the sea " New Testament. Mark 9. 42.
કેટલું સુંદર ! આના કરતાં વધુ મત્સર પ્રેરિત થયાના દાખલાઓ બહુ જ થોડા હશે. પ્રાચીનકાળમાં જે ઇસુએ કર્યું, તે જ માર્ટીન યુથરે અને આઠમાં હેનરીએ કર્યું. જુના ધર્મમાં રહી બંનેને સ્ત્રીઓ જોઈતી હતી. એક પિતે ધર્મગુરૂ હોવાથી પરણી શકતો ન હતો, ત્યારે બીજો જુના ધર્મમાં રહી છૂટાછેડા કરી શકતા ન હતા. બંનેએ તાબડતોબ ઈશ્વર પાસે જઈ, ૧૦૦૦-૧૫૦૦ વર્ષથી જે કેથલિક ધર્મે યુપીઅન સમાજનું રક્ષણ કર્યું, જે હજુ પણ પ્રબળ છે, અને જેની કાર્યશકિત માટે સર્વ ધર્મના પાકા દુશ્મન એગસ્ત કે તે પણ સારો અભિપ્રાય આપ્યો છે, એ ધર્મ ખેટે છે એમ એકદમ ઠરાવી નાખ્યું અને આવી રીતે ધર્મમાં અંતઃકલહનું બીજારેપણુ થયું. પરંતુ રોમન કેથલિક ધર્મના અનુયાયીઓ કરતાં પ્રેટેસ્ટન્ટ ધર્મના અનુયાયીઓ વધારે પ્રમાણમાં સ્વર્ગમાં જાય છે એ બાબત રે. ડિન ઇજ વગેરે ધર્માધિકારીઓ સિદ્ધ કરી શકશે ખરા ? ખરી હકીકત એમ છે કે સ્વર્ગની લાલચ અને નરકની બીક બતાવવાથી સમાજ પિતાના તરફ આકર્ષી શકાય છે એ બાબત ધૂને નિશ્ચિત રીતે ખબર હોય છે પૃથ્વી તલ પર કઈ પણ ધર્મ જોઈશું તો એની શરૂઆત આવી રીતે જ થએલી દેખાય છે. શાક્ય ગૌતમે પિતાના ધર્મની સ્થાપના બ્રાહ્મણ જાતિના વર્ચસ્વના મત્સરથી પ્રેરાઈ કરી છે એમ નિષ્પક્ષપાતી ઈતિહાસકારે પણ કબુલ કરે છે ! જ્યાં જ્યાં
| Aryan Rulo in India-E. Havell.
નું બી
ધમાસણમાં પાણી
એમ છે
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ક્રાંતિ, ત્યાં ત્યાં આ જ તત્ત્વ મૂળમાં છે, એમ જણાશે. પ્રાચીન સ્થિતિના પુરસ્કર્તા જેમ તે સ્થિતિને પોષક એવું તત્ત્વજ્ઞાન કહે છે, તેમ નવા તત્ત્વજ્ઞા પણ નવી સ્થિતિને પોષક એવું તત્ત્વજ્ઞાન કહે છે. પરંતુ આ તુલના માટે લીધેલી એ તિઓમાંથી અમુક એક શ્રેષ્ઠ શા માટે એમ તે તે પત્થાનું વિશિષ્ટ તત્ત્વજ્ઞાન ગૃહીત લીધા સિવાય કહી શકાય તેમ નથી. ઠીક, ધાર્મિક ક્ષેત્રામાં ગમે તેટલું લખી શકાય તેમ છે પરંતુ હિંદુસ્તાન જેવા દેશમાં તેમ લખવું વધારે હિતકારક થશે નહિ.
ww
રાજકીય ક્ષેત્રમાં જોઈશું તે ઇંગ્લેંડ દેશના ઇતિહાસ જ મત્સરના મૂર્તિમંત દાખલા છે. પ્રથમ તે ટાપુમાં એકચક્ર સત્તા હતી. પરંતુ તેનાથી નીચેના સરદારવના (Bazons) મનમાં રાજાની સત્તા વિષે મત્સર ઉત્પન્ન થયા અને સૈન્યના અળવડે પેાતાની સત્તા આછી કરી તેમને આપવા રાજાને ફરજ પાડી. આ સરદારાના મનમાં રાજસત્તા વિષે મત્સર અને સમાજરક્ષણ માટે ધગશ એમાંથી ક ભાવના અત્યંત પ્રબલ હતી એ નિશ્ચિત કરવા માટે કાઇ પણ તત્ત્વજ્ઞાનને આશ્રય લેવાની જરૂર નથી. આવી રીતે ધીમે ધીમે અધાતિ થતી ગઈ અને અંતે રાજસત્તાનું ગુરૂત્ય મધ્યબિંદુ સામાન્ય અને હલકા લેાકેાના વચ્ચે આવી પડયું. તેમાંથી પ્રત્યેક સ્થિતિનું સમર્થન કરનારા અશાસ્ત્રજ્ઞ, કાયદા પડતા તત્ત્વજ્ઞા વગેરે થઇ ગયા છે. પ્રત્યેકના કહેવામાં ચેશા ઘણા સત્યાંશ મળી આવે જ. એકચક્ર સત્તાનું સમન કરનારા તત્ત્વજ્ઞ થઈ ગયા તેવી રીતે પ્રજાસત્તાક રાજ્ય પદ્ધતિ સમાજસત્તાવાદ વગેરે ગાંડપણનું સમન કરનારા અશાસ્ત્રને અને તત્ત્વના હાલે પણ છે. પરં'તુ આ જુદી જુદી સ્થિતિએની અધરાત્તર વ્યક્તિ કંઈ પ્રત્યક્ષ પુરાવા આપી નિશ્ચિત કરી શકાય તેમ નથી.
ફ્રાન્સમાં થએલ ક્રાંતિ અખિલ માનવન્તતનું કલ્યાણ કરવા માટે અને પ્રત્યેક વ્યક્તિને હક્કો મેળવી દેવા માટે થઇ ગઇ છે, એમ
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિન પાયો
૮૫ કહેવાય છે. તેવી જ રીતે આજ રશિયામાં બનતા સર્વ પ્રકારો માનવપ્રાણીના હિત માટે છે એવો પણ ભાસ કરાવવામાં આવે છે, પરંતુ એ બધાના મૂળમાં કેટલો જબરદરત મત્સર છે એ બાબત કોઈના પણ ખ્યાલમાં આવતી નથી. દ્રવ્ય એજ ઈશ્વર, અર્થપ્રાપ્તિ એજ નીતિ. દ્રવ્યમાં જગતની સર્વ વસ્તુઓનો અંતર્ભાવ થાય છે, એવી નીતિ જ્યારે સમાજમાં ફેલાય છે, ત્યારે તેને વિરોધ સમાજના માત્ર બેજ વર્ગો કરે છે. તેમાનો એક વર્ગ પરલેકને મહત્ત્વ આપી ઈહલોકની આર્થિક સ્પર્ધાથી થતાં ખરાબ પરિણામે ઓછાં કરનારો ધર્માધિકારીઓને વર્ગ છે; તેમને નૈતિક મૂલ્યમાં દ્રવ્યસાધનને ઘણુંજ નીચું સ્થાન આપ્યું હોય છે. કારણ, કે તેમને અભિપ્રાય એ છે કે દ્રવ્યોપાર્જનની પ્રવૃત્તિ માનવમાં નૈસર્ગિક છે અને એજ ચેય સર્વમાં રાખવામાં આવે તે માનવી મનની જે અધોગતિ થાય તેમાંથી તેનું રક્ષણ કરવા માટે આવાં તત્ત્વોની જરૂર હોય છે. બીજે વર્ગ કીર્તિપ્રિય ક્ષત્રિય છે; એ પણ ધનને શ્રેષ્ઠ નથી માનતો. આવી રીતે દ્રવ્યને નૈતિક મૂલ્યમાં ઉંચું સ્થાન આપવા માટે વિરોધ કરનારા જે બે વર્ગો તેમને જ કાન્સની રાજ્યક્રાંતિએ નષ્ટ કરી નાખ્યા અને જગતમાં પ્રથમ જ દ્રવ્યને અત્યંત મહત્વનું સ્થાન મળ્યું ! પછી આ મત્સરયુક્ત પ્રવૃત્તિમાંથી અને દ્રવ્યની અમર્યાદિત લાલસામાંથી રાજસત્તાના અનેક નમુનાઓ યુરોપમાં ઉત્પન્ન થવા લાગ્યા. આ બધા હલકા લેકેએ શ્રેષ્ઠોને મત્સર કર્યાનાં ઉદાહરણ છે!
હિંદુસ્તાનમાં પણ આજે શું ચાલી રહ્યું છે? કૅન્સેસ સ્થાપન થવા પહેલાં શું સમાજનું રક્ષણ થતું ન હતું ? સમાજ રક્ષણ એજ
ધ્યેય જે માનવનું નિયંત્રણ કરવા પુરતું હેત તો હિંદુસ્તાનમાં કોંગ્રેસની બેઠક થવાનું કારણ જ ન હતું ! પરંતુ નોકરશાહીની સત્તા ઓછી કરવાના હેતુથી કોંગ્રેસ ઉત્પન્ન થઈ અને તેણે દેશભક્તિ એ તત્વનો આશ્રય કર્યો. પરંતુ તે સંસ્થા કાઢનારા લોકોના ધ્યાનમાં આવ્યું નહિ કે, “વચતિ એક સરવેરાના” એ
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
ન્યાય પ્રમાણે જે વસ્તુ આપણે આજ કરીએ છીએ તે જ વસ્તુ આપણાથી નીચેના વર્ગો તરતજ કરવા લાગશે. આજ હિંદુસમાજમાં દૃષ્ટિપાત કરીશું તે દરેક ઠેકાણે પોતાના મતાભિમાન પૂર્વક સમાજરક્ષણ કરવાની ભાષા સંભળાય છે, તે શા માટે ? સમાજરક્ષણ એટલે શું? તે કયા માર્ગોથી થાય છે? અને તે માર્ગનું અવલંબન કેમ કરવું વગેરે પ્રશ્નોને ઉલ્લેખ કે સ્પષ્ટીકરણ કાઈ જગાએ કરવામાં આવતાં નથી. કહેવાને ભાવાર્થ એટલા કે સમાજરક્ષણ એ ધ્યેય મનુષ્યને નીતિયુક્ત બનાવવામાં આધારભૂત થઇ શકતું નથી.
કેટલાકનું કહેવું એમ છે કે માનવીસમાજનું, માનવીવિતનું અને માનવીસંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે મનુષ્યની નૈતિક, બૌદ્ધિક અધ્યાત્મિક આકાંક્ષાઓનુ` નિયંત્રણ કરી તેને શ્રેષ્ઠ પીએ પહેાંચાડવાનું સામર્થ્ય આજ અપર'પાર વૃદ્ધિંગત થએલાં પ્રત્યક્ષ શાસ્ત્રામાં છે. આ લાકમ–આ દંતકથાના એટલા ફેલાવ થયા છે કે તે કલ્પનાને વિચાર કરી તેમાં રહેલા હેત્વાભાસ (fallacy) બતાવવા સિવાય કાઇ પણ સમાજ આ ભયંકર કલ્પનાના સપાટામાંથી મૂક્ત થઈ શકશે નહિ. આ સિદ્ધાંતમાં અનેક બાબતા ગૃહીત માની લીધેલી છે. કારણ કે, તેના સાંગાપાંગ વિચાર કરવા અહીં શકય નથી, તે માટે તે તત્ત્વજ્ઞાન પર એક જુદા ગ્રંથ જ લખવા પડે. તાપિ તેનાં ગૃહીત કૃત્યા ટુંકમાં આ પ્રમાણે છે :
૧. આજ શાસ્ત્ર નામથી પ્રસિદ્ધિ પામેલાં જ્ઞાન સમુચ્ચયને સૃષ્ટિનું જ્ઞાન થયું છે.
૨. તેમણે સૃષ્ટિનુદારેલું ચિત્ર યથાતથ્ય છે. તેથી તેમને આ સૃષ્ટિમાંની દરેક સ્થિતિને હિતકર મા બતાવવાના અધિકાર છે. હવે તે અધિકાર છે કે નહિ એ જોવા માટે પ્રથમ જ્ઞાનને વિષય જ કર્યાં સ્વરૂપના છે એ ટુકમાં જોઇએ.
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૫ મું ધ્યેયનું અલૌકિક સ્વરૂપ
આપણે જ્યારે જાણવું એ શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે જાણનારી
શકિત અને જાણવાની વસ્તુ એ એકબીજાથી
ભિન્ન છે એમ જ માનીએ છીએ. જ્યાં વિચાર-કક જગત સુધી આપણે ઇકિયેથી જ્ઞાન મેળવીએ છીએ
ત્યાં સુધી આ બાબત ઘણું - સહેલાઈથી ધ્યાનમાં આવી શકે તેમ છે. જેનારી આંખ અને તેની સામેની વસ્તુ એ બંને ભિન્ન છે. સાંભળનારા કાન અને સંભળાએલું જ્ઞાન એ બંને ભિન્ન છે. આ બધું સહેલાઈથી સમજી શકાય તેવું છે. પરંતુ જ્યારે વિચાર કરવાની ક્રિયા (thought process)ને વિચાર કરવા લાગીએ છીએ, ત્યારે એ બાબત જોઈએ તેટલી સ્પષ્ટ થતી નથી. ધારો કે સર્વ ઇદ્રિય વિષયોથી મન પરાવૃત્ત કરી આંખો મીંચીને વિચાર કરવા બેઠા. વળી ધારો કે આપણે શિવાજી મહારાજને કે ગૌતમ બુદ્ધને વિચાર કરીએ છીએ. અહીં આપણે શાનો વિચાર કરીએ છીએ ? એ બંને અહીં પ્રત્યક્ષ વસ્તુઓ તે નથી ! કારણકે બંનેને ભૌતિક દેહ કયારેય નષ્ટ થઈ ગયો છે. જો કે જે પરમાણુંના તે પિંડ બનેલા હતા, તે પરમાણું સૃષ્ટિનાં બીજાં કેઈ સ્વરૂપમાં હશે, પરંતુ આપણે એ પરમાણુ વિષે કંઈ વિચાર કરતા નથી. શિવાજીને કે ગૌતમ બુદ્ધને વિચાર એ કશાનો વિચાર તે હોવો જ જોઈએ. કારણ કે જે કંઈ જ નથી તેને વિચાર પણ કેમ થઈ શકે? વળી
લીએ છીએવિષયથી મન પણ શિવાજી
ની વિચાર
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
શિવાજી મહારાજનો વિચાર એ ઔરંગઝેબના વિચાર કરતાં ભિન્ન હોવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આ વ્યક્તિઓનો વિચાર કરતી વખતે એ વ્યક્તિઓનું વ્યક્તિત્વ તે રહેવું જ જોઈએ. કોઈ કહેશે કે આ વ્યક્તિ સત્ય નથી, મનની ઉત્પન્ન કરેલી એક કલ્પના છે. હશે, પરંતુ તે કલ્પના કઈ પણ વ્યક્તિના મનમાં હેવી જોઈએ અને તે વ્યક્તિ પોતાના મનમાં પહેલાંથી જ રહેલી બાબતનો વિચાર કરે છે, એવું વિચિત્ર પુરવાર થશે તે પછી એ વ્યક્તિના મનમાં રહેલું એતિહાસિક વિભૂતિઓ વિષેનું જ્ઞાન બીજાના મનને કેમ થશે? ઐતિહાસિક પુણ્ય એ વ્યક્તિના મનની કલ્પના માત્ર છે એવું ઠેરવા લાગે તે આ બધા મને નષ્ટ થયા પછી તે વ્યકિતઓ ભૂતકાળમાં થએલી જ ન હતી એમ કહેવું પડશે, કહેવાનો સારાંશ એટલે જ કે પ્રત્યક્ષ સુષ્ટિ અને વિચારની સૃષ્ટિ-એ બંનેનાં ક્ષેત્રો ભિન્ન છે.
આ વિચાર-સૃષ્ટિમાં જ, સાધુત્વ, સૌન્દર્ય અને સત્ય વગેરે નીતિશાસ્ત્રની આધારભૂત કલ્પનાઓનો ઉદય થાય છે. આ સાધુવ, સૌન્દર્ય અને સત્ય એ કલ્પનાનું જ્ઞાન આપણને પૂર્ણ રીતે થતું નથી, કારણ કે તે મૂલ્યો આપણને પ્રત્યક્ષ (Sense data ) રીતે ભૌતિક સૃષ્ટિના આધારે જ ગોચર થવાનાં હોય છે. ભૌતિક શાસ્ત્રો મનુષ્યના સર્વ જીવનની વ્યવસ્થા કરી શકશે એમ કહેવું એટલે સર્વ વિચારસૃષ્ટિ નષ્ટ કરી નાખવા બરાબર છે, પરંતુ આજ પ્રત્યક્ષપ્રમાણુ વિશિષ્ટ ભૌતિકશાસ્ત્રથી લેકે એટલા બધા લેવાઈ ગયા છે કે તે શક્તિને ઉપયોગ કરવાથી માનવસમાજને નાશ થતો હોય તે પણ તે નાશ સહન કરવા આધુનિક લેકગણ તૈયાર છે. બટ્રેન્ડ રસેલ કહે છે કે “તેથી જ અમે કહીએ છીએ કે ભૌતિકશાસ્ત્રની વૃદ્ધિ એ માનવી સંસ્કૃતિની ઘોર ખોદશે, એવી અમને સાધાર બીક લાગે છે.” .
“ That is why Science threatens to cause the destru. ction of our Civilisation.'
( Scie.ico and future by Bertrand Russel, Page 63)
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિનું અલૌકિક સ્વરૂપ
A
140
આ ઉપરથી શાસ્ત્રોનો સમાજ રક્ષણની બાબતમાં બેલવાનો કેટલો અધિકાર છે તેનો વિચાર કરીએ. ભૌતિકશાસ્ત્રોની મદદ તો જરૂર લેવી જોઈએ, પણ તે જ્યાં એમનાં સિદ્ધાંત અધ્યાત્મશાસ્ત્રો સાથે અગર ધર્મશાસ્ત્રો સાથે વિરૂદ્ધ ન હોય તે, નહિ તે નહિ. શાસ્ત્રોએ ધાર્મિક તત્ત્વજ્ઞાનની કસોટી કરવાની નથી, પણ ધાર્મિક તત્ત્વજ્ઞાન જ શાસ્ત્રીય સિદ્ધાંતની કસોટીરૂપ થવું જોઈએ. તેનાં કારણો અમે આગળ આપવાના છીએ. તાત્વિક દૃષ્ટિએ ભૌતિકશાસ્ત્રોનો વિચાર કરીશું તે તે સ્થલકાલની મર્યાદા સિવાય સંભવી શક્તાં નથી. ભૌતિકશાસ્ત્રમાં તે સ્થલ (Space ) ને કાલ (Time) અને વજનને (mass) વિશ્વના આદ્ય માપન માનેલાં હોય છે. આ વિચારપ્રણાલિ બર્કલેના તત્વજ્ઞાનને અનુસરનારી છે. ન્યુટનના ગુરૂત્વાકર્ષણાદિ તત્ત્વજ્ઞાનથી આ પ્રણાલિને ઘણું જ પિષણ મળ્યું છે. પરંતુ અમે ઉપર બતાવ્યા પ્રમાણે મનુષ્યની વિચારસૃષ્ટિમાંનું જગત આ ત્રણે માપનનાં ક્ષેત્રમાં આવી શકતું નથી, એ બાબત આઈન્સ્ટાઈન જેવા તત્વોએ પણ માન્ય કરી છે. શાસ્ત્રોએ–એટલે ભૌતિકશાસ્ત્રાએ માનવપર જે ઉપકાર કર્યા છે, તેની ચર્ચા અમે આગળ કરી છે. અને તે ઉપકાર અમને સર્વથા માન્ય છે. પરંતુ પોતાનું વસ્તુવિચારનું ક્ષેત્ર ( facts) છોડી વિચારસૃષ્ટિના ક્ષેત્રમાં (values) શા માટે માથું મારવું એજ અમને સમજાતું નથી. નીતિ વસ્તુવિચારના ક્ષેત્રમાં આવતી નથી પણ વિચારપ્રણીત જગતમાં તેનું સ્થાન છે. તેથી ભૌતિકશાસ્ત્રો જ્યારે નૈતિક બાબતે વિષે બોલવાનો અધિકાર બતાવે છે ત્યારે તેમના અધિકાર વિષે જરા ઉંડે વિચાર કરવાની આવશ્યક્તા જણાય છે. વળી બીજી બાબત એ કે શાસ્ત્રોને કોઈ પણ વસ્તુનું કારણ સમજાતું નથી. આ શાસ્ત્રો તે શોધવાની ભાંજગડમાં પણ પડતાં નથી. શાસ્ત્રોનું મુખ્ય મૂલતત્ત્વ એ કે અનુભવનું ત્રિકાલાબાધિત સહઅસ્તિત્વ (Co-existence) સિદ્ધ કરવું એટલું જ છે. અમુક એક વસ્તુ નજરે આવતાં તે સ્થિતિનું
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
અમુક પરિણામ થશે એટલુંજ શોધીને બતાવવાનું તેનું કાર્યાં. જો કે પરિણામ એજ રીતે શા માટે થયું એ કહેવાને નથી અને તેમનું તે કામ પણ નથી.
શાસ્ત્રો સમ
પર'તુ શાસ્ત્રના પણ અતિશય ધૃત હૈાય છે, પેાતાને સમાતી ન હેાય એવી બાબતનું જગતમાં અસ્તિત્વ છે એમ કબુલ કરતાં તેમને માનહાની થયા જેવું લાગે છે. તથાપિ પાતે તે માત્ર સત્યના પ્રેમથી પ્રેરિત થયા છે, એમ વારંવાર કહ્યા કરે છે. પેાતાનું અજ્ઞાન તે જુદી જુદી શક્તિઓને જુદાં જુદાં નામેા આપી ઢાંકવાને પ્રયત્ન કરે છે. ખસ, નામ આપ્યાથી એકાદ શકિતનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું છે, એવી પેાતાની ખાલિશ સમજુતી કરી લે છે. દાખલા તરીકે સર્વ વસ્તુએ પૃથ્વી તરફ ખેચાતી જણાય છે, તેનું કારણ પૂછવાની સાથે જ, શાળા કે કાલેજના પેાતાને સજ્ઞ માનનારા પેટભરૂ શિક્ષકથી કરી સર આલિવર લૅાજ આઇન્સ્ટાઇન સુધીના સ લેકા જવાબ આપશે કે “ ગુરૂત્વાકર્ષણના નિયમ એજ કારણું ! કેટલા સમાધાનકારક ઉત્તર ! ! પણ ભાઈ, ગુરૂત્વાકર્ષણના નિયમ એટલે શું ? તમે કહ્યું તે તા શિતનું કાર્યં થયું, શકિતનું એ સ્વરૂપ ન હેાય. એને કાર્યકારણુ સંબધ પણ ન કહેવાય. કારણથી જો કા થવાનુ` હાય તા તેમાં નિશ્ચિત ફરક થવા ભેએ જે અસ્તિત્વમાં હતું તેને જ જરા સ્પષ્ટ કરીને કહેવું, એથી કાર્યકારણુભાવ બતાવ્યા કહેવાય નહિ. જ્યાં સૂષ્ટિમાં કાર્યકારણુભાવ છે કે નહિ તેની જ શંકા ઉત્પન્ન થઇ છે તે વસ્તુઓમાં એ ભાવ કયાંથી મળી શકે ? આ પ્રમાણે શાસ્ત્રો દિક્કાલથી બધાએલાં હૈાવાથી અને સૃષ્ટિની વ્યવસ્થા ભર્તૃહરિએ કહ્યા પ્રમાણે વિધાહાધનવૃદ્ઘિમ હેાવાથી, છે તે જ સ્થિતિને જરા સ્પષ્ટ કરીને કહેવાનું કાર્યાં. માત્ર શાસ્ત્રો કરી શકે છે, તેથી આગળ જઇ કારણ સ્વરૂપ કહેવાનુ` શાસ્ત્રો માટે પણુ
1 Mysterious universe by Sir James Jeans.
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિનું અલૌકિક સ્વરૂપ
શક્ય નથી. આ વાત શાસ્ત્રોનું અભિમાન લેનારાઓએ ભૂલવી જોઈએ નહિ. જે લેકે માત્ર વિચારકૃત જગતના નિયમો પર સમાજની રચના કરશે અથવા તે માત્ર ભૌતિકશાસ્ત્રોથી જ્ઞાત થએલાં જગત પર સમાજની રચના કરશે, એ બંને રચનાઓ વિનાશ જ પામવાની ! ખરું જોતાં, શાસ્ત્રીય જગત અને અધ્યાત્મિક જગત એ બંનેના યોગ્ય પ્રમાણથી જ સમાજરચના ઉત્પન્ન થવી જોઈએ. અમને પણ શાસ્ત્રનું અભિમાન છે, પરંતુ શાસ્ત્રો જ્યારે પિતાના અધિકારનું અતિક્રમણ કરતા હોય છે ત્યારે તેમને મુલાજો રાખવાની જરૂર નથી. શાસ્ત્રો ચાલતાં તે પોતાના અધિકારનું અતિક્રમણ કરતાં નથી, પરંતુ શાસ્ત્રો માત્ર તેમના આધાર પર ગમે તેવાં અસિદ્ધ અનુમાનો ( Unwarranted inferences) કાઢે છે! ( શાસ્ત્રો કહે છે કે મનુષ્યની નૈતિક, બૌદ્ધિક, અધ્યાત્મિક વગેરે સર્વ પ્રકારની હીલચાલનું નિયંત્રણ કરવાનો અને તેમનું સમાધાન કરવાનો અધિકાર અમારે છે, તેમાંથી વાસનાનું સમાધાન કરવાની શાસ્ત્રોની કેટલી મગદૂર છે એ અમે બતાવ્યું જ છે. અહીં જરા વિસ્તારથી બતાવીશું. અમારા કહેવાનો અર્થ એ છે કે સમાજ પર નિયંત્રણ કે અધિકાર ચલાવનારી શકિતને સમાજમાં બહુ સંખ્યાંક વર્ગ પર કાબુ હોવો જોઈએ; અને એમ હશે તે જ ત્યાં સંઘશક્તિ ઉત્પન્ન થશે, માત્ર વ્યવહારિક નહિ પણ બૌદ્ધિક અને તે દ્વારા માનસિક અને અધ્યાત્મિક ક્ષેત્રોમાં પણ માનવી મનનું સમાધાન કરવાનું કાર્ય અમુક મર્યાદા સુધી શાસ્ત્રોનું છે એમાં શંકા નથી. મનુષ્યના અંતઃકરણમાં ભાવાવેશે ઉત્પન્ન થાય છે, મનુષ્ય મનુષ્યમાં એકમત થવાને બદલે મતભિન્નતા ઉભી થાય છે. જ્યારે એક જ વસ્તુ વિશે બે મતે ઉપસ્થિત થવા લાગે ત્યારે મનુષ્ય કાર્યકારણની પરંપરા શોધવાની પાછળ લાગે છે. જે બાબતો પ્રથમ ગૂઢ અને રહસ્યમય હતી તે હવે ધીમે ધીમે સ્પષ્ટ થતી જાય છે. આ શોધના પરિણામરૂપે સૃષ્ટિના નવાં નવાં રહસ્ય ઉકેલાતાં જાય છે. આવી રીતે
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાય
માનવીબુદ્ધિને કાર્ય પ્રવૃત્ત રાખી માનવીમનનું સમાધાન કરવાનું સામર્થ્ય શાસ્ત્રોમાં છે એમ લાગે છે, પરંતુ જેમ જેમ રસ્યા ઉકેલાતાં જાય છે તેમ તેમ સૃષ્ટિનાં રહસ્યા ઉકેલવાં એજ એમનુ ધ્યેય થઈ બેસે છે! પછી કેટલાક લેા સૃષ્ટિનું કાકડું ઉકેલાવાના મા પર છે એવું કહેવા લાગે છે તેા ક્રાઇ તે અમને ઉકેલાઈ ગયું છે, એવું પણ કહેવાની શરૂઆત કરે છે.
(૧) જેમ જેમ શાસ્ત્રજ્ઞ સૃષ્ટિનાં રહસ્ય ઉકેલવામાં વધારે પ્રગતિ કરે છે તેમ તેમ તેના પોતાના અંતઃકરણમાંની બૌદ્ધિક પૂર્વ પરપરા નષ્ટ થવા લાગે છે, પછી અંતઃકરણમાં અને સૃષ્ટિમાં કાર્યકારણુભાવ ( Law of causation ) છે એવી જે ગઇકાલની ભાવના હતી તે આજે નષ્ટ થાય છે ! પરંતુ કાર્યકારણભાવ બાહ્ય જગતમાં છે કે નહિ તે સિદ્ધ કે અસિદ્ધ કરવાનું સાધન જ આપણી પાસે નથી.
(૨) એક જ મનુષ્યના અંતઃકરણમાં જો આવું દૈવિય ઉત્પન્ન થાય તા તે અંતઃકરણની શી સ્થિતિ થશે? ધર્મ, ભાષા, શાસ્ત્રજ્ઞાન વગેરેની પ્રગતિની બાબતમાં તે! શ્રદ્ધા સિવાય એક પગલુ પણ આગળ મૂકાય તેમ નથી; શાઓની વાતામાં શ્રદ્ધાની શી જરૂર છે એમ કેટલાક લેાકા અમને પૂછે છે, અમારાથી તેમના ઉત્તર આપી શકાય તેમ નથી. પરંતુ પટ્ટા વિજ્ઞાનશાસ્ત્રને એક મેાટા અધિકારી માણસ મૅક્સ પ્લૅન્ક શ્રદ્દા જોઇએ ' Ye must have faith એમ કહે છે, એટલું જ કહીશું. જ્ઞાનને અને શ્રદ્ધાના સંબધ પ્રાચીન તત્વજ્ઞાને પણ લક્ષમાં હતા. ભગવદ્ગીતા કહે છે, અદાવાને નમતે જ્ઞાનમ શ્રદ્ધાવાન મનુષ્ય વિચાર કરવા લાગે તેા બૌદ્ધિક પ્રગતિ અને તેની સાથે લાવનાની અને વાસનાની પણ પ્રગતિ થશે ! તેથી શાસ્ત્રો
6
'
Riddle of the universe by Ernest Haeckel. Where is Science going? by Max Planck.
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યેયનું અલૌકિક પ
ઋદ્ધિ અને ભાવનાની વૃદ્ધિ કરી શકે છે એ ખાખત સહેલાઈથી સિદ્ધ થઇ શકે તેવી છે, પરંતુ તેથી માનવી ભાવનાનું અને વાસનાનું નિયયંત્રણ કરવાને! ભૌતિકશાસ્ત્રોના હક્ક જરાપણ સિદ્ધ થતા નથી !
wwwww
'૧
આનુ પહેલુ કારણ એ કે માનવીવાસનાને, અતૃપ્ત રહેવું એજ મુખ્ય સુધર્મ છે. આ બાબત પ્રાચીનેાને અને અર્વાચીનાને માન્ય છે વિષ્ણુપુરાણમાં ચયાતિરાજા કહે છે તે પ્રમાણે માનવીની પ્રધાન વાસનાઓનુ સ્વરૂપ અતૃપ્ત રહેવાનુ છે, એ વસ્તુ કા પણ શાસ્ત્રના અાધારે સિદ્ધ થઇ શકે તેવી છે. પુત્રૈષણા દારૂષણા, વિત્તષણા એ રેના સપાટામાંથી છૂટી ગએલા બહુ વીરલા છે; અને આધુનિક યુરાપીઅન સંસ્કૃતિમાં તેા નથી જ નથી. કામવાસના દુપૂર છે એમ એ. એ. રાખેક કખુલ્યું છે. અને આ મતને જાતીયશાસ્રના (Sexology ) પ્રચંડ અભ્યાસી સિગમડ ફાઇડને ટકા છે.
e路
“ However Strange it may sound I think the possibility must be considered that sometleng in the nature of the sexual instinct itself is unfavourable to the achievement of the absolute gratification. (A. A. Roback)
( Sox in Civilisation, Page 237)
માનવીવાસનાની તૃપ્તિ શાઓ અમુક એક મર્યાદા સુધી કરી શકશે પરંતુ એક વાસનાના ઉપબેગની પૂર્ત્તિ એ ખીજી વાસનાના પાયારૂપ થાય છે, અને આ પ્રવૃત્તિ અનંતતા તરફ જાય છે (Tends to infinity ). આનુ દ્રવ્યેષણાની ખબતમાં એક સુભાષિતકારે બહુજ સુંદર વર્ણન કર્યું છે.
' निःस्वो वष्टि शतं शती दशशतं लक्षं सहस्राधिपः । लक्षेशः क्षितिपालतां क्षितिपतिः चक्रेशतां वांछति ।
૧ જુએ પાનુ ૬૭
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
હિનું સમાજરચનાશાક
^
^
^
/
चक्रेशः पुनरिंद्रतां सुरपति झिं पदं वांछति । ઘar ફેવ શ વુિં બ ધું જ જતઃ '
“જેની પાસે કંઈ જ ધન નથી તે સે નાણાંની ઈચ્છા કરે છે, જેની પાસે સો નાણું છે તે સહસ્ત્રની ઈચ્છા કરે છે, અને સહસ્ત્રપતિ લાખોની ઈચ્છા કરે છે. લક્ષાધિપતિ રાજા થવા માગે છે અને રાજા ચક્રવર્તી થવાના મનોરથ રચે છે. ચક્રવર્તી ઈદ્રિપદને ઝંખે છે, જ્યારે ઇન્દ્ર બ્રહ્માના પદની ઈચ્છા રાખે છે. બ્રહ્મા શંકર થવા પ્રેરાય છે અને શંકર વિશુપદની ઇચ્છા કરે છે. આશાથી કઈ પણ મૂકત નથી.” શાસ્ત્રોવડે વાસનાપૂર્તિનાં સાધનો જે પ્રમાણમાં વધતાં જાય છે, તે કરતાં ઘણી જ ઝડપથી વાસનાની વૃદ્ધિ થતી જાય છે. (જનરથનામાનિ વિદ્યત્તે) સર્વ વાસનાને ઉપભોગ લીધા છતાં પણ અંતઃકરણ અતૃપ્ત રહેશે અને જગત દુઃખમય છે એમ માનવા તરફ પ્રવૃત્તિ થશે. (Pessimistic conclusions). આવી રીત અસંતોષ ઉત્પન્ન થયો કે પછી નીતિશાસ્ત્રની દૃષ્ટિએ હતા ત્યાંના ત્યાં જ એમ લાગ્યા વિના રહેશે નહિ. પછી આ સર્વ જીવિતને અને આ બધા પ્રપંચને હેતુ શું છે એ સમજવું પણ બહુ જ મુશ્કેલ થશે. આવા પ્રકારના પ્રશ્નો વિચારશીલ મનુષ્યને સુઝયા વિના રહેશે નહિ. શેલેએ કહ્યું છે તે પ્રમાણે
What are we ? and whence are wo? of what scenes, the actors or spectators ? એજ પ્રશ્ન શ્રી શંકરાચાર્યે એવા જ શબ્દમાં પૂછે છે :
का तव कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः । कस्य त्वं वा कुत आयातस्तत्व चिंतय तदिदं भ्रातः ॥२
? Adonis by Shelley. २ मोहमुद्र.
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયનું અલૌકિક સ્વરૂપ
* *
* * *
*/
/
/
/ \
*
નકેતન
ભગવદગીતાકાર પણ
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ અવ્યકત આદી ભૂતને વ્યકત મધ્ય જ ભારત ! અવ્યક્ત જ વળી અંત તે તે માંહીં વિલાપ શા ?
અ. ૨, શ્લોક ૨૮ એમ કહી પ્રશ્ન એટલે જ મૂકી દે છે. સર લિવર લેંજ કહે છે કે, “આજીવન સૃષ્ટિની સમશ્યાનું રહસ્ય જાણવાનું શાસ્ત્રોને આજની સ્થિતિમાં શક્ય નથી.” અને શાસ્ત્રીએ પણ આ પ્રશ્નને કયાંય જવાબ આપ્યો હોય એવું જણાતું નથી, કદાચ શાસ્ત્રની પૂર્વ પરંપરાથી ચાલી આવેલી પદ્ધતિને અનુસરી તેઓ ઉદ્ધતાઈથી જવાબ આપશે કે વ્યકિતને જે શંકા થાય છે તે શંકા જ નથી! કારણ કે જે વસ્તુ શાસ્ત્રમાં નથી તે વસ્તુઓનું અસ્તિત્વ હોઈજ કેમ શકે ? વ્યકિતને જીવનને હેતુ શોધવાની જરૂર જ નથી. આ ઉત્તર “શે પેન ડૂત” એવા સ્વરૂપનો છે એમ અમારું કહેવું છે. આવા ઉત્તરથી પૃછા કરનાર વ્યક્તિ બહુ તે ચૂપ થશે પરંતુ એના મનનું સમાધાન તે નહિ જ થાય. પરમેશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી એમ પહેલાં લેકે કહેતા, તેને બદલે હવે શાસ્ત્ર ઉત્ક્રાંતિવાદ કહેવા લાગ્યા છે, પરંતુ ઉત્ક્રાંતિ કહેવાથી માનવજીવનના ગુંચવાડા ભરેલા પ્રશ્નોને શું ઉકેલ થાય છે ? સર્વ જગતને નિયંતા પરમેશ્વર એમ કહેનારને પરમેશ્વરની આરાધના એ બેય બની શકે પરંતુ ઉત્ક્રાંતિ માનનારને પિતા સિવાય કંઈ પણ ધ્યેય રહી શકતું નથી ! માનવજીવનને અંતિમ હેતુ શું છે ? વ્યકિતએ સુખદુઃખો શા માટે સહન કરવાં ? તેણે કાર્યાકાર્યને વિચાર શા માટે કરવો ? બધી જ જે ઉત્ક્રાંતિ હોય તે પુણ્ય અને પાપ વગેરે શબ્દોને અર્થ શું ? અહીં પુણ્ય કૃત્યને શુભ ફળ નથી અને પાપકૃત્યને અશુભ ફલનથી, તેથી બ્રહ્મમિથ્યા જગમિથ્યા
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાબાનું સમાજાપનાશાસ mmmmmaanmaninamaan એવો નિરાશામય સિદ્ધાંત પ્રતીત થાય તો એમાં કંઈ નવાઈ જેવું નથી લાગતું. આ સ્થિતિ અમારી કલ્પનામાંથી જન્મ પામી છે એમ પણ નથી. ટી. એચ. હકસલેએ અને તેના મતો માન્ય કરનારા આધુનિક લેખક બેડ રસેલે આવાજ વિચારો માન્ય કર્યા છે,
પિતાનું ધ્યેય ન ઓળખનારી જાગતિક શક્તિઓને મનુષ્ય પરિપાક (Product) છે. તેનું જીવન, તેની આશા, નિરાશા, તેને પ્રેમ અને તેની શ્રદ્ધા ઈત્યાદિ સર્વ પરમાણુના સંધટન, વિઘટનને લીધે ઉત્પન્ન થનારા પરિણામ છે. તેજ, શૌર્ય, ભાવના અને વિચાર વગેરેનું શ્રેષ્ઠત્વ પણ મનુષ્યને મૃત્યુ પછી જીવાડી શકતા નથી. સૂર્યમાલાને નાશ થવાને હોવાથી, મનુષ્યપ્રાણીને અનેક સૈકાઓ સુધી કરેલે શ્રમ, તેનું ધ્યેયવાદીત્વ, તેની બુદ્ધિમાં કિંચિત્કાલ ભાયમાન થનારી તેજસ્વિતા–સર્વનો નાશ થવાનો જ છે. મનુષ્યનું કર્તત્વ માટી સાથે મળી જવાનું છે. આ બાબતે ભલે નિર્વિવાદ ન હેય છતાં એટલું તો સત્ય છે કે કોઈપણ તત્વજ્ઞાન તેના અભાવે પિતાનું સ્થાન સ્થિર કરી શકશે નહિ. આવી રીતે પૂર્ણ નિરાશામય તત્વજ્ઞાન પર હવે પછીના મનુષ્યના સર્વ વ્યવહાર અવલંબીને રહેશે.”
“That man is the product of causes which had no prevision of the end they are achieving; that his origin, his growth, his lopes and fears, his loves and beliefs aro bat the outcome of accidental collocations of atoms; that no fire, no heroism, no intensity of thought and feeling can preserve an individual beyond the grayn; that all the labours of tle ages, all the devotion, all the inspiration, all the noon-day brightness of the human genius are destined to extinction in the past death of the solar system and that the whole temple of the man's achievements must inevitably be buried beneath debris-a universo in ruins. All these things, if not quite beyond dispute are yet so
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિનું અલૌકિક સ્વરૂપ
marrow
nearly that no philosophy which rejects them can hope to stand. Only within the scaffolding of these truths, only on the firm foundation of unyielding despair can the soul's habitation lienceforth be safely built. ?
(A Free Man's Worship by Bertrand Russel) આ બધાને અર્થ એ કે મનુષ્યની આજુબાજુની સૃષ્ટિ અનૈતિક (non-moral) છે. મનુષ્ય એ એક જ નીતિયુક્ત પ્રાણી છે. ત્યારે તેને કેવી રીતે વર્તવું જોઈએ ? પરમેશ્વર છે તે પણ અનીતિમય છે. મનુષ્ય જે પરમેશ્વરની આરાધના કરે છે તે પરમેશ્વરનું અસ્તિત્વ તેના અંતઃકરણની બહાર નથી. પ્રત્યેક મનુષ્ય પિતાના અંત:કરણથી ઠરાવેલા પરમેશ્વરની પૂજા કરશે અને તેનું તેને ફળ મળશે.
આવી રીતે જગન્મિથ્યાત્વને આશ્રય કરવા કરતાં માનવી જ્ઞાન, માનવશાસ્ત્રો, વિશ્વનાં રહસ્યને ઉકેલ કરવાની બાબતમાં અપંગ છે એ કબુલ કરવું સારૂ છે, એમ અમને લાગે છે. હર્બર્ટ સ્પેન્સર જેવા તત્વો પણ જગતનું કોકડું અય છે (agnosticism ) એમ કહ્યું છે. પરંતુ અત્તેય એ શબ્દ વાપરવાથી મનનું સમાધાન કેમ થાય ? માનવી જ્ઞાનને મર્યાદા છે તે ખરી; અને તેના પછી શ્રદ્ધાનું ક્ષેત્ર શરૂ થાય છે, એ વાત સ્વીકારવી અમને વધારે યોગ્ય લાગે છે. “રિયાદ નુ માવા ર તાર તor વિષેન્ન ' એવો પ્રાચીનોને મત છે. પરંતુ પ્રાચીન લેકેનો મત અર્વાચીન લેકેને કેમ પસંદ પડે ? તેથી પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના બે અગ્રગણ્ય શાસ્ત્રોના મતો આપું છું. પ્રત્યક્ષ શાસ્ત્રોનાં મૂલ તો એવાં છે કે બાહ્ય જગતનું જ્ઞાન થવા માટે પંચેદિઓથી થનારી
? Quotod by Doan Inge in his Outspokon Essays. P. 168 Series II
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vinanaannnnn
~~~~~
~
હિંનું સમાજરચનાસાસ
~ ~~ ~~~~~ ~~~~~ સંવેદના સિવાય બીજો માર્ગ નથી; આ મતમાંથી બે સિદ્ધાંત ઉત્પન્ન થાય છે.
૧. આપણે જાણીએ કે ન જાણીએ-આપણું જ્ઞાનની નિરપેક્ષ એવું બાહ્ય જગત સત્ય છે. “There is a real outer world which exists independently of our act of knowing.૧ અને (૨) બાહ્યજગત મૂલ સ્વરૂપમાં (Noumenon) ય નથી. “The Outer world is not directly knowable, 7 241 eta fisial 2131 2131 વિરોધી છે, તેથી ઇતર માનવીશાસ્ત્રો પ્રમાણે ભૌતિકશાસ્ત્રોને પણ આધ્યાત્મિક શાસ્ત્રોની ગંધ આવે છે. સૃષ્ટિમાંની વસ્તુનું પૂર્ણજ્ઞાન કઈ પણ શાસ્ત્રની મદદથી થવું શક્ય નથી. આનો અર્થ એ કે જે સૃષ્ટિનાં રહસ્યોને ઉકેલ કરવો એ શાસ્ત્રોનું કર્તવ્ય છે, તે રહસ્યો ભૌતિકશાસ્ત્રો ક્યારે પણ ઉકેલી શકશે નહિ. આધુનિક ભૌતિકશાસ્ત્રોની પ્રગતિ તરફ જઈશું તો એક રહસ્યને ઉકેલ એ બીજાં રહસ્યની શરૂઆત બની બેસે છે. એક ટેકરી ચઢવાની સાથે જ બીજી ટેકરીનું શીખર દેખાવા લાગે છે.
"We see in all modern Scientific advances that the solution of one problem unveils the mystery of another. Each hilltop we reach disclosos another hilltop beyond.'s
પંચેન્દ્રિય દ્વારા થનારા જ્ઞાનનું વર્ણન કરવું એ જ ભૌતિકશાસ્ત્રનું બેય છે એમ કહી આ મુદ્દો ઉડાડી શકાશે નહિ. શાસ્ત્રોનું ધ્યેય
t Whero is Science going-Max Plancks. Page 82 ૨ Ibid.
૩ Ibid. એડિંગટન પણ કહે છે: An addition to knowledge is won at the expense of an addition to ignorance. It is hard to empty the well of the Truth with a leaky bucket. (The nature of tl:e Physical world. P. 229 )
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધ્યેયનું અલૌકિક સ્વરૂપ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
yung
i
આના કરતાં ઘણું જે ઉત્સુક છે. તે ધ્યેયના સ્વીકાર કરી શાશ્ત્રોતેની પાછળ દોડયા કરે છે, પરંતુ ધ્યેય સિદ્ધ થાય તેમ તે નથી લાગતું, તેથી એ ધ્યેય કંઇક આધ્યાત્મિક છે. (Something essentially metaphysical ) ધ્યેય શાસ્રોતી મદદથી પ્રાપ્ત થવું શક્ય નથી. આ મત, જગતમાં જે એ ચાર મહાન પદાર્થવિજ્ઞાનશાસ્ત્રીએ છે તેમાંના એકનું છે. હવે ડાર્વીનના કાલ પછી થઈ ગએલા એક મહાન પ્રાણીશાસ્ત્રજ્ઞ આગસ્ત વાઈઝમાનને મત જોઇએ. એ કહે છે કે “ જો આપણે સત્યની નિર્ભયપણે શોધ કરવા નીકળીશું તેા માનવીસુદ્ધિના દુબળાપણાને લીધે આજ કહેા કે થેાડા કાલ પછી કહેા, માનવીજ્ઞાન અમર્યાદ નથી એ જ સિદ્ધાંત પર આવવું પડશે.” માનવીજ્ઞાનની આ મર્યાદા સુધી પહે ંચ્યા કે તે પછીનું ક્ષેત્ર શ્રાનું છે. એ શ્રદ્ધા જે સ્વરૂપની હશે તેવા સમાજ થશે. આ સંબધી ગેટેએ ફ્ાસ્ટમાં સૃષ્ટિના મુખમાં નીચેના શબ્દો મૂકયા છે, તું જે પ્રકારની કલ્પના કરીશ તેવી જ હું તને દેખાઇશ.” મનુષ્યે તે આ વાકયતા જપ કરતા બેસવું જોઇએ, છતાં કાઈ પણ ધર્મ, કાઇક પણ નૈતિક પદ્ધતિની આવશ્યક્તા તે સમાજને રહેવાની જ. એ સ ભગવદ્ગીતાકારે ‘શ્રદ્ધામોનું પુનઃ ચોથઃ સસઃ એક જ વાકયમાં કહ્યું છે, તે જ ગ્રંથકાર આગળ કહે છે કે, નીતિના નિયમે બદલવા હોય તેા જાગતિક નિયમેાના કાર્ય કારણનું આપણને ખરેખરૂં જ્ઞાન છે, એમ સિદ્ધ કરવું જોઇએ.” આ શબ્દો એ અગ્રગણ્ય શાસ્ત્રજ્ઞાના છે એ આપણુા જહાલ ( extronists ) સુધારકાએ ધ્યાનમાં રાખવા જેવું છે. રસાયન કે પદાર્થવિજ્ઞાન જેવાં ઓછાં મહત્ત્વવાળાં શાસ્ત્રોનું અધ્યયન કરી બાલકાનાં કુમળાં મનેપર જેવા તેવા સંસ્કારો પાળનારા પ્રેાફ઼ેસરા, શિક્ષકા, વર્તમાનપત્રકાર વગેરે સમાજના શત્રુ છે એવા અમારા સ્પષ્ટ મત છે.
<<
''
એટલાજ વાતે અમે કહીએ છીએ કે માનવ નિરપેક્ષ અનાધ્યાત્મિક શાઓને નીતિ નિયમેાની બાબતમાં ખેલવાને બિલકુલ
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aranannnnnnnnnnnn
***
હિંઓનું સમાજરચનાશા અધિકાર નથી અને તેમણે એમાં માથું પણ મારવું નહિ. વરતુમય બાહ્ય જગત (thing) અને વિચારપ્રત આંતજગત ( thought) એ બંનેને સમાજની નીતિ કરાવતી વખતે વિચાર થે જોઈએ. વતુમય જગતનું પરિણામ મનુષ્યની બાહ્ય પ્રક્રિયામાં એટલે આચારમાં દેખાઈ આવશે અને બાહ્ય જગતનું માપન થઈ શકે તેમ હોવાથી એ પરિણામે પણ માપ થઈ શકશે. તેથી મનુષ્યના બાહ્ય આચારેનું નિયંત્રણ આ શાસ્ત્રો અનુસાર થવું જોઈએ પરંતુ તેમણે ઇતર ક્ષેત્રોમાં માથું મારવાની જરૂર નથી. ધર્મ એ કંઈ શાસ્ત્રોને શત્રુ નથી. શાસ્ત્રોએ ઉત્પન્ન કરેલી નાનાવિધ
ભાવનાઓની જંજાળની પૂર્તિ થવાનું સ્થાન
ધર્મ છે, એ દષ્ટિએ ધર્મ શાસ્ત્રોનો પૂરકજ ધર્મ અને શા છે. ધર્મ એ શાસ્ત્રોનાં ક્ષેત્રની બહારની પરસ્પરનાં પૂરક બાબતેનો વિચાર કરે છે તેથી શાસ્ત્રોએ
ધર્મના સિદ્ધાંતમાં મદદ કરવી જોઈએ અને ધર્મો પણ પ્રત્યક્ષપ્રમાણમાં શાસ્ત્રોનું સાહચર્ય રાખવું જોઈએ. આવા પ્રકારનું સાહચર્ય ફક્ત હિંદુ ધર્મમાં જ રખાયું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. મનુષ્યને ભાસમાન થનારી પ્રગતિને યુદ્ધ, દુઃખ વગેરેની શી જરૂર છે એ જે શાસ્ત્રોને સમજાતું ન હોય તે તે બાબતમાં મનુષ્યના મનનું સમાધાન કરવાનું કાર્ય ધર્મને સોંપી દેવું જોઈએ. કોઈ કહેશે કે શાસ્ત્રોએ ભલે આ કોયડાને હજુ સુધી ઉકેલ કર્યો નહિ હોય, પરંતુ શાસ્ત્રો આ રહસ્યને ઉકેલ કયારે ને કયારે તે કરવાનાં જ, નહિ કરે એમ કહેવાને કંઈપણ આધાર નથી. અમે ઉપર બે પાશ્ચાત્ય પંડિતોના મતે આપ્યા જ છે, પરંતુ ચાલો એમ ધારીએ કે આ રહસ્યને કયારેક શાસ્ત્રો વડે ઉકેલ કરી શકાશે, તેનો જવાબ એટલો જ કે જ્યારે આ રહસ્યને શાસ્ત્રો ઉકેલ કરશે ત્યારે
i Prolegomena to Ethics by T. H. Greon,
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
*
*
દયનું અલોકિક સ્વરૂપ ધર્મશાસ્ત્રોની જરૂર નહિ રહે, પરંતુ એ કાલ હજુ આવ્યો નથી અને આવશે ત્યારે જોયું જશે. ઉપરની ચર્ચા પરથી એટલું તે જોઈ શકાશે કે “ભૌતિકશાસ્ત્રોની પ્રગતિએ અથવા નિરીશ્વરવાદની પ્રવૃત્તિએ મનુષ્યના મનમાં અનંતવાસનાઓ ઉત્પન્ન કરી, તેની પૂર્તિ કરી નથી; શ્રદ્ધાથી ઉત્પન્ન થનારું સમાધાન નષ્ટ કરી તેને બદલે બીજું કોઈપણ પ્રકારનું સમાધાન ઉત્પન્ન કર્યું નથી; અને એવી રીતે જગત એ નિરાશાય છે એવા મંત્રની મનુષ્યના મન પર છાપ બેસાડી છે, એ જ પરિણામ આવ્યું દેખાય છે. ટુંકામાં આશાના અમીપૂર્ણ ગુણથી નવાણું ટકા મનુષ્યો કાલ વ્યતીત કરે છે અને જે આશાને એક ધર્મ પરમેશ્વરી સદ્દગુણ માને છે તેનો જ નાશ થાય છે આશા વગરનો માનવી તો આજના દિવસને જ આયુષ્યનું ધ્યેય સમજવાનો. ઉપર બતાવેલાં પરિણમે જે બનતાં હશે તે શાસ્ત્ર એ માનવીને શત્રુઓ સમાં છે, એ સિદ્ધાંત કબુલ કરો પડશે, અને ત્યારે તે જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું અને તેથી માનવપ્રાણીને
સ્વર્ગ–ઈડન જેવા ઉપવનને છોડવું પડયું એ ખ્રિસ્તી બાઈબલમાંની દંતકથા પણ સાચી માનવી પડશે. અમે તે ખોટી માનીએ છીએ એમ તેનો અર્થ નથી; પરંતુ જ્ઞાનની દરેક પ્રગતિએ દરેક વખતે મનુષ્યનું કેને કેાઈ સ્વર્ગ નષ્ટ કર્યું છે એમાં જરાપણ શંકા નથી, અને પછી આપણી સામે જ્ઞાનદાતા સેતાન અને અજ્ઞાનમાં રાખનારા પરમેશ્વર એ બેમાંથી કાની ઉપાસના કરવી એ પ્રશ્ન થશે. તેથી જ ધર્મ અને નીતિ સંબંધી બેલતી વખતે શાસ્ત્રોમાં પ્રતીત થનારા સિદ્ધાંતના આધ્યાત્મિક સિદ્ધાંતની પુષ્ટિ આપવી જોઈએ. આ ઉપરથી શાસ્ત્રોને સમાજક્ષણનું સર્વાધિકારિત્વ માગવાને અધિકાર જરા પણ સિદ્ધ થતો નથી.
ત્રીજું એમ પણ કહેવાય છે કે શાસ્ત્રમાં પ્રતીત થનારું જ્ઞાન સર્વને પ્રાપ્ત થવાથી દરેક જણની ક્રિયા નીતિકારક થઈ સમાજને
1 ખ્રિસ્તી ધર્મના ત્રણ સદ્દગણે Hope, Faith Charity.
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
હિતકારક થશે. આ શાસ્ત્રોએ માનવા માટે શું કર્યું તેનું સરવૈયું કઈ વધુ આશાજનક નથી. અમને એમ લાગે છે કે ભૌતિકશાસ્ત્રોની પ્રગતિ માનવપ્રાણીને હિતકારક થશે કે તેને નાશ કરરી એને નિય આજે તા થઈ શકે તેમ નથી. હાલે તેા વિલાસના સાધનેની વૃદ્ધિ, લાકસંખ્યાની વૃદ્ધિ ( હવે એ પણ ઘટવા લાગી છે. એના ઉલ્લેખ કર્યાં છે) અને બાકી રહેલા વખતમાં આંતરરાષ્ટ્રીય વિગ્રહે માટે જબરદસ્ત તૈયારી કરવી એજ ભૌતિકશાસ્ત્રોનાં પરિણામે દેખાય છે. જેના હાથમાં શાસ્ત્રો હશે તેને તેનુ ધ્યેય નિંદ્ય હાવું જોઇએ કે સારૂં હાવું જોઇએ, કયું ધ્યેય નિંદ્ય અને કયું ધ્યેય સારૂં એને નિર્ણય કરવામાં ભૌતિકશાસ્ત્રો લુલાં પડે છે. જ્ઞાન એ કંઈ સદ્ગુણુનુ' સ્થાન થઈ શકશે નહિ. ઉચ્ચ જીવન માટે હૃદય અને બુદ્ધિના સમન્વય થવાની જરૂર છે. “ Science is no substitute for viztue, the leart is as neceżsary for a good life as the lead. ( Tle future of Science by B. Russel page 58 ) ” જ્ઞાન થયું તેથી ઇંગ્લૅન્ડ દેશના લેર્ડ કર્ઝનના ભાઇબંધા હિંદુ લેાકેાની ન્યાય માગણીઓ ઘેાડીજ પુરી પાડવાના છે! અને દક્ષિણ આફ્રિકાના જનરલ સ્મટ્સના ભાઈબંધ ત્યાંના દેશી લોકા સાથે સારૂં વન રાખશે એમ થાપુ ંજ છે ! અમેરિકન સરકાર એલીસ ટાપુઓમાં કેદીએ પર્ થેાડીજ રહેમ નજર રાખવાના છે ! યુરોપીઅન રાષ્ટ્રા, તર સંસ્કૃતિએ પેાતાની સમાન–અરે રતિભાર પણુ શ્રેષ્ઠ છે એમ ચેડુંજ કબુલ કરવાના હતા ! અને હિંદુસ્તાનના સમાજ-સુધારકા સુધારણા અને શાસ્ત્રોના ઉદ્દાત નામ હેઠળ શરૂ કરેલા ગાંડપણથી ભરેલા ચાળા પણ થાડા બંધ કરવાના છે ! આવી રીતે જ્ઞાન એ નૈસર્ગિક સદ્ગુણુની ઉપ કયારે પણ પુરી પાડી શકશે નહિ. શાસ્ત્રજ્ઞાનથી મનુષ્યસમાજની તામસી વૃત્તિ એછી થશે નહિ અગર સાત્ત્વિક વૃત્તિ વધશે નહિ. શાસ્ત્રોમાં જ્ઞાન મળશે પણ વાસના અને ભાવનાનુ` કયારે પણ નિય ંત્રણ ચરી નહિ અને આવી રીતે નીતિશાસ્ત્રના પાયા,જે ‘ માનવા પર
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * * * * * * *
*^^^^^^^
ધયનું અલૌકિક સ્વરૂપ બાહ્યશક્તિનું નિયંત્રણ” તેજ ભૌતિકશાસ્ત્રાધારે રચાએલા સમાજમાં અને સંસ્કૃતિમાં સિદ્ધ થઈ શકતો નથી, તેથી ભૌતિકશાસ્ત્ર નીતિ નિયમોના પાયારૂપ કયારે પણ બની શકે નહિ.
અહીં સુધી ધર્મશાસ્ત્ર વિરોધી આધુનિક લેક તરફથી સમાજને આધારભૂત એવાં બે તો સમાજ રક્ષણ અને ભૌતિકશાસ્ત્રો આગળ કરવામાં આવ્યાં છે તેની ચર્ચા કરી; તે સમાજરચના માટે અને સમાજધા ણા માટે કેટલાં અધુરાં પડે છે, એનું દિગદર્શન કર્યું. હવે અહીં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે માનવીભાવનાઓ પર અધિકાર ચલાવનારી શક્તિ-બાહ્યશક્તિ એ બુદ્ધિગમ્ય હેવી જોઈએ કે માનવી બુદ્ધિથી પર ( Suprarational) હેવી જોઈએ ? પ્રાચીનોના મતે નીતિશા અને પાયે અલૌકિક ત પર અધિષ્ઠિત થવો જોઈએ પછી તે શબ્દ હોય, આજ્ઞા હોય કે બીજા કેઈ પણ તત્ત્વના રૂપમાં હોય, તે તત્ત્વ અમીમાંસ્ય છે ત્યાં હેતુશાસ્ત્રને (Logic) ઉપયોગ કરવાને નથી. જેમિની કહે છે કે, “વેદના શબ્દથી સૂચિત થનારું ઇષ્ટ ધ્યેય અથવા પરિણામ એ ધર્મ છે.” ચોના ક્ષો ધર્મ કથા ધર્મ ચાહથસ્થાનઃ શુતિ કમાલધાર પ્રાચીન ના ગમે તેટલા મતો ભેળા કરીશું તે કઈ સ્થળે ધર્મનિર્ણય માટે કેવલ બુદ્ધિપ્રામાણ્યને ઉપગ કર્યો નથી એમ જ જણશે.
. પરંતુ આપણું સુધારક અને સુશિક્ષિત તે પ્રાચીન મતે કેમ પસંદ કરે ? તે એક તે પ્રાચીન અને વળી સંસ્કૃતમાં લખાએલા !! તેથી આધુનિક અને અંગ્રેજીમાં લખેલા કેટલાક તો વિચાર કરીએ. મન્સ્ટરબર્ગ કહે છે કે, “ અલૌકિક નૈતિક મૂલ્યો વિશેના (transcendental values) સંશયને નષ્ટ થતાં વખત લાગતો નથી. સંશય દષ્ટિએ તો તેને પિતાનું અસ્તિત્વ જ હેતું નથી. વિચાર દ્રષ્ટિએ તે તે પરસ્પર વિરોધી નિવડે છે અને શ્રદ્ધાની દષ્ટિએ તે
1 પૂર્વમાંના-જૈમિનિ ૨ જુ મરુ on Manu 2,
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એ નિરાશાવાદ જ છે. કોઈ પણ વિચારને સાપેક્ષ કહે એનો અર્થ એ કે તે વિચાર જ નથી એમ કબુલ કરી લેવું.
" As Miinsterburg says: Every doubt of absoluto values destroys itself, as thonght it contradicts itself; as doubt it denies itself and as belief it despairs itself. To deny every thouglit which is more than relative is to deprive every thought, even sceptical tlouglit itself, of its own presuppositions.”?
- રે. ડીન ઈજ કહે છે કે, “એટલે આપણને એમજ માનવાની ફરજ પડે છે કે અલૌકિક મૂલ્યોએ પ્રદશિને કરેલું જગત એ જ નૈતિક બાબતમાં સત્ય છે અને શાસ્ત્રોમાં વર્ણવેલું જગત તેમાંનો એક ઉપાડી લીધે પ્રાંત છે. તેનું અસ્તિત્વ પણ સતત નથી, માત્ર કાર્ય પુરતું જ છે. “વિિિાન ” શાસ્ત્રોની પ્રગતિ પર કે પરાગતિ પર આધાર ન રાખનારું અને તે સર્વથી પર એવું “નૈતિક મૂલ્યોનું જગત’છે, એમ માનવા તરફ સમકાલીન તત્વની પ્રવૃત્તિ થતી જાય છે.
• Tle thinkers of our day are more & more ready to recognise the existence of a kingdom of values exalted above space aud time, and indepondent of the problematic adyances which may or may not be in store for liuman race. ( Christain Ethics and modern world problems p. 195)
પરંતુ આજે સામાન્ય માનવની સ્થિતિ બહુ જ વિચિત્ર થતી જાય છે. ભૂતકાલ સાથે સંબંધ છેડી દેવા માટે તેણે કમર કસી છે, તેને જુના ડહાપણની જરૂર નથી, પરંતુ તેને બદલે તેને નવી મૂઈ સહેલાઈથી પસંદ પડે છે, હાલમાં શાસ્ત્રોના નામ પર કોઈ પણ
¿ Quoted by Dean Inge in liis ' Christain Etlies' & Modern world problems, page 197, 198,
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચનું અલૌકિક સ્વરૂપ
૧૦૫
મૂર્ખાઈ ભરેલા સિદ્ધાંતે આગળ કરે અને તે નવો હોય તો તેને ગમે તે સ્થળે અનુયાયીઓ અને ચેલાઓ મળી રહે છે જ.
“And at the same time any none.sensical theory that may be put forward in the name of Science would be almost sure to find believers and disciples somewhere or other. (Where is Science Going-Max Planck P. 65 )
આ આધુનિક મન:પ્રવૃત્તિએ પ્રથમ ધર્મપથ પર ચઢાઈ કરી પછી તેણે કલા અને સાહિત્યના ક્ષેત્રોમાં સ્વારી કરી અને એ જ પ્રવૃત્તિ હવે આ શાસ્ત્રીય ક્ષેત્રોમાં પ્રવેશે છે, એ બાબત શાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મ અવલોકન કરીશું તો સ્પષ્ટ રીતે જણાઈ આવશે. આવી મનુષ્યપ્રાણીની પ્રવૃત્તિ સેળસોળ આના સમાજને વિઘાતક છે એ પ્રસ્તુત લેખકને મત છે. ૧.
આવી રીતે વિચાર કરતાં જણાશે કે નૈતિક મૂલ્યો સ્થિર અને ગૃહીત
લીધેલાં (a priori ) હોય છે, દાખલાઓ
લઈ ( a posteriori) ઠરાવેલાં હતાં ફલ અલૌકિક છે. નથી. અહીં જ ઘણું લેકે ગુંચવાઈ જાય
છે. કારણ કે તેઓને શાસ્ત્રોએ ઉત્પન્ન કરેલાં બાહ્ય જગતનાં અને વિચારેએ ઉત્પન્ન કરેલાં આંતર જગતનાં ક્ષેત્રો અને મર્યાદાઓ બરાબર ધ્યાનમાં આવતાં નથી. મનુબે કલાક સુધી શ્વાસ રોકી રાખે એ ઉચ્ચ અગર નીચ કોઈ પણ પ્રકારની નીતિ બતાવતું નથી, કારણ કે આમાં મન પર આધાર રાખે અને વિચારો પર અવલંબી રહે એવું કશું ય નથી. પરંતુ છોકરાઓએ પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું તે ઉચ્ચ નીતિ થઈ શકે. કારણ કે એ
'Education; A Panacea' in ' Progress of Education' by G. M. Joshi
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશા
બાબત અંશતઃ મન પર આધાર રાખે છે, અને તેને જે બાહ્ય નૈતિક મૂલ્યનું અનુમોદન મળશે તો તે કર્મપ્રવૃત્તિ સહજમાં દઢ થશે. તેથી પ્રત્યક્ષ સ્થિતિને અવધી એટલે કે અંશતઃ મન પર આધાર રાખનાર નૈતિક મૂલ્ય સમાજમાં નિશ્ચિત રીતે ફેલાય છે. આ સત્ય કોઈ પણ સમાજની નીતિને ઇતિહાસ જોવાથી ધ્યાનમાં આવશે. આ સંબંધી સર્વસાધારણ સિદ્ધાંત નીચે પ્રમાણે કહી શકાય
જે જે સ્થિતિ થોડી ઘણી અગર પૂર્ણ રીતે મનુષ્યના મન પર આધાર રાખે છે અને જેના પર સમાજે અભિજાતત્વની છાપ મારી હશે તે તે સ્થિતિ સમાજમાં સર્વત્ર ફેલાવાની પ્રવૃત્તિ થાય છે. (એ)
વિધવા વિવાહ એ તેવી સ્થિતિ છે. (એ) . વિધવા વિવાહએ સમાજમાં સર્વત્ર ફેલાવાની પ્રવૃત્તિ થશે.(એ)
“ All states which depend wholly or partly on mind and on wlich social premium is put are states which tend to become common.
Widow-remarriage is such a state ... Widow-remarriage will tend to become common
આ ઉપરથી ધ્યાનમાં આવશે કે વિચારપ્રણીત જગતની માંડણું, તે તે વિચારેની દિશા જ નિશ્ચિત કરી, આપણે ધારીએ તેમ કરી શકીએ છીએ. પાછળ આપેલું શિવાજીનું ઉદાહરણ લઈએ. પૂર્વ ઇતિહાસમાં એટલે કે ભૌતિક સૃષ્ટિમાં થએલી એક જ વ્યક્તિને દેવ અને સેતાન એ બંને સ્વરૂપે જેનારૂં જગત વિચારોનું સૂજેલું હોઈ શકે. સમાજને નીતિત કહીશું તે સમાજ તે જીરવી શકશે નહીં એમ કહેવું ઘણે ભાગે અજ્ઞાનમૂલક હેવ છે. નૈતિક મૂલ્યો ઠરાવતી વખતે અને તે પર સમાજને સિક્કો મારતી વખતે જ સમાજે પૂર્ણ વિચાર કરવો જોઈએ. જેનાથી મનુષ્યની ઉપગ સુલભ પ્રવૃત્તિ અનિયંત્રિત રીતે વધે એ ઉપદેશ ન કરે એ જ સારું,
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્ચનું અલૌકિક સ્વરૂપ
વાસનાનું દુષ્કૃરત્ત્વ ધ્યાનમાં લઇ જે વડે વાસનાનું ઘેાડું ઘણું નિયંત્રણ થાય એવાં જ નૈતિક મૂલ્યો ઠરાવવાં જોઇએ. પ્રથમ જ જેવાં તેવાં નૈતિક મૂલ્યો ઠરાવી તેના ફેલાવા થવા દઇ પાછળથી દુઃખ કરવામાં કંઇ પણ સ્વારસ્ય નથી, તેથી જ જન તત્ત્વવેતા ફ્રેડરિક નિત્શે કહે છે કે, જેવાં નૈતિક મૂલ્યા હશે તેવા જ સમાજ ઉત્પન્ન થશે.’’
64
૧૦૭
* Men will become images of their values ''?
65
આ નૈતિક મૂલ્યા નિશ્ચિંત કરતી વખતે અનેક પદ્ધતિઓના વિચાર કરવા જોઇએ. મનુષ્ય એ સેન્દ્રિય જીવસૃષ્ટિમાં અતભૂત થએલા હાવાથી તેનામાં જે પાશવી પ્રવૃત્તિ છે એ દૃષ્ટિએ તેને વિચાર થવા જોઇએ. ફ્રેન્ચ શાસ્ત્રજ્ઞ અને તત્ત્વજ્ઞ બ્લેસ પાસકલ કહેતા કે, અર્ધાં તત્ત્વજ્ઞા મનુષ્યના દૈવી અશત્રુ વિસ્મરણ કરે છે ત્યારે બાકીના અર્ધાં તેની પવૃત્તિ ધ્યાનમાં લેતાજ નથી.” આ સિવાયના વિચારપ્રણીત જગતમાં ઉત્પન્ન થનારા નૈતિક, ભૌતિક અને આધ્યાત્મિક અગાને વિચાર થવા જોઇએ. માનવ ગમે તેટલા સુધરે, તે પણ તેને માત્રાસ્પર્શી શતાષ્ણુના નિયમાનેા અપવાદ થવાનેા નથી ! તે પ્રમાણે જ તેનું વિચારપ્રણીત જગત જુદું. હાવાથી વિષયે ઓિ દરેક માનવને સરખા પ્રમાણમાં હીલચાલ કરાવી શકશે નહિ. અહીં એક સૂચન આપવાની કે હવે પછીની બધી ચર્ચા ગણતાત્મક પદ્ધતિ (Stutistical method )થી થવી જોઇએ. સર્વસાધારણ મનુષ્યને અભ્યાસ કરવા એ દરેક વ્યક્તિના અભ્યાસ કરવા કરતાં સહેલા છે, અને હિતકારક પણ છે. આજ તત્ત્વ પર અર્થશાસ્ત્રાદિ શાસ્ત્રાની રચના કરવામાં આવી છે. કાઇ પણ શાસ્ત્રામાં પ્રત્યેક જુદી જુદી વ્યક્તિએના વિચાર કરીએ તા પણ અંતે સર્વસાધારણ નિયમ કાઢવા માટે
ર
An introduction to the philosophy of Nietzsche by Anthony Ludovice
a Theory of Legistation dy Jeremy Bentham
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હિંદુઓનું સમાજરચનાશા
૧/
/૧૮ *
**
એ વિચાર કરવો પડે છે એ બાબતનું વિસ્મરણ ન થવું જોઈએ. જેવી રીતે તેને શીતોષ્ણના નિયમ લાગુ પડે છે. તેવી જ રીતે સંસ્કૃતિના ઉદયાસ્તના નિયમો પણ તેને લાગુ પડે છે. પહેલાંની જાતિ, ઉપજાતિ, અગર સંસ્કૃતિ જે કારણોથી પૃથ્વી પરથી નષ્ટ થઈ, તે કારણે ફરી કઈ જાતિ, ઉપજાતિ અગર સંસ્કૃતિમાં ઉત્પન્ન થશે તે તે પણ નષ્ટ થશે. ભૌતિક દષ્ટિએ વિચાર કરીશું તે દરેક પ્રાણી જીવન માટે અન્ન, વંશરક્ષણ માટે સ્ત્રી, અને પિતાના સમકાલીનોમાં વિજયી થવા માટે સ્પર્ધા આ ત્રણ ગુણોથી કાર્યપ્રવૃત્ત થાય છે. વિચારપ્રણીત જગતમાં આ ત્રણ પ્રક્રિયાઓ નૈતિક કારણે માટે સાત્વિક રાજસ્ તામસ મનાય છે. ભગવદ્દગીતાકાર આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આવીજ ત્રિવિધ વિભાગણી કરે છે.
'न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्यं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्तिभिर्गुणैः ॥' નથી તે પૃથ્વીમાં કાંઈ, સ્વર્ગમાં દેવમાંય વા, ત્રણે પ્રકૃતિ જમ્યા આ ગુણોથી મુક્ત હોય છે.
ભ. ગી. અ. ૧૮, લેક ૪૦ અન્ન બધા પ્રાણુઓ ખાય છે, પરંતુ શરીરરક્ષણ માટે અન્ન ખાનારે અને ખાવા મળે છે તેથી રૂચિને ગુલામ બની અન્ન ખાનારે, બંને અન્ન ખાય છે, એટલા સમાન ધર્મથી સમાન થતા નથી. મનુષ્ય સર્વ સૃષ્ટિમાં–સર્વ છવજાતિઓમાં–સમાન ગુણોને કે વિવક્ષિત રીતે ઉપયોગ કરે છે, એમાંજ ખરું કૌશલ્ય છે. આજે સુધારણાના જાહેર પત્રકે લઈ ચારે ખંડમાં વેંચનારે પાશ્ચાત્ય કંઈ તામસિક પશુ સ્થિતિમાંથી વધારે ઉપર આવ્યો નથી. તેની દરેક ચિંતા માનવનું હલકામાં હલકું, પશુ સૃષ્ટિ સમાન એય જે અન મેળવવું તેના વિશેજ હોય છે, અને આ સર્વ શોધખોળની પ્રવૃત્તિ પણ તેજ દિશામાં છે. એની દરેક ચિંતા પિતાને કાજો માલ
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાનું અલૌકિક સ્વરૂપ
કયાં મળશે, તેના માટે કેટલી લડાઇઓ કરવી પડશે અને પછી જગતનો કેટલા ભાગ પિતાના હાથમાં આવશે એ વિષેજ હોય છે. પરંતુ હંમેશાં અન્ન પાણીના પ્રશ્ન ઉપર મનનું એકીકરણ કરવું એ કંઈ માનવને વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે હિતકારક નથી.
'यो मे गर्भगतस्यापि वृत्ति कल्पितवान् प्रभुः ।
शेषवृत्तिविधानाय स वै सुप्तोऽथवा मृतः ॥' એટલી શ્રદ્ધા પરમેશ્વર પર ન રાખીએ તે પણ જીવનની સર્વ ભાષા રૂપીઆ આના પાઈમાં બોલવી એ શ્રદ્ધાની સ્થિતિ કરતાં વધારે તિરસ્કારને પાત્ર છે.
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૬ ઠું નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
ઉપર જણાવેલી ત્રણ પ્રવૃત્તિનાં નિયંત્રણ માટે ત્રણ શાસ્ત્ર નિર્માણ
થયાં, અને હિંદુસમાજમાં તે જ ત્રણ પુરુષાર્થો
મનાય છે. હિંદુ ધર્મમાં ધર્મ, અર્થ અને માનવીની ત્રિવિધ કામ એ ત્રણ હજાર
કામ એ ત્રણ હિક પુરુષાર્થ મનાય છે. પ્રવૃત્તિ ધર્મથી સ્પર્ધાનું નિયંત્રણ કરવાનું, કામથી
સ્ત્રી વિષયક બાબતનું નિયંત્રણ કરવાનું અને અર્થથી શુદ્ધાવિષયક હિલચાલનું નિયંત્રણ કરવાનું અને આ સર્વને વ્યાપી રહેલો અને સર્વથી પર એ ચોથે પુરુષાર્થ મોક્ષ છે. આ મેક્ષ હિંદુ સમાજનું અલૌકિક નૈતિક મૂલ્ય (transcendental value) છે. હિંદુની દરેક ક્રિયા આ દ્રષ્ટિથી થાય છે. સુધામાંથી દરેક વ્યાપાર વિષયક, ખેતી વિષયક, ઔદ્યોગિક પ્રગતિ વિષયક, ઘડભાંગ ઉત્પન્ન થાય છે. કેટલાંક રાષ્ટ્રો માત્ર ઔદ્યોગિક પ્રગતિ તરફ લક્ષ આપે છે એનો અર્થ એટલો જ કે તેમના મનની પ્રધાનક્રિયા સુધા જેવા તદન સામાન્ય વિકારને બહુ વટાવી ગઈ નથી. અન્ન, કહો કે અર્થ, આવશ્યક છે પરંતુ તે માનવજીવિતનું પ્રધાન અંગ બની શકે નહિ, તેથી માત્ર દ્રવ્ય પર લક્ષ આપનારા સમાજને કઈ વિશેષ સારે કહેશે નહિ. બીજી બાબતમાં એટલે વંશસંરક્ષણ કરવા માટે સ્ત્રી કેવી રીતે મળે એની ચર્ચા કરવાની હોય છે, તેથી કામશાસ્ત્રાદિની સમાજમાં પ્રવૃત્તિ થઈ અને વિવાહાદિ સંસ્કારોને પ્રવેશ
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલિક પતિઓ અને નિસર્ગ
novenian
નનનન
થયો પરંતુ હવે તે વિવાહ સંસ્કારને બદલે અનિયંત્રિત પ્રેમ (Free love) શરૂ કરવો વગેરે સિદ્ધાંત ફેલાવા લાગ્યા છે ! તેમના હિતાહિતની ચર્ચા યથાવકાશ થશે જ, સિદ્ધાંત જે હિતકારક ઠરે તો ખુશીથી એવા આચાસ શરૂ કરવા પરંતુ અર્થ શાસ્ત્ર શું, અને કામશાસ્ત્ર શું એ બને ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ તે ગૌણ જ છે. કારણ કે ધર્મશાસ્ત્રમાં જે મૂલ્ય છે તે અલૌકિક છે, તેવા અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં ન હોવાથી આ શાસ્ત્રોને ગૌણ માનવા પડે છે. બુદ્ધિપ્રામાણ્યવાદી અમસ્તી જ પિતાની ગેરસમજુતી કરી લે છે; પછી પોતે મુંઝવણમાં પડે છે અને બીજાને પણ મુંઝવણમાં પાડે છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કહે છે કે, “ચાયત્ત ધર્મ ” ધર્મ અને કામની પ્રાપ્તિ અગર પૂર્તિ અર્થશાસ્ત્રથી અથવા રાજકારણશાસ્ત્રથી થાય છે પરંતુ સમાજની વિશેષ માહિતી ધરાવતા ધર્મશાએ કહ્યું છે કે રાજકારણ કરતાં ધર્મ, શાસ્ત્ર વધારે બળવાન છે.
'स्मृत्योर्विरोधे न्यायस्तु बलवान् व्यवहारतः । अर्थशास्त्रातु बलवद्धर्मशास्त्रमिति स्थितिः ॥'
याज्ञवल्क्य મનુષ્યને સમાજાંતર્ગત માનીએ તે મનુષ્ય એટલે કોણ ? સમાજ એટલે શું ? તે બંનેને પરસ્પર સંબંધ કે હે જોઈએ ? વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સમાજાંતરગત મનુષ્ય પૂર્ણ સ્વતંત્ર છે કે પૂર્ણ પરતંત્ર ? કે થોડી ઘણી બાબતમાં સ્વતંત્ર અને બાકીની બાબતમાં પરતંત્ર છે ? તેમ હોય તે કઈ બાબતમાં પરતંત્ર છે અને કઈ બાબતમાં સ્વતંત્ર છે? વ્યક્તિહિત અને સમાજહિત–બંનેમાંથી કાને પ્રધાન અને કેને ગૌણ માનવું? ઈત્યાદિ પ્રનોને સમાજરચના સાથે બહુ નિકટનો સંબંધ છે. જે આ પ્રશ્નનો જવાબ તેવી સમાજરચના થશે વ્યક્તિને પ્રધાન્ય દેનારા સમાજમાં, રચના વ્યક્તિપ્રધાન થશે, નહિતર તે સમૂહપ્રધાન અગર જાતિપ્રધાન થશે.
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હિંદુઓનું સમાજરચનાશાય
vw\*****
પ્રથમ સમાજરચનાનું હિતાડિતત્વ નિશ્ચિત થયા સિવાય રાજસત્તા, નીતિ, હક્કો વગેરે સંબંધી નિર્ણદેવાનું અમને તે શક્ય લાગતું નથી. જાતિહીન સમાજ હા જોઈએ, એમ કહેનારા લેખકો ઘણે ભાગે પ્રત્યક્ષશાસ્ત્રોથી કે ઈતિહાસથી પરિચિત હોતા નથી. તેમના ગ્રંથ વાંચવાથી એવો જ અનુભવ થશે.
હિંદુસ્તાનમાં હાલ સમાજશાસ્ત્ર પર કે ધર્મશાસ્ત્રપર જે ગ્રંથો પ્રસિદ્ધ થાય છે તેમાં જાગતિક પ્રગતિમાં માનવનું સ્થાન, માનવી હીલચાલેમાં ધર્મ અને સંસ્કૃતિને ઉદય, ધર્મ અને સંસ્કૃતિને પરસ્પરને સંબંધ કેટલે નિકટને છે તેને નિર્ણય, ધર્મવિરહિત સંસ્કૃતિને સ્વરૂપ, સંસ્કૃતિ વિરહિત ધર્મનું સ્વરૂપ, એ બંનેની પરસ્પર અપેક્ષાઓ આમાંથી એક પણ પ્રશ્નનો કોઈ જગાએ વિચાર કરેલો હોય તેમ જણાતું નથી. મૂળ સ્વરૂપને જ નિર્ણય કરેલ ન હોવાથી, ગમે તે એક પ્રાંત ઉપાડી લ, ગૌણ કર્યું અને પ્રધાન કર્યું તેને વિચાર કર્યા વગર, કાર્યકારણ ભાવની સાંકળ સમજ્યા કે નિશ્ચિત કર્યા વગર, અમુક તમુક હિલચાલ કરવી અને તેને સુધારણા કહેવી. જો પરંપરાથી ચાલ્યો આવતો સમાજ એ સુધારો માન્ય ન કરે તે તેને ગાળો આપવાની ! ! બસ ! આ આજના સુધારકની મનેદશા, સમાજ માટે હંમેશાં દૂષ્ણપદ શબ્દ વાપરવા એ કંઈ સમાજસુધારણાનું લક્ષણ નથી. ખરું જોતાં કોઈપણ સમાજમાં સુધારણા કરાવી લેવી હોય છે, તે સમાજમાં કયાંક પણ અભિમાનનું સ્થાન ઉત્પન્ન કરવું જોઈએ. છેલ્લાં સો વર્ષોમાં માનવી બુદ્ધિ ભૂલભરેલા માર્ગે આક્રમણ કરી રહી છે; સમાજની ખરાબ બાબતે તરફ જ હંમેશાં
૧ 7 પુરાધર્મ-ફડકે; ધર્મનિ -તર્કતીર્થ કોકજે, મહાદેવ શાસ્ત્રી દિવેકર, આગરકાંદ સમાજ સુધારકના લેખે વગેરે
Education: A Panacea in Progress of Education by G. M. Joshi.
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિ અને નિસ
ધ્યાન આપવું, એ સામાન્ય મનુષ્યની દ્રષ્ટિએ સારું નથી. જ્યારે જે પદ્ધતિમાં સુધારા કરવા હાય ત્યારે તે પદ્ધતિ પર સતત્ આધાતા કર્યા કરવા એ એક જ માર્ગ ગ્રહણ કરવામાં આવે છે; એટલે વ્યક્તિના મન પર એક પ્રકારની અનિષ્ટ અસર થાય છે, તેની જીવનશક્તિ ઓછી થાય છે; અને વ્યક્તિના ધૈર્યાદિ ગુણેાની જ્યાં સમાજને આવશ્યક્તા હોય ત્યાં જ તે ગુણા ઉપયાગમાં આવતા નથી ! એકંદર સમાજની મનેત્તિ પરાવલંબી, અસહિષ્ણુ, કજીઆખાર અને નિરાશામય થઈ જાય છે. નિરાશામય વાતાવરણના ફેલાવા કરનારું, પગલે પગલે સમાજને દે।ષિત ઠરાવનારૂ' જે પ્રચંડ સાહિત્ય આજ પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તે તરફ જોઇશું તે સમાજનુ સ્વાભિમાન નષ્ટ કરવાનું જાણે નેતાઓએ અને વિદ્વાનાએ એક કાવત્રું જ ન કર્યુ. હાય, એવી શંકા ઉત્પન્ન થાય છે. માનવી સ્વભાવ બહુ દીન છે એવું આવેશપૂર્વક કહેનારા કેટલાક ધર્મપથા એક વખત હતા; હાલ તે આખી સમાજપતિ જ અનીતિમાન છે એમ કહેવાના જે પ્રયત્ને ચાલી રહ્યા છે, તેની પણ તેટલી જ ખરાબ અસર થાય છે.૧ અમારા કહેવાના મતલબ એ છે કે સુધારણા કરવાની જરૂર હાય તે, ખચીત તે કરવી જોઇએ, પરંતુ સમાજની અમુક સ્થળે ભૂલ થાય છે એમ જે આપ કહ્યા છે. તેનું કારણ શું અને તે કેવી રીતે ? આપ કહેા છે. તે પદ્ધતિ શા ઉપરથી વધુ સારી છે એટલુ' અમને અમારા સમાજસુધારક મધુકહે એવી નમ્ર વિન'તિ છે.
8
અમે પહેલાથી જ કહ્યું છે કે સમાજરચના એ તત્ત્વ પર થઇ શકે છે, કાં તે તે વ્યક્તિપ્રધાન તત્ત્વ પર અથવા
૧ Dr. . P. Jacks in Hibbert journal for 1924, 1925
113
^^^^
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ne
હિંદુઓનું સમાજથ્થનાશા
તા જાતિપ્રધાન તત્ત્વ પર. આ બંનેની તુલના કરી તેના હિતાહિતત્ત્વની ચર્ચા આગળ કરીશું અહીં એટલું જ જોવાનુ` કે સમાજરચનાની જેમ એ પદ્ધતિએ હાય છે, તેમ નીતિશાસ્ત્રની પણ બે પદ્ધતિઓ॰ પ્રચલિત છે. તેથી એક પદ્ધતિના આધારે ખીજી નૈતિક પતિ અનીતિમાન લાગશે. નીતિવિષયક પદ્ધતિઓની હંમેશા સાકલ્યથી તુલના કરવી જેએ, તેમાંનેા એક એક ભાગ લઇને નહિ. આમ સાકલ્યથી વિચાર કર્યા પછી જેનું સારાપણું સૃષ્ટિ ઉપાડી લેશે તેના જ અ'ગીકાર આપણને કરવા પડશે.
દ નીતિની એ પદ્ધતિઓ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં વ્યકિતપ્રધાન સમાજ હશે, જ્યાં વ્યકિતને જ સમાજમાં આદ્યધટક માનવામાં આવી હશે, ત્યાં આપણે જે સ્થિતિને સદ્ગુણી કહીએ છીએ તે સ્થિતિએ વ્યકિતને પહોંચવા માટે નીતિનિયમે કરવા પડશે. આ પદ્ધતિમાં ‘માતૃવેવો સવ ', ‘ પિતૃફેવો મવ ’, ‘ સત્યાન્મા प्रमदितव्यं ' प्राणाघातान्निवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं काले शक्तया प्रदानं युवतजनकथामूकभावः દેવામ '. આના જેવા સર્વસાધારણ નિયમે વ્યક્તિને કહીશું તે ખસ થશે. અહીં મનુષ્ય એ સામાન્યતઃ માનવસમાજના ઘટક મનાયે હૈાય છે, તેથી કુટુ'બ, જાતિ અથવા વર્ગ, રાષ્ટ્ર, ધર્મ, પથ વગેરે સનિષ્ઠાસ્થાન ગૌણુ માનવાં પડશે; અને પછી તેવાં તત્ત્વામાંથી સાબરમતી આશ્રમ જેવા આશ્રમે ઉત્પન્ન થવા લાગે છે. તે નીતિશાસ્ત્રના અનુયાયીઓ તેમનાં તત્ત્વનું પૂર્ણ રીતે પાલન કરે છે એમ નહિ કહી શકાય. આ સત્ય નજર સામે હાવાથી ‘ ખરા ખ્રિસ્ત એકજ થઈ ગયા અને તેને ક્રુસ પર નાશ થયા,' એમ નિત્શે કહે છે.
"
"There never was more than one Christain and he died on the cross. Tle Gospel died on the eross !'
૧ Anti-christ by Fredrich Nietzsche.
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિ અને નિસગ
૫
"
ધારા કે આમાંના પહેલા પ્રાળયાતાનિવૃત્તિ: જેવા નિયમના ઈંગ્લેંડ જેવા દેશે અ'ગીકાર કર્યો છે, પછી જની ઇંગ્લેંડ પર ચઢાઈ કરે તા, ઈંગ્લેંડે હત્યા ટાળવા માટે જનીને ચઢાણ કરવા દેવી ? ખાઈઅલમાં પણ કહ્યું છે કે નમ્ર હશે તેમને જગતનું રાજ્ય મળશે, રાજાના ભાગ રાજાને સોંપી દે। ’૧ એ ઉપદેશ સત્ય છે એમ ઇતિહાસ તરફ જોતાં તે નથી લાગતું ! ભવિષ્યમાં પ્રાળયાતાન્નિવૃત્તિ: એ નિયમનું પૂર્ણ રીતે પાલન કરનારા સમાજ શ્રેષ્ઠ પદવીએ. પહેાંચશે એમ કહેવામાં આવે છે. ઘણું સારૂં...! જ્યારે ભવિષ્યમાં તેમ બનશે ત્યારે ઇતિહાસ તે બાબતની નાંધ લેશે. ચારી ન કરવી એ નિયમ ત્રણ શબ્દોમાં કહ્યો તેા ખરા પણ તેને બહુ અમલ થયેા હાય એમ લાગતું નથી. એલિઝાબેથ રાણીના સમયમાં સર ક્રાંસિસ ડેંક, હૅાકિન્સ, ફ્રાબ્રીસર વગેરે ઇંગ્લેંડ દેશના સુપ્રસિદ્ધ નાખુદા સમુદ્ર પર સ્પેનના માલની લૂંટ કરતા હતા, તે ચેરી થઇ કેમ એ શી રીતે નક્કી કરવું? ખ્રિસ્તી ધર્મમાં જે દશ આજ્ઞાએ છે તેમાં ‘તું ચેરી કરતે નહિ ’૨ એવી પણ એક આજ્ઞા છે. સર ફ્રાન્સિસ ડ્રેકે રાજ ખામલ વાંચી સભળાવવા માટે એક ભિક્ષુક ( clergyman ) પણ સાથે લીધા હતા. પરંતુ સર ક્રાંન્સિસ ડ્રેકને કે ઇંગ્લેંડના રાષ્ટ્રને કાઇને પણ સમુદ્ર પર ચાલતા પ્રકારા ચેરી છે એમ લાગ્યું નહિ.૩ શું કાળાન્તરે અને સ્થળાન્તરે ચારીની વ્યાખ્યા બદલાય છે એમ માનવું ? વારન હૅસ્ટીંગ્ઝ૪ વગેરે હિંદુસ્તાનમાંથી અપર પાર સ'પત્તિ લઇ ગયા તેને શું કહેવું ? ‘ ચેરી ન કરવી ’એ નિયમનું એકનિષ્ઠાથી પાલન કરવું એ શ્રેષ્ઠ કે રાષ્ટ્ર-નિષ્ટ્રા શ્રેષ્ઠ ?
'
Ethics and Modern world problems by Mc Dougall. ૨ De Harba's Catechism,
3 My Neighbour: The Universe by Dr. L. P. Jacks. Social statics by Herbert spencer; Trial of Warren Hastings by E. Barke.
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
le
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશા
સત્ય ખેલવું એ ઠીક છે પરંતુ અસત્યથી કુટુંબનું રક્ષણ થતું હાય તા વ્યક્તિએ સત્યનિષ્ઠાને વળગી કુટુંબના નાશ કરવા એ હિતકારક ચશે નહિ એવા અમારા વ્યકિતગત મત છે. જે મહાભારતમાં હજાર અશ્વમેધ યજ્ઞ કરતાં પણ સત્યને શ્રેષ્ઠ કહ્યું છે, તે જ મહાભાદતમાં દ્રોણાચાર્યના પ્રતાપ આગળ પાંડવસેનાને પાછીપાની કરવી પડી ત્યારે નીતિશાસ્ત્રજ્ઞાના અગ્રણી યેાગેશ્વર કૃષ્ણે ધર્મરાજા જેવા સત્યનિષ્ઠાને પણ અસત્ય ખેલવાને ઉપદેશ કર્યો એમ કહ્યું છે. મહાભારતના આ એકજ દાખલે એટલેા મહાન છે કે તેના આધારે કાઈ પણ વ્યકિત ગમે ત્યારે અસત્ય ખેાલવાનું સમર્થન કરી શકે તેમ છે. આ ઉપરથી એટલું તે સ્પષ્ટ થશે કે સત્ય ખેલવું એ ક્રાઇકનું સાધન (કાનું તે આગળ જોઇશું) છે. સત્ય ખેલવું એ સાધ્ય નથી. તેથી જ આ તત્ત્વજ્ઞાનીઓએ સત્યકથનને નીચેના અપવાદો કહ્યા છે. 'न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन् न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पंचानुतान्याहुरपातकानि ॥ '
આવાં નીતિશાસ્ત્રનું પરિણામ એટલે શ્રેષ્ઠેના વિનાશ. કારણકે આવું નીતિશાસ્ત્ર શ્રેષ્ઠ જ પાળવાના. આ તરફ ખીજાએ કદી ધ્યાન દેવાના નથી. ભારતીય વીર કર્ણ એ દાનવીર હતા, તેથી જ કવચ કુંડલા આપી નષ્ટ પામ્યા ! આવી બાબતમાં હિંદુસ્તાનના નીતિભીરૂ લેાકાને કેટલું સહન કરવું પડયું છે તેની સાક્ષી તિહાસ પુરી રહ્યો છે.? આનું મુખ્ય કારણ એ કે આ તત્ત્વજ્ઞાનમાં ગૃહીત લીધેલી સંત્રનિરપેક્ષ વ્યકિત ક્યાંય પૃથ્વીતલપર અસ્તિત્વમાં નથી. વળી વ્યકિત, કુટુંબ, જાતિ અગર સમૂહ, પ્રાંત, રાષ્ટ્ર, માનવસમાજ આગળ માનવ્ય વગેરે ૫નાએ મૂકવાથી તે કા પ્રવણ થશે એમ અમને લાગતું નથી.
↑ Annal and Antiquities of Rajasthan by Col. J. Todd; Rise of the Christain Power, the story of Satara and other work's. by D. D. Basu,
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ નેઅ નિસર્ગ
૧૭
પ્રાચીન કાળમાં આવા પ્રકારની નીતિરચના મુખ્યત્વે કરીને ગૌતમ બુદ્ધ, ઈસુખ્રિસ્ત વગેરે ધર્મસંસ્થાપકે એ મનુષ્યને અંતે હિતકારક કહી છે. આધુનિક કાળમાં આવા પ્રકારની નૈતિક પદ્ધતિ થેરે, ટાલય, ગાંધીજી વગેરે મહાપુરૂષો કહે છે. આવા પ્રકારની નીતિરચનાના નિષ્ઠાસ્થાને ભાવવાચક કે ગુણવાચક (Abstract) હોવાથી, એ રચનામાં પ્રત્યક્ષ કે વસ્તુવાચક (concrete) નિષ્ઠા સ્થાને ઉત્પન્ન થઈ શકતાં નથી. ગુણો અવ્યક્ત હોવાથી તેમના પર નિછા હોય કે ન હોય તે કંઈ પિતાને સ્થાન પરથી ભ્રષ્ટ થતાં નથી અને તેથી જ આ નિષ્ઠાવાન વ્યક્તિની કૃતિનું પરિણામ પ્રત્યક્ષ ભૌતિક જગતમાં જોવાથી જ સાચી કસોટી થાય છે, પણ અફસોસ ! આ નીતિશાસ્ત્રના તત્ત્વો અનુસાર ભૌતિક જગત તુચ્છ છે અને પછી આવી વ્યક્તિ પિતાના કહેવાની પુષ્ટિ અથે
અતિભૌતિક શક્તિઓને આશ્રય કરવા લાગે છે. ઇસુએ પ્રાચીન કાલમાં એમજ કર્યું અને અર્વાચીન કાળમાં મહાત્મા ગાંધી પણ એજ પ્રમાણે કરી રહ્યા છે. સમાજ નિકાહીન બન્યો કે માનવી સ્વભાવની ધીમે ધીમે અધોગતિ થવા લાગે છે. તત્ત્વજ્ઞ ફેડરિક નિશે કહે છે કે, “ખ્રિસ્તી ધર્મ ચાંડાળને ધર્મ છે.”
Christainity is the religion of Chandals. ' 34140 પ્રકારનો ધર્મ કહેનારની પિતાની શી રિથતિ થઈ? સેક્રેટીસ સમાજને લાગેલે એક રેગ છે એમ માનનારા સમાજે તેને દેહાંતનું પ્રાયશ્ચિત આપ્યું. ઇસુને તેના રાષ્ટ્રના લેકેએ ક્રુસ પર ખીલાથી ઠેકીને મારી નાખ્યો, અને લી ટોલ્સટેય સાહેબ પિતાને સમાજમાં લગભગ બહિષ્કત જ હતા.
બીજી બાજુએ સમાજરચનામાં જાતિ કે સમૂહને સમાજરચનાને પાયો માનવામાં આવે છે ત્યાં નીતિશાસ્ત્ર પણ સમૂહપદ્ધતિને
Anti-christ.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
警
4
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
અનુસરીને ઉત્પન્ન થવું જોઈએ. આને આપણે જાતિ કે રાષ્ટ્રીય પદ્ધતિ કહીશું. અહીં વ્યક્તિને સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ, સમાજ અને વ્યક્તિના સંબંધ ગણિતની ભાષામાં વ્યક્ત કરીએ તે। Man is tho function of Society છે, ત્યારે પહેલી પદ્ધતિમાં Society is the function of man છે વ્યક્તિ જે સધમાં જન્મે છે તે સંધના નૈસર્ગિક હક્કો તેને સહજ પ્રાપ્ત થાય છે. પરંતુ તે શક્તિને પેાતાની સ ભાવનાઓને, વાસનાઓને, કલ્પનાઓને વગેરેને તે વર્ગોના હક્કો, તે વર્ગનાં સુખદુ:ખા, તે વ માટે નિશ્ચિત કરેલી મર્યાદાઓ વગેરેથી નિયત્રિત કરવી જોઇએ. આવા પ્રકારનું નીતિશાસ્ત્ર ખ્રિસ્તી ધર્મના પહેલાના રામન રાષ્ટ્રના ધ'માં, જુના યહુદી ધર્માંના અને હિંદુ ધર્માંમાં પ્રતીત થાય છે. આમાં પ્રત્યેક સમૂહને પોતપોતાના દેવદેવતા છે, પોતપેાતાના સ્વતંત્ર નૈતિક મૂલ્યા છે અને તેમનાં પેાતાનાં ખીજે ન મળી આવે તેવાં નિાસ્થાને છે. નિષ્ઠાસ્થાને પ્રત્યક્ષ હેાવાથી, અચલ અને નિશ્ચિત હાવાથી, તે નૈતિક મૂલ્યેાના વ્યકિતપર પૂર્ણ કાબુ છે. આવા સમાજે પૂર્ણ સંધટિત સ્થિતિમાં હોય છે. ગ્રીક અને રામન લેાકેામાં પહેલાં આવા જ પ્રકારની નીતિપદ્ધતિ હતી. ગ્રીસમાં ત્યાંના તત્ત્વજ્ઞાએ પેાતાનાં તત્ત્વાને નૈતિક પ્રશ્નોમાં સાત ગ્રીસનેા નાશ કર્યાં ! રામન લેકાની બાબતમાં તે એમ બન્યું કે ખ્રિસ્તી ધર્મ જાતીય નીતિને ઠેકાણે વ્યકિતપ્રધાન નીતિ ઉત્પન્ન કરી તેણે રેશમન સામ્રાજ્યમાં જઈ તના નાશ કર્યાં. તેવી જ રીતે સાહસિક મુસલમાનેાની સંસ્કૃતિની પણુ એજ સ્થિતિ થઇ. એ વ્યકિતપ્રધાન હાવાથી તેની ઝપાટથી વૃદ્ધિ ચઈ અને તેટલી જ ઝડપથી ઉપસંહાર પણ થયો. આવી રીતે બે પ્રકારની નીતિ પદ્ધતિ છે અને તે અને જુદી જુદી સમાજરચનાની પદ્ધતિને અનુસરીને છે.
એક ખાખત ધ્યાનમાં રાખવી જોઇએ કે સમાજરચના જે મૂળ તત્ત્વાને આધારે થએલી હાય તે જ તવા ઉપર તે સમાજના નૈતિક
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૧૯
મૂલ્યોનું ચણતર થવું જોઈએ. હિંદુ સમાજ જાતીય પદ્ધતિ પર રચાએલે હોવાથી અહીં વ્યકિતપ્રધાન નૈતિક મૂલ્યોને જરા પણ સ્થાન નથી અને આજ એક બાબત હજુ પણ આપણા જહાલ (extremit) સુધારકને સમજી લેવાની બાકી છે તે બાબત સમાજને વહેલી જ વિનાશના માર્ગે લાગ્યા પહેલાં એટલે કે સુધર્યા પહેલાં ન સમજાય એવી અમારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે. આપણું મહાત્મા ઇસુના અવતાર છે એમ મનાય છે, તેથી ઈસુએ જે પ્રમાણે વ્યક્તિ પ્રધાન નૈતિક મૂલ્યનો પ્રસાર કરી રેમન સામ્રાજ્યને નાશ કર્યો તેવી જ રીતે એઓશ્રી, જુનામાં જુના બાકી રહેલા હિંદુસમાજમાં પણ આ રેગ ફેલાવશે એવી બીક લાગે છે. શાંતિ સારી ખરી, એને પણ કંઈ મર્યાદા તો છે જ. નીતિ પદ્ધતિ સમાજરચનાના મૂળ તોની વિધી ન હોવી જોઈએ. સમાજરચના જાતિ પ્રધાન અને નીતિ વ્યક્તિપ્રધાન એ કલ્પના જ હાસ્યાસ્પદ છે. પરંતુ હિંદુસમાજ તેને જ જહાલ સુધારણું કહે છે. વળી મનુષ્યને ખરેખર પિતાના સગુણને વિકાસ કરી લે હોય તે તેને પિતાનું સ્વતંત્ર નિષ્ઠાસ્થાન હોવું જોઈએ. સત્ય, દવા વગેરે અસ્થિર, અવ્યક્ત અને અર્થશુન્ય નિષ્ઠાસ્થાને પ્રત્યક્ષ નિષ્ઠા સ્થાનની ઉણપ કદી ભરી કાઢશે નહિ. કદાચ કોઈ એવો પ્રશ્ન ઉભો કરશે કે આ બંને પ્રકારની નીતિ પતિ વચ્ચે કંઈ સમન્વય કરવાની જરૂર નથી? આપણે સંકુચિત જાતીય નિષ્ઠા સ્થાન નષ્ટ કરી આખો હિંદુસમાજ એક છે એવી મન:પ્રવૃત્તિ કરીએ તે વધારે સારું એમ કેટલાકને અભિપ્રાય છે, તેને હવે વિચાર કરીએ. જાતિને બદલે સમાજ એ નિષ્ઠા સ્થાન ઉત્પન્ન થાય તે જાતીય અભિમાન નષ્ટ થવાનું જ, પરંતુ અભિમાન હમેશાં ખરાબ પરિણામ લાવે છે એ શેધ સમાજસુધારકે ક્યારે કરી એ સમજાતું નથી. જાતીય અભિમાન નષ્ટ થવાથી જાતી વડે સમાજમાં પોતાની જે કંઈ વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ અપાતી તેને પણ તેની સાથે નાશ થશે. હિંદુસ્તાનના ઇતિહાસમાં દરેક જાતિએ કંઇક વિશિષ્ટ પ્રકારનું કાર્ય
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કર્યું છે, એવું સ્પષ્ટ બતાવી શકાશે. જાતીય અભિમાન, સર્વ પ્રકારનું અભિમાન–માત્ર પિલે ગર્વ નહિ–એ તે મહા ઉપયોગી ગુણ છે.
સમાજરચના બે પદ્ધતિથી થઈ શકે. એક પદ્ધતિમાં દરેક ઘટકને જુદો ગણી, સમાજાન્તર્ગત પ્રત્યેક વ્યક્તિમાં, “પોતાની કહી શકાય તેવી પ્રવૃત્તિ કરવાની શક્તિ પિંડમાં જ હોય છે, એમ ધારીને વ્યક્તિને સર્વ પ્રકારનું શિક્ષણ આપી, સર્વ પ્રકારના ધંધા કરવાની છૂટ રાખી, સમાજનો વિકાસ સાધી લેવો, એ તત્ત્વ સ્વીકારવામાં આવે છે, અહીં નૈસર્ગિક ચુંટણીથી અગર નૈસર્ગિક ચુંટણીને નિયમ પ્રમાણપૂર્વક લાગુ કરી, અમુક એક પ્રકારની લકસંખ્યામાં અમુક વિવક્ષિત પ્રકારના માણસો ઉત્પન્ન કરવાં-વગેરે જાતના પ્રયત્ન કરવામાં આવતા નથી. આ પદ્ધતિમાં જન્મથી કેઈને પણ હલકું–ઉચ્ચનીચ માનવામાં આવતું નથી, પરંતુ પછીથી તેના ગુણાનુરૂપ શ્રેષ્ઠ અગર કનિષ્ઠ કરશે અને તેવા સમાજમાં તે રહેશે. અહીં શ્રેષ્ઠ ગુણ ગમે ત્યાં સમાજના કઈ પણ થરમાં સરખા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, એ ગૃહીત માની લીધું છે, તે પ્રાણીશાસ્ત્રના સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે અને તેવી પદ્ધતિનું હિતકારકત્વ હજુ સિદ્ધ થવાનું છે. સામાન્ય માણસે કરતાં જેમનામાં થોડા ઘણું પણ હિતકારક ગુણે વધારે હશે તેમની સંખ્યા વધારતા જવું, અને સામાન્ય વ્યક્તિ કરતાં જેના ગુણ હલકા પડે તેમની સંખ્યા ઓછી કરતાં જવું, એ જાતની સુધારણ આ પદ્ધતિમાં થવી જોઈએ, એમ યુરોપના સમાજ સુધારકે પણ હવે કહેવા લાગ્યા છે. બધા સમાન છે અને તેમના ગુણાનુરૂપ તેમને સ્થાન આપવું જોઇએ એમ કહેનારાઓએ ખરેખર સમાજની જનન સંખ્યા પર અસમાન મર્યાદાઓ મૂકવી જોઈએ નહિ. જેની લાયકાત હશે તેટલા જ જીવશે, ફક્ત તેમને સંધી આપવી એટલે બસ, પરંતુ આ લેખકને સમાજ
કર
Eugenic Ruform by Leonard Darwin Page 162
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~~
~~
~
~
~
~~~
~~~
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૨
~ ~ શાસ્ત્રનો બાધ નથી છતાં અનુવંશશાસ્ત્ર જાણતા હોવાથી તેમને પણ વધુ હિતકારક અને ઓછા હિતકારક એવા સમાજના વર્ગ કરવા પડયા.
બીજી પદ્ધતિમાં કેટલાક કુટુંબના સમૂહને એટલે કે જાતિને આઘઘટક માની, તે સમૂહએ પિતાના ગુણો સિદ્ધ કરવા એવું માની લેવામાં આવ્યું છે. અહીં ઉન્નતિ થવાની તે પણ સમૂહની અને અવનતિ થવાની તે પણ સમૂહની. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પહેલા પ્રકારની પદ્ધતિને અવલંબ કરવામાં આવ્યો છે અને હિંદુ સંસ્કૃતિમાં બીજા પ્રકારની પદ્ધતિ પાયારૂપ માનવામાં આવી છે. આ બંને પદ્ધતિઓ વચ્ચેને શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ કોઈક નિશ્ચિત ધ્યેયાનુસાર ઠરાવી પછી નીતિશાસ્ત્રને નિર્ણય કરે જોઈએ, તે પહેલાં અમુક એક રીતરિવાજને કલંકરૂપ કહે અને બીજાને હિતકારક કહે એ બાબતે કંઈ ઠરાવી શકાય તેવી નથી, પરંતુ તેવી અશક્ય બાબતે જ હાલ હિંદુસ્તાનમાં બની રહી છે !!
માનવનો સ્વભાવ એ બનાવી દેવો કે તેને હાથે થતી
પ્રત્યેક ક્રિયા નિસર્ગતઃ જ નીતિ વિરોધી
ન હેવ એ જ સંસ્કૃતિને મૂળ હેતુ છે. માનવી જીવન પર ધ્યેય નિશ્ચિત કરવાની બાબતમાં મહાત્મા નિસનાં પરિણામો ગાંધીને મત બરાબર છે પરંતુ તેનું સાધન
માત્ર તેઓશ્રી માને છે તેમ વ્યકિતસ્વાતંત્ર્ય નથી. સર્વ દિવાની અને ફરજદારી કાયદાને પ્રધાન પાયો જે વ્યકિતનું સ્વતંત્ર કત્વ છે અને તેથી કોઈ પણ કૃત્ય વિષે વ્યક્તિની જવાબદારી છે એ માનવશાસ્ત્રોની દષ્ટિએ સિદ્ધ થતું નથી, પરંતુ સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ આનુવંશની મદદથી જતિ નિયુકત બનાવી કરવાનું હોય છે, અર્થશૂન્ય બાહ્ય કાયદાઓ દ્વારા નહિ! તેથી જ મનુષ્યના વર્તનને નિયમબદ્ધ કરવાની મહત્વાકાંક્ષા ધરાવનારાઓએ પ્રત્યેક બાબતનો ઉંડે વિચાર કરવો જોઈએ. માનવી ક્રિયા, અંતઃકરણની
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પ્રવૃત્તિ, સામાજિક નૈતિક મૂલ્યો, ભૌતિક પરિસ્થિતિ, હવામાન, હનુમાન ઇત્યાદિ જગતમાં પ્રતીત થનારા તોથી નિયંત્રિત થએલી હોય છે. તેમની ક્રિયા તેમની આસપાસ ઉત્પન્ન થનારી વનસ્પતિ, ત્યાં મળનારાં ધાન્યો, અને પાસેનાં ઢોર કે જનાવરો વગેરે પર પણ અવલંબી રહે છે. વળી આ બાબતે મનુષ્ય બાહ્ય હોવાથી અને તેના પર પૂર્ણ રીતે કાબુ મેળવવા મનુષ્ય માટે સર્વથા અશક્ય હેવાથી, તેમના વિષયક નિયમે સમજી લઈ તે પ્રમાણે આચાર ભેદ કરવા જોઈએ. અહીં કદાચ આધુનિક સ્વાતંત્ર્યવાદી પૂછશે કે કાર્યને હવામાન સાથે તે શો સંબંધ? તેમને પૂછવાનું હોય તે એટલું જ કે ઉનાળામાં સરકાર પંખા શા માટે વાપરે છે ? અમુક એક મર્યાદા સુધી ઉષ્ણતામાન થઈ ગયા પછી મનુષ્યના હાથથી કાર્ય એટલી સારી રીતે થઈ શકતું નથી, એ બાબત અહીં માની લેવામાં આવી છે, અને તે બરાબર છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા હિંદુસ્તાન જેવા દેશમાં કોઈ પણ પ્રકારનું કાર્ય મધ્યાહ્ન પહેલાં કરવાથી જેટલું સારું બને છે તેટલું તે મધ્યાહ્ન પછી કરવાથી સારું બનતું નથી. આવી રીતે જે કાર્ય કરવાની પદ્ધતિ સ્વીકારવામાં આવે તે કાર્ય વધારે સારું બની સાર્વજનિક પૈસાને વ્યય થતો પણ બચી જશે, પરંતુ અહીં તે સર્વ કામકાજ બપોરે કરવાની પદ્ધતિ પડી ગઈ છે, અને તે જ આપણને નૈસર્ગિક લાગે છે. ઇંગ્લેંડમાં નૈસર્ગિક ઉષ્ણતામાન વિશેષ ન હોવાથી બપોરે કામકાજ કરવાની પદ્ધતિ વિશેષ હાનિકારક નહિ થાય. હિંદુ શાસ્ત્રાએ આ બાબતે વિષે ઘડેલા નિયમો અત્યંત હિતકારક છે, પરંતુ સાહેબનું રાજ્ય જ કંઈ ઓર પ્રકારનું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીમાં સર્વ પ્રકારના કટિબંધમાં કામકાજ કરવાનો એક જ વખત રાખો એનું નામ સુધારણું ! !
? Criminal Sociology, by Ferri; Modern theories, by Bernardo Dequiro; Criminal man, by Lombroso,
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૨૩ mananamnammmmmm
www.
જે પ્રમાણે દિવસના જુદાજુદા ભાગોમાં માનવપ્રાણી ઉપર એટલે કે તેના હાથથી થનારી જુદી જુદી ક્રિયાઓ ઉપર થતાં પરિણામો પ્રત્યક્ષ જણાઈ આવે છે, તેવી જ રીતે વર્ષની જુદીજુદી ઋતુઓનાં પરિણામ પણ માનવસમાજ પર થએલાં દેખાઈ આવે છે, તેથી માનવ આચારનું નિયંત્રણ કરવા ઈચ્છનારાઓએ આ બધી બાબતને વિચાર કરે જોઈએ અને તે વિચાર દીર્ધદષ્ટિવાળા હિંદુસમાજ શાસ્ત્રીએ કર્યો પણ છે. યુરોપમાં મેળવેલા આંકડાઓ (statistics) પરથી એમ જણાઈ આવ્યું છે કે આત્મહત્યા, ગાંડપણ, દારૂના વ્યસનનું ગાંડપણમાં પરિણમવું, સામાન્ય લકવા (અર્ધગવાયુ)નું પ્રમાણુ વગેરેનું પ્રમાણ જાન્યુઆરી મહિનાથી જુન મહિના સુધી વધતું જાય છે અને જુનથી જાન્યુઆરી સુધી ઘટતું જાય છે. આને અર્થ એ કે જાન્યુઆરીથી જુન મહિના સુધીના કાળમાં સૃષ્ટિમાં એ કંઈક ફરક થતું હોય છે કે માનવજીવનને હિતકારક ન હોવો જોઈએ. એમ શા માટે બને છે તેનાં કારણો ભલે કહી શકાય નહિ, તે પણ આ હકીકતની સત્યતા વિષે જરા પણ શંકા લેવા જેવું નથી. વળી વધુ વિગતવાર માહિતી જેવા પ્રયત્ન કરીશું તે એમ જણાશે કે કઈ પણ બાબતમાં થનારા ચડઉતર (Symmetry of carve)ના સરખાપણાને લીધે માનવી જીવન પર જાન્યુઆરી અને ડીસેંબર, ફેબ્રુઆરી અને નવેમ્બર, માર્ચ અને ઓકટોબર, એ જેડીઓને અધિકાર સરખે છે એમ જણાઈ આવશે. સૌથી ખરાબ પરિણામ મે, જુન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં થાય છે એમ જણાઈ આવશે. આ પદ્ધતિથી વિચાર કરી, વર્ષની વિભાગણી કરી અને તે વિભાગણી સાથે મેળ લેતાં વ્યક્તિઓએ પાળવાના નિયમે સુધરેલા યુરોપ અમેરિકાની સમાજ પદ્ધતિમાં અમારા વાંચવામાં નથી આવ્યા. ફક્ત હિંદુસમાજ શાસ્ત્રોએ માનવી જીવનપરનાં પરિણામો ધ્યાનમાં લઈ
? Heredity and Selection in Sociology by George Chatter ton Hill.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
તે પરિણામે ઓછાં તીવ્ર કરવાની દષ્ટિએ જુદાજુદા કાળમાં જુદાજુદા આચારે કહ્યા છે. પ્રથમ હિંદુઓએ વર્ષના બે વિભાગો પાડયા, ઉત્તરાયન અને દક્ષિણાયન. આ ભાગે પરિણામની દષ્ટિએ પડતા ભાગો સાથે પૂર્ણ સંવાદી છે. વળી ઋતુચર્યામાં હિંદુસમાજ શાસ્ત્રોએ જે અધિકારે સૂચવી દીધા છે, તે પણ પરિણામની દૃષ્ટિએ બરાબર મેળ ખાય છે. તેમણે કાપભોગની દૃષ્ટિએ ક્યા મહિનાઓ હિતકારક અને ક્યા મહિનાઓ અહિતકારક એ કહેતી વખતે બરાબર તેજ નિયમાનુસાર કહ્યું છે. આ રીતે જાગતિક સ્થિતિને પણ પદ્ધતિસર વિચાર કરનારા લેખકેને ગમે તે આય. એમ. એસ.માંના અધિકારીઓ વડે અને તે મૂર્ખાઓના બેસુરમાં આપણી તરફના મૂર્ખાઓએ સૂર મિલાવ એ કાલનો મહિમા છે. વૈદક ગ્રંથે ૧ વર્ષની ઋતુઓને નીચે પ્રમાણે અધિકાર આપે છે –
" सेवेत कामतः कामं तृप्तो वाजीकृतो हिमे ।
यहाद्वसंतशरदोः पक्षाद्वर्षा निदाघयोः ॥" અહીં વર્ષ અને નિદાઘ, વસંત અને શરદ, હેમંત અને શિશિર એ જોડીઓને સરખા અધિકાર આપ્યા છે. હિમ શબ્દથી હેમંત અને શિશિર એ અર્થ લેવાનું છે, કારણકે વૈદિક ગ્રંથમાં પણ વર્ષની તેવીજ વિભાગણી કરેલી દેખાય છે.
દાદા મારા સંતવઃ રેમંત જિરિયો રમાના
હવે આ આપેલી ઋતુઓની જેડીઓ અને પાછળ આપેલા મહિનાઓનું સરખાપણું તાબડતોબ ધ્યાનમાં આવશે અને પ્રાચીન આર્યાનું જ્ઞાન જેઈ આશ્ચર્યમુગ્ધ થયા સિવાય રહેવાશે નહિ! શીનમેષત:” એ આર્ય નિયમ પ્રમાણે નવેમ્બર, ડીસેમ્બર,
१ अष्टांग हृदय-सूत्रस्थान २ऐतरेय ब्राह्मण
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક પદ્ધતિ અને નિસમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી એ ચાર મહિનામાં હેમંત અને શિશિર ઋતુઓ આવે છે ત્યારે એને ભેગા કહ્યા છે, એટલે તે કાલમાં વર્ષની સ્થિતિ છેને ઘણી ઓછી અપાયકારક હોય છે.
જેવી રીતે ઋતુમાનની સમાજ પર અસર થાય છે, તેવી રીતે વાયુ, વનસ્પતિ, પ્રાશન કરેલું અન્ન વગેરેની પણ અસર થાય છે અને તેને પણ હિંદુસમાજશાસ્ત્રકારોએ વિચાર કરેલું જણાય છે. વાયુ કે વરસાદને સંબંધ ઉપરઉપર જેનારાને દેખાતું નથી, તેથી તે બાબતે વિષે સાશંક રહેવું એજ ડહાપણભરેલું છે, પરંતુ તે વિષે કંઈ પણ સમજી ન લેતાં પોતાનો અભિપ્રાય બતાવે એ એક પ્રકારનું સાહસ જ છે. ઉદાહરણર્થ અમેરિકામાં પંપા નામના જે ઘાસનાં જંગલે છે તેના પર વહેનારો વાયુ જે જે ગામડાઓ કે શહેરે પરથી વહે છે તે તે ગામડાની કે શહેરની વસ્તીમાં કજીઆ કરવાની પ્રવૃત્તિ, ખુન કરવાની પ્રવૃત્તિ વગેરે વિધાતક પ્રવૃત્તિઓની વૃદ્ધિ થએલી જણાઈ આવે છે. અહીં ભૌતિક સ્વાતંત્ર્યની દૃષ્ટિએ એટલો પ્રશ્ન પૂછવાને રહે છે કે ઈશ્વરને ઇન્કાર કરનારા માનવપ્રાણીનું નૈતિક સ્વાતંત્રય વાયુની સામાન્ય લહરીઓ સાથે કેમ નષ્ટ થાય છે? ખરી હકીકત એમ છે કે વ્યકિતગત નીતિ કે અનીતિ અને આખા સંધમાં જ અનૈતિક વાતાવરણ ઉત્પન્ન થવું એ બંને સ્થિતિમાને ફરક આપણી તરફના સમાજ સુધારકને સમજાય જ નથી. ખરું જોતાં તે નૈતિક મૂલ્ય એ શો પદાર્થ છે, એને જ બોધ હજુ તેમને થયું નથી. આવા પ્રકારના વાયુનાં પરિણામને ઉલ્લેખ આપણું આર્યગ્રંથોમાં મળી આવે છે, પરંતુ તે સરખાવી જવાને બદલે તેની મશ્કરી થએલી જણાઈ આવે છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રની શોધ કરવા માટે અને તેનું જ્ઞાન મેળવવા માટે અત્યંત બારીકાઈથી અને નાજુક્તાથી પ્રયોગો કરવા જોઈએ, બાકી માનવ વિષયક બાબતે માટે કઈ પ્રકારને સૂક્ષ્મ અભ્યાસ કરવાની જરૂર નથી, એ એમને ? Criminal sociology by Enrico Ferri.
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwnnnnnnnnnnnnnnominamuwwww
એવાં અપિ કરીએ તે જ અભ્યાસ મારા
હિંદુઓનું સમાજરચનાશા વિચિત્ર અભિપ્રાય હે જોઈએ ફલાયકરનું શેડ રે ( Flikers Cathode Rays) રે એન્ટજનનું એકસ રે ( Rontgen's X-Rays ), Alaball sălr_7 44 ( Planck's Quantum theory) આઈન્સ્ટાઇનની રીલેટીવિટિને સિદ્ધાંત ( Theory of Relativity) વગેરેનો અભ્યાસ નાજુકમાં નાજુક પ્રયોગો વડે થે જોઈએ, પરંતુ માનવને અભ્યાસ માત્ર “મને લાગે છે” એ વાક્યથી પૂર્ણ કરીએ તે ચાલે. વાયુનું પરિણામ કંઈ થતું નથી એવાં અવિચારી વિધાને કરવામાં હરકત ન હોય તે તમારા એકસ રેઝ વગેરે જુઠાણું છે એમ કહેવામાં જરા પણ હરકત નથી. ભૌતિક હીલચાલનું પણ બરાબર માપન કર્યા સિવાય સમજી શકાય નહિ, તે માનવી હીલચાલે તેવા પ્રયોગો કર્યા સિવાય કેમ સમજી શકાય તે તે અમારા સુધારકબંધુઓ જ જાણે! આપણું સંસ્કૃત વાડમયને જેને પરિચય છે તેમને ખબર હશે કે મલય પર્વત પરથી વહેતા વાયુથી કામવિકારની વૃદ્ધિ થાય છે એવી લેખકની કલ્પના હતી, પરંતુ તેની શોધ કોઈએ આંકડા પદ્ધતિથી કરી જોઈ હોય એમ અમને લાગતું નથી. બાહ્ય પરિસ્થિતિથી અમુક ગુણોની તીવ્રતા વધતી હોય તે પણ પ્રત્યક્ષ ગુને તે માનવની અંતર્ગત પ્રવૃત્તિ પર જ આધાર રાખે છે, પરંતુ એકંદરે સમાજમાં વિકારોની વૃદ્ધિ થશે એટલું ચોક્કસ છે. આવાં પરિણામોની તીવ્રતા ઓછી કરવા માટે કંઈ યુકિતઓ જવી જોઇએ કે નહિ એ અત્યંત વિચાર કરવા જેવા પ્રશ્નો છે. હાલની સમાજમાં પ્રચલિત પદ્ધતિ જ બહુ વિચિત્ર છે. પ્રથમ ગુનાઓ, મારામારીઓ, પછી તેનાં કારણે શોધી કાઢવા માટે તપાસસમિતિઓની નિમણુંકે અને અંતે તપાસસમિતિઓના અહેવાલો અને વળી પાછું વ્યક્તિ સ્વાતંત્ર્ય ! ગુનાશા (Criminology)ના ગ્રંથો પરથી આવા દાખલાઓ અનેક આપી શકાશે.
ઉપરના બે તાનો વિચાર થયો તેવી જ રીતે દેશવિષયક ગુણેને પણ વિચાર કે જોઈએ. દેશના ગુણો એવા હોય છે કે
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mw
a
nnenannnnnnnnnnnnnnAAAAAAAAAAAAAnnan
વિક પદ્ધતિઓ અને નિસ
૧૨૭ જે વંશ દેશના જે ભૂમિખંડમાં પ્રથમ ઉત્પન્ન થયો હશે તે જ વિભાગમાં તેઓ જીવી શકે છે. આ વિષય સંબંધી વધારે અભ્યાસ થએલે નથી પણ જે થયું છે તે પરથી આવું નિશ્ચિત અનુમાન નીકળી શકે છે. આ હાલના શાસ્ત્રોમાં રૂઢ થતે મત ધર્મ શાસ્ત્રકાર મનુને નિશ્ચિત માહિત હતે ધર્મશાસ્ત્રોને એટલે કે માનવસમાજને વિચાર કરતી વખતે મૂળભૂત બાબતે ગૃહીત લેવી પડે છે તેને મનુએ પૂર્ણ વિચાર કર્યો છે.
ધન જાતિ કુલ્લ શાશ્વતાનું ! पाषंडगणधर्माश्च शास्त्रेऽस्मिनुक्तवान् मनुः ॥'
સનાતન એવા દેશના ધર્મો, જાતિના ધર્મો, કુલના ધર્મો, પાખંડીઓના ધર્મો તથા વ્યાપારીમંડળના ધર્મો પણ આ ધર્મશાસ્ત્રમાં મનુએ કહ્યા છે” આ લેકમાં શાશ્વત એ પદને શો અર્થ થાય છે? શાશ્વત એટલે ન બદલાય તેવા દેશધર્મ, જાતિધર્મ અને કુલધર્મ ક્યા? ધર્મ શબ્દ વડે આચાર એ અર્થ જે પ્રદર્શિત થતો હોય તે, ઈતિહાસમાં આચાર બદલાતા ગયા છે, એમ જે કાઈ બતાવે તે એમાંથી કંઈ પણ અર્થનિષ્પત્તિ થતી નથી. આચારે બદલાતા ગયા હશે તે તે બદલનારાને દેષ ધર્મશાસ્ત્રને લાગુ થતું નથી વળી
ધર્મ” શબ્દને અર્થ આચાર કરીએ તો પ્રતિજ્ઞા કરનારા ગ્રંથકારને આવા પ્રકારના જુદા જુદા દેશના જુદી જુદી જાતિઓના અને જુદા જુદા કુલેના આચારે પોતાના ગ્રંથમાં કયાંય પણ આપવા જોઇતા. હતા, પરંતુ તેવું તે કયાંય દેખાતું નથી, તેથી અહીં ધર્મ શબ્દનો
નૈસર્ગિક ગુણ” એવો અર્થ લેવો જોઈએ. વળી નિસર્ગ પણ સમાજશાસ્ત્ર માટે જ જવાના હેવાથી કઈ કઈ જાતિઓના જીવનને તે યોગ્ય
. Passing of A Great Race by Madison Grant; Racial Realities in Europe-Lothorp Stoddard.
૨ મનુસ્મૃતિ અ. ૧, શ્લોક ૧૧૮
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંાઓનું સમાજરચનાશાહ
છે તેને વિચાર કરે એ જ દેશધર્મ એમ તે પદને અર્થ લે જોઈએ. અમારા કહેવાને પ્રત્યક્ષ પુરા મનુસ્મૃતિમાં જ દેશની વિભાગણી કરતી વખતે મનુ કહે છે.
हिमवद्विन्ध्ययोर्मध्यं यत्प्राग्विनशनादपि । प्रत्यगेव प्रयागाच्च मध्यदेशः प्रकोर्तितः ॥ आसमुद्रात्तु वै पूर्वादासमुद्रातु पश्चिमात् । तयोरेवान्तरं गिर्योरार्यावर्त विदुर्बुधाः ॥ कृष्णसारस्तु चरति मृगो यत्र स्वभावतः । स ज्ञेयो यशियो देशो म्लेच्छदेशस्त्वतः परः ॥ एतान्छिजातयो देशान्संश्रयेरन्प्रयलतः ।
शूद्रस्तु यस्मिन्कस्मिन्वा निवसेद्धृतिकर्षितः ॥ “હિમાચળ અને વિદ્યાચળની વચ્ચે, જ્યાં સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે તેના પૂર્વ ભાગમાં તથા પ્રયાગથી પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ મધ્યદેશ કહેવાય છે.”
“પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્રની વચ્ચેના અને હિમાચળથી આરંભીને વિદ્યાચળ સુધીની વચ્ચેના પ્રદેશને વિદ્વાન આર્યાવર્ત કહે છે.”
“જે દેશમાં કૃષ્ણવર્ણન મૃગ સ્વાભાવિક રીતે ફર્યા કરે છે તે દેશને યજ્ઞ કરવા યોગ્ય દેશ જાણ; તે સિવાયના બીજા દેશને સ્વેચ્છ દેશ જાણવો.”
“દ્વિજ વણે ઉપર કહેલા દેશોમાં પ્રયત્ન પૂર્વક નિવાસ કરે અને શકે તો ઉપર કહેલા દેશોમાં પોતાની આજીવિકા ન ચાલે તે હરકોઈ દેશમાં નિવાસ કરે”
૧ મજુતિ અ. ૨, શ્લોક ૨૧ થી ૨૪
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પાતિ અને નિસગ
અહીં મનુ દ્વિજાતિઓને વૃત્તિકર્ષિત થાય તે પશુ દેશ છેડી જવા નહિ એવા ઉપદેશ કરે છે. ઔદ્યોગિક પ્રગતિનું તત્ત્વ કદાચ તેને સમજાયું નહિ હાય. ઔદ્યોગિક ક્રાંતિથી શા શા ચમત્કારી અને છે અને દેશાની પ્રગતિ કેવી થાય છે તે બાબત તેણે જો હાલતી વિશ્વવિદ્યાલયની પદવીની પરીક્ષાએ બેસવા જેટલું અ શાસ્ત્ર વાંચ્યુ હેત તા પણ સમજી શકાય તેમ હતી. પરંતુ અંતેા જુના કટાઇ ગએલા લેખક ! તેને આટલી બધી ભાંજગડા કયાંથી સમજાય ? તેને જાતિએના પેટના મુખ્ય વિચાર કરવાના ન હતા, પરંતુ તે પેટ જે જાતિઓનું હતું એ જાતિએ જ કયાં અને કેવી રીતે જીવી શકશે એ જ મૂખ્ય પ્રશ્ન હતેા. ઉદરનિર્વાહના પ્રશ્નથી નહિ પણ ધૃતર કારણેાથી વશ નષ્ટ થાય છે એવા તેના અભિપ્રાય હતા. ખતર કારણેામાંથી વસતિસ્થાન ( Habitat ) એ એક પ્રબલ કારણ છે તેને તેણે પ્રથમ જ ઉલ્લેખ કર્યાં છે અને આજ કારણથી તેણે દ્વિજાતિ સંબધી નિયમેા આપ્યા છે. દેશાંતર કરવું નહિ, સમુદ્રપ ટન કરી બીજા દેશોમાં જવું નહિ વગેરે જે શાસ્ત્રશુદ્ધ નિયમેા પ્રાચીન ગ્રંથકારાએ કહ્યા છે તે ઉપર હાલના પડિતાએ કરેલાં ભાગ્યે। અજ્ઞાન મૂલક અને બાલિશ છે !
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના આનંદશંકર આપુભાઇ ધ્રુવે અસ્પૃશ્યતાનિવારણુ સબંધી લખેલાં સંસ્કૃત ચેાથાંમાં
9
'सिंधुसौवीर सौराष्ट्रान् तथा प्रत्यंतवासिनः । अंगवंगकलिंगांश्च गत्वा संस्कारमर्हति ॥ '
'
સિંધુ, સૌવીર, સૌરાષ્ટ્ર, કાંકણુ, અંગ, અંગ, કલિંગ આ દેશામાં જઈ આવ્યા પછી બ્રાહ્મણેાને સંસ્કાર કરવા.’
Industrial revolution by Toynbee.
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
130
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજથ્યનાશોન
"
આ શ્લોક પર ભાષ્ય કરતાં તેએશ્રી લખે છે, · તે વખતે તે દેશામાં મ્લેચ્છ રાજ્યો માતબર થયાં હતાં તેથી આ શ્લાક આવ્યે હશે ! નહિ તે ભગવાન શ્રીકૃષ્ણને સૌરાષ્ટ્ર જઇ હસ્તીનાપુર આવ્યા પછી ફરીથી ઉપનયન સ'સ્કાર કરવા પડયો હૈાત.' એવી ખાલિશ રમુજ કરવાના પ્રયત્ન પણ કર્યાં છે. તેમના આ ખુલાસાથી પણ ગ્રંચના અ વ્યવસ્થિત બેસતા નથી એ તેમના ધ્યાનમાં આવ્યુ લાગતું નથી. માતબર રાજ્યો મ્લેચ્છ કરવા લાગ્યા, તેથી બહારના હિંદુઓએ ત્યાં જવું નહિ એ ઠીક છે પરંતુ ત્યાં જે હિંદુએ હતા તેમણે હિંદુસમાજશાસ્ત્રાએ મ્લેચ્છ રાજ્યાને સ્વાધીન કર્યાં હતાં કે શું ? યવનાક્રાંત સિંધુ દેશમાં દેવલ સ્મ્રુતિ લખાઇ છે એમ કહેવાય છે. તે દેવલ તા ત્યાં હિંદુ હતા ને ? આજે પણ આ સર્વ દેશામાંથી હિંદુ વસતી મળી આવે છે, તે ઉપરથી હિંદુસમાજરચનાકાર સ તરફ ધ્યાન દેતા હતા એમ લાગે છે. આવી રીતે યવનેાના આગમનને લીધેલા આધાર ઈતર ઉલ્લેખેા માટે ઉપયેગી થતા નથી. મનુના કાળમાં આવા પ્રકારનાં કેટલાક યવન રાજ્યો પ્રયાગની પૂર્વ દિશાએ હાવાનું ઇતિહાસ કહેતા નથી. પરંતુ મનુ તેદેશા સંબંધી દ્વિતિઓને રહેવાની દૃષ્ટિએ નાપસંદગી બતાવે છે, તેનું કારણ પ્રે. ધ્રુવે કહેવું જોઇએ. પરંતુ તેઓશ્રી આ ખાબત ઉપર ધ્યાન આપવા તૈયાર નથી !
એવી સ્થિતિ નાગપુરના પિંડત શ્રી. કે. લ. દસરીની છે, એમ જણાઇ આવશે. શ્રી. દરી કહે છે તે પરથી વગ દેશમાં રહેવું નહિ, કે જવુ' નહિ, કે સમુદ્રઉલ્લુ'ધન કરી પરદેશ જવું નહિ, એવે અર્થ જ નથી નિકળતા. ધણા આર્યાં મ્લેચ્છ દેશમાં એકદમ જઇને રહ્યા અને તેમણે ધરક્ષણની ખબતામાં પરસ્પરને મદદ કરી, તેમાં પણ ગૌતમ સ્મૃતિને ખાધ આવતા નથી અને તહાસ પણ એમજ કહે છે કે કૃષ્ણાદિ યાદવાએ દ્વારકા વસાવી અને અગસ્તિએ પેાતાના
૧ ધર્મસ્ય ૨/૧ ૬સરી, પા. ૪૬
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^^^^
^
^^^
^^^^^^:
^^^^^^^^^
Aતિક પદ્ધતિઓ અને નિશ શિષ્યોસહિત દક્ષિણ દેશ વસાવ્યો. દતરીના આ વાકયને અર્થ
એટલે જ કે એમને દંતકથા ( Mythology) અને ઈતિહાસ વચ્ચે શું તફાવત છે એ પણ ખબર નથી ! ! અગસ્ત ઋષિએ દક્ષિણ દેશ વસાવ્યો એમ જે ઇતિહાસમાં કહ્યું છે તેજ ઈતિહાસમાં અગતિએ આખા સમુદ્રનું પાન કર્યું એમ પણ લખ્યું છે. સમુદ્ર પી જ એ લાક્ષણિક અર્થથી જ શક્ય છે એટલે લાક્ષણિક અર્થથીજ સમુદ્ર પી જે અને દક્ષિણ દેશ વસાવવો એ બંનેનો અર્થ જે રીતે બંધબેસતો થઈ શકે તે રીતે આ દંતકથાનો અર્થ લગાડવો જોઈએ. સાથે સાથે અગસ્તિ એ કુંભ સંભવ છે એ પણ ભૂલવું ન જોઈએ.' તેવી જ રીતે અગસ્તિ આકાશમાં રહે છે. દંતકથા પરથી ઇતિહાસ લગાડવાની પદ્ધતિ પણ તેમને ખબર નથી.
વી ક્ષિામાશાત્રિ નમતિ તિ: | वरुणस्थात्मजो योगी विध्यवातापिमर्दनः ॥
આ સર્વ કલ્પનાને અર્થ અગત્યે દક્ષિણ દેશ વસાવ્ય એમ ન થતાં, અગત્ય તારાના ઉદયને સંબંધ નૈસર્ગિક દૃષ્ટિએ સમુદ્રના ‘શાંત થવા સાથે છે. અને એ અર્થ વધારે ઉચિત છે. પં. દસરી
જ્યોતિષશાસ્ત્ર જાણે છે, તેથી અગત્યોદય થયા પછી સમુદ્રના પ્રચંડ મેજાએ શાંત થાય છે, અને સમુદ્રવહાણ હંકારી શકાય તે થાય છે, એવો અર્થ અમારે તેમને કહેવાની જરૂર નથી. આ અર્થ પરંપરાથી ઘણું આર્યો જાણતા હતા. કાલિદાસ કહે છે કે “પ્રસારરા: કું
છેક હમણાં સુધી એ અર્થ જાણતો હેવો જોઈએ એમ દેખાય છે. એક મરાઠી કવિ કહે છે કે,
૧ અક્ષા ૨ મન્નનાથ and Mc Donnel
3 रघुवंश ४ ४ यदा वर्षर्तुचे दिवस सखया जाति निधुनी अगस्तिचा तारा चमकत पुन्हां नील गगनी'
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાપનાશાય mannanninaandamarakannanahnamaanan
જશે વર્ષા કેરા દિવસ પ્રિય છે ! અસ્ત થઈને,
અગસ્તિને તારે, ફરી ચમકશે નીલ ગગને. વારૂ! મુખ્યત્વે કરીને રા. દસ્તરી કહે છે તે દેશવિષયક અર્થ કેવી રીતે ક્યાં બેસે છે એટલું જ જવાનું છે. તેઓશ્રી માને છે કે એકાદ આખો વંશને વંશ જે એક વસતિસ્થાનમાંથી નીકળી બીજા વસતીસ્થાનમાં જાય તો શી હરક્ત છે ?
અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે એક વસતિરથાનમાંથી અત્યંત વિભિન્ન એવા વસતિસ્થાનમાં જનારો વંશ તદ્દેશીય સંકર કર્યા સિવાય શુદ્ધ સ્થિતિમાં રહી શકે કે કેમ ? આ પ્રશ્નનો જવાબ નકારમાં આવે તે તે વંશ સામે બે માર્ગો ખુલ્લા હોય છે, એક તે તેણે વંશ શુદ્ધ રાખવા માટે મરી જવું. અથવા તે તદ્દેશ સાથે સંકર કરી ભળી જવું એટલે અહીં સંકરપ્રજાનો નવો પ્રશ્ન ઉભો થાય છે. વળી સંકરપ્રજા કયાં સુધી સ્થિર સંસ્કૃતિ ઉત્પન્ન કરી શકે એ પણ વિચારવાનું છે, આ પ્રન અગત્યને છે. તેને વિચાર આગળ કરીશું. અહીં તો શુદ્ધવંશની સ્થિતિ કેવી થશે તેને જ વિચાર કરીશું. આ રીતે એક જ વંશ લઈને તેને વિચાર કરવામાં આવ્યો હોય એવો બાલ્ટિક સમુદ્રની આસપાસ ઉત્પન્ન થએલે નોડિક વંશ જ છે. આ વંશના ઇતિહાસનું ટુંકમાં પર્યાલચન કરીએ. આ વંશ પ્રથમ બાટિક સમુદ્રની આસપાસ ઉત્પન્ન થયો એમ દેખાય છે. ત્યાંથી દક્ષિણ તરફ આખા યુરોપમાં અનેક સ્વારીઓ કરી તે વંશના લેકે આખા યુરોપમાં ફેલાતા ગયા. એ વંશ ઉત્તમ લડાયક હોવાથી જગતમાં અનેક દેશે છતી તે દેશમાં ઉચ્ચ વર્ગ થઈને રહ્યો. સામાન્ય રીતે આ વંશનો બાંધે ઉંચે હોય
૧ Passing of a great race-Madison Grant; Racial realities in Europe-Stoddard; Rising Tide of colours-Stoddard Heredity and Eugenieos by Gates
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
13,
છે; વાળ ભુરા અને આંખ નીલી હોય છે. આ નૈસર્ગિક રીતે જ અસ્થિર પ્રવૃતિનો અને રખડુ વર્ગ છે. આ વંશનું વર્ણન ઘણા ગ્રંથકારોએ કર્યું છે. આ વંશને વંશાભિમાનથી ઉત્તર અમેરિકામાં નાશ થતો જાય છે ઇંગ્લેંડમાં જેકે તેઓ સારી સ્થિતિમાં દેખાય છે તે પણ એકંદરે બીજા બધા સ્થળે ઉદ્યોગધંધામાંથી તેમને પાણીચું મળતું જાય છે. તેવી જ રીતે પૂર્વ ઈતિહાસ જોઈએ તે પણ તેવું જ પરિણામ થએલું દેખાય છે. ઍચિન્સ નામક નોડિક વંશની શાખાને ગ્રીસમાં નાશ થયે. લેંમ્બઈશાખાને ઉત્તર ઈટલીમાં નાશ થયો, સ્પેનમાં અને આફ્રિકામાં વહેંડોલ નામની શાખા નામશેષ થઈ. હિંદુસ્થાન, બ્રહ્મદેશ, અમેરિકાના ઉષ્ણ કટિબંધના ભાગે અને આફ્રિકા ઈત્યાદિ ઠેકાણે આ લેકેની વસાહત થઈ શકતી નથી. હિંદુસ્થાનમાં દેઢસો વર્ષો રહેવા છતાં શુદ્ધ અંગ્રેજી ખમીરની ત્રીજી પેઢી સુદ્ધાં જોવા મળતી નથી. માર્ટિનિક અને ગુડાલેપમાં શુદ્ધ વંશીય ફ્રેન્ચ લેકની સુસ્થિતિ થતી નથી, અને તે જ સ્થિતિ ડચ (વલંદા) લેકની જાવા બેટમાં થઈ. ઉષ્ણ કટિબંધમાં આ નોડિક વંશ ટકી શકતા નથી. ફિલીપાઈન ટાપુમાં એમ જણાઈ આવ્યું છે કે અમેરિકાના જે સૈનિકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા, તેમાંથી ભુરાવાળવાળા લોકે ત્યાંના રોગોના જલદીથી ભેગા થઈ પડતા. કવીન્સલેન્ડમાં અંગ્રેજો કરતાં ઈટાલી અને વધારે ટકી શકે છે. નાતાલ, ટ્રાન્સવાલ અને ચેડા પ્રમાણમાં અમેરિકા-એ ત્રણે દેશોમાં અંગ્રેજવંશ પર એવું જ પરિણામ થએલું દેખાઈ આવે છે. લક્ષાધીશ કે ભિખારી ગમે તે હેય, અંગ્રેજ વંશને થયો એટલે અમેરિકામાં તે તે નાશને માર્ગે જ આક્રમણ કરી રહ્યો છે. બીજી બાજુએ આફ્રિકામાંથી જે અસંખ્ય સીદીઓને યુરોપમાં લઈ જવામાં આવ્યા હતા, તેમના વંશજો આજે સમ ખાવા પણ
2 Introduction to the Study of Heredity-McBrides The Influene of race on history-Mr. and Mrs. Wetham,
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
ત્યાં મળતા નથી ! ! આવા અનેક પુરાવા સૃષ્ટિમાં મળી આવે છે, છતાં એક ઠેકાણાના વંશોએ બીજે ઠેકાણે જઈ વસતી કરવી એમ કહેનારા મુત્સદ્દીઓ, તત્ત્વવેત્તાઓ અને નેતાઓ સમાજના હિતકર્તા છે, એમ શી રીતે માનવું કારણ કે ભાવનાથી અને ઉપલક તપાસથી ઠરાવેલા જવાબો શાસ્ત્રપદ્ધતિથી ઠરાવેલા જવાબ સાથે મેળ લેતા નથી. પિતાનું વસતિસ્થાન છેડી બીજે ઠેકાણે વસાહત કરતા નહિ એમ કહેનારા “૩ દ્રિકશ્ય નૌચાલુ શોધતા રંગ: I ધર્મશાસ્ત્રકારે ભૂલ્યા છે એમ કહેવાનું સાહસ અમારાથી થઈ શકતું નથી, એ સુશિક્ષિત ભલે કરે. કઈ પણ પરદેશી વંશ બીજા વસતિરથાનમાં ત્યાંની પ્રજા સાથે રક્તસંકર કે જાતિસંકર કરે તે જીવી શકે છે, પરંતુ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે તેનું અંતીમ પરિણામ શું આવે? ભૂતકાળમાં સંકર પ્રજાએ જે સમાજમાં ઉત્પન્ન થઈ તે તે સમાજનું પાછળથી શું થયું ? આજે પણ સંકર પ્રજા ક્યાં ક્યાં થાય છે અને તેનું શું પરિણામ દેખાય છે? સંકર પ્રજામાં ઉત્પન્ન થતી સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને ટકી શકનારી હોય છે? આ સર્વ મુદ્દાઓને વિચાર જાતિ પ્રકરણમાં કરીશું. અહીં એટલું જ કહેવાનું છે કે ધર્મગ્રંથોમાં જ્યાં ધર્મ શબ્દ આવે છે એને અર્થ આચાર થતું નથી. એકંદરે ગ્રંથપરની ટીકાનો ઉપયોગ ન કરતાં ગ્રંથ પરથી જ ગ્રંથને અર્થ કરવાની ઘેલછા સર્વ ઠેકાણે માલમ પડે છે, તે નિયમથી તે ધર્મ શબ્દને “આચાર” એવો અર્થ થઈ શકે જ નહિ. હવે વિદ્વાન પાસે એટલી જ વિનતિ છે કે સમાજના જીવન સંબંધી જે આવા પ્રશ્નો હોય તેને નિર્ણય પક્ષાભિનિવેશ છેડી નગ્ન સત્ય શોધી જેવાને, બની શકે ત્યાં સુધી શુદ્ધ શાસ્ત્રીય પદ્ધતિથી પ્રયત્ન થવો જોઈએ.
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૭મુ
લેાકમત !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકમત નામનું એક અાણુ બાળક છે, તે બાળકના કાલા મતો
>
લોકમત
ડાહ્યા પુરૂષ! પણ સ્વીકારી લે છે, એ જોઇ સમયની અલિહારી કહી સ્વસ્થ એસી રહેવા સિવાય અન્ય માર્ગ જ રહેતા નથી, આ લોકમત રૂપી બાળકે આજ સુધી બૌદ્ધિક જ્ઞાનના વિષયમાં શા શા ચમત્કારા કર્યા છે એના જાણકાર લેાકાએ તેા છેવટે ‘ લેાકમત અમારી બાજુના છે ' એમ કહેતા બેસવું યે।ગ્ય નથી. આપણા હિંદુસમાજની ખબતમાં પણ વિચાર કરનાર માટે ગયા ૬૦-૭૦ વર્ષના લેાકમતને ઇતિહાસ બહુ જ વિચાર કરવા જેવા છે. તે વિચારી જોતાં આપણને એમ થયા વગર રહેતું નથી કે આપણા સુધારક એ જેને પેાતાની ચળવળના શાસ્ત્રીય આધાર માને છે તે લેાકમત આજ કે જે લેાકમત ૬૦ વર્ષે પૂર્વ ઋતુપ્રાપ્તિ પછી વિવાહ કરવાને અધ માનતા હતા તે જ લેાકમત આજે ઋતુપ્રાપ્તિ પહેલાંના વિવાહને યાજ્ય માનવા લાગ્યા છે. વળી જે લેાકમતને સ્પર્શાસ્પર્શોની આવશ્યક્તા જણાતી હતી તેમને હવે સ્પર્શી પછી સ્નાન વગેરેની આવશ્યક્તા જણાતી નથી, તે જ લોકમત અસ્પૃશ્યતાને હવે હિંદુ ધર્માંનું કલંક કહેવા લાગ્યા છે ! જે લેાકમતથી ૬૦ વર્ષો પૂર્વે મીશનરીના ઘરમાં ચહા પીવા બદલ રા. ખ. મહાદેવ ગાવિંદ રાનડે અગર લેાકમાન્ય
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
ટિલક જેવી વ્યક્તિઓ પર પણ બહિષ્કાર પડતા હતા, તેજ લેકમતને હવે સહપાન, સહભોજન વગેરે બાબતે સુધારણાને અંગે જેવી લાગવા માંડી છે. જે લેકમતને ઉચ્ચ વર્ગની અભિજાત સ્ત્રીઓ પુરૂષપ્રધાન ધંધામાં જાય તે અસહ્ય લાગતું હતું તે જ લેકમતને હવે એ બાબત ખટકતી નથી. જે લોકમતને લીધે ૩૦ વર્ષો પૂર્વે બ્રાહ્મણોમાં શિખા રહીત અને લાંબા વાળવાળી વ્યક્તિ ભાગ્યે જ મળી આવતી તે એ જ લેકમતને લીધે શિખા રાખનારી વ્યક્તિ સુશિક્ષિતામાં કવચિત જ મળી આવે છે ! “ શા તપશ્ચર જાવનાર મનોષિor ' “કરે ય, તપે ધને ડાહ્યાઓનેય પાવન' એ નિયમાનુરૂપ જે લોકમત પ્રમાણે બ્રાહ્મણદિવર્ગ પંચમહાયજ્ઞ, દેવપૂજા, ત્રિસુપર્ણ બાલવું વગેરે ક્રિયાઓ કરતો હતો, તે જ લોકમત પિતાની ક્રિયાઓ ન કરે એમ કહે છે ! જે લેકમતના પ્રભાવથી બ્રાહ્મણદિવર્ગ શરીરશુદ્ધિ માટે નાન, મનશુદ્ધિ માટે સંધ્યા, આસન, પ્રાણાયમ અઘમર્પણદિવિધિ, શરીરશક્તિ માટે સૂર્યને નમસ્કાર “કારિત્યજી नमस्कारं ये कुर्वति दिनेदिने। जन्मांतरसहस्रऽपि दारिन्छ
પગારે ' ઇત્યાદિ આચારે પાળતે તે જ લોકમતે આજે હિતકારક બાબતેને જ બહિષ્કૃત કરી છે. બુદ્ધિપ્રામાણ્યના અર્થ શુન્ય ગપ્પા મારનાર વર્ગ અને યુરોપ-અમેરિકામાં શરીરશક્તિ સંપાદન કરવાના થતા પ્રયત્નનાં સ્તુતિસ્તોત્ર ગાનાર વર્ગ ઉપરના ત્રણ આચારો સમાજમાંથી કોણે નષ્ટ કર્યા એ નિષ્પક્ષપાતપણે કહેવા તૈયાર છે ? સંભવ છે કે સૂર્યને નમસ્કાર કરવાથી શરીરશક્તિ મળે છે, અને આધુનિક વ્યાયામથી પણ શરીરશક્તિ મળે છે છતાં આધુનિક વ્યાયામથી મેળવેલી શક્તિ કદાચ બુદ્ધિપ્રમાણની દૃષ્ટિએ શ્રેષ્ઠ ઠરતી હશે ! બુદ્ધિપ્રામાણ્યવાદને અને નવમતવાદને શે ? નવો બોધ થશે એ કઈ કહી શકશે નહિ. સંધ્યાવંદનના નિયમો
૧ મારતા-૧૮/૫
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકમત !
tad
પાળવાથી મનને કાજીમાં રાખી શકાય છે, એમાં તે શંકા નથી. આવી જાતના નિયમે બુદ્ધિપ્રામાણ્યવાદી પાશ્ચાત્યો પણ સ્વીકારવા લાગ્યા છે. શીતેષ્ણુ સહી શકે તેવા પિંડા બનાવવાની દૃષ્ટિએ આજ પુલવર, સ્વેટર, મફલર ઇત્યાદિ વસ્તુઓનું આગમન થયું છે, પુરૂષો આ બધી શ્રેષ્ઠ વસ્તુએ વાપરે છે, એટલે દેખાદેખીથી સ્ત્રીએ કે જેના અંગમાં પુરૂષ કરતાં ચરબીનું પ્રમાણ વધુ હેાઈ વધુ શીતસહન કરી શકે છે તે પણ તે વસ્તુઓને ઉપયાગ કરે છે. આ બધું લેકમતાનુસાર જ ચાલે છે.
ધાર્મિક આચારાને લીધે જે બાબતેા સહજ બની જતી અને પળાતી, તે બાબતામાં વિકલ્પ ઉત્પન્ન થવાથી હવે એ સહજ બની જતી નથી. શાસ્ત્રીય દૃષ્ટિએ જે વ્યાયામ અને મનનું એકીકરણ વિના મૂલ્યે વારવાર ધરાધર આપમેળે જ બની જતાં, તેને માટે હવે ક્રિડામ'ડળા સ્થાપન થઇ તેના પર વિના કારણુ ખર્ચ વધી રહ્યું છે, પરંતુ લેાકમત હવે એને જ મદદ કરવા લાગ્યા છે. વળી આ પ્રકારે બાળક બાલિકાની ઘરમાં શાંતપણે કામ કરવાની, અને શીતેષ્ણુ સહન કરવાની શક્તિ નષ્ટ થયા પછી તેમના હાથથી દેશકા કરાવી લેવું છે! અમેરિકામાં ધાર્મિક ભાવના વધારવા માટે ચર્ચીની પડેાશમાં વ્યાયામગૃહે અને સ્નાનગૃહૈ। બાંધવામાં આવ્યાં છે એમ કહેવાય છે. જ્યારે હિંદુસ્તાનમાં દરેક અખાડા પાસે હનુમાનનું મદિર અને મ ંદિર પાસે પાણી મળવાનું સાધન હેાય છે, તેમનુ સાહચર્યું નષ્ટ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે ! મહારાષ્ટ્રમાં તરવાના વ્યાયામને અતિ ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તે તરવાનું પણ આરેાગ્યશાસ્ત્રના નામ હેઠળ ખંધ થવા લાગ્યું છે. આ બધી સુધારણા ચાલી રહી છે ! તદ્દન નાનાસુના આચારાથી કરી તે ઠેઠ વિવાહ જેવા સ` આચારાની
Meditation and Art of living by Arthur Havell
૨ ડા. ખરેના ‘સાળ ' દૈનિક પત્રનાં લેખ પરથી
*
>
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
હિંદુઓનું સમાજચંનાથા
આતમાં એ જ ગેટાળાએ ચાંલી રહ્યા છે. શીતસ્નાનથી શરીરના આપિંડાની શક્તિ વધે છે, એવુ અમેરિકાના લેાકા કહે છે; એજ શીતસ્નાન આપણા રીતરિવાજોમાંથી ચાલ્યું જાય છે. આખા વર્ષમાં થોડા દિવસ તરવુ' એ કઇ નિયમિત શીતસ્નાન કહેવાય નહિ. પુષ્કળ બાબતે આજે લેાકમતને અરૂચિકર થઇ પડી છે. ખાવિધવાઓના અશ્રુએ અંતઃકરણને દયા કરી નાંખે છે, સ્ત્રીઓ પર થતા જુલમ રામાંચ ખડા કરે છે. અસ્પૃશ્યેાની દીનહીન સ્થિતિ અનુકંપા ઉત્પન્ન કરે છે, તિતિમાં ઘર કરી રહેલી ઉચ્ચનીચપણાની કલ્પના એકદમ સતાપ લાવે છે. મેચી, લુવાર, ખેડૂત વગેરે વર્ગોમાંથી ખતર દેશામાં મુસેાલીની, લેનીન, સ્ટેલીન, માર્કસ વગેરે ઉત્પન્ન થાય છે, તા હિંદુસમાજમાં પણ એવા લેાકેા શા માટે ઉત્પન્ન ન થાય ? મહાન થવાના ઇજારા કંઇ વિશિષ્ટ જાતિઓને જ નથી અપાયો. જન્મથી ઉચ્ચ નીચ ભાવ અને જન્મ જાત. અસ્પૃશ્યતા અહીંજ શા માટે હાવાં જોઇએ ? અસ્પૃશ્યતાના અને જન્મના પ્રતિબંધો અહીં જ શા માટે હાવા જોઇએ ? ૨ ઉપર પ્રમાણે લેાકમત શું શું જોઇએ છે એને કાઠે એક શાસ્ત્રીજીએ કાવ્યમય ભાષામાં બનાવ્યો છે, આ ઉપરાંત પણ લેાકમતને શું શું જોઇએ છે એની વિશેષ યાદી આપી શકાય તેમ છે. સ્ત્રીઓને સમાન હક્ક હાવા જોઇએ, સ્ત્રીશિક્ષણ વધવું જોઇએ,, સાર્વત્રિક શિક્ષણને ફેલાવ થવા જોઇએ, વિધવાને પુનર્વવાને હક્ક હાવા જોઇએ, સધવાઓને છુટાછેડાના હક્ક હાવા જોઇએ, કુમારીઓને તદ્દન ન પરણવાની પણ છૂટ હાવી જોઇએ, તરૂણ છે.કરાઓની દૃષ્ટિએ વિવાહના બધનને બદલે સહવાસેાત્તર વિવાહ થવા જોઇએ, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સંતતિનિયમન કરવું જ જોઈએ અને અ ંતે આ બધું સ્વરાજ્ય મેળવવા માટે જ છે એમ સમજવાનું. આથી હિંદુસ્તાન સ્વતંત્ર થશે,
૧ આરોગ્ય વિષયક ‘સવા ’ (મરાઠી) પત્રના લેખા ૨ ધર્મશાસ્ત્રમંથન-શ્રી, મહાદેવ શાસ્ત્રી દિવેકર
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકમત !
૩૯
દેશની પ્રગતિ થશે, આપણને સ્વરજ્ય મળશે, દેશમાં રિદ્ધિસિદ્ધિ મળશે, વધારે શું કહેવું હાય, માને ને કે પ્રાચીન હસ્તિનાપુરo નગરીની પેઠે હિંદુસ્તાન દેશ ઈન્દ્રની અમરાવતીને પણ લાવશે.
સંકુળવિભુષિત જે લેાકમત તેને કાઈ પણ સમજી માસ કયારેય શાસ્ત્રીય વિષયમાં ખેલવા દેશે નહિ, તે લેાકમતનું સમર્થ્યન અને સમારાધન કરવા માટે હાલ સ્મૃતિ, શ્રુતિ, પુરાણા સર્વની ઉથલપાથલ ચાલી રહી છે. આ ઉથલપાથલના હેતુ સર્વાં મુદ્દાનું સત્યાસત્ય કે હિતાહિત જોવુ એ નથી, પણ તેમનું સર્વાં દૃષ્ટિએ સમર્થન થઈ શકે કે નહિ એ જ જોવાનુ છે ! પછી જો આ ગ્રંથા અનધિકારી લેખકાના સપાટામાં આવી ગયા તેા પછી શા શા ચમત્કારી બનશે એ કહેવું મુશ્કેલ છે. એક દાખલા આપીએ છીએ. જેમ વાત્સ્યાયને સ્વભાર્યા સાથે કેમ વર્તવું એ કહ્યું છે તેમ પરસ્ત્રી સાથે સબંધ ક્રમ કરવા એ પણ ‘વાÇામિ’ નામના પ્રકરણમાં કહ્યું છે. ‘ છડેચેાક વ્યભિચારને મદદ કરનારૂં આ પ્રકરણ વાત્સ્યાયને કેમ લખ્યું હશે ? આવા અધ ઉપાય શાસ્ત્રામાં દાખલ કરનારે શાસ્ત્રકાર સમાજધાતક નહિ તે। શું ?' ર્ ઉપરને ઉતારા વાંચ્યા પછી હસવું કે રડવુ એ જ અમને સમજાયું નિહ. લેખક તે સંસ્કૃતન દેખાય છે અને લેાણાવાળાના કૈવલ્યધામમાં દર્શનાધ્યાપક છે. પછી આ ઉતારા લખવામાં લેખકને શા હેતુ હશે ? એ પણુ કંઇ સમજાતું નથી, કારણ કે એ જ ‘ વાત્ત્વામિ ' પ્રકરણના અંતમાં નીચેના શ્લોકા મળી આવે છે.
संदृश्य शास्त्रतो योगान्पारदारिकलक्षितान् । न यातिच्छलनां कश्चित् स्वदारान् प्रति शास्त्रवित् ॥
१ हसितसुरपुरश्रीरस्ति सा हस्तिनारव्या । रिपुजन दुरबापा राजधानी कुरुणाम् ॥ चंपुभारत. ૨ ધર્મવાનિર્ણય-તતી કાકો,
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
पाक्षिकत्वात्प्रयोगाणां अपायानां च दर्शनात् । धर्मार्थयोश्च वैलोम्यानाचरेत्पारदारिकम् ।। तदेतदाररक्षार्थमारब्धं श्रेयसे नृणाम् ।
प्रजानां दृषणायैव न विज्ञेयोऽस्य संविधिः ॥ આ ઉપરની ટીકામાં યશોધર કહે છે કે, “ત વિકઈ તfकरणमुच्यते इतिचेदाहतदेतदिति । न हि तदथं मुख्यं विधानमित्यर्थः। इति दारराक्षितकमेकोनपंचाशत्तमं प्रकरणम् । '१
અહીં વાસ્યાયને પોતે અને ટીકાકાર યશોધરે શાસ્ત્ર પરથી સમજી લઈને સમાજકંટકાથી સ્ત્રીઓનું રક્ષણ કરી શ્રેયસ્ પ્રાપ્ત કરી લેવા માટે આ પારદારિકમ પ્રકરણ લખ્યું છે એમ સ્પષ્ટ કહ્યું છે, છતાં તર્કતીર્થે ઉપરનાં બે પ્રશ્નાર્થ વાકયો પૂક્યાં છે, એ એક મહદાશ્ચર્ય છે. અહીં બે પક્ષે સંભવી શકે છે; એક તે આ લેખકે વાસ્યાયનને ગ્રંથ વાંચેલે જ ન હો જોઈએ અને થોડી ઘણી સાંભળેલી માહિતી પરથી આવું વિધાન ઠેકી દીધું હોવું જોયએ. તેમ જે હોય તે આ ગૃહસ્થે કોઈપણું સ્વરૂપના નિર્ણયની માથાકુટમાં પડવું જોઈતું ન હતું. બીજો પક્ષ એ કે લેખકે ગ્રંથ વાંચો હોઈ અમે આપેલા કોની ખબર હતી; એમ હોય અને છતાં તેમણે વિધાનો કર્યા હોય તે આ લેખકના પ્રામાણિકપણું વિશે શંકા રહે છે, તેથી એ આપ્ત કે યથાર્થ વકતા નથી. ઠીક; આવી તે અનેક ખુબીઓ સુધારણ કરવા ઈચ્છનારા પંડિતના ગ્રંથમાં બતાવી શકાય તેમ છે, પણ સ્થળસંકોચને લીધે એ આપી શકતા નથી. આ પંડિતાએ સમર્થન કરવાની જ દૃષ્ટિએ વિચાર કર્યો હોવાથી, પ્રમાણ પ્રમેયવાદની વિશેષ ચર્ચા કરી જ નથી, અને જે કંઈ કરી છે, તેનું પરીક્ષણ યથાવકાશ કરીશું.'
૨ કામસૂત્ર -રાજસ્થાન પાનાં ૩૦૪, ૩૦૫
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
રમત !
anor
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww.datadrian_da_^^^^
અહીં સુધી દેશધ'ની ચર્ચા થઈ, ખીજો શબ્દ મનુએ ‘જાતિધર્મ’ એ મૂકયા છે. અહીં ધમ શબ્દના અર્થ શા કરવા અને જાતિ શબ્દના અર્થાંશા કરવા ? મનુના મતે આ સર્વ શાશ્વત ધર્મ છે. ધર્માં શબ્દના અર્થ આચાર કરવાથી એ શાશ્વત કેમ થશે ? શ્રી. મહાદેવશાસ્ત્રી દીવેકર, ૧ તતી, કાજે, મહામહેાપાધ્યાય ગુરૂવર્ય શ્રીધરશાસ્ત્રી પાડ—એ સૌ આપણને દરરાજ કહે છે કે આચાર પરિવર્તનીય છે, અને મનુ કહે છે કે જાતિધર્મ શાશ્વત છે. આમાંથી અમારા જેવા અજ્ઞજતાએ કચેા નિર્ણય ગ્રહણ કરવા? અમને લાગે છે કે ધ' એટલે તે તે જાતિમાં પ્રતીત થનારા નૈસર્ગિક ગુણધર્માં અને જાતિ એટલે જન્મથી મનુષ્યને પ્રાપ્ત થાય તે, અંગ્રેજીમાં એને Species કહે છે. મનુ વર્ણીના આચાર કહે છે પણ જાતિના આચાર કહેતા નથી, એ વાત સાચી છે. કેટલેક ઠેકાણે જાતિના ધંધા કથા છે, પરંતુ ધંધા એટલે કંઈ આચાર નહિ. અમુક અંશે બધા પરંતુ મુખ્યત્વે કરીને જાતિના પિંડાત્મકગુણું! કહેવાના હેય છે. જ્યાં મનુ ધંધા વિષે કહે છે તે જાતિની લાયકાતને વિચાર કરીને કહે છે, પ્રત્યક્ષ પુરાવા માટે આપણે થોડાક ક્લેકા લઈ તેમને જાતિશાસ્ત્ર દૃષ્ટિએ શે! અર્થ થાય છે તે જોઇએ.
'क्षत्रियाच्छूद्रकन्यायां कुराचारविहारवान् । क्षत्रशूद्रवपुर्जन्तुरुप्रो नाम प्रजायते ॥ १४
it
‘ ક્ષત્રિયથી શુદ્ર કન્યામાં ઉત્પન્ન થયેલા ક્રૂર આચારવિચારવાળા પુત્ર ઉગ્ર જાતિને કહેવાય છે, કારણકે તેનું શરીર ક્ષત્રિય પુરૂષથી અને શુદ્રજાતિની કન્યાથી બંધાય છે.'
આ તત્ત્વ વિષે આપણને જાગતિક ઇતિહાસમાં ી માહિતી
१ धर्ममंथन. २ धर्मस्वरुप निर्णय. ૩ ઉપરના ગ્રંથાની પ્રસ્તાવના અને બીજા લેખેા. ૪ મનુસ્મૃતિ ૯, ૩૯૯
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Br
હિંદુઓનું સમાજથતાચા
મળે છે તેના વિચાર કરીએ. ડાર્વીન કહે છે કે પ્રત્યેક પ્રવાસીના ખ્યાલમાં એક બાબત આવી ચુકી છે કે સંરજાતિ અત્યંત ક્રૂર હાય છે. તે લીવિંગસ્ટનો મત આપી એમ કહે છે કે ઝાંખેઝી નદીના આસપાસના પ્રદેોામાં પાટુગીઝ અને ત ્શી લેાકેાના મિશ્રણથી એક પ્રજા ઉત્પન્ન થઈ, તે મુળ જાતિ કરતાં વધુ ક્રૂર શા માટે થઈ, એનું કારણ ભલે કાઇ કહી શકે નહિં પણ એ બાબતની સત્યતા વિષે કાઈને શંકા લેવાનું કારણ નથી. ત્યાંના એક રહેવાસીએ લિવિન્ગસ્ટનને નીચે પ્રમાણેનું કારણ કહ્યુ, “ શ્વેતવર્ણીય લેાકાને પરમેશ્વરે ઉત્પન્ન કર્યા છે તેવી જ રીતે કૃષ્ણવર્ણ લેકાને પણ ઇશ્વરે જ ઉત્પન્ન કર્યો છે, પરંતુ આ સકરપ્રજા સેતાને જ ઉત્પન્ન કરી હેવી જોઇએ.” તેજ પ્રમાણે રેઈન્ડીઅન અને નીગ્નાના સ'કરથી ઉત્પન્ન થતી જાતિ અત્યંત ક્રૂર હાય છે એવા મત હંમ્મેલ્ટે આપ્યા છે, એમ ડાર્વીન કહે છે. મનુના શ્લેાક સાથે આ માહિતી સરખાવી જોતાં સમજાશે કે મનુ કંઇ ગમે તે લખનારા ગ્રંથકાર નથી. હવે તેને ( સંકરપ્રજાને ) ઉગ્ર નામ અપાયું તેનું કારણ એ જ કે કૌર્યાદિર્ગુણે ઉગ્ન નામની ાતિના લેકમાં સમાન રીતે દેખાયા. આજે પણ ઉગ્ર અને ફિનિયશન (પળો) લેાકના સકથી જે લોકો ઉત્પન્ન થયા તે આજ પૃથ્વીપર જીવી રહ્યા છે અને તેઓ કેટલા ક્રૂર છે એની સાક્ષી ઇતિહાસ આપી રહ્યો છે. અને ઠેકાણાંની પરિસ્થિતિ જુદી છે પણ પરિણામ માત્ર સરખું આવ્યું છે એને શાસ્ત્રજ્ઞાએ વિચાર કરવા જોઇએ એમ અમને લાગે છે. ખીજો એક શ્લોક વિચાર કરવા માટે લઇએ. એમાં વળી ધંધા વિષે કહેલું છે.
'सूतानां अवसारथ्यं अस्वष्टानां चिकित्सनम् । वैदेहकानां स्वीकार्य मागधानां वणिक्पथः ॥ ३
3
Variation of plants and animals under domestication by Darwin. ૨ Lost Dominion-A. L. Cartill
રૂ મનુસ્મૃતિ-૧૦, ૪૭
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સૂત્રજાતિના પુરૂષોએ ઘેડાઓને કેળવવા, તેઓને ગાડીમાં જોડવા તથા સારથીપણું વગેરે કાર્યો કરવાં. અમ્બષ્ટ જાતિના પુરૂએ કાય તથા શલ્ય ચિકિત્સા કરવી, વૈદહિક જાતિના પુરૂષોએ અંતઃપુરમાં રહીને સ્વીકાર્યો કરવા અને માગધ જાતિના લોકોએ વ્યાપાર રોજગાર કરો.” આ ચારે સંકરજાતિઓ છે, તેના માતાપિતાને ઉલ્લેખ મનુએ કર્યો છે અને અહીં તેમને ધંધાઓ પણ નિશ્ચિત કરી આપ્યા છે. સૂતોએ અશ્વસાધ્ય કરવું, તેવી જ રીતે સૂતજાતિ વક્તા અને કવિ પણ છે, એટલે જ તેમણે મહાભારત લખ્યું છે. અંબઇ નામની સંકર જાતિએ વેદનો ધંધો કરે, વદેહિક નામની જાતિએ કલાકૌશલ્યમાં પ્રવિણ્ય મેળવવું, માગધેએ વ્યાપાર કર, યુરોપીઅોની જાતિ વિભાગણી અત્યંત સખ્ત રીતે થઈ નથી, તો પણ તેમને સંકર શબ્દનો અર્થ બરાબર સમજાય છે અને તેમણે આ સંકર જાતિમાં નૈસર્ગિક રીતે કયા ગુણો નિર્માણ થાય છે એની પણ નોંધ કરી રાખી છે, તેની મનુના વાક સાથે તુલના કરીએ. યુરોપીઅન શાસ્ત્રી જીજ્ઞાસુ હેવાથી તેમની યાદી કરી રાખી છે. આ એક ગુણ પણ હિંદુસ્તાનના સમાજસુધારકેટમાં અવતર્ણ થાય, તે પણ ઘણો જ ફાયદો થશે કહેવામાં કંઈ જ હરકત નથી. વૈદેહકોએ સ્ત્રી કાર્યો કરવાં એમ મનુ કહે છે. પ્ર. બુગલી કહે છે કે, “બ્રાઝીલ દેશના સર્વ ચિત્રકાર અને વાદન કરનારા બધા સંકર પ્રજા છે.” અંબષ્ઠ નામક સંકર જાતિએ વૈદુ કરવું. એ જ ગ્રંથકાર કહે છે કે, “તે દેશના વદો લગાગ સંકર પ્રજા જ છે.” સૂત એ રથકાર, કવિ તેમજ વકતા હતા, તે જ ગ્રંથકાર કહે છે કે, “વેનેઝુએલા દેશમાં મુલેટ એટલે ની માતા અને કવેત વર્ણય પિતાથી ઉત્પન્ન થએલી પ્રા કવિ અને વકતા તરીકે પ્રસિદ્ધિ પામી છે. બ્રાઝીલ અને વેનેઝુએલા દેશમાં તે મનુ સરખા પક્ષાંધ દુષ્ટ લેખક તે નથી ને ? અને જાતિસંસ્થા સરખી વિનાશક સંસ્થા તો
¿De Democratic denaut La Science by E. Bougle. ૨ મારતીય મyતે વા પ્રશ્ન-શિ.
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
!
www.kobatirth.org
હિંદુએ સમાજણ્યનાથાય
નથી ને? પછી ત્યાં નિસર્ગે સંકર જાતિઓને તે તે ધંધામાં વધુ કૌશલ્ય શા માટે આપ્યું ? એનાં કારણો આપણા હાલના પક્ષાતીત સુધારા અથવા તેમના અનુયાયીએ અમને સમજાવે એવી અત્યંત વિનયભાવે પ્રાના છે. સુધરેલા પાશ્ચાત્ય દેશના લેખકાએ લખી રાખેલા સ’કરન્નતિઓના ધંધા સાથે મનુએ આપેલા સકરજાતિના ધંધાઓની તુલના કરવામાં આવે તે મનુએ લવલેશ પણ ભૂલ કરી નથી એમ જણાઇ આવશે. યુરોપના પિતાને પચાસેક વર્ષો થયાં આનુવંશ અને સકર વગેરે પ્રશ્નો સમજવા લાગ્યા છે. તે જેમજેમ વધુ અભ્યાસ કરતા જશે તેમ તેમ તેમને ‘ જાતિભેદ નૈસર્ગિક હાઇ રક્ષણીય છે ' એ તત્ત્વ સમજાતું થશે.” અહીં જાતિધ એ શબ્દના અજાત્યાચાર એવેલઈ શકશે નહિ, એટલુ' જ સ્પષ્ટ થાય તેા ખસ.
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજું પદ કુલધર્મ છે. એ કુલ ધર્મ પણ શાશ્વત છે, અહીં કુલધર્મ એ પદનેા અર્થ કુલ ચાર કરી શકાશે નહીં તેને ખરા અર્થ કુલામાં પ્રતીત થનારા નૈસર્ગિક ગુણધર્મો એવા વિચાર કરવા જોઇએ. મનુએ કુલાચારના કાઇપણ સ્થળે ઉલ્લેખ કર્યો નથી, પણ કુલધર્મના વિવાહ પ્રકરણમાં ઉલ્લેખ કર્યા છે. શ્રી. મહાદેવશાસ્ત્રી દિવેકર કહે છે કે, “ મેટા થવાના ઈજારા કઇ એકાદ જાતિને અપાયા નથી.” પરંતુ અમે તેને એટલુ' તે નિશ્ચિત કહી રાખીએ છીએ કે મેટા થવાને ઇજારે કુલોને જ છે.ૐ આ વિધાનની ચર્ચા ‘ વિવાહ વિચાર ' નામના પ્રકરણમાં કરીશું. પરંતુ કુલધર્મ એટલે કુલમાં દેખાઇ આવનાર ગુણુધ એજ અર્ધું પ્રસ્થાપિત થશે, એમ મને લાગે છે.
૧ Ancient law by H. S. Maine.
2 Antichrist Nietzsche.
૩ Eugenics by Dean Inge; Hereditary genius by Galton, Future of life by Hurst, National life by Karl Pearson.
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૮ મુ
સમાજરચનાનાં વિવિધ તત્ત્વા
'
સમાજરચનાનાં તત્ત્વા
સમાજરચના કરવામાં અને નૈતિક મૂલ્ય ઠરાવવામાં કેટલીકેટલી
મમતાના વિચાર કરવા પડે છે, તેનુ દિગ્દર્શન કર્યુ છે. હવે સમાજરચનાનાં તત્ત્વા તરફ વળીએ. મનુષ્ય પેાતાને જીવસૃષ્ટિમાં શ્રેષ્ઠ માને છે, પરંતુ તે પોતાને સૃષ્ટિથી બહારના લેખતેા નથી, તેથી મનુષ્યની હીલચાલ અને ઉત્ક્રાંતિના પ્રશ્ન મુખ્યત્વે કરીને સામાન્ય ઉત્ક્રાંતિની કલ્પનાનું એક અંગ થશે. સામાન્ય ઉત્ક્રાંતિમાં જીવજાતિની ઉત્ક્રાંતિને એક અંગ લેખીએ અને તે અંગનુ' માનવીઉત્ક્રાંતિ એ એક ઉપાંગ છે એમ લઇએ, તેા સામાન્ય ઊત્ક્રાંતિના નિયમા જીવજાતિઓને પણ લાગુ પડે છે, અને જીવાતિની ઉત્ક્રાંતિ અપક્રાંતિના બધા નિયમે માનવસમાજની ઉત્ક્રાંતિને પણ લાગુ પડે છે. આ તેના પેાતાના વિશિષ્ટ પ્રકારના ઉત્ક્રાંતિના નિયમે હેાઇ શકે, પરંતુ તેમની ઉત્ક્રાંતિ સર્વસાધારણ નિયમેનુ ઉલંધન કરી શકશે નહિ. કાઇ સમાજશાસ્ત્રો પહેલાં પેાતાના મતાનુસાર સૃષ્ટિની ઉત્ક્રાંતિના નિયમેાને
10
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ,એનું સમાજરચનાશામ
\\
mahadhinnamon
ઉલ્લેખ કરી પછી જ સમાજશાસ્ત્રને વિચાર કરવો જોઈએ. મનુએ બરાબર એવી જ રીતે કર્યું છે. તેણે સૃષ્ટિઉત્પત્તિ વિષે કરેલી કપનાનું શાસ્ત્રીયત્વે ઠરાવવાનું આ સ્થાન નથી, પરંતુ તેણે શરૂઆત બરાબર કરી છે, એટલું જ ધ્યાનમાં આવે તે બસ છે
સૃષ્ટિની પ્રક્રિયા જઈશું તે દેખાશે કે સૃષ્ટિમાં એકએક એમ છુટક વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે, અને પછી સૃષ્ટિ તેને સમૂહ તૈયાર કરે છે. હવે આ સૃષ્ટિના સમૂહે તૈયાર કરવાની પદ્ધતિ આ આપણું જાતિ શબ્દ વડે નિશિત થતી કલ્પના સાથે ક્યાં લગી મેળ ખાય છે તે જોવાનું રહ્યું. આવી વ્યક્તિઓમાંથી કેટલીક સમાવેશ આપણે તરત જ કોઈ પણ સમૂહમાં કરી શકીશું, પરંતુ બધાનું આપણે તેમ કરી શકીશું નહિ, તેથી શુદ્ધ જાતિ અને સંકર જાતિ સંબંધીને પ્રશ્ન રસાયનશાસ્ત્રના શુદ્ધ ધાતુ અને ખનીજ ધાતુના પ્રશ્ન જે મુંઝવનારે છે. એ પ્રશ્નનો ઉકેલ કરેલ હોય તે રસાયનશાસ્ત્રના પ્રયોગો પ્રમાણે જ તેને પ્રયોગશાળામાં ઉકેલ થવા જોઈએ. અનેક વ્યક્તિઓ મળી સમૂહો થાય છે, અને તેમાંથી જાતિ તૈયાર થાય છે. તે સમૂહાતંબૂત કુટુંબ નામને એક નાને સમૂહ હોય છે, તેમાંથી કુટુંબસમૂહ કેને કહે એ પૂર્ણ નિર્વિવાદ નહિ હેય તે પણ લગભગ નિર્વિવાદ જ છે. પરંતુ “ જાતિ” સમૂહની કલ્પના કંઈ તેટલી નિર્વિવાદ નથી. આથી “જાતિ” શબ્દની વ્યાખ્યા કરવા માટે જુદા જુદા લેકે તરફથી વિવિધ પ્રયત્ન કરવામાં આવે છે. કેઈ બાહ્ય શારીરિક આકારનું (somatic traits) માપ નિશ્ચિત કરી તે ઉપરથી સમૂહની વ્યાપ્તિ (accompaniment) નિશ્ચિત કરે છે. બીજા ભાષાશાસ્ત્ર (Philology)ને અભ્યાસ કરી તેના આધારે સમૂહોના સમાનધર્મો કહે છે. ત્રીજી વળી સમૂહોના કેટલાક રીતરિવાજોને પ્રધાન માની તેમની તુલનાથી સમૂહ નિશ્ચિત
૧ મનુસ્મૃતિ ૧-૧-પs
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજશ્યનાનાં વિવિધ તરવા
કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ આ સર્વ બાહા ચિહ્નોની અદલાબાલ થઇ શકે એમ હોવાથી તેમાંથી પ્રાણુશાસ્ત્રીય જાતિ (Breeding unit) નિશ્ચિત થઈ શકે તેમ નથી. અમે પ્રાણી શાસ્ત્રીય જાતિ શા માટે કહીએ છીએ તેની સાંગોપાંગ ચર્ચા જાતિસંસ્થા નામના શીર્ષક નીચે કરીશું. અહીં એટલું જ બતાવવું છે કે જાતિ નિશ્ચિત કરવી એ આપણું સુધારાને લાગે છે તેટલું સહેલું નથી. પહેલાં વર્ષો હતા, અને પછી તેમાંથી જાતિ ઉત્પન્ન થઈ એમ કહેનારા લેકેને આ પ્રશ્ન સમજાય જ નથી એમ કહેવું પડે છે ! યુરોપમાંના પહેલા અભ્યાસકે ? જે પ્રમાણે મે વર્ગ ( genus) લઈ તેને એકરૂપ નાને વર્ગ (species) માનતા, તે પ્રમાણે જ આપણી તરફ હિંદુસ્તાનમાં રિથતિ થઈ. પ્રથમ મોટે વગગૃહીત લે અને તેમાં વાંશિક દૃષ્ટિએ સમૂહ પડવા લાગે તો તે ધ્યાનમાં જ લેતા નહિ, અમ કેઇ પણ યુરોપને શાસ્ત્રજ્ઞોએ કહ્યું હોય એવું મારા ખ્યાલમાં નથી.
જાતિની શાબ્દિક વ્યાખ્યા કરવી કેટલી મુશ્કેલ છે એ પાશ્ચાત્ય શાસ્ત્રજ્ઞ હેવાથી, વળી તેમને શાબ્દિક કેટીઓ (wits) કરવાની તેમ જ શબ્દોના અર્થ પર કસરત કરવાની ઈચ્છા હેવાથી, તેમને પૂર્ણ માહિતી છે. ડાનિ કહે છે કે, “ જાતિ શબ્દની જે અનંત વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેની પણ હું અહીં ચર્ચા કરતે નથી, કોઈપણ એક વ્યાખ્યા શાસ્ત્રને માન્ય થઈ નથી, પરંતુ દરેક પ્રાણીશાસ્ત્રને સામાન્ય રીતે જાતિ કોને કહેવી એની આછી કલ્પના હોય છે” યુરોપના ગણિતાત્મકશાસ્ત્રનું મહામ્ય ગાનારાઓએ ડાવિનના ઉપરના શબ્દો જરૂર યાદ રાખવા. હિંદુ સમાજની પ્રત્યેક
? Evolution by means of Hybridization by J. P. Lotsy. 2 Origin of Species by Darwin.
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
વ્યક્તિને પણ જાતિ એટલે શું એની સામાન્ય કલ્પના હેાય છે; તે જાતિ નથી એમ કહેનારા નવીનેાએ જાતિનું શુદ્ધ લક્ષણ કહી, તેના આધારે હિંદુસ્તાનની સ જાતિ પ્રાણીશાસ્ત્રીય જાતિએ નથી એમ બતાવી આપવું જોઇએ, એવું કાઇ બતાવશે તેા વાદિવવાદની માથાફેાડ એછી થશે. આવા જ જાતિની વ્યાખ્યા કરવાની મુશ્કેલી વિષેના મત અનેસ્ટ હેલે પોતાની માૉલાજીમાં આપ્યા છે.
સૃષ્ટિમાં જીવજાતિની ઉત્ક્રાંતિ તથા અપક્રાંતિના શા શા નિયમા છે અને તે મનુષ્યને કેટલા લાગુ પડે છે, તેને હવે વિચાર કરીએ. જીવસૃષ્ટિમાં પણ કેટલીક જીવતિએ હજી જીવે છે અને કેટલીક નષ્ટ થઈ છે. પ્રત્યક્ષ આ સ્થિતિ જોઈશું તેા સૃષ્ટિમાં ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ બંનેની પ્રક્રિયા ચાલુ છે, એ સ્હેજે ધ્યાનમાં આવશે. આ બંને પ્રક્રિયાઓના નિયમેા આપણે સમજી લેવા જોઇએ, અને તે જ આપણે સૃષ્ટિમાં જીવી શકીશું. સૃષ્ટને કાઇને પણ મુલાજે નથી હોતા, એનું વિસ્મરણ કરવું યે।ગ્ય નથી.
માનવસમાજ તરફ ઉપરઉપરથી જોનારને પણ તેમાં ચાલુ ફરક પડતા જાય છે એમ લાગે છે, અને તેથી જ તે તે સૃષ્ટિની પાછળ પ્રગતિની કલ્પનાનું આરેાપણ કરે છે; પણ નિસર્ગીમાં પતા, નદીએ વગેરે સ્થાવર વસ્તુએ તરફ જોઇશું, તે સૃષ્ટિ કંઈપણ હીલચાલ કરતી નથી એવા ભાસ થાય છે. શિવાજી કે એવા કેાઈ ભૂતકાલીન પુરૂષો જો ફરીથી એજ નામરૂપમાં અવતીર્ણ થાય તે તેમને સુધરેલા નેતાઓના રીતરિવાજોની એળખાણ પડશે કે નહિ એ કહેવું મુશ્કેલ છે, પરંતુ પ`તા, નદીઓ વગેરે સ્થાવરેને તરતજ તે એળખી કાઢશે; ત્યારે હવે સૃષ્ટિ સ્થિર છે કે તેની પ્રગતિ થાય છે ? જીવસૃષ્ટિમાં હીલચાલા ચાલુ જ છે, પરંતુ તેમાંની ઉત્ક્રાંતિની કઇ હીલચાલા અને અપક્રાંતિની કઇ હીલચાલે એના જ વિચાર આપણે કરવાના છે,
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
સમાજરચનાનાં વિવિધ તો જીવસૃષ્ટિમાં એક પ્રકારની નિશ્ચિત પ્રણાલી દેખાઈ આવે છે. તેને
શાસ્ત્રીયભાષામાં નૈસર્ગિક ચુંટણી (Natural ૨ selection) કહે છે. જાતિઓને, સંખ્યા નૈસર્ગિક ચુંટણ અને ગુણની દષ્ટિએ કાર્યક્ષમ કરવા માટે જ
એ નિયમ હોય એમ જણાય છે. આ નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ ઉપયોગમાં લાવવા માટે નીચેની ચાર બાબતોને અંતર્ભાવ થાય છે. (૧) પ્રજાનું ઘણું જ મોટા પ્રમાણમાં ઉત્પાદન (Excessive Fecundity ), (2) 241972 (Heredity ), (૩) અનંત ગુણનું એકજ ઠેકાણે અસ્તિત્વ અને તેમની જુદા જુદા પ્રકારે આવિર્ભાવ થવાની પ્રક્રિયા (Variation) અને (૪) સુષ્ટિએ કરેલી ચુંટણું, એ ચારે તોની સમાજની સુસ્થિતિ માટે આવશ્યક્તા છે, તેમાંથી એકાદ તત્ત્વનું પાલન નહિ થાય તે સમાજની પ્રવૃત્તિ નાશ તરફ જશે.
હવે પ્રત્યેક બાબતોનો વિચાર કરીએ. પહેલો પ્રશ્ન એ કે અપરંપાર પ્રજાવૃદ્ધિની શી જરૂર છે ? આજે તો દરેક જગાએ જગતમાં પ્રજા ઓછી થવી જોઈએ એવો મત પ્રચલિત થયું છે, તેની જવાળા હિંદુસ્થાનમાં પણ લાગવા લાગી છે, એવા પ્રકારના મતે સરકારી અધિકારીઓએ ૧૯૩૧ ની સાલને વસતિપત્રકના અહેવાલમાં આપ્યા છે, આજ “મપુત્રા માથાત મા” એ જુના આશીર્વાદને ઠેકાણે “ઘપુરા માતા તો મવ” એવા પર્યાય આવવા લાગ્યા છે. આ સુશિક્ષિતોની પ્રવૃત્તિ વંશદષ્ટિએ યોગ્ય છે કે નહિ એને પણ વિચાર કરી શકાશે. સંતતિનિયમનને પૂર્ણ પણે વિચાર આગળ કરીશું. સૃષ્ટિને એક પ્રકારનો અવ્યક્ત દેવતા (Diety) માનીએ તો એને હેતુ એ દેખાય છે કે અનંતજીવ નિર્માણ કરી તેમાંથી ચાલુ પરિસ્થિતિમાં ટકી રહેવા લાયક ન હોય તેમને નાશ કરી નાંખો અને જે પિતાના બળ પર જીવત રહ્યા તેઓ નષ્ટ થએલા છવપિ કરતાં કઈપણ ગુણમાં શ્રેષ્ઠ હશે, એ
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
હિંદુઓનું સમાજરચનાશા
પ્રક્રિયાઓમાં બે બાબતે ગૃહીત મનાઈ છે; પહેલી બાબત એ કે જેટલા નું પિષણ થઈ શકે અને અન્નવસ્ત્રો મળી શકે તેના કરતાં વધારે જીવો ઉત્પન્ન થવા જોઈએ; પછી તેમનામાં જીવનાર્થ કલહ થઈ, તેમાંથી સબલ દુર્બલની ચુંટણી થવી જોઈએ, એટલે સબળ તેટલા જ સિલક રહેશે. હાલમાં સમાજ ઉત્તમ રાખવાની આ નૈસર્ગિક પદ્ધતિ થોડી ઘણું અણમાનીતી થતી જાય છે. આધુનિકનું કહેવું એમ છે કે જેટલા જીવોનું પાલનપોષણ કરવું શક્ય છે, તેટલી જ પ્રજા ઉતપન્ન કરવામાં આવે, તો તેની સંભાળ લઈ શકાય અને પરિણામે સૃષ્ટિની પદ્ધતિમાં જે અપરંપાર છવાશક્તિઓ વેડફાય છે તે નહિ વેડફાય અને મનુષ્યનું ધણુંખરું દુખ ઓછું થઈ જશે. અહીં સૃષ્ટાસ્કૃષ્ણને પ્રશ્ન નથી, પરંતુ મનુષ્યનું કષ્ટ દૂર કરવાનો પ્રયત્ન છે. આ બંને પદ્ધતિની તુલના કર્યા પહેલાં, તેમનાં મૂળસ્વરૂપનો વિચાર કરીએ, એટલે તુલના કરવી ઠીક પડશે. - સૃષ્ટિની પદ્ધતિનું મૂળ તત્ત્વ એવું છે કે જેટલા પિંડોનું પોષણ કરી શકાય, તેના કરતાં વધુ પિડે નિર્માણ કરવા અને લાયક પિડે સિલક રહેવાના. બધા જ પિંડે જે એક પ્રકારના હોય, આધુનિક સુધરેલી ભાષામાં કહીએ તો બધા જ જે સમાન હોય તે ચુંટણી કેમ થઈ શકે ? “ચુંટણ” શબ્દ શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ હશે તે જ ઉત્પન્ન થશે. આજે તે શાસ્ત્રો નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ કહેવા માટે કંઠશષ કરી રહ્યા છે, અને મુત્સાહી, સમાજના નેતાઓ વગેરે લેકે માનવીસમતાની ઘોષણા કરે છે ! શાસ્ત્રની ઘોષણું સાચી હોય તે આધુનિક સમાજનેતાઓ સમાજને જાણેઅજાણે નાશના માર્ગે લઈ જાય છે, એમ કહેવું પડશે. શાસ્ત્રોની પ્રણાલીને અનુસરીને વિચાર કરીશું તે નિર્માણ થએલા પિડેમાં ફરક હોવો જ જોઈએ એમ જણાશે આ ફરક ક્યાંથી આવે છે ? એક જ માબાપની જુદી જુદી સંતતિ હોય છે તેમનામાં શું એવા ફરકે હોય છે? તેમ ન હેય તે બધી સંતતિ સરખી રીતે જીવવી જોઈએ, પણ આમ તે
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તો
૧૫
થતું જ નથી એટલે તેમાં ફરક તે રહેતો જ હોવો જોઈએ આ ફરક કેવા પ્રકાર છે તે જોવું આવશ્યક છે, કારણ કે આ ફરકનું યથાર્થ જ્ઞાન ન હોવાથી કેટલાક પંડિતો જાત્યન્તર, વર્ણાન્તર, વગેરે સિદ્ધાંતને અનુમોદન આપી રહ્યા છે. ફરક પડે એના પણ અનેક અર્થો છે. તેમાંથી કયો અર્થ આ પંડિતને માન્ય છે તે તેઓએ સ્પષ્ટ કરી કહેવું જોઈએ.
(૧) બાહ્ય ગુણોમાં દેખાનારા થડા છેડા ફરક એકત્ર થતા જાય છે. (Acquired characters) અને અનેક પેઢીઓ પછી તેનું પરિણામ દેખાવા લાગે છે, જેમ જીરાફની ડોક ઉપયોગને લીધે લાંબી થતી ગઈ (તે હવે પછી કેણ જાણે શા માટે વધતી નથી?)
(૨) એકદમ ગુણમાં ફરક-અકારણ ફરક પડી, તે આનુવંશિક થતો જાય છે, એને શાસ્ત્રીય ભાષામાં ( Mutation) કહે છે.
એમાંથી પહેલાને વધારે વિચાર કરવાની જરૂર નથી. કારણ કે એમાં તત્ત્વજ્ઞાનની અને પ્રત્યક્ષ પ્રયોગોની બંને દષ્ટિએ ઘણું જ દે છે. આ તત્ત્વના અનેક અર્થો કહી શકાશે. જવજાતમાં જે મન છે તેનામાં અનેક પ્રકારના ફરકે પાડવાનું સામર્થ્ય હશે. આમાં બીજાં બે તો ગૃહીત લેવાં પડશે. એક, પિડામાં એવી વ્યવસ્થા (Mechanism) છે, કે જેથી થનારા ફરકે પ્રથમથી જ નિશ્ચિત થઈ તે પ્રત્યક્ષ સૃષ્ટિમાં અવતીર્ણ થાય છે. બીજું એ કે પ્રત્યેક પ્રાણીની વાસના એવી હોય છે કે જેથી તેમના સર્વ શરીરમાં અને શરીરની પ્રત્યેક દિયમાં હિતકારક ફરક પડવા જોઈએ. ઉપયોગ અગર અનુપયોગથી ઇંદ્રિઓ સબલ કે દુર્બલ થતી જાય છે. એ બંને તરોથી સેન્દ્રિય પ્રાણમાં પ્રાગતિક ફરક, સેન્દ્રિય પ્રાણીનું સૃષ્ટિમાં સ્થાન અને પ્રત્યેક ઇન્દ્રિયને પિંડને ઉપયોગ આ સર્વ બાબતેને ખુલાસો થાય છે એમ તેના પ્રવર્તક કહે છે.
Genetical theory of natural selection by R. A. Fishor,
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર ત્રીજું એમ પણ કહી શકાશે કે પરિસ્થિતિના પ્રવાહમાં આ ફરક પડતા જાય છે. ચોથું એ કે ફરકની આ પ્રવૃત્તિ પિંડની અંતર્ઘટનામાં પણ હોઈ શકે. આ ચારે બાબતમાં સર્વ લોકોએ એક બાબત ગૃહીત માની છે, તે એ કે જે દિશા તરફ ફરક પડતા જાય છે, તે જ દિશા તરફ ઉત્ક્રાંતિનો પ્રવાહ ચાલ્યો જાય છે. આ ગૃહીત કૃત્ય પ્રથમ ગમે તેટલું રૂપાળું લેખાતું હતું પણ આજે તે પ્રમાણરૂપ માની શકાય તેમ નથી. આ ચર્ચાને એક ગ્રંથકાર એવો નિષ્કર્ષ કાઢે છે કે, “ઈન્દ્રિયમાં થોડા થોડા પડતા ફરકે ઉત્ક્રાંતિને મદદ કરે છે એમ કહેનારાં બધાં ત ખેટ જાણી એક બાજુ મૂકી દેવા જોઈએ.”
બીજા તમાં શી ભાંજગડ ઉભી થાય છે એની માહિતી ઘણું લેખકેને હોતી નથી. એકદમ અકારણ ફરક પડે એટલે જે ગુણો પિડામાં મૂળમાં જ ન હતા તે એકદમ પ્રતીત થવા અથવા હિંદુઓની પ્રક્રિયામાં બેલીએ તો અવસ્તુમાંથી વસ્તુસિદ્ધિ થવી, એ કલ્પના પ્રથમ હ્યુગે ડી ડ્રાઈસે (Hugo De Vries) આગળ માંડી. શાસ્ત્રીયભાષામાં એ જ બાબત નીચે પ્રમાણે વ્યક્ત કરી શકાશે. એક પ્રકારની પ્રકૃતિના પ્રાણીવર્ગમાં તદિતર પ્રકૃતિના કેઈ પણ પ્રાણુ સાથે સંકર ન થવા દેતાં પ્રથમ પ્રકૃતિ કરતાં વિપરિત ગુણધર્મો ઉત્પન્ન થવા એટલે જ ફરક. આવા પ્રકારના (Variations) ફરકે પ્રાણીવર્ગમાં થાય છે, એમ સિદ્ધ થશે, ત્યારે ફરક પડે છે એ બાબત માની શકાશે. ગણિતાત્મક પદ્ધતિથી આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી તે પ્રકાર કહે છે કે, “આપણે કહેવાની ફરજ પડશે કે આનુવંશિક થનારા ફરકે એ વાત હજુ સુધી કેઈએ પણ સિદ્ધ કરી નથી, અને ડાવિને આવા ફરકે ગૃહીત માન્યા છે તેથી તેના વિચારોમાં આ વસ્તુ વિષે ગોટાળા ઉત્પન્ન થએલા હોવા જોઈએ. 1 Genetical theory of natural selection by R. A. Fisher. Evolution by means of Hybridization by J. P. Lotsy,
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તત્ત્વા
૧
તે પછી આ ફરકે તે શું છે? તેમને અર્થ આ પ્રમાણે કહેવામાં આવે છે: માતાપિતાના પિંડામાં જે ગુ! પહેલાં અસ્તિત્વમાં હાય તેને ધારણ કરનારા જીવનગેાલકા ( Genes )ની જુદા જુદા પ્રકારની ગેાડવણ થવી. એટલે અહીં એક બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે અસ્તિત્વમાં ન હોય એવા ગુણુ કાઇપણ નવા ઉત્પન્ન થતા નથી, પરંતુ અસ્તિત્વમાં હેાય છે એવા જ ચુણા જુદા જુદા પ્રકારની ગેાઠવણ થવાથી વ્યક્તિવ્યક્તિમાં ફરક ઉત્પન્ન થાય છે, અને તેથી જ એક જ માતાપિતાના બાળકા સામાન્ય દૃષ્ટિએ સમાન હાય ! પણ તેએ સ્વરૂપમાં એક નથી હેતાં, આને અમે ફરક કહીએ છીએ, અને આમાં જ નૈસર્ગિક ચુ‘ટણી થવી જોઇએ, તેથી જેટલી જુદા જુદા પ્રકારની ગાઠવણેા નિર્સીંગ સામે આવશે તેટલા તેમાં વધુ સુદૃઢ પિંડા મળી આવવાને સંભવ હાય છે. આ દૃષ્ટિએ વધુ સતતિ થવી હિતકારક છે, અહિતકારક નથી. જે પિંડ આ જાગતિક કલહમાં ભાગ લેતા નથી, તેને કલહના પ્રવાહમાં જે સ્થિતિ પ્રાપ્ત થઈ હશે તે સ્થિતિથી વ્યુત થવા લાગે છે. આજે પિંડાની સર્વાં વ્યવસ્થા કરી આ કલહુ જ નષ્ટ કરવા તરફ સામાજિક પ્રવૃત્તિ થતી જાય છે અને તેમ જો એ શ્રુત થવા લાગે તે। એને નાશ થવાને જ. સૌરિયન કાળમાં જે પ્રચંડ જીવાતિએ હતી તે નષ્ટ થઇ છે અને નરી આંખે જોઈ પણ ન શકાય એવા જીવજંતુ પેાતાનુ જીવિત ટકાવી રહ્યા છે. અલબત્ત, માત્ર શારીરિક શક્તિસરાસરી ઉંચાઇની અને વજનની દૃષ્ટિએ તદ્દન યુક્ત સ્થિતિમાં હાય તેા પણુ—ષ્ટિમાં ટકી શકાતું નથી એમ જ બતાવે છે. આ જે વ્યક્તિની સ્થિતિ કહી તે જ એક જાતિમાંની ઉપજાતિઓને લાગુ પડે છે, એટલે કે એક જ જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન
•
: Prof. J. Arthur Thomson in Outlines of science.'
a Heredity and Eugenies by Gates.
૧૫૩
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
હિંદુઓનું સમાજરચનાશા
કરવાનું સામર્થ્ય તેમાં હોય છે અને તેવી રીતે ઉપજાતિઓ પણ ઉત્પન્ન થાય છે. કુવો–એ જતિ લઈએ તે બુદ્ધિના ગુણની બાબતમાં જુદી જુદી 2 હાઉંડ અને હાઉંડ એ જતિઓ ઉત્પન્ન થઈ. આ બંને જાતિઓ કરતાં “કેલી ” બુદ્ધિ ગુણની બાબતમાં જુદી જ છે, અને એ ત્રણે કરતાં બુલડેગ વળી જુદો જ. આવી રીતે કુતરાઓની પણ અનેક ઉપજાતિઓ કહી શકાશે. પરંતુ આ સર્વ જાતિઓનું સંગઠન એને એકીકરણ કરવાની ચળવળ એ જાતિઓને પંડિતોએ કે સુધારકેએ શરૂ કરી છે કે નહિ એ કંઈ સમજાતું નથી. ખરી રીતે જતાં કુતરે એ અતિ સુધરેલી જાતિ છે અને અમારા સુધારક બંધુઓ તે પછાત-એમનાથી ઘણા જ પછાત છે ! કુતરાઓની જાતિમાં સ્ત્રીઓને સમાન હક્ક છે. નારદસ્મૃતિમાં કહ્યા પ્રમાણે સ્ત્રીને પુનર્વિવાહને હક્ક છે. ડે. હરિસિંગ ગૌર કાયદામંડળમાં બિલ લાવ્યા તે પહેલાં જ તે જાતિની સ્ત્રીઓને છુટાછેડાનો હક્ક મળ્યો છે. આ જાતિમાંથી જ સુધરેલા અમેરિકાએ અનિબંધ સંગનું ( Free union) તત્ત્વ ગ્રહણ કર્યું છે, એમ તે જાતિના કેટલાક કુતરાઓનું કહેવું છે. આ સમાજમાં મુડીવાળો વર્ગ નથી. કાર્લ માર્કસ પિતાનું અર્થશાસ્ત્ર દેવશુની સરમાના છોકરા પાસે શીખ્યો હતો એવી લોકવાયકા છે. સર્વ દૃષ્ટિએ આટલી સુધરેલી જાતિ હોવા છતાં આ જાતિમાં સંતતિરક્ષણને ભાર સ્ત્રી જાતિ પર જ પડે છે તેથી તેઓની મહિલા પરિષદમાં સંતતિનિયમને ઠરાવ તરતમાં જ પસાર થ છે એવું સંભળાય છે. આ જાતિમાં પ્રિયારાધન (Lovemarriage)ને રિવાજ હોવાથી પ્રીતિવિવાહે સર્વત્ર પ્રચલિત છે. એકંદરે જઈશું તે કુતરાની જાતિ અત્યંત સુધરેલી છે, એમ કહેવામાં જરાપણ હરક્ત નથી. ઠીક, કુતરામાં બીજા અનેક સમસ
? New Evolution by Clarke.
History of Dharmashastra by P. V. Kane.
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તો
૬૫૫ અને સુધરેલા રિવાજ છે, પરંતુ સ્થલાભાવને લીધે વધુ ચર્ચા ન કરવી જ સારી.
એક જ જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન થાય છે, અને તેમાંથી ઘણી જ થોડી સિલક રહે છે, એવી સૃષ્ટિની પ્રક્રિયા છે. જે જાતિઓ ટકી શકે છે, તેમનામાં કોઈક ને કોઈક પ્રકારનું શ્રેષ્ઠત્વ હોય છે અને તેથી જ તેઓ સિલક રહે છે. આ શ્રેષ્ઠત્વ પણ નૈસર્ગિક કલહના પ્રવાહમાં જ ઉત્પન્ન થએલું હોય છે. જે ફરક જીવનાર્થ કલહમાં ઉપયુક્ત થશે તે જાતિમાં સિલક રહેશે. આ સામાન્ય રીતે નૈસર્ગિક ચુંટણીની તાત્ત્વિક ચર્ચા થઈ. તેમાં નૈસર્ગિક ચુંટણની પ્રક્રિયાને આપણે થોડે ઘણે બોધ કરી લીધું. હવે આપણે સમાજ (હિંદુસમાજ) આજની સ્થિતિમાં છે તે શાસ્ત્રીય દષ્ટિએ યોગ્ય છે કે અગ્ય છે તેને વિચાર કરવાનો છે. અમારા મતે તે હિંદુની સમાજરચના (પાશ્ચાત્ય પદ્ધતિમાં ઉછરેલા સુશિક્ષિતોએ કરેલા કેટલાક ગોટાળાઓ બાદ કરતાં) અત્યંત મામિક, દુરદર્શી અને સુંદર તો પર થઈ છે અને તે મતને પ્રસ્થાપિત કરવા માટે જ આ ગ્રંથની પ્રવૃત્તિ છે.
જયારે આપણે માનવસમાજ વિષે બોલવા લાગીએ છીએ, ત્યારે
આ પ્રશ્ન અત્યંત ગુંચવાડા ભરેલે થઈ બેસે
છે. ઈતર છવજાતિઓના પ્રશ્ન કરતાં આ માનવી ચુંટણી પ્રશ્ન થોડા ભિન્ન સ્વરૂપનો છે. છવજાતિઓમાં
| મુખ્યત્વે કરીને તે જાતિની પિંડાત્મક ( Eugenic or biological ) 3afcall or (42113 329121814 છે. માનવજાતિમાં પિંડ પ્રગતિને વિચાર કરવાને તે હોય છે જ; પરંતુ વધારામાં સામાજિક એટલે સાંસ્કારિક (Psycho—social or traditional) પ્રગતિને પણ વિચાર કરવો જોઈએ. તિર્ય
Social decay and rogeneration by R. Austin Free. man; Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
*,
,
, ,
નીમાં સાંસ્કારિક પ્રગતિ હોતી નથી, એ મત અમને માન્ય નથી, પરંતુ તે મુદ્દાની સાંગોપાંગ ચર્ચા કરવાનું આ સ્થાન નથી. અહીં એટલું જ બતાવવાનું છે કે મનુષ્ય પ્રાણી બુદ્ધિ (Intelligence) અને નૈસર્ગિક પ્રવૃત્તિ (Instinct) વગેરે ગુણોની વ્યાખ્યા એને ઠીક લાગે તેવી જ રીતે કરી લે છે. વળી સામાજિક પ્રગતિની પણ આજ જોઈએ તેવી જ વ્યાખ્યા કરવામાં આવે છે. માત્ર બૌદ્ધિક લાયકાત એ કંઇ સામાજિક પ્રવૃત્તિનું લક્ષણ નથી. અહીં આધ્યાત્મિક સામાજિક, નૈતિક વગેરે એકાએક બાબતોને વિચાર કરવાનો હોય છે. સમાજોના ઉત્કર્ષ અપકર્ષના નિયમોનો વિચાર કરી તે નિશ્ચિત કરવાના હોય છે. જગતના ઈતિહાસમાં કઈ પણ એક ગુણને માન અપાયું હોય એમ દેખાતું નથી. અમેરિકાના રેડ ઈન્ડિઅન લેકે તેના પ્રતિસ્પર્ધી યુરેપના વેતવર્ણય લેકે કરતાં શરીરબળમાં ઓછા ઉતરે તેવા ન હતા, બલકે વધારે સુદ્રઢ હતા. પરંતુ પિતાના સામાજિક ગુણોને લીધે યુરેપીઅનોએ તેમને પાદાક્રાંત કર્યા, એટલું જ નહિ પણ નષ્ટ કરી વિજયી થઈ શક્યા. વેતવર્ણય યુરેપી અને
જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેશીય જાતિઓને નાશ કર્યો નષ્ટ થએલી જાતિઓની યાદી ડાવિને અને રંટ ઝેલે આપેલી છે. આવા પ્રકારના નાશમાંથી હિંદુસમાજ બચી ગયે તેનું કારણ તેઓ અહીં માયાળુપણે વત્ય એમ નથી, પણ આપણી સમાજરચના આગળ અને સંસ્કૃતિ આગળ તેમનું કંઈ ચાલી શકયું નહિ. માનવસમાજનો વિચાર કરતી વખતે પિંડ પ્રગતિ અને સાંસ્કારિક પ્રગતિ, બંનેને વિચાર કરવો જોઈએ અને મુખ્યત્વે કરીને ક્ષી પ્રગતિ હિતકારક છે, એ પણ સાથે સાથે જોવું જોઈએ, કારણ કે માનવી પાસે તત્ત્વજ્ઞાન છે, ઇતિહાસ છે, ધર્મ છે, કલા છે, સંતતિ
? Social Statistics by Herbert Spencer, Rise of the Christain power in Indiu-B. D. Banu.
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તો
૧૫૭
nanna
નિયમન છે, તેને બેલિવીઝમ પણ છે, અનંત બાબતોથી તે વિંટળાએ છે. અમે ઉપર કહ્યું જ છે કે, સર્વસાધારણ છવઉત્ક્રાંતિના નિયમો મનુષ્યસમાજને પણ લાગુ હોય છે, તેથી બાહ્ય જગત (world of things ) and 24tqovuld ( world of thought ) વચ્ચે એક પ્રકારને સમન્વય રહેવો જોઈએ.
મનુષ્યતર જીવસૃષ્ટિ તરફ નજર નાખીશું તે નિકૃષ્ટ પિંડનો નાશ અને જીવનને લાયક તેટલા જ પિંડોની ચુંટણી એ પ્રણાલી આવ્યાહત ચાલુ છે. ત્યાં કોઈ પિંડ નાલાયક થાય તે તેને અનૈસર્ગિક રીતે જીવાડવામાં આવતા નથી અથવા લાયક પિંડને અનૈસર્ગિક રીતે પછાત પણ રાખવામાં આવતું નથી. મનુષ્યમાં પણ જેમને આપણે ઓછા ઉત્ક્રાંતિવંશ કહીએ છીએ તેમનામાં પણ આ પ્રથાનું પ્રાબલ્ય દેખાઈ C3.0 આવે છે. સુધરેલા સમાજે પણ નૈસર્ગિક બાબતની ચુંટણી વિષે નિરપેક્ષ નથી. સુધરેલા સમાજમાં પણ નિસર્ગના એટલે જન્મમૃત્યુના 11
1 2 નિયમો પણ પ્રભાવશાળી હોય છે. આજે આફ્રિકામાં જે જાતિઓ જંગલી ગણાય છે, (અહીં એટલું જ સૂચવી રાખીએ છીએ કે જાતિની ખરેખરી માનવી નમુનામાં પ્રગતિ થાય છે, એ બાબત અમને માન્ય નથી અહીં અમે જંગલી, પ્રાગતિક વગેરે શબ્દો ચર્ચાની સગવડ માટે વાપર્યા છે) તેના અંદરઅંદરના જીવનાર્થ કલહ તરફ દષ્ટિપાત કરીશું તે માનવ કેટલાં સંકટમાંથી અને બાહ્ય પરિસ્થિતિ વિકટ છતાં સુધારણાના માર્ગ તરફ વળ્યા છે એની આછી કપનાર આવશે. પ્રગતિને માર્ગ તેમની આંખ સામે આવવા માટે કેટલીએ પેઢીઓ સુધી થોભી જવું પડયું અને તે પ્રગતિના માર્ગ અવલંબતાં કેટલીએ ભૂલો કરી હશે. એક એક ભૂલ સુધારતાં કેટલીએ પેઢીઓ નીકળી
Seo Karl Pearson's pamplilct in answer to Lord Salisbury.
8 Martyrdom of man-Winwood Roade.
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચમાંશાસ્ત્ર
પર
ગઇ હશે એ સર્વ મુદ્દાઓની ઘેાડી કલ્પના આવે તે મનુષ્યની સુધારણા કરવાના પ્રયત્ન કરનારના હૃદયને ફાળ પડયા વગર રહેશે નહિ. આ સ્થિતિમાં નૈસર્ગિક ચુંટણીના અમલ પૂર્ણ રીતે થયે। હાય છે અને કા પણ દૃષ્ટિએ હીન થએલા પિંડાનું રક્ષણ કૃત્રિમ રીતે રક્ષણ કરવાની સગવડ કરેલી હાતી નથી. આવી પદ્ધતિનું પરિણામ એ આવે છે કે આવા સમાજનાં સ્ત્રીપુરૂષ ખ'તીલાં, અલવાન, શૂર ઉદ્યોગી, સાહસપ્રિય એવાં જ નિર્માણ થયાં છે, કારણકે આમાં કાણુ ગુણાની જો એકાદ જાતિમાં ઘેાડીઘણી ગ્રુપ ઉત્પન્ન થાય તેા તે જાતિ નૈસર્ગિક ચુÖટણીના ચક્રમાં કયારે પ નષ્ટ થઈ જશે, એનુ' એક પ્રત્યક્ષ ઉદાહરણ લઇએ, અમેરિકામાં રેડ ઇન્ડિયન નામની જાતિ રહેતી હતી. તે જાતિ દેશાંતરના કે રથલાંતરના પ્રવાસે નીકળેલી ત્યારે જો તે જાતિમાંની એકાદ સ્ત્રીને પ્રસવકાલ પ્રાપ્ત થાય, તેા તે જરા નાના ઝાડ પાછળ જતી અને પ્રસુત થઇ થોડા વખતમાં તે પેાતાનું બાળક ખભા પર લઇ ફરીથી પેાતાની જાતિ સાથે ચાલવા લાગતી. આવી પરિસ્થિતિમાં ઘણીએ સ્ત્રીએ મૃત્યુ તે પામી હશે જ, પરંતુ જે કંઈ સિલક રહી હશે તેમની શારીરિક શક્તિ અને તેમની સાત કયા રૂપની હશે એને વિચાર વાચક પેાતે જ કરી લે,
નિસર્ગમાં જવજાતિએ નીચેના ત્રણ પ્રકારેથી પોતાની જાતને ટકાવી રાખે છે.
(૧) પોતાની જાતિના પિંડા એટલા બધા નિર્માણ કરવા કે નિસ કે નૈસર્ગિક શત્રુ ગમે તેટલે! નાશ કરે તે પણ પાતાની સખ્યા સિલક રહે જ. આવા પ્રકારના વર્ગ દુખળા હાય તા પણ વિજયી થાય છે. વિનયશીલાને જગતનું રાજ્ય પ્રાપ્ત થશે.? આ પ્રકારને પ્રાણીવર્ગ એટલે ઘેટાં, ગાય વગેરે કાઇની પણ હત્યા કરતાં નથી.
૧ Holy Bible. Darwinism and Race Progress by J. B. Haycraft.
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vennannnnnnn
સમાજરચનાના વિવિધ તો ઈતર વર્ગો જ હત્યા કરે છે, છતાં તેઓ પોતાના પ્રજોત્પાદનના સામર્થ્ય ઉપર જગતમાં પિતાનું સ્થાન કાયમ રાખે છે. આ જ નિયમ થોડા ઘણા પ્રમાણમાં સમાજના નીચલા વર્ગોને લાગુ પડે છે.
(૨) બીજો માર્ગ એ કે પિતાની જાતિનું વર્તન એવું રાખવું કે જાતિના શત્રુને આ અમુક જાતિના જીવ છે, એને બોધ જ થાય નહિ. આ લુચ્ચાઈ (Dissimulation) ભરેલી જાતિરક્ષણની પદ્ધતિ; આ પદ્ધતિથી જાતિ ઘણે વખત ટકી રહે છે. મનુષ્યસમાજમાં પણ એક વર્ગ આ પ્રકાર છે, જેને ઠગવાન હોય તેમને એ વર્ગ એ ભાસ કરાવે છે કે જાણે સર્વ બાબતે તે લેકાના કલ્યાણ અર્થે જ કરે છે. આ વર્ગનું ઉદાહરણ હિંદુસ્થાનમાંથી દેવાનું પ્રયોજન નથી.
(૩) ત્રીજો વર્ગ માત્ર પોતાના બાહુબલપર કે બુદ્ધિબલપર આધાર રાખી જગતમાં વિજયી થવાનો પ્રયત્ન કરનારે વર્ગ છે. વ્યાઘ, સિંહ આદિ વનરાજોને આ વર્ગમાં સમાવેશ થાય છે પરંતુ સૃષ્ટિને આ વર્ગ સાથે બરાબર મેળ લાગતું નથી, કારણ કે આ વર્ગ સર્વ ઠેકાણે ઓછો થતો જાય છે. સમાજમાં આ વર્ગ વિદ્યાપ્રિય બ્રાહ્મણને અને સાહસપ્રિય ક્ષત્રિયોનો ગણાય. સમાજમાં આ લોકોની સંખ્યા પણ બહુ જ ઓછી હોય છે. આ ત્રણ પદ્ધતિમાંની કઈ પદ્ધતિને
જ્યારે અંગીકાર કરવો એ દરેક સમાજે પિતાની વિવક્ષિત કાલની રિથતિ જોઈ હરાવવું જોઈએ.
નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ જ માનવસમાજના શ્રેષ્ઠત્વ કનિજત્વ અગર નાશનું કારણભૂત છે, એમ અમે અગાઉ કહી ગયા છીએ. ચુંટણી થવા માટે જેટલાનું પોષણ થઈ શકે તેના કરતાં વધારે છે ઉત્પન્ન થવા જોઈએ, પછી તે જેમાં સ્પર્ધા થઈ શ્રેષ્ટોનું શ્રેષ્ઠત્વ પ્રસ્થાપિત થવું જોઈએ. એ મળનારું અન્ન ઉત્પન્ન થએલા છે માટે પુરતું હશે તે જીવનાર્થ કલહ નહિ રહે અને શ્રેષ્ઠ કનિષ્ટ
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re.
હિંદુઓનું સમાજરચનાચા
ભાવેાની ચુટણી પણ નહિ થાય. પછી જે પ્રકારના જીવા ઉત્પન્ન ચશે, તે બધા સારા, સૃષ્ટિમાં ઉત્પન્ન થનારી બધી વસ્તુઓ સારી, એ તે ધણું જ સારૂં, પરંતુ તેવી સ્થિતિ નિસર્ગીમાં નથી એ સ્પષ્ટ જ છે. આવી સ્થિતિમાં અન્ન વસ્ત્રો ઘણાં મળવાથી એક પ્રકારના ખાદ્ય અને ઉપરઉપરથી રૂપાળા દેખાતા સંસ્કારે તે સમાજમાં ઉત્પન્ન થશે, પરંતુ આ સુધારણા ટકાવી રાખવી હાય તેા વ્યક્તિએ પોતાની હયાતીમાં પ્રાપ્ત કરી લીધેલા ગુણા તે વ્યકિતની સ ંતતિમાં સંક્રાંત થવા જોઇએ અને તેને માટે કાઈ પણ વ્યવસ્થા સુષ્ટિની પ્રક્રિયામાં હાવી જોએ. આ પ્રમાણે થવા માટે જાતિની આનુવંશ પતિ લામા (૧marck ) કે તેના આધુનિક ચેલાએ કહે છે તે પ્રમાણે હાવી જોઇએ, પણ આ પ્રશ્ન જ વિવાદ્ય છે. આજ સુધીની સ માહિતી અને સ પુરાવા જોશું તે તે આ પદ્ધતિની વિરૂદ્ધ છે, છતાં પણ આપણા સમાજની કેટલીક વ્યકિતએ તરફથી તે પતિના વર્ષાંતર અથવા જાન્યતર કરવા માટે આધાર લેવામાં આવે છે. તેથી લામાની પદ્ધતિ ખરેખર માન્ય કરીએ તે સમાજરચના કયા સ્વરૂપની થશે તેને વિચાર કરીએ.
લામાની આનુવંશિક પદ્ધતિનું તત્ત્વ એવું છે કે જે જે ઇંદ્રિઓને, જે જે ગુણાના, જે જે શક્તિઓના પિંડે તરફથી ઉપયોગ થશે, તે તે ઇન્દ્રિઓ. ગુણા અને શકિતઓ વગેરેની જીવિગડામાં વૃદ્ધિ થતી જશે. આ પ્રકારે વ્યકિતએ પોતાની હયાતીમાં જે ગુણાની વૃદ્ધિ કરી લીધી હશે, તે વૃદ્ધિ વ્યકિતની સંતતિમાં પણ સક્રાંત થશે. વળી તે સંતતિ પણ એ જ પ્રક્રિયા ચાલુ રાખે તે! એ કુટુંબમાં તે ગુણાની સતત્ વૃદ્ધિ થતી જશે. ધારા કે એક કામગાર એ મણ વજન
૧ J. A. Thomson- Outlines of modern Science; Mendel's principles of heredity; Genetical theory of natural seleetion by R. A. Fisher.
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં વિવિધ તત્ત્વા
!!
ઉપાડી શકે છે, એ વજન ઉપાડવાના સરખા મહાવરા રાખે તેા કાલાંતરે ચાર મચ્છુ વજન પણ ઉપાડી શકે, તેને છોકરા જો તેના જેવા જ હશે તેા એ પણુ એ જ ધંધા કરવા લાગશે અને તેના કરતાં વધારે વજન સહેલાઇથી ઉપાડી શકશે. આમ વંશપર પણ વજન ઉપાડવાનું કૌશલ્ય વૃદ્ધિંગત થશે અને દરેક જણ પોતાની મેળવેલી લાયકાત પેાતાના છેાકરામાં ઉત્પન્ન કરશે, એ જ પ્રક્રિયા બૌદ્ધિક પ્રગતિને અક્ષરે અક્ષર લાગુ પડે છે. આ સર્વ તત્ત્વજ્ઞાનને સમાજદૃષ્ટિએ શે! અ થાય છે તે જોઇએ, અમારી તરફના સમાજસુધારકા પણ જાતિભેદ ન હાવા જોઇએ એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માટે આ જ તત્ત્વના ઉપયાગ કરે છે. આ બાબતના પ્રમાણુ તરીકે મહાભારતના નીચેના શ્લેાકા કહેવામાં આવે છેઃ—ર
'न विशेषोऽस्ति वर्णानां सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वं हि कर्मभिर्वर्णत ૧૩ | ૨૦ ||
कामभोगप्रियास्तीक्ष्णोः क्रोधनाः प्रियसाहसाः । त्यक्तस्वधर्मा रक्तांगाः ते द्विजाः क्षत्रतां गताः ॥ ११ ॥ गोभ्यो वृतिं समास्थाय पीताः कृप्युपजीविनाः । स्वधर्माननुतिष्ठन्ति ते द्विजा वैश्यतां गताः ॥ १२ ॥ हिंसाकृतप्रिया लुग्धाः सर्वकमेपिजीवितः । कृष्णः शौचपरिभ्रष्टाः ते द्विजाः शूद्रतां गताः ॥ १३ ॥ इत्येतैः कर्मभिर्व्यस्ता द्विजा वर्णांतरं गताः । धर्मो यज्ञक्रिया तेषां नित्यं न प्रतिषिध्यते ॥ १४ ॥
L'Anthropology et la Science sociale-Paul Topinard. ૨ મામા ત-શાંતિપર્વ-મોક્ષધર્મપર્વ. અ. ૨૦૮
11
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતાઓનું સમાજરચનાશા
इत्येते चतुरोवर्णा येषां बाही सरस्वती । विहिता ब्रह्मणा पूर्व लोभात्त्वशावतां गताः ॥ १५ ॥
“વર્ષોમાં એકબીજાથી જુદાપણું બતાવનારા કંઈ ગુણ નથી. બ્રહ્મદેવે પહેલાં સર્વ જગત્ બ્રાહ્મણમય ઉત્પન્ન કર્યું, તે બ્રાહ્મણ પિતપોતાનાં વ્યાવહારિક કર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં વિભક્ત થયા. લાલ રંગવાળા ઐહિક ભોગોની ઈચ્છા કરનારા, તીવ્ર વૃત્તિના, ક્રિોધી સ્વભાવના, સાહસી વૃત્તિના બ્રાહ્મણોએ પોતાનો ધર્મ છોડયો તે ક્ષત્રિયત્વને પામ્યા. પીળા રંગના, ગૌશાળા અને ખેતી ઉપર આજીવિકા કરનારા બ્રાહ્મણે વૈશ્ય થયા. હિંસા કરવી, બેટું બેલવું વગેરે જેને પ્રિય છે, જે લેભી છે, જે કંઇપણ કર્મ કરી પિતાની આજીવિકા કરે છે તે કાળા રંગના બ્રાહ્મણોએ આચારની શુદ્ધતાને ત્યાગ કર્યો અને શુદ્ધત્વને પામ્યા.
આ લેકને ચર્ચાની શાસ્ત્રીય પદ્ધતિ લગાડી શકાય તેમ છે જ નહિ. પ્રથમ આ કે મોક્ષધર્મ પર્વમાંના છે અને મોક્ષધર્મમાં ખરી રીતે વર્ણોને વિશેષ (differentia) ન પણ હોય, પરંતુ એ બાબતેને વ્યવહારધર્મો સાથે સંબંધ કેમ થાય છે, એ સમજવું અમારી બુદ્ધિની બહારનું છે. વળી તે બ્લેકમાં કેટલી વિસંગતિ છે? પહેલા શ્લોકમાં કહે છે કે વણને વિશેષ નથી. અંગ્રેજી તર્કશાસ્ત્રની ભાષામાં વર્ણન Differentia કહી શકાશે નહિ, ત્યારે પછીના શ્લોકમાં આપેલું રક્તત્વ, પતિત્વ, કૃષ્ણત્વ એ વિશેષ નહિ તો શું? ઠીક, એ ગમે તે હોય, જુદાં જુદાં કામ કરવાથી આ વર્ષના વિભાગ થયા એટલે ધંધા પરથી વર્ણવ્યવસ્થા થઇ એવો મત આમાં છે. આ સર્વ તત્ત્વજ્ઞાનનાં મૂળમાં લાભાર્કની કલ્પના પ્રચ્છન્ન છે, એ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અમારા સમાજસુધારકામાંથી ઘણું, જે લોકોએ આ વિશે ધોળા પર કાળું કર્યું છે, અને આ સર્વેની કલ્પનામાં વ્યકિતએ પોતાની
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજચનાનાં વિવિધ સ્તરો
હયાતીમાં પ્રાપ્ત કરી લીધેલા ગુણે તે વ્યક્તિની સંતતિમાં સક્રાંત થાય છે એ માની લેવામાં આવ્યું છે. તદ્દવિરૂદ્ધ અનુવંશની દૃષ્ટિએ જાતિ શુદ્ધ રાખવાની અત્યંત શુદ્ધ પદ્ધતિ, જે મનુસ્મૃતિના ટીકાકાએ બરાબર આપી છે તેને પંડિતોએ અનૈતિહાસિક ઠરાવી છે. જાતિના ઉત્કર્ષ-અપકર્ષ સંબંધી ટીકાકારેએ આપેલે બીજે અર્થ કેવી રીતે અવ્યાવહારિક અને અનૈતિહાસિક છે એ પણ જેવું જોઈએ. અમારા મિત્ર છે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકરે પિતાના ગ્રંથમાં પાના પ૦ થી ૫૬ સુધી જે શાખા ગ્રાહી પાંડિત્ય કર્યું છે, તેનું ખંડન
જાતિવ્યવસ્થા” શીર્ષક નીચે કરીશું અહીં એટલું જ કહેવાનું છે કે આચારથી જાતિઉત્કર્ષ થાય છે, એ શાસ્ત્રીજીને પણ મત છે, તે જ મત નાગપુરના પંડિત કેશવે લક્ષ્મણ દરીને પણ છે. પંડિત દરીએ પિતાના ગ્રંથમાં
" जात्युत्कर्षो युगेज्ञेयः पंचमे सप्तमेऽपिवा ।। व्यत्यये कर्मणां साम्यं पूर्ववच्चाधरोत्तरं ॥"
રાવતા . આ લેક આપી તેને નીચે પ્રમાણે અર્થ આપેલ છે. “વણને ઉત્કર્ષ (વિવાહથી) પાંચમી કે સાતમી પેઢીએ થાય છે. કર્મો (વૃત્તિ) બદલવાથી જે કર્મોને સ્વીકાર કર્યો હોય તે જે વર્ણનું કર્મ છે, તેને સામ્ય થાય છે, તે સામ્ય પહેલાંની પેઠે જ એટલે વિવાહ પ્રમાણે જ પાંચમી કે સાતમી પેઢીએ નીચલા કે ઉપલા વર્ણ સાથે થાય છે.” આ કરેલા અર્થને અર્થ સમજવા માટે એક સ્વતંત્ર ટીપ્પણ નોંધવું જોઈએ. વર્ણને ઉત્કર્ષ વિવાહથી પાંચમી કે સાતમી પેઢીએ થાય છે
છે
૧ ધર્મશાસ્ત્રમંથન-મહાદેવશાસ્ત્રી દિવેકર; માનીય તેવા પ્રશ્ન-વિ. રા. શિ.
૨ ધ –કેશવ લક્ષ્મણ દસરી.
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઓન સમાજરચનાશાસ winnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
આ વાક્યને બરાબર અર્થ શો ? આ પાંચ કે સાત પેઢી ચાલુ રહેનારા વિવાહમાં વરવધૂનાં વર્ણ અગર જાતિ કયા સ્વરૂપનાં હોવાં જોઈએ? તે પદ્ધતિ કેવી રીતે સતત ચાલુ રાખવી વગેરે બાબતેને પંડિતજીએ વધારે ખુલાસે કરવાની જરૂર હતી. વળી વૃત્તિ બદલવાથી વર્ણતર થાય છે, એની પ્રક્રિયા પણ તેમણે કહેવી જોઈતી હતી, તેમણે તે કહી નથી, છતાં પ્રચ્છન્ન સ્વરૂપે એ લાભાર્કની જ પદ્ધતિ છે. અમે કહ્યું કે લામાની પદ્ધતિ બરાબર નથી, ત્યારે બીજા એક સમાજસુધારક શાસ્ત્રી તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જેશીએ એક વિજયી વીરના આવેશથી તે પદ્ધતિ અસિદ્ધ નથી, એમ પ્રાણીશાસ્ત્રથી અજ્ઞાત જેવા સામાન્ય સમાજને સમજાવવા પ્રયત્ન કર્યો. એ તે રહ્યા આધુનિક સુશિક્ષિત ! ચાલે, અમારું કહેવું ભૂલભરેલું છે અને કર્મથી ગુણ સિદ્ધ થાય છે એ અશાસ્ત્રીય પદ્ધતિ બરાબર છે એમ ઘડીભર ગૃહીત માનીએ. હવે તે પદ્ધતિથી પણ વર્ણાન્તર થઈ શકે કે કેમ તેને વિચાર કરીએ. ધારે કે દર પેઢીએ વૃત્તિ સ્વીકારવાથી તે વૃત્તિને લાયક મૂળ ગુણ અમુક અંશે વધતું જાય છે. દર પેઢીએ સોએ એક એ પ્રમાણમાં જે તે ગુણ વધતું જાય, તે જેમની સે પેઢીઓ એક જ વર્ણમાં ગઈ હોય અને જેમની પાંચ અગર સાત પેઢીઓ તે વર્ણમાં ગઈ હોય, તેમનું સામ્ય શી રીતે થઈ શકે? સંસ્કારનું પરિણામ વર્ણ બદલવા જેટલું જબરદસ્ત છે તે પાંચ સાત પેઢીઓ પછી તે શા માટે અટકી જવું જોઈએ? પાંચ સાત પેઢીઓ પછી તે પરિણામે થતાં અટકે છે એમ જે માનીએ, તો પહેલી જ પાંચ સાત પેઢીઓમાં જ થાય છે એ પણ કેમ કહી શકાય ? પરિણામ થતાં અટકતાં નથી એમ માનીએ તે આગળ કહ્યા પ્રમાણે તેમાં એક એ રીતે ગુણ વધતો જાય તો સાત પેઢીઓમાં એકને બદલે (૧૦૧) થશે અને સે પેઢીઓમાં (૧૦૧)૨૦૦ જેટલો થશે. પહેલાં જે ૧૦૭ર એટલા પ્રમાણમાં વૃદ્ધિ થશે તે બીજામાં ૨૫૯૨ જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થશે, એટલે પહેલાં કરતાં અઢી ગણુ વૃદ્ધિ થાય છે. કદાચ કેઈ આક્ષેપ લેશે કે ગુણ પર સંખ્યા
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તત
પરિમાણ લગાડી શકાય નહિ એ અમે જાણીએ છીએ. ગુણને ભલે સંખ્યા પરિમાણ લગાડી શકાય નહિ પણ તેની તીવ્રતા (Intensity)ને તો લગાડી શકાય છે અને તેવી રીતે બુદ્ધિ વગેરે ગુણેનાં માપ લેવાનું કાર્ય ચાલુ છે, એટલું જ અહીં સૂચવું છું. બુદ્ધિ હવાને ગુણ સર્વ પ્રાણીઓમાં ઓછો વત્તા પ્રમાણમાં મળી આવે છે તેથી બુદ્ધિ બુદ્ધિમાં ફરક નથી એમ કહેવું ગેરવાજબી છે. ઉપર આપેલા દાખલામાં એક ગુણની વૃદ્ધિ થઈ એટલે તે વધુ તીવ્ર થયો એમ કહેવું જોઈએ; એટલે કે એક જાતિમાં તે ગુણ જે પ્રમાણમાં હશે તેના કરતાં અઢીગણ વધુ પ્રમાણમાં બીજી જાતિમાં હશે. એવી સ્થિતિ હોવાથી ચલે ગાર્મ પાળ્યો કેમ થાય ? સાચું કહીએ તે આ મહાન વ્યક્તિઓને કેાઈ પણ તરવને બાધ નથી, કોઈ પણ તત્વજ્ઞાન પર શ્રદ્ધા નથી. એમને ફકત સુધારણા કરવી છે, સમાજસુધારણ થઈ એટલે બસ, એટલે જ એમને હેતુ છે.
લાભાર્કના તત્ત્વજ્ઞાનનો અગર રમૃતિ પુરાણાદિ ગ્રંથોમાં ઉલ્લેખેલાં આ પ્રકારનાં તત્ત્વજ્ઞાનને આશ્રય કરવાથી સમાજરચના કેવા પ્રકારની થશે એને વિચાર કરીએ. જે લામા કહે છે તે પ્રમાણે અગર આપણાં જાત્યુત્કર્ષ પંડિતે કહે છે તે પ્રમાણે ગુણાના, ઇતિઓના અગર શક્તિના ઉપયોગથી તે તે ગુણો, ઈદ્રિઓ કે શક્તિઓની તે તે વંશમાં પ્રગતિ થાય છે. ખરેખર એમ હોય તો કોઈ પણ મનુષ્યને ધંધે તેની અભિરૂચિ પર અવલંબી રખાય નહિ. બ્રાહ્મણોએ સે બસો પેઢીઓ લગી બુદ્ધિપ્રધાન કામે કર્યા હોવાથી તેમનામાં તે ગુને અનુરૂપ શરીર અને માનસરચના ( Mechanism ) તૈયાર થએલાં હોવાં જોઈએ, અને ઉપરના તત્વ પ્રમાણે તે તે રચના ઉલટી તીવ્રતર બની હશે. વૈદકીય ધંધો કરનારી વ્યક્તિના મગજમાં વૈદકીય જ્ઞાનને અનુરૂપ જ ફરક પડતા હોવા જોઈએ. એ ફરક લાભાર્કની
૧ આ બાબતમાં Simon, Terman, Spearman, Goddard, Ballard, Burt, વગેરે પંહિતાએ પુષળ કાર્ય કર્યું છે,
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પદ્ધતિ પ્રમાણે તેના સંતાનના મગજમાં સક્રાંત થશે એટલે કે છોકરાનું મગજ બીજા કોઈ પણ જ્ઞાન કરતાં વૈદકીય જ્ઞાન જલદી ગ્રહણ કરી શકશે. એ છોકરે બાપે વૈદાને ધંધો શરૂ કર્યો તે પહેલાં જ હેત તે શું પરિણામ આવ્યું હતું તે કહી શકાય તેમ નથી. આથી કાયદા પંડિતના છેકરાએ કાયદા પંડિત જ થવું, ખેડુતના છોકરાએ ખેડુત જ થવું યોગ્ય છે. સમાજને નવીન ધંધાની જરૂર હોય તે તે કોણે કરવા એ સંબંધી આ તત્વજ્ઞાનમાં કંઈ પણ ખુલાસો કર્યો નથી, પણ હવે કાઈ કરવા લાગશે જ. પછી લાભાર્કના નિયમથી જેમ જેમ ધંધા વધતા જશે તેમ તેમ જાતિની સંખ્યા પણ વધતી જશે. આ સર્વ પંડિતેની કલ્પના સાચી માનીએ તો પ્રથમ ધંધાને લીધે એક વિવક્ષિત પ્રકારનાં શરીરપિંડ અને માનસપિંડ તૈયાર થશે, અને તે પિંડમાં ઉત્પન્ન થએલા ગુણ સંતતિમાં વધતા જશે, અને હિંદુસ્તાનની જાતિઓ પ્રમાણે પચાસ પેઢીઓ તે ગુણ ચાલે છે તે જાતિમાં વ્યકિતને ધંધા બદલવાનું કહેવું એ અત્યંત ઘેર મુને થશે એમ કહેવા સિવાય રહેવાતું નથી. એ કહેવા બદલ સજજની માફી માગું છું. એક તરફથી સંસ્કારનું પરિણામ થાય છે, તે સંતતિ માં સક્રાંત થાય છે અને તેને પ્રભાવ એટલે જબરદસ્ત છે કે પાંચ સાત પેઢીમાં તો વર્ણ પણે બદલાવી શકાય છે એમ કહીને તરત જ એક જ વાક્યમાં બીજી તરફથી સે સે પેઢીઓ અનેક પ્રકારના સંસ્કારમાં ઉછરેલી હિંદુસ્તાનની જાતિઓમાં ઉઠુ ચતુ કરવું અને જાતિઓનું એકીકરણ કરવા કહેવું એ પિતે જ કહેલાં તત્વની મશકરી ક્ય જેવું છે. પરંતુ આ તત્વજ્ઞાનને શું અર્થ થાય છે? આ નિયમથી જોઈશું તે જાતિઓ રિટી બેટી વ્યવહારથી બદ્ધ થવી જોઈએ, આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ પદ્ધતિથી બ્રાહ્મણનો છોકરો જન્મથી જ બ્રાહ્મણ અને ચંડાળને છોકરે ચંડાળ ગણાશે. ઘણી પેઢીઓ સુધી ખેતી કરનાર વંશના છોકરાને બીજે બંધ કરવા દે એ ભૂલ જ છે,
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તો
૧૭
પછી અમારા આધુનિક શાસ્ત્રપંડિત, આંગ્લ ભાષા વિભૂષિત માત્ર કહેવાતા સુશિક્ષિત, શાસ્ત્રીય જ્ઞાનથી અજ્ઞાન એવા સાહિત્યસામ્રાટે, અને પિતાની વિચારસરણીને બ્રહ્મવાકય સમજનારા સામાન્ય સદ્દગૃહસ્થ, ફાવે તે કહે અને લખ્યા કરે. ખરી વાત તો એ છે કે આજ જે સમાજસુધારણું થઈ રહી છે તે કઈ પણ શાસ્ત્રીય તર પર રચાએલી નથી. તે આજ સુશિક્ષિત તરીકે આગળ થનારા વર્ગને-સમાજના બહુસંખ્યાંકવર્ગને નહિ–“દનાખ્યનુજ્ઞાત છે, અને તેથી જ તે ધર્મ હશે. “દનાજ્ઞાત” અને આત્મતુષ્ટિકારક એકાદ ક્રિયા હોય તે તે પણ ધર્મ જ છે એ ભગવાન શ્રીકૃષ્ણને મત છે. એમ એક આધુનિક પંડિતે કહ્યું જ છે. તેણે
આત્મતૃષ્ટિ” એ પદ પર અનેક ગૃહીત કૃત્યો-અસિદ્ધ ગૃહીત કૃત્યો લઈને ઘણુંએ ભાષ્ય કર્યું છે, પરંતુ તેને સર્વને વિચાર અહીં થઈ શકશે નહિ; તેથી કર્મથી વર્ણ બદલે છે વગેરે બેજવાબદાર વિધાનો કરનારને અમે હાથ જોડીને વિનતિ કરીએ છીએ કે ભાઈ !
સર્વના પાદે મારા દંડવત્ ” પરંતુ તમે જે ડાળ ઉપર બેસે છે તેને જ કાપનારા આવા સિદ્ધાંતોને ફેલાવો કરતાં પહેલાં જરા સ્વસ્થ બેસી વિચાર કરે, તેમાં તમારું કંઈ નુકશાન થવાનું નથી.
લામાની અસિદ્ધર પદ્ધતિ છોડી દઈ નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિને આશ્રય કરે જોઈએ. અનેકવિધ પિંડ નિર્માણ કરી, તેમાંથી પ્રબળ એટલા જ સિલક રાખવા એવી સૃષ્ટિની પ્રક્રિયા દેખાય છે. અહીં પ્રબળ શબ્દનો અર્થ જીવનક્ષમ (Fit to survive) એટલે જ છેપછી તે કઈ પણ કારણથી જીવે છે. દાખલા તરીકે હિમાચ્છાદિત દેશમાં કાળા સસલા કરતાં ધોળું સસલું વધારે
૧ ધર્મનિર-તર્કતીર્થ કેકજે.
૨ Genetical theory of natural selection-Fisher; Evolation by Lotsy.
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
14
હિંદુઓનું સમાજરચનાસાય
જીવી શકે છે; કારણ કે તેને ધોળા રંગ શિકાર કરનારને દેખાતા નથી. જે પ્રમાણે એક જ જાતિમાં અનેક વ્યક્તિ ઉત્પન્ન થઇ, તેમાંથી મજભુત હશે તેટલાની જ ચુંટણી થવાની, તેવી જ રીતે અનેક જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન થઈ, તેમાંની મજબુત જાતિઓને ઐશ્વર્ય અને અધિકાર પ્રાપ્ત થવાના. અમરતી જ કાઇ પણ નિર્ગુણ જાતિ ઉડી કાઇ પણ અજ્ઞાત કારણાને લીધે ખીજી જાતિ પર અધિકાર ચલાવે છે એવા પ્રકારનાં વિધાના કરવાં એ સર્વ શાસ્ત્રોનું ખૂન કરવા જેવું છે. વિષમ વસ્તુને એક જ વખતે સમાન કરવાના પ્રયત્નની હાસ્યાસ્પદતા જલદી પ્રતીત થશે. એટલે વ્યક્તિગત લાયકાત સ્થિર થવા માટે જે પ્રમાણે વ્યક્તિ વ્યક્તિમાં સ્પર્ધા થવી જોઈએ તે પ્રમાણે ાતીય લાયકાત સ્થિર થવા માટે સમૂહ સમૂહમાં પણુ ચડસાચડસી થવી જોઇએ. સમાજરચના એવા કૌશલ્યથી થવી જોઇએ કે તેમાં આ બંને તત્ત્વાને આંતર્ભાવ થઇ જાય.
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કલહ, જાતિન્નતિ વચ્ચે કલહ, સમૂહ સમૂહ વચ્ચે કલહ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે કલહ અને તે કલહને લીધે સર્વાંની સુદૃઢ સ્થિતિ એવી જ જો સૃષ્ટિની રચના હેાય અને કલહદ્વારાજ જો મનુષ્યને પાતાનું હિત સાધ્ય કરી લેવાનું હાય, એવું જ જો માનવી પ્રગતિનું મૂલભૂત શાસ્ત્ર હાય તે। દયા, પ્રેમ, સહાનુભુતિ વગેરે જેમને માનવી ઉચ્ચ ગુણા તરીકે લેખે છે તે સ` નિરર્થીક છે એમ કહેવું પડરશે. આ સર્વાં ગુણ્ણા જો જીવના કલહમાં નિરૂપયોગી હાય તા માનવીસમાજમાંથી તેમને બની શકે તેટલું જલદીથી પાણીચું મળવું જોઇએ. ‘ જે વિનાશી છે, જેને ભાંગી, તાડી, શેકી, અગ્નિવડે શુદ્ધ કરી પછી આકાર આપવાના છે એવા ક્ષુદ્ર જંતુએ તરફ તમે દયાભાવ બતાવા છે એ બાબત શું તમરા ધ્યાનમાં નથી આવતી ? તમે બતાવેલી દયાનાં સમાજમાં જે વિધાતક પરિણામ
૧ Darwinism and Race progress-J, B, Hayeratt,
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તત્તર
થાય છે તે દયા કરવાના ગુનામાંથી–કહે કે દૌર્બલ્યમાંથી અમે પિતાનું રક્ષણ કરવા માગીએ છીએ. અમને દયાવંતેની દયા આવે છે.” આવા પ્રકારનું તત્વજ્ઞાન એકાંગી છે, એ અમારે મત છે. અમે પાછળ વ્યક્તિ પ્રધાન તેમજ જાતિપ્રધાન બંને નીતિતની પદ્ધતિ કહી છે, આ પદ્ધતિઓની ભેળસેળ કરવાથી
આવા તરેહના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. રાગ દ્વેષ, લોભ ઔદાર્ય, હિંસા અહિંસા વગેરે એકાએક ગુણનું આ ઝઘડામાં કાર્ય છે. માત્ર રાગ જેમ સમાજને સંઘટિત કરી શકતે નથી તે પ્રમાણે એક ષ પણ લુલે છે. આમાંથી કોઈ પણ એક ગુણના અતિરેકનું પરિણામ સૃષ્ટિમાં અનેક વખત દેખાઈ આવ્યું છે અને તેના પર વિદ્વાન કલાવંતએ ગ્રંથો પણ લખ્યા છે. સર્વ ગુણોનું કાર્ય છે ખરું, પરંતુ ગુણ પિતાને કયો અને પારકાને કયો એ જોઇને કાર્ય થવાનું છે. મનુષ્ય એકાદ કોઈ સંધને એકનિષ્ટ રહેવું જોઈએ, તે જ અવયવ અને અવ્યવી ભાવ સિદ્ધ થશે, એ નજર સામે આવવાની જરૂર છે. પછી વિશાખદત્તર કહ્યા પ્રમાણે
દૂ: તાતુલ્ય દ્વિતથમમિથુને જનતા |
फलं कोपप्रीत्योद्विप्रदि प्रविभक्तं सुहृदिच ॥' અત્યંત નિષ્પક્ષપાતી નથી કેપનું ફલ શત્રુને આપ્યું અને સ્નેહનું ફલ મિત્રને આપ્યું. રાષ્ટ્રનિદાના રૂપાળા નામ હેઠળ ઈતર સર્વ નિકાઓ જાણે અજાણે નિભૂલ થતી જાય છે, એ બરાબર નથી. આપણે રાષ્ટ્રના પ્રાણ છીએ એ વાત સાચી, તેવી રીતે આપણે સર્વ જગતના રાણી છીએ, તે પણ આપણે કર્તવ્ય કર્મ કરીને, જગતનું જીવન વિશેષ હિતકારક કરીને આપી વાં જોઈએ, આમાં કોઇને પણ મતભેદ નથી. પરંતુ કાર્ય
{ Fredric Nietzsche ૨ પરિષ-વિશાખદત્ત
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કયાંથી કરવું ? જગત નામના છેડાથી શરૂ કરવું કે કુટુંબરૂપ નજીકના છેડાથી શરૂ કરવું ? એ પ્રશ્નનો કોઈ ઉકેલ કરશે તે રોજના વ્યવહારની દષ્ટિએ અમારા જેવી પ્રાકૃત વ્યક્તિના મનમાં ઉત્પન્ન થનારી ગુંચવણ ઓછી થશે. હાલ આપણી તરફ બનતા ચમત્કાર જોઈ જરા આશ્ચર્ય થશે. પોતે પતીત અને દીન થએલા બ્રાહ્મણે અસ્પૃશ્યતાને ઉદ્ધાર કરવા નીકળે છે. જે કોઈ બ્રાહ્મણ એની પાસે મદદ માગવા જાય, તે તરત જ તત્ત્વજ્ઞાનનો અને પીઢપણને ભાવ લાવી,
'उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥' તારો આત્મ આત્માથી, આત્માને ન ડુબાડ; આત્મા જ આત્માને બંધુ આત્મા જ શત્રુ આત્મને.”
ભ. ગી. અ. ૬, લેક ૫ એ ઉપદેશ કરવા લાગે છે. કેમ ભાઈ ! ભગવદ્દગીતાને ઉપદેશ અસ્પૃશ્યને લાગુ નથી કે શું?
અહીં એક બાબતનો ઉલ્લેખ કરવાની ઈચ્છા થાય છે તે એ કે જીવનાર્થ કલહનું તત્ત્વ માન્ય કરનારાઓમાં પણ આ તત્વ મુખ્યત્વે કરીને વ્યક્તિ વ્યક્તિના કલહને લાગુ પડે છે એવા પ્રકારની ગેરસમજ ફેલાએલી દેખાય છે. જીવનાર્થ કલહની કલ્પના એટલે વ્યક્તિગત જીવનાર્થ કલહની કલ્પના સમાજશાસ્ત્રમાં પ્રાધાન્ય ભેગવતી નથી. સમાજશાસ્ત્રમાં જે કે આ કલ્પનાને સ્થાન છે, પરંતુ તે કલ્પના ઘણાજ સંકુચિત સ્વરૂપની હોય છે. સમાજશાસ્ત્રમાં જીવનાર્થ કલહ મુખ્યત્વે કરીને સમૂહસમૂહ વચ્ચે હોય છે. જાણે અજાણે એક છવજાતિને બીજી છવજાતિ સાથે અથવા ભૌતિક પરિસ્થિતિ સાથે ઝઘડે ચાલું હોય છે. સંઘપ્રધાન વાની સુરક્ષિતતાને આધાર
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તો
ત્યારે પારણાર્થ
ક
રવાનું સમાધાગા અને તેના બતમાં
જીવન સંઘ સાથેના તાદામ્યમાં છે. સંઘ સાથે વ્યકિતનું તાદાત્મ જેમ વધારે, તેમ તેમાં અંતભત થએલા છે વધારે સુરક્ષિત સમજવાના. જે પ્રમાણમાં વ્યક્તિઓને જાતિ તફને આત્મીયભાવ વધશે તે જ પ્રમાણમાં તેમની જીવન યેગ્યતા વધશે. જે સમૂહમાં વ્યક્તિને પિતાના સમૂહની દુર્બલતા કરતાં બીજા સમૂહની સબલતા દુર્બલતા પ્રત્યે વધુ પિતાપણું લાગે ત્યારે સમજવું કે જાતિ નષ્ટ થવાની.
ઉદાહરણાર્થ કૌરવ અને પાંડવના યુદ્ધ માટે સન્મુખ ઉભેલા બે સમૂહ વિષે વિચાર કરીએ. કૌરવોનું સંખ્યાબળ પાંડવેના સંખ્યાબળ કરતાં શ્રેષ્ઠ હતું. કૌરવો તરફના વ્યક્તિગત દ્ધાઓ અને સેનાપતિઓ પાંડવ તરફના દ્ધાઓ કે સેનાપતિઓ કરતાં કોઈ પણ બાબતમાં ઓછા ઉતરે તેવા ન હતા. એકંદરે સૈન્યરચના પણ તેઓ અત્યંત ચાતુર્યથી કરી શકતા હતા. એવાં સર્વ સાધનો પાસે હોવા છતાં અને અધર્મથી યુદ્ધ કયારેય કર્યું ન હતું, છતાં કૌરવોને નાશ થએલ. દેખાય છે. એનું કારણ એ છે કે કૌરવસમૂહના કેટલાક શ્રેષ્ઠ પુરૂષોને વ્યક્તિગત નીતિશાસ્ત્ર જાતીય નીતિશાસ્ત્ર કરતાં શ્રેષ્ઠ લાગતું હતું. તે પુરૂષો પોતાના સમૂહ સાથે પૂર્ણ એકરૂપ પામ્યા ન હતા. ભીષ્મને કારોના રક્ષણ કરતાં પિતાના શબ્દોની કીંમત વધારે લાગી. દ્રોણને ભારતીય યુદ્ધ કરતાં પિતાના છોકરાનાં જીવનમરણ વિશેષ વહાલાં લાગ્યાં. કર્ણ દાતૃત્વના નામ નીચે કવચકુંડળ ગુમાવી બેઠે. બીજી બાજુ સંધના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણ પિતાની શસ્ત્રસંન્યાસની પ્રતિજ્ઞાને ભંગ કર્યો. ધર્મરાજ પણ હા-ના કરતાં અસત્ય બોલ્યા. અજુને નિઃશસ્ત્ર પ્રતિસ્પર્ધી પર બાણુ નાખ્યાં અને ભીમે ગદાયુદ્ધના નિયમોનું ઉલંઘન કર્યું. કહેવાનો અર્થ એટલે જ કે કઈ પણ સંધમાં તે સંધ સાથે એકરૂપ ન થએલા લેકે જેટલા વધારે, તેટલા જલદી તે સંઘનો નાશ થશે. જગતના ઇતિહાસમાં દરેક ઠેકાણે એજ બાબત બની આવે છે, પરંતુ તેની પૂર્ણાશે ચર્ચા
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૨
થઈ શકે તેમ નથી. તે શું શીખવે છે?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારાઓ
જગતના ઇતિહાસમાં જે મહાન ક્રાંતિએ થઇ
ફ્રાન્સની ક્રાંતિનું સ્વરૂપ શું હતું એને કાઇએ વિચાર કર્યો છે ? રાજકારણામાં ઉપયેગી પડનારી જે ત્રણ સંસ્થા–રાજા, સરદાર અને ધર્માંસત્તા ( Chuzeh ) જેને ખીજા લેાકેા ગમે તેટલી વખાડે, તે પણ ઇંગ્લૅન્ડમાં કાઇને કાઈક સ્વરૂપમાં હજુ પણ હયાત છે. એમણે સંસ્થામાં પેાતાના સમૂહ સાથે એકરૂપ ન થએલા એવા એર્લીન્સ, મીરાજી, આખે સાયસ્ વગેરે પુરુષ। નિર્માણ થયા. તેમણે આ ત્રણે સંસ્થાના નાશ કરી મુડીવાદી બનીયા વર્ગને અખંડ પ્રભુત્વ પ્રાપ્ત કરી દીધું. પૈસાને વિતનું સર્વીસ્વ માનવા સામે બ્રાહ્મણાદિ વિદ્વાન, ધાર્મિકવગ અને ક્ષત્રિયાદિ ર વ જ વિરેાધી હતા. તેમની સમાજમાંથી પધરામણી થયાથી, પેટની જ કાળજી કરનારા લેાકા સમાજમાં અધિકારારૂઢ થયા અને પેટ ભરવું એ સર્વશ્રેષ્ઠ ધ્યેય · અને આંદ્યોગિક પ્રતિ એ તેનુ સાધન બની બેઠી. જગત પર॰ આજે સÖસાધારણ હલકા વર્ગના સંખ્યાબળથી પ્રાપ્ત કરી લીધેલા તાએા છે.
આજે સંનિષ્ઠાના ત્યાગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેનું કંઇ પણ એસડ હાય, એમ અમારા વાંચનમાં આવ્યું નથી. હિંદુઓએ જાતિસંસ્થારૂપી એસડ આપી આજ ત્રણ ચાર હજાર વર્ષાં પત તેને પ્રભાવ બતાન્યેા છે. આગળ ઉપર શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે. ખરું જોતાં સમૂહમાં એકજીવત્વ પ્રાપ્ત થવું અત્યંત જરૂરનું છે. એક જાતિના આચારવિચાર, આહારવિહાર, કપડાંલત્તાં વગેરે ખાખતામાં બહુ ફરક દેખાઇ આવવા સારા નહિ. એ માટે હિંદુસમાજશાસ્ત્રજ્ઞાએ વહુના આચારવિચારની કેટલી સંભાળ લીધી છે એ કાઇ પણ સ્મૃતિમંચ ઉપર ઉપરથી જોતાં જણાઈ આવશે. આવી રીતે જાતિઓમાં સર્વ પ્રકારની એકરૂપતા (Standardization
૧ Future of life by Dr. C. C, Hurst
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચનાનાં વિવિધ તત્ત્વા
T
of Castes ) ઉત્પન્ન થવી જોઇએ. ઉપર્યુક્ત બાબતામાં એક જ જાતિમાં અનેક ફરક દેખાવા લાગે, તે જાતીયત્વ જઇ વ્યક્તિ વ્યકિતમાં કલહ દેખાવા માંડે છે, પછી નાની સરખી જાતિ આજુબાજુ પ્રસરેલા માનવસમુદ્રમાં વિલીન થઇ જાય છે. જાતિ નષ્ટ થઇ, તેા પણુ સમૂહ। બનવાની પ્રવૃત્તિ મનુષ્યસ્વભાવમાં હાવાથી ફરી સમૂહની ઘટના થવા લાગે છે. જ્યારે જાતિના હિત અને વ્યક્તિના સુખ વચ્ચે ઝગડા ઉત્પન્ન થાય છે, અને જ્યારે વ્યક્તિ પેાતાનુ સુખ પ્રધાન માને છે, ત્યારે તે જાતિ, ગમે તેા ઇંદ્રની અમરાવતીમાં રહેતી હૈાય કે સાબરમતીના આશ્રમમાં રહેતી હેાય; પણ વિનાશ પામશે જ એવુ' ભવિષ્ય કહેવામાં કઇ હરકત નથી. પ્રથમ જાતિજાતિના ઝગડામાં અતિ એકજીવ થએલી જાતિ જીવી, તે જ નિયમ પ્રમાણે આ એક રૂપત્ત્વની કલ્પના કુટુંબ, જાતિ, વર્ણ, રાષ્ટ્ર, માનવ્ય ઇત્યાદિ એક પછી એક ક્રમશઃ વધુ વિસ્તૃત સમૂÌને લાગુ થવા લાગી, એ તે જાણે ડીક, પર ંતુ જાતિનિષ્ઠ મનુષ્યે કુટુંબનિક હાવું ન જોઇએ અને વર્ણ નિષ્ઠ, મનુષ્ય જાતિનિષ્ઠ હાવું ન જોઇએ વગેરે નિયમેા ક્રમ સિદ્ધ થઈ શકે એ સમજવું મુશ્કેલ છે. એક એકથી ક્રમવાર ચડતા સમૂહેા સામે વ્યકિતનિષ્ના વિરલ જ રહેશે. તીવ્ર,નષ્ઠાથી માનવાદિ સમૂહામાં વનારા પુરુષા પણ વીરલા જ હાય છે.પેાતાના સહ્ય સાથે એકનિષ્ઠ થવાની પ્રવૃત્તિ તે જ અમે નીતિ કહીએ છીએ. જે વનથી પેાતાના સઘ નૈસર્ગિક ચુંટણીમાં ટકી રહે તે નીતિયુકત અને ઇતર સવન અનીતિયુકત, એમ અમારો મત છે. પરાપકાર કરવાની ઇચ્છા થાય તો પણ તે પ્રશ્નલ સંધ જ કરી શકશે, દુલ સંધ નહિ; પછી આ તત્ત્વ સિદ્ધ કરવા માટે ગમે તે તત્ત્વજ્ઞાનને આશ્રય લેવા, પરમેશ્વરના આધાર દેવા, ગ્રંથાનાં અવતરણા આપવાં અને પોતાથી જે જે થઇ શકે તે તે કરવાનું. પ્રત્યેક ધર્મ પ્રવત કે
૧ Improvers of mankind, Twilight of idols-N1otzsche.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજ રથનાશાખા
આ જ તત્ત્વ પિતાની આંખ સામે રાખ્યું છે. તેથી જ મુસલમાન નેતા “એકાદ ચીંથરેહાલ મુસલમાન પણ અમને ગાંધીજી કરતાં શ્રેષ્ઠ લાગે છે' એમ કહે છે,
એકાદ માણસ મને મારા સંધનું કે જાતિનું અભિમાન નથી એમ કહે તે એની અવશ્ય કંઈક ભૂલ થાય છે એમ સમજવું. જે તેનું તે કહેવું અંતકરણપૂર્વક સત્ય હશે તે એટલી જ ચેતવણું આપવાની કે જે સંધમાં આવી વ્યકિતઓ વધારે પ્રમાણમાં હશે તે સંધ નૈસર્ગિક કલહમાં હાર ખાઈ જલદી નષ્ટ થશે હાલના શિક્ષિતને લાગે છે, તે પ્રમાણે પોતાના સંઘ અગર પિતાની જાતિ વિષે અભિમાન રાખવું બીલકુલ લજાસ્પદ નથી.
કાહ સંઘ સંઘ વચ્ચે હોય છે અને તેથી જ માનવવંશ સુસ્થિતિમાં રહે છે, એ વાત અત્યાર સુધી કરેલી ચર્ચા પરથી ધ્યાનમાં આવી શકે તેમ છે, પરંતુ માનવસંઘે વચ્ચે કલહ ઘણજ ગુંચવાડા ભરેલો હોય છે. આપણે ઘણી વખત પ્રગતિ શબ્દને ઉપયોગ થતો જોઈએ છીએ, પરંતુ એ ઉપયોગ કરનારા ઘણે ભાગે થોડી ઘણી કલ્પનાઓને પ્રાગતિક માની લે છે અને જ્યાં એ કલ્પના પ્રતીત થાય છે ત્યાં તે તેવા સમાજને સુધરેલો માને છે. આ કલ્પનાઓ કરતાં તે કલપનાઓ શ્રેષ્ઠ શા માટે તે બતાવવાનો કદી પણ પ્રયત્ન કરેલા હોતે નથી. યુરોપ અને અમેરિકા આગળ વધેલા છે એમ બેલતાં જયારે લોકોને સાંભળીએ છીએ ત્યારે પ્રગતિ એ શી કલ્પના છે તેને બોધ બેલનાર કે સાંભળનાર બંનેમાંથી કેને ય હોય એમ અમને લાગતું નથી.
Reflections on the revolation in France by Burke.
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૯ મું પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
ગાઉ કહ્યા પ્રમાણે નિસર્ગમાં પ્રગતિ બે પ્રકારની હોય છે.
એક પ્રગતિ તે માનવપિંડની જ કરવાની
હોય છે. એટલે કે માનવજાતિ શ્રેષ્ઠ ગુણપ્રગતિનું વૈવિધ્ય યુક્ત (Type) બનાવવાની તેને પિંડ
પ્રગતિ ( Eugenic or biological ) કહીશું. બીજી પ્રગતિમાં મનુષ્ય ભલે વંશ દષ્ટિએ ગમે તે હેય પરંતુ તેની આસપાસની પરિસ્થિતિ એવી બનાવવી, કે તેની સવ ક્રિયા ગુણયુક્ત, નીતિષિક અને સમાજહિત વર્ધક આપોઆપ થતી જાય. વળી મનુષ્યના આચાર, મનુષ્યને ધર્મ, મનુષ્યને કાયદો, મનુષ્યનું રાજ્યશાસ્ત્ર, મનુષ્યની સમાજરચના, મનુષ્યનું સાહિત્ય વગેરે માનવીની એકાએક હીલચાલને તેમાં સમાવેશ થાય છે. આને આપણે સાંસ્કારિક (Traditional or Psychosocial) પ્રગતિ કહીએ પિંડ પ્રગતિ એટલે મનુષ્યજાતિના ગુણ ધર્મમાં જ ફરક પડતા જઈ ગુણ શ્રેષ્ઠ થતા જવા તે. આવા પ્રકારના ફરક નૈતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અગર સામાજિક ગુણ ધર્મોમાં પડયા હેવ એ પુરા ગયા ૩૦,૦૦૦ વર્ષોમાં તો નથી મળ્યો, એ શાસ્ત્રોનો મત છે. આવા પ્રકારની પ્રગતિ જે થતી હોય તો
Stream of life-Huxley; Out Spoken essays-Inge; Social decay and regeneration-R, Austen Freeman; Racial Realities in Europe-Stoddard.
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ree
હિંદુઓનું સમાજરચનાશામાં
તે અત્યંત મદ્ર ગતિથી અને નહિ જેવી (stending to zero) થતી હશે. આ પ્રતિ બહુ જ ધીમે ધીમે થતી હાવાથી અધીરા માણસથી કઇ એટલા વખત થે।ભી શકાતુ નથી પરંતુ ખીજા પ્રકારની પ્રગતિ માત્ર ગમે તેટલી ઝડપથી થઈ શકે છે. જપાને એક
એ પેઢીએમાં જ યુરોપની સ’સ્કૃતિનુ અનુકરણ કરી બતાવ્યું. હિંદુસ્તાનમાં સુધરેલા વર્ગ પણ યુરોપીઅન સંસ્કૃતિના રાગરગ એળખ્યા, પરંતુ સર્વાં પૃથ્વીપરના રાષ્ટ્રમાંથી એકલા હિંદુસ્તાને, એ એક જ પરતંત્ર રાષ્ટ્ર પાશ્ચાત્ય સંસ્કૃતિના હિતકારકત્વ વિષે સશય પ્રદર્શિત કર્યો છે. અને તેવા પ્રકારની શકા ઉત્પન્ન કરવા માટે તેની પાસે જબરદસ્ત કારણો પણ છે. પહેલા પ્રકારની પ્રગતિ શુક્ર બિંદુના ગુણધર્મમાં ધીમે ધીમે ચુંટણી થવાથી થાય છે. બીજા પ્રકારની પ્રગતિનું કારણુ મનુષ્યની બાહ્ય સમાજરચના છે. પહેલા પ્રકારની પ્રગતિને હેતુ મનુષ્યપ્રાણીની કતૃત્વશકિત વધારવાના છે ત્યારે બીજા પ્રકારની પ્રગતિના હેતુ મનુષ્યપ્રાણીના સામાજિક રીતિરવાજોમાં થેાડા ઘણા સુધારા કરવાને છે. સંસ્કૃતિને જો એક ભવ્ય મકાન માનીએ તે પહેલા પ્રકારની પદ્ધતિ ઉત્તમ માલમસાલે (Building material) ભેગા કરવા ઇચ્છશે. જ્યારે ખીજા પ્રકારની પદ્ધતિ તે મકાનને ઉપરથી ર'ગ કેવા પ્રકારના લગાડવા. ચિત્રો કેવાં હાડવાં વગેરે બાહ્ય વસ્તુએ વિચાર કરશે. બાહ્ય દેખાવ ન હેાય તેા પણ મકાન મજબુત બની શકે અને માલ સારા ન હેાય તેા પુણ્ મકાન મેહુક બની શકે. પરંતુ મુશ્કેલીમાં સપડાએલા પ્રવાસી મકાનનુ મેકત્વ જોતા બેસશે નહિ. કાઇ વિચારી પુરૂષ ચંચલ મેહકપણા કરતાં ચૈ તરફજ વધુ લક્ષ આપશે. કાઇ પણ મનુષ્ય ઉનાળામાં ચેતરફ ઉડનારી ૧ માખી જેવી પેાતાની સસ્કૃતિ ચંચલ હાવી જોઇએ એમ કદીએ કહેશે નહિ.
t Reflections on the Revolution in Franco-Burko.
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વારિશ અને સાકાર
પરંતુ આજ સર્વ જગતમાં જે સામાજિક અને રાજકીય ચળવળ, સુધારણના નામ હેઠળ ચાલી રહી છે તે જોઈશું તે પ્રત્યેક સુધારણમાં ફક્ત આજની પેઢીઓનું કલ્યાણ કે અકલ્યાણ જેવા તરફ જ દષ્ટિ છે એમ જણાશે. ભવિષ્યની પેઢી વિષે તે શી મધુર ભાષા સંભળાય છે! એ ભવિષ્યની પ્રજા જ ઉત્પન્ન ન થાય તો ? અને ભેગજેગે થઈ જાય તે તે ઓછી ઉત્પન્ન થવી જોઈએ, એવા પ્રકારની સંભળાય છે. પરિસ્થિતિ મૃદુ કરવા કરતાં પિંડ જ વધુ કાર્યક્ષમ કરવા જોઈએ એમ કહેનાર કોઈ પણ સંભળાતુ નથી, અને તેમ કહેવાની જે કઈ હિંમત કરે, તે તેની ગણત્રી ગાંડામાં જ કરવામાં આવે છે. સુપ્રજાજનનશાસ્ત્રના નિયમથી પ્રજા સુદઢ કરો એમ કહેવાને બદલે શિક્ષણથી આકર્ષક બનાવે એવી આખા જગતમાં ઘોષણા ચાલી રહી છે.
સાર્વત્રિક શિક્ષણ હિતકારક છે એમ ચારે તરફ કહેવામાં આવે છે, અને કર્તુત્વવાન કર આપનારી રે તને પૈસે પાણીમૂલે વેડફાઈ જાય છે. પરંતુ જેને શિક્ષણ આપવાનું છે તે શિષ્ય, શિક્ષણ લેવાને લાયક છે કે નહિ એ જોવાની કોઈ વધુ ચિંતા કરતું હોય એમ જણાતું નથી. નૈસર્ગિક રીતે કત્વશક્તિમાં ફરક છે એવી બે વ્યક્તિઓને સરખું શિક્ષણ આપીએ તે તેમના વચ્ચેનું અંતર વધશે કે ઘટશે એ નક્કી કરવાની પણ ફુરસદ નથી. આ જ લેને જે અશ્વશાળામાં કે ગૌશાળામાં અધિકારી નિમવામાં આવે તો તેમનું વર્તન ચોક્કસ જુદી રીતનું થશે. એકાદ ભરવાડ કે ઘોડાવાળાને ઘેડાનું કે ગાયનું પણ સોંપવામાં આવે તો તે કંઈ એકદમ સુધારણા કરવા લાગશે નહિ. તેને માનવના પ્રમાણે સર્વ પશુ સમાન છે એ તત્વ જરા પણ પસંદ પડશે નહિ. તે પ્રથમ તો તેમાંથી કેને કેાનામાં સારા ગુણ છે અને કાણુ કાણુ નિર્ગુણ છે એનો વિચાર કરશે અને સારાં પશુઓ ચુંટી
19
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતાનું સમાજરચનાશાયી
વસ્તુ તેમને તે તેમની સભામાં જ વધુ સંભાળ
કાઢી તેમાંથી જેટલાં ઉત્તમ હશે તેમની જ વધુ સંભાળ લેવાને એ પ્રયત્ન કરશે. કારણ કે તેમની સંભાળ રાખવી એ અંતે ફળદાયક છે એ વસ્તુ તેમને નિશ્ચિત રીતે ખબર હોય છે. માત્ર મનુષ્યની બાબતમાં એવા પ્રકારને શ્રમ લેવાની જરૂર તેમને જણાતી નથી. ઉલટું સાહિત્યમાં નામાંક્તિ થયેલા લેખક તરફથી આવા પ્રશ્નોની મશ્કરી માત્ર કરવામાં આવે છે. બાળકને નિસગે આપેલી બૌદ્ધિક શક્તિ ક્યા પ્રકારની છે, આ જાણવાની પદ્ધતિ બિનેટ, સાયમન, ટર્મન, ગડાર્ડ, કુહેલમન, બેલાર્ટ, બર્ટ વગેરે શાસ્ત્રના શ્રમથી મળી આવી છે. તે પદ્ધતિ વડે શિક્ષણ લેવાની લાયકાત અગર નાલાયકાત કરાવી, લાયકાત પ્રમાણે શિક્ષણ આપવાથી શું વધુ ફાયદે નહિ થાય ? પછી તેઓ એ સમતા, વ્યકિતસ્વાતંત્ર્ય, સામાજિક એકય વગેરે કલ્પનાઓનું શું કરવું એ પ્રશ્ન ઉભો થશે. કહેવાનો મુદ્દો એટલે જ કે સમાજસુધારણાનાં કેટલાંએ ગપ્પાં સાંભળીએ છીએ તે પણ વધુ મહત્વનું કયું અને ગૌણ કર્યું એ નક્કી કરવાની લાયકાત જ આ લેકમાં નથી. તેમાં તેમને દોષ નથી. એ સર્વ લેકેના પરાત્પર ગુરૂ સાહેબને પણ આવી બાબતેને વિશેષ બંધ થયો નહોતો, તે પછી તે બાબતે આપણું સુધારકેને શી રીતે સમજાય ? આપણું સુધારકે હજુ સ્પેન્સર કે મિલ્લના યુગમાં વસે છે. યુરોપીઅન સમાજરચના પર અત્યારે ડાર્વિનના તની થોડી ઘણી છાપ પડવા લાગી છે. વેઝમાન અને મેડેલનાં ત સમાજમાં રૂઢ થઈ તે પ્રમાણે રાજકીય પદ્ધતિ, સમાજરચના, તત્ત્વજ્ઞાન વગેરેના ક્ષેત્રમાં ફરક પડવા લાગે એ માટે તે યુરોપમાં
એક સદી વીતવી જોઈએ. મેડેલ અને ઝમાનના મુખ્ય નિયમ પ્રજોત્પાદન અને અનુવંશ સંબંધી છે. તેથી યુરેપીઅન સમાજરચના આજ અનુવંશના ને સગેક નિયમ છેડીને જ ચાલે છે. ગઈ
1 Eugenics and othor evils-G. K. Chesterton ૨ Science and Future-J. B. Haldane.
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
*
* * *
* * * * * * * *
સદીમાં જ સુપ્રજાજનનશાસ્ત્ર તરફ યુરેપનું લક્ષ દેરવા માટે સુપ્રજાશાસ્ત્રનું ગાલ્ટને અને તત્વજ્ઞ નિોએ ઘણું પ્રયત્ન કર્યા પરંતુ હજુ યુરેપ ખંડ એ પદ્ધતિનું અનુકરણ કરશે એમ લાગતું નથી. ગુરૂને જ જેને બોધ થતો નથી, તે સમજવા જેટલી સ્વતંત્ર બુદ્ધિ આપણું સુધારમાં ન હોય તે કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ખુદ મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધીની આવી જ સ્થિતિ છે, તે બીજા માટે શું રડવું હોય?
આજની સ્થિતિ જોઈશું તે યુરોપમાં સંસ્કૃતિ એ શબ્દની વ્યાખ્યા તે પ્રમાણે જ કરવામાં આવે છે. “મનુષ્યને શારીરિક અનુવંશ પણ હોય છે; માનસિક અનુવંશ એટલે પૂર્વજોએ મેળવી રાખેલું જ્ઞાન અને નક્કી કરેલા રીતરિવાજે. નિશ્ચિત કરેલા નીતિનિયમો અને આચાર ધર્મ એ કંઈ સર્વથા પિંડ પર આધાર રાખતા નથી. મનુષ્યને શ્રવણપરંપરાથી અને લેખનપરંપરાથી જે જ્ઞાન મળે છે તે તેવી વ્યવસ્થા ન હોત તે નષ્ટ થયું હતું અને દરેક પેઢીએ ફરીથી જોધી કાઢવું પડયું હતું. આ સામાજિક અગર માનસિક અનુવંશ મનુષ્યને અતિ હિતકારક છે. તેથી જ પિંડ ગતિ નિરપેક્ષ સુધારણું કરી લેવાની યુક્તિઓનો સમુચ્ચય એટલે સુધારણા, એવી વ્યાખ્યા મેં પહેલાં સૂચવી જ છે. એમ પ્રો. રીચી કહે છે. કેટલી સુંદર વ્યાખ્યા ! આ વ્યાખ્યાનાં મૂળ તો પર જેને આપણે પાશ્ચાત્ય સુધારણા કહીએ છીએ તે સુધારણનું ચણતર થયું છે. એ બાબત હવે અનેક પાશ્ચાત્ય શાસ્ત્રોને પણ કબુલ થતી જાય છે.
1 Antichrist--Nietzsche, Hereditary genius, inquiries into Human understanding and Natural inheritance Francis Galton.
૨ Darwinism & Politics-Prof. Ritchie
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનું સમાજરથનાશામ
maan
પિંડ પ્રગતિ અને સામાજિક પ્રગતિ આ બંને પ્રગતિનું કાર્ય, કારણ
હેતુ, ગતિ વગેરે સર્વ વિષયોમાં આત્યંતિક
ફરક છે, તેથી કઈ પણ સમાજમાં સાંસ્કારિક પ્રગતિના પર્યાયે પ્રગતિ કેટલી થવા દેવી એ વિષે ઘણો બધે
શ્રમ ન લેવાય તે ટુંક સમયમાં જ આ બંને પ્રગતિમાં એક પ્રકારની અસંબદ્ધતા ઉત્પન્ન થવા લાગે છે. પછી પિંડાપિંડત્વ, સંસ્કારા સંસ્કારત્વ વગેરે ભેદને લીધે સંસ્કૃતિના ચાર પર્યાય થાય છે.
(૧) પિંડ પ્રગતિ કનિષ્ટ અને સાંસ્કારિક પ્રગતિ કનિષ્ટ, પરિણામ નાશ.
(૨) પિંડ પ્રગતિ કનિષ્ટ અને સાંસ્કારિક પ્રગતિ છે, પરિણામ થોડા કાલ સુધી ચારે દિશાએ બધી બાજુ કીર્તિ, જગતનું વિજેતાપણું, અધિક સુખ, સંપત્તિને ઉપભોગ, પ્રત્યક્ષ પરમેશ્વર સાથે સ્પર્ધા. પરંતુ અંતે વિનાશ! “મુહૂર્ત કવત્તિતં શ્રેય ન તુ ધૂમાયિનું चिरम् ।' 'अभिमानधनस्य गत्वहैरसुभिः स्थास्नु यश પિતા '
તેજ નહિ તવાર નહિ જ્યાં, જનપદ એને કણ કહે? દુષ્ટજનની લલના કેરી, આંખ ભીની ના વેર વડે , પાસ ન હોયે ઢાલ ખડ્ઝ ભાલા ધિક્ એ લેક પરે, પ્રણામ મારાં સ્વતંત્ર રાજ્યાલંકૃત રાષ્ટ્ર તને !
વગેરે ધ્યેયો આ જ સંસ્કૃતિનાં હોય છે. તત્ત્વજ્ઞાનની ભાષામાં આ સંસ્કૃતિનું વર્ણન નીચેના લેકથી થઈ શકશે.
विषयेन्द्रियसंयोगाद्यत्तग्रेऽ मृतोपम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥ १
૧ ભગવદ્દગીતા
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રગતિ : યાંશિક અને સાંસ્કારિક
ઇન્દ્રિયાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચાગે આદિમાં જે અમી સમું, જેનું પરિણામે કહ્યું તે સુખ રાજસ.
ઝેર
એ પ્રગતિ શરૂઆતમાં અમૃત પણ શંકા નથી. કારણ ન્દ્રિયાર્થ હાય છે.
જેવી મધુર હોય છે, એમાં જરા સંનિષ્ઠવું એ જ પ્રથમ ધ્યેય
૧૮૧
(૩) પિંડપ્રગતિ શ્રેષ્ટ અને સાંસ્કારિક પ્રગતિ કનિષ્ટ-પરિણામભૌતિકશકિતના સામર્થ્ય પર ઉત્કૃષ્ટ સંસ્કૃતિને નાશ કરી અન્ત પોતે પણ સૃષ્ટિમાંથી વિલીન પામવું, આ સંસ્કૃતિનું કાર્યં જગન્નાશ ! તત્ત્વજ્ઞાનની ભાષામાં આ સંસ્કૃતિનું વર્ણન ભગવદ્ગીતામાં ઉત્તમ રીતે કર્યું. છે.
असत्यमप्रतिष्टं ते जगदाहुरनीश्वरम् । अपरस्पर संभूतं किमन्यत्कामहैतुकम् ॥ एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः | प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥ કહે તેએ જગતે જુઠ્ઠુ; નિરાધાર અનીશ્વર, કામભાગથી જન્મેલું, ન । કારણથી સા. આલખી દષ્ટિએ પાર્થ ! નષ્ટાત્મા અલ્પબુદ્ધિના નાસાથે ઉગ્ર કીતિ તે જન્મે છે જગત્રુએ.
(૪) પિંડપ્રગતિ અને સાંસ્કારિક પ્રગતિ સમખલ, પરિણામસનાતન જીવન. આ સંસ્કૃતિની પ્રતિજ્ઞા ચાવલૢ સૂમરનું સે सशैलं वनकाननं तावत्तिष्ठति मेदिन्यां संततिः पुत्रपौत्रिकी । વંશપર ંપરાગત સતતિને પૃથ્વી નાશ અગર રાખવાના પ્રયત્ન. આ સ્થિતિનું વર્ણન પ્રમાણે કર્યું છે.—
૧ ભગવદ્ગીતા અધ્યાય ૧૬ ઢા ૧, ૨, ૩, ૫
પ્રલયકાળ સુધી ટકાવી ભગવદ્ગીતાકારે
નીચે
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧-૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
अभयं सत्व संशुद्धिर्ज्ञानयोग व्यवस्थितिः । दानं दमश्च यशःश्च स्वाध्यायस्तप आर्जवम || अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेभ्वलोलुपत्वं मार्दवं हीरचापलम् || तेजः क्षमा घृतिः शौचमद्रोहो नातिमानिता । भवति संपदं देवीमभिजास्य भारत ॥ देवी संपद्विमोक्षाय निबंधायासुरी मता । मा शुचः संपदं देवीमभिजाताऽसि पांडव ॥ અભય સત્વની શુદ્ધિ, સુસ્થિતિ જ્ઞાન યાગમા, દાન, ને દમ, તે તમ સ્વાધ્યાય આવ;
યજ્ઞ અાધ અનિંદા સાગ શાંતિ તે નિર્ધાભ ભૂતની દા. દ્રોહ શૌચ તેજ ક્ષમાતિ પા ! ન્મયા દૈવી સંપદે
અહિંસા સત્ય મૃદુતા દઢતા લનું ના અતિમાન કે એ હેને હાય જે મેાક્ષદા દૈવી સપત્તિ, શોચ માં, સંપદે દૈવી જન્મેલે। છું તું
6
આવા પ્રકારના ઉપદેશ તત્ત્વજ્ઞ ફ્રેડરિક નિત્શે પણ કરે છે, તે એક વખત સદ્ગુને અને તદનુષંગિક દુ:ખનેા સ્વીકાર કર્યાં છે ના? તે પછી હવે અસદ્દગુણી લેકને મળનારા અદ્ઘિક ફાયદા તરફ અભિલાષ બુદ્ધિથી શા માટે જીગ્મે છે ? જે દિવસે તે' સદ્દગુણની ચુ’ટણી કરી તે જ દિવસે તે ઇન્દ્રિયવિષયાના સુખના ત્યાગ કર્યાં છે '
ખંધિની માની આસુરી;
પાંડવ !
-
- what ? ye chose virtue and the heaving breast; and at the same times ye squint coveteously at the advantanges of the unscrupulous. But with virtue ye renounced all advantages
Twilight of Idols-Nietzscl:9
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાશક અને સાંસ્કારિક
૧૮૩
આ ચારે પર્યાનું ઐલિક કાર્યોનું પર્યાલચન કરી આપણે તેમાંથી કયો પર્યાય સ્વીકારવાનો અને તે સિદ્ધ થવા માટે કયા માર્ગોને અવલંબ કરે પડશે તેને હવે વિચાર કરીએ. - પ્રાચીનકાળમાં અરબ અને હાલ યુપીઅન કેન પ્રવેશ થયા પહેલાં આફ્રિકા જેવા તમેય ખંડમાં જે માનવવંશ રહેતું હતું અને જેને વંશજે આજે પણ હયાત છે તે લેકામાં સંસ્કૃતિને પહેલે પર્યાય માલમ પડી આવે છે. એક મેટા ખંડ પરમેશ્વરે કહે કે નિસર્ગ કહે હજારો વર્ષો સુધી આ લેકના તાબામાં આગે હતે. આ ખંડમાં જાતીય શ્રેષ્ઠત્વ માટે સમૂહસમુહ વચ્ચે ઝગડાઓ ચાલુ હતા અને હજુ પણ ચાલુ છે. પરંતુ તેમની આ એકંદર ધક્કામુક્કીમાંથી આર્યસંસ્કૃતિની તેલે ઉતરે તેવી સંસ્કૃતિ શા માટે ઉત્પન્ન થઈ શકી નહિ તેના કારણે ત્યાં રહી આવેલા અને હિંદુસ્તાનમાંથી તત્સમ જાતિની અસ્પૃશ્યતા નિવારણ થશે તો સુધારણું થઈ શકશે એમ કહેનારા મહાત્મા ગાંધી અગર તેમના અનુયાયીઓ કહેશે તે સમાજશાસ્ત્રમાં એક મહત્વની શોધ થશે. મહાત્મા ગાંધી અગર આચાર્ય કાકા કાલેલકર જે આ બાબતની ચર્ચા કરી ખુલાસો કરશે તે સમાજશાસ્ત્રના અભ્યાસકે પર તેમના મહાન ઉપકાર થશે. વસ્તુસ્થિતિ એમ છે કે ઉત્તમ સંસ્કૃતિ ઉત્પન્ન કરી, તેને દીર્ધ કાલ ટકાવવાની લાયકાત જ આ વંશમાં નથી. કેઈપણ કર્તુત્વવાન વંશને ગમે તેટલી સમર્થ સરકાર પણ વધુ કાલ દબાવી શકશે નહિ. તેનું પ્રત્યક્ષ પ્રમાણ હિંદુસ્તાનની આજની ચળવળ છે. તે હિતકારક દિશાએ થઈ રહી છે કે નહિ એ પ્રશ્ન જુદે છે, પરંતુ સર્વસમર્થ સરકાર સામે પણ લડી લેનારી ચળવળ શરૂ થઈ. આફ્રિકાના વંશોમાં તેવો કંઈ પ્રકાર થયો નથી. તેનું કારણ જાતીય નાલાયકી ? આજે તેમ કહી શકાય તેમ નથી. તેમ જે કહીશું તો સો, માકર્સ, લેનીન, એલીન વગેરે લેકેએ પ્રતિપાદન કરેલી સમતાનું શું થશે ? અમારી તરફ રશિયન અર્થશાસ્ત્રને પ્રસાર કરવા ઇચ્છનારા
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશામ પંડિતને અમારી એટલી વિનતિ છે કે આ મહામૂર્ખ હિંદુસમાજને છંદ છેડી રશિયન સર્વાધિકારીઓને પત્ર લખી આજ આફ્રિકામાં જે જુદા જુદા વંશો છે, તેમને સમાજસત્તાવાદના નિયમ અનુસાર પિતાના રાષ્ટ્રના ઘટક કરી લેવાની સલાહ આપવી એટલે માનવની દષ્ટિએ ઘણે જ ફાયદો થશે. અખિલ માનવજાતિના ઉદ્ધાર માટે જ રશિયાનું અર્થશાસ્ત્ર અવતર્યું છે એ બાબત પણ સિદ્ધ થશે. ઠીક, વંશ, ભાષા અને સંખ્યા ઈત્યાદિ સર્વ દષ્ટિએ તે લેકે ચેડા નથી ! માનવવંશશાસ્ત્ર, ભૂરચના વગેરે દષ્ટિએ તેમના છ વિભાગ પડે છે. એરેનબર્બર અથવા સેમિટો-હેમાઈટ, ઇથેપિયન, કુલાઝાંડે, પિગ્નિઝ. સુદાનીઝ, ગિની નિગ્રો, બંદુ અથવા હૈોટેટોટ બુશર્મેન. આટલી મોટી સંખ્યા હોવા છતાં અરબ અગર યુરોપીઅન લેકે સાથે સંબંધમાં આવ્યા પહેલાં અથવા આવ્યા પછી હજુ પણ ત્યાં સંસ્કૃતિ કેમ ઉત્પન્ન નથી થતી? આ પ્રશ્નની સાંગોપાંગ ચર્ચા સમતાવાદીઓએ કરવી જોઈએ. ચર્ચા કરશે એ દિવસ ખરેખર ભાગ્યને કહેવાશે. ત્યાં સુધી સમતા, બંધુત્વ, સ્વાતંત્ર્ય, સમાજસત્તાવાદ, મુડીવાદ, દુષ્ટ જાતિભેદ, હિંદુધર્મ પરનું કલંક વગેરે ચલણી નાણું બજારમાં ચાલુ રહેશે એ વિષે શંકા નથી. ઠીક, આવા પ્રકારના વંશે જગતમાં છે. તેમને વ્યવહાર ધર્મપ્રવણ સશીલ, પરમેશ્વરની બીક રાખનારા, સારા વંશે સાથે થવાથી તે વંશ સૃષ્ટિમાં ટકી રહે છે, અને તેમને નાશ થતો નથી. પરંતુ તેમને સંબંધ જે યુરોપીઅન જેવા સુધરેલા પ્રાગતિક વંશે સાથે આવે તે જગતમાં સમૂળો નાશ થયો સમજી લે. આપણે તરફના બ્રાહ્મણાદિ સુધરેલા (યુરેપીઅન દષ્ટિએ અર્ધ સુધરેલા) વર્ગને અમારી એ જ વિનતિ છે કે રાજકીય ક્ષેત્રમાં તમે મારામારી કરો નહિ, એટલું જ નહિ પણ તમે ન્યુ લેકેની પેઠે રાજકીય હક નિરપેક્ષ પોતાના વંશનું રક્ષણ કરવાની
Is India Civilized-Sir John woodroffe 241 914Hi william Aroller ને “હિંદુસ્તાન સુધરેલ નથી” એ મતને ઉત્તર છે,
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વારિક અને સરકાર
૧૮૫
-*^^^
^^^
^v
y
vv
વ્યવસ્થા કરે, એટલે આપણી તરફની હલકી જાતિઓને બ્રિટિશ સાથે પ્રત્યક્ષ સંબંધ આવી તેમને કેટલા હક્કો મળે છે એ તેમને પણ સમજાઈ જશે. તેમ હકો મળતા નથી એમ ઘણુઓને તો સમજાઈ ગયું છે. લશ્કરી ખાતામાં તે જાતિભેદ અને અસ્પૃશ્યતા એવો કંઈ ભેદ જ નથી, તે ખાતું સર્વથા માબાપ સરકારના તાબામાં છે. ત્યાં તે દુષ્ટ બ્રાહ્મણોએ અને તેમણે ઉત્પન્ન કરેલી અસ્પૃશ્યતાને કંઈ સંબંધ નથી. પરંતુ ત્યાં પણ અર પૃશ્યોની પ્રગતિ કરી નથી. અંગ્રેજ લેકેને રાજ્ય ચલાવવું છે. દીનદુબળાઓ માટે કે નીતિપ્રચાર આશ્રમ બોલવાના નથી. જેમ જેમ અંગ્રેજે અહીં સ્થિર થતા ગયા તેમ તેમ લશ્કરમાં દેશી લેકોની ભરતી કરવાનું બાદશાહી ધોરણ બદલાતું ગયું, અને તેમ તેમ લશ્કરમાંથી અસ્પૃશ્યોને માટે બેમાલુમ ધીમે ધીમે બંધી થવા લાગી. પછી અંગ્રેજોને અહીંની જાતિઓમાં લશ્કરી દષ્ટિએ અસલ અને ઓછા અસલ એ ભેદભાવ સૂઝવા લાગ્યો, પછી હિંદી લશ્કરનું અસલીકરણ શરૂ થઈ જાતિવંત, આબરૂદાર અને વતનદાર જાતિઓમાંથી આ ભરતી થવાને શિરસ્તો પડવા લાગ્યો. અસ્પૃશ્યોને મંદિરમાં ઘુસાડવા માટે હિંદુઓ સાથે મારામારી કરવા કરતાં તેમને લશ્કરમાં ઘુસાડી નોકરી અપાવવા માટે બ્રિટિશ લોકે સાથે વાદવિવાદ કરે એવી મહાત્મા ગાંધીને અમારી હાથ જોડી વિનતિ છે. ડૅ. આંબેડકર અને સર્વ અસ્પૃશ્ય તેમના ઋણ થશે.
આ પાશ્ચાત્ય સંસ્કૃતિ એવી છે કે તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેણે દુર્બલ માનવવંશને પામેવ દુઃખમાંથી મૂકત કર્યા અને સૌને યમદેવની સાથે ભગવાનને ઘેર મોકલી દીધા (thy kingdom come) તારું અધિરાજ્ય થાઓ. હવે તેમના સુખને પરિસીમાં શી હાય ! ભૌતિક અને શારીરિક દૃષ્ટિએ જીવનાર્થ કલહ એ જીવસૃષ્ટિને નિયમ જ છે અને આવા પ્રકારના વંશોમાં તે ચાલુ જ હોય
૧ માતા જય કનૈશિંદે.
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
છે. અહીં નિગી પ્રકૃતિના પ્રબળ લેકે દુર્બલ પાસેથી અન્નવસ્ત્રો ઝુંટવી લેતા હોય છે. પરંતુ સામાજિક પ્રગતિમાં કેટલીક અનિશ્ચિત શક્તિઓને વિકાસ થતો હોય છે. તે અનિશ્ચિત શક્તિ બુદ્ધિનો વિકાસ અને તેના વિકાસ સાથે ઉત્પન્ન થના ગુણદે. સામાજિક અને બૌધિક દષ્ટિએ વિકાસ ન પામેલા વર્ગો એટલે માત્ર માનવ પશુ તરીકે ફરનારા વર્ગે જ્યારે બૌદ્ધિક અને સામાજિક દૃષ્ટિએ વિકાસ પામેલા વગેની પડોશમાં આવે છે ત્યારે તે વગે મૃત્યુપંથે પડે છે, એવો ઇતિહાસ સુષ્ટિમાં જણાઈ આવે છે. પરંતુ આ પરિણામ હજાર વર્ષ હિંદુસ્તાનમાં રહેતા બ્રાહ્મણની પડોશમાં માત્ર જણાઈ આવ્યું નથી. તેની સમાજરચનામાં અત્યંત નીચમાં નીચ એવી જાતિ પણ સુરક્ષિત રીતે અને સુખેથી કાલક્રમણ કરતી દેખાય છે. પરંતુ ઈસુ ખ્રિસ્તના પિતા જેવી જ માયાળુ પાશ્ચિમાત્ય સંસ્કૃતિએ
જ્યાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ત્યાં હલકા વંશોને નાશજ કર્યો છે, એમ જણાઈ આવશે. આવી રીતે ઓસ્ટ્રેલીયાના દેશીય વંશો નામશેષ કર્યા. ન્યુઝીલેંડમાં મેરીસ (Maoris) લેકીને નાશ કર્યો. ટાસ્માનીયન લોકોને પણ દેના દરબારમાં મેલી દીધા. રેડ ઈન્ડીયન પણુ ન્યાયને છેલ્લા દિવસની રાહ જોતા બેઠા છે. સેન્ડવીચ ટાપુમાંના તદેશીય લેકેની વસતિ ચાલીસ વર્ષમાં ૬૮ ટકા ઘટી ગઈ, એમ ડાર્વિન કહે છે. જર્મન ભૂગોળશાસ્ત્રજ્ઞ અને માનવવંશશાસ્ત્રનું ઝેલ કહે છે : સને ૧૮૧૫ ની સાલમાં ટાસ્માનીયન લેકેની સંખ્યા પાંચ હજારની હતી તેમાંથી સને ૧૮૬૦માં સેળ જીવ બાકી રહ્યા અને સને ૧૮૭૬ માં એકપણ ટાસ્માનીયન સમ ખાવા પણ બાકી રહ્યો નહિ. ન્યુઝીલેંડમાં ૧૮૫૮ સાલે પ૩૭૦૦ મે.ઓરીસ લેકે હતા, તે ૧૮૭૨ સાલે ઘટીને ૩૬૩૫૭ એટલાજ બાકી રહ્યા. આજ
The Descent of Man-Derwin
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
સ્થિતિ હાર્ટ'ટાટ અને રેડ ઇન્ડીયન લેાકેાની થઇ. આ સર્વ પરિણામેાની કારણમીમાંસા ડાર્વિન નીચે પ્રમાણે કહે છે: મારક હવાપાણીથી અચવા તદ્દેશીયવાને મદદ કરવામાં ન આવ્યાથી સુધરેલા અને જંગલી વાના કલહને જલદી નિવેડા થઇ સુધરેલા વંશ વિજયી ચાય છે. તે વિજયનાં કેટલાંક કારણો સ્પષ્ટ છે, પરંતુ કેટલાંક સમજી શકાતાં નથી. પહેલાં તેા પછાત રહેલા વંશે પેાતાના રીતિરવાજો બદલવા તૈયાર હોતા નથી. સુધરેલા લાકા પુષ્કળવેળા ત્યાં નવા રેગા અને નવા દુર્ગુણો લઇ જાય છે. અને તેજ દેશી લેકેાના નાશનું મુખ્ય કારણ બને છે. નવા રાગથી પ્રજાને નાશ ઘણી ઝડપથી થાય છે. માદક દારૂનુ પણ એજ પરિણામ આવે છે. કારણ કે ગમે તેવા બે જુદા જુદા વંશો એક ઠેકાણે રહે તે તેમની વચ્ચે નવીન રાગેાને પ્રાદુર્ભાવ થાય છે, એ વાત નિશ્ચિત છે.” ગરીબ બિયારે। ડાર્વિન ! સમાજનાશનાં કારણે તેને સમામાં જ નહિ એમ આપણી તરફના સુધારકવર્ગ ખાસ કહેશે. તે સમાજમાં વિવાહના વયની વૃદ્ધિ, સાર્વત્રિક શિક્ષણ, અનાવિદ્યાર્થીગૃહા વગેરે જો વધાર્યા. હાત તા સમાજની ઉન્નતિ જલદી થઇ હાત ! અત્યાર સુધી પ્રગતિના પહેલા પર્યાયને વિચાર થયે।. હવે ખીન્ન પર્યાય તરફ વળીએ.
૧૯૭
ખીજો પર્યાય એટલે પિડનિરપેક્ષ સંસ્કારના જોર પર માનવની પ્રગતિ કરવી એ છે. તે વર્ગમાં ભૂતકાળમાં જગતમાં થઈ ગયેલી સ સંસ્કૃતિ અને આજ જગત પર પ્રસરેલી યુરાપીયન અને તત્સમ વિકૃતિઓના સમાવેશ થાય છે. આ પ્રકારની સુધારણાને વિકૃતિ શબ્દ અમારી પહેલાં બીજાઓએ વાપર્યો છે. આવા પ્રકારની
? The Decent of man-Darwin.
૨ Civilization, a disease is causes anl cures--E. Carpenter; Dilemma of civilization-Dean Inge; Decline of the west-Oswald Spergler,
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
સંસ્કૃતિની યાદી કરવા બેસીએ તે મનુષ્યનું અંતઃકરણ ખેદથી ભરાઇ ગયા વગર રહેતું નથી. ‘માળ પ્રકૃતિ: શરીરિનામ ।' એ નિયમ પ્રમાણે ‘માળ પ્રકૃતિઃ સુધારાનામ ।' આવા સૃષ્ટિના નિયમ હાય તા સુ-દુષ્ટ એ અંતે પણ સૃષ્ટિની કરાલ દાઢામાં નષ્ટ થશે. 'कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृतः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योद्धा ॥ तस्मात्वमुत्तिष्ट यशो लभस्व जीत्वा शत्रून् भुव राजं समृद्धम् । मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥ द्रोणं च भीष्मं च जयद्रथं च कर्ण तथाऽन्यानपि योधविहान् । मया हतास्त्वं जहि मा व्यतिष्ठाः युद्धयस्य जेतासिरणे सपत्नान् ॥
હું કાલ લેાકક્ષય કર વિશાલ, સંહારવા લેાક અહીં પ્રવૃત્ત; દ્ઘારા વિના એ નહિ જીવતા રહે, આ સૌ ઉભા એ સૈન્યમાં જેહ યાહ્વા. તા ઉડ તું, મેળવ કીર્તિ, પા ! છતી રિપુ ભેાગવ રાજ્યરિદ્ધિ; હાયા છે તુંથી પૂર્વે જ સૌ તે, નિમિત્ત થા માત્ર તું, સવ્યસાચી ! આ ભીષ્મે તે દ્રોણુ, જયદ્રથે આ, આ કર્યું, તે અન્ય મહાવીરા ચે, મ્હારા હણ્યા તું હણુ, શાયતા મા : કે યુદ્ધ, યુદ્ધ તું જીતીશ શત્રુ.
આ ન્યાયાનુસાર મનુષ્યના ઉદ્દય અસ્ત જો કાલ ભગવાનના જ હાથમાં હાય એટલે માનવીપ્રયત્નથી બહારના હાય તા સંસ્કૃતિ કે વિકૃતિ સાથે મનુષ્યને જરાય સંબધ પહોંચતા નથી. આ વિચાર કાર્ય પણ વિચારી મનુષ્યના હૃદયને આધાત લગાડયા સિવાય રહેશે નહિ. આવા પ્રકારની પ્રાચીનકાળમાં નષ્ટ થયેલી સુમેરિયન સંસ્કૃતિ, ઈરાની સંસ્કૃતિ, અસુર સરકૃતિ, મિસરી સંસ્કૃતિ, કાથે જ, એથેન્સ, મૅસીડાનીઆ વગેરે સ્થળાની સંસ્કૃતિ, રામન સંસ્કૃતિ-વગેરે
૧ ભગવદ્ ગીતા અધ્યાય ૧૧ મેક કર થી ૨૪,
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિ
re
સંસ્કૃતિઓની યાદી પણ કયાં સુધી આપ્યા કરવી ! સુમેરિયન સ`સ્કૃતિ ઇતિહાસ પણ મળતા નથી. તે સંસ્કૃતિની ભાષા પણ વાંચી શકાય તેમ નથી. તે સંસ્કૃતિ તે વખતે શું વિજયી ન હતી ? તે। પછી તે સંસ્કૃતિ આજ માટીના ઢગલામાંથી ખેાદી કાઢવી પડે છે તેનાં કારણા શું હશે તેની શોધ કરવી જોઇએ.
उद्धतः सच राजपुत्रनिवहस्ते वदिनः ताः कथाः । सर्वे यस्य वशादगात्स्मृतिपथं कालायतस्मैनमः ॥
જેના પ્રભાવથી બધું સ્મૃતિતુલ્ય બન્યું છે. આવા ઉગારે રાજા ભર્તૃહરિ પ્રમાણે દરેકને કાઢવા પડશે એમ લાગે છે. એથેન્સે તા જગતને વારસારૂપે પેાતાનું તત્ત્વજ્ઞાન અને કલા આપ્યાં છે. તત્ત્વજ્ઞ અને ઇતિહાસકાર, મુત્સદ્દી અને સેનાપતિ, શિલ્પી અને નાટકકાર એવા ઉત્તમ પુરૂષા ગ્રીક સંસ્કૃતિમાં નિર્માણ થયા. કેટલાંક ક્ષેત્રોમાં તેા હજુસુધી તેમની બુદ્ધિના પ્રતિસ્પર્ધી મળ્યા નહિ. સેક્રેટીસ, પ્લેટા, એરિસ્ટાટલ, ડેમેટ્રીયસ, થિએફેસ્ટસ્, ડિમેાસ્થિનિસ્, સેક્રેટર્સ, ઍરિસ્ટાઈડસ, થેમિસ્ટાકલીસ, પેરકલીશ-વગેરે મહાન પુરૂષાનાં નામે પણ કેટલાં આપવાં ? પરંતુ જે સંસ્કૃતિમાં આ લેકા નિર્માણ થયા તે સ ંસ્કૃતિ ચિર ંજીવી બની શકી નહિ. જાણે કે અનંત અદેખી સૃષ્ટિથી આ સાન્ત સંસ્કૃિતિનું ઐશ્વર્યાં જોઇ શકાયું નહિ. તેથી ઉદાત્ત ગ્રીક સસ્કૃતિ નષ્ટ થઇ. રામન સામ્રાજ્યે પેાતાને કાયદા અને રાજતંત્ર પાછળ રાખ્યાં છે આજ વિસમીસદીમાં પણ કાયદાના અભ્યાસ કરનારા વિદ્યાર્થીને સ્ટિનિયનના કાયદા જોવા પડે છે. પરંતુ રામન સમ્રાટાની ભેાજ રાજાએ કહ્યા પ્રમાણે ‘ ને નાપિ સમતા વસુમત્તિ ' એવી જ સ્થિતિ થઇ. અમને લાગે છે કે સૃષ્ટિને નિયમ છે કે માનવની, દુઃખશોકમાં શુદ્ધાવરથા રહેવી જોઇએ તે તરતજ મનુષ્યની આંખ સામેથી દૂર ખસી જવા લાગે છે ત્યારે ધીમે ધીમે તેની અધોગિત થાય છે. જગતમાં કયાંય પણુ જોઈશું તે સૃષ્ટિમાં
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સવ
www.kobatirth.org
હિંદુઓનું સમાજસ્થ્યનારાઓ
સર્વાંત્ર આવે જ અનુભવ આવેલા જણાય છે. હિંદુસ્તાનમાં પણ એજ અનુભવ આવે છે. જેણે કાવેરી નદીથી તે હિંદુસ્તાનની વાયવ્ય સરહદ સુધી દિવિજય કર્યાં, જેને અનુલયન કવિશ્રેષ્ટ કાલિદાસે
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fernt वास्तस्य सिंधुतीर विश्वेष्टनैः । दुधुवुर्वाजिनः स्कंधान लग्नकुंकुम केसरान् ॥'
આવા પ્રકારની મૃતાને પણ તેજસ્વી બનાવી દે એવી પ'ક્તિઓમાં ગાયું છે, તે સમુદ્રગુપ્તની સામ્રાજ્યસત્તાના અંત એવી જ રીતે થયે!. એથેન્સની સસ્કૃતિને નાશ કઇ ટાળી શકાયો નહિ. રામની સંસ્કૃતિ પેાતાની પડતીના વખતમાં પણ ગાથ, હુ લેન્ડલ વગેરે લેાકાની સંસ્કૃતિ કરતાં શ્રેષ્ઠ હતી એ જ જંગલી લેકાએ તે જ રામન સામ્રાજ્યના નાશ કર્યાં.
સમાજે પણ વ્યક્તિ પ્રમાણે જ પરિસ્થિાતના પ્રવાહમાં બનતા જાય છે. સ` ઠેકાણે સત્તા ચલાવ્યા પછી ધીમે ધીમે અર્ધાંગ રાગ, એટલે સત્તાહીનતા ઉત્પન્ન થઇ ધીમે ધીમે નાશ પામવું એવા પ્રકારની પ્રણાલી આ જાતની સર્વ સંસ્કૃતિઓમાં રૂઢ થયેલી દેખાય છે. ઇ. સ. ૪૭૬ માં પશ્ચિમ સામ્રાજ્યને! નાશ થવા પહેલાં યુરેાપને લગભગ ભાગ નવીન જોમવાળા લેકાએ આક્રાન્ત કર્યો હાય તેમ જણાય છે. ઇ. સ. ૭૭૬માં વિસિગાથ લેકાએ રેશમન સામ્રાજ્ય ઉપર ચડાઇ કરી અને ત્યારથી સાત સૈકા સુધી સતત યુરૈાપ પર હલ્લાએ પર હલ્લા થતા ગયા; અંતે લ્લાઓને જુવાળ એસરી ગયા ત્યારે યુરોપમાં મનુષ્ય સ્થિર થયા. એકંદરે ચર્ચા પરથી એક બાબત નિશ્ચિત ચાય છે કે સાંસ્કારિક પ્રતિ સાથે જ માનવી નમુના ( type )ની પ્રગતિ ન થાય તે તે પ્રગતિ સૃષ્ટિમાં ટકી શકતી નથી. તે જ પ્રમાણે માત્ર પિંડગત પ્રગતિ થઇ સાંસ્કારિક પ્રગતિ ન થાય તા પણ તે
१ रघुवंश
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પ્રતિ વાંશિક અને સરકારિક
૧A સંસ્કૃતિ સૃષ્ટિમાંથી વિનાશ પામશે અને તેનું નામનિશાન પણ રહેશે નહિ
ત્રીજે પર્યાય એટલે પિંડ સુદઢ પણ સંસ્કૃતિને અભાવ. આવા પ્રકારના સમાજે ભૌતિક શક્તિનું મુખ્ય કાર્ય જે વિનાશ તે કરી જગતમાંથી અંતધ્યાન થાય છે અને નામનિશાન પણ રહેતું નથી. હુણ ડાલ વગેરે લેકેના સમાજ આવી જ જાતના હતા. ગાથા લેકએ વખતોવખત હલા કરી રોમન સામ્રાજ્યની કેવી પાયમાલી કરી અને તે સામ્રાજ્ય કેટલું જર્જરિત કરી નાખ્યું એ વાત ઇતિહાસને વિદિત જ છે. કાલેઅકાલે શૌર્યનાં સ્તુતિ સ્તોત્રો ગાનારા આપણું લેખાએ, નેતાઓએ, અને બીજાઓએ જરૂર વાંચી જવાં. એટિલા નામના હુણ સરદારે યુરોપમાં કેટકેટલી મહાન લડાઈઓમાં વિજય મેળવ્યો હતો તેનાં વર્ણને ગીબનના ઇતિહાસમાં મળી આવે છે. તે સરદારે યુરોપમાં ૫૦૦ માઈલની સરહદપર પિતાની અગણિત સેના સાથે એકદમ હલ્લો કર્યો અને તેવી જ રીતે ઓધને ઠેઠ ફ્રાન્સ સુધી પહોંચાડ્યો. રણક્ષેત્રમાં આટલાં મેટાં પરાક્રમે કહી બતાવ્યા છતાં પણ આ લડવૈયાઓથી પિતાને સમાજ ટકાવી શકાશે નહિ અને તેમની સંસ્કૃતિને અવશેષ પણ આજે શિલ્લક રહ્યો નથી. આ ઉપરથી સમાજના રક્ષણમાં યુદ્ધનું કાર્ય કેટલું ઓછું હોય છે. અને યુદ્ધમાં કાલેઅકાલે સુનિસ્તેત્રો ગાતાં બેસવું એ ઠીક નથી.
વારૂ, ઉપરની ચર્ચા પરથી નીચેનાં અનુમાને કાઢી શકાશે.
(૧) પિંડ દષ્ટિએ સુદઢ પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત એવા લેકની સ્પર્ધા પિંડ દષ્ટિએ હીન પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ સુધરેલા એવા કે સાથે થાય તે પહેલા પ્રકારના લોકે અંતિમ ઝગડામાં વિજયી થાય છે. ઉદાહરણાર્થે–ગોથ, હુણ વેલ, વગેરે લેકેએ સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખ્યું અને મુગલ લેકેએ ચીન અને હિંદુસ્તાનનાં રાજ્યો કબજે કર્યા.
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
143
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજશ્યન)
(૨) ઉપરઉપરથી શ્રેષ્ઠ દેખાતા જે સમાજમાં આવા પ્રકારની વાંશિક હીનતા દેખાઈ આવે છે તે એવું દર્શાવે છે કે તે સમાજ અગાઉ કયારેક પણ શ્રેષ્ઠત્ત્વને પહેાંચી સામાજિક દષાને લીધે પુનઃ અધારિત પામેલ હાવા જોઇએ. કારણ કે પહેલાં કયારેક પણ વાંશિક શ્રેષ્ડત્વ પ્રાપ્ત થયા સિવાય, સામાજિક સંસ્કૃતિ ઉત્પન્ન થવી શકય જ નથી.
(૩) જે સમાજે પિંડ દૃષ્ટિએ શ્રેષ્ઠ પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ હીન એવા સમાજોની સ્પર્ધા પિંડ દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ એવા સમાજો સાથે થાય છે તેા પહેલા પ્રકારના સમાજ ફાવી શકતા નથી. એટલે કે પિંડપ્રગતિ અને સાંસ્કૃતિક પ્રગતિ સમાન્તર હૈયામાં ચાલવી જોઇએ, તેમની વચ્ચે વિષમતા ઉત્પન્ન થવા દેવી ચેગ્ય નથી. જો એક વખત સમાજમાં વિષમતા ઉત્પન્ન થઈ તે તે સમાજનેા નાશ નક્કી થવાનાજ.
(૪) પિંડાત્મક શ્રેષ્ટત્વમાં નીચેની બાબતને અન્તર્ભાવ થાય છે,
(અ) પ્રજોત્પાદન શક્તિ ઉત્તમ સ્થિતિમાં હાવી જોઇએ. તેમાં કાઇપણ નૈસગિક કે અનૈસર્ગિક ઉપાયાથી વ્યત્યય થશે. તે સમાજને નિશ્ચિત નાશ થવાના, આ મુદ્દાની વિશેષ ચર્ચા સંતતિનિયમનની ચર્ચા કરતી વખતે કરીશું.
( આ ) રાજકીય, સામાજિક આર્થિક વગેરે કાઇપણ પ્રકારની આપત્તિ આવી પડે તે પણ ગમે તે પરિસ્થિ ́તમાં પોતાના કુટુંબનું રક્ષણ કરવાની હિંમત અને લાયકાત હાવી જોઇએ. તેવી લાયકાત ન હાવાથી સંતતિ નિયમનની આવશ્યક્તા છે એમ કહેનારા સમાજમાં જીવના કલહ માટેની શક્તિ એસરવા લાગી છે એમ ધારી લેવું.
( ૪ ) પરકીય સંસ્કૃતિ સાથે આવેલા રેગા, દારૂ વગેરે માદક દ્રવ્યા અને ઉપશાદિ વંશનાશક રાગેથી સમાજને અલિપ્ત રાખી તેનું રક્ષણું કરવાની લાયકાત તે તે સમૂહેામેામાં ઉત્પન્ન થયેલ હેાવી જોઇએ.
1 Types of Economical theory-0thmar Spann.
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ : વાંશિક અને સાંસ્કાલિક
w
" (ઈ) પરકીયાએ આણેલા દણ, દુષ્યવૃત્તિ વગેરે સમાજની ઘણી જ ઝડપથી હાની કરી શકે છે એ ધ્યાનમાં રાખી પરકીય રીતરિવાજોનું શક્ય તેટલી સાવચેતીથી અનુકરણ કરવું.
આજના સર્વ સમાજનું નિરીક્ષણ કરવાથી જણાઈ આવશે કે જે વર્ગ સુધરેલાને નામાભિધાનથી ઓળખાય છે, તે વર્ગની સ્થિતિ ઉપર કહેલી બાબતોમાં તદ્દન ઉલટા પ્રકારની છે. ઉપર કહ્યું છે કે પ્રજોત્પાદનની શક્તિ હંમેશા સુદઢ સ્થિતિમાં રહેવી જોઈએ. સુધરેલ વર્ગ તે યુક્તિપ્રયુક્તિથી ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. મેજર લીઓનાર્ડ ડાર્વિન કહે છે કે, “જે શ્રેષ્ઠ વર્ગ સમાજમાંથી સર્વત્ર નષ્ટ થતા હોય તે તે વર્ગો પિંડ દૃષ્ટિએ નાલાયક જ થતા જાય છે એમ કહેવું પડશે.” સુધારણનું અને નાશનું જાણે સાહચર્ય જ ન હોય એવો ભાસ થાય છે. એમ કાં થતું હશે ? કેઈપણ સંસ્કૃતિ ચિરંજીવી થયેલી દેખાતી નથી. હાલ જેને પાશ્ચાત્ય સંસ્કૃતિ કહેવામાં આવે છે અને જે આજે જગતના ખુણે ખુણે પ્રસરી રહી છે, જેને આજ તે કોઈપણ પ્રતિસ્પર્ધી નથી એવો ભાસ થાય છે, અને જે પરમેશ્વર સાથે પણ સ્પર્ધાર કરવામાં પાછું વાળી જેશે નહિ. તે અમે બતાવેલા ચાર પર્યામાંથી બીજા નંબરના પર્યાયમાં અંતભૂત થશે. કારણ કે પાશ્ચાત્ય પંડિતએ સંસ્કૃતિની વ્યાખ્યા જ એવી કરી છે. તેથી જ અમે કહીએ છીએ કે તે સંસ્કૃતિ અત્યારે ગમે તેટલી આકર્ષક દેખાય તે પણ તે વિનાશી જ છે. આપણું દરેક સમાજસુધારકેએ આ બાબત જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. આજ શાસ્ત્રીય પ્રગતિના નામે જે નગારાં વાગી રહ્યાં છે તે પ્રગતિને અર્થ એટલે જ કે જડ સૃષ્ટિની શોધ કરી તેને સમાજકાર્યમાં ઉપયોગ કરવો.
| Need for eugenic Reformi-Leonard Darwin.
Reflections on the revolutions in France-Burke.
18
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલાનું સમાપનાશામ
~~
~~~~~~~~~~~
~~~
~
~~~
~
પરંતુ આ પ્રગતિથી માનવી ભાવનાઓમાં કોઈપણ પ્રકારની સુધારણું થઈ નથી. તેથી આ પ્રગતિ માનવી સંસ્કૃતિની ઘેર બેદશે એવી બીક રસેલ, જે. બી એસ. હાર્ડેન વગેરે ઘણાય વિચારવંત લેકને લાગે છે. આવા પ્રકારની સંસ્કૃતિ હિંદુસ્તાનમાં પ્રચલિત કરવી એમ આજના સમાજ ધુરંધરને મત થયેલ દેખાય છે, તેથી આ સંસ્કૃતિના મૂળતને વિચાર જરા વધુ ધ્યાનપૂર્વક કરી પછી ચેથા પર્યાયને વિચાર કરીશું.
આજે આપણે જેને “સુધરેલા' સમાજે કહીએ છીએ તે સર્વ
સમાજની રચનામાં એક જ મૂળતત્વને
આશ્રય લેવામાં આવ્યો છે. એ મૂળતત્વ આધુનિક સુધારણાનું એટલે ઉદારમતવાદિ– Liberalism મૂળતત્વ અથવા યુરોપના લાડકા શબ્દોમાં કહીએ
–સમતા, બંધુતા અને સ્વાતંત્ર્ય. આ તત્ત્વજ્ઞાન પ્રચલિત થયા પછી તેને અનુમોદન આપનારા અનેક તત્ત્વો, અર્થશાસ્ત્રો કાયદાપંડિત, રાજશાસ્ત્રજ્ઞો, મુત્સદ્દીઓ વગેરે થઈ ગયા. આ બધાએ ઉદારમતવાદિતને અનુમતિ આપી તેથી કંઈ તે તત્ત્વજ્ઞાન અને તેના પર રચાએલું સમાજશાસ્ત્ર નિર્દોષ છે એમ કહી શકાશે નહિ. તેથી આપણે આ તત્વોનું પૃથક્કરણ કરવાની જરૂર છે. આપણે અહીં બે પ્રશ્નોની નિખાલસ અંતઃકરણથી ચર્ચા કરવાની જરૂર છે. તે બે પ્રશ્નો આ રહ્યા ? (૧) ઉદારમતવાદિ તત્ત્વજ્ઞાનનાં મૂળતત્ત ઉપરઉપરથી જણાય છે
તેટલાં નિરપવાદ છે ખરાં? તત્વો, અર્થશાસ્ત્રો વગેરે લેકેએ આ ઉદારમતવાદિત્વનું જે ફળ પ્રાપ્ત થવાની ઘોષણું કરી છે, તે ફળ આજ સુધી સમાજને પ્રાપ્ત થયું છે ખરું ?
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ ! શિક અને સિં
rev
"C
વ્યક્તિ એ સમાજનું સાધ્ય છે, સાધન નહિ; એ કલ્પના ઉદારમતવાદી તત્ત્વજ્ઞાનના મૂળમાં છે, અને આજ કલ્પનાના પાયા ઉપર ઉદારમતવાદના આખાં તત્ત્વજ્ઞાનનું ચણતર થયું છે. રક્ષણ તે વ્યક્તિનુ, પાષણ પણ વ્યક્તિનું, કત્વ પણ વ્યકિતનું અને ઉત્ક્રાન્તિ પણ વ્યક્તિની. અહીં વ્યક્તિ એ સમાજનેા આદ્ય ઘટક છે. ઇમેન્યુઅલ કાન્ટ કહે છે Treat every man as an end in himself and not as a means to an end ' પ્રત્યેક વ્યકિતને સાધ્યરૂપ ગણા, સાધનરૂપ નહિ. અમે પાછળ કહી ગયા છીએ કે જુના સમાજશાસ્ત્રો એ ઉપજાતિઓને જ જાતિ માની લીધી તેવા જ પ્રકારની કંઇક કઇંક ગેરસમજુતી અહી પણ થયેલી દેખાય છે. વ્યકિત એ અવયવ અને સમૂહ એ અવયવી. આ તત્ત્વજ્ઞાનમાં અવયવ એ અવયવી કરતાં વધુ શ્રેષ્ઠ ગણાય છે. ક્રિસ્ટના મત પશુ આવેા જ છે. “ Timit thy liberty by the concept of the liberty of all those persons with whom thou comest into contact.' જે જે વ્યક્તિએ સાથે તારા સબધ આવે તે તે વ્યક્તિના સ્વાત ંત્ર્યની કલ્પના નજર સામે રાખી તું તારા સ્વાતંત્ર્યનુ નિય ંત્રણ કર ! ' આ બંનેના મતાનુસાર વ્યક્તિ એ પ્રધાન ઘટક છે અને સમાજ તે ઘટકના રક્ષણ માટે ઉત્પન્ન થયેલી સંસ્થા છે. આજની સ્થિતિ જોશું તે જણારો કે રાજસત્તાની કાઈપણ વ્યાખ્યામાં વ્યક્તિનું રક્ષણ તે પ્રધાન હેતુ ગણવામાં આવ્યા છે. ગણિતની ભાષામાં કહીએ તેા Society is the function of man. વળી આ તત્ત્વજ્ઞાની વ્યક્તિ એટલે બસ વ્યક્તિ જ ! તેમાં કંઇ અધરાત્તર વ્યકિત કે તરત્તમ ભાવ નથી, એછાવત્તાપણું પણ નથી. વ્યકિત એટલે વ્યક્તિ અને રક્ષણ એટલે રક્ષણ ! આ તત્ત્વ અનુસાર પુંજો ઝાડુવાળા અને મેાહનદાસ કરમચંદ ગાંધી એ બંને સરખા જ ! આમાંથી ખીજો અર્થ એવા નિકળે છે કે જે દુલાને પેાતાની હિંમત પર સમાજમાં ટકી રહેવું શકય નથી તેમનું પદ્ધતિસર રક્ષણુ કરવા માટે નિર્માણ કરેલી રચના એટલે આ સમાજ, અગર તેને અથ એવા
k
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજરચનાશા
પણ થશે કે જે કાઇને નિસગે શ્રેષ્ઠત્વના ગુણા આપ્યા છે, તેમને વધુ ઉચ્ચ ન થવા દેવાના પદ્ધતિસર પ્રયત્ન એટલે આ સમાજરચના. ઉપર બતાવેલા ખીજો અર્થ તાખતાબ ધ્યાનમાં આવી શકે તેટલા સ્પષ્ટ નથી, તે નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે. ટુંકમાં કહીએ તે સામાન્ય રીતે સમાજની સર્વાં વ્યકિતની ઉંચાઇ સરખી કરવાના પ્રયત્ન એટલે આ સમાજરચના.
અહીં સમાજાતત વ્યકિતના કંઇક હક્કો હાય છે, તે હક્કો સૃષ્ટિમાં મળી આવે છે કે સમાજે બહાલ કર્યા છે, કે આ તત્ત્વજ્ઞાનમાં ગૃહીત લેવામાં આવ્યા છે તેના આ તત્ત્વજ્ઞા કાઇ પણ જગાએ ઉલ્લેખ કરતા નથી. આપણે એક એક હુક્મ લઇ તેનું પૃથક્કરણ કરીએ. પહેલા હક્ક સ્વાતંત્ર્ય, પરંતુ સ્વાતંત્ર્ય એટલે શું ? ગમે તેને ગમે તેમ કરવાને હૈ ! આવી સ્વતંત્રતા એટલે અધનાતીત સ્થિતિ એમ સાહિત્યપતિ કહેશે. તત્ત્વજ્ઞા આવું કયારે પણ નહિ કહે એ વિષે અમારી ખાત્રી છે. આ તત્ત્વજ્ઞાની સ્વાતંત્ર્યની કલ્પના એવી છે કે વ્યકિતએ જે કાયદાની અનુજ્ઞા આપેલી હશે તેટલા જ કાયદાનું પાલન કરવાની જવાબદારી વ્યકિત ઉપર છે, બીજો નિયમ સમતા ! સમતા એટલે સર્વાનુમતે થયેલા કાયદાઓ અમલમાં લાવવા માટે જે વ્યકિત નિમાઇ હશે ફકત તેમના જ આદેશોનું વ્યકિત પાલન કરશે. માબાપ એ આવી રીતે નિમાએલા ન હેાવાથી, સ્વાભાવિક રીતે તેમની આજ્ઞાનું પાલન કરવાની જરૂર નથી. ત્રીજો હક્ક કામ કરી પેટ ભરવાનું સ્વાત’ત્ર્ય. એકાદ વ્યકિત કામ કરવા તૈયાર હાય તા તે વ્યકિતને કામ આપી તેને અન્નવસ્ત્રો પુરાં પાડવાની જવાબદારી સમાજ પર છે. ઠીક ! આ ત્રણે તત્ત્વા સમાજમાં સિદ્ધ કરવા માટે કયા મા લેવેશ ? તા કહે અનિન્ય સ્પર્ધા. અડેમ સ્મિથ, રિકાર્ડો, ખાસ્તીઆ, જેન સ્ટુઅર્ટો મિલ્લ વગેરે જુની પતિના સર્વ અર્થશાસ્ત્રનું। આ તત્ત્વની મુકત કંઠે સ્તુતિ કરતા જણાય છે. હાલ અશાસ્ત્રની રચનામાં ફક પડતા જાય છે. પરંતુ તે ફરક એટલે જ કે સ`થા વ્યકિતગત સ્પર્ધા
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
નષ્ટ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. એ સર્વથા વ્યકિતગત સ્પર્ધાનું સામ્રાજ્ય કે સર્વથા વ્યક્તિગત અસ્પર્ધાનું સામ્રાજ્ય એ બંને અમને આત્યંતિક છેડાએ લાગે છે. જીના તત્ત્વાના મતાનુસાર વ્યક્તિ તરીકે વ્યકિતને કંઈક હક્કો હાય છે, પરંતુ તે વ્યક્તિ તેના યેાગ્ય રીતે ઉપયાગ કરે તે સમાજ્ના ઉત્કર્ષ ચાક્કસ થશે. નવા તત્ત્વ જ્ઞાનાનુસાર વ્યકિતને હક્કો છે, પરંતુ તે હક્કો વ્યકિતએ સમાજના મધ્યસ્થપણા દ્વારા ઉપયોગમાં લાવવાના છે. એક ઠેકાણે પૂર્ણ સ્વાતંત્ર્ય તેા ખીજે ઠેકાણે પૂર્ણ અસ્વાતંત્ર્ય એવા પ્રકાર હાલે સત્ર ચાલી રહ્યો છે. પરંતુ ઉદારમતવાદિત્વનું મૂળતત્ત્વ નિધ સ્પર્ધા એ છે.
આ તત્ત્વજ્ઞાનના કાકડાના ઉકેલ કરવા ઘણા જ અધરી છે ! સ્પર્ધા અનિર્બન્ધ છે. એક વ્યકિતને પોતાની ઉન્નતિ કરી લેવાના અધિકાર છે તે જ પ્રમાણે ખીજી વ્યકિતને પણ છે. આ તે વ્યકિતની ઉન્નતિ વચ્ચે જો કલહ ઉત્પન્ન થાય તેા કેવી રીતે વર્તવું એ પ્રશ્ન ગુંચવાડા ભરેલા છે. પછી એક વ્યકિતએ બીજી વ્યકિતના સ્વાતંત્ર્યના વિચાર કરી પેાતાના સ્વાતંત્ર્યને મર્યાદિત કરવું જોઇએ. આ સ્વાતત્ર્યની પહેલી મર્યાદા થઇ. અમારી દૃષ્ટિએ વ્યક્તિસ્વાતંત્ર્યને મર્યાદા જરૂર જોઇએ. મર્યાદા હેાવા છતાં સ્વાતંત્ર્ય કાયમ રહે છે એ આશ્ચ કારક તા છે. જોન સ્ટુઅર્ટો મિલ્લર કહે છે કે, “ સ્વાતંત્ર્યના ક્રાઇ પણ પ્રકારે સકાય થવા દેવા એ હિતકારક નથી.” એ અર્થશાસ્ત્રનના મત એવા હતા કે વ્યકિતનુ હિત અને સમાજનું હિત એકરૂપ છે, જેમાં વ્યક્તિનુ હિત છે, તેમાં સમાજનુ હિત છે. પ્રાણીશાસ્ત્રની જેતે થાડી ધણી પણ ગંધ છે એવા ( Manchester School of Liberalismના ) તત્ત્વવેત્તા હુ સ્પેન્સરને વ્યકિતના અને
tr
Types of economic theory-Othmar Spann. ૨ Principles of political economy-J. S. Mill, a Man versus state-Herbert Spencer.
૧૯૭
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
te
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાચા
સમાજના હિતની એકરૂપતા માન્ય નથી. સ્વાતંત્ર્ય અને બંધને સમાજમાં એક જ કાળે હાવાં જોઇએ. વાત ત્ર્યમાં વિજયની ઇચ્છા નૈસર્ગિક હાય છે. પ્રત્યેક વ્યક્તિને સામર્થ્ય સંપાદન કરવાની અને વિજય મેળવવાની ભૂખ નૈસર્ગિક રીતે જ હાય છે એમ નિત્શે કહે છે. અધનામાં વિજયની ઈચ્છાની પાયમાલી થાય છે. વ્યક્તિ વિજય મેળવવા માટે સમથ અને ઉદ્યુત હાવાં છતાં તે વ્યક્તિએ વિજય તા મેળવવા જ નહિ. કારણ એકના વિજય ખન્તના હક્કોની પાયમાલી કર્યા સિવાય કેમ મળે ? આના અર્થ એવા કે પરાભૂતાને હક્ક નથી, અને નૈસર્ગિક ચુંટણીમાં જે શ્રેષ્ઠ નિવડશે તે ટકી રહેશે, અને જે કનિષ્ટ હશે તેને નાશ થશે. હુ સ્પેન્સર કહે છે કે, ' દારિદ્ર, દુ:ખ, વગેરે ખાખતા અસમર્થ, અદૂરદર્શી, વ્યસની વગેરે લેાકેાના નશીબમાં આવશે.' અમારા મતે આ બધું બરાબર છે. પરંતુ આ તત્ત્વજ્ઞાનને માત્ર આવી રીતે ખેલવાને અધિકાર નથી. ખરેખર તા પ્રત્યેક સમાજમાં પરોપજીવી વર્ગ (Parasites ) હમેશા હોય છે. તે વર્ષાંતે સુખાપજીવનની ઇચ્છા હેાય છે, અને તેથી આવા પ્રકારના વની પ્રક્રિયા ( Reaction ) સહેજે જુદા જુદા પ્રકારની હાય છે. આમાંથી દરેક વર્ગને લુટફાટ કરી દ્રવ્ય ઝુંટવી લેવાની ઈચ્છા નથી હાતી. એવા વર્ગ અનાવિદ્યાર્કીંગૃહા, સાર્વજનિકક્ડ વગેરે ભિક્ષાપ્રધાન સસ્થા નિર્માણ કરે છે. બીજા પ્રકારના વર્ગ માનવાના સુખાપભાગે છાના ઉપયેાગ કરી વેશ્યાવૃત્તિની સસ્થાપ્રસ્થાપિત કરે છે. ત્રીજા પ્રકારના વર્ષાંતે સુખાપભાગ માટે વધારે શ્રમ કરવાની ઇચ્છા નથી હાતી. એવા વર્ગ ચાર, સટારીયા વગેરે લેકા સમાજને પુરા પાડે છે.
આ સ વની સમાજમાં વૃદ્ધિ થતી જવી એ સમાજ અધોગતિ તરફ આક્રમણ કરે છે એનુ સ્પષ્ટ લક્ષણ છે. આવા પ્રકારના વર્ગા આપણા સમાજમાં વધે છે કે નહિ તેને દરેકે પોતાના
t Ibid.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
મનમાં વિચાર કરી લેવો. આ ઉપરથી એક તરફ અનિબંધ સ્પર્ધા અને બીજી તરફ પ્રત્યેક વ્યક્તિને ધ્યેયરૂ૫ માનવી એ પરસ્પર વિરોધી છે, એટલું ધ્યાનમાં આવે તે બસ છે.
પ્રત્યેક વ્યકિત જે બીજાના હક્કો માટે પોતાની ઉન્નતિ કરવાની ઈચ્છા મર્યાદિત કરવા લાગે તે સ્પર્ધાને અંત થયું છે એમ ખુશીથી સમજવું, અને પછી કતૃત્વવાન અને લાયક વ્યક્તિને લાયક થવાને માર્ગ જ કયાં રહ્યો ? કિંસ્ટ, કાન્ટ, એડેમસ્મિથ રીકાડે માલ્વસ, જોન ટુઅર્ટ મિલ, બાસ્તીઆ, વગેરેના તત્વજ્ઞાન અનુસાર વર્તવાને નિશ્ચય જે સમાજની પ્રત્યેક વ્યક્તિ કરે, અને જ્યાં શ્રેષ્ઠ પુરૂષોને કનિષ્ટ સાથે સંબંધ આવે ત્યાં સાધારણત: નીચે પ્રમાણે વિચારસરણ શ્રેષ્ઠ પુરૂષોએ અનુસરવી જોઈએ. “હું શ્રેષ્ઠ છું અને જે આપણું વચ્ચે જીવનાર્થ કલહ થાય તે હું તારે નિશ્ચિત નાશ કરીશ અગર તને મારે અંકિત બનાવીશ. પરંતુ મારું સ્વાતંત્ર્ય તારા સ્વાતંત્ર્યથી મર્યાદિત છે તેથી તારો નાશ કરવો કે તેને અંક્તિ બનાવ એ સામાજિક તત્ત્વજ્ઞાન સાથે અસંબદ્ધ છે. અને બીજાનું સ્વાતંત્ર્ય ઝુંટવી લેવાનો અધિકાર નથી. હું બલસંપન્ન છું. છતાં પણ નીતિબદ્ધ હોવાથી તારે નાશ કરવાને મને અધિકાર નથીહક્ક નથી. હું તારા પ્રમાણે એક વ્યકિત જ છું. હું તારે ઉપયોગ મને શ્રેષ્ઠ અગર શ્રીમંત બનાવવાના સાધન તરીકે કરી શકીશ નહિ. તું તારું પિતાનું નૈતિક સાધ્ય છે એજ દૃષ્ટિએ મારે જવું પડશે. તેથી મને તારા હક્કોની પાયમાલી કરવી શોભશે નહિ.” આ સમંજસપણું વ્યકિતને ફાવે તેવું નથી એટલે તે વ્યકિત પર લાદવા માટે નિર્માણ થયેલું તત્વજ્ઞાન તેનું જ નામ “સમાજસત્તાવાદ'. એક સમાજ પર એ આક્ષેપ લેવાયો છે કે તે સમાજમાં જોરજુલમથી વ્યક્તિવ્યક્તિમાં વિષમતા રાખવામાં આવે છે. ત્યારે આ સમાજ ઉપર અમે આક્ષેપ લઈ શકીએ કે આ સમાજમાં સમતા શેર જુલમથી લાદવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
હિંઓનું સમાજરચનાશાસ્ત્ર
તો કંઇ એ
જણાય છે. આવામાં
ઉદારમતવાદી તત્ત્વજ્ઞાન એ એક એવા પ્રકારનું કોકડું છે કે તેમાં એક બાજુએ નૈસર્ગિક હક્કો છે જ્યારે બીજી બાજુએ જીવનાર્થ અનિબંધુ કલહ અગર સમતા છે, એક બાજુએ જન્મસિદ્ધ હક્કો છે, ત્યારે બીજી બાજુએ અનિબંધ સ્પર્ધા અગર હક્કોની પાયમાલી પણ છે. સિવાય તે જ તત્ત્વજ્ઞાન એમ કહે છે કે, અનિબન્ધ કલહમાં નાલાયક અને દુર્બલ તે નષ્ટ થવાના જ ! એક બાજુએ માનવી હક્કોની ઘોષણા છે, તો બીજી બાજુએ બળીઆના બે ભાગ એ ન્યાય પણ માન્ય કરવામાં આવ્યો છે. આ કલ્પના રશિયાના સમાજ સત્તાવાદમાં નથી એમ કહેવું ભૂલભરેલું છે. પહેલા અલ્પ સંખ્યાવાળા લેકે બહુ સંખ્યાવાળા લેકે પર જુલમ કરતા તે હવે બહુ સંખ્યાવાળા લેકે અલ્પ સંખ્યાવાળા પર જુલમ કરે છે એટલે જ માત્ર ફરક! લેનીને ઝાર નિકાલસ કરતાં કંઈ ઓછી સુલતાનશાહી કરી છે ? સમાજસત્તાવાદમાં ફક્ત અર્થશાસ્ત્રને જ મુખ્યત્વે વિચાર કરેલ જણાય છે. અને તે પણ કંઈ મેટા શાસ્ત્રીય સ્તર પર રચાએલો છે એમ નથી. એકંદરે ઉદારમતવાદી તત્ત્વજ્ઞાનમાં વ્યક્તિને સ્વાતંત્ર્ય છે અને તે સ્વાતંત્ર્યને મર્યાદાઓ પણ છે.
ઠીક, તત્વતઃ (a priori) અને ઐતિહાસિક દૃષ્ટિએ એમ બતાવી શકાશે કે ઉદારમતવાદી તત્ત્વજ્ઞાન અને તે પર રચાએલી સમાજરચના એ મૂળમાં જ ભૂલભરેલાં છે. આ પાયે ભૂલભરેલું છે છતાં આ સમાજરચના માનવીમત્સર અને માનવીવિષણા એ બંને તર પર રચાએલી હોવાથી એ કિંચિકાલ વિજયી થાય છે અને થશે પણ! પંચવાર્ષિક યોજનાઓ પાર પડશે પરંતુ અંતીમ ઝગડામાં આવી સમાજરચના ટકી શકશે નહિ, કારણકે તેમાં સૃષ્ટિના એક જ અંગને વિચાર થયેલો હોય છે. Principles of Economics-Seligman; Types of economic theory-Othmar Spann. 2 Outspoken essays-Dean Inge. · Heredity and selection in Sociology-George obatterton Hill
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આ સંસ્કૃતિ અને ઇતર સંસ્કૃતિઓ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
૨૦૧
અત્યાર સુધી આપણે સંસ્કૃતિના ત્રણ પર્યાયોની ચર્ચા કરી. તેનાં મૂળ તત્ત્વે જ એવાં છે કે તે સૃષ્ટિમાં ચિર’જીવી થઈ શકે નહિ. આ બાબત ઇતિહાસથી પણ સિદ્ધ થઇ શકે તેમ છે. હવે સૌંસ્કૃતિના ચોથા પર્યાયને આપણે વિચાર કરીએ.
આ રચનામાં પિંડ ( Biological ) પ્રગતિ અને સાંસ્કારિક ( Psychosocial) પ્રગતિ એ બંને વચ્ચે સમાનતા રાખવાની હાય છે. પરં'તુ એ વસ્તુ અત્યંત મુશ્કેલ છે. પિંડ પ્રગતિ-શાસ્ત્રજ્ઞાના મતા સાચા માનીએ તા ચાલીસ હજાર વર્ષમાં પણ ઘણી જ ઘેાડી થાય છે. સામાજિક પ્રગતિ તે એક એ પેઢીઓમાં પણ ઘણી જ ઝડપથી થઇ શકે છે. આ બંને સંસ્કૃતિની સરખી સાંભાળ લેવામાં ન આવે તે તેમાં વિસંગતિ થતી જાય એ સ્વભાવિક છે. આવા પ્રકારનાં વિસંગતિ અગર વૈષમ્ય ઉત્પન્ન થાય તે સમાજનેા નાશ નિશ્ચિત થવાના જ ! આ નિયમ ગુરૂત્વાકર્ષણના નિયમ જેટલા જ ત્રિકાલાબાધિત છે. આવું વૈષમ્ય ઉત્પન્ન થવા ન દેવાનું તત્વ કેમ સિદ્ધ કરવું એજ સમાજશાસ્ત્રને સામે ખરેખર વિચાર કરવા જેવ પ્રશ્ન છે. માનવની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા તે બહુ જ મેટી હેાય છે. પાતાના ધર્મ એટલે ધમે લગાડી દીધેલા આચારા છેાડી માનેલા ( Supposed ) ઉપરના વર્ગોના આચારેા ઉપાડી લેવાની પ્રત્યેક વ્યકિતની નિસસિદ્ધ પ્રવૃત્તિ હાય છે. ઇતિહાસ પુરાણામાંથી અનાચારનાં કે આચારભ્રષ્ટતાનાં ઉદાહરણા કાઢી બતાવવાથી ઉપર ખતાવેલી માનવસમાજની પ્રવૃત્તિ સિદ્ધ થશે. પરં'તુ તે ઉદાહરણાથી આવી પ્રવૃત્તિનું હિતકારકત્વ સિદ્ધ થશે નહિ. આ સત્ય ધણા લેાકા વિસરી જાય છે. વ્યક્તિએ અનતાં સુધી પેાતાના વર્ગ છેાડી ઉપરના વર્કીંમાં પ્રવેશ કરવા નહિ એમ લાગતું હોય તેા તેમ થવા માટે કંઇપણ યુક્તિ કરવી જોઇએ. પરંતુ અહીં કેટલાક લેાકા પૂજ્યે
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હિંદુઓનું સમાજરચનાશા
કે “એકની એક વ્યક્તિ નીચેના વર્ગમાંથી ઉપરના વર્ગમાં જાય તો શી હરક્ત છે? યુરોપ અમેરિકામાં તે આવી બાબતે હંમેશ બને છે. અને ઈતર હલકા ધંધામાંથી શ્રેષ્ઠ ધંધામાં પ્રવેશ કરી શકે છે તે હિંદુ સમાજમાં તેમ થવું ખરેખર શક્ય છે અને તેમ બને પણ છે. બેરીસ્ટર આંબેડકર ઢેડ જાતિના હેઈ મોટા પંડિત થયા નથી શું? આ જાતિભેદના ધતિંગથી તે આખા હિંદુસમાજને નાશ થયો ! યુરેપ અમેરિકાની સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને કેટલી ઉદારમતવાદી ! ત્યાં જઈને કાયમની વસાહત કરીએ એમ લાગે છે !' જેને આમ લાગતું હોય તેને માટે રસ્તો ખુલ્લો છે. બીજાઓને માટે અમે નીચેની ચર્ચા કરીએ છીએ.
આ ઉપર કહેલાં અને આવા જ પ્રકારનાં એક એક ઉદાહરણે લઈ ઉત્પન્ન થનારી ભાષા સમાજશાસ્ત્રની વધુ માહિતી નથી હોતી એવી વ્યકિતઓ તરફથી જ આવે છે. તેમાં સમાજરચનાને વધુ વિચાર થએલો હોતો નથી. યુરેપ હે અગર અમેરિકા હો કે પછી બ્રહ્મલેક હું પણ “જાતીય સંકરથી સમાજને નાશ” એ સૃષ્ટિને નિયમ કંઈ પ્રભાવી થયા વિના થડ જ રહેવાનો છે? પછી પરિણામ થવા માટે જેટલી પેઢીઓ લાગે તેટલી લાગે. તેથી હવે યુરેપના વર્ણાન્તરના પરિણામોને વિચાર કરીએ. અહીં એક બાબત કહેવાની કે જ્યાં વર્ષાન્તર થતાં હશે ત્યારે જ અભ્યાસ થઈ શકે અને ત્યાનાં જ ઉદાહરણ આપી શકાય. જ્યાં જે બાબત બનતી નથી, તે ત્યાં જ્યારે બનવા લાગે ત્યારે તે બાબતનાં થતાં પરિણામ તરફ અંગુલિનિર્દેશ કરવા અમારી ફરજ છે. આ પરિણામે અન્ય સ્થળે બનેલાં જ હોય છે, કારણ કે માનવી અનુવંશને સર્વવ્યાપીઃ નિયમ
૧ એકૃષ્ણ પ્રશ્ન માટે
Ancient Law-H. S. Maine; Castes and Races in India-Ghurye and all rabid writers on Indian Sociology.
3 In-breeding aud out-breeding East and Jones.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : યાંશિક અને સાંસ્કાિ
૨૦૩
( Law of Heredity ) કાઇને છેડતા નથી એ બાબત ધ્યાનમાં રાખી સવેળા ભયની સૂચના આપવી એ અમારૂં વ્યુ સમજીએ છીએ. તેથી અમે અમારાં ઉદાહરણા યુરાપમાંથી લઇએ છીએ એવી હાસ્યાસ્પદ ટીકા અમારા મિત્રાએ કરવી નહિ એ અમારી તેમને વિનતિ છે. યુરેાપમાં જાતિભેદ નથી. પરંતુ ત્યાં પણ વ્યક્તિ નીચેના ચરમાંથી ઉપરના ચરમાં જાય તે! શું પરિણામ આવે છે તે બતાવીએ.
સામાજિક સમૂહનું સુપ્રજાશાસ્ત્રીય પરિણામ મુખ્યત્વે કરીને સમૂહે। સમૂહાની અંદર બનનારા વિવાહની સખ્યા પર આધાર રાખે છે. જો એક સમૂહનાં સ્ત્રીપુરૂષ ખીજા સમૂહનાં ઔપુરૂષા સાથે સંગત થતાં હોય તે જ પ્રાણીશાસ્ત્રીય પ્રશ્ન ઉભા થાય છે— જે ઠેકાણે મૂળમાં જ વશભેદ હેાય અને એ ભેદવાળા વશેામાં અંદર અંદર સકરતા થવી કે મિશ્રણ થવું હાનીકારક છે એમ લાગતું હાય તેા તેવા વિવાહ કાયદાથી બંધ થઈ જાતિસ ́સ્થા ઉત્પન્ન ચાય છે. પરંતુ જ્યાં જાતિસંસ્થા ઉત્પન્ન કરવામાં નહિ આવી હૈાય ત્યાં પણ આવા પ્રકારના વિવાહ ધણુા મોટા પ્રમાણમાં થતા હશે, એવી કલ્પના હાલ તરૂણેમાં ફેલાવવામાં આવી છે, તે સાચી નથી. તત્કાલીન લેાકમત, પરસ્પર હિત સંબંધ, સમાજમાં હળવામળવાના પ્રસગા ઇત્યાદિ ખાખતાને લીધે અહીં પણ આવા પ્રકારના સબંધ અનિન્ય નથી હાતા. આ ઠેકાણે પણ વધુવર બહુધા સમાન વમાંથી જ ચુંટવામાં આવે છે. સમાનવ એટલે કંઇ માત્ર આર્થિક ઉત્પત્રમાં સમાન એટલું જ નહિ, તદુપરાંત ધંધાના દરજ્જો, વ્યક્તિગત પ્રુદ્ધિ, વંશની લાજ આબરૂ આ બાબતને પણ તેમાં અંતર્ભાવ ચાય છે. એટલે કે સામાજિક શબ્દની વ્યાપ્તિ આ પ્રમાણે થશે કે જે વની વ્યક્તિને વિવાહ કરવામાં કાઇપણ સામાજિક અડચણ આવી શકે નહિ તે જ · સામાજિક સમાનવ' અહી માત્ર જાતિભેદમાંના અનુવશનું તત્ત્વ ખાદ કરી બાકી સર્વ શરતા પાળવામાં આવે છે,
<
Ο
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૦ મું વર્ગોત્તર
જયાં આ ઉપરના નિયમ પાળવા છતાં આનુવાંશિક તત્ત્વ પળાતું
નથી, તેનું પરિણામ શું આવે છે તે જોઈએ,
પ્રથમ સાધારણ સુશિક્ષિત વર્ગમાંથી પિતાની વર્ષાન્તરનાં પરિણામ લાયકાત, કર્વત્વશક્તિના બળે, સરદાર
વંશમાંની સ્ત્રીઓ સાથે લગ્ન કરી જે જે પોએ સરદાર વંશ સ્થાપન કર્યો છે, તે તે વેશોની આગળ ઉપર શી સ્થિતિ થઈ તેને વિચાર કરીએ. અહીં અમે સર્વ વિચાર યુપીઅન સમાજ સંબંધી કરવાના છીએ, કારણ કે તે સમાજ જાતિહીન છે, અને તે પદ્ધતિ અનુસાર અમારા સમાજ બનાવ જોઈએ એવા પ્રકારની સુધારક, દુર્ધારક, ઉદ્ધારક, સંચાલક, ઉપવાસક (ઉપવાસ કરનારા) વગેરે વગેરે સર્વ સમાજહિતચિંતકની (નાટકમંડળીની નહિ?) માગણું છે. તેથી આ સર્વ લેકે કહે છે તે પ્રકારની સમાજરચના મુમળું હોઈ ત્યાજ્ય છે, એટલું જ બતાવવાનું અમારું કાર્ય છે. સર્વસાધારણ સુશિક્ષિત લેકે વર્ણતરથી સરદારવર્ગમાં પ્રવિષ્ટ થતાં તેનાં શા પરિણામ આવે છે તે બતાવીએ. ઇંગ્લેન્ડમાં ન્યાયાધિશનું કામ ઉત્તમ કરવાથી રાજાએ તે પુરુષોને સરદારી આપી, તેમના એકત્રીસ નવા સરદાર વંશ નિર્માણ કર્યા. તેમાંથી બાર ગાટનના જ કાળમાં
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગીના
૨૦૫
નજ થયા હતા. મા કાળ ૧૮૭૦-૮૦ સુધીને માનીએ; કારણકે ગાટને પિતાને ગ્રંથ તે જ અરસામાં લખ્યો. તેમાંના ઘણું સરદારે એ અને તેમના સરદાર પુત્રોએ પિતાનાં લગ્નો સરદારવંશમાં જ કર્યા. તેનાં પરિણામનો ઈતિહાસ સર ફાન્સિસ ગાટન નીચે પ્રમાણે આપે છે. “ગણિનાત્મક પદ્ધતિથી અભ્યાસ કરતાં એમ દેખાઈ આવ્યું કે આવા પ્રકારના વિવાહનું પરિણામ મુખ્યત્વે કરીને વંશની ઉત્પાદન શક્તિના નાશ-(વંધ્યત્વ)-વામાં આવે છે હવે એવું પણ કહી શકાશે કે માબાપની એકની એક છોકરી ઘણાં ભાઈબહેનેવાળી છોકરી કરતાં સહેજે અનુત્પાદક (Barren) નિવડશે. ઇતર શારીરિક ગુણ ધર્મ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં વંધ્યત્વ પણ અનુવાંશિક હોવાને સંભવ છે. પછી એક વંશને અનેક પેઢીઓ સુધીનો ઈતિહાસ આપીને નીચેનાં અનુમાને કાઢે છે.
(૧) એકત્રીસ વંશમાંના સત્તર વંશ એવા હતા કે જેમાં નિપુત્રિક લક્ષાધિશની છેકરી કરવાથી પહેલી અગર બીજી પેઢીમાં તેમને નિર્વશ થશે. આવા પ્રકારના વિવાહ ૧૬ કુટુંબની બાબતમાં નિશ્ચિત પ્રભાવી દેખાય છે. તેથી જ મનુએ વિવાહયોગ કુટુંબને વિચાર કરતી વખતે નિપુત્રિક માબાપની છોકરી કરવી નહિ એ જે નિયમ કર્યો છે, તે ઠીક જ છે. (મનુ વચનની વિસ્તૃત ચર્ચા “વિવાહવિચાર” નામના પ્રકરણમાં કરીશું. )
(૨) લક્ષ્યાધિશની એકની એક જ કન્યા સાથે વિવાહ કરવાથી આઠવંશો નિર્વશ થયા. આ આઠ વંશની પણ નામસહિત યાદી સર ફ્રાન્સીસ ગાલ્ટને આપી છે. ઇતર છનો સંતતિ દષ્ટિએ વિચાર કરતાં એમ જણાશે કે તેઓ ઘણું જ કષ્ટથી બચી શક્યા. તેને એક જ એવા વંશની માહિતી હતી કે જેમાં દ્રવ્યનું પરિણામ નિર્વશ થવામાં દેખાયું નહિ.
1 Hereditary Genius-Sir Francis Galton.
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાજ (૩) બાર વંશે નિર્વશ થયા એમ કહ્યું, તેમાંથી આઠ વંશની બાબતમાં ઉપર કહેલા અર્થમાં જ અસવર્ણ વિવાહ કારણરૂપ થયો એમ તે કહે છે. બાકીના ચારમાંથી લાડ સમર્સ અને લેંડ થલે એ બંનેએ વિવાહ જ કર્યો નહિ. ઠીક, ક્રાન્સિસ ગાટન કહે છે કે, “આ પ્રકારના અસવર્ણ વિવાહ જ નિર્વશન એટલે કે નાશને કારણભૂત થાય છે.”
એજ ગ્રંથકાર આગળ કહે છે કે, “વંશને મેટાઈ આવવા લાગે ત્યારે ધીમે ધીમે લક્ષ્યાધિશોની, (અમારી પ્રક્રિયામાં બોલીએ તે વૈશ્યોની) કન્યાઓ સાથે વિવાહ કરવાની પ્રવૃત્તિ વધવા લાગે છે, તેથી ડયુક (Duke) વંશમાં અલ (Earl) નામના વંશ કરતાં વધુ પ્રમાણમાં કન્યાઓ આવેલી હોવી જોઈએ.” તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તે અવંશનો જેટલે નાશ થયે તે કરતાં વધુ પ્રમાણમાં ડયુક વંશને નાશ થે જોઈએ. સર બર્નાર્ડ બર્ક કહે છે કે, “બીજા ચાર્લસ રાજાના અમલમાં સર્વ યુકવંશ નષ્ટ થયા હતા, પરંતુ તદ્દન નોર્મન કાળથી ચાલતા આવેલા અગિયાર વંશો લેખકના કાળ સુધી હયાત હતા.” ન્યાયાધિશનો લયાધિશ સાથેનો સંબંધઆપણું ભાષામાં બેલીએ તે બ્રાહ્મણનો ક્ષત્રિય અને વૈશ્ય સાથે સંબંધ અગર ક્ષત્રિયના વૈશ્ય સાથેનો સંબંધ–એ તે તે વંશના નાશને કારણભૂત થયો. આ બધા વંશ સમાજમાં રહે એવા નામાંકિત હતા. ખરેખર સ્થિતિ આવી હોવા છતાં ઘટપટાદિ ખટપટ કરી વર્ણનરને આધાર કાઢી દેનારા નાગપુરના ભટજી, વાઈન ભટજી લેનાવળાના તતીર્થ, કર્મવીરે, વગેરે સર્વ લેકે હિંદુ સમાજના હિત ર્તા છે એમ અમને લાગતું નથી. પરંતુ મરાઠીમાં કહેવત છે કે “બીકણ બકરી લાગે વરૂની પાછળ ” એ તાલ છે. હિંદુસ્થાનમાં પણ જ્યાં જયાં વ તર પ્રયોગ થયો ત્યાં ત્યાં એવું જ પરિણામ આવ્યું. જાત્યાન્તર ન થતાં માત્ર એક થરમાંથી એકાદ વંશને બીજા થરમાં પ્રવેશ થતાં તેને નાશ થાય છે. તે વંશમાંની જે શાખાઓએ વર્ગન્તર
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ અનિવાર
ખા જ ન
વગર ^^^^^^^^^^^^^^^^^ ^^
^^
^ ન કર્યું તે માત્ર ફલીફલેલી દેખાય છે. આપણે થોડા ઉદાહરણ લઈએ. પ્રથમ ગબ્રાહ્મણ પ્રતિપાલક શક કર્તા, હિંદુસ્થાનમાં હિંદુઓની શિખા જેના અતુલ પરાક્રમ વડે અસ્તિત્વમાં રહી શકી એમ કહેવાય છે, તે મહારાષ્ટ્રપદ પાદશાહીના આદ્ય સંસ્થાપક શ્રી શિવાજી મહારાજ, તેમને વંશદષ્ટિએ વિચાર કરતાં શી સ્થિતિ થઈ જણાય છે ? શિવાજી-સંભાજી-શાહુ અને પછી નિર્વશ ! પરંતુ રાજપદવીને ન પહેચેલા ઘણા વંશે હજુ પણ અસ્તિત્વમાં છે. ફક્ત રાજ્ય પદારૂઢ થયેલી શાખા જ નષ્ટ થઇ ! પછી અત્યંત મહાન “અતીતઃ પાનં તવ શ મણિમા વામનરા અગર “કથા શિવારે દવા | શિવાજા બદલાવા પ્રતા ” તે શિવાજીના વંશની સૃષ્ટિને જવાડી રાખવા જેટલી પણ દરકાર કાં ન રહી ? આનો વિચાર થે જોઈએ. આ સર્વ બાબતેનો વિચાર કરી સવારે ના રો' એ સિદ્ધાંત આર્યસમાજશાસ્ત્રોએ કાઢયો છે. પણ આજ દેવીદાસ ગાંધી, બાબાસાહેબ આંબેડકર, વગેરે મહાપુરુષે સુશિક્ષિણના બળે એક પેઢીમાં વર્ણન કરવા ઈચ્છે છે, અને સમાજમાંના કેટલાક લેકે તે ઈષ્ટ છે એમ માને છે! આ કલિયુગને મહિમા છે ! અમે જંગલી છીએ તેથી કદાચ અમે કલિયુગ પર વિશ્વાસ રાખતા હોઈશું.
વર્ણનરથી એક બે નહિ પણ વંશો ને વંશો નષ્ટ થયાનાં ઉદાહરણે ઇતિહાસમાંથી મળી શકે તેમ છે. મહારાષ્ટ્રમાંથી બીજું એક પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ; તે ઉદાહરણ એટલે કે કણમાંથી દેશાવર આવેલે ભટવંશ તે વંશની ઇતર શાખા હજુ પણ કેકણમાં અને બીજે ઠેકાણે કાલક્રમણ કરે છે, પરંતુ જેટલી શાખાઓ રાજ્યારૂઢ થઈ તેટલી જ શાખાએ સૃષ્ટિમાંથી નાશ પામી ! અમને મહારાષ્ટ્રમાંના કેટલાક નેતાઓએ કહ્યું છે, તે પ્રમાણે “નાશ થાય તે હરક્ત નહિ પણ વર્ણન્તર તે થવું જ જોઈએ,’ એવું જેઓને લાગતું હોય
૧ ધર્મશાસ્ત્રમંથન–દિવેકર
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
હિઓનું સમાજરચનાશાસ
ananen તેમને સિદ્ધાન્ત કે તત્ત્વ, કશાની પણ કિંમત નથી. પરંતુ આપણે સર્વસામાન્ય વિચાર કરે છે. ભટવંશમાં બાળા-બાજીરાવ,રઘુનાથરાવ –બીજે બાજીરાવ આ ચાર પેઢીઓમાં જ ખેલ ખલાસ. આ બંને વંશો વિષે એમ કહી શકાશે નહિ કે આમાંના પુરૂષ અલ્પાયુષી થયા તેથી આ વંશો નાશ પામ્યા, કારણ આ બંને વંશના છેલ્લા બે પુરુષોને પરમેશ્વરની કૃપાથી લાંબું આયુષ્ય પ્રાપ્ત થયું હતું પરંતુ સૃષ્ટિના નિયમો તેડવાથી તેનું ફળ તે મળે જ. સૃષ્ટિ પિતાના નિયમ કંઈ બેરીસ્ટર આંબેડકર અગર રા. વિઠ્ઠલ રામજી શિદેને પૂછી તેમની આજ્ઞાનુસાર બદલશે એમ અમને લાગતું નથી. પુરાણમાં ગાજી રહેલા એક જુના વંશનો વિચાર કરીએ. તે વંશ એટલે વસિષ્ઠને વંશ. વસિષ્ઠનો જન્મ ધૃતાચી અસરા ને મિત્ર અને વરૂણ બંનેના વ્યભિચારથી થયો. આ સર્વ લેકાના દેશોની યાદી કરનાર કવિએ વેથાપુત્ર વસિ' એમ ક્ષેપક વસિષ્ટના નામથી બનાવી રાખેલ છે. આવા આ વસિષ્ટ વર્ણન્તર કરી (તેમને આગળને વર્ણ કર્યો વરૂણને કે મિત્રો? કે વૃતાચી અસરાનો? એટલે દ્વિપિતૃસાવર્ય કે એક માતૃસાવર્ય થયું તેને ખુલાસો વે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકર મંથનાધીશે જરૂર કરે, એવી અમારી તેમને વિનતિ છે.) બ્રાહ્મણવર્ણમાં પ્રવિષ્ટ થયો તે વંશની વંશાવલિ નીચે પ્રમાણે છે. વસિષ્ઠ શકિત, પરાશર વ્યાસ અને શુક પછી નિર્વશ! આ વંશ તે કાળમાં પ્રસિદ્ધ હોવાથી તેમને કેાઈએ બ્રાહ્મણકન્યા આપી હોય તેવું દેખાતું નથી. તેમની બીજી વંશાવલિ આપણને કયાંય પણ મળી આવતી નથી. તેથી અમે કહીએ છીએ કે “ત્ર કર્તવા રસિક” અને આ યાદીમાંના વિસિષ્ઠ એ બંને એક નથી. વ્યાસનું ગોત્ર જે વસિષ્ઠ–કારણ કે તે વ્યાસનો થાય પ્રપૌત્ર-તો તેમનું નામ અને બીજા એક ગોત્રનું નામ સરખાં શા માટે ? તે વખતે વ્યક્તિ નામો અને ગોત્રનામે એક જ હતાં એવી શોધ અમારા આધુનિક પંડિતે કરશે એમાં જરા પણ શંકા નથી. અભિધાનચિંતામણીમાં
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
“પાપા તાત્યવત્ત મારે લવાયા” આવાં વ્યાસના નામે આપેલાં છે. આ માહર કેણુ? પ્રસિદ્ધ જે માઠર ગાત્ર તેને પ્રવર્તક આ વ્યાસ જ કે શું? પછી એક જ વંશમાંથી તે વંશ નષ્ટ થયે હતા તે પણ બે નેત્રો પ્રવૃત્ત થયાં એમ કહેવું પડશે. તેથી વ્યક્તિના નામેને અને ગોત્રના નામે ગોટાળો કરી વડની છાલ પિંપળાને ચટાડી ગમે તેવાં અનુમાને કાઢવાં નહિ, એટલી જ આ વિજજનોને હાથ જોડી વિનંતિ છે.
અત્યાર સુધી જે ચર્ચા થઈ તે ઉપર એ આક્ષેપ લઈ શકાશે કે ઉપર ઉપરના વર્ગમાં એવાં પરિણામ આવતાં હશે. તેથી તે જાતિમાં વર્ણાન્તરની બંદી રાખવી હિતકારક ઠરશે, પરંતુ તે સામાન્ય સમાજ જાત્યન્તરને અગર આcતીય વિવાહને અડચણ ઉત્પન્ન કરવી એમ માનવાને કારણ નથી. એક સમૂહે એકજ ધંધો કરે અને તેમને વિવાહ પણ અંદર અંદર જ કરે એ નિયમ કરવાને કંઈ ખાસ કારણ દેખાતું નથી. કદાચ સમૂહન નિયત ધધો તે સમૂહમાં જન્મેલી એકાદ વ્યક્તિને ભારે પડે અથવા ફાવે નહિ તે તે વ્યક્તિએ પિતાનો ધંધો બદલી ઉદરનિર્વાહ શાને ન કરવો ? આ બાબતમાં હિંદુસમાજને જે મત છે, તે કેટલે હિતકારક છે વગેરેની સાંગોપાંગ ચર્ચા “અન્નવિચાર' નામના પ્રકરણમાં કરીશું. અહીં વર્ણાન્તરથી જાતિહીન સમાજપર શી અસર થાય છે તેટલી જ ચર્ચા કરીએ.
યુરોપ અમેરિકાની એકંદર સંખ્યાની શી ચડઉતર થાય છે તેને વિચાર કરીએ. કઈ પણ ઘર તરફ જોઈશું તે તે ઘરની વિશેષ કર્તુત્વવાન વ્યક્તિઓમાં પિતાને વંશપરંપરાથી ચાલ્યો આવેલે ધંધે છેડી ને જ ધ સ્વીકારવાની પ્રવૃત્તિ દેખાય છે. કવવાન વ્યક્તિની નૈસર્ગિક પ્રવૃત્તિ માનેલા હલકા ધંધામાંથી
14
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પરાવૃત્ત થઈ માનેલા ઉચ્ચ ધંધામાં પ્રવિષ્ટ થવા તરફ જ હોય છે. એટલે પિતાના મત પ્રમાણે તે તે વર્ણતર કરી નીચેના વર્ણમાંથી ઉચ્ચ વર્ણમાં પ્રવેશ કરે છે અને એમાં પિતાની ઉન્નતિ થઈ સમજે છે. જેઓએ જુદા જુદા થરોની જનન સંખ્યા અને મૃત્યુસંખ્યાને ખરેખર અભ્યાસ કર્યો છે, તેઓ જાણતા હશે કે ઉપરના વર્ગમાં જવાની તૈયારી વખતે અથવા તે વર્ગમાં પ્રવેશ કરવાની સાથે જ તે વર્ગની જનન સંખ્યા ઓછી થવા લાગે છે. આ પરિણામ સર્વ સ્થળે સર્વકાળે બનતું દેખાઈ આવે છે. ત્યાં ધીમે ધીમે તે શુક્રબિંદુનો નાશ થાય છે. એટલે પરિણામ શું આવ્યું તે જુઓ. જે ઘરમાં પહેલાં તે રહેતો હતો તે ઘરમાં જ રહી તે કાર્યકર્તા થઈ શક્યો હોત, ત્યાંથી પણ તે નષ્ટ થા. પિતાને થર છોડી બીજા થરમાં પ્રવિષ્ટ થયો અને ત્યાં પણ તે કેટલાંક વર્ષો પછી નષ્ટ થયો. આને અર્થ એટલે જ કે જે સમાજમાં એ પ્રક્રિયાઓ ચાલુ હોય છે તે સમાજને નાશકાલ બહુજ નજીક આવ્યો છે એમ સમજી લેવું. તે રાષ્ટ્ર આજે ગમે તેટલું મોટું દેખાય છતાં આવા પ્રકારની સમાજરચનામાં નાશ નક્કી જ હોય છે. આવા પ્રકારની અંગ્રેજી સમાજની સ્થિતિ થઈ એમ ઘણા શાસ્ત્રોનો મત છે. અમેરિકામાં પણ એંગ્લાસૈકસન વંશ ધીમે ધીમે ઘટતા જઈ તેમની જગા ઇતરવંશે લઈ લેવા લાગ્યા છે. આ નવા લેકે પહેલાના લેકાની સામાજિક ઘટના એક બે પેઢીઓમાં હસ્તગત કરી લેશે. પરંતુ એટલી વાત નિશ્ચિત છે કે તેમનાથી કદી પણ પિતાના શરીરમાં ન હોય એવી શકિત ઉત્પન્ન કરી શકાશે નહિ અને પહેલાની શકિતઓ ઓછી પણ કરી શકાશે નહિ. આગળ કહ્યા પ્રમાણે સુપ્રભાશાસ્ત્રની મદદ સિવાય, માનવવંશની સુધારણા કરવાના પ્રયત્નો કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શકશે નહિ.
નાં આવા જ સમજી લે છે તે સમાજને
1 National welfare and national decay-Mo Dougal; National life from the stand-point of Sceience-Pearson; Balance of births over deaths-Kuzinski.
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્માન્તર
૨૧૧
સમાજના જુદા જુદા થરામાં જે કંઈ કર્તુત્વવાન વ્યકિતઓ હશે, તેમની સંતતિ દર પેઢીએ વધતી જાય અને કનિષ્ઠ પ્રજાની સંતતિ દરપેઢીએ ઓછી થતી જાય એવી કંઇ પણ વ્યવસ્થા સમાજરચનાનાં મૂળતામાં ગુંથી રાખવી જોઈએ. એક વખત મનુષ્ય સમાન છે, એ અશાસ્ત્રીય અને વરિષ્ટોને મત્સર કરતાં શિખવનારે મત પ્રચલિત કર્યા પછી સમાજશાસ્ત્રના નિયમો લાગુ કરવાના પ્રયત્ન કરવા એ મૂર્ખાઈની હદ જ છે. પરંતુ યુરોપની સમાજરચનામાં કઈ પણ પ્રકારની શાસ્ત્રીય વ્યવસ્થા કરેલી દેખાતી નથી. હિંદુઓની સમાજરચનામાં આવા પ્રકારનાં તેને પૂર્ણપણે વિચાર કરવામાં આવ્યો છે. આ સર્વાગ શાસ્ત્રીય રચના છેડી તેની જગાએ જુદાજ અને ભૂલભરેલાં તોના પાયા પર રચાએલી સમાજરચના શા માટે પ્રવૃત્ત કરવી એ કાયડો અમારાથી ઉકેલાતું નથી. જરા આગળ જઈએ તે એમ દેખાશે કે આજની કાયદા પ્રણાલી પણ એવી છે કે તેમાં કનિષ્ટોની લેકસંખ્યા ઝડપથી વૃદ્ધિગત થતી જાય છે. અને વરિષ્ટોની સંતતિ પણ તેટલી જ ઝડપથી ઘટતી જાય છે આજ તે સમાજની રચના એવી જ થઈ છે કે કોઈને પણ સામાજિક પ્રગતિ કરી લેવી હોય તો ઉલટી સંતતિની સંખ્યાને કમી રાખવી એ જ પ્રગતિનું એક મોટું સાધન થઈ બેસે છે. અત્યંત શ્રીમંતવર્ગમાં જેટલી સંતતિ ઓછી, તેટલો જ વારસદારનો હિસ્સો વધારે. મધ્યમ વર્ગ તરફ જોઈશું તે તેમાં પણ સર્વસાધારણ શિક્ષણ કે ધંધાને ઉપયુક્ત શિક્ષણ વગેરેનું ખર્ચ અપરંપાર વધી જવાથી અને પ્રત્યેક ધંધામાં મુડી પણ અત્યંત જરૂરી હોવાથી અહીં પણ થોડી સંતતિ ઓછી હોય તે સારી એવી સહજ પ્રવૃત્તિ થવા લાગે છે આથી હલકા વર્ગમાં સર્વ મુડીને રોજના નિર્વાહનાં સાધને પાછળ જ ઉપયોગ કરવામાં આવે છે. આ જાતના અર્થપ્રધાન સમાજની જલદી ધુળધાણી થયા વગર રહેતી નથી.
I Adopted from Gates Heredity and Eugenics.
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાર
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાચાય
;
આ જાત્યતર, વર્ગાન્તર અગર વર્ણાન્તરની બાબતમાં હજી રણ ઘેાડા ઘણા શાસ્ત્રજ્ઞાના મતા લઇએ. હૅવલાક એલીસ કહે છે, વંશનું સુદૃઢત્વ અને તેમના પેાતાના નિયત કર્મો કરવાની લાયકાત (function of its own sphere ) તે વંશ પેાતાના થરથી ઉપરના વર્ગોનાં કેટલાંક કામ કરી શકે કે નહિ એ ઉપરથી ઠરાવવાની નથી સર્વીસાધારણ ષ્ટિએ નેઈશું તેા સુદૃઢ વશના લેાકેા અનેક પેઢીઓ સુધી પેાતાના વનું નિયત કર્યું ઉત્તમ પ્રકારે કરતા રહે છે. જુદી જુદી ધાતુને જેમ જુદું જુદું વિશિષ્ટ ગુરૂત્વ હાય છે, તેમ પ્રત્યેક વર્ગને પશુ એક પ્રકારનું વિશિષ્ટ ગુરૂત્ત્વ હેાય. પ્રત્યેક વ પેાતાના વિશિષ્ટ ગુરૂત્વને પેાષક એવી સ્થિતિમાં જીવી શકે છે. કેટલીક વખત એમ બની આવે છે કે એકાદ કારીગર ( Master Craftsman ) વશના મહત્વાકાંક્ષી પુરૂષ પેાતાના કવના જોરપર ઉચ્ચ વર્ગોમાં પ્રવિષ્ટ થાય છે. તે જ વર્ગમાં તે પેાતાના વિવાહ કરે છે અને ત્યાંજ તે પેાતાનું કુટુંબ સ્થાપન કરે છે. આવી રીતે ઉત્પન્ન થયેલા વંશ સાધારણ રીતે ત્રણ પેઢીએ સુધી વૈભવશાળી દેખાય છે પછી તે વંશે નિપુત્રિક થઇ નિર્દેશ થાય છે. કન્યા સંતને માત્ર જરા પણ ધક્કો લાગ્યા હોય એમ દેખાતું નથી.” બરાબર આ જ મત મનુ આદિ આશાત્રનાએ આપેલે છે. ભગવદ્ગીતામાં કર્મ કરતા રહેવાનાં જે અનેક કારણેા ભગવાને કહ્યાં છે તેમાંથી સંકર ચવાથી ઉત્તમ પ્રજાને! નાશ થાય છે, તે ટાળવેા એ એક કારણુ કહ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उत्सीदेयुरिमे लोकानकुर्या कर्म चेदहम् । संकरस्यच कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥
૨ ભગવદ્ગીતા
આ લૉકા નાશ સૌ પામે જો કરૂં કર્યાં ન હું તે, થાસકરને! કર્તા તે હન્તા પ્રાતણેા.
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
૨૩
આવા જ પ્રકારના વિચાર ભગવદ્દગીતામાં સર્વ ઠેકાણે મળી આવે છે. 'स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः ।' 'स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विदति मानवः ।' 'श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
ઈત્યાદિ વચનો સર્વશાસ્ત્રીય સત્ય બતાવે છે, એ વાત ઉપરની ચર્ચા પરથી કાઈના પણ ધ્યાનમાં આવી શકશે.
હવે આ કર્તા પુરૂષ જે એકમાંથી બીજા થરમાં પ્રવેશ પામે તેનું, તેના મત પ્રમાણે મહત્વાકાંક્ષાની પૂર્તિ થઈ સમાધાન થયું હશે પરંતુ તેણે સમાજનું કયું હિત સાધ્યું તે સમજવું ઘણું જ કઠિન છે. જે સમાજમાં તે મૂળ કર્તા તરીકે ઊભો રહ્યો હતો, તે સમાજ તેના ક ત્વથી વંચિત થયા અને જે સમાજમાં તે પ્રવિષ્ટ થયે ત્યાંથી સૃષ્ટિના નિયમાનુસાર તેને પાણીચું મળ્યું. એકાદ કત્વવાન પિંડ અને તેને વંશ આપણામાંથી નષ્ટ થાય એજ સુધારણાની વ્યાખ્યા હેય તે કોને ખબર ? તેથી જ અમે પિતાનું નિયત કર્મ ( Function in it own sphere) ફેંકી દઈ એટલે સ્વધર્મને ત્યાગ કરી જગતમાં જે લેકે ઝળકયા, તેનું આગળ શું થયું એજ પ્રશ્ન અમે હંમેશ પુછતા આવ્યા છીએ; તે પ્રશ્નનો ઉતર દેવાનું અમારા સુધારક બંધુઓ શા માટે જતું કરે છે એજ સમજાતું નથી. આજ ચારે તરફ એવી સ્થિતિ થઈ છે કે જે માણસ ઉતમ કારકુન થવાને લાયક હશે તે હલકા પ્રકારના શિક્ષક થયો દેખાય છે. અને જેનામાં બીબાં ગોઠવવાની ઉત્તમ લાયકાત હશે તે એકાદ હલકો વર્તમાનપત્રને સંપાદક થએલો દેખાય છે. આવા જ પ્રકારની પરિસ્થિતિ સર્વ વર્ગમાં અને સર્વ ધંધામાં થયેલી દેખાય છે. આ પરિસ્થિતિના એકંદર સમુચ્ચયથી સમાજને શો ફાયદો થાય છે, અગર થશે એ
1 National Life from the stand point of Sojence-Pearson.
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪.
હિંદઓનું સમાજરચનારા
અમારાથી સમજી શકાય એમ નથી. એકંદરે આ લેખકના મતે વર્ણાન્તરની પ્રવૃત્તિ નાશકારક દેખાય છે.
હવે છેલ્લું સમાજશાસ્ત્રનું ચેટરટનર હીલનું કહેવું આપની પાસે રજુ કરું છું. તે ગ્રંથકાર કહે છે કે, “જે સમાજમાં જાદા જુદા થરોની ઉત્ક્રાન્તિને વિચાર કરી દરેક વ્યક્તિએ પિતાની મહત્વાકાંક્ષા કઈ મર્યાદા સુધી લઈ જવી અને તેથી આગળ લઈ જવી નહિ? આવા પ્રકારનું નિયંત્રણ મન ઉપર પ્રતિબિંબિત કરવાની હિંમત નહિ હોય તે સમાજ સૃષ્ટિપટ પરથી નષ્ટ થવાના માર્ગે ઝડપથી પ્રયાણ કરી રહ્યો છે એમ સમજી લેવું.” અમારા સમાજમાં આવું નિયંત્રણ પ્રત્યેક વ્યક્તિના મન પર પ્રતિબિંબિત થયું છે તે હવે કાઢી નાખવું એવા પ્રકારની સુધારણા થવા લાગી છે, એ આશ્ચર્ય નહિ તે શું? આ રીતે સમાજ છિન્નભિન્ન કરવાથી તે કંઈ સમર્થ થવાને છે ? આવા પ્રકારની જે સમાજની સ્થિતિ થાય છે તે સ્થિતિ સુધારવાના ઉપાયો ખેળતાં તે ગ્રંથકારને બે ઉપાયે સુઝે છે. પહેલે ઉપાય એ કે ધર્મસત્તા આજે ચારે તરફ શિથિલ થતી જાય છે. તે ફરીથી પહેલા પ્રમાણે જ દઢ કરવાના પ્રયત્ન કરવા. તે ફરીથી તેવી કરી શકાશે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર દેવે કઠિન તે છે, પરંતુ ધર્મ સંસ્થા જે ફરીથી પ્રસ્થાપિત થાય તે આ લેખકને અત્યંત હિતકારક લાગે છે. આપણા સમાજમાં કેટલાક નેતા વર્ગને અને ધર્મસત્તાને જાણે બારમે ચંદ્ર હોય એ ભાસ થાય છે. બીજો ઉપાય એ કે મુડીઓને ઉદય થવા પહેલાં ધંધાઓના સમૂહ હોવાની પદ્ધતિ પર જે સમાજરચના રચાએલી હતી-હિંદુસમાજશાસ્ત્રની
| National welfare and National decay-Mc Dougal; Genetical theory of natural Selection-Fisher; Hereditory genius-Galton.
Heredity and selection in Sociology-chatterton Hill.
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
ભાષામાં એલીએ તે જે જાતિસંસ્થા પ્રચલિત હતી તે જ અગર તેના જેવી જ કાઇ સંસ્થા ફરીથી ઉત્પન્ન કરવી. તેવી જાતિસ ઘટના ફરીથી ઉત્પન્ન કરવામાં જ સાચુ કલ્યાણ છે. તેના કહેવાના મતલબ એ છે કે તે સ'સ્થાઓને પદ્ધતિસર અભ્યાસ કરી, આગળની જાતિસંસ્થા જેવી કંઇ પણ ઘટના નિર્માણુ ચાય તેા સમાજ સતિ થશે.
જાતિસ’સ્થા જ હિતકારક
tr
રે, ડીન ઇન્જે કહે છે કે, “ સૃષ્ટિમાં જે જીવના કલહ દેખાય છે, ( જીવના` સંહતિ એ પ્રિન્સ ક્રેપકિનનુ તત્ત્વ કાં લાગ્યું એની ઘેાડી ઘણી ચર્ચા અમે કરી ગયા છીએ અને હવે પછી પણ યથાવકાશ કરીશું. પણ અહીં એક જ બાબતના ખુલાસા કરવાની જરૂર જણાય છે તે એ કે એ તત્ત્વ કલહ-તત્ત્વ જેટલું સાર્વકાલીન નથી ) તે કલહમાં ટકી રહેવાની જે વાતે ટેવ હશે તે વંશોના જ સૃષ્ટિમાં અતિમ વિજય ચરશે. એછાવત્તા પ્રમાણમાં સખત રીતે પળાતી જાતિસ’સ્થા (Modified caste system ) જે પ્રકારની જાતિસંસ્થા અત્યાર સુધી યુરોપમાં પ્રચલિત હતી અને જે હિંદુઓની જાતિસંસ્થા જેટલી કડક નહિ હાય—ચિરંજીવિત્વ દેવાની બાબતમાં પ્રજાસત્તાક સમાજરચના અગર સમાજ સત્તાવાદ એ બંને કરતાં પણ તે શ્રેષ્ટ નિવડશે.”
૧૫
ઉપરની ચર્ચા પરથી એમ જણાઈ આવશે કે જાતિસ’સ્થા હાવી સમાજને હિતકારક છે. તેવી જ રીતે વર્ણાન્તરની પ્રવૃત્તિ અહિતકારક છે. શાસ્ત્રીય દૃષ્ટિએ સમાજનેા અભ્યાસ કરનારા કાઇ પણ લેખકને લઇશું તેા તે નીચેની વિચારપ્રણાલી કહેતા જણુાઇ આવશે તે કહેશે કે સમાજ વર્ષોંના તત્ત્વા પર રચાએલા હાવા જોઇએ; અને સ
2 Out spoken essays Dean Inge; Scientific Outlook Russel; Antichrist-Nietzsche.
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજરચનાશાસ
સાધારણ વર્ગોની લૌકિક વૃદ્ધિ થયા સિવાય એકાદ વ્યક્તિ કદાચ ઉચ્ચ વમાં પ્રવેશ કરવા લાગે તા, તેની એ પ્રવૃત્તિ સમાજ માટે વિનાશક હાય છે. તેથી સમાજમાં એ રીતે પાતાનેા વાડી જવાની છુટ હાવી ઇષ્ટ નથી. પરંતુ સમાજરચનાની બાબતમાં કાઇ પણ શાસ્ત્રને સબંધ લાગતા નથી એમ માનનારા આધુનિક સુધારકાને એવા શાસ્ત્રીય સત્યની શી કિંમત ? શાઓ પ્રત્યે આવું ભેજવાબદાર વન રાખી તેમની પાયમાલી કરવી એ ક બુદ્ધિપ્રામાણ્યનું લક્ષણ છે ?
ચાર પ્રકારના સંસ્કૃતિ-પર્યાયોના વિચાર કરીશું તે એવે નિષ્ક છે કે જે સંસ્કૃતિમાં પિપ્રમતિ ( biological ) અને સાંસ્કારિક ( Psychclogical or Traditional) એ બન્નેમાં વૈષમ્ય ઉત્પન્ન થતું ન હેાય એ પ્રકારની સંસ્કૃતિ હિંસાપ્રિય સૃષ્ટિમાં ચિર’જીવ થઈ શકે છે; એટલે તે સંસ્કૃતિને સનાતન સ ંસ્કૃતિ કહેવામાં આવે છે, તે તે જે ધર્મ ઉપર અધિષ્ઠિત થયેલી હશે તે ધ સનાતન ધર્મી કહેવાય છે. સંસ્કૃતિના ઇતર ત્રણ પર્યાયો વિનાશી હાય છે તેથી તાત્કાલિક ઉન્નતિના પ્રલાભન વાસ્તે પણ તે સંસ્કૃતિના સ્વીકાર કરવા નહિ, કારણ કે ‘ સમૂહં ચ વિનતિ ' એ મનુપ્રણીત સિદ્ધાન્ત તેમને અક્ષરશઃ લાગુ પડે છે. ગત સંસ્કૃતિના અભ્યાસ કરી સર ફિલસ પેટ્રીએ પણ આવા કેટલાક સિદ્ધાન્તા કાઢયા છે. "" આવા પ્રકારની સર્વાં સંસ્કૃતિએ પેાતાના ઉદયકાલથી બહુ તા વધારેમાં વધારે એક હજાર વર્ષાં ટકી શકી.’” આપણને આ ઉપર કહેલા ચાર પર્યાયોમાંથી કયો સંસ્કૃતિપર્યાય સ્વીકારવાના છે એ એક વખત નિશ્ચિત કરાવવું પડશે. એક પર્યાયને સ્વીકાર કર્યા પછી તે સસ્કૃતિમાં ખીજ પદ્ધતિનું નીતિશાસ્ત્ર બ્રુસાડી દેવાને પ્રયત્ન હાસ્યાસ્પદ છે. પરંતુ એવા જ પ્રયત્નને હાલ ઉદારમતવાદિત્વ શબ્દને રૂડા ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇતર સસ્કૃતિ ગમે તેટલી મેાટી àાય તેા પણુ તેના નાશ પરથી અનુમાન કાઢવાનું હાવાથી તે સુષ્ટિના કાઈ પણ નિયમ સાથે વિસ’ગત હાવી જોઇએ એમ કહેવા સિવાય ચાલે તેમ નથી.
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ગાન્તર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
એકદર ચર્ચાતા સાર નીચેના સિદ્ધાન્તામાં કાઢી શકાય. સનાતન સસ્કૃતિ વર્ગમૂલક કે જાતિમૂલક હેાથી જોઇએ. આ સંસ્કૃતિના અથશાસ્ત્ર ( hunger ) અને કામશાસ્ત્રા (Family ) એ તેની દૃષ્ટિએ વિચાર કરી તે સુવ્યવસ્થિત છે કે નહિ એ જોવુ જોઇએ. ( તેની ચર્ચા આગળ ઉપર કયારેક કરીશું ) પરંતુ માનવની નૈસર્ગિક પ્રવૃત્તિ સ` પ્રકારની સઘટના તેડી પાડવા તરફ દેખાય છે. તેથી સંસ્થાએ વર્ગીકરણના તત્વ ઉપર રચાએલ હેવી જોઇએ, એટલામાં જ આ પ્રશ્ન અટકતા નથી.
હવે આ વર્ગીસ ંસ્થા તુટી જવાનાં શાં શાં કારણો હેાય છે ? તેમનું નિય ંત્રણ કયા માથી કરવું શકય છે? તેને ધમ જેવી આધિભૌતિક (suprarational) સત્તા ઉપયેગી થઈ પડશે કે નહિ કે માત્ર બુદ્ધિપ્રામાણ્ય (rational) પર રચાએલી સત્તા ઉપયાગી નીવડશે ? ઈત્યાદિ અનન્ત પ્રશ્નોને સમાજશાસ્ત્રજ્ઞાએ વિચાર કરવા જોઇએ. આ સર્વના વિચાર થયા પછી વર્ગ તાડવાનાં મૂળભૂત કારણેા પેાતાના સમાજમાં ચેરી છુપીથી અગર સ્પષ્ટ રીતે પ્રવેશ કરે નહિ એવી જાતની વ્યવસ્થા કરવી જોઇએ. પછી આ રચનામાં–સમાજમાં આવી જ વિભાગણી શા માટે કરી, એવા પ્રકારના પ્રશ્નો પુછવાના હક્ક કાઇને પણ દેવામાં આવશે નિહ. આવા પ્રકારના અનેક નિયમા કરવા પાશે અને તે નિયમે વ્યક્તિઓ પાસે ચોક્કસાઇથી પળાવી લેવા પડશે.
૩
આવા પ્રકારના નિયમા કરવાના હાય ા કયા તત્ત્વોના અંગિકાર કરવા જોઇએ તેને હવે વિચાર કરીએ. સમાજમાં માનવપ્રાણીની વ્યવસ્થા કરતી ધર્મ પરિવતનીય છે. વખતે પ્રથમ એ બાબતેા આંખ સામે તરી આવે છે. પહેલી એ કે જે પ્રજાનિર્માણુ થાય છે, તે પ્રજાની સામાજિક સમૂહેામાં વ્યવસ્થા કરવી
t Scientifie Outlok-Bssel Page 254
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
rr
જોઇએ; તેથી પ્રજોત્પત્તિના નિયમા—અમુક સુપ્રજા થશે ? કુપ્રજા ચરો તેના નિયમ–સૃષ્ટિમાંથી સમજી લઇ પોતાના ધ્યેયને અનુલક્ષીને પાળવાના હેાય છે. કાઇ પણ પ્રકારનાં દ ંપતીની સંતતિ યા સ્વરૂપની થશે તે નિશ્ચિત કહી શકાય એવા ( ગણિતાત્મક) નિયમાની અમને માહિતી છે. '' એમ !. હ` કહે છે. તે નિયમા સૃષ્ટિના હાવાથી અહીં માનવી કલ્પનાને કે તર્કશાસ્ત્રને કંઇ પણ ઉપયાગ નથી થવાને. તેમને પ્રત્યક્ષ પદ્ધતિથી જ અભ્યાસ થવા જોઇએ. તેના અભ્યાસની અનેક પતિએ છે. પરંતુ સર્વ પદ્ધતિઓના જવાબ એકજ સ્વરૂપના આવે છે. આ પદ્ધતિએની, પ્રાચીન એટલે આ વિષયના નિયમે કરી દેનારા મનુ જેવાં લેાકાને માહિતી હાવી જોઇએ એવું અનુમાન તેમણે કરેલા નિયમેા પરથી કાઢવામાં કઇ હરંત નથી. યુરેાપમાં તે નિયમેને અભ્યાસ ચાર પદ્ધતિથી કરવામાં આવે છે.
( ૧ ) મેન્ડેલની પદ્ધતિ—અહીં આનુવ'શ ગુણ વિભાગણીથી છે. ( Particulate or factorial analysis ) આ પદ્ધતિ હાલે પ્રધાન મનાય છે.
( ૨ ) ગણિતાત્મક૪ પદ્ધતિ (Statistical Method ) આ પદ્ઘતિવડે અનુવંશની ગણિતાત્મક પદ્ધતિથી માંડણી કરી શકાય છે. અનુવંશના નિયમેાની બાબતમાં આ પદ્ધતિના જવાખે। પહેલી પતિ જેવા જ આવે છે.
↑ The Future of Like C C. Hurst.
૨ Modification of germinal Constitution-W. L. Tower. ૩ Mendels Principles of heredity-Bateson; inbreeding & out breeding-East & Jones.
Treasury of human inheritance-edited by Pearson.
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર :
૨૧૯
(૩) પિંડ (sells)ને અભ્યાસ કરવાની પદ્ધતિ (cytological Method )
(૪) ગર્ભ વિજ્ઞાન પદ્ધતિ (embryotogical Method) આ ચારે પદ્ધતિથી પ્રજાનાં ગુણોત્પત્તિ, ગુણોત્કર્ષ, અને ગુણપકર્ષ વગેરે મુદ્દાઓ વિષે જે કંઈ નિયમે કહ્યા હશે તે નિયમોને વિચાર કરવો જોઈએ. તેની સાથે કેટલાક લોકો ભૂલભરેલી મિશ્ર અનુવંશ પદ્ધતિ ( blending inheritance method) માને છે તે ખોટી છે એ વાત તે માનનારા લોકોના ધ્યાનમાં લાવવી જોઈએ. બીજી બાબત એ કે સમાજમાં પ્રજા ઉત્પન્ન થયા પછી તે પ્રજાની સમાજમાં વ્યવસ્થા કરવી જોઈએ, અહીંજ સંસ્કાર કેવા હોવા જોઈએ, રહેવાના આચાર, વ્યવહારના નીતિ નિયમો કેવા હોવા જોઈએ વગેરેને વિચાર આપોઆપ નજર સામે તરી આવશે. આ નિયમ દેખીતા જ પહેલા નિયમોથી અવિરૂદ્ધ હોવા જોઈએ. અહીં આચાર, પહેલા નિયમોની સિદ્ધિઅર્થે જ ઠરાવવાના હેવાથી તે નિયમોનું પાલન થવા માટે જે જે સંકેત કરવા પડશે તે તે સંકેત કરવા જોઈએ. આ જ નિયમો તરફ અંગુલિનિર્દેશ કરી ધર્મ પરિવર્તનશીલ છે એમ આધુનિકને એક વર્ગ કહી ચુકયા છે. પ્રજોત્પાદનના નિયમો, સાથે તુલના કરતાં આ નિયમો ગૌણ છે એ સહેજે સમજી શકાય તેવું છે. પરંતુ માનવસ્વભાવને વિચાર કરતાં સમજાય તેવું છે કે સમાજ શુદ્ધ રાખવામાં આ નિયમનું અને સંકેતોનું પણ કડક પાલન આવશ્યક છે. પ્રત્યક્ષ ઉદાહરણ લઈએ તે એક જ દામ્પત્યની સંસ્કાર થતાં પહેલાં થયેલી સંતતિ અને વિવાહસંરકાર થયો પછી થયેલ સંતતિ એમ બંને પ્રકારની સંતતિમાં જાતીય દષ્ટિએ કંઈ પણ ભેદ હોવો શક્ય નથી. પરંતુ આવી સ્થિતિમાં ફકત પહેલાજ તત્ત્વને વિચાર થશે; તેથી આવી સ્થિતિ અનૈસર્ગિક ન હોય તે પણ
1 Cytology--L. Doncastes,
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
હિંદુઓનું સમાજરચનાશાસ
પyws
સમાજ વિરોધી ચોક્કસ થશે. આને જ હાલે અનિબંધ સમાગમ ( Free-love) એવું મધુર નામ આપવામાં આવ્યું છે. બીજી બાજુએ કોઈ પણ બંને વ્યક્તિઓ લઇ સર્વ સંકેતનું પાલન કરી વિવાહ કરવામાં આવે તો બીજાં તત્ત્વનું પાલન થશે. પરંતુ મુખ્યત્વે પ્રજોત્પાદનના નિયમોનું ઉલંઘન થશે. આવી સ્થિતિ સમાજવિરોધી ન હોય તે પણ પ્રાણીશાસ્ત્રને વિરોધી છે. એક ઠેકાણે સુપ્રજાશાસ્ત્ર (Eugenics) ને મહત્વ અપાયું છે ત્યારે બીજે ઠેકાણે સુવ્યવસ્થાશાસ્ત્ર (Buthenics)ને વધારે મહત્વ અપાયું છે ! સમાજરચના એ બંને શાસ્ત્રની મદદ સિવાય ઉત્પન્ન થઈ શકે જ નહિ. આ બંનેને સમાજરચનાના અંગે તરીકે સ્વીકાર કરવો પડે છે! તેથી સાંસ્કારિક બાબતમાં પણ કઠેરિતાને આશ્રય લેવો પડે છે !
કેઈ વ્યક્તિના મનમાં હંમેશાં ત્રણ હેતુઓ હોય છે. પહેલો, દરપૂરણાર્થ દ્રવ્યોર્જન, તેમાંથી સર્વ સમાજરચના અર્થમૂલક હેવી જોઈએ એમ કહેનારા તત્ત્વોને એક વર્ગ છે. તેમના મતે અર્થ એ સર્વ સમાજરચનાને પાયો લેવો જોઈએ. માનવનાં સર્વ દુઃખ તેનું અંતઃકરણ ઉત્પન્ન કરી શકતું નથી પરંતુ અર્થોત્પાદન અને અર્થની વિભાગણીમાં વિષમતા થવાથી ઉત્પન્ન થાય છે એ તેમનો મત છે. તેમના મતે અર્થની વિભાગણી યથાયોગ્ય થાય તે આ પૃથ્વીનું નંદનવન બની જશે; દ્રવ્યને અભાવ એટલે દુઃખ અને દ્રવ્યની વિપુલતા એટલે સુખ એવાં સમીકરણ (equations ) બની ગએલાં છે. આ તત્વજ્ઞાનાનુસાર માનવીનાં સુખદુઃખ માનવબાહ્ય પરિસ્થિતિનાં પરિણમે છે. આ તત્ત્વજ્ઞાનના આત્યંતિક પ્રકર્ષનું સ્વરૂપ સમાજ સત્તાવાદ છે જેને આજે રશિયામાં ત્યાંની સમાજરચનામાં પ્રયોગ ચાલી રહ્યો છે. પરંતુ જગતમાં ગમે તે સમાજ લઈએ તે પણ તેમાંના ધનવાન
Marriage and Morals-Russel; Eugenics-Carr Saunders; Darwinism & Race-Progress Hay-Craft. Heri. dity and Selection in Sociology-0. Hill. .
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગીત
૨૨૧
થોનો નાશ અને દ્રવ્યહીન થરોની વૃદ્ધિ શા માટે થાય છે એને કોઈએ ખુલાસો કર્યો હોય એમ લાગતું નથી, જેવી સ્થિતિ એક જ સમાજના અંતર્ગત અને અવયવભૂત થેરેની, તેવી જ સ્થિતિ જુદાં જુદાં રાષ્ટ્ર લઈ તેમની તુલના કરીએ તે તેમની છે એમ જણાઈ આવશે. રાષ્ટ્ર જેમ જેમ ધનવાન, તેમ તેમ તેમની પ્રવૃત્તિ નાશ તરફ. ઉત્તર અને પશ્ચિમ યુરોપના દેશો પૂર્વ યુરોપના દેશો કરતાં વધુ શ્રીમંત છે. પરંતુ ત્યાંની લેસિંખ્યા વિષે કુઝીસ્કિ કહે છે કે, “ઈ.સ. ૧૯૨૩ની સાલમાં ઉત્તર અને પશ્ચિમ યુરોપની જનન સંખ્યા અને મૃત્યુસંખ્યાને વિચાર કરતાં એમ જણાઈ આવ્યું કે તે દેશમાંની સંખ્યા નષ્ટ થવાને માગે છે, અંતે નષ્ટ થશે એ બાબત નિશ્ચિત છે”એકજ સમાજમાં રહેનારા થરનું પ્રત્યક્ષ ઉદાહરણ લઈએ. એક સદી પહેલા મોરીશમાં એક તૃતીયાંશ લોકસંખ્યા યુરેપીઅન વસાહતવાળાની હતી. એટલે મુખ્યત્વે કરીને ફેંચ લોકોની હતી. આજ લગભગ તે દેશ હિંદુસ્થાનને કકડે હૈ જોઈએ. એવી સંખ્યાની દૃષ્ટિએ રિથતિ થઈ છે. અહીં તે યુરેપીઅન ફેંચ ધનવાન અને સત્તાવાન અને હિંદી કામગાર નિર્ધન અને દુર્બલ પરંતુ એ વર્ષોમાં ફેંગેની પ્રવૃત્તિ નાશ તરફ જણાઈ આવે છે. યુરોપમાં જુઓ, અમેરિકામાં જુઓ, હિંદુસ્થાનમાં જુઓ, દ્રવ્ય અને વંશનાશ એનો એક પ્રકારને સમન્વય છે એમ જણાઈ આવશે. જે ધનમાં સમાજનું રક્ષણ કરવાનું સામર્થ હોય તે સમાજની રચના ધનપ્રધાન તવ પર કરવી ઇષ્ટ થશે. પરંતુ દ્રવ્ય અને સમાજક્ષણ એ બંનેનું સાહચર્ય ઇતિહાસમાં તે કયાંય દેખાતું નથી ધનવાન સમાજ જીવતા નથી અને દરિદ્રો સમાજ મરતા નથી. આમ વિચારીએ તે ધનને સમાજરચનાનું એક અંગ માનીએ તે પણ પ્રધાન અંગ છે એમ માની શકાય નહિ. આજ ચારે તરફ સમાજ સામે
į Balance of Births our deaths--R. R. Kuzeyniski. 7 Outspoken essays--Dean Inge.
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२३ wwwnnunnnnnnnnnnnnnnnnnn
માજયનારા
ધન એજ પ્રધાન હતું અને ઔદ્યોગિક પ્રગતિ એ જ તેનું સાધન, એવાં સમીકરણો મંડાવા લાગ્યાં છે અને તે તત્ત્વજ્ઞાનની ઝાળ શાસ્ત્રી લેકેને પણ લાગતી જાય છે.
વ્યક્તિને બીજે હેતુ પિતાની સંતતિદ્વારા પિતાના વંશનું રક્ષણ કરવું એ હોય છે. એ હેતુ એટલે કામશાસ્ત્ર. આ જ મનુષ્યોની હિલચાલનું મહાન કારણ છે. એમ કહેનારા ક્રાઈડ, એડલર, કેફ,
સ્ત્રોડર વગેરે તત્ત્વ છે. એમના મને આ કામરૂપ શક્તિનું નિયંત્રણ કરવું એ તત્ત્વપર, કહે કે કૌટુંબિક પદ્ધતિ પર સમાજરચના થવી જોઈએ. આ કામરૂપી મહાનશક્તિને કોઈ પણ ઇન્કાર કરતું નથી. આર્યસમાજરચનાનો ઉપર ઉપરથી અભ્યાસ કરીએ તે પણ તેમાં આ કામશકિતનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન મુખ્યત્વે કરીને કરેલ દેખાય છે. ભર્તુહરિ ખરું કહે છે કે, “તે રામેન નિત્ય નિયત નીતા ડિતા:' આવી કામની મહાન શકિત છે. | અમારા પિતાના મત પ્રમાણે કામવિકારની બરાબર વ્યવસ્થા નહિ થાય તે સુપ્રજા તત્વ સાધી શકાશે નહિ અને અર્થ વિભાગનું યથાયોગ્ય નહિ થાય તે સંસ્કારતત્વ સાધી શકાશે નહિ. આ બંનેને યથાપ્રમાણસમન્વય કર્યા સિવાય સુસ્થિત સમાજ ઉત્પન્ન થશે નહિ. આ પ્રકારે બને તત્ત્વને વિચાર કરી સમાજરચના કરવામાં આવે તો એ સમાજ કલત્રયમાં પણ નષ્ટ થશે નહિ. પછી ભૂતકાલીન સંસ્કૃતિનું પરીક્ષણ કરી તેના વિનાશનાં કારણે શોધી કાઢી તે કારણે પિતાના નૈતિક મૂલ્યમાં ગુપ્ત રીતે કે પ્રત્યક્ષ રીતે પ્રવેશ કરશે નહિ એવી સાવચેતી રાખવી જોઈએ.
વ્યક્તિને કર્તુત્વવાન બનાવવાની સુંદર યુકિત નિસગે છે છે. તે યુકિત જીવનકલહદ્વારા આવિર્ભાવ પામે છે. સમાજરચનામાં આ જીવનકલહની વ્યવસ્થા પણ હોવી જોઈએ, તેની સાથે વળી ૧ ઘર્મશાસ્ત્રમંથન-વે. શા. સં. મહાદેવશાસ્ત્રી દિવેકર.
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોમ્સ
૧૩
સમાજ સ્થિતિમાં કલહને ઉપશમ થવાની પણ વ્યવસ્થા હાથી જોઇએ, સસ્કૃતિમાં, લાયકાતના ભિન્નભિન્ન સ્વરૂપને લીધે વ્યકિતઓના અનેક થરા પડે છે. તે થરામાં લેાકસંખ્યાનું પ્રમાણ બગડશે નહિ એવી વ્યવસ્થા કરવી જોઇએ. શ્રેષ્ઠ વર્ગો અને શ્રેષ્ઠવરો એક જેમ જેમ શ્રેષ્ઠત્વનુ' પ્રમાણ વિશેષ, તેમ તેમ વધ્યત્વ પણ વિશેષ એ નિયમથી બધાયલા હેાય છે. આ સાર્વત્રિક સિદ્ધાંત છે. એમ છતાં જુદા જુદા વર્ગોની સંખ્યા સમપ્રમાણમાં હેવી જોઈએ. અહીંજ સમાજરચનાના કૌશલ્યની પરાકાષ્ટા થશે. મહાન સશાસ્ત્ર યુદ્ધો થવાનાં અનેક કારણેામાંનુ લેાકસ ખ્યાની અપરંપાર વૃદ્ધિ એક કારણ છે. તે વૃદ્ધિ સૃષ્ટિના કાર્યમાં ખલેલ ન કરતાં નિય’ત્રણમાં રાખવી એમાં પણ કૌશલ્ય બતાવવું પડશે. આ સ વ્યવસ્થા વાયુની લહરી પ્રમાણે બદલનારા લાકમતપર અવલખીને રાખી શકાશે નહિ. આજે વ્યવસ્થા કરીશું તે મૂળની પિંડપ્રતિ વિસંગત થવી ન જોઇએ. આવા પ્રકારની સમાજરચના કયાં અને ક્યા પ્રકારના સમાજમાં સિદ્ધ થઇ શકે તેને હવે વિચાર કરવાના રહ્યો..
અમે પાછળ કહ્યું છે કે એકંદર જીવજાતિને સુદૃઢ સ્થિતિમાં રાખવાના સિને એકજ માર્ગ છે, અને તે મા એટલે વ્યકિતવ્યકિતમાં, ઉપજાતિઉપજાતિમાં, જાતિજાતિમાં, રાષ્ટ્રારાષ્ટ્રમાં થતા જીવના કલહ. પરંતુ પછી તા જીવના કલહનું તત્ત્વ દૃષ્ટિમાંથી ચાલ્યું જાય છે અને સામર્થ્ય સંપાદન માટે કલહુ એ તત્ત્વ આગળ આવવા લાગે છે. જીવન એ તત્ત્વ પાછળ પડી, સારૂ જીવન એ ધ્યેય અનવા લાગે છે. પરંતુ સારાપણું એ કલ્પના સાંકેતિક હાવાથી અનંત મતા અને નૈતિક પદ્ધતિઓ ઉત્પન્ન થવા લાગે છે. આ બધી ભાંજગડમાં સૃષ્ટિને હેતુ પાર પાડવા માટે મદદ કરવી એ જે સકતાના મૂળ હેતુ તેજ નષ્ટ થઈ સકતા પર ઢટા થવા લાગે છે. માનવને જે કઈ સકેત કરવાના હૈાય છે, તે તે ભલે કરે. પરંતુ નૈસર્ગિક કલહના ઉપશમ કરવાની ગડબડમાં તેણે નૈસર્ગિક ચુટણીના
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
હિંદુઓનું સમાજરચનામામ
૧
તત્ત્વને બાધ આવવા દેવા ન જોઇએ, એકજાતિ ( One type)નુ' સમજ્યું કૈં વગર સમયે ઇતર જાતિ સાથે અને આજુબાજુની પરિસ્થિતિ સાથે એક પ્રકારનુ ત્રિપુટી યુદ્ધ ચાલે છે. તેથી તે જાતિએમાંથી જેટલી વધુ વ્યક્તિએ તે જાતિ સાથે એકરૂપ થઈ હશે અથવા એકજ ધ્યેયથી પ્રેરિત થયેલી હશે અને ઇતર ધ્યેયથી મેાહિત ન થનારી હશે તેટલી તે જાતિ જીવના કલહમાં ટકી રહેવા સમર્થ ચશે. આ એકરૂપતા આવવા માટે તે જાતિના વાંશિક ગુણ અની શકે તેટલા સમબલ હેાવા જોઇએ. એક જ જાતિના અંતર્ગત રીતરિવાજોમાં દ્રવ્ય, શિક્ષણ વગેરેથી થનારા ફરા વધારે દિષ્ટગેાચર થાય નહિ એવી વ્યવસ્થા હાવી જોઇએ. પ્રત્યેક જાતિએ ઉપયોગમાં લાવવાના અન્નપાણી, કપડાં લત્તાં, ખાદ્ય રહેણીકરણી, એ વ્યકિતઓ મળે ત્યારે પરસ્પરને અભિવાદન કરવાની પદ્ધતિ, આ સર્વ બાબતે એકાતિમાં એકરૂપ હેવી જોઇએ. આ બાબતમાં આર્યસમાજશાસ્ત્રને એ કેટલી સુંદર વ્યવસ્થા કરી હતી એ લક્ષપૂર્વક જોવા જેવી છે. જીજ્ઞાસુએ ‘ પ્રત્યમિવાત્તેચૂકે ’ આ પાણિનીય સૂત્ર પર રા. વિશ્વના પત રાજવાડેર એ કરેલી ચર્ચા જરૂર વાંચી જોવી. આવી રીતે આચારેમાં નિશ્ચિતપણું? (Standardization of caste ) આની માનુસશાસ્ત્રીય ચર્ચા ( Formation of complexes ) આગળ કરીશું. પ્રત્યેક વ્યકિતના પર વ્યક્તિના સુખકરતા જાતિના સુખની છાપ જેટલી વધારે બેસો જેટલા જ વ્યક્તિસમૂહ એકદીલથી કાર્યાં કરી શકશે આપણે પેાતાના કુટુંબ, પેાતાની જાતિ, પોતાના ધર્મ, પેાતાના દેશ અને તેથી આગળ જઈને કહીએ તેા ચીની લેાક, નીચેા કાકીર પછી
National life from the stand point of Science-Pearson; Christain Ethics & Modern problems~lnge.
૨ રાધામાધવલાલચંપૂ-વિ કા. રાજવાડે,
૩ Mankind at cross roads—Prok. E, M. East Reflec tions on revolution in Franco-Barke.
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
પશુ પક્ષી વગેરે તિર્યાંક જાતિએ માટે કેટલા પ્રમાણમાં સ્વાર્થ સાગ કરવા જોઇએ એનુ કંઇક પણ ક્રાષ્ટકપત્ર પ્રત્યેક વ્યક્તિના મનઃચક્ષુ સમક્ષ નિશ્ચિત હોવું જોઈએ. ‘ ૬ તે સતપુર: પાર્થઘટા: સ્વાર્થાન્વચિત્ય છે।' આવા લેકા સત્પુરુષો હાવાથી સમાજની કક્ષામાં પડતા નથી. તેએ આત્યંતિક ધ્યેયના એક પ્રતીકરૂપે હાય છે. પેાતાની સમષ્ટિ સાથે એકરૂપ થયા વગર મનુષ્યને વિચાર કરનારા મનુષ્ય સૃષ્ટિની ઘટના વિષે જરાપણ જાણતા નથી એવું જ અનુમાન કરવું પડે છે. હિંદુએએ પૈસા ખર્ચ કરી મુસલમાનને મસીદ ખાંધી દેવાથી વમાનપત્રમાં મેટા અક્ષરે નામ આવશે, એ સત્ય છે પરંતુ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ પ્રવૃત્તિ અત્યંત નિંદ્ય છે.
15
www
કેટલેક ઠેકાણે એવા આક્ષેપ લેવામાં આવે છે કે હિંદુઓમાં જાતિઅભિમાન જોઇએ તેના કરતાં વધારે છે. પરંતુ અમારા મત તે એવા છે કે જાતિઅભિમાન બહુ જ ચેડા પ્રમાણમાં એટલે નહિ જેવા (Tending to zero ) સ્વરૂપનું છે. આ સ્થિતિ શાસ્ત્રીય દષ્ટિએ સારી નથી, એમ સ્પષ્ટપણે તરૂણને ચેતવણી આપવાને વખત આવેલા છે.
For Private and Personal Use Only
પ
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૧ મું ચાતુર્વર્ણ : એક શાસ્ત્રીય સમાજ
સાપસ ઘની પ્રવૃત્તિ સૃષ્ટિમાં સર્વત્ર અસ્તિત્વમાં છે, અને સૃષ્ટિ
માંથી જ તે માનવસમાજમાં પ્રસાર પામી
છે, એમ અમે આગળ બતાવ્યું છે. સમાજચાતુર્વણ્યને પાયે વ્યવસ્થા કરતી વખતે ફક્ત તે પ્રવૃત્તિઓનો
યથાયોગ્ય ઉપયોગ જ કરી લેવાનું હોય છે. સૃષ્ટિની સંધ તરફ પ્રવૃત્તિ અને માનવની વ્યકિતસ્વાતંત્ર્ય તરફ પ્રવૃત્તિ, આ બન્ને પ્રવૃત્તિઓને સમાજશાસ્ત્રજ્ઞને મેળ બેસાડવાને હેય છે. આર્યસમાજશાસ્ત્રોમાં આ સંઘ કેમ ઉત્પન્ન થયા તેની કાલ્પનિક ઉપપત્તિ શોધવા ન બેસતાં, તે છે તેમજ લઈ, તે ઉપર સમાજરચના કરવાની પ્રવૃત્તિ દેખાય છે. મનુ કહે છે:
मनुमेकाग्रमासीनमभिगम्य महर्षयः ।
प्रतिपूज्य यथान्यायमिदं वचनमब्रुवन् ॥
એકાગ્ર ચિત્તથી પરબ્રહ્મનું ચિંતન કરતા આનંદમાં બેઠેલા મનુ ભગવાનની પાસે જઈને, મેટા ઋષિએ પિતાનું પૂજન કરનારા મનુ મહારાજનું સામું પૂજન કરીને, ઘટતી રીતે આ પ્રશ્ન પુછવા લાગ્યા.
भणवन्सर्ववर्णानां यथावदनुपूर्वशः।
अन्तर प्रभवाणां च धर्मान्नो वक्तुमर्हसि ॥१ ૧ મનુસ્મૃતિ અ. ૧ ક. ૧, ૨.
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુ : એક શાસ્ત્રીય સમાજ
હે ભગવાન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણના, તથા અનુલામ જાતિના અને પ્રતિલેમ જાતિના ધર્મો, જેવા હેાય તેવા અમને ક્રમવાર કહેા.
ܕܕ
હ
.
અહીં વર્ણ અને અન્તરપ્રભવ ( Hybrid )નુ... અસ્તિત્વ ગૃહીત લઈને ધ શાસ્ત્રની ચર્ચા શરૂ કરેલી રૃખાય છે. મૂળ જાતિ ક્રમ ઉત્પન્ન થઇ, જાતિ કાને કહેવી વગેરે, ડાર્વિન, ડેકેલ, વાઈઝમાન વગેરેને પણ કઠીન જણાતા વિષયામાં શાબ્દિક ચુંથણુ કરવાની ખટપટ કરી નથી. જુના પૌર્વાત્ય અને પાશ્ચિમાત્ય ગ્રંથામાં આ ખટપટ કરેલી દેખાય છે. ત્યાં તે નિરપવાદ નથી. કુલ્લુક ભટ્ટ કહે છે કે, " अन्तरप्रभवाणां च संकीर्णजातीनामपि अनुलोमप्रतिलोमजातानाम् અન્તર પ્રભવ એટલે સકર જાતિ. આંગ્લ સમાજશાસ્ત્રમાં તેને Hybrid અથવા Cross કહે છે. ચાતુર્વાણ્ડની મર્યાદા આ પ્રમાણે છે: ચાતુર્યં પ્રતિવશાત સંસ્કારવશાખ્ય' ચાતુર્થી, પ્રકૃતિ વિશેષ એટલે પિંડના નૈસર્ગિક ગુણધર્મ (Pagenies) અને સ'સ્કાર એટલે સામાજીક સકતામાં ઉત્પન્ન થનારા સસ્કાર! (Psycho-social ) આ બન્નેના સમન્વયમાં સિદ્ધ થતું હાય છે. આ બન્નેની ભરપુર ચર્ચા અમે આગળ કરી છે. આ બંને તત્ત્વાને જ લડનના પ્રોફેસર જુલીયન હસલે? સ્વભાવ (Nature) અને સામાજિક સૌંસ્કાર ( Narture ) કહે છે અને તેને પણ સમન્વયની જરૂર જણાય છે. આજના સુપ્રાશાસ્ત્રનો માનવી પ્રગતિના આવા જ દ્વિવિધ હેતુ કહે છે. આ બન્ને તત્ત્વા માટે સમાજશાસ્ત્રન એંટરટન હીલ્લ અનુવશ (Heredity) અને ચુ’ટણી (Selection) એ શબ્દોને થોડા ઘણા ફેરફાર સાથે ઉપયેગ કરે છે. ટુંકમાં એકરૂપ સમાજ બનાવવામાં જે તત્ત્વાનુ પાલન કરવું પડે છે, તેના ચાતુર્થી ની વ્યાખ્યામાં સૂત્ર રૂપે વિચાર કરેલા જણાય છે, અને એ જ નિયમ
e Stream of Life-Julian Huxley.
For Private and Personal Use Only
MA
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२८
હિમાનું સમાજરચનાશાહ
www
સોપસંધને લાગુ કરે છેષ્ટ છે. આનુવંશિક ગુણ અને સામાજિક સંસ્કાર એ બંનેને વિચાર કર્યા પછી જાતીય સ્વરૂપ કરાવવાનું હોય છે.
સંધ આવી રીતે ઉત્પન્ન થતા હોવાથી, તેમાંની એક વ્યક્તિને બીજો એકાદ સમૂહ પિતાની સાથે મેળવી લેવા તૈયાર હશે તે તે વ્યક્તિ સંધ છોડી જઈ શકશે; પરંતુ બીજા સમૂહમાંની એક જ વ્યક્તિ તે સંધમાં પ્રવેશ કરી શકશે નહિ. આ જ પદ્ધતિને “સમૂહાન્ત
(Ciystal within Crystal ). 24H1972211 પદ્ધતિ' કહે છે આંબા પર આવેલો છેડોઘણો મહેર ખરી પડે તેથી તે આંબે મહાત થયો છે એમ કોઈ કહેતું નથી, તેવી જ રીતે એક સમૂહની ડીઘણી વ્યક્તિઓ તે સમૃદ્ધ છેડી જાય તે તે સમૂહ મુમૂ છું થયું છે એમ કહેવાને કંઇપણ કારણ નથી. વ્યક્તિને સમૂહથી ભિન્નભાવ આવવા માટે સમૂહ બહાર વિવાહ અને સમૂહ બહારના સંસ્કાર એ બે કારણે હોઈ શકે. પરંતુ કેટલીક વ્યક્તિએ જે વિવાહરૂપ યૂથભિન્નત્વ સ્વીકારે તે સામાજિક સંસ્કાર ચારે બાજુ ફેલાઈ સંસ્કૃતિને પ્રસાર થાય છે. માટે હિંદુઓએ બહારના સાથે વિવાહ કરવા, એવા પ્રકારનો એક મત આગળ આવવા લાગે છે, તેને યથાશક્તિ વિચાર કરીએ.
આતતાય વિવાહ એ એક સુધારણાનું લક્ષણ છે, એમ માનનારા
પંડિત તરફથી, પ્રાણીશાસ્ત્રમાં શુદ્ધાશુદ્ધ
જાતિ કેને કહે છે એની માહીતી ન હોવાથી સ્ત્રીઓના બાહ્યો સાથે અગર માહીતી હોવા છતાં કંઈક અંતિમ વિવાહ બેયથી પ્રેરિત થવાથી આન્તજાતીય વિવાહ
એ એતિહાસિક સત્ય છે, એ એક મુદ્દો આગળ કરવામાં આવે છે. આ તો વિચાર જાતિપ્રકરણમાં કરીશું. અત્યંત ઉદાર મતવાળા અને વિશાળ બુદ્ધિવાળા લેકે તરફથી હિંદુસ્ત્રીઓના બાહ્ય જાતિઓ સાથે વિવાહ થાય એ હિંદુત્વને
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્ય : એક રાષ્ટ્રીય સમાજ
પોષક છે, તેથી એવા વિવાહા ઇષ્ટ છે; એવા એક મત આગળ આવવા લાગ્યા છે. આ વિધાનનું બરાબર પૃથક્કરણ ન થાય તે આ મહાનશાસ્ત્રજ્ઞ આજના સુરક્ષિત સમાજના નાશને કારણભૂત થયા વિના રહેશે નહિ. આ સમાજસાસ્ત્રઽાએ બતાવેલાં કારણા કેટલાં સાચાં છે, અને સમાજશાસ્ત્રની કસેાટીમાંથી તે પાર ઉતરે છે કે નહિ તેને વિચાર કરીએ. આવા લેકાએ ત્રણ ઉદાહરણો આગળ કર્યા છે, અને હજુ પણ બતાવી શકશે, કારણ અમે આગળ બતાવવાના છીએ કે, આવા લેખકેાની સમાજશાસ્ત્રના અભ્યાસ કરવાની પદ્ધતિ અત્યંત સૂક્ષ્મ, ( એટલે અર્થ શુન્ય ) સમાજના ભાળા લેાકાતે! જાણીજોઇને બુદ્ધિભેદ કરનારી હોય છે.
૨૨૯
આ લેખકના મત પ્રમાણે આજ પારસી યહુદી અને હબસી લેકામાં કેટલાક હિંદુ રીતરિવાજો પ્રસરેલા દેખાય છે. હબસીસમાજની તા હિંદુસમાજમાં ગણના પણ થાય છે. ( આખા સમૂહનાસમૂહ આત્મસાત કરી લેવાની તા હિંદુએની તેમના સમાજના પ્રસારની પદ્ધતિ છે અને તે બાબતની આ લેાકેાને માહીતી છે) વળી આ લેખકના મતાનુસાર આ સર્વ ખાખતાના મૂળમાં એમ હાવું જોઇએ કે આ પરકીય લેાકા જ્યારે હિંદુસ્થાનમાં આવ્યા ત્યારે તેમની પાસે જોઇએ તેટલી સ્ત્રીઓની સંખ્યા નહિ હેાય. આ ગૃહીત કૃત્ય કાલ્પનિક છે. પરંતુ દલીલની ખાતર તે સાચુ' માનીશું. ( તેમના બહુતેક ગૃહીત કૃત્યા આવાં જ કાલ્પનિક હેાય છે. ) જગતમાં જન્મ સ્વભાવને કંઇપણ ઉપાય નથી ! ઠીક, ધારા કે તેમને હિંદુસ્થાનમાંથી જ સ્ત્રી મળી ! રાજસત્તાદિ ગુણવિહીન આ લોકાને સ્ત્રીઓ મળી હશે તા ક્યા પ્રકારની મળી હશે એ બાબતને હિંદુ સ્ત્રીએએ બાહ્યો સાથે વિવાહ કરવા જોઇએ. એવા સિદ્ધાન્ત કાઢનારા લેખકાને વિચાર
૧ Ž1. શ્રીધર વ્ય ંકટેશ કેતકર એમના ‘ સાવજ ’ દૈનિક પત્રમાંના લેખા ૨ સ'ક્રી' લેખાવડા, કેતકર. Asiatic Studies-Sir Alfred Lyall
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
હિંદુઓનું સમાજરચનાશાસ
કરવાની જરૂર ન જણાય એ સ્વાભાવિક છે. તેમાંની અહુતેક સ્ત્રીઓ વિધવા હાવી જોઇએ, અને તેમના માતા હિંદુત્વને આ લોકમાં પ્રવેશ થયેલ હાવા જોઇએ. હિંદુત્વ એટલે શું એમ એમને પુછે તે તેઓશ્રી કહેરો કે વિવાહ પ્રસંગે વધુવરે સેાપારી ( અથવા મિંઢળ ) છેાડવાની, વિવાહ પ્રસંગે વધુ નિરીક્ષણ પહેલાં અંતર્પેટ પકડવાની અને સુતકમાં ષ્ટિ દેવીની પૂજા કરવાની વિધિ વગેરે જે જે સાદા રીતરિવાજો છે, તે આ ત્રણે સમાજેમાં જણાઈ આવે છે. આ પ્રકારનું મહાન હિંદુત્વ હિંદુ સ્ત્રીઓએ બાઘો સાથે વિવાહ કરવાથી જ અન્યત્ર ફેલાયું. અહીં બધા સકતાને જ વિચાર થયા હાઇ અનુવંશ પદ્ધતિને જરાપણ વિચાર કર્યાં જાતા નથી, તેથી અહીં હિંદુસમૂહત્વ સિદ્ધ થઇ શકશે નહિ. એ વિચાર પણ ઘડીભર દૂર રાખી એમના ખીજા વિધાના વિચાર કરીએ. અહીં એક નેાંધ લેવાની છે કે આજે મહાન હિંદુત્વ ખાદ્યોમાં પ્રસાર પામે છે તે ખાદ્યોમાંથી હિંદુસ્થાનમાં બહુ મેટી એવી અલ્પેસખ્યાંક મુસલમાન જાતિને બાદ કરવામાં આવી છે. તે જાતિમાં પણ હિંદુસ્રીઓ માત હિંદુત્વ પ્રસાર પામે છે, એમ જો આ લેખકે બતાવ્યું હોત તે રાજકીય દૃષ્ટિએ ઘણા જ ફાયદૅા થાત. જો કઇં થાડુ હિંદુત્વ પ્રસાર પામ્યું હાય. તે। હજીપણ થોડા શતકા હિંદુ કરીએ મુસલમાન છેકરા સાથે વિવાહ કરવાથી હિંદુ અને મુસલમાન એકરૂપ બની જશે. આવા પ્રકારના મત ઉપરાત લેખકે આપ્યા છે પરંતુ તે સંસ્કૃતિ કયા સ્વરૂપની થશે તે મત કહેવાની હિંમત લેખકે બતાવી નથી.
સમાજના બુદ્ધિભેદ કરવાના હેતુથી આગળ ધરવામાં આવેલી આ સર્વ માયાજાળના વિચાર કરીએ. ન્યાયશાસ્ત્રમાં એવા નિયમ છે કે એ પતિએમાં અગર બે સ્થિતિમાં સરખાપણું બતાવવું હૈય તેા તેમના પ્રધાન અંગેાની તુલના કરવી જોઇએ; તેમ જો ન થાય,
१ ज्ञानकोश खंड १ डॉ. केतकर
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ચાતુર્થ એક શાસ્ત્રીય સમાજ, અને ગાણ બાબતનો સામને આધાર લેવામાં આવે તે ઘણા જ વિચિત્ર સિદ્ધાન્તો પ્રતીત થવા માંડશે. દાત.
સ્ત્રીઓ હાર્મોનિયમ વગાડે છે. ડો. શ્રીધર વ્યંકટેશ કેતકર પણ હાર્મોનીયમ વગાડે છે. ડા, શ્રીધર વ્યંકટેશ કેતકર એ સ્ત્રીઓ સમાન છે.
કોઈ પણ બે સ્થિતિનું સામાન્ય વૈષમ્ય સિદ્ધ કરવાનું હોય તે તેમના પ્રધાન અંગ, લક્ષણ અગર વિશેષ ( differentia) વચ્ચે તુલના કરવી જોઈએ. વિશેષ કહે એટલે ન્યાયશુદ્ધ પદ્ધતિથી તે પદાર્થોની વ્યાખ્યા કરવી જોઈએ. આપણને સિદ્ધાન્ત કાઢવાના હોય છે. પ્રધાન અંગને બદલે જે ગૌણ અંગની તુલના કરવાનું ઠરશે, તે લેખક કહે છે તે પ્રમાણે ત્રણ જ શું પણ પૃથ્વી પરના કેઈ પણ માનવવંશના રીતરિવાજમાં કંઈક ને કંઈ સાધમ્મી સહજ બતાવી શકાશે, અને પૃથ્વી પરના એકેએક માનવવંશોમાં સ્ત્રીઓ માત હિંદુત્વને પ્રવેશ થયો છે, એવું અનુમાન સહજ સિદ્ધ કરી શકાશે. વળી અપ્રધાન રીતરિવાજે પ્રસરવામાં વિવાહ જ કારણ રૂપ હવે જોઈએ અને અનુકરણ (Imitation) એ કારણ રૂપ બની શકતું નથી, એમ માનવાનાં કયાં સબળ કારણે છે તે આ લેખકે આગળ માંડવાં જોઈએ. તેમણે આપેલું ઉદાહરણ લઈએ તે આજે સમાજમાં પ્રાઢ વિવાહ પ્રચલિત થવાથી અને સુધારણા વિકસિત થએલી હોવાથી. સુશિક્ષિતામાં વર વધૂએ સોપારી છોડવી, ષષ્ટિદેવીની પૂજા કરવી વગેરે રીતરિવાજો બંધ પડતા ચાલ્યા છે, તેથી સુશિક્ષિતાએ બાહ્ય સ્ત્રીઓ સાથે વિવાહ કરેલા હોવા જોઈએ. ઈગ્લીશલેકેને અમલ શરૂ થયા તે કાળે અને હાલ પણ ઘણું બ્રાહ્મણ કુટુંબમાં સાહેબના રીતરિવાજોનું અનુકરણ કરવામાં આવ્યું છે, તે એટલે સુધી કે ઉપનયન જે
Golden Bough-J. G. Fraser
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ર
હિંઓનું સમાજરચનાશાય
દ્વિજત્વદર્શક સંસ્કાર પણ કેટલાકે એ પોતાની સંતતિની બાબતમાં કર્યો નથી ! તેથી આ સર્વ લેકેના યુરોપીઅન સ્ત્રીઓ સાથે વિવાહ થયેલા હોવા જોઈએ. પરમેશ્વરની ઉપાસનાને પ્રશ્ન લઈએ. હિંદુસમાજમાં ઉપાસના વ્યક્તિગત છે, સાંધિક નથી; તેવા પ્રકારની ઉપાસના આર્યોતર (Semetic) ધર્મમાં છે. પરંતુ ડૉ. ભાંડારકર, જસ્ટીસ રાનડે વગેરેએ સંપાસનાપ્રધાન પ્રાર્થનાસમાજ સ્થાપન કર્યો. અને તે હજુ પણ હયાત છે, તેથી પ્રાર્થનાસમાજના સંસ્થાપકેને અગર અનુયાયીઓને ખ્રિસ્તી અગર મુસલમાની સ્ત્રીઓ સાથે વિવાહ થયો હશે એવું અનુમાન તે કઈ ભેજાંગેબજ કાઢી શકે. ખરી હકીકત એમ છે કે જે કંઈ સામાજિક કારણોને લીધે એકાદ સમૂહના આચારો શ્રેષ્ઠ માનવામાં આવે તો ઇતર સમૂહાની તે સમાજના આચારેનું અનુકરણ કરવાની નૈસર્ગિક પ્રવૃત્તિ દેખાઈ આવે છે. આને સમાજશાસ્ત્રમાં અનુકરણ પદ્ધતિ (Theory of imitation) કહેવામાં આવે છે. ગેબ્રીઅલ તાઈ કહે છે કે “સમાજના ક્ષેત્રમાં એક વખત પગલું ભર્યું એટલે સહેજે જણાઈ આવશે કે આપણે જે કંઇ ક્રિયાઓ કરીએ છીએ કે વિચારીએ છીએ તે સર્વમાં આપણે નિઃસંદેહ બીજાનું અનુકરણ કરીએ છીએ; ફરક તે કવચિત જ કરવામાં આવે છે. વળી જ્યાં ફરક દેખાય છે ત્યાં પણ તે ફરક આગાઉ થઈ ગયેલી બેત્રણ કલ્પનાના મિશ્રણથી થયો હોય છે અગર અનેક કલ્પનાઓના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલી નવી કલ્પનાના સ્વરૂપમાં દેખા દે છે. આવા પ્રકારની કલ્પનાનું સમાજમાં અનુકરણ ન થાય તે. તે કલ્પના સામાજિક જીવનમાં અંતર્ભત થઈ શકતી નથી. તમે ધર્મને એવો કોઈપણ સંસ્કાર કરી શક્તા નથી કે જે આગળ થઈ ગયેલા કોઈપણ સંસ્કારના અનુકરણ રૂપે હેત નથી.” જે કાળ વિષે આ પંડિત બોલે છે તે કાળે હિંદુ લેકાનાં રાજ્ય હતાં તેથી તેમના કંઈક સાદા રીતરિવાજે આ સમાજમાં પ્રવેશ પામ્યા હોય તે હિંદુ
? Les lois soojales by G. Tarde
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય: એક શાસ્ત્રીય સમાજ
૨૩,
* ૧/૧, r
સ્ત્રીઓ સાથે થયેલા વિવાહદ્વારા પ્રવેશ થયો હશે એ અનુમાન અચિંત્ય છે. વળી આ લેક પાસે સ્ત્રીઓ જોતી જ; તેમને બધી જ હિંદુ સ્ત્રીઓ મળી એમ આ લેખકનું પણ કહેવું નથી. તેથી ન્યાયની રીતે જોઈએ તે આ લેકામાં રીતરિવાજોની બે પરંપરા દેખાઈ આવવી જોઈએ. ટુંકામાં આ બાલિશ અનુમાનો કેઈએ પણ સાચાં માનવાં નહિ.
ઠીક, હિંદુત્વ ઉત્પન્ન થયું એમ કહેવા જેટલું પણ હિંદુત્વનું કંઈ પ્રધાનઅંગ તે એમના રીતરિવાજોમાં પ્રવેશ થવું જોઈએના ? સામાજિક દષ્ટિએ હિંદુત્વની ચર્ચા કરતી વખતે જ્ઞાનકોશકારે બ્રાહ્મણે વિષે આદર છે અને હિંદુઓની સંઘટન પદ્ધતિના એક પ્રધાન અંગ તરીકે ગયું છે. ત્યારે બ્રાહ્મણો તરફ ઉપરોક્ત લોકોમાં આદર ઉત્પન્ન થયો છે ? પછી ઉપર આપેલું લક્ષણ સમાજને ન લગાડતાં કે વિરૂદ્ધ અનુમાને કાઢનારે લેખક સમાજને ક્યાં લઈ જશે એ બાબત તરફ સમાજનું લક્ષ હોવું જોઈએ. આ વિષયની ચર્ચા જોઈએ તેટલી કરી શકાય, પરંતુ હવે વધારે ન લખતાં હિંદુસમાજ પ્રત્યે અત્યંત લાગણી પ્રેરિત થયેલા આ લેખકને એટલી જ વિનંતિ છે કે આવા પ્રકારના ભ્રમોત્પાદક અનુમાને કાઢી સમાજમાં ગોટાળા ઉત્પન્ન કરે નહિ.
બીજા પ્રકારના લેકેનું કહેવું એવું છે કે આગળના વખતમાં
આંતwતીય વિવાહ થતા હતા. એટલું જ
નહિ પણ અસવર્ણ વિવાહે પણ થતા હતા. જાતીય સમૂહની મઝાની વાત થઈ. એકાદ પ્રકારને વિવાહ ઉત્પત્તિ થો અને તેવા પ્રકારના વિવાહ
થવાની રીત જ હેવી એ બંને સ્થિતિઓ સરખી નથી. આવા પ્રકારના આંતરજાતીય વિવાહ અને અસવર્ણ વિવાહ ક્યારેક કોઈ થતા હોય, તે પણ હિંદુ ઇતિહાસમાં bઈ પણ કાળમાં તેવી પદ્ધતિ પ્રચલિત હતી એમ કહેવું એ નર્યું
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાથાય
જુઠાણું છે. છતાં તેવા વિવાહા થતા હતા એમ કિંચિત કાળ માનીએ તા પણ એ મુદ્દામાં ધણા જ હેત્વાભાસ કરવામાં આવ્યા છે. અહીં સમાજની ધટના કાલ (Formative period)ની સ્થિતિ અગર વ્યવસ્થા સાથે સુસટિતપા ( Working period )ની સ્થિતિની અગર વ્યવસ્થાની તુલના કરી છે. સ્વાભાવિક રીતે જ સમાજ ઘડાતા હોય ત્યારે ઈષ્ટ અનિષ્ટ બાબા બનતી હૈાય છે. પણ સમાજમાં સ્થે આવ્યા પછી અનિષ્ટ છે।ડી દેવાનું હાય છે અને માત્ર જ સ્વીકારવાનું હેાય છે. સમાજના ધટના કાલની વ્યવસ્થા સમાજ સુસ`ઘટિત થયા પછી પણ એવી જ રાખવી એ ગ્રાહ્ય અગર ઇષ્ટ થશે એમ કાઇક અમેરિકન Ph. D. ભરડી મારે તે પણ તે શાસ્ત્રીયદૃષ્ટિએ અગ્રાહ્ય છે. પોર્ટુગીઝના સાંસર્ગને લાધે ગેાવન નામના એક વર્ગની ઘટના ( formation ) આ ત્રણસેા ચારસા વર્ષમાં થઇ આવી છે. તે લેાકામાં પોર્ટુગીઝ લેાકાના ખ્રિસ્તી ધર્મ, જુન મેરી વગેરે . દેવદેવીઓની પૂજા, પોર્ટુગીઝ નામે, પોર્ટુગીઝ રીતરિવાજો વગેરે બાબતે ઘણીજ પ્રચલિત છે. તેની સાથે હિંદુઓની જાતિએનું પણ વિસ્મરણ થયું નથી. હવે સંઘટિત થયા પછી, હિંદુઓની જાતિઓનું સ્મરણ છે તેથી હિંદુ સાથે અને ખ્રિસ્તી ધર્મ અને નામેા પણ બહુ જ પ્રચલિત છે, તેથી પોર્ટુગીઝ સાથે તેઓએ એકજ સમયે સમરસ થઈ જવું કે શું ? શી હરકત છે ? એકતા થઈ જશે ! વળી સધટના કાલની સમાજ સ્થિતિ અને સંતિતપણાના કાલની સમાજસ્થિતિ વચ્ચે કંઇ નહિ તા ચાસસેા પેઢીએ વીતી હશે, તેથી નૈસર્ગિક ચુ ́ટણીના તત્વાનુસાર કંઇ ફરક પડયેા હશે કે નહિં એને વિચાર જ ન કરવા એ હાલના સમયમાં વિદ્વતાનું લક્ષણ મનાય છે. તેથી અમે કહીએ છીએ કે પ્રાણીશાસ્ત્રમાં ઉપન્નતિ કે
૧ રાધામાધવ વિલાલ ચંપૂ-વિ. કે. રાજવાડે Cambridge History of India Vol. I . G, Rapson,
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
ચાતુર્વણ્ય એક શાસ્ત્રીય સમાજ સંઘ કેમ ઉત્પન્ન થયો તેને વિચાર થ જોઈએ. તે કહે છે કે, “સંકર લેકાથી ઉત્પન્ન થયેલી વિવિધ પ્રકારની વ્યક્તિઓને સંધ-એટલે બે જુદા જુદા વંશ એક ઠેકાણે આવી મોટા પ્રમાણમાં સંગત થાય તે તે વિભિન્ન જાતિઓથી ઉત્પન્ન થનારી સંતતિ-તે પછી જે પિતાના સમૂહની બહાર સંકર પ્રજા ઉત્પન્ન ન કરે તે અમે ઉપર ગણિત કર્યા પ્રમાણે (આ ગણિત અઘરું છે. જીજ્ઞાસુએ મુળ ગ્રંથમાં જોઈ લેવું ) કેટલીક પેઢીઓ પછી એક જાતીય પ્રજા ઉત્પન્ન થાય છે અને તે જાતિમાં સંકર પ્રજા બાકી રહેતી નથી.” સંકરકારક વિવાહથી હિંદુસમાજમાં ઉત્કર્ષ થશે એમ કહેનારા અમારા સન્માન્ય મિત્રોને પુછીએ કે, “જાતિ ઉત્પન્ન થવી ( Formation) અને તેમનામાં સ્થાયી ભાવ ઉત્પન્ન થવો એ બંને પ્રક્રિયાઓ વચ્ચે જેટલી પેઢીઓ વીતી જવાની જરૂર હોય છે, તેટલી પેઢીઓ હિંદુ જાતિની બાબતમાં વીતી ગઈ નથી એમ આપનું કહેવું છે? આ મુદ્દાને સાગપાંગ વિચાર વિવાહ સંસ્થાનો વિચાર કરતી વખતે કરીશું. પરંતુ ત્રણ હજાર વર્ષો પહેલાં આન્તરજાતીય વિચાર થતા હતા કે નહિ એના દાખલા આપવા એ સમાજની દૃષ્ટિએ અસ્થાને છે.
હવે જાતીય સમૂહે કેમ બને છે તેનું જરા ધ્યાનપૂર્વક પૃથક્કરણ કરીએ. હિંદુના જાતીય સમૂહમાં “અનુવંશ' અત્યંત પ્રધાન છે અને સંકર ત્યાજ્ય મનાય છે. સંસ્કાર એ એક બીજું કારણ છે. આવી રીતે બે પર્યાયે માનીએ તે એ પદ્ધતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર થશે
વંશ સંસ્કાર પ્રજા ૧ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ૨ ઉત્તમ હીન ઉત્તમ પ્રજા થવાની શકયતા
Evolution by Habridization-J. P. Lotsy; Inbreeding and out breeding-East and Jones,
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૬
હીન
૪ હીન
2
www.kobatirth.org
ઉત્તમ
હીન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પ્રગ્ન બહારથી શ્રેષ્ટ
હીન
આ વર્ણાને સર ફ્રાન્સીસ ગાલ્ટનના મતાનુસાર અ, બ, ક, ડ નામે સખેાધીએ. ઉપરના કાઠા પરથી જોતાં વશમુખ્ય અને શિક્ષણાદિ સંસ્કાર ગૌણુ એવી વ્યવસ્થા કરેલી દેખાઇ આવશે. આજે સંસ્કાર પ્રધાન અને વંશ ગૌણ એવી કલ્પનાના પ્રસાર થયા છે, એજ અશાસ્ત્રીય છે. તેથી આખી સંસ્કૃતિની રચના જ ખાટા પાયા પર થઈ છે એમ અમારે બતાવવું છે. કેવળ માનવી બુદ્ધિને વિચાર કરીએ તેા પણ જુદા જુદા વર્ગો પડી શકે છે. હિંદુસ્થાનમાં મુદ્ધિ માપવાના પ્રયાગે! વધુ થયા નથી, તેથી હિંદુસ્થાનનું વર્ગીકરણ આપી શકાય તેમ નથી. પરંતુ હિંદુસમાજને સામાન્ય અનુવ શશાસ્ત્રના નિયમે લાગુ પડતા નથી એમ અમે માનતા નથી. એટલે અમે યુરેપીઅન સમાજના બુદ્ધિતત્વને અનુસરી કરેલી વિભાગણી આપીએ છીએ. સર ફ્રાન્સીસ ગાલ્ટનના વખતથી આ બાબતમાં આજ સુધી ઘણું જ કાર્ય થયું છે, લ’ડનના માનસશાસ્ત્રન સીરીલ ખટે છે।કરાઓનુ ( અમારા સમાજસુધારકાના આદ્યગુરૂ જે સાહેબ તેમના ઘરના છેકરાઓનું ) વર્ગીકરણ નીચે પ્રમાણે કર્યુ છે.
( ૧ ) શાળામાં કે યુનીવર્સીટીમાં શિષ્યવૃત્તિ મેળવી શકે એવા છેકરા એક હજારમાં એક
ટુંકામાં કહીએ તેા સેકર્ડ શિક્ષણ લેવાને લાયક હોય છે.
( ૨ ) માધ્યમિક શિક્ષણુમાં શિષ્યવૃત્તિઓ અથવા પારિતાષિ કા મેળવી શકે એવા વિદ્યાર્થીઓ સેકડે એક અગર વધુમાંવધુ એ
( ૩ ) સાધારણ રીતે માધ્યમિક શિક્ષણ લેવાને લાયક એટલે જેને શિક્ષણ આપવાથી કપણુ ઉપયાગ થશે એવા વધારેમાં વધારે સેકર્ડ દસ.
દસબાર જ છેકરાએ માધ્યમિક આ પ્રકારના મતે ઇતર શાસ્ત્રનોએ
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર : એક શાસ્ત્રીય સમાજ
૩૦
cr
પણ આપ્યા છે. એકંદરે બધાં મનુષ્યપ્રાણીની ઘટના સરખી નથી હાતી. આ અસમાનતા કયાંથી આવી ! કોઈપણ વ્યક્તિપર એ જુદી શક્તિએનાં પરિણામ થાય છે; એક તે તે વ્યક્તિના બીજમાંથી જે કઈ ગુણા ઉતરી આવ્યા હેાય તેમનાં પરિણામ અને ખીજા બાજુ સ્થિતિને લીધે થતાં પરિણામ. તે બન્નેમાંથી પ્રધાન કયાં અને ગૌણ કયાં એના નિર્ણયપર સમાજની રચનાનાં ઘણાખરા સૂત્રોને આધાર છે. અનુવંશ પ્રબળ છે એમ માનનારા લેકા કહેશે કે, લાયક હાય એટલા તરફ જ ધ્યાન આપે।” અનુવ ́શને માનનારા વર્ગ કંઇ નાનાસુનેા નથી. લગભગ એકએક પ્રાણીશાસ્ત્રોને આ વર્ગીમાં સમાવેશ થાય છે. આ પ્રકારની વિચારપદ્ધતિ અનુસાર માનવ વિષમ છે, અને સૌથી શ્રેષ્ઠ માનવ તરફ વધારે ધ્યાન આપશે. આ પહિત અનુસાર એક જ વંશના જુદા જુદા થરે!માં વિષમતા છે, તેવી જ રીતે જુદા જુદા વંશેામાં પણ વિષમતા છે. તેથી સમાજના જુદા જુદા વશાના અને સમૂહેાના નૈસર્ગિક વૈષમ્યાને લીધે તેમને સમાન હક્ક નથી. આ પતિમાં શ્રેષ્ટ વર્ગના રક્ષણ અને પેષણ માટે વ્યવસ્થા કરી છે એમ જણાશે. અહીં દરેક માનવપ્રાણીના વિચાર કરવાનું કારણ રહેશે નહિ. જે શ્રેષ્ટ વર્ગ તેનું જ સંરક્ષણ, તેનું જ સુખ, તેનું જ શિક્ષણ ! આ બાબતે દૃષ્ટિ સામે રાખીને સર્વ સામાજિકનીતિ નિયમા કરવામાં આવશે. અને તે બાબતમાં માથુ મારવાના અધિકાર કાઇને રહેશે નહિ. આ પ્રકારની શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરતાં પ્રતીત થનારી સમાજરચનાનું ઘણાઓએ સૂચન કર્યુ છે. ડા. વાકર કહે છે કે, “ આજે નાલાયકેાને શિક્ષણ આપી લાયક બનાવવામાં જે સરકારી પૈસા વેડરી નાખવામાં આવે છે, તે પૈસાનેા નાના સરખા ભાગ પણ જો લાયક જનતા પાછળ ખર્ચવામાં આવે તે સમાજનું હિત ઉત્તમ પ્રકારે સઘાય.”
..
“ It is possible that if some of to philanthropic endavour now directed towards the elavating the condition
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાનું સમાજાનાશાહ
annannammmmmmmmmmm of the unfit should be directed to enlarging the opportunities of the fit, greater good would result in the end. In breeding animals and plants the most notable advancos have been made by isolating and developing the best rather than by attempting to raise the standard of mediocrity through the elimination of the worst."
Au Introduction to the study of Heredity-H. E. Walker.
એજ ગ્રંથકાર શિક્ષણ અને સુધારણાને બાદરાયણ સંબંધ જેડનારા લેકને પ્રત્યુત્તરરૂપે કહે છે કે, “ડો. ઈસ્ટર બુકે જ્યુસ વંશનો લાંબા વખત સુધી અભ્યાસ કર્યો છે, તે પરથી એક અનુમાન થઈ શકે કે, હલકા પિડેમાં સારા ગુણે ઉત્પન્ન થઈ શકતા નથી, પછી ભલે તેમને સારી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હોય કે તેમની વ્યવસ્થિતપણે સંભાળ લીધી હોય. આ બંને માર્ગોવડે પિંડ પર ધારી અસર થતી નથી. આવી રીતે એક જ વંશને લાંબો વખત અભ્યાસ કરવાથી સમાજરચનામાં અનુવંશ કેટલું પ્રધાન મળવું જોઈએ એજ બાબત ફરીથી શાસ્ત્રોના ધ્યાનમાં આવી. સૃષ્ટિમાં પશુની અને વનસ્પતિની જાતિ સુધારવામાં જે માર્ગ ઉપયોગી થતું હોય તેજ માર્ગને માનવપ્રાણીની બાબતમાં ઉપયોગ કરે જોઈએ. તે માર્ગ એટલે કે શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રાણીઓની ચુંટણી કરી, તેમને બીજાઓથી વિભકત રાખી તેમની જ માત્ર સંભાળ લેવાની. સામાન્ય સમાજ લઈ તેમાંથી કનિષ્ટોનો નાશ કરવાની પદ્ધતિ વધારે હિતકર થઈ શકતી નથી.”
“ Dr. Easter Brooke's proloncel study for years of Jukes is that not merely institutional care nör botter envi. ronment will cause gooi social reactions in persons who are feebleminded and feebly inherited; although on the other hand better stimuli secure better reactions from poor
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુવણ્ય : એક શાસ્ત્રીય સમાજ
stock than will poor stimuli. The chief value of a detailed study of this sort lies in this that it demonstrates again the importance of the factor of heredity.
( Quoted by C. B. Devonport) અમારા મત પ્રમાણે શ્રેજોની ચુટણી કરી, તેમને વિભકત કરી તેમની સખ્યા દર પેઢીએ વધતી જાય અને કનિષ્ટાની સંખ્યા દર પેઢીએ ઘટતી જાય એવી દ્વિગુણિત પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઇએ . એ પ્રક્રિયાએ એકી સાથે અનતી રહે તે ધીમે ધીમે સમાજ નૈસર્ગિક રીતે શુદ્ધ, સદ્ગુણી, અને ખંતીલા બનતા જશે. તેમ થવા માટે ગમે તેટલા કડક, એટલું જ નહિ પણ ગમે તેટલા નિર્દય નિયમે કરવા પડે અને તે પળાવવાની જરૂર જણાય તે તે આપે।આપ પળાતા જાય એવી વ્યવસ્થા સમાજય ત્રમાં હેવી જોઇએ. જીવ પછી ગમે તેવા હાય એની સંભાળ રાખવી જ જોઇએ, એ બાબત શાસ્ત્રજ્ઞેશને તે રહેવા દે પર ંતુ સાધુસ ંતાને અને તત્ત્વજ્ઞાને પણ માન્ય નથી. “ યા નામ સતે।નું પાલન અને નિર્મૂલન દુર્જ તેનુ.” તે જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
રક્ષણ કાજ સાધુની, પાપીના નાશ કારણે, ધર્મ સુસ્થાપવા માટે, જમ્મુ છું હું યુગે યુગે.
www
સમાજરચનાની આજ પતિ પર્યાયેાવડે ( with diffrent modes ) સર્વ હિંદુસમાજ શાસ્ત્રજ્ઞાએ કહી છે, તેથી તે પદ્ધતિપર ટીકા કરનારાએ પેાતે જે પતિને આશ્રય લઈ ટીકા કરે છે, તે પદ્ધતિની નિર્દોષતા અને તેનું અ ંતિમ હિતકારિકત્વ પ્રથમ સિદ્ધ
Segregation of the fit-Austin Freeman.
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
હિલાઓનું સમાજરચનાશામ
-
1
કરવું જોઈએ. સમાજરચના સંપૂર્ણ નિર્દોષ છે, એ ન જોતાં સમાજરચનાની કઈ પદ્ધતિ એછા દષવાળી છે એટલું જ જેવું જોઇએ. કારણસભા દિપે પૂર્વનાવિકૃતા' માનવકૃત્ય હંમેશ દેજવાળાં જ રહેશે. ભગવાન શંકરાચાર્યા પણ એજ પદ્ધતિ કહી છે. ભગવદ્દગીતાપરની ભાષ્ય ભૂમિકામાં શંકરાચર્યો કહે છે “ગ્રાહાલ્ય રાજેન તિઃ વિશે ધ તરીજવાશ્રમ મેવાનાબ્રાહ્મણત્વના ગુણપર વર્ણાશ્રમના ભેદે આધાર રાખે છે, તેથી બ્રાહ્મણત્વનું રક્ષણ કરવાથી વૈદિક ધર્મનું રક્ષણ થશે. હાલે આ “બ્રાહ્મણ” શબ્દ ગાળરૂપ મનાતે જાય છે, છતાં શંકરાચાર્યે એજ શબ્દને ઉપયોગ કર્યો. તેમણે કહેલી સમાજરચનાની પદ્ધતિ અત્યંત શાસ્ત્રીય છે એ બાબત તરફ આંખ આડા કાન કરી ચાલે તેમ નથી એજ સિદ્ધાન્ત હિંદુસમાજ શાસ્ત્રોએ બીજા શબ્દોમાં કહ્યો છે. મનુ કહે છે –
वैशेष्यात्प्रकृति श्रेष्टयात् नियमस्य च धारणात् । संस्कारस्य विशेषाच्च वर्णानां ब्राह्मणः प्रभुः ॥
અ. ૧૦ શ્લેક “ઉત્તમ જાતિ હોવાને લીધે, પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થયેલ હોવાને લીધે, શાસ્ત્રોકત નિયમોને ધારણ કરવાને લીધે, તથા બીજા વર્ષે કરતાં વિશેષ સંસ્કારયુક્ત હોવાને લીધે, બ્રાહ્મણ, વણેમાં શ્રેષ્ઠ ગણાય છે. સર્વ વર્ણોનો બ્રાહ્મણ ગુરૂ છે, પ્રભુ છે, નેતા છે.” અહીં નૈસર્ગિક ગુણ અને સંસ્કાર એ બંનેની શ્રેષ્ઠતા બતાવી છે. આવા જ પ્રકારની સમાજરચના યુરોપમાં પ્રથ જ સુપ્રજાજનન શાસ્ત્રની પદ્ધતિ કહેનાર જર્મન તત્વ ફેડરિક નિજોએ પણ કહી છે. નીશે કહે છે કે “મનુના ધર્મગ્રંથ જે ગ્રંથ કહે એટલે ભવિષ્યમાં મનુષ્યને નેતાઓ પુરા પાડવા, તેને પૂર્ણત્વને માર્ગ
Anti-christ-Fred rick Nietzoche.
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્યું. એક શાસ્ત્રીય સમાજ
૨૪
***
^^^^^^^^
^^^^^^--............
બતાવો, અગર તેને જીવનના શ્રેષ્ઠત્વની કલા શીખવવી એના બરાબર છે. આ હેતુ સિદ્ધ કરવા માટે એ તો પ્રત્યેક વ્યક્તિની નસેનસમાં ઉતરી જવાં જોઈએ. નિસર્ગયુક્ત સમાજરચના ફકત જાતિસંસ્થામાં જ સિદ્ધ થાય છે. આજ જગતનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ કાય છે. સૌથી શ્રેષ્ઠ જાતિને સર્વ હક્કો હોવા જોઈએ, એને સર્વ સગવડતા મળવી જોઈએ, કારણ તેવી બુદ્ધિપ્રધાન જાતિને સર્વ સુખો પર અને સૌંદર્ય પર અધિકાર છે.”
To draw up a Law book like Manu's is tantamount to granting a people mastership for the future, perfection for the future, right to aspire to the highest Art of Life. To that end it must be made unconscious; this is the object of overy holy-lie. The order of castes, the highest dominating Law, is the only sanotion of a nat:ural order, of a natural legislatioa of the first rank over which no arbitrary innovation, no modern idea has any power. The superior caste I call them fewest-has, as the perfect casto, the privileges of the fowest. It dovolves upon them to represent happiness, beauty and goodness, on earth. Only the most intellectual men have right to beauty, to the beautiful. Only in them is goodness, not weakness. Beauty is within reach only of the fow. Goodness is their privilege.
Anti-christ-Nietzsche Page 217
આવી એજિસ્વી વાણીથી સમાજરચના કહી અને કહે છે કે, “શ્રેષ્ઠોને મત્સર કરે એ ચાંડાલેનો જન્મસિદ્ધ હક્ક જ છે.” સમાજરચના જાતિપ્રધાન હોવી જોઈએ એટલે કે આહારવિહાર, સંસ્કાર, અને જન્મ અનુસાર વિભક્ત કરવામાં આવેલી વ્યકિતઓના
16
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિઓનું સમાજરચનાશાય,
-
-
-
-
-
-
ક
સમૂહના સ્વરૂપની હોવી જોઈએ અને તે જ સમાજરચના વધુ • હિતકારક છે. આ સિદ્ધાન્તની વધુ ચર્ચા આગળ કરીશું.
બીજી બાજુએ મનુષ્યપ્રાણીની તૈસર્ગિક શક્તિઓ સમાન હતી
અથવા છે, અને મનુષ્ય મનુષ્યોમાં જે
કંઈ ફરક દેખાય છે તે ફરક બાહ્ય પરિસ્થિતિ આજની રચના- ભિન્ન હોવાથી ઉત્પન્ન થયો છે. સર્વની પદ્ધતિ પરિસ્થિતિ સર્વ સ્થળે સમાન કરવામાં
આવે તે મનુષ્ય મનુષ્યના ભેદ જલદી નષ્ટ થશે, એમ કેટલાક લોકોનું કહેવું છે. કેઈ એ ભેદનું કારણ આર્થિક પરિસ્થિતિ છે એ કહેશે તે બીજા કેઈ કામની જુદી જુદી રીતથી ઉત્પન્ન થનારી માનસ ગ્રંથીઓ (Complexes) કહેશે, તે કઈ વળી નવું જ કહેશે, પરંતુ મૂળ પિંડમાં જ ફરક હોઈ શકે એ વાત કઈ કબુલ કરશે નહિ-મેટા મનુષ્યના મોટાપણાની ચર્ચા કરતાં, તેને મટાપણું પરિસ્થિતિ ભેદને લીધે જ પ્રાપ્ત થયું છે એમ સિદ્ધ કરવા માટે શાસ્ત્ર તરફથી જે ખેંચતાણ કરવામાં આવે છે, તે જોતાં માનવી બુદ્ધિના વિકૃતત્વ વિષે એક પ્રકારની નવાઈ લાગે છે. ડાવિન મે શા માટે થયો છે તે કહે તેની માને નિસર્ગની શોધ કરવી બહુ જ ગમતી અને એ ટેવ બાળપણમાં જ પિતાના છોકરાના મન પર ઠસાવી; પરંતુ તેની માને પણ નિસર્ગની શોધ શા માટે ગમતી એને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનું કેઈને પણ કારણ જણાતું નથી. અનુવંશના ગુણ કબુલ કરવાનું ટાળવા માટે વિદ્વાને તરફથી કેવી કેવી ભાંજગડે ઉત્પન્ન કરવામાં આવે છે, એ જેવું હોય તે કેફ ( kemph)ને મને વિકાર શાસ્ત્ર પરનો ગ્રંથ છજ્ઞાસુ વાચકે જરૂર વાંચી છે. આ પદ્ધતિ માનનાર વર્ગ જ હાલ સમાજમાં
Psycho-Pathology-Kemph.
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વહર્ષ એક શરતીય સમાજ
૨૪૬
• બહુ જ વધ્યો છે. હાલ સમાજમાં જે કંઈ ફાયદા કાનૂન, અને જે કંઈ નૈતિક મૂલ્યો દેખાય છે તે સર્વને પાયે આ જ કલ્પનામાં છે, એમ દેખાશે. સર્વ સંસ્કાર પરિસ્થિતિ પર કરે, સર્વ સંકેત બદલે, એટલે સમાજ સુધરશે, એ જ ઘોષણા ચારે તરફથી સંભળાય છે.
રેગથી મનુષ્ય ક્ષય થાય છે ના? ઠીક, તે પછી રાગ કેમ થાય છે? વાતાવરણમાં જે રે ગજંતુઓ ફેલાયેલા હોય છે તે જે શરીરપર હલ્લે કરે તે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે બધા રેગ જંતુઓને નાશ કરીશું તે પિતાની મેળે જ માનવી જીવની હાની થતી અટકશે, પરંતુ એક જ પરિસ્થિતિમાં રહેનારી બે વ્યક્તિ પર આ ઉપર કહ્યા રેગજંતુઓનું સરખું પરિણામ કયાં થતું નથી ? રેગવંતુ એના એ અને પરિસ્થિતિ પણ એની એ, તે પછી પરિણામ એક જ કાં નથી આવતું ? એક જ ઓરડીમાં એક જ બીછાનામાં શયન કરનાર પતિપત્નીમાંથી એક જ વ્યક્તિને ક્ષય જેવો રોગ લાગુ થાય છે, અને બીજીને નથી થતે એ બાબત તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે જ પ્રમાણે એક જ પરિસ્થિતિમાં રહેનારા અમેરિકન સૈનિકેમાંથી નિગ્રેસૈનિકને ક્ષય અને ન્યુમોનીઆ, વેતવર્ણ સૈિનિકે કરતાં વધારે પ્રમાણમાં કેમ લાગુ થાય છે ? અને બીજી બાજુએ વેતવણઓને નીચે કરતાં ત્વચાના રોગે, શીતળા, ઈન્ફલુએંઝા વગેરે રેગે વધારે પ્રમાણમાં કેમ થાય છે એને પણ ખુલાસે થવો જોઈએ. આવી જાતના અનેક ફરકે વ્યક્તિ વ્યક્તિઓમાં હોય છે એમ અભ્યાસકોએ બતાવ્યું છે. પરંતુ આ બધા ફરકે પરિસ્થિતિ ભેદને લીધે થાય છે એમ કેટલાક કહે છે. બાહ્ય પરિસ્થિતિને લીધે રેગોની વૃદ્ધિ થાય છે એમ પ્રતિપાદન કરનારાઓએ નીચેની બાબતેને ખુલાસે કરવો જોઈએ પહેલાં અંધત્વને દેષ ગંદી રહેણીથી ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવતું, પણ હવે અનુભવ
? Census Report for India 1931
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~
૨૪૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
~ ~~ ~ ~~~ જુદે જ થવા લાગે છે. જે પ્રાન્તમાં શિક્ષણ અને સ્વચ્છતા વધારે છે એ જ પ્રાંતમાં વિકાર ઝડપથી વધે છે. વારૂ, આ વિષય બહુ જ મટે છે. રેગીની અન્તર્ગત શક્તિને વિચાર ન કરતાં માત્ર રોગ પર જ ધ્યાન આપવામાં આવે છે એવું આરોગ્યશાસ્ત્ર માનવવંશની ઘણી જ ઝડપથી અધોગતિ કરે છે.
અહીં એટલું જ બતાવીશું તે બસ થશે કે પરિરિથતિ પર સંસ્કાર કરનારું કોઈપણ સમાજશાસ્ત્ર માનવવંશની સુધારણા કરવા સર્વથા અસમર્થ છે. પ્રથમતઃ રેગજંતુઓનો નાશ કરવા માટે શરૂ થયેલી ચળવળ અશાસ્ત્રીય અને બાલિશ કપનાપર રચાએલી છે, કારણે તેમના નાશ માટે આપણે જે પરિસ્થિતિ ઉત્પન્ન કરીશું તે બધા જંતુઓનો નાશ કરશે; પરંતુ બધા જંતુઓ કંઇ હાનીકારક નથી હોતા. જંતુઓના ત્રણ પ્રકાર છે. કેટલાક પ્રાણઘાતક હોય છે, કેટલાકનું કંઈપણ પરિણામ નથી થતું અને કેટલાક મનુષ્ય પ્રાણીને પ્રત્યક્ષ ઉપકારક હોય છે. ઉપકારક જંતુઓ મનુષ્ય ખાધેલાં અપચનીય અન્નને પરિપાક થવા માટે મદદ કરે છે.
“ Bacterias are of many kinds: Sone deadly, some innocent, some actually helpful. The helpful kinds are chiefly those which have a digestive action upon tough substances taken into their body."
Animal World-F. W. Gamble page 159 હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે હાલનું આરોગ્યશાસ્ત્ર જે જંતુનાશક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, તેમાં હિતકારક જંતુઓનો નાશ થતો
? Darvinism, Medical progress and Eugenics-Pearson; Tuberculosis, Heredity and Environment-Pearson; Darvinism and Race progress-Haycraft; Mending of MankindWhitehead; Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય : એક શાસ્ત્રીય સમાજ
૨૪૫
હોવો જોઈએ. ખરેખર જતાં હાનીકારક જંતુઓનો નાશ અને હિતકારક જંતુઓની વૃદ્ધિ એ બને ક્રિયાઓ શાસ્ત્રાનુસાર એકી વખતે થવી જોઈએ.
વળી રોગજંતુઓ નૈસર્ગિક ચુંટણીના તત્વને પિષક નથી એમ પણ સિદ્ધ થવું જોઈએ. હેકેટ કહે છે કે, “ક્ષયરોગના જંતુઓ સુદઢ સ્ત્રી પુરૂષો પર કંઈપણ અસર કરી શકતા નથી પરંતુ દુર્બલેને જ નાશ કરે છે, એ બાબત ધ્યાનમાં રાખીએ તો તે જંતુઓ માનવવંશને હિતકારક છે એ કઠોર સત્યને ઉલ્લેખ કરવો પડશે” અનેક બીજા રેગેને વિચાર કરી એ જ ગ્રંથકાર કહે છે કે, “આ નૈસર્ગિક ચુંટણીને મદદ કરનારી શક્તિઓને આપણે ઓછી કરતા જઈએ છીએ, પરંતુ એ જ શક્તિઓએ વંશમાં સુદઢતા રાખી હતી. સુધરેલી આરોગ્યપદ્ધતિનો ઉપયોગ કરી રોગગ્રસ્ત લેકે જ માત્ર પિતાની પ્રજાની વૃદ્ધિ કરી શકે છે, અને તેથી આખા વંશનાવંશ અધોગતિએ ચાલ્યા જાય છે. આવા જ અર્થના મત લગભગ બધા શાસ્ત્રોએ આપ્યા છે. આમ હોવા છતાં પરિસ્થિતિ પર સંસ્કાર કરવાના પ્રયોગે મેટા પ્રમાણમાં ચાલી રહ્યા છે.
બીજાઓ ઉઠીને એમ કહે છે કે સાર્વત્રિક શિક્ષણ એ જ રાષ્ટ્રને ઉપકારક થશે. સાર્વત્રિક શિક્ષણ વિનામુલ્ય અપાય તે પણ બધા વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયની સૌથી શ્રેષ્ઠ પરીક્ષામાં પહેલા વર્ગમાં સરખા ગુણ (માસ) મેળવી ઉત્તીર્ણ થશે, અથવા એક જ ધંધામાં કામ કરનારા સર્વને સરખો જ ફાયદો જ કરી લેતાં આવડશે, એમ તેઓ પણ નહિ કહેતા હેય. કદાચ એમ કહેતા હોય તે તે નર્યું જુઠાણું છે, કારણ અહીં પણ તેઓ પરિસ્થિતિનું ટટ્ટ આગળ ધકેલશે જ. પરિસ્થિતિ સર્વથા એકરૂપ થવી એ આ જગતમાં અશક્ય છે. તેથી આ સિદ્ધાન્તના સત્યાસત્યને નિર્ણય ક્યારે ય થઈ શકશે . ? Rufor authorities on the last page.
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
હિંદુઓનું સમાજરચનાશાસ
નહિ. પરિસ્થિતિની કે સસ્કારની દલીલ આવા પ્રકારના ખાલિશ ગૃહીત કૃત્યાપર રચાએલી છે.
વળી કેટલાક ધાર નિદ્રામાંથી જાગતા હૈાય તેમ કહે છે કે, શાળામાં જનારા પ્રત્યેક વિદ્યાર્થીને કઈ નહિ તેા અધેા શેર દૂધ મળવું જોઇએ. તે જ આગળની પેઢી સુધરશે. દૂધ એ પાષક અન્ન છે, પરંતુ જો મૂળ પિંડમાં જ જીવનશક્તિ અગર સાદી શક્તિનું અસ્તિત્વ નહિ હૈાય તેા તે કેમ ઉત્પન્ન થઇ શકશે ? પેષક અન્નથી પિંડમાં ફેરફાર થઇ શકે છે એમ માનનારાઓને એ બાબત સિદ્ધ કરવાનું અમારૂં જાહેર આહ્વાન છે.
ખાદ્ય પરિસ્થિતિ પર સંસ્કાર કર્યાંથી જે ગુણાનું અસ્તિત્વ છે તેની સંભાળ લેવારો અને વૃદ્ધિ પણ થશે. પર`તુ જે ગુણા મૂળમાં જ નથી તે કેમ ઉત્પન્ન થશે ? પરંતુ મૂળમાં જ એમના સિદ્ધાન્ત એવા છે કે સર્વ ગુણો સર્વ સ્થળે હાય છે અને ભિન્નતા એ ભિન્ન પરિસ્થિતિનું પરિણામ છે, એ સિદ્ધ કરવા માટે અનેક હેત્વાભાસાને આશ્રય કરવામાં આવે છે. એ હેત્વાભાસા જોઈ હસવું આવ્યા વગર રહેતું નથી. નૈસર્ગિક ચુંટણીના તત્ત્વાનુસાર જે ગુણા અરિતત્વમાં છે, તેમની ચુંટણી થઇ, નિરૂપયોગી ગુણા કેમ નષ્ટ થાય છે તે કહી શકાય છે. પરંતુ જે ગુણા અસ્તિત્વમાં નથી તે ગુણો મૂળ ઉત્પન્ન જ કેમ થાય છે એ કહેવાનું કાર્ય આ તત્ત્વનું નથી. એ ગુણા મૂળમાં ક્રમ ઉત્પન્ન થાય છે એ કહેવું, એટલે રસાયનશાસ્ત્રમાંના મૂલદ્રવ્યો કેમ ઉત્પન્ન થાય છે એ કહેવા જેવું છે! પરંતુ નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ એ શી ચીજ છે, તે ખવાય કે નહિ તેની પણ લેખકને ભાગ્યે જ કલ્પના હાય છે. ધારા કે કાઇ પણ શ્રેષ્ટ વર્ગ લઇએ. એમાં‘સત્યં ચા વૃત્તિ: શોચમોત્તે નાતિમાનિતા વગેરે શ્રેષ્ઠ ગુણોનું અસ્તિત્વ નસર્ગિક રીતે જ મળી આવ્યું, પરંતુ તે વની આસપાસ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરીએ કે તેમાં જીવના લહૂનું
"
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય એક શાસ્ત્રીય સમાજ
૨૪
ગણિતની ભાજપ તરફથી અન્ય ટ આવતાં
ધારણ ધીમે ધીમે અસત્ય તરફ પ્રવૃત્તિ કરનારી વ્યક્તિઓ વિશેષ પ્રમાણમાં બાકી રહે અને જીવે એ પ્રકારનું થયું, અને પરિણામ એ આવશે કે તે વર્ગ અસત્યપ્રધાન વ્યકિતઓથી ભરાઈ જશે; અથવા નૈસર્ગિક અસત્યવાદી વ્યક્તિઓને, સત્ય વચનોને પોષક એવી પરિસ્થિતિમાં રાખવામાં આવે તો ધીમે ધીમે સમાજમાંથી અસત્યને પાણીચું મળશે, પરંતુ આ બન્ને ઠેકાણે પરિસ્થિતિ અસત્યવાદી વ્યક્તિને સત્યવાદી અગર સત્યવાદી વ્યકિતને અસત્યવાદી બનાવી એમ નથી અહીં તે તે વ્યક્તિને નાશ જ કરવામાં આવ્યો. આવી રીતે બાહ્ય પરિસ્થિતિથી સમાન ધમ બનાવેલે સમાજ સમાન વ્યક્તિયુક્ત ન કહી શકાય. ગણિતની ભાષામાં કહીએ તે ઋણ તરફથી શુન્ય તરફ જનારી સંખ્યા અને ઘન તરફથી શુન્ય તરફ જનારી સંખ્યા એ બંને સંખ્યાઓ સરખી નથી. પ્રાણુપર સંકટ આવતાં માત્ર અસત્ય બોલનારી વ્યક્તિ અને ઉઠતા બેસતાં ગપ્પાં મારનારી વ્યક્તિ ક્યારે પણ સમાન નથી. સત્ય એ સ્વતઃ સિદ્ધ બેય ને હાઈ બીજા કેઈ પણ ધ્યેયનું સાધન છે. તેથી સમાજની એકાએક વ્યકિત કયારેક ને કયારેક (કેટલીક હંમેશા અને કેટલીક એકાદ વખત ખોટ બેલે છે એમ સિદ્ધ થયા પછી બધી વ્યક્તિઓ સરખી જ છે, એવું એવું અનુમાન કાઢવું ભૂલભરેલું છે. આવી રીતે અનુવંશ એ શો પદાર્થ છે; તેના ગુણધર્મો શા છે, તેની પદ્ધતિ શી છે, એ જવા લાયક છે કે નહિ વગેરે બાબતે નિશ્ચિત કર્યા સિવાય, ભેડા ઘણા કાલ્પનિક ગુણદોષનું ઓછા વત્તા પ્રમાણમાં સમાનધર્મતા (સાધર્મ) બતાવી, મનુષ્યપ્રાણીની સમાનતા સિદ્ધ કરવાના પ્રયત્નો હાસ્યાસ્પદ છે એમ અમને તે લાગે છે. તેવા પ્રયત્ન જેમના તરફથી કરવામાં આવે છે, તે કવિ, નાટકકાર, નવલક્થાકાર, ઇતિહાસલેખક, નીતિશાસ્ત્ર પ્રવર્તક વગેરે સર્વ લેકે ઘણું જ ઝડપથી લેકમાન્ય થાય છે એ વાત તદન સાચી અને સ્વાભાવિક છે; પરંતુ આવી સાહિત્યાદિ ગૌણ વસ્તુઓને પ્રાધાન્ય અપાય ત્યારે મૂલતઃ નૈસર્ગિક કયા કયા
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
હિંદુઓનું સમાજરચનાશાસ
ગુણાની સંભાળ લેવી જોઈએ વગેરે બાબતાના મેષ થતા નથી, અને પરિણામે નૈસર્ગિક ચુટણીના જ તત્ત્વ પર એ ગુણાની અધાતિ થવા લાગે છે. તેવી જ રીતે ધારા કે એક મુદ્ધિવાન વર્ગ છે અને તે વર્ગીની જીવન વ્યવસ્થા કાઈક બૌદ્ધિક ગુણ પર આધાર રાખે છે, તા તે વર્ગીમાના ફકત બુદ્ધિમાન જ લૉકા નૈસર્ગિક ચુંટણીના ચક્રમાં ખાકી રહેશે, પરંતુ તે કામની લાયક મુદ્ધિ જે તે વર્કીંમાં જરા પણ નહિ હાય તા તે વ સૃષ્ટિમાંથી સમૂળા નાશ પામશે. આવી રીતે વિચાર કરીશું તેા જણાશે કે જે પ્રમાણે વ્યકિત વ્યકિતમાં કતૃત્વની ખાબતમાં ફરક હાય છે, તે પ્રમાણે જાતિજાતિએ અને સધાસ'ધોમાં પણ કત્વની બાબતમાં ફરક હેાય છે. તેથી બધાની જીવનપ્રણાલી એક જ રાખવી અથવા બધાને બધા ધંધા કરવાની છુટ હાવી એ ઇષ્ટ નથી અને કાઈ પણ સમાજમાં સર્વ વ્યકિતઓને સર્વ પ્રકારના ધંધા કરવાની છુટ હાતી નથી; તેથી જાતિની અગર સંધની યેાગ્યતા નક્કી કરી તેમના ધંધાઓ નિશ્ચિત કરવા જોઇએ. તેમ જો ન થાય તા પણ શ્રેષ્ઠેને કશુંય નુકસાન સહન કરવાનું હેતુ નથી. નુકસાન જો થવાનું હેાય તે તે એછી ચેાગ્યતાવાળા વર્ગોને જ નુકસાન થશે. આવાં કારણાને અંગે કાઇ પણ સમાજમાં રશિયાના આજના સમાજ સહિત–એક ઉપર એક એમ થરા પડવા લાગે છે, અને પ્રત્યેક થરની યેાગ્યતા, તે થરમાં વ્યકિતઓના ઘણા ભાગ જે ગુણાથી યુકત હશે, તે ગુણોની બાબતમાં જ નિશ્ચિત ઠરે છે. જાતિમાં જે ગુણ પ્રધાન હશે તેને અનુરૂપ ધંધા તે જાતિએ કરવા એ નૈસર્ગિક છે. નીત્શે કહે છે, “ મનુએ નહિ પણ સૃષ્ટિએ જ જાતિભેદ ઉત્પન્ન કર્યા છે.”
"It is Nature, not Manu that separates from the rest those individuals preponderating in intellectual power, those excelling in muscular strength and temperament, and the third which is distinguished neither one way nor tho other, the mediocre, the latter as the greatest number, the fo rmer as the elite ... '' Anti-shrist—Niesche,
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વણ : એક શાસ્ત્રીય સમાજ
૨૪૯
૧૧૧૧
એક અથવા એકથી વધુ વ્યકિતઓ નીચેના થરમાંથી ઉપરના થરમાં જાય, તે તેનું એકંદર સમાજપર-આજનો લાડકો શબ્દ. વાપરીએ તે આખા રાષ્ટ્રપર શું પરિણામ થશે એનું દિગ્દર્શન અમે આગળ કહ્યું જ છે. રસાયનશાસ્ત્રમાં જેમ જુદી જુદી ધાતુઓના જુદા જુદા વિશિષ્ટ ગુરૂત્વ હોય છે, તે પ્રમાણે સમાજમાં પણ વ્યકિતઓનું પણ જુદા જુદા થરે પ્રમાણે વિશિષ્ટ-ગુરૂત્વ હોય છે; અને પોતાના વિશિષ્ટ ગુરૂત્વને પિષક એવી જ સામાજિક સ્થિતિમાં તે તે વ્યકિતઓ આવી શકે છે.
Every healthy society falls iuto three distinct types, which reciprocally condition one another and which gravi. tate differently in plysiological sense and each of these las its own hygiene, its own sphere of works, its special feeling of perfection and its own mastership.”
Task of Social Hygiene--Havelock Ellis. કેઈપણ રીતે વિચાર કરી જતાં બાહ્ય પરિસ્થિતિ પર સંસ્કાર કરી અગર તે પરિસ્થિતિને ઓછી કઠેર કરી, મૂળ અસ્તિત્વમાં છે એ ગુણો નષ્ટ અગર નિયમિત કરી શકાશે, પરંતુ જે ગુણોનું અસ્તિત્વ જ નથી તે ક્યારે ય ઉત્પન્ન કરી શકાશે નહિ. આ કારણથી જે લેકે પિતાની સંસ્કૃતિમાં સ્થિરતા લાવવા ઈચ્છે છે તેમણે તે માત્ર બાહ્ય પરિસ્થિતિમાં ફરક કરવાથી સ્થિર સંસ્કૃતિ ઉત્પન્ન થશે, એવી કલ્પના પણ કરવી ન જોઈએ. આજકાલ ચાલી રહેલા સુધારા અગર કુધારા જોઇશું તે પરિસ્થિતિમાં સુધારો કર્યાથી વંશમાં સુધારો થશે એ ગૃહીત ન લઈ શકાય એવી બાબત જ ગૃહીત માની લેવામાં આવી છે ! પરંતુ એ બાબત હજુ સિદ્ધ કરવાની છે. સૃષ્ટિ તરફ જોઈશું તે ખરી સ્થિતિ એવી દેખાય છે કે પરિસ્થિતિ સુધારવી એ કાર્ય છે, કારણ નથી. વંશ સુધારવામાં આવે તે પરિસ્થિતિ સુધરે છે. પરહિત નિરત (સમાજ સંબંધી કલ્પનાઓ જરા પણ ન
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાણા
સમજી લેનારા) અને પરિસ્થિતિ સુધરતાં વંશ સુધરશે એવી કલ્પના કરનારા ભાવનાપ્રધાન સમાજસુધારકે, જે જે કલ્પનાઓ, જે જે મતે આગળ ધરે છે, તેમનાથી સર્વ સાધારણ મનુષ્યના અંતઃકરણની ભાવના ઉશ્કેરાય છે, એમાં જરાપણ શંકા નથી. પરંતુ તેમને મૂળમાં ગૃહીત માનેલે સિદ્ધાન્ત જ હજુ સિદ્ધ થવાને છે. અમારે પિતાને મત એવો છે કે કારેલાંના વેલાની આસપાસ સાકરને ક્યારે કરીશું, તે પણ કારેલાને મીઠાશ આવશે નહિ. નિર્વિષ અને વિષારી એવા બંને પ્રકારના સર્પોને જન્મથી દૂધ ઉપર રાખીશું, તો પણ નિવિષ સર્પના શરીરમાં વિષ ઉત્પન્ન થશે નહિ. અને વિષારી સર્પમાં વિષ જરાપણું ઓછું થશે નહિ. આ પ્રયાગ અમારા સમાજસુધારકેએ કરી જોવા જેવો છે. એઓ કરી જુએ એવી અમારી નમ્ર વિનંતિ છે આ જ સર્પની નિર્વિષ જાતિઓ આગળની નાગાદિ જાતિઓ કરતાં કેમ શ્રેષ્ઠ હતી એ બાબત તેઓને કર્મવીર વિઠ્ઠલ રામજી શિદે બિશપ કાલ્ડવેલને દ્રાવીડી ભાષાના વ્યાકરણની મદદથી સિદ્ધ કરી આપશે. શારીરિક અને માનસિક અગતિ કેને કહેવી, તે સ્થિતિનું માપન કેમ કરવું. તેવી સ્થિતિ શા કારણેથી ઉત્પન્ન થાય છે, અને શું કર્યાથી નષ્ટ થશે, આ સર્વ બાબતનો વિચાર કર્યા વગર શારીરિક અને માનસિક અધોગતિના પ્રશ્નને નિર્ણય કાયદાના નિર્બલ ટેકાવડે કરી શકાશે નહિ; કાલ્ડવેલનું વ્યાકરણ આ બાબતમાં નિરૂપાગી છે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ (આજ આવી કાલે જનારી ક્ષણિક રાજકીય દૃષ્ટિએ નહિ.) સમાજને ઉત્કૃષ્ટ સ્થિતિમાં રાખવાને એક જ માર્ગ છે, અને તે એ કે સમાજના શ્રેષ્ટ ઘટકની સંતતિ પ્રત્યેક પેઢીએ વૃદ્ધિગત થતી જાય અને હલકા ઘટકની સંતતિ ઓછી થતી જાય, એવા પ્રકારની સામાજિક વ્યવસ્થા રાખવી. આના સિવાય બીજો એક પણ માર્ગ હા સુષ્ટિમાં મળ્યું નથી હલકા સમાજમાંથી શ્રેષ્ઠ પુરૂષ નિર્માણ થાય છે એ જાતને ભ્રમ કે આવા પ્રકારની હાલે ફેલાવવામાં આવેલી
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ચઃ એક શાસ્ત્રીય સમાજ
૨૫ દંતકથાઓ આંકડામાં માંડતા વેંત જ લુપ્ત થાય છે. “સામાન્ય દામ્પત્યના પેટે જેટલા મોટા પુરૂષે ઉત્પન્ન થઈ શકે છે, તેના કરતાં દસ પંદરગણું વધારે શ્રેષ્ઠ પુરૂષો શ્રેષ્ઠ દામ્પત્યો નિર્માણ કરે છે. પરંતુ આવા દાપત્યો એકંદર સમાજમાં અર્ધા ટકા જેટલાં હોવાથી, સર્વ સાધારણ માબાપને પેટે ઉત્પન્ન થયેલા મેટા પુરૂષો, શ્રેષ્ઠ માબાપને પેટે ઉત્પન્ન થયેલા મોટા પુરૂષો કરતાં સત્તરગણું વધારે હોવા જોઈએ. આનો અર્થ એમકે એક કર્તુત્વવાન દામ્પત્યને એક પુત્ર શ્રેષ્ટ પ્રકારને થાય તે બાકીના એકસો નવાણું કુટુંબમાં તેવા પ્રકારના સતર પુત્ર થવાનો સંભવ છે. આવી સ્થિતિ જ્યાં ધંધા અને જાતિને સમન્વય નથી એવે સ્થળે દેખાય છે. પછી
જ્યાં એ પ્રકારને સમન્વય છે ત્યાં શું સ્થિતિ હશે એનો વિચાર વાંચક જ કરી જુએ. એક કુટુંબની સંભાળ લેવી એ સહેલું કે કે એકસો નવાણું કુટુંબની વ્યવસ્થા કરવી એ સહેલું એ દરેક જણ પોતે જ વિચારી લે. યુરોપમાં સુદ્ધાં વંશ અને કતૃત્વ એ બંને વચ્ચે સમન્વય એમ અમે બતાવવાના છીએ. આ ઉપર કેટલાક લેકે એવી શંકા બતાવે છે કે આપણે જે આનુ
વંશિક ગુણો કહીએ છીએ તે અસ્તિત્વમાં જ
નથી. અનુવંશમાં નહિ માનનારા લેકે આ નુ વ શ સમક્ષ નીચેની કલ્પના વિચાર માટે મુકીએ નથી જ શું? છીએ. ધારો કે એક, ગાય અને બળદના
ધણમાં પ્રત્યેક દસમાંથી સરેરાશ બે બાડા, ત્રણ રાતા, ચાર કાળા અને એક ધળું એમ જનાવરો છે. જે
૧ મwwવા ત્ર-શ્રી. મ. માટે; ધર્મશાસ્ત્રમંથા-મહાદેવશાસ્ત્રી દિવેકર.
Phil-Traus. Voi CXCV page 47 1900; Hereditary genius-Galton, Eugenios --Doap Inge,
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
આનુવંશિક પ્રક્રિયા જેવું કંઈ પણ નહિ હોય તો બીજી પેઢીએ ઉત્પન્ન થનારાં જનાવરમાં કઈ પણ રંગનાં માબાપની સંતતિ હોય તે પણ રંગદષ્ટિએ તે ઉપર બતાવેલું પ્રમાણુ જ પડવું જોઈએ. એટલે કે તેમનું રંગદષ્ટિએ સરખાપણું કઈ પણ વિવક્ષિત માબાપ સાથે ન હતાં સર્વ સાધારણ સમૂહ સાથે લેવું જોઈએ, પરંતુ પ્રત્યક્ષ પ્રયોગ કરી જવાથી તેનું પ્રમાણ પડયાનું મળી આવતું નથી. બાંડા બળદથી કોઈ પણ પ્રકારની રંગીત ગાયને સંતતિ થાય તે સંતતિમાં બાંડી સંતતિનું જ પ્રમાણ વધારે રહેશે. મનુષ્યપ્રાણીઓમાં ઉંચાઈના ગુણને અભ્યાસ કરતાં એ જ પ્રમાણ પડે છે. એટલું જ નહિ પણ માબાપની ઉંચાઈ ખબર હોય તે છોકરાછોકરીઓની ઉંચાઈ સામાન્યતઃ કેટલી હશે એક દર્શાવનારો એક કાઠે પણ ડે. પીઅરસને આપ્યો છે. આવી રીતે માતપિતાઓની ચુંટણી કરી અને તેની ચુંટણી ઘણું પેઢીઓ સુધી કરવામાં આવે તે તે સંતતિમાં ચુંટાયેલે જ ગુણ સ્થિર થઇ જશે. તે સર્વ પ્રજા મુખ્યત્વે કરીને તે ગુણની બાબતમાં ચમકી શકે છે. એટલે કે તે સંતતિ તે ગુણની બાબતમાં શુદ્ધ થાય છે. અન્ય ગુણોની બાબતમાં તે સંતતિ અસ્થિર (Heterozygous) હોઈ શકશે. આ ઉપરથી કઈ પણ એક ગુણમાં શુદ્ધ થતી ગયેલી સંતતિમાં ઈતર કેટલાક બીજી પ્રજાઓમાં દષ્ટિગોચર થતા ગુણે ઓછા વત્તા પ્રમાણમાં મળી આવે છે, એમ બતાવી તે બંને પ્રજાને સમાન માનવી એ એક મેટી ભૂલ છે. આ દષ્ટિએ કઈ પણ એકાદ બાબત વિષે વંશનું અભિમાન હોવું અત્યંત ઇષ્ટ છે. આવાજ પ્રકારે જુદા જુદા ગુણની ચુંટણી કરતા જવું હિતકારક છે.
એ જ નિયમે માનસિક ગુણોની બાબતમાં પણ તેટલા જ સાચા પડે છે. “જેઓ આ વિષે શંકાશીલ છે તેમનું આનુવાંશિક
Recent work on Heredity-Pearson
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્થી
: એક શાસ્ત્રીય સમાજ
૨૫૦
શાસ્ત્રો વિષેનું આટલું અજ્ઞાન જોઈ અનુક’પા ઉપજે છે. તેમની આવી સ્થિતિ ખરેખર દયાજનક છે.
"Faiture to recognise the fact of mental inheritance comes largely now from certain Psychologists and educationists whose biological ignorance & lack of understanding are a matter of commiseration.'
હસ્તાક્ષર
જ
Heredity and agenies-Gates. એકાદ હૈાંશિયાર વિદ્યાર્થી લઇએ અને તેના નજીકના સગાં અગર ભાઇભાંડુએ વિષે તપાસ કરીશું તે એમ જણાશે કે તેના સગા સંબંધીએ અને ભાઇભાંડુઓને સાધારણ રીતે એ જ હૅોંશિયાર વર્ગોમાં સમાવેશ કરી શકાશે. એ જ નિયમે, ઉત્સાહ, પ્રભુત્વ, મનની વિચારપ્રધાન પ્રવૃત્તિ, લેાકમાન્યતા, સૌજન્યત્વ, મુદ્ધિ, વગેરે માનસિક ગુણાની બાબતમાં પણ સાચા પડે છે, એટલે જ આનુવંશનું સ્વરૂપ અને તેની પ્રક્રિયા ગમે તે પ્રકારના હેાય, તેા પણુ કેવળ ગણિતાત્મક પદ્ધતિથી એકાદ દામ્પત્યની સંતતિ કેવા સ્વરૂપની થશે તે કહી શકાય તેમ છે. જેના લોકસમૂહ સાથે સબંધ આવે છે, જેઓ શાસ્ત્રીય પદ્ધતિને સમાજમાં સમાન્ય કરાવી શકે તેમ છે, જેમનાં ભાષણને લેાકા આપ્ત વાકય માનવા તૈયાર છે એવા સમાજસુધારક, રાજકારણી મુત્સદી વગેરે પુરૂષને મૂળ આ વસ્તુ જ નથી સમજાતી. તેથી અમે પુનઃ પુનઃ કહી રાખીએ છીએ કે આનુવંશને વિચાર માં વગરની જે સમાજરચના થાય છે તે વડે અને કાયદાની ટકસાળમાંથી જે કાયદાએ વિસાદિવસ અડ્ડાર પડે છે તે કાયદાએ વધુ સામાજિક પ્રગતિ કરવી કાઈ પણ કાળે શકય જણાતી નથી ! આવી સ્થિતિ હાવાથી સમાજરચના કરતી વખતે કયા કયા મુદ્દાઓ વિચાર કરવા ઈષ્ટ છે તે જોઇએ.
1 The future of Life~C. C, Hurst.
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૨ મું
સમાજરચના સમાજરચના કરતી વખતે આપણને નીચેના મુદ્દાઓને વિચાર
કરે જોઈએ.
(૧) સમાજાન્તર્ગત વ્યક્તિની લાયકાત, સમાજરચનામાંના સાધમ્ય, વંધર્મ, વગેરે તત્વને અનુસરી મુખ્ય મુદ્દાઓ વિભાગણી કરવી જોઈએ, અથવા તેવા
પ્રકારની વિભાગણી, પહેલાં થયેલી હોય તે તેનું રક્ષણ કરવું જોઈએ થયેલી વિભાગનું, આવી જ શા માટે કરી એમ પ્રશ્ન પુછવાને અધિકાર સર્વ સાધારણ વ્યકિતને ન હેવો જોઈએ. ૧
(૨) સમૂહ નિર્માણ થયા પછી તે સમૂહમાં વર્ણનાશક અને વંશદેષક, એવા વર્ણવ્યભિચાર, અાવેદન, કર્મત્યાગ, ઉપદંશ વગેરે દેષોનો ફેલાવો થાય નહિ એવી વ્યવસ્થા કરવી જોઈએ. હિંદુસમાજના રીતરિવાજો પર હાલ જે આઘાત થઇ રહ્યા છે, તે રીતરિવાજનું પદ્ધતિસર પૃથક્કરણ કરવામાં આવે તો તેમનું બીજ આ વ્યવસ્થામાં જણાઇ આવશે.
i Genetics-Babcock and Clausen; Scientific ouilookBertrand Russel.
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજશ્ચના
૨૫૫
(૩) પ્રાણીશાસ્ત્રની દષ્ટિએ ઉપર પ્રમાણે વ્યવસ્થા ક્ય પછી, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અન્નની અને ધંધાની વિભાગણી થવી જોઈએ, તે એવી રીતે કે તે વ્યવસ્થામાં શ્રેષ્ઠ પ્રજાની ઉત્પાદન શકિત વિશેષ થતી રહે અને કનિષ્ટ પ્રજાની ઉપ્તાદન શકિત ઓછી થતી રહે. અહીં દાન પદ્ધતિ પણ શ્રેષ્ઠ વર્ગને દાન દેવાના ધોરણુપર હેવી જોઈએ. આપા દાન ત્યાજ્ય સમજાવું જોઈએ. કેવી હીનતા દાનને માટે પાત્રતા મનાશે નહિ.
(૪) શ્રેષ્ઠ પ્રજા માટે આચારવિચારના અત્યંત કડક નિયમે અને સંસ્કારે નિશ્ચિત કરી તે નિયમોનું તે પ્રજા તરફથી કડક રીતે પાલન કરાવી લેવું જોઈએ.
(૫) અનુવંશના અને સમાજશાસ્ત્રના નિયમો પ્રત્યેક વ્યક્તિથી સહસા સમજી શકાય તેવા ન હોવાથી તે નિયમ રીતરિવાજોમાં જ રૂઢ કરી રાખવા જોઇએ.
(૬) વંશનાશક વિષો ( Racial poisons)ને ફેલાવ શ્રેષ્ઠ પ્રજામાં થવા દેવો ન જોઈએ.
(૭) વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ રાખવા. અહીં પ્રાણીશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર -ટુકમાં લગભગ બધાં શાસ્ત્રોને વિચાર કરી તે નિયમે નક્કી કરવા જોઈશે. તે નિયમો એક વાર નક્કી થયા પછી કોઈ પણ વ્યકિતગત હેતુ માટે તેમનું ઉલ્લંઘન કરી શકાશે નહિ. વિવાહ સંબંધ સ્થિર થશે એટલે પોતાની મેળે શુદ્ધ થતા જશે.
( ૮ ) વિવાહ દ્વારા જ વંશનું શ્રેષ્ઠત્વ ઉત્પન્ન થવું ઈષ્ટ હેવાથી વંશને ઇતિહાસ અને ગુણદોષોની યાદી રાખવી. વંશનો. ઇતિહાસ અને વંશાવલિ રાવર લેકોના ચોપડામાંથી ઘણી સહેલાઈથી જોઈ શકાય તેમ છે, પણ એ પદ્ધતિ સુધરેલા લેકે તરફથી ત્યાય મનાય છે. તેમ જે ન થાય તે જાતિઓનો ઈતિહાસ બરાબર મળશે
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
હિંદુઓનું સમાજરચનાશાહ
-
- -
5, * *
* *
* * * *
*
* *
અને પછી ગમે તેવાં ગપ્પાં મારી શકાશે નહિ. અમારા ઈતિહાસસંશોધકેમાંથી કોઈને પણ આ વંશાવલિઓ જોવાની જરૂર જણાતી નથી!
(૯) સમાજવ્યવસ્થાને હાનિકારક અને વ્યવસ્થામાં અંતરાય ઉત્પન્ન કરનારાં કારણેનું અત્યંત કડક રીતે નિયંત્રણ થવું જોઈએ.
એ કામ કાઈ પણ કારણને લીધે રાજવ્યવસ્થાથી ન થાય તો જાતિ પંચાયત, ગ્રામપંચાયત અગર કોઈ પણ સંસ્થા દ્વારા કરાવી લેવું જોઈએ.
પ્રથમ સામાજિક વિભાગણીનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અહીં એ
વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પૃથ્વી
પરના એકાએક સમાજમાં કઈકને કઈક સામાજિક તત્વ પર સામાજિક વિભાગણી થએલી જ વિભાગણી હશે. સમાજમાં એકથી એક ચઢીઆતા
થર થતા જાય, એ નૈસર્ગિક નિયમ છે. આ થરોમાં વિવાહે પણ કઈ ત પર નિયંત્રિત થયેલા હોય છે, પરંતુ જે શાસ્ત્રીય તત્ત્વો પર વિભાગણી કરી હશે તે અનેક બાબતેને વિચાર કરે પડશે. પહેલી બાબત એ કે એકાદ વિદ્યમાન સમાજ મૂલતઃ એવંશીય નહિ હેય. દા. ત. આજને અમેરિકન સમાજ ની, નાડિક, મેડીટરેનીયન, અપાઈન, વગેરે અનેક વંશના એકીકરણથી ઉત્પન્ન થયેલ હોય છે. તેવી જ રીતે આજનો હિંદુસ્થાનને સમાજ (ધર્મની દષ્ટિએ ચર્ચા આગળ કરવાના છીએ) અનેક વંશના એકીકરણથી તૈયાર થએલે દેખાય છે. એક પ્રકારે કરેલી વિભાગણી માન્ય કરીએ તો હિંદુસ્થાનના સમાજમાં દ્રવીડ, આર્ય, તુઈરાણ, સિંથિઓ દ્રવિડ, હિંદુસ્થાની, ગેલ અને ગેલ દ્રવીડ એમ પુષ્કળ વિભાગો પડે છે, પરંતુ એ વિભાગણી વિશેષ શાસ્ત્રીય ન હોવાથી અમને માન્ય નથી. આનાથી વધારે સારી અને શાસ્ત્રીય વિભાગણી ૧૯૩૧ ના વસતિપત્રકમાં આપેલી છે. કહેવાને ભાવાર્થ
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજપના
એટલે જ કે એક જ સમાજમાં જે અનેક વશે સમુશ્ચિત થયા. હોય છે તેવી વિભાગનું પ્રથમ કરવી જોઈએ.
પછી એક વંશની અંતર્ગત અનેક ઉપવંશ, ઉપજાતિ વગેરેને પૂર્ણ પણે સમજી લેવા જોઈએ, ત્યાર પછી વ્યક્તિની, કુટુંબની, જાતિની યેગ્યતા અનુસાર એકરૂપ, સમાનરૂપ અને વિષમ એવા જુદા જુદા સમૂહે થશે. એક જ સમાજમાં પણ સર્વ વ્યકિતઓ અને સર્વ કુટુંબ કંઈ સમાન ગ્યતાવાળા હતાં નથી. અમે સમાજ વિભાગણીની ચર્ચા કરતી વખતે સુપ્રજાજનનશાસ્ત્ર પરના અધિકારી લેખક સર કાન્સીસ ગાટન, ડો. હર્ટ, ડે. વડ, પ્ર. લાફલિન, રે. ડીન ઇન્જ; માનસશાસ્ત્ર પરના અધિકારી લેખક છે. મકડુગલ, સિરિયલ બર્ટ, છે. થર્નડાઈક, ધર્મશાસ્ત્રના લેખક મનુ, યાજ્ઞવલ્કય વગેરે વિદ્વાનોનાં લખાણને અમે આધાર લેવાના છીએ. આ ઉપર્યુક્ત લેખકે સર્વ સાધારણ (general) માનવ વિશેના સિદ્ધાન્ત કહેતા હોવાથી, તેમના સિદ્ધાન્ત કેઈપણ સમાજને લાગુ પડે છે. સમાજ, એકવંશીય હોય કે બહુવિધ વંશને બનેલું હોય તેમાં સર્વ સાધારણ સમાજના સામાન્ય રીતે ત્રણ વિભાગ પડેલા દેખાશે અને નાના નાના વર્ગ કરીશું તે દસ જેટલા ભાગો પાડી શકાય તેમ છે. આ ત્રણ વિભાગ એટલે સેંકડે દસ લાયક અને કર્તુત્વવાન સ્ત્રી પુરૂષે, સેંકડે એંસી સર્વ સાધારણ પ્રજા અને સેંકડે દસ સમાજમાં કોઈપણ કામ કરવા માટે નાલાયક એવા દુબળા, ગાંડા વગેરે. કામ કરવાને ના લાયક અગર નાખુશ એવા વર્ગના પણ વળી ત્રણ વિભાગ પડે છે. કામ કરવાને નાખુશ નીચેના વર્ગમાં આવી શકશે તે વર્ગ એટલે ભિખારી, વેશ્યા, અને ચોર. પહેલે વર્ગ અતિથિ નિમિત્તે રહે છે, બીજે સેવા કરીને રહે છે અને ત્રીજે દમદાટીવડે અથવા દંડવડે પિતાના પેટની વ્યવસ્થા કરવા ઈચ્છે છે. ઠીક, આવી રીતે જુદા
જુદા તો પર વિભાગણી કરી સમાજને હાનીકારક લેકે સમાજમાં કેટલા છે તે બતાવી શકાશે.
11
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
હિઓનું સમાજરાનાશાશ
પ
મુખ્યતઃ યોગ્યતાની દૃષ્ટિએ જોતાં સમાજમાં દસ ટકા શ્રેષ્ટ, એંસી ટકા મધ્યમ અને દસ ટકા નાલાયક અગર નાખુશ એમ વિભાગનું થાય છે. જે વંશમાં આવી કતૃત્વવાન પ્રજાનું પ્રમાણ સામાન્ય પ્રજામાં પડતાં કર્તુત્વવાન પ્રજામાંના પ્રમાણ કરતાં વધારે હોય છે, તે વંશ કર્તુત્વવાન થાય છે; અને અધિકાર ચલાવવા લાયક હોય છે. સર્વ સાધારણ પ્રજામાં જે કર્તુત્વવાન પ્રજાનું પ્રમાણ પડે છે તેટલું જ જે વંશમાં પડે તે વંશને સમાવેશ મધ્યમ વર્ગમાં થઈ શકશે, અને આવા એક વર્ણય સમાજમાં પણ થરે તે પડતા જવાના. શરૂઆતમાં આવી બે પ્રકારની વિભાગણી થઈ; અને પાછળથી વશાન્તર્ગત કુટુંબની લાયકાત પ્રમાણે પડતા જનારા સમૂહે અગર થના સ્વરૂપે થઈ. હવે આ બધા થરની બધી જ વ્યકિતઓમાં ઉપરઉપરથી દેખાતા સાધમ્યને આભાસ ઉત્પન્ન કરનારા ઘણું ગુણે બતાવી શકાશે પરંતુ એથી કંઈ બધી વ્યકિતઓ સમાન થઈ જતી નથી. મૂળમાં વંશવંશોમાં કેટલાક શાશ્વત ફરકે હોય છે. પરંતુ તે ફરકે કંઈ નામધારી શાસ્ત્રો કહે છે તે પ્રમાણે ઉપરઉપર જોઈ ન શકાય તેવા નથી. આ વંશ વિભક્ત જ રહેવા જોઈએ એવું છે જેને પ્રાણીશાસ્ત્રનું નામનું જ જ્ઞાન છે તે પણ કહી શકશે. ત્યારપછી એક જાતીય સમાજમાં જે વિભાગ પડે છે તેમની વ્યવસ્થા કરતી વખતે નીચેનું તત્ત્વ ધ્યાનમાં રાખવું જોશે.
શાસ્ત્રોના મતાનુસાર સમાજમાં સામાન્યના નામથી જે એંસી ટકા પ્રજા ઓળખાય તે પ્રજાના શુક્રબિંદુમાં પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ “બીગ એન ” (N) નામને એક આઘજીવન ગેલક (gene ) હોય છે. તે જીવન ગોલકને ગુણધર્મ એ છે કે જે જે વ્યક્તિઓમાં તે વાસ કરતા હોય છે તે તે વ્યક્તિના અન્ય કોઈપણ વંશમાં વિવાહ થાય–શ્રેષ્ઠ વંશમાં થાય તો પણ તે સંબંધથી શ્રેષ્ઠ અગર લાયક પ્રજા
? Man's Mental aptitudes-Sir Arthur Keith. Rationalist annual journal 1929.
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજwથના
૨૫e
ઉત્પન્ન ન થતાં સર્વ સાધારણ પ્રજા જ ઉત્પન્ન થશે. તેથી ઉલટું 218 2121 ( High grade ruling Castes ) 2404174 gadi એમ જણાયું છે કે એ વંશમાં “એન એન ” ( N N) આદ્યજીવન ગેલક હોય છે. આ “એન એન ” ગેલક જેમની પ્રકૃત્તિમાં હેય છે તે વંશને વિવાહ સંબંધ અંદર અંદર થાય તે તે વર્ગમાં દરેક પેઢીએ કર્તુત્વવાન વ્યક્તિઓ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી જાય છે. આ જ કારણને લીધે રાજવંશ નૈસર્ગિક રીતે અધિકાર ચલાવવા માટે લાયક હોય છે.
રાજવંશમાં સર્વ સાધારણ લાયકાતવાળા પુરૂષે પચાસ ટકા, શ્રેષ્ટ પ્રકારના બત્રીસ ટકા અને બાકીના હલકાઓનું પ્રમાણ પડયાનું શાસ્ત્રને જણાઈ આવ્યું છે. ક્ષત્રિયધર્મને નાશ એ સહજ પરિણામ હેવાથી અને કાનને મધુર લાગનારી (વાહવા) સમતા આજ સમાજમાં પ્રસરવા લાગી હોવાથી આવા વંશને પૂર્વ નાશ થાય અને હજુ પણ થાય છે. એકાદ કતૃત્વવાન વંશ પૃથ્વીતલપરથી નષ્ટ થાય છે તેની ખેટ ભાગ્યે જ પુરી પાડી શકાય છે !”
“Once a particular stock. Having exceptional qualities is lost, it is questionable if it can be ever replaced.”
Heredity and Eugenics-Gates page 245 એ વાત સમાજનું હિત છનારી વ્યકિતઓએ ધ્યાનમાં રાખવી જાઇએ. આવા વંશના લેકે અન્ય વણ્ય સાથેને એટલે “એન ” (N)વાળા વંશો સાથેના વિવાહના પ્રસંગે ટાળવા જોઈએ, એટલે આ વંશને ઇતર સર્વ સાધારણ વંશથી દૂર રાખવા જોઈએ.
પ્રથમતઃ બે રીતે વિભાગણી થઈ. એકવંશ વિભાગણી (Inter racial) અને બીજી વંશાન્તર્ગત (Intra racial) વંશાન્તર્ગત જે સેંકડે દસ લેકે હોય છે તેમને દેખીતી રીતે સેંકડે એંસીથી અલગ કરવા જોઈએ. જેને અનુવંશનો વંશદષ્ટિએ અભ્યાસ કર્યો છે, તેમને
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
હિંદુઓનું સમાધનાશામ, એમ દેખાયું છે કે પ્રજાને શ્રેષ્ઠ કનિષ્ઠ ભાવ વંશપર આધાર રાખે છે, એટલે કેટલાક વંશામાં શ્રેષ્ઠ પ્રજાનું પ્રમાણ વધારે હોય છે ત્યારે કેટલાક વંશમાં હલકી પ્રજાનું પ્રમાણ વધારે હોય છે. અહીંના પંડિતે ધર્મનું રહસ્ય અથવા મંથન માત્ર શાબ્દિક પ્રમાણે પર કરે છે તેના કરતાં તેઓ આવી રીતે વંશને અભ્યાસ કરશે તે તેમને પણ એ બાબત સમજાશે. અમે આવી રીતે કેટલાક વિશેની દસ દસ પેઢીઓ સુધી અભ્યાસ કર્યો છે. આવી જાતના વંશે ચુંટી કાઢી પછી તે વંશમાંનું સાધમ્ય, વૈવિધ્ય જોઈ તેમના સમૂહ બનાવવા જોઈએ અને એજ વંશોની સંભાળ લેવાની જરૂર હોવાથી સાંકેતિક કડક સંસ્કારે તેમનામાં રૂઢ થવા જોઈએ. ત્યારે એ પ્રજા પિંડ દૃષ્ટિએ વંશપરંપરા સુદઢ રહેશે. ઉત્તમ સમાજશાસ્ત્રજ્ઞ આ જ વર્ગની ખરી વ્યવસ્થા કરશે
જુદા જુદા વંશ અને તે વંશાન્તર્ગત એક ઉપર એક થરે, એમ વ્યવસ્થા થઈ. વશાન્તર્ગત કોઈ પણ સમૂહમાં, મૂળ વંશમાં જ જે ગુણ નથી તે કદી પણ ઉત્પન્ન થશે નહિ, એ બાબત તરફ દુર્લક્ષ કરવું ચાલી શકે તેમ નથી. એ જ નિયમ સર્વ અવયવ અને અવયવીને પણ યથાપ્રમાણ લાગુ પડે છે. પછી વંશાન્તર્ગત જે થરે પડે છે, તે સર્વ સાધારણ રીતે એક જ પ્રકારથી પડે છે. જેમ બુદ્ધિજીવી સમૂહ, આયુધજીવી સમૂહ, દ્રવ્યોપ્તાદક સમૂહ અને શ્રમજીવી સમૂહ એને જ આપણે સામાન્ય રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામો આપીશું ની વંશ અને કેકેશીયન વંશ એ બનેમાં બ્રાહ્મણે હેઈ શકે, પણ એ બંને પ્રકારના બ્રાહ્મણે સમાન નથી.
i Eugenics --Dean Inge; Hereditary genius-Galton; The right of the unborn child Karl Pearson; erat' પત્રમાંના ઇતિ ભેદપરના લેખો,
2 See quotation on page 248 Anti-christ-Nietzsche
-
ની
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૩ મું વિવાહવિચાર
શાન્તર્ગત સમૂહ બનેલા હોય તેમાં અને ન બન્યા હોય
તે તે બનાવીને તેમાં, અરસપરસ કેટલા
પ્રમાણ સુધી વિવાહ થાય તે હરકત નથી વિવાહની મર્યાદાઓ એ બાબત નિશ્ચિત થવી જોઈએ. હિંદુ
સમાજમાં ઉત્પન્ન થયેલી જાતિ સંસ્થાએ આને પૂર્ણ વિચાર કર્યો હોય એમ દેખાય છે. સમાજશાસ્ત્રજ્ઞના અને પ્રાણીશાસ્ત્રજ્ઞના મતાનુસાર જઈશું તે અત્યંત નજીકના રક્ત સંબંધીઓમાં વિવાહ થવો ન જોઈએ. (Consanguinity ) અને રક્તભેદવાળી બહુ દૂરની વ્યક્તિઓ પણ વિવાહને લાયક નથી. મનુ
व्यभिचारेण वर्णानामवेद्यावेदनेन च । स्वकर्मणश्च त्यागेन जायन्ते वर्णसंकराः॥
અ. ૧૦, બ્લેક ૨૪ “બ્રાહ્મણાદિ વણે એકબીજા વર્ણ સાથે વ્યભિચાર કરવાથી, સમાન ગોત્રની કન્યા સાથે વિવાહ કરવાથી અને પિતાની જાતિના કર્મોને ત્યાગ કરવાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે.”
ઉપરના લેક પરથી સ્પષ્ટ થશે કે મનુને મત આધુનિક પ્રાણીશાસ્ત્રના મત સાથે બરાબર સુસંગત છે. એ બંને નિયમ બરાબર પાળવા હેાય તે એકબાજુ એ સગોત્ર વિવાહ ત્યાજ્ય અને
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
બીજી બાજુએ પોતાના સમૂહની બહાર જઈ કોઈ વ્યક્તિ વિવાહ કરી શકશે એ નિયમનું હિંદુઓએ પોતાના સમાજશાસ્ત્રમાં પાલન કર્યું છે. સેંકડે દસ ટકા જેટલા શ્રેષ્ઠ વર્ગમાં પણ વળી સંઘો પસંધ ( Crystal within crystal) Gelur [1421 3492112 or ઉત્પન્ન થશે. આ લેકેને હિંદુઓના સમાજશાસ્ત્રમાં “નૈવણિક એવું નામાભિધાન પ્રાપ્ત થયું અને તેમના માટે જ આચારના કડક નિયમો લાગુ કર્યા છે. બાકી સેંકડે એંસી ટકાવાળો જે વર્ગ રહ્યો તેમને આચારસુલભ જીવનની વ્યવસ્થા અને માનસિક સમાધાન માટે કઈ પણ એકાદ ધર્મનું સ્વરૂપ એવી વ્યવસ્થા કરી આપી આ બધા. સંસ્કાર એટલે મુખ્યત્વે કરીને ઉપનયન સંસ્કાર ન કરવાને લીધે એક જાતિએટલે ઉપનયન સંસ્કાર ન થયેલી રહી. અહીં એક જાતિને અર્થ એક રૂપ જાતિ એ નથી. તેમાં પણ વળી સમૂહ પડતા જશે અને તે સમૂહ પણ સમાન રહેશે નહિ. મનું સાચું જ કહે છે,
ઘણા: ક્ષત્રિો પૈત્ર વ: દ્વિતિય !
चतुर्थो एकजातिस्तु शूद्रोनास्ति तु पंचमः ॥
“બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય આ ત્રણ વર્ણો દિજાતિ કહેવાય છે અને ચોથા વર્ણ શક એકજાતિ કહેવાય છે. પાંચમો વર્ણ નથી.
આવી રીતે વંશની સમૂહાદિ સપસંઘમાં વ્યવસ્થા થયા પછી પ્રકૃeોની ચુંટણી કેમ કરતાં જવી અને નિકૃષ્ટોની ઘટ કેમ થશે એ વિચાર સમાજશાસ્ત્ર અગર સમાજનેતાએ કરવો જોઈએ. જે વશેને શ્રેષ્ઠ તરીકે ચુંટવામાં આવે છે, તેમનામાં નૈસર્ગિક નિયમાનુસાર કર્તવવાની પ્રજાનું પ્રમાણ વધુ જ હશે, પરંતુ તે પ્રમાણ દરેક પેઢીએ કાયમ રાખવું હોય અગર વધારવાનો પ્રયત્ન કરે છે તે ઉચ્ચ કવવાન વિશે પણ કંઈક વંશ સંચારી (Herediatry) દેશોમાં સપડાયા છે કે કેમ તેને વિચાર છે જોઈએ. વંશસંચારી રણે પણ હેય છે, અને દે પણ હેય છે, તેથી ગુણ પ્રઢ
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
થતા જશે, નષ્ટ તો નહિ જ થાય, એવા પ્રકારની કંઇક પણ વ્યવસ્થા વિવાહ પદ્ધતિમાં કરવી જોઇએ. આવી રીતે વિચાર અને આચારાનું પાલન કરવાને બદલે આપણે સમાજશાસ્ત્રોના પરમેશ્વર તરફથી જ પ્રેરણા મેળવતા પ્રેષિત વગેરે અર્ધદગ્ધ લેકેનાં વ્યાખ્યાને સાંભળતા બેસીએ છીએ. એ નિંઘ નહિ તે શું? આજે અશાસ્ત્રીય પ્રવૃત્તિ આપણા સમાજમાં રૂઢ થએલી છે તે જ આપણે નાશ કરશે. પરકીય રાજસત્તા નહિ ! પરકીય રાજસત્તા ભાતિક વિજય મેળવે છે, પરંતુ આવી પ્રવૃત્તિઓથી અંતઃકરણે જ દુષિત થાય છે. જે પ્રમાણે કાન્સની રાજક્રાન્તિના કાળમાં અમને રસાયનશાસ્ત્રોની કંઈ જરૂર નથી એમ કહી ત્યાંની સુધરવા લાગેલી પ્રજાએ સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રજ્ઞ હૈ વહાયસિયરનું ખૂન કર્યું, તે પ્રમાણે જ આજે લેકમત બુદ્ધિપ્રાધાન્યના નામ હેઠળ બુદ્ધિપ્રામાણ્યનું જ ખૂન કરે છે ! જ્યાં જોઈએ ત્યાં બુદ્ધિપ્રામાણ્યની ઘાષણ સંભળાય છે અને બુદ્ધિનાં સ્તુતિસ્તોત્રો ગવાય છે. પરંતુ એ જ બુદ્ધિને વિશેષ ઉપગ કયાંય કર્યો દેખાતો નથી. બુદ્ધિવાના લકોની બુદ્ધિને ઉપયોગ કરી લેવાને બદલે તેને ઉપહાસ કરવો એ લેકમત જંગલી બનતું જાય છે એની નિશાની છે ! અમને તે આ લેકમતના ખીચડને અર્થ જ સમજાતા નથી. એક તરફ બુદ્ધિને પ્રામાણ્ય તરીકે સ્વીકારવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેથી ઉલટું કોઈ પણ વિષયને કે પ્રશ્નને પદ્ધતિસર અભ્યાસ ન કરતાં સીધા અભિપ્રાય બાંધવામાં આવે છે. આ તે કેવો બુદ્ધિવાદ! સુશિક્ષિત લેકેને અને પિતાને નેતા કહેવડાવી લેનારા લેકેને અંતરર્તિ એટલે બુદ્ધિપ્રામાણ્ય નહિ એ જ હજુ સમજાયું નથી. એ આપણા સમાજનું દુર્દેવ છે. કેઈ પણ તરૂણ અગર તરૂણીને પિતાના જીવન ભાગીદારના કુલના આનુવંશિક ગુણો જોવાની જરૂર જણાતી નથી એ અભ્યાસ કર્યાનું ચિહ્ન તે અવશ્ય નથી. તેમને મન તે શિક્ષણદિ બાહ્ય ગુણ સમાન થાય તે બસ, પછી આનુવંશાદિ રણ જેવાની શી જરૂર છે?
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમ રચનાશા
ત્યારે વળી ભાગીદાર શેાધવાની બાબતમાં પણુ નીચેના પર્યાયે ઉત્પન્ન ચશે. વંશમાં ઉત્તમ ગુણ છે, વ્યક્તિ પણ વ્યવહારચાતુર્યથી પરિપૂર્ણ છે, પરંતુ હાલે સમાજમાં જેને શિક્ષણ કહે છે તે પ્રકારનુ શિક્ષણ વ્યકિતનું થયું નથી. આવી રીતે કુલગુણા, સંસારયાત્રા ચલાવવા માટે જરૂર પડતા વ્યાવહારિક ગુણો અને શિક્ષણરૂપી એપ એ ત્રણ તત્ત્વાની દૃષ્ટિએ વિચાર કરીશું તે ધણા જ પર્યાયે થશે. પરંતુ વિસ્તાર થશે એ ખીકે અહીં આપતા નથી. સત્ર શિક્ષણના ભપકાદાર ખાદ્ય રગરાગાનને જ મહત્વ આપવામાં આવે છે. ખીજા બે ગુણાનેા કયાંય વિચાર પણ કરવામાં આવતા હેાય એમ દેખાતું નથી. સંસારયાત્રા ચલાવવામાં જોઇતા સર્વ ગુણા શિક્ષણવર્ડ ઉત્પન્ન ચાય છે, એવા આધુનિકાને અજ્ઞાન મત છે. સુશિક્ષિત એટલે વિશેષતઃ સાહિત્યના અભ્યાસકરનારા લેાકેા વ્યવહારબુદ્ધિમાં કુશલ હાય છે એ વાત હજુ સિદ્ધ થવાની છે. ત્રીજું તત્ત્વ જે આનુવાંશિક ગુણુ તે પર શિક્ષણની શી અસર થાય છે તેને વિચાર કરીએ. આ શિક્ષણુથી એવું તે શું અને છે કે તેને અનુવંશ કરતાં પણ વધારે માનવું ? આ બાબતના ઉકેલ અમારાથી થઇ શકતા નથી. ડૉ. હ કહે છે કે, ‘ સાર્વત્રિક શિક્ષણને જ આધુનિક પ્રજાસત્તાક રાજપદ્ધતિના પાયે। માનવામાં આવે છે. પરતુ શાસ્ત્રોએ પ્રકાશમાં આણેલા સિદ્ધાન્તા માન્ય કરીએ તે ( અને તે માન્ય કરવા જ પડશે ) એમ કહ્યા વિના છુટકા નથી કે આપણે રાષ્ટ્રના હજારા રૂપીઆનુ નુકસાન કરીએ છીએ; કારણ કે ‘ એન ' ( N ) એ આદ્યજીવન ગેાલકથી યુક્ત, ( ગમે તેા શ્રીમંત હેાય કે ગરીબ હાય ) કાઇ પણ છેાકરાને આપેલું કેવળ અક્ષરજ્ઞાન (Barest elementary education)થી વધુ શિક્ષણુ નિરૂપયેાગી નીવડે છે. આ જ જોઇએ તે જે છેાકરાએ પોતાની યેાગ્યતા પ્રમાણે પેાતાને અને માવિત્રાને ઉપયેગી થઈ પડે એવું ધનાર્જન કરવામાં રાકાયલા હેાવા જોઇએ, તેને બદલે તે છેકરાઓને
• The future of Life, C, Hurat.
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
લાંબા કાળ સુધી અમરતા શાળા કૅાલેજમાં ખાસી રાખવામાં આવે છે. આપણા વિશ્વવિદ્યાલયમાં પુષ્કળ જગાએ શ્રીમંત પણ નાલાયક એવા સર્વ સાધારણુ વગે` રાકી મુકી છે; શાસ્ત્રન ષ્ટિએ ડૅા. હના મતાનુસાર આવી સ્થિતિ છે. ત્યારે આજે અમારા સુશિક્ષિત મનાએલા સમાજમાં એ જ શિક્ષણ વિવાહ કરવાને પુરતું મનાય છે. વંશોના ગુણ અને શિક્ષણથી ઉત્પન્ન થનારા ગુણ એ બંનેમાં વિકલ્પ આવે તે શિક્ષણાદિ ગુણા કરતાં વંશોના ગુણાને વધારે મહત્વ અપાવું બેએ. આ બાબતમાં લગભગ બધા શાસ્ત્રજ્ઞાને એકમત છે, જુદાં જુદાં કારણા કહેવામાં આવે છે પણ સિદ્ધાન્તની ખાખતમાં મતભેદ નથી દેખાતા.
૨૬૫
ડૉ. સ્ટ,૧ ડૉ. કાર્લ પીયરસન, સર ફ્રાન્સિસ ગાલ્ટન, વગેરે અધિકારી લેકાના મતાનુસાર વ્યકિતની પ્રવૃત્તિ બદલવાની બાબતમાં શિક્ષણના વિષૅષ ઉપચેગ થતા નથી. ત્યારે મેન્ડેલના અનુયાયીઓના મત પ્રમાણે તેા વંશ સુધારણાની દૃષ્ટિએ શિક્ષણના ખીલકુલે ઉપયેગ થતા નથી. ડૉ. ડૅાન કૅટર કહે છે કે, “ તેથી જ એવા સિદ્ધાન્ત પ્રસ્થાપિત થાય છે કે શારીરિક ક્રિ પણ માનસિક ગુણ ધર્મ પણ આનુવ’શિક હાય છે.' આ સિદ્ધાન્ત વ્યાવહારિક દૃષ્ટિએ બહુ જ મહત્વના છે. બુદ્ધિની અગર મનની વૃદ્ધિ પરિસ્થિતિ સારી હાય તે થઇ છે એમ કહેવા માટે બહુ થૈડે અવકાશ છે. બાહ્ય પરિસ્થિતિથી, વ્યકિતએ ઉદરનિર્વાહા કયા ધધા કરવા જોઇશે, એ બહુ તેા નક્કી થઇ શકશે. પરંતુ બુદ્ધિની અગર મનની જાતિ ( Kind ) બદલવી શકય નથી; કારણ કે તે જન્મકાળે જ નિશ્ચિત થઈ ગયેલી હાય છે.
↓ Future of Like~C. C. Hurst; Relative Strength of Nature and Nurture-Pearson and Elderion; Hereditary genius-Sir Francis Galton.
a Heredity in the light of recent research-Doncaster
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
હિંદુઓનું સમાંજરચનાયાસ
વ્યકિતએ જે ગુણુ અહીં સંપાદન કર્યા હશે તે ગુણોની સંતતિમાં સક્રાન્ત થવાની આશા તે। તેથીએ અનેકાંશે કમી છે. શિક્ષણથી વશ સુધરશે એ તે આધુનિક સુશિક્ષિતાને ભ્રમ માત્ર છે! પિતા, પોતાને શિક્ષણ મળ્યું હતું તેથી જોઇએ તે ભલે પુત્રને શિક્ષણ આપે, પરતુ છેકરાને શિક્ષણ મળે કે ન મળે તે પણ તેની ખાદ્ધિક અને માસિક શિત જેમની તેમજ રહેશે. પુષ્કળ લેાકાની એવી કલ્પના હાય છે કે ખરાબ પરિસ્થિતિમાં અનેક પેઢીઓ રહેવાથી
વ્યાધિઓ ઉદ્દભવે છે. પરંતુ અમુક પિરિથિતમાં અનેક પેઢીએ સુધી રહેવાથી તેનું પરિણામ સતતિમાં સંક્રાન્ત થાય છે એ જ ખાખત મૂળ વિવાદાસ્પદ છે. આ વિષે પુલિઅન હર્લેના મત જાણવા જેવા છે. તે કહે છે,
“ It is probably true, however, that not only the average physique of slum-dwellers is somewhat low, but also their average inherited potentialities; This is almost certainly not due to the effet of living generations after generations in slums, but due to the fact that a consider able proportion of types, that have inherited poor qualities have gradually drifted into slum conditions of living" Stream of Life-Julian Huxley page 41
આ ખાતામાં વાંશિક ગુણેાની તુલના કરી જોશું તે પરિસ્થિતિનું પરિણામ ઘણું જ ક્ષુદ્ર સ્વરૂપનુ છે. એમ દેખાશે. માનવ પ્રગતિ થાડા પ્રમાણમાં પણ જો પરિસ્થિતિના સારા નરસા પણાપર આધાર રાખતી હશે તેા પરિસ્થિતિ સુધરવાથી વંશ સુધરશે. પરંતુ અનુવ’શના અભ્યાસ પરથી દેખાય છે તે પ્રમાણે જો માનવનું જીવન મુખ્યત્વે કરીને વાંશિક ગુણાપર આધાર રાખતું હેાય તે પરિસ્થિતિની સુધારણાથી ઉલટી હલકા વશની વૃદ્ધિ ઝડપથી થઈ એકદરે ભેંશની અધેાગતિ જ થશે. બાળક જન્મે છે તે પિતાના
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
જેવું જ હોય છે. એ સામ્યતાનું કારણ કંઈ તે પિતાથી જમ્યો છે એ ન હોઈ, તેઓ બંને એક જ શુક્રબિંદુમાંથી જન્મ્યા એ છે, એટલે બાલક જાણે પિતાનું ઓરમાન ભાઈભાંડુ જ ન હોય ! એટલું જ નહિ પણ પિતા પોતે જ “બામા હૈ પુત્ર નામાણિા'
ચાદર માસે દિ સ્ત્ર: નૂર્વ ભૂતે તથા વધના” “માલાपद्मरागाणां जन्म काचमणेः कुतः।' 'यस्मिन्कुले त्वमुत्पन्नः પારલા ” તેથી જ અમે વારંવાર કહીએ છીએ કે વિવાહની બાબતમાં મુખ્યત્વે કરીને જે શ્રેષ્ઠ વંશની સંભાળ રાખવી હોય તેમાં કુલગેત્ર વધુ મહત્વનું છે. ઉત્તમ પરિસ્થિતિ અગર શિક્ષણ નહિ ! શ્રેષ્ઠ પ્રજાને માર્ગદર્શક થાય એવી સામાન્ય વિવાહની બાબતમાં
કયાં કુલે ગ્રાહ્ય અને કયાં કુલે ત્યાજ્ય
વગેરેની સામાન્ય રૂપરેખા કેઈકે પણ કલેની માહ્યગ્રાહાત આંકી દેવી જોઈએ. આ જાતની રૂપરેખા
હિંદુ સમાજશાસ્ત્ર સિવાય અગર આધુનિક સુપ્રજાજનનશાસ્ત્ર પરના લેખકે સિવાય બીજે કયાંય પણ વિશેષ મળી આવતી નથી. હિંદુ શાસ્ત્રોની દૃષ્ટિએ ત્યાજ્ય કુલેની વ્યવસ્થા નીચે પ્રમાણે કરી છે. એ વ્યવસ્થામાં શાસ્ત્રીય નિયમેનું ઉત્તમ રીતે પાલન કરવામાં આવ્યું છે કે નહિ તેને વિચાર વાંચક પોતે જ કરે. પહેલાં તે પિતાનું ગોત્ર ત્યાજ્ય, બીજે માતાના પિયરનો વંશ ત્યાજ્ય. મનું કહે છે,
असपिंडा च या मातुः असगोत्रा च या पितुः। सा प्रशस्ता द्विजातीनां दारकर्मणि मैथुने ॥
અ. ૩, લોક ૫ અસપિંડા એટલે સપિંડ નહિ તે. આ પદને અર્થ માતાનું પિયરનું નેત્ર એ લેવો જોઈએ કુલ્લક ભટ્ટ કહે છે, “ શકા
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
માજરચનારાજ
न्मातृसगोत्रापि मातृवंशपरंपरा जन्मनाम्नोः प्रत्यभिज्ञाने सति न बिवाह्या, तदितरातु मातृसगोत्रा विवाह्या इति સંહીતા' (માતાના ગેત્રમાંની–પણ માતાના અવટંક કે નુખવાળી સ્ત્રી વિવાહને એગ્ય નથી; પરંતુ તે જ ગોત્રની હોય અને બીજા અવટંકની હોય તો તે સ્ત્રી વિવાહ કરવા યોગ્ય છે–હરકત નથી.) આથી વધારે સારે નિયમ સુપ્રજાજનશાસ્ત્રની દષ્ટિએ કેમ કહી શકાય એ જ અમને સમજાતું નથી. કેટલાક ગ્રંથકાર માતગોત્રની ગમે તે કન્યા નિષિદ્ધ માને છે. જુઓઃ સત્રા માટે नेच्छन्त्युद्वाहकर्मणि । जन्मनाम्नोरविज्ञाने उवहेविशंकितः । परिणीय सगोत्रां तु समान प्रवरां तथा। तस्यां कृत्वा समुत्सर्ग दिजश्चांद्रायणं चरेत् । मातुलस्य सुतां चैव मातृगोत्रां
વન્ના' તેવી જ રીતે “અરજોત્રા જએ પદના સગોત્ર અને સપિંડ એવા બંને અર્થો લેવાના છે. ટૂંકમાં કન્યા માતપિતાની સગોત્ર અને સપિંડ ન હોવી જોઈએ. વળી સપિંડ શબ્દનો અર્થ કરતી વખતે અડચણ ઉભી થશે, તેથી તે વિષે પણ વિચાર થ જોઈએ. દિધર્મશાસ્ત્રકારે સપિડાને અર્થ બે પદ્ધતિથી કરે છે. એક જીમૂતવાહનની પદ્ધતિ અને બીજી વિજ્ઞાનેશ્વરની પદ્ધતિ. સાત પેઢીઓ પછી સપિડતા નષ્ટ થાય છે એમ જે પદ્ધતિ કહે છે તે પ્રાણીશાસ્ત્રને વધુ નજીક છે. પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીશું તે જે બે વ્યક્તિઓની સપિડતાનો નિર્ણય કરવું હોય તે વ્યકિતઓના અમુક પેઢીઓ પહેલાં જેટલાં પૂર્વજોનું અસ્તિત્વ હેવું શક્ય છે તે કરતાં એક પણ પૂર્વજ ઓછા હોય તો સમજવું કે કયાંક પણ છેડા ઘણા સગપણમાં વિવાહ થતા હોવા જોઈએ. ધારો કે આજ જે વ્યકિતઓ હયાત છે તે વ્યકિતઓના દસમા સૈકામાં કેટલા પૂર્વજો હશે તેનું
? હુ ભટ્ટ on મનુ ૨ Modes of research in genetics-R. Pearl
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહ િવચાર
ગણિત કરી જોએ. ત્રીસ વર્ષે એક પેઢી એવા હિસાબ કરીએ તે સને ૯૪૩ થી ૧૯૭૩ સુધી ૯૯૦ વર્ષી એટલે ૩૩ પેઢીએ થાય છે. તેથી આજની વ્યકિતનાં સને ૯૪૩ માં (૨) ૩૨ એટલે ૮૫, ૯૮, ૦૯, ૪પ૨ પૂર્વજો હાવા જોઇએ. આના કરતાં એક પણ એછે હાય તો જરૂર કાઈ જગાએ સપિંડાને વિવાદ્વ થયેલા હવા જોઇએ. અહીં સપિંડાને વિવાહ કરવા કે નહિ એ પ્રશ્ન નથી. પણ કયા વશમાં કરવા અને તેની મર્યાદા ક્રમ નક્કી કરવી એ છે. તે પ્રશ્નોના વિચાર ન કરતાં ધર્મીમાં અત્યંત રૂઢ કરવામાં આવેલા નિયમે તેડવા તરફ તણાની જે પ્રવૃત્ત વધતી જાય છે તે પરિણામે હિતકારક થશે નહિ. સપિંડી એ પ્રકારના હેાય છે. એક ગોત્ર જ સર્પિડ અને ખીજે ભિન્ન ગોત્ર જ સપિંડ. ગોત્ર જ સપિંડ એટલે વંશપર પરાથી ચાલી આવેલી પુરૂષ સ ંતતિ ( Agnates ) અને ભન્ન ગોત્ર જ એટલે વશપર પરાથી ચાલી આવેલી સ્ત્રી સતિ (Gogates). હુવે અમારા સમાજશાસ્ત્રજ્ઞાના મતાનુસાર આ લેકેતે * પંચમાલતમાપૂર્ણ માતૃત: વિસ્તૃત: તથા ' એમ માન્યા છે. એટલે કે માતાની બાજુએ પાંચ પેઢીએ પછી અને પિતાની બાજુએ સાત પેઢીએ પછી સાપિંડય દેષ નષ્ટ માનવા. સગેાત્ર એટલે એકજ ગોત્રમાં જન્મેલું ગોત્ર એ શબ્દના ગમે તેવા અ કરવામાં આવે તા પણ પ્રવરાધ્યાય પ્રસિદ્ધ ગોત્રો લગભગ ત્રણ ચાર હજાર વર્ષો થયાં આજના જ સ્વરૂપમાં પિતા તરફથી પુત્રને (In the male line ) એ પદ્ધતિએ ચાલ્યાં આવેલાં છે, એ વાત નિર્વિવાદ છે. ગોત્ર શબ્દના વ્યુત્પત્તિ પ્રધાન જે અર્થા કરવામાં આવે છે, અર્થા કરવા સારા નથી, એટલું જ નહિ પણ તે હાસ્યાસ્પદ છે. ત્રણ હજાર વર્ષ એટલે લગભગ સો પેઢી જાતિનાગુવિશિષ્ટીકરણ માટે પુરતી નથી ?
તેવા
થઈ, એ શું પછી માનવી ગુણુ
૧ Hindoo aw-D. F. Mulla.
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^^
^^^
^w
w
ધર્મ અનુવાંશિક ગુણ ધર્મ-ક્યારે પણ નાશ પામતા નથી એ બાબત પ્રસિદ્ધ છે છતાં ગાટનની ગણિતાત્મક પદ્ધતિને ન સમજાએલા નિયમેનો આધાર લઈ આજ હિંદુ સમાજ એટલે ઉચ્ચવર્ણય હિંદુ સમાજને સગોત્ર વિવાહ કરવાની શિફારસ કરવી વિઘાતક થશે એમ અમે માનીએ છીએ, એવા ઉપદેશો મુંબઈ વિશ્વવિદ્યાલયના ખાસ કૃપાછત્ર નીચે કરવામાં આવે છે.
સગોત્ર વિવાહને વિચાર કરવા લાગીએ તે એમ દેખાશે કે તદન નજીકના સગોત્ર એટલે પિતાપુત્રીને અથવા ભાઈ બહેનને. આવા વિવાહોના સાપિંડયાનો અને સગોત્રત્વનું માપન કેમ કરવું એ સંબંધી ઘણાય ગણિતાત્મક નિયમ રેમંડ પર્લ, કાલે પીયરસન વગેરે લેખકેએ આપ્યા છે. જ્યારે એકાદ ગુણ અમુક વંશમાં સ્થિર કરવાનો હોય ત્યારે આવા પ્રકારના વિવાહને ઉપયોગ એટલે ઉપર ઉપરથી વંશને સમજાતીય વ્યક્તિના વિવાહ કરી ગુણોની ચુંટણી કરવી વધારે મુશ્કેલ પડતું નથી. પરંતુ આ પ્રકારના વિવાહ નક્કી ફાયદાકારક જ થાય છે એમ નથી, એ કેવી રીતે તે જોઈએ. પ્રત્યેક વ્યક્તિ અમુક ગુની બાબતમાં શુદ્ધ (Homozygous) અને કેટલાક ગુણેની બાબતમાં સંકીર્ણ (Heterozy gous) હોય છે. જે ગુણ વ્યક્તિની સંતતિમાં જે ને તે સંક્રાન્ત થાય છે તે શુદ્ધ ગુણ, પરંતુ સંકીર્ણ ગુણોની માંડણી તે જ વ્યક્તિની સંતતિમાં જુદાં જુદાં સ્વરૂપે થવા સંભવ છે, તેથી કોઈ પણ વંશમાં કે જાતિમાં અમુક એક અગર અનેક ગુણો શુદ્ધ થયા હોય તે તે શુદ્ધ રાખવા એ પહેલું કાર્ય છે. વળી એ ગુણો પણ પ્રત્યક્ષ ( dominant) અને તિરહિત (Recessive) એમ બે પ્રકારના હોય છે. અમુક
Heredity and Eugenics-Gates. 2 Hindoo Exogamy-Karandikar, 3 Modes of Research in genetics-R. Pearl.
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહતિયા
એક વંશના ગુણ દોષ સપિંડ વિવાહથી શુદ્ધ થતા જશે પરંતુ વંશમાં ગુણ હોય છે તેમ પણ હોય છે. એ દે થોડાઘણા વંશમાં પણ હિતકારક થશે નહિ. વ્યકિતમાં લુલાં પાંગળાં કરનારા, કુરૂપતા લાવનારા, મૃત્યુ ઉત્પન્ન કરનારા, ગાંડપણ લાવનારા, એવા પણુ જીવન ગોલક (genes) હોઈ શકેવળી આ ગુણે સૃષ્ટિમાં તિરહિત હોય છે, એ પણ સત્ર વિવાહથી વૃદ્ધિ પામવા લાગશે. આ પ્રમાણે સગોત્ર વિવાહથી ઈષ્ટ અને અનિષ્ટ બંને પ્રકારના ગુણેમાં વ્યક્તિ શુદ્ધ એટલે ઉપર કહ્યા પ્રમાણે એ જ ગુણ સંતતિમાં જેવાને તેવા સંક્રાન્ત કરનારી–થતી જશે; તેથી પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ સગોત્ર અને સપિંડ વિવાહ અગ્રાહ્ય છે. વિવાહ એ રીતે થવા જોઈએ કે પ્રત્યક્ષ સારા ગુણો એમને એમ રહી, તિરહિત દુગુણે ઓછી થાય. એ બંને બાબતે સાથે સાથે સાધવાની હોય છે. અહીં સમાન જીવન ગોલકાની ચુંટણી થતી હોવાથી, બહારથી એકરૂપ દેખાતી પરંતુ અનુવંશથી ખરેખર ભિન્ન વ્યકિતઓ ટાળવામાં આવશે તે પણ ઉપર કહેલું દિવિધ કાર્ય સિદ્ધ થશે કે નહિ એ કહેવું દુર્ઘટ છે, તેથી સગોત્ર સપિંડ વિવાહ કેવળ તે સગોત્ર સપિંડ છે એટલે જ ત્યાજ્ય ન હોય તે પણ જે વશ મૂળથી દોષ રહીત હોય એવા વંશે જે પૃથ્વીતલ પર કયાંય મળી આવે તો તે વંશમાં એવા વિવાહ ભલે થાય. પરંતુ આવા વિવાહની હાલે એટલી બધી જરૂર કેમ જણાઈ છે, એ સમજાતું નથી. વ્યાવહારિક અડચણે માટે સૃષ્ટિના નિયમોનું ઉલંધન કરવું ન જોઈએ, એવી અમારી અલ્પ સમજણ છે. વળી સગોત્ર, સપિંડ એટલે કે લેહીથી નજીકની વ્યકિતઓ વચ્ચે વિવાહ થાય તે તે સમાજમાં બીજા પણ અનેક દોષ ઉત્પન્ન થાય છે. આ જાતના વિવાહ પેઢી દર પેઢી સતત થતા જાય તે પણ ગુણ હાની થયેલી દેખાતી નથી. પરંતુ એકાદ પેઢીમાં જે બહારને ભાગીદાર કરે પડે, તે માત્ર તે વંશના સર્વ સદ્દગુણોનો નાશ
? Basi, of Bruding-L. F Witmey
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
હિંદુનું સમાજરચનાશાસ
ચાય છે. વળી પ્રત્યક્ષ ગુણના સાનિધ્યને લીધે તિાહિત ગુણા (પ્રત્યક્ષ પ્રભાવી જ થનારા) પ્રત્યક્ષ થાય એવા સંભવ છે તેથી સગેાત્ર સપિંડ વિવાહ ટાળવા જોઇએ ઉપર બતાવ્યા પ્રમાણે તદ્દન નિર્દોષ વશામાં એવા વિવાહ થાય તે કંઇ હરકત નથી. પરંતુ આવા પ્રકારના પ્રયાગો કરવાની ભાંજગડમાં સાધારણ સમાજે ન પડવું જોઇએ.
સગોત્ર, સર્પિડ વ્યકિતએ વિવાહ માટે અગ્રાહ્ય છે એમ નક્કી થયા પછી એ પ્રશ્ન એટલેથી જ અટકતા નથી. એક ગોત્રના ન હેાવા છતાં વંશ શુદ્ધિની અને સુપ્રાશાસ્ત્રની દૃષ્ટિએ ઘણા પ્રકારના વશે સાથેના વિવાહ સબંધના ત્યાગ કરવો જોઇએ અને તેની ચર્ચા હિંદુ સ્મૃતિકારાએ બહુ જ સુંદર રીતે કરી છે. મનુ કહે છે કે,
""
महान्त्यपि समृद्धानि गोजाविधनधान्यतः | स्त्रीसंबंधे दशैतानि कुलानि परिवर्जयेत् ॥ हीनक्रियं विपुरुवं निश्कंदो रोमशार्शसम् | क्षय्यामयीव्यपस्मारी वित्रिकुष्टी कुलानि च ॥ અ. ૩, શ્લાક ૬, ૭
નીચેના દસ કુળા, ગામ, બકરાં, ધનધાન્ય વડે મેટાં સમૃદ્ધિ વાળાં હાય તા પણ એમની સાથે વિવાન સબધ કરવા નહિ. જેમાં જાતકર્માદિ સસ્કારે કરવામાં આવતા ન હેાય, જેમાં પુરૂષપ્રજા થતી ન હાય, જેમાં કાઈ વેદાધ્યયન કરતા ન હાય, જેમાં સ્ત્રી તથા પુરૂષના શરીરપર લાંબા વાળ હેાય તથા જેમાં કુળના સ્ત્રીપુરૂષને હરસને, ક્ષયને, મંદાગ્નિના, ફેફસાંને, સફેદ કાઢતા કે ખીજા કાઈ પણ પ્રકારના રાગ હોય તેા તેવા કુળની કન્યા પરણી નહિ”
સ્ત્રીની ચુંટણી કરતી વખતે મેટાં સમૃદ્ધિવાળાં હાય છતાં દસ કુળાના ત્યાગ કરવા. આ લેખકે જરૂર ભાંગ પીધી હોવી જોઇએ.
Effects of Consanguinous marriage-Pearson
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
A
/
૧,
૧
/
૧
ઘણાખરા ગાર કરેગી. આ
કહે છે કે શ્રીમંત વંશની કન્યા વર્ષે કરવી, તેથી જ આધુનિક સુશિક્ષિતે કહે છે કે બ્રાહ્મણોને પરિસ્થિતિ સમજાતી નથી, પરંતુ એ કુલેને બ્રાહ્મણ સાથે કંઈ અણબનાવ ન હતો. હવે આ લેકમાં કંઈ શાસ્ત્રીય બીજ છે કે નહિ એ તપાસીશું તે પ્રત્યેક પદ મનુએ સુપ્રજાશાસ્ત્રની દૃષ્ટિએ વાપર્યું છે એમ દેખાયા વિના રહેશે નહિ. એ ત્યાજ્ય કુલ આ પ્રમાણે છે. જાતકર્માદિ સંસ્કાર ન પામ્યા હોય એવાં, જે કુલેમાં ફક્ત સ્ત્રીસંતતિ ઉત્પન્ન થતી હોય તેવાં, જે કુલેમાં વેદવિદ્યાનું અધ્યયન ન થતું હોય તેવાં, અતિશય કેશયુક્ત, અર્શ વ્યાધિયુક્ત, ક્ષયી, જઠરાગ્નિ મંદ હોય એવાં, અપસ્મારની
વ્યાધિવાળાં અને શરીર પર કેઢિ ફુટ હોય એવાં-કુષ્ટરોગી. આ વિશેની યાદી તરફ જોઈશું તે તેમાં ઘણાખરા રોગોને વિચાર કરેલ દેખાઈ આવશે. તેથી રેગન અને વંશોને શો સંબંધ છે તે હવે જોવું જોઇશે.
આયુર્વેદની દૃષ્ટિએ બહુતિક રોગ અનુવાંશિક જ હોય છે. અમને કેટલાક લકે પુછે છે કે એકાદ જખમ થવી એ પણ અનુવિાંશિક છે શું? ના, અમે તેમ કહેતા પણ નથી, પરંતુ જખમ થયા પછી રૂધિરપ્રવાહ તરત જ બંધ થ ન થવો અગર જખમનું તરત જ રૂઝાવું ન રૂઝાવું એ જરૂર અનુવાંશિક છે. કેટલાક લોકોને જખમ થયા પછી તેમને રૂધિરપ્રવાહ જલદી અટકતો નથી. અને તેથી કેટલીક વખત તેમાં તેમનું મૃત્યુ પણ થાય છે. આ રોગ અનુવાંશિક છે. તે વિષે હવે સમાજશાસ્ત્ર (જેઓ પિતાના નિર્વાહને આધાર લેકેને અનારોગ્ય પર રાખે છે, તેવા ડોકટર અને વૈદ્યો નહિ) સાશંક નથી. કેટલાક લેકે બહેરાં અને મૂગાં
થી રાગોને
? Heredity and Eugenics by Gates. See also Pearson and other writers. 18
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનું સમાજવાય
જન્મે છે એ દેશ પણ અનુવાંશિક છે. અપસ્માર (Epilepsy) એ રેગ પણ અનુવાંશિક છે અને જે વંશમાં એ રાગ હોય છે તે વંશમાં ઇતર શારીરિક અને માનસિક દોષ પણ હોય છે. અમુક ઠરાવિક સ્નાયુઓનું આકુંચન પસાર થવું ( Treneur) એ રોગ પણ અનુવાંશિક છે. આ સર્વ રોગો અને બીજા પણ કેટલાક વેગ અનુવાંશિક છે એ હવે પાશ્ચાત્યોને માન્ય થવા લાગ્યું છે. તેથી સુપ્રજાને વિચાર કરનારા મનુએ રેગોની યાદી આપવામાં ભુલ કરી છે એ આધુનિક સુશિક્ષિત ભલે બિચારા કહે, એમ કહેવાની અમારાથી તે હિંમત થઈ શકતી નથી. આર્યશાસ્ત્રાનુસાર “COજુઓ: પાર્થ નિત્ત' એવો નિયમ છે. “સર્વે તામિળો
: વયિત્વા કવાચિTધઃ વારિખ:' પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રની પ્રગતિ મુખ્યત્વે કરીને અનુવંશના નિયમો શોધાયા પહેલાં થયેલ હોવાથી, હાલે અનુવંશના નિયમો શોધાયા પછી તે વૈદકશાસ્ત્રના નિયમો નિરૂપયોગી થયા છે વૈદકશાસ્ત્રાનુસાર પરિણામની ચર્ચા અમે પાછળ કરી જ છે. હિંદુસ્તાનના નેતાઓ તરફથી આવા શાસ્ત્રોને પુરસ્કાર કરવામાં આવે છે એ દેશનું દુર્દેવ નહિ તે શું?
હવે ઉપરની યાદીમાનાં પ્રત્યેક પદને વિચાર કરીએ. જાત કર્માદિ સંસ્કાર ન પામેલાં–આ પદમાં સંસ્કારને વિચાર કરે છે. “વાતુવર્ણ ઇરિવિવારંવાદશા' અમે આગળ કહ્યું જ છે કે શ્રેષ્ઠ પ્રજા નિર્માણ થવા માટે ઉત્તમ આનુવંશ અને ઉત્તમ સંસ્કાર એ બંનેને મેળાપ થ જોઈએ. બીજાં અનેક સામાજિક કારણોને વિચાર સ્પષ્ટ માલમ પડશે કે વિવાહગ્ય વ્યક્તિઓ સમાન સંસ્કૃતિની હોવી જોઈએ. આ મુદો અમારા સમાજ સુધારકને પણ માન્ય હોવાથી, એની વધુ ચર્ચા અહીં ન કરીએ તો પણ ચાલશે.
? Tuberculosis, Heredity and Environment and other pamphlets-K. Pearson.
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષા વિધાર
w
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિપુરૂષએટલે જે વશમાં સંતતિ સ્ત્રીપ્રધાન હેાય એવા વંશ આ એક જ પદ્મ હિંદુએાના સમાજશાસ્ત્રને શા હેતુ છે તે બતાવવા સમ છે. તેની સાથે તે પદ તેમના સમાજશાસ્ત્ર વિષયક જ્ઞાનનું પણ દિગ્દર્શન કરાવે છે. આજ ઘેરઘેર ફેલાયલા સમાજશાસ્ત્રજ્ઞાનુ જ્ઞાન મનુસ્મૃતિના અભ્યાસ કર્યાં સિવાય અપૂર્ણ જ રહેશે. હવે આ પદને વિચાર કરીએ. જે વંશમાં પુરૂષસંતિત ન હાય, એટલે કે જે વંશમાં સ્ત્રી વારસદાર થવાનેા સંભવ હાય, તે વંશ સાથે જો સબંધ થાય તેા શી શી આપત્તિ આવી પડે છે તેની સુંદર ચર્ચોસર ફ્રાન્સિસ ગાલ્ટને કરેલી છે. તે કહે છે કુ, “ મે” ગણિતાત્મક પદ્ધતિના અભ્યાસ કર્યાં, તે ઉપરથી એમ દેખાયું કે સ્ત્રી વારસ સાથે થએલા બહુતેક વિવાહ। વધ્યત્વમાં જ પરિણમ્યા. તેથી સરદારવશ અગર બુદ્ધિવાનવંશ ગમે તે એવી સ્ત્રીઓ સાથે વિવાહ કરે તેા તે વંશ નિશ થાય છે.' મનુ પણ એમ જ કહે છે કે, “ સમૃદ્ધ હોય તે પણ નિષ્કુરૂષવશ વ માનવેા. પરંતુ આ મુદ્દો અડીં જ ખલાસ થતા નથી. મુખ્યત્વે કરીને જે વંશ સ્ત્રપ્રધાન અગર સ્ત્રીપ્રજ હેાય છે, તે વંશમાં જગત પર ત્રિખંડ કીર્તિ પ્રસરાવે એવા પુરૂષ સહસા ઉત્પન્ન થતા નથી. હેવલાક એલીસ કહે છે કે, “ કાઇ પણ પ્રકારની યુક્તિ પ્રયુકિતથી અગર વાક્ચાતુર્યથી જેને ખાટા પુરવાર કરવા અશકય છે. એવા એક મુદ્દો ઉત્પન્ન થાય છે. તે મુદ્દો એ કે જે વોશમાં ફકત છેાકરાએ જ જન્મ્યા તે વંશાને જુદા પાડી તેમને અભ્યાસ કરવામાં આળ્યે, અને જે વંશમાં છે।કરા અને છેકરીએ અને સ ંતતિ જન્મી એવા એકસે એસી વંશનેા પણુ અભ્યાસ કરવામાં આવ્યા, ત્યારે ચક્ષુ' દેખાઇ આવ્યું કે મહાન પુરૂષા પુરૂષપ્રધાન સંતતિમાં જ ઉત્પન્ન થાય છે.” પુરૂષપ્રજા શા માટે વધારે જોઇએ તેનાં કારણો
tr
♦ Horeditary Genius-Sir Franois Galton. 2 A Study of British genius-Havelock Ellis
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nn^^^^^^^^^^^^^^^^^^~
શિ૭
હિંતાઓનું સમાજરચનાશાહ * જો કે મનુએ કહ્યાં નથી, પણ તેથી તેને નિષ્કર્ષ ભૂલભરેલું છે એમ કેવી રીતે કહી શકાય ? હિંદુઓમાં છોકરાઓનું મહત્વ શા માટે? “પુત્રા માથા મ” એવો આશીર્વાદ શા માટે આપવાનો ? પુરૂષસંતતિ માટે જ શા માટે ઝંખના કર્યા કરવી ? વગેરે મુદ્દાઓને ખુલાસે ઉપરની ચર્ચા પરથી થશે એમ લાગે છે. પુરૂષ પ્રધાન સંતતિ શા માટે થવી જોઈએ એનાં અનેક કારણો આપી શકાશે. પરંતુ કારણોને સંબંધ જોકસંખ્યા વિષયક પ્રશ્નો સાથે હોવાથી તેને વિચાર અન્યત્ર કરીશું. મનુને નિયમ કેટલે બરાબર છે એ કાઈના પણ ધ્યાનમાં સહેજે આવી શકે તેમ છે. પરંતુ આજના સુશિક્ષિત અંધકારમાં તેની ખરી કિંમત સમજી શકાય તેમ નથી. આવા પ્રકારના સર્વ માનવજાતિને લાગુ પડનારા નિયમો શોધી દેનાર મનુને એક મહામૂર્ખ ગ્રંથકારે પક્ષપાતી કહે, બીજાએ તેનો ગ્રંથ સળગાવી દે, આ બધાં ડહાપણનાં લક્ષણો તે અવશ્ય નથી.
નિદ– જે જે વંશમાં જે જે શિક્ષણ યોગ્ય અને અનુરૂપ હેય તે તે શિક્ષણને અભાવ હોય તેવા વંશ. અહીં ફરી સંસ્કારનો જ પ્રશ્ન આવ્યો. વંશની શિક્ષણ પદ્ધતિ લાયકાત અનુરૂપ જુદી જુદી હેવી જોઈએ. બધાને એક જ પ્રકારનું શિક્ષણ આપવાની પદ્ધતિ હિન્દુ સમાજે કદી પણ માન્ય કરી નથી. આધુનિક શિક્ષણ પદ્ધતિ અત્યંત અશાસ્ત્રીય સ્વરૂપની અને સમાજ નાશક છે, એટલું જ કહેવું અહીં બસ થશે. આ પ્રકારની શિક્ષણપદ્ધતિને સમાજમાં પસાર કરવા ઈચ્છનારા લેકે તે સમાજના શત્રુ છે એમ કહેવામાં જરા પણ હરક્ત નથી.
રમશએટલે બહુ કશાળ. વાળ વધુ હેવાને વિવાહ યોગ્યત્વ સાથે શું સંબંધ છે એ પ્રશ્ન ઉપલગ દૃષ્ટિએ જેનારને
૨ માતર અથવા ઝા–વિ. રા. શિદે 3 Scientific outlook-B. Russel.
For Private and Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૭
સજા થશે. પણ મનું પ્રમાણે જ સીઝર લૉ બ્રોસો નામક ગ્રંથકારને પણ તેમાં હેતુ દેખાય છે. તે કહે છે કે, “બહુ વાળ હોવા એ વ્યક્તિમાં ગુને કરવાની પ્રવૃત્તિનું અસ્તિત્વ વ્યક્ત કરે છે.” એ વસ્તુ બરાબર છે કે કેમ એ અમે કહી શકતા નથી. પરંતુ ભિન્ન સ્થળે, ભિન્ન કાળે અને બે ભિન્ન સંસ્કૃતિના લેખકેએ એક જ પ્રકારનું વિધાન કર્યું છે એ સર્વથા ભૂલભરેલું હશે એમ અમે કહી શકતા નથી. ટાયર કહે છે કે, “ધારે કે તાર્તારના મુસલમાન અને ડાહોમીના આધુનિક અંગ્રેજો કે ફીજી ટાપુના વેસ્લેપથી ખ્રિસ્તી અને તેજ ટાપુમાંના જેસ્યુઈટ પાકી એ બંને એકાદ સ્થિતિનું વર્ણન સરખા શબ્દોમાં કરે તો તે વર્ણન કેવળ યદગ્યા સાધમ્ય કે ગ્રંથકારની લુચ્ચાઈ હશે એમ કહેવું અશકય છે. અહીં તે બંને શાસ્ત્ર એકજ અનુમાન કાઢે છે તેથી આ પ્રશ્નનો પદ્ધતિસર અભ્યાસ થવું જોઈએ એમ અમને લાગે છે.
આ સમ–અર્શ રેગ (હરસ) હેય એવા. અમે પાછળ કહ્યું જ છે કે, પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રને આ રોગને અને અનુવંશને સંબંધ સમજાય નથી. તે વૈદકશાસ્ત્રી મુખ્યત્વે કરીને પરિસ્થિતિને વિચાર કરે છે. જંગલી પાશ્ચાત્ય જેમ જેમ સુધરતું જશે તેમ તેમ એમને પણ આ સ્થિતિનું જ્ઞાન થશે. પરંતુ જે સમાજમાં આ જ્ઞાન પ્રાચીન કાળથી જ છે તે સમાજે પાશ્ચાત્યો તરફ શા માટે નજર કરવી એ સુશિક્ષિત અને સુધારકે જ જાણે. અમારા આર્ય વૈદકમાંના ગ્રંથમાં આવા પ્રકારના રેગેની યાદી જ આપી છે. આર્શસ એ પદથી આવા સર્વ રોગવાળા વંશ, એ ઉપલક્ષણાત્મક અર્થ લેવાને છે. વાગભટ કહે છે.
? Criminal man-Lombrosoo. २ अशंग हृदय
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજÄનાયો
'वातव्याध्यश्मरिकुष्टमेहोदरभगंदराः । अशांसि ग्रहणोत्यष्टौ महारोगाः प्रकीर्तिताः ॥ '
આમાંના પ્રત્યેક પદ પર ભાષ્ય કરીએ તે આખા એક બીજો ગ્રંથ જ થશે. વારંવાર અમારા હાથે અધિકારનું અતિક્રમણ થવા સંભવ છે; તેથી અહીં એટલું જ કહેવાનું કે ઉપર જે આ વૈદકના ગ્રંથમાં યાદી આપી છે, તેમાંના અહુતેક રાગોના અનુવાંશિકત્વ વિષે પાશ્ચાત્યોની ખાત્રી થતી જાય છે. એકજ દાખલા લઇએ. મધુપ્રમેહ ( Diabetes ) વિષે ડા. ગેટસ્ કહે છે કે, “ મધુપ્રમેહ રાગ તેનાં પ્રત્યક્ષ લક્ષણા પરથી અનુવાંશિક છે કે તે વ્યકિતએ સપાદન કર્યાં છે એ બાબત નિશ્ચિત થશે. પરંતુ ઘણે ભાગે આ રાગ અનુવાંશિક જ હાય છે.' આ રાગેાના સંચાર મેન્ડેલની પ્રત્યક્ષ ગુણ સક્રમણ્ પદ્ધતિથી ( Dominant ) થયેલા દેખાઈ આવે છે. જે. પી. રવા એ નામના ગૃહસ્થના વંશને અભ્યાસ કરતાં જણાઈ આવ્યું કે આ રાગ દેાષિત વંશમાં સાડ઼ ટકાથી વધારે સ ંતતિને થયો હતા.
ક્ષચી—એટલે રાજ્યમાાદિ ક્ષયથી ગ્રસ્ત થયેલા વશ, ક્ષયરાગને ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરનારા લેખક ડૅર્ડા. પીયરસન અને ડા. ગારીંગ એ તેને જણાઈ આવ્યું છે કે આ વિકાર પણુ મુખ્યત્વે અનુવાંશિક છે. પીયરસને આર્થિક દૃષ્ટિએ સુખી એવા વશના અભ્યાસ કર્યાં, જ્યારે ગારીંગે સમાજના નીચલા થરાને અને ગુનેગારાના અભ્યાસ કર્યાં. પરંતુ બંનેના સિદ્ધાન્ત એકજ થયો કે આ રાગ વિશેષતઃ અનુવાંશિક જ છે. પીયરસન કહે છે કે, સ્પર્શીજન્યત્વ (ચેપ) એ જ જો આ રાગનુ' મુખ્ય કારણ હોય તે પતિ-પત્ની વચ્ચે દેખાતું ક્ષય રાગનુ પ્રમાણ પિતાપુત્ર વચ્ચે દેખાનારા પ્રમાણ કરતાં વધુ હેવું જોઇએ, પરંતુ અત્યંત ખારીકાઇથી અભ્યાસ
·
tr
૧ Tubereulosis, heredity and Environment-Pearson, ૨ British Couviot-Charles Gorlag,
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૭
કરતાં જણાઈ આવ્યું કે માબાપનું સંતાન પરનું પરિણામ પતિ પત્નીને અરસપરસના પરિણામ કરતાં બમણું હોય છે. હિંદુસ્તાનના અગર યુરેપના પેટભરૂડકટરે શું કહે છે અને ખરેખર વસ્તુસ્થિતિ શી છે અને આજની પદ્ધતિ વડે સમાજની અધોગતિ કેમ થઈ રહી છે વગેરે જેવું હોય તે એ વિષય પર મૂળ ગ્રંથ જ વાંચો જોઈએ. ચૅટરટન હિલ કહે છે કે, “ આ રેગ પ્રત્યક્ષ સંક્રાન્ત થત હોય કે ન હોય. પણ રોગના પ્રસાર માટે હિતકારક એવી શરીરઘટના ( Constitution) તે સંક્રાન્ત થાય છે એ ચોક્કસ પ્રત્યક્ષ રગ સંક્રાન્ત થાય છે એમ કહે અગર તેને પિષક શરીરઘટના સંક્રાન્ત થાય છે એમ કહે પરંતુ આ રોગથી દુષિત થયેલા વંશ વિવાહ માટે ત્યાજ્ય છે એમ કહેનારે મનુ ભુલ કેમ કરે છે એ અમારાથી સમજાતું નથી! આ રોગનું પ્રમાણ શુદ્ધ વંશીય કરતાં સંકર પ્રજામાં વધારે હોય છે, એ બાબત સમાજસુધારકેએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આવા પ્રકારના રોગે વધે તે હરત નથી પણ અમે તે જાતિભેદ નષ્ટ કરીશું જ એ નિશ્ચય જે મહાત્માઓનો થયો હશે તેમના માટે આ ચર્ચા નથી, એ કહેવાની જરૂર નથી.
મંદાગ્નિના રેગવાળા વંશ–પાચનશક્તિ સારી ન હેવી એ સર્વ રોગનું ઉગમસ્થાન છે, એ હકીક્ત કોઈને પણ સ્પષ્ટ કરીને કહેવાની જરૂર નથી.
અપમાદિ (Epilepsy) રેગવાળા વંશને ત્યાગ કરવો જોઈએ. આનું વધારે વિવેચન કરવાની જરૂર નથી.
આવી રીતે મનુએ આગળ વધેલા અને શ્રીમાન વંશે પણ ત્યાજ્ય માન્યા છે, અને એવા વંશ વિષે મનુએ જે લખ્યું છે,
Heredity & Selection in Sociology-Chattertou Hill.
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
હિંદુઓનું સમાયથનારા
તેના દરેક શબ્દ શાસ્ત્રીય છે એ વાત હવે સ્પષ્ટ થઇ હશે. વિવાહ કરી પોતાના ઘરમાં જે કન્યા લાવવી અને જેના સાહચ વડે આપણને ભૌતિક અમરત્વ પ્રાપ્ત થાય છેઃ ‘પ્રજ્ઞામિડનૃતત્વમ આમ !” તે કન્યાના કુલ ગાત્રની માહિતી મેળવવી જોઇએ. જેને પેાતાના વશ શ્રેષ્ઠ રાખવાની ઇચ્છા હોય તે પુરૂષને આ વસ્તુઓને વિચાર ન કરવા જોઇએ એમ કાણુ કહેશે ? પરંતુ ધર્મ પરિવર્તન પામે છે, આચાર બદલાય છે, એવાં સર્વસાધારણ વિધાનને પ્રચાર થઈ રહ્યો છે. અમે ઉપર કરેલી ચર્ચા પરથી ધર્મ પરિવર્તન થાય છે કે કેમ, આચારા બદલાય છે એવું હજુ પણુ લાગે છે કે કેમ એને ખુલાસા એ લાકા જાહેરમાં મહેરબાની કરીને કરે એવી તેમના પાસે હાથ જોડી વિનંતિ છે. પ્રેમ અગર શિક્ષણ એ બંને પ્રક્રિયાથી ઉપર ખતાવેલ અનુવાંશિક બાબતેામાં કેડી જેટલા પણ ફરક પડી શકશે નહિ એ વાત અમે વિવાહેચ્છુ તરૂણને ભારપૂર્વક કહી રાખીએ છીએ. શાસ્ત્રીય રીતે જેમને સમાજની રચના કરવી છે તેમના માટે સમાજ પ્રેમપ્રધાન વિવાહ યુક્ત થવા શકય નથી.
ઠીક, આવી રીતે જાતિના અને વંશના ગુણષ્ટિએ વિચાર કરી ગ્રાહ્ય વશ કયા અને અગ્રાહ્ય વંશ કયા
૩
વગેરે સબંધી જેટલી ઉત્તમ વિગત કન્યાની ગ્રાહ્યગ્રાહ્યતા આ સમાજશાસ્ત્રોમાં આપી છે તેટલી ખીજે કયાંય પણ જણાતી નથી. તેની સાથે તેઓએ કન્યાના ગુણાતા વિચાર કર્યાં છે. અહીં નિરાગીત્વ અને શિક્ષણ એ ખતેની સાથે બીજી ઘણી ખાખતાને વિચાર કર્યાં છે. આ શિક્ષણ શબ્દ આધુનિક દષ્ટિએ સમજાય છે તે અર્થે અમે વાપર્યાં નથી. કારણ કે આધુનિક શિક્ષણથી સ્ત્રીનું વિવાહયેાગ્ય વય
Heredity in light of recent Researches-Doncaster Mendelism-Panet.
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
રા
થઈ ગયા પછી કેટલાક વર્ષોં વિાહ ન થઈ શકવાથી તેના શારીરિક અને માનસિક પિંડામાં જુદા જુદા પ્રકારની વિકૃતિ થયેલી હાય છે અને તેવા શારીરિક અગર માનસિક પિંડેાને પૂર્ણ સુખની પ્રાપ્તિ ચવી શકય છે એ માનવું આકાણકુસુમવત્ છે-મૃગજળથી તૃષા તૃપ્ત ચવા જેવું છે. હાલની પદ્ધતિમાં તે તે સુખ અનિયંત્રિત સ્ત્રીપુરૂષ સભાગમાં પ્રાપ્ત થવાનું છે. અમારી સુખની કલ્પના આટલી ક્ષુદ્ર નથી. ફ્રીક છૅ. પ્રયત્ન સ્તુત્ય છે. સંતતિ નિયમનના નામ હેઠળ કરી જોવા જેવા છે.
અમે શિક્ષણુ શબ્દને અર્થ ‘ જીવના કક્ષમાં પતિને અનુસરી પોતાના સુખમાં હોય કે દુઃખમાં હોય તેને ટકાવી રાખવાની ચેાગ્યતા ’ એવા લીધેલા છે. તર કયા કયા ગુણાના વ્યક્તિએ ત્યાગ કરવા એ પણ મનુએ આપ્યું છે. તે યાદીમાં કેટલાક પ્રધાન અને કેટલાક અપ્રધાન ગુણો આપ્યા છે. કેટલાકના શાસ્ત્રીય અથ બરાબર સમજાય છે અને કેટલાકને તે સમજાતા નથી. જેને અર્થ સમજાતે નથી તે નિરર્થક છે એમ કહેવા જેટલા અમે સુશિક્ષિત નથી. એ અમે પ્રામાણિકપણે કબુલ કરીએ છીએ, મનુ કહે છે કે,
66
airavai कन्यां नाधिकांगीं न रोगिणीम् । नालोमिकां नातिलोमां न वाचादां न पिंगलां ॥ १ ॥ नर्क्षवृक्षनदीनानीं नान्त्यपर्वतनामिकां । न पक्ष्यहि प्रेष्यनाम्नीं न च भीषणनामिकां ॥ २ ॥ अभ्यंगांगीं सौम्यनाम्नीं हंसवारणगामिनीम् । तनुलोमकेशदशनां मृद्धं गीमुद्वहेतुस्त्रियम् ॥ ३ ॥ અ. ૩, શ્લાક ૮, ૯,
૧૦
Gowan.
↑ Hymen: Dr. Norman Haire.
Physical Disabilities in wives-Hamilton and Mac
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૨
www.kobatirth.org
હિંદુઓનું સમાયંનાશાય
કપિલવાઁ ( જેના માથા પર રાતા વાળ હોય તેવી ), અધિક અવયવવાળી ( છ આંગળાંવાળા વગેરે ) રાગી, કેશ વિનાની અથવા તા વધારે કેશવાળી, વાચાળ અથવા પીળી આંખવાળી કન્યાને પરવી નહિ.
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું નક્ષત્ર, વૃક્ષ, પર્વત, પક્ષી, સર્પ કે દાસને નામે નામ હાય એવી અગર જેનું ભયંકર નામ હેાય એવી કન્યાને પરણ્વી નહિ.
પરંતુ જે કન્યા ખેાડખાંપણ વિનાના અંગવાળી હાય, જેનુ નામ સુંદર હાય જેની ચાલ હંસ તથા હાથીના જેવી હેાય, જેના વાળ, રૂવાડાં તથા દાંત સુક્ષ્મ હેાય અને જેનું અંગ કામળ હાય એવી કન્યાને પરણવી.' આ ત્રણ શ્લામાંથી ખીજા ક્ષેાકમાં જે નામ સબંધી ચર્ચા કરી છે, તેના વિષે અમને વધુ ખેાધ થતા નથી. તેણે કહ્યા છે એ પ્રકારનાં નામેા લઇ ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરીએ તે તેમાંથી કઇંક અનુમાને! નીકળવાના સંભવ છે, પરંતુ ખીજા બધા પદો માત્ર અપૂર્ણ છે, પછી તે હાલના પ્રેમશાસ્ત્રને ગમે કે ન ગમે. કપિલા એટલે કિલૉકેશા, રાતા વાળવાળી એવા અ કુલ્લુક ભટ્ટે કર્યા છે અને તે ખરાખર છે. વાળને રંગ વંશદક છે. મનુ મુખ્યતઃ ભુરાવાળવાળા આ માટે નિયમ કહેતા હાવાથી, તે કાળા વાળ માટે વાંધા લે છે, પરંતુ એને અથ એવા નથી કે કાળા-વાળવાળા લેાકાએ પણ કાળા વાળવાળી કન્યા સાથે પરવું નહિ. અધિકાંગી સ્ત્રી કરવી નહિ. અધિકાંગી એટલે કે શરીરના અમુક ભાગ વધારે હાય એવી અગર ઉપલક્ષણુથી અમુક ભાગ એછા હાય એવી. દા. ત. હાથને અગર પગને છ આંગળાં હાવાં અગર હાથનાં ટેરવાં જ આછાં હાવાં. આ સર્વ સ્થિતિઓને અંગ્રેજીમાં “ brachydactyly lobster claw, polydactyly “ વગેરે સત્તા છે, આ બધા વિપરિત ગુણો અનુવાંશિક છે એમ એકેએક
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~~~~~~~
~
~~~
~~~~~~~~~~~~
~
વિવાહવિચાર --~~ ~~~~~~ પ્રાણીશાસ્ત્રજ્ઞને મત છે? વંશમાં સંચારી દેષ એકે નથી એમ કદાચિત થાય તો પણ પ્રત્યક્ષ જે વ્યકિત સાથે વિવાહ કરવાને છે તે વ્યક્તિ પણ સંચારી વ્યાધિથી પીડાએલી ન હોવી જોઈએ, તેથી મનુએ રાગીણી એ પદને ઉપયોગ કર્યો હશે. મનુની દષ્ટિએ ઘણું વાળવાળી અને ઘણા થડા વાળવાળી એ બંને કન્યાઓ ત્યાજ્ય છે. આ પદના અર્થ માટે અમે ડો. સીઝર લો બ્રોસ વગેરે ગુનાગરી શાસ્ત્રો પરના લેખકેનું લખાણ વાંચવાની શિફારસ કરીએ છીએ એ વિષય પર કરેલી ચર્ચા જીજ્ઞાસુએ જરૂર વાંચી જેવી. શાસ્ત્રીય દૃષ્ટિએ જોનારો આવી કન્યા અમાહ્ય જ માનશે. ઘણું બોલવું એ મગજની અસ્થિર સ્થિતિનું લક્ષણ છે, એમ શાસ્ત્ર સમજે છે. અભંગાંગી એટલે સર્વ અવયં પ્રમાણબદ્ધ છે એવી. પાતળા વાળ, ઝીણ દાંત, અને મૃદુ શરીર એવી સ્ત્રી હેવી જોઈએ. છેલ્લા પદનો અર્થ સમજવા કામશાસ્ત્રમાં ઘણું જ ઉંડુ જવું પડશે. એમ ન કરતાં એટલું જ કહીશું તે બસ થશે કે તે લક્ષણવાળી સ્ત્રી કામસુખની બાબતમાં ઘણી જ સારી હોય છે.
હમેશાં વિવાહની બાબતમાં વંશ અગર જાતિ, કુલ અને વ્યક્તિ,
એ ત્રણેને વિચાર કરવાની જરૂર હોય છે.
તેથી વિવાહના વિષયમાં શ્રેષ્ઠત્વ કનિષ્ઠત્વની ગ્રાહ્યગ્રાહ્યતાનો દૃષ્ટિએ અનેક પ્રકારે થાય છે. કુલગુણ નિષ્કર્ષ અને વ્યકિતગુણ એ બંને વચ્ચે વિકલ્પ
આવે તે કુલગુણ પ્રધાન અને વ્યકિતગુણ ગૌણ માનવા. વ્યકિતમાં ગુણ ન હોય છતાં કુલમાં ગુણ હેય તે તે વ્યકિત વિવાહ માટે ગ્રાહ્ય સમજવી. કારણકે વ્યક્તિના શરીરમાં કુલના શ્રેષ્ઠ ગુણો તિરોહિત સ્વરૂપમાં હેય છે. અને તે વ્યકિતની
? Heredity and Eugenics-Gates. Criminal man-Lambrosso; Criminal Sociology-Torri.
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સંતતિમાં સંક્રાન્ત થવાનો વધારે સંભવ રહે છે. વ્યકિતમાં ગુણ હોય અગર દુર્ગા ન હોય, પરંતુ કુલમાં શ્રેષ્ઠ ગુણો ન હોય તે તે વ્યકિત વિવાહ માટે અગ્રાહ્ય સમજવી, કારણકે વ્યક્તિના પિંડમાં તે વંશના દુર્ગુણ તિરહિત સ્વરૂપમાં હોય છે. અને તે દુર્ગુણ
વ્યકિતની સંતતિમાં સંક્રાન્ત થવાના એ નિશ્ચિત સમજવું આ જ પદ્ધતિથી જાતિ અને વંશને વિચાર સમજી લેવું. હલકા વંશમાં એકાદ ઉપરઉપરથી સોવેલ જન્મ અને કદાચ તે વ્યકિતનું લગ્ન શ્રેષ્ઠ કુળમાં થાય તો તે વ્યકિત શ્રેષ્ઠ કુળને અધોગતિએ લઈ જશે, અને તેજ પ્રમાણે હલકા વંશમાં જે એકાદ કુટુંબ ઉપરઉપરથી શ્રેષ્ઠ દેખાય, અને તેથી તે વંશોને ઉચ્ચ વંશોમાં સમાવેશ કરી લેવામાં આવે તે તે કુટુંબ પણ તેટલા જ પ્રમાણમાં તે વંશની અર્ધગતિ કરશે. જે સમાજ પિતાની રચના શાસ્ત્રીય પદ્ધતિ પર કરવા ઇરછે છે, તે સમાજમાં, સુશિક્ષિતપણાના ઓઠા હેઠળ વિવાહને આધારભુત મનાતી હાલની કામુકપ્રેમની પદ્ધતિને લવલેશ પણ સ્થાન મળશે નહિં. બઢ઼ડ રસેલ કહે છે કે, “શાસ્ત્રીય પદ્ધતિથી જે સમાજ ઉત્પન્ન થશે, એમાં કાવ્ય એ યાંત્રિક જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે અને પ્રેમ એ પ્રત્યક્ષ જ્ઞાન કરતા હિતકારક છે વગેરે કલ્પનાઓને ઉત્પન્ન થવા દેવામાં આવશે નહિ. જો કોઈ સાહસિક વ્યક્તિ તેમ કરશે તો તે તરફ દુર્લક્ષજ કરવામાં આવશે.”
“ They will not be allowed to coquette with the idea that perhaps poetry is as valuable as machinary or love is as valuable as scentific research. If such ideas do occur to any venturesome, they will be received in a pained silence and there will be pretence that they have not been heard.”
Scientific outlook-B. Russel page 254 3. ડેવન પાર્ટ કહે છે કે, “છુટાછેડાની અરજીઓને વિચાર કરનારાં ન્યાયગ્રહે, નવલકથા, નાટકે ઇત્યાદિ સાહિત્યમાં પ્રધાન
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિવાહગિયાર
www.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
મનાએલાં માતપિતાનાં સુખદુઃખતા સુપ્રજાજનન સાથે કાઇ પણ પ્રકારના સબંધ નથી. ‘ પ્રેમ ’એ વિવાહના પાયા થવા જોઇએ એવી જાતની વિચારહીન કલ્પનાએ વિકૃત મગજની કેટલીક વ્યક્તિઓએ ફેલાવી છે. તે માટે સુપ્રજાશાઅને તિરસ્કાર છુટે છે. નવલકથામાં વિવાહને કામયાચનાની પૂર્તિ તરીકે માનવામાં આવે છે, કાયદામાં વિવાહના વારસાહક્કની દૃષ્ટિએ વિચાર કરવમાં આવે છે, અને સમાજમાં વિવાહ પરથી વશની ઉચ્ચનીય સ્થિતિ ઠરાવાય છે. પરંતુ સુપ્રજાજનનશાસ્ત્રની દૃષ્ટિએ વિવાહ્ન એટલે આવતી પેઢી કયા સ્વરૂપની થશે એ દર્શાવનારા પ્રત્યક્ષ પ્રયાગ જ થશે-છે.”
''
Happiness or unhappiness of the parents, the principal thernes of many novels and the proceedings of the divorce courts, has little ougenic influence. It certainly has only disgust for the free love propaganda that some unbalanced persons have thought to attach the name. In novels as the climax of human courtship, in law as union of two lives of property descent, in society as fixing of certain status, but in ougonics, which considers it sbiological aspect, marriage is an experiment in breeding.” Heredity in relation to Eugenies-. B. Davenport, page 7. વ્યક્તિમાં ગુણ હૈાય અને કુલમાં તે ન હેાય, તે તે વ્યકિત સ્પષ્ટીકરણ એક પ્ર“ક્ષ
<<
અગ્રાહ્ય શા માટે માનવી એનું હજુ વધારે ઉદાહરણ લઇ કરીએ. પીયરસન કહે છે કે, ખરામ વંશમાં સન ૧૬૮૦ ના સુમારે એક સારી વ્યક્તિ નિર્માણ થઇ તેના પ્રતિહાસ હું જાણું છું. તે વ્યકિતની સંતતિને ઘણા સારા વશમાં વિવાહ થયા. જે ધાર્મિક સધમાં એ વ્યક્તિઓના સમાવેશ થયેા હતા તે સધના દફતરમાં લગભ : દોઢસા વર્ષો સુધીને એ વરાને ઇતિહાસ નેાંધી
૧ National life from Stand-point of Science-Pearson,
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનું સમાજથનાશાહ
રાખેલ મળી આવે છે, ત્યાં દરેક ઠેકાણે એકજ પ્રકારનું પરિણામ દેખાઈ આવે છે. તે પરિણામ એ કે દર પેઢીએ દારૂની વ્યસની, ગાંડપણ આવતું હોય તેવી, શારીરિક દુર્બલતાવાળી અને મિત્રોને કે સગાઓને ભારરૂપ થાય એવી સંતતિ દરેક ઠેકાણે સરખા પ્રમાણમાં ઉત્પન્ન થઈ.” હલકાં કુલમાં એકાદ વખત તિરહિત દુર્ગણવાળી પરંતુ ઉપર ઉપરથી શ્રેષ્ઠ દેખાનારી વ્યક્તિ જન્મશે. અગર ઘણી વખત અત્યંત કાળજીપૂર્વક શિક્ષણ આપવામાં આવે તે વ્યક્તિના સમાજવિરોધી ગુણ લુપ્ત થશે, પરંતુ તે વ્યક્તિની સંતતિમાં જુના દે ફરી ફરીથી તદન આગળના જ પ્રમાણમાં ઉભૂત થયેલા દેખાશે. અનુવંશનો નિયમ છતર શાસ્ત્રના નિયમે એટલે જ અચલ છે, એ સત્ય એકવાર ધ્યાનમાં આવે તે પછી અધેગામિ પ્રજા ન થાય એટલા માટે સમાજનેતાઓ પિતે જ સમાજના નિયમો ઘડી આપશે અને તે નિયમે વ્યકિતને પાળવા જોઈશે. આ બાબતમાં સ્વાતંત્ર્ય આપી આવતી પેઢીઓ માટે ગમે તેવી પ્રજા ઉત્પન્ન કરવાને હક્ક વ્યકિતને મળી શકશે નહિ.
અહીં સુધી વિવાહ યોગ્ય વંશને અને તે વંશમની વ્યક્તિને
વિચાર થયો; પરંતુ તે વંશો પણ કેવા
હોવા જોઈએ વગેરેનો વિચાર કરીએ. સમૂહની ગ્રાહ્યગ્રાહ્યતા ગમે તે કઈ બે શ્રેષ્ઠ ગુણયુક્ત વિશે
લઈને તેમની વચ્ચે વિવાહ કરવાથી શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રજા ઉત્પન્ન થશે જ એવું કંઈ નિશ્ચિત કહી શકાય નહિ; પરંતુ કનિષ્ટ ગુણયુકત થશે એ તે જરૂર નક્કી કહી શકાય. ધારો કે હિંદુસ્તાનને એક શ્રેષ્ઠ વંશ લીધે અને યુરોપને પણ એક શ્રેષ્ઠ વંશ લીધો. તેમની વચ્ચે વિવાહ પ્રસંગ લાવીએ તે સારી પ્રજા ઉત્પન્ન થશે ખરી ? એ સંબંધી શાસ્ત્રોને શે મત છે? કુટુંબ સમુચ્ચય જે જાતિ તે કય કુટુંબ સમુચ્ચય લે.
પિરંતુ કનિષ્ટ
શ્રેષ્ઠ વંશ લીધે
લાવીએ
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^^^^^^^^^^^^
^^
^^
વિવાહવિચાર
૭ ^^^^^^^^^^^^^^^
^ જોઈએ? કે જેથી એ હિતકારક થાય. બીજું એક ઉદાહરણ લઈએ. મધ્યપ્રાંતના નેહરૂ વગેરે બ્રાહ્મણ વંશ મહારાષ્ટ્રના ચિત્પાવન વગેરે બ્રાહ્મણે સાથે વિવાહ કરે તે તે હિતકારક થશે કે કેમ? ભાગોલિક, સામાજિક, આર્થિક વગેરે બાબતેના બે વિવાહેરછુ વ્યક્તિઓના માર્ગમાં આડે આવતા વૈષમ્ય સંબંધી શાએ શી વ્યવસ્થા કરી છે? આ પ્રશ્ન દેખાય છે તેટલું સહેલું નથી. આવા જ સમૂહે શા માટે પડ્યા કે શા માટે પાડવામાં આવ્યો એ જાતના પ્રશ્નો પૂછવાને અધિકાર કોઈ પણ વ્યકિતને નથી અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે હાલે જે સમૂહે જે નામથી એકરૂપ મનાય છે તે સમૂહની વિવાહ વડે એટલે અનુવંશ વડે સેળભેળ કરી નાખવી કે કેમ ? આ પ્રશ્નને નિર્ણય પ્રત્યક્ષ પ્રયોગ વડે પરિણામ જોઈ કરવા જઈશું તે પણ એ પદ્ધતિ અત્યંત વિઘાતક છે, કારણ કે પ્રયોગનું ફળ હિતકારક જ થશે એમ પાછળથી નિશ્ચિત કહી શકાશે નહિ. સર્વસાધારણ અનુવાંશિક ગુણ સંક્રમણના નિયમો જોઈશું તો તે નિયમો આવી સેળભેળને પિક નથી. એક ઠેકાણે અભ્યાસ કરી વિદ્વાનોએ કાઢેલાં અનુમાન અને નિયમો બીજે ઠેકાણે લાગુ પડશે કે નહિ એ પણ શંકાસ્પદ છે. છતાં આ વિષયનું અઘરાપણું દૃષ્ટિમાં લાવવા માટે તેમાંના કેટલાક અભ્યાસ પરથી નીકળતાં અનુમાનો નીચે આપું છું. હેવલોક એલીસે. આયરિશ, સ્કેચ, ઇંગ્લીશ અને વેસ એ ઉપર ઉપરથી સરખા દેખાતા અને દેશભિન્નત્વને લીધે જુદાં જુદાં સાંકેતિક નામો ધારણ કરનારા ચાર સમૂહોની સંકર પ્રજાનો અભ્યાસ કર્યો છે. આ ચાર સમૂહમાંથી સ્કેચ, આયરિશ અને વેલ્સ સમૂહો કરતાં ઈગ્લીશ વધુ નજીક છે. હાલની સુશિક્ષિત પદ્ધતિથી જોતાં સ્કેચ અને ઇંગ્લીશ સમૂહ વચ્ચે વિવાહ થાય છે તેથી ઉત્પન્ન થનારી પ્રજા વધુ ફ્તત્વવાન થવી જોઈએ. પરંતુ અભ્યાસ પરથી
Scientific outlook-B. Russel.
.
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં એનું સમાજ૫નાશાહ એમ જણાયું કે એ બે સમૂહ વચ્ચે સંખ્યામાં વધારે મિશ્ર વિવાહ થતા હોય તે પણ તેમની સંતતિ કર્તત્વમાં અત્યંત હલકા પ્રકારની નિવડે છે, કેવળ ખેંચ વંશમાં જે પ્રકારના શ્રેષ્ઠ ગુણે દેખાય છે તેવા સમાજ પિષક ગુણે આ સંકરપ્રજામાં દેખાતા નથી. ઉલટી ઈગ્લીશ અને આયરિશ વચ્ચેની સંકરપ્રજા ઉપરના પ્રમાણમાં થવી જોઈએ તેટલી ખરાબ નિવડતી નથી. હવે પ્રશ્ન ઉત્પન્ન એમ થાય છે કે શુદ્ધ ચ વંશ ક ત્વવાન અને શુદ્ધ અંગ્રેજી વંશ પણ તેટલે જ ક વાન, વળી બંને હિથી પણ જુદા નહિ. આ બધુ સમાધાનકારક હોવા છતાં અને પેટાજાતિઓનું અગર ઉપવંશોનું એકીકરણ કરી આખું ગ્રેટબ્રિટન એકવંશીય કરી, તેમની ઘટના કરવાની સહેલી યુક્તિ હોવા છતાં સંકરપ્રજા અકતૃત્વવાન થાય છે એવું અનુમાન હેવલોક એલીસે શા માટે કાઢયું ? ઠીક, આ પ્રજા અકર્તવવાન થાય છે એ વાત સાચી. તેવી જ રીતે ઈલીશ અને યુરોપમાંના બીજા સમૂહે વચ્ચે થયેલી સંકરપ્રજાને વિચાર કરતાં એ જ શાસ્ત્રજ્ઞને દેખાઈ આવ્યું કે ઇંગ્લીશ અને ફેંચ એ બે સમૂહ વચ્ચે થયેલી પ્રજા વધુ ફલદાયક ૧ થઈ છે. ઈગ્લેંડના જુદાં જુદાં પરગણુને પણ તેણે અભ્યાસ કર્યો છે. અમારા સમાજમાં જે કોઈ વૈવાહિક બાબતોમાં સુધારણા કરવા ઈચ્છે છે, તેમને અભ્યાસ કરવાની ઈચછા હોય તે અભ્યાસ કરવાની પદ્ધતિની દષ્ટિએ તે ચર્ચા ઘણી જ બોધપ્રદ થશે, પરંતુ એવી કોઈને જરાપણ ઇચ્છા નથી. બધાને માત્ર સમાજસુધારણા કરવી છે.
ભૌગોલિક અડચણો વિષે પણ એવું જ છે. એક અક્ષાંસમાં રહેનારી વ્યક્તિનાં શુક્રબિંદુના જીવનગોલિકે ( genes)ની જે પ્રમાણે ચુંટણી થશે, તે પ્રકારે બીજા અક્ષાંસમાં રહેનારી વ્યકિતની જીવનલકની ચુંટણી થશે એવું કંઈ નથી. ધારો કે આપણે એવી
? A study of British Genius-Havelock Ellis.
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
એક જાતિ લઇએ કે તેની બે શાખાએ પૃથ્વીપરના તદ્દન પરસ્પર વિરૂદ્ધ સ્થળે વસતિ કરી રહી છે, અને તે ઠેકાણે જીવના કલહુ અને તેથી થતી પ્રજાની ચુ'ટણી પરસ્પર વિરૂદ્ધ સ્થિતિમાં ચાલે છે, આ પ્રમાણે કેટલાક જીવનગાલા જેઓ પરસ્પર અસહકારી ( alternative ) સ્થિતિમાં હતા તેમાંથી એકની ચુટણી એક ક્ષેત્રમાં થશે અને ખીજાની ચુટણી ખીજા ક્ષેત્રમાં થશે, પરંતુ જે ગુણ એક સ્થળે વધતા જશે, તે ગુણ ખીજે સ્થળે આ થતા જશે, અને એક સ્થળે જે આછા થતા જશે તે ખીજે સ્થળે વધતા જશે. આ આવી રીતે અત્યંત જુદી જુદી રીતે જેમાં ચુંટણી થયેલી છે. તે બંને જાતિમાં વાંશિક સામ્ય હાઈ શકશે કે ? તિર્થંક ચેાનિમાંથી એક અત્યંત સહેલા દાખલા લઇએ. સસલાંની એક જ જાત ઉષ્ણ અને શીત કટિબંધમાં રહે છે. શીત કટિબંધમાં બધા પ્રદેશ અર્ફાચ્છાદિત હાવાથી ત્યાં સફેદ, સ્વચ્છ રીંગના સસલાએાની ચુંટણી થઇ, ખીજા કોઇ પણ સસલાએ માર્યાં જશે. એટલે અહીં ધેાળા રંગના જીવનગેાલકાની ચુંટણી થતી જશે, અને તે સસલાની પ્રજા ધેાળા રંગની આબતમાં ધીમે ધીમે શુદ્ધ થતી જશે. આ પ્રજાને બીજી પ્રજા સાથે સેળભેળ કરવામાં આવે તે ફરી સફેદ રંગ તેમજ ખંતર રંગે અશુદ્ધ થતા જશે. આ નિયમ માનવીત્રને પણ લાગુ થાય છે, એ વશો દીકાલ આવી સ્થિતિમાં રહે તે બંનેમાં જીવન ગેલકાની દૃષ્ટિએ વધુ વધર્માં વધતાં જશે, અને અંતે અનુવંશની દૃષ્ટિએ વિભક્ત થશે એટલે જ અમે કહીએ છીએ કે વિવાહના વિચાર કરતા પહેલાં ભૌગોલિક ફરા ધ્યાનમાં રાખવા જોઇએ. પછી તે અમારા સુધારક એને ગમે કે ન ગમે.
AAAAAAAA
સામાજિક અડચણો ઉભી થાય છે એમ જેએ કહે છે એમના કહેવાના મુદ્દે જ અમારા ધ્યાનમાં આવતા નથી. કાઇપણ સમૂહમાંથી
19
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનું સમાજરચનાશાજ
કુટી જનારા લોકે બે પ્રકારના હોય છે. એક તે ઉપરના વર્ગમાં જવા ઈચ્છતા શ્રેષ્ઠ પુરૂષોને અને બીજે નીચેના વર્ગમાં જવા ઈચ્છતા હલકા લોકોનો. આ બંને પ્રકારના લેકે સમાજમાં બહુ ઘેડ હેય છે. આ સ્થિતિ જાતિયુક્ત અગર જાતિહીન બંને પ્રકારના સમાજમાં હોય છે. થોડા લકે નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે તેમાં સામાન્ય સમાજને તાદશ કશો જ ફાયદો નથી. સમાજના નીચલા વર્ગના પુરૂષ ઉપલા વર્ગમાં પ્રવિષ્ટ થાય છે તેઓ નિર્વશ થાય છે એ અમે બતાવી ગયા છીએ. આ સ્થિતિનું વર્ણન હિંદુઓની પરિભાષામાં કરવું હોય તે એમ કરી શકાય કે પ્રતિલોમ સંકર સમાજ શાસ્ત્ર દષ્ટિએ ત્યાજ્ય છે. ઉચ્ચવર્ણય લેકેએ હીનવણય સ્ત્રીઓ સાથે કરેલા વિવાહને પ્રત્યક્ષ પદ્ધતિથી કરેલા અભ્યાસ કેઈ સ્થળે ઉપલબ્ધ હોય એમ લાગતું નથી, પરંતુ તે ઉપલબ્ધ થાય ત્યાં સુધી તે બાબત વિષે કંઈપણ નિર્ણય કરે ઈષ્ટ નથી. આર્યસમાજશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરીશું તે અનુલેમ સંકરથી ક્યારેક ક્યારેક શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થશે, એ માન્યતા તરફ પ્રાચીનની પ્રવૃત્તિ દેખાય છે. મનુ કહે છે કે,
"अनार्यायां समुत्पन्नो ब्राह्मणात्तु यदृच्छया । ब्राह्मण्यामप्यनार्यात्तु श्रेयस्त्वं केति चेद्भवेत् ॥ जातो नार्यामनार्यायामार्यादार्यो भवेद्गुणैः । વાતોચનાવાયામના તિ નિશ્ચયઃ ”
- અ. ૧૦ લે. ૬૬, ૬૭ “બ્રાહ્મણથી શુદ્ધ જાતિની સ્ત્રીમાં દેવેચ્છાથી એક પુત્ર ઉત્પન્ન થાય અને શુદ્રથી બ્રાહ્મણ જાતિની સ્ત્રીમાં દૈવેચ્છાથી એક પુત્ર ઉત્પન્ન થાય, એ બંનેમાં શ્રેષ્ઠ કોને જાણવો?
1 Task of social hygiene by Havelock Ellis.
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
wwww
બ્રાહ્મણથી શુદ્ધ જાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર પાઠ યજ્ઞાદિક કરતા હાય । તે આય કહેવાય છે; અને શૂદ્રથી બ્રાહ્મણ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર અનાર્ય ગણાય છે.”
તે
૧
શ્રેષ્ઠ પુરૂષોના કનિષ્ઠ સ્ત્રી સાથે સબંધ થાય તેા કેટલીક વખત સંતતિ સારી થઇ શકે, પરંતુ કનિષ્ઠ પુરૂષ શ્રેષ્ઠ સ્ત્રી સાથે સંબધ કરે તેા તે સંતતિ નિશ્રિત ખરાબ જ થશે એમ માનવું એવા મનુના મત છે. આવી રીતના વિચાર। ડૉ. સી. ખી. ડેવનપા પણ પ્રસિદ્ધ કર્યાં છે. પરંતુ તેને અભ્યાસ કર્યાં સિવાય તે વિષે પોતાના મત દેવા ચેાગ્ય નથી.
હિંદુસમાજની સામાજિક અડચણાના વિચાર કરીએ તે અનેક ભાંજગડા ઉત્પન્ન થાય છે. હિંદુસમાજમાં ફક્ત ઉપરના વર્ગો અને નીચેના વર્ગ એટલા જ પ્રશ્ન નથી. તે વર્ષાં વળી આનુવાંશિક જાતિમાં વિભજિત થયેલા છે. આ વિભાગણીમાં ધર્મશાસ્ત્રના કોઇ પણ હેતુ' હાય અને તે પદ્ધતિથી તે હેતુ સિદ્ધ થતા હાય તા તે સમાજ પૂર્ણ શાસ્ત્રીય છે, એમ કહેવુ પડશે. રસેલ કહે છે કે, “ એકાદ વિશિષ્ટ પ્રકારના હેતુ મનમાં રાખી તે હેતુની સિદ્ધિ અર્થે જે સમાજમાં બુદ્ધિપુર:સર વિવક્ષિત ઘટના (Structure ) ચેાજવામાં આવી હોય તે સમાજને શાસ્ત્રોય સમાજ કહી શકારો.”
46
No society can be regarded as fully scientific unless it has been created deliberately with a certain structure in order to fulfil certain purposes."
ScientiĚie outlook-B. Russel page 209 આ પતિને જ અમારા સમાજની ચિંતા કરનારા રાષ્ટ્રવીરા
*
‘ પાથાંન્નત ’ સમાજ કહે છે. હુવે આ સમાજમાં ઉથલાયાથલ
t Heredity in Relation to Eugenics-C. B. Davenport.
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wજ
હિલાઓનું સમાજરચનાશાસ કરવાનું સુચવવું હોય તે, હિંદુ સમાજની ઘટનાને કંઇ સ્થિય નથી અગર તે ધ્યેય પ્રચલિત રચના દ્વારા સિદ્ધ થઈ શકતું નથી એ બે વિકલ્પોમાંથી એકાદ વિકલ્પ તો જરૂર સિદ્ધ કર જોઈએ. પ્રથમ સમાજના ચાર થી પડે એમ સ્વીકારીએ તે ડૉ. હર્ટના મતાનુસાર મધ્યમ અને હલકા વર્ગના નેવું ટકા લોકોને આપણે “ શક' એ સમુચ્ચયાત્મક નામથી સંબોધીએ; પરંતુ આ વર્ગ કયાં એક રૂપ છે ? તે વર્ગમાં પણ અધોત્તર વ્યકિતઓ છે જ. બાકી રહેલા જે દસ ટકા કે તે બુદ્ધિ વૈશિષ્ટયન પ્રમાણુનુસાર ત્રણ વર્ગમાં વહેંચાઈ જશે. તે વર્ગમાં પણ વળી ઘણએ આન્તર જાતિઓને સમાવેશ થશે. આ ચાર થરને જાતિહીન સમાજમાં શારીરિક શક્તિથી કામ કરનારે વર્ગ (Manual labourer) કલાકૌશલ્યનું કામ કરનાર વર્ગ (Skilled craftsman) મુડીવાળા વર્ગ ( Capitalist) અને બુદ્ધિજીવી વર્ગ ( Professional Cass) એવાં નામ આપવામાં આવ્યાં છે. તે જ થરને થરોને થોડા ઘણું ફરક સાથે હિંદુસમાજની રચનામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને અતિશુદ્ર એવાં નામ આપવામાં આવ્યાં છે, વળી દરેક થરમાં પેટા તિઓ રૂપે નાના નાના સંઘે પણ થયેલા દેખાય છે.
આ સંઘ એટલે જાતિભેદ સંબંધી પ્રાણીશાસ્ત્ર અને આનુવંશશાસ્ત્રના જ્ઞાનના અભાવે અનેક પાશ્ચાત્ય અને પૌવંત્ય લેખકોએ ઘણું ય ધળાં પર કાળું કર્યું છે; છતાં એ ગોટાળામાંથી કંઈ નિષ્પન્ન થશે એમ અમને લાગતું નથી. જીવશાસ્ત્રની દષ્ટિએ સજાતીય અગર વિજાતીય સમૂહ કેમ તૈયાર થાય છે તેની પદ્ધતિ અમે આગળ આપી છે આજ સુધી જાતિ સંબંધી કેવી કેવી કલ્પનાઓને પ્રસાર કરવામાં આવ્યો છે, તેનું વિસ્તૃત પરીક્ષણ બીજે સ્થળે કરીશું. અહીં એક વર્ણય પરંતુ ભિન્ન જાતીય સમૂહ વચચે મિશ્ર વિવાહ કરવાથી કઈ કઈ બાબતે વિચાર કરવો પડે છે તે જોઈએ.
i Evolution-J. P. Lotsy.
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
આ પેટા જાતિઓનું એકીકરણ કરવા પહેલાં નીચેના પ્રશ્નોને
વિચાર કરે પડશે–(૧) હાલે જે જાતિઓ ૬ એકવણું મનાય છે, તે ભિન્ન જાતિઓ એકીકરણ માટે ભુતકાળમાં કયારેક એક વંશમાંથી જ બનેલી દર્શાવવામાં આવેલા હતી કે કેમ? (૨) તે ભિન્ન જાતિઓ હેતુઓ અને તેમનું એક વંશમાંથી બનેલી હોય તો તેમનું ખંડન વિભક્તીકરણ કયા તત્વોનુસાર થયું ? કયારે
થયું ? અને તે પછી કેટલી પેઢીઓ વીતી ? અને એટલે પેઢીઓ વીત્યા પછી તે જાતિઓ સમાનવંશીય રહે છે કે તેને લીધે એક જ વંશનો ઉપવંશ બને છે ? તેમના જીવનગલકાની ચુંટણી કઈ પદ્ધતિ અનુસાર થતી ગઈ ? વગેરે અનેક પ્રશ્નોને વિચાર કરે પડશે.
(૩) તે જાતિઓ મૂળમાં જ જે એકવંશીય ન હોય તો એ ભિન્ન વંશીય પ્રજા કયા કારણોથી એક સમૂહમાં અંતર્ભત થઈ ? તે કારણે તેમને એકવંશીય બનાવવા માટે સમર્થ છે કે કેમ? તે
જાતિઓ સંસ્કૃતિથી સમાન થઈ હતી કે એક જ સ્વરૂપના ધંધા કરવાથી સમાન થઈ હતી ?
સમાજસુધારક નામને જે પ્રાણી વર્ગ હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયા છે તે એવા મતલબનું કહે છે કે, “આ સમૂહ પહેલાં એકરૂપ હતા અને જુદાં જુદાં કારણોથી તે વિભિન્ન થયા છે. એક શાસ્ત્રીજી કહે છે કે, “આચાર, વ્યવસાય, આહાર, ઉપાસ્ય, ક્રાન્તિ, ઉણાત એવાં અનેક કારણોથી જાતિઓ બને છે. એક જાતિમાં અનેક પેટા જાતિઓ પણ હોય છે.” ધારે કે શાસ્ત્રીજીએ કહી છે તે કારણ પરંપરા પ્રમાણે મુખ્ય જાતિઓ બની છે એમ માની લઈએ તે પછી પેટા જાતિઓ શાં કારણોથી ઉત્પન્ન થઈ એને ખુલાસો શાસ્ત્રીજીએ બીજું એકાદ મંથન પ્રસિદ્ધ કરી કરે. ઠીક, આ સર્વ
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
r
હિંદુઓનું સમાજરચનાથાય
લોકાના મુખ્ય મુદ્દો એમ છે કે જો પહેલાં એક જ હતાં તે! ફરીથી એક જ થવામાં શી હરકત છે? માનવેતર જાતિમાં જે સ્થિતિ દેખાય છે તે પરથી જોતાં તેમના એકીકરણને સૃષ્ટિના વિરાધ છે, એટલું તેા ચાસ; કુતરા વરૂઓના વંશના છે એમ પ્રાણીશાસ્ત્રો કહે છે, પરંતુ પહેલાં કુતરા અને વરૂ એકવંશીય હતા તેથી તેમનું એકીકરણ કરવાને પ્રયત્ન સૃષ્ટિમાં થયેલા દેખાતા નથી. મહારાષ્ટ્રમાં જોઇએ તે તેમાં આજે બ્રાહ્મણ નામથી ઓળખાતી દેશસ્થ, કાકણસ્થ, કાર્ડ, દેવરૂખે, સારસ્વત-અને સારસ્વતાના વિવિધ ભેદ એ પ્રમુખ જાતિઓ મૂળમાં એક વશીય હતી એવી શાધ આજના સુધારકાએ કરી હાય તા અમને તે ખબર નથી. પરંતુ એમ બતાવવું અશક્ય છે એમ અમારા સ્પષ્ટ મત છે. ‘તુતુÍર્શન:’ એ ન્યાયાનુસાર આ જાતિ એક વશીય છે એમ માનીએ તે પણ તેમનામાં જીવનગેાલકાની ચુંટણી કયા પ્રકારે થઇ એ જોવું જોઇએ. ચિત્તાવન અને ક્રાણુસ્થ જાતિના વિચાર કરીશું તે એમ જ જણાશે કે મત્સ્ય પુરાણુના કાલમાં એટલે લગભગ ૧૫૦૦ વર્ષો પહેલાં એ જાતિને જુદા ઉલ્લેખ મળી આવે છે. એટલે તે જાતિની આજે લગભગ પચાસ પેઢીએ થયાં એક જ પદ્ધતિથી ચુંટણી થતી આવે છે. હાલે એવ મુદ્ધિના ગુણમાં શુદ્ધ થતા જાય છે. સં સાધારણ વિદ્વતા ( Soholarship ) અગર મુદ્ધિની તિવ્રતા એ ગુણુ આનુવ શિક આવા વશોને અભ્યાસ થવા જોઇએ, આના અર્થ એ કે સસાધારણ સમાજમાં બુદ્ધિમાન લેાકેાનુ જે પ્રમાણ પડશે તે કરતાં આ જાતિમાં વધારે પ્રમાણ પડવું જોઇએ. આજ સુધી જગતમાં શ્રેષ્ઠ પુરૂષો સૌથી વધારે પ્રમાણુમાં રાજવંશમાં ઉત્પન્ન થતા એમ ડૉ. હ, ડૉ. વુડ વગેરેના મત છે. ડા. હ`ના મતાનુસાર રાજવશમાં ખત્રીસ ટકા સાધારણુ સમાજ કરતાં શ્રેષ્ઠ એવા પુરૂષા નિર્માણ થયા
૧ Eugenics-Dean Inge; Hereditary Genius-Galton, ૨ Heredity in Royalty-Harst,
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૫
છે. કાણુસ્થ જાતિને અભ્યાસ કરવામાં આવે તે બુદ્ધિમાન લેકાનુ પ્રમાણુ એ જ પડશે એમ અમને લાગે છે. આ બાબત સાચી નથી એમ એમના શત્રુએ પણ કહેશે નહિ. ખીજો તત્સમાન મનાએલા વર્ગ એટલે અનેક શાખાનુયાયી દેશરથ વ છે. તે વર્ગની ચુંટણી મુખ્યત્વે કરીને ‘ ખાનદાની ' શબ્દથી જે ગુણુ પ્રતીત થાય છે તે છે ગુણુ માટે થયેલી દેખાય છે. આવી રીતે આ વર્ગો જુદા થયા તેમનુ એકીકરણ કરવાથી હિંદુસમાજ સંઘટિત થશે એમ કેટલાક કહે છે. આ જાતિઓનું એકીકરણ કરવા માટે નીચેના બે પ્રશ્નોના વિચાર કરવા જોઇશે.
(૧) આ જાતિઓ હવે ઉપવશ થઇ છે કે કેમ ? અને (૨) એકીકરણથી આજ છે તે કરતાં સમાજની સ્થિતિ સારી થશે કે કેમ ?
હાલે તા ગમે તે પ્રકારને! ફરક સમાજમાં થાય તો તેવી સ્થિતિને સારી કહેવા તરફ પ્રવૃત્તિ થતી જાય છે તે ઘણી જ નુકસાનકારક છે. સજાતિ અને વિજાતિ કેવી રીતે બનતી જાય છૅ, તેના નિયમા અમે આગળ કહી ગયા છીએ. તે પરથી અમારા પેાતાને મત આ સર્વ જાતિઓને ઉપવશ માનવા તરફ છે. ઉપવ’શની સંખ્યા કેટલી ઢાવી જોઇએ તે સબંધી કશી પણ મર્યાદા સૃષ્ટિમાં હ્રાય એ અમારી જાણુમાં નથી. આંતરજાતીય વિવાહ ઇષ્ટ છે એમ કહેનારા વર્ગી તરફથી તેમના મતાનુસાર ઈષ્ટ ફળ કાને કહેવું અને તે આંતરજાતીય વિવાહથી ક્રમ ફલિત થશે એને! કઇ ખુલાસા થતા નથી. અહીં પ્રશ્ન એ છે કે સમાજમાં જુદા જુદા વર્ગો હાવા જોઇએ કે નહિ ? અમે કહી ગયા છીએ તે પ્રમાણે સમાજની પહેલી જરૂરીઆત વ્યવસ્થાની અને વર્ગીકરણની જ છે. કાઇને કાઈ તત્ત્વ પર વર્ગીકરણ હાવું જ જોઇએ એમ પાશ્ચાત્ય લેખકેાના પણ મત થતા જાય છે. ઇતર પ્રાણી
Need for Eugenic Reform-Leonard Darwin, Scientific outlook-B. Russel, An introduction to the study of heredity -Walker, Serragation of the kit~R. A. Freeman.
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
હિંદઓનું સમાજરચનાશાય
N
:*
~
~
~
~~~~~
વર્ગમાં જે પ્રમાણે અભ્યાસી વિદ્વાન તરફથી વિભાગણી કરવામાં આવે છે, તે જ પ્રમાણે અહીં પણ વિભાગણી સાંકેતિક તત્ત્વ પર થશે અને એ જ વિભાગણી કેટલીક પેઢીઓ પછી સ્થિર થશે. કંઈક નિશ્ચિત સંકેત (Arbitrary) અનુસાર જ વિભાગણી કરવી જોઈએ એ મત બેબકોકને અને કલેસેનનો છે. એ ગ્રંથકારે કહે છે કે, “શરૂઆતમાં જ કહી રાખવું જોઈએ કે સંકરમાંથી ઉત્પન્ન થનારું વંધ્યત્વ પૂર્ણ વંધ્યત્વથી માંડી ક્રમશઃ ઠેઠ પૂર્ણ પ્રજોત્પાદન ક્ષમતા સુધીના સ્વરૂપનું હોય છે.” તેથી વંધ્યત્વ ઉત્પન્ન થવું કે ન થવું એ તત્ત્વને જાતિઓ માટે વિભાગણના સાધન તરીકે ઉપયોગ થઈ શકે નહિ. તેથી કેઈ અન્યથા સાંકેતિક વિભાગણીનું તત્ત્વ ઉત્પન્ન કરવું પડે છે. ( But an arbitany one must be erected ) એ દષ્ટિએ જોતાં જાતિ ઉત્પન્ન કરવી સામાજિક દષ્ટિએ હિતકારક દેખાશે, એ તત્ત્વ જાણતા હોવા છતાં તે લેકે જાતિ સંઘટિત સમાજન–અમારા અહીંના સુધારાની પેઠે જકેટલાક બાલિશ તો પર વિરોધ કરે છે, એ જોઈ માનવીના દુરાગ્રહી સ્વભાવ વિષે એક પ્રકારનું આશ્ચર્ય લાગ્યા સિવાય રહેતું નથી.
જે અમુક ચૂંટેલી વ્યક્તિઓના સંધને સામાન્ય લકસંખ્યાથી વિભક્ત કરીએ અને તેમની વિશિષ્ટ વિવાહ પદ્ધતિથી બદ્ધ એવી સુપ્રયુક્ત જાતિ બનાવીએ તે અનેક પેઢીઓ સુધી તે જાતિમાં, ઇતર સામાન્ય સમાજ સાથે સરખાવતાં, શ્રેષ્ઠત્વ રાખી શકાશે. આ જાતિમાં ઉત્પન્ન થનારી પ્રજા ખરેખર બુદ્ધિવાળી અને કર્તવવાન થશે એટલે કે તેમનું સેંકડે પ્રમાણ વધારે જ રહેશે, અને તેથી સમાજની નૈિતિક અને બૌદ્ધિક પ્રગતિ બહુ જ ઝડપથી થશે. આ રીતે વધુ
1 Genetics-Babcock & Clausen.
Need for Eugenic Reform-Leonard Darwin. 8 Aid,
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
૨૯૭
લાયક પ્રજા એક બાજુએ ચુંટી કાઢવાથી સ્વાભાવિક રીતે ઓછી લાયક પ્રજા પિતાની મેળેજ જુદી થઈ જશે. જે વિભાગણીના મૂલ તત્વ પર સુપ્રભાયુક્ત જાતિ ઉત્પન્ન કરવી ફાયદાકારક હોય તો તે જ તત્ત્વ પર, પ્રાણીશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સુપ્રજાશાસ્ત્ર વગેરે શાસ્ત્રોની મર્યાદા પાળીને હિંદુઓના જેજ જાતિયુક્ત સમાજ શા માટે ન કરે, એ જ અમને સમજાતું નથી. એવા સમાજ ઉત્પન્ન થયા પછી પ્રકૃષ્ટ સમૂહને એવા ધંધા નિયત કરી દેવા કે દર પેઢીએ તેમની સંખ્યા વધતી જાય અને નિકૃષ્ટ સમૂહને પણ એવા ધંધા નિયત કરવા કે દર પેઢીએ એમની સંખ્યા ઓછી થતી જાય. આ રીતે સમાજના બંને છેડાથી સુપ્રજાજનનશાસ્ત્રનો ઉપયોગ કરીશું તે ધીમે ધીમે સુધરી જશે, પરંતુ આ વસ્તુ સહજ થનારી નથી.
હિંદુસ્તાનના સમાજસુધારકે તરથી અને ખ્રિસ્તી પરંપરામાં ઉછરેલા લેખક વર્ગ તરફથી જાતિભેદ વિરૂદ્ધ જે કેટલાક આક્ષેપ કરવામાં આવે છે તેનું ક્રમવાર પરીક્ષણ કરીએ.
(૧) જે સુપ્રજાજનનશાસ્ત્રના તત્વ ઉપર જાતિ નિર્માણ કરવાની થાય તે ઉચ્ચ જાતિના તરૂણ સ્ત્રી પુરૂષો ને બીજી જાતિઓના તરૂણ સ્ત્રી પુરૂષોને વિભક્ત રાખવા જોઈએ; ત્યારે જ તેમની અંદરઅંદર થનારા વિવાહ પ્રસંગે બંધ થશે, અને બીજા સમૂહની વ્યકિતઓથી તે સમૂહમાં પ્રવેશ કરી શકાશે નહિ; નહિ તે અમારા સમાજમાંના વણુતરવાદી પંડિતેના કહેવા પ્રમાણે બીજા સમૂહની કેટલીક ચૂંટેલી વ્યક્તિઓને તેમાં પ્રવેશ કરવા દેવું પડશે, પરંતુ અહીં પ્રેમ અને પક્ષપાત એ બે વૃત્તિઓને લીધે ગોટાળા ઉત્પન્ન થવા સંભવ છે. ઘણી વખત પ્રેમને લીધે તે જતિમાં રહેવાને ને લાયક છતાં તે વ્યક્તિને તેમાંથી કાઢી મૂકાશે નહિ અને પક્ષપાતને લીધે અન્ય લાયક વ્યક્તિઓને તે જાતિમાં દાખલ કરવામાં આવશે નહિ. એક જાતિની વ્યક્તિઓએ વિવાહની બાબતમાં બીજી જાતિમાં પ્રવેશ
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
હિંદુઓનું સમાજરચનાશા
શા માટે ન કરે એનું ટુકામાં દિગ્દર્શન અમે આગળ કર્યું જ છે જે વસ્તુ તદન બનવી જ ન જોઈએ, એ નિશ્ચિત થયા પછી તે વિષે પ્રેમ કે અને પક્ષપાત કો? જાન્યતરને પ્રશ્ન નીચેના થરની વ્યક્તિ જ્યારે પિતાના કર્તુત્વવડે ઉપરના થરમાં જવા ઇચ્છે છે, અગર ઉપરના થરની વ્યકિત અકર્તાવવાન થવાથી અન્ય સંસ્કૃતિને સ્વીકાર કરવા ઈચ્છે છે, ત્યારે જ જાત્યંતરનો પ્રશ્ન નૈસર્ગિક રીતે ઉત્પન્ન થાય છે. એક જ ઘરમાં બે જાતિઓની વ્યકિતઓને પિતાની જાતિ છેડી તેના જેવી જ બીજી જાતિમાં જવાથી કશો ફાયદે થતા નથી. તેથી તેમ કરવાની વ્યક્તિને સહસા જરૂર ગણાતી નથી. જે કે પ્રેમશાસ્ત્રો અહીં પણ આવવાનું જ. પરંતુ પ્રેમ નામની કિચિંત કાલ માનવમગજમાં ઉત્પન્ન થનારી ઘેલછા ખાતર સમાજરચના બદલવાનું કંઈ પણ કારણ નથી. આ વિશે રસેલ શું કહે છે તે આપણે જોઈ ગયા છીએ. તે કહે છે, “શાસ્ત્રીય પદ્ધતિ પર રચાયેલા સમાજમાં કાવ્યને યંત્રશક્તિ જેટલું મહત્વ આપવાની અને પ્રેમને શાસ્ત્રીય શોધખોળ જેટલું મહત્વ આપવાની કલ્પનાને બીલકુલ સ્થાન મળશે નહિ. કોઈ એકાદ હિંમતવાન વ્યક્તિ આવી કલ્પનાઓ કહેવા લાગશે તે એની બડબડ તરફ દુર્લક્ષ કરવામાં આવશે. બીજે મુદો, તરૂણતરૂણીઓને પરસ્પરથી દૂર રાખવાં જોઈએ, એ છે. તે સંબંધી એટલું જ કહેવાનું કે આ બાબત પાશ્ચાત્ય લેખકોને લાગે છે તેટલી અઘરી નથી. એ સંસકારે હિંદુસ્તાનમાં જાતિભેદ દ્વારા પ્રત્યેક હિંદુ વ્યક્તિના અંતઃકરણમાં સારી રીતે ઠસી ગયા છે અને તે વ્યક્તિ પર બીજા કેઈ પણ બંધન સિવાય આચરણમાં ઉતારી શકાયા છે. આના માટે ઓછાવત્તા પ્રમાણમાં નિત્ય અને નૈમિત્તિક અસ્પૃશ્યતા પણ રૂઢ થએલી છે. અનેક આવાં કારણેમાંથી બાલવિવાહનું અસ્તિત્વ એ પણ એક કારણ છે.
Scientific outlook-B. Russel.
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
ammino (૨) જે આ જાતિનું પ્રજોત્પાદન બીજી જાતિઓ કરતાં વધુ ઝડપથી થશે તે તે હિતકારક નિવડશે પરંતુ તે કેમ બની શકે ? શ્રેષ્ઠ પ્રજાની સંખ્યા ઓછી થતી જવાના કારણે આજ સુધરેલાં રાષ્ટ્ર અધોગતિ પામતાં જાય છે. શ્રેષ્ઠ પ્રજાને સામાન્ય પ્રજાથી વિભક્ત રાખીએ તે તેમની સંખ્યા ઓછી થશે કે વધુ એ પણ જોવું જોઈએ, જે આ જાતિ માટે એકાદ ધંધો નિયત કરી દઈએ અને તે બંધ કરવાનો અધિકાર કોઈને પણ ન આપીએ તે તે જાતિની પ્રજા ઘણી જ ઝડપથી વધશે. ધારો કે આપણે અનેક યુકિતપ્રયુક્તિઓથી તેમનું પ્રજોત્પાદન વધારી શક્યા, તે પણ તેની સાથે હલકી પ્રજાઓનું ઉત્પાદન ઓછું થવું જોઈએ, ત્યારે જ રાષ્ટ્રની ખરેખરી પ્રગતિ થશે. ઉપર કહ્યા મુદ્દાઓમાંના કેટલાક અજ્ઞાનથી અને કેટલાક ગેરસમજુતીને લીધે આગળ માંડવામાં આવ્યા છે. આ પાશ્ચાત્ય લેખક એક સુપ્રજાયુક્ત જાતિ અને બીજા જાતિહીન સમાજ એ જાતની વિભાગનું કરે છે. એક જ સમાજમાં જાતિયુક્ત અને જાતિહીન એવી વિભાગણી કર્યાથી અનેક ગોટાળા ઉત્પન્ન થવાને સંભવ હોય છે; પરંતુ આખો સમાજ જ જે જાતિયુક્ત બનાવીએ તે પછી પ્રત્યેક જાતિ પર પિતાની પ્રજા ઉત્પન્ન કરવાની જવાબદારી પડશે, અને સમાજ એકસરખો સુવ્યવસ્થિત રહેશે. મેજર ડાર્વિને સુચવેલા દરેક મુદ્દાને હિંદુસમાજશાસ્ત્ર એ વિચાર કર્યો છે. તેમણે જાતીય વિભાગણી કરી છે; પ્રજાનું અંદર અંદરનું પ્રમાણુ બદલે નહિ એવી જ વ્યવસ્થા કરી છે, અને જાતિઓને ધંધા નિયત કરી આપવામાં આવ્યા છે. અહીં અમે અમારા પૌતૃત્ય અને પાશ્ચાત્ય બંધુઓને એટલી જ વિનંતિ કરીએ છીએ કે, સમાજશાસ્ત્ર એટલે શું એ સમજી લેવાની ઈચ્છા હોય તે મનુસ્મૃતિ જરૂર વાંચી જોવી. મનુસ્મૃતિ વિષે જર્મન તત્વજ્ઞ ફ્રેડરિક નિશે કહે છે કે, “આ રીતે સર્વ સમાજની કલ્પના જે મનુષ્ય કરી છે તે કેટલા મૃદુલ અંતઃકરણને
Need for Eugenic Reform-Leonard Darwin.
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
હિંદુઓનું સમાજરચનારાન
હશે અને ખીજાઓ કરતાં સહસ્ત્રગી મુદ્ધિવાન હશે એ તુરત જ ધ્યાનમાં આવે છે. નવા કરાર ( Bible: New testament )ના ગ્રંથને મનુસ્મૃતિની બાજુમાં રાખીએ તે એ કેટલા ક્ષુદ્ર દેખાય છે ? અને તેમાંથી કેટલી દુર્ગંધ આવે છે ?
''
"To have concieved even the plan of such a breeding scheme, presupposes the existence of man who is hundred times mild and resonable than the mere lion-tamer. One breathes more freely after stepping out of the christian atmosphere of hospitals and prisons, in to this mere salubrious loftier and more spacious world. What a wretched thing the New Testament is beside Manu,' what an evil odour hang's around it!
6
.
The Twilight of Idols-E. Nietzsche. ( ૩ ) આ પ્રકારની જાતિ ઉત્પન્ન થશે તે જાતિહીન સમાજમાં એ જાતિ વિષે મત્સર પેદા થશે. આ ાત કાવ્ય, તત્ત્વજ્ઞાન, કલા, શાસ્ત્ર, સાહિત્ય વગેરે ખાખતા તરફ ધ્યાન આપશે, એટલે સહેજે એ જાતિની સમાજ પર છાપ (Prestige) પડશે, પરંતુ તે જાતિથી ચાલુ રાજકારણ, સમાજકારણ વગેરે ચળવળેામાં ભાગ લઈ શકાશે નહિ. આ જાતિની સંખ્યા નાની હાવી જોવી જોઇએ. આ પ્રકારના જાતીય તત્ત્વજ્ઞાનને તક દૃષ્ટિએ વિચાર કરીશું તે। એક જ તિ ઉત્પન્ન કરવામાં બધું કાર્ય ખલાસ થતું નથી. સીડીની પેઠે એક ઉપર એક એમ જાતિની શકવાકાર રચના કરવી પડશે. તેમ કરવી પડે તે ભલે કરવી પડે, પરં'તુ શાઓએ એક વખત સિદ્ધાંતા નિશ્ચિત કર્યાં પછી તેને છેડી દેવા ઇષ્ટ નથી એવા અમારે સ્પષ્ટ મત છે. આ મુદ્દાના દરેક આક્ષેપ વિચિત્ર સ્વરૂપના છે. એક જ જાતિ જુદી કરીએ તા મત્સર વધશે, પરંતુ આખા સમાજ જ જે જાતિયુકત બનાવીએ તા મત્સર ઉત્પન્ન થવાનું કારણ શું ? ઉચ્ચ જાતિ પ્રત્યે ખીજાએામાં મત્સર ઉત્પન્ન થશે એમ કહેવું જરા વિચિત્ર તેા છે, :વળી મસર
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
તે એક માનવી ગુણુ છે, અને જ્યાં જ્યાં ઉચ્ચ નીચ ભાવ હશે ત્યાં તે ઉત્પન્ન થવાને જ. શું આજના તિહીન સમાજમાં પણ મસર્ નષ્ટ થયેા છે ? ઇતર રાષ્ટ્રામાં શ્રીમતેાએ મેળવેલી સંપત્તિ પેાતાના ખીસામાં ક્રમ જશે એની ચિંતા નીચેને વ કરી રહ્યો છે. તેમાં અંશ માત્ર પણ મત્સર નથી એમ અમને લાગતું નથી. અંદર અંદર ઝગડા કરવાની બીક બતાવી રાષ્ટ્ર પાસેથી મરજી પડે તેટલી ખાણી ઉધરાવવાના મજુર સંધ તરફથી જે પ્રયત્ન કરવામાં આવે છે, તે શા માટે ? મત્સર નષ્ટ કરવા હાય તે એકાએક મનુષ્યને એક જ પગથાર પર લાવી મુકવા ોઇએ. એ જો શકય હોય તે મત્સર ભાવ નષ્ટ કરવાની વાણી વી, નહિ તે નિરર્થક બાલિશ મુદ્દાએ આગળ કરવા નહિ. સુપ્રશ્નયુકત જાતિએ શાં શાં કાર્યો કરવાં, તે ટપીવાળા સાÌબની ભાષામાં કહી ગયા છીએ, અને તેથી જ અમે કહીએ છીએ કે બ્રાહ્મણ્ જાતિએ પેાતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનું કાર્ય છેડી રાજકારણ, સમાજસુધારણા વગેરેની માથાકુટમાં પડવું નહિ. તર્કશાસ્ત્રની દૃષ્ટિએ જે જાતિ પ્રણાલી હિતકારક નિવડશે એમ પાશ્ચાત્યેા માને છે તે જ જાતિ પદ્ધતિ હિંદુ સમાજે ઉત્પન્ન કરી આજ સુધી ટકાવી
બતાવી છે.
મૂળ
(૪) પાશ્ચાત્યાએ બીજા આક્ષેપે લીધા છે તે જોઇએ તેા ક્ષણભર એમ થાય કે આ તે બધુ શાસ્ત્રને જ લખે છે કે શું
'
(અ) ‘ સમાજમાં સર્વ વ્યક્તિને સમાન સંધિ મળવી જોઇએ ' એવે મત પ્રચલિત થવા લાગ્યા છે. કેટલેા સુંદર મત ! સમાજમાં વખતાવખત પ્રચલિત થનારા મતે સમાજને હિતકારક હાય છે, એવા òિત મુદ્દો આમાં સમાએલા છે. એનું ખરૂ સ્વરૂપ જોવું હાય તે સમાજની ક્રાન્તિમાને તિહાસ તપાસી જોવે. જે. સમાજોના પૃથ્વીતલ પરથી નાશ થયેા છે, તેમની વ્યવસ્થા લેાકમતાનુસાર જ ચાલતી હતી. લાકમત હંમેશાં હિતકારક પદ્ધતિ જ દર્શાવે છે, એ ઓગણીસમા અને વિસમા સૈકાને મુદ્દો હજુ સિદ્ધ થયેા નથી.
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલ
સમાજવચનારાજ
(આ) હલકા લોકોને આ પ્રકારની સુપ્રભાયુક્ત જાતિ શા માટે એ પણ સમજાશે નહિ” ઘણું જ સરસ મુદ્દો ! તેમને તે નિશાળો શા માટે ચલાવવી, સ્વચ્છતા શા માટે રાખવી, પ્રગશાળાઓનો ઉપયોગ શે, વગેરે સાદી બાબતે પણ સમજાતી નથી. હલકા કોને સમજાય નહિ તેવી બાબતે સમાજમાં લાવવી ન જોઈએ એમ જ માનીએ તો કેટલી અનવસ્થા ઉત્પન થશે, એ વાંકે પોતે જ વિચારી જુએ.
(ઈ) “હલકા લકે બળવો કરશે '. જંગલી પાશ્ચાત્યના દેઢડહાપણનું અહીં આગમન થયા પહેલાં હલકા લોકેએ બંડ કર્યું હોય એ ઇતિહાસમાં કયાંય પણ ઉલ્લેખ નથી. ગૌતમ, મહાવીર જેવા લેકે હલકી જાતિના ન હતા પણ વાત્ય ક્ષત્રિય હતા. હલકા લેકે જગતમાં કઈ સ્થળે બળવો કરતા નથી તેમને બળવો કરવા, પ્રદીપ્ત કરનારા લેકે જ ખરેખર મત્સરથી પ્રેરાઈ વેર લેવાની ભાવનાથી કામ કરતા હોય છે. “લેનીને વિવાથી દશામાં જે પિતાના ભાઈને વધ થયેલે જે ન હેત અને તેણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને અભ્યાસ કર્યો હત, તે તેને અંતઃકરણમાં જે ઠેષાગ્નિ ભભુક્યો તે ન ભભુક્યો હત; અને પોતે કરે છે તે બરાબર છે કે નહિ તે વિષે કિચિત પણ સંદેહ ઉત્પન્ન થયો હોત.”
“Lanin, instead of having hatred inplanted in him by the excocation of his brother during his student days, might have made himself acquainted with the rise of Islam and development of Puritanism, from piety to plutocracy.”
Scientific out look-B. Russel page 276 પૃથ્વીતલ પરની એકાએક ક્રાન્તિઓને અને બળવાન ઈતિહાસ એ જ છે.
? Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
(ઈ) “વ્યકિતગત સ્વાતંત્ર્ય નષ્ટ થશે.” આ એક વાકયમાં એટલા બધા હેત્વાભાસો કરવામાં આવેલા છે કે તેમનું ખંડન કરવા એક સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. અત્યારે એટલું જ કહેવું બસ થશે કે કઈ પણ મર્યાદાઓનો ઉલ્લેખ કર્યા સિવાય “વ્યકિતસ્વાતંત્ર્ય” એ શબ્દનો ઉપયોગ કરે એ પગમાથા વિનાના ગપ્પાં મારવાની સુધરેલી પદ્ધતિ છે એટલું જ ! હિંદુસ્તાનમાં જાતિ સંસ્થા લગભગ ત્રણ હજાર વર્ષો થયાં સ્થિર બનેલી છે, પરંતુ ઉપર બતાવેલાં પરિણામોથી એકે અહીં બન્યું નથી; અને પાછળથી પણ અમારામાંના સ્વયંભૂ નેતાઓને સમાજશાસ્ત્રની બાળાક્ષરી પણ આવડતી હોય તે તેઓએ સ્થિતિસ્થાપક હિંદુસમાજમાં, રાજકારણ ગુંચવાઈ જઈ, જે ગોટાળા ઉત્પન્ન કર્યા છે તે ન કર્યા હોત પણ એમ કેમ બને ! આપણે તે સમાજસુધારણું કરવી છે.
ઠીક, જાતિયુકત સમાજ પર જે આક્ષેપ લેવામાં આવે છે તે ભાવનામય અશાસ્ત્રીય અને બાલિશ સ્વરૂપના હૈય છે, એમ અત્યાર સુધી બતાવ્યું છે. જ્યાં આક્ષેપકેએ કહેલાં આવાં પરિણામ દેખાતાં નથી, ત્યાં જાતિમય સંસ્થા વિરૂદ્ધ સબળ કારણે બતાવવાં શક્ય નથી. આપણો પહેલો મુદ્દો સમાજની વિભાગ છે. તે પર કરેલી ચર્ચા ધ્યાનમાં લેતાં એવું અનુમાન નીકળે છે કે સમાજની વિભાગણી સમૂહની કે જાતીય સ્વરૂપની હોવી જોઈએ, કારણકે તે પદ્ધતિને ફાયદે શાસ્ત્રીય દષ્ટિએ નિશ્ચિત છે અને તે કેવળ સામાજિક ભાવનાનો જ (અથવા ભાવનાત્મક) રહે છે. તે ભાવનાઓ પણ નૈતિક મૂલ્યો બદલવાથી બદલી શકાય તેવી હોય છે. આ સંબંધી માનવસમાજને લાગુ પડે તે સર્વકાલીન નિયમ અમે આગળ કહ્યો જ છે; પછી તે જાતિઓને સ્થિર રાખવા માટે તરૂણ તરૂણીઓને વિભકત રાખવાં જોઈએ એ મુદ્દાને અહીં ઉલ્લેખ માત્ર કરીએ છીએ.
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
અન્નની વહેચણી
પ્રકરણ ૧૪ મુક અન્ન વિચાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજવ્યવસ્થાને આપણે બીજો મુદ્દો એવા હતા કે દરેક જાતિમાં વણું વ્યભિચાર, અવેદ્યાવેદન, કર્માંત્યાગ વગેરે વંશનાશક દુર્ગુણાને ફેલાવ થવા દેવે નહિ. આ ત્રણ દુગુણોમાંથી પ્રથમ ક ત્યાગને વિચાર કરીએ. ‘ કત્યાગ ’માં જાતિય આચાર અને જાતિય ધંધા ોના સમાવેશ થાય છે. ઉત્તમજાતિ શુદ્ધ રાખવાની હાય તે તે જાતિની જીવનવૃત્તિ અનન્ય સામાન્ય હોવી જોઇએ, એમ મેજર લીમેના ડાર્વીન કહે છે પરંતુ ખધી જાતિએ શુદ્ધ રાખવાના હેતુથી હિંદુસમાજશાસ્ત્રકારાએ એ જ નિયમ બધી જાતિએને લાગુ કર્યાં; અને લાગુ પણ શા માટે ન કરવા હિંદુધર્મ શાસ્ત્રકારાએ જીવનવૃત્તિની બાબતમાં પણ કેટલાક આપહુર્માં કથા છે. આ જાતની અન્નની વિભાગણીથી શો ફાતેાટા થાય છે તે પણ જોઇએ. કદાચ એકાદ વ્યકિત પેાતાના જીવનની અશાસ્ત્રીય પદ્ધતિ છેડશે, પણ આચાર છેડશે નહિ. એમ થશે તે સમાજની અશાસ્ત્રીય ઘટનામાં ગેટાળેા થશે પણ સંસ્કૃતિ નષ્ટ થશે નહિ; એટલે એક પેઢીની અડચણા દૂર કરવાથી તે વંશ પૂર્વ સ્થિતિએ આવવાનેા સભવ હોય છે. વળી એકાદ વ્યક્તિ પેાતાના
The need for Eugenic Reform- Major Leonard Darwin.
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના વિચાર
w
આચાર છોડશે અને જીવનવૃતિદાયક ધંધો છોડશે નહિ તે અર્થ શાસ્ત્રીય વ્યવસ્થામાં ગોટાળે ભલે થાય નહિ, પરંતુ સંસ્કૃતિ રહેશે નહિ. બાકી રહ્યા છે પર્યાય. આચારે રાખ અને ધંધે પણ રાખવો અને છેલ્લે આચાર છોડ અને ધંધે પણ છેડો ગુણદૃષ્ટિએ એમને અનુક્રમ નીચે પ્રમાણે લખી શકાશે –
(૧) ધંધે અને આચાર બંને રાખવા. (૨) ધો છોડી દે અને એકલે આચાર જ રાખો. (૩) ધંધે જ એક્લો રાખવો અને આચાર છોડી દેવો.
(૪) ધંધે અને આચાર બંને છેડવા. આ અનુક્રમ ધ્યાનમાં ન લેતાં એકાદ ગમે તે દેષ કાઢી ધર્મત્યાગ કરવાનું કહેવાની જે પદ્ધતિ ઉત્પન્ન થઈ છે તે બહુજ આશ્ચર્યકારક છે કેઈ બ્રાહ્મણ જે કુલાચાર પાળતો હોય, અને જીવનાર્થ એકાદ ધંધો કરે છે તેમાં સંસ્કૃતિની હાની થતી નથી. ઉપર આપેલા ચાર પર્યાયોમાંથી ચોથા પર્યાયમાં કેટલા હિંદુઓ ગયા છે, એ જોઇશું તે મુઠીભર સુશિક્ષિત લેકે ગયા દેખાશે.
હિંદુસમાજશાસ્ત્રએ અન્નની વહેંચણી કરી છે તે પણ બધા શાને વિચાર કરીને જ કરી લાગે છે. અહીં અવયવભૂત જાતિએની વૃદ્ધિ પ્રમાણમાં અવયવી સમાજની વૃદ્ધિ સાથે વિષમ ન થાય એવી વ્યવસ્થા કરી રાખી છે. કઈ પણ પ્રાણુંવર્ગની જોકસંખ્યાની વૃદ્ધિ તે તે વર્ગને મળનારી અન્નસામગ્રી પર આધાર રાખે છે. અસામગ્રી વધશે તે પ્રજા વધશે અને અન્નસામગ્રી ઘટશે તો પ્રજા પણ ઓછી થશે. હિંદુસમાજશાસ્ત્રાએ નક્કી કરેલો બંધ દરેક જાતિ કરતી રહે છે તે જાતિની સંખ્યાની વૃદ્ધિ,
1 Mankind at cross-roads--Prof East.
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશા
-~~-~~~~~~~~~~~~~~~~~~~~
-~~~~~~~~~
~~~~
એકંદર લોકસંખ્યાની વૃદ્ધિ સાથે સમપ્રમાણમાં રહેશે. આવી રીતે સમૂહની વ્યક્તિઓ હંમેશા કત્વવાના રહેશે. એ સમાજને વૃત્તિઓ થશે નહિ કારણ કે તે સમાજની વૃત્તિમાં બીજો કોઈ પણ સમૂહ હાથ ઘાલી શકતું નથી. હલકા હાથે હજામત કરનારો હજામ, અગર ઉત્તમ જેડા શીવનારે મોચી, એ બંને કરતાં પ્રવેશ પરીક્ષા પાસ થનારે અર્ધ બેબો સુશિક્ષિત સામાજિક દષ્ટિએ કેમ વધુ ઉપયોગી છે તે હજુ સમજાતું નથી. વૃત્તિ કેદ નથી એટલે બળવા તરફ પ્રવૃત્તિ પણ નથી.
અમારી સમાજરચનાપદ્ધતિમાં કાર્લ માર્કસના વર્ગ યુદ્ધો (class war ) નથી. દ્રવ્યનું કેદ્રીકરણ (concentration of capital) પણ નથી. અને નથી વખતોવખત થનારા ઉત્પાત crisis. જેને પિતાની વૃતિ નથી હોતી એ વર્ગ જ આ પદ્ધતિમાં નથી હોત. જાતિયુક્ત સમાજનામાં ઐહિક અને વસ્તુજન્ય સુખ માટે ઝગડા જ નથી કરવા પડતા. સમાજનો નાશ કરવાની ઈચ્છા કરવાવાળા સમાજકંટક જ ઉત્પન્ન થતા નથી. સમાજની સ્વસ્થતા અરિથર બનતાં જ સાત્વિકતાથી તેને સ્થિર કરનારા અનેક મહાન પુરૂષ થઈ ગયા, પરંતુ સમાજનો સમુળગો નાશ કરવાનું કાર્ય તે વીસમી સદી માટે જ બાકી રહ્યું હતું ! રેડીન ઇજ કહે છે કે, “ જાતીય સમાજમાં સમાજને નાશ કરનારા સમાજઘાતક કંટકે ઉત્પન્ન થતા નથી એ નિશ્ચિત છે.” " The casto system as in India does not seem to breed the Europoan of enrage'... The onemy of society as such.” ( Out spoken essays.) પ્રજાની વૃદ્ધિ આ પ્રમાણે જે અન્નસામગ્રી પુરી પાડવા પર અવલંબી રહે તે પ્રજાની અતિશય વૃદ્ધિ થતી અટકે અને મહા યુદ્ધ જેવા સંકટનું સહેજે નિવારણ
1 History of Economic Doctrine-Gide & Rist.
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર ummamanannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn થાય. હિંદુસ્તાનથી બહાર વસાહત કરવા હિંદુલકને જવું પડતું નહિ તેનું આ પણ એક કારણ છે. હિંદુધર્મને પ્રસાર થાય અગર હિંદુઓને વેપાર વધે તેટલા માટે હિંદુ પ્રજાએ ખાસ પરદેશમાં જઈ વસવું જ જોઈએ એવું કંઈ નથી, માટે પૂર્વે હિંદુઓનો વેપાર કેટલે વધ્યો હતો અને હિંદુધર્મ કયે કયે સ્થળે ફેલાયો હતો. એ માહિતી અમને કહેવાની કૃપા કરી કેઈએ તસ્તી લેવી નહિ. ઉપર જણાવેલ મુદો એક દાખલે લઈ વધારે સ્પષ્ટ કરીશું તે અસ્થાને નહિ ગણાય. ધારે કે અમુક કાળે, અમુક જગાએ સમાજ પાસે સે સુતારને આપી શકાય તેટલું કામ છે. તે ત્યાં સ કાર્યકર્તાઓ કરી શકે તેવડી સુતારોની સંખ્યા રહેશે. કામ વધવાથી લેકસંખ્યા વધશે અને ઓછું થવાથી તે ઓછી થશે. આવી રીતે સમાજરચનામાં સમૂહની અંદર જીવનકાહ ચાલુ રહેશે. પરંતુ સમૂહ સમૂહ વચ્ચેને કલહ શમી જશે. એટલે અહીં સૃષ્ટિનું જીવનાર્થ કલહનું તત્વ અને સમાજનું કલહ ઉપશમનું તત્વ એ બંનેનું પાલન થશે. સંસ્કૃતિના અભ્યાસીઓને સમાજના જુદા જુદા વર્ગોની સંખ્યાવૃદ્ધિનું જુદું જુદું પ્રમાણ જણાવા લાગ્યું છે અને તેથી જે સંસ્કૃતિનાશની ભીતિ ઉપન્ન થાય છે તેને પણઆમાં સ્થાન રહેશે નહિ. કારણકે આવી સમાજરચનામાં સંખ્યાની વૃદ્ધિનું પ્રમાણુ કદી જ વિષમ બનતું નથી. તેથી વિરૂદ્ધ યુરેપીઅન સંસ્કૃતિને નાશ થશે કે શું એવી ભીતિ ચેટરટન હિલ, ડીન ઇન્જ, પ્રો. હાડેન, રસેલ, ડૉ. કુઝિસ્કિ, પૃ. મેકડુગલ, છે ફિશર અને જેઓએ
આ વિષયને શાસ્ત્રીય અભ્યાસ કર્યો છે તેવા દરેક લેખકને ઉત્પન્ન થઈ છે, પરંતુ એ ભીતિ જન્મ અને ધંધા (પ્રતિ વિશે
Heredity & selection in sociology-1. Hill; Otitspoken esgays-Dean Inge; Scientific outlook-Russel; Balance of births over deaths-Kuzynski. Na'ional Welfare an l National docay-Mc Dougal; Genetical theory of natural selection-R, A. Fisher.
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
w
www.kobatirth.org
૨
હિંદુખનું સમાજશ્યનારાણ
સંજાવાર!) પર રચાએલી જાતિસ ́સ્થામાં આપે આપ
નાશ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક ધંધા પ્રજાવૃદ્ધિને પેાષક હેાય છે અને કેટલાક ધંધા પ્રજાવૃદ્ધિને હાનીકારક હાય છે એ સૌ ક્રાઇ જાગે છે; તેથી જેમની પ્રજાવૃદ્ધિ ઇષ્ટ હાય તે જાતિઓને પ્રજાપેષક ધધા અપાવા જોઇએ અને જેમની પ્રજાની વૃદ્ધિ ષ્ટ ન હેાય એમને પ્રજાનિયત્રિત કરનારા ધંધા આપવા જોઇએ. આ જ માનવીસમતા છે. પરંતુ તેને હાલના બાયબલમય બનેલા મહાત્માએ વિષમતા, અન્યાય વગેરે શબ્દોથી સખાધે છે. આવી વ્યવસ્થા ફકત હિંદુઓની સમાજરચનામાં કરેલી દેખાય છે. અસ્પૃશ્યેાહારક કે અસ્પૃશ્ય નેતા પણ આજે જેવી અસ્પૃશ્ય પ્રજા દેખાય છે તેવી પ્રશ્ન વૃદ્ધિંગત થવી જોઇએ એમ જરૂર કહેશે નહિ. પરિસ્થિતિ સુધરવાથી અગર શિક્ષણ મળવાથી પ્રજાના ગુણધર્મોંમાં અગર લાયકાતમાં વધુ ફેરફાર ચતા નથી, એ ખખત અમે અનેકવેળા સ્પષ્ટરીતે કહી છે. હવે પછી પણ જયાં જરૂર પડશે ત્યાં સ્પષ્ટ કરીશું. ત્યારે એ પ્રશ્ન પ્રત્યેક પેઢીએ એછી કેમ કરવી, તેમને કયા કયા ધંધા આપવા વગેરે પ્રશ્નોના ઉકેલ સમાજશાસ્ત્રજ્ઞાએ કરવા કે વ્યક્તિની અભિરૂચ પર અવલ’ખીને ધંધામાં પ્રજાની વૃદ્ધિ ઝડપથી થતી હાય અને તે ધંધા કરવાની લાયકાત એકાદી જાતિમાં તા તે ધંધા તે જાતિને આપી શકાશે નહિં. અહીં પ્રશ્ન જ ઉભા થતા નથી. એ વ્યકિતઓને સરખુ વેતન મળે, તે પણ તે વ્યકિતએ તેમના સરખા જ વિનિયેાગ કરશે એમ કેમ કહી શકાય ? આર્થિક ઉત્પન્ન ક્વચિત જ વ્યકિતની સંસ્કૃતિ નિયત્રિત કરી શકે છે. મનુએ અન્ય વર્ષાંતે જે ધંધા કહ્યા છે તેનુ' સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તે તેમાં મનુએ એ શરતનું પાલન કર્યુ. દેખાશે.
← 'The future of like~C. . Harst,
For Private and Personal Use Only
રાખવા ? જે તેની સાથે જ
કદાચ ન હેાય આર્થિક વેતનને
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩
૯
પહેલી એ કે તે ધંધા સહેલા છે; અને બીજી એ કે તેમાં પ્રજાની વૃદ્ધિ નિયંત્રિત થાય છે. તેમાં તેમનો નાશ થતો નથી અને ઈતર સમાજમાં સંકર થતા નથી. અસ્પૃશ્ય મનાએલા વર્ગો સંબંધી મનુસ્મૃતિમાં નીચેના લેકે મળી આવે છે.
चांडालश्वपचानां तु वहि मात्प्रतिश्रयः । अपपात्राश्च कर्तव्या धनमेषां श्वगदर्भम् ॥ वासांसि मृतचेलानि भिन्नभांडेषु भोजनम् । कार्णायसमलंकारः परिव्रज्या च नित्यशः ॥
(અ. ૧૦, બ્લેક ૫૧ થી ૫૬) ચંડાળાએ અને પોએ ગામની બહાર નિવાસ કરો. તેઓનાં ભજન કરેલાં વાસણને તપાવ્યા પછી પણ ચાર વર્ણની પ્રજાએ ઉપગમાં લેવાં નહિ, તેઓએ કુતરા, ગધેડાં વગેરે ધન તરીકે રાખવાં, મરેલા મનુષ્યનાં લુગડાં પહેરવાં, ફૂટી ગયેલા વાસણમાં ભોજન કરવું, લોઢાનાં ઘરેણું પહેરવાં તથા નિત્ય ગામેગામ ભટક્યા કરવું.”
न तैः समयमन्विच्छेत्पुरुषो धर्ममाचरत् । व्यवहारो मिथस्तेषां विवाहः सदृशैः सह ॥
ધર્માચરણ કરનારા પુરૂષે ધર્માચરણ કરતી વખતે ચંડાળના દર્શન સુદ્ધાં કરવા નહિ. ચંડાળ પિતાને હવહાર તથા વિવાહ સમાનજાતિના લેકે સાથે કરે.”
रात्रौ न विचरेयुस्ते ग्रामेषुनगरेषु च ॥ दिवा चरेयुः कार्यार्थ चिन्हिता राजशासनैः । भयांधरावं चैव निहयुरिति स्थितिः ॥
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાઇ
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
वध्यांश्च हन्युः सततं यथाशास्त्रं नृपाज्ञया । वध्यवासांसि गृहियुः शय्याचाभरणानि च ॥
તેઓનું ભોજન પરાધીન રાખવું, તેઓને પોતે અન્ન આપવું નહિ પરંતુ ચાકરો મારફ અન્ન આપવું અને તે પણ કુટી ગયેલા વાસણમાં આપવું, તેઓએ ગામમાં કે નગરમાં હરવું ફરવું નહિ, પરંતુ ફરવું હોય તો રાજા તરફના આજ્ઞાપટ્ટો શરીર પર ધારણ કરીને કાર્ય કરવા માટે દિવસે ફરવું તથા જેનો કઈ વારસ ન હોય તેવા અનાથ શબને ઉપાડીને ઠેકાણે પાવું; તથા જેઓને દેવાન દંડની શિક્ષા થઈ હોય, તે પુરૂષોને રાજાની આજ્ઞાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સદાય હણવા અને તેઓને હણ્યા પછી તેઓને વસ્ત્રો, શયા તથા આભુષણે લઈ લેવાં.'
ઉપરના શ્લોકમાં અસ્પૃશ્યને ધંધા નિયત કરી દીધા છે તેવી જ રીતે તેમનું નિવાસસ્થાન પણ નક્કી કર્યું છે. એ નિવાસસ્થાનમાં તેઓએ વસતિ કરીને રહેવું આ જે જુલમ હેય તે બ્રાહ્માદિ મનાએલી શ્રેષ્ઠ જાતિઓ પર પણ કરેલા છે; તેથી જુલમ વગેરે શબ્દોનું ઉચ્ચારણ કરતા પહેલાં તે એકાદ જાતિ પર છે કે એકંદર સમાજરચનાનું અંગ છે, એ જેવું જોઈએ. બધાઓને જે સરખા નિયમો લાગુ હોય તે એક પર જાલમ થશે કેમ કહેવાય કે બ્રાહ્મણને પણ ગમે ત્યાં રહેવાને અધિકાર ન હતા.
“ગૃહસ્થોનાં ઘરે જે કે વ્યક્તિગત માલિકીનાં હતાં, તે પણ એકંદર સમાજની સંમતિ સિવાય તેઓ એની ખરીદી વિક્કી કરી શકતા નહિ. સાર્વજનિક સ્નાનગૃહ, પવિત્ર ઉદાને કે સાર્વજનિક બાગે, એ સર્વ તે વસ્તુના માલિકની સામાજિક સ્થિતિ અનુરૂપ અમુક ચોક્કસ ઠેકાણે જ બાંધવાં પડતાં ?
· The History of Aryau rulo iu India-Havel. poge 24
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ને વિચાર
"The houses of the villagers which were the family property of the freeman, but could not be alienated without the consent of the community, the public bathing places, parks or secrod and public orchards, wore grouped round these fixed points in various ways according to the nature of the site and social rank of the owners."
એ જ ગ્રંથકાર આગળ કહે છે કે, “ હિંદુ શિલ્પશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારની ગ્રામરચના કહી છે. કેટલાંક ગ્રામા કેવળ બ્રાહ્મણુ વસતિનાં તે કેટલા પાંચે વર્ણએ વસાવેલાં હતાં.'’T
t Ibid page 26. २ सनातनधर्मप्रदीप.
“ 'Tlhe S'ilpa-sastra's give many types of village plans such as a village adopted for a community which was exclusively Brahman, one which contained all fine classes and other based upon swastika and other symbolic figures.' હિંદુઓની નગરરચનાશાસ્ત્ર સંબંધી કશ્યપસહિતામાં નીચે પ્રમાણે માહિતી મળી આવે છે.
शस्तं सर्वत्र वाप्यादिद्युत्तरे पुष्पवाटिका | दक्षिणे गणिकावा परितः शूद्रजन्मनाम् || वैश्यानां वणिजां प्राच्यां मध्ये राजापणोभवेत् । प्रागुदीच्यां कुलालानां वापकानां च वायवे || जालिकानां च वायव्ये सूतानां पश्चिमे तथा ॥ અસ્પૃશ્યોને બહાર હાંકી કાઢયા અને બાકીની સર્વ જાતિઓને સ્વચ્છંદુ ધર બાંધવાની રજા આપી એવું નથી. વ્યવસ્થા જ ન જોઇએ એમ કહેનારને અમારૂં કે આÖસમાજશાસ્ત્રનાનું કેઈનું પણ કહેવું રૂચશે નહિ; પરંતુ જો વ્યવસ્થા જ કરવી હાય તા તે
પ
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
હિંદુઓએ ઉત્તમ કરી હતી એમ કહ્યા વગર ચાલે તેમ નથી. તેવા જ મતે ભૃગુ અને મયાસુરના દેખાય છે. ભૃગુ કહે છે. ___ 'अनुक्तानां तथाऽन्येषां युक्त्यावासं प्रकल्पयेत् ।'
તેથી સમાજરચનાના નિયમો જે બધાને લાગુ પડતા હોય તે તે નિયમોને જુલમ કહી શકાય નહિ. પછી તપસ્વીઓ અને કર્મવીરે. ગમે તે કહે.
અસ્પૃશ્ય માટે કોઈ પણ ધધ જ રાખ્યું ન હોત તો તેમના પર જુલમ થયો હેત. પરંતુ મનુસ્મૃતિના ઉપર આપેલા બ્રેકેટમાં તેવું કંઈ જણાતું નથી તેમને વાહનનું સાધન ગધેડું અને શિકારનું સાધન કુતરે આપ્યો જણાય છે. હાલે પણ ગધેડાના સાધન પર પેટ ભરનારો પ્રતિષ્ઠિત વર્ગ છે. દિવસના તેઓએ પિતાના ધંધા અર્થે ગામડામાં કે શહેરમાં બંને ઠેકાણે પ્રવેશ કરે. સિવાય તેઓને બીજા ધંધા પણ આપેલા છે અને તેમની વ્યવસ્થા કરેલી છે. હાલના અસ્પૃશ્ય મનાએલા વર્ગો જે વિષે માનસશાસ્ત્રજ્ઞ ડે, હર્ટ અને ડૉ. બર્ટના મતાનુસાર જે વિભાગણી કરી આપી છે તે વિભાગણીની દષ્ટિએ, કયા વર્ગમાં પડશે, એ બાબત પ્રથમ મહાત્મા ગાંધી, ડો. આંબેડકર, રાજગોપાલાચાર્ય, કર્મવીર શિંદે વગેરે મોટા માણસેએ સ્પષ્ટ કરી બતાવવી જોઈએ. શાસ્ત્રોની ગંધ પણ ન હોય તેવા મોટા લેકે ગમે તેમ બોલશે એ નિઃસંશય છે, પરંતુ એમનું ગમે તેમ બેલિવું પણ સમાજ સામે આવવું જોઈએ જેથી તે ખોટું છે એ સપ્રમાણુ બતાવી શકાય. જે આ લોકોની સંખ્યા એકંદર સમાજની તુલના કરતાં વધારે વધવી જોઈએ, એ ખરું લાગતું હોય તે તેમને પ્રજાનું નિયમન થાય એવા જ ધંધા રોપવા જોઈએ એમ અમને લાગે છે અને મનુએ પણ એવો જ પ્રયત્ન કર્યો છે. આજ કયા વર્ગો વધી રહ્યા છે એમની તુલના કરી જેઈશું તે ઉપરના નિયમો કોઈ પાળે છે એમ લાગતું નથી. ૧૯૩૧ સાલના વસતિ
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર
૩૩
પત્રકનો અહેવાલ વાંચી જેનાં ઉચ્ચ વર્ણઓની ઘટ અને હીન વણઓની વૃદ્ધિ થએલી જણાઈ આવશે. એ સ્થિતિ રાષ્ટ્રીય દૃષ્ટિએ હિતકારક છે એમ ભાગ્યે જ કોઈ કહેશે. તેમના અન્ન વસ્ત્રોની હિંદુઓએ પિતાના સમાજમાં વ્યવસ્થા કરી છે, તેમની નિયત વૃત્તિ છે, તેમનું નિયત કાર્ય પણ છે. યુરોપીઅન વંશની પડેાસમાં આવા સમાજોની શી સ્થિતિ થાય છે એ ધ્યાનમાં લઈશું તે, હિંદુસમાજે અસ્પૃશ્યો સાથે કરેલું વર્તન અન્યાયી છે એમ અમારાથી કહી શકાતું નથી. આવી આખા સમાજમાં કરેલી અન્નની વહેંચણી ( distribution of wealth ) તપાસી જતાં સહજ સમજાઈ જશે કે આર્ય શાસ્ત્રોને સમાજરચના વિષે કેટલું ઉંડુ જ્ઞાન હતું. ધંધાને અને ગ્ય પ્રજાની વૃદ્ધિને એક પ્રકારને સમવય છે એટલું મનને સિદ્ધ થતાંવાર જ હિંદુઓનું ધંધા વિભાગનું કૌશલય થોડું થોડું ધ્યાનમાં આવવા લાગે છે.
ગમે તેટલો વિરોધ કરવામાં આવે તે પણ બ્રાહ્મણ વર્ણ ઇતર વર્ણ
કરતાં વધારે ટકા લાયક પ્રજા ઉત્પન્ન
કરે છે એમાં જરાપણું શંકા નથી. યજનબ્રાહ્મણના ધંધા યાજન, દાનપ્રતિગ્રહ, અધ્યયન અને અધ્યાપન અનુસાદક એ છ મુખ્ય આચાર અને ધંધા બ્રાહ્મણ
માટે કહેલા છે. એટલે કે બ્રાહ્મણ મુખ્યત્વે કરીને પુરહિત અને શિક્ષક છે. રેમન થેલિક ધર્મમાં અને સાધારણ રીતે ખ્રિસ્તી ધર્મમાં આ બે ધંધાઓને સમન્વય કરેલું દેખાય છે. પિરાહિત્ય (ગોરપદુ) અને શિક્ષણ ખાતું એ બંને એ જ વ્યક્તિના હાથમાં આપેલાં દેખાય છે આ એકીકરણનું પરિણામ શું થાય છે
1 Origin of the species-Darwin.
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હિંદુઓનું સમાજરચનાશાસ
તે જોઈએ. યુરૈાપમાં દુષ્ટ જાતિભેનું અસ્તિત્વ ન હાવાથી ત્યાં જે પરિણામ દેખાય છે, તે આધાર ઘણેભાગે વંશપર ન હતાં ધંધા પર હોય છે. રેવડીન જ કહે છે કે, “ ભિક્ષુક ( Clergy ) સર્વ સાધારણ પ્રજા પુરતા વધારે દિવસ જીવે છે એટલું જ નિહ પણ તેએ ભવિષ્યની પેઢીના જનકની દૃષ્ટિએ શ્રેષ્ઠ હેાય છે એ વાત રજીસ્ટ્રાર જનરલે આપેલા આંકડા પરથી સહેલાઇથી સિદ્ધ થાય છે. પ્રે।. વ્હાઈંગને અને હેવલેાક એલીસને પણ આ વાત માન્ય છે * ભિક્ષુકાની સ ંતતિમાં મહાન અને કર્તુત્વાન સંતતિ સામાન્ય સમાજની મહાન સંતતિ કરતાં વધારે પ્રમાણમાં હાય છે. સર ફ્રાન્સિસ ગાલ્ટને કહ્યું છે કે ભિક્ષુકા ઉત્તમ જનક હાય છે, પરંતુ તેનાં કારણો હું કહી શકતા નથી આ પરિણામ સહજ સિદ્ધ થાય તેવું છે.”
"
'It is gratifying to a clergyman to find that not only do the clergy live longer than any other profession [This is conelusively proved by tle [Registrar-General's Statistics] but they are considered the most desirable parents. Vaurting and Havelock Ellis agree that the list of distinguished clergyman's sons is long and illustrious; and Sir Francis Galton told me in conversation that he considered clergy the very best series from the eugenic point of view. I will not speculate on the causes of this. The facts ascertained by impartial investigator are certainly strong arguments against the clerical celebacy."
Out spoken essays II sories page 264
પહેલાં તેા ઉત્તમ વશેાની ચુંટણી કરી લીધી અને પછી તે વશે ભિન્ન કરી લીધા. સુપ્રતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ, પરં'તુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ હીન એવા ધંધા તેમણે નિયત કરી દીધા, જેમને દ્રશ્ય અને સત્તા જેમાં સર્વ નાશના આવકારાની જવાળાઓ તે
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
સ્પર્શી પણ થવા ન દીધા તેથી જ એ વશ લગભગ ચાર હુન્નર વર્ષ સુધી સૃષ્ટિના ફેરફારા વચ્ચે ટકી શકયા. નિ ત કયારનાએ નષ્ટ થઇ ગયા હાત. વા જીવા ંતે પણ શું કરવું છે એવા પ્રશ્ન પણ કેટલાક નેતાએ પૂછે છે. તઓને ગેટસ્ નીચે પ્રમાણે ઉત્તર1 આપે છે, “ શ્રેષ્ઠ ગુણુયુક્ત વંશ એક વખત સૃષ્ટિમાંથી નષ્ટ થાય પછી તેના જેવા બીજો વશ ઉત્પન્ન થાય કે ન થાય, તે કાણું કહી શકે ? રામ, ગ્રીસ અને ઇતર નાશ પામેલા રાષ્ટ્રાને ઇતિહાસ એમ જ બતાવે છે કે ગમે તે કારણોથી એકવાર કાઇક વશ નષ્ટ થાય તા એ ફરીથી કદી ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી શ્રેષ્ઠ વંશના લેાકેાએ પેાતાનું સતિસાતત્ય રાખવું જોઇએ. એ તેમનું એક પ્રધાન કર્તવ્ય ગણવાનું છે.” બ્રાહ્મણેાને જે ધર્મ કહ્યો છે તેમનુ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પરીક્ષણ કરીએ. ધંધા અને આચારની દ્વિવિધ વિભાગણીને લીધે ચાર પાંચા ઉત્પન્ન થાય છે એ અમે આપી ગયા છીએ. એમને આંખ સામે રાખી વાંચકાએ ખરે। અ તપાસી જોવા. આચાર, સસ્કૃતિ રક્ષણ કરે છે. ધંધા, અર્થશાસ્ત્રીય વ્યવસ્થા સૂચવે છે. ધંધા સબંધી અને ધંધાના ત્યાગ સ ંબધી હાલે અમારા સમાજમાં ઘણી જ ગેરસમજુતિ ફેલાય છે તેનું પણ અહીં નિરાકરણ થઈ જશે.
પ
ઉપર બ્રાહ્મણાને કર્તવ્ય તરીકે આચારા કહ્યા છે. તેમાંથી ત્રણ જ દ્રબ્યાસાદક છે. ખાકીના ત્રણ ખરચવાળાં છે. આ યાજન, અધ્યાપન અને પ્રતિગ્રહ એ ત્રણ દ્રવ્યોસાદક ખાતાં છે. આ ત્રણ વૃત્તિથી કાઇ વર્ગને જોતું ધન મળશે એમ અમને લાગતું નથી. આજના સત્ત સમાજશાસ્ત્રજ્ઞાના (હિંદુસમાજમાંના ) મતા સાંભળીએ તેા તેઓ કહે છે કે બ્રાહ્મણવ બહુ જ લુચ્ચા હતા એ સૌને વેદ
↑ Heredity and Engenies-Gates; Genetical tlheory of atural selectiou-R, A Fisher.
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
વિદ્યા શિખવતા નહિ. વાર્ ! હાલે મેકસમુલરના વેદની પ્રત અને તે
ઉપરનું સાયનભાષ્ય કેટલા પડિતાએ વાંચ્યું છે, તેની આંકડા સહીત ગણુત્રી કાઈ આપશે તે અમારા પર ઘણો જ ઉપકાર થશે. વળી સૌતે વેદ વિદ્યા શિખવવાથી તેા ઉલટ તેમના જીવન વૃત્તિના સાધને વધ્યાં હાત, તેને જ સ્વહસ્તે ફેંકી દીધાં એ લુચ્ચાઇ કે મૂર્ખતા ? ખરી હકીકત એમ છે કે જ્ઞાન એક જ પ્રકારનું હેાતું નથી? અને શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરીશું તે સર્વોને સર્વ પ્રકારનુ જ્ઞાન આપવાનુ પણ ચેાગ્ય હાતું નથી. શાસ્ત્રીય સમાજમાં જ્ઞાન કેવા પ્રકારનું હાય, શિક્ષણ કઇ પદ્ધતિથી અપાય વગેરેની ચર્ચા કરતા રસેલ કહે છે કે “ મને લાગે છે કે શાસ્ત્રીય પદ્ધતિથી રચેલા સમાજમાં શિક્ષણ જેસુટ લેાકાની શિક્ષણુ પદ્ધતિ જેવું થશે. વ્યાવહારિક લાકાનુ શિક્ષણ જુદું અને સેાસાયટી આફ જીસસમાં જવા ઈચ્છનારી વ્યક્તિએનુ શિક્ષણ જુદું. તેવી જ રીતે શાસ્ત્રીય સમાજના નેતાએ સામાન્ય સ્ત્રીપુરૂષોને એક પ્રકારનુ શિક્ષણ આપશે અને શ્રેષ્ટ વર્ગના સ્ત્રી પુરૂષાને જુદા જ પ્રકારનું શિક્ષણ આપશે.
''
* Education in a scientific society may, I think, be conceived after the analogy of the education provided by tle jesuits. They provided one sort of education for the boys who were to become ordinary man of the world, and another for those who were to become members of the Society of Jesus. In like manners the scientific rulers will provide one kind of education for ordinary men and women and another for those who are to become the holders of scientific power. Ordinary men and women will be expected to be docile, industrious, punctual, thoughtless and ontented.' Scientific outlook Russel page 251
૧ અનુ; Scientific Outlook-Russel.
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન વિચાર
પાશ્ચાત્ય લેકેને અધ્યાત્મ જેવું કશું ન હોવાથી તેઓએ શાસ્ત્રીય સમાજમાં શિક્ષણની વિભાગણી બે પ્રકારે કરી છે પરંતુ હિંદુ સમાજશાસ્ત્રએ એ જ વહેંચણી ત્રિવિધ સ્વરૂપ વાળી કરી છે. હિંદુના મતાનુસાર શિક્ષણ ત્રણ પ્રકારનું હોય છે લૌકિક, વૈદિક, અને આધ્યાત્મિક તેમાંથી લૌકિકજ્ઞાન સમાજને મળતું નહિ અથવા મળવું ન જોઈએ એ આદેશ કઈ સ્મૃતિશાસ્ત્રોમાં કર્યો હોય તે તે વાંચવામાં આવ્યો નથી. આધ્યાત્મિક જ્ઞાન સંબંધી બોલવાની જરૂર જ નથી. તે કઈ માગતું નથી ને કઈ આપતું પણ નથી; પરંતુ બ્રાહ્મણેતર લેકને આધ્યાત્મિક જ્ઞાન નહોતું એ વાત તદ્દન બેટી છે. હવે રહી વેદ વિવા એ વિદાને જ હિંદુ સમાજશાસ્ત્રજ્ઞ પિતાની શાસ્ત્રવિદ્યા માને છે. શાસ્ત્રીય સમાજમાં શાસ્ત્રવિદ્યાનું ગોપન કેમ થશે એ વિષે એજ પુસ્તકમાં રસેલ કહે છે કે, “ઘણુંખરું શાસ્ત્રીયજ્ઞાન અતિ ઘેડા લેકે બાદ કરતાં બીજાઓથી ગુપ્ત રાખવામાં આવશે.” આ રહ્યા રસેલના જ શબ્દ –
"A great deal of scion'ific knɔwlelge will be conce ilud from all but a few. Thers will be an arona reserved for a priestly class of researchers, who will carefully be selected for their combination of brains with loyalty.'
Scientific outlook. આવું વાક્ય રસેલના ગ્રંથમાં મળી આવે છે તે શાસ્ત્રીય અને એવું જ વાક્ય મનુસ્મૃતિમાં મળી આવે (રૂાથ મંર્તિ તથા) તે તે દુષ્ટતા બતાવનારું કહેવાય. આ સ્થિતિ માનસિક ગુલામીનું સ્પષ્ટ ચિ નહિ તે શું ?
ઠીક, પિતાની જ જીવનવૃત્તિ પર કેવલ દુષ્ટ બની, કોઈ પણ સબળ કારણ વિના પિતાના પગમાં જ કુહાડ મારવા જેટલા મૂર્ખ બ્રાહ્મણે તે કાળે પણ હોય એમ લાગતું નથી. કોએ શ્રુતિ
૧ મg.
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮.
હિંદુઓનું સમાજરચનાશાહ વાકય સાંભળવું નહિ. એ નિયમ કંઇ મસરની ભાવનાથી થ નથી; પરંતુ શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરતાં તે નિવામ આવશ્યક લાગવાથી કરવામાં આવ્યા છે. જૂની પદ્ધતિ પર ટીકા કરવા પહેલાં આધુનિક પંડિતાએ એમને આ નિષ્કર્ષ કેવી રીતે ભુલભરેલું છે એ બતાવવું જોઈએ. જે અધ્યાપનની સ્થિતિ, તેજ સ્થિતિ યાજનને તરોતા લાગુ પડે છે. જેટલા ય વધારે, તેટલી પૌહિત્ય કરનારા બ્રાહ્મણને યાદક્ષિણે પણ વધારે, તેથી યજ્ઞાધિકારી લોકસંખ્યા જેટલી વધારે તેટલે તેમને વધારે ફાયદે. પરંતુ પ્રત્યક્ષ જોઈએ તે બબૂચક બ્રાહ્મરા અમુક લેકે સિવાય બીજઓનું પૌરાહિત્ય કરવા તૈયાર નથી. સ્વાભાવિક રીતે ય ઓછા થશે અને તેમની ઉપજીવિકાનાં સાધને પણ કમી થશે. એવી જ સ્થિતિ પ્રતિગ્રહની થશે. અભિજાત બ્રાહ્મણ ગમે તે પ્રકારે દાન લેને નથી. પરંતુ દાન બાદણને જ આપવું એ નિશ્ચિત થયા પછી તે દાન લેનાર કોઈ પણ હલકે બ્રાહ્મણ જ હોવો જોઈએ. એકાદ સમાજમાં તદન શૂન્ય પ્રવૃત્ત (Tending to ru) પ્રમાણમાં દુકૃત્યો કરનારી વ્યકિત ઉત્પન્ન થાય તો સમાજ દેષિત થતો નથી. અર્થ. શાસ્ત્રને નીચેને સામાન્ય નિયમ ધ્યાનમાં રાખીશું તે હાલે ધંધા વિષયક જે કંઈ આક્ષેપ મનાતા પંડિત લે છે, તેને કંઈ જ અર્થ રહેશે નહિ.
ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ એ સિદ્ધાન્ત નીચે પ્રમાણે માંડી શકાશે.
જીવનના કવ્યોમાદક જે જે સાધનો હોય તેના પર પ્રજા આધાર રાખે છે (A)
પ્રતિગ્રહ એ જીવનનું સાધન છે. (A) પ્રતિગ્રહ પર પ્રજાને અમુક ભાગ આધાર રાખશે. (1)
અનાથ વિદ્યાર્થીગૃહનું અસ્તિત્વ ન હતું ત્યારે લોકોની જે સંખ્યા જેમતેમ દિવસ ગુજારતી હતી તે સંખ્યા હવે આટલી બધી કમ વધતી જાય છે તે ઉપરના નિયમ પરથી સમજી શકાય તેમ છે
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજા વિયાર
te
તેથી બ્રાહ્મણોમાં દુષ્ટ પ્રતિગ્રહ લેનારો વર્ગ હશે એમ લાગે છે. પરંતુ દુષ્ટ પ્રતિગ્રહ લેનારી વ્યક્તિ સમાજમાં હીન મનાતી અને હજુ એ પ્રથા ચાલુ છે. શય્યાદાન જેવાં દાને હજુ પણ સસ્કીલ બ્રાહ્મણ લેતાં નથી, પરંતુ એકાદ કઈ દુષ્ટ દાન લે તે એ પ્રશ્ન કેવળ સંસ્કાર મૂલક છે. તેથી સામાજિક જીવનમાં તેમના તરફ વધુ કઠેરતા. બતાવવામાં આવતી નહિ. ( કઠોરતા બતાવવી પણ જોઈએ એ અમારો મત છે ) મનુ કહે છે,
જાયાવદ્યાનાકા ક્લિાઝા પ્રતિકાત્તા दोषो भवति विप्राणां ज्वलनांबुसमाहिते ॥
અ. ૧૦ , ૧૦૩ આપત્તિના સમયમાં નિંદિત પુરૂષોને વેદ ભણાવવાથી, યજ્ઞ કરવાથી તથા તેની પાસેથી પ્રતિગ્રહ કરવાથી બ્રાહ્મણને દોષ લાગતો નથી. કારણ બ્રાહ્મણો અગ્નિ જેવા પવિત્ર છે.”
જીવનના જે ત્રણ મુખ્ય સાધનો કહ્યા છે, તેમને પણ બ્રાહ્મણે એ ઘણો જ સંકોચ કરેલો દેખાય છે. તેથી તેમના ઉપર પણ જીવનાર્થ કલહને અગર માત્ર અભિરૂચિનો, કયારેક આપદ્ધર્મ તરીકે અગર બીજા કોઈ પણ માર્ગથી જીવનવૃત્તિ કરવાનો પ્રસંગ આવ હેવો જોઈએ. આ બાબતમાં પણ બ્રાહ્મણની નિંદા થાય છે, તેમણે પણ બ્રાહ્મણને ગમે તે કરવાની છૂટ આપી નથી. બ્રાહ્મણ થયો તેથી તે ગમે તે ધંધો કરે એ નિયમ તે ગ્રંથોમાં દેખાઈ આવતો નથી. આ વિષયમાં હિંદુ સમાજશાસ્ત્રકાર બહુ જ વિચારી દેખાય છે. નીચેના થરને પુરૂષ પિતાની કત્વશકિતના બળે ઉપરના થરોમાં
પ્રવેશ કરે તો તેનું શું પરિણામ આવે એ
બાબતની ચર્ચા અમે બની શકે તેટલી કરી આચારના કડક છે અને તેવી પરિસ્થિતિ ઉભી જ થવા ન પણાની જરૂર દેવી જોઈએ એમ પણ કહ્યું છે. હિંદુસમાજ
શાસ્ત્રકારોના મતાનુસાર જે ઘરમાં જે વ્યક્તિ
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ke
હિંદુનું સમાજચનાશાસ
હાય તે ઘરના બધા ખીત થરના ધંધા કરતાં ગમે તેટલા અધ હાય તે પણ તે વ્યકિત માટે પેાતાને ધંધો જ શ્રેષ્ઠ અને ચિંતકારક છે. મનુ કહે છે,
॥
" वरं स्वधर्मो विगुणः न पारक्यः स्वनुष्ठितः । परधर्मेण जीवन्हि सद्य पतति जातितः ॥ " “ પેાતાના ધર્મ ગુહીન લાગે તે પણ્ તે શ્રેષ્ઠ છે બીજાના ધંધા ઉપર ઉદર નિર્વાહ કરનાર પતન પામે છે” આ અને આવાજ બીજા પતન સંબધી અનેક શ્લાકૅ મનુ રસ્મૃતિમાં આપ્યા છે, તેનાં વિષે ઘણી જ ગેરસમજુતી જાણી જોઇને ફેલાવવામાં આવી છે, એમ અમારૂં માનવું છે. સમૂત્યુત સમાજમાં ફકત ‘ અમુક જગાએથી પડે છે' એમ કહેવાની સાથે, તે કયે ઠેકાણે પડે છે એ કહેવુ વિશેષ ઉચિત અને ઉપયેગી થશે. પતન પામેલા લેાંકા કાઇ પણ જાતિમાં અન્તભૂત થતા જશે અને એથી સમાજ તે વ્યવસ્થિત રહ્યા કરશે, એ માન્યતા ભૂલભરેલી છે. આ લોકોને થાય તે એક તુટે ફૅટા અતિહીન અને જુદા જ સમાજ થશે. સ્વધર્મ અને પરધ વિષે પણ ઘણી જ ગેરસમજુતી ફેલાઇ છે. રસેલે પેાતાના શાસ્ત્રીય સમાજમાં ધંધાના આધાર વ્યકિતની અભિરૂચિ પર રાખ્યા નથી.
**
They will not be allowed to question the value of science or the division of population into manual workers and experts.''
Scientific outlook-Bertrand Russel
તે ધંધાની ષ્ટિએ ધંધાને અનુરૂપ માનસ નિર્માણ કરવા માટે નાની સુકુમાર ઉમરમાં જ શિક્ષણ અપાવું જોઇએ; કારણકે એ જ કાળમાં માનસગ્રંથિ (Complexes) બંધાય છે અને શિક્ષણની ધારેલી અસર થઇ શકે છે. હિંદુઓમાં એ જ કુમળા કાળને યજ્ઞાપવિતને કાલ કહ્યો છે. હવે વર્ણાન્તર કરવાનું હાય તા તે પહેલાં જ
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૫
'
ખાલકને વર્ણ નક્કી થવા જોઇએ; આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે કાળે પણ જન્મથી જ જાતિ નિશ્રિત થતી હતી, ગુણકથી નહિ. પરંતુ અહીં કદાચ પ્રશ્ન થશે કે જાતિમક્રિષ્કારના કડક નિયમાનુ પ્રત્યેાજન શું ? એને પણ થેાડે! ખુલાસા થવા જોઇએ. એકદરે સૃષ્ટિના સ્વભાવ જ એવા છે કે અનિય ંત્રિત સ્થિતિમાં ઘણા જ ગોટાળા ઉત્પન્ન થાય છે. આ નિયમ જડ વસ્તુઓને પણ લાગુ પડે છે, તે પછી અહંકારપ્રધાન માનવને કેટલા બધા વધુ પ્રમાણમાં લાગુ પડવે જોઇએ ? થર્મોડાયનેમિકસને ખીજો નિયમ જેએ જાણે છે, તેમના ધ્યાનમાં આ વાત તુરત જ આવશે. સહેલી ભાષામાં એ નિયમ એમ મૂકી શકાશે કે જગતની પ્રવૃત્તિ વધુ ને વધુ અવ્યવસ્થા તરફ છે. પ્રેા. સર આર એડીંગટૐ એ જ વાત ગંજીફાના પાનાની ઉપમા આપી સિદ્ધ કરે છે. તે કહે છે કે બજારમાંથી ગજરા લાવીએ છીએ ત્યારે તેમાંના બધા પાના એક વિશિષ્ટ પ્રકારની રચનામાં ગાડવાએલાં હાય છે, તેમને એક વખત પીસીશું (shuffling ) તે પહેલાની રચના ચાલી જશે. પહેલાની રચના લાવવા માટે આપણે ગમે તેટલુ પીસીશું તે પણ લાવી શકાશે નહિ. એ બધા પાનાઓમાં એક પ્રકારની અવ્યવસ્થા ( random element) ઉત્પન્ન થશે અને દરેક વખતે તે વધતી જ જશે. દરેક પાનાના એ કકડા કરી પછી પીસીશું તે તેથી પણ વધુ અવ્યવસ્થા ઉત્પન કરી શકાશે. આ ક્રિયાવિભજનની મર્યાદા ન આવે ત્યાં સુધી કરી શકીએ આવી રીતે પાના પીસવાથી તેમાં વ્યવસ્થા કે પહેલાની રચના ઉત્પન્ન નહિ કરી શકાય. તેમ કરવા માટે કાઇ પણ સાંકેતિક (abitary) પતિને આવ્યય કરી તે પ્રમાણે પાનાં ગેડવવાં પડશે. તે આપણે તેમાં વ્યવસ્થા કે પહેલાની રચના ઉત્પન્ન કરી શકીશું. આવી રીતે
૧ The Nature of Physical world−Sir Arther Eddington p. 78
21
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હોવાનું સમાજ૫નારાય
*
*
*
*
* *
*
* -
-
-
નિસર્ગની જે અવ્યવસ્થા તરફ પ્રવૃત્તિ હોય છે તે દૂર કરવી હોય તે તે નિયમેને કડક અમલ કરવાથી જ બની શકશે. જાતિબહિષ્કારને કડક નિયમ હોય તે જ પિતાના પિતા કે પિતામહને ધધો છોડી જવાની ચાલતા સુધી ઈચ્છા થશે નહિ. પિતાના બાપદાદાથી ચાલ્યા આવેલા ધંધાવડે પણ જે નિર્વાહ ન ચાલી શકે તે, વ્યક્તિએ પોતાના ઘરથી નીચલા થરના ધંધા કરવા, ઉપરના થરના ધંધા ન કરવા, એ મનુને આશય દેખાય છે. અમે આ વિષે જે ચર્ચા કરી છે તેનું મનુના વાકયો સાથે સંવાદીપણું છે કે નહિ તે જેવાથી મનુનું સમાજવિષયક બાબતોનું જ્ઞાન કેટલું ઉંડુ હતું તેની ખાત્રી થયા વિના નહિ રહે વ્યક્તિ નીચેના થરનો ધંધો કરવા લાગે તે વૃત્તિ સંકર થશે. પરંતુ વર્ણસંકર થશે નહિ, કારણકે પિતાની સ્ત્રી પોતાના ઘરથી ઉપરના થરની હોવી જોઈએ એવી માન્યતા તરફ માનવોની નૈસર્ગિક પ્રવૃત્તિ હોય છે. એ પ્રવૃત્તિ સુધરેલા કે પછાત બધા દેશમાં જણાઈ આવે છે, તેથી વ્યક્તિ નીચેના થરમાં બંધ કરવા લાગે તે વિવાહ પણ ત્યાં જ કરશે એમ લાગતું નથી. હિંદુધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણોને જે ધંધાની પરંપરા કહી છે, તેજ ઉપલક્ષણથી સર્વ જાતિઓને લાગુ પડે છે.
મનુના મતાનુસાર બ્રાહ્મણેને હિતકારક એવા ધંધા કહ્યા છે. તે ધંધા કરી ઉપજીવિકા થતી ન હોય તો ત્રેવણકામાંથી જ પરંતુ પ્રથમ તેની જ નજીકના ક્ષત્રિય વર્ણને બંધ કરવાની છૂટ આપી છે. ક્ષત્રિયનું કર્મ રક્ષણ એટલે રાજસત્તા. એ જ રાજસત્તામાં બ્રાહ્મણોએ સ્થાન મેળવી લેવું જોઈએ, પરંતુ રાજસત્તા અને દ્રવ્યનો સંબંધ વંશનાશ સાથે છે તેને વિચાર કરતાં બ્રાહ્મણએ એ ધંધો ન જ કરે એ ઉત્તમ. રાજસત્તામાં સ્થાન મળવાથી ઉપજીવિકા ઉત્તમ ચાલશે પરંતુ તે સર્વથા શુદ્ધ હશે જ એમ નહિ કહી શકાય. તેથી બનતા સુધી બ્રાહ્મણોએ તે વર્ણનાં કાર્યો કરવાં નહિ. આવા પ્રકારનાં કાર્યો કરનારા પ્રસિદ્ધ બ્રાહ્મણ ઈતિહાસમાં થઈ ગયા છે. પરંતુ
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન વિભાગ
તેમને કેઈએ બહિષ્કૃત કર્યાનું અગર તેમનું વર્ણનર થયાનું જણાયું નથી. મહાભારતના પાત્રો કોણ, કૃપ અને અશ્વત્થામા એ સૌ બ્રાહ્મણ
હાઓ હતા પણ આખા મહાભારતમાં એમને કેઈએ ક્ષત્રિય કલ્લાને પુરાવો મળી આવતું નથી, તેમને બ્રાહ્મણે જ કહ્યા છે. તેનાથી ઉલટું જાતિથી હીન પરંતુ સદાચારસંપન્ન એવા વિદુરને બ્રાહ્મણ અગર ક્ષત્રિય પણ કહેલ હોય તેમ મળી આવતું નથી. એજ નિયમ જામદગ્ય પરશુરામને પણ લાગુ પડે છે. જાતિ તે જન્મથી જ નક્કી થવાની. લોકસંખ્યાની ક ત્વશક્તિ વિષે આંકડાઓ આગળ આપ્યા છે તે જોતાં એમ જણાશે કે બ્રાહ્મણવર્ગમાં પણ અતિશય હીન પ્રકારની કેટલીક વ્યકિતઓ હોય છે, જેમનાથી ક્ષત્રિયવર્ણની વૃત્તિ પણ ન થઈ શકે તે તેઓ કઈક કોઈક બાબતમાં વૈશ્યાવૃત્તિ સ્વીકારે તે વાંધા જેવું નથી. મનુ કહે છે.
उभाभ्यामप्यजीवंस्तु कथं स्यादिति चेद्भवेत् । कृषिगोरक्षमास्थाय जीवेशिस्य जोविकाम् ॥
થવૃત્યાજ વસ્તુ બ્રાહ્મr: ક્ષત્રિય વાત हिंसाप्रायां पराधीनां कृषि यत्नेन बजयेत् ॥ इदं तु वृत्ति वैकल्यात्यजतो धर्मनैपुणम् । विट्पण्यमुभवृतोद्धारं विक्रेयं वित्तवर्धनम् ।।
અ. ૧૦ લે. ૮૨, ૮૭, ૮૫. બ્રાહાણ પિતાની જાતિના અને ક્ષત્રિય જાતિને એમ બંને વર્ણનાં કર્મો કરવાથી પણ જે પિતાની આજીવિકા ચલાવી શકે નહિ તે પછી બ્રાહ્મણે કેવી રીતે આજીવિકા કરવી ? (તેનો ઉત્તર એટલે જ કે), તેણે ખેતીવાડી તથા ગૌરક્ષણ કરીને વેશ્યની આજીવિકાથી જીવવું.”
“બ્રાહ્મણ અથવા તે ક્ષત્રિય, વૈશ્યની વૃત્તિથી આજીવિકા કરતા હોય તે પણ તેણે જેમાં ઘણે ભાગે હિંસા સમાએલી છે તથા પરાધીન એવી ખેતીવાડીને ધધ પ્રયત્ન પૂર્વક તજી દેવો.”
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિબાનું સમાજના minimumimmmmmmmmmmmmmm ‘બ્રાહ્મણની તથા ક્ષત્રિયની પિતાના કર્મથી આજીવિકા ન ચાલે તે અને તેઓ પોતાની શાસ્ત્રોકત આજીવિકાને ત્યાગ કરે છે તે બંનેએ દ્રવ્ય વધારવા માટે (
શામાં) નિષેધ કરેલા પદાર્થોને છોડી દઈને વૈશ્યનો ધંધો કર.'
આ ઉપર બતાવેલી પદ્ધતિ પરથી જોઈ શકાશે કે કઈ પણ વર્ગની વૃત્તિ સંકુચિત કરી નથી. દરેક વર્ગને કંઈક ને કંઈક નિયમે, સરત વગેરે પાળવાનાં હોય છે જ. મુખ્ય પ્રણાલી એમ દેખાય છે કે શ્રેષ્ઠ વર્ગ આપદ્ધર્મ તરીકે કનિષ્ટોનો ધંધો કરશે તે પણ ચાલશે, છતાં બ્રાહ્મણને વેશ્યાની ઉપજીવિકાના બધા સાધનને અવલંબ કરવાની છુટ નથી, નહિ તો વોની વૃત્તિમાં પણ ઘણાજ ગેટાળા, અવ્યવસ્થા ઉત્પન્ન થવા સંભવ છે. ક્યા કયા સાધનને અવલંબ કરે તે મનુસ્મૃતિના દસમા અધ્યાયના ૮૫ પછીના લેકમાં વર્ણવ્યું છે. મનુષ્યપ્રાણીની નૈસર્ગિક પ્રવૃત્તિ ઓછું કષ્ટ કરી વધુ વેતન મેળવવાની છે, તેથી અઘરે ધંધો છેડી તત્કાલ ફલદાયક થાય તેવા ધંધાને અવલંબ કરવાની માણસને ઈચ્છા થાય છે બારબાર વર્ષો સુધી વેદાધ્યયન કરી અને બે ચાર આના મેળવવા કરતાં એકાદ વર્ષ માં સુતારકામ શિખી તેટલું જ અગર તેના કરતાં વધુ ધન મળતું હેય તે વેદાધ્યયન માટે કોણ પ્રવૃત્ત થશે? હાલે સંસ્કૃત પાઠશાળાઓ અને વેદાધ્યયનની શાળાઓ કેમ ઉજડ બનતી જાય છે? વિશ્વવિદ્યાલયમાં મેટાં મોટાં પારિતોષિક મેળવનારા સંસ્કૃત પંડિત ચાર ઋચાઓ પણ સ્વર સહિત બેલી શકશે કે નહિ એ શંકાસ્પદ છે. એકંદરે ધંધાને આધાર વ્યકિતની અભિરૂચિ પર રાખી શકાય નહિ. કારણ કે સહેલો ધંધો કરી વધારે પૈસા મેળવવાની વ્યક્તિની પ્રવૃત્તિ બનતી જાય છે. પરિણામે સુપભેગની લાલસા પણ વધે છે અને વ્યકિતનું તેમજ સમાજનું જીવનાર્થ કલહ માટે જોઈતું પણ ઓછું થતું જાય છે. પરંતુ તેઓ જ કષ્ટદાયક વૃત્તિથી રહે તો પ્રતિપક્ષીઓને સહેજે જીતી શકે. પૌવંય રાષ્ટ્ર વિષે એક અમેરિકન
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૨૫
લેખક કäરેન્સ પ કહે છે કે, “દારિદ્રમાં અને કષ્ટમાં જીવન વ્યતિત કરવાથી માનવમાં એક પ્રકારની સહનશક્તિ વધે છે. એવી સહનશકિત જે રાષ્ટ્રમાં વધી રહી છે, તે રાષ્ટ્રમાં હાલે જાગ્રતી થવા લાગી છે; તેથી આપણને થનારો તેમને વિરોધ પણ ધીમે ધીમે વધતા જશે, તે રાષ્ટ્ર પણ હવે શાસ્ત્રીય પ્રગતિનો અભ્યાસ કરવા લાગ્યા છે અને સુરતમાં જ વંશ (Races) વંશ વચ્ચે કલહ શરૂ થયા વિના રહેશે નહિ.”
We must face in increasing degree the rivalry of awakening peoples who are strong with strength which comes from powerty and hardship and who have set themselves to master and apply all our secrets in the coming world struggle for industrial supremacy and racial readjustment. [quoted by Dean Inge in his Outspoken essays series II pages 220-221)
સર્વ પ્રકારનાં દરિદ્ર અને કચ્છ કંઈ હાનીકારક નથી હોતાં પરંતુ એકંદરે સમાજના બહુ સંખ્યાંક વર્ગમાં સુખની લાલસા વધતી જાય એ બિલકુલે જીવનશક્તિનું ઘાતક નથી. એવી લાલસા વૃદ્ધિ પામે એટલે વ્યકિત પોતાના સુખની જવાબદારી પિતાપરથી દૂર કરી બીજા પર નાખે છે. પરિણામે “જે જે સુખ સમાજમાં પ્રાપ્ત થાય છે તે તે પિતાના કર્તવનુ જ ફલ છે અને જે જે દુઃખ પ્રાપ્ત થાય છે તે તે સમાજરચનાના દેષને લીધે પ્રાપ્ત થાય છે. જે કયાંય ખામી કે વૈગુણ્ય હોય તે તે સમાજરચનામાં જ,
વ્યકિતઓ તે હંમેશા નિર્દોષ જ હોય છે !” આવા પ્રકારની કલ્પનાઓ, ફેલાય છે અને ફેલાવવામાં આવે છે. વ્યક્તિનું દુઃખ એ સામાજિક ઘટનાનું પરિણામ છે એવી માન્યતા લેકના મગજમાં ઘર કરી બેસવાથી દરેક વ્યક્તિ પોતાના દુખના ઓસડ માટે સુધારણું સૂચવવા લાગે છે. પરંતુ વ્યકિતનાં સુખદુઃખે પરસ્પર વિરેાધી લેવાનું પણ
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
શક્ય છે. તેથી પરસ્પર વિરોધી વ્યવસ્થાઓ સમાજસુધારણાના નામ હેઠળ એકઠી થવા લાગે છે. ઉદાહરણર્થ, મંદિરના ઉત્પન્ન નક્કી કરી આપ્યાં છે, તેમના વિનિયોગ વિષયક હકોને જ પ્રશ્ન ! હિંદુઓનાં મંદિરમાં નક્કી કરેલાં ઉન્નો વિનિયોગ બરાબર થતો નથી, તેથી તેમાં કંઈ પણ સરકારના હાથથી વ્યવસ્થા થવી જોઈએ, એવા કાયદાઓ કાયદામંડળમાં પસાર થવા માટે આવે છે. ત્યારે બીજી તરફ સાર્વજનિક પૈસાના વિનિયોગની બાબતમાં પ્રચલિત કાયદે અમારા ધર્મગુરૂઓને લાગુ ન થાય એમ એક વિવક્ષિત વર્ગનું કહેવું છે. એક પંડિતે કન્યાઓને વિવાહ ચૌદ વર્ષની અંદર થો ન જોઇએ એ અત્યંત મૂર્ખાઈ ભરેલે કાયદો કાયદામંડળમાં લાવી પસાર કરાવી લીધું. ત્યારે બીજી તરફ એ જ કાયદે અમને લાગુ ન થવું જોઈએ એમ સનાતની હિંદુ અને મુસલમાન સમાજ કહેવા લાગ્યા છે ! હિંદુઓના મંદિરમાં દરેક મંદિરમાં અસ્પૃશ્યોને પ્રવેશ કરવા હરક્ત ન હોવી જોઈએ. એ એક કાયદે એક નેતા કાયદામંડળમાં લાવે છે, ત્યારે હિંદુઓના બધા શંકરાચાર્યો, સર્વ પ્રાચીન મતવાળાઓ અને ટૂંકમાં કહીએ તે નેવું ટકા હિંદુસમાજ એ કાયદાનો વિરોધ કરે છે. ગમે ત્યાં આભાસિક દુઃખ ઉત્પન્ન કરી તેને નાબુદ કરવા પ્રયત્ન કરે, એ સમાજ સુધારણા નથી. જગતનાં સર્વ દુઃખે, સર્વ પાપે, સર્વ કષ્ટ નાબુદ કરવાને પ્રયત્ન કરે એ નર્યો છોકરવાદ જ છે. વ્યક્તિનું સુખ કયાંય પણું વ્યકિતબાહ્ય છે અને વ્યકિતની બાહ્ય સ્થિતિ સુધરે એટલે તે વ્યક્તિ સુખી થશે, એવા પ્રકારની બેજવાબદાર કલ્પનાઓ જે કાયદે કહેવા લાગે તો સમજવું કે સમાજના હિતકારક કે અહિતકારક એવા એકે નિયમનું અસ્તિત્વ રહેશે નહિ; આ ઉપરથી જોઈ શકાય છે કે જુદી જુદી વ્યકિતઓની નૈતિક બાબતમાં અભિરૂચિ શું છે એ જોઇ નીતિના
૧ હરવિલાસ સારડાને કાયદે- શારદાબીલReportage of consent Committee,
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર
Aધણી વખત લાક સમાને જ પ્રમાણે
નિયમે નક્કી કરવાની પાશ્ચાત્ય પદ્ધતિ ભૂલભરેલી છે. નીતિનું કાર્ય બે પ્રકારનું છે, એક હિતકારક અભિરૂચિની વૃદ્ધિ કરવી અને બીજું અહિતકારક અભિરૂચિની વૃદ્ધિનું નિયંત્રણ કરવું–આ બંને કાર્યો કરવા માટે જ નીતિની ઉત્પત્તિ થઈ છે. હિતકારકત્વ કે અહિતકારકત્વ નક્કી કરવાનું કામ અભિરૂચિનું નથી. અભિરૂચિ તે “સુખ” અને “અસુખ' એટલું જ માત્ર સમજી શકે છે. વ્યક્તિને અને ઘણી વખત આખા સમાજને અભિરૂચિનું હિતકારકત્વ સમજાતું નથી તેથી જ કેટલાક સમાજે સૃષ્ટિમાંથી નાશ પામ્યા છે. જે સમાજોને નાશ થયો તેઓ પિતાની અભિરૂચિ પ્રમાણે વર્તતા હતા. એટલા માટે જ પ્રથમથી જ હિત શામાં છે એ સમજી સમાજરચના કરવી જોઈએ, કે જેથી હિત અને સુખ પરસ્પર પૂરક બની રહે. ધર્મ કે હિત અને સુખ એ બંને વચ્ચે ભેદ ઉત્પન્ન થાય અને અભિરૂચિની પ્રવૃત્તિ સુખ તરફ થાય તે અભિરૂચિમાં ફેરફાર કરવાનો પણ ધર્મમાં નહિ. ભગવાન શંકરાચાર્ય કહે છે કે, “ हि यं प्रतिविधीयते स तस्य धर्मः न यः येन स्वनुष्ठातुं शक्यते વક્તા
આત્મબુદ્ધિને મુખ્ય પ્રમાણમાંનું એક પ્રમાણ માનનારા આધુનિકેએ અમે ઉપર કહેલી બાબતોને છેડે વિચાર કરવો જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ. આત્મતૃષ્ટિ પ્રમાણુ કહ્યા પછી તેમાં ઉત્પન્ન થતી અડચણોમાંથી મુક્ત થવા માટે સુખોના પ્રકાર કહી તેનું વર્ણન કરવા કરતાં તે પ્રામાણ્યની યોગ્યતાને જરા દીર્ધદષ્ટિથી વિચાર કરવો એ જ વધુ ફાયદાકારક નિવડશે. વ્યકિતનું દુઃખ એ જ સમાજરચનાનું પરિણામ છે, એવા મતને સમાજમાં એક વખત પ્રસાર થશે, એટલે સમાજના નિયામક બધા વિધિનિષેધે નષ્ટ થાય છે અને સમાજ વ્યકિતપ્રધાન સ્થિતિ જેવી વિનાશક સ્થિતિ તરફ ધીમે ધીમે ઘસડાવા લાગે છે. કઈ પણ
૧ પરિવાર નિયતતીર્થ કાજે,
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સમાજમાં એવો કયા નિયમ છે કે જે નિયમ કાઇક ને કોઇક વ્યકિતને અડચણ રૂપ નથી થતા ? નિયમેાનું સર્જન વ્યકિતનું નિય ંત્રણ કરવા માટે જ થયેલુ હાય છે, તેથી તે નિયમે સ્વાભાવિક રીતે વ્યકિતને રૂચશે નહિ ! વ્યકિત એ જ સમાજશાસ્ત્રનું ધ્યેય નિશ્ચિત થયા પછી વ્યકિતને સમાજ વિષે કાષ્ટ પ્રકારનુ અભિમાન નહિ રહે. વ્યકિતને સુખ (તિ નહિ. હિતાહિત સમજવા જેટલી લાયકાત બહુ જ થોડા લાકામાં હાય છે.) જણાશે તે જ તે સમાજમાં રહેશે, નહિ તા સમાજના નિયમેનું વિના સં કાચે ઉલંધન કરશે. તે જ વ્યક્તિ સમાજશાસ્ત્રની સાચી અગર કાલ્પનિક ભૂલાની અપ્રસ્તુત યાદી પ્રસિદ્ધ કરી તેમનું સ્વાભિમાન નષ્ટ કરે છે. ખુબી એ છે કે વળી ઉપરથી હિંદુસમાજમાં સ્વાભિમાન ઉત્પન્ન થઇ શકતું નથી એવી ફરિયાદ પણ તેએ જ કરે છે; એ કઈ સમજાતું નથી. તમે જે યાદી પ્રસિદ્ધ કરી છે. તે એમ જ ખતાવે છે કે આ સમાજવ્યવસ્થામાં કાઇ પણ વ્યક્તિને સુખ પ્રાપ્ત થઈ શકશે નહિ; તે પછી હિંદુસમાજ જેનુ' અભિમાન લઇ શકે એવા એકપણ નિર્દોષ આચાર શોધીને તેની સામે મૂકયેા છે ખરા કે જે હિંદુઓને અભિમાનસ્પદ થાય ? ધર્મવિષયક જે ચળવળા થઇ અને આજ સુધી જે વાઙમય પ્રસિદ્ધ થયું છે, તેમાં તે અમને આવા પ્રકારને ઉલ્લેખ કયાંય પણ મળી આવતા નથી. ખરૂ અને ત્રિકાલાબાધિત સત્ય એ છે કે સામાજિક ધ્રુષા હંમેશાં આંખ સામે રહું એ સર્વસાધારણ વ્યક્તિની દૃષ્ટિએ યાગ્ય નથી, અમુક પદ્ધતિમાં સુધારણા કરવી હેાય ત્યારે તે પદ્ધતિ પર સરખા આધાતા કર્યો કરવા એ એક જ સમાજસુધારણાને માર્ગ થઇ બેસે છે અને સમાજની વ્યક્તિઓનું માનસ પણ આવું જ બને છે. પરિણામે અડગ નિશ્ચય બતાવવાના પ્રસ`ગ આવે છે તે પ્રસગે જ બરાબર વ્યક્તિ તેને અડગ નિશ્ચય ખતાવી શકતી નથી. પછી સર્વસાધારણું સુધારણાનું આદ્ય
We are governed by high graded morons.' Dean
.
Inge. ‘ આપણા ઉપર શ્રેષ્ઠ પ્રકારના ગાંડાનુ રાજ્ય છે.’
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
ફેર
કારણ જે સમાજની ઉત્સાહવૃત્તિ તે પણ નષ્ટ થઇ જાય છે, અને તેને ઠેકાણે નિરૂત્સાહ, કજીયા કરવાની વૃત્તિ વગેરે દુર્ગુણું અસ્તિત્વમાં આવે છે. આજે હિંદુસમાજમાં એક બ્રાહ્મણુજાતિ બાદ કરતાં બીજા બધાએએ પેાતપાતાના જુદા જુદા સંઘે સ્થાપન કર્યાં છે કે નહિ તેને વિચાર વાંચક પાતે જ કરી લે. મુંબઇ ઇલાકામાં મરાઠાવને કાયદામ`ડળમાં પેાતાને જુદા પ્રતિનધિ મેાકલવાની આવશ્યકતા જણાઈ; ત્યારે શું એ વ આખા હિંદુસમાજનું હિત કરવા પ્રવૃત્ત થયા છે એમ સમજવું ! પરંતુ આવું પરિણામ ન આવે તેા જ આશ્ચર્ય કહેવાય ! ક્રાઇ પણ દૃષ્ટિથી જોશો તા પણ હિંદુસમાજના મનાતા ઢાષા ( તે સાચા દેખે। નથી એ બતાવવા તે આ ગ્રંથને ઉદ્દેશ છે ) આગળ કરી તેના પ્રસાર કરવાના પ્રયત્ન એટલે હિંદુસમાજનુ સ્વાભિમાન નષ્ટ કરવાનું જાણે કાવત્રુ જ રચાયું ન હોય એવા ભાસ થાય છે. ખ્રિસ્તી ધર્મના ઉપદેશકા આવે અને એ જ યાદીને પાઠ કરે, મુસલમાન મૌલવી આવે અને એ બાબતાનું પુનરૂચ્ચારણ કરે, બહેરામજી મલબારી જેવા પારસી ગૃહસ્થા પણ એમાં જ માથું મારે, યુરે।પીયન રાજકર્તાએ પણ એજ દોષ બતાવી અમારા ‘જં’ગલી’ પાપર દયા દાખવે, અને ઉંડા દુઃખપૂર્ણ નિશ્વાસા નાખે. જેની સાથે સુતક પાળવા જેટલા પણ સંબંધ કે સગપણુ નથી એવી મીસ મેયેા જેવી ઉચ્છંખલ અને બેજવાબદાર લેખિકાએ પણ એ જ યાદી તરફ અંગુલીનિર્દેશ કરી હૈયાફાટ આક્રંદ કર્યું છે, અને અન્તે અમારામાંના જ કેટલાક ચક્ષુનિમિત્તાવ: વિઘલે લોહેતાઃ । એવી વૃત્તિના ડાળ કરી આ બાબતના ઉત્સાહભેર સ્વીકાર કરે છે. હિંદુઓના એકાએક નિવેદ્યાવિ સ્મશાનાન્ત આચાર ભુલ
↑ Mother India-Miss Katharine Mayo. ૨ ચાલુ તાકાલિદાસ.
૩ મત્તુ.
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
330
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાશાસ
ભરેલા છે એ પ્રકારના એક જ ધ્વનિ−( રાસ્નાન વસ્તુ: પૃથદ્ પૃથક્ ) આ બધા સજ્જતાના મુખારવિંદમાંથી નિકળ્યા પછી ગચાળામાં પૂર્વાળામ1 એ ન્યાયે હિંદુઓ પેાતાના ધમ છોડી દેતા એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હવે તેા ઉપરના શ'ખનિમાં તતી, વેદાન્ત વાગીશ, મહામહાપાધ્યાય વગેરે રત્ના પણ પેાતાના સ્વરા સુંદર રીતે પુરાવા લાગી ગયા છે. સો હિંદુ મહાસભાએને અને ખસા દાઢીવાળા નેતાઓને આ કાર્યોંમાં જરાપણ યશ નહિ આવે. પણ આ ઉપરના લેાકેાને લીધે હિંદુઓ પેાતાને ધર્માં છેાડશે એ વાત નક્કી છે. કારણ આજ ધર્મ વિધ્વંસક નેતાઓએ આજ સુધી જાતીય— એટલે સઢિત આચારાને ઉપહાસ જ કર્યાં છે અને હજુ પણ કરે છે. એ વિષુવૃક્ષ-અશ્રદ્ધારૂપી વિષુવૃક્ષ આપણે જ પામ્યું છે. તા હવે હાથપગ ઘસીને શું વળે તેમ છે ? રાંડયા પછીનું ડહાપણ નિરર્થીક છે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનવૃત્ત અને આચાર વચ્ચે ફરક બતાવી તે એમાંથી ઉત્પન્ન થનારા ચાર પર્યાયેા અમે આગળ કહી ગયા છીએ. તે પ્રમાણે આચારા કાયમ રાખી ધંધાની દૃષ્ટિએ વિચાર કરતાં માત્ર આપ મ તરીકે ( સુખાપભાગ માટે કે થાડા વધારે ફાયદો થાય તે માટે નહિ) ઉપરના ચરની વ્યક્તિએ નીચેના થરના ધધાએ કરે તે! તેમાં કઇ હરકત નથી એવા પ્રાચીના મત દેખાય છે અને એ સમાજશાસ્ત્ર દૃષ્ટિએ પણ યોગ્ય જ છે. આવી રીતે જો કે બ્રાહ્મણ ક્ષત્રિયોને વૈશ્યોના ધંધા ( આચાર નહિ ) કરવાની છુટ આપી છે, છતાં તેમને બધા વ્યવસાયોમાં હાથ નાખવાની રજા નથી આપી.
*
ક્ષત્રિયાના આચાર
બ્રાહ્મણવર્ગ પછી ક્ષત્રિયવર્ગના વિચાર કરવા પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયોના ધાર્મિક આચાર જોઇએ તેા યજન, અધ્યયન અને દાન મનાયાં છે. આ ત્રણે ખર્ચાળ ખાખતા છે. પરંતુ ખં આવક વિના થઈ શકે નહિ; ત્યારે સ્મૃતિના અથ કરનારા
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન વિચાર
૩૨૧
આધુનિક સભ્ય ગૃહસ્થોને પૂછવાની ઇચ્છા થાય છે કે, “ધાર્મિક કે સામાજિક આચાર અને જીવનવૃત્તિ માટે ધંધે એ બંને વચ્ચે તમને કંઈ ભેદ લાગે છે કે નહિ ?” ઉપર કહ્યા ત્રણ આચારનું પરિપાલન કરવા દ્રવ્યની જરૂર ખરી કે? ક્ષત્રિયોને પણ જીવનયાત્રા માટે ધનની આવશ્યકતા હોય છે, તેઓ માત્ર વાયુ ભક્ષણ કરી રહી શકતા નથી. અહીં ક્ષત્રિયો કોને કોને કહેતા, અને ક્ષત્રિય એ કેઈક જાતિ હતી કે શું, અને હાલ છે કે શું એને વિચાર કર જોઈએ. ઈતિહાસ સંશોધક રાજવાડેના મતાનુસાર ચાતુર્વર્યાની અંદર ક્ષત્રિય એ એક સમૂહ હતા. તેઓ પાછળથી કહે છે કે, “ આ બ્રાહ્મણ નામના આર્ય લેકને પામીરના ઉચ્ચ પ્રદેશમાં (Plateau) રકતવણું બીજા એક પ્રકારના લેકે મળ્યા. રકતવણું લેકે શૌર્યમાં સિંહ જેવા, કૌર્યમાં વરૂ જેવા, કજીયાખર વૃત્તિમા કુકડા જેવા અને સહનશક્તિમાં કુતરા જેવા હાઈ બુદ્ધિમાં જરા મંદ હતા” ઐતરેયારણ્યકારોએ તે ક્ષત્રિયોને વ્યાધ્રની ઉપમા આપી છે. “ક્ષત્ર વા પત માથાનાં જૂનાં થr:' આ મંદ બુદ્ધિના રક્તવર્ણ લકે પર તીવ્ર બુદ્ધિના, શુકલવર્ણના લેકેની ઉંડી છાપ બેઠી, અને વેદ સાહિત્યમાં બ્રહ્મક્ષત્ર નામક જગપ્રસિદ્ધ દૂધ ઉત્પન્ન થયું. ચાતુર્વર્યના બહાર પણ આયુધજીવી સંધે હતા જ ચાતુર્વર્ય બ્રહ્મક્ષત્રિય (આયુધજીવી સંધ) પશું, અસુર ઇત્યાદિ નામથી પ્રસિદ્ધ હતા. આ બધા આયુધજીવી સંઘને પાછળથી ક્ષત્રિય ( Feudal barons) એ શબ્દથી સંબોધવા લાગ્યા હેવા જોઈએ એમ લાગે છે, તેથી “ક્ષત્રિય ક્ષાર એ નિયમ કહ્યો છે. ક્ષત્રિયોએ રાજ્ય મેળવી પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાનું અને ધર્મનું રક્ષણ એ ક્ષત્રિયોને ધર્મ.
આ પદ્ધતિમાં રાજસત્તા એકમુખી હતી. સર્વતંત્ર સ્વતંત્ર
પ્રસ્તાવના–વિ. કા. રાજવાડે.
૧ રાષામાધવવિલાસ ૨ મ.
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
હિંદુઓનું સમાજરચનાશાય
૧
૧
*
****
*
*
***
ન હતી. હાલની કલ્પના જોઈએ તે રાષ્ટ્ર એ સૌથી મોટું એય અને રાજસત્તા એ અધિકારનું સર્વ શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. પ્રાચીન હિંદની રાજસત્તા સર્વતંત્ર સ્વતંત્ર ન હતી તે રાજસત્તાનું શાસન કરનારી અવ્યકત એવી એક “ધર્મ” નામની સંસ્થા હતી, ધર્મ અવ્યક્ત હેવાથી રાજા કે રંક સર્વના મન પર ઘણી ઝડપથી અને ઉંડી છાપ પડે છે. રાજસત્તા ધર્મમાં ક્ષત્રિયની ઉપજીવિકા હોય છે. પછી જે રાજસત્તા મેળવે તે રાજા; ઈતર રાજાઓ કરતાં તેઓ વાંશિક દષ્ટિએ ભિન્ન હોય તે પણ વિવાહ સંબધ કરતા. આ સંકર અને યુદ્ધનું નૈસર્ગિક પરિણામ ! આ જ કારણેથી ક્ષત્રિય વર્ણ અગર જાતિ નિર્માણ થઈ જ નથી. ક્ષત્રિય વર્ણની જે જાતિઓને ઉલ્લેખ કરવામાં આવે છે તે બધી યુદ્ધનાં ઘર પરિણામની ભોગ બની. મનુ કહે છે,
शनकैस्तु क्रियालोपादिमाः क्षत्रियजातयः । वृषलत्वं गता लोके ब्राह्मणादर्शने च ॥ पौण्ड्रकाश्चौद्रविडाः काम्बोजा यवनाः शकाः। पारदाः पहवाः चीनाःकिराता दरदा खशाः॥
અ. ૧૦ લો. ૪૩, ૪૪ પંડ, ઉ, દ્રવિડ, કંબેજ, યવન, શક, પારદ પડ્ડવ, ચીન, કિરાત, દરદ અને ખશ દેશના ક્ષત્રિયો ધીરે ધીરે ધર્મની ક્રિયાઓ તજી દેવાથી તથા શાસ્ત્રોને ઉપદેશ કરનારા બ્રાહ્મણને સમાગમ નહિ થવાથી વૃષલપણને પામ્યા હતા.” - આમાંથી બધાનો ઇતિહાસ કહી શકાય તેટલે અવકાશ નથી. શક એટલે સીશિયન વંશ આજે અસ્તિત્વમાં હોય એમ જણાતું નથી. સર હર્બર્ટ રીલેએ શકાની વાંશિક છાપ કેટલાક હિંદુલેકામાં દેખાય છે એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તે સિદ્ધ થઈ શકે તેમ નથી. પહેલી વાત એ કે રાજસત્તા અગર રાજતુલ્ય સત્તા અમલમાં લાવનારા લેકે એક વંશના હેતા નથી પરંતુ અધિકાર સામે
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન ડિયા
પ્રાપ્ત થવાથી તેઓ અંદર અંદર વિવાદાદિ સંબંધ કરે છે. આવી રીતે થતા સંકર ઉપાદક વિવાહનું ફળ તેમને પ્રાપ્ત થાય જ છે. સિવાય ક્ષત્રિય લેકને યુદ્ધ પ્રિય હોય છે, તેથી પણ તેમનો નાશ થાય છે. અંગ્રેજોનું રાજ હિંદુસ્તાનમાં થયા પહેલાં એ દેશ આંતરવિગ્રહથી ત્રાસી ગયો હતો. આ પ્રકારનું એક વિધાન ઘણે ઠેકાણે સંભળાય છે. અહીં એક વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે કે જે પ્રકારનાં યુદ્ધો હિંદુસ્તાનમાં થતાં હતાં તે પ્રકારના યુદ્ધમાં આખીને આખી લોકસંખ્યા ભાગ લેતી નહિ. સમાજમાં શ્રેષ્ઠ મનાએલા રાજાઓ, સરદાર અને તેમની સેનાએ, આ બધાની અંદર જ જે કંઈગોટાળા થતા હશે એટલા જ. બાકી સર્વ સાધારણ સમાજ પોતાની નૈસર્ગિક રહેણીથી કયારે પણ વિચલિત થતું નહિ. બીજી બાબત એ કે જે પ્રકારની લડાઇઓ હિંદુસ્તાનમાં થતી તે પ્રકારની લડાઈઓ કરનારા વર્ગને નૈસર્ગિક ચુંટણીની દષ્ટિએ થોડી હિતકારક થઈ શકતી હતી. કારણકે તે લડાઈઓમાં શૌર્ય, વૈયદિ ગુણો શરીરશક્તિ પંચેદિની સહન કરવાની શક્તિ વગેરે ગુણોની કસોટી થતી, પરંતુ એકંદરે લડાયકવર્ગના ભાગ્યમાં અંતિમ નાશ જ છે એની કલ્પના આવી શકે, તે માટે યુદ્ધના પરિણામોને વિચાર કરીએ પ્રાચીન કાળમાં
જ્યારે માનવને એક સંઘ બીજ સંધ પર હલ્લે કરતે ત્યારે જે સંધની વ્યક્તિઓમાં, હૈ, ઉત્તમ દષ્ટિ, તેજસ્વિતા, ધૂર્તતા, શારીરિક શક્તિ અને ચીવટ વગેરે ગુગ વધારે પ્રમાણમાં હોય તે સંધ વિજયી બનત. આ પદ્ધતિમાં નૈસર્ગિક ચુંટણીના તને થોડો ઉપયોગ થતે. સમાજની અમુક એક સ્થિતિ સુધી આવું યુદ્ધ હિતકારક હોય છે, અને આવા યુદ્ધોથી સમાજમાં કંઇક વિવક્ષિત ગુણોની વૃદ્ધિ થાય છે. વેંટર બેજહાટ કહે છે કે “યુદ્ધથી શી, સત્યવાદિ, આજ્ઞાપાલન, કડકસીસ્ત વગેરે ગુણો અમુક એક વિવક્ષિત પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને એ ગુણો સમાજજીવનનો પોષક જ હોય છે.” પરંતુ યુદ્ધશાસ્ત્રમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે, તેમ તેમ યુદ્ધ
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
By
હિંદુઓનું સમાજરચનાશા
•
એ નૈસગિક ચુ'ટણીનુ' સાધન બનતું મડી, હાલે શ્રેષ્ઠ લોકાના રીતસર નાશ કરવાનું એ એક ચેાક્કસ સાધન માત્ર બની રહ્યું છે. જો સમાજમાં કે રાષ્ટ્રમાં, ઉંમરમાં આવેલી દરેક પુરૂષ વ્યક્તિએ લશ્કરી શિક્ષણ લેવું જ જોઇએ એવા નિયમ હાય અગર કરવામાં આવે તે તે સમાજમાં પણ લશ્કરી ધંધા માટે જે પુરૂષા ચુંટવાના હેાય છે, તેમની વૈદ્યકીય તપાસણી કરી જે શરીરે સ ઇંદ્રિય સુદૃઢ હશે તેમની જ ચુંટણી કરવામાં આવશે, જેમની દૃષ્ટિ નબળી હશે, જેમનાં શરીર રાગી અગર દુલ હશે અગર કાઇ પણ શારીરિક કે માનસિક દેાષાથી મુક્ત હશે તેઓ બાદ થઈ જશે. જેઓ ખડતલ અને શરીરે સુદૃઢ હશે તે જ યુદ્ધ માટે લાયક ગણાઇ ચુંટાઇ જશે. આ બાબતે!નુ એકદરે સમાજ પર શું પરિણામ થાય છે, તે જોઇએ. આવા ટાળેલા પુરૂષા એ ત્રણ વર્ષ સુધી કાઇ પણ ધંધામાં ધ્યાન આપી શકશે નહિ અને કાઈ પણ સરકારને આટલું મેલું પગારદાર ખડું સૈન્ય રાખવું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ શકય નથી, તેથી આ બધાઓનુ લશ્કરી શિક્ષણ પુરૂં થયા પછી તેમને જીવનાથ કાઈ પણ ધંધા સ્વીકારવા પડે છે. પરંતુ સમાજ નીતિપ્રધાન સ્થિતિમાંથી અ પ્રધાન સ્થિતિ તરફ જતા હેાવાથી એકાએક અર્થાત્પાદક ધધાઓમાં ખે'ચાખે'ચ થતી જણાશે. આ લશ્કરી શિક્ષણ માટે ગયેલા પુરુષોએ જે ત્રણ વર્ષા ગુમાવ્યાં, તે દરમિયાન બીજી કાઇ શરીરશક્તિથી દુબળી વ્યક્તિઓ ખીજા ધંધા પણ રાકી લે છે. એટલે આ પુરૂષાને ધંધામાં પ્રવેશ કરી પગભેર થવામાં ઘણા જ વખત લાગે છે. જેએ એ ધંધામાં પહેલાં પગભેર થઇ ગયા છે, તેઓ આર્થિક દૃષ્ટિએ જોતાં જલદી વિવાહ કરી શકશે. આવા લશ્કરી શિક્ષણ માટે નાલાયક ગણાયલા લેાકાની સંતતિ દરપેઢીએ વધુનેવધુ સિલક રહેતી જશે. સાર્વત્રિક લશ્કરનું શિક્ષણ દેનારાં રાષ્ટ્રા તાત્કાલિક યુદ્ધમાં બળવાન દેખાય છે. પણ એક બે પેઢીઓમાં તેમની શી સ્થિતિ થાય છે તે એક નાનું બાળક પણ કહી શકશે અને એ જ ખાબત મુત્સદ્દીઓને
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર
સમજાતી નથી. ખરી હકીકત એમ છે કે એક જ પ્રકારની સંસ્કૃતિનું શિક્ષણ આપવાનું કઇ પણ સ્થિતિમાં હિતકર નથી આ લશ્કરી શિક્ષણુની ભાંજગડમાં ઉત્તમ શરીર અને તેની સાથે શ્રેષ્ઠ બુદ્ધિના લૉકા પડવા લાગે એટલે તે સ્થિતિમાં હજી કેટલી હાની થશે એની કલ્પના વાચક પોતે જ કરી લે. વિવાહતુ વય વહેલું હેાય તે પુરૂષને સ્ત્રી પણ નાની વયની જ મળે છે. વિવાહ ખાલવયમાં થવા એ સ્ત્રીનાં ક્ષદાયિકત્વને ( Feen dity) પોષક હાય છે. ત્રણ વર્ષ સુધી બીજા લેાકા ધંધામાં સારી રીતે જામવાથી તે જલદી વિવાહ કરી શકે છે. પછી આમ પછાત રહેલા અને ધંધામાં સ્થિર થયેલા વર્ગની સત્ત્તતની સંખ્યામાં તદ્દન થાડા થોડા ફરક પડતા જાય અને આવી સ્થિતિ ઘેાડી પેટ્ટીએ રહે તે શ્રેષ્ઠ પ્રજાને તરત જ નિઃપાત થાય છે. આ વખતે મુત્સદ્દીઓના કરેલા કાયદાઓને, નીતિશાસ્ત્રજ્ઞાના વ્યાખ્યાનને, અર્થ શાસ્ત્રજ્ઞાનાં અશૂન્ય ગપ્પાએને કાઇનેાય રાષ્ટ્રને નાશમાંથી બચાવી લેવા માટે તલભાર ઉપયાગ થતા નથી. ધારા કે સમાજમાં જ્યાં શ્રેષ્ઠ પ્રજાનાં તેત્રીસ ભળકા જીવે છે અને તેમાં જ કનિષ્ટાના ચાત્રીસ ખળકા જીવવા લાગે છે અને આ જ વસ્તુસ્થિતિ અનેક પેઢીએ ચાલુ રહે તેા લગભગ તેત્રીસ પેઢીએામાં કનિષ્ઠ પ્રનની સખ્યા શ્રેષ્ઠ પ્રજાની સંખ્યા કરતાં બમણી થશે. પરિસ્થિતિ વિષે ગપ્પાં હાંકનારા પડિતાએ યુરોપીઅન સમાજમાં અને તેમની સંસ્કૃતિ અંશતઃ ગ્રહણ કરનારા લોકાએ અમારા સમાજમાં આજ શું ચાલી રહ્યું છે એની જરા તપાસ કરવી જોઇએ. પ્રત્યક્ષ પરિસ્થિતિ અને તેમાંથી નીકળનારાં તાત્વિક અનુમાના શાં છે તે અમને મહેરબાની કરી કહે. ફીક, એકદરે સાર્વત્રિક લશ્કરી શિક્ષણથી સમાજની લાયકાત એછી થશે, વધશે નહિ. માટે જેમને આખા સમાજયુદ્ધપ્રિય બનાવ! હાય તેએથી રાષ્ટ્ર ચિરંજીવી બનાવી શકારો નહિ.
આ અપ્રત્યક્ષ એટલે કાલાન્તરે દેખાનારૂં પરિામ થયું. તાત્કાલિક
For Private and Personal Use Only
NAV
B
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
હિંદુઓનું સમાજરચનાશાય
પરિણામ પણ તેટલું જ ભયંકર છે. અમે ઉપર કહ્યું જ છે કે યુદ્ધ માટે ચુંટણી મમ્રુત પ્રકૃતિના લેકાની જ કરવામાં આવે છે અને યુદ્ધમાં માર્યો જનારા પણ તે જ વીર પુરૂષા હૈાય છે, યુદ્ધનુ વર્ણન કરતાં ભટ્ટ નારાયણ કહે છે,
૧
'
"
इयं परिसमाप्यते रणकथाsय दोःशालिनः । व्यपैतु नृपकाननातिगुरुरद्य भारो भुवः ॥
મતલબ કે ટટાખાર લેાકેારૂપી જંગલ જે પૃથ્વીને ભાર રૂપ હતું તે જરા સાફ થઈ જશે.' હિંદુસ્તાનમાં તે યુદ્ધ પરિણામના આંકડા ગણત્રીવડે દાખલાએથી આપી શકાય તેમ નથી, પરંતુ યુરૈાપીયન રાષ્ટ્રોમાં આવા પ્રકારના આંકડાએ આપવાની વ્યવસ્થા થઈ ગયેલ છે. હિંદુસ્તાનમાં અત્યાર સુધી પણ યુદ્ધ કંઇ શ્રેષ્ઠોના સહારનું યંત્ર અન્યું ન હતું, જ્યારે યુરેપમાં પ્રથમથી જ શ્રેષ્ઠોના સંહારનું યંત્ર બન્યું છે અને હજી પણ તેમજ બને છે. એ જ યુદ્ધ પતિ આપણી તરફ પણ પ્રસરતી જ. આ યુધ્ધ પદ્ધતિમાં ભયંકર મારક કિત છે અને તે શકિત હસ્તગત કર્યા સિવાય આ યુગમાં કોઇ પણ સ્વતંત્ર રાષ્ટ્રને નિભાવ થાય તેમ નથી તેથી યુરેપની સ્થિતિ જોઇ થેાડા ધણા નિયમે કરી શકારો. યુરોપના ઉપલબ્ધ આંકડા પરથી દેખાય છે કે ઇ. સ. ૧૭૮૯ થી એટલે ફ્રાન્સની રાજ્યક્રાન્તિના આરભકાલથી કરી ડેડ ઇસ. ૧૯૧૩ સુધી જે યુધ્ધ! થયાં તે સર્વ યુદ્ધોમાં એકંદરે આશરે બે કરોડ દસ લાખ સિપાઈએ માર્યા ગયા આ સ લેકે જો પિંડ દૃષ્ટિએ દુર્બલ હેત તે પ્રગતિની દૃષ્ટિએ સારૂં જ થયું એમ બેધડક કહેત. પરંતુ આપણાથી તેમ કહી શકાશે નહિ. આ સિવાય યુધ્ધ વડે રાષ્ટ્રની જે કફોડી સ્થિતિ થાય છે તે સામાન્ય સમાજમાં પણ મૃત્યુ સંખ્યાનું પ્રમાણ વધે છે. આવી રીતે યુદ્ધથી સાર્વત્રિક સંહાર જ થાય છે. હવે પછી જે યુદ્ધો થશે તે સંબધી તા
१ वेणीसंहार.
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય વિચાર
પછી ખેલવાનું જ શું? તેમાં રાસાયનિક દ્રવ્યાના ઉપયેાગ ખુબખુબ વધતા જશે. હવે રાષ્ટ્રમાંની કાષ્ટ પણુ વ્યક્તિ લડાઇના ક્ષેત્રથી બહાર રહી શકશે નહિ.
22
^^^^^
"There are those who say that in the next great war no body will be allowed to be neutral."
8.30
યુરેાપની બહાર યુદ્ધપ્રિય લેાકાએ કેટલા કાળા કેર વર્તાવ્યે છે, તે સબધી ઘેાડીઘણી માહિતી ઉપલબ્ધ છે. તે માહિતીના આધારે ઘેાડુ' દિગ્દર્શીન કરીએ. હિંદુ અને ઇસ્રાયલ ધર્માંના અનુયાયીએ ખાદ કરતાં ખીજા બધા લેાકાની યુદ્ધપદ્ધતિ જંગલી છે. હિંદુની પદ્ધતિમાં રાજાએ શરણાગતનું રક્ષણૢ કરવું, નિઃશસ્ત્ર પર, નાશી જનારા પર અને પ્રત્યક્ષ યુદ્ધમાં ભાગ ન લેનારા પર પ્રહાર કરવા નહિ, તેમજ લડાઇમાં હથિયાર પડી ગયેલા પર અને ધાયલ થયેલા પર, શસ્ત્ર પ્રહાર કરવા નહિ, એવા નિયમ છે. આ નિયમે કેટલી ચીવટથી પળાતા હતા એની સાક્ષી મહાભારતનું' ધર્મયુદ્ધ, રજપુત લેાકેાના ઇતિહાસ, અને નેપાલના યુદ્ધના ઇતિહાસ પુરે છે. આવાં સ્થળકાળદષ્ટિએ અત્યંત વિભિન્ન પરિસ્થિતિમાં થયેલાં યુદ્ધા, ઐતિહાસિક વર્ણના વાંચીએ તે! પણ યુદ્ધધર્મનું પાલન સહેજે ધ્યાનમાં આવશે. પરંતુ ખીજા સમાજોમાં આ નિયમે હોવા છતાં તેમનું કડક પાલન થયું અમને જણાયું નથી. કુરાન કહે છે કે “ ધ`પર શ્રદ્ધા ન રાખનારા લેાકા સાથે સતત લડતા રહેા. તેમની સાથે કઠેર હૃદયથી વર્તી, કારણ તેમના નશીબમાં નરક છે. અને તે પ્રવાસ દુઃખમય
tr
૧ Scientific Outlook-Russel; The next warBralt quoted by Russel.
૨ Annals and antiquities of Rajasthana~James Todd. ૩ The rise of Christian Power in India-B. D. Basu.
For Private and Personal Use Only
r-Major Axal
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Q.
હિંદુનું સમાજરચનાશાસ
થવા જોઇએ. પરમેશ્વર અને તેના પેષિત વિરૂદ્ધ જે હાથ ઉગામે તેને વધ કરવા અગર તેમને ક્રુસ પર ચડાવવા એ જ બક્ષિસ તેમને મળવી જોઇએ. કંઈ નહિ તા એક બાજુના હાથ અને ખીજી બાજુને પગ તે જરૂર તેાડી નાખવા જોઇએ.’
Mohammed in koran enjoins no mercy to unbelievers; "Fight streneously against unbelievers and heretics and be stern to them; for their fate is hel and an evil journey shall it be. The reward of those who fight against God and his prophet is to be setaughtered and evecified or to have their hands and feet cut off on alternate sides."
The christian Ethics and Modern Problems-Dean Inge Page 315
આ ઉપદેશ કુરાનમાં છે કે નહિં, તેના ઉપયાગ મુસલમાનાએ કર્યાં છે કે નહિ અને જી પણ સામાન્ય મુસલમાનની કલ્પના આવી જ હેાય છે કે નહિ, તેનું જરા જાહેરમાં સ્પષ્ટીકરણ કરી બતાવે એવી અમારી મુસલમાન અને વિનંતિ છે. ( શ્રી. કનૈયાલાલ ગાબાના જોવામાં આવે તે કૃપા કરી એ માહિતી અમને આપવી ) આવા પ્રકારના લકાને પ્રેમથી અને નિઃશસ્ત્ર પ્રતિકારથી પેાતાની તરફ વાળી લેવાને એક પ્રયાગ અહીં એક મહાપુરૂષે કર્યાં હતા, તે પ્રયાગનું પરિણામ શું આવ્યું તે હજુ પ્રસિદ્ધ કર્યુ નથી. ઠીક, એન્ટીલાના હુણ્ણાએ, ચ'ગીઝખાનના મેાંગોલાએ અને તૈમુરલંગના તારીઓએ જુદા જુદા લાકો પર જે જુલમેા કર્યાં છે તે રામાંચ ખડાં કરે તેવા છે. એકલા તૈમુરલંગે લગભગ પચાસ લાખ લોકાની કતલ કરી હતી એમ ગીબન કહે છે. આવા પ્રકારના યુદ્ધોની માહિતી આપ્યા કરીએ તે એકાદ ગ્રંથ જ થશે. નું મુળશિષ્ટ જે યુદ્ધ તેને અનુમેદન આપનારી કાંઇ એકાદ બે વ્યક્તિઓ થઇ ગઇ નથી. યુરાપમાં જોઇશું તે વાલ્ટેમ્બર, ફ્રાન્સના એન્સાયકલાપીડીઆના લેખક
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Der au
રૂસે, કાંટ, બેન્ચમ વગેરે તત્વવેત્તાઓ યુદ્ધના વિરોધી છે. જ્યારે હેગલ, રસકીન અને નિોને યુદ્ધ પ્રિય છે. બેકનના યુદ્ધ વિષેના ઉગારે ટીશુ અને બંને હાડના ઉદ્દગાની તેલના જ છે. એકંદરે લડાઈની બાજુ પકડી રાખનારા મહાન પુરૂષોની સંખ્યા કંઇ નાનીસુની ન હતી. પ્રત્યક્ષ જોતાં દેખાય છે કે ૧૯૧૪ની સાલના સુધરેલા મહાયુદ્ધમાં સર્વ રાષ્ટ્રના મળી એકંદર ૪૩ લાખ જેટલા સિપાઈઓ માર્યા ગયા. એ સિવાયના લગભગ તેટલા જ ખેવાયા અને રેગથી મરી ગયા. તે જુદા જ. તેથી અમે કહીએ છીએ કે સુરતમાં જ ફરી એક મહાયુદ્ધ થાય તે સારું; એટલે પૃથ્વી પરથી કલહપ્રિયલોકેને ભાર ઓછો થશે. પહેલાં કલહપ્રિય લેકે બહુ સંધટનાથી લડતા નહતા. પરંતુ હાલના કજીઆખરે ધૂત હોવાથી, આખાં રાષ્ટ્રોનાં રાષ્ટ્ર લડાઈમાં ઘસડે છે. અમેરિકન પંડિત ડેવીડ સ્ટાર જોર્ડન યુદ્ધનાં પરિણામનું વર્ણન કરતાં કહે છે કે, “યુદ્ધનું પરિણામ એટલે વંશ બગાડી નાખવો. કારણકે અહીં નૈસર્ગિક ચુંટણી ડાર્વિનના અનુયાયીઓને જોઈએ છે તેથી વિરૂદ્ધ દિશામાં થાય છે. રાષ્ટ્રની હત્યા થંભાવી તેમને જીવવા દીધાં હતા તે તેઓ છે તે કરતાં ઘણું જ સુદઢ રહ્યાં હેત.” જઈને કહેલું વાક્ય “ To Spoil the breed” અને ભગવદ્દગીતાએ કહેલું વાક્ય, “ તે વર્ષ
:” એ બંને શું સમાનાર્થી નથી ?
ઉપરની ચર્ચાને સારાંશ એ કે કઈ પણ સંઘટના ગમે તેવી હેય તે પણ તે યુદ્ધનાં ભયંકર પરિણામોમાંથી અને તેમાંથી ઉત્પન્ન થતાં નૈતિક પરિણામોના સપાટામાંથી ક્ષત્રિયવંશને બચાવી શકતી નથી. ક્ષત્રિય જ નષ્ટ થાય તે સમાજરક્ષણનું કામ કોને કરવું, એ પ્રશ્ન જ અર્થ વગરને છે. મનુષ્યમાં યુદ્ધપ્રિયતા (Pugnacity) એ સામાન્ય
1 Quoted by Dean Inge in his Christian Ethics and modern problems.
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરચનાશાહ
ગુણ છે. એ બની શકે તેટલો કમી કરવાનો હોય છે. એ તે દરેક વ્યક્તિમાં વસી રહેલે જ છે. આજે ક્ષત્રિય હયાત છે કે નહિ વગેરે પ્રશ્નો લઈ નકામી માથાકુટ કરવી અસ્થાને થશે. આજે ક્ષત્રિયા છે પણ અને નથી પણ. ભગવાન રામચંદ્રને વંશ, યયાતિને વંશ, નિષધાધિપતિ નળને વંશ. એ વંશ જે ક્ષત્રિય હોય છે તે ક્ષત્રિય હાલે નથી. ઉલટ બાપા રાવળના સિસોદિયા પરમાર, યાદવ, વગેરે વંશ ક્ષત્રિય હોય તો તે આજે હયાત છે. ક્ષત્રિયધર્મ જ એ છે કે જુના ક્ષત્રિયવંશો નાશ પામી નવા ક્ષત્રિયવંશો ઉત્પન્ન થાય. પરશુરામે એકવિસ વખત પૃથ્વી નિ ક્ષત્રિય કરી એ દંતક્યા પણ એજ બતાવે છે. ફરીથી શત્રિયવંશ ઉત્પન્ન થાય છે તેનું કારણ યુદ્ધમાં કોઈ પણ સાધારણ બુદ્ધિને માણસ યશ મેળવી શકે છે. તેવું બ્રાહ્મણની વિદ્યાનું નથી. આખું જીવન વિદ્યાભ્યાસ કરનાર મનુષ્ય ઉત્તમ સેનાપતિ થઈ શકે છે. પરંતુ જીવનભર લડાઈમાં કાલ વ્યતિત કરનારે મનુષ્ય ઉત્તમ મુત્સદ્દી થઈ શકતો નથી. ઉત્તમ મુત્સદી માટે શિસ્ત (Discipline) વગેરે સર્વ યુધ્ધપયેગી ગુણ ઉપરાંત
અનેક ગુણોની જરૂર હોય છે. જ્યુલીયસ સીઝર ૫૦ વર્ષ સુધીને કાળ વિદ્યાવ્યાસંગમાં વ્યતિત કર્યા પછી પણ તે વિખ્યાત અને જગન્માન્ય સેનાપતિ થયે, પરંતુ દૈનિબાલ, બાર્ક, લુઈ બુન પિન્સ ડી. કાંડ, માઉંબરે, યુક ઑફ વેલિંગ્ટન વગેરે જગમાન્ય સેનાપતિઓ ઉત્તમ મુત્સદ્દીઓ બની શક્યા નહિ. હૈનિબાલ વિષે તે કેની યુધ્ધ પછી એક સામાન્ય સરદારે એવા ઉદ્દગાર કાઢ્યા હતા કે “આ મહાપુરૂષને યુધ્ધમાં વિજય મેળવતાં આવડે છે પરંતુ તેને ઉપયોગ કરી લેતાં આવડતું નથી.” પ્રથમ સેનાપતિ હેઈ પાછળથી મુત્સદી બન્યાને એક જ જગન્માન્ય દાખલ માર્શલ હિડનબર્ગને છે. પરંતુ સર્વ સાધારણ રીતે ઉપરને સિધાન્ત ત્રિકાલાબાધિત છે. આવી રીતે સંસ્કૃતિ મુખ્યતઃ યુધ્ધપ્રિય બનાવવી એટલે તે સંસ્કૃતિનાશનું સ્વહસ્તે જ બીજારોપણ કરવા સમાન છે.
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૪૧
શાતિપ્રિય સંસ્કૃતિ ચિરંજીવી થાય છે, એ નિશ્ચિત પુરા
ઇતિહાસમાંથી મળી આવે છે. આજે યુદ્ધપ્રય
રાષ્ટ્ર કે સંઘે જગતમાંથી નષ્ટ થયેલાં શાન્તતા પ્રધાન દેખાય છે. પશુસૃષ્ટિમાં જોઈશું તે વ્યાઘ સંસ્કૃતિનું શ્રેષ્ઠત્વ સિંહાદિ #ર પશુઓ પણ ધીમે ધીમે નાશ
પામતાં દેખાય છે. ત્યારે નિરુપદ્રવી મેંઢા, બકરા, જેવાં પશુઓ આટલે સંહાર સતત ચાલુ છે છતાં બાકી રહ્યા છે. શાનતા પ્રધાન સંસ્કૃતિ વિષે ડો. કુક કહે છે કે, “જાપાન કે ઇતર કોઈ પણ રાષ્ટ્ર આપણા પર હલે કરી નાશ કરશે એવી બીક રાખવાનું કારણ નથી. પરંતુ શાંતતાથી એક પ્રકારની નિષ્પતિકાર પદ્ધતિ વડે પૌર્વાત્ય સંસ્કૃતિ વૃદ્ધિ પામતી જાય છે, તે વૃદ્ધિ અટકાવવાને આપણી પાસે કઈ પણ માર્ગ નથી. તેમણે જીવનપ્રણાલી જ એવા પ્રકારની ઉત્પન્ન કરી છે કે જે વડે કાઈ પણ નવીન સંસ્કૃતિને સંસર્ગ થતાં તેને કાં તે આત્મસાત કરી લે છે અને કાં તે શાન્તિથી કેતરી કરીને તેને નાશ કરે છે.”
"The real danger is not that of immediate nilitary agression, from japan or other oriental countries, but the gradual, peacable passive extention of the oriental races, who have developed and adapted themselves to a kind of existence that enables them to undermine and destroy other forms of civilization and destroy or absorb other races." Buddhists deny heredity-Dr. Couk; journal of Heredity.
ચીની લેકે વિષે હર્ન કહે છે કે, “હજારો વર્ષ અત્યંત દારિદ્રમાં આયુષ્ય વિતાવવાથી કેઈ પણ પ્રકારની ભયંકર સ્થિતિમાં જીવન ટકાવી રાખવું એ ચીની લેકે માટે જેટલું શક્ય છે તેટલું બીજા કોઈ પણ માનવવંશ માટે શક્ય નથી. પિતાના રાષ્ટ્રમાં ચીની માણસ પિતાનું આયુષ્ય આપી ભુખમરાની સ્થિતિમાં વિતાવત
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪ર
હિંદુઓનું સમાજરચનાશાસ
હોવાથી, કાઇ પણું રાષ્ટ્રમાં તેને સારી સ્થિતિમાં લઈ જવામાં આવે તા ત્યાંના લેાકાને તે ભારે પડે છે.''
66
Peoples of hundreds of millions desciplined for thousands of years to most untiring industry and the most self-denying thrift under conditions which would mean worse than death for our working masses-a people in short, quite content to strive to the utter most in exchange for the simple privilege of life ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lafcadio Hearn; Quoted by Dean Inge in his Out spoken essays page 220.
નૈસર્ગિક ચુટણીના નિયમ સમજાતા હશે તે આવી રીતે જ કહેશે. આવી પરિસ્થતિમાં પણ પાતાના વંશ ટકાવી રાખવાની અમારામાં જે વિશેષતા છે, તે કેમ નષ્ટ થઇ શકશે ? એની જ ચિંતામાં તે અમારા જીવનક્રમ ( Standard of living) સુધારવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આપણા સુશિક્ષિત વગે તે માર્ગે જવાની શરૂઆત પણ કરી છે. સુશિક્ષિત વર્ગ વધારે સુસ ંસ્કૃત હાય છે, એ કેવળ આભાસ જ છે. યુરોપીયન અને એશિયાટિકની તુલના કરી સ્ટેાડા કહે છે કે, જ્યારે શુકલેતર લાંકા શુભ્રવર્ષીયાના રાષ્ટ્રામાં પ્રવેશ કરે છે, ત્યારે તે લેાકા શુભ્રવીયાને હાંકી કાઢે છે. પ્રથમ તેઓ શ્રમજીવી લાકાને ભારે પડે છે, પછી વેપારી લોકાને નાશ કરે છે, અન્ત શ્વેતવર્ણીયાના ઉચ્ચ વંશને ઉથલાવી પાડે છે. આ ભૂમિપટ પર તા શ્વેતવર્ણીય કામગારો વ યુક્ત કામગારો સાથે કદીએ સ્પર્ધા કરી શકતા નથી. ’’
66
6.
When enormous out-ward thrust of coloured population pressure bursts in to a while land, it can not let live but automatically crushes the white man out first the white labourer, then the white merchant lastly the white aristocrat,
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૨૪
until the overy vestigo of white has gone from that land for ever .No where, absolutely no where can white labourer compete on equal terms with coloured immigrant labour.
Rising Tide of colours-Stodard.
આફ્રિકામાં હિંદી લેકને જે પ્રશ્ન છે તે આર્થિક જ, તે ઉપરની ચર્ચા પરથી સહેજે ધ્યાનમાં આવશે.
ઠીક, આવી રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની તુલના કરી જોઈશું તે એમ દેખાશે કે બ્રાહ્મણોના શાંતતા પ્રધાન ધંધા વંશરક્ષણને જેટલા પિષક છે તેટલા ક્ષત્રિયોના નથી, તેથી એકાદ સંસ્કૃતિનું પરંપરાથી અખંડ રક્ષણ કરવાનું હોય તો તે કામ જેટલું બ્રાહ્મણ વંશથી સારું થઈ શકશે તેટલું ક્ષત્રિયોના હાથે નહિ થઈ શકે. ઉપમા આપીને કહીએ તે બાહ્ય પરિસ્થિતિનું વધારે પરિણામ ન થવા દઈ વંશના ગુણ અખંડિત રાખવાનું જે કાય પ્રાણીશાસ્ત્રમાં શુક્રબિંદુ કરે છે તે જ કાર્ય સમાજશાસ્ત્રમાં બ્રાહ્મણે એ કરવાનું છે. તેથી બ્રાહ્મણોએ પિતાની સંસ્કૃતિ અને આચાર પરિસ્થિતિ નિરપેક્ષ સ્થિતિમાં રાખવા જોઈએ અને સમાજે તેમને તેમ કરવામાં મદદ કરવી જોઈએ. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બ્રાહ્મણ ક્ષત્રિયોના ધંધામાં ધનને ઘણું જ ગૌણ
સ્થાન આપ્યું છે. ધંધાની વહેંચણીમાં સુપ્રજા ઉત્પત્તિને મુખ્ય પ્રશ્ન આંખ સામે રાખીને હિંદુસમાજશાસ્ત્રની રચના કરી છે. કેઈ કહેશે કે હાલે ધંધા ઘણા જ વધી ગયા છે. તે તેમાંથી એટલું નક્કી થશે કે ધંધાઓની વહેંચણી ફરીથી કરી પ્રકૃષ્ણને પ્રજા પોષક અને નિષ્કને પ્રજાનાશક-નિયંત્રક ધંધે વળગાડી દો. તેમાં બંનેને. વૃત્તિ ન થવો જોઈએ. આ જ સૃષ્ટિની સમતા છે. નિજો કહે છે,
Germplasm-Wiesmann.
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
વિષમતામાં અન્યાય નથી પરંતુ સમતાના હક્ક માગવામાં જ
અન્યાય છે. ’
tr
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
The wrong never lies in unequal rights; it lies in the claim to equal rights.
Anti-christ-Nietzsche.
૧
જે. બી. હેકેટ કહે છે કે, “ મૂલતઃ વિષમ હૈાય તેને સમાન માનવાના હાસ્યાસ્પદ પ્રયત્ન તુરત જ ધ્યાનમાં આવશે.”
ધંધાઓની ફરીથી વહેંચણી કરવાની ( Redistribution ) જરૂર હૈાય તે। ભલે કરા. પરંતુ સ્વયં શુધ્ધ
ધંધાની પુનવિભાગણી
( Flushing) થનારા સડાસા તૈયાર થાય ત્યાં સુધી મેાસ`ખીનેા રસ પીને રહીએ તા પણ મનુષ્યને શરીરધર્મ કઇ છેડે તેમ નથી, એ વાત ધ્યાનમાં રાખી, અને કાઈ પણ લેાકસ'ખ્યામાં ભંગી, મહેતર વગેરે શબ્દોથી ઓળખાતા બહુ જ ચેડા હશે તેા પણ કામ ચાલે છે એ વાત ધ્યાનમાં રાખી, બ્રાહ્મણાદિ શ્રેષ્ઠ વર્ગોએ આ ધધામાં પડવું જોઇએ એમ કહેનારા લેાકેા ઉદાર મતવાળા મહાત્માએ ભલે કહેવાય પર'તુ તે સામાજિક ખાતામાં કાઈ પણ નિશ્ચિત મત કરી શકતા નથી, એમ કહેવું પડે છે. હિંદુસ્તાનમાં નેવું ટકા જેટલી લેાકસંખ્યા ગામડામાં રહે છે. ત્યાં ભંગી નામના વર્ગને લવલેશ પણુ સબંધ આવતા નથી. ગામડાના ખેડુતલકા ભંગીતિ નિરપેક્ષ હાવાથી શહેરના પ્રશ્નોને વિચાર કરવાનું રહે છે. હિંદુસ્તાનના અસ્પૃશ્યામાંથી આ લેકા એ ટકા જેટલા પણ નથી આવી વસ્તુસ્થિતિમાં પણ આધુનિક મહાત્માઓને એમના માટે પાનેા શા માટે ચડે છે. એ પ્રશ્નને વિચાર માનસ
Darwinism and Race Progress-J. B. Haycraft.
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૪૫
શાસ્ત્રનેાએ સમજવા જેવા છે. તુકારામે પરમેશ્વરનાં લક્ષા નીચે પ્રમાણે કહ્યાં છે.:
નહિ જે સાથ વાલી કાઇ, ધરા તેને ઉરે, સાધુ તેને પ્રમાણવા, દેવ કરીને જાણવા. પુત્ર સરીખા પ્રેમભાવ દાસ દાસી પરે, તુકા કહે ભગવંતની મૂર્તિ સમેા જગમાં કાક.
આ લક્ષણા ભલે સાચાં હ્રાય અને ભલે મહાત્માએ તેમને હૃદયે ધારણ કરી રાખે. પરંતુ જેમને શ્રી ભગવાનની મૂર્તિ થવાનુ નથી તેમની પાછળ આ પોંચાત શા માટે ? ખરું જોતાં લગી નામના વને ગામડાં સાથે કાંઇ સંબંધ નથી અને ઇતર જે વ ગામડાએમાં રહે છે, તેમને સમાજમાં માન સન્માનનાં સ્થાના આગળ જ મળી ગયાં છે. આજની વાત રહેવા દે પરંતુ જે પેશ્વાઓના બ્રાહ્મણી રાજમાં જાતીય પક્ષપાતની અનેક વાતા સ ંભળાય છે તે રાજમાં પણ તેમને માન સન્માનની જગા મળી હતી એ વાત નીચેના ઉતારા પરથી ધ્યાનમાં આવશે. ડા, મેં કહે છે, “ દક્ષિણુ હિંદુસ્તાનમાં કાર્યો કરનારી ગ્રામ્ય સંસ્થાઓમાં માનસન્માનની કલ્પનાએ આ જુદી જુદી જાતિઓએ શાન્ત રીતે માન્ય કરી હતી. તેથી જાતિ વચ્ચે સુલેહ રહી સંધ્ધતિ રીતે કાર્ય કરવામાં કાઈ પણ પ્રકારની અડચણુ ઉભી થતી નહિ. એ બ્રાહ્મણભાઇએ વચ્ચે વંશપર’પરાથી ચાલ્યા આવેલા ગરાસ વિષે કંઇક ભાંજગડ ઉપસ્થિત થવાથી તે વાત ગ્રામ્ય પંચાયત પાસે રજી કરવાનું નક્કી થયું. તે પંચાયતમાં નિવેડ। દેનારા પંચે હતા. તે પંચેામાં મરાઠા, ધનગર, ગુરવ, સુતાર, લુહાર, કુંભાર, માછી, હામ અને મેાચી, મેધવાળ અને ઢેડ, એ જાતિના લેાકેાને સમાવેશ થયા હતા.”
"Ideas of status were quietly accepted and did not prevent wealthy co-operation and neighbourly feelings among
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
હિંદુઓનું સમાજરચનાશા
-
~~~
various casto groups represented in the vigourous village communities of southern India. A quarrel between bralı min cousins in respect of some' l'ereditary rights was referred for settlements to the whole village. The assembly that was to give the decision included, Marathas, Dhangars, Gurav, Sutar, Loohar, Kumbhar, Koli, Barber, Chambar, Mahar and Mang.
Castes and Races in India--G. S. Gburye page 251
મહાત્મા ગાંધી અને તેમના અનુયાયીઓએ માનેલા વૃત્તિરહિત, અપમાનિત, દલિત, (Depressed, suppressed, oppressed) એ અસ્પૃશ્ય અહીં દેખાય છે ખરે! અહીં તે એ અસ્પૃશ્ય બ્રાહ્મણે વચ્ચેના કજીયાને ચુકાદો આપનાર ન્યાયાધિશ તરીકે નજરે ચડે છે. એવું લાગી જાય છે કે આપણામાં નેતા તરીકે ફરતા લેકેએ હિંદુસમાજના દરેક સમૂહમાં અને સમૂહમાંની પ્રત્યેક વ્યક્તિમાં
સ્વાભિમાનને જાણે લવલેશ પણ અંશ રહેવા ન દેવાનું કાવત્રુ રચ્યું ન હોય ? અસ્પૃશ્યોને દલિત જે બે શબ્દ લગાડી તેનું
સ્વાભિમાન નષ્ટ કરવું અને શ્રેષ્ઠ વર્ગમાં તે નહિ તે તારા બાપે પાપ કર્યા છે તેના પરિણામ ભોગવ એમ કહી તેનું સ્વાભિમાન નષ્ટ કરવું? આવી સ્વાભિમાનન્ય મદદથી આ નેતાઓ સ્વરાજ્યપ્રાપ્તિ કરી દેવાના ! વિચારો અને પ્રયત્ન સ્તુત્ય છે અને કદાચ આવા પ્રયત્નોથી સ્વરાજ મળી પણ જાય !
ઉપરની ચર્ચા પરથી દેખાયું હશે કે વંશોની કલ્પના (heredity)
અર્થની વિભાગણી, માન સન્માનની
કલ્પનાઓ, અહંકાર વૃત્તિનું સમાધાન, ચર્ચાને નિષ્કર્ષ વ્યક્તિનું સ્વાભિમાન, અધિકારાનુરૂપ
ધાર્મિક વ્યવસ્થા, ઇત્યાદિ સર્વ બાબતને વિચાર કરી હિંદુસમાજરચના અત્યંત કુશળતાપૂર્વક કરવામાં આવી
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
૩૪૭
છે, તેમાં આખા સમાજને સહન કરવું પડે તેવી અગર સમાજનો નાશ કરનારી વ્યકિત ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ જ કદી ઉત્પન્ન થતી નથી માનવને સમાજમાં ગૌરવ રાખવા જેવું સ્થાન, ઉદરનિર્વાહ માટે પૂરતું અન્ન અને મનઃ શાન્તિ થઈ શકે એ ધર્મ એટલી બાબતે પ્રાપ્ત થાય તે તે સંતુષ્ટ રહે છે અને ઘણા તત્વના મતાનુસાર સમાજ કે નીતિનું ધ્યેય ઘણાનું ઘણું સુખ છે તે પણ આવી વ્યવસ્થાથી આપોઆપ સિદ્ધ થાય છે. આ સર્વ બાબતની સર્વ લેકને જરૂર હોય છે એવું નથી. પરંતુ જેને જે લેવાની ઈચ્છા થાય તે મળવાની વ્યવસ્થા કરી છે. આવી વ્યવસ્થા કઈ પણ સમાજમાં કરી છે એમ અમને જણાયું નથી. યુરોપીયન સમાજમાં કામગાર વર્ગને તેમનાં પિતાનાં હથિયાર પર પણ અધિકાર રહ્યો નહિ એટલે તે કાર્લ માર્કસના અર્થશાસ્ત્ર જેવી અર્થશાસ્ત્રીય પદ્ધતિને પણ અનુયાયીઓ મળી શક્યા. હિંદુઓની શાસ્ત્રીય પધ્ધતિમાં બ્રાહ્મણ મોચીને ધધ કરતા નથી અને મોચી જનોઈ પણ માગતો નથી. આવી રીતની વ્યવસ્થાને કારણે વિવિધ જાતિઓનું રક્ષણ (Survival of the unlikes) થાય છે. અહીં ઘણી વખત એમ પ્રશ્ન પૂછાય છે કે, “આ બધું ઠીક છે ! પરંતુ આજની પરિસ્થિતિ શી છે એ તમને ક્યાં સમજાય છે ?” વારૂ ! ચાલે અમે સમજતા નથી સર્વસ્વી કબુલ કરવા છતાં અમારી શંકાનું સમાધાન થતું નથી. હજુ પણ મુખ્યત્વે કરી અન્યવણીય જાતિઓ પોતપોતાના ધંધાઓ સંભાળી રહી છે. મેચી હજુ જેડાને જ ધંધો કરે છે. તે જાતિના ચર્મકારેતર ઘણું પ્રતિસ્પર્ધી થયા છે પરંતુ હજુ ચમારની સંખ્યા ઘટી છે એને પુરાવો વસતિપત્રક પરથી મળી આવતા નથી. પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે વગેરે જે ભાષા સંભળાય છે તે સ્વધર્મ ત્યાગી-જેણે સ્વધર્મ તપે છે એવી જાતિઓ વિષે જ માત્ર સાચી હોય એમ દેખાય છે. બીજાઓની પણ અન્ન વિષે એવી જ
Mill Bentham and others.
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪૮
હિંદુઓનું સમાજરચનાશાસ
સ્થિતિ થાય ત્યારે જ ખરી સુધારણ થઈ કહેવાય ! ગ્રામ વ્યવસ્થામાં તેમને વર્ષાસને નક્કી કરી દીધાં એટલે તે એમને સત્યાનાશ વળ્યો છે એમ કહેનારા લેખકે પણ મળી આવે છે.
સમાજ તર્ગત વ્યક્તિને સુખની ઈચછા હોય છે તેથી સુખ એ ધર્મનું ધ્યેય હોવું જોઈએ એ જ કહેનારો એક પક્ષ ઉદ્દભવ પામવા લાગ્યો છે. વ્યક્તિને જે જે બાબતેની ઈચ્છા હોય તે તે બાબતને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારીએ તે તે ભારી પંચાત ઉભી થાય! ઘણા લોકોને પુષ્કળ સ્ત્રીઓ પ્રાપ્ત થાય એવી ઈચ્છા હોય છે તેથી તે કૃત્યને પણ ધર્મનું એય માનવું પડશે ! માનવને અસંખ્ય ઈચ્છાઓ હોય છે, પણ તેને ત્યાગ કરે છે તે સમાજરચનાનું આદ્યતત્ત્વ છે. રા. કે. લ. દસરી કહે છે કે, ધર્મનું સાધ્ય સુખ છે, કારણ સર્વ મનુષ્ય સુખની જ ઈચ્છા કરે છે! આ સિદ્ધાન્ત ઘણે જ ચમત્કારિક છે. આમાં કહેલું કારણ સાચું માનીએ તે પાશ્ચાત્ય ન્યાયશાસ્ત્રની પધ્ધતિ અનુસાર એ જ સિધ્ધાન્ત નીચે પ્રમાણે માંડી શકાશે.
જેની જેની માણસે ઇચ્છા કરે છે તે તે ધર્મનું એય હે જોઈએ.
સર્વ મનુષ્યો સુખની ઇચ્છા કરે છે. સુખ એજ ધર્મનું ધ્યેય હોવું જોઈએ. આને જ એક તર્કતાથે “આત્મતૃષ્ટિક નામ આપ્યું છે. અને
૧ મારતીય રાષ્ટ્રવા પ્રશ્ન-વિ. રા. શિંદે,
૨ વાચ-કે. લ. દસરી, ધર્મનિર-તતીર્થક વરાહ્મમંથન-દિવેકર.
૩ પારિતતીર્થ કોકજે,
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
anaman
Anna
Annnnnnnn
પૌર્વાત્ય તત્વજ્ઞાનની માહિતી હોવાથી, તે ભાષ્ય ઘણા અંશે પેશ્ય પણ છે. પરંતુ તેથી ધર્મનું ધ્યેય આત્મતુષ્ટિ કેમ થઈ શકશે એ સમજાતું નથી. એકંદર તેમને આશય એવો છે કે વિષયને ઉપભોગ લેવાથી મનુષ્યની વાસનાઓ તૃપ્ત થતી નથી, પણ વધુ તીવ્ર બને છે. તેથી “સંતોષા નુત્તમ ગુણતા ' અમે પણ આ વિષે આગળ થોડું લખ્યું છે. ત્યારે હવે અહીં એટલું જ કહીશું કે મનુષ્યને સુખ અગર આત્મતૃષ્ટિની ઈચ્છા તો હોય છે, પરંતુ તેની પાછળ અનુત્તમ શબ્દ લગાડવાથી તે સંપાધિક એટલે દુષ્ટ હેતુ થાય છે એટલું જ સોપાધિક હેઈ ઉત્તમ અનુત્તમના ભેદ કરવા જોઈએ. સર્વ ઈચ્છા તૃપ્ત કરવી એને ધર્મ કહેવા લાગીએ તો નીતિનું દેવાળું જ નિકળે. વિષય માનસશાસ્ત્રને હેવાથી અહીં આત્મતૃષ્ટિને ધર્મનું એક પ્રમાણ સ્વીકારવા અમે તૈયાર છીએ. પરંતુ આત્મતુષ્ટિ કે અંતઃકરણનું સમાધાન એ બંને બાબતે વ્યકિતગત હોવાને લીધે એ તત્વ સમાજને લાગુ કેમ કરવું એ કહેવું જોઈએ. તેને ખુણે ખાંચે પણ ઉલ્લેખ કર્યો નથી. સુખ એ શબ્દો ઉચ્ચાર ઉપનિર્દિષ્ટ મહંતને ગમે તે લાગે-ઉપાધિયુક્ત સુખ એ લાગે–તે સામાજિક વ્યક્તિની સામે સુખ શબ્દનો એકજ અર્થ ઉભો થાય છે અને તે એ કે એણું કામ, વધુ વેતન અને વધુ ખર્ચાળ રહેણી. હવે તેમનું અનુત્તમ સુખ સર્વ સમાજને સમજાય ત્યાં સુધી બધા આચાર થોભાવી રાખવા કે શું? ભાવી રાખવાનું ઠીક લાગતું હોય તે તેઓએ તેવો પ્રયત્ન ભલે કરી છે. “સામાજિક સુખ” શબ્દથી અમને શાને બંધ થાય છે તે કહ્યું. અમારા મત પ્રમાણે ઉપર જે સુખની કલ્પના કહી તે કલ્પનાને અર્થ “ઘણાનું ઘણું સુખ” ન થતાં “ઘણાનું ઘણું આળસુપણુંએવો અર્થ થાય છે. તેથી સમાજરચના કરતી વખતે સુખ દુઃખની વ્યકિતગત ક૯પના નાખી દઈ સુખદુઃખનું પ્રત્યક્ષ માપન કેમ કરવું તે કહેવું જોઈએ. નીતિશાસ્ત્ર એ પ્રત્યક્ષ સમાજ માટે લેવાથી આત્મતુષ્ટિ (Subje
ને એના ઉપને કાતિની સામે
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫e
હિંદઓનું સમાજરચનાશા
ctive happiness) ને ક્રિયાના હિતાહિતત્વનું પ્રમાણ બનાવવું ન જોઈએ એમ અમને લાગે છે ? પછી એ જ માપ સર્વ સમાજેને લાગુ કરી કે સમાજ સુખી અને કો સમાજ દુઃખી એ નક્કી કરી શકાશે પરંતુ એમ કહીશું તો કોણ જાણે શે નિર્ણય થશે એ ભીતિથી તેઓ એ ન કહેતા હોય. સર્વ મનુષ્ય સુખની ઇચ્છા કરે છે, એ સાંભળી અમે કહીએ છીએ કે, “સર્વ મનુષ્ય સુખ કરતાં પણ જીવવાની વધારે ઇચ્છા કરે છે તેથી તેમને જીવાડવા એ જ ધર્મનું ધયેય હેવું જોઈએ.” એમ કહેવાની ઈચ્છા રાકી શકાતી નથી.
સુખની ઈચ્છા કરતાં પણ જીવનની ઈચ્છા શું મનુષ્યપ્રાણી સાથે વધારે સંલગ્ન થયેલી નથી ? સમાજ સુખી છે? સમાજ સંઘટિત છે ? આ બંને પ્રશ્નોને માપ કરી શકાય એવું સમાજનું કંઈક પણ લક્ષણ કહી તેને શ્રેષ્ઠ કનિષ્ઠ ભાવ નક્કી કરીએ તે ઉત્તર આપો ઘણે સહેલે થઈ પડશે. કોઈ પણ એક કાળના બે સમાજની તુલના કરવામાં આવે, ત્યારે એમ કહી શકાવું જોઈએ કે, અખિલ માનવને લાગુ હોય એવા કંઈક પણ સમાનધર્મ છે અને તે માપી શકાય તેવા છે. તે જ તે આપણને એક માપથી માપતાં આવડશે. તેવા કોઈ ધર્મો જ ન હોય તે ગમે તેણે ગમે તેવું કહેવું, બધાનું સાચું અને બધાનું ખોટું! આથી સમાજરચનાને પાયો નષ્ટ થયા વગર રહેશે નહિ.
પરંતુ અખિલ માનવને લાગુ પડે એવા ત્રણ ગુણે છે. અને તેમને અનુયેગી ત્રણ ગુનાઓ પણ છે. એ ત્રણ ગુણ એટલે જીવનાથ સુધા, વંશરણાર્થ સ્ત્રી, અહંકારનું પ્રદર્શન
? Ethics-Moore, Mackenzie, Green and others. •8:24 એ જ માનવને અને સમાજને પિાવક છે' Neitzsche.
2 Any work on biology.
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ન વિચાર
સુપર
કરવા માટે સ્પર્ધા તેમના અનુયાગી ગુનાએ એટલે દ્રવ્ય માટે ચારી, આ સગ માટે બલાત્કારે સમાગ અને પ્રતિપક્ષીત મા માંથી દૂર કરવા માટે ખુન છે. શું આ માનવી ઇચ્છાઓ અને તેમના અનુયાગી ગુનાઆ પરથી સમાજની સદૃઢત નું માની શકાય તેવું લક્ષણ નિશ્ચિત નહિ કરી શકાય ? જે સમાજમાં બલાત્કાર વધુ થશે તે સમાજ સ્ક્રીસુખની દૃષ્ટિએ સંઘટિત નથી એમ શું નહિ કહી શકાય ?
૧ Criminal Sociology—Enrics Ferri.
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૫ મું કે સમાજ સુખી કહેવાય?
વ્યક્તિ કોઈ પણ સમાજના ઘટક તરીકે રહે અગર “અમે સ્વતંત્ર
છીએ, અમને તમારા સમાજની જરૂર નથી.”
એમ કહી એકાદ શિલેદારની પેઠે રહે, તે સુખદુ:ખનું માપન પણ જીવવું–બનતા સુધી જીવવું એવી વ્યકિતની
ઈચ્છા હોય છે અને હેવી જોઈએ, તેથી સામાજિક જીવન એ વ્યક્તિને ખરેખર મૂલ્યવાન લાગવું જોઈએ. આવું થવા માટે એટલે કે જીવનનું મૂલ્ય વધારવા માટે, પ્રત્યેક ધર્મ કંઈકને કંઇ વિચાર કર્તક જગત નિર્માણ કરે છે. કોઈ પણ સમાજને સૃષ્ટિચક્રમાં કર્તુત્વવાન અને બલાત્ય રાખવાની ઈચ્છા હોય તે, વ્યક્તિ વ્યક્તિની સમૂહાન્તર્ગત સ્પર્ધા અને સમૂહ–સમૂહને જીવનાર્થ કલહ બંને ચાલુ રહેવા જોઈએ. પરંતુ એ સ્પર્ધા અને જીવનાર્થ કલહને ધમથી મર્યાદિત કરવામાં ન આવે તે તેમની તીવ્રતાને લીધે વ્યક્તિ શું કે જાતિ શું, બંનેના અંતઃકરણમાં નિરાશા ઉત્પન્ન થાય છે અને જીવવું એ બહુ મહત્વની વસ્તુ લાગતી નથી. આ સ્થિતિ બિલકુલ હિતાવહ નથી. સામાજિક સત્તા મનુષ્ય વ્યક્તિની સત્તા કરતાં વધુ વિસ્તૃત હોવાથી મનુષ્યને-મનુષ્યને જ શા માટે, સર્વ સજીવ, સેન્દ્રિય પ્રાણીને-જીવન એ આદ્ય હેતુ સામાજિક પરિસ્થિતિને લીધે વિકૃત થવો ન જોઈએ. જે સમાજમાં વ્યક્તિઓની જીવવાની ઇચ્છા નષ્ટ થઈ તેને
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થા સમાજ સુખી કહેવાય ? wwwwwwwwwaaannnnnnnnnnnnnnnn ઠેકાણે મરવાની ઇચ્છા બલવત્તર બનવા લાગે, તે સમાજ ઉપરથી ગમે તેટલે સંઘટિન, સુખી અને સુંદર દેખાય, તે પણ મનુષ્યના અંત:કરણની અત્યંત પ્રાથમિક વાસનાની પૂર્તિ કરવા માટે પણ તે અપાત્ર અને અસમર્થ નીવડે સમજ. ટુંકામાં જે સમાજમાં સંખ્યાની વૃદ્ધિ સાથે તુલના કરતાં આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ જ્યારે વધારે જણાય ત્યારે જ એ સમાજ અધગતિના માર્ગે જઈ રહ્યો છે એ ખાત્રીથી સમજવું. ઉપર કહ્યું એ પ્રમાણે માનવની મૂળ આશા બદલાયાનું જ લક્ષણ થયું. સૃષ્ટિની મુખ્ય શક્તિ જ જાણે વિરૂદ્ધ દિશામાં બદલી રહી હોય એવું થશે.
અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થશે કે આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ એ કંઈ સમાજની સારી અગર ખરાબ સ્થિતિ માપવાનું માપ (Unit) બની શકે નહિ, કારણકે આત્મહત્યા એ વ્યક્તિના ગાંડપણનું પરિણામ છે. અહીં બે બાબતે સિદ્ધ થવી જોઈએ.
(૧) આત્મહત્યા કરનારા લેકે ગાંડા છે તેથી આત્મહત્યા કરે છે, અને
(૨) સમાજના જે વિશિષ્ટ ખંડ વિષે આપણે બોલતા હેઇએ, તે ખંડમાં આત્મહત્યા અને ગાંડપણની વૃદ્ધિ સમાન્તર રેષામાં થાય છે.
પહેલી બાબતમાં કાર્ય કારણુ ભાવ બતાવવો જોઇશે, અને બીજી બાબતમાં “જ્યાં ગાંડપણનું પ્રમાણ વધારે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધારે” અને “જયાં ગાંડપણનું પ્રમાણ ઓછું ત્યાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું” ( Method of agreement) એ સમન્વય બતાવવો જોઈએ. જે એમ બતાવી શકાય કે જ્યાં ગાંડપણનું પ્રમાણ એાછું ત્યાં આત્મહત્યાનું પ્રમાણ વધારે અને જ્યાં ગાંડપણનું પ્રમાણ વધારે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું, તે ચેકખું કહી શકાશે કે 28
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
હિંદુઓનું સમાજરથનાથારા
જ્યાં ગાંડપણનું અને આત્મહત્યાનું સહાવસ્થાન (Co-existence) સુદ્ધાં સિદ્ધ થઈ શકતું નથી ત્યાં કાર્યકારણ ભાવ (oausation)ની વાત જ કયાં રહી ? આ વિષયના અભ્યાસીઓને જણાઈ આવ્યું છે કે જે રાષ્ટ્રમાં ગાંડપણનું પ્રમાણ વધારે તે રાષ્ટ્રમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. જે રાષ્ટ્રો ગાંડપણની બાબતમાં આગળ વધેલાં છે, તે આત્મહત્યાની બાબતમાં પછાત છે. એ રીતે એક જ સમાજના સ્ત્રી પુરૂષોને વિચાર કરીએ તો મુખ્યત્વે કરીને ગાંડપણનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે તે આત્મહત્યાનું પ્રમાણુ પુરૂષોમાં વધારે, એમ વિભાગણી થાય છે. ફરી પાછું જ્યાં આત્મહત્યા વધુ ત્યાં ગાંડપણ એછું, એ જ નિયમને અનુમોદન મળે છે, તેથી આ બંનેમાં કાર્યકારણ ભાવ, જોડી શકાશે નહિ અને આત્મહત્યા એ ગાંડપણનું કારણ કહી શકાશે નહિ.
- જે લેકે સામાજિક પ્રશ્નોનો અભ્યાસ કરવાની પધ્ધતિથી બિલકુલ અજ્ઞાન છે, અથવા તે જેમને તે પ્રમાણે અભ્યાસ કરવાની ટેવ નથી તે લેકે તરત જ કહેશે કે આત્મહત્યા કરવી ન કરવી એ
વ્યક્તિગત પ્રશ્ન છે. સમાજસ્થિતિનો અહીં જરાપણ સંબંધ આવતો નથી, એટલું જ નહિ પણ આત્મહત્યા કરવાનો આ જગત કયારે છોડી જવું એ નક્કી કરવાને પ્રત્યેક વ્યકિતને જન્મસિદ્ધ હક્ક છે. આત્મહત્યા કરી ગયેલાને સમાજ શું કરવાનો હતો ? વારૂ! આ બે પ્રશ્નોને આપણે વિચાર કરીએ. પહેલા પ્રશ્ન સંબંધી એમ કહી શકાશે કે વ્યકિત જે કારણો માટે આત્મહત્યા કરે છે, તે કારણો વ્યક્તિના નિયંત્રણથી બહારની કોઈ સામાજિક પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે. વિવક્ષિત કાળ અગર સ્થળની પરિસ્થિતિ કાંઈ વ્યકિત
1 Heredity and selection in Sociology-Chatterton Hill.
2 Criminal Sociology-Ferri; Modern theories of crimi nality-Do Quiros.
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપ સમાજ સુખી કહેવાય?
પપ
સરજાવતી નથી. આત્મહત્યાને પિષક એવી પરિસ્થિતિ સમાજ નિર્માણ કરે છે, અને વ્યકિત તેને ભોગ થઈ પડે છે. સમાજમાં થતા સર્વ ગુના સમાજના નૈતિક મૂલ્યોને યોગ્ય એવા હોય છે. નૈતિક મૂલ્ય નક્કી કરતી વખતે જ આ સંભાળ રાખવી જોઈએ, અને એ નસેનસમાં ઉતરી જવાં જોઈએ. આ સિદ્ધાન્તનું મુખ્ય લક્ષણ એ છે કે સમાજની જનન મૃત્યુની સ્થિતિ ગણિતની દષ્ટિએ જેટલી નિયમિત હશે તેના કરતાં પણ આત્મહત્યાના પ્રમાણની સંખ્યા વધારે નિયમિત હોય છે. આ સ્થળે ગણિતાત્મક પદ્ધતિના પિલાદી નિયમો (Iron-laws) અક્ષરેઅક્ષર લાગુ પડે છે, તેથી અમે કહીએ છીએ કે આત્મહત્યા એ સામાજિક ( Maas statistics) પ્રશ્ન છે, વ્યક્તિગત નથી. સમાજ જે જીવિતનું રક્ષણ કરવા માટે છે, તે તેમાં પિતાનો નાશ કરી લેવાની પ્રવૃત્તિ શા માટે ઉત્પન્ન થવી જોઈએ ? એ એક સમસ્યા નહિ તે શું ? સર્વ કૃતિને હેતુ એક અને તેનું પરિણામ તદ્દન જુદું!
બીજો પ્રશ્ન એ કે વ્યક્તિને આત્મહત્યા કરવાને હક્ક છે એમ કેટલાક પતિ કહે છે. આ પંડિતને આ વિષય સમય નથી એમ સ્પષ્ટ કહેવા સિવાય બીજો માર્ગ નથી, પરંતુ અહીં હક્ક હવા ન હવાને પ્રશ્ન જ નથી. પણ આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ શા કારણથી ઉત્પન્ન થાય છે એ છે. ત્યારે તેવી પરિસ્થિતિ થતી અટકાવવા માટે શી વ્યવસ્થા થવી જોઈએ એનો સમાજશાસ્ત્રોએ વિચાર કરવાને છે, હક્કો જેવા કે નહિ એ બાબતને વિચાર કરવાનો નથી. આ રીતે વિચાર કરીએ તે ગર્ભપાત (abortion) બાલહત્યા, પુરુષહત્યા, વગેરે કરવાનો હક્ક પ્રત્યેક વ્યકિતને હેવો જોઈએ. હું ઘરમાં બેસી મારા છોકરાની હત્યા કરે છે તેમાં સમાજને શું ? લેકે બાલહત્યા અગર આત્મહત્યા કરતા નથી, એનું કારણ તેમને તેવા હક્કો નથી
૧ Hymen or the future of Marriage-Dr.Norman Haire.
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
Rઓનું સમાધાપાનાશાહ
એમ માનવું એ મુખપણાનું દ્યોતક છે, હક્ક હોય કે ન હોય, આત્મહત્યા કરનારી વ્યકિત તે હકની રાહ જોતી નથી.
આજ સુધી સમાજશાસ્ત્રોનું ધ્યાન આ બાબત તરફ ન ખેંચાયું તેનું કારણ સમાજ એટલે વ્યક્તિને સમુદાય હતા, અને તેથી સમાજની ઉત્ક્રાંતિનો નિયમ અને વ્યકિતઓની ઉત્ક્રાન્તિનો નિયમ એક જ એમ તેઓ માનતા. એકમાંથી અનેક વ્યકિતઓ થતાં તેમના સંઘનો એક નવો જ મત થાય છે એને એમને ખ્યાલ જ નહેતે. પરંતુ માનસશાસ્ત્રની દષ્ટિએ એકલી એક વ્યક્તિ અને સંધમાં અંતભૂત થયેલી વ્યકિત એ બંને એક જ નથી; વ્યક્તિ અને સમાજાન્તર્ગત વ્યકિત એ ભેદ ઓળખવો જોઈએ. જગતમાં કોઈ પણ વ્યક્તિ એકલી હોય ત્યારે જે ગુને કરશે તે જ ગુને તે સંધમાં હશે ત્યારે નહિ કરે અને એકલી હશે ત્યારે જે નહિ કરે તે ગુને સંધમાં અંતત થયા પછી કરશે. એક જ માણસ આગ લગાડવાનું કામ જલદી ન કરે, છતાં જન સમુદાય (mob) એકત્ર મળે, ત્યારે સપાટાબંધ આગ લાગેલી આપણે સાંભળીએ છીએ. દેવયાત્રા, વિવાહ, યજ્ઞ, ઉત્સવ વગેરે જનસમૂહ એકત્ર થવાના પ્રસંગે જે છુટ વ્યક્તિને આપવામાં, આવે તેજ, વ્યક્તિ બીજે ઠેકાણે માગવા લાગશે તે આપી શકાશે નહિ. વ્યકિતની ઉત્ક્રાંતિના નિયમ સમાજને લાગુ પડે છે એમ કહેનારાઓને ભાવાર્થ એવો દેખાય છે કે, સમાજ કેટલીક મહાન વ્યક્તિઓના અનુકરણથી ઉત્પન્ન થાય છે, એટલે સામાજિક સ્થિતિ એ અમુક મહાન વ્યક્તિએના અનુકરણની સ્થિતિ; અને તેથી સામાજિક ઉત્ક્રાંતિના નિયમો
Le Suicide-Emile Durkheim quoted by Chatterton Hill. २ देवयात्रा विवाहेषु यज्ञप्रकरणेषु च । उत्सवेषु च सर्वेषु स्पृष्टास्पृष्टिने विद्यते.
३ यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरोजनः ।
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા સમાજ સુખી કહેવાય ?
વ્યક્તિની ઉત્ક્રાંતિના નિયમે। મનાતા. આવા પ્રકારને લેખકવર્ગ અહીં એક બાબત ભૂલી જાય છે કે ‘ કાઇ પણ સમાજની કાઇ પણ સ્થળકાળની સ્થિતિ એક જ વ્યક્તિ ઉત્પન્ન કરી શકતી નથી.’ નેપોલિયન ખેાનાપા, મહાત્મા ગાંધી, લેનિન અથવા ખીજા અન્ય મહાપુરુષા લઈએ તા પણ તેમના એકલાથી સમાજની સાત્રિક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ શકશે નહિ. સમાજ એટલે વ્યકિતઓના સ ંધાન વિધટનથી અને તેમના નિયમેાથી ઉત્પન્ન થનારી માત્ર સ્થિતિ નથી. સમાજની ઉત્ક્રાંતિના નિયમા કઇંક જુદા જ છે. એ સત્યનું દુર્લક્ષ કરવું પોસાય તેમ નથી. સમાજની એક ગતિ હાય છે અને તે ગતિ સામે મનુષ્યની ઇચ્છા શકિતના થાક લાગતા નથી. સમાજ સટિત અને સુખી હશે તે સંઘટિતપણાની જવાબદારીથી અને સુખની અપેક્ષાથી એક જ વ્યકિત જીવિત ત્યાગ માટે પ્રવૃત્ત થશે નહિ; તેથી આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણુ, એ સધતિતપણુાનું અને સુખદુ:ખનું નિશ્ચિત માપ અતી શકે.
૩૫૭
પ્રાચીન ગ્રંથામાં વર્ણવેલા મૃતયુગના અગર રામરાજ્યના સમાજો પ્રમાણે આજના સમાજો નિદુઃખ કરવા વ્યવહારિક દૃષ્ટિએ તા અશકય લાગે છે. આત્મહત્યાનું અસ્તિત્વ સર્વાંચા નાખ઼ુદ કરવું શકય નથી. જેટલા પ્રમાણમાં આત્મહત્યા એછી તેટલા પ્રમાણુમાં સમાજ વધુ સંતિત અને સુખી હોય છે. વળી જીવનાશ હંમેશાં સુખદુઃખની છેક આત્યંતિક સ્થિતિ બતાવતા હોય છે અને તે સ્થિતિ તદ્દન પ્રાપ્ત ન થઇ હાય તે પણ મૃત્યુતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થયેલા જીવ સમાજમાં હાવાથી, આત્મનાશનું પ્રમાણુ એ એક ંદર સમાજની રાગી સ્થિતિનુ નિક માનવું જોઈએ. ‘ ઔદ્યોગિક ક્રાન્તિ ' નામનું જે એક મેાાં યુરાપ પરથી પસાર થઇ ગયું અને જેના પાયા હજી પણ ત્યાં પ્રતીત થાય છે, તે કાળ પછીના એટલે સને ૧૮૫૦ પછીના કાઈ પણ સુધરેલા સમાજનું આંકડાશાસ્ત્ર ઉપલક દૃષ્ટિએ જોતાં પણ
.
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સ્પષ્ટ દેખાઈ આવશે કે આત્મહત્યાની વૃદ્ધિનું પ્રમાણ સીધી લીટીમાં વધી રહ્યું છે.?
પૂર્વેતિહાસમાં પણ થોડાઘણું પ્રમાણમાં આ પ્રશ્ન ઉપસ્થિત થત, કારણકે અમે આગળ કહ્યું છે તે પ્રમાણે માનવાનું દુઃખ સર્વથા નષ્ટ કરવું એ કંઈ સમાજસત્તા કે રાજસત્તાની શક્તિની બહારનું છે. એ કાળે પણ ધાર્મિક અને વ્યવહારિક એમ લેખકના બે વિભાગે પડી ગયા હતા અને મતભેદો પણ ઉન્ન થતા. ધર્મની દષ્ટિએ વિચાર કરીશું તે, ધર્મ આત્મહત્યાને વિરૂદ્ધ જણાશે. કેટલાક ધર્મોમાં આત્મહત્યાને ધાર્મિક વિધિ માન્યો છે. તેને પ્રસ્તુત વિષય સાથે કશે સંબંધ નથી; કારણકે તે ધાર્મિક આજ્ઞા છે અને આજ્ઞા ગમે તેવી હેાય એ કંઈ સમાજસ્થિતિનું પરિણામ નથી, તેથી આવાં પરિણામને વિચાર સમાજશાસ્ત્રમાં થઈ શકે નહિ. નહિ તે રાજજ્ઞાથી થતાં યુદ્ધોમાં અનેકનાં મૃત્યુ થાય છે તે સૌને પણ ખૂન તરીકે લેખવાં પડે. યહુદી ધર્મ કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય માનતે. નથી, અને મુસલમાની ધર્મ આત્મહત્યા એટલે અત્યંત નિંદખૂન સમજે છે. ગ્રીકનીતિશાસ્ત્રજ્ઞ પથેગોરસ, એરીસ્ટોટલ, પ્લેટ વગેરે આત્મહત્યાને નિષેધજ કરે છે. રોમન લેકેની તાત્વિક અને નૈતિક બાબતેના ગુરૂ નાસ્તિક, સુખવાદી ચાર્વાક વગેરે સર્વ જાતના હેવાથી તેમનામાં આ બાબત વિષે બંને પ્રકારના મતે પ્રચલિત હોવાનું જણાય છે. ખ્રિસ્તી ધર્મે આત્મહત્યાને નિષેધ જ કર્યો છે. થ્રામસ એકવીનાસ કહે છે કે, “આત્મહત્યા સૌથી બુરું પાપ છે, કારણકે તેમાં પશ્ચાતાપને જરાપણ સંભવ રહેતો નથી.” હિંદુઓની સમાજરચનામાં આ પ્રશ્ન ઉત્પન્ન જ થતો નહિ અને તેથી હિંદુઓના ધર્મ
? Heredity and selection in Sociology Chatterton Hill. ૨ હિંદુઓના સતી થવું, પાપશન વગર રિવાજે. * Origin and development of moral ideas-Westermarck,
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
૩૫૯
ગ્રંથામાં આ વિષયને કાઇ પણ સ્થળે વિચાર કરેલા જણાતા નથી. આજ પણ હિંદુસમાજમાં આ પ્રશ્ન નથી. આધુનિક સુધારણાને જન્મસિદ્ધ હક્ક છે.
આત્મહત્યાની વૃદ્ધિ એ
૧
આજના સુધરેલા સમાજમાં આ રાગ ધણી જ ઝડપથી વધી રહ્યો છે. આત્મહત્યા કરવા માટે વધારે મહત્વનાં કારણેાની જરૂર હાય છે એમ પણ નથી. કાઇ પણ વિશ્વવિદ્યાલયની પરીક્ષામાં નાપાસ થયા, કાઇની પ્રયિનીએ ખીજા ગૃહસ્થ સાથે વિવાહ કર્યાં અથવા કાષ્ટકનુ છાયાયંત્ર (Camera) કુટુંબના વડીલ માણુસેગ્મે સંતાડી રાખ્યું, વગેરેમાં આત્મહત્યા માટે પુરતું કારણ મળી જાય છે. આ રાગનુ સુખ સાથે કે સંતિતપણુ સાથે સાહચર્યાં હોય છે કે કેમ તે હવે જોઇએ. એ રાગ સમાનવયની વ્યક્તિએામાં આંકડાગણત્રી અનુસાર વિવાહિતા કરતાં અવિવાહિતામાં વધુ દેખાય છે. વિવાહિતામાં પણ સંતતિયુક્ત અને સાંતરહિત એમ બે વિભાગ કલ્પીએ તા સંતતિરહિતલાકામાં આ રાગ સંતતિયુકત લાંકા કરતાં વધુ પ્રમાણમાં ફેલાયાનું જણાઇ આવે છે. વળી વયની દૃષ્ટિએ વિભાગણી કરીએ તે આધેડવયવાળા લાંકા કરતાં વૃદ્ધોમાં આ રાગ આછા જણાય છે. અને સ સામાન્ય રીતે જોતાં પુરૂષા કરતાં સ્ત્રીઓમાં આ રાગ એછા પ્રમાણમાં જણાય છે. આશ્રયની વાત એ કે રાષ્ટ્ર પર જ્યારે એકાદ મહાન સંકટ આવી પડે છે ત્યારે આ રાગનું પ્રમાણુ રાષ્ટ્રની સુસ્થિતિના પ્રમાણુ કરતાં ઓછું હોય છે. આ બધી વસ્તુસ્થિતિના ક્રમ મેળ બેસાડવા તે હવે જોઇએ.
· મનુષ્યે પેાતાની બહારની કાઇ પણ શક્તિ પાસે માથું નમાવવું જોઇએ.’ એ નીતિનું આદ્યતત્વ છે એમ પહેલાં પણ અમે કહી ગયા છીએ. પિરણામે વ્યક્તિની ક્રિયા બાઘનિષ્ટ હોવી જોઇએ. વ્યક્તિના અંતઃકરણમાં જે શ્રદ્ધા હેાય તે શ્રદ્ધા સંધના અવયવ પ્
૧ હવે પછીનાં સૂ ઉદાહરણે જુદાં જુદાં વમાનપત્રેમાથી લીધાં છે.
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશક,
સર્વ વ્યક્તિઓમાં હોવી જોઇએ. ચોરી કરવી એ અનીતિ છે એવી શ્રદ્ધા સમાજની પ્રત્યેક વ્યકિતમાં હોય તે તે સમાજમાં અર્થ સંરક્ષણની જરૂર પડશે નહિ. પરંતુ થોડી વ્યકિતઓની તેવી શ્રદ્ધા નહિ હેય તે સમાજ અગતિ પામશે, કારણ તાત્કાલિક ફાયદે દેખતાં વાર જ વૈયકિતક શ્રદ્ધા ઉડી જશે. આજ વાત અમે આગળ આત્મહત્યાની વિભાગણી કરી છે, તે પરથી પ્રત્યક્ષ દેખાશે. વિવાહિતેમાં, સમાનવાયના અવિવાહિત કરતાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું કેમ પડે છે? વ્યતિરેક પદ્ધતિ (Method of Difference) લગાડતાં સ્પષ્ટ દેખાય છે કે વિવાહિતપણું એ જ ફક્ત અહીં વધુ ગુણ છે, અને આત્મહત્યાનું પ્રમાણ ઓછું પડયું છે. વિવાહમાં એક નવું બાહ્મનિષ્ઠા સ્થાન ઉત્પન્ન થયું અને તેથી વિવાહ એ જીવિત રક્ષણનું પરમ સાધન બની શકે છે. હિંદુસમાજમાં વિવાહ સંસ્કાર અત્યંત મહત્વને મનાલે છે. તેનું મુખ્ય કારણ એજ છે. ત્યારે વિવાહ જે જીવિત રક્ષણનું સાધન હોય તે વિવાહ નાશથી એટલે છુટાછેડાથી જીવિતનાશ તરફ પ્રવૃત્તિ વધવી જોઇએ; અને તેમ થતું હોય તે છૂટાછેડાની પરવાનગી સમાજાન્તર્ગત વ્યક્તિને આપવી ઈષ્ટ થશે નહિ. જ્યાં છુટાછેડાની છુટ છે તેવા સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ સામાન્ય પ્રજાના કરતાં બમણું પડે છે તેથી અમારી તરફના જહાલ સુધારકેને અમારી વિનંતિ છે કે, “ફાવે તેવા અવિચારી કાયદાઓ કરી સમાજમાં-અને તે પણ શ્રેષ્ઠ સમાજમાં આવું ભયંકર વિષ ફેલાવે નહિ, કારણ કે કનિષ્ટ વર્ગમાં તે આ બધા રિવાજે પ્રચલિત જ છે ! જીવિત રક્ષણનું વિવાહ એ એક પ્રબલ સાધન છે એ અમારા આધુનિક તરૂણ વિદ્યાર્થીઓએ અને અનેક વખતે બ્રહ્મચર્યનાં રતિસ્તોત્રો ગાનારા મહાત્માઓએ હજુ સમજવાની જરૂર છે. એ દિશામાં આગળ વિચાર કરીશું તે સમજાશે કે જેમ જેમ નિષ્ઠા
સ્થાને વધારે તેમ તેમ જીવનાશ તરફ પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. સંતતિ યુકત પ્રજમાં અને સંતતિ રહિત પ્રજામાં બનેમાં
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
સ્ત્રી એ સમાન નિષ્ઠા સ્થાન છે તેથી આત્મહત્યાનું પ્રમાણ ઘટયું. પરંતુ સંતતિનું નવું નિકાસ્થાન ઉત્પન્ન થતાં જીવનાશ તરફની પ્રવૃત્તિમાં વિશેષ ઘટાડો થયો ત્યારે નિગમન એ કે અવિવાહિત સ્થિતિ કરતાં વિવાહિત સ્થિતિ શ્રેષ્ઠ અને વિવાહિત સ્થિતિમાં પણ સંતતિયુકત સ્થિતિ છે. આ ઉપરથી દેખાશે કે જેમ જેમ બાહ્યનિષ્ઠાસ્થાનો વધારતા જઈએ તેમ તેમ જીવનું વધારે પ્રમાણમાં રક્ષણ થતું જાય છે. વ્યકિત જેટલી વધારે આત્મનિષ્ટ (Egocentric) તેટલી જીવનાશ તરફ વધારે પ્રવૃત્તિ સમજવી. તેથી જીવનું રક્ષણ કરવું હોય તે સમાજ નેતાઓએ વ્યક્તિની આસપાસ બાલ્યનિષ્ઠા
સ્થાનની એક જાળ જ ઉત્પન્ન કરવી જોઈએ. તેમાં વિવિધ મનુષ્યપ્રાણીઓને વિવિધ પ્રકારે કયાંકને ક્યાંક પણ નિષ્ઠા બેસે, એટલા વિષય હોવો જોઈએ. તે જે પ્રમાણમાં ઓછુંવતું હશે, તે પ્રમાણમાં જીવરક્ષણનું કાર્ય થશે.
સમાજની સુસ્થિતિનું એક લક્ષણ પણ “આત્મહત્યાનું પ્રમાણ માની શકાશે, કારણ કે આત્મહત્યા, વ્યકિતને જીવિતના મૂલ્યની કશી પણ પરવાહ નથી તેનું નિદર્શક છે. સમાજને સુસ્થિતિમાં રાખવો હોય તે જીવનાર્થ કલહને જેટલો તીવ્ર કરી શકાય તેટલું કરો જોઈએ, પરંતુ સાથે સાથે જીવન એ મહામૂલ્યવાન વસ્તુ છે એમ દરેક વ્યકિતને લાગવું જોઈએ. જે સમાજમાં વ્યકિતને પોતાના જીવિત એટલો કંટાળો આવેલે હેય છે કે ( આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિને જીવિતને ખરેખર કંટાળે અને તિરસ્કાર આવવાં જોઈએ. આવું અમારા સમાજમાં ઠીક ઠીક સંભળાવા લાગ્યું છે. પરંતુ તેથી આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોય તેમ જણાતું નથી !) પિતાના જીવને એકાદ કીડી મંકેડીની પિઠે કચડી નાખવા પ્રવૃત્ત થાય છે, તે સમાજ સંઘટિત અને સમર્થ છે, એમ કહેવા વે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકર તૈયાર થશે કે જે સમાજ નિત્ય અસ્થિર સ્થિતિ (dynamic state) માં છે, તેમાં એટલે કે જે સમાજની સતત પ્રગતિ થતી જાય છે,
કીડી અને એમ કહેવા કે સ્થિતિ (agnani
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૨
હિંદુઓનું સમાજરચનાશો
v૧/v.
^w
/
vv
*
*
*
તેમાં-અથવા તે જે સમાજ હિંદુ સમાજ કટર સનાતની જેવો નથી તે સમાજમાં હરહંમેશ આવી સ્થિતિ પ્રવર્તતી હોય છે. પરમેશ્વર છે કે નહિ એ ઉંડા વાદવિવાદમાં ન પડતાં પરમેશ્વર જેવું એક નિશ્ચલ બાહ્ય નિષ્ઠા સ્થાન છે કે નહિ એટલો જ પ્રશ્ન પૂછીશું. તેવું જ હોય તે નાસ્તિકવાદને સમાજમાં પ્રસાર કરે એ એક ભૂલ છે, એ અમારો સ્પષ્ટ મત છે. ઘણા આશ્ચર્યની વાત છે કે સમાજની પ્રત્યક્ષ સ્થિતિને અભ્યાસ કેમ કરે એ પણ જેને સમજાતું નથી એવા તરૂણોને ઇશ્વરના અસ્તિત્વ જેવા ગહન વિષયમાં માથું મારવાની શી જરૂર છે? જેના અંતઃકરણ પર ધાર્મિક કલ્પનાને દેર છે, જે સ્વર્ગનરકાદિ કપનાઓ માનવા તૈયાર છે, જેનું મન બુદ્ધિગમ્ય ઈહિલેક સાથેજ પુરૂષબુદ્ધિથી પર એવા પરલેકની કલ્પના માને છે, તે ઐહિક આપત્તિથી ગભરાઈ જશે નહિ, અને આત્મહત્યા પણ કરશે નહિ. તેની પાસે
આશા” જેવો મહાન ગુણ અક્ષમ્ય રહે છે. દેશભકતને દેશ નિરાશા ઉત્પન્ન કરશે, રાજનિષ્ઠા રાજવંશ નષ્ટ થઈ અમાત્ય રાક્ષસ પ્રમાણે સૈવે મમ વિવશ્વના મિનિ વિના વર્તતે ા કહેવા પ્રસંગ આવશે. વિનાશી ઐહિક જગતમાં પ્રત્યેક આશાસ્થાન સદેષ થશે, પરંતુ બુદ્ધિથી પર એવું આશાસ્થાન કદી પણ નષ્ટ થશે નહિ. તેથી સ્વર્ગનરકાદિ કલ્પનાઓ ( અમને સાચી લાગે છે, પરંતુ વાદની ખાતર તે કેવળ કલ્પનાઓ છે એમ માનવા અમે તૈયાર છીએ) સમાજમાં રહે એ જ ઈષ્ટ છે. જેને સ્વર્ગનરકાદિ કલ્પના છે, જેને મેક્ષની પણ કલ્પના છે, જેને આશા છે, તેને અતિભૌતિક સુખની એટલે કે મેક્ષની કિંમત ઐહિક સુખ કરતાં અધિકાધિક લાગે છે. તે જાણતા હોય છે કે આત્મહન લેકો તમથી ભરેલાં લેકમાં જાય છે. તે ઐહિક જગતને આત્માના હિતની દષ્ટિએ ગૌણ માને છે. તેને માત્રા સ્પર્શ સુખ દુઃખ બાધ કરી શકતાં નથી. આવા પ્રકારના નૈતિક
૧ જાપાર-વિશાખદત્ત,
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય?
૩૬૩
મૂલ્ય આંખ સામે હોવાથી પાંડવોની માતા કુંતી વ સ્તુ નઃ શષ્યત્ર તે શુટિ: I આવા પ્રકારનું વરદાન માગે છે. અહીં જ મીમાંસકોનું અલૌકિક પ્રતીત થવા લાગે છે. આ વાત લેનાવલાવાસી તર્કતાથે ધ્યાનમાં રાખવી જોઈએ. અલૌકિક મૂલ્યો ( Transcendental values) માનવા તરફ પાશ્ચાત્ય વિચારવાન પુરૂષોની પ્રવૃત્તિ થતી જાય છે એ અમે આગળ કહી ગયા છીએ, એ જ રીતે જ્યાં સુધી સમાજ, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, વગેરે વ્યક્તિ બાહ્ય ધ્યેયથી પ્રેરિત થયેલ હશે ત્યાં સુધી તે સમાજની વધુ સુરક્ષિત રહેશે, પરંતુ પહેલી ત્રણ નિષ્ઠાએ સતત રહેનારી અને અક્ષય ન હેવાથી, ધર્મનિષ્ઠા જ ખરું રક્ષણ કરી શકશે.
ઉપર સમાજનું સંધટિતપણું માપવાનું એક પ્રત્યક્ષ સાધન કહ્યું. હવે બીજું એવું એકાદ સાધન મળે છે કે કેમ તે જોઈએ. મનુષ્યના મનની વિવિધ શક્તિઓમાં સ્થાયીભાવ (Equilibrium) રહી, તેની હિંમત અને શક્તિ પ્રમાણે મનુષ્યના હાથથી કંઈક કાર્ય થતું રહેવું જોઈએ એ સૌ કોઈ કબુલ કરશે. પરંતુ ધારે કે સમાજમાં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ કે પરિસ્થિતિમાં વ્યક્તિના મનની સમતેલના નષ્ટ પામી, તેને ગાંડપણ (Insanity) આવવા લાગ્યું; આ ગાંડપણનું પ્રમાણુ જે લોકસંખ્યાની વૃદ્ધિના પ્રમાણે કરતાં વધુ હોય તે તે સમાજના મૂલતમાં કે ઘટનામાં કયાંક પણ ભૂલ થાય છે, એમ માનવામાં હરક્ત નથી. મને દૌર્બલ્ય ( Eeeble-mindedness) અને ગાંડપણ (Insanity) એ જે ગાંડા થવાના બે પ્રકારે છે. તે બંને આનુવાંશિક હોવાથી ગાંડપણની વૃદ્ધિને સંબંધ આખી સમાજધટના સાથે આવી શકશે નહિ, એવી શંકા કોઈક પૂછશે. આ દેશે આનુવાંશિક છે એમ કહેવાથી શું વળવાનું છે? ગાંડાનું પ્રમાણુ સામાન્ય લોકસંખ્યાના પ્રમાણુ કરતા વધુ થવું એનો અર્થ
1 Heredity and Eugenios-Gates,
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१४
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એજ કે લેકસંખ્યામાં પ્રકૃષ્ટની ચુંટણી અને નિકૃષ્ટને નાશગ્ય રીતે થતાં નથી. આ સમાજમાં જે લેકે વધુ પ્રમાણમાં જીવવા જાઈએ તે જીવતા નથી અને જે મરવા જોઈએ તે મરતા નથી, તેથી આ દોષ સમાજરચનાને છે એમ કહી શકાય. એકાદ સમાજમાં ગાંડાઓનું અને ગાંડપણ જેવા બીજા માનસિક રોગોનું પ્રમાણ વધતું જવું એ સમાજની રોગી સ્થિતિનું લક્ષણ છે. મનદૌર્બલ્ય અને ગાંડપણું એ આધિ ભૌતિક શકિતઓનું પરિણામ છે એમ માની એવા લોકે સાથે સમાજપૂર્વે ક્રૂરતાથી વર્તતે, તેથી તેમની વૃદ્ધિ ઝડપથી થતી નહિ પરંતુ હવે તે ઘરમાં મૂત્ત થવાથી તે વ્યકિતઓની જીવનયાત્રા થેડીઘણી સુખકર થઈ છે. પરિણામે તેમનામાં પ્રજોત્પાદન ઘણી જ ઝડપથી થાય છે. સુવ્યવસ્થિત પ્રજા કરતાં આવી પ્રજાની ઉત્પાદન શકિત ઘણું જ વધારે હોય છે. એ બાબત અનેક ગ્રંથકારોએ સિદ્ધ કરી બતાવી છે. આ વૃદ્ધિનું નિયંત્રણ કેમ કરવું તેને પણ સમાજે વિચાર કરવાને છે.
સેન્દ્રિય પ્રાણીની હીલચાલ એટલે તેમની શકિતને ક્ષય. તે પિડ જેટલી શકિતને ક્ષય કરે તેટલી જ શક્તિ તે ફરીથી મેળવે તે તે સુવ્યવસ્થિત રહેશે. તેથી પ્રત્યેક સજીવ સેન્દ્રિય પ્રાણીઓમાં વ્યય અને “આય” એ બંને સમપ્રમાણમાં હોવા જોઈએ. એ જ નિયમ સમાજને પણ લાગુ પડે છે. સમાજમાં આય (આવક) અને વ્યય સરખાં હોવાં જોઈએ. સમાજની હિલચાલ, જુની વ્યક્તિઓને નાશ અને નવી વ્યકિતઓનું આગમન, આ બંને પ્રક્રિયા પર અવલંબીને છે. આ નિયમ સનાતન હોવાથી જીવનાશ થયા સિવાય સમાજની ગતિ જ ચાલુ રહેશે નહિ પરંતુ તે જીવનાશ નૈસર્ગિક નિયમ વડે થવો જોઈએ, અનૈસર્ગિક પદ્ધતિથી નહિ. એક અનૈસર્ગિક પદ્ધતિ તે આત્મનાશ છે એ આગળ કહ્યું જ છે. અહીંથી ચાલી જનારી વ્યકિત
1 Eugenjos-Denn Inge.
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચી સમાજ સુખી કહેવાય ?
૩૧૫
પાછળથી સમાજને તેા ભારભૂત નથી થતી, પરંતુ ખીજી પદ્ધતિ સામાજિક કાર્યમાં વ્યકિત નિરૂપયેગી થવાની અને તે વડે સમાજની વિકૃતિ બતાવનારી એટલે કે વ્યક્તિના ગાંડપણનું પ્રમાણ વધતું દર્શાવનારી પદ્ધતિ, પહેલી પદ્ધતિ કરતાં વધુ વિધાતક છે. અહીં વ્યકિત સામાજિક કાર્ય તે નથી જ કરતી પરંતુ પોતાના પાષને ભાર પણ સમાજ પર લાદે છે. આવી રીતે ગાંડપણ એ બૌદ્ધિક વિકાસ અટકી જવેા, મને દૌલ્ય આવવું (Feeble-midedness) અને પ્રત્યક્ષ ગાંડા થવું એમાંથી કાઈ પણ પ્રકારનું હાઇ શકે. આ સનું પ્રમાણ વધતું એ સમાજની સંચયકિત, ક્ષયકિતના પ્રમાણમાં બહુ જ ઓછી છે એ જ દર્શાવે છે.
કદાચ કાઈ કહેશે કે અમુક કાળે અગર સ્થળે, સમાજમાં કાય માટે અશકત અને નિરૂપયેગી, છતાં પેષણ માગવા તૈયાર થાય, એવા થોડા પિંડે સમાજમાં હોય છે; તેથી તેએ કઈ સમાજની સંચયશકિત અને ક્ષય કેત વિષમ છે એ ખતાવવાનું સાધન થઇ શકશે નહિ. કારણ કે સમાજ પુરૂષ તેા હીલચાલ કરતા હોય છે જ. જવાબમાં એટલું જ કહેવાનું કે શરીરમાં રાગનુ અસ્તિત્વ હાવા છતાં અમુક કાલ સુધી પિંડા હીલચાલ કરતા દેખાય છે. તેથી તે પિંડા નિરાળી છે એમ કૈ!ઇ કહી શકશે નહિ. સમાજની એકાદ વિક્ષિત કાલની હીલચાલ એ સમાજનુ ઉત્તમ આરાગ્ય દર્શાવતી નથી. સેન્દ્રિય પિંડેામાં હીલચાલને લીધે જે સારા થાય છે તેની ભરપાઇ કરવા પિંડ અન્નને। સંચય કરી તેનું પાચન કરે છે. સમાજ શરીરમાં જે વ્યકિતએ હાય છે તે જીવન છતાં નાલાયક હોય તે સમાજની જીવન ક્રિયા નિર્દોષ છે એમ કેમ કહી શકાય? જો પુરતા આહાર મળે નહિ તે તે પિંડની શકિત એછી થવાની જ, તેવી જ રીતે પાચનશકત કરતાં વધુ આહાર મળે તે પણ પિંડની શકિત ઓછી થવાની. નિસર્ગ સચેતન સેન્દ્રિય પ્રાણીઓને અમુક એક નિશ્ચિત પ્રમાણમાં જ શકિત આપી છે.
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનાઓનું સમાજરચનામા
”
કંઈ પણ પિંડમાં જરૂર કરતાં વધારે ક્ષય થાય છે તે એક સરખા ઘસાતા જાય છે. પિંડની નૈસર્ગિક કાર્ય કરવાની શકિતમાં અને ચાલુ ગતિમાં વિષમતા ઉત્પન્ન થાય છે, એ પિંડમાં વિકૃતિ ઉત્પન્ન થવા લાગે છે. કોઈ પણ સમાજમાં અગર સંઘમાં મૃત્યુ એ કિચિત મર્યાદા સુધી હિતકારક હોય છે. કારણ કે તે નૈસર્ગિક ચુંટણીને મદદ કરે છે. પરંતુ તે અમુક એક મર્યાદા ઓળંગી જાય છે, તે સંધને હાનીકારક થવા લાગે છે. સંઘે સંઘે વચ્ચેના જીવનાર્થ કલહમાં અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના જીવનાર્થ કલહમાં નિકૃષ્ટ તેટલાને નાશ થઈ સર્વ પ્રષ્ટિની વૃદ્ધિ થવી જોઈએ. આ નિયમનું જે બરાબર પાલન કરવામાં આવે તે સમાજમાં સતત સુધારણા થતી જશે. પરંતુ આજના સુધરેલા સમાજમાં જોઈશું તો બરાબર ઉલટી જ સ્થિતિ દેખાય છે. કારણ કે તેમાં ઉપર કહ્યા તેવા નાલાયક લોકેની અને સર્વ પ્રકારના ગાંડાઓની સંખ્યા વધતી જાય છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે માનસિક વિકાની વૃદ્ધિ અને તે વૃદ્ધિની આત્યંતિક સ્થિતિનું લક્ષણ જે ગાંડપણ એ બંનેને સમાજની સુદઢ સ્થિતિ માપવાનાં સાધને ગણવાં જોઈએ.
જે પ્રમાણે જીવવું એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ સહિત જીવવું—એ મનુષ્યનું આદા ધ્યેય છે, તે જ પ્રમાણે પિતાના વંશનું સાતત્ય જાળવવું એટલે કે પ્રજાતંતુ પાછળ ચાલુ રાખવો (ાતા મyવ્યવર્તી : I) એ પણ તેના સમાન જ ધ્યેય છે. તેથી કામવિકારની વ્યવસ્થામાં પણ કંઈ વિકૃતિ ઉત્પન્ન થવા ન દેવી જોઈએ. કામવિકાર એ પ્રજા રક્ષણનું આદિકારણ છે. તેને પણ છેડે વિચાર આવશ્યક છે પરંતુ એકાદ સમાજે કામવિકારનું નિયમન કર્યું છે કે નહિ તેને પ્રત્યક્ષમાં જ માપ શો? અમારા મતાનુસાર તે માપનાં નીચે પ્રમાણે ઉપલક્ષણે કહી શકાય
(૧) જે સમાજમાં વંશનાશક, ઉપદંશ, પરમે, વગેરે રોગો
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયો સમાજ સુખી કહેવાય?
nnnnnnnnnnn
લોકસંખ્યાની વૃદ્ધિના પ્રમાણ કરતા વધારે પ્રમાણમાં વધતા હશે તે તે સમાજ દેષયુક્ત છે. - (૨) જે સમાજમાં છુટાછેડાનું પ્રમાણ લોકસંખ્યાના પ્રમાણ કરતાં વધારે હશે, તે સમાજ દેયુકત છે.
અમે આપેલા આ ઉપલક્ષમાંથી પહેલા વિષે કોઈને મતભેદ થશે એમ લાગતું નથી. પરંતુ બીજા વિષે ઘણા વિદ્વાને મતભેદ બતાવશે. અમે આગળ કહી ગયા છીએ કે છુટાછેડા થતા હોય એ પ્રજામાં આત્મહત્યાનું પ્રમાણ સર્વ સાધારણ પ્રજાના આત્મહત્યાના પ્રમાણ કરતાં બમણું હોય છે. કારણો શોધવા જવાં પડે તેમ નથી. છુટાછેડા અગર વ્યભિચાર એ સુખ દુઃખ માટે અગર ભાવના માટે થતા નથી, પણ તેના મૂળમાં વેર વસુલ કરવાની બુદ્ધિ હોય છે.
પહેલા લક્ષણ વિષે એમ કહી શકાશે કે ઉપર્યુકત રોગોની વૃદ્ધિ થવી એટલે સમાજાન્તર્ગત વ્યક્તિઓની કામપૂર્તિ વામમાર્ગે– આડે માગે થાય છે એમ બતાવે છે. જે સમાજમાં કે સમૂહમાં વિવાહનું ય વધુ તે સમાજમાં આ રોગનો પ્રાદુર્ભાવ ઓછા હોય છે. જે સમાજમાં બાલવિવાહની એટલે કે માનવજીવનની સૌથી પ્રબલ અને દુર્ધર શકિનનું સંતર્પણ ચોગ્ય સમયે થવાની વ્યવસ્થા કરી હશે તે સમાજમાં આ રોગને પ્રાદુર્ભાવ ઓછો હોય છે. કોઈ પણ સમાજના આંકડા તપાસી જોતાં આ બંને વાતો ધ્યાનમાં આવી શકે તેમ છે. આ કાર્ય કારણભાવ નજર સામે હોવા છતાં, કારણ દૂર કરવાના પ્રયત્નોને બદલે તેને દૂર કરવાની જે ખટપટ ચાલી રહી છે તે જોઈ નવાઈ પામ્યા સિવાય રહેવાતું નથી. માત્ર કામપૂર્તિ આડે માર્ગે થતી હોય તો તે સામાન્ય નૈતિક તત્વો
In the name of Science we revolutionize industry, undermine family morals, enslave coloured races, and skillfully exterminate each other with poison gases ..' Scientific outlook --Bertrand Russel.
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
હિંદુનું સાક્ષનાશ
પ્રમાણે ત્યાજ્ય ઠરશે પરંતુ અધુરામાં પુરૂં વશાને ઉચ્છેદ કરનારા રાગાના પણ વિકાસ થાય છે, તે વધુ ભય'કર નથી એમ ક્રાણુ કહેશે ? ઉપદેશ એ રાગ સ્પર્શીજન્ય આનુવાંશિક હાવાથી તે વર્તીમાન પેઢી અને ભવિષ્યની પેઢી બન્નેની દૃષ્ટિએ વિદ્યાતક છે. વળી ઉપદેશના શંગા જે સમાજમાં હોય છે તે સમાજમાં મજ્જાત ́તુના ગાના ફેલાવ થાય છે. આ રાગ વ્યક્તિને પણ અત્યંત હાનીકારક હાય છે.
આ રાગા સંબંધી ચેાડીઘણી પણ માહિતી ધરાવતા લાંકા કહેશે કે આ ઉપદ ́શ જેવા રાગના માચિહ્નો ભલે સારાં થઇ ગયાં હાય તેવા લાગે પણ તેમાંથી અનેક રેગાના ફણગા ફૂટે છે. સામાન્ય અર્ધાંગવાયુ અને તત્સમ ાંગા, મજ્જાતંતુની પ્રક્રિયામાં બગાડ થવા, મગજના રાગેા વગેરે સર્વ રાગેા ઉપદશના સગાસબંધીએ છે. તેથી જ આ રાગ વ્યક્તિના વિધાતક છે. આ રાગોમાંથી કેટલા રાગો ઉત્પન્ન થાય છે અને રાગોથી માનવી શરીર કેવી રીતે ચુસાતું જાય છે તેની જજ્ઞાસુ વાંચકાને માહિતી જોતી હૈાય તેા પ્રા. ફાર્નિયર, ટાર્નારકી વગેરેના આ વિષય પર લખેલા ગ્રંથા વાંચી જોવા. અમારા તરફના એક પડિતે અમને કહ્યું છે કે ‘પાશ્ચાત્યામાં પરમે, ગરમી વગેરે રાગ વધે તે આપણે ત્યાં મેલેરિયા વધે છે ! માથામેળ સરખા જ, અંતે સમાજો બગડતા જ ાય છે. ' આ શબ્દો જે વ્યક્તિએ ઉચ્ચાર્યાં છે તે વ્યકિતને પોતાના સમાજ વિષે જરા પણ આદર કે આત્મભાવ હેાય તેવું લાગતું નથી. આ રાગાના વ્યકિતગત અને સામા જિક પરિણામે। ભયંકર હેાય છે તેની સાથે તે સમાજમાં કામવિકારનું નિયંત્રણ કેવા સ્વરૂપનું થાય છે, તે પણ આ ઉપરથી સમજી શકાશે.
કામવાસનાને વિચાર આજ સુધી એટલે જગતની શરૂઆતથી અત્યાર સુધી ઘણાય મહાત્માઓએ કર્યાં છે. પરંતુ માનસશાસ્ત્રના ઉંડા સિદ્ધાંતાને વિચાર કરી તે વિકારનુ પદ્ધતિસર નિયંત્રણ કરેલું હિંદુઓની જાતિ સંસ્થામાં જ માલમ પડે છે. આ વિષય પર આજે ૠણુંય સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાંથી ધણું ખરૂં માત્ર વસ્તુસ્થિતિ
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાથ?
કેવી છે તેજ દર્શાવે છે, કેવી હોવી જોઈએ તે તે કઈ જ કહેતું નથી. વળી આ સાહિત્યમાં એક સામાન્ય ભૂલ જણાય છે. જગતના એક ભાગમાં અમુક એક વસ્તુ બનતી દેખાય તે તે જગતમાં સર્વત્ર બને એમ માનવા તરફ લેખક વર્ગની પ્રવૃત્તિ થયેલી જણાય છે. અમેરીકાના ડેન્ચરમાં એકાદ બનાવ બને કે હિંદુસ્તાનના એકાદ તાલુકામાં તે જ બનાવ બનતા હશે એમ કહેવા તરફ પ્રવૃત્તિ જણાય છે. મૂળ વિકાર સર્વ સ્ત્રી પુરૂષોમાં એક જ પ્રકાર હોય છે તે પણ તેની પ્રખરતા–તીવ્રતા બધી વ્યક્તિઓમાં સરખી નથી હેતી. જેવી રીતે પાચનશકિત, તેજસ્વી દષ્ટિ, શારીરિક શક્તિ વગેરે પ્રત્યેક વ્યકિત વ્યકિતમાં ભિન્ન હોય છે, તેવી રીતે કામશકિતની તીવ્રતા પણ દરેક વ્યકિતમાં ભિન્ન હોય છે. ઉપરની બાબતો જેમ આનુવાંશિક હોય છે, તેમ કામશક્તિ પણ આનુવાંશિક જ હોય છે, અને તેવી જ રીતે જુદા જુદા સમૂહની દૃષ્ટિએ જોઈશું તે, જે નૈતિક મૂલ્યો તે સમૂહમાં ઉત્પન્ન થયાં હશે, તેમની દૃષ્ટિએ પ્રત્યેકના મનમાં પણ જુદી જુદી નિયંત્રક (inhibition) શક્તિ ઉત્પન્ન થયેલી જોવામાં આવશે. તે પ્રમાણે સમૂહોના આહારને પણ વિચાર કરવામાં આવે તે સમૂહ સમૂહમાંના કામવિકારમાં પણ કેટલે કેટલે ફરક પડતો હશે તે વિદ્વાન લેખકે સિવાય કેઇના પણ ધ્યાનમાં આવી શકે તેમ છે. વેસ્યા અને પતિવ્રતા બંનેને કામ એ સમાન ભૂમિકા હોય તે પણ બન્નેને એકજ કાટલે તળવા પાશ્ચાત્ય લેખકે પણ તૈયાર નથી. તેથી એક ઠેકાણે બનતી કામુક ક્રિયા બીજે ઠેકાણે બનતી જ હશે એમ કહેવું ગેરવ્યાજબી છે. આ વાત હિંદુસ્તાનના તરૂણ મિત્રોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ.
Revolt of Modern youth; Companionate marriageBen Lindsay. 24.
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ed
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુનું સમાજ૫નાશામ
પતિવ્રતાથી, તે ઉંડ ગમે તે પુરૂષ સાથે સ્ક્વેર સભાગ કરનારી સ્ત્રી સુધીની સર્વ પ્રકારની પ્રક્રિયાએ સમાજમાં હેાવી શક્ય છે. પર`તુ તે સર્વાં ઈષ્ટ અને નૈતિક નથી. સમાજરક્ષણ અને તદન્ત ત વ્યવસ્થાના વધુ વિચાર કરતાં છેવટે કબુલવું પડશે કે મનુષ્યને જગતમાં વિજયી બની નૈસર્ગિક ચુટણીમાં ફળીભૂત થવા માટે ઇન્દ્રિયદમનની અત્યંત જરૂર છે. તેથી વાસનાની ઉત્પત્તિ સાથે જ તેનું સંતર્પણ થવું એ સામાજિક સ્થિતિમાં શકય નથી. તેથી કેટલીક વ્યક્તિએ તરફથી અનિબંધ સ્ત્રીપુરૂષ-સમાગમ ( Free love )ની જે વાતા થતી સાંભળવામાં આવે છે, તેને પણ વિચાર કરીએ.
પાશ્ચાત્ય પદ્ધતિના સમાજમાં સ્ત્રીએની કામપૂર્તિ થઈ શકતી નથી, તેનાં અનેક કારણો છે. તેને પૂર્ણાંશે વિચાર આપણે આગળ ઉપર કરીશું. પરંતુ તે પૂર્તિ થતી નથી એ આજનું પાશ્ચાત્ય સાહિત્ય વાંચી સહેજે ધ્યાનમાં આવી શકે તેમ છે. તે વિષે કંઇક માર્ગી સૂચન કરવું એ સમાજશાસ્ત્રજ્ઞાનુ પહેલું કાર્યાં છે. તેમની યુક્તિઓ વાંચતા હ।ઈએ ત્યારે આપણે ગાંડાઓની સ્પિતાલમાં તેા નથી ગયાને, એવા કિંચિત ભાસ થવા લાગે છે, કારણકે તેમાં ઉદ્દેશ અને તે પ્રાપ્ત કરવાની પદ્ધતિ વચ્ચે કઇ કાર્યં કારણભાવના સંબધ હાય તેમ જાતું નથી. માનવી મનને અને નૈતિક મૂલ્યાને એક પ્રકારના જે સંબંધ છે તે ઘણાને સમજાયા છે, પરંતુ નિયંત્રણ કરવા માટે નૈતિક મૂલ્યા ઉત્પન્ન કરવા તેઓ તૈયાર નથી. બૉંડ રસેલ કબુલ કરશે કે, માનવી મન વાયુ જેવું ચંચલ છે'' જેમ જેમ તેના પરનું દબાણ ઓછું થતું જાય તેમ તેમ તે વધુ અવકાશ શકે છે. પરંતુ એ જ રસેલને, મન થાડા અવકાશ કે તેવાં થેડાં નૈતિક મૂલ્યો ઉત્પન્ન કરવા કહીશું તે તેમ કરવા કબુલ થશે નહિ. કામ
66
t Back to Methnsale; Nietzsole; Millownsky and others, ૨ Marriage and Morals-Russel.
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક સમાજ સુખી કહેવાય?
વિકારનું સમાધાન બધાને જોઈએ છે. પરંતુ દરેકના માર્ગે ભિન્ન છે. આ કામવિકારનું નિયન્ન કરવા ઈચ્છનારાઓના બે વિભાગ પડે છે, એક ધાર્મિક વિચાર કરનારા લોકોને અને બીજે ધર્મભ્રષ્ટ લોકેને. ધાર્મિક સમૂહ અંતઃકરણ પર અલૌકિક (Suprerational) વિચારેની છાપ પાડી ઇન્દ્રિયનું નિયંત્રણ કરવા ઈચ્છે છે. વ્યાવહારિક વિચારોના લેકે વાસના નિયંત્રણની વાત જ ન કાઢતાં ઉપભેગથી ઇન્દ્રિયોનું સંતર્પણ કરવા ઇચ્છે છે; તેથી પહેલા પ્રકારના લોકોની પ્રવૃત્તિ વિવાહ સંસ્થા થિર કરવા તરફ હોય છે ત્યારે બીજા પ્રકારના લકાની પ્રવૃત્તિ ઈછા સંજોગ ( Free love) તરફ હોય છે. બીજા પ્રકારના લેક પહેલી પદ્ધતિને કારાગૃહ–કેદખાનું માને છે, ત્યારે પહેલા પ્રકારના લોકે બીજી પદ્ધતિને છિનાળપણું માને છે. આ રીતે બંને પક્ષે એક બીજા પર કાદવ ઉડાડ્યા કરે છે. અમે વિવાહના ગુણદો પૂર્ણ રીતે જાણીએ છીએ છતાં અમે મુખ્યત્વે કરીને તેજ પદ્ધતિના પક્ષપાતી છીએ, કારણ કે સમાજશાસ્ત્રમાં હંમેશ પૂર્ણ રીતે સારૂં અને પૂર્ણ રીતે ખરાબ એટલે જ વિક૯પ નથી હોતો પરંતુ ઘણી વખત એછું ખરાબ અને ખરાબ એવા વિકલ્પો પણ ઉત્પન્ન થાય છે. વિવાહ સંસ્થા સંપૂર્ણ હિતકારક ભલે ન હોય, પરંતુ વિશેષ હિતકારક
છે એ સત્ય જાણતા હોવાથી વિવાહ સંસ્થાના
પુરસ્કર્તાઓ સુદ્ધાં અપવાદ રાખવા કે વિવાહ સંસ્થા પરના ઉત્પન્ન કરવા તૈયાર થશે અને હેય છે. બાપ તે પ્રમાણે જ સર્વત્ર કામવિકાર સરખો જ
પ્રબળ હોય છે, એવી ખોટી ગેરસમજ કરી માત્ર અંહિક વસ્તુને વિચાર કરનારા લોકો પણ મળી આવતા
Irrational Knot-B. Shaw. * 2 Reflections on the revolution in Franco-Burke.
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GK
હિંદુઓનું સમાજÜનાસા
નથી. તેથી ખાકી રહેલા કામપૂર્તિ માટે ઇચ્છાસભાગનું તત્ત્વ આગળ કરનારા લેાકેાના મતાને વિચાર કરવે આવશ્યક છે. અહીં ઉદ્દેશ છે પૂર્ણાશે. કામપૂર્તિ અને તેને માર્ગ ઇચ્છાસભાગ, અહીં નીચેના મુદ્દા ઉત્પન્ન થાય છે.
( ૧ ) પૂર્ણાંશ સમાધાન થવા જેવું કામવાસનાનું સ્વરૂપ છે ખરું ?
( ૨ ) વયનિરપેક્ષ ઈચ્છા ઉત્પન્ન થાય છે કે નહિ ? એટલે કે વૃદ્ધ પુરૂષને તરૂણ સ્ત્રીની અને વૃદ્ધા સ્ત્રીને તરૂણું પુરૂષની ?
( ૩ ) ઇચ્છાસભાગ માટે સ્થળ કાળની મર્યાદા છે. ખરી કે ? ( ૪ ) છા કાની, સ્ત્રીની કે પુરૂષની ? એકાદ વખતે અજાણ સ્ત્રીપુરૂષની પરત્વે ઇચ્છા થાય છે તે ઈચ્છા અને અનેક વર્ષોના પરિચયને અ ંતે થયેલી ઇચ્છા, એ બંનેને એક જ કાટલે તેાળવી કે કેમ ?
પહેલા મુદ્દો એ કે પૂર્ણાંશે સમાધાન થવા જેવું માનવી વાસનાનું સ્વરૂપ છે કે કેમ ? જો વાસનાનું સાચું સ્વરૂપ તેવું ન હેાય, અને વાસનાસતાષ વસ્તુતઃ અશકય હાય, તેા પછી તે અશકયને શકય કરી આપવાનું બીડું ઝડપનારા વ્યાવહારિક વાત કરતા નથી પણ હથેલીમાં ચાંદ માગી રહ્યા છે. જે વસ્તુ શકય હેાય એનું જ પ્રતિપાદન કરવું જોઇએ, એમ અમે માનીએ છીએ. પ્રાચીનકાળથી માનવી વાસનાનું ઘણું જ અધ્યયન થયું છે અને પ્રાચીન લેાકાએ કાઢેલા સિદ્ધાન્તા જ અર્વાચીન લેાકા સિદ્ધ કરે છે. મનુ કહે છે,
इन्द्रियाणां प्रसंगेण दोषमृच्छत्यसंशयम् । संनियम्य तु तान्येव ततः सिद्धिं नियच्छति ॥ न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्तते ॥ અ. ૨. શ્લા. ૯૩, ૯૪
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ સમાજ સુખી કહેવાય છે
કડક
vvvvvv
^
^
ઈન્દ્રિયોના વિષયોની સાથે સંગ કરવાથી જીવ અવશ્ય દોષને પામે છે. પરંતુ તેઓને વશ કરી રાખવાથી તે મેક્ષને પામે છે.”
“ વિષયોને ઉપભેગ કરવાથી કામ કદાપિ શાન્ત થતું નથી, પણ જેમ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધતું જાય છે, તેમ વિષયોને સેવવાથી કામ વધારે જ વધતું જાય છે.”
. “ઉપભેગથી શમે નહિ તે જ વાસના ' એટલે ભેગથી શમન ન થવું એને જ અહીં વાસનાને નૈસર્ગિક ગુણ કહ્યો છે. આ સિદ્ધાન્ત માનવી વાસનાનું પૂર્ણ પ્રથક્કરણ કરીને કહ્યો છે. પરંતુ તે પ્રાચીનેને છે એટલે જ એને દોષ ! પ્રાચીનના સિદ્ધાન્તને આજના ઉદ્ધત યુગમાં ઉડાવી દેવાની પ્રવૃતિ છે. પરંતુ આ વિષયને જેમણે આધુનિક પદ્ધતિથી અભ્યાસ કર્યો છે તે પંડિત શું કહે છે તે જોઈએ. ડે. સિગમંડ ફ્રાઈડ કહે છે કે, “સર્વ માનવી વિકારોમાં “પૂર્ણ રીતે સમાધાન ન થવું” એ જ ગુણ દેખાઈ આવે છે.”
"It is the fundamental nature of craving', not to be fully satisfied.”
Sex in Civilization quoted by A. A. Roback. page 164
આ માનવી વાસના વિષયક સિદ્ધાન્ત પ્રાચીન તેમજ અર્વાચીન બંને પ્રકારના પંડિતને માન્ય છે. આ સિદ્ધાન્ત પર ઇન્દ્રિયવિજ્ઞાન કે માનસશાસ્ત્ર જેવા આધુનિક શાસ્ત્રના આધારે આક્ષેપ લઈ શકાશે નહિ. ઈન્દ્રિય વિજ્ઞાનશાસ્ત્ર એમ કહે છે કે એક વખત કરેલી પ્રાક્રયા તે તે ઈન્દ્રિય બીજી વખત વધુ સફાઈથી અને સહેલાઈથી કરી શકે છે. એનો અર્થ એ જ. ઉપરના પંડિતોનું કહેવું જે સાચું હોય તે. વિવાહની નિયંત્રિત સ્થિતિમાં કામ પૂર્તિ થતી નથી એમ બતાવવાથી શું ફાયદો ? અનિબંધ કામ પૂર્તિ થવાની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જે બાબત શાસ્ત્રનામતે અશક્ય જ છે, એવી પૂર્ણ તૃપ્તિ
Scientific Outlook-Bertrand Russel,
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
B૭૪.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કયો સમાજ સિદ્ધ કરી બતાવશે ? આ વિષયની ચર્ચા કરીએ તેટલી થેડી જ છે. તથાપિ ડૉ. સિમંડ ફ્રાઈડે આપેલી કબુલાત માત્ર અત્યંત મહત્વની છે. “અત્યંત હાર્દિક અને પ્રેમપૂર્ણ ચુંબને અને આલિગનથી, ખરેખર સમાધાન ન થતું હોય તે પછી ગમે તેવી સ્થિતિ-નિયંત્રિત હે કે અનિયંત્રિત હો બંનેમાં અને નિરાશા જ રહેલી છે.” એ જે ખરું હોય તે પૂર્ણ સમાધાન કરવાના હેતુથી એક પછી એક એમ અનેક પુરુષો અગર સ્ત્રીઓ સાથે સંબંધ કરવાથી શું વળવાનું હતું ? પરંતુ હાલે તે સર્વત્ર એજ છેષણ ચાલી રહી છે, વ્યક્તિની પૂર્ણાશે કામપૂર્તિ થવી જોઈએ. સમાજશાસ્ત્રની કક્ષાથી બહાર ગયા પછી, હિતકારક તેટલી જ કામપ્રતિ વ્યક્તિને કરવા દેવી એ જ પ્રશ્ન બાકી રહે છે. હિતકારક શબ્દો ઉચ્ચાર કરવાની સાથે જ તે હિત વ્યકિત અને રામાજ બંનેનું સમપ્રમાણ થવું જોઈએ તેથી જ હિંદુસમાજશાસ્ત્રજ્ઞને,
ધર્માવહ ભૂતેષુ શામજs મહત્તમ ૨ ધર્મથી યોગ્ય તેટલું જ કામસંતર્પણ વ્યક્તિને લેવા દેવું એટલું જ વિચારવાનું રહે છે. અહીં યમનિયમાદિ આચરણો યથાસ્થિત કહેનારા હિંદુસમાજશાસ્ત્રો કયાં ભૂલે છે તે બારીકાઈથી જોતાં પણ સમજાતું નથી. આવા નિયમો જ દૈવી છે. બીજા સર્વ નિયમે આસુરી છે. હિંદુઓના ધર્મશાસ્ત્રો એમ કહે છે એટલું જ નહિ પણ હિંદુઓના કામશાસ્ત્ર પણ એમજ કહે છે. “રમવારે પૂર્વ પૂર્વે નાચન'I ધર્મ, અર્થ અને કામ એમને સમવાય ઉત્પન્ન થાય તેનું કામ કરતાં અર્થ શ્રેષ્ઠ અને અર્થ કરતાં ધર્મ શ્રેષ્ઠ એમ જાણવું. આ સૂત્રને ટીકાકાર યશોધર કહે છે, “સમવારે નિr I તપુર શનિधानात् । पूर्वः पूर्व इति कामादों गरीयान् । कामस्यार्थसाध्यत्वात् । ततोऽपि धर्मः । अमुत्रार्थस्य धर्म साध्यत्वात् ।'
? Sex in Civilization. page 164 ૨ ભગવદ્દગીતા
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
આવી હિંદુએથી પ્રણાલિકા છે, અને તે પૂર્ણ શાસ્ત્રીય છે. જેમી સામાજિક નિયમોની કે નિયંત્રણાની જરૂર લાગતી નથી, એવા લેાકા કામપૂર્તિનું નક્કી સ્થાન કયું તે જો કહેશે, તેા અમારા જેવા પુરાણુ મતવાદીએ પણ તે મુકામ સુધી પ્રવાસ કરવા તૈયાર થશે. પર ંતુ વાસનાના જવાલામુખીને અનિયંત્રિત ભડકવા દેવા એમ કહેનારા લેાકા એવું કાષ્ટ નિશ્ચિત સ્થાન બતાવવા તૈયાર હૈાય એમ લાગતું નથી. જ્યાં જોઇએ ત્યાં ગાલ્ડસ્મીથ કવિએ કહ્યા પ્રમાણે, મતે અત્યંત સુખકારક સ્થળ બતાવેા, પરં'તુ પ્રત્યેક જણું તે જાણવાના ઢોંગ કરે છે, ત્યાં મને ખરા માર્ગદર્શીક કાણું મળશે.” આ સનપણાના ઢાંગ આજ જગતન અને સંસ્કૃતિના નાશ કરી રહ્યો છે.
66
૧ Traveller-Goldsmith. ૨ અકાળ ૧૫-વાગ્ભટ્ટ,
R
ઇચ્છાસ ભાગને સ્થળકાલની મર્યાદા છે કે નહિ એ ખીજાતે વિચાર કરીએ. આવેલા આવેગ રોકાવાથી શરીરપ્રકૃતિ પર ખરાબ અસર થાય છે એ આધુનિક શોધ કઈ નવી નથી. હિંદુ વૈદિક ગ્રંથા કહે છે કે, ‘ન ચેનૂ ધાત્યેક્રીમદ્ જ્ઞાતાનું સૂત્રપુરીયો: / પરંતુ એ જ ગ્રંથકાર પાછળથી કહે છે કે, ‘મનોવેગાન્ તુ ધાર ચેત્ ।' તેથી જ અમે પૂછીએ છીએ કે ઇચ્છાસ ભાગના પુરસ્કાર કરનારાઓના મતાનુસાર Jાસભાગને સ્થળ કાળની મર્યાદા છે કે નહિ ? તેવી મર્યાદા હેય અને તેવી મર્યાદા રાખવી અથવા પાળવી જોઇએ એમ જો નિશ્ચિત થાય તે અનન્ત પ્રશ્નો ઉભા થશે, અને મર્યાદાઓ પણ આપે।આપ ઉત્પન્ન થતી જશે. અરેબીયન નાઇટની આશ્ચર્યકારક વાતેામાંના નાયક અલ્લાઉદ્દીનનું મન રાજકન્યા તરફ આકર્ષાય તેા તેણે ઇચ્છાસ ભાગ કેવી રીતે કરવા ? રસ્તામાં એકાદ તરૂણ સ્ત્રી જતી હાય અને અનેક પુરુષાના અંતઃકરણમાં તેની ઈચ્છા ઉત્પન્ન થાય, તે તે બધાને તે તરૂણ સ્ત્રીએ શરીરદાન
કપ
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજથ્થનાશાય
કરવું ખરૂં ? એટલે કઇ ઘણાએનું ધણું સુખ સિદ્ધ થશે ? અમારા સુધારકા કહેશે કે ઇચ્છા બંનેની હાવી જોઇએ. વારૂ ! એકમાં વાસના ઉત્પન્ન થવાની સાથે ખીજામાં તેવી વાસના ન હેાય તે તે જાગ્રત કરવી અને પછી બંનેની ઈચ્છા હતી એમ કહેવું, આ પ્રકાર બંનેની ઇચ્છા હતી એમ કહેવાની કક્ષામાં આવી શકશે ખરા ? તરૂણ સ્ત્રી આધેડર વયના પુરૂષ કરતાં પ્રૌઢ પુરુષ પર પ્રેમ કરે છે । પછી આવા વિવાહને હાલના સુશિક્ષિત તરૂણા શા માટે વિરોધ કરે છે ? એવા ઘણાએ પ્રશ્નો ઉપસ્થિત થશે, પરંતુ તેની ચર્ચા અહીં કરી વધારે જગા રાકવી ઇષ્ટ નથી. ટુકમાં ગાંડા, તત્વજ્ઞ, અને વેશ્યા આ ત્રણ સિવાય સમાજમાંના સ લેાકેાને મર્યાદા ખાંધવી છંદ છે, અને સમાજહિતચિંતકા પોતપેાતાની શકિત અને હિંમત અનુસાર મર્યાદાએ। બાંધતા હાય છે જ; જવાબદારી તા સ મર્યાદાએ। કાઢી નાખા, એમ કહેનારા પર જ પડે છે, મર્યાદાઓ સ્વીકારનારા પર નહિ.
પરંતુ કાઇપણ વિષયનું જ્ઞાન ન હેાવા છતાં તે છે એમ કહેવાની પ્રવૃત્તિ માત્ર આ એક જ ક્ષેત્રમાં નથી. તે સ ંસ્કૃતિના એકાએક ક્ષેત્રાને વ્યાપીને દશાંશુલ ખાકી રહી છે. સમાજનુ` કાઈ પણ અંગ યા, ત્યાં અજ્ઞાન અને ઢાંગ ખતેના પ્રસાર થએલા જણારો.
મનુષ્ય પરમેશ્વર પર વિશ્વાસ છે એવા ઢાંગ કરશે, ઘટડી વગાડરો, સબ્યા કરશે, ચર્ચામાં જશે, મસીદેામાં જરો, સર્વાંક' કરશે અને સ આયુષ્ય સારા નરસા માગે. અર્થાન કરવામાં ખર્ચ કરશે. તત્વજ્ઞા ગમે તે કહે, મનુષ્ય તત્વજ્ઞાને જ મૂર્ખા ગણવા લાગશે. આવી પ્રવૃત્તિને હિંદુ લેકા આસુરી પ્રવૃત્તિ કહે છે. ભગવદ્ગીતાકાર કહે છે, काममाश्रित्य दुष्पूरं दंभमानमदान्विताः । मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्ततेऽशुचिव्रताः ॥
Studies in Psychology of Sex Vol VII Havelook Ellis. Studies in Psychology of sex Vol VI Havelock Ellis.
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે સમાજ સુખી કહેવાય ?
चिंतामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता । कामोपभोगपरम। एतावदिति निश्चिताः ॥ आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसंचयान् ॥
સ્વાતંત્ર્ય તત્વ પર પિતાને પ્રેમ છે એમ માનવ છુટથી કહેવા લાગશે પરંતુ જે કોઈ મહાપુરૂષો રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે પ્રયત્ન કરતા હશે તેમનાં રોમાંચ ખડાં કરે તેવા હાલ કરશે. સ્વાતંત્ર્ય સારું ખરું, પણ તે મારા માટે, તારા માટે નહિ. યુરોપીઅન માનવ ઇસુમાં શ્રેષ્ઠત્વ હોવાનું કબુલી બીજી તરફ મુસોલિની હિટલર વગેરેની આજ્ઞાઓનું પણ પાલન કરશે અર્થાત તે દરેક વખતે કઈક પણ તત્વનો આશ્રય લે છે, એવું ભોળા અને અલેકેને બતાવે છે. સગુણ પર પ્રેમ છે એમ તે બતાવશે અને વેશ્યાવૃત્તિ, ઉપદેશ. પર, વગેરે રોગને ફેલાવ તે જ કરશે. સ્ત્રીઓને નસાડી જવાનું તે તેને માટે એક મહત્વનું ઉદરનિર્વાહનું સાધન થઈ પડશે. આજની બંગાલ પ્રાન્તની સ્થિતિ પ્રસિદ્ધ જ છે. વિવાહ સંસ્થા સર્વ સંસ્કૃતિઓને પાયો છે એમ તે મોઢથી બેલ જશે અને સાથે હસ્તસ્પર્શ, ચુંબન, કુમારિકા પર રેતસિંચન, વ્યભિચાર વગેરે સર્વ બાબતે પણ સમાજને ન સમજાય તેવી રીતે કરતે જશે, વળી તેજ સમાજમાં ઊંચે માથે ફરતે જણાશે ! આ સિવાય હજુ શી શી વિકૃત ક્રિયાઓ માનવપ્રાણી કરે છે તેની માહિતી ક્રાઈડ, યંગ, સ્ટેકેલ, એડલર, જહેન્સ, મીડર, એલીસ, વગેરેના ગ્રંથ પરથી
૧ જુએ પાનું ૧૦-૧૮
2 The house of dead-Dostoiewsky; Prisoner of Chillon Byron. મારા અનુભવ-સાવરકર.
3 Mrs. Warren's profession-Bernard Shaw; Lena or London girl; Wby girls go wrong and other works.
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
હિંદુઓનું સમાજરચનાશા
જીજ્ઞાસુએ વાંચી જેવી. સત્યનાં સ્તુતિસ્તોત્રો ગવાય છે પરંતુ સમાજનાકાનું સુકાન તે લફંગા લેકાના હાથમાં જ રહેવા દેવામાં આવે છે. પોતાના ધંધા સારી રીતે ન કરી શકવાથી સાર્વજનિક કાર્યો માથે લઈ, મુત્સદ્દીલકે, વર્તમાનપત્રકર્તાઓ વગેરે લેકે કેટલું બેટું બેલે છે, તેના આંકડાઓ અમેરીકન લેખક ફટસબરીએ મેળવીને બતાવ્યું છે. ઉમદા વર્તન સારૂ, એમ પ્રત્યેક વ્યકિત બીજી વ્યક્તિને કહેશે પરંતુ પિતે તે દિશાએ જવાને કઈ જાતને પ્રયત્ન કરશે નહિ. આખી ધરણું માનવબંધુત્વના ધ્વનિથી ગાજી રહી છે, પરંતુ કામગારલેકેનો પક્ષ લેનારી રશિયન સરકાર આફ્રિકાના નિ, બંઝુલુ, દૂર શા માટે ઈગ્લેંડને જ સરદાર વર્ગને બંધુત્વના હક્કો દેવા તૈયાર થશે કે નહિ એ શંકાસ્પદ છે. બંધુત્વના ગપ્પા મારનારા સાચા હોય તે દેશભક્તિ, રાષ્ટ્રીયત્વ, યુદ્ધ વગેરે ભપકાદાર નામે હેઠળ જે ઘેર અત્યાચારો ચાલી રહ્યા છે અને તેમાં સહભાગી ન થયેલાને ત્રાસ આપવામાં આવે છે, એ આપણે સર્વત્ર જોઈએ છીએ. તેનું કારણ શું હોઈ શકે ? એવી તે હાલની સંસ્કૃતિ છે.
આવી રીતે જે માનવીઓ બે પ્રવર્તાવે છે, તેમના પિતાને તે ધ્યેય પર વિશ્વાસ હેતું નથી. અમુક ધ્યેય ઉત્તમ છે અને તે પ્રમાણે બીજાઓએ જોઈએ તે આચરણ કરવું. એ વિષે સર્વ ઠેકાણે બસ એકમત થયેલે દેખાય છે. અત્યારે જે માનવાની પ્રવૃત્તિ-વિકૃત મન:પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી દેખાય છે, તે પ્રવૃત્તિ પર હિંદુધર્મની આચાર પદ્ધતિ સિવાય બીજું એકે એસડ અમને દેખાતું નથી.
જાગતિક સમાજની આવી ખરાબ સ્થિતિ થયેલી છે. કયાંક શ્રદ્ધા નથી, કોઈ પણ તવ નથી, નિકળ્યા કયાંથી, જઈશું કયાં એને પત્તો નથી. આવી પરિસ્થિતિમાં પણ જે સમાજ સનાતની નામથી સંધાય છે. તે સમાજને પિતાની જાતીય સંસ્કૃતિ, પિતાના ઘરમાં
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યે! સમાજ સુખી કહેવાય ?
ચાલતા આવેલા કુલાચારા, વિંડલાએ યેાજેલા આચારા ઇત્યાદિ ખાતા પર શ્રદ્ધા છે. સનાતની સમાજને એમજ લાગે છે કે અસ્પૃશ્ય મનાએલી જાતિઓને સ્પૃશ્ય મનાએલી જાતિએના મંદિરામાં પ્રવેશ વે! ન જોઇએ. તેમને તેમના દેવા પર શ્રદ્ધા છે. ધર્મ પર શ્રદ્ધા છે. વડલા વિષે આદર છે. સુધારક કહેવડાવનારા વ પાસે જુનાં રીતરિવાજોને ગાળે આપવા સિવાય હિંદુસમાજને કહેવા જેવાં કઈ સામાજિક તત્ત્વા નથી. જાતિ સતિ સમાજના સાચા ખાટા દોષો બતાવનારાઓએ જાતિહીન સમાજ નિર્દોષ છે, એવા ગુરુદેાષાનું માપન કરી સિદ્ધ કરવું કર્યું. છે ખરૂં? કાઇ પણ શાસ્ત્રના વિચાર ન કરતાં ખાવિવાહની નિંદા કરનારાઓએ પ્રૌઢવિવાહના શા ફાયદા અતાવ્યા છે કે તેમનું સાંભળવું ? ખરી હકીકત એમ છે કે સમાજસુધારક નામના સમાજમાં જે એક ચીજ પેદા થાય છે, તેની પાસે સમાજને કેળવવા જેવા કાઇ પણ જાતના કાર્યક્રમ નથી હતા. શિક્ષણ જેવી ઉપર ઉપરથી એપ ચઢાવનારી બાબતથી સમાજની ગતિ બદલાય છે, એ કલ્પના જ મૂર્ખાઇ ભરેલી છે. આજ ફ્રાન્સમાં દરેક ોકરા પાછળ જેટલા પૈસા ખર્ચાય છે તેથી પાંચગણા પૈસા ઇંગ્લેંડના એક છેકરાના શિક્ષણ પાછળ ખર્ચાય છે. છતાં અંગ્રેજ વિદ્યાર્થી ફ્રેંચ વિદ્યાર્થી કરતાં શ્રેષ્ઠ કેમ નથી હતા ? અગર વધારે પૈસા ખર્ચ કરીને પણ અંગ્રેજ શિક્ષક વધુ સારૂ પરિણામ બતાવી શકતા નથી માટે ઇંગ્લેંડનું સ્થાન શિક્ષણ કૌશલ્યની બાબતમાં હલકુ છે એમ સમજવું કે કેમ ? એમ જો હાય તા ઈંગ્લંડમાં શિક્ષણશાસ્ત્ર શીખી આવેલાને જે માન મળે છે તેને અર્થશે!? પ્રાચીન ગ્રીસ અને ચીન દેશોમાં શિક્ષપદ્ધતિ સમાન હતી છતાં ગ્રીસ દેશમાં શાસ્ત્રોની પ્રગતિ કેમ થઇ? અને ચીનમાં ધર્મ અને સ્થાયી સમાજની ઉત્પત્તિ કેમ થઇ એ એક ક્રાયડા જ છે. તેવી જ રીતે ગ્રીક સંસ્કૃતિને
૧ On EducationBertrand Russel.
For Private and Personal Use Only
૩૯
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હિંદુઓનું સમાજરચનારાએ
નાશ શા માટે થયા અને ચીનની સ ંસ્કૃતિ હજુ પણ કેમ અસ્તિત્વમાં છે, એ પણ સ્પષ્ટ કહેવું જોઇએ. પરંતુ આ ખાખતાને વિચાર ન કરતાં માત્ર શિક્ષણુના નામથી કશેષ ચાલી રહ્યો છે, તેના અ કાઇ પણ વિચારી મનુષ્યથી સમજી શકાય તેમ નથી.’
ઠીક, આવી આજની સંસ્કૃતિ-એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. અમારી સંસ્કૃતિને તે પદ્ધતિ પર લઇ જવા ઈચ્છનારાઓના સામાજિક કાર્યક્રમ આવે છે. હવે પ્રસ્તુત વિષય તરફ વળીએ.
કામેાપભાગની પૂર્ણાંશે તૃપ્તિ થવી જો શક્ય જ ન હેાય તા, તું તારી પરિસ્થિતિમાં સમાજયંત્રમાં ભાંગÈાડ ન કરતાં તને જેટલું સુખ મેળવવું શકય છે તેટલાના ઉપભાગ લે. એવા જ પ્રકારની મનની તૈયારી કરી રાખ, એવા ઉપદેશ સમાજસુધારણાની ઇચ્છા કરનારે કરવા જોઇએ. બીજુ કંઇ પણ કહેવું શકય છે એમ અમને લાગતું નથી. નૈતિક મૂલ્યા એવા ખનાવવા જોઇએ કે, તેથી ઉપર કહેલી પ્રવૃત્તિની છાપ તે તે સમૂહની વ્યકિતના અંતઃકરણ ઉપર પડે, જે વાત ભગવાન શંકરાચાર્યે અર્થાપાનની બાબતમાંહી છે તે જ કામેાપભાગને પણ લાગુ પડે છે.
'मूढजहीहि धनामागमतृष्णा कुरु तनबुद्धे मनसि वितृष्णाम् । लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थे भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम |
તેમ ન થાય, અને અતૃપ્તિ કે અસમાધાન એ જ કામના નૈસર્ગિક ગુણુ છે, એમ જાણવા છતાં પણુ, જો કામપૂર્તિ અનિય'ત્રિત રીતે વ્યકિત પર છેાડી દેવામાં આવે તેા સમાજ વિનાશને માર્ગે જ જઇ રહ્યો છે એમ માનવું પડે.
સમાજને અને અમને કંઇ લેવા દેવા નથી એમ કહેનારા પણ કેટલાક હિરના લાલ મળી આવે છે. તેમને એટલું જ કહેવું ખસ ચરશે
૧ મોસુ
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા સમાજ સુખી કહેવાય ?
કે તમે જે વ્યકિત સાથે રતિક્રીડા કરી છે તે વ્યકિત સમાજમાંની છે, તેથી આપને પણ સમાજની જરૂર છે. વ્યક્તિના હક્કોની પાડી વગાડનારાઓને શું કહેવું એ જ સમજાતું નથી. વ્યક્તિને હુક્કો છે એમ કહેનારાએ, સમાજને હુક્કો નથી એમ માનતા લાગે છે. વ્યક્તિ એ અવયવ છે અને તેથીય શ્રેષ્ઠ સમાજ, એ અવયવને ધારણ કરનાર અવયવી છે. તે તેમાંથી વ્યકિતને હક્કો હોય અને સમાજને હક્કો ન હોય એ આશ્ચર્યકારક છે. વ્યકિતસ્વાતંત્ર્ય કાઇ પણ સ્થળે અગર કાળે સટિત સમાજ ઉત્પન્ન કરી શકતું નથી. વ્યકિતને સ્વાતંત્ર્ય જોઇએ છે એ શબ્દો અમારી સમજ બહારના છે. સમાજ વ્યતિરિક્ત વ્યક્તિના હક્કો તે કયા? વ્યકિતને ગમે ત્યાં પેાતાનું ઘર બાંધવાને અધિકાર હોઇ શકે કે કેમ ? વ્યક્તિને રસ્તામાં પણ ગમે ત્યાં ચાલવાને હક્ક સમાજમાં ઉત્પન્ન થઇ શકે કે કેમ ? આ બાબત રશિયાને પણ લાગુ છે એ અમારા જ હાલ સમાજસત્તાવાદીએ એ વિસરવું ન જોઇએ આ બાબતેામાં એમને ગમેતેમ વવાને હક્ક છે, એમ કાઈ કહેશે નહિ. અમને આજે હિંદુસમાજમાં એટલે સુધારક વર્ગોમાં હક્કો સંબંધી જે ગપ્પાં સંભળાય છે, તે માત્ર સ્ત્રી સબધ અને કેટલાક ધાર્મિક રીતરિવાજો સબંધી છે.
ઘેટી
પાતિવ્રત્યને એક ગુણ તરીકે ધણું જ ઉંચુ' સ્થાન આપવું જોઇએ. કદાચ ધારા કે તેની એક માત્ર ગુણ તરીકે વધુ કીંમત ન હોય તે પણ માનવી અંતઃકરણમાં લેાલ ભરેલી એકાએક વાસનાનેઅન્તે અસતુષ્ટ રહેનારી વાસનાના લ્લે પાળે વાળવાનુ એક અમુલ્ય સાધન છે, તેથી જ આગ્રંથામાં-પછી તે કાવ્ય હાયકુ નાટક હોય કે ધર્માંત્રંથ હોય તેમાં-પાતિત્રત્યનું મહાત્મ્ય વર્ણવેલું જણાઈ આવે છે. માત્ર મહાત્મ્ય જ નહિં પણ પતિ સિવાય ખીજા કાઇ પણ પુરૂષને વિચાર સુદ્ધાં ન કરનારી સ્ત્રીએ હિંદુસમાજમાં ઉત્પન્ન
For Private and Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
સુર
હિંદુઓનું સમાજરચનાશાસ
6
૩
થયેલી દેખાય છે. ‘ઋતુવતુ ધર્મ મનાથ દિનાર્ય:।”, ' प्रमदाः पतिवत्संगा इति प्रतिपत्रं हि विचेतनैरपि । ', स्त्रीणां भर्ता धर्मदाराश्व पुसामित्यन्योन्यं वत्सयोर्शात मस्तु ।', भर्तुविप्रकृताऽपि रोषणतया मास्म प्रतीपं गम: ४ । ' આવા પ્રકારનાં વાકયેા જોઇએ તેટલાં મળી આવે તેમ છે. ધર્મશાસ્ત્ર વિષે તે પૂછવાની જ જરૂર નથી. સ્ત્રી એ પાછલે કાને અત્યંત લાભનીય વસ્તુ છે. એ તેઓ નણુતા હૈાવાથી ધર્મશાસ્ત્ર તેમનુ' રક્ષણ કરવા કહે છે.પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इमं हि सर्व वर्णानां पश्यन्तो धर्ममुत्तमम् | यतन्ते रक्षन्तु भार्या भर्तारो दुर्बला अपि ॥ “ સ્ત્રીઓનું રક્ષણ કરવું એ સ વર્ણ માટે ઉત્તમ ધમ છે, આમ જાણનારા દુલ ભર્તારા પણ પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે.”
કામશાસ્ત્ર તેથી આગળ જઈ સ્ત્રીને સુખી કેમ કરવી અને પાજી લાકા સ્ત્રીને બગાડવા માટે કેવી યુકિતઓ યેાજે છે, તેમનાથી સ્ત્રીઓનું રક્ષણ ક્રમ કરવું એને પણ ઉપદેશ કરે છે. વાત્સ્યાયન કહે છે,
संदृश्य शास्त्रतो योगान्पारदारिकलक्षितान् । न याति च्छलनां कश्चित्स्वदारान्प्रति शास्त्रवित् ॥ पाक्षिकत्वात्प्रयोगाणामपायानां च दर्शनात् । धर्मार्थयोश्च वै लोक्ष्म्याचाचरेत्पारदारिकम् ॥
૧ પ્રતિમા–ભાસ.
૨ કાલિંદાસ.
૩ માલતીમાગ–ભવભૂતિ. ૪ કાલિદાસ.
૫ મનુસ્મૃતિ અ. ૯ શ્વે. ૬
For Private and Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા સમાજ સુખી કહેવાય ?
तदेतद्दाररक्षार्थमारब्धं श्रेयसे नृणाम् । प्रजानां दुष्णायैव न विज्ञेयोऽस्य संविधिः || १ પાતિવ્રત્ય સમાજવિત માટે અને સમાજરક્ષણ માટે કેટલું હિતકારક છે. સ્ત્રીના પોતાના સુખ દુઃખની દૃષ્ટિએ કેટલું આવશ્યક છે એની ચર્ચા પ્રાચીન કે અર્વાચીન શાસ્ત્રની દૃષ્ટિએ અનેકગણી કરી શકાય તેમ છે, માનસશાસ્ત્ર, ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરેમાંથી કાઇ પણ શાસ્ત્ર પ્રધાન માની ચર્ચા કરવામાં આવે તે પણ પાતિવ્રત્ય અત્યંત મૂલ્યવાન ગુણ છે એમજ સાબીત થશે. તેથી સ` તરૂણ સ્ત્રીગ્માને અમારી હાથ જોડી વિનંતિ છે કે, હુંને, આ પ્રાચીન ધર્મનું જતન કરે, તેમાં જ સમાજનુ સ્વાસ્થ્ય છે.’” તેથી જ મહાભારતકાર કહે છે કે, હેમત ચકાસા गोपायन्ति कुलस्त्रियः । '
.
$23
www
માનવી જીવનના સુખ દુ:ખની ચર્ચા કરી તેનું માપ અમે સૂચવ્યું છે. તેને નિષ્કર્ષ ટુંકમાં નીચે પ્રમાણે કાઢી શકાશે,
For Private and Personal Use Only
( ૧ ) સમાજમાં આત્મહત્યાની પ્રવૃત્તિ વધતી જાય એ સમાજના રાગીપણાનું લક્ષણ છે. એ સમાજ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે કે વ્યકિતને પોતાના જીવિતનું મૂલ્ય બીલકુલ લાગતું નથી. ઉત્ક્રાન્તિના નિયમ પ્રમાણે જીવના કલહ અત્યંત તીવ્ર થવા જોઇએ અને વ્યકિતની જીવવાની વાસના, ઈચ્છા, ( will to live ) પણ વધતી જ જવી જોઇએ, તે જ સમાજ શ્રેષ્ઠ થિતિ પ્રાપ્ત કરી શકશે; પરંતુ આ સમાજમાં સાથ સપાદનની ઇચ્છા ( will to power ) જીવનની ઈચ્છા ( will to live ) એ સર્વાં જતાં રહે છે અને તેને બદલે જીવનને પ્રવાસ કરી થાકી ગયેલા વૃદ્ધોની પેઠે મૃત્યુની ઇચ્છા ( will to die) વધતી જાય છે.
૧ યામસૂત્રાત્સ્યાયન.
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
£v
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુઓનું સમાજરચનાયાસ
( ૨ ) માનવી મનની અકર્તૃત્વની પરાકાષ્ટા એટલે ગાંડા થવું, તેના જેવી જ પરંતુ સ્પષ્ટ દેખાઇ ન આવનારી સ્થિતિ તે મને દૌશલ્ય ( Feeblemindedness), આ અને બીજા મજ્જાત’તુના રાગાની વૃદ્ધિ થવી એ સમાજ દુલ થતા જાય છે એમ દર્શાવનારૂ ફૅટ લક્ષણ છે.
( ૩ ) સ્ત્રી પુરૂષના સંબંધની બાબતમાં વામતા અને સામાજિક હાની દર્શાવનારા લૈંગિક રાગેગા, ઉપદેશ, પરમા, હસ્તદોષ વગેરેનું પ્રમાણ વધતું જાય એ પણુ સમાજની સદેાષતા બતાવે છે.
(૪) જેમાં છુટાછેડા થતા હોય તે સમાજમાં આત્મહત્યાનુ પ્રમાણ વધતું જાય છે, એના વિચાર કરતાં છુટાછેડાની વૃદ્ધિ એ પણ સમાજની રાગી સ્થિતિ બતાવે છે.
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૬ મું હિંદુધર્મનું વિશિષ્ટય
આ સર્વ લક્ષણે કહી, અમારા જાતિ સંઘટિત સમાજના
હૃદયસ્પર્શી વર્ણને કરનારી ગટર મુકાદમ
મિસ મેયો જેવી પાશ્ચાત્ય લેખિકા, સી. આચાર ધર્મ એફ. ઐયુઝ જેવા પિકળ મિશનરી,
હિંદુસમાજ, વિષે બેટી કલ્પનાઓ પ્રસરાવનારા પાશ્ચાત્ય રાજયકર્તાર અમારા દુઃખોથી જેમનું હૃદય ધ્રુજી ઉઠે છે એવું બતાવનારા સ્વયંમન્ય નેતાએ, સમાજસુધારકે, કર્મવીરે, સંચાલકે વગેરે સર્વને અમે પૂછીએ છીએ કે હિંદુસમાજમાં દુઃખનું પ્રમાણ વધતું જાય છે એવું શાસ્ત્રીય પદ્ધતિ (Scientific Method )થી બતાવવા તમે તૈયાર છે? અર્થ શુન્ય ભાવનાપ્રધાન બડબડ નથી જોઈતી, પ્રત્યક્ષ મેજમાપ બતાવો. ઉપર બતાવેલા ત્રણ કે ચાર લક્ષણો હિંદુ, બુદ્ધ અને રેમન કેથલિક એ ત્રણ જ ધર્મમાં ઓછા પ્રમાણમાં પ્રતીત થાય છે. તેથી એ ત્રણે ધર્મ માનવનું પૂર્ણાશે
૧ Mother India-Miss Catherine Mayo. 2 Report on Material and Moral Progress for any year. ક ધર્મશાસ્ત્રમંથન–વે શા સં. મહાદેવશાસ્ત્રી દિવેકર.
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ve
હિંદુઓનું સમાજરચનાશા
6
સમાધાન કરવા ધારે પાત્ર છે, ખીજાએ નથી. આ વિધાન અમે કોઇ પણ ધર્મના તાત્ત્વિક મતા વિષે કરતા નથી, માત્ર તે ધર્માંના સમાજપર થતાં પરિણામની દૃષ્ટિએ કરીએ છીએ. પરમેશ્વર કે પરલાક વિષયક ક્રાની કલ્પનાઆ કેવી છે, એ વિષે અમારે કંઇ કહેવું નથી. પરંતુ જ્ઞાનુમેયા: પ્રામા સારા: પ્રારુના વ।' આ નિયમ પ્રમાણે મેાજમાપ કરવાનુ પરિણામ આપીને પછી જ અમે ઉપરનું વિધાન કરીએ છીએ. હાલ વડની છાલ પિપળાને લગાડી દુઃખ સંબંધી અને તેના કાર્યકારણુ ભાવસંબધી ગમે તેવાં વિધાન કરવાની પ્રવૃત્તિ એટલી બધી ફેલાણી છે કે તે ફેલાવનાર વ્યક્તિનુ અભિનંદન જ કરવું જોઇએ. ઉદાહરણા ખાળમરણુ વધવાનાં ખરાં કારણા ગરીબી અને પાષણના અભાવ હાય છતાં તે કારણે। બાળલગ્ન કે પ્રસૂતિ વ્યવસ્થા છે એવું ઠોકી બેસાડી નવાં નવાં ગપ્પાએ ઢાંકવામાં આવે છે. જાણે કે ખાળલગ્ન અને પ્રસૂતિની પદ્ધતિ યુરાપીયને આવ્યા પછી જ કાઢવામાં આવી હાય! કુસ`પ કે કજીયા કંકાસનાં કારણે। આર્થિક તંગી કે અછત હોય તેા પણ તે કારણુ જાતિસંસ્થા છે એમ જુઠા પ્રચાર કરવામાં આવે છે. કાણુ જાણે કેમ પણ ભૂતકાળમાં કયારેય નહિં અને વીસમીસદીમાં જાતિસંસ્થા કુસંપનું કારણ થઈ પડી છે. હિંદુસ્તાનમાં ધરતીક ંપના ધક્કા લાગ્યા છે તેનુ કારણ શું ? તા કહે હિંદુસમાજમાં અસ્પૃસ્યતાનું પાતક ધણું થયું છે તેથી ! સામું એમ પણ કહી શકાય કે આજ સુધી અસ્પૃશ્યતા હતી, છતાં કંઇ થયું નહિ. પણ્ અસ્પૃશ્યતાનિવારણ કરવાની શરૂઆત થઇ કે ધરતીક`પના ધક્કા લાગવા માંડયા, તેથી અસ્પૃશ્યતા નિવારણના પાનું જ ધરતીકંપ પરિણામ છે એવું અન્વય ( Method of agreement) અને વ્યતિરેક (Method of difference) અંતે પદ્ધતિથી સિદ્ધ થઇ શકશે. આવી મનેાદશાનું મને વિશ્લેષણ
wwwman
www.kobatirth.org
૧ મહાત્મા ગાંધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંયમ વેશપથ
mmmmmmmmmmmmmmmmmmmmm શાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ થાય તે આપણું માનવ સ્વભાવ સંબંધી જ્ઞાનમાં ઘણો જ વધારે થાય !
સુખ દુઃખ અંતઃકરણ સાથે ઘણોજ નિકટને સંબંધ ધરાવે છે. એકના અંત:કરણને જે સુખ લાગે છે તે જ બીજાના અંતઃકરણને દુઃખરૂપ લાગે છે. એક જણ હિંસા થતાં કકડી ઉઠે છે, જ્યારે બીજાને તે ગમતરૂપ થાય છે. અંતઃકરણ તો સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope)થી જોઈ શકાય તેમ નથી. બાહ્ય પરિસ્થિતિમાં અને આંતર પરિસ્થિતિમાં વૈશમ્ય હોય છે. વળી વ્યક્તિના અંતઃકરણ સમૂહના નૈતિક મૂલ્ય પ્રમાણે તૈયાર થાય છે. ઇત્યાદિ સર્વ બાબતને વિચાર કરવામાં આવે તે સુખની ઉત્પત્તિને અને દુઃખની અનુપત્તિને ધ્યેય માની સમાજરચના કે ધર્મરચના કરવી જોઈએ એવું કોઈ પણ સમજુ માણસ કહેશે નહિ પરંતુ તે જ સુખદુ:ખના તત્વો પર આધાર રાખી, હિંદુઓના રીતરિવાજોમાં ફરક કરનારા કાયદાઓ કરવામાં આવે છે. અભિજાત સમાજમાં વિધવાઓએ પુનર્લગ્ન કરવાં જોઈએ. પણ શા માટે? તો કહે તેને આખો જન્મારો દુઃખમાં કાઢવો પડે છે અસ્પૃશ્યતા નિવારણ કરો. કેમ ? તે કહે અસ્પૃશ્યતાનું જીવન દુઃખમય છે. હિંદુધર્મને મીમાંસકેએ આપેલા પ્રમાણે ઓછાં પડે છે. કેમ ? તો કહે એ પ્રમાણમાં આત્મતુષ્ટિ એ પ્રમાણને ઘણું જ હલકું સ્થાન છે. આ રીતે સમાજસુધારકે સુખદુઃખને સમાજશાસ્ત્રને પાયો કરવા ઈચ્છે છે. સુખદુઃખ સમાજશાસ્ત્રનું પરિણામ થઈ શકે પણ પાયે નહિ ? સુખદુઃખની મીમાંસા કરી જે જે નિયમ સુત્પાદક હશે અને જે જે નિબંધો દુઃખનિવારક હશે તે તે નિયમ અને નિબંધે સમાજશાસ્ત્રને જરૂર આધારભૂત
? Panait Ishwarchandra Vidyasagar. ૨ પૃારા પ્રશ્ન-માટે. ૩ હનિર્ણય–તર્કતીર્થ કાજે.
For Private and Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
હિમાનું કબાજપથનાથાણ થઇ શકશે. આવા પ્રકારની સર્વ બાબતને વિચાર હિંદુએની જાતિમય રચનામાં કર્યો છે, એ અમને સપ્રમાણ બતાવવું છે.
ટુંકમાં કહીએ તે સંસ્કૃતિનું ચિરંજીવિત્વ, સુપ્રજાનું ઉત્પાદન, લોકસંખ્યાની અપરંપાર વૃદ્ધિનું નિયમન, અન્નની યથાધિકાર વહેંચણી, સમાજ પર કામવિકારના માઠાં પરિણામ થતાં અટકાવવાની શકયતા, સ્ત્રી પુરૂષના સુખદુઃખો વ્યક્તિનું ઉપદંશ વગેરે વિકારોથી સંરક્ષણ ઇત્યાદિ પ્રત્યક્ષ કલા અને સ્વર્ગ મોક્ષાદિ અલૌકિક ફળ (કેઈને માન્ય હોય તે) એ સર્વ દષ્ટિએ હિંદુઓની જાતિ પ્રધાન રચના શ્રેષ્ઠ છે. આ સમાજરચના પર બહારના લેકેએ આજ સુધી અનેક આઘાત ર્યા, તો પણ તેના જડમૂળને કોઈ પણ ઉચ્છેદ કરી શકતું નથી. આ સમાજની સંસ્કૃતિ કેઈ પણ એક વર્ગ પર આધારભૂત નથી, તેથી કોઈ પણ એકાદ વર્ગ નષ્ટ થાય તે પણ તેથી સંસ્કૃતિને નાશ થતો નથી. અહીં પ્રત્યેક વર્ગને પિતાની સંસ્કૃતિ છે, નૈતિક મૂલ્યો છે, દેવ દેવતા છે. વેપાર ધંધા છે, ટુંકમાં મનુષ્ય પ્રાણની સર્વ વાસના તૃપ્ત કરવાનાં સાધનો છે. પ્રત્યેક વર્ગનું ધ્યેય ભિન્ન હોવાથી પ્રત્યેક વર્ગનાં નૈતિક મૂલ્ય પણ તેવાં જ છે.
'असंतुष्टा द्विजा नया संतुष्टाश्च नराधिपाः ।।
सलजा गणिका नष्टा निर्लजा च कुलांगना॥'
બ્રાહ્મણોએ અસંતુષ્ટ ન હોવું જોઈએ. રાજાએ સંતુષ્ટ ન હોવું જોઈએ, ગણિકાએ લજજાશીલ ન રહેવું, અને કુલીન સ્ત્રીએ નિર્લજ્જ ન થવું. જેનું જેવું દયેય તેનાં તેવાં નૈતિક મૂલ્યો, અહીં જેને જેવો અધિકાર તેને તેવો ઉપદેશ અને તેવું જ તેને શિક્ષણ.
१ सुभाषित.
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ ધર્મનું વૈશિષ્ટય
૩૮૯
હિંદુઓની સમાજસ્થિતિ સંસ્કૃતિપ્રધાન ( Cultural) કરવાની હોવાથી અહીં જ્ઞાન ક્રિયા વડે છે, શબ્દ વડે નથી. અહીં સ્વચ્છતાને ઉપદેશ નથી, સ્વચ્છતાના આચાર છે. અહીં ખરે હિંદુ સ્નાન સિવાય રહી શકતું નથી. અહીં પરોપકાર પર વ્યાખ્યાને અપાતાં નથી પણ પ્રત્યક્ષ અતિથિધર્મને આચાર પાળવામાં આવે છે. આવા પ્રકારના પ્રત્યક્ષ ચાર સિદ્ધ થવા માટે બાલવથથી જ પ્રત્યક્ષ સંસ્કાર હોય છે. જુના પ્રકારના બ્રાહ્મણનો છોકરો બીજાનું અજીઠું ખાતો નથી અગર પીતા નથી ! નવી પેઢીને કોલેજમાં શીખનારે છોકરે એમ ખાવા પીવામાં કંઈ દેષ માનતા નથી. આ પ્રત્યક્ષ આચાર અને તેના પર વ્યાખ્યાનના પરિણામનો ફરક છે. જુની પદ્ધતિને સંધ્યાશીલ છોકરો સૂર્યોદય પૂર્વે પ્રાતઃકર્મ પતાવી પિતાને કામે લાગી જાય છે. આધુનિક વિદ્યાર્થી કેવો છે તે કહેવાની જરૂર નથી. આચારથી અતુટ ઉદ્યોગપ્રિયતા અને નિયમિતતા ઉત્પન્ન થાય છે, તે નષ્ટ કરી હવે નિયમિતતા ઉપર વ્યાખ્યાને દેવાય છે. - ઈતર ધર્મમાં અધિકાર પરત્વે આચાર, વિચાર, પ્રાર્થના વગેરે બાબતોનો વિચાર થયેલે જણ નથી. એકાદ ગુરૂને ઉપદેશ માન્ય હેય તે તે વ્યક્તિ તે સંઘનો ઘટક થઈ શકે. આવી ધર્મસંસ્થાઓને ગુરૂપ્રધાન અથવા વ્યક્તિ પ્રધાન (credal) ધર્મસંસ્થા કહી શકાશે. મનુષ્યના ગુણ પરત્વે બે ભાગ પાડીએ તે તે એક ભૌતિક અને બીજે અતિ–ભૌતિક કહી શકાય. હવે આ ભૌતિક ગુણનું રક્ષણ અને સંગોપાન કરવા માટે હિંદુસમાજમાં પ્રત્યક્ષ આચારો યોજી દેવામાં આવ્યા છે. અને અતિભૌતિક ગુણો જેવી અમાપ અને માત્ર અનુમાન્ય મનની પ્રક્રિયામાં વ્યક્તિને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે.
હિંદુ સમાજે આચારે લગાડી દીધા છે તે આચારો પર આજે આધુનિક પંડિતે આક્ષેપ લે છે. તે પંડિતો કેઈપણ બાબતમાં કેટલો
1 241 6140Hi og
Lectures on Conditioned reflexes-Pavlov,
For Private and Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
વિચાર કરે છે તે એક સાદું ઉદાહરણ લઈ ખતાવીશું.૧ “ પ્રાતઃકાલે મલાડ્સ કર્યા પછી જુદા જુદા અવયવાને માટી લગાડી ધાવાં એમ સ્મૃતિકારાએ કહ્યું છે. અને તે અવયવાને કેટલી માટી લગાડવી એ પણ કેટલાક સ્મૃતિકારાએ કહ્યુ` છે.” આમ ઉપન્યાસ કરી એક શાસ્ત્રી પ્રાચીનેાના ભારે ઉપહાસ કરે છે. તેઓશ્રી અને તેમના એક સમાનશીલ શાસ્ત્રી કહે છે કે, ગંદકી જઇ સ્વચ્છતા આવે એટલું જ કહા એટલે બસ ! આટલી જ વખત માટી લગાડા, વત્તી આછી વખત લગાડરો નહિ, ઇત્યાદિ પાંડિત્ય કરવાની શી જરૂર છે ? ñધહેવાર શૌ ત્ । ' (યાદ॰) એ ઉતારા પણ તેમણે ટાંકયેા છે. પરંતુ આમાં પણ માનવી સ્વભાવ અને માનવી ઇન્દ્રિયાના કાંઇ સબંધ નથી, એવી તે પડિતાની કલ્પના લાગે છે, પણ એ કલ્પના ખરી નથી. એ અને શાસ્ત્રીઓની અને અમારી સ્વચ્છતાની કલ્પના એક નથી. અમને ઉદ્ધૃત કહેશે છતાં અમે કહીએ છીએ કે એ તેનાં કડાંને અમે સ્વચ્છ માનવા તૈયાર નથી. તેથી એક નિશ્ચિત માપ ઠરાવવામાં આવે તે તેમાં ખાટુ શું ? વળી દરેક પ્રકારની સ્વચ્છતા વ્યકિત પર સાંપવામાં આવે એ વાત કક્યુલ કરીએ તેા દરેક પેાતાની કલ્પના પ્રમાણે સ્વચ્છ રહે છે. પછી આ ઢેઢવાળા સાફ કરવાના અભિમાનપૂર્ણાંક પ્રયત્ન થઈ રહ્યા છે તે શા માટે ?
હિંદુ આચારામાં માનવના અંતે અગાના વિચાર કર્યાં છે. ખીજા પ્રકારની ધર્મ સંસ્થાઓમાં મનનુ બંધારણ પ્રત્યક્ષ ગુરૂના ઉપદેશથી થયેલું હેાય છે, અને પ્રત્યક્ષ આચારાની બાબતમાં વધારે સખત બધા નથી હાતાં. હિંદુ જો જાતીય આચારા અને નૈતિક મૂલ્યા ખરાખર પાળે તેા પછી ભલે તે શંકર, રામાનુજ, મઘ્ન, વલ્લભ, સુખ્રિસ્ત, મહમદ, શુદ્ધ, મહાવીર, મશ્કરી, ગેાશાલ, અગર ઝરથુષ્ટ્રે
૧ મેસનિર્ણયકૅાકજે; ધર્મમંથન-દિવેકર
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધર્માંનું વૈશિષ્ટય
એમાંથી કાઇને પણ અનુયાયી રહે છતાં હિંદુ જ છે, તે વેદાનું તત્ત્વજ્ઞાન માનશે, ઍરિસ્ટોટલના ગ્રંથાનું પરિશીલન કરશે, સાંખ્યાના અનુયાયી થશે અગર ડાર્વિન પર વિશ્વાસ રાખશે, તેને વૈશેષિક તત્ત્વજ્ઞાન ગમતું હશે. તે તત્ત્વજ્ઞાનમાં પ્લે, થેામસ એકવીનાસ, અગર આધુનિક કાળના વિલ્હેલ્મ વુટ, બ્રેડલે, ફુલી, ગુયા, નિત્શે, રૂડા← આયેન અગર વિલિયમ જેમ્સ એમાંથી કાઇને પણ શિષ્ય પાતાને માની લેશે, પરંતુ આચારાની બાબતમાં જો હિંદુ સમાજના નિયમ પાળશે તા જ તે હિંદુ રહેશે. આવા પ્રકારનું આધ્યાત્મિક સ્વાતંત્ર્ય ખીજા કાઇ પણ ધર્મ'માં નથી. ખ્રિસ્તીઓનેા આયબલ પર અને મુસલમાનને કુરાન પર વિશ્વાસ હેાવા જ જોઇએ.
ૐ
હિંદુ ઉપાસના
હિંદુધર્મ સંસ્કૃતિપ્રધાન હાવાથી પ્રત્યેક વ્યકિતને પોતાની શક્તિ પ્રમાણે જે કંઇ પરમેશ્વર વિષયક કલ્પનાએ હશે તે પ્રમાણે પરમેશ્વરની ઉપાસના કરવાની છુટ હાય છે. તે પરમેશ્વરને સગુણુ માને અગર નિર્ગુણુ માને ! અમુક એક જ સ્વરૂપમાં માનવાના આગ્રહ દેખાતા નથી. તત્ત્વજ્ઞાન પરના ગ્રંથમાં અને પક્ષને પુરસ્કાર કરેલા દેખાય છે. પરંતુ પ્રત્યેક ઠેકાણે અધિકારના માત્ર વિચાર થયેલા જણાય છે. એક ઠેકાણે તત્ત્વજ્ઞ કહેશે કે, ‘ અવ્યક્ક્સ હિમાપન્ન મન્યતે મામવુઃ । ' અને તાબડતાબ અધિકારભેદથી ‘ જેશોન તખ્તેષામન્યાલ ખેતલામ !' અતે ઉપસંહાર કરતી વખતે આશ્વાસન આપતાં કહેશે કે,
यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचितुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥
↑ Modern philosophers Hofding.
૩૯૧
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૨
હિંદુઓનું સમાજરચનાશાસ
જે જે ભકત રૂપ જે જે ઈચ્છે શ્રદ્ધાથી ચર્ચવા, ત્યેની હેની જ તે રૂપે કરૂં શ્રદ્ધા હું નિશ્ચલ.
ભ. ગી. અ. ૭ . ૨૧ વ્યક્તિ ત્રિગુણાત્મક હોવાથી પિતાના ગુણાનુરૂપ દેવકલ્પનાની ઉપાસના કરશે, તેથી સર્વ પ્રકારની ઉપાસના યોગ્ય હોય છે.
यजन्ते सात्विका देवान् यक्ष रक्षांसि राजसः । प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसाजनाः ॥ યજે છે સાત્વિક દેવ, રાજસો યક્ષ રાક્ષસ;
ભૂત પ્રેત ગણે યોજે છે તામસ જને.
જ્યુ લોકોને તેમની વિરૂદ્ધના લેકેને શિક્ષા કરનાર ઈશ્વર જોઈતું હતું. તેથી જ્યુ લેકને ઈશ્વર ઘણો જ અસહિષ્ણુ છે. મૂળ ખ્રિસ્તી ધર્મ હલકા લોકોને હોવાથી ખ્રિસ્તી ધર્મને ઈશ્વર પ્રેમમય છે. પરંતુ એ સર્વ કલ્પનાઓ ઈશ્વરના ગુણોમાં અંતભૂત ન થાય તે તે જગત્કર્તાનું અને જગન્નિયંતાનું સ્વરૂપ એકાંગી થશે; તેથી ઈશ્વર એ ગુણોને નિધિ હોવો જોઈએ, નહિ તો બીજાનાં કરેલાં પાપ માટે પોતાના છોકરાનો યજ્ઞ કરવાની અન્યાય ભરેલી કલ્પના ધર્મમાં અંતર્ભત કરવી પડશે. હિંદુઓને ઈશ્વર સર્વગુણસંપન્ન હોવાથી વ્યક્તિ જે દૃષ્ટિથી તે તરફ જોશે તે ગુણવ્યક્તિને દેખાવા લાગશે. . જેવી રીતે ઈશ્વરભાવ ( Idea of God) સર્વગુણયુક્ત છે તેવી રીતે ઉપાસના પણ અધિકાર પરત્વે જવામાં આવી છે. અહીં સર્વ વ્યક્તિ માટે સગુણની ઉપાસના નથી. અહીં વ્યકિતનું વૈધમ્ય ધ્યાનમાં લઈ સાંધિક ઉપાસના પણ નથી. જગતનું આદિકારણ બ્રહ્મ તે નિરાકાર નિર્ગુણ છે, છતાં વ્યકિતભેદોને લીધે ઉપાસ્ય સ્વરૂપમાં સગુણ છે અને નિર્ગુણ પણ છે. ઈતર ધર્મોમાં પરમેશ્વર ગુણયુકત
Anti-obrist-Nietzsche.
For Private and Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ૩
હિંદુધર્મનું વિશિષ્ટ હોવા છતાં અને ગુણદ્રવ્યાશ્રય (dependent on substance and qualities) હોવા છતાં તેનું સ્વરૂપ પ્રત્યક્ષ નથી. અહીં હિંદુ ધર્મમાં સર્વ સાધારણ માનવી મનની પ્રત્યક્ષ તરફની પ્રવૃત્તિને અને તત્વજ્ઞાની અવ્યક્ત તરફની પ્રવૃત્તિનો વિચાર કર્યો હોય એમ જણાય છે. અવ્યક્ત ઉપર મનની એકાગ્રતા કરવી દુર્ઘટ છે, એ બાબતનું જ્ઞાન હોવાથી ભગવદ્દગીતાકાર કહે છે,
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥ જેનું અવ્યક્તમાં ચિત્ત, વધારે કલેશ તેહને અવ્યકત ગતિ તે દુઃખે પમાયે દેહધારીથી.
અ. ૧૨, લેક ૫ 240454 24312 247.52 3&4 (Abstract ideas de આકલન માનવ પ્રાણીને ઘણાજ શ્રમથી થઈ શકે છે, એ સનાતન સિદ્ધાંત આધુનિક માનસશાસ્ત્રોને પણ માન્ય છે. છતાં ઇતર ધર્મના લેકે પ્રતીકરૂપ મૂર્તિપૂજાની મશ્કરી કરે, રેવડી ઉડાડે, અમારા અધકચરા સુશિક્ષિત તેમાં સાદ પુરાવે એ આશ્ચર્યકારક છે. ઈતર ધર્મમાં પણ, જેને માનસશાસ્ત્રની થોડી ઘણી ગંધ છે તે લેકે મૂર્તિપૂજાની મશ્કરી કરતા નથી. “મૂર્તિપૂજા વિરૂદ્ધને અશાસ્ત્રીય લેકભ્રમ એમને એમ કાયમ રહ્યો; કારણ મૂર્તિપૂજા એટલે પત્થરાની પૂજા (Fetish worship) એવી જ્યુ લેકાએ પિતાની ગેરસમજ કરી લીધી હતી.” ખ્રિસ્તી અને મહંમદીઓ પણ જ્યુ લેકની પરંપરાના હેવાથી તેમનામાં પણ તે ગેરસમજ એમને એમ રહી ગઈ.
હિંદુસમાજશાસ્ત્રમાં દેવ ગમે એ હેય, તેનું સ્વરૂપ પણ ગમે ૧ તi૬–અન્નભટ્ટ 3 Christian Ethios and Modern problems-Dean Inge,
For Private and Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
હિંદુઓનું સમાજરચનાશા
તેવું હાય, તે એક જ હાય કે અનન્ત સ્વરૂપે હાય, ઉપાસકની આધ્યાત્મિક કલ્પના ગમે તેવી હાય ઉપાસકે પોતાની શકિતનુસાર કરેલી ઉપાસના અન્તે એક જ ઇશ્વરને પહોંચે છે, એવા ઉલ્લેખા ઠેકઠેકાણે મળી આવે છે ! પરમેશ્વરના સ્વરૂપ સંબંધી આગ્રહ રાખી એસવાની પ્રવૃત્તિ હિંદુસમાજમાં નથી. હિંદુને સર્વ ઠેકાણે પરમેશ્વરની મૂર્તિ અને પરમેશ્વરનુ રૂપ દેખાય છે.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जिमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोऽशसंभवम् ॥ જે જે વિભૂતિવન્તુ હા, શ્રીવન્તુ, વા પરાક્રમી; તેને સૌ જાણજે મ્હારા થયેલું તે જ અંશથી ભ. ગી. અ. ૧૦, શ્લાક ૪૧
તેથી ગમે તે ગમે તેવી ઉપાસના કરેઃ -
'आकाशात्पतितं तोयं यथा गच्छति सागरम् | सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ॥
अगर त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमतं । प्रभिन्ने प्रस्थाने पुनरिदमिदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां । नृणामेको गम्यः त्वमिव पयसामर्णव इव ॥
આવા પ્રકારના સ્પષ્ટ ઉલ્લેખા મળી આવે છે અને પ્રત્યેક ઘરને અધિકારભેદથી પરમેશ્વરનાં જુદાં જુદાં રૂપે! ઉપાસ્ય છે એ વાત તેટલી જ સત્ય હૈાવા છતાં ‘ અસ્પૃસ્યા સ્પૃસ્યાના મદિરમાં પ્રવેશ કરો તા જ હિંદુધર્મો સુધરશે. નહિ તે કલંકિત રહેશે. આવા પ્રકારની
૧ સન્ધ્યાપાસનાને વખતે ખેાલવાને શ્લોક.
૨ મન્નિસ્તોત્ર-આ સ્તેાત્ર ગાંધીજીએ વાંચ્યું છે એવુ' સ`ભળાય છે. તેથી આપેલ છે.
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધર્મનું વૈશિષ્ટય
૩૯૫
કલ્પનાઓ પ્રસરાવનારાઓને હિંદુધર્મનું સ્વરૂપ જ સમજાયું નથી એમ કહેવું પડે છે. અસ્પૃશ્યોએ કરેલી મરીઆઈ (અસ્પૃશ્યોની એક ઉપાસ્ય દેવી)ની ઉપાસના, બ્રાહ્મણોએ કરેલી રામકૃષ્ણની ઉપાસના, શિવોએ કરેલી શીવની ઉપાસના, યેગીઓએ કરેલી આભોપાસના, (आत्मा वा अरे मंतव्यो द्रष्टव्यो ज्ञातव्यो निदिध्यासितव्यः) વગેરે સર્વ ઉપાસના એક જ પરમેશ્વરને પહોંચવાની હોય તો તેથી રામાજ વ્યવસ્થા માટે, ઐહિક તેમજ નશ્વર બાબતોમાં થયેલા ભેદ આધ્યાત્મિક બાબતોમાં નષ્ટ કરી સર્વને જે સમાન અધિકાર જોઇએ છીએ તે શું આથી પ્રાપ્ત નથી થતા ?
કઈ ગમે તેટલું કહે તે પણ એક બાબત સિદ્ધ જ છે કે સમાજમાં બધાને સમાન અધિકાર પ્રાપ્ત થવા આ મૃત્યુલોકમાં તે શક્ય નથી. અધિકાર કે હક્ક શબ્દનો અર્થ એ કે એકાદ બાબત કરવાની એકાદ વ્યકિતને છુટ હોય અને બીજાને ન હેય. સમાન હક્ક એ શબ્દસમુચ્ચયને કશો જ અર્થ થતું નથી. હક્કો વિષમ રહેવાના હક્કોમાં વિષમતા હેવી એ તે મૂળહક્કોના અસ્તિત્વનું લક્ષણ છે. બર્ક કહે છે કે, “સર્વને સમાન હક્કો હશે તેથી કંઈ સર્વને સર્વ વસ્તુ મળશે નહિ. “ll men may have equal rights but not equal things.' lot fulgi 24101 or 2827 અને તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ પિતપોતાની શક્તિ અનુસાર કરેલી ઉપાસના, અને એક જ પરમેશ્વરને પ્રાપ્ત થાય છે એવો નિયમ કરી લેવામાં આવ્યું છે. - હિંદુઓની દેવતા વિષયક અને ઉપાસના વિષયક કલ્પનાઓ પણ “એક જ ઈશ્વર છે, “તેને કેઈએ કયારે પણ ન જેએલું એવું એકજ સ્વરૂપ છે.” એવા પ્રકારની જંગલી સ્વરૂપની નથી. દરેકે પિતાની કલ્પના પ્રમાણે ઈશ્વરત્વ ઉત્પન્ન કરી તેની ઉપાસના કરવી એવી છે; માત્ર એ ઉપાસના ભકિતથી કરેલી હોવી જોઈએ, એટલે તે સર્વશક્તિમાન પરમેશ્વરને પ્રાપ્ત થાય છે,
For Private and Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંન્દુઓનું સમાજરચનાશાસ્ત્ર
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥
પત્ર, પુષ્પ, ફ્લા, પાણી, અપે જે તિથી મને; પેલું ભકિતથી તે હું, સ્વીકારૂં આત્મજીતનુંî
હિંદુ ધર્મની આવી વ્યવસ્થા હાવાથી અમુક વ્યકિતએ મંદિરમાં પ્રવેશ કરવા જ જોઇએ, એવી કલ્પનાએનું જરા પણ સમÖન થઈ શકતું નથી. મ ંદિર પ્રવેશ માટે ખટપટ કરનારા અને શ્રમ કરનારા આગેવાન લેાકેાના પ્રયત્ને તાત્વિક દૃષ્ટિએ કેટલા લુલા છે તે ઉપરની ચર્ચા પરથી જોઇ શકાશે.
અહીં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને તે માનસશાસ્ત્રદૃષ્ટિએ ઘણા જ વિચાર કરવા જેવા છે. તે પ્રશ્ન એ કે કાઇ એક વ્યકિત એકાદ તત્વ માટે આત્મયજ્ઞ કરવા લાગે તેા તે તત્વ સાચું માનવું કે નહિં ? અહીં એકાદ વ્યકિત આત્મયજ્ઞ કરવા તૈયાર થાય અને સત્યાસત્યના નિય એ તેના · અન્તે શે। સંબધ છે. એજ ક સમજાતું નથી. આવા પ્રકારને સંબંધ કાઇ જોડે ત્યારે આમાં કંઇ પણ રહસ્ય હશે એવી જબરજસ્ત શ ́કા આવવા લાગે છે. જ્યારે આવા આત્મયજ્ઞ કરનારી વ્યકિત પેાતાનું ન્હાનકડુ' સત્યનું પોટલું જગતના મ્હોં પર ફેકે છે, ત્યારે તેને સત્ય શબ્દના સાદે અર્થ જ સમજાયેા છે કે નહિ એવી પણ શકા ઉત્પન્ન થાય છે. સત્ય એ એવી વસ્તુ નથી કે તે એક પાસે હાઇ બીજાને મળી શકતી નથી. જેની ત્રુદ્ધિ વધુ પ્રગલ્ભ થઇ છે તે કાઇ પણ વિષયમાં મર્યાદાની બહાર ખાલશે નહિ. બે ચાર બાબતેા જાણી બીજી બાબતે ન જાણવી, તેના તરફ દુક્ષ્ય કરવું એને ક સત્ય કહેવાય નહિ. આ સત્યતા ધ્વજ લઈ ફરનાર મંડળનું સત્ય જોશું તે, અણુ
૧ ભગવદગીતા અ. હું કૈા. ૨૬,
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધન શિવ
^
^^^
^^
^^^^^^ ^
^
^^^
^/
જેટલું પણ સત્ય સમજવામાં મનની જે તૈયારી જોઈએ તેટલી પણ તૈયારી આ વ્યક્તિઓની થઇ નથી એમ જણાઈ આવશે. સત્ય જે આમ સહજ મળવા લાગે તો સત્યને કરવો પડતો અભ્યાસ પણ પોતાની મેળે બંધ થાય ! મહાત્મા ગાંધીજીએ પોતાના સત્યનું પિોટલું જગતના સામે ધર્યું ન હોત તો કવિવર્ષ રવીનાથ ટાગોરને પશ્ચાતાપ કરવાને પ્રસંગ આવ્યે નહેત.
આત્મયજ્ઞને અને સત્યને કંઈ પણ સંબંધ હશે તે ઘણું જ મુશ્કેલી ભરેલી સ્થિતિ ઉત્પન્ન થશે, કારણ કે પરસપર અત્યંત વિરોધી ત માટે આત્મયો કરવામાં આવ્યા હોય એવા દાખલાઓ ઇતિહાસમાંથી મળી આવે છે. પરંતુ બંને સત્ય છે એમ કહ્યું કહેશે? વ્યકિત જ્યારે આત્મયજ્ઞ કરવા તૈયાર થાય ત્યારે તેને અર્થ એટલે જ કે તે ગૃહસ્થને તે પ્રકારને તરંગ જ છે. તે તરંગને સત્ય નિર્ણય કરવા સાથે જરા પણ સંબંધ નથી.
આવી રીતે હિંદુ સમાજે ઐહિક અને આધ્યાત્મિક બાબતમાં વ્યવસ્થા કરી છે. ઐહિક બાબતે પ્રત્યક્ષ પરિણામ વાળી હેવાથી તેમનું સર્વ બાજુથી પૂર્ણ નિયંત્રણ કરવામાં આવ્યું છે. આવા પ્રકારનું નિયંત્રણ છ દેનારા નિયમો પણ કરી આપ્યા છે. તે નિયમો શા માટે કર્યા છે તેનાં કારણે અમારા સુધારક બંધુઓને જોઈએ છે. પરંતુ કઈ પણ કાયદાના પુસ્તકમાં તે નિયમે શા માટે કરવામાં આવ્યા છે પ્રયોજન હેતું નથી. ઈનડીયન પીનલ કેડમાં ચોરીના ગુના માટે શિક્ષા કર્માવી છે. પરંતુ તે શિક્ષા શા માટે કરવી તેની ચર્ચા કોઈએ કરી નથી. તેમના નિયમાનુસાર ચારીને ગુને તે હંમેશા શિક્ષાપાત્ર છે, પરંતુ એ પણ ખરું નથી નિયંત્રણ
જી દેનારા ગ્રંથને હેતુ, આજ સુધી મનુષ્ય પ્રાણુને જે અનુભવો
Les Miserables-Victor Hugo.
For Private and Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં
સમાજઘનાણામ
આવ્યા તે પરથી કઈ બાબતમાં જાળવવું જોઈએ એ વિશે જે કંઈ નિર્ણય થયો હોય તેને ફાયદો લેવાને. એને અંતે મનુષ્યને હિતકારક એવું જીવન કેમ વ્યતિત કરવું એના માર્ગ બતલાવવાનો છે.
પરંતુ આધ્યાત્મિક જીવનમાં માત્ર પૂર્ણ સ્વાતંત્ર્ય છે. એ ઉપરાંત જે મનુષ્યમાં આહાર ભય નિદ્રા મૈથુનાદિ પશુસમાન ધર્મો છે તેવી જ રીતે તેને અહંકાર બુદ્ધિ પણ છે. તેનું પણ સમાધાન થવું જોઈએ; એની વ્યવસ્થા પણ હિંદુઓની સમાજરચનામાં છે. આ સમાજરચનામાં જાતિઓને પિતાના એવા અનન્ય સામાન્ય હો હોય છે. શું એ હકો અહંકાર બુદ્ધિનું સમાધાન કરવાનું મેટું સાધન નથી? સંસ્કૃતિપ્રધાન હિંદુધર્મશાસ્ત્ર માનવજીવનની સર્વ દષ્ટિએ વ્યવસ્થા કરે છે. તેથી હિંદુસંસ્કૃતિ પૃથ્વીતલપરથી નષ્ટ થતી નથી. તે સંસ્કૃતિ પ્રયાગના અક્ષય વટવૃક્ષ જેવી છે. મહાસાગરનાં તોફાની મજા સામે વિનમ્રભાવથી માથું નમાવી તે ફરીથી પિતાની અક્ષય શોભાથી ઉભું રહે છે. આ ધર્મ આયુર્મર્યાદામાં ઈતર સર્વ ધર્મો કરતાં પ્રાચીન છે. એ તે તેના પ્રતિસ્પધીઓને પણ કબુલ કરવું પડે છે. માત્ર જીવવામાં શું અર્થ છે એમ પણ કેટલાક પ્રશ્નો કરે છે, તે તેમને એટલું જ કહેવાનું રહે છે કે માત્ર જીવવામાં કેટલી શકિત જોઈએ છીએ તેને તે વિચાર કરે ! આવી રીતે અત્યંત વિચારપૂર્વક બનેલી સમાજરચના બદલાવવી જોઈએ એ પ્રશ્ન શા માટે ઉભે તેને હવે વિચાર કરીએ. અમને તે તેનું કારણ હેત્વાભાસ માત્ર હોવું જોઈએ એમ લાગે છે.
જે જે રાજક્તઓ હોય છે તેની સમાજરચના શ્રેષ્ઠ હોય છે. હિંદુઓની સમાજરચના એ રાજક્તઓની સમાજરચના નથી.
Arctic Home in Vedas-B. G. Tilak; Rigvedic India by Avinashchandra Das; Indian home and Arctic coloniesN. B. Pavgi.
For Private and Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધર્મનું વૈશિથ
: હિંદુ સમાજશ્રેષ્ઠ નથી.
'
આ સિદ્ધાન્તમાં કેટલા હેત્વાભાસે છે. તે આગળ બતાવ્યુ` છે. આ સિવાય બીજુ કારણ એ છે કે હિંદુસમાજ અત્યારે રાજકીય પારતત્ર્યમાં છે એનેા અર્થ એવા નિહ કે પહેલાં રાજકીય પારતંત્ર્યમાં ન હતા. એ પારતંત્ર્યનું જ દુઃખ આજે હિંદુસમાજ ભેગવી રહ્યો છે. કવિએ રાજકારણી નેતાઓ, વકતાએ સૌ મળી ( મરાઠીમાં એક કવિએ કહ્યું છે તે પ્રમાણે ) बहुत बरी विलयगति परवशता શતશુળે કરી નાચ ' એમ માથુ' કુટી કુટીને રોકકળ કરી રહ્યા છે. તેથી આપણે દુ:ખથી ઘેલા બની ગયા છીએ. રોાક મેહુથી અંત:કરણ વ્યાપ્ત થઇ જાય એટલે પેાતાના ધમ છેડી ખીજાના ધમ સ્વીકારી લેવાની માનવી મનની પ્રવૃત્તિ હાય છે. ભગવાન શંકરાચાર્ય કહે છે કે, ‘ સર્વકાળીનાં શોશमोहादि दोषाविष्टचेतसां स्वभावतः एव स्वधर्मपरित्यागः પ્રતિવિદ્ધત્તેવા ચ યાત્ ।' (તિામળ્યે ) · શેક મેહુથી અતઃ કરણ વ્યાપ્ત થાય એટલે પોતાના ધર્મ છેાડી ખીજાને ધર્મ અનુસરવા એ માનવી સ્વભાવ જ છે.' શેક મેહુથી અંતઃકરણ વ્યાપ્ત થાય તે પણુ અથવા દુ:ખ અસહ્ય થાય તેા પણ આતતાયી માને સ્વીકાર ન કરવા એ જ ઉચિત છે. દુ:ખી જીવાનેા નાશ કરી નાખવા એ પણ દુઃખ નષ્ટ કરવાના એક માર્ગો છે. શાક મેહથી અંત કરણ વ્યાપ્ત થાય તા પણ નિત્યાનિત્યના વિવેકને ત્યાગ કરી વન કરવું હિતકારક નથી. નિત્યાનિત્યત્વના વિવેકને એક વખત ત્યાગ થયે। કે આપણી સમાજ નૌકા વાયુની દરેક લહરી સાથે ડાલાં ખાવા લાગશે. પરંતુ આધુનિક અર્થાંમાં તે કદાચ પ્રગતિ ગણાય ! પછી જેમ દૈવવાદી જે થાય છે તેજ શીલ પ્રમાણે થાય છે એમ કહે છે, તેવી રીતે જે કષ્ટ અને છે તે સ પ્રગતિ છે, સુધારણા છે, એવા સિદ્ધાન્ત
6
૧ Child Harold-Lord Byron.
For Private and Personal Use Only
કા
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
હું ખાનું સમાજરચનાશાસ
પ્રસ્થાપિત થશે ! ! આવા સિદ્ધાન્તનું સર્વસાધારણ પરિણામ એટલે પેાતાને પ્રાપ્ત થનારા સર્વાં સુખ દુઃખની જવાબદારી પાતા સિવાય ખીજા લેાકેાપર નાંખવાની પ્રવૃત્તિ વધતી જાય છે અને છેવટે કાઇ પણ વસ્તુને કાર્ય કારણભાવ પણ હેાવાની જરૂર દુ:ખતું હાય માથું અને દવા આપે પેટની ! એટલું જ નહિ પણ માતા જેવા રાગેા વડે તે સમાજસત્તાવાદને લીધે જ થાય છે એમ સામાન્ય વ્યકિત કહેવા લાગશે.ર
રહેશે નહિ. પછી
એવી સ્થિતિ થશે.
જે
દુઃખ થાય છે,
૨ Future of Science J. B. Haldane.
For Private and Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૭ મુખ્ય
હિંદુ લગ્ન સ’સ્થા
સ્
Õપ્રજાનું ઉત્પાદન, સંસ્કૃતિનું ચિરંજીવિત્વ, માનવનું ઐહિક હિત
વિવાહના હેતુ
( સુખ નહિ, અમે સુખ અને હિતમાં ફરક માનીએ છીએ) માનવનું આધ્યાત્મિક સમાધાન; ટુંકમાં દરેકને પેાતાને એવે અસાધારણ હક્ક મેળવી દેવાની શકયતા, એ સર્વ દૃષ્ટિએ વિચાર કરતાં સમાજરચના વ્યકિતપ્રધાન ન હેાતાં સમૂહપ્રધાન અથવા જાતિપ્રધાન હાવી જોઇએ એવા જ નિષ્ક નિકળે છે. સમાજઘટના જાતિમય હોય તેા તેને ટકાવી રાખવી જોઇએ અને ન હેાય તેા તેવી સુજ્ઞેાએ બનાવવી જોઇએ. આવા પ્રકારની સમાજરચના થયા પછી તે તે જ્ઞાતિઓને વર્ષાંસ કરથી અલિપ્ત રાખનારા નૈતિક મૂલ્યો ઉત્પન્ન કરી, તે પ્રત્યે વ્યકિતની નસેનસમાં ઉતરી જવાં જોઇએ. શાસ્ત્રીય દૃષ્ટિએ સકર એ ત્રણ પ્રકારે થાય છે. તેમાંથી સ્ત્રીપુરૂષના સંબંધથી ઉત્પન્ન થનારા સંકર વધુ હાનીકારક છે.ર સ્ત્રીપુરૂષને સંબંધ વિવાહિત અને વિવાહુ બાહ્ય બન્ને સ્થિતિમાં
૧ Anth-christ-Nietzsole; Outspoken Essays–Dean Inge. ૨ Future of life-Dr. G. C. Hurs; Heredity and Ergenics Gates; Segregation of the fit-Austen Freeman.
26
For Private and Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०२
હિઓનું સમાજરચનાણાયા
થઈ શકે છે. તેથી આ બંને સ્થિતિને વિચાર કરવો જોઈએ. તેમાંથી પ્રથમ વિવાહની મર્યાદાનો વિચાર કરીએ વિવાહમાં વધૂ અને વર એ બન્ને ઘટકે ( units)ને વિચાર કરે જોઈએ. એટલે તે તેમાં અનેક ગુંચવાડા ભરેલા પ્રશ્નો ઉત્પન્ન થશે.
અહીં વિવાહને હેતુ શો? એ પહેલે પ્રશ્ન ઉપસ્થિત થશે. બીજો પ્રશ્ન વિવાહને પ્રકાર કર્યો હોવો જોઈએ, એ થશે. હેતુ વિભિન્ન હોતાં તેના પ્રકારો પણ વિભિન્ન થશે. એકજ સમાજના જુદા જુદા થરમાં ભિન્ન હેતુ અને ભિન્ન પ્રકાર થવા શક્ય છે. આ સર્વ હેતુ અને પ્રકારનું પૃથક્કરણ કરી સમાજના ધ્યેયને પિષક એવો હેતુ અને પ્રકાર ચુંટી તે પ્રકાર મુખ્ય ઠરાવી બાકીના ગૌણ પ્રકારોને પણ અનુમતિ દેવી જોઈએ. કોઈ પણ સમાજ એકજ સપાટીમાં હોત નથી. તેથી વિવાહનો ધેયાત્મક અભિજાત પ્રકાર એકજ માનીએ તે પણ બીજા પ્રકારના વ્યવહાર ચાલુજ રહે છે. પરંતુ ઇતર ઉતરતા પ્રકારે તરફ આંગળી ચીંધી શ્રેયાત્મક પ્રકાર પર છાંટા ઉડાડવા એ શાસ્ત્રીય તે નથી જ પરંતુ ઉલટું બાલિશતાનું લક્ષણ છે. જે નૈતિક મૂલ્યો સમાજમાં નિશ્ચિત થયાં હશે તેને ચુંટી રહેવાનો શક્ય તેટલો પ્રયત્ન કરે એ મનુષ્યનો સ્વભાવ છે એમ અમે પાછળ કહી ગયા છીએ.
વિવાહના ધ્યેયને અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે. તે એટલે સુધી કે તે વિષય પર એકાદ ગ્રંથ લખી શકાય. આવા પ્રકારના ગ્રંથો ઉપલબ્ધ છે. પરંતુ તે ગ્રંથોનો મુખ્ય વિષય વસ્તુદર્શન છે, મૂલ્યદર્શન નથી. એટલે કે લગ્નો કેમ થાય છે તેના પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ લગ્નો કેવાં થવાં જોઈએ તે પર મૌન સેવવામાં આવે છે, શું હોવું જોઈએ એનો વિચાર કરવા માટે બે પ્રશ્નો આંખ સામે તરી આવે છે.
(૧) સમાજનું કલ્યાણ અને (૨) વ્યક્તિનું હિત
For Private and Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ લગ્ન સંસ્થા અમે વ્યક્તિનું સુખ એ ભાષાનો ઉપયોગ કરતા નથી. કારણ વ્યક્તિનું સુખ અને સમાજનું હિત એ બંનેને સમન્વય સૃષ્ટિમાં મળી આવતો નથી. પીયરસન કહે છે કે, “રાષ્ટ્ર વ્યક્તિ પ્રમાણે જ દુઃખ અને કષ્ટ એ બંને માર્ગથી પ્રગતિ કરી શકે છે. સામાજિક પ્રગતિના પર્યાની પૂર્ણ ચર્ચા અમે કરેલી જ છે. તે વખતે માનવી નમુને સુધરતે જાય, એને જ અમે સુધારણ અને પ્રગતિ કહી છે. કેટલાક અવ્યવસ્થિત મગજના લેકે લખે છે કે “સૃષ્ટિને આ માનવી નમુને પસંદ નહિ પડે છે તે નમુનાનો નાશ કરી બીજે એકાદ નમુનો ઉત્પન્ન કરશે” સૃષ્ટિ કરે ત્યારે ભલે કરે. હાલ જે નમુનાઓ છે તેનું ઉત્તમ રક્ષણ કરવું એ જ સમાજહિતચિંતકનું કાર્ય છે. પછી વાસનાધીન ઉત્ક્રાંતિ (Creative evolution) જેવી કલ્પનાને પ્રસાર કરનારા લેકે ગમે તે કહે. તેથી જે નમુનાઓ છે તેમાંથી શ્રેષને વધુ શ્રેષ્ઠ કરવા અને હીનને નષ્ટ કરવા એ દષ્ટિએ જ સમાજની રચના થવી જોઈએ.
વિવાહ એ મુખ્યત્વે કરીને ભાવી પેઢીને નમુને ઉત્પન્ન કરવા માટે હોય છે. એ થઈ સામાજિક દષ્ટિ ! વ્યકિતની દષ્ટિ વ્યક્તિના ધ્યેયને અનુસરીને ત્રિવિધ રહેશે. અમે કહી ગયા છીએ તે પ્રમાણે સમાન્તર્ગત વ્યકિતને જીવવા માટે અન્ન (અર્થ), પિતાને વંશ કાયમ રાખવા માટે સ્ત્રી (કામ), પ્રતિસ્પધી ઉપર વિજય મેળવવા માટે સ્પર્ધા (ધર્મ) એવા ત્રણ હેતુઓ હોય છે. કેટલીક વ્યકિતઓને મક્ષ રૂપ હેતુ હોઈ શકે, પરંતુ સમાજરચનામાં તેને વિચાર થઈ શકે
4 Book of Marriage-Keyserling; History of human marriage-Westermarck; Evolution of Modern MarriageMuller Lyre. 2 National lifo from the stand-point of Science-Karl Pearson 3 Back to Methuselah-Bernard Shaw.
For Private and Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
હિંદુઓનું સમાજથ્થનામ
નહિ. મેાક્ષ રૂપે ધમ સર્વને સમાન છે. તેમાં ભેદાભેદ હાવા શકય
શિવના ઐકયની આપે જ શા માટે?
નથી. કારણ કે ભેદ કરનારા કરશે પણ જીવ અને ભાષા ખેલવા લાગે તે આપણા ભેદાભેદ તરફ ધ્યાન निस्त्रैगुण्ये पथि विचरतां को विधि को निषेधः । બાકીના ત્રણ હેતુએ સર્વાં વ્યકિતમાં સરખા જ તીવ્રતાના હાતા નથી. આપણા વશા શ્રેષ્ઠ છે, તેના પ્રજાતંતુ પાછળ રાખવા એ આપણું વ્ય છે એમ માનનારી વ્યકિતઓને ષ્ટિકાણુ અને જગતની ઉત્ક્રાંતિની સાંકળમાં આપણે એક બેજવાબદાર કડી (link) છીએ. મૃત્યુ સુધી આપણે ઇન્દ્રિયજન્ય સર્વ વાસનાઓનુ સતણુ કરવું એટલું જ આપણું કાર્યાં છે. મૃત્યુ પછી સમાજ સાથે આપણે લેવા કે દેવા ? જડ દેના મૃત્યુ સાથે જ મનુષ્ય મૃત થાય છે, વગેરે માનનારી વ્યકિતઓના દષ્ટિકાણ કયારે પણ એક થશે નહિ. જેના અંતઃકરણમાં મૃત્યુ પછી પણ સુપ્રા પાછળ રાખી પિતૃઋણથી મુક્ત થવાની કલ્પના હશે, મૃત્યુ એ કંઇ અંત નથી, પલેાક છે અને તે હુ લેાકના કર્મોનુ ફૂલ છે એવી કલ્પના જેના મનમાં જાગ્રત છે તેના મનમાં હેતુ ધર્મ રહી, અર્થ અને કામ એ ગૌણ હેતુ રહેશે. આર્થિક સુખ દ્રવ્યની વિપુલતા પર અવલખી ન રહેતી વ્યકિતની મનઃસ્થિતિ ઉપર અવલંબી રહે છે, એ બાબત તે ધ્યાનમાં રાખશે. તેવું જ રતિ સુખનું પણ છે, એનું પણ તે વિસ્મરણ થવા દેશે નહિ, તેની મન:પ્રવૃત્તિ વિવાહની બાબતમાં ‘કામેાપભાગ' તરફ ન દાડતાં સુપ્રજાદિ ધાર્મિક કલ્પનાએ તરફ વળશે–એવા લેાકેાનુ વર્ણન કવિકુલગુરૂ કાલિદાસ નીચેના શબ્દોમાં કરે છે.
त्यागाय संभृतार्थानां प्रजायै गृहमेधिनाम् । (रघुवंश)
બીજી બાજુએ જગતમાં છીએ ત્યાં સુધી ઉપભાગ લઇએ એવી તુચ્છ કલ્પનાથી જેનું અંતઃકરણ ભરાઇ ગયું છે, એવી વ્યકિત
↑ Heredity and Eugenics-Gates.
For Private and Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૦૫
~~
~
~
વિવાહમાં પણ કંઈક અથર્જન થાય છે કે નહિ એને વિચાર કરશે. એવી વ્યક્તિની બાબતમાં વિવાહ સંસ્થા પણ અર્થપ્રધાન બની જશે અને ત્યાં ધર્મ અને કામ એ બંનેને ગૌણત્વ આવશે. તે ગૃહસ્થ સ્ત્રીનાં સૌન્દર્ય (સૌન્દર્ય નામની જે કાઈ માનવી મનની નિરપેક્ષ વસ્તુ હોય તે), તેનાં કુટુંબને, અનુવંશનો, અગર તેની જાતિને વધુ વિચાર કરશે નહિ. આવા પ્રકારની વ્યક્તિઓ જે સમાજમાં વધતી જશે તે સમાજમાં અર્થપ્રધાન વિવાહ સંસ્થા શરૂ થશે.
આ બે પદ્ધતિઓમાંથી પહેલી પદ્ધતિને મુખ્ય કટાક્ષ સમાજનું હિત અને તદાનુષગિક વ્યકિતનું સુખ એ બંને તરફ હોય છે. એટલે આજની પેઢી અને ભવિષ્યની પેઢી બંનેને ત્યાં વિચાર કરેલ જણાય છે. બીજી પદ્ધતિમાં આજની પેઢી ઐશ્વર્યમાં રહે એ જ વિચાર કરેલો દેખાય છે, પછીની પેઢીનું ગમે તે થાય ! આમાંથી કોઈ પણ એક પદ્ધતિને પ્રમાણુ માની સમાજરચના કરવી જોઈએ એમ કહેનારા તત્વ આજ સુધી ઘણું થઈ ગયા છે, અને ભવિષ્યમાં થશે.
જગતને આજ સુધી સર્વ ઈતિહાસ અને તેમની સર્વ ઉથલપાથલ કેવળ અર્થ ઉપર અવલંબીને છે એમ કહેનારે વર્ગ કાલે માર્કસને અને તેને રશિયન અનુયાયીઓને છે. તેમના મતે કામ એ ગુણ સૃષ્ટિની ઉત્ક્રાંતિમાં વધારે પ્રભાવી ન હોવાથી તેની વ્યવસ્થા કરનાર કુટુંબ વ્યવસ્થાની તેને જરૂર જણાતી નથી. તેમના મતે સંતતિનું સંવર્ધન કરવા માટે સરકાર વ્યકિતગત માબાપ કરતાં વધુ લાયક છે. આવા પ્રકારની કલ્પનાઓ અમારી સંસ્કૃતિમાં આવી ગઈ છે પરંતુ તે આર્થિક દૃષ્ટિએ નહિ.
'प्रजानां विनयाधानाद्रक्षणाद्भरणादपि ।
स पिता पितरस्तासां केवलं जन्महेतवः॥१ The men of genius-- Lombroso,
For Private and Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માજરચનારા
કામ અને અનુવંશનું માનવી ઉત્ક્રાંતિમાં કંઈ જ કાર્ય નથી. એ સિદ્ધાન્ત સૃષ્ટિમાં સત્ય ઠરે તો તેમની સમાજરચના ચિરંજીવી અને શ્રેષ્ઠ થશે. પરંતુ કામનો એટલે કુટુંબનો વિચાર કરવો જોઈએ એ બાબત સૃષ્ટિ પરથી દેખાતી હોવાથી આવા એકાંગી તત્વજ્ઞાન અને તેમના તત્વજ્ઞાનનો મત અમે ગ્રાહ્ય માનતા નથી.
એથી ઉલટું પ્રત્યેક માનવી ક્રિયાના હેતુને સંબંધ પ્રત્યક્ષ અગર પરોક્ષ રીતે કામવિકાર સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવે છે, એમ કહેનારા ઘણું વજનદાર તત્વ છે. આવા તત્વો એટલે સિમંડ ફ્રાઈડ, ઍફ્રેડ ઍડલર, જંગ અને તેમના અનુયાયીઓ છે. જગતના ઈતિહાસની દિશા ફેરવી નાખનારી જે કંઈ સમર્થ વ્યક્તિઓ થઈ છે તેમનામાં આ વિકાર પ્રબળ હતું એ વાત ઈતિહાસ સારી રીતે જાણે છે. તેની સાથે એ પણ જાણવા જેવું છે કે કોઈ કાઈ વ્યક્તિમાં એ વિકાર બિલકુલ હોતું નથી. આનાં પ્રત્યક્ષ ઉદાહરણ ઇતિહાસમાં જોઈએ તેટલાં મળી આવે છે. એકંદરે આ વિકારને પ્રધાન માની સમાજ કુટુંબ પ્રધાન કરે જોઈએ એવો મત સહેજે પ્રસ્થાપિત કરી શકાશે.
આ બંને પદ્ધતિઓની યથાયોગ્ય વ્યવસ્થા જે સમાજરચનામાં થઈ હશે તે સમાજરચના યુક્ત છે એ અમારો મત છે. એટલે કે સમાજને પાયા કેવળ દ્રવ્યપ્રધાન કે કેવળ કામપ્રધાન ન હોવા જોઈએ.
આધુનિક કાળમાં અમુક એક વર્ગ તરફથી પ્રેમલગ્નની પ્રથા પાડવાની જે શિખામણ આપવામાં આવે છે તેને હવે વિચાર કરીએ. આને જ પ્રેમવિવાહ ( Marriage by inclination) કહેવામાં આવે છે. આ પ્રેમવિવાહવાદીઓને મૂળ હેતુ દરેક વ્યકિતના અંતઃકરણમાં હોય છે જ. તેઓ કહે છે કે ઉપર કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે ભલે યોગ્ય વિવાહ થયે, પરંતુ તે ઘરમાં સુખ જ ન રહેતું હોય તે સમાજે તેવી બે વ્યકિતઓને જન્મભર એકબીજા સાથે રહેવાની ફરજ શા
For Private and Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
માટે પાડવી જોઇએ ? તેઓના મત પ્રમાણે પ્રેમ હાય તા જ વિવાહ કરવા અને પ્રેમ નષ્ટ થાય એટલે વિવાહ પણ તેાડી નાખવા-અને સ્વાભાવિક રીતે જ છુટાછેડા કરવાનો હક્ક હાવા જોઇએ. સ્નેહસભાગ, પ્રેમાત્તર વિવાહ,મૈં કાલ નિશ્રિત કરી ઠરાવેલેા વિવાહ, પ્રાયોગિક વિવાહ, (Trial marriage ) એ બધા આ પતિના પર્યાય છે. આ સર્વ પ્રકારમાં વ્યકિતનાં સુખ દુઃખેા પ્રધાન મનાયાં છે, અને સુખ દુઃખ પણ વ્યકિત કહે તે જ, એમ પણ ગૃહીત માની લેવામાં આવ્યું છે. આમાં સમાજની આર્થિક ધટના, સુપ્રાત્મક ઘટના વગેરેને વિવાહ સસ્થા સાથે સંબંધ આવે છેઃ એ બાબત આ વિવાહના પુરસ્કર્તાઓને માન્ય નથી.
૪૦૦
આમાંના એક પછી એક મુદ્દાના વિચાર કરીએ. પહેલા મુદ્દો એટલે વિવાહ પ્રેમમૂલક હાવા જોઇએ કે નહિ ? અમારા મત પ્રમાણે આ પૂર્ણ સિદ્ધાન્ત નથી, પણ તેનુ' એક અંગ છે. વિવાહુ એ પ્રેમ માટે જ હાવા જોઇએ એમ કહેવાની સાથે જ તેના પૂરક ભાગ એવા નિષ્પન્ન થાય છે કે ત્યારે પ્રેમ વિવાહુ મહારન હાવા જોઇએ. આ ખીજો ભાગ માન્ય કરવા માટે આ પ્રીતિશાસ્ત્રના પુરસ્કર્તાએ કર્યાં સુધી તૈયાર છે, તેના ખુલાસા થવા જોઇએ. પ્રેમ માટે વિવાહ અને વિવાહમાં જ પ્રેમ એ ખતે નિયંત્રણા વાળી સમાજરચના થાય તે, પાછળથી થનારી પ્રજા સુપ્રજા થશે કે કુપ્રજા થશે એ બાબત નિશ્ચિત કરવી ભલે કડવી હાય, તે પણ આવા સમાજમાં ઉપદશાદિ વિકારા, વેશ્યાવૃત્તિ વગેરે દુષ્યવૃત્તિઓના નાશ થશે, એમાં કંઈ શંકા નથી. પરંતુ જ્યાં પ્રેમેાત્તર વિવાહ પ્રચલિત છે, તે ઠેકાણે તેના ખીજા ભાગનું પાલન થતું હેાય એમ જણાઈ આવતું નથી. આવા સમાજમાં વ્યકિતએ જ્યારે છુટાછેડાની યાચના કરે છે, ત્યારે તે વ્યકિતઓ એકબીજાથી કંટાળેલી હાય છે અગર
1 Companionate marriage-B. Lindsay.
For Private and Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એકબીજાથી જેટલું સુખ મળવું શક્ય છે તેટલું મળતું નથી, એમ ન હતાં પિતાના ભાગીદારથી જે સુખ પ્રાપ્ત થાય છે તેના કરતાં બીજી એકાદ વ્યક્તિ પાસેથી વધુ સુખ પ્રાપ્ત થશે એ તર્ક હોય છે, અને વ્યભિચાર કરવામાં ન આવ્યો હોય તો વધુ સુખી થશે કે નહિ એ આગળ કરવાનું હોય છે; તેથી વ્યભિચાર કર્યો હોય તે વ્યભિચારજન્ય સુખ અને વિવાહજન્ય સુખ એ બંને સુખ માનસિક ઘટનામાં જુદાંજુદાં મૂલ્યો ધારણ કરતાં હોવાથી, જે જાર હતો તે જ જે પતિ થાય છે તે જ સુખ મળશે કે નહિ એ અનિશ્ચિત જ હોય છે. આ અનુમાન માટે વ્યકિત એકબીજાથી વિભકત થવા ઈચ્છે છે, અને અનુમાન ખોટું પડે તે ફરીથી છુટાછેડા છે જ.
બીજી વિવાહમાં પ્રેમ હોવો જોઈએ એ બાબત આપણે કિંચિત કાલ માન્ય કરીએ તો બીજો પ્રશ્ન એવો ઉત્પન્ન થાય છે કે વિવાહસંસ્કાર થવા પહેલાં ઉપન્ન થયેલી ભાવનાને પ્રેમ કહે અને પછી ઉત્પન્ન થયેલી ભાવનાને પ્રેમ કહે નહિ એ કંઇ પ્રેમશાસ્ત્રમાં નિયમ છે કે શું તેને ખુલાસે થવું જોઇએ. વિવાહથી બંધાઈ ગયા પછી અને છુટાછેડાની સગવડ ન હોય અને કદાચ પ્રેમ ઉત્પન્ન થાય નહિ તે શું કરવું? જેવી રીતે આ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે, તેવી જ રીતે પ્રેમોત્તર વિવાહ કરી તે પ્રેમ નષ્ટ થાય તે શું કરવું એ પણ પ્રશ્ન પૂછી શકાય તેમ છે. બંને સ્થિતિમાં નૈતિક મૂલ્યો સ્થિર ન હોય તે ઘણી જ આપત્તિઓ આવે છે એ ભૂલવું ન જોઈએ,
આવી રીતે વિવાહ પ્રેમમૂલક થાય છે અને છુટાછેડાની વ્યવસ્થા રાખવામાં આવે તે, વિવાહને એક ઘટક જે સ્ત્રી તેની
–Tolstoy,
૧ કાવ્યપ્રકાશ-મમ્મટ; My Husband and Vendatta Maria correli.
૨ Science of living-Alfred Adler,
For Private and Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
આર્થિક સ્થિતિ પૂર્ણ બદલાઈ જવી જોઇએ. જ્યાં સુધી આર્થિક દૃષ્ટિએ સ્ત્રી પુરૂષ પર આધાર રાખે છે, ત્યાં સુધી સ્ત્રીસ્વાત ંત્ર્યનાં ગમે તેટલાં ગપ્પાં મારવામાં આવે તે પણુ આર્થિક પારતત્ર્યને લીધે કાઈ પણ પુરૂષને આશ્રય કરવા પડશે. તેથી તે! મનુ જેવા શાસ્ત્રા સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય આપવા તૈયાર નથી હેાતા. પરંતુ આ નવીન પ્રકારની વિવાહ સસ્થા ઉત્પન્ન કરવી હેાય તે સ્ત્રીઓને સર્વ ધંધા કરવાની છુટ ( differentiation of women ) હેાવી જોઇએઃ વળી તેમના તે ધંધા કરવાની લાયકાત પણ હાવી જોઇએ. આજે સ્ત્રી કાઇ પણ ધંધામાં પુરૂષ જેટલું કામ કરી શકે છે વગેરે જે ગપગાળા સંભળાય છે તે અશાસ્ત્રીય, અસિદ્ધ અને બાલિશ સ્વરૂપના છે. પ્રત્યક્ષ પુરાવેા માગવામાં આવે તે સ્ત્રીઓના પક્ષપાતી લેાકા ( Feminists) કઈ કઈ યુકિતએ લડાવે છે, તે અમારા પૂ પરિચયમાં છે. જો ઉપર કહ્યો તેવો પ્રેમમૂલક, છુટાછેડાથી યુક્તવિવાહ સમાજમાં રૂઢ કરવો હાય તા સ્ત્રીઓની આર્થિક દૃષ્ટિએ નીચેની વ્યવસ્થા કરવી જોઇએ.
(૧) સ્ત્રીઓને કાઇ પણ અર્થાત્પાદક ધધામાં પ્રવેશ મળવો જોઇએ અને તેની સાથે ગૃહકાર્યાં, સુવાવડ વગેરે જે વ્યવસાય સ્ત્રી કરતી આવી છે તેમાંથી તેમની મુક્તતા થવી જોઇએ.
૪૦૯
(૨) ગૃહકાર્ય માંથી મુક્ત થવા માટે ભોજનાદિ સ`વ્યવહાર સામુદાયિક તત્વ ( Co-operative House-Keeping ) પર ચલાવવા જોઇએ. ખીજા ધંધામાંથી મુક્તતા થવા માટે તા ગર્ભનું સ્ત્રીના શરીર બહાર પાષણ કરવાની શાસ્ત્રીય વ્યવસ્થા થવી જોઇએ.
૧ Unfair Sex George White-head.
2 Refer to the idea of Octogenosis in the Future of Boience' by J, B.
Haldane
For Private and Personal Use Only
6
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨ે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
(૩) સર્વ વ્યક્તિઓને આવા પ્રકારની રહેણીકરણી ગમે એવું શિક્ષણુ સમાજ એ એક મેઢું સૈન્ય બનાવવાનું સ્થળ બનવું જોઇએ. જેવી રીતે સૈન્યમાં સૈનિકાની અભિરૂચિને પ્રશ્ન ઉત્પન્ન થતા નથી તે પ્રમાણે અહીં વ્યક્તિગત અભિરૂચિને વધારે સ્થાન રહેશે નહિ.
(૪) માતાના વીમા (Mothers Insurance) ઉતરાવવાની પહિત શરૂ થવી જોઇએ.
આવી રીતની આર્થિક અને વૈવાહિક ઘટના કરવામાં આવે તા સામાન્ય સમાજમાં શાં પરિણામા થાય છે તેને વિચાર આગળ કરીશુ. તુલનાત્મક રીતે જોતાં આવા પ્રકારની સમાજધટના અમારી જૂની સમાજરચના કરતાં ધણા જ હીન પ્રકારની છે એ ખાખત કાને સિદ્ધ કરવાની જરૂર નથી. અહીં ફકત આવી પદ્ધતિમાં શું હાવું જોઇએ એટલું જ કહ્યું.
વિવાહમાં વ્યકિતનું સુખ અને સમાજનું હિત એ બંનેને યથા પ્રમાણુ વિચાર થવા જોઇએ. પ્રેમ ર્ના હાય તા સાદાં રતિસુખને પશુ પૂછ્યુંશે લાભ નહિ થાય, તેથી વિવાહને પ્રેમની જરૂર છે એવું કેટલાક લેાકેા પ્રતિપાદન કરે છે, તેને હવે વિચાર કરીએ. કાઈ પણુ સુખના પૂર્ણાંશે લાભ થતા નથી, એ માનસશાસ્ત્રનું ફ્રાઇડની કબુલાત અમે આગળ આપી જ છે. પરંતુ આવી અશકય બાબત બની આવે એવું ગૃહીત માનીએ તે પણ રતિસુખને પ્રેમ સાથે સંબધ જોડી શકાશે કે નહિં, એ જ સશયાસ્પદ છે. જ્યાં જ્યાં પ્રેમ ત્યાં ત્યાં રતિસુખ અથવા જ્યાં જ્યાં રતિસુખ ત્યાં ત્યાં પ્રેમ એમાંથી કાઈ પણ સિદ્ધાન્ત નિશ્ચિત રીતે સાચેા છે એમ કહી શકાશે ખરૂં? બન્ને બાશ્તાનું કયારેક કયારેક સાહચર્ય મળી આવે તે તેમાં કાર્યકારણભાવ સિદ્ધ થાય છે એવું નથી. આ હાય તા તે હાય છે, પરંતુ તે છે માટે આ હેવુ જોઇએ. ( If A is B, then C is D; bnt C is D, A is B ) એવો સિદ્ધાન્ત ન્યાયશાસ્ત્ર
For Private and Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
શિખનાર સામાન્ય વિદ્યાર્થી પણ માન્ય કરશે નહિ. અહીં અવિચ્છિન્ન સાહચર્ય (Invariable concomitant) પણ સિદ્ધ થતું નથી. તે પછી કાર્યકારણભાવ કેમ સિદ્ધ થાય ? આ સંબંધી તે શાસ્ત્રના પ્રવીણ લેકે કહે છે કે, “પ્રેમ નથી તેથી રતિસુખ નથી કે રતિસુખ. નથી તેથી પ્રેમ નથી–એને કાર્યકારણુ ભાવ કહેવામાં ઘણું જ સાહસ છે.” એ સંબંધી વધુ ચર્ચા નહિ કરીએ. પરંતુ આવા કાર્યકારણભાવ શૂન્ય હેતુને વિવાહના પાયા તરીકે સૂચવો નહિ એટલી જ અમારા સુધારક બંધુને અમારી વિનંતિ છે. વિવાહિતમાં અપ્રેમ ઉત્પન્ન થાય એટલે વ્યભિચાર ફેલાય છે, એવું બતાવી નીતિના નામ પર કેટલાક લેકે પ્રેમનું સમર્થન કરવા ઈચ્છે છે. ફ્રેડ એલર કહે છે કે, “વ્યભિચાર હંમેશા વેર લેવાની બુદ્ધિના સ્વરૂપનો હોય છે. વ્યભિચાર કરનારી વ્યક્તિ પ્રેમ, ભાવના વગેરે કારણો કરી પિતાની અનીતિનું સમર્થન કરવા ઈચ્છે છે. પરંતુ ભાવનાને કેટલું મહત્વ આપવું એ આપણે જાણીએ છીએ. ભાવના હંમેશા પિતા તરફ શ્રેષ્ઠત્વ ( Superiority complex) લેનારી વ્યકિતઓમાં વધુ પ્રબલ હોય છે, તેથી ભાવના એ કોઈ પણ બાબતનું સમર્થન કરવા પૂરતું કારણ ન થઈ શકે.”
“Infidelity is always a revenge. True, persons who are unfaithful always justify themselves by speaking of love and sentiments, but we know the value of sentiments & feelings. Feelings always agree with the goal of superiority and should not be regarded as arguments."
Science of living by Alfred Adier page 238 અત્યાર સુધી વિવાહના પ્રધાન હેતુની ચર્ચા કરી, હવે તે પ્રધાન હેતુ અનુસાર વિવાહના કેટલા પ્રકાર થઈ શકે છે, અને તેનું ઇતિહાસમાં
Sex in civilization.
For Private and Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५
હિંદુઓનું સમાજરચનાશા
શું પરિણામ આવ્યું તે જોઈએ. તે પહેલાં વિવાહના બે ઘટક-સ્ત્રી અને પુરૂષ-એની સંખ્યા કેટલી હોવી જોઈએ તેનો વિચાર કરીએ, અહીં ચાર પર્યાય થઈ શકે છે.
(૧) એક સ્ત્રીએ અગર પુરૂષે એક જ જીવનમાં એક જ પુરુષ સાથે અગર સ્ત્રી સાથે લૈંગિક સંબંધ રાખવો. તેને જ ગૌણ પર્યાય એટલે સ્ત્રીને ઉપરને નિયમ લાગુ કરી પુરુષને તેમાંથી મુક્ત રાખ.
(૨) એક જ સ્ત્રીએ એક જ સમયે અનેક પતિ કરવા. (૩) એક જ પુરુષે એક જ સમયે અનેક સ્ત્રીઓ કરવી.
(૪) એક જ વ્યક્તિએ એક પછી એક અનેક ભાગીદાર ચુટવાં. (છુટાછેડા, પુનર્વિવાહ વગેરે રીત રિવાજો.)
જગતનો આજ સુધીનો ઈતિહાસ જોતાં જણાશે કે ઉપર બતાવેલાં લગ્નના સર્વ પ્રકારે કઈક કઈક સ્થળે અગર કાળે અસ્તિત્વમાં હતા જ એટલે જગતમાં દશ્યમાન થનારી પરિસ્થિતિ પરથી વિવાહપદ્ધતિ ઠરાવવાને આધુનિક પ્રયત્ન તદ્દન બાલિશ છે. જગતમાં પ્રત્યેક સ્થિતિ મળી આવે છે અને તેથી પ્રત્યેક વ્યકિત પિતતાની વૃત્તિ અનુસાર તે તે સ્થિતિને નૈસર્ગિક અને હિતકારક માનવા લાગે છે. આનું એક જ ઉદાહરણ લઈએ. માનવ સ્વભાવ નૈસર્ગિક એક પત્નીક છે કે બહુ પત્નીક છે એ જ મુદ્દો લઈએ. બહુ પત્નીક છે એમ માનનારાઓમાં નીચેનાં નામો મળી આવે છે. બેફેન, મેન, મેકલેન, લબાક, લિપર્ટ, વિરકન,કેશ્વર, પિસ્ટ, બનહેફટ, હેલવાલ્ડ, સ્પેન્સર, રેટએલ, એલિસ, લેપ્રેકટ વગેરે. મનુષ્ય નિસર્ગતઃ એક પત્નીક છે એમ માનનારાઓમાં નીચેના નામો મળી આવે છે. સ્ટાર્ક, વેસ્ટરમાર્ક, ઐસ, કૅલે, એંડ્રય લેંગ, એટકિન્સન, નૈર્થ કેટ, મસ, વુંટ, ફેરલ, કહેન બેક વગેરે. આમાંથી ખરી વાત એમ છે કે સ્ત્રી-પુરૂષને ફક્ત કામવિકાર નિસર્ગે આવ્યું છે. પછીની વ્યવસ્થા માનોએ નૈતિક કક૫ના ઉત્પન્ન કરીને કરવાની છે. જે પ્રકારના
For Private and Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૫૩ wannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnANAN
નૈતિક મૂલ હશે તેવા પ્રકારનો સમાજ થશે. આ નૈતિક મૂલ્ય નૈસર્ગિક પરિસ્થિતિર ઉપરથી નથી મળતાં. “I mean by wisdom a right conception of the ends of life. This is some thing which soience does not provide.” નિસર્ગને આધાર લઇ સમાજનું વલણ સારૂં કરવા માટે નૈતિક મૂલ્ય આપણે ઠરાવવાનાં હોય છે. તેમજ વિવાહ સંસ્થા નામની એક સંસ્થા ઉત્પન્ન થાય છે.
જે જે પ્રકારના વિવાહ આજ સુધી સમાજમાં પ્રચલિત હતા તેનું
વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય તેમ
છે. તે વગકરણ અમે કહી ગયેલા વિવિધ વિવાહના પ્રકાર હેતુને આશ્રય કરી કર્યું છે. પ્રથમતઃ પાશ્ચા
તએ કરેલી વિભાગણીનું પૃથક્કરણ કરી તે પદ્ધતિના સમાજશાસ્ત્રનો આપણે શા માટે સ્વીકાર નહિ કરી શકીએ તેને વિચાર કરીએ. પછી આપણી પદ્ધતિને વિચાર કરીશું. ૧. અર્થપ્રધાન વિવાહ પદ્ધતિ
(અ) કન્યાને બંદીવાન કરી તેને ઉપાડી લઈ જવીઃ આ જાતને વિવાહ ધર્મ, અર્થ, કામ, એમાંના કેઈ પણ શીર્ષક નીચે આવી શકશે નહિ. પશુવૃત્તિમાં એને ગણી શકાશે. આ પ્રકાર સમાજની અત્યંત નિકૃષ્ટ અવસ્થામાં બનતે હેવો જોઈએ.
(આ) એક સ્ત્રીની બીજી સ્ત્રી સાથે અદલાબદલી કરવી. ઉદાહરણર્થ વરે પિતાની કેઈ પણ સંબંધી સ્ત્રી વધૂના કેઈ પણ
1 Anti-christ-Nietzsche. a Scientific Outlook-Russel, Introduction
3 History of human Marriage Westermarck; Evolutior of Modern marriago-Muller Lyor.
For Private and Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાઓનું સમાજશથાનાશા
સંબંધી પુરૂષને આપવી. આ પદ્ધતિ વિનિમયના સ્વરૂપની છે. આમાં બંને પુરૂષોને સ્ત્રી મળી બે કુટુંબે ઉત્પન્ન થાય છે.
(ઈ) વરે વધૂના પિતાને દાયજો આપી કન્યા મેળવવીઃ આ ખુલ્લી રીતે જ આર્થિક વ્યવહાર છે.
(ઈ) વધૂના પિતા પાસે નોકરી કરી વધૂ મેળવવી. આ પ્રકાર પણ આર્થિક સ્વરૂપનો હોઈ હજુ કેટલેક ઠેકાણે મળી આવે છે.
() વધૂના પિતાએ વરને ઘણું ધન આપવું. (મહારાષ્ટ્રમાં એને “હું” લેવાની પદ્ધતિ કહે છે. ) ૨. સામાજિક આજ્ઞાપ્રધાન વિવાહ પદ્ધતિ
(અ) બાળકે તદ્દન નાનાં હોય ત્યારે તેમનું વાદાન કરી રાખવું.
(આ) અમુક એક પુરુષે અમુક એક સ્ત્રી સાથે વિવાહ કરવો એવી ધાર્મિક આજ્ઞા હેવી. ૩. કામમૂલક વિવાહ પદ્ધતિ
આ જ વિવાહપદ્ધતિ અભિજાત સમાજમાં ચાલુ વિવાહની પદ્ધતિ તરીકે રૂઢ થાય એમ કેટલીક વ્યક્તિઓ ઈચ્છે છે.
આ સર્વ વિવાહ પદ્ધતિ તરફ જોઈશું તે એમ જણાઈ આવશે કે બહુ પતિક (poliandry) અને અર્થમૂલક વિવાહ પદ્ધતિમાં એકંદરે સ્ત્રીની સ્થિતિ સમાધાનકારક હોય છે. જંગલી ગણાએલા
તોડ' જેવા સમાજોમાં બહુ પતીકત્વનો રિવાજ પ્રચલિત છે. તેમાં અંગ મહેનતનાં સર્વ કામો પુરુષો પર પડે છે. સ્ત્રીઓ એક પ્યાલું પાણી પણ લાવી આપતી નથી. સ્ત્રીને બહુ પત્નીકત્વ અહિતકારક છે.
૧ પરાત્રિમંથન-દિકર; આધુનિક સર્વ સુધારકે.
For Private and Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
પ
ઉલટુ‘ એક પત્નીકત્વ હિતકારક છે. પતિને લહેર લાગે ત્યારે સ્ત્રીને હાંકી શકે નહિ, એ દૃષ્ટિએ આજના વિવાહ હિતકારક છે, પરંતુ એકાદ સ્ત્રીને માથા ફરેલ પતિ સાથે કાલક્રમણ કરવું પડે, તે દૃષ્ટિએ અહિતકારક છે, છતાં છુટાછેડાની વ્યવસ્થા કરવી એ કંઇ આને સાચેા ઉપાય નથી. નૈતિક મૂલ્યેા ઉચ્ચ રાખી, શિક્ષણપદ્ધતિ વધુ માથા ફરેલપણાને ઠેકાણે લાવવાને પ્રયત્ન કરવા એ છે. સાટાં પતિ અને કન્યાવિક્રય એ બંને સ્થિતિમાં પતિના કુટુબના સંબધ આવતા હાવાથી સ્ત્રીને એ કિંચિત અહિતકારક છે ખરી, પણ એકદરે ફાયદાકારક જ છે, કારણ કે સ્ત્રીને ધરમાં લાવવા માટે જે પૈસા ખરચ થયા, તેટલું નુકસાન સહન કરવા મનુષ્ય તૈયાર નથી હેાતા, તેથી આ વિવાહપહિત ગરીબ લેકામાં અતિશય ઉત્તમ અને છે. આજના સમાજની આર્થિક ઘટનાના વિચાર કરીએ તે પ્રીતિવિવાહ સ્ત્રીને અતિશય હાનિકારક નિવડે છે, અને તેથી જ તે સમાજમાં પ્રચલિત થવા ઇષ્ટ નથી. વિવા થયા પછી દસ વર્ષે પ્રેમ અદૃશ્ય થઇ શકે, પરંતુ કૌટુબિક વ્યવહારની દૃષ્ટિએ અર્થાર્જનની લાયકાત વધશે નહિ. તેથી અમે ભવિષ્ય ભાખીએ છીએ કે વિશ્વવિદ્યાલયના શિક્ષણથી ભેજું ચસકી ગયેલા કેટલાક ઉલ્લુએ આ વિધાતક પદ્ધતિના પુરસ્કાર કરે તા પણ વિવાહના આ પ્રકાર સામાન્ય સમાજમાં કયારે પણ રૂઢ થશે નિહ. તે જેટલા સમાજોમાં રૂઢ થશે, તેટલા સમાજોનેા નાશ થશે. ઠીક, ખીજું આ સર્વ વિવાહપ્રકારમાં પેાતાની બહારની શકિત પાસે માથું નમાવવું જોઇએ એ જે નીતિના પાયે અમે કહ્યો, તેના એક એ અપવાદ છેડી દઇએ તા જરા પણ વિચાર કરવામાં આવ્યા નથી. આ કારણને લીધે આવા પ્રકારના વિવાહે સ્થિર સ્વરૂપના થવા ધણા જ મુશ્કેલ છે. અહીં પાશ્ચાત્ય સમાજશાસ્ત્રજ્ઞાને વિવાહસંસ્થાના કયાં સુધી ખાધ થયા છે તે વિચાર કર્યો. તેમના મતે આ પ્રકારના
૧ Evolution of Modern marriage-Muller Iyer; History of human marriage-Westermarck.
For Private and Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંતાનું સમાજના
વિવાહ કાલદષ્ટિએ એક પછી એક ઉદ્દભૂત થતા હોય છે, પરંતુ આ કેવળ મૂર્ખાઈ છે. વ્યક્તિની વિવિધતાને લીધે સર્વ પ્રકારના વિવાહ સર્વ સ્થળે મળી આવે છે અને તેમાંથી કેટલાકને સામાજિક દયેયને અનુસરીને અભિજાત માનવામાં આવેલા હોય છે.
હિંદુ સમાજશાસ્ત્ર ઉત્ક્રાંતિ વગેરે તત્વોથી પિતાને બાંધી લેતા નથી. ઉપર કહેલા સર્વ પ્રકારે જે કે વિચાર કરે છે પણ તેઓ કાલદષ્ટિએ એક પછી એક પર્યાય ઉત્પન્ન થાય છે એમ કદી માનતા નથી. માના હેતુઓ અને સમાજના ધ્યેયે બંનેને સમન્વયથી એકજ સ્થળે અને કાળે સમાજમાં જુદા જુદા થરમાં જુદા જુદા પ્રકારે ઉપયુકત છે એમ માને છે. મનું કહે છે
चतुर्णामपि वर्णानां प्रेत्य चेह हिताहितान् । अष्ठाविमान्समासेन स्त्रीविवाहान् निबोधत ॥
1 મનુસ્મૃતિ અ. ૩ . ૨૦ “ચારે વર્ગોનું આ લેકમાં અને પરલેકમાં હિત તથા અહિત કરનારા આઠ જાતના સ્ત્રીના વિવાહ હું તમને કહું છું, તે તમે સાંભળો !”
અહીં વિવાહ ઇહલોમાં અને પરલોકમાં કેમ હિતકારક થાય છે એ ઉપન્યાસ કર્યો છે. પરંતુ હાલ પરલોકનું અસ્તિત્વ જ નષ્ટ થવાથી હિતકારક કે અહિતકારક એ ફકત હિક દૃષ્ટિએ જોવાનું છે. આગળ મનુ વિવાહના પ્રકારે આપી કયા કયા સમૂહને કયા પ્રકાર હિતકારક થશે એ કહે છે.
૧. બ્રાહમ વિદ્વાનને બોલાવી, પિતા જેમાં કન્યાનું દાન કરે છે, તેને બ્રાહ્મ વિવાહ કહે છે.
For Private and Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvv
~~ ~ ~~~~~ ૨. દૈવ – માં જે ઋત્વિજ ધર્મકાર્ય કરતા હોય તેને અલંકૃત કરેલી કન્યા આપવી એ દેવ વિવાહ છે.
૩. આ ધાર્મિક પરંપરાને અનુસરીને વર પાસેથી ગાય લઈ કન્યાદાન કરવું એ આર્ષ વિવાહ છે.
૪. પ્રાજાપત્ય—માત્ર આશીર્વાદ લઈ કન્યાદાન કરવું એ પ્રાજાપત્ય વિધિ છે.
પ. આસુર–આસુર વિધિમાં અર્થપ્રધાન છે જ.
૬. ગાંધર્વ વિધિ –વરકન્યાની ઈચ્છાથી અગર પ્રેમથી સંબંધ છે એને ગાંધર્વ વિવાહ કહે છે.
૭. રાક્ષસ વિધિ–મારફાડ કરી રોતી કન્યાનું જોરજુલમથી હરણ કરવું એ રાક્ષસ વિધિ છે.
૮. પશાચ વિધિઃ–ઉંઘી ગયેલી અગર મત્ત બનેલી સ્ત્રી સાથે એકાન્તમાં સંભોગ કરે એ પાપિષ્ટ પ્રકારને પૈશાચ વિધિ
આવી રીતે વિવાહના આઠ પ્રકાર કહ્યા છે. પરંતુ આ બધા પ્રકાર કંઈ સમાજને લાગુ પડતા નથી. સમાજની અગર સમૂહની સાંસ્કૃતિક ઉન્નતિનો વિચાર કરી, તે સમૂહોની લાયકાત અને શક્યતાને અનુસરી વિવાહ પ્રકાર કહેવાનું છે. અમુક જ પ્રકાર સારે અને તે સર્વ સમાજમાં રૂઢ થવો જોઈએ, એ પાશ્ચાત્યેની ઘેલી દષ્ટિ છે. હિંદુ સમાજમાં તેને સ્થાન નથી. મનુએ આપેલ પ્રકામાં પાશ્ચાત્યાએ આપેલા બધા પ્રકારનો સમાવેશ થાય છે. ફરક એટલે જ કે પાશ્ચાત્ય પંડિત કાલ દૃષ્ટિએ એ પ્રકારે એક પછી એક થયા એમ માને છે, અને મનુ તે બધા પ્રકારો સમકાલીન હોઈ શકે એમ કહે છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં કાલ ભેદ છે, પૌવત્ય પદ્ધતિ અધિકાર
91
For Private and Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિઓનું સમાપનાશાહ
N
ભેદ છે. શમ પ્રધાન બ્રાહ્મણ અને યુદ્ધપ્રિય ક્ષત્રિય એ બંનેને એક વિવાહ પ્રકાર કેમ કહી શકાશે ? તેથી બ્રાહ્મણને પહેલા ચાર પ્રકાર કહ્યા છે. તેમાં વરે વધૂ મેળવવા માટે કંઈ પણ પ્રયત્ન કરવાને નથી. ક્ષત્રિય એ અનેક દેશોમાં ચઢાઈ કરતે ફરતે હોવાથી તેને રાક્ષસ વિવાહ કહ્યો છે. તે વિધિમાં કરેલું કન્યાનું હરણ ક્ષત્રિને ઈષ્ટ છે, બ્રાહ્મણોને નહિ. તેની સાથે આસુર અને પૈશાચ વિધિ કોઈએ કરવા નહિ એ નિયમ જ કર્યો છે. પાશ્ચાત્ય લેખકેએ એકાદ પ્રકાર બને છે. તેથી તે છે એમ જાણી તેને અનુમતિ આપી હત પરંતુ પૌવંત્ય લેખક હમેશાં કેમ છે તેની સાથે કેવું હોવું જોઈએ એને પણ વિચાર કરે છે. વૈશ્ય કે શુદ્ધો અર્થ પ્રધાન આસુર વિવાહ કરે તેમાં કંઈ હરકત નથી એવી શિફારસ પણ કરી છે. તેમાં સંસ્કાર પ્રધાન સમૂહ અને અર્થ પ્રધાન સમૂહ એવી સ્પષ્ટ વિભાગણી કરી દેખાય છે. આ બધું ક્ય ઉપરાંત વિવાહ સંસ્થાને ધાર્મિક્તાનું સ્વરૂપ આપી એક પ્રકારનું અલોકિક મૂલ્ય નિર્માણ કરવામાં આવ્યું. લૈંગિક વિષય તરફ જોવાની આ દૃષ્ટિ કેટલી યેગ્ય અને બરાબર છે એ હેવેલેક એલીસના નીચેના શબ્દો સાથે તુલના કરતાં સહેજે ધ્યાનમાં આવશે. એલીસ કહે છે કે, “કામવિકાર એ ક્યારે પણ નષ્ટ ન થનારી વાલા છે. તે જવાલા, હેરેલ પર્વત પર મેસે જે વાલા જોઈ તે સ્વરૂપની છે. પરંતુ તે
જ્યારે તે વાલા પાસે જવા લાગ્યો, ત્યારે ત્યાં તેને એવા શબ્દો સંભળાયા છે કે સ્થળ પવિત્ર છે. અહીં જેડા કાઢયા વિના ૨, તે નહિ.”
“Sex is an everlasting fire that nothing will exting, uish. It is like that flame which Moses saw on the Mount Horeb, burning the bush which yet was not consumed, we may remember that when ho approached it he heard a voice that said; 'Pat off thy shoes from thy feet, for the place where thou standest is holy ground.
Introduction Sex in civilization-Havelock Ellis,
For Private and Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહ
અ
કામવિકારની બાબતમાં જેડા કાઢી પવિત્ર્ય ઉત્પન્ન કર્યા સિવાય તેનું રહસ્ય આપણને સમજાશે નહિ તેથી વિવાહ પદ્ધતિ વિશે બોલતી વખતે ધાર્મિક ભાવનાનું પવિત્ર્ય લાવવું જોઈએ એ પૌત્ય મત બરાબર નથી એમ કેણુ કહેશે?
મુખ્યત્વે કરીને વિવાહનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે તે વિવાહનું
ધ્યેય નિશ્ચિત થવું જોઈએ. અમે પાછળ
કહી ગયા છીએ કે આજની પેઢી, આવતી વિવાહના હેતુ કાલની પેઢી અને વ્યક્તિને કામવિકાર એ (ચાલુ) ત્રણેને યથાપ્રમાણુ વિચાર જે પદ્ધતિમાં
થયે હશે તે જ પદ્ધતિ શ્રેષ્ઠ છે. બાકીની પદ્ધતિઓ ગમે તેટલી રૂપાળી દેખાય તે પણ તે ત્યાજ્ય છે. તેમને છેલ્લે ઘટક જે વ્યક્તિને કામવિકાર તે નૈતિક મૂલ્ય વડે ( Subjective Habits or conditoved reflexes )? નિયંત્રિત કરે શક્ય છે. પરંતુ પહેલા બે ઘટકનું તેમ નથી. પ્રજા ઉત્પન્ન થવી જોઈએ કંઈ સામાજિક યુક્તિઓથી થઈ શકશે નહિ. પ્રજા ઉત્પન્ન થતી હશે ત્યાં તે સંતતિનિયમનાદિ યુક્તિઓથી અટકાવવી શક્ય છે, પરંતુ જ્યાં તે થતી ન હોય ત્યાં તે ઉત્પન્ન કરવા સંબંધી નિયમો ક્યાંય કહ્યા હોય એમ અમારા વાંચવામાં નથી. બીજે ઘટક જે સુપ્રજા થવી જોઈએ, એ તે પહેલાં કરતાં પણ વધુ વિકટ છે. તેથી અહીં બનતાં સુધી સૃષ્ટના નિયમોનું જ્ઞાન કરી લઈ પગલું ભરવું જોઈએ. સુપ્રજા થયા પછી તે પ્રજા સમાજકાર્યમાં ભાગ લેવા માટે લાયક થાય ત્યાં સુધી તેમનું સંગાપન થવું જોઈએ. તેમ થવા માટે વિવાહ સંસ્થા કંઈ નહિ તે વીસ વર્ષો સુધી તો સ્થિર રહેવી જોઈએ, એટલે વિવાહ એ કાલાવલંબી કાર્ય
1 Lecturos on conditioned reflexes-Pavlov.
For Private and Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(function of time) છે. વિવાહ સંબંધી લાયકાત વિવાહકેટલે કાળ ટકી રહ્યો એ ઉપરથી ઠરાવવાની છે. આવી શરત ન પળાતી હોય ત્યાં બાળકના પિષણ સંવર્ધનની વ્યવસ્થા સમાજે પિતાના હાથમાં લેવી જોઈએ, તેથી જ અમે પાછળ કહ્યા પ્રમાણે વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ હોવા જોઈએ.
પરંતુ ભાવી પેઢીની સંભાળ એ શબ્દ ઉચ્ચારવાની સાથે જ અનંત પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ફકત એક જ પેઢીને આગલી પેઢી સાથે સંખ્યાની દૃષ્ટિએ સંબંધ જઈશું તે પણ જણાઈ આવશે કે એક પેઢીને થે જ ભાગ આગલી પેઢીની જોકસંખ્યા ભરી કાઢવાનું કાર્ય કરતા હોય છે. ડો. પીયરસનનું ગણિત લઈએ તો જણાશે કે આજની પેઢીના પચીસ દામ્પત્યે આગલી પેઢીને સાઠ ટકા કરતાં વધુ લોકસંખ્યાની ભરપાઈ કરે છે. આ પચીસ દામ્પત્ય કેવાં હોવાં જોઈએ? પ્રથમ તેમની પ્રજોત્પાદક શક્તિ ઉત્તમ પ્રકારની હેવી જોઈએ અને ગુણ દૃષ્ટિએ આ કુટુંબે પણ ઉત્તમ ચુંટાવા જોઈએ. તેજ કુટુંબની ઉત્પાદક શકિત કમી થાય તો સંખ્યાની દૃષ્ટિએ સમાજની હાની થશે. કોઈ પણ બાહ્ય કારણ ન જણાતાં છતાં જે સમાજે નષ્ટ થયા તેમના નાશનું બીજ આજ મુદ્દામાં મળી આવે તેમ છે. કેટલાય રૂપાળા દેખાનારા સમાજે સૃષ્ટિમાંથી વિલુપ્ત થયા અને હજુ પણ થશે. લેકસંખ્યા સુવ્યવસ્થિત રાખવી હોય તે સમાજની પ્રજોત્પાદક (Reproductive value). ઉતમ સ્વરૂપમાં હોવી જોઈએ. ગુણ હીના પ્રજોત્પાદન પર પ્રત્યક્ષ નિયન્ત્રણ વડે એવા રીત રિવાજે ઉત્પન્ન થવા જોઈએ. આ બંને બાબતનું જે સમાજમાં પાલન થશે તે સમાજ પર ગમે તેટલી આપત્તિઓ આવશે તે પણ તેનો નાશ થશે નહિ. કેઈ પણ પ્રજાની ઉત્પાદન શકિત ગણિતાત્મક પદ્ધતિથી માપી શકાય તેમ છેઆ ફકત સંખ્યાનો જ પ્રશ્ન થયો. આજ લાડકી યુરોપીયન સંસ્કૃતિમાં સંખ્યાની સ્થિતિ શી થઈ છે તેને વિચાર જિજ્ઞાસુ વાચકોએ અવશ્ય કરી જેવો.
થયા તેના કોઈ પણ જાતની થાય તે હમ સુરાવાની જે
For Private and Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
આ પછી સુપ્રજાનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે કે સારી અહીં સારી એ શબ્દ હાલના પ્રચલિત અર્થમાં વાપર્યો નથી. પણ સૃષ્ટિના સપાટામાં ટકી રહેનારી એ અર્થમાં વાપર્યો છે.) પ્રજાની વૃદ્ધિ અને હલકી પ્રજાની ઘટ થતી જવી જોઈએ. સૃષ્ટિની ભાષામાં બોલીએ તે “કરકસરવાળી, બુદ્ધિમાન અને નિરોગી સ્ત્રી ચુંટી તેની સાથે વિવાહ કરનારે ભરવાડ સારે, અને ગમે તે સ્ત્રી લઈ તેની સાથે વિવાહ કરનારે સમ્રાટ પણ ખરાબ. સ્નાયુ અને મગજ એ જીવિત જ
1 9 * છે, પૈસા અને સામાજિક શ્રેષ્ઠત્વ એ તેના કરતા હલકાં છે. વિવાહ કરતી વખતે તે વિવાહનો હેતુ ધ્યાનમાં રાખવો જાઈએ પ્રત્યેક પેઢી પર આગલી પેઢી લાયક ઉત્પન્ન કરવાની જવાબદારી છે ” પ્રસૂતિના પ્રસંગમાં માતાની પ્રકૃતિ પર શું પરિણામ થાય છે એને પણ વિચાર થવો જોઈએ. નિરંગી પ્રકૃતિની સ્ત્રી પર પ્રસૂતિના પ્રસંગેનું
અહિતકારક પરિણામ થાય છે એ વાત જ તદ્દન ખોટી છે. પરંતુ હાલ આ બાબત ખૂબ વધારીને કહેવામાં આવે છે. કુટુંબમાં થોડાં છોકરાં હોય તો તેમની મનોવૃત્તિ કેવી બને છે અને ઘણાં હોય તે કેવી બને છે એને પણ વિચાર કરવો જોઈએ. સંતતિમાંથી પહેલાં બે ત્રણ છોકરાઓમાં ગાંડપણ (insanity) મનોવૈકલ્પ (feeble mindedness) વધારે પ્રમાણમાં હોય છે. એ દષ્ટિએ નાના કુટુંબને અને મેટા કુટુંબને વિચાર થવો જોઈએ. દેષનું પ્રમાણે પ્રથમ સંતાનમાં વધુ હોય છે, એ આંકડા (Statistics) પરથી સિદ્ધ થઈ શકે તેમ છે. પ્રત્યેક માણસ દીઠ સાધારણ સંપત્તિ કેટલી હોવી જોઈએ ? પ્રથમ સંપત્તિ પણ કેને કહેવી ? આજ ચારે તરફ જીવનની એાછા મહત્વની બાબતો પર પાણીની પેઠે પૈસા
Darwinisim and Race Progress-J. B. Haycraft.
Scopo and Importance to the state of the science of National Eugenios-Karl Pearson.
3 Whither Mankind - Beard,
For Private and Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
હિંદુઓનું સમાજરચનાશાસ
ખર્ચાય છે, તે યોગ્ય છે કે શું? જીવનયાત્રા (Standard of living) એટલે શું ? જે ગૃહસ્થ નાટક, સીનેમા ટોકીઝ વગેરે જેતા નથી તે ગૃહસ્થનું મનરંજન થતું નથી એમ કહેવાને અમને શો અધિકાર છે? જીવનયાત્રા સર્વ દેશમાં અને સર્વ વર્ગોમાં સરખા સ્વરૂપની હેવી જોઈએ એમ અમને લાગતું નથી. તેવી જ રીતે અર્થશાસ્ત્રની જરા પણ ગંધ છે તેવી કઈ પણ વ્યક્તિને એમ લાગશે નહિ. વિવક્ષિત કાળમાં, સ્થળમાં અને વર્ગમાં જીવનયાત્રા જુદી જુદી જ થશે. માર્કેટમાં મજુરી કરી રૂપીઓ મેળવનારા હમાલને બે ત્રણ આનામાં સીનેમાં બતાવવો એટલે કલાની વૃદ્ધિ થતી નથી પણ પાજી૫ણુની પરાકાષ્ટા છે. અમેરિકા કે યુરોપમાં જે બને છે તે વગર વિચારે જેમને તેમ હિંદુસ્થાનમાં બનાવવું એ કંઈ સમાજ સુધારણ નથી.
હવેને મુદ્દો ઘણો જ મહત્વનું છે. હાલ બાલમૃત્યુના પ્રમાણુ પરથી અને સર્વ સાધારણ આયુમર્યાદા પરથી સમાજની જીવનશક્તિ માપવાની સાધારણ પદ્ધતિ રૂઢ થઈ છે પરંતુ તે પદ્ધતિ નિર્દોષ છે કે કેમ તેને વિચાર આવશ્યક છે. એટલે કે સમાજની વૃદ્ધિની દષ્ટિએ બાલમૃત્યુનું પ્રમાણ વધુ હેવું જોઈએ કે ઓછું હોવું જોઈએ એને પદ્ધતિસર વિચાર થવો જોઈએ. તેની સાથે પચાસ વર્ષની ઉમર પછીની કેટલીક જોકસંખ્યા સિલક રહેવી જોઈએ એને પણ વિચાર થવો જોઈએ. એકાદ સમાજમાં પચાસ ઉપરના લેકેનું વધુ પ્રમાણુ હોય તે સમાજ સુદઢ છે એવાં કેટલાંક વિધાને કરવામાં આવે છે, તે અત્યંત બાલિશ છે. સુંડલબર્ગના નિયમાનુરૂપ જોઇએ તે કોઈ પણ લેકસંખ્યામાં પચાસ ટકા વ્યક્તિઓ પંદરથી પચાસ વર્ષની વયની હોવી જોઈએ અને બાકી રહેલામાંથી બાલકેનું વૃદ્ધો સાથે જે પ્રમાણુ પડશે તે પર સમાજ પ્રાગતિક છે કે પરાગતિક છે એને આધાર રહેશે. જે લેકસંખ્યા મરે નહિ એમ લાગતું હોય તે
Census Report for India-1931 Vol I
For Private and Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
બાલકોની સંખ્યા વૃદ્ધોની સંખ્યા કરતાં ઓછામાં ઓછી બમણી હેવી જોઈએ. તે કરતાં ઓછું પ્રમાણ હોય તે સમાજ ઘટતે જશે. જે તેની સંભાળ લેવામાં નહિ આવે તો તે સમાજ પૃથ્વીતલપરથી નષ્ટ થશે. એકાદ સમાજમાં જે પચાસ વર્ષ ઉપરના માણસે વધારે રહેવા લાગે તો તેનાથી બમણી બાલકની સંખ્યા ઉત્પન્ન થવી જોઈએ. હવે આપણે જુદા જુદા દેશમાં પચાસ ઉપરના લકે કેટલા સિલક છે તેના આંકડા લઈ લેકસંખ્યા કાયમ રાખવી શક્ય છે કે નહિ એને વિચાર કરીએ. એક લાખ પુરૂષો જમ્યા તેમાંથી પચાસના ઉપર કેટલા લેકે રહે છે તે નીચે પ્રમાણે છે – (૧) આસ્ટ્રેલિયા ૬૮૨૨૧ (૫) જપાન પર૬૨૯ (૨) ઇંગ્લડ પ૯૯૦૩ (૬) યુનાઈટેડ સ્ટેટસ ૫૮૯૬૩ (૩) કાન્સ પ૩૮૧૮ (૭) હિંદુસ્તાન ૧૮૬૫૮ (૪) જર્મની ૫૫૩૪૦
હવે આ સમાજ સુદઢ રહેવા માટે પંદરથી પચાસ સુધીના પુરુષને આ સંખ્યાની બમણી સંતતિ થવી જોઈએ. એટલે કે ઓસ્ટ્રેલિયામાં ૧૭૪૮૦ પુરૂષોને પંદર વર્ષની અંદર ૧,૩૬૪૪૨ છોકરાં થવાં જોઈએ. સર્વ સાધારણ પ્રત્યેકને આઠ છોકરા હોવા જોઈએ પરંતુ વીસ વર્ષના પુરુષને આઠ છોકરાં થવાં શક્ય નથી. આજે ગણિત ઇતર દેશને લગાડી જેવું એટલે હિંદુસમાજને પિતાની લોકસંખ્યા કાયમ રાખવી કેટલી સહેલ છે એ ધ્યાનમાં આવશે.
બાલ મૃત્યુના પ્રમાણને પ્રશ્ન આવા જ પ્રકારનો છે. બાલ મૃત્યુનું પ્રમાણ એ આપત્તિ રૂપ કેવી રીતે છે તે જ સમજાતું નથી. તેથી તે નાલાયક પિંડે સમાજની વધુ હાની ન કરતાં આ લેકમાંથી પ્રયાણ કરી જાય છે. ડ. સ્નેએ બતાવ્યું છે કે, “બાલમૃત્યુનું પ્રમાણ
Darwinisin, modical Progress and Eugenios-Karl Pearson,
For Private and Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
હાઓનું સમાજરચનાશા
જેટલું વધારે તેટલું ઉપરના વયની મૃત્યુ સંખ્યાનું પ્રમાણ ઓછું પડે છે. એટલે અહીં પણ નૈસર્ગિક ચુંટણુનું તત્વ લાગુ થાય છે.
તેની સાથે તે સમાજના જુદા જુદા થરે પોતપોતાના પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે કે નહિ તેને પણ વિચાર કે જેએ. આ બધું થયા પછી પરલોકને પણ વિચાર થવો જોઈએ. આજ ભૌતિકશાસ્ત્રના વિકાસ અને સાનિધ્યને લીધે પરલોક ઘણાને અણમાનીતે થયો છે. તેઓ કહે છે કે પરલોકનું અસ્તિત્વ આ લોક પરથી સિદ્ધ કરી આપો. શંકા ઘણી જ ઉત્તમ છે. અમે તેમને સામું પૂછીએ છીએ કે વગર તારે સંદેશ વાહન થઈ શકે છે તે તેના ઉપકરણે લીધા સિવાય સિદ્ધ કરી બતાવે. પરલોક છે કે નહિ તે ભૌતિકશાસ્ત્રોથી કેમ નક્કી થઈ શકે ? આજ તે સર ઓલિવરલે જ કહે છે તેવી સ્થિતિ થઈ છે, “આધુનિક મનુષ્યને તેના પાપો માટે તેનું મન જરા પણ ડંખતું નથી.” આજે જે પ્રક્રિયાઓને પહેલાં પાપ કહેતાં, તે પ્રક્રિયા માટે શાસ્ત્રોને આધાર આપો એટલે પત્યું. વ્યભિચાર પાપ છેના? પરંતુ એ માનવીની અભિરૂચિને પિષક છે. ભૃણ હત્યાને પાપ માને છે ને? પરંતુ આગલી પેઢીનું સંગેપન સારું કરવા માટે તે સંતતિ ઓછી જોઈએને ! કુમારીગમન એ પાપ છે ખરું ! ઠીક, તેમને સંતતિનિયમન શિખવીશું. તમે જે જે પ્રક્રિયાને પાપ કહે છે તે તે પ્રક્રિયાનું સમર્થન કરવા માટે અમારી પાસે શાસ્ત્ર છે વ્યાખ્યા કરવાને હક મળ્યા પછી કે પાતક સિલક રહેવાની ધાસ્તી જ નથી. છે. સર વિલિયમ જેમ્સ પણ સર એલિવરëાજ જે જ મત આપ્યો છે. અમે અહીં એટલું જ કહીએ છીએ કે આધુનિક ભૌતિકશાસ્ત્રોની પૂર્ણ માહિતી હોવા છતાં અમે પરલોક માનનારા છીએ.
Heredity and selection in Sociology-Chatterton Hill; Eugenios-Carr Saunders; The need of Eugenio ReformMajor Leo Darwiu.
Scientific Outlook-Russel.
મારીગમનાગમન સાફ કન્યાને પાપ મા
For Private and Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ લગ્ન સંસ્થા
૪૨૫
જેવા
તે રિયાઇ સર્વસ
'गुरुरात्मवतां शास्ता राजा शास्ता दुरात्मनाम् । इह प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः॥'
એ બાબત અમને સત્ય લાગે છે. અમે પહેલેકનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ છીએ. પરંતુ તે આવશ્યક ઉપકરણો દ્વારા પ્રયોગ કરી જોવા કેટલા લોકે તૈયાર છે? આપણને એકાદ સ્થિતિનું જ્ઞાન નથી થતું, એટલે તે સ્થિતિ અસ્તિત્વમાં જ નથી એમ કહેવું એ નરી ઉદ્ધતાઈ છે. એવા જે કઈ સર્વજ્ઞ છે, તેમના માટે આ ગ્રંથની પ્રવૃત્તિ જ નથી.
'ये नाम केचिदिह नः प्रथयन्त्यवशां । जानन्ति ते किमपि तान्प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा ।
નિવવધુણાવ જુથ્વી છે ” છે આ યત્ન નહિ કદી મમ નિન્દકાથે, તેઓ બધા કંઈ કંઈ મનમાંહિ જાણે, છે કે સમાન મમ કે પછી કોઈ થાશે,
પૃથ્વી વિશાળ વળી કાળ અનન્ત ભાસે.” પરંતુ પારલૌકિક કલ્પનાનું ઐહિક પરિણામ જે સારું આવતું હોય તે તે કલ્પના માનવી ઈષ્ટ છે. ધારે કે એકાદ સમાજમાં કલ્પના રૂઢ થઈ કે “આપણને પિતાએ જન્મ આપ્યો તેથી તે પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પોતે પણ પુત્ર પાછળ રાખી જેવો જોઈએ, નહિ તે પોતે અને પિતરે નરકમાં જશે, તો તે સમાજમાં પ્રજાનાશક દુર્ણ પ્રવેશ કરશે નહિ. પરલેક સત્ય હેાય કે ન હોય ( આ વાકય અમે સર્વજ્ઞ એવા આધુનિક સુશિક્ષિતોની સાથે દલીલની ખાતર,
૧ મારતીમાધવ-ભવંતિ. ૨ શ્રી ત્રિવેદી મણીલાલ નભુભાઇના માલતી માધવના અનુવામાંથી,
For Private and Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
હિંદુઓનું સમાજરચનાશા
લખીએ છીએ, પરંતુ તેમાંથી ઉત્પન્ન થનારા નૈતિક મૂલ્યો મા અભેદ્ય અને અખંડ રહી શકે છે.
આ સર્વ પ્રશ્નોની વ્યવસ્થા કરવા માટે વ્યક્તિની પ્રજોત્પાદનની લાયકાત (Reproductive value) ક્યા વયમાં શ્રેષ્ઠ હોય છે તેને પણ વિચાર કરે જઇએ. વળી સંતતિ સ્ત્રીને થવાની હોવાથી સ્ત્રીના વયને આ દૃષ્ટિથી વિચાર થે ઈષ્ટ છે. ભાવી પેઢી ભરી કાઢવાની લાયકાત જેમની ઓછી હશે એવી વ્યક્તિની સમાજમાં વૃદ્ધિ થાય તો કિચિત્કાલ લોક સંખ્યા કુલાયા જેવી દેખાય છે. પરંતુ તે લેસંખ્યા ધીમે ધીમે અધોગતિના માર્ગે જશે. વાસનાનુસાર ઉત્ક્રાંતિ ( Creative Evolution)નાં ગપ્પાં મારવામાં આવે તો પણ પચાસ વરસ પછી ગમે તેટલી વાસના હોવા છતાં સ્ત્રીને ગર્ભવતી થયાનું સાંભળ્યું નથી. વળી સંતતિ ક્યા વયમાં થાય તે શ્રેષ્ઠ થવાનો સંભવ છે, એને પણ વિચાર છે જોઈએ. એકંદર આયુર્માનની દૃષ્ટિએ કયી વયમાં સંતતિ થાય તે પિતા તેના ઉમેદના કાળમાં તેનું શિક્ષણ કરી શકશે? વિવાહ, કામસંતર્પણ અને પ્રજોત્પાદન આ બને હેતુથી થતો હોવાથી, કામપૂર્તિની અસ્થિર સ્થિતિ બતાવનારા ઉપદંશાદિ વિકાર કયી વયમાં સર્વસાધારણ પુરૂષને થયેલા દેખાય છે, તેની પણ તપાસ કરવી જોઈએ.
આ સર્વે કરાવ્યા પછી કયી વયમાં સ્ત્રી-પુરુષ પ્રજોત્પાદન માટે સમર્થ હોય છે એ બાબત ઇદ્રિયવિજ્ઞાનશાસ્ત્રની માર્કત નિશ્ચિત કરી લેવી જોઈએ. સ્ત્રીનું વિવાહનું વય આ દષ્ટિએ નિશ્ચિત થયા પછી તે સ્ત્રીને કેટલી વયના પુરુષ સાથે વિવાહ થ જોઈએ એને પણ વિચાર થ ઘટે છે. હિંદુસ્તાન જેવા ઉષ્ણ કટિબંધના દેશમાં સ્ત્રીનું
Balance of Births and deaths-Kuzynski.
R Soxual Ethics -Robert Michael; Sexual Question Forel,
For Private and Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૨૯
ઋતુપ્રાપ્તિનું વય સાધારણ તેર જેટલું છે, અને પીસ્તાલીશના સુમારે તે પિંડનું ઉત્પાદન કાર્યં ખલાસ થાય છે. આ પિંડનું ઉત્પાદન કાર્ય સાધારણુ રીતે બત્રીસ વર્ષો ચાલે છે, ત્યારે પુરૂષમાં ઉત્પાદન શકિત આસરે પચાસ વર્ષ ચાલે છે. આ રીતે અંતે પિંડની વૃદ્ધિની ગતિ જુદી હાવાથી સમાન વયના સ્ત્રી-પુરૂષ સહવી એટલે સરખી જ વિકાસ ગતિના હાતા નથી. અમુક વયના પુરુષ તે જ વયની સ્ત્રી કરતાં જરા અપકવ હોય છે, કુમળા પુરુષ પ્રૌઢ સ્ત્રી સાથે લગ્ન કરે તા કિંચિત્ કાલ તેને પ્રૌઢ સુખનેા આસ્વાદ મળશે એમાં શંકા નહિ, પરંતુ તેના જ ઉત્તરાયુષને વિચાર કરે તે આવી ભૂલ તે સહસા કરશે નહિ. વળી સ્ત્રી-પુરૂષ સમાન વયના હાય, અગર પુરૂષ સ્ત્રી કરતાં કુમળા હાય તા આગળ થનારી પ્રજામાં સ્રીપ્રજા વધુ હોય છે. તેના પણ ભાવી લેાકસ'ખ્યાની દૃષ્ટિએ વિચાર થવા જોઇએ. અમારા આજનાં તરૂણ-તરૂણીઓને આ પ્રશ્નનું કંઇ જ મહત્વ લાગતું નથી.
સમાજના સર્વાં થરેામાં વિવાહનું વય એકજ હોવું એ ઈષ્ટ છે કે કેમ એના પણ પદ્ધતિસર અભ્યાસ થવા જોઇએ. મનુષ્યપ્રાણી સત્ર સરખું જ છે. માનવ માત્ર સમાન છે. એવા પ્રકારના વિધાન કરનારાઓને અમારા કહેવાતા અ` નહિ સમજાય. પરંતુ મનુષ્ય પ્રાણીના જુદા જુદા ચરામાં પ્રજોત્પાદનની લાયકાત કેટલી જુદી જુદી ડાય છે, એની જેમતે માહિતી છે તેઓને આ મુદ્દો અત્યંત મહત્વને લાગ્યા સિવાય રહેશે નહિ. પરંતુ મનુષ્ય સ ઠેકાણે સરખા જ છે એમ માન્યા પછી તેની ઉત્પાદન શક્તિ પણ સરખી માનવી રહી. પછી સરકારી અહેવાલમાં જુદાં જુદાં જનન પ્રમાણ
↑ Hopaeeker and Sadlers Law. ૨ મહાત્મા ગાંધીના લેખા.
* Cons Report for India-1931
For Private and Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
આપ્યાં છે તે પણ સરકારી અધિકારીઓની ભૂલ જ. પરંતુ હવે લગભગ સ સમાજશાસ્રોતે એક વસ્તુ કબુલ થતી જાય છે કે જેમ જેમ કેાઇ પણ સોંઘની સામાજિક લાયકાત આછી તેમ તેમ તે સઘન પ્રાત્પાદન શક્તિ શ્રેષ્ઠ હાય છે. જેમ જેમ પ્રજોત્પાદનની શક્તિ શ્રેષ્ઠ તેમ તેમ માલમૃત્યુનું પ્રમાણ વધારે. પરંતુ જનન સંખ્યા અને મૃત્યુ સખ્યા, એ અન્નના વિચાર કરવામાં આવે તે જેની ઉત્પાદક શક્તિ ( fertility ) વિરોષ તે પ્રજાની સંખ્યા દર પેઢીએ વધતી જશે.ર તેની સાથે કમી પ્રજોત્પાદક શક્તિવાળા વર્ગોમાં દૂરદર્શીપ, અભિમાન વગેરે વંશવૃદ્ધિને હાનીકારક સદ્ગુણાએ પ્રવેશ કર્યાં હોય છે.
સુધરેલા સમાજમાં કોઇ પણ વ્યકિતને થનારી સ ંતતિ તે વ્યકિતની પ્રજોત્પાદક શકિત ઉપરાંત બીજી અનેક માખતા પર આધાર રાખે છે. અસંસ્કૃત સમાજમાં આ બાહ્યકારણેાની પ્રજોત્પાદક શક્તિ પર વધારે અસર થતી નથી. પરંતુ સુધરેલા સમાજમાં તેમની અસર ઘણીજ વધારે થાય છે. મનુષ્યમાં નૈતિક ગુણ્ણા હેાવાથી બ્રહ્મચર્ય કેટલું પાળવું, વિવાહ ક્યારે કરવા વગેરે બાબતે તેના મનની ઘટના પર આધાર રાખે છે. મનુષ્ય આમ મનની ઘટના અને નૈતિક મૂલ્યા એ બંનેના સ’મિશ્ર પરિણામનુ ફળ હાય છે. મનની ઘટનામાં કામવિકાર હાય છે અને નૈતિક મૂલ્યેાથી તેનુ' ચેાગ્ય રીતે નિય'ત્રણ થાય છે. આમાં ડા. ફ્રાઈડની અને ડે. વૅાટસનની માનસશાસ્ત્રીય પદ્ધતિએના વિચાર થવા જોઇએ. જે સમાજમાં ખાલવિવાહ પ્રચલિત છે, તેવા સમાજમાં ઉછરેલી વ્યક્તિઓને બાલપણમાં જ કામવિકાર હાય
૧ Eugenies-Carr Saunders; Heredity & selection in Sociology~C. Hill.
Heredity and selection in Sociology-C. Hill.
For Private and Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અને તદિનર સમાજની વ્યક્તિઓમાં હેત નથી એવું શૈડું જ છે ? પરંતુ જ્યાં તે અભિજાત મનાતું નથી, ત્યાં વ્યક્તિ વિવાહ, કરવા તૈયાર થતી નથી. આ જ કલ્પનામાંથી સંતતિનિયમન કરવું કે નહિ એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. સંતતિનિયમન અને તેની પદ્ધતિઓએ તે યુરોપ અને અમેરિકામાં અત્યંત મહત્વના પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે. પરંતુ તે શા માટે ઉત્પન્ન થાય છે, તેનાં કારણો શોધી કાઢવાના કોઈએ પ્રયત્નો કરેલા દેખાતા નથી. સ્ત્રીઓને સાધારણ રીતે કેટલી સંતતિ થશે એની સર્વ સાધારણ કપના તેમની માતાને કેટલી સંતતિ થઈ એ ઉપરથી કરી શકાશે. કારણ કે પ્રજોત્પાદક શક્તિમાં પણ અનુવંશ ગુણને મહત્વ તે છે. ગણિત જ કરી જોતાં જણાશે કે પ્રજોત્પાદક શકિત ઓછી હેવી એનાં અનન્ત કારણે હોઈ શકે, પરંતુ મુખ્યત્વે કરીને તે કારણોમાંથી પચાસ ટકા જેટલાં કારણે અનુવંશ સાથે સંબંધ ધરાવે છે. આનું કારણ મુખ્યત્વે કરીને અનુવંશથી આવનાશ માનસિક ગુણેમાં મળી આવે છે. જેમ જેમ માનસિક ઉન્નતિ વધારે, તેમ તેમ મહત્વાકાંક્ષા વધારે જેમ મહત્વાકાંક્ષા વધારે તેમ વિવાહનું ય ઘેડું અને વિવાહનું વય ડું તેમ સંતતિ ઓછી; વળી સંતતિનું સંગે પન કરવાની વિચિત્ર ક૯પના મનમાં પ્રવેશ કર્યો કે પછી આવે સંતતિ નિમન-એવી આ સામાન્ય પરંપરા દેખાય છે. આમ હોવાથી સમાજમાં જુદા જુદા સમૂહમાં વિવાહનું વય તે તે સમૂહની વ્યકિતઓના મત પર સંપી શકાશે નહિ. તેમ થશે તે જુદા જુદા સમૂહની સંખ્યાદ્ધિનું પ્રમાણ આપણે નિયંત્રિત કરી શકીશું નહિ. કારણ કે ઉતરતા દરજજાની માનવપ્રજાને શ્રેષ્ઠ પ્રજાને માત્ર સંખ્યાના બલ પર દાબી દેતાં વખત લાગશે
į Genetical theory of Natural Selection--R. A. Fishur. Marriage and Morals-Rugsel.
For Private and Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુઓનું સમાજરચનાશાસ
નહિ. ઉત્તમ સમાજ નિર્માણ કરવા હોય તે શ્રેષ્ઠ પ્રજા વધુ ઉત્પન્ન થતી જવી જોઇએ. પરંતુ આજ કાઈ પણ દેશના વસતિપત્રકના અહેવાલ જોતાં વસ્તુસ્થિતિ આ તત્વથી તદ્દન ઉલટી દીશાએ ચાલી રહી છે એમ સહેજે ધ્યાનમાં આવી શકશે. પરંતુ તેને જ જો કાઈ સુધારણા કહે તે તેના મ્હા આડે કાણુ હાથ દે ?
ઉપરના વિવેચન પર એવી શંકા આવશે કે એ અશ્રુ' સાચુ' હાય તા પણ આ બધી ભાંજગડના વિવાહના વય સાથે સબંધ ? તેમના વચ્ચે અમને કઈ કાર્યકારણે ભાવ દેખાતા નથી. તે કાર્ય કારણ ભાવ શોધવા માટે એક સહેલું... ઉદાહરણ લઇએ. ધારો કે એક સમાજ હાલની પદ્ધતિથી સુશિક્ષિત અને સુધરેલો નથી. તે સમાજમાં સ્ત્રીવિવાહ ‘ પ્રાનું પ્રદ્યુતો ' એ ધર્માંશાસ્ત્રના નિયમને અનુસરીને યુકત કાળે થાય છે. તેમાં સાધારણ રીતે પદર વર્ષે સ્ત્રીને સ ંતતિ થઇ શકે છે; અને પંદરમે વસે પેઢી અંદલાઇ નવીન ભરતી થવા લાગે છે. બીજો સમાજ સુધરેલો છે. તેમાંની કન્યા કાલેજમાં જઇ વિશ્વવિદ્યાલયની પદવી મેળવે છે, અને પછી પતિ મળે તે વિવાહ કરે છે. ‘પતિ મળે તે’ એમ કહેવાનુ કારણ એટલું જ કે યુરોપ અમેરિકામાં પણ સુશિક્ષિત સ્ત્રીઓમાં વિવાહનું પ્રમાણી ઘણુ જ ઓછું પડે છે, એ પ્રસિદ્ધ છે. એટલે આ સ્ત્રીએને વિવાહ વિસમે વરસે થાય છે. તેથી તેને પ્રથમાપત્ય થવાને સભવ ત્રેવિસમે વરસે છે. એટલે
આ સમૂહમાં ગ્રેવિસમે વરસે પેઢી બદલશે. એજ રીતિરવાજો અને એ જ નૈતિક મૂલ્યો આ સમૂડા બેચાર પેઢીએ ચાલુ રાખે તેા શી સ્થિતિ અને છે. તેનું સાદુ" ગણિત કરીએ. બીજી પદ્ધતિમાં ચાર પેઢીએ થવા બાણું વરસે લાગશે, પરંતુ તેટલા જ ફાળમાં પહેલા સમાજમાં
t Education of women-Goodsell; Outspoken essaysDean Inge; The Trend of Raees-Holnes; Mankind at cross roads-Edward East.
For Private and Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિંદુ લગ્ન સંસ્થા
૭ પેઢીઓ થઇ જશે. તે પેઢીએની લેાકસ ંખ્યાનું કાષ્ટક નીચે પ્રમાણે
માંડી શકાશે.
૯
વર્ષાના કાલ
પહેલા પ્રકારના વંશ ખીજા પ્રકારના વશ
૧૫
૨૩
૩૦
૪૫
૬૦
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
}&
૯૨
લેાકસંખ્યા
૧૬
૩૨
૪
૧૨૮
For Private and Personal Use Only
જન્મ
એટલે જો આજ આ વશેની સંખ્યા સરખી વહેંચાઇ ગયેલી હશે તે સે। વરસમાં તે પ્રમાણ ૩૨:૧૨૮ એવું પડશે. એટલે આજની દૃષ્ટિએ આપણે જેને પછાત સમાજ કહીએ છીએ તે સેામાં એસી અને સુધરેલા સમાજ સેમાં વીસ જ રહેશે. વળી અહીં એક બાબત ગૃહીત લેવામાં આવી છે કે આ અને સમાજમાં સ્ત્રીએની ઉત્પાદક શક્તિ સરખી છે. પરંતુ તે ખરૂં નથી. વયની વૃદ્ધિ સાથે સ્ત્રીએની પ્રજોત્પાદક શકિત પણ એછી થતી જાય છે. પંદરથી વીસ વર્સ સુધીના કાલ સ્ત્રીની બાબતમાં વધુ ફુલપ્રશ્ન હેાય છે. એટલે મૂલતઃ મેડૅા વિવાહ કરનારી સ્ત્રીઓમાં વધુ ઉત્પાદક શકિત હતી નથી. જંગલી યુરે।પીયન સમાજમાં ઘણાંય સ્ત્રી પુરૂષો અવિવાહિત રહે છે. જે લગ્નો કરે છે. તે ઘણા જ મેડાં કરે છે. પરંતુ આ વધતા વયની સ્ત્રીપિંડ પર ઘણી જ ખરાબ અસર થાય છે. ધારા કે એકાદ સ્ત્રીએ ત્રીસમે વરસે વિવાહ કર્યાં, તેા ગણિતાત્મક પદ્ધતિથી
૧ Foundity, fertility an:l storility-Matl!ew Dnmean. ૨ Genetie theory of Evolution-R. A. Fisher.
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rr
હિંદુઓનું સમાજÜનાશાસ
ગણી જોતાં જણાઈ આવશે કે જો તે સ્ત્રીએ વીસમે વરસ વિવાહ કર્યાં હેાત તે તેને જે સતિ થઈ હાત તેના માત્ર આડત્રીસ ટકા જેટલી સંતિત હવે તેને થઇ શકશે. તેજ વિવાહુ જો તે સ્ત્રીએ પાંત્રીસમે વરસે કર્યાં હાત તા ફક્ત એગણીસ ટકાજ સતિ થાત; પુરૂષની પ્રજોત્પાદક શક્તિ ઘણા કાળ સુધી રહે છે. પરંતુ પુરૂષના વિવાહ કાલનુ પણ લેાકસખ્યા પર પરિણામ થયા વગર રહેતું નથી. કારણ્ પુરૂષના વિવાહનું વય વધતું જાય તે સ્ત્રીના વિવાહનું વય પણુ વધતું જશે. સાધારણ ૩૪ થી ૪૪ વયની ઉમરમાં પુરૂષ પ્રથમ વર હેાય તે પાતાથી સ વર્સ એછી એવી સ્ત્રી સાથે વિવાહ કરશે, અને તેવી સ્ત્રીઓનું વય લઇ ગણિત કરીએ તા આવા પુરૂષને જે સંતતિ થશે તે ત્રેવીસમા વરસે લગ્ન કરનારા પુરૂષની સંતતિના ર્ જેટલી સતિ થશે. આ વિચાર સંખ્યાની દૃષ્ટિએ થયા. હવે ગુણની દૃષ્ટિએ વિચાર કરીએ.
ઉપરની ચર્ચાના એવા નિષ્કર્ષ નિકળે છે કે સખ્યાનું પ્રમાણ બગાડવું ન હેાય તે જુદા જુદા સમૂહની ઉત્પાદક શકિત, સ્ત્રીઓની વયાનુરૂપ ઉત્પાદક શકિત વગેરે બાબતને વિચાર કરવા જરૂરતા છે, અને તેવા વિચાર કરતાં જણાય છે કે, જેમ જેમ વની લાયકાત વધારે તેમ તેમ સ્ત્રી વિવાહનું વય એ છુ' વુ' જોઇએ. સ વર્ગોમાં જો એછું વય રાખવામાં આવે તો નીચેના વર્ગની સંખ્યા પ્રમાણ બહાર વધવા ન દેવા માટે બીજી કેટલીક બાહ્ય સામાજિક યુકિતએ ચેાજવી પડશે, નહિ તેા સમાજમાં હીન અને ઉત્તમ એવા અંતે સમૂહેાની સંખ્યાના પ્રમાણમાં વૈશમ્ય ઉત્પન્ન થયા વિના રહેશે નહિ. ‘ યા ધરમકા મૂલ હૈ ' વગેરે બાબા સત્ય હશે પરંતુ સમાજશાસ્ત્રમાં તેમનું શું કાર્ય છે એ અમે આગળ બતાવ્યું છે. હિંદુસમાજશાસ્ત્રકારે એ-સ્મૃતિકારાએ આ બધી ભાંજગડાને વિચાર કર્યો છે. તેથી આ જ કદાચ સુધારણા કરવી હોય તે સ્મૃતિ ગ્રંથાની હાળી કરીને નહિ પણ તેમાંના તત્વાનુ` સમાજમાં પુનરૂજીવન કરીને થઇ શકશે.
'
>
For Private and Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ ધર્મ સસ્થા
નૈવર્ણિકમાં ઉપનયનકલ અને વિવાહ કાલ એ બનેમાં એક પ્રકારનો સમન્વય કરી આપ્યો છે. ઉપનયનકાલથી ઓછામાં ઓછા બાર વરસે વિવાહ કાલ આવે છે ! મને કહે છે કે,
वेदमधीत्य वेदौ वा वेदान् वाऽपि यथाक्रमम् । अविलुप्तब्रह्मचर्यो गृहस्थाश्रममाचरेत् ॥
બ્રહ્મચારીએ પિતાના બ્રહ્મચર્યવ્રતને અખંડ રીતે પાળીને અનુક્રમે ત્રણ વેદોનું, બે વેદનું અથવા તે એક વેદનું અધ્યયન કર્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો.'
ઉપનયનકાલની ધર્મશાસ્ત્રકાર નીચે પ્રમાણે વ્યવસ્થા કરે છે.
गर्भाष्टमेऽब्दे कुर्वीत ब्राह्मणस्योपनायनम् । गर्भादेकादशे राशो गर्भात्तु द्वादशे विशः ॥ ब्रह्मवर्चसकामस्य कार्य विप्रस्य पंचमे ।
राज्ञो बलार्थिनः षष्ठे वैशस्येहार्थिनोऽष्टमे ॥ કારશદ્રોહાઇr૪ સાવિત્રી નાતિવર્તિત !
आद्वाविंशात्क्षत्रबंधोराचतुर्विशतेविंशः ॥ अत उर्च त्रयोऽप्येते यथा कालमसंस्कृताः । सावित्री पतिता व्रात्या भवन्त्यार्यविगर्हिताः॥२
બ્રાહ્મણ જાતિના બટુકને ગર્ભમાં અવતરે ત્યારથી અથવા જન્મે ત્યારથી આઠમે વર્ષે, ક્ષત્રિય જાતિના બટુકને ગર્ભમાં અવતરે ત્યારથી અગ્યારમે વર્ષે, અને વૈશ્ય જાતિના બટુકને તેવી જ રીતે બારમે વર્ષે ઉપનયન સંસ્કાર કરે.”
૧ મનુસ્મૃતિ-અ. ૨ લે. ૨
૨ મનુ તિ-અ. ૨ લે. ૩૬ થી ૩૯ 28
For Private and Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરાનાશાસ
mammomnoman
બ્રાહ્મણે પિતાના પુત્રને વેદાદિક શાસ્ત્રો ભણુવીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા હોય તો પાંચમે વર્ષે, ક્ષત્રિયે પિતાના પુત્રને બળ પ્રાપ્ત કરાવવાની ઇચ્છા હોય તે છટ્ટ વિષે, અને વેચે પિતાના પુત્રને ધનવાન કરવાની ઇચ્છા હોય તો આઠમે વર્ષે ઉપનયન સંસ્કાર કરો .”
સોળ વરસ પછી બ્રાહ્મણને, બાવીસ વર્ષ પછી ક્ષત્રિયને અને ચોવીસ વર્ષ પછી વૈશ્યને ઉપનયન સંસ્કારનો સમય વીતી જાય છે”
“ઉપનયન સંસ્કારનો સમય વીતી ગયા પછી, સમય પ્રમાણે જેઓને સંસ્કાર કરવામાં આવ્યો ન હોય એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના પુરૂષે સાવિત્રીથી ભ્રષ્ટ થઈને વાત્ય નામના થાય છે અને આર્ય લેકમાં નિંદાને પાત્ર થાય છે.”
આ લેકમાં ગ્રથિત કરેલા તો પર માનસશાસ્ત્ર, શિક્ષણ શાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે દષ્ટિએ ભાષ્ય કરીશું તે ઘણેજ ગ્રંથ વિસ્તાર થશે પરંતુ તેને સંક્ષિપ્તમાં જ વિચાર કરીશું. ઉપનયન કાલથી બ્રાહ્મણના છોકરા પર ભર્યાભર્યા, સ્પર્શાસ્પર્શ વગેરે બાબતે વિશે નિયંત્રણ બેસવા લાગે છે. બ્રાહ્મણના છોકરાને ઉપનયન સંસ્કાર આઠમા વર્ષે કરે અને તેને બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ બનાવવો હોય તે તે સંસ્કાર પાચમા વર્ષે કરે. સર્વ સાધારણ ક્ષત્રિયનો ઉપનયન સંસ્કાર અગિયારમા વર્ષે કરવો. પરંતુ તેમાં તેજસ્વી થવાની ઇચ્છા કરનારા ક્ષત્રિયનો સંસ્કાર છ વર્ષે કરે. આ વચનો સાથે બર્ડ રસેલના શાસ્ત્રીય પદ્ધતિના સમાજમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓની ચુંટણું કેમ કરવી ઈષ્ટ છે તે પદ્ધતિ સાથે તુલના કરી જેવી. રસેલ કહે છે કે, “સત્તાધિશ વર્ગમાં જે વિદ્યાર્થીઓને અંતર્ભાવ થશે, તે વિદ્યાર્થીઓને અતિશય જુદા પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. તેમાંથી કેટલાકની ચુંટણી જન્મ પહેલાં, કેટલાકની જન્મ પછી પહેલાં
| Scientific Outlook---Bertrand Russel.
For Private and Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ સમ સપા
ત્રણ વરસમાં અને થાડાઓના ત્રણથી છ વર્ષ સુધીમાં એમ ત્રણ પ્રકારે કરવામાં આવશે. તેમના આહાર માત પિતાની અભિરૂચિ પર અવલખીને રહેશે નહિ ' રસેલનુ' મતથ્ય અને સ્મૃતિના રીત રિવાજો આટલા બધા કેમ મળતા આવે છે ? કારણ તે ખને શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરી પછી ખેાલે છે. વળી સર્વ સમાજનું શિક્ષણ એક રૂપ હાવું જોઇએ એ સ્મૃતિકારાને માન્ય નથી. તેજ પ્રમાણે શાસ્ર બુદ્ધિ રસેલને પણ માન્ય નથી. સ્મૃતિકારાએ લાકિક (Secular ) વૈદિક (Scientifi૰ ) અને આધ્યાત્મિક એમ શિક્ષણના ત્રણ વિભાગ કર્યાં છે. તેમાંથી લૌકિક શિક્ષણ સર્વાંને, વૈદિક શિક્ષણ ઘેાડાઓને અને આધ્યાત્મિક શિક્ષણ લઇ શકે તેને જ આપવું એવી હિંદુ સમાજની પરંપરા છે. રસેલ કહે છેર કે. શાસ્ત્રીય સમાજમાં બહુતેક સ શાસ્ત્રીયજ્ઞાન અહુ જન સમાજથી ગુપ્ત રાખવામાં આવશે. શેાધક એવે જે ભિક્ષુક વર્ગ ( priestly class ) તેના માટે જ એ જ્ઞાન રાખી દેવામાં આવશે. આ વર્ગોમાં અદ્ધિ અને સધનિષ્ટા એ અને ગુણાને મેટુ માન મળશે. ' કાઇ પણ શાસ્ત્રીય તત્ત્વો પર રચાએલા સમાજમાં જ્ઞાનની વ્યવસ્થા આવીજ ફરવાની હાય છે અને તેવી રીતે મનુએ કરી છે તેથી મનુ શાસ્ત્રજ્ઞ કરે છે કે પક્ષપાતી, તે જોવા માટે ખાસ પતિની જરૂર નથી.
.
ઠીક, સમાજશાસ્ત્રની દૃષ્ટિએ શિક્ષણનું આટલું ઉત્તમ વય અને આટલી ઉત્તમ પતિ આજ કાલ પ્રસિદ્ધ થતા અસંખ્ય શાસ્ત્રીય ગ્રથામાં કાઇ સ્થળે સૂચવેલા જોવામાં આવતાં નથી. આપણા મુખ્ય મુદ્દો એ છે કે ઉપનયન સંસ્કારનું
સ્રોવિવાહુનુ વય
१ मनुस्मृति.
૨ Scientific Outlook Bertrand Russel. P. 225
Yay
For Private and Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
હિંદુઓનું સમાજરચનાશાય
ય વિવાહના વય સાથે નિકટના સબધ ધરાવે છે. અધ્યયન કાલ એછામાં ઓછે ખાર વર્ષના ગણીએ તે બ્રાહ્મણ છેકરાના વિવાહ વિસમે વર્ષે, ક્ષત્રિય છોકરાને ત્રેવીસમે અને વૈશ્ય છેાકરાના ચાવિસમે વર્ષે થશે. આવી રીતે પુરૂષાના વિવાહને કાલ નિયંત્રિત કર્યાં પછી કન્યાતમાં કયા વિવાહકાલ વધુ શ્રેયસ્કર છે, એ વિચાર તરફ સ્મૃતિદ્વારા વળ્યા. પુરૂષોના વિવાહના કાલ આસરે કહ્યો. વધુમાં વધુ મર્યાદા કહી નથી. પરંતુ સ્ત્રીની બાબતમાં આસરે કાલ ન કહેતાં વધુમાં વધુ મર્યાદા કહી છે, અને પિંડેને પદ્ધતિસર વિચાર કરીને ઠરાવેલી આ પદ્ધતિ પણ કેટલાક આધુનિકાને પક્ષપાતી લાગે છે એ સ્મૃતિકારાનું વ નહિ તે શું?
વિવાહના પ્રશ્ન સ્મૃતિકારાએ નિસર્ગને સેાંપી દીધા છે. આðશાસ્ત્રકારોએ આ બાબતમાં પેાતાના વિષય પર કેટલું પ્રભુત્વ બતાવ્યું છે તે નીચેની ચર્ચા પરથી ધ્યાનમાં આવશે. તેમના મુખ્ય દંડક ‘ પ્રાનં પ્રાપતો: ।’ છે. એટલે કે શ્રી ઋતુતિ થાય તે પહેલાં કયારેક પણ તેના વિવાહ થવા જોઇએ. સ 'મતિવય ( Age of consent ) કમીટીએ પેાતાના અહેવાલમાં ઋતુપ્રાપ્તિ શાની નિર્દેશ્તક છે તે સંબંધી જે અશાસ્ત્રીય, ભ્રામક અને ઉદ્ધતાઇ ભરેલાં વિધાના કર્યાં છે તે સના વિચાર કરવા અહીં શકય નથી. અહીં એટલું જ કહેવાનું કે ઋતુપ્રાપ્તિ એ શ્રીના ઉત્પાદક પિંડ ( glands ) કાર્યક્ષમ થયેા છે એ દર્શાવનારૂ સ્પષ્ટ ચિહ્ન નિસર્ગ આપ્યુ છે. તેને સુશિક્ષિત અર્થ ગમે તે થાય, પણુ ઇન્દ્રિય વિજ્ઞાનશાસ્ત્રીય અ અમે કહો એજ છે. એ બાબતમાં વાદવિવાદ કરી નિષ્કારણુ મેટાં મેટાં નામે અને શબ્દો વાપરવાની જરૂર નથી. બ્લેયર ખેલ? કે લેચર ફેલ ગમે તે કહે, સૃષ્ટિ કઇ એમ કહેતી નથી. સૃષ્ટિના નિયમે સમાજને મળતા કરી લેવા જોઇએ
Report of the age of Consent Committee.
For Private and Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ, લગ્ન સંસ્થા એ નિયમ જાતા હોવાથી સ્મૃતિકાએ કેટલેક ઠેકાણે અપવાદ પણ કહ્યા છે. અમે અગાઉ કહી ગયા છીએ તે પ્રમાણે પુરૂષ પિંડની ઉત્પાદક શક્તિ સ્ત્રી પિંડની ઉત્પાદક શક્તિ કરતાં વધારે કાળ રહે છે, તેથી પુરૂષોને હંમેશા બ્રહ્મચર્યને ઉપદેશ કરવાને, સ્ત્રીઓને નહિ. એ માટે બીજાં પણ ઘણું કારણ છે તેનું વિવેચન યથાપ્રકાશ ચર્ચામાં આવશે. સ્ત્રીને
ઋતુપ્રાપ્તિ થયા પછી બની શકે તેટલી જલદી તેની ઋતુશાન્તિ થાય નહિ તે તેને શરીરમાં અને માનસપિંડમાં ન સુધારી શકાય એવી વિકૃતિઓ થાય છે. એમ ડૉ. નર્મન હેઅર કહે છે. હિંદુસ્તાન જેવડા વિશાળ દેશમાં સ્ત્રીપિંડનુ ઋતુપ્રાપ્તિનું નિશ્ચિત વય કહેવું શક્ય નથી અને ઋતુપ્રાપ્તિ સાથે ઋતુશાન્તિ તે થવી જોઈએ. એટલે વિવાહનું વય તે કાલ પહેલાં ક્યારેક પણ રાખવું જોઈએ. પરંતુ તે પહેલાં ક્યારેક વધુ વરને સહવાસ (આજ સહવાસેત્તર વિવાહમાં સહવાસ શબ્દ વપરાય છે તે અર્થે નહિ.) થવો જોઈએ; તેમણે યાનુસાર
अष्टवर्धा भवेत्कन्या नववर्षातु रोहिणी ।
दशवर्षा भवेद्गौरी अत उर्व रजस्वला ॥ એવી વ્યવસ્થા કરી છે. આ નિયમાનુસાર વ્યવસ્થા થાય તે અલૌકિક શુભ ફળ, અને ન થાય તે અલૌકિક અશુભ ફળ કહ્યું છે.
આ ઉપરથી દેખાઈ આવશે કે આર્ય પદ્ધતિમાં ઉપગ પૂર્વે સહવાસ છે. આપણે સુશિક્ષિત થવાથી હિંદુની મૂળ પદ્ધતિ છેડી દીધી અને ઘુસાડેલી પદ્ધતિ એ જ મૂળ પદ્ધતિ છે એમ કહી તેનાં ભાવનાપ્રધાન વર્ણને શરૂ થયાં આ જે ટીકાઓ થવા લાગી, તેમાં કાઈડ પ્રણીત માનસશાસ્ત્રીય પદ્ધતિને અગર પાવલાવ કે ડો. વૈટસન પ્રણીત માનસશાસ્ત્રીય પદ્ધતિની કયાંય પણ ગંધ હતી. પ્રાચીન ઋષિઓના નિયમો જોઈએ તે તે પોતાનું વર્તન આચાર પ્રધાન (Behaviourist) પદ્ધતિથી નિયંત્રિત કરતા અને જેમના
Future of Marriage-Norman Haire.
For Private and Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પર પરિણામ કરવાનું હાય છે તેમને મનઃપૃથક્કરણ શાસ્ત્રથી અભ્યાસ કરતા. તેમણે આપેલું વિવાહનું વય સર્વાં દૃષ્ટિએ કેવી રીતે બરાબર છે તે હવે બતાવવાનું છે. હિંદુ પદ્ધતિ અનુસાર ઉત્તમ કાળે વિવાહ કરવામાં આવે તે તેમાં ઉપભોગ પૂર્વે એછામાં ઓછાં પાંચ વર્ષ સુધી સહવાસ થાય છે અને પદ્ધતિમાં જો સહવાસ છે તે। પછી શ્રેષ્ઠ પદ્ધતિ કયી ? આજે સુધારકા કહે છે તેવી ઋતુપ્રાપ્તિ પછીના સહવાસની કે ઋતુપ્રાપ્તિ પૂર્વેના સહવાસની ? સુશિક્ષિત લેાકા કહે છે કે આઠથી બારની વયમાં કન્યાને વિવાહ—કલ્પનાનું જ્ઞાન તે શું હાય ? રા. આગરકરે? ઉત્કટ પ્રેમથી એકબીજા તરફ દાડી જનારા વધુ-વામાં અને બાલ્યકાળમાં વિવાહિત થએલાં નાનાં નાનાં હિંદુ છેકરાઓમાં એ અનેની ભાવનાઓમાં એક પ્રકારના વિરોધ બતાવ્યા છે. એવા વિરાધ બતાવેા સાહિત્યમાં ઠીક શાલશે, પરંતુ વિવાહ જેવા સર્વ જીવજાતિઓને વ્યાપી રહેલા વિષયમાં તે માત્ર બાલિશતા બતાવે છે, એ તે મહાન પંડિતના ધ્યાનમાં કયારે પણ આવ્યું નહિ, આવા પ્રકારનાં વર્ણના કરી અજ્ઞાનયુક્ત સ્થિતિ કરતાં જ્ઞાનયુક્ત સ્થિતિ સારી એમ તેમને બતાવવું હતું. હવે આ સિદ્ધાન્તમાં મૂળ જે ગૃહીત કૃત્યા લેવામાં આવ્યાં છે તેના વિચાર કરીએ,
•
મનુષ્યને જે જે પ્રક્રિયાએ સમાજમાં કરવાની છે તે સ પ્રક્રિયાઓનું જ્ઞાન તે વ્યક્તિને હાવું જોઇએ.' આ ગૃહીત લીધેલે સિદ્ધાન્ત આયુષ્યના ઈતર અગાને લગાડવા એ જ પડિત તૈયાર થશે એમ અમને લાગતું નથી. પરંતુ આ સર્વ સાધારણ મુદ્દા માટે અમે પ્રસ્તુત ગ્રંથ જરા બાજુએ મૂકી આઠથી બાર વષઁ સુધીના સહવાસના વિચાર કરીએ. માનસશાસ્ત્રનુ આલફ્રેડ એડલર કહે છે કે, ‘ સામાન્ય શિક્ષણુ સાથે તદન આલપણથી જ ( early childhood ) કામવિકારની ખાબતમાં ધ્યેયાત્મક શિક્ષણ અપાવું જોઇએ, તે શિક્ષણુ
કે મહારાષ્ટ્રના એક પ્રસિદ્ધ સમાજસુધારક,
For Private and Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
તુકાળ પર્વત મળવું જોઈએ, તે શિક્ષણનું પેય વિવાહ કરી કુટુંબ સ્થાપન કરવું. એ જ શુદ્ધ કામપૂર્તિ (Normal satisfaction)નું લક્ષણ હોવું જોઈએ. વૈવાહિક જીવનમાં સુખ મેળવવાની લાયકાત અગર નાલાયકાત અગર પ્રવૃત્તિ આયુષ્યનાં આ પ્રાથમિક કાળમાં પિતાના જોડીદાર વિષેની જે પ્રકારની કલ્પના કરી હશે તે કલ્પના પર અવલંબીને રહે છે.”
“ Along with the general preparation should be put a certain training of the instinct of the sex from early childhood to adult maturity, a training that lias in view the normal satisfaction of the instinct in marriage and a family. All the abilitios, disabilities, inclinations for love and marriage can be found in the prototypo formed in first years of life. By observing ilio traits in the prototype we are able to put our finger on the difficulties that appear in later life.”
Science of living-Alfred Adler page 231 આ જોડીદાર વિષેની કલપના ઉત્પન્ન થવાના કાળમાં જ પ્રત્યક્ષ જોડીદાર જ આપવામાં આવે છે તે જોડીદાર ૫૨ મનનું એકીકરણ થશે. પરિણામે મનની કલ્પનાઓમાં અને પ્રત્યક્ષ સ્થિતિમાં આણું વૈશય થવાને સંભવ છે. શ્રેય નિશ્ચિત થયા પછી તદાકાર વ્યક્તિ મળવી એ તેટલું સહેલું નથી.
બહાર જાણે આવ્યો, નિજ હદય કે નિવાસી, કહી, નળને જોતાં દમયંતી હર્ષ પામી.
આવી વ્યવસ્થા જે કઈ પણ સમાજશાસ્ત્રથી ઉત્પન્ન કરી શકાય તો તે સમાજ શું અધિક સુખી નહિ થાય ? આજે જે યુરોપીયન સંસ્કૃતિનાં આટલાં સ્તુતિ સ્તોત્રો ગવાય છે તે સંસ્કૃતિની સ્થિતિ આ
| Lectures on conditioned reflexes -Pavlov.
For Private and Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪.
હિંદુઓનું સમાજરચનાશાસ
~~~
~
~~~~~
વિષયમાં વધારે સારી નથી. બહુસેક સર્વ લોકેની કામપૂર્તિ અસમાધાનકારક છે. એ જ ભૂલ ભરેલી સમાજરચના આપણુ તરફ ઉત્પન્ન કરવામાં આવશે એમ કહેવા માટે ખાસ જ્યોતીષશાસ્ત્રના અભ્યાસની જરૂર નથી.
આ ઉપરથી વિવાહ સંસ્કાર એ સ્ત્રીને ઉપનયન સંસ્કાર છે એટલે વિદ્યા ગ્રહણ કરવાનો કાલ છે એ અમારો મત છે, અને તે સ્મૃતિ શાસ્ત્રાનુસાર જ છે.
वैवाहिको विधिः स्त्रीणांमौपनायनिकः स्मृतः । पतिसेवा गुरौ वासो गृहार्योऽग्नि परिक्रिया ॥२
સ્ત્રીને વિવાહવિધિ એ જ ઉપનયન વિધિને ઠેકાણે જાણ એટલે ઉપનયન પછી પુરુષે જે જે આચાર કરવાના તદૃશ આચાર સ્ત્રીએ કરવા જોઈએ. કારણ કે “તિ
નાના છોકરો ગુરૂની સુશ્રુષા કરશે તે પત્ની પતિની શુશ્રુષા કરશે. છોકરો વેદાધ્યયન કરશે તે છોકરી ગૃહકૃત્યમાં દક્ષ રહેશે. છોકરે યજ્ઞ પ્રક્રિયા શિખશે તો છોકરી ગૃહકૃત્યે શિખતી રહેશે. આ સ્થિતિમાં વિવાહ સંસ્થા સ્થિર થશે. અહીં વધૂવર બંનેમાં–ખાસ કરી સ્ત્રીની બાબતમાં–મનનું એકીકરણ પૂર્ણપણે થશે. સ્ત્રીનું બધું ધ્યાન પતિ થનાર પુરૂષ તરફ દોરાયું રહેવાથી અને તેના અંતઃકરણમાં એજ પુરૂષ ધ્યેયરૂપ મનાવાથી અને
માત્ર ધર્મ શુભ્ર રહમા पाराधीनः तथा स्वर्गः पितॄणामात्मनश्च ह ।
પ્રજા ઉત્પન્ન કરવી, અગ્નિહોત્રાદિ કરવાં, અતિથિની સેવા કરવી ઉત્તમ જાતનું કામસુખ તથા પિતાને અને પિતૃઓને સ્વર્ગ
? On Education-Bertrand Russel. ૨ હરિ -અ. ૨ લે, ૬૭
For Private and Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
લેકને લાભ કરી આપો આ સર્વ કાર્યો સ્ત્રીને અધીન છે. એવી સ્થિતિ હોવાથી બાલવિવાહ જ સર્વ સુખસમાધાનનું એકજ સાધન છે, એમ જણાઈ આવશે. મનુ વાકયને વિચાર કરીશું તે ભાવિ પેઢીની સુપ્રજા, પારલૌકિક ધર્મકાર્ય, વ્યાવહારિક કાર્યથી થાકેલાના મનનું વિનોદન, ઉત્તમ રતિસુખ અને પિતૃઓનો સ્વર્ગવાસ આ બધું પત્નીને આધીન હોય છે. માનસશાસ દષ્ટિએ વિચાર કરતાં અને શરીર પિંડનો વિચાર કરતાં સાધારણ આઠથી બાર વર્ષોના વયમાં સ્ત્રીવિવાહ કરવામાં આવે તે આ સવે સ્થિતિ સરજાવી શકાય એવો અમારો સપષ્ટ મત છે. હવે આ બાબત પ્રસિદ્ધ છે કે જગતના આરંભથી એ કોઈ પણ કાલ બતાવી શકાશે નહિ કે જેમાં સંસ્કૃતિને અને કામવિકારને જરા પણ સંબંધ હતિ. સંસ્કૃતિના મૂળમાં કામવિષયક સુખ દુઃખ જ હેય છે. સામાજિક મનુષ્યનાં સર્વ કૃત્ય કામવિકાર સાથે નિકટ સંબંધ ધરાવે છે, એમ કહેનારા લેખકે કેમ્પ અને ડરના મતો આત્યંતિક છે તેથી છેડી દઈએ તે પણ કામવિકારનું પ્રત્યક્ષીકરણ મનુષ્યની પ્રત્યેક કૃતિમાં થાય છે એમાં શંકા નથી. ત્યારે તે કામવિકારનું જ સમાજમાં નિયંત્રણ થાય અને વાસ્તવિક રીતે તેની સુવ્યવસ્થા કરવામાં આવે છે તે સમાજની બધી વ્યક્તિઓ અધિક સુખી થશે. કલાને અને સાહિત્યને વિકાસ થવો એ એક સંસ્કૃતિના શ્રેષ્ઠત્વનું લક્ષણ છે એમ હાલે ઘણુ પંડિત તરફથી કહેવામાં આવે છે. આવાં વિધાને સાંભળીએ એટલે સર્વ સમાજની મનોવૃત્તિની તપાસ (Psychoanalysis) કરવી જોઈએ કે શું એવી શંકા ઉત્પન્ન થવા લાગે છે. કલાકૌશલ્ય અને સાહિત્યને કામવિકાર સાથે સંબંધ ધ્યાનમાં લેતાં કલાકાશલ્યની વૃદ્ધિ થવી એટલે તે સમાજમાં કામવિકારની ઐહિક પૂર્તિ જ થવાનું લક્ષણ છે. બ્લેક કહે છે કે,
1 Sexual Life of our time-Bluch."
For Private and Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર મનુષ્યના નૈસર્ગિક કામવિકારની પૂર્તિને ખલેલ પહોંચે છે તે પૂતિને ઠેકાણે કંઈક પણ પર્યાય–બદલે ઉત્પન્ન કરે એજ મનુષ્યના ઉત્પન્ન કરેલા કલ્પનામય જગત ( Phantasy Life of mankind)નું કાર્ય છે. અહીં સુધી સ્ત્રી પુરૂષના વ્યક્તિગત સુખને વિચાર થયો. હવે રસ્ત્રી પુરૂષની સામાજિક નીતિની દષ્ટિએ એટલે વ્યભિચાર ફેલાવાની દૃષ્ટિએ વયની કલ્પનાને વિચાર કરીએ.
ચાલે આપણે એવું ગૃહીત લઈએ કે હરવિલાસ સારડાનો બાલવિવાહ પ્રતિબંધક કાયદો પાળવા આપણે સૌ તૈયાર છીએ. એટલે હિંદુસ્તાનમાં તે વિવાહ તે ઋતુપ્રાપ્તિ પછી જ થવાના. પરંતુ વિવાહનું વય કેટલા વયથી આગળ ન લેવું જોઈએ એવો નિર્બન્ધ ન હોવાથી ઋતુપ્રાપ્તિથી કરી તે રજસ્વલાત્વ જાય ત્યાં સુધીના કોઈ પણ કાળમાં વિવાહ થશે. હવે આ વિવાહના કાલને રતિસુખ પર, અને તેથી થતા ભવિષ્યમાં વ્યભિચાર પર શું પરિણામ થાય છે તે જોઈએ. હિંદુસ્તાનના આંકડા ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાના આંકડાને વિચાર કરી તેમને આ વિષયમાં શો મત છે તે જોઈએ. અમે આને એક મુદ્દા તરીકે લખતા નથી પણ અભ્યાસની એક પદ્ધતિ તરીકે તેને ઉલ્લેખ કરીએ છીએ, એમ વાચકો માની લે તે કંઈ હરકત નથી. લેખકેએ સ્ત્રીના પ્રથમ સંગની દષ્ટિએ વયનું વર્ગીકરણ કર્યું અને સોમાં રતિસુખની પ્રાપ્તિ (તિમા ) કેટલી સ્ત્રીઓને થઈ છે એ બતાવ્યું છે. જે સ્ત્રીઓને સોળથી વીસ વરસમાં પ્રથમ પુરુષ સંબંધ થયો તેમાંથી ત્રેસઠ ટકા જેટલી સ્ત્રીઓને આત્યંતિક આનંદની પ્રાપ્તિ (climax) થઈ હતી. જેને પ્રથમ સંબંધ એકવીસથી પચીસ દરમ્યાન થયો હતો તેમાંથી સોએ બાવન ટકા જેટલી સ્ત્રીઓને તે આનંદ પ્રાપ્ત થયો હતો. જેને પ્રથમ સંબંધ છવીસથી ત્રીસ એ વયમાં થયો તેમાંથી સોએ છપન જેટલી સ્ત્રીઓને એ સુખ પ્રાપ્ત થયું અને જેમને ત્રીસથી ઉપર પ્રથમ સંબંધ થયો, તેમાં તેમાંથી માત્ર તેતાલીસના જ નશીબમાં તે સુખ લખાયું હતું.
For Private and Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
V
ઋતુપ્રાપ્તિ થવાની સાથે એટલે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે એ અઠવાડીઆમાં જ જેને સંબધ ો તેમનામાં આ સુખ પ્રાપ્તિનું શું પ્રમાણ પડયું હશે એ કહેવાનુ સાધન અમેરિકામાં ઉપલબ્ધ નથી. કારણ કે અમેરિકા સુધરેલા દેશ છે. આ ઉપરથી એક બાબત નિષ્પન્ન થાય છે કે સ્ત્રીના પિંડ જેમ જેમ પાકતા જાય છે તેમ તેમ તે પિંડની કામવિકારની પૂર્તિની લાયકાત જ એછી થતી જાય છે. આ અસમાધાન વૃત્તિમાં, રક્તની અસંતુષ્ટ ચળવળમાં અને મનના ખળભળાટમાં સમાજમાં અસ્થિર વૃત્તિના ઉદ્ભય થાય છે. એ સ્થિતિને પણ સુખની વૃદ્ધિ કહેનાર નિકળે તેા નવાઈ નથી. પરંતુ અમે આપેલાં સુખ વૃદ્ધિનાં લક્ષણા લગાડી તેને તે સિદ્ધ કરી દેવું જોઇએ.
પ્રજોત્પાદનને લાયક થયેલી સ્ત્રી અને પૂર્ણ વિકાસ પામેલા પુરૂષ એ બન્નેના વિચાર કરતાં એમ જણાઇ આવશે કે શ્રી પિંડ પર બાહ્ય સ્થિતિનું પરિણામ વધુ પ્રમાણમાં થાય છે. જનાવર કઈ સુશિક્ષિત નથી હેતાં અને કામવિકારની પૂર્તિ માનવસમાજની આંખ સામે ન કરવી જોઇએ એવી દિષ્ટ પણ તેમને પ્રાપ્ત થઇ હોતી નથી. તેથી તેમનું કાર્ય કાઈ પણ સ્થળે ચાલુ રહે છે તે દૃશ્યોનુ' માનવી મને પર ધણું જ પરિણામ થાય છે.' તે રહસ્ય એવું છે કે તે દૃશ્યના તેએના અંતઃકરણમાં ગૂઢ અને ગંભીર પડધા પડવા લાગે છે. અત્યંત અજ્ઞાન અને પરક્ષ મન્મથી ખાલકામાં પણ અફ્રુટ કામવાસના ઉત્પન્ન થાય છે. આ પરિણામ છેકરાઓ કરતાં છેકરીઓમાં વધારે જણાઈ આવે છે. આવુ' દૃશ્ય જોવામાં આવે તે પૂર્ણ વિકાસ પામેલી સીએમાં પણ તેવુ' પરિણામ થાય છે.' એકંદરે સુખદુઃખદાયક
r Studies in Psyohology of sex-Vol. V-Havelook Ellis. a Short stories Guy De Manppassant,
For Private and Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુઓનું સમાજરચનાશા
wwwwwwwwwww
v
સ્પર્શી (Stimulus)ની સ્ત્રી પિંડ પર વધારે અસર થાય છે. એ જ બાબત મનુએ નીચેના લેકમાં કહી છે.
पौंश्चल्याञ्चलचित्ताञ्च नैस्नेह्याच स्वभावतः । रक्षिता यत्नतोऽपीह भर्तृष्वेता विकुर्वते ॥ एवं स्वभावं ज्ञात्वाऽऽसां प्रजापति निसर्गजम् । परमं यत्नमातिष्ठेत्पुरुषो रक्षण प्रति ॥
પર પુરૂષને જોઈને તેની સાથે સંબંધ રાખવા ઈચ્છે એવા સ્વભાવવાળી હવાથી, ચિત્તનો ચંચળપણથી તથા સ્વાભાવિક રીતે સ્નેહરહિત હોવાથી, પ્રયત્ન વડે સંભાળ રાખ્યાં છતાં પણ સ્ત્રીઓ પતિ પ્રત્યે બેવફા થાય છે.”
“બ્રહ્માએ સ્ત્રીને આવા સ્વભાવની નિર્માણ કરી છે. આમ જાણુને પુરૂષે સ્ત્રીનું રક્ષણ કરવા માટે પરમ પ્રયત્ન કરો.” સ્ત્રીઓના શરીર અને મનને એ જ ગુણ હશે તે તેમના પિતાના સુખ માટે શક્ય તેટલી વિકૃત બાહ્ય પરિસ્થિતિમાંથી સંસ્કારાદિવડે અલિપ્ત રાખવી એજ ઈષ્ટ છે. આમાં તેમને અસ્વતંત્રતા નથી પણ નૈસર્ગિક સ્વભાવને યોગ્ય દિશાસૂચન કરવાનો પ્રયત્ન છે. તેથી જ મનુ કહે છે,
पुरुषस्य स्त्रियाश्चैव धर्ये वर्त्मनि तिष्ठतोः । संयोगे विप्रयोजेच धर्मान्वक्ष्यामि शाश्वतान् ॥ अस्यतंत्राः स्त्रियः कार्याः पुरुषैः स्वैर्दिवानिशम् । विषयेषु च सज्जन्त्यः संस्थाप्या आत्मनो वशे ॥ पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । रक्षन्ति स्थविरे पुत्रा न स्त्री स्वातंत्र्यमर्हति ॥ ૧ નાત-અ. ૯ લે. ૧૫, ૧૬
A
-
-
-
-
-
-
-
For Private and Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
कालेऽदाता पिता वाच्यो वाच्यश्चानुपयन्पतिः । मृते भर्तरि पुषस्तु वाच्यो मातुररक्षिता ॥१
“ધર્મના માર્ગમાં વર્તનારા પુરૂષના તથા સ્ત્રીના સહવાસના અને વિયેગ સમયના સનાતન ધર્મો કહું છું”
પ્રત્યેક પુરૂએ પિતાની સ્ત્રીઓને હંમેશા સ્વતંત્ર વ્યવહાર કરવા દે નહિ તથા વિષયોમાં આસક્ત થનારી સ્ત્રીઓને પિતાને વશ રાખવી.”
બાલ્યાવસ્થામાં કન્યાનું પિતાએ રક્ષણ કરવું, યુવાવસ્થામાં સ્ત્રીનું પતિએ રક્ષણ કરવું તથા વૃદ્ધાવસ્થામાં પતિના અભાવે પુત્રોએ માતાનું રક્ષણ કરવું. સ્ત્રી સ્વતંત્રપણાને ગ્ય નથી.'
“કન્યાદાનને સમયે પિતા કન્યાદાન ન કરે તો તે નિદાને પાત્ર થાય છે. ઋતુકાળમાં પતિ સ્ત્રી પાસે જાય નહિ તે તે નિંદાને પાત્ર થાય છે અને પિતા મરી ગયા પછી પુત્ર માતાનું રક્ષણ કરે નહિ. તે તે નિંદાને પાત્ર થાય છે.”
ઉપરની ચર્ચા પરથી જણાશે કે મનુએ સ્ત્રીરક્ષણની વ્યવસ્થા અત્યંત શાસ્ત્રીય પદ્ધતિથી કરેલી છે. આજ તે જ્યાં જોઈએ ત્યાં ઉલટું જ ચાલી રહ્યું છે. ભલેને પિંડની લાયકાતમાં ફરક હોય, માનસિક ઘટના જુદા જુદા પ્રકારની હોય, કામવિકારના પ્રત્યક્ષીકરણમાં ભેદ હોય, સામાજિક કાર્યમાં ફરક હોય, ગમે તે હોય, પણ આજકાલ સર્વત્ર સ્ત્રી પુરૂષના સમાન હક્કની અને સમાન કાર્યક્ષેત્રની ઘેાષણ સંભળાય છે. સમાન હક્ક એટલે શું? એનું વર્ણન એ સમાજશાસ્ત્રનો અભ્યાસક નીચે પ્રમાણે કરે છે.
૧ મ
તિ અ. ૯
- ૧ થી ૪.
-
For Private and Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજશ્નાશા
પત્નીના હક્કોઃ—
૧. પતિએ પત્નીનુ' ભરણું પાષણ કરવુ' જોઇએ.
૨. પતિના મતે ગમે તેવા હાય તે પણ તેણે પત્નીને ધરતી બહાર કાર્ય કરવાની છુટ આપવી જોઇએ.
૩. પાતાનું નિવાસસ્થાન કયાં હૅવું જોઇએ તે ઠરાવવાને હક્ક. મેલાવી પતિના ખર્ચે
૪. પોતાના મિત્રા, સ્નેહી સેાખતી વગેરેને તેમને આદર સત્કાર કરવાના હક્ક.
૫. પ્રજા ઉત્પન્ન કરવી કે ન કરવી તે હરાવવાને હક્ક. ૬. ધરકામ કરવા માટે પતિના ખર્ચે નાકર રાખવાના હક્ક, ૭. પેાતા પુરતી પેાતાની માલિકી એટલે ઘણે ભાગે કામપૂર્તિ એ વિવાહનું અંગ નથી એમ માનવાના . અને ૮. સર્વસાધારણ દૃષ્ટિએ એકાએક બાબતમાં પૂર્ણ સ્વાતંત્ર્ય. પતિને હક્ક એક પણ નહિ. આ વિષે અમે કંઇ પણ ભાષ્ય કરતા નથી. આને સમાનહુક્કો કહેવા હેાય તે સમાન શબ્દને અ જ બદલાવવે જોઇએ. ન્યાયાધિશ સર એડવ` પેરી કહે છે કે,
6
સ્ત્રીઓને કાયદામાં સમાનતકો મળ્યા છે. તે પછી તેમણે માત્ર સ્ત્રીએ સમજી આગળ આપવામાં આવેલા હક્કો જેમના તેમ કાયમ રાખવા એ તેમના મેાભાને લાંછનાસ્પદ છે.’
www
C
Now that woman is legally on her own it is both degrading to her status as well as unjust that she should maintain the legal priviledges which were necessary to her in her Chattel days.
Christian Ethics-Dean Inge page 315
t Woman and Society-Meyrick Booth. ૨ Unfair Sox—George whitehead.
For Private and Personal Use Only
....
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^^^
^
^
^
^^^^
^^^^
^^
^
હિંદુ લગ્ન સંસ્થા
અમે આ સ્થિતિનું વર્ણન નીચેના સમીકરણથી કરીએ છીએ. સમાન હક્કો + સ્ત્રીદાક્ષિયથી અપાએલા હક્કો સ્ત્રીઓના હક્કો,
ઉપરની ચર્ચા પરથી, સ્ત્રીઓને હિંદુ સમાજમાં મળનારા હક્કો, પાશ્ચાત્ય સ્ત્રીઓ માગે છે તે કરતાં વધુ હિતકારક છે, એમ દેખાઈ આવશે.
હવે લોકસંખ્યાની દષ્ટિએ અને ભાવી પેઢીની દષ્ટિએ વિચાર કરીએ. જે લેકસંખ્યા છે તેટલી જ રાખવાની હોય તે આજના વિવાહિત દામ્પત્યએ પિતાની પાછળ ઓછામાં ઓછા બે કાર્યકર્તાઓ મુકી જવા જોઈએ, માત્ર બે સંતાન નહિ પણ પૂર્ણ વૃદ્ધિ પામેલાં બે બાળકને ભવિષ્યની પેઢી માટે રાખવા જોઈએ. એટલે કે આ દામ્પત્યોના બંને બાળકે ઓછામાં ઓછાં વીસ વર્ષો સુધી અગર આજના સુશિક્ષિતનું પ્રમાણ માનીએ તે ત્રીસ વર્ષથી વધારે જીવવા જોઈએ; માત્ર બે સંતાનો જીવે એટલું જ બસ થશે નહિ. બંને છોકરાઓ જ રહે છે તે આગલી પેઢીમાં માતા રહેશે નહિ અને માતા સિવાય પ્રજા ઉત્પન્ન કરવાની યુક્તિ હજુ મળેલી નથી. (આ બાબતમાં શાસ્ત્રની શી શી ખટપટો ચાલી રહી છે. octogenesis" એટલે વગેરે બાબતે વિષે જીજ્ઞાસુએ માહિતી મેળવી લેવી) આ પેઢીમાં એક માતાની જગા ભરી કાઢવા ઓછામાં ઓછી એક માતા શિક્ષક રહેવી જોઈએ. તે નવી માતાની પ્રજોત્પાદન ક્ષમતા તેની માતા જેટલી જ હોવી જોઈએ, તે જ લોકસંખ્યા છે તેટલી સ્થિર રહેશે. માતા અગર તેની પ્રજોત્પાદક શક્તિ એ બેમાંથી એક પણ ઓછું થાય તો લોકસંખ્યા ઘટવા લાગશે, વધુ થાય તો વધવા લાગશે. વળી જુદા જુદા સમૂહોની જુદી જુદી શક્તિ વિચારમાં લેવાની હોવાથી એકંદરે સમાજનો સમૂહાત્મક વિચાર કરી શકાશે નહિ.
1 The Scionce and fature-J. B. S. Haldane.
For Private and Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
YYC
હિસાબ સમાગનારાણ
પ્રથમ સામાન્ય રીતે મનુષ્યપ્રાણીમાં સંતતિની સંખ્યા કેટલી હેય છે તેને વિચાર કરીએ. આવા પ્રકારને અભ્યાસ કરતાં એમ જણાઈ આવ્યું કે, “બેંતાલીસ વર્ષો સુધી જીવેલી અને લેકસંખ્યાની ખેંચાખેંચ ન હોય એવા દેશમાં રહેનારી ૧૦૨૭૬ સ્ત્રીઓને વિચાર કરવામાં આવતાં તેમનામાં વંધ્યત્વથી માંડી ત્રીસ સંતતિ થવા સુધી સર્વ પ્રકાર જણાઈ આવ્યા. હિન્દુસ્તાન જેવા પ્રથમથી જ ખેંચાખેંચ છે એવા રાષ્ટ્રમાં જનન સંખ્યા પિતાની મરજી અનુરૂપ વધારી શકાતી નથી. ઉપર કહેલી સ્ત્રીઓમાંથી દસ ટકા જેટલી પૂર્ણ વંધ્યા નિવડી. હિન્દુસ્તાનમાં છ ટકા વંધ્યા નિવડે છે. એકંદરે જોતાં કેઈ પણ સ્ત્રીને ચૌદ ઉપર સંતતિ થયેલી ન હતી. એકને એકવીસ, એકને બાવીસ, એકને ચોવીસ, અને એકને ત્રીસ એમ સંતતિ થઈ આ ચાર સ્ત્રીઓની પ્રકૃતિ બગડી હતી કે કેમ તેની માહિતી સંતતિનિયમનવાળાઓએ મેળવી જરૂર જાહેરમાં મૂકવી. સૌથી વધારે સંખ્યા સાત અગર આઠ છોકરાં થનારી સ્ત્રીઓની હતી. એટલે સર્વ સાધારણ ગણિતાત્મક પદ્ધતિની માહિતી છે એ મનુષ્ય સહજ કહી શકશે કે સરાસરી સંખ્યા સાત કે આઠની આજુબાજુએ હશે, અને બરાબર સરાસરી સંખ્યા ૯૧૯ હતી. આમાંથી પણ જેઓને છ, સાત, આઠ, નવ છોકરાં થયાં હતાં તે ૩૦ ટકા હતી. છતાં તેમણે પચાસ ટકા ઉપર સંતતિ પેદા કરી. આ થયું વિવાહિતનું પ્રમાણુ! ઘણીએ વિવાહ યોગ્ય સંખ્યા અવિવાહિત રહે તે તેમની જગા પણ વિવાહિતેઓ જ ભરી કાઢવી જોઈએ. તેથી કેટલી લેકસંખ્યા અવિવાહિત રહે છે, તેનું પ્રમાણ કાઢવું જોઇએ. યુરેપના સુધરેલા દેશમાં જીવનશક્તિ જોઇએ તે સામાન્ય રીતે વીસ
i Genetical theory of Natural selection-R. A. Fisher. 2 Population Problems-Carr saunders. 3 Census Report for India 1931.
For Private and Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
વર્ષો સુધી પેણે ભાગ સખ્યા સિલક રહે છે. વિશ્વાહિત પુરૂષ સ સામાન્ય રીતે ૪૮ ટકા હેાય છે. આ સ પ્રમાણા લએ તો આટલી સતતિ ઉપર લેકસા ટકી રહેવી શકય છે કે કેમ તેને વિચાર સમાજસુધારકેએ કરવા તેએ. કચી કન્યા સુપ્રજ અને કયી અપ્રજ એની સાધારણ કલ્પના ડ્રાય તે પણ નક્કી પ્રજોત્પાદન શકિત કાઇની જ કહી શકાય તેમ નથી. તેથી સુધારણાની ભાંજગડમાં જે અર્ધી પ્રજા ભરી કાઢનારી સ્ત્રીએ જ સાંપડે તે લોકસંખ્યા કાયમ રહેશે ખરી? લોકસખ્યાની દૃષ્ટિએ વિચાર કરીએ તે પણ પ્રત્યેક વિવાહુયેન્થ સના વિવાહ થવે જ બ્રેઇએ અને અમે ઉપર આપેલાં કારણે ને લીધે તે ચેયે જ આવા જોઇએ.
29
ઉત્તમ પ્રજોત્પાદન શક્તિ કયા કાળમાં હેાય છે એનેા ગણિતાત્મક પદ્ધતિથી વિચાર કરવા ઘરાજ અઘરા છે. અમે આપેલા સિદ્ધાંતાની પુષ્ટિઅર્થે કરવી પડતી ગણિતાત્મક પદ્ધતિ અમે ગુરૂ ૨. પુ. પરાંજપેને અગર મારા માનનીય મિત્ર ગણપતરાવ મહાજનીને આપવા તૈયાર છીએ અને તેએાશ્રી ગણિત કરીને જે ઉત્તર કાઢશે તે અમે માન્ય કરીશું. ‘તાત્મક પદ્ધતિથી જેશું તે જે સમાજમાં ઋતુપ્રાપ્તિ સાથે અગર તે પછી ઘેાડા કાળમાં જ વિવાહ થાય છે તે સમાજમાં ઉત્કૃષ્ટ પ્રજોત્પાદનની લાયકાતનું વય (Reproductive Value ) બાર પછી પડે તેા મને આશ્ચર્ય લાગ્યા વગર રહેશે નહિ.
ve
..
If this is the case among a people by no means precious in reproduction, it would be surprösing if, in a state of society entailing marriage at or soon after puberty, the age of maximum reproductive value should fall at any lator age than twelve,'
Genetical theory of Nahural selection-R. . F'isier. page 29
For Private and Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજÜનાશાસ્ત્ર
•
વળી આર એ વયને! ઇતર ખાખતા સાથે પશુ સબંધ છે. “ માર થની વયના સુમારે સીએના માનસપિંડમાં એકદમ ક્રાન્તિ થયેલી ?ખાય છે. તે છેકરાઓની બાબતમાં હજુ એક એ વર્ષા થતી નથી.' આ ઋતુપ્રાક્ ઋતુમતિત્વ કહે છે. ' अतः रजो भवति तेषां पनसोदुंबरादिवत् । ' ' दशवर्षा भवेद्गौશ્રી અતર્યું નવલા ।' વગેરે વાકયેા પરથી પણ એજ વસ્તુ પ્રતીત થાય છે. શારીરશાસ્ત્ર અને માનસશાસ્ર દૃષ્ટિએ સમાજવ્યવસ્થા શુદ્ધ રાખવી હોય તેા કન્યાના વિવાહ ઋતુપ્રાક્ કાળે જ થવા જોઇએ.
હાલે જે વિવાહ વિષયક કલ્પના પ્રચલિત થઈ છે તેમાં પ્રત્યેક વ્યકિત, પ્રત્યેક કુટુંબ, પ્રત્યેક જાતિ ભેજવાબદારપણા તરફ અધિકાધિક પ્રવ્રુત્ત થતી જાય છે. “લ થાય તેા સુધારવી નહિ કે ? એવા પ્રશ્ન કેટલાક લાકા પુછે છે. ભૂલ થાય તે જરૂર સુધારવી જોઇએ એમાં શકા નથી. પરંતુ વધારે ભલે! શા માટે થાય છે તેનું કારણ જાણવું જોઇએ. અમારા મતે બુદ્ધિ કરતાં ભાવનાને વધુ પ્રાધાન્ય અપાય છે એજ કારણ છે. માનવી ભાવનાને પરિયાષ થવા જોઇએ એ વાત જેટલી જરૂરી અને સાચી છે તેટલી જ સાચી વાત અનન્ત માતા વિચારમાં લઇ તેના નિશ્ચય કરનાર બુદ્ધિના પણ પરિપાષ થવા જોઇએ એ પણ છે. જગતના ઇતિહાસ એ બાબતમાં સ્પષ્ટ કહે છે. ભાવનાએ આપેલા નિણૅય અને બુદ્ધિએ આપેલા નિર્ણય એ બંનેમાંથી કયા નિયાએ સ`સાધારણ સમાજનું કલ્યાણું કર્યું” છે તે સહજ સમજી શકાય તેમ છે. રાજકારણ જેવા વિષયમાં કે જ્યાં પેાતાની આત્યંતિક ભાવનાની છાપ બેસાડવાનું કંઇ પણ કારણ નથી, તેમાં પણ સામાન્ય
How people mentally differ-Laird, scientific American April 1929.
For Private and Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િલ સરમાં
મનુષ્યો કેટલી ભૂલ કરે છે. ત્યારે જે વિષયમાં મનુષ્યની સર્વ ભાવનાઓ આંધળી દેડદેડ કરી મૂકે તેવો સંભવ છે, તેવા વિવાહના વિષયમાં કેટલી ભૂલે થશે એ દરેક જણ પોતે જ વિચાર કરી લે. આવા ગંભીર પ્રશ્નોમાં કંઈ પણ માર્ગદર્શક નિશ્ચિત દિવાદાંડી વગર માત્ર વ્યકિતના મત પર જ આ પ્રશ્નો સોંપવામાં ભયંકર ભૂલ થાય છે એમ અમને લાગે છે. પ્રેમ–તેનાં ગમે તેટલાં ગુણગાન ગવાય તે ૫ણુ-માનવી મનનું એક પ્રકારનું ગાંડપણુ જ છે તેથી પ્રેમ ઉપર વિવાહનો આધાર રાખી શકાય નહિ. વિવાહ પછી પ્રેમ ઉપન્ન પણ થાય છે અને તે સ્થિર સ્વરૂપને રહે છે. ફેરેલ કહે છે કે “ કામવિકારનો પહેલે ઝપાટે ઓસરી ગયા પછી ખો ધ્યેયરૂપ પ્રેમ પ્રતીત થાય છે. પરંતુ કામસંતર્પણની ઈચ્છા, સ્ત્રી પુરૂષ વિષયક પિતાપણાની ભાવના, મનુષ્યની અધિકાર માટેની અપેક્ષા (પછી ભલે તે નાનીસુની હાય ! કોઈ પણ બાબતમાં અધિકાર ચલાવવાની ઈચ્છા કુદરતી રીતે જ હોય છે.) કુટુંબો જે સંતતિ રૂપે જ આ જગત પર રહેશે તે સ્થાપન કરવાની વાસના, તે માટે પોતાના વારસદાર હોવાની ઉત્કટ ઈચ્છા, તે કુટુંબ દ્રવ્યોર્જન અને આવી રીતે શતકના શતકે સુધી જાતિ કાયમ રાખવાને આગ્રહ એ સર્વગુણો વિવાહનું અધિષ્ઠાન થઈ શકશે. વિવાહ એ ચંચળ સૃષ્ટિમાં સમાજને સ્થિર કરવાનું પ્રબળ સાધન છે.
એ જ મુખ્ય હેતુ નષ્ટ થાય તે વિવાહ કરવાનું કારણ જ રહેતું નથી. તેથી પૂર્વકાલીન વિવાહમાં જીવનાર્થ કલહની, ધક્કા ધક્કીની સર્વ જવાબદારી પુરૂષવર્ગને સોંપવામાં આવી હતી અને આ રીતે સ્ત્રીપુરૂષમાં સમાનતા ઉત્પન્ન કરવામાં આવી હતી, કારણ સ્ત્રી કદાચ પુરૂષનું અર્થોજેનનું કામ કરી શકશે, પુરૂષ કંઈ સ્ત્રીનું પ્રજેત્પાદનનું કામ થોડું જ કરી શકવાનો છે. જે સ્ત્રીને પુરૂષની આર્થિક
1 The Sexual Question-Forel.
For Private and Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનામામાં
ગુલામ માનીએ તે, પુરૂષ સ્ત્રીને કૌટુબિક ગુલામ છે. સ્ત્રી જે પુરૂષપર અન્ન માટે અવલખી રહે છે તે પુરૂષ શું સ્ત્રીપર પ્રજા માટે અવલંબી રહેતા નથી ? સ્ત્રીપુરૂષ આમજ એકબીજાને પૂરક રહેશે. * Each fulfils Defeet in each 'સ્ત્રીપુરૂષની સમાનતા
સ્ત્રી પુરૂષનાં ધંધામાં પડશે એટલે ઉત્પન્ન થશે નહિ, કારણ કે સ્ત્રીને પુરૂષના સં કામેા ઉપરાંત એક વિશેષ કામ હંમેશાં રહેશે. તેથી તા સ્ત્રીઓને પુરૂષ પ્રમાણે નિષ્કલ ( Barren ) બનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે.
વિવાહનું ખરૂં સાફલ્ય તા
આમરણ વિવાહુ
વિવાહ આમરણ રહે તેમાં જ છે. કારણ કે એવા આમરણ વિવાહથી એક વસ્તુ સિદ્ધ થાય છે અને તે એ કે દંપતીમાં પેાતાની ભાવના, મનેાવિકારા, તાત્કાલિક તરંગા વગેરે સર્વાં અડચણામાંથી હાથમાં લીધેલું કાર્યાં પૂરૂં કરવાની લાયકાત છે. ગમે તેટલાં દુઃખા વચ્ચે પણ બંને વ્યકિત પેાતાના ધ્યેયને વળગી રહે છે એની ખાત્રી તેવાં લગ્નોમાં રહેલી છે. આ કારણને લીધે સ્થિર સમાજમાં વિવાહ લાયક વ્યક્તિએ ચુંટી તેમને બાળપણથી પદ્ધતિસર શિક્ષણ આપવું એ કુટુંબનું કાર્ય છે. વ્યક્તિ સાથે એને સંબંધ નથી. આજે વિવાહકાલને આગળ ધકેલવા ઈચ્છતા ફાંકડે યુવાન આર્થિક પ્રશ્નને સામે ધરતા હેાય છે. તેને ખરાબ પરિસ્થિતિ સામે લડવાની હિંમત અને ધૈર્ય હાતાં નથી. ઝંપલાવવા કરતાં ખેંચી જવાની નીતિ તે અખત્યાર કરતા લાગે છે. કદાચ આ એનું દૂરદર્શીપણું હશે. પરંતુ તારૂણ્ય જેવા જીવનના અતિ મહત્વના ભાગમાં આવશ્યક એવા જીવનકલહનાં કષ્ટો સહન કરી તેમાંથી માર્ગો કાઢવા એ અસમર્થ છે એવી સ્પષ્ટ કબુલાત તેમાં સમાએલી છે. શિક્ષણકાળમાં વિવાહ કરી દેનારાં માબાપા, સગાસંબધીઓ કે ઇષ્ટમિત્રા કાંઇ તે સમયે આ તરૂણ પાસેથી
For Private and Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
સ્ત્રીની ખાધાખારાકી માગતાં નથી. પરંતુ આગળ પણ કષ્ટ કરવાની આ સુશિક્ષિતાની કેટલી તૈયારી હેાય છે! અમારા મત પ્રમાણે તા વિવાહનું વય વધતું જવુ' એ જીવનાધ કલહમાં સમાજની લાયકાત ઓછી થતી જાનુ સ્પષ્ટ ચિહ્ન છે. વિવાહ ન કરનારા કરતાં પણ વિવાહ કરી છુટાછેડા માગનારા પુરૂષ અગર સ્ત્રી બંને વધુ તિરસ્કારને પાત્ર છે. કારણ વિવાહ ન કરનારા પેાતાને નાલાયકાત સમજી સ્વસ્થ ખેસે છે. પરંતુ વિવાહ કરનારા પેાતાને પ્રથમ લાયક સમજી પછી નાલાયક ઠરે છે. પછી પોતાની નાલાયકી ઢાંકવા માટે અભિરૂચિ, પ્રેમ, સ્વભાવનું મળતાપણુ ન હેાવું વગેરે અનેક કલ્પનાએ આગળ મૂકે છે. આ જ તેનું આધુનિક વ્યક્તિસ્વાત ંત્ર્ય ! કહેવાને મુદ્દો એટલે જ કે સ` ઠેકાણે જોશું તે કાઇ પણ ધ્યેયને પહેાંચવાની હિંમત સમાજમાંથી નષ્ટ થતી જાય છે, એ જ આને અર્થ છે! જ્યાં જવાબદારી લાયકાત દેખાઈ આવે એવા ધ્યેયો જો નષ્ટ કરવામાં આવે તે પછી રહ્યાંસહ્યાં પેલાં અને કૃત્રિમ ધ્યેયોને ઉપયોગ શું ? અત્યારે એવા અશુન્ય પુષ્કળ ધ્યેયો ઉત્પન્ન કરવામાં આવ્યાં છે, જેમાં જવાખદારી અને લાયકાતની ભાગ્યે જ સેટી થઈ શકે. આ સર્વ ધ્યેયોના વ્યક્તિની જીવનશક્તિના નિયમાં બિલકુલ ઉપયોગ થતા નથી. કારણ કે તે સ ધ્યેયોમાં મનુષ્યના સર્વ હતું ને વ્યાપી રહેલી મૂળ કામશક્તિનુ" નિય ંત્રણ કરી તેને યેાગ્ય દિશાએ વાળવાનું જરા પણુ કારણ રહેતું નથી. વિવાહની પ્રવૃત્તિ સૃષ્ટિએ ઠરાવેલા યેાગ્ય સમયે થવી એ સમાજનું શ્રેષ્ઠત્વ ખતાવે છૅ, કનિષ્ઠત્વ નહિ. તર ધ્યેયોમાં કામવિકારના નિયંત્રણની જરૂર નથી. વિધવા અગર કુમારિકાઓને ભ્રષ્ટ કરવાની હાય તા સંતતિનિયમન, વિવાહિત સ્ત્રીએ જોઇએ તા સંતિત થાય તેા પણુ હરકત નહિ. ઘણી સ્ત્રીઓ સાથે રત થનારા પુરૂષોને આ સ સબધાની જરૂર હાય છે તેથી નહિ, પણ પાતે ઘણી સ્ત્રીએ વશ કરી શકે છે, અને તેથી જ પોતે ધૃતર પુરૂષા કરતાં ઘેાડા ત્રણા પણ
For Private and Personal Use Only
૪૫૩
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
હિન્દુઓનું સમાજરચનાશાસ
શ્રેષ્ઠ છે એવી બડાઇ મારવી એ જ તેમના મનની—સમાજના પુષ્કળ લેાકાના મનની પ્રવૃત્તિ હોય છે. તેને જ તેઓ અનુસરતા હાય છે. અહીં વ્યક્તિને શ્રેષ્ઠત્વની બાધાવૈં (Superiority complex ) થએલી હૈાય છે એ માનસશાસ્ત્રીય સિદ્ધાંત સતતિ નિયમનવાળાઓએ ભૂલવા નહિં. સમાજશાસ્રની દૃષ્ટિએ સ'તતિ નિયમનના પ્રશ્ન વિચાર કરવાની લાયકાતના પણ નથી.ર
આવિવાહની વિરૂદ્ધ અપાતાં કારણા અને તેમનું ખંડન
ખીલવયમાં જ વિવાહ કરવા ષ્ટ છે. ‘ પ્રાનં પ્રાપતો ' એ નિયમ હિતકારક છે એ બાબત સૂર્યપ્રકાશ જેટલી જ સ્પષ્ટ છે. ત્યારે આજે પ્રૌઢ વિવાહ તરફ પ્રવૃત્તિ શા માટે થઇ છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. તેના પાકળ ધ્યેયાથી ઉત્પન્ન થએલાં અનેક કારણા કહેવામાં આવે છે તે કારણેાના વિચાર કરીએ.
૧. સ્ત્રીઓ પર અકાલે માતૃપદ લાદવામાં (?) આવે છે.
૨. કુમળી સ્ત્રીના પૂર્ણ વિકાસ ન થએલા હેાવાથી પ્રસૂતિના ત્રાસ થાય છે.
3. કુમળા માતાએનાં કરાંઓમાં જાતમતાની જ સંખ્યા વધારે હાય છે, ખાલમૃત્યુનું પ્રમાણ વધારે હેાય છે.
૪. કુમળી સ્ત્રીઓને કામવિકારની બેઇએ તેટલી કલ્પના હૈાતી નથી. ૫. સ્ત્રીઓનું શિક્ષણ પૂર્ણ થતું નથી.
હાલે શિક્ષણુ શબ્દના અર્થ જીવના કલહમાં ઉપયોગી થનારા ખત, ચીવટાઈ, વગેરે ગુણા થતા નથી. નહિ તા વાંચકની મેડી
૧ મનોવિશ્લેષણુશાસ્ત્રજ્ઞા આવા પુરૂષોને હીનવની બાધા ( Inferi. ority_Complex) થએલી હેાય છે, એમ કહે છે.
૨ Types of Bonomis theory Othmar Spann,
For Private and Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૫૫
ગેરસમજ થશે. શિક્ષણ એટલે માપદને આવશ્યક એવા ગુણો સર્જવા એવો પણ અર્થ થતો નથી. શિક્ષણ એટલે શિક્ષણ અથવા બહુ તે વાડમય–સાહિત્યકાલપનિક કિલ્લાઓ રચવા માટે નિર્મિત થએલું લલિત વાડમય !
આ સુધારના મુદ્દાઓને પૂર્ણ વિચાર કરવા પહેલાં પાશ્ચાત્ય પંડિત વિષે કંઈક સૂચના આપવી આવશ્યક છે. પાશ્ચાત્ય પંડિતાએ એકત્ર કરેલી માહિતી જરૂર લેવી. પરંતુ તેમણે કાઢેલાં અનુમાન લેવાં નહિ, કારણ કે પોતે જ એકત્રિત કરેલી માહિતી ઉપરથી જે કંઈ સમાજ વિષયક સિદ્ધાન્ત પ્રતીત થાય છે, તે છડેએક માંડવાની હિંમત તેમનામાં ઘણી વખત નથી હતી. અમે પાછળ લીઓનાર્ડ ડાવિને જાતિ વિષયક સિદ્ધાન્તામાં કેવી બાંધછોડ કરી છે તે કહ્યું જ છે. હજુ એક બે ઉદાહરણે લઈ અમે અમારું કહેવું સ્પષ્ટ કરીશું. પ્રથમ ચારે ખંડમાં કીર્તિ પામેલા લેખક હેવલોક એલીસનું જ ઉદાહરણ લઈએ. બાળપણમાં માતૃપદ પ્રાપ્ત થાય તે તે માતા, બાળક અને સમાજ-એમ ત્રણે અંગેની દષ્ટિએ તે કેટલું હિતકારક છે એને પદ્ધતિસર વિચાર કર્યા પછી તે કહે છે કે, “આ પ્રકારની પ્રજોત્પાદનની વ્યવસ્થા અપવાદાત્મક થશે. કારણ કે ઘણી સ્ત્રીઓને તે સગવડ ભરેલી થશે નહિ.”
“Such an arrangement of procreative life would obviously be a variation, and would probably be unsuited for the majority. Every case must be judged on its own merits.”
Studies in the Psychology of Sex-No. VI page 637 -Havelock Ellis.
આ એક બે વાક્યથી જ આ ગૃહસ્થના મનનું બંધારણ કેવું છે તે પ્રતીત થાય છે. અમે પાછળ કહ્યું છે કે સમાજ તરફ જોવાની
For Private and Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
હિંદુઓનું સમાજરચનાશાસ
શાસ્ત્રીય પદ્ધતિ ( Scientifie Method) અને માનવીપતિ ( Human Method ) એમ બે પદ્ધતિઓ છે. આ ગૃહસ્થ શાસ્ત્રીય પદ્ધતિથી માહિતી એકત્રિત કરે છે અને તે ઉપરથી અનુમાન માનવીપતિધી કાઢે છે. તેના મતાનુસાર સગવડ અગવડ શાઅપર અવલ અને નથી. સમાજનાં વડ કે વડ માટે તેણે પતે કરેલા નિયમોસિદ્ધાન્ત તે પતે જ ખાવા તૈયાર છે. તેમ કરવામાં તે સુકન માનતા નથી. અા મત પ્રમાણે સનુષ્યને જે કઈ થોડું ઘણું શાસ્ત્રીય જ્ઞાન થાય છે, તેનાથી વિરોધી વન કરવાના જરા પણ અંધકાર કાઇ પણ સ્ત્રીપુરૂષને નથી. પર ંતુ અહીં તા સગવડ કે અગવડ એ મહત્વના મુદ્દો થવા માગે છે. શાસ્ત્ર કહેનારાએ ખ્ય હેતુ ોઇએ કે શાસ્ત્ર આ પ્રમાણે છે. અને સૃષ્ટિ એના નિયમા તમારી સગવડ માટે બદલશે નહિ. વળી એજ લેખક કહે છે કે, ‘ પ્રત્યેક ઉદાહરના તે ઉદાહરણ પુરતા જ વિચાર કરવા જોઇએ. ' કેટલું વિદ્વતાપૂર્ણ વાકય ! પ્રત્યેક ઉદાહરણ સર્વસાધારણ નિયમથી કેટલું દૂર અગર કેટલું નજીક છે અને તેનું એક ંદર નૈતિક મૂલ્યા પર કેવું પરિણામ થાય છે તેને વિચાર શું ન કરવા જોઇએ ? નીતિશાસ્ત્ર વ્યકિતપ્રધાન થાય તેા સમાજનું અસ્તિત્વ જ રહેતું નથી. ચેટરટન હિલ્લર કહે છે કે, ‘ પાશ્ચાત્ય સ’સ્કૃતિના મૂળમાં જે વ્યકિતપ્રધાન નૈતિક મૂલ્યેા છે તે આજના રામાજની અનૈતિક સ્થિતિનુ મૂળ અને પ્રધાન કારણુ છે. સમાજના તિહાસ જેશું તે આ વ્યતિપ્રાધાન્ય જ સમાજના નારાની પૂર્વ તૈયારી કરતું હાય છે.' જે જે સંઘટનાત્મક વર્ગ નિર્માણ કરવામાં આવે છે તેના નાશ કરવા એજ વ્યક્તિ પ્રાધાન્યનુ કાર્ય છે. કુટુંબસંસ્થા નિર્માણ કરવામાં આવે કે કિત તેને! નાશ કરવા તૈયાર ! તિ નિર્માણ કરી કે તે
a Ethics and Modern Problems-Me Dougal. Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૭
જાતિનું નિકંદન કાઢવા તૈયાર ! સઘટનાને એવા કાઇ પણ પ્રકાર અતાવી શકાશે નહિ દુ વ્યકિતએ જેને નાશ કરવાને પ્રયત્ન કર્યા નથી. વ્યક્તિના અધિકાર કેટલા અને તેના પર સમાજનું નિયંત્રણ ક્યાં સુધી એ તે સમાજશાસ્ત્રના મુખ્ય પ્રશ્ન છે. પાશ્ચાત્યશાસ્ત્રજ્ઞ, મુત્સદી, સસાધારણ નેતા, કાંઇ પશુ માનતા હાય છતાં આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે ત્યારે તે પોતાને નિર્ણય વ્યકિતપ્રાધાન્યની બાજુએ જ કરે છે. પછી મુદ્દો ગમે તે હાય ! વળી તે શાસ્ત્રાના નિષ્ક રૂપે કહે છે, તે નિષ્કર્ષના તેઓ ઉપયાગ કરશે એમ પણ નથી. આનું કારણ એજ કે તેએ ખ્રિસ્તી નૈતિક મૂલ્યાના વાતાવરણમાં ઉછરેલા હોય છે. બૉડ રસેલ કહે છે કે, જુની અને આજ એશિયા ખ`ડમાં અસ્તિત્વમાં છે એવી સંસ્કૃતિએ પ્રમાણે કાઇ પ્રકારના ખ્રિસ્તી સમાજ જીવશાસ્ત્રના પાયાપર રચી શકાવા શય નથી.'
(
No christian community ean be so frankly biological as the civilizations of antiquity and of the far East.'
Marriage aud Morals—Bertrand Russel, page 30 તટસ્થ શાસ્ત્રોમાં ગમે તેવું પ્રતિપાદન થતું હોય તે પણ તેમની અતટસ્થ જન્મ જાત ખ્રિસ્તી સમજુતી તેમના શાસ્ત્રીય નિર્ણયોમાં પેસવા સિવાય રહેવાની નથી. આવા પ્રકારનાં તેઓ જે અનુમાને કાઢશે અને તે અનુમાને તેમના જ આપેલા શાસ્ત્રીય નિયમેાના આધારે સિદ્ધ થતાં હાય કે નહિ છતાં તે લોકો પોતાના ગ્રંથૈામાં તે અનુમાને લખવાના જ અને તે અમે આંખા મીંચી વાંચવાના જ. અમારા કહેવાના આશય એટલેા જ છેકે તે સાધન સામગ્રી ( Collection of fuets and duta ) અતિશય ખારીકાઈથી એકત્રિત કરે છે. તેથી તે સદા ગ્રાહ્ય છે. પરંતુ અનુમાને! કાઢતી વખતે ન્યાય્શાસ્ત્રના કડક નિયમે લગાડી પછી જ નિયમનાં કાઢવાં.
For Private and Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
હિંદુઓનું સમાજરચનામાં
*
*
*
* *
- એકંદરે પાશ્ચાત્ય ગ્રંથ કેવી રીતે વાંચવા તે સંબંધી એક સ્વતંત્ર ગ્રંથ જ લખાવો જોઈએ. હજી એક ઉદાહરણ લઈએ. “ટ્રિલિંગી પ્રજામાં રહેલે કામવિકાર એ પ્રજોત્પાદન માટે જ છે એમ નથી. જીવશાસ્ત્રનો કક્કો શિખેલી કોઈ પણ વ્યક્તિ જાણે છે કે કામવિકાર સિવાય એકલિંગી પ્રજાનું લાખો વર્ષોથી ઉત્પાદન થતું આવ્યું છે.
Sex is not primarily essential to reproduction. This should be heartily urged upon those enthusiasts who call it the life force. A little elementary biology shows us life going on swimmingly for countless ages without any sex at all, and not only living, but reproducing with unparallelled fecundity.'
Sex and Race progress-an essay by Charlotte P. Gilman in “Sex in civilization.” page 109.
આટલા નાના ઉતારામાં એકાએક સર્વશાસ્ત્રોનું ખૂન થએલું હોય તે આ સિવાય બીજો ઉતારે અમારા વાંચવામાં નથી આવ્યો. આ સર્વ માથાકુટનો હેતુ શો? તે કહે કામપૂર્તિ અને પ્રજોત્પાદન એ બને ક્રિયાઓનું વિભકિતકરણ કરી બતાવવાને! ન્યાયશાસ્ત્રની ભાષામાં ઉપરનું કહેવું નીચે પ્રમાણે માંડી શકાશે.
કેટલેક ઠેકાણે પ્રજોત્પાદન એ કામવિકારને હેતું નથી. - સર્વ ઠેકાણે પ્રજોત્પાદન એ કામવિકારને હેતુ ન હોવો જોઈએ.
કેટલેક ઠેકાણે કામવિકાર સિવાય ઉત્ક્રાંતિ ચાલુ છે. - દરેક ઠેકાણે કામવિકાર સિવાય ઉત્ક્રાતિ ચાલુ હોવી જોઈએ.
તેની સાથે તે જ ભૂમિકા પર બેસાડેલે અમે એક સિદ્ધાન્ત કહીએ છીએ.
સૃષ્ટિમાં એકલિંગી પ્રજા (Parthenogentic)માં કામવિકાર નથી. - કિલિંગી પ્રજામાં પણ કામવિકાર ન હૈ જોઈએ,
For Private and Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪પ૯
. કામવિકારની પૂર્તિની કયાંય જરૂર ન હોવી જોઈએ. છે. આધુનિકનું લૈંગિક જ્ઞાન સંબંધી સર્વ લખાણ એક મોટું જુઠાણું છે.
એકાદ મહામૂર્ખના હાથમાં શાસ્ત્રો આવી પડે એટલે આવું જ પરિણામ આવે છે. આ લેખિકાને કાર્ય કારણ ભાવ સમજાતું નથી. કિલિંગી પ્રજાને કામવિકાર એ કારણ અને ઉત્ક્રાતિ એ તેનું કાર્ય છે. “કારણ” શબ્દની સંસ્કૃત ન્યાયશાસ્ત્રમાં અસાધાન કરવા એવી વ્યાખ્યા કરી છે. પાશ્ચાત્ય ન્યાયશાસ્ત્રમાં “જગતના વ્યાપારમાં અમુક વસ્તુસ્થિતિ ઉત્પન્ન થતાં અમુક પરિણામ થાય અને તે વસ્તુસ્થિતિના અભાવે તેવું પરિણામ ન થાય તે તે વસ્તુસ્થિતિ તે પરિણામનું કારણ છે એમ સમજવું” આવી વ્યાખ્યા કરે છે. ત્યારે જે કિલિંગી પ્રજામાં કામવિકાર સિવાય અને રતિક્રિયા સિવાય પ્રજોત્પાદન થઈ શકે એમ એ બાઈ બતાવી આપે તે રતિક્રિયા અને પ્રજોત્પાદનને કાર્ય કારણું સંબંધ છુટી જશે, પરંતુ તે ન બતાવે ત્યાં સુધી નહિ, તેથી જ અમે કહીએ છીએ કે પ્રજોત્પાદન એ જ રતિક્રિડાને હેતુ છે, અને રતિક્રિડા સાથે સંલગ્ન એવું જે સુખ એ પ્રોચક હેવાથી ગૌણ હેતુ થઈ શકે. અહીં ઉપર બતાવ્યા પ્રમાણે એકલિંગી પ્રજાનાં ઉદાહરણ દેતા બેસવું એ અસ્થાને છે. રતિક્રીડા સિવાય પ્રજા ઉત્પન્ન કરવાની કળા (oetogenesis) જલદી હસ્તગત કરી લેવી એવી પાશ્ચાત્યને અમારી સૂચના છે. પરંતુ પૌવંત્યોએ તે ભાંજગડમાં પડવું નહિ.
-
- -
Evolution-J. P. Lotsy. ૨ તરસંબ-જમટ્ટ, 3 A text book of Logic-8. H. Mellone.
The Science of future-J, B. $. Haldane.
For Private and Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
હવે પાશ્ચાત્યાના નાદે લાગી હાલના સુશિક્ષિતએ ખાવિવાહના વિરૂદ્ધ જે મુદ્દાઓ ઉભા કર્યા છે. તેનુ ક્રમવાર પરીક્ષણ કરીએ, આ મુદ્દાએ પ્રથમ age of Gonsent Fommittee એ ઉભા કર્યાં અને તેજ ૧૯૩૧ ના વસતિગણત્રીમાં એમને એમ લેવામાં આવ્યા. તેમનુ અમે વ્યાખ્યાને દ્વારા અનેકવાર ખંડન કર્યું છે. પરંતુ અશાસ્ત્રીય અને અસિદ્ધ મુદ્દાઓ વારંવાર અનુજને સામે માંડવામાં જ આજની વિદ્વતા સમાઇ જતી હેાવાથી, તેમનુ વારંવાર ખંડન કરવું આવશ્યક લાગે છે. અહીં સ્પષ્ટ કહેવાની જરૂર છે કે લેખક એકાદ ફાંકડા સમાજસુધારક હાય કે હજારા રૂપીઆ ખાનારા સરકારી અધિકારી ઔાય—કાઇને પણ કાર્ય કારણુ ભાવ એટલે શું એનું તલભાર પણ જ્ઞાન નથી. ન્યાયશાસ્ત્રમાં સિદ્ધાન્તને અન્વય અને વ્યતિરેક પદ્ધતિથી સિદ્ધ કરવાનો હાય છે, બંને સ્થિતિનું માત્ર સાહચર્ય બતાવીને નહિ.
(૧) સ્રીઓમાં પંદરથી ત્રીસ વર્ષ સુધીના મૃત્યુ સંખ્યાનું પ્રમાણ વધારે જણાઇ આવે છે. આ પ્રમાણ પુરૂષોના મૃત્યુસખ્યા કરતાં વધારે છે. માટે આ પરિણામ માલવિવાહનું હાવું જોઇએ. ત્રાવણુંકાર સસ્થાનના વસતિપત્રકના અધિકારી કહે છે કે, “ પંદર વર્ષની ઉમર પછી સ્ત્રીઓની મૃત્યુસંખ્યાનું પ્રમાણ પુરૂષાની મૃત્યુસંખ્યાના પ્રમાણુ કરતા હજારે સાઠ જેટલું વધારે પડે છે. આ પરિણામ બાલવિવાહને લીધે અને અકાલે માતૃપદ લાદવાને લીધે આવતું હાવું જોઇએ એ વાત નિર્વિવાદ છે.' * મુખ્યત્વે કરીને વાસથી ત્રીસ વરસ સુધીની ઉમરમાં સ્ત્રીઓની મૃત્યુસંખ્યાની ખૂબ વૃદ્ધિ થએલી છે. તે વૃદ્ધિ ખાલવયે માતૃપદ પ્રાપ્ત થવાથી થતા શારીરિક ક્ષયનું પરિણામ હાવું જોઇએ. આવા
↑ Census ok India for 1931 Vol I 3 bid.
For Private and Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
હિંદુ લગ્ન સંસ્થા
પ્રકારના પાંડિત્યપ્રચુર વિધાનોથી તે આ ગ્રંથ જ ભરાઇ ગયા છે. હવે આ પાંડિત્યનો શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરીએ.
કારણની વ્યાખ્યાનો વિચાર કરીએ તે જ્યાં ખાલવવા નથી ત્યાં મૃત્યુસંખ્યા પણ નથી ( Coneomitantvariation ) એમ જણાઇ આવવું જોઇએ. યુરેશપ અમેરિકામાં ખાવિવાહુ નથી એને અકાલે માતૃપદ પણ નથી. તેથી અમારા વસતિપત્રકના લેખકના અભિપ્રાય પ્રમાણે શારીરિક ક્ષય પણ થતા નથી. પરંતુ ‘ ઋતુપ્રાપ્તિના કાલથી શરૂ થતા પહેલા આયુષ્યખંડ જે પંદરથી વીસ વર્ષના છે, તેમાં સ્ત્રીઓની મૃત્યુસંખ્યા ઘણીજ વધારે હોય છે. આ સ્થિતિ તે પછીના વયમાં પણ રહે છે. ત્રીસ વર્ષની ઉંમર પછી સ્રોએની મૃત્યુસંખ્યા એછી થવા લાગે છે.' પછી માલવિવાહ હાય કે ન હોય. જે વસ્તુ સર્વાં માનવસૃષ્ટિમાં બનતી હોય તે સ્થિતિને બાલવિવાહ સાથે કાકારભાવ જોડી દેવા એ નિર્વિવાદ ક્રમ હાઇ શકે ? પરંતુ અમારા વસતિપત્રકના અધિકારીએ આંખા મીંચી ડંકી દે છે કે એવા કાર્યકારણભાવ નિર્વિવાદ છે. સરકારી પગાર ખાઇ ખાટા સિદ્ધાન્તા પ્રસિદ્ધ કરવા હિંદુસ્તાન સરકાર તેમને નિમતી હશે એમ લાગતું નથી ?
(૨) • વિવાહથીર સુવાવડના વારા હુ જલદીથી આવે છે. ખાવિવાહનાં દુષ્પરિણામ વાંચીએ ત્યારે મગજ ઘણા જ કષ્ટથી શાન્ત રાખવું પડે છે.' હવે એ જ વસતિપત્રકના વારાનું ગણિત લઇએ એટલે તે લેખકનું પાળપણ તાબડતાબ ધ્યાનમાં આવશે. હવે ૧૯૩૧ ના વસતિપત્રકના અહેવાલ–Census Report-ના
t Man and woman-Havelock Ellis, Old age-Sir G. Hamphrey; studies in statistics-Long staf; Aspects of Age, discase and death-Hamphrey Rolleston.
૨ Census of India Vol 1, 1931.
For Private and Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wanawannomawiam
જેટલી
સ્થિતિમાં
હિત એનું સમાજ નારાજ ૨૦૮મા પાના પર ૮૭મા પેરેગ્રાફમાં નીચેના આંકડા મળી આવે છે. “દસથી ઓગણીસ વર્ષ સુધી જે કુટુંબ વિવાહિત સ્થિતિમાં હતાં તેમને જે છોકરાઓ થયાં તેમનું પ્રમાણ સરાસરી ચાર જેટલું પડયું. એટલે નીચેની મર્યાદા લઈએ તે દરેક વાર વચ્ચેનું અંતર (Spacing) અઢી વર્ષ જેટલું પડે છે, અને ઉપરની મર્યાદા લઈએ તે દરેક વાર વચ્ચેનું અંતર પણું પાંચ વર્ષ જેટલું એટલે કે સામાન્ય રીતે સરાસરી ત્રણ વર્ષ દસ મહિના જેટલું પડે છે. પિણા ચાર વર્ષે સુવાવડને એક વખત વારે આવો એટલે જલદી વારા આવે છે એ શોધ કયાં થઈ તે સમજવું મુશ્કેલ છે. આગળ એ જ ગ્રંથકાર એમ કહે છે કે તેત્રીસ વરસ જે કુટુંબે વિવાહિત સ્થિતિમાં રહ્યાં તેમનામાં છેકરાઓની સરાસરી ૫૮ જેટલી પડે છે. એટલે એક જ સ્ત્રીને વારે છ વર્ષે આવે છે. છ વર્ષે એક વાર એટલે ઝપઝપ વારા, કેવી અલૌકિક શોધ ! ત્યારે પિતાના જ આંકડા પરથી અસિદ્ધ કરનારાં વિધાન ગ્રંથકાર શા માટે કરતા હશે? હિન્દુસ્તાનને આજના આગેવાન વર્ગ બહુ બુદ્ધિમાન હોવાથી ગમે તે ચલાવી શકે છે, એટલે હશે કદાચ. આ બાબતમાં ૨૦૯ પાના પર આપેલું કાષ્ટક ઘણું જ બોધપ્રદ છે. સંખ્યાને અભ્યાસ કેમ કરે એને ને પત્તો નથી એવા લેકે વસતિપત્રક અહેવાલમાં ગમે તે લખે અને અમારા બુદ્ધિમાન નેતાઓ અને પ્રમાણ તરીકે કહેતા ફરે એવો કાળ આવ્યું છે ખરે! કદાચ આ સદ્દગૃહસ્થ સર્વ જાતિની જીવનશક્તિ ( Survival rate ) જુદી જુદી આપી હોત તે આ પ્રકરણ પર જરા વધારે પ્રકાશ પાડી શકાત. આપણે એકંદર વિવાહની તેણે આપેલી વધારેમાં વધારે ૩૩ વર્ષોની મર્યાદા લઈએ. એટલે એક કુટુંબમાં ૫૮ છેકરા થશે એમ ગૃહીત લઈએ. પછી પાનું ૧૭૩-૧૭૪ ઉપર જે મૃત્યુસંખ્યા આપેલી છે તેને વિચાર કરતાં એમ જણાઈ આવશે કે થએલાં સર્વે કરાંમાંથી વીસમે વર્ષે સેક. ૫૧ જેટલાં છોકરાં જ સિલક રહેશે. વળી સમાજમાં અવિવાહિતની આ જ
અપ વારા, વાવ આવે
For Private and Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબાએ ભરી કાઢવાની હોય છે અને વળી પ્રત્યેક વિવાહ ૩૩ વર્ષો સુધી ટકી શકતા નથી. આ સર્વ બાબતેનો વિચાર કરતાં એમ જણાશે કે આ લેકસંખ્યાની વૃદ્ધિની ગતિ બહુ વધારે રહેશે નહિ. આપણે પ્રજોત્પાદક શક્તિ વધારી શકીશું નહિ પરંતુ જે છે તે પણ ઓછી કરવી અને તે માટે સંતતિનિયમનનાં સાધને વાપરવાં એ તે અનિષ્ટ છે. કેઈ પણ સમાજમાં સંતતિ એ દારિદ્મનું કારણ નથી. પરંતુ ઓછી સંતતિ થાય તે શ્રીમંતી આવે છે એટલું જ, પરંતુ શ્રીમંતને વર્ગ હંમેશા નષ્ટ થાય છે એ વાત ધ્યાનમાં રાખી સંતતિનિયમન કરવાના પ્રયત્નો કરવા નહિ, આપણાથી જે થઈ શકે તે એટલું જ કે મૃત્યુસંખ્યા બહુ તે ઓછી કરી શકાશે. પરંતુ નૈસર્ગિક ચુંટણીને વિચાર કરતાં બાલમૃત્યુની સંખ્યા ઓછી થાય તે સમાજ સુધરે કે બગડે તે બાબત વિવાદ્ય છે. બાલવિવાહથી સ્ત્રીઓની મૃત્યુસંખ્યા વધે છે, તેમને પ્રસૂતિના વારા ઝપાઝપ આવે છે, સંખ્યા બહુજ ઝપાટાથી વધે છે, વગેરે સર્વ આક્ષેપો તદ્દન ખોટા છે. એ બાબત ઉપરની ચર્ચા પરથી કોઈના પણ ધ્યાનમાં આવી શકે તેમ છે.
(૩) શારીરશાસ્ત્રીય આક્ષેપઃ
(અ) સ્ત્રીઓ પર અકાલે માપદ કેમ લાદી શકાય એ સમજવું બહુ જ મુશ્કેલ છે. હિંદુસ્થાનમાં પણ ઋતુપ્રાપ્તિ થયા સિવાય માતૃપદ પ્રાપ્ત થતું હશે એમ લાગતું નથી. તેમ જે થતું હોય તો તેને જરૂર વિચાર થવો જોઈએ.
(આ) બાલપણમાં માતૃપદ આવવાથી પ્રકૃતિ બગડે છે. ( ૪ ) કુમળી વયમાં સુવાવડને ત્રાસ થશે.
(ઈ) બાલવી માતાઓની સંતતિ સુદઢ હોઈ શકે નહિ. વગેરે વગેરે.
? Article on family in Times of India-F'indlay Sbirass.
For Private and Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
આ બાબતમાં અમે યુરેપીઅન ગ્રંથકારેએ કરેલી શોધ આપીએ છીએ. અહીં યુરોપના બાલય શબ્દનો અર્થ અને હિંદુસ્થાનના બાલવય શબ્દને અર્થ જુદો કરે જોઈએ, એમ કેટલાક પંડિત આક્ષેપ લાવશે તે એમને એટલું જ કહેવાનું કે હેલેક એલીસ બાલવી માતાને અર્થ સોળ વર્ષની અંદરની માતા એ કરે છે. યુરોપનાં સેળ એટલે હિંદુસ્તાનનાં પંદર. કારણ કે એ બે ખંડના ઋતુપ્રાપ્તિના વયમાં એક વર્ષનું અંતર છે. પંદર વર્ષે જે માતૃપદ પ્રાપ્ત થાય છે તે સ્ત્રીને વિવાહ કાલે બારમું કે તેરમું વર્ષ હોવાનું જ. તેની અંદર વિવાહ થએલ હોય એવી સ્ત્રીઓ હિંદુસ્તાનમાં સાત ટકા જેટલી જ છે. યુરોપના અનુભવે નીચે પ્રમાણે છે: “એ વાત તો સ્પષ્ટ છે કે બાલવી માતાઓ માતૃપદ ઘણુ સહેલાઈથી લઈ શકે છે અને તેમને ખરેખર ઘણીજ ઉત્તમ સંતતિ થાય છે.”
એકવીસ વર્ષની અંદર જેમને માતૃપદ થયું છે એવી સ્ત્રીઓની સંતતિ તે વય કરતાં મેડું માતૃપદ પ્રાપ્ત કરનાર સ્ત્રીઓની સંતતિ કરતાં સામાન્ય રીતે વર્તનમાં અને બુદ્ધિમાં વધુ શ્રેષ્ઠ હોય છે.” ‘બાલવી માતાઓનાં શરીર મૃદુલ હોવાથી તેમને સુવાવડનાં કષ્ટ પડતાં નથી અને સુવાવડમાં ત્રાસ પણ થતું નથી અને એકાદ સ્ત્રીને ત્રાસ થાય તે તેનાથી વધુ વયની સ્ત્રીને જેટલું કષ્ટ પડશે તેટલું તેને પડતું નથી. બાલવી માતાની પ્રકૃતિ ગર્ભવતી અવસ્થામાં ઉત્તમ રહે છે અને પ્રસૂતિ પછી પણ તેની પ્રકૃતિ ઘણી જ ઝડપથી મૂળ સ્થિતિ પર આવે છે.” એજ ગ્રંથકાર આગળ કહે છે કે, “બાલવયમાં થનારી પ્રસૂતિ જન્મનારા બાળકને અને જન્મ દેનારી માતાને બંનેને હિતકારક હોય છે.” “આ પ્રસૂતિ શાસ્ત્રજ્ઞોએ શોધી કાઢેલા
? Census of India 1931.
2 Studies in Psychology Ellis pages 633 to 637
of Sex Vol VI-Havelock
For Private and Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલગ્ન સંથા
મુદ્દાઓ તરફ સમાજનું જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું નથી. પંદરથી વિસ વર્ષોની માતાઓમાં ગર્ભપાત અને વિકૃત પ્રસૂતિનું પ્રમાણુ બીજી કઈ પણ વયની માતાઓ કરતાં ઓછું હોય છે એ બાબત પ્રસિદ્ધ છે. વયની સાથે રત્રીઓની પ્રજોત્પાદક શક્તિ ઘટતી જાય છે, એ ડે. મેથ્ય કને પહેલાં જ સિદ્ધ કર્યું છે. વળી ફીશર કહે છે તે પ્રમાણે બાલવથી સ્ત્રી પ્રજોત્પાદનને વધુ લાયક છે. બાલવી માતાની સંતતિમાં સ્ત્રીપુરૂષ સંતતિનું પ્રમાણ સમ રહે છે. (અને વિચિત્ર નૈતિક પ્રશ્નો ઉપન્ન થતા નથી) તે પ્રમાણ વયની વૃદ્ધિ સાથે બગડતું જાય છે. જે પ્રમાણે બાલવયમાં સુલભ પ્રસૂતિ હોય છે તે પ્રમાણે બાલવયમાં સંભોગ પણ સુલભ હોય છે. તેર ચૌદ વર્ષની છોકરીઓને પ્રથમ સંજોગ ઇતર વયની સ્ત્રીઓ કરતાં વધુ સુલભ હોય છે. એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. આજ જોઇએ તો બાલવયમાં માતૃપદ પ્રાપ્ત થવું ખરાબ છે એ ખેટે જ લેકભ્રમ ફેલાએલે દેખાય છે. સંતાનને અને માતાને ઘણું શારીરિક ફાયદા થાય છે એટલું જ નહિ પણ બાલવથી માતા થવું એ બાલકની દૃષ્ટિએ ઘણું જ હિતકારક છે. કારણ કે માતાનું ધ્યાન ઈતર અનેક બાબતોમાં ખેંચાઈ ગયેલું ન હેવાથી તે પિતાના બાળક તરફ સહાનુભૂતિપૂર્વક લક્ષ આપી શકે છે. નહિ તે સર્વ વર્તન નિશ્ચિત થઈ ગયા પછી મધ્યમ વયની માતાઓ પિતાના બાળકે તરફ કેટલું દુર્લક્ષ્ય કરે છે તેના કરણાસ્પદ દેખાવ આપણી આંખ સામે આવે છે. વળી જે સ્ત્રીને સમાજમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય તેણે પણ પચીસ વર્ષો સુધી પ્રજોત્પાદનમાં પિતાનું આયુષ્ય વ્યતિત કરવું જોઈએ અને પછી ઈછા હોય તે કાર્ય કરવું.
1 Tecundity, fertility and sterility-Mathew Duncan; Genetical theory of Natural selection-R. A. Fisher.
2 Studies in Psychology of Sex Vol VI-Havelock Ellis. 30
For Private and Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનું અમાજરચનાશાળા
કઈ પણ મનુષ્યની જે કંઈ સંતતિ સિલક રહે છે, તેમાંથી પહેલાં થએલા બાળકની જીવનશકિત પાછળથી થએલાં બાળકોની જીવનશકિત કરતાં વધુ હોય છે. એમ પણ જણાઈ આવ્યું છે કે પ્રથમ થએલી સંતતિની સંતતિ પાછળ થયેલી સંતતિની સંતતિ કરતાં વધુ સુદઢ હોય છે.
અહીં સુધી બાલવિવાહથી થનારા ફાયદાઓનું દિગ્દર્શન કર્યું. હવે
વયની વૃદ્ધિથી થનારા ગેરલાભની ચર્ચા
કરીએ. ઉપદંશ, પ્રમેહ વગેરે રોગો સમાજને વયની વૃદ્ધિનાં વિઘાતક છે એ અમે પાછળ બતાવ્યું છે. પરિણામ તે રોગો વિવાહનું વય વધવાથી ઓછા
થાય છે કે વધારે થાય છે તે હવે જોવાનું છે. તે રોગને અટકાવવા માટે વૈદકીય યુક્તિઓ વાપરવી એમ કેટલાક લેકે સૂચવે છે; પરંતુ તે યુક્તિઓ વિના મૂલ્ય વાપરી શકાશે એમ લાગતું નથી. સર્વ સાધારણ દષ્ટિએ જોતાં આ રોગ પુરૂષને વીસની આજુબાજુમાં ક્યાંક લાગુ થાય છે. સમાજ નીતિપ્રધાન હોય તે એ વય જરા વધારે થશે એટલું જ. જે સમાજમાં આ વયના અવિવાહિત તરૂણોની સંખ્યા વધારે તેટલું તે સમાજમાં વેશ્યાનું પ્રમાણ વધારે; એટલે કે સંતતિનિયમનવાળાના અનુયાયીઓ સમાજમાં વધારે નહિ થાય તે વેશ્યાવૃત્તિ વધશે અને તેમના અનુયાયીઓ વધશે તે કુલીન અને સભ્ય સ્ત્રીઓમાં વ્યભિચાર ફેલાશે. પરમેશ્વરની કૃપાથી હિન્દુસ્તાનમાં જ્યારથી બ્રીટીશરાજ્ય આવ્યું છે ત્યારથી હિન્દુસ્તાનને બીજા કેટલા ફાયદા થયા હશે એ કહેવું કઠણ છે, પરંતુ તેમના આગમનથી હિન્દુસ્તાનમાં ન હતી એવી વેશ્યાવૃત્તિ માત્ર ફેલાઈ એ ફાયદો નિશ્ચિત થયો છે! “હિન્દુસ્તાનમાં પ્રથમ વેશ્યાવૃત્તિ અંગ્રેજો લાવ્યા. મીશનરી લેકેએ તેનો ફેલાવ કર્યો. એક બ્રાહ્મણે જુલ્સ
? Contraception, its theory, history and Practico-Maria stopes.
For Private and Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ લગ્ન સંસ્થા
~
~
~~~~
~~~~~
~~~~~
~~
~~
~
બોઈસને કહ્યું કે, આ દેષ કંઈ અંગ્રેજોનો નથી પણ એમની સંસ્કૃતિને છે. વેશ્યા શબ્દને અર્થ હાલે જે કોઈ પણ જતા આવતા મનુષ્યની પાશવી વાસનાઓ પૂર્ણ કરવા માટે થએલે “ગુલામ” એ થાય છે, તેવા અર્થમાં વેશ્યાવૃત્તિ હિન્દુસ્તાનમાં કયારે પણ અસ્તિત્વમાં ન હતી. આપણી તરફ ઉપભોગ્ય સ્ત્રીઓની જાતિ જ હતી, અને હજુ પણ કેટલીક જાતિઓ છે. તે જાતિની સ્ત્રીઓ જે પુરૂષ પ્રેમ કરે તેની સાથે રહેતી પણ ખરી. તેઓ શ્રીમતિની રખાત અને સર્વ કલાકૌશલ્યનું નિધાન પણ હતી.
“The English brought prostitution to India. That was not specially the fault of the English,' said a Brahmin to Jules Bois, it is the crime of your civilization. We had never prostitutes. I mean by that horrible;.word the brutalized servants of the grous desire of the passer by we had, and we have, castes of singers and dancers who are marriel to trees--yos to trees-by touching ceremonies which date from Vedic times; our priests blogs them and reciere much money from them. They do not refuse them. selves to those wno lovo them and please thiom. Kings have made them rich. They represent all arts; they are the visible beauty of universe.”
Jules Bois, visions de L'Inde, p. ss. આ જ જાતિની સ્ત્રીઓ રંગભૂમિ પર કામ પણ કરતી; પરંતુ સભ્ય સ્ત્રીઓએ પણ તેવાં કામો કરવાં એ શોધ વીસમી સદીમાં થઈ છે; તેથી સાહેબી ભાષા સમજનારા અમારા સુશિક્ષિત માટે બોલીએ તો એમ કહી શકાશે, કે પૂર્વે હિંદુસ્તાનમાં રખાત (concubines) હતી, પણ વેશ્યાઓ (prostitutes) હતી.
Studies in Psychology of sex, Vol VI Havelock Ellis.
For Private and Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઆનું સમાજપથનારાજ
આ જુની ઉપગ્ય સ્ત્રીઓમાંથી હવે દેવદાસી, મુરળી વગેરે સ્ત્રીઓ સિલક રહી છે, અને તે રિવાજો બંધ કરવા એવાં બિલ કાયદા કાઉન્સિલમાં આવવા લાગ્યાં છે. “જેજુરી વગેરે હિંદુસ્થાનમાં કેટલેક ઠેકાણે પહેલી છોકરીનું દેવે સાથે લગ્ન કરવાની પ્રથા પ્રચલિત છે. તેવી છોકરીઓને “મુરળી” કહેવામાં આવે છે. તેઓ દેવળમાં ઝાડવાનું, લીપવાનું અને બીજા અનેક કામો સેવા ભાવે કરે છે;ત્યાંના પૂજાના ઉપકરણો માંજે છે; નાચે છે; ગાય છે; અને વેશ્યાવૃતિ કરે છે. તેમના વિવાહ થતા નથી પણ તેઓ પિતાના માતપિતાને ઘેર જ રહે છે. તે પરમેશ્વરની સેવા કરે છે અને તેથી તેમને વેશ્યાવૃત્તિનું પાપ લાગતું નથી એવી તેમની કલ્પના છે. પરંતુ હાલે ‘સુધારણું અને શાસ્ત્ર”ના નામથી હિન્દી સમાજ સુધારકે “તમે પાપનો કુવામાં સડે છે” એવી તેમના મન ઉપર છાપ પાડવાના પ્રયત્નો કરે છે. થડા સમયમાં જ આ સમાજ સુધારકે તેમને તેમનાં મંદિર અને માતપિતાઓના આશ્રયમાંથી ખેંચી કાઢી તેમનું
સ્વાભિમાન નષ્ટ કરશે અને ટુંક સમયમાં જ સુધારણું અને શાસ્ત્રનાં રૂપાળાં નામ નીચે તેમને ઉપર કહેલા અર્થમાં જ હીનવેશ્યા બનાવશે.” આ રહ્યા હેવલોક એલીસના જ શબ્દ –
“This tendency in an advanced civilization towards the humanization of prostitution is the reverse process, we may note, to that which takes place at an earlier stage of civilization when the ancient conçeption of the religious dignity of prostitution begins to fall into disrepute. When men cease to reverence women who are prostitutes in the service of a goddess, they set up in their place prostitutes who are abject slaves, flattering themselves that they are thoroby working in the cause of progress' and morality.' On the shores of the Mediterranean this process took place more than two thousands years ago, and is associated
For Private and Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૬૯
with the name of Solon To day we may see the same process going on in India. In some part of India (as at Jijuri near Poona) first-born girls are dedicated to Khandoba or other gods; they are married to the god and termed muralis. They serve in the temple, sweep it, and wash the holy vessels, also they dance, sing and prostitute themselves. They are forbidden to marry, and they live in the homes of their parents, brothers, or sisters; being consecrated to religious service, they are untouched by degradation. Now-a-days, however, Indian ‘reformers', in the name of · civilization ' and ' science ', seek to persuade the muralis that they are plunged in a career of degradation.' No doubt in time the would-be moralists will drive the muralis out of their temples and their homes, deprive them of all self respect, and convert them into wretched outcasts, all in cause of * science ' and · civilization.” [ s૭, ૭. g. an article by Mrs. Kashibai Deodhar, The New Reformer, Act, 1907]
:
Studies in Psychology of sex, Vol VI−Havlook Ellis.
આ સુધારણાને વિજય ! ! ઠીક, વયની વૃદ્ધિ સાથે સમાજમાં ધાર્મિક અને નૈતિક કાયદાઓ ન હોય, તેા વેશ્યાવૃત્તિ અને વ્યભિચાર વગેરેની નિશ્ચિત વૃદ્ધિ થશે. હવે વ્યભિચાર વધવા એને જ સુધારકાર સમાજ સુધારણા કહેવા લાગશે એ અમે જાણીએ છીએ. વ્યભિચાર શા માટે વધવા ન જોઈએ એનાં નૈતિક અને સામાજિક કારા અમે પાછળ આપ્યાં જ છે,
વેશ્યાવૃત્તિની વૃદ્ધિ સાથે ઉપદ’શાદિ વિકાર વધે છે. ઉપ’શાર્દિ
। સમાજ સ્વાસ્થ્ય માસિક રધુનાથ ધેડા છે,
For Private and Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
We
હિંદુઓનું સમાજરચનાયાસ
વિકાર પુરૂષોને સાધારણ રીતે વીસની આજુબાજુમાં થાય છે. આ ખખતાનુ કુટુબ ઉપર શું પરિણામ થાય છે તે જોઇએ.
(૧) ઉપદે શથી પીડાતા પુરૂષ પેાતાની સ્વભાવમુગ્ધ વિવાહિત સ્ત્રીમાં તે વિકાર સંક્રાન્ત કરે છે.
(૨) બન્ને વિકૃત થયાં એટલે આખું કુટુબ જ વિકૃત થાય છે. (૩) આ વિકાર ઠીક થયા જેવા લાગે છે છતાં તજન્ય તર વિકારો ઘણાય ઉત્પન્ન થાય છે અને તેથી કુટુબનું પોષણ કરનારા પુરુષની કુંટુબ પેાષણ કરવાની શક્તિ અકાલે જ નષ્ટ થાય છે, પરિણામે કુટુંબની આર્થિક સ્થિતિ ધણી જ કફેાડી થાય છે. કુટુંબને આર્થિક આધાર નષ્ટ થવાથી ઉદ્ભનિર્વાહ માટે સ્ત્રીઓને કામકાજ અગર અર્ધી વેશ્યાવૃત્તિને આશ્રય લેવા પડે છે. ખાળકાને શિક્ષણ વગેરે શબ્દો સુદ્ધાં સાંભળવા મળતા નથી. તેથી જ અમે ફરીથી કહીએ છીએ કે વિવાહના વયની વૃદ્ધિ કરવી એ જ લૈંગિક વિકારના ફેલાવાનુ મુખ્ય કારણ છે અને તે સમાજને અત્યત વિધાતક છે. અત્યાર સુધી ખાવિવાહની પતિ પર કરાતા લગભગ આક્ષેપના વિચાર કર્યાં; હવે બાકી રહેલા સામાજિક આક્ષેપોના વિચાર કરીએ. એક આક્ષેપ એ છે કે સ્ત્રીઓનું શિક્ષણ પૂરું થતું નથી. સ્ત્રી શિક્ષણનુ સ્ત્રીઓ પર શું પરિણામ થાય છે એ ઘણા જાણતા હેાય છે, પરંતુ તેનુ' સમાજ પર્ અને વંશ પર શું પરિણામ થાય છે એની ધણુાઓને ખબર હાતી નથી. તેથી જે દેશાને અને સમાજોને ધણા વર્ષથી સ્ત્રીશિક્ષણના રાગની વ્યથા ચાંટેલી છે તે સમાજ પર અને તે દેશ પર આ રાગનું શું પરિણામ થયું તેની માહિતી આપીએ.ર્ ‘ મિસ મર્ફીએ એ બતાવ્યું છે કે ૧૮૪ થી
શ્રીશિક્ષણ
Heredity and selection in Sociology by Chatterton Hill. ă Mankind at cross-roads by Edwad_East.
For Private and Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
જા
૧૯૦૦ સુધી વંરિંગટન, વેલસ્લે, બ્રાયન માવર, સ્મિથ વગેરે વિશ્વવિદ્યાલયમાંથી જે સ્ત્રીઓએ પદવી લીધી તેમાંથી લગભગ ત્રીઓએ વિવાહ અને પ્રજોત્પાદન માટે નાખુશી જ બતાવી. “સામાન્ય રીતે જોતાં પદવીધર પુરુષમાં પદવીધર સ્ત્રીઓ કરતાં વિવાહનું પ્રમાણ વધારે પડે છે; પરંતુ અહીં પણ દેખાઈ આવે છે કે આ કુટુંબમાં વિવાહની સંખ્યા, વિવાહનું વય, જનન સંખ્યા, વગેરે બાબતોનું જે પ્રમાણ હોય છે તે ઉપરથી વિચાર કરીએ તે ખાત્રી થશે કે આ વર્ગને નક્કી વિનાશ જ થવાનો છે.” તદ્દન નિશ્ચિત આંકડા આપીને બેલવાનું થાય તે એમ કહી શકાશે કે, “પદવીધર સ્ત્રીઓમાંથી ૪૦ ટકા જેટલી સ્ત્રીઓના વિવાહ થયા અને તેમને સર્વ સાધારણ રીતે ક જેટલાં છોકરાં થયાં.'
છે. હેન્સ કહે છે કે, “કોલેજમાં શિક્ષણ લેતી સ્ત્રીઓમાંથી પચાસ ટકા જેટલી સ્ત્રીઓ અવિવાહિત રહે છે. સમાજને અભ્યાસ કરતાં એમ જણાઈ આવે છે કે અવિવાદિત રહેવાને પ્રસંગ ઘણે ભાગે વધુ બુદ્ધિમાન અને કર્તુત્વવાન સ્ત્રીઓ પર જ આવે છે. આજ સામાજિક કાર્ય કરવાના હેતુથી જે સ્ત્રીઓ વિવાહ કરતી નથી, તેજ સ્ત્રીઓની સંતતિ ખરેખર સમાજમાં વધુ રહેવી જોઈએ. સ્ત્રીસ્વાતંત્ર્યના તત્ત્વથી જે કંઈ ફાયદા થતા હશે તે તે કોને ખબર; પરંતુ વાંશિક દૃષ્ટિએ તે અત્યંત નુકશાન થાય છે એમ અમારો મત છે. આજ સુધી સામાજિક પ્રગતિના નામ હેઠળ વંશોની જે અધોગતિ ચાલી રહી છે, તે અર્ધગતિનું અંતિમ પરિણામ વાંશિક નાશ જ થવાનું.”
1 A study of birth rate of Harward and yale graduates by Phillips.
2 Education of women by Goodsell; Article by Paul Popenoe-Journal of heredity 1917;-Co-education and Eugenics by Bankor Journal of besodity.
For Private and Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજÜનારાય
If may be said that about 50% of the college women remain unmarried. It is apparently true that women of superior intelligence and force of character are those, who, whether college women or not, are apt to be selected for spinsterhood. Many of the women who are prone to sacri fice motherhood to career are just the ones upon whom the obligation of motherhood should rest greatest weight It may seriously be doubted if the growing independence of women, despite its many advantages, has proven unmixed blessing. Thus far it has worked to deteriorate the race in the interest of social advancement, a process which is bound to be disastrous in long run.
The Trend of Race by S. J. Holmes. pp. 282. આ વિષયને જે જે વિદ્વાનાએ અભ્યાસ કર્યાં છે. તેમણે આવા જ મતા આપેલા છે. આપણી તરફના સમાજ સુધારકાએ પણ આ વિષયના જરૂર અભ્યાસ કરવા જોઇએ, એમ અમે માનીએ છીએ. અત્યાર સુધી સામાન્ય રીતે વિવાહના વયની વૃદ્ધિનું અને સ્ત્રી શિક્ષણનું જગતના કાઈ પણ સમાજમાં શું પરિણામ થાય છે તેને વિચાર ચેા. હવે માનવ-સમાજોના એક ધટક તરીકે હિંદુસમાજને વિચાર કરીએ,
પ્રથમ આપણે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે હિંદુસમાજરચના જાતિ નિબદ્ધ છે, અને તેમાં અનુવ’શના સર્વાં નિયમાના વિચાર થએલા છે. અમે પાછળ બતાવ્યું જ છે કે જગતની ધક્કામુક્કીમાં સમાજને ટકાવી રાખવા હેાય તે સમાજની રચના જાતિબદ્ધ હાવી જોઇએ. સર્વ જગતમાં સમૂહ પડવાની પ્રવૃત્તિ દેખાઇ આવે
Outspokon Essays by Dean Inge; segragation of the kit by B. Austin Freeman.
For Private and Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
-
^
^^
^^
^^^^
^^^^^^^
^
^^^^^^
^
^^
^
^
^^^
^
છે; પરંતુ પાશ્ચાત્ય દેશોમાં જે થરે પડે છે તેમને પાયે આયિક તત્તવ અગર ધંધા ઉપર રચાએલે હેાય છે. હિંદુસ્તાનની બહાર જે કોઈ વ્યક્તિ ધંધામાં એટલે દ્રવ્યોર્જનમાં કૌશલ્ય બતાવે તે તે વ્યક્તિ વિવાદાદિ સર્વ દષ્ટિએ ઉપરના થરમાં પ્રવિષ્ટ થાય છે. પરંતુ હિંદુસ્તાનમાં વિભાગણીનું મૂળ તત્ત્વ અર્થાર્જન ન હોવાથી મનુષ્ય શ્રીમંત થઈ શકે છે, છતાં તેનાથી વિવાહદિ બાબતમાં પિતાને સમૂહ છોડી શકાતું નથી, અને શાસ્ત્રીય દષ્ટિએ એ જ યોગ્ય છે. આ પદ્ધતિથી જાતીય સંકર ( Cross) થઈ શકતો નથી. અત્યાર સુધી હિન્દુસમાજમાં ધંધાની બાબતમાં કોઈ પણ જાતિએ વધુ ફરક કર્યો હતે. હાલે કઈ પણ ધધો નૈસર્ગિક દૃષ્ટિએ હલકે નથી. (મૃષ્ટિએ તે ઈષ્ટ ધંધા, અનિષ્ટ ધંધા, પિષક ધંધા, મારક ધંધા એ ફરક કરેલ છે અને કોઈ પણ સંસ્કૃતિની ઈચ્છા કરનારા મનુય ધંધાઓમાં તે ફેરફાર કરશે જ) એવા અલૌકિક મને પ્રચાર થવા લાગે, ત્યારથી માત્ર ધંધાની બાબતમાં સુશિક્ષિત લોકોમાં
ડી ઘણી ઉલટપાલટ થએલી જણાય છે. મનુનો કાલ ગમે તેમ માનીએ તો પણ મનુના કાલમાં જે ધંધાઓ બ્રાહ્મણાદિ વર્ગો મુખ્યત્વે કરીને કરતા હતા એજ ધંધાઓ તેજ વર્ગો હાલે પણ કરે છે, એમ જણાઈ આવશે. તે ધંધાએ કરવાથી ધર્મ હાનિ થતી નથી એમ અમે પાછળ બતાવ્યું છે. ધંધામાં જે ઉલટપાલટ થએલી દેખાય છે તે ફક્ત સુધરેલા અને સુશિક્ષિત લેકમાં જ થએલી છે, બાકી બધું ઠીક છે. હજુ પણ હિન્દુ સમાજને આ ઉપર ઉપર થતી સુધારણુથી કરવાનું કંઈ પણ કારણ નથી.
આવી રીતે જન્મ અને ધ-એ બે તોથી જાતિ બંધાઈ ગએલી હેવાથી અને મુખ્ય ભાર અનુવંશ પર હોવાથી, સ્ત્રીઓ પોતાના જાતિ બહારના પુરૂષથી પ્રજોત્પત્તિ કરી લેવી નહિ એવી સમાજશાસ્ત્રની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. આ જાતિઓ સ્થિર
For Private and Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૪
હિંદુઓનું સમાજરચનાશામ
રાખવામાં બાલવિવાહ અને અસ્પૃશ્યતા (નિત્ય અગર નૈમિત્તિક) એ બને તને ઘણો જ ઉપયોગ છે. સ્ત્રીનું મન બહાર આકર્ષવા લાગે તે પહેલાં જ જે આલફેડ એડલરના કહેવા પ્રમાણે એનો સહચર ચુંટી આપીએ તે જતિ સંકર તરફ ઓછી પ્રવૃત્તિ થશે એમ હિન્દુશાસ્ત્રોનો મત છે. સુપ્રજાશાસ્ત્રનો મુખ્ય હેતુ ભાવિ સહચરની સંખ્યા મર્યાદિત કરવાનો છે. એ હેતુ આંખ સામે રાખીએ, તે પૂર્ણ વિકાસ પામેલી સ્ત્રી સમાજમાં હરવાફરવા લાગે અને તેને પૂર્ણ સ્વાતંત્રય હોય, તે તે પિતાની જાતિમાં જ વિવાહ કરશે એની ખાત્રી કેશુ આપી શકશે? સુપ્રજાશાસ્ત્ર એ કંઈ પ્રત્યેક વિકાસ પામેલી સ્ત્રીને સમજવા જેટલું સહેલું નથી. પ્રૌઢ વિવાહ, સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ વગેરે ઉપર ઉપર રૂપાળા દેખાનારા પરંતુ અન્ત નાશક એવાં તો કહેવાં, એટલે હિન્દુઓએ જે સમાજરચના કરી છે તે તની હડતાલ પાડ્યા જેવું છે. આવા પ્રકારનાં મૂળ રચના સાથે વિસંગત થએલાં નૈતિક મૂલ્યોનો પ્રસાર કરે એ સમાજ સુધારણું નથી અને તેનો પ્રસાર કરનારા સમાજ સુધારકે પણ નથી.
? Scionce of living by Alfred Adlor. 2 Studies in Psychology of sex Vol. VI by Havelock Ellis.
3 Essay by Rabindranath Tagore in Book of Marriuge by Koyserling
For Private and Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૮ મું હિંદુ જાતિ સંસ્થા
અસ્પૃશ્યતા ( નિત્ય અને નૈમિત્તિક પ્રાસંગિક) એ સમાજને
શુદ્ધ સ્થિતિમાં રાખવાનું એક સાધન છે.
અમારા આ વિધાન પર એવો આક્ષેપ સંકર અને લેવામાં આવ્યો છે કે અસ્પૃશ્યતાનિવારણ અસ્પૃશ્યતા થતાં વેંત જ સર્વ જાતિઓના સ્ત્રી પુરૂષો
અંદર અંદર વ્યભિચાર કરવા લાગશે એમ અમારા કહેવાનો મતલબ છે. પરંતુ આજ જે જાતિઓ સ્પૃશ્ય મનાઈ છે તેમનામાં અંદર અંદર એ વ્યભિચાર થએલે માલમ પડતું નથી, તેથી અમારું કહેવું ભૂલભરેલું છે એ મુદ્દાને પણ અહીં વિચાર કરવો જોઈએ.
હજારો વર્ષો સુધી સમાજ નીતિનિયમ વડે બંધાએલો રહેવા પછી, તે સમાજમાં શું હતું અગર શું થશે એ
અહીં જોવાનું નથી, પણ જેમણે સમાજના નીતિનિયમો ઘડયા તે લોકોએ તે વખતે કથા તો અંગીકાર કર્યો હતો એ જોવાનું છે. આજે એકાદ તત્ત્વ નષ્ટ થાય, તે તેનું શું પરિણામ થશે એ તુરત સમજાતું નથી. આથી જે સમાજમાં એ તવ પ્રચલિત ન હોય ત્યાં શું બને છે એ જોવું જોઈએ. પરંતુ તે પહેલાં નીચેના મુદ્દાને વિચાર કરે જોઈએ,
For Private and Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
હિઓનું સમાજરચનાશાજ
(૧) અસ્પૃશ્યતાએ (Segregation) પછી એ નિત્ય હોય કે નૈમિત્તિક હય, વ્યક્તિની હોય કે સમૂહની હેય, સમાજની ઉન્નતિમાં તેવી જ રીતે જીવની ઉત્ક્રાંતિમાં કંઈ પણ કાર્ય કર્યું છે કે નહિ ?
(૨) સમાજની વિભાગણી મૂળ ક્યાં તો પર થએલી છે? તમે જે નૈતિક મૂલ્યો પ્રચલિત કરવાના છે તેને મૂળ તો સાથે વિરોધ છે કે?
(૩) હિન્દુસમાજની વિભાગણી જે તવા પર કરવામાં આવી છે તે તરવાનું બની શકે તેટલું પાલન કરવા માટે હિન્દુસમાજશાસ્ત્રોએ શી શી યુક્તિઓ કરી ? તે યુક્તિઓમાંની આ પણ એક યુક્તિ છે કે નહિ ?
હવે આ ત્રણે પ્રશ્નોને અનુક્રમે વિચાર કરીએ અસ્પૃશ્યતા એટલે વિભકિતકરણ (Isolation or Segregation) હિન્દુસમાજની પદ્ધતિ અનુસાર પશુપક્ષીઓથી મનુષ્ય સુધી સામાજિક ઉત્ક્રાંતિમાં જેને જેને સંબંધ આવે છે તે સર્વને અનુક્રમ લગાડી તેમના અધિકાર લગાડી દીધા છે; પરંતુ આ વિભકિતકરણની આવશ્યકતા શી છે એ પ્રશ્ન પૂછાય છે. તેથી વિભકિતકરણનું સમાજના જીવનમાંનું કાર્ય કર્યું એને વિચાર કરીએ. આધુનિક શાએ ગુણદષ્ટિએ કરેલી માનવજાતની વિભાગનો ઉલ્લેખ અમે પાછળ કર્યો જ છે. તેમાં સર્વશ્રેષ્ઠ દશ ટકા અને બાકીના મધ્યમ ૮૦ ટકા એમ વિભાગનું થાય છે. (એમ આપણે જોયું) તેમાંથી સૌથી ઉપરના શ્રેષ્ઠ જે દશ ટકા તેમને ઇતર સમાજથી વિભક્ત કરવા હિતકારક થશે એવો મત લગભગ બધા પ્રાણુશાસ્ત્રનું અને સમાજશાસ્ત્રજ્ઞ દેવા લાગ્યા છે. જેમ ઉપરના વર્ગનું વિભક્તિકરણ કરવું
? Segregation of the Fit by R. F. Freoman; National Deony by Mc Dougal; Need of Eugenio by L. Darwin.
For Private and Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં જતિ સંસ્થા
જોઈએ, એવો મત હવે પ્રચલિત થવા માંડ્યો છે. ઉચ્ચ પ્રજાની વૃદ્ધિ થવા માટે અને કનિષ્ઠ પ્રજાને નાશ થવા માટે બને ઠેકાણે અસ્પૃશ્યતા ઉત્પન્ન કરવી જોઈએ. ઉચ્ચ વર્ણોની અસ્પૃશ્યતા પવિત્રતા મનાઈ અને કનિષ્ટ વર્ગની અસ્પૃશ્યતાનું એજ અસ્પૃશ્યતા નામ રહ્યું. બન્નેના મૂળમાં એકજ તત્ત્વ છે. એકંદરે મહાત્મા ગાંધીજી અને તેમનું મંડળ કહે છે તે પ્રમાણે અસ્પૃશ્યતા એ ધર્મ પર કલંક ન હોઈ સુપ્રજાની વૃદ્ધિ કરવાનું અને કુપ્રજા ઓછી કરવાનું એક સાધન છે. સર્વ ઠેકાણે સર્વ પ્રકારનું વિભકિતકરણ ત્યાજ્ય નથી, એટલું ઉપરની ચર્ચા પરથી સિદ્ધ થાય છે.
હવે આ સર્વ ઠેકાણે ગ્રાહ્ય છે કે નહિ તેને વિચાર કરીએ. સમાજની વિભાગણી મૂળ કયાં તો પર થઈ છે? હિન્દુસમાજશાસ્ત્રને આ પ્રશ્નોને ઉત્તર આપતાં શી શી અડચણે ઉપસ્થિત થાય છે એને બરાબર ખ્યાલ હ. સમાજમાં જે જે સમૂહે પડેલા દેખાતા હતા તે જ સમૂહ લઈ તેમની સુપ્રજા શાસ્ત્રની દષ્ટિએ વ્યવસ્થા કરી. પરંતુ તેઓ જાતિ ઉપજાતિઓની વ્યાખ્યા કરવાની ભાંજગડમાં પડયા નહિ, તેથી જ વાત મજા એવો ઉલ્લેખ મળી આવે છે. ઉપજાતિઓની વ્યાખ્યા કરવી અને તેમની વ્યાપ્તિ નિશ્ચિત કરવી એ આધુનિક પંડિતેને લાગે છે એટલું સહેલું નથી. ડાનિ કહે છે કે, “ જાતિ એ શબ્દની જે જુદી જુદી વ્યાખ્યાઓ અપાઈ છે તેની ચર્ચા હું અહીં કરતો નથી; કારણ કે કોઈ પણ એક વ્યાખ્યાથી સર્વ પ્રાણીશાસ્ત્રનું સમાધાન થશે નહિ, અને છતાં પણ પ્રત્યેક પ્રાણીશાસ્ત્રજ્ઞ જાતિ (species) કેને કહેવી એ બરાબર જાણે છે.” એવા જ પ્રકારને મત બીજા એક પ્રાણીશાસ્ત્રજ્ઞ હેકેલે આપે છે. અમે કહીએ છીએ કે આ સમૂહ સમાજમાં જુદું જુદું અસ્તિત્વ
૧ Origin of Species by Charles Darwin. ૨ Morphology by Haeckel.
For Private and Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
E
www.kobatirth.org
હિંદુઓનું સમારમ્પનાસાગ્ર
ધરાવે છે, તે ઉપરથી તેઓ ઉપજાતિએ જ (Subspecies) છે, અને તે ઉપજાતિએ નથી એમ કહેનારાઓએ ઉપન્નતિક્ષેાનુ લક્ષણ અને પ્રમાણ કહી ( લક્ષળપ્રમાળા વસ્તુનિધિ) તે કેવી રીતે નથી એ બતાવવું જોઇએ. સમૂહે પડેલા છે અને તે બધા વિવાહના અને અન્નના નિયમેથી સિદ્ધ થયા છે. ટુંકમાં કહીએ તે હિન્દુસમાજશાસ્ત્રજ્ઞેાએ મુખ્યત્વે કરીને જન્મના તત્ત્વ પર વિભાગણી કરી છે, ધંધા કે શિક્ષણ ઇત્યાદિ બાહ્ય તત્ત્વો પર કરી નથી. નિયમેા પળાવવાના ઉદ્દેશથી જ્યાં જ્યાં ધંધા વિષયક પાતિત્ય કહ્યું છે તેને સ્પૃશાસ્પૃશત્રુ સાથે કંઇ પણ સંબંધ નથી. જન્મ એ જ ખશ મૂળ પાયે! હાવાથી એને લગતાં બધાં નૈતિક મૂલ્યો પણ જન્મતત્ત્વ પર રચાએલાં હાવાં જોઇએ, એ કંઇ સ્વચ્છતાના અગર સાબુ લગાડવાના તત્ત્વ પરથી નથી.
nn
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમૂહની વિભાગણી જન્મના તત્ત્વ પર કરી, તેનું રક્ષણ કરવા માટે જે અનેક યુકિતએ કરવામાં આવી છે, તેમાંની અસ્પૃશ્યતા પણ એક યુકિત છે. એ યુકિત નાબુદ થઇ અસ્પૃશ્યતાનિવારણ થવું જોઇએ એવા મત આજકાલ પ્રચલિત થઈ રહ્યો છે.
અસ્પૃશ્યતા ( Segregation ) નાં તત્ત્વનાં મૂળીઆં સમાજમાં કેટલાં લૈંડા પેસી ગયાં છે એ વાત ભાગ્યે જ કાઇના ધ્યાનમાં આવી છે. સમાજરચના જો વર્ગીકરષ્ણુના (classifieation) તત્ત્વ પર હેાય તે તે તત્ત્વ સર્વત્ર પસરવાનું જ. વિભક્તિકરણ કરતાં પહેલાં જ મેાટી વિભાગણી સ્ત્રી અને પુરુષની થઇ. હિંદુસમાજને અભિન્નત પુરુષ કેવળ પેાતાની જાતિની જ નહિ, પર ંતુ વંશમાંની સ્ત્રીને પણ સ્પર્શ કરવા નાખુશ હોય છે, પણ એ અસ્પૃશ્ય તે મને!મય છે, અને રીતરિવાજોથી એકદમ રૂઢ બની ગઇ છે. ( It has becone a taboo) એનું કારણ:
१ भारतीय अस्पृश्यतेचा प्रश्न, वि. रा. शिदे; अस्पृष्टांचा પ્રશ્ન-શ્રી. મ. માટે,
For Private and Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
स्वस्त्रा मात्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् ।
बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ એમ મનુ કહે છે. એ જ મત તુકારામે બીજા શબ્દોમાં કહ્યો છે.
येकांती लोकांती स्त्रियांशी साचार ।
प्राण गेल्या जाण बोलूं नये ॥ તુકારામનું અને મનુનું કહેવું સાચું છે કે નહિ એ વાચક પિતાના મનથી વિચાર કરી જુએ. અહીં વિભકિતકરણને હેતુ છે. છે? એ હેતુ એટલો જ કે બનતાં સુધી યોની સંકર થાય નહિ. મનુ કહે છે કે, “વર્ણસંકર ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ પિતાને ઉત્પન્ન કરનારાના થડા અથવા વિશેષ સ્વભાવને અનુસરે જ છે. જે દેશમાં વર્ણને દૂષણ આપનારી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે દેશને તે દેશના લોકોની સાથે તુરત જ વિનાશ થાય છે.
कुले मुख्येऽपि जातस्य यस्य स्याद्योनिसंकरः । संश्रयत्येव तच्छीलं नरोऽल्पमपि वा बहु ॥ यत्र त्वेते परिधंसाज्जायन्ते वर्णदूषकाः । राष्ट्रकैः सह तद्राष्ट्र क्षिप्रमेव विनश्यति ॥
મનુના આ મત સાથે નીચેને મત સરખાવી જુઓ. “આ નીસંકર રોમન સામ્રાજ્યના નાશના અનેક કારણોમાંનું એક બહુજ મહત્વનું કારણ હતું.” ડોકટર હર્ટે પણ એવો જ નિશ્ચિત મત આપે છે. આવી રીતે વિભક્તિકરણનું તત્વ સર્વે ઠેકાણે જેલું માલમ પડે છે. પશુપક્ષીઓમાં પણ ઓછાવત્તા પ્રમાણમાં કેટલાક સ્પૃશ્ય અને કેટલાક અસ્પૃચ્ચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું બીજ શામાં છે એની ચર્ચા અમે અહીં કરતા નથી.
Herodity and Dagenics by Gates. 2 Future of Life by Dr Harst. .!
For Private and Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરચનાશાહ
wn w
આવી રીતે સમાજમાં જુદા જુદા સમૂહે થયા પછી તેમની વ્યવસ્થા કેમ કરવી એ પ્રશ્ન સમાજશાસ્ત્રજ્ઞ સામે ઉભે રહ્યો. આ બધા વર્ગો મૂળમાં બહુ જ જુદા છે. એમની વ્યવસ્થા કેમ કરવી? પ્રથમ અહીં જે સમાજમાં આવા પ્રકારના નિયમો નથી તે સમાજમાં શું પરિણામ આવ્યું એ જોઈ નિયમો ઠરાવવાના હોય છે. ૧૯૩૧ ના વસ્તીપત્રકમાં એન્લ ઇન્ડીઅન નામના વર્ગની જે ગણત્રી કરવામાં આવી છે તે વર્ગ યુરોપીઅનમાં અસ્પૃશ્યતાની કલ્પના દઢમૂળ થએલી ન હેત, તે ઉત્પન્ન થાત નહિ. એ વર્ગ જે બાપદાદાઓનાં નામ કહે છે તેઓએ ગ્રામબહિષ્કાર નહિ પણ ખંડબહિષ્કાર કર્યો હતો. આવા બે જુદા જુદા વર્ગ એકજ ઠેકાણે રહેવા લાગે તે શું પરિણામ આવે? “જે આવા બે વર્ગો એક ઠેકાણે રહેવા લાગે તે શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થવા માટે આવશ્યક જીવનાર્થ કલહ કિંચિત્ કાલ બંધ થાય છે. શ્રેષ્ઠ અને કનિષ્ઠ વર્ગ એક ઠેકાણે રહેવા લાગે તે બંનેની અધેગતિ થાય છે, તેમની વચ્ચે થોડા વખતમાં જ સેવ્યસેવક ભાવ ઉત્પન્ન થાય છે અને એ સંબંધ ઉપર ઉપર ન દેખાય તે પણ ગુલામ અને ગુલામના માલીક જે થવા લાગે છે. વખતોવખત તેઓમાં સંકર થવા માંડે છે. યુરેશીઅન લોકેામાં કે કેટલીક માનસિક દષ્ટિએ સુદઢ વ્યકિતઓ મળી આવે છે, તે પણ મને એમજ લાગ્યા કરે છે કે તેઓ જે શુદ્ધ ઐશિયાટિક કે શુદ્ધ યુરોપીઅન હોત તે સારું થયું હોત. (આજ ઉપર કહેલા એ ઈડીએન) આવી રીતે બને જાતિઓમાંને જીવનાર્થ કલહ ઓછો થાય એટલે સામાજિક પ્રશ્નોનો નિર્ણય થવાને અટકી પડે છે, તે પ્રશ્નોને નિર્ણય સૃષ્ટિના નિયમો વડે થવાને બદલે તેમાંથી ભવિષ્યકાળ માટે મોટા મોટા ઉત્પાતની પૂર્વ તૈયારી થાય છે. બંને જાતિ
? National life from the standpoint of science by Karl pearson
For Private and Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
mumann
એક જ ઠેકાણે રહેવા લાગે, તે તે કંઈ સંકર થવા માટે રહેતી નથી. હિંદુઓ સામે તે અનેક જાતિઓના સંકરથી પિતાને બચાવ કરી લેવાને પ્રશ્ન હતું, તે માટે તેઓએ પ્રથમ જ નગરરચનાશાસ્ત્ર તરફ ધ્યાન આપ્યું. નગરરચનાના જુના શાસ્ત્રમાં જુદી જુદી જાતિએને જુદા જુદા મહેલાઓ આપવામાં આવ્યા છે.
આવી રીતે મુખ્ય જાતિઓને અને તેમાંની ઉપજાતિઓને જુદા જુદા ભાગો શહેરમાં વહેંચી આપ્યા પછી, તેમની વચ્ચે જે કંઈ સંબધ આવે તે ઘરની બહારના વ્યવહારના જ હોય છે. પ્રત્યેકનું ઉદરનિર્વાહનું સાધન જુદુ હોવાથી અને અન્ન ભંડળ કરતાં લેકસંખ્યા વધારવી એટલે સુધારણા એ આધુનિક શોધ ન થએલી હેવાથી, સ્ત્રીપુરુષને સહવાસ જ છે આવતે. ગામના જુદા જુદા મહેલામાં જુદી જુદી જાતિઓની વસતી હતી. અને તે તે જાતિઓના જુદાં મંદિર પણ હતાં, પછી એક વસતીમાં રહેતી વ્યક્તિ ઉઠીને બીજી વસતીનાં મંદિરમાં શા માટે જાય ? અને જવાથી ફાયદો પણ શો? આજ પણ મહારાષ્ટ્રનાં ગામડાંની વ્યવસ્થા જોઇશું તે જુદી જુદી જાતિઓનાં ફળીઆં વિભક્ત જ છે એમ જણાશે (આપણું ગુજરાતનાં ગામડાંની વ્યવસ્થા પણ આવી જ છે.) વળી મંદિરે વિશે એમ દેખાય છે કે શિવ, હનુમાન, રામ, કૃષ્ણ વગેરેનાં મંદિર બહુધા બધાં ગામડાંઓમાં મળી આવે છે. આવી રીતે વ્યવહાર ઓછો એટલે ની સંકર થવાનો સંભવ પણ છે, છતાં છેડે ઘણો વ્યવહાર તે એકત્ર થાય જ; તે માટે કમી અધિક પ્રમાણમાં નિત્ય અગર નૈમિતિક અસ્પૃશ્યતા (Segregation) ઉત્પન્ન કરવી પડી. એક જાતિના અગર એકજ વંશમાં જન્મ થયો હોય અને એકજ ઘરમાં રહેતા હોય તો પણ વ્યકિત વ્યતિઓમાં નૈમિત્તિક અસ્પૃશ્યતા
? Aryan Rule in India by E. B. Hevel.
જળ એ પણ મહારાજના માટે જાય અને તે
For Private and Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
હિંદુઓનું સમાન નારાય
હાય છે. ઉચ્ચવણી એમાં દેવપૂજા અને મેાજન એ અન્ને નિમિત્તથી અખોટીના રૂપમાં અસ્પૃશ્યતા પળાય છે. દેવપૂજાનુ નિમિત્ત જન હાય તા તે ઠેકાણે પહોંચવાની જરૂરીઆત પણ નષ્ટ થાય. દેવપૂજા ન કરવાનાં કારણા નીચે પ્રમાણે હાઇ શકેઃ
(૧) ઇશ્વરના જ ઇન્કાર કરવા:-~असत्यं अप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् । अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥ १ (૨) ઇશ્વર હાયા પણ તે મૂર્તિમાં નથી એમ માનવું ( ૩ ) ઇશ્વર હાય અને તે મૂર્તિમાં હૅાય તે પણુ અમારે એની
સાથે કંઇ પણ સંબંધ નથી એમ માનવું.
-
( ૪ ) અમે માનસિક પૂજા કરીએ છીએ એવી ડીંગ મારવી. ( ૫ ) અગર આધુનિક પદ્ધતિથી પ્રાર્થના કરવી. यजन्ते नामयज्ञैस्ते दंभेनाविधिपूर्वकम् |
પૂજા કરવામાં વળી અભેટીયાંની શી જરૂર છે એવા પ્રશ્ન પરિસ્થિતિજન્ય માનસશાસ્ત્રની થડી ઘણી પશુ માહિતીવાળા મનુષ્ય પૂછશે એમ અમને લાગતું નથી. દેવપૂજા કરવા જેવા પવિત્ર સમયે અમેટીયાંની કલ્પના પળાય તે એમાંથી શું નુકશાન થાય છે, એ તો એક ઇશ્વર કે સુશિક્ષિતાને માન્ય એવેા પરમાણુજ જાણે. આ આબતમાં યમનિયમ પળાવા જોઇએ, એવા અમારા સ્પષ્ટ મત છે.
તે પ્રમાણે જે ભાજન વખતે અસ્પૃશ્યતા પળાય છે તેમાં શી ભૂલ થાય છે એ અમારા । ભેજાને સમજાતું નથી. અન્નને
૧ માવદૂતા.
२. भगवद्गीता.
3 Conditioned reflexes by Pavlov.
For Private and Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાિ જતિ સંસ્થા
5
.
તાબડતોબ રતમાં પ્રવેશ થાય છે, તેની જમતી વખતે બની શકે તેટલી સંભાળ રાખવી જરૂરની છે એમ અમારું માનવું છે. આવી બાબતમાં ઉપરથી રૂડારૂપાળા દેખાનાર અને સભ્ય જણનારા લેકે કેટલા પ્રકારના સંચારી રેગે ફેલાવ કરે છે એ વાત પાશ્ચાત્ય અગર પૌર્વાત્ય વૈદકશાસ્ત્ર પરને ગ્રંથ ઉથલાવી જોઈશું તે સમજ પડશે. પ્રસંગોપાત અવયવોના સ્પર્શથી, શ્વાસોચ્છવાસથી, સહભજનથી સાથે ઉઠવા બેસવાથી, શરીરે ગંધાનુલેપન કરવાથી એક વ્યકિતમાંથી બીજી વ્યક્તિ તરફ રાગને ફેલાવ થાય છે. પ્ર દ્વાર संस्पर्शात निःश्वासात्सहभोजनात सहशय्याश्चापि गंधमाल्यानुપાપાચ સંમતિ નારાજ ! આ વિષયની પૂર્ણ ચર્ચા કરવા માટે તે એક આખો જુદે જ ગ્રંથ લખવો પડે. અહીં એટલું જ કહેવું બસ થશે કે ભજન સંબંધી સ્પશાસ્પૃશ્યતાના નિયમો આજના સુશિક્ષિતેમાંથી ચાલ્યા જાય છે એ કંઈ સમાજને હિતકારક નથી. કેટલાક કહે છે કે કોઈ પણ તત્વને અતિરેક કરે નહિ. પરંતુ આમાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય એક વખત અપવાદ કરવાની શરૂઆત થઈ એટલે આચાર ધર્મ છોડવા ઇચ્છનારી કેઇપણ વ્યકિત કંઇ ને કંઇ બહાનું કાઠી પિતાને અપવાદમાં ગણાવી શકે છે, એ વાતમાં સમાએલું છે.
આ સિવાયની કુટુંબમાં પળાતી અસ્પૃશ્યતા એટલે મૃતા શૌચ, સુતક અને રજસ્વલા વગેરેમાંથી ઉત્પન્ન થતી અસ્પૃશ્યતા છે. આ બાબતમાં એક આધુનિક સુધારક પંડિત કહે છે કે, “સુતક, રજેદર્શન, સાંસર્ગિક રેગ ઈત્યાદિ વ્યકિતગત, કૌટુંબિક અને પ્રાસં. ગિક બાબત સંબંધી અભ્યતા હાલે હિન્દુસ્તાનમાં તેવી જ રીતે બહારના રાષ્ટ્રમાં પણ પળાએલી ઘણે ઠેકાણે દેખાય છે, ફરક એટ
१ माधवनिदान.
For Private and Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
હાઓનું સમાજરચનારા
લેજ કે પહેલી બે બાબતે જંગલી લેકમાં અને ત્રીજી સુધરેલા દેશમાંના દવાખાનાઓમાં માલમ પડે છે.' આ પંડિતના મતાનુસાર રદર્શનની અસ્પૃશ્યતા પાળનારા લેકે જંગલી છે. રજસ્વલા સ્થિતિમાં સ્ત્રીની માનસિક અને શારીરિક સ્થિતિ શી હેય છે એને અભ્યાસ કરી (માત્ર વિચાર કરી નહિ) એક પાશ્ચાત્ય પંડિત નીચે પ્રમાણે પિતાનો મત કહે છે. “માત્ર કવેતવણીઓની સ્ત્રીઓમાં જાતિય વિકારનું (Sexual Invalidism) પ્રમાણ વધારે દેખાય છે. આ લેકે ધાર્મિક કલ્પના છેડી, તેની સાથે રદર્શન કાલની અસ્પૃશ્યતાની હિતકારક કલ્પના છેડી દીધી, એટલે
એમ કરતાં તેમણે પુલીની સાથે નાક પણ ફેંકી દીધું.” એક પંડિત રદર્શનસમયની અસ્પૃશ્યતા (Seclusion) નો ત્યાગ કરે
એ હિતકારક કહે છે, ત્યારે બીજો પંડિત તે રીતરિવાજ પાળનારા લેકેને જંગલી કહે છે. આ ઉપરથી અમારી સુધારણા કરનારા લકાની લાયકાત કેવા સ્વરૂપની છે તેને વિચાર દરેક વાંચકે પોતે જ કરી લે.
આવકાળમાં સ્ત્રીઓની માનસિક અને શારીરિક સ્થિતિ શી હોય છે એને અભ્યાસ હેવલોક એલીસે કર્યો છે તે માનનીય નથી એમ કેણું કહેશે ? તે અભ્યાસનો સારાંશ આપીશું તે પણ ગ્રંથ વિસ્તાર ઘણે થશે; તેથી જીજ્ઞાસુ વાચકેએ એને મૂળ ગ્રંથ જ Man and Woman વાંચી જે ઈષ્ટ છે.
આવી પદ્ધતિસર અભ્યાસ કરવાથી હિન્દુસમાજમાં જે અસ્પૃશ્યતા નૈમિત્તિક સ્વરૂપની છે તે સર્વ ઠેકાણે મળી આવે છે એમ અભ્યાસકને જણાયા વિના રહેશે નહિ, પરંતુ આ સહેતુક નૈમિત્તિક અસ્પૃશ્યતા
૧ મારતીય અછૂતેવા પ્રશ્ન-વિ. રા. શિ. 2 Man and Woman by Havelock Ellis. 3 Studies in Psychology by Havelock Ellis. Vol. VI.
For Private and Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિત જાતિ સંસ્થા
ક
૧
'
પણ હિન્દુધર્મે કહેલી મુખ્ય અસ્પૃશ્યતા નથી. આ અને બીજા અનેક શૌચાચાર છે. એ આચારે માત્ર એક જાતિમાં જ નહિ, એક કુટુંબમાં પણ વ્યકિતઓને એકબીજા સાથે વર્તન રાખતી વખતે પાળવાના નિયમે છે. દરેક ઠેકાણે કંઈ પણ નિશ્ચિત આચાર પર પરા હેવી જોઈએ, એ વાત સૌ કઈ કબુલ કરશે, તેથી ઉપરના હિતકારક નિયમ પાળવા નહિ એમ એક વિચારી પુરુષ કહેશે નહિ. આવી રીતે ખાવાપીવા સંબંધી પણ અનેક શૌચાચાર કહ્યા છે અને તે પણસર્વે હિતકારક છે. અન્ત આ અસ્પૃશ્યતાથી બીજાનું મન દુભાશે તેથી હારું શરીર અપવિત્ર છે અને તેને આભડછેટ લાગશે એવી પણ અત્યંત ઉદાર કલ્પના, એજ શૌચાચારમાં ઉત્પન્ન થઈ, ૌચાયyજુરત જિલં આ અસ્પૃશ્યતા વિરૂદ્ધ કેટલાક સુશિક્ષિત લેકે બેલી રહ્યા છે, છતાં પણ આજ મુખ્યત્વે કરીને અસ્પૃશ્યતા વિરૂદ્ધ જે ચળવળ ચાલુ છે તે આ નથી. હવે જન્મથી ઉત્પન્ન થનારી અસ્પૃશ્યતા. એટલે કે અમુક મનુષ્ય અમુક વિશિષ્ટ જાતિમાં ઉત્પન્ન થયો છે તેથી અસ્પૃશ્ય છે તેમ માનવું અને એવા પ્રકારની અસ્પૃશ્યતા પાળવી એ હિન્દુ ધર્મ પર કલંક છે, એવા પ્રકારની જે સમજ ફેલાએલી છે, તેને વિચાર કરીએ.
અહીં હિન્દુ સમાજની રચના ક્યા સ્વરૂપની છે એને વિચાર કરેલે જણ નથી. આજના (રશિયન સમાજ સહિત) કઈ પણ સમાજ જો તે, તે સમાજની કેઈકને કોઈ પ્રકારની રચના હેય છે. સર્વ સમાજની રચના એક જ પ્રકારની ન હોઈ તેમાં ફરક હેય એ સ્વાભાવિક છે, તેથી એક રચનાનું તત્વ બીજી રચનામાં મળતું નથી એમ કહી પહેલી રચનાને દેષયુક્ત કરાવવી એ અત્યંત છીછરાપણાનું લક્ષણ છે. હિંદુઓની સમાજરચનાને આદ્ય ઘટક જાતિ છે. એ જાતિની
१ पातंजल योगसूत्र
For Private and Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનઓનું સમાજરચનાશા એક ઉપર એક એવી પરંપરા છે. આ પદ્ધતિમાં હક્કો જાતિઓના છે, વ્યક્તિઓના નહિ. જે જાતિમાં જન્મે તે જાતિના સર્વ હક્કો તે વ્યક્તિને હોય છે અને તેની સાથે તદિતર જાતિઓની વ્યક્તિને નથી હતા. ઢેડ જાતિને જે કંઇ હક્કો છે તે પર બીજી કોઈ પણ જાતિ હક્ક ધરાવી ન શકે. દસગ્રંથી બ્રાહ્મણ, મેટે પંડિત, શુર ક્ષત્રિય, ધનાઢય વેશ્ય, સકીલ શક એમાંથી કોઈને પણ વર્ષાસન લેવાને હક્ક કયારે પણ મળી શકશે નહિ. એમાંથી શુદ્રોની માલકીની જગા કઈ પણ લઈ શકશે પરંતુ તેમનાં વર્ષાસન અને ખળાંના હક્કો કઈ પણ ઝુંટવી શકે તેમ નથી. આ બધી બાબતોને શો અર્થ હે જોઈએ?
હિન્દુસમાજશાસ્ત્રજ્ઞ સામે આ અત્યંત વિકટ પ્રશ્ન હતા, જ્યાં સમાનવંશીય (Homogeneous) અગર બહુ દૂરના વંશના નહિ એવા લેકેને વિચાર કરવાનું હોય છે, ત્યાં એ બાબત વધુ અઘરી લાગતી નથી, પરંતુ જ્યાં વિવિધ વંશ, ઉપવંશે, અને સંસ્કૃતિના વિવિધ થરે, આ બધાને વિચાર કરી સમાજ વ્યવસ્થા કરવાની હોય છે ત્યાં એ પ્રશ્ન સહેલે છે. નથી હોત એવા પ્રશ્નોને ઉકેલ કોલેજમાં શિખેલા તત્ત્વજ્ઞાનથી થતું નથી. પ્રથમતઃ સમાજની વિભાગણી કરવી પડે છે, અને પછી તે વિભાગે અમે પાછળ કહેલાં કારણ અનુસાર વિભક્ત જ રાખવા પડે છે. હિન્દુસમાજમાં ચાર અગર પાંચ થર પાડી સામાન્ય રીતે પ્રથમ વિભાગણી કરી તેમને વર્ણ નામથી સંબોધવામાં આવ્યા. એ વિભાગ મુખ્યત્વે કરીને સંસ્કારના નિદર્શક ( Cultural) છે, પરંતુ આ આધ્યાત્મિક પરંપરા સાથે
Au intelligent man's guide through the world chaos by Cole.
2 The need for Eugenics Reform by L. Darwin.
Reflections on the Revolution in France by Burke,
For Private and Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
બીજી જાતીય એટલે આનુવંશિક પર પરા પણુ છે. ન્યાયશાસ્ત્રની ભાષામાં કહીએ તેા વર્ણ એ પ્રધાન વિભાગ (genus) અને તિ એ તદ્દન્તરગત્ સમૂહ ( species) છે. વળી લાયક પ્રજા, નાલાયક પ્રજા, અને સ સાધારણ લેાકસંખ્યા એવા પણ વિભાગ પડે છે. અહીં એક વંશમાં જેમ ત્રણ વિભાગ પડે છે તેવી રીતે વશે વામાં પણ જૈવિધ્ય પ્રતીત થાય છે,? તેથી પ્રથમ વશાપવંશની સંસ્કારદર્શક વશાની અંદર વ્યવસ્થા થવી જોઇએ. લાયક વશ વિભકત કરીર તેમને જૈવણિક નામ આપ્યું અને એમના જ પર સમાજ શકટ ચલાવવાની જવાબદારી નાખી. ખીજા સર્વ સાધારણ જે વંશા રહ્યા તેમના પર સમાજ વિષયક કાઇ પણ મહત્ત્વની જવાબદારી નાખી હાય એમ જણાતું નથી. ‘ બ્રાહ્મણેાનુ' મેટાપણું' જ્ઞાનથી ગણાય છે, ક્ષત્રિયાનુ મેટાપણું પરાક્રમથી ગણાય છે, વૈશ્યાનું મેાટાપણું ધાન્ય તથા ધનથી ગણાય છે અને શુદ્રોનુ મેટાપણું જન્મને લઇને જ ગણાય છે. અર્થાત્ જે શૂદ્ર ઉમરમાં મોટા હોય તે શ્રેષ્ઠ ગણાય છે.’
विप्राणां ज्ञानतो ज्यैष्ठयं क्षत्रियाणां तु वीर्यतः । वैश्यानां धान्यधनतः शूद्राणामेव ગમ્મતઃ ॥૩
આ ચારે વર્ષોં પર અધિકારને લીધે વિવિધ સ ંસ્કાર કરવાના હાય છે. સમાજમાં બધી વ્યકિતઓ પર સરખા જ સંસ્કારો પાડી એક જ પદ્ધતિની સંસ્કૃતિ નિર્માણ કરવાના પ્રયત્ન અનિષ્ટ છે, એમ આજના પ્રાણીશાસ્ત્રા, સમાજશાસ્ત્રજ્ઞા અને એથીએ વિશેષ' શિક્ષણુશાસ્ત્રના પણ કહેવા લાગ્યા છે. અહીં એક અતિ પુરાહિત થવાની; ખીજી લડવૈયા થવાની, ત્રીજી જાતિ વેપારી થવાની અને ચેાથી જાતિ
1 Sir Arthur Keith quoted before.
૨ Segregation of the Fit by B. Austin Freeman. ૩ મનુસ્મૃતિ-અ. ૨, શ્લાક ૧૫૫
* Scientific Outlook by Bortrand Russel.
red
For Private and Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજરચનાશાસ્ત્ર
સર્વ સાધારણ કાર્યો કરવા માટે. આ બધા માટે એક શાળા ખેલી એક જ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ એમ શી રીતે કહી શકાય ? પરંતુ આજ સુધરેલા કાળમાં સર્વ શાળાઓમાં સર્વ વિષયો કયાં શિખવવામાં આવે છે ? ઇંગ્લંડમાં સેન્ડવર્ટ, બુલવીચ, ચેથેમ, વગેરે ઠેકાણે લશ્કરી શાળાઓ છે, ત્યાં પરમેશ્વરનું સ્વરૂપ આત્માનાત્માના વિચાર, અલંકારશાસ્ત્ર વગેરે શિખવવામાં આવતાં નથી, અને ઓકસફર્ડ કેમ્બ્રીજમાં લશ્કરી હીલચાલ પણ શિખવવામાં આવતી નથી. પુના શહેર શાળાઓથી ભરપુર હોવા છતાં શિવાજી મહારાજના નામથી શરૂ કરેલી લશ્કરી શાળાની શી જરૂર હતી ? અહીં ચાર અગર પાંચ વર્ગો પર સંસ્કાર કરવાના હોય છે અને સંસ્કૃતિ ટકી રહે, તે માટે સમાજમાં સૌથી મોટા ૮૦ ટકા જેટલા સર્વસાધારણ લેકેને અંકિત હેવાથી કોઈ પણ શાસ્ત્રીય પદ્ધતિની સુધારણ કરવી અશકય છે, એવા દુઃખોદ્દગાર કાઢવાનો પ્રસંગ આવ્યા વગર રહેશે નહિ. અહીં સર્વસામાન્ય જાતિને હલકા વગની સાથે બેસાડવાની નથી; અને આ મોટો અપ્રબુદ્ધ વર્ગ સમાજરચનાને નાશ કરવા ઉક્ત ન થાય એવો વતનમ નિશ્ચિત કરી દેવાને છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે હાલે જે સાર્વત્રિક શિક્ષણ વડે સમાજ ઉન્નત કરવાની અશાસ્ત્રીય અને અસિદ્ધ કપના પ્રસાર પામી રહી છે તે પદ્ધતિની અહીં ગંધ પણ નથી. આવા ચાર જાતના વર્ગની સુપ્રજાશાસ્ત્રની દૃષ્ટિએ વ્યવસ્થા કરનારા લંકાની બુદ્ધિ કેટલી વિશાળ હશે એ વિચાર કરવા જેવો છે. અહીં સુપ્રજા એટલે બ્રાહ્મણ,
Scientific outlock by Russch; Mending of Mankind by Whitehead.
2 The Future of Life by C. C. Hurst.
· Nature and Nurture by Pearson; The Futnre of Life by Hurst and a bost of writers,
For Private and Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
ée
ક્ષત્રિય, વૈશ્ય, અને સાધારણ પ્રજા એટલે તર બહુસંખ્ય પ્રજા. એ સમાં સ્થિતિસ્થાપકતા રાખવાની જરૂર છે. અહીં કાઈ પણ સમાજરક્ષકે શું કરવું ? આ પૃથ્વીતલ પર મહુ સખ્યાંક સામાન્યજન સામે અપરાખ્યાંક શ્રેષ્ઠ લોકેાના સ` ઢામાં નાશ થઇ રહ્યો છે, ત્યારે શુ આવા પ્રકારની વ્યવસ્થાના સ્વીકાર કરવો કે શું?
*
સમાજમાં બહુજન સમાજ લગભગ અપ્રમુદ્ધ હેાય છે. એટલે તેમને કાઇ પણ એક નિશ્ચિત આયુષ્યક્રમ બતાવી દેવા જોઇએ તેથી અહીં ધર્મની વ્યાખ્યા બાવાપ્રમવો ધર્મઃ । ' એવી જ કરવી પડે ... તેજ આચારામાં તે વશેનું આત્યંતિક હિત હેાય છે. “ શ્રુતિમાં કહેતાં વેદમાં તથા સ્મૃતિમાં કહેતાં ધર્મશાસ્ત્રમાં કહેલા આચાર એજ પરમ ધર્મ છે. ત્રીજા વર્ણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને જો પેાતાના આત્માનું હિત કરવાની ઈચ્છા હાય તેા તેણે સદા આચાર પાળવા માટે તત્પર રહેવું. આચારથી ભ્રષ્ટ થએલા હિંજ વેદોકત કર્મીના ફળને પામતા નથી, પરંતુ આચાર પાળનારા દ્વિજ વેદોકત ધર્માંના સંપૂર્ણ ફળને ભોગવે છે. ઉપર કહ્યા પ્રમાણે આચાર પાળવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે, એમ જોઇને મુનીએએ સર્વ તપનું મૂળ પર આચાર આમ સ્વીકાયુ છે.
आचारः परमोधर्मः स्मृत्युक्तः स्मार्त एवच । तस्मादस्मिन्सदा युक्तो नित्यं स्यादात्मवान् द्विजः ॥ आचाराद्विच्युतो विप्रः न वेदफलमश्रुते । आचारेण तु संयुक्तः संपूर्णफलभाग्भवेत् ॥
Marriage and Morals by Bertrand Russel, Need for Eugenic Reform by L. Darwin, Heredity and selection in Sociology by chatterton Hill; Eugenics by Carr Saunders,
For Private and Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
एवमाचरतो दृष्ट्वा धर्मस्य मुनयो गतिम् ।
सर्वस्य तपसो मूलं आचारं जगृहुः परम् ॥
આ સંસ્કાર માનવસ્વભાવની ઝીણી ઝીણી રૂપરેખાઓને અભ્યાસ કરી નિશ્ચિત કર્યો એટલે બસ, પછી તેમાં ફરક કરવાની જરૂર પડતી નથી, કારણ કે મનુષ્યને મૂળ સ્વભાવ લાંબા વર્ષો સુધી એને એવો જ રહે છે.
હવે આ સર્વ વર્ગોને વિભક્ત રાખવાના. પરંતુ એમને સંબંધ તે વ્યવહારમાં આવવાનો. સ્ત્રી પુરૂષે એકાંતમાં કે જનસમૂહમાં મળવાનાં જ ઘરબહાર કામ કરનારી સ્ત્રીઓને તે આ દરરાજનો પ્રસંગ થયે. કામવિકાર તે પ્રબળ છે. (હાલના સાહિત્યાત્મક શિક્ષણથી એ એક પ્રબળ થવાને છે એવું સંભળાય છે.) સંકરની બીક પણ મટી જ, ત્યારે તે વર્ગોમાં એકબીજાને સ્પર્શ કરે એ પણ પાતક છે એ પ્રકારની પ્રખર કલ્પના (Holy-lie)ને પ્રસાર કરવામાં આવે, તેજ આટલા મેટા જબરદસ્ત વિકારનું નિયંત્રણ કરવું શકય થાય, તેથી જાતિ જતિઓમાં અધિકારભેદથી પૃસ્યાસ્પૃશ્યતાના અનેક પ્રકારે માલમ પડે છે. આજે પણ બ્રાહ્મણ અને મરાઠા (અમે આ વિધાન મહારાષ્ટ્ર પુરતું જ કરીએ છીએ) વચ્ચેના વ્યવહારમાં બ્રાહ્મણ પુરૂષ મરાઠા પુરૂષને અડકે છે. પરંતુ બ્રાહ્મણ સ્ત્રી મરાઠા પુરૂષને અડકતી નથી. આ વર્ગ ભૂલતા જુદા જુદા છે. સમાજને અપાય ન થવા દેતાં એક ઠેકાણે સુલેહશાંતિથી કેમ રહી શકશે એને વિચાર કરવાને હતા, અને તેમ થવા માટે તેઓને અધિકાર ભેદાનુરૂપ અસ્પૃશ્યતા (Isolation ) એજ નિયમ દેખાય અને તે તેમણે કહ્યો.
૧ માર્યારિ-અ.૧ લેક ૧૦૮–૧૧૦. * Indian philosophy Vol I, by Railha Krishna. ૩ અggવા પ્રશ્ન-શ્રી. મ. માટે ભારતીય રાષ્ટ્રપતૈિયા જ-વિ. રા. શિ.
For Private and Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
અહીં કેટલાક લેકા તરફથી પ્રશ્ન કરવામાં આવે છે કે મૂળ વૈદિક ધર્મમાં અસ્પૃશ્યતા હતી અને તે પાછળથી ઘુસાડવામાં આવી છે. આનો જ પર્યાય મહાત્મા ગાંધીએ “આજ જે પ્રકારની અસ્પૃશ્યતા પાળીએ છીએ.” એવી શબ્દરચના કરી સ્વીકાર્યો છે. બીજે મુદ્દો એ કે જેમને જુના ગ્રંથમાં અસ્પૃશ્ય કહી સંબોધવામાં આવ્યા છે તે જ લેકે આજના અસ્પૃશ્ય છે એવું નિશ્ચિત વિધાન કરી શકાય તેવું નથી. ત્રીજો મુદ્દો એ કે ઈતર ધર્મીઓને જેટલા સ્પૃશ્ય માનવામાં આવે છે તેટલે સુધી તે સ્વધર્મીઓને સ્પૃશ્ય ન માનવા જોઈએ તેમ જે નહિ કરીએ તે તેઓ ધર્માન્તર કરશે વગેરે મુદ્દાઓને વિચાર કરીએ.
મૂળ વૈદિક ધર્મમાં અસ્પૃશ્યતા નહેતી એ વિધાન કરવાની જ સાથે નીચેના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ધર્મના મૂળ આચાર [૧]
ક્યા સ્થળના? [૨] ક્યા કાળના ? [૩] કયા લેકના ? અને [૪] તે જ આચારો વૈદિક છે એ દર્શાવનારાં ક્યાં પ્રમાણે માનવાં ? એ ચારે પ્રશ્નોને બરાબર નિર્ણય થયા સિવાય મૂળ આચારે વિષે પણ નિશ્ચય શી રીતે થઈ શકે? મૂળ વૈદિક આચાર એટલે જ્યાં પંચના દેશમાં સંહિતાનું એકીકરણ થયું મનાય છે, એ પંજાબના તે કાલના આચાર એ અર્થ માને કે શું? તે અર્થ થતો હેત, તે મનુસ્મૃતિ વૈદિક ધર્મના ગ્રંથમાંથી બાતલ થશે. કારણ કે મનુ જેને સદાચાર કહે છે, તે તે સ્થળના નથી. મનુ કહે છે કે,
सरस्वती हषद्वत्यादेवनद्योर्यदन्तरम् । तं देवनिमितं देवं ब्रह्मावर्ते प्रचक्षते ।। तस्मिन्देशे य आचार: पारंपर्यक्रमागतः।
वर्णानां सांतरालान्तं स सदाचार उच्यते ॥२ ૧ અમારા પર આવેલે મહાત્મા ગાંધીજીને પત્ર અને રેડામાંથી પ્રસિદ્ધ કરેલ એમનું પત્રક.
૨ રાશિ-એ, ૨, ૩ ૧૭, ૧૮,
For Private and Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જદર
હિંદુઓનું સમાજરચનાશા
“સરસ્વતી અને દષદ્ધ તી નામની દેવતાઓની બે નદીઓની વચ્ચે પવિત્ર દેશ, દેવતાઓએ નિર્માણ કરેલા દેશને બ્રહ્માવત દેશ કહે છે.”
તે દેશમાં વસતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શોને અને વર્ણસંકર પ્રજાને પરંપરાથી ક્રમવાર જે આચાર ચાલ્યો આવે છે, સદાચાર કહેવાય” છે.
તેથી પ્રાચીન કાળને વૈદિક ધર્મ કયો, તેનું સ્થળ કયાં, તેને કાળ કો વગેરે બાબતે નિશ્ચિત રીતે કહેવી જોઈએ. સમકાલીન સંસ્કૃતિ વિષે વિધાન કરતી વખતે સ્થળનિર્દેશ કરે જોઈએ; અને પ્રાચીન સંસ્કૃતિ વિષે વિધાન કરતી વખતે સ્થળ અને કાળ વગેરેને નિર્દેશ કરવો જોઈએ. પ્રાચીન કાળમાં અમુક હતું અને અમુક ન હતું એવા પ્રકારનાં વિધાન અર્થશૂન્ય છે. પ્રાચીન સંસ્કૃતિના સ્થળકાળનો નિર્દેશ ન કરી શકાય તે પિતાને કયા ગ્રંથો પ્રમાણ છે અને તે પ્રથાને અર્થ કઈ પદ્ધતિથી લગાડ, તેનો નિર્ણય થ. જોઈએ. તેમ ન થાય તે, ગ્રંથે એના એ જ હોય છે છતાં તેના અર્થો અને તદ્દભૂત આચારપરંપરા વિભિન્ન થવા લાગશે. સાથે સાથે વાદિતિવાદિ પક્ષનું ધ્યેય પણ એક હેવું જોઈએ, નહિ તે એકનું એય સંસ્કૃતિનું અનંતકાલ સુધી રક્ષણ કરવાનું હોય, અને તે માટે અનંત કષ્ટો સહન કરવાની તૈયારી હાય; જ્યારે બીજાનું ધ્યેય તાત્કાલિક પ્રાપ્તિ અને તે માટે કોઈ પણ ઇષ્ટ અગર અનિષ્ટ આચારેને ત્યાગ કરવાની ઉત્સુકતા હેય, એવાં ભિન્ન ધ્યેયવાળા બને સમાજ એકરૂપ છે એમ કેમ માની શકાય ? તેમની વચ્ચે એકરૂપતા ઉત્પન્ન થવાની ભૂમિકા પણ ક્યી અને તે માટે વાદવિવાદની પણ જરૂર શી? પરંતુ બન્ને પક્ષે એકજ ધર્મનું નામ લઈને બેલે છે. ધર્મ જેવા વિષયમાં સ્વરાજ્ય અને સંસ્કૃતિ બન્નેને સંબંધ હોય છે અને બન્નેને પિતપોતાના પ્રમેયને આધાર મળવાને જ
For Private and Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ. જતિ સંસ્થા
ગ્રંથ પ્રામાણ્ય માનતી વખતે તે સર્વ ગ્રંથો કઈ પદ્ધતિથી નિશ્ચય કરે છે એ પ્રથમ નક્કી કરવું જોઈએ. કોઈ પણ પ્રકારને નિશ્ચય કરવાની બે પદ્ધતિઓ છે. એક નિર્ણાયક (Deductive) અને બીજી અનુનાયક (Inductive). પહેલી પદ્ધતિમાં સર્વ સાધારણ સિદ્ધાન્ત લઈ તે ઉપરથી બીજા સિદ્ધાન્ત કાઢવાના હેય છે, ત્યારે બીજી પદ્ધતિમાં પુષ્કળ ઉદાહરણો ભેળાં કરી તે પરથી સિદ્ધાંત કાઢવામાં આવે છે. આપણે જે ગ્રંથોના અર્થ લગાડતા હોઈએ તે ગ્રંથે આ બન્ને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિને અનુસરે છે એને પણ નિશ્ચય થવો જોઈએ.
ગ્રંથ પ્રામાણ્ય માનતી વખતે જુના ધર્મશાસ્ત્રની દષ્ટિએ અનેક પ્રમાણે મનાય છે. અમે મનુસ્મૃતિને ધર્મ પ્રમાણમાં એક ગ્રંથ છે, એમ માનતા હોવાથી આ બાબત વિષે તેને મત કહીએ છીએ.
श्रुतिस्तु बेहो विशेयो धर्मशास्त्रं तु बै स्मृतिः । ते सबार्थेष्वमीमांस्ये ताभ्यां धर्मो हि निर्वभौ ॥ જોડામજોર રે મૂછે હેતુણાત્રા fકાઃ | स साधुभिबहिष्कार्यो नास्तिको वेदनिन्दकः ॥ वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । एतच्चतुर्विधं प्राहुः साक्षाद्धर्मस्य लक्षणम् ॥' श्रुतिद्वैधं तु यत्र स्यातत्र धर्भावुभौ स्मृतौ । उभावपि हि तौ धर्मी सम्यमुक्ती मनीषीभिः ॥ ..
શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર. તે બને ઉપર મિયા તર્કો કરીને તેમાં કહેલા વિચારો પર અશ્રદ્ધા કરવી નહિ. કારણ કે તે બન્નેમાંથી ધર્મ ઉત્પન્ન થયો છે.”
૧ મનુસ્મૃતિ–આ. ૨ જે. બ્લેક ૧૦, ૧૧, ૧૨, ૧૪.
For Private and Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
YEY
હિંદુનું સમાપનાથાય
“ જે દ્વિજ ( ભ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ) જાતિના પુરુષ નાસ્તિક લાકાએ રચેલા તર્કશાસ્ત્રના આધારે ધર્મના મૂળ તરીકે ગણાતી શ્રુતિનુ' તથા સ્મૃતિનુ` અપમાન કરે તે સત્પુરુષોએ વેદની નિદા કરનારા તે પુરુષને નાસ્તિક જાણવા અને તેને પોતાના મ'ડળમાંથી બહાર કાઢવા..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ વેદ, સ્મૃતિ, સત્પુરૂષોના આચાર તથા જે આચરણ કર વાથી પેાતાનુ` મન પ્રસન્ન થાય તે, આમ ચાર પ્રકારનું ધતુ સાક્ષાત લક્ષણ ( પ્રમાણ ) કહેલુ છે.”
<<
જ્યાં એ શ્રુતિએ પરસ્પર વિરૂદ્ધ વિષયને કહેતી હૈાય, ત્યાં તે બન્ને યવિષ્યને ધર્મ સમજવા, કારણ કે ઋષિએએ તે બન્નેયને સત્ય ધર્મ કહેલા છે.’
'
'
પર’પરાગત ખીજી દષ્ટિએ શ્રુતિસ્મૃતિપુરાણ ' ના ગ્રંથા પ્રમાણ મનાય છે. પ્રમાણભૂત ગ્રંથ વિષે એક મત થયા એટલે તે ગ્રંથાના અર્થ કષ્ટ પદ્ધતિથી બેસાડવા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અ સમજતી વેળા મૂળ લેખકના હેતુને પણ આપણું વિપસ કરતા નથી ને ? એટલી ઝીણવટથી સભાળ લેવી જોઇએ, નહિ તેા ગમે તે વાકયના ગમે એ અ યાજવા શકય છે. સદાચારનું પ્રમાણ સ્વાભાવિક તેટલુ પ્રબળ થઇ રાકશે નહિ, કારણ કે અહીં અર્થ સમજવાની નિર્ણાયક પદ્ધતિ છેડી અનુનાયિક પદ્ધતિના વિચાર કરીએ છીએ એમ થશે. ન્યાયશાસ્ત્રની ભાષામાં કહીએ તે પ્રતિજ્ઞા ગૌણ બની ઉદાહરણને પ્રાધાન્ય મળશે. આ ગ્રંથને અર્થ બેસાડતી વખતે કેટલી કાળજી લેવી જોઇએ એ સ’બધી મનુસ્મૃતિને ટિકાકાર કુલ્લુક ભટ્ટ કહે છે કે, विरोधिबौद्धादिर्न ह्तव्यानि । मिमांसादितर्क प्रवर्तनीयः एव । બૌદ્ધોનુ' ધ્યેય અને હિન્દુએનુ ધ્યેય એ એકરૂપ ન હાવાથી ૌદ્ધોના હેતુ લગાડવા જોઇએ નહિ. મીમાંસાદિકોમાં કહેલા હિંદુઓના હેતુઓ કહેવા જોઇએ. મનુ કહે છે કે,
For Private and Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ અતિ સ્થા
आर्ष धर्मोपदेशं च वेदशालाऽविरोधिना । पस्तणानुसंधते स धर्म वेद नेतरः ॥
જે પુરૂષ વેદને તથા મનુ આદિ ધર્મશાસ્ત્રને વેદશાસ્ત્રને અનુકૂલ એવા મીમાંસામાં કહેલા ન્યાયથી વિચાર કરે છે તે ધર્મને જાણે છે; પરંતુ વેદ તથા ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ તર્ક કરનારે ધર્મના સ્વરૂપને જાણી શકતો નથી.
મીમાંસાપદ્ધતિથી જ અર્થ શા માટે કરે? બીજી કોઈ પદ્ધતિને ઉપયોગ શા માટે ન કરે ? સુરેન્દ્રનાથદાસ ગુપ્ત કહે છે કે, “શબ્દને અને વાકને યથાયોગ્ય અર્થ કરવા માટે મીમાંરાકેએ જે તો અને ગૃહીત કો પ્રવર્તિત કર્યા છે, તેને આજ સુધી પણ કાયદાને અર્થ કરવાની દષ્ટિએ બહુ જ કિસ્મત છે.”
આ મીમાંસા પદ્ધતિ ત્યાજ્ય છે એમ કરાવવા પ્રયત્ન ચાલુ છે. તે મતનું ખંડન અમે સ્વતંત્ર ગ્રંથ લખી કરવાના છીએ. ધાર્મિક ગ્રંથનો અર્થ કરતી વખતે મીમાંસા પદ્ધતિને અનુશ્ય ઉપ
ગ કરે જોઈએ. ધારો કે સમાજના અનુયાયીઓ પ્રમાણે કોઈકને એવો મત થાય કે સંહિતા એજ ધર્મશાસ્ત્રના પ્રમાણ ગ્રંથો છે, બીજા કેઈ નહિ. પછી શ્રુતિમાં હોય તેટલો જ ધર્મ તેમનું ગૃહીત કૃત્ય એમ છે કે હિન્દુધર્મની સર્વ આતાઓ અને વિધિનિષેધ શ્રુતિ ગ્રંથાનુસાર પરંતુ એકજ ગ્રંથમાં સર્વ આજ્ઞાઓને સમાવેશ થવા માટે તે ગ્રંથ આચાર વ્યવહાર કરવાની દૃષ્ટિએ લખાએલે હોવો જોઈએ. કઈ એક ગ્રંથમાં સર્વ આચારનું બીજ છે એમ કહેવું અને સર્વ વિધિનિષેધ ઉલ્લેખ છે કહેવું, એમાં ઘણો જ ફરક છે. તેથીજ અહિં પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે “વેદમાં અસ્પૃશ્યતા છે કે નહિ” એમ હાઈ “વેદમાં માનવસમાજના વિભકિતકરણનું તત્ત્વ
૧ જાતિ -અ. ૧૨ શ્લેક ૧૦૬. 2 A History of Indian Philosophy by Dasgapta,
For Private and Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ITTI
fiળાનું સમાનાથનાસા કહ્યું છે કે નહિ એ છે. એ વિભકિતકરણનું બીજ જો વેદમાં કહ્યું હોય તે વેદમાં અમુક છે અને અમુક નથી એમ કહેવાથી શો ફાય? કઈ પણ ગ્રંથમાં અમુક એક વ્યાવહારિક બાબતને ઉલ્લેખ ન હોય તો તે બાબત બનતી જ ન હતી એમ અનુમાન કાઢવું તદ્દન અશાસ્ત્રીય છે, ઉદાહરણાર્થ વૈદિક ગ્રંથોમાં મીઠાનો ઉલ્લેખ ક્યાંય પણ મળી આવતો નથી, તેથી વેદકાલીન લેકે મીઠું ખાતા જ હેતા એમ કાઢીશું તો તે તર્ક શુદ્ધ કહેવાશે નહિ.
બહુતિક હિન્દુધર્મશાસ્ત્રને એ મત છે કે, “વેદે એ ધર્મનાં બીજભૂત ગ્રંથો છે, તેમાં હિન્દુઓની બધી જ ધાર્મિક આજ્ઞાએ કહેવાઈ નથી.” જેમિની કહે છે કે,
“
વિઘાર્જ વરિત જસુમત્તના” એટલે જ્યાં વેદો અને સ્મૃતિ વિરુદ્ધ હોય ત્યાં સ્મૃતિની અપેક્ષા નથી એટલે સ્મૃતિ અપ્રમાણે માનવી. વિરેાધ ન હોય તે સ્મૃતિ પરથી વેદવચને અનુપલબ્ધ હોય તે પણ અનુમાન કરવું, એટલે કે સ્મૃતિ પ્રમાણ માનવી. જેમિનીના કહેવાને શું એ અર્થ નથી થતો કે હિન્દુધર્મની પુષ્કળ આજ્ઞાએ વેદવચને પરથી અનુપલબ્ધ છે? એમ હોવાથી પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં અસ્પૃશ્યતા વિષયક વચને મળતાં નથી એમ કહેવાથી શું ફાયદો ? પ્રત્યક્ષ અસ્પૃશ્યતા દેખાય છે અને તે પ્રમાણે સમાજને વ્યવહાર ચાલે છે, તેમ અસ્પૃશ્ય મનાએલા સમાજોની ગણત્રી ૧૯૩૧ ને વસતીપત્રકના અહેવાલમાં આપેલી છે, છતાં અસ્પૃશ્યતા ન હતી એમ કહેવું એ સુધારકીય સત્ય છે, ખરું સત્ય નથી. જે અસ્પૃશ્યતા પહેલાં હતી તે અસ્પૃશ્યતા કયાં કાળમાં અને કયાં કારણોથી ઉત્પન્ન થઈ અને તે કારણે આજે નષ્ટ થયાં છે કે શું ? આનો ઉત્તર અસ્પૃશ્યતા નિવારણાર્થ જેમણે આજે કમર કસી છે તે લોકોએ આપવો જોઈએ. પરંતુ તેમ કરવાને બદલે તેઓ બ્રીસ્તિ ધર્મની પદ્ધતિ તરફ હિંદુઓના નૈતિક મૂલ્યો
For Private and Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
^^
^
^
^^
^^
^
^^^^^^^^, "^^^^
^
ઘસડી જવાના પ્રયત્ન કરી રહ્યા છે, અને તે પ્રીસ્તિધર્મને તે ઇતિહાસ અને પ્રત્યક્ષ સૃષ્ટિ સાથે બારમે ચંદ્ર છે, પછી એ આધુનિક લેકે પણ ઐતિહાસિક ખુલાસે કેમ આપી શકે? પરંતુ આ આધુનિક લેકેને પરમેશ્વર અનુજ્ઞા અને પ્રેરણા કરી રહ્યો છે. પછી ઇતિહાસની શી જરૂર છે? પરંતુ ઈતિહાસ કહે હેય તે ધર્મશાસ્ત્રની પૂર્ણ માહિતી જોઈએ, અને તેને તે ખાસ અહીં અભાવ છે. આધુનિક પક્ષના એક શાસ્ત્રીજીએ તે બ્રાહ્મણ વૈશ્ય વિવાહનું સમર્થન કરતી વખતે પૈકીનીયાજ્ઞવલ્કય–આપસ્તંબ, એવી પરંપરા આપી હતી. આ ગ્રંથકારે ક્રમાનુસાર એક પછી એક ફરક કરતા ગયા એવું વિધાન કરે છે; પરંતુ ધર્મશાસ્ત્રનો ઈતિહાસ જોતાં એ પરંપરા તેઓ કહે છે તેથી બરાબર ઉલટી જ છે. પહેલું આપસ્તંબ, પછી યાજ્ઞવલ્કય, પછી પૈડીનસી એવી કાલદષ્ટિએ પરંપરા છે. ત્યારે બસો-ચારસે વર્ષ પહેલાં થઈ ગએલે ગ્રંથકાર પાછળથી સુધારણું કેમ કરી શકે એ કેયડે કોઈ દેવ જ ઉકેલી શકે; હેટાઓના ઘરની વાત જ કંઈ
અનોખી હોય છે. બીજા એક શાસ્ત્રીજી લખે છે કે, “આ બાબત વિન્માન્ય છે કે શતપથ બ્રાહ્મણ અને યાજ્ઞવક્ય સ્મૃતિ બનેના પ્રણેતા યાજ્ઞવલક્ય મહર્ષિ જ છે,” આવા તરેહના ઇતિહાસ સંશધાયા પછી બોલવું શું? આ બધી ચર્ચાને નિષ્કર્ષ એટલો કે પ્રાચીન કાળમાં, પહેલાં હાલે વગેરે અર્થ–શૂન્ય શબ્દો આ પ્રશ્નોનો નિર્ણય કરવામાં ટકી શકતા નથી, તેથી એનો ઉપયોગ ઇતિહાસની પૂર્ણ માહિતી વગર ન કરે એજ સારૂં. બીજો મુદ્દો : જે લોકોને સ્મૃતિ ગ્રંથમાં અસ્પૃશ્યતા માન્ય છે, તે લેકે આ નથી, એ કહેવાનો આશય જણાય છે. આ મુદ્દાને અંગીકાર કરવાથી કઈ કઈ આપત્તિઓ આવે છે એને
Antichrist by Nietzsche. ૨ મ. મ. પાઠકની ધર્મપ્રામ-પ્રસ્તાવના.
38
For Private and Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજથ્થનાસાગ્ર
પુરા વિચાર કરેલા જણાતા નથી. હાલે જે અસ્પૃસ્યા છે તે સ્મૃતિમાંના નથી તા એ ગયા કયાં ? અને આજ મનાય છે તે અસ્પૃસ્યા આવ્યા કયાંથી ? એને ખુલાસા શાસ્ત્રીય પદ્ધતિથી થવા જોઇએ. લેાકસખ્યાના એક આખા ભાગ અદૃશ્ય થઇ તેને ઠેકાણે એવાં જ નામના ખીજે વિભાગ ઉત્પન્ન થાય અને તેમના વચ્ચે ખાસ કંઇ પણ સબંધ નથી એમ કહેવું જરા વિચિત્ર લાગે છે. તેમને કહેવાને મતલબ મુખ્યત્વે કરીને એ છે કે પહેલાં ચાંડાલ જાતિની જે ઉત્પત્તિ કહેવામાં આવી છે તે પ્રકારની પ્રજા હાલે કયાં ઉત્પન્ન થાય છે? ત્યારે અસ્પૃશ્યતાનું તત્ત્વ આજના લેાકેાને શા માટે લાગુ કરવું ? સ્મૃતિમાં ચાંડાલ અને પચાને અસ્પૃશ્ય કહ્યા છે, અને તેમની ઉત્પત્તિ નીચે પ્રમાણે કરવામાં આવી છે.
शूद्रादायोगवः क्षत्ता चण्डालश्चाधमो नृणाम् । वैश्यराजन्यविप्रासु जायन्ते वर्णसंकराः ॥ क्षतुर्जातः तथोग्रायां श्वपाक इति कीर्त्यते । वैदेहकेन त्वम्बष्ठयामुत्पन्नो वेण उच्यते ॥
‘ શરૂથી વાણીઅણુમાં, ક્ષત્રિયાણીમાં તથા બ્રાહ્મણીમાં અનુક્રમે આયેાગ્ય, ક્ષત્તા અને ચાંડાળ જાતિના પુત્રો ઉત્પન્ન થાય છે અને તેઓ મનુષ્યમાં અધમ અને વ સકર કહેવાય છે.
>
સત્તાથી ઉગ્નાતિની કન્યામાં ઉત્પન્ન થએલો પુત્ર પુખ્રસ તિને કહેવાય છે અને શૂદ્રથી નિષાદની કન્યામાં ઉત્પન્ન થએલા પુત્ર કુકુટક જાતિના કહેવાય છે. '
તેવી જ રીતે :
कारावारा निषादान्तु चर्मकारः प्रसूयते । वैदेहिकादन्ध्रमेदौ बहिग्रमप्रतिश्रयौ |
૧ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૧૦ અને ૧૯. ૨ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૩૬.
For Private and Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં નતિ સંસ્થા
* નિષાદથી વૈદેહી જાતિની કન્યામાં કારવાર જાતિને પુત્ર ઉત્પન્ન થાય છે તેણે મોચીનું કામ કરવું. વહીથી વૈદેહીમાં અંધ તથા મેદ જાતિના બે પુત્રો ઉત્પન્ન થાય છે, તેઓએ ગામ બહાર રહેવું.”
આ બધાને ગામ બહિષત કર્યા હતા. એ બાબતમાં પૃથ્યાસ્પૃશ્યના પ્રશ્નો કયારેક જ ઉત્પન્ન થતા એ સાદી વાત કહેવાની જરૂર નથી. જે ગ્રામબહિષ્કત ન હતા તેમના પણ કામ ધંધાને લીધે વણિકે સાથે વ્યવહાર થવાના અને તષિયક અમૃતિવચનો પણ મળી આવવાનાં, એ પણ સીધું અને સરળ છે. પહેલી વાત ફક્ત ચાંડાલ જ અસ્પૃશ્ય હતા અને ઇતર જાતિઓ અધિકારભેદથી ઓછા વધુ પ્રમાણમાં અસ્પૃશ્ય ન હતી એવું સ્મૃતિગ્રંથની રચના પરથી દેખાતું નથી. જાતીય વિભાગણીની પદ્ધતિ અનુસાર પ્રજા પરંપરા વડે તેજ અધિકૃતસ્થાને આજના અસ્પૃસ્યો રહ્યા, અને તેથી તે લેકસંખ્યા પણ અસ્પૃશ્યજ મનાઈ. કેટલાક તદ્દન ગ્રામબહિષ્કૃત હતા, તે પણ ઈતર વર્ણ સ્મૃતિકાએ હીન માન્યા હતા એમ તું મનુ
प्रतिकूलं वर्तमाना बाह्याबाह्यतरान्पुनः ।
हीना हीनान्यसूयन्ते वर्णाल्पञ्चदशैव तु ॥ “વળી આ બાહ્ય વ ફરીથી સંકર-પ્રવૃત્તિ કરવા લાગે તે તેથી પણ બાહ્ય અને હીન એવા પંદર વર્ષે ઉત્પન્ન કરે છે.”
હવે આ બધા વર્ગો તે જ નામરૂપથી અસ્તિત્વમાં છે કે નહિ? એ પ્રશ્ન પૂછવાની સાથે જ બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે જે જતિઓને સ્મૃતિરોએ પૃશ્ય માની છે તે વનતિઓ આજે એ નામથી અસ્તિત્વમાં છે કે કેમ ? ઉદાહરણાર્થ: અંબષ્ટ, નિષાદ, ઉગ્ર, સૂત, માગધ, વૈદેવ, આ-ગવ, ક્ષત્તા, વગેરે જાતિના નામે પણ
૧ મનુસ્મૃતિ–આ. ૧૦, લેક ૩૧.
For Private and Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઓનું સમાજરચનાશાય,
વસતીપત્રકમાં મળી આવતાં નથી. પછી સ્મૃતિગ્રંથમાં વર્ણવાએલી જાતિઓ તે જ નામરૂપથી આજ મળી ન આવે તો બધા સ્મૃતિગ્રંથો આજના હિન્દુ સમાજને ગેરલાગુ છે એ નિષ્કર્ષ નીકળશે. જે જાતિ વંશપરંપરાથી ચાલતી આવેલી છે તેવી જ આ જાતિઓ છે, એ પક્ષજ અહિં બાકી રહે છે. અહીં ઐતિહાસિક અનિશ્ચિતતાને પક્ષ આશ્રય કરવા યોગ્ય નથી. નિરજ નિઃ વિત્તજીવઃ ! એ ન્યાયાનુસાર છે તેટલું લઈને તેમાંથી રસ્તે કાઢવાને છે એ વાત અતિસુધારકે સ્મરણમાં રાખવી જોઈએ.
સ્મૃતિગ્રંથ પ્રમાણ માનવા એટલે તે ગ્રંથનાં નામે પણ પ્રમાણ માનવાં એવો અર્થ થતું નથી. એક વખત જે સ્મૃતિઓમાં વિભકિતકરણનું તત્વ માન્ય થએલું છે, તે પછી તેમાં સર્વ જાતિઓની યાદી આપી હોય કે ન આપી હોય, એ વસ્તુ ગૌણ સ્થાને છે. યાદી આપી નથી માટે સ્મૃતિમાં અસ્પૃશ્યતા ન હતી એમ કહેવું ભૂલ ભરેલું છે. સ્મૃતિગ્રંથ એટલે કંઈ હર્બર્ટ, રીલે, સર એડવર્ડ ગેઇટસ કે રસેલ જેવા ગ્રંથકારેએ લીધેલો વસ્તીગણત્રીને અહેવાલ નથી. આ ચર્ચા ઉપરથી એમ દેખાઈ આવશે કે આ મુદ્દો પણ વધારે વિચાર પૂર્વક મૂકવામાં આવ્યો નથી.
ત્રીજો મુદ્દો એ છે કે આપણે ઈતર ધમીઓને જેટલા સ્પૃશ્ય માનીએ અને જેટલા અધિકાર આપીએ તેટલા જ સ્વધર્મીઓને, સ્પૃશ્ય માનવા જોઈએ અને અધિકાર આપવા જોઈએ; નહિ તે ધર્માન્તર કરશે અને પછી તેમની અસ્પૃશ્યતા નષ્ટ થશે. તે પ્રથમથી જ નષ્ટ કરીએ તે શી હરકત છે ? ધર્માન્તર કરવાથી અસ્પૃશ્યની અસ્પૃશ્યતા નષ્ટ થાય છે એ મુદ્દો જોઈએ તેટલો બરાબર નથી. રા. શિંદે કહે છે કે, “ જાતીય અસ્પૃશ્યતા, સાર્વત્રિક બહિષ્કાર અને કાયદાથી સર્વ કાલમાં નિરાશ્ચિતપણું, ભારતીય અસ્પૃશ્યતાનાં આ ત્રણ લક્ષણે
૧ મારતીય કરાય -વિ. રા. શિ.
For Private and Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હિંદુ અતિ સંસ્થા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
આજ સુધી કાયમ છે. મુસલમાનેની કારકિર્દીમાં એ અસ્પૃશ્યતા ધર્માન્તરથી નષ્ટ થતી. કારણ કે મુસલમાની કાયા હિન્દુ રૂઢીને જરાપણું મહત્વ દેતા. ન્હાતા. પણ હિન્દની શ્રીટિશ સરકાર વધુ મુત્સદી અને બીકણ છે; પ્રીસ્તિ ધર્માં પણ ઇસ્લામ ધમાઁ કરતાં વધુ સ્થિતિસ્થાપક છે. પ્રીસ્તિ થએલાએની અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી પણ ગુમ થઇ જાય છે. એટલે તેને નિશ્રિત પત્તો ન લાગવાથી અહિષ્કાર રૂપી કુહાડા એમના પર ઉગામી શકાતા નથી, પણ જો કઇ પત્તો લાગે તેા એ કુહાડાની વિરૂદ્ધ આશ્રય દેવાનું સામર્થ્ય બ્રીટિશ કાયદામાં નથી, પ્રોસ્તિ ધર્માંમાં નથી જ નથી, એ સ્પષ્ટ છે. પુનાની નજીક અહમદનગર જીલ્લામાં-અહમદનગરશહેરની જોડેજોડ પશુ-પ્રીસ્તિ થએલાનાં નિવાસસ્થાન પ્રીસ્તિ ન થએલાનાજ પ્રમાણે બહિષ્કૃત સ્થિતિમાંજ છે. જેમને આ વિધાના વિષે કંઇપણ શંકા હાય તેમણે મદ્રાસ ઇલાકાના પછાત પ્રોસ્તિ સમાજની અને મુંબઇ ઇલાકાના અમદાવાદ, ગુજરાત, કાઠિયાવાડ વગેરેના પ્રીતિ અસ્પૃસ્યાની સ્થિતિ કેટલી ગ્રામબાહ્ય અને દયાજનક છે એ પ્રત્યક્ષ જઈને જોવી.’૧ આ લાંબા ઉતારા પરથી અનેક અનુમાનેા કાઢી શકાય.
(૧) આમ ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી.
(૨) મુસલમાની અમલમાં ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી, (૩) તેા પણ માત્ર અસ્પૃશ્યતા નષ્ટ કરવા માટે પંજાબ, ખગાળ વગેરે પ્રાન્તાના સર્વ અસ્પૃસ્યા મુસલમાન થયા નહિ.
(૪) તેથી આજ અસ્પૃશ્યતાનિવારણ નહિ થાય તેા અસ્પૃશ્યો ધર્માન્તર કરશે એમ કહેવું એ એક જુના સમાજને ખીવડાવવાની યુક્તિ છે.
(૫) મુસલમાની કાયદેા હિંદુ રૂટીને જરા પણ માન દેતા નહિ. ૧ મારતીય અતેના મા-વિ. રા. શિંદે.
For Private and Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
હિંદઓનું સમાજરચનાશાય
(૬) તેવી જ રીતે આજની સરકારે મુત્સદ્દીપણું અને બીકણપણું છોડવા માંડયું છે.
ઠીક, ધર્માતરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી એમ ગ્રંથકાર કહે છે, અને એ “સ્થ તે અસ્પૃશ્યતાને હિન્દુધર્મનું કલંક માનનારામાંના એક છે. એ ગ્રંથકાર આગળ કહે છે કે, પૂર્વ તરફ ચીનમાં અને જપાનમાં અચ્છતા હજુ પણ જડ ઘાલી બેઠી છે. બ્રહ્મદેશમાં તો મેં પિતે શોધીને સ્પષ્ટ જોઈ છે. પશ્ચિમ તરફ સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તરફના રાષ્ટ્રોમાં વિશેષ ઇસ્ત્રાવલ (Israel) લોકમાં આ સંસ્થા હતી. જ્યાં જયાં દેવપૂજાની અને પુરાહતની એક જુદી mત અને વૃત્તિ સ્થાપિત થઈ, અને એ પ્રકારે જયાં જયાં રાજ્યકર્તાઓના અને તેમના પ્રભાવ નીચેના ઉચ્ચવર્ણ વંશજોમાં ખમીરનું પવિત્ર્ય ઉત્પન્ન થયું, ત્યાં ત્યાં આ સંસ્થા નવા અને જુને જગતના ઇતિહાસમાં ઉદય પામી. તેથી એ સંસ્થા આર્યોનું જ અગર કોઈ એક માનવવંશનું વિશિષ્ટ કૃત્ય છે, એમ માનવાને બીલકુલ કારણ નથી.' આ ઉતારાને સંદર્ભ (context) ધ્યાનમાં લેતાં સંથકારના મતાનુસાર આર્ય એ એક વંશ છે, એ અર્થ વનિ થવા સરખે લાગે છે; અને એ જ અંધકાર એ જ ગ્રંથમાં આર્ય એ એક માનવવંશ નહોતો એ મત આપે છે, અને એ જ મત બરાબર છે. બીજી વાત એ કે અસ્પૃશ્યતાની સંસ્થા વર્ણને શુદ્ધ રાખવા માટે જ એટલે કે સંકર ટાળવા માટે જ ઉપન કરવામાં આવી છે એ અમારો મત આ ગ્રંથકારને માન્ય હોય એમ લાગે છે. આ મત ઈતર પ્રયકારોએ પણ માન્ય કર્યો છે. મંથકાર ‘ ખમીરને જયાં જયાં પાવિત્ર્ય આવ્યું ” એ શબ્દ જે આવેશથી લખે છે, તે ઉપરથી એ શબ્દોને કેટલા પ્રેમથી એઓશ્રી ઉચ્ચાર કરતા હશે એ સહેજે ધ્યાનમાં આવે તેવું છે. રાને
? Origiu of the Aryans by Taylor.
આ બધા લેખકાન અને ઉલ્લેખ આગળ થઈ ગયા છે.
For Private and Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પા
પવિત્ર કરવું તેમાં ભૂલ તે શી થઇ ? રક્ત પવિત્ર રાખવું કે નહિ ? જાતિસ કરથી દૂર રહેવું કે નહિ એ પ્રશ્નના ઉત્તર પર જ એ સંસ્થા રહેવી જોઇએ કે નષ્ટ થવી જોઇએ એ પ્રશ્નના જવાબ અવલખી રહે છે. પર`તુ આ પ્રશ્નને જવાબ કેણે આપવા ? આ પ્રશ્નોના જવાબ જેમનું જ્ઞાન સાહિત્યસીમા એળગી આગળ ગયું નથી, એવા સ્વયંભૂ સમાજસુધારકાએ આપવાના નથી પણ જેમણે સંકરશાસ્ત્રના અભ્યાસ કર્યાં છે એવા સરફ્રેન્સિસ ગૅટન, ડૅા. હસ્ત, ડૉ. ગેટસ્, ăl. ડેન્નુનપા, ડૉ. જેનિન્જ, મે. ઇસ્ટ, પ્રે. જોન્સ, ડૅા. ભેટસન, ડૅા. લેટસી, મનુ, યાજ્ઞવલ્કય વગેરેએ આપવાના છે. એ લેખકાએ પાતાના મતા બહુ જ નિ:સ ંદિગ્ધ ભાષામાં આપ્યા છે. કાઇ પણ પ્રકારના પ્રત્યક્ષ પ્રયોગા કરીને અગર પેાતાની મેળે નિસર્ગીમાં થતા પ્રયાગાને અભ્યાસ કરીને મતા બનાવવા જોઇએ, કેવળ શબ્દસિદ્ધિ પરથી નહિં. મતા આ પ્રમાણે બનાવવા ઈષ્ટ છે એ અમારી તરફના નેતાઓને કદાચ માન્ય નહિ હેાય, તેા પછી ઉપરયુક્ત લેખકેાના મતા પણ તેમને કયાંથી પસંદ પડશે ? આપણી તરફના કેટલાક નેતાઓ! કેટલાક મહાન પુરુષા છે અને કેટલાક કર્મવીરા છે, છતાં પણુ સ` સામાન્ય વાચક્રા માટે એ મતા અહીં આપું છું.
66
અનેક પેઢીએ સુધી નૈસર્ગિક ચુંટણી ચાલુ રહેલી હેાવાથી, તેને લીધે જે એક પ્રકારનાં શારીરિક અને માનસિક ગુણેાનું યચા પ્રમાણુ મિશ્રણ થયું હશે, તેને નાશ કર્યા સિવાય વિશેષ ફાયદે સકરતાથી થશે નહિ, માટે તેવાં એકીકરણ સામે અમારા સખત વિરાધ છે.'
<<
અમારી પાસે જે નિયમેા છે તે ઉપરથી કાઇ પણ પ્રકારના 'પતીની સંતતિ કયા સ્વરૂપની થશે, એ અમે નિશ્ચિત રીતે કહી શકીશું. ઉચ્ચવ[એમાંજ વિવાહ કરાવીને ઉચ્ચવર્ણીય પ્રજાનુ ઉત્પાદન
1 Inbreeding and out breeding by East and Jones.
For Private and Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પY.
હિઓનું સમાજરચનાશાહ
ટાળી શકાશે; પરંતુ આજે જગત અન્યવણઓને આધીન હોવાથી, હજુ કેટલાક સૈકા સુધી લેકે વિવાહની બાબતમાં શાસન સંસ્થાને માથું મારવા દેશે નહિ એમ લાગે છે. ત્યારે આ પ્રશ્નો ઉકેલ ક્યારેક થશે કે ફક્ત શાસ્ત્રોની નોંધપોથીમાં જ રહેશે ? જે નિબંધમાંથી ઉપરને ઉતારી લીધો છે તે નિબંધ જિજ્ઞાસુએ જરૂર વાંચી જે. એ જ લેખક આગળ કહે છે કે, “મારા મતે સરકારે શ્રેષ્ઠ કુટુંબોને બક્ષી (grants) આપવાની શરૂઆત કરવી અને શ્રેષ્ઠ સ્ત્રીપુરુષોમાં વિવાહ થાય એવી ખટપટ શાસન સંસ્થાએ કરવી જોઈએ; અને તે કુટુંબમાં જન્મ પામતાં પ્રત્યેક બાળક પાછળ કાઈ પણ આર્થિક મદદ રાજસત્તા તરફથી તે કુટુંબને મળવી જોઈએ. એવા છોકરાઓને વિશ્વવિદ્યાલયમાં મેકલી ભરપુર દ્રવ્ય આપી તેમનું શિક્ષણ પુરું કરવાની જવાબદારી રાષ્ટ્ર પર રહેશે. એવા પ્રકારની નવી વર્ણવ્યવસ્થા (aristocracy) ઉત્પન્ન થશે.” શાસ્ત્રોના શ્રેષ્ઠ પ્રજા વધારવાના પ્રયત્નો અને હિન્દુસ્તાનના બ્રાહ્મણોને દાબી દઈ અસ્પૃશ્યોદ્ધાર કરવાના પ્રયત્ન જોઈએ છીએ ત્યારે જરા આશ્ચર્ય લાગ્યા વિના રહેતું નથી. એ જોઈ મનુષ્ય વિચારમુગ્ધ થઈ ગયા શિવાય રહેતો નથી. ડૉ. હર્ટ પવિત્ર રક્તને હતો.
આજ અમેરિકામાં જે સુધારણું થઈ રહી છે અને અહિં એમનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે, એ અમેરિકામાં સર્વ વસતી વેતવણુંઓની છે પણ વિવાહની દૃષ્ટિએ તે એકવણુંય નથી. તેમનામાં પણ રકત પવિત્ર રાખવાનું જરૂરી છે, ત્યારે આપણામાં તે પ્રથમથી જ વિધવિધ વંશો અને વિધવિધ ઉપજાતિઓ છે, તો પછી શું આપણે રક્તપાવિત્ર્ય લાવવું ન જોઈએ ? વેતવણી વિવાહની બાબતમાં એક જાતિય છે કે નહિ એ વિષે . બેટસન કહે છે કે
+ The future of life by C. C. Hurst, The Times of India. 24th July 1988.
For Private and Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં જતિ સંસ્થા
૫૦૫
જે સંકર લડે મુ વગેરે જાતિઓ ઉત્પન્ન થાય છે, તે ની વિવિધ જાય છે, એટલું જ નહિ પણ તેની સાથે સંબંધ રાખતા વેતવણુઓ પણ વિવિધ જાતીય છે. એ મુદ્દો ભૂલી જવો ન જોઈએ.”
"A point not to be forgotten is the divorsity not ouly of the Negro-races, but also of the white population from wich mulattoos arise. In the crosses between white races and inhabitants of India there are signs of segregation more complete than exists among mulattoos.”
એટલે નીરોમાં પણ વિવાહની દષ્ટિએ અનેક જાતિઓ છે અને વેતવણીઓમાં પણ અનેક જાતિઓ છે. આ બધે શે ગોટાળા છે? પરંતુ તેમ છે એ વાત સાચી છે. હિન્દુસ્તાનમાં એ જ સ્થિતિ છે; અને તેથી રકત પવિત્ર રાખવાની જરૂર છે. એ માટે જ છે અસ્પૃશ્યતાના તત્ત્વને જન્મ થયો હોય, તે એ તત્વની સમાજને જરૂર છે. રક્ત શુદ્ધ ન રાખવાથી એકંદર સમાજ પર શું પરિણામ થાય છે તે વિષે હજુ એક મત આપું છું. “સંકરથી બહુતકે એકજ વ્યક્તિના પિંડમાં શારીરિક, માનસિક, અને ભાવનાત્મક બાબતમાં એક પ્રકારની અસ્થિરતા ઉત્પન્ન થાય છે. તેથી સંકર પ્રજા આજુબાજુની પરિસ્થિતિ સાથે સમરસ થઈ શકતી નથી, તેનું પરિણામ દુઃખની વૃદ્ધિમાં જ હંમેશાં આવે છે. સંકરથી થતી પ્રજામાં અસ્થિરતા અને અસતિષ વગેરે ગુણ નૈસર્ગિક હેાય છે. આવી રીતે માનસિક શક્તિઓની અને ભાવનાઓની સુસ્થિતિના અભાવે ગુનેહગારી અને ગાંડપણુ જેવાં તત્ત્વોની ઉત્પત્તિ થાય છે. આવા પ્રકારના સંકરથી કંઈ સામાજિક ફાયદો થઈ શકે એમ કહેનારાઓને એટલે જ જવાબ છે કે સંકરથી થનારાં ખરાબ પરિણામ, તેમાંથી થનારા ફાયદા કરતાં
1 Mendel's principles of Herediiy.
For Private and Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
સેગણું વધારે છે. રક્તશુદ્ધ ન રાખતાં ઉત્પન્ન થતી પ્રજામાં શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રજા થશે એમ માનવું એટલે મૂર્ખાઈની પરાકાષ્ટા છે.”
“He conclu ies that misougonation commonly results in disharmony of physical, mental, and tumporamental qualities often loailing to disliarmony with environment and consequent unbappiness. 4 hybridised people will tend to be restless, dissatisfied and ineffectivo and much of the crime and insanity is due to the inheritance of badly adjustud mental and temperamental diffuronoes. It is probable that in ench a very lieterogeneous mixture the disadvantages and disharmony more than any advantages that may acorue from crossing. To look for higlior racial type from the indiscriminate blending of such elements appears to be the highest of folly. ?
આ ગૃહસ્થ આટલે ચીડાઈને શા માટે લખે છે ? તેણે અનુવંશ શાસ્ત્રને પૂર્ણ અભ્યાસ કરીને મત આપ્યો છે. તેના અભિપ્રાય પ્રમાણે રક્ત શુદ્ધ રાખવું એ જ ઈષ્ટ છે. કર્મવીર અણું સાહેબ શિને રક્ત શ રાખવા માટે આટલી બધી ચીડ શા માટે આવે છે એ સમજાતું નથી. “જાતિ સંકરથી શરીર તેમજ માનસ પિડની અધોગતિ થાય છે. એકંદરે જગતમાં સુપ્રજા સંબંધી બેલીએ તે બહુ દૂરનાં રક્ત હોય ત્યાં વ્યકિતઓએ એક બીજાની આભડછેટ માનવી જોઈએ. એમ કહેવાય છે કે નજીકના રકતમાં વિવાહ કરવામાં આવે તે એકાદ પેઢી સારી નિર્માણ થશે, પરંતુ જુદા જુદા પ્રકારથી વૃદ્ધિ પામતા ગએલા વંશમાં મોટા પ્રમાણમાં સંકર કરવામાં આવે (જાતિ નષ્ટ કરવામાં આવે) તે બીન જરૂરી અને નિરર્થક પ્રશ્નો ઉત્પન્ન થશે. આવા પ્રકારને સંકર સર્વથા ત્યાજ્ય છે. શ્રેષ્ઠ વંશ કનિષ્ઠ ભાવ તરફ
Dr. C. B. Davenport. 'New york' p. 237
For Private and Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
૫૦૭
પ્રયાણ કરે છે, અને અન્યવયના હલકા, માનસિક અને ભાવનાત્મક ગુછે છુપી રીતે પે ટ ગુગોની પડોશમાં સ્થાન મેળવે છે. આવી રીતે સંકર બંધ કરવામાં નહિ આવે તે ટુંક સમયમાં હલકા ગુણે આખા સમાજમાં ફેલાઈ જાય છે. આવી રીતે જોઈએ તેટલા શાસ્ત્રીય મત આપી શકાશે. અનુવંશના અભ્યાસી પંડિતમાંથી કઈ પણ સંકરને અનુમોદન આપતા નથી. આનુવંશિક કલ્પના પર રકત શુદ્ધ રાખવાનું કહેનારા આ ગ્રંથકાર અહિંના દુષ્ટ બ્રાહ્મણ મરીને ત્યાં તે નહિ જમ્યા હોય ને
આ અસ્પૃશ્યતા નિવારક લેખકોના લેખનમાંથી અને વ્યાખ્યાનેમાંથી બીજી એક કપના હંમેશાં પ્રતીત થતી દેખાય છે, તે સામાજિક ન્યાય અને અન્યાયની. હિન્દુઓએ અસ્પૃો ઉપર ઘોર અન્યાય કર્યો છે એમ પણ કેટલીક જગ્યાએ વિધાન થતાં મળી આવે છે. 3. બેટસન કહે છે કે, “અનુવંશના તોથી આપણી ન્યાય અને અન્યાય સંબંધીની કલ્પનાઓમાં ઘણો જ ફેરફાર કરવો જોઈએ.” કયો ન્યાય અને કયો અન્યાય એ કોઈના મગજનાં વિચાર ચક્રાવાઓ પરથી નિશ્ચિત થતું નથી એટલું જ કહેવું બસ છે. “ જાતિનું (types) વિભકિતકરણએ શ્રેષ્ઠ સંસ્કૃતિનું લક્ષણ છે. કોઈ પણ શ્રેષ્ઠ સંસ્કૃતિ આવા પ્રકારની જાતિવ્યવસ્થા ઉત્પન્ન કર્યા સિવાય ટકી શકતી નથી. જુની સંસ્કૃતિમાં દેખાઈ આવનારા સામાજિક થરે, એ નિસર્ગમાં જ ઉત્પન થએલા જણાય છે. આ નૈસર્ગિક નીતિઓને મનુષ્ય જાતિવ્યવસ્થા વડે પાછળથી સ્થિર કરી.”
“ The stratification of society in older civilization has oftun buon aquiesed in, rather thin promoted by human
Herelity aud Eugenios by Gates. ૨ બક્ષ્યgવા પ્રશ્ન-શ્રી. મ. ભાટે. a Mendole's Principles of Heredity.
For Private and Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઆનું સમાજરચનાશાસ
arrangements though ultimately petrified and perpetuated by some form of easte′1
વંશની ખાખતમાં શુદ્ધ કાને કહે છે અને અશુદ્ધ કાને કહે છે એ વિષે હિન્દુસમાજમાં ઘણી જ ગેરસમજ ફેલાએલી છે.
જ્યાં ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થાય છે એ મુદ્દો જ વિવાદાસ્પદ છે, ત્યાં માત્ર ધર્માન્તર કર્યાની સાથે તેમને સ્પૃશ્યોના હક્કો પ્રાપ્ત થાય છે એ જો વાત સાચી નથી ત્યાં બીજા ધર્મીઓને જે હુક્ક આપવામાં આવે છે તે હુક્કો અસ્પૃસ્યાને મળવા જોઇએ એ વિદ્વાનને અથ શા કરવા જોઇએ ? અસ્પૃસ્યા ધર્માન્તરથી સ્પૃશ્ય થતા નથી. જે કાઇક મુસલમાને કયાંક સ્પૃશ્ય થએલા દેખાય છે. તેમને કઈ ધર્મ શાસ્ત્રઓએ પૃશ્ય માન્યા નથી. તે કાઇક પ્રકારના વ્યવહારિક કારણેાથી સ્પૃશ્ય થયા હશે, ધાર્મિક આચારા છેાડવાની માનવી મનની પ્રવૃત્તિજ હાય છે. વ્યકિતની કૃતિને ધર્મશાસ્ત્ર અનુજ્ઞા આપતું નથી. વ્યકિતએ એક અધર્મી કર્યાં એટલે તેની સાથે બીજો પણ કરવા એ અનુમાન કેવી રીતે નીકળે છે એ જ સમજાતું નથી. પરંતુ આવા પ્રકારની કલ્પના સમાજના સૂત્રધારા જ સમાજ સામે માંડી રહ્યા છે, તે શું આશ્ચર્યકારક નથી ?
વળી ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી હાય ! તે પણુ બરાબર છે. અસ્પૃશ્યતા એ હિન્દુસમાજ રચનામાંની પદ્ધતિ છે, ખ્રિસ્તી અગર મુસલમાનની નથી. જે પ્રમાણે મુસલમાન અગર ખ્રિસ્તીધર્મમાં રૂઢ થએલા આચાર। મુસલમાન અગર ખ્રિસ્તીઓને લાગુ પાડી શકાતા નથી. આજ હિન્દુસમાજે પરિસ્થિતિ અનુરૂપ આચારામાં પરિવર્તન કરવું જોઇએ એમ કહેનારા સમાજનેતાએ એમ કાં ન કહે કે મુસલમાન અગર ખ્રીસ્તીઓને પણ અસ્પૃસ્ય માનવા
t Heredity and hugenics by Gates, p. 221.
For Private and Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હિંદુ જાતિ સંસ્થા
જોઇએ. એવા જોઇએ તે નવા નિયમ શાને ન કરે ? પરંતુ આજને કાયદો અને આચાર બન્નેને વિચાર કરતાં એમ જણાય છે કે ધર્માન્તર કરેલાએને હિન્દુએના રૂઢ આચારા લાગુ પાડવા શકય નથી.
66
66
www.kobatirth.org
અમુક આચાર હોવા જોઇએ અને અમુક આચાર ન હોવા જોઇએ એ નક્કી કરતી વખતે પ્રમાણ અને પ્રમેય અન્ને નિશ્રિત થવાં ોઇએ; કારણ કે ધર્મ એ વ્યકિતઓને પદ્ધતિસર આચારયુકત કરવાને એક મા છે. અંતર ધ્યેયવાદી શાસ્ત્રો પ્રમાણે ધર્મને ધ્યેય અને માર્ગ ( Ends and Means ) બન્ને બાબતાને વિચાર કરવાના હાય છે; નહિતર જુદા જુદા ધ્યેયો અને જુદી જુદી॰ પ્રમાણ પદ્ધતિ સ્વીકારવામાં આવે તે! તેથી તત્ત્વજ્ઞાનની જુદી જુદી પદ્ધતિએ ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે આચાર પદ્ધતિ પણ જુદી જુદી ઉત્પન્ન થવા લાગશે.
<<
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
55
प्रत्यक्षमेकं इति चारवाकाः ।
33
प्रत्यक्षानुमाने हे प्रमाणे इति काणादः |
'प्रत्यक्षानुमानशब्दाः त्रयः प्रमाणानि इति सांख्यकापिलाः।' प्रत्यक्षानुमानोपमानशब्दाः चत्वारि प्रमाणानि इति નાવિઝા: ।"
66
प्रत्यक्षानुमानोपमानशब्दार्थापत्यनुपलब्धयः षट् प्रमाणानि इति मीमांसकाः । "
re
Ah
ચાર્વાક એક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. કણાદના અનુયાયીઓ પ્રત્યક્ષ અને અનુમાન એમ એ પ્રમાણ માને છે. સાંખ્ય અને કપિલના અનુયાયં એ પ્રત્યક્ષ, અનુમાન, અને શબ્દ એમ ત્રણ પ્રમાણ માતે છે. નૈય્યાયિકા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, અને ઉપમાન અમ ચાર
For Private and Personal Use Only
Six systems by Max Muller, A history of Indian philosophy by Das gupta.
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પા
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાયાસ
પ્રમાણ માને છે. ત્યારે ભીમાંસક્રા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થોપત્તિ, અનુપલધ એમ છ પ્રમાણા માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રીતે જુદી જુદી પ્રમાણુની સંખ્યા માનનારા લેકા જગતનું ચિત્ર પણ વિવિધ પ્રકારે દોરશે, તે પછી એમની આચારપ્રણાલી પણ એક જ પ્રકારની કેમ ઉત્પન્ન થઇ શકે ?
यो वेदस्य कर्तारः धूर्तभांडनिशाचराः ।
એમ કહેવાનારા ચારવાકુ અને
धर्मे जिज्ञासमानानां प्रमाणं परमं श्रुतिः । २
એમ કહેનાર હિન્દુસમાજ વચ્ચે આચારાનું સામ્ય કેમ થઈ શકે ? જગતના અધ્યક્ષ ઇશ્વર છે એમ માનનારા વચ્ચે અને ઇશ્વરનું અસ્તિત્વ ન માનનાર વચ્ચે જગત તરફ જોવાના દૃષ્ટિક્રાણુમાં, જગતના આચાર નક્કી કરવાની બાબતેમાં ફરક પડશે જ. જગત અને માનવ એ અન્તના સ્વભાવમાં અને પરસ્પરના સામાં એ વ્યકિતમાં જે મભિન્નતા હોય તે તેમના નૈતિક મૂલ્યેામાં અને તદુદ્દભૂત આચારપ્રણાલિમાં ફરક પડવાનો જ. આ બન્નેમાં અધરાત્તર વ્યકિત કેમ ઠરાવવાની ? કારણ કે પ્રત્યક્ષ પ્રમાણવાદી જગત-સ્વરૂપ અને ધ્યેય સ્વરૂપ માનશે તેને જ અનુસરી તે પેાતાના આચારેય ડરાવશે,
१ सर्वदर्शनसंग्रह. २ मनुस्मृति.
આજના સમાજમાં જોશું તેા પ્રત્યક્ષ પ્રમાણ પર ભાર આપવાની પ્રવૃત્તિ થએલી જણાય છે; તેથી શુદ્ધ પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારવામાં શી શી અડચણ ઉપસ્થિત થાય છે ? આ બધી બાબતાને પ્રત્યક્ષ પ્રમાણુવાદીએ વિચાર કરે છે કે ક્રમ એ વિષે થેાડા વિચાર કરીએ. પ્રત્યક્ષ (દ્રિયનુંનિયં જ્ઞાનમ્ ) પ્રમાણ શબ્દના શાસ્રીય અર્થ એમ થશે કે બાહ્ય જગતનું
For Private and Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
~
~~~~~
~~~
પંચ ઈદ્રિય પર થએલું પરિણામ એટલે પ્રત્યક્ષ. આ પરિણામની સાથે જ આ પરિણામે માપવા માટે જે નિયમો ઠરાવ્યા હશે, તેને પણ વિચાર કરવો પડશે. એટલું જ કરી જે માનવ વ્યક્તિ સ્વસ્થ બેસશે તો તે પ્રત્યક્ષ પ્રમાણુવાદી છે એમ કહી શકાશે. આ પ્રત્યક્ષ પ્રમાણવાદીઓનું કાર્ય એટલું જ કે તેમણે જગતના સર્વ અનુભવેની યાદી કરી રાખવી, એટલું જ કરીને આ પ્રત્યક્ષ પ્રમાણવાદી બેસે તે તેને કઈ પણ પ્રશ્નોને ઉકેલ કરવાનો નથી. તેને માટે જગત એક કોયડે પણ નથી. કારણ કે જેને જેને પંચેન્દ્રિઓને ભાસ થાય છે તે તે અનુભવજન્ય છે. પરંતુ આ અનુભવ શબ્દોમાં આવવાની સાથે જ ગેરસમજુતી ઉત્પન્ન થવા લાગે છે. આપણે જ્યારે બાહ્ય જગતની ખુરશી એ શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે બાહ્ય જગતની ખુરશી વિષે બોલતા નથી પણ આપણી ઇન્દ્રિઓએ ગ્રહણ કરેલી સંવેદના વિષે બોલીએ છીએ. તે સંવેદનાઓ કાઢી નાખીએ તે ખુરશી સંબંધી શું બાકી રહે છેએ જ વાત પ્રત્યક્ષ પ્રમાણુ પરથી ઉત્પન્ન થનારી એક્કેએક કલ્પનાઓને લાગુ પડે છે. પ્રત્યક્ષ પ્રમાણ માનનારાને આ જગત એટલે તેમની પંચેન્દ્રિયને મળે એટલો જ અનુભવ, તેથી આગળ જઈ સત્ય જગતને શું એ કહેવાનું કાર્ય નથી અને તેમને અધિકાર પણ નથી. જગતને કઈપણ એકાદ અનુભવ આ પંચેન્દ્રિોની સંવેદનામાં ન આવી શકે છે તે પ્રત્યક્ષ પ્રમાણુવાદીઓથી ગ્રહીત લઈ શકાય નહિ. તેથી તે પદ્ધતિમાં કેઈપણ તત્ત્વજ્ઞાનને સ્થાન નથી. આપણું જુના જ્યોતિષી કહે છે તે પ્રમાણે પૃથ્વીને જગતનું મધ્યબિંદુ માનીએ અગર નવા જ્યોતિષી કહે છે એ પ્રમાણે પૃથ્વીને અસ્થિર માનીએ તો પણ બને સિદ્ધાન્ત પ્રત્યક્ષ પ્રમાણની બહાર જાય છે. આ બન્ને બાબતમાં આપણે પ્રત્યક્ષ અનુભવેલી સ્થિતિ પરથી
i Wlioro is scienco guing by Max Planck; The Nature of the Physical world by A. Eddington.
For Private and Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજમનાશાય
*
-
,
,
,
*,
*
*
* *
*
^
^^
કંઈ અનુમાન કાઢીએ છીએ, પણ અનુમાન એટલે પ્રત્યક્ષ પ્રમાણ નહિ. કંપનિકસે? કોઈપણ પ્રકારની શોધ કરી નથી, પણ પિતાને આવેલા અનુભવને એક વિવિક્ષિત પદ્ધતિથી અર્થ લગાડી બતાવ્યો છે. પરંતુ એવો અર્થ કરે એટલે સાધુત્વ અને સૌન્દર્ય એ બને નવી કલ્પનાઓને પ્રમાણમાં રામાવેશ કરવા જેવું છે. અમાસ જેવાઓને આ કલ્પનાઓ માન્ય છે જ, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણની ડીંગે દેનારાઓ તેને બીલકુલ આશ્રય કરી શકશે નહિ.
પંચેનિદ્રાથી પ્રતીત થનારું જ્ઞાન તે પ્રત્યક્ષ એવી વ્યાખ્યા કરવાની સાથે ઈન્દ્રિયદ્વારા થનારું જ્ઞાન બરાબર છે અગર ભૂલભરેલું છે એ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતું, કારણ કે ઈન્દ્રિયગચર જ્ઞાન ભુલભરેલું છે એમ કહેવાની સાથે જ બીજી કોઈ જગ્યાએ આ જ્ઞાન સરખાવી જોઈએ એવું અન્ય સત્ય જ્ઞાન છે એવો સિદ્ધાન્ત ગ્રહીત લેવો પડે છે. પરંતુ એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે તે જ્ઞાન વ્યક્તિની પંચેન્દ્રિઓને થતું ન હોવાથી એટલે તેમને તે ગોચર ન હોવાથી તે વ્યક્તિને તે પ્રત્યક્ષ નથી તેથી પંચેન્દ્રિઓને જે સંવેદના થાય છે તે ઉપરથી આપણે જે અનુમાન કાઢીએ છીએ તે અનધિત હોય છે.
तद्वदति तत्प्रकारकोऽनुभयो यथार्थानुभवः । सा एव प्रमेति उच्यते ।
પરંતુ અહિં તદ્ધત્વ પહેલાં નિશ્ચય કરી પછી તેની સાથે અનુભવોની તુલના કરી છે. પરંતુ આ તત્વ કેમ નિશ્ચિત કર્યું? જ્ઞાનની આવી સ્થિતિ હોવા છતાં કેટલીક વ્યકિતઓના પંચેન્દ્રિઓએ ગ્રહણ કરેલી સંવેદનાઓ જગતમાં પ્રમાણુ શા માટે મનાય છે એને વિચાર કરતાં એમ જણાઈ આવે છે કે તે વ્યક્તિઓ આપ્ત મનાલી
1 Where is science going by M:1x Planck ૨ તia-અન્નભટ્ટ.
For Private and Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિંદુ જાતિ સસ્થા
હાય છે. તે વ્યક્તિઓને સમાજને હગવાથી કઇ પણ ફાયદો નથી અને જે કંઇ થાડો ધણા ફાયદા થતે! હાય છે તેટલા ફાયદા માટે સમાજને એ ડગશે નહિ એવી ખાત્રી હેાય છે. ઉપરની ચર્ચા પરથી એમ જણાઇ આવે છે કે પ્રમાણ-વાદી પણ અનુમાન અને આપ્ત વાકયા પ્રમાણેા માનતેા હાય છૅ. પ્રતિપક્ષ માટે માત્ર તેવી છૂટ આપવા તે તૈયાર નથી હેાતે એટલું જ.
''
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आप्तस्तु यथार्थवक्ता ।
""
પાક
શબ્દપ્રમાણ માનવાનું હોય તેા કાના શબ્દો પ્રમાણ ? હ સ્પેન્સર કે અનેસ્ટ હેકેલના શબ્દોને શબ્દ તરીકે કિમ્મત હેય તે! અનુ અને શ'કરના શબ્દોને કંઇ નહિ તે એમના જેટલું પ્રામાણ્ય શા માટે ન હાય ? અહિં એ અડચણ ઉપસ્થિત થાય છેઃ (૧) મૂળ વકતા દ્વારા આપણને થએલું જ્ઞાન શબ્દમાં ખરેખર વ્યકત થયું છે એમ ગ્રહીત માનવું પડેં છે; અને (૨) એ શબ્દ અને તે શબ્દાધિષ્ઠિત કલ્પના અગર પ્રક્રિયા આપણે રેાબર સમજ્યા છીએ એ પણ ગ્રહીત લેવું પડે છે. પરંતુ હાલે જોઇશુ તા અને વિષયમાં આપણાથી કંઇ પણ નિશ્ચય થઇ શકયા નથી, તેથી પ્રામાણ્ય વિષે અનેક ચમત્કારા પ્રતીત થવા લાગે છે. એક જ ગ્રંથમાં એક સ્મૃતિ અપ્રમાણુ તે એ જ ગ્રંથમાં ઘેાડાં પાનાં પછી એ જ સ્મૃતિ પ્રમાણુ મનાય છે. આ જ પ્રત્યક્ષ સમાજમાં રૂઢ થએલી અસ્પૃશ્યતા શબ્દપ્રમાણથી નષ્ટ કરવાને પ્રયત્ન કરવામાં આવે છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણ કરતાં શબ્દ પ્રમાણ વધારે અહીં મહત્વનું ફરે છે. આ રીતે એક વાર ચર્ચા રારૂ કરી કે જગતને એક પણ સિદ્ધાંત સ્થિર રહી શકશે નહિ, એટલી અમારી પૂ ખાત્રી છે ત્યાં જોઇએ ત્યાં આવા જ પ્રકારના અધિકૃત પ્રમાણે આગળ
૧ ધર્મ ચ-કે. એલ. દરી.
For Private and Personal Use Only
મારા
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુશ્માનું સમાચનસામ
કરી બુદ્ધિભેદ કરવામાં આવે છે, તેનુ કારણ શું છે તે તા
પરમેશ્વર જ જાણે.
૧
થાન્તર અગર થોન્તર્ હાનીકારક
આજે કેટલાક લેકા તરફથી વર્ષાન્તરનું સમર્થન કરવામાં આવે છે, તેને પ્રત્યક્ષ શાસ્ત્રના આધાર છે એમ બતાવવા માટે કે ભાસ કરાવવા માટે જનનશાસ્ત્ર (Genetics)ના કેટલાક ત્રાટક શબ્દો પ વાપરવામાં આવે છે. જે જનનશાસ્ત્રીય સિદ્ધાન્તને અનુસાર આધુનિક લેખક વર્ષોંતરનું સમર્થન કરે છે તે નીચે પ્રમાણે છે.
(૧) સ્ત્રીપુરૂષમાં વ્યક્તાવ્યકત ચા હૈાય છે. પછી સતતિમાં કેટલાક અવ્યકત ગુણા વ્યક્ત થાય છે અને કેટલાક વ્યકત ગુણા અવ્યકત બને છે. કેટલેક સ્થળે વ્યકતાવ્યકત ગુણાનું મિશ્રણુ (Blending) થઈ મિશ્રિત ગુણા ઉત્પન્ન થાય છે.
(૨) સ ́તિમાં કેટલાક નાના ફરા પેાતાની મેળે થાય છે. (૩) એક જ પરિસ્થિતિમાં એકાદ જાતિને રાખીએ તેા તે જાતિ તે પરિસ્થિતિમાં જીવવાને લાયક બને છે. એવે! જ નિયમ કરવામાં આવે કે એક જાતિએ બુદ્ધિનાં કાર્યાં કરીને જ જીવનનિર્વાહ ચલાવવે, અને કાઇ વ્યક્તિ તેનું ઉલંધન કરી ખીજી રીતે નિર્વાહ ચલાવશે તે જાતિબહિષ્કૃત કરવામાં આવશે. એમ કરવાથી તે જાતિ શ્રુદ્ધિવીન શે તેા પણ કાલાન્તરે બૌદ્ધિક કાર્યો કરી તેવાં કાર્યો માટે વધુ લાયક બનશે.
'
હવે આ ત્રણે સિદ્ધાંતાનું પ્રાણીશાસ્ત્રીય દૃષ્ટિએ પરીક્ષણ કરીએ. પ્રથમ તેમનુ કહેવું એમ છે કે, ‘ કેટલાક અવ્યકત ગુણા વ્યકત થાય છે.' એ શબ્દ શાસ્ત્રીય અ માં વાપર્યાં છે એમ માનીએ તે તે વાકયનું અંગ્રેજીમાં (Recessive becomes dominant)
For Private and Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^'
New
હિં જતિ સંસ્થા
પા૫ એમ ભાષાન્તર થઈ શકશે. અધ્યક્તને વ્યકત અને વ્યક્તિને અવ્યક્ત ગુણ એકજ પેઢીમાં કેમ થઈ શકે એ બાબત સમજવી મુશ્કેલ છે. એ ગુણની ઉલટપાલટ કઈ પદ્ધતિથી થાય છે અને તેની શાસ્ત્રીય પ્રક્રિયા જે આ લેખકો કહેશે તે પ્રાણશાસ્ત્ર તેમનું સદૈવ ઋણી રહેશે. “અવ્યકત ગુણ (Recessive ) વ્યક્ત ગુણમાંથી ઉત્પન્ન થાય છે, એમ માનવું ભૂલભરેલું છે. અવ્યક્ત ગુણે વ્યકત ગુણમાંથી કદી ઉત્પન્ન થતા નથી. તે સંકર પ્રજામાં તિરોહિત સ્વરૂપમાં હેવાથી ઓળખાતા નથી એટલું જ.૧ તે પણ અમારી તરફના પંડિતે કહેશે જ કે એક પેઢીમાં વ્યક્ત ગુણ અવ્યક્ત બને છે અને અવ્યકત વ્યક્તિ બને છે. હવે મિશ્રણયુક્ત અનુવંશ અને ફરકનો વિચાર કરીએ અહીં ફરક એ શબ્દને આધુનિક સમાજસુધારક શો. અર્થ કરે છે એ સમજવું જોઈએ. ફરક શબ્દના (૧) આગળ જે ગુણનું અસ્તિત્વ ન હતું તે ગુણોનું કોઈ પણ પ્રકારે સંકર થતાં ઉત્પન્ન થવું અગર (૨) માબાપના પિંડમાં જે ગુણો હોય તે જ ગુણની સંતતિમાં ઓછી વધુ ભેદથી જુદી જુદી રીતે માંડણ થવી એવા બે અર્થ થાય છે. પહેલે અર્થ લઈએ તો પિડેમાં આગળ જે ગુણોનું અસ્તિત્વ નથી તે ગુણ થોડા પ્રમાણમાં ઉત્પન્ન થવાની પ્રક્રિયા સૃષ્ટિમાં થાય છે અને આ ફરકેની ગતિનું ઉત્ક્રાંતિ પર પરિણામ થાય છે, એ બંને બાબતો હજુ સિધ્ધ થઈ નથી. પહેલા મુદા સબંધે ડો લેટસી કહે છે કે, “ ડાવિનના મતમાં આ બાબતે વિષે ગેટાળો થએલો દેખાય છે કારણ કે મારા મતે અનુવંશથી સંક્રાંત થનારા ફરકેનું અસ્તિત્વ નથી.” આ ગૃહસ્થ હ્યુગો ડી બ્રાઈસના પ્રયોગોને પણ પૂર્ણ રીતે તપાસી આવા ફરકેનું
2 Evolutiou by means of hybridization-J. P. Lotsy. 2 Rate of variations affects the line of evolution, 3 Evolation by means of Hybridization-J. P. Lotsy.
For Private and Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કાન
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર અસ્તિત્વ જ નથી. એ નિષ્કર્ષ કાઢે છે. આવી રીતે અસિધ્ધ એવા સિધ્ધાંતના જોર પર વાર સરખા સર્વ સમાજમાં ભયંકર ખળભળાટ મચાવનારા સિધ્ધાંત માંડવાના હોય તે પછી સમાજશાસ્ત્ર એ શાસ્ત્ર ન રહેતાં અભિરૂચિ પર આધાર રાખનારે એક પ્રશ્ન જ બની જશે.
તેઓએ માંડેલો બીજો સિદ્ધાન્ત મિશ્રણાત્મક અનુવંશ—એની પણ એ જ સ્થિતિ છે. એ બાબતમાં આધુનિક શાસ્ત્રનો શે નિષ્કર્ષ છે તે અમે આપીએ છીએઃ અસિદ્ધ એવી મિશ્રણની કલ્પના ગૃહીત માનવાને લીધે બે પેઢીઓ સુધી ઉપર ઉપર જે ફરકે ભાસમાન થાય છે તે વિષયમાં ડાવિને ઘણીએ કલ્પનાઓ આગળ માંડી છે. તે ફરકેને ઉત્ક્રાતિના કારણે તરીકે બતાવવામાં આવ્યા છે. મુખ્યત્વે કરીને આ મિશ્રણપદ્ધતિએ ‘ફરકાની ગતિ એટલે જ ઉલ્કાન્તિનું સાધન એ મતને ઘણું જ અનુમોદન આપ્યું છે. પરંતુ હવે અનુવંશ કઈ પ્રક્રિયાથી પ્રતીત થાય છે. તે પ્રક્રિયા મળી છે અને તેને લીધે ઉક્રાન્તિમાં આ ફરકોનું કાર્ય કંઈ પણ રહ્યું નથી. શુદ્ધ વંશો પર જે પ્રયોગ કરી જોયો તે ઉપરથી મિશ્રણાત્મક અનુવંશને ઉત્ક્રાતિમાં ગૌણ સ્થાન પણ આપી શકશે નહિ. જે ફરક માનવામાં આવે છે. તે ઉત્ક્રાતિને મદદ કરતા નથી અને તે જે ગતિથી સૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે, તે ગતિથી તેમની ઉત્કાન્તિની રેષા પર કંઈ પણ પરિણામ થતું નથી. પરંતુ મિશ્રણાત્મક અનુવંશ એ ઉલ્કાન્તિનું સાધન માની શકાય તેમ નથી. કારણ કે એ અસ્તિત્વમાં જ નથી. આ સૈકાની શરૂઆતમાં એવી ઘણી બાબતો મળી આવી હતી કે તે વખતે મિશ્રણામક અનુવંશને માનવાની ફરજ પડી હતી. પરંતુ વધુ શોધખોળ થવાથી એમ દેખાઈ આવ્યું કે તે સર્વ પરિણામો મેન્ડેલની આનુવંશ પદ્ધતિને જ ઉદાહરણ છે. વેતવણી અને નીગ્રોની પ્રજમાં ભાસમાન થનારું વર્ણનું મિશ્રણ મેડેલના નિયમોને છોડીને નથી. મુલેટાના છોકરાંમાં જે ફરક દેખાય છે, તેનો અર્થ મેન્ડેલની પદ્ધતિથી જ કરી શકાય છે. આવા પ્રકારે અનુવંશની
For Private and Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સ ંસ્થા
૫૭
પતિ ત્યાજ્ય કરે છે અને નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિ ફકત સત્ય તરીકે બાકી રહે છે.? આવી રીતે મેન્ડેલની નુકશની અને નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિ જ સૃષ્ટિમાં અસ્તિત્વમાં છે એવા મતે અનેક અભ્યાસકાએ આપેલા દેખાય છે, તે પણ મિશ્રણાત્મક અનુવંશની પદ્ધતિથી વણૅન્સર થાય છે એમ કેટલાક લેાકાને ગણુગાટ ચાલુ
જ છે.
વર્ષાન્તરવાદીઓનેત્રીને સિદ્ધાન્ત એ છે કે એકાદ તિ ને એકસરખી બુદ્ધિપ્રધાન ગુણાની બાબતમાં ચુંટણી કરતી નથ તે તે જાતિ કાલાન્તરે અત્યંત બુદ્ધિમાન થશે. નૈસર્ગિક ચુટણીના તત્વા પર આ સિદ્ધાન્ત અત્યંત ખરાબર છે. પરંતુ મૂળમાં જ ન ય એવી નૈતિમાં ચુટણી કરવાનું નક્કી કરીએ તે! તે જાતિમાં તે ગુણ ઉત્પન્ન થવાને બદલે તે જાતુિજ નષ્ટ થવાના વધારે
ભવ છે. ડૉ. હર્ટના મતે જે એંસી ટકા સર્વસાધારણ લેાકેા છે, તેમાંથી શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થવી અશકય છે. તે પ્રજામાં ચુંટણી કરતા જઈએ તે પણ શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થશે એ કહેવું સાહસ ભયુ જ થશે. ચુટણીથી જે ગુણ ન હોય તે ગુણ ઉત્પન્ન થતે નથી પણ જે ગુણાનું અસ્તિત્વ હાય છે તે જ ગુણે! શુદ્ધ થતા જાય છે. આવી રીતે આધુનિક સમાજ સુધારાવાદીએએ આનુવંશ સબંધી ગૃહીત માતેલા સર્વ સિદ્ધાન્તા ભૂલભરેલા છે. અને આ બનાવટી સિદ્ધાં તેાના આધાર પર હિંદુએની જાતિ રચના બદલાવવી છે. આ ભૂલભરેલા ગૃહીત કૃત્યા પર રચાએલા સિદ્ધાન્ત બરાબર કેમ આવશે એજ વાત અમારા જેવા પ્રાકૃત જતેને સમજાતી નથી “ પરંતુ સંતતિમાં જે કંઇ થાડા ફેરફારો થાય છે, તે પ્રમાણે કવંચત પ્રસ ંગે જન્મથી
tk
♥ Genetical tlheory of Natural selection-R. A. Fisher chapter I
૨ ધર્મઘુસ્ય-રા, ૩. લ . દરી
For Private and Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
66
www.kobatirth.org
૫૧૮
હિંદુઓનું સમાજરચનાશાસ
>>
અસવર્ણ પણ ગુણથી સર્વ એવા સ્ત્રીપુરૂષના વિવાહુ અનિષ્ટ નથી. '૨ આવાં વિદ્વતાપ્રચુર વાકયાને અંશે કરવા ? પરંતુ સતિમાં થેાડા થોડા ફરક પડતા જાય છે એ સિદ્ધાન્ત જો મૂળમાં સાચેા નથી, તે તે સિદ્ધાન્ત ગૃહીત માનીને કાઢેલાં અનુમાને પણ અગ્રાહ્ય જ છે અને એ પદ્ધતિથી કરેલી સમાજરચના પણ લેખકને કાલ્પનિક તરગ છે. આગળ તે જ લેખક કહે છે કે, “ તેથી તે વિવાહને અસવર્ણ વિવાહને જરા હલકા દરજ્જાને માનવાની જરૂર છે. ” પરંતુ એમ શા માટે? જો એ વિવાહને હલકા પ્રકારના માનવે છે તેા આવા હલકા વિવાહને અનુમતિ શા માટે આપવી ? પરંતુ મનુષ્ય એક વખત લુચ્ચાઇ કરવા લાગે છે, પછી તે કયાં કયાં અનુમાને! કાઢશે તે કહી શકાતું નથી. વળી એ જ ગ્રંથકાર જરા આગળ કહે છે કે, આવા પ્રકારને વિવાહ અસવર્ણ વિવાહ નથી કારણ કે વધ્રૂવર ગુણો વડે એકજ વના હાય છે” પરંતુ સૌથી વિશેષ ચમત્કાર તેમણે પાછળથી કર્યાં છે. · પરસ્પરાભિલાષ એ પણ સદશત્વના પુરાવે છે, કારણ કે ‘ સમાન શોઢે વ્યસનેવુ સયમ !' એ નિયમ પ્રસિધ્ધ છે. માત્ર અભિલાષ શુધ્ધ હાવા જોઇએ, એટલે દેવળ દ્રવ્યથી કે સૌંદર્યથી ઉત્પન્ન થયેલા અભિલાષ ન હેાવા જોઇએ, પરંતુ ચારિત્ર્ય તે અભિલાષ સમજવા માટે વરવધૂનુ વય મેટ્ટુ હેવું જોઇએ.' આ ઉતારા અથથી ઇતિ સુધી મૂર્ખાઇથી ભરેલા છે. આ ઉપર એટલી જ ટીકા ખસ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
સવર્ણ અને સર્જાતા
હિન્દુધર્મ શાસ્ત્રકારાએ, સાંસ્કૃતિક વર્ણવસ્થા અને આનુવંશિક
જાતિય વ્યવસ્થા બંનેને સમન્વય કરી સમાજના ઉત્પન્ન કરવામાં કઈ કઈ
બાબતાને વિચાર કર્યાં અને તે બાબતે આધુનિક શાસ્ત્રોના ચાકઠામાં કેટલી એસી શકે છે તેના હવે વિચાર કરીએ. હિંદુસમાજ આ બન્ને પદ્ધતિની
For Private and Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
વ્યવસ્થા એટલે માનવ પ્રાણીની વિભાગણીનું તત્વ ગૃહીત લઇને જ પિતાના કાર્ય માટે પ્રવૃત્ત થયો છે. બધા મનુષ્યો સમાન નથી અને આ જાતની વિભાગણી થઈ શકે છે એ આધુનિક શાસ્ત્રોને માન્ય છે એ અમે આગળ બતાવ્યું છે. આવી રીતે એકવંશીય લેકેમાં પણ અધરોત્તર વ્યક્તિઓ હોય છે અને હિંદુસ્તાનમાં તે વિવિધ વંશીય લેકે અસ્તિત્વમાં હતા અને છે, તેને લીધે હિંદુસમાજશાસ્ત્રાની સામે અત્યંત વિકટ પ્રશ્ન હતો. આજ કારણને અંગે હિંદુઓને દ્વિવિધ વિભાગણી કરવી પડી. સંસ્કારથી વણવ્યવસ્થા કરવી પડી અને વંશથી જાતિ વ્યવસ્થા કરવી પડી. આ રીતે જુદા જુદા વંશમાં જાતિવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થા ફેલાઈ. વર્ણ સંસ્કાર પરથી નિશ્ચિત થયા ત્યારે જાતિ જન્મપરથી નિશ્ચિત થઈ. ઉદાહરણર્થ બંગાળી બ્રાહ્મણ અને દક્ષિણી બ્રાહ્મણએ વર્ણથી એક છે પરંતુ જાતિથી સરખા નથી. કોઈ પણ ભૂમિખંડમાં સંસ્કારયુક્ત બ્રાહ્મણનું અસ્તિત્વ હેય જ, પરંતુ તેમની જાતીય વિભિન્નતા ઓળખવી જોઈએ અને તેવી રીતે તે ઓળખવામાં પણ આવી. આ જાતની વ્યવસ્થા થયા પછી તે રચનાનો સુપ્રજા દષ્ટિએ વિચાર કરે . સુપ્રજાને વિચાર એટલે પ્રાણુશાસ્ત્રની દ્રષ્ટિએ વિવાહિત અગર અવિવાહિત સ્ત્રી પુરૂષોની સંતતિને વિચાર.
અમે કહી ગયા છીએ કે કુટુંબવ્યવસ્થા મનુષ્ય સાથે કાલદષ્ટિએ સમવ્યાપ્ત છે. પરંતુ સાહિત્ય અને સામાજિક રીત રિવાજોને અભ્યાસ કરનારા પંડિત એમ કહે છે કે એક કાળ એ હતો કે જ્યારે માનવામાં વિવાહસંસ્થા અસ્તિત્વમાં જ ન હતી. આર્યગ્રંથે પરથી જોતાં એમ દેખાય છે કે તે બંધન વેતકેતુ નામના કોઈ એક સદ્દગૃહસ્થ ઉત્પન્ન કર્યું અને મૂખ સમાજે એ છોકરાનું કહ્યું માન્યું. પરંતુ સર્વસાધારણ મનુષ્યસમાજ એવી સ્થિતિમાં કયારે પણ નહેાત એમ અમે વારંવાર કહેલું છે, અહીં
For Private and Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५२०
જયનારાજ
**
**
*
*
વિવાહ શબ્દના અર્થમાં ગોટાળો થાય છે. વિવાહ સંસ્થા નહતી એને અર્થ “કઈ પણ ઉમરમાં આવેલી સ્ત્રી કોઈ પણ પ્રૌઢ પુરુષ સાથે અનિયંત્રિત રીતે સંબંધ રાખતી હશે' એવો કરાય છે. જે તેવો અર્થ કરનારાઓનો મુખ્ય મુદ્દો એવો છે કે માણસ મુખ્યત્વે કરીને સમાજપ્રિય પ્રાણી છે, તે તે ન હોત તે સંસ્કૃતિ અને પ્રગતિ બંને સ્થિતિઓ ઉત્પન્ન થવી અશક્ય હતી, કારણ કે આ બંને સ્થિતિમાં અનેક લોકોના ભેજામાંથી ઉત્પન્ન થતી કલ્પનાઓનું એકીકરણ થયા સિવાય પ્રતીત થઈ શકતી નથી, એ બધી બાબતે ગૃહીત માનીએ તે સ્ત્રી પુરૂષ સંબંધ વિષયક બાબતમાં નિયંત્રણ મૂકવાથી સંસ્કૃતિ અગર પ્રગતિને વિરોધ થવાનું કોઈ પણ કારણ નથી. એતિહાસિક કાલમાં તે કુટુંબ નિશ્ચિત હતાં અને આજે પણ છે. તેથી સંસ્કૃતિની ગતિને વિરોધ થયો હોય એમ જણાયું નથી.
ખરી હકીકત એ છે કે લાખો વર્ષોને મનુષ્યજાતને ઈતિહાસ હજુ અજ્ઞાત છે. તે કાલ સંબંધી અમુક કલ્પનાઓ ગૃહિત માની આપણે અનુમાને કાઢીએ છીએ. પરંતુ તે કલ્પનાઓ મૂળમાં સાચી ન હોય તે આપણું અનુમાન પણ અસિદ્ધજ કરશે. અહીં ગૃહીત કૃત્ય એમ છે કે સમાજ અવિવાહની સ્થિતિમાંથી વિવાહની સ્થિતિએ જાય છે. પરંતુ આજના યુરોપ તરફ જસા બારીકાઈથી જોઈશું તે તે સમાજ-સહીસલામત રીતે બહાર પડે તો-વૈવાહિક નિબંધની સ્થિતિ માંથી અવિવાહની સ્થિતિમાં ગયો એમ શા માટે ન કહી શકાય ? મુખ્ય મુદ્દો, સમાજ કઈ સ્થિતિમાં હો એ નથી પણ રાષ્ટ્રના અગર સમાજના રક્ષણ માટે તે કઈ સ્થિતિમાં હવે જોઈએ એ છે.
? Bachofen and Morgan quoted by Muller Hyer in lis Evolution of marriage
Now Evolution-Clarke,
For Private and Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પ૨૧
કરોડ રજજુ યુક્ત (ver tebrates ) પ્રાણીઓમાં મનુષ્યપ્રાણીની ગણના થાય છે. તે વર્ગમાં મનુષ્ય એકલો જ એ છે કે જેની સંતતિ જન્મથી થોડાં વર્ષો સુધી દુર્બલ સ્થિતિમાં હોય છે. આ દુર્બલ અને પરાવલંબી સંતતિને સબલ અને સવાલંબી કરવા માટે અમુક કાલ સુધી તે સંતતિની સંભાળ લેવામાં માતાનું પૂર્ણ ધ્યાન હોવું જોઈએ. એ ધ્યાન આપી શકે તે માટે અન્ન ઉત્પાદનની કંઈ પણ નિયમિત વ્યવસ્થા હોવી જોઈએ, તેથી તેમને ઉદરનિર્વાહ કરનારો એકાદ નિયમિત પુરૂષ નિમાઈ ગએલે હવે જોઈએ. સમાજમાં જન્મનારા સવ બાલનું સંશોધન કરવાની જવાબદારી મધ્યવતિ શાસન સંસ્થા પર રહેવી જોઈએ એ
ધ વીસમી સદીની છે. તે પદ્ધતિના સમાજ પર થનારાં પરિણામ હજુ દેખાવાનાં છે.
આ બધાનું રહાણ અને સંવર્ધન થવા માટે તેની કંઈ પણ સ્થાયી વ્યવસ્થા હોવી જોઈએ. આ સર્વના રક્ષણ પિષણનો ભાર વહન કરનારી સ્ત્રી બની શકે તેટલી એકજ સ્થાને જકડાએલી હોઈ કબાર્જનના કષ્ટમાંથી મૂકત હોવી જોઈએ. એવી સ્થિતિ ઉત્પન્ન થવા માટે સ્ત્રી પુરૂને સંબંધોનું કંઈક પણ નિયંત્રણ થવું જોઈએ. કુટુંબયુકત સમાજ ન હતો એ સ્થિતિ માનવજાતિમાં તો અશક્ય છે. - વિવાહ આપણે સમજીએ છીએ તે અર્થથી ન હોય તે પણ સ્ત્રી પુરૂષના સંબંધના નિયમનું અસ્તિત્વ સર્વ કાળે, સર્વ સ્થળે છે એમ દેખાઈ આવે છે. કોઈક સમાજમાં એકાદ સ્ત્રી ભાઈઓ સાથે લગ્ન કરે છે, તે બીજ સમાજમાં એક પુરૂષ બધી બહેન સાથે લગ્ન કરે છે. આ સર્વ સ્થિતિ કંઈક પણ નિયમાનુસારજ છે. અહીં સ્ત્રી પુરૂષ સંબંધ અનિબંધ કે અનિયંત્રિત નથી. સ્ત્રી પુરૂષ સંબંધ માટે એકા સમૂહને થડા ઘણા નિયમ છે તેવા એટલે જ
For Private and Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
હિંદુઓનું સમાજરચનાશા વિવાહ સંસ્થા ઉત્પન્ન કરવી. આર્યોએ એ પદ્ધતિ માનવીની દુર્બલ અને પરાવલંબી સંતતિને વિચાર કરી, અત્યંત હિતકારક છે એમ ગૃહીત માની સમાજરચનાની શરૂઆત કરી અને વિવાહના નિયમો અને મર્યાદાઓ બાંધ્યાં.
પ્રથમ સવર્ણ અને સજાતિના વિચાર આંખ સામે આવવા લાગ્યા. અહીં સવર્ણ અને સજાતિ એ શબ્દ સમવ્યાપ્ત નથી. વર્ણ શબ્દને અર્થ genus જેવો છે અને જાતિનો અર્થ Species જે છે. સજાતિ એટલે જન્મના તત્વ પર બનાવેલા સંઘેના ઘટક; જ્યાં જ્યાં સવર્ણ માતપિતાથી થએલી સંતતિ એમ કહેલું છે, ત્યાં ત્યાં તે જ વસતિસ્થાનને સવર્ણ એ અર્થ લેવાનું છે. સવર્ણ માતપિતાથી થયેલી સંતતિને તેજ જતિની છે તેમ માનવું. માતપિતા સમાન વર્ણના હોય તે સંતતિ તે જ જાતિની સમજવી. એકાદ પુરૂષ અસવર્ણ સ્ત્રી સાથે –પિતાના નીચેના વર્ણની સ્ત્રી સાથે વિવાહ કરે તે તે દંપતીની સંતતિને પિતાના સદશ માનવી, સજાતિ નહિ. આથી અહીં કેટલાક સદશ બ્રાહ્મણ, સદશ ક્ષત્રિય વગેરે ઉત્પન થશે. અને તેજ નામથી તેઓ સમાજમાં ઓળખાશે, પરંતુ આનુવંશની દૃષ્ટિએ પિતા સાથે સજાતિ નથી. એકાદ પુરુષ જે બે વર્ણના અંતથી
१ सर्व वर्णेषु तुल्यासु पतीष्वक्षतयोनिषु । आनुलोम्येन संभूता क्षात्या ज्ञेयास्त एव ते॥
અનુરઅ. ૧૧, લેક ૫ लवणेभ्यः सवर्णासु जायन्ते हि सजातयः । अनिद्येषु विधाहेषु पुत्राः संतानवर्धनाः ॥
२ स्त्रीष्वनन्तरजातासु द्विजैरुप्तादितान्सुतान् । सहशानेव तानाहुर्मातृदोषविगर्हितान् ।
મનુરિઅ, ૧૦ ક .
For Private and Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પરક
વિવાહ કરે તે તે દાંપત્યની સંતતિ સાતિ પણ નથી અને સદશ પણ નથી, તે સ ́કર માનવી. અને તેમને જીદૂ જ નામ આપવું સારૂં. હિંદુ સમાજશાસ્ત્રજ્ઞાને એક વસ્તુ કરવાની હતી; જેમ બને તેમ સમાજના મેાટા વથી-કે જે પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ હીન હેાય છે અને જેમનામાંથી ડા. હ કહે છે તેમ શ્રેષ્ઠ પ્રજા થવી અસભવિત છે અને જેને આપણે શૂદ્રની સંતુ! આપીએ છીએ તે લેાકેાથી શ્રેષ્ઠ પ્રજા દૂર રાખવી હતી. તેમનું રક્ત શુદ્ધ રાખવા માટે એ શાસ્ત્રજ્ઞાએ અયાગ પરિશ્રમ વેઠયા છે. અને તેટલાજ માટે તેમણે વિવાહ નિષિદ્ધ માન્યા.૧ બાહ્મણ ક્ષત્રિયાએ શુદ્ધ સ્ત્રીદ્રારા સ ંતતિ ઉત્પન્ન કરવી નહિ, એવુ' કહ્યું છે. તે નિયમાને સખ્તાઇ આપવા માટે બાહ્મણ અધોગતિએ
१ न ब्राह्मण क्षत्रिय योहापद्यपि हि तिष्ठतोः । कस्मिंश्चिदपि वृत्तान्ते शूद्रा भायेपदिश्यते ॥ हीन जाति स्त्रियं मोहाबुद्वहन्तो द्विजातयः । कुलान्येव नयन्त्याशु ससंतानानि शुद्धताम् ॥ शूद्रावेदी पतत्यत्रेरुतथ्यतनयस्य च । शौनकस्य सुतोतया तदपत्य तया भृगोः ॥ शूद्रां शयनमारोप्य ब्राह्मणो यात्यधोगतिम् । जनयित्वा सुतं तस्यां ब्राह्मण्यादेव हीयते ॥ देवपित्र्यातिथेयानि तत्प्रधानानि यस्य तु । नानन्ति पितृदेवास्तन्न च स्वर्ग स गच्छति ॥ वृपली फेनपीतस्य निःश्वासोहपतस्य च । तस्यां चैव प्रसूतस्य निष्कृतिर्न विधीयते ॥
मनुस्मृति 24 3 3 १४ थी १७ यदुच्यते द्विजातीनां शूद्राद्दारोपसंग्रहो नैतन्मम मतम् ।
याज्ञवल्क्य.
For Private and Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
જશે, એ બ્રાહ્મણથી પતિત થશે, તે સ્વર્ગમાં નહિ જાય વગેરે સપ્ત શિક્ષાઓ કહી છે, બે વર્ણના અંતરથી વિવાહ કરવામાં આવે તો ક્ષત્રિયથી નીચેની સર્વ ર જેવી થશે. તેથી મુખ્યત્વે કરીને બ્રાહ્મણ ક્ષત્રિયોને શૂદ્ર સ્ત્રી સાથેના વિવાહની આપતિમાંથી જુદા રાખવા જોઈએ. જે એકાદ ટૈવણિકને ૧ ક. વિવાહની છુટ રાખવામાં આવે તો પણ શુદ્ર જેવા ગુણે શ્રેષ્ઠ પ્રાળમાં ભળવા લાગશે; તેથી રૈવણિકોએ શુક સ્ત્રી સાથે વિવાહ ન જ કરવો એ હિતકારક છે. અને તેથી જ સમાજશાસોને તે નિયમ કરવો પડે. આ સર્વે અનુલમ વિવાહપદ્ધતિ થઈ એટલે ઉપરનો પુરૂષ નીચેના થરની સ્ત્રી સાથે વિવાહ કરે તે હરક્ત નહિ એ છે. મનુ કહે છે કે,
सवर्णाग्रे छिजातिनां प्रशस्ता दारकर्मणि । વિકતતુ પ્રવૃત્તાનામિકા : sar: II शूद्रव भार्या शूदस्य सा च स्वाव विशः स्मृते । ते च स्वावैध राजाश्च साल स्वा चामजन्मनः ॥'
“બ્રાહ્મણ, ક્ષત્રિય અને તે અગ્નિહોત્રાદિક ધર્મ કર્મો કરવા માટે પિતાની જાતિની સ્ત્રી ઉતમ ગણાય છે. પરંતુ જેઓ કામનાને લીધે વિવાહ કરવા માટે પ્રવૃત થાય છે તેઓને માટે ક્રમવાર બીજી જાતિની સ્ત્રીઓ સાથે કરેલે વિવાહ હી ગણાય છે.
શુદ્ધ જાતિને પુરૂષ શક જતિની સ્ત્રી સાથે વિવાહ કરી શકે છે. વૈશ્ય જાતિને પુરૂષ વૈશ્ય જાતિની સ્ત્રી સાથે તથા શૂક જાતિની
સ્ત્રી સાથે વિવાહ કરી શકે છે, ક્ષત્રિય જતિને પુરૂષ ક્ષત્રિય જાતિની કન્યા ઉપરાંત વૈશ્ય અને શક જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે અને બ્રાહ્મણ જાતને પુરૂષ બ્રાહ્મણ કન્યા ઉપરાંત ક્ષત્રિય, વૈશય અને શક કન્યાને પરણી શકે છે.”
૧ મનુરિ -અ. ૩ કલેક ૧૨, ૧૩.
For Private and Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સા
ત્રે સંતતિની વ્યવસ્થા કેમ થતી જશે તેના વિચાર કરીએ. સ્મૃતિકાએ જે વિચાર કર્યો છે. તે શિાત્રેત્ર વિધિઃ સ્મૃત: એટલે વિવાહિત સ્ત્રી પુરૂષાની સતિત સબધી કર્યાં છે. અવિવાહિતાથી ઉત્પન્ન થનારી સંતિત સમાજમાં કેટલા ટકા છે. એ વિષે માહિતી મળતી નથી. તેને વિચાર કરી શકાય તેમ નથી. વિવાહિતામાં ભિચાર થઈ મેઢા પ્રમાણમાં આ સટ થતાં હશે એ કલ્પના પણ બરાબર નથી. કારણ ખાવિવાહા જે સમાજમાં ર્ઢ હતા, ધર્મ'ની જે સમાજ પર સત્તા હતી; અને સમાજના કામશાસ્ત્રપરના
૫૨૫
*****
*
લેખકે પણ માઁ સમયે પૂર્વ તૈયામૂ | '
કામથી
ए पूर्वे અર્ધ અને અથી ધર્મને ચઢીતે ગણ્યા છે, તે સમાજમાં માનવીના નૈતિક મૂલ્યે ને વિચાર કરતાં એ કલ્પના ટકી શકતી નથી. સ સતિને વિચાર કરવાના ઍટલે વિવાહિતાની જ સતતિના વિચાર કરવાનો છે. ચાલો આપણે એમ ધારીએ ક એક વખતે સેા ખબરો એવા હતા કે તેમણે ચારે વર્ણની સ્ત્રીએ કરી એટલે અહીં એક પ્રાણ વર્ષથી ક્ષત્રિય સ્ત્રીઓને થનારા સે। કુટુ ંબે ઉત્પન્ન થયાં; અને તે જાતિથી કાણ હતાં એ રાતપિતાને માણમ છે જ. પાછળથી તેમનું વાંશિક સાસ્થ્ય ધ્યાનમાં લઈ વિવાહાફ્રિ સંસ્કાર તેમનામાં જ નિયમિત કરવાથી પહેલી પેઢીને એ સંકર કેટલીક પેટીએમમાં પ્રાણીશાસ્ત્રના નિયમેથી એક જીદે જ રાષ્ટ્ર બની તિવા બન્યા. આ સમૃ સહેજે જુકો ઓળખાઈ આવશે. રા. વિઠ્ઠલ રામજી શિંદે કહે છે તે પ્રમાણે આજ જે સમૂહે અસ્તિત્વમાં છે તે બધા જ કંઇ સકર તિએ નથી. પરંતુ અમે ઉપરકથા પ્રમાણે બે સમાજવ્યવસ્થા કરવામાં
For Private and Personal Use Only
૧ યોગ-વાત્સ્યાયન
૨ Evolutiou by means of Hybridization J. P. Lotsy. ૩ મારતીય ખ્રુશ્યતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે.
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનામ
આવે તે જાતિની અગર સમૂÒાની સખ્યા કેટલી વધે છે તે ગણિત કરી જોવાથી નિશ્ચિત થઇ શકે. તે ગણીત અમે ટુંક સમયમાં જ આપવાના છીએ. આવી રીતે પહેલી પેઢીએ એકદરે આર જાતિ ઉત્પન્ન થઇ શકે. એટલે છ અનુલેામ સૌંકર અને છ પ્રતિલેમ સંકર પરંતુ આમાંના છ અનુલામ સંકર જ હિંદુ લેાકા સંસ્કારને લાયક સમજતા. પ્રતિલેામ સંકર સકૃત જ એટલે શુદ્ર જ રહેતા. પરંતુ તે મૂળના શુદ્ધ શુદ્ધ સમૂહમાં અત`ત કરવા શક્ય નથી. મનુ કહે છે કે,
सजातिजानन्तरजाः पद सुता द्विज धर्मिणः । शूद्राणां तु सधर्माणः सर्वेऽपध्वंसजाः स्मृताः ॥ * પેાતાની જાતિની કન્યામાં તથા પછીની જાતિની કન્યામાં દ્વિજે ઉત્પન્ન કરેલા છ પુત્રા ઉપનયન રાસ્કારને ચેગ્ય ગણાય છે અને પ્રતિલેામ રૂપે ઉત્પન્ન થયેલા સર્વાં પુત્રો શુદ્રના સમાન ગણાય છે.’
પ્રતિલેમ સકર સામાજિક દૃષ્ટિએ અગ્રાહ્ય શા માટે માનવા એનાં કારણેા અમે આગળ આપ્યાં છે. પ્રતિàામ સંકર હિંદુશાસ્રકાર હલકા માનતા એનું કારણ તેઓ સતતિ પુરૂષપ્રધાન માનતા એ હેવુ જોઇએ.
अनार्यायां समुत्पन्नो ब्राह्मणान्तु ब्राह्मण्यामप्यनार्यात्तु श्रेयत्वं केति
यदृच्छया । चेद्भवेत् ॥
जातो नार्यामनार्यायामार्यादार्ये भवेद्रणैः । जातोऽन्यनार्यादार्यायामनार्य इति निश्चयः ॥ २
તેમની આ માન્યતાને સૃષ્ટિમાં પુરાવો તદ્દન નથી મળતા એવું નથી. આ બાબત વિશે નીચેના પ્રત્યેાગ કરી જોઇ શકાશે. મેન્ડેલની
૧ મનુસ્મૃતિ-અ. ૧૦, શ્લોક ૪૧
૧ મનુસ્મૃતિ અ. ૧૦ લેાક ૬૬, ૬, આ જ ગ્રંથમાં જુએ પાનુ
For Private and Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિક બરિ કહ્યા
૫૭. mwanamamanannnnaaawwwwwwwwwwww
પદ્ધતિથી સંક્રાન્ત થનારો ગુણ ચુંટી તે ગુણવાળે નર અને તે ગુણના અભાવવાળી માદાની સંતતિને એ ગુણવાળી માદા અને તે ગુણના અભાવ વાળા નરની સંતતિ સાથે તુલના કરી ગુણ સંક્રાન્તિ પુરૂષ પ્રધાન છે કે સ્ત્રી પ્રધાન છે તે નિશ્ચિત કરવું જોઈએ. આવા પ્રકારને એક પ્રયોગ નીચે આપ્યા પ્રમાણે મળી આવે છે. એક વગર કાનના ઘેટાને કાનવાળી ઘેટીથી થયેલી સંતતિમાં પાંચ ઘેટાં ટુંકા કાનવાળાં થયાં, ત્યારે વગર કાનની ઘેટીને કર્ણયુક્ત ઘેટાથી ફક્ત એકજ ઘેટું ટુંકા કાનનું થયું.
આવી રીતે નવી બાર અને જુની ચાર એમ એકંદરે સોળ જાતિઓ બની. તેમાંથી જાતિઓ શરૂઆતથી જ સંસ્કારહીન કરી આ નતિઓની લોકસંખ્યા આવા પ્રકારના વિવાહ થશે તેના પ્રમાણ પર આધાર રાખશે. આ પ્રમાણે વૈદિક સેળ જાતિઓ અને ઈતર અવૈદિક સમૂહે હિંદુસ્તાનમાં પ્રતીત થવા લાગ્યા. આ વિચાર જન્મને અનુસરીને થયો. સાથે સાથે સંસ્કાર દૃષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. એકજ વંશના બે પુરૂષોની પ્રજોત્પાદક ઘટક તરીકેની લાયકાત સરખી હોય છે. પરંતુ સમાજમાં સુસંસ્કૃત અને અસંસ્કૃત બંનેને સમાન સ્થાન પ્રાપ્ત થવું શક્ય નથી. વિશ્વવિદ્યાલયની પદવી એ જે સંસ્કારનું કામચલાઉ સ્વરૂપ માનીએ તો પણ પદવીવાળા અને પદવી વગરના સગા ભાઈઓને પણ સમાજમાં સમાન સ્થાન કેઈ પણ નહિ આપે. સંસ્કારોથી અને આચારોથી વ્યક્તિનું ચારિત્રય બનાવવાના પ્રયત્નો થયા કરે છે. જે એ બધું પાળે છે અને જે પાળતા નથી એ બંનેને શાસ્ત્રકારોએ સરખા લેખ્યા નથી તે એ કંઇ એમની ભૂલ નથી. જે ભૂલથી કે અડચણને લીધે અસંસ્કૃત રહ્યા તેમને સંસ્કારયુકત
.? Prepotency of the male in Genetics-Babeock & clausen.
2 Breeding earless sheep-Journal of Heredity 1921.
For Private and Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદ
હિંદુબાનું સમાજરચનાથાય
કરી ફરી સમાજમાં લેવાની વ્યવસ્થા હતી. પરંતુ જે સસ્કારી થવા માટે જાણી જોઇને તૈયાર ન હતા તેમને વિભકત કરવા એજ ધૃષ્ટ હતું. આ લેકાની સંતિતને પણ જુદાં નામેા આપી તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર હાર વષઁના સ'સ્કારા કેટલા જલદીથી નષ્ટ થાય છે એને એક દાખલે સૃષ્ટિમાંથી અમે આપ્યા જ છે. द्विजातयः सवर्णासु जनयन्त्य व्रतांस्तु यान् । ताम्साबित्रीपरिभ्रष्टान्त्रात्यानिति
विनिर्दिशेत् ॥
मायान्तु जायते विप्रात्पापात्मा आन्त्यवाटधानौ च दुराधः शैखः
C
भूर्जकष्टकः । एव च ॥ १
- જિ વર્ષના પુરૂષાએ પેાતપેાતાની તિની સ્ત્રીમાં ઉત્પન્ન કરેલા પુત્ર જો વૈદિક સંસ્કાર કરે નહિ તે તેને ગાયત્રીના ઉપદેશથી ભ્રષ્ટ હાવાને લીધે ત્રાત્ય કહેવા ’
ત્રાસ તિના બ્રાહ્મણથી ભાત્ય નૈતિની પ્રાહ્મણ કન્યામાં જે પુત્ર ઉત્પન્ન થાય છે, તે પાપાત્મા પુત્ર મુકટક જાતિને કહેવાય છે. તેનેજ ( દેશ ભેદથી ) આવ, વાધાન, પુષ્પધ્ધ અને શૈખ કહે છે.'
આવી રીતે પણ જુદા જુદા સમૃદ્દે થયા.
આ વ્યવસ્થા તે કેટલીક પેઢીએ ટકી રહે તે એ સમૂહે પેાતખેતાની પ્રોત્પાદન શક્તિના પ્રમાણમાં એછવનાં થતાં જશે. હવે એ વ્યવસ્થા કાલાન્તરે તર્કવી, મહાત્મા, કર્મવીર વગેરે સમાજસુધારક નામના પ્રાણી વર્ગને નાપસંદ થઈ અને તેથી તેમણે આંતરજ્ઞતીય વિવાહ શરૂ કર્યો. પરંતુ સૃષ્ટિના નિયમે ને અમલ થયા વિના રહેતેા નથી. આ પંદર તિમાંથી તદ્દન સાદી વ્યવસ્થાનુરૂપ 15 P 2 એટલે ૧૫ × ૧૪=૨૧૦ નૈતિમા થશે. આ સની
१ मनुस्मृति
For Private and Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિજતિ સંસ્થા
ગણત્રી કરવી એ સ્મૃનિકારે માટે શકય ન હતું. તેથી આ જાતિને પિતાને વિવાહ સંબંધ “ચાને નિવાં જિara : રવી એવો રાખશે તો અમે પાછળ આખ્યા પ્રમાણે જે. પી. લોટસીના પ્રાણીશાસ્ત્રનુસાર, તેમનામાં રોટી બેટી વ્યવહાર ન થાય એવી જાતિઓ ઉન્ન થશે. અને તેમાં સુપ્રભાશાસ્ત્રની દષ્ટિએ અગ્ય એવું કંઈ નથી. તેમનું રક્ષણ કરવું એજ કાર્ય થાય છે, જાતિ ધર્મો તૈયાર થયા પછી તેમનું મિશ્રણ કરવું એને જ વર્ણસંકર કહે છે. મનું કહે છે કે
व्यभिचारेण वर्णानां अवेद्यावेदनेन च ।
स्वकर्मणश्च त्यागेन जायन्ते वर्णसंकराः ॥२ એટલે પહેલે વર્ણ વ્યભિચાર (cross) અથવા (Hybridization), બીજે અાવેદન ( Consanguinity ) અને ત્રીજો
કર્મ ત્યાગ એમ ત્રણ પ્રકારના સંકર કયા છે. સ્વકર્મ ત્યાગ રૂપ વૃતસંકરનું પરિણામ શું આવે છે, એ અમે બતાવી ગયા છીએ. તેવી જ રીતે ઈતર સંકર પણ ત્યાજ્ય છે એમ અમે બતાવ્યું છે. પરંતુ અહીં હિંદુ સમાજ શાસ્ત્રની દષ્ટિએ બીજો એક અત્યંત મહત્વને પ્રશ્ન ઉભે થાય છે, તે એ કે વર્ણસંકર કલપના છે કે વ્યકિત છે ? ઉપર આપેલા મનુના લેકમાં તે વર્ણસંકર એ વ્યકિત છે એટલે પ્રત્યક્ષ પ્રજા છે. પરંતુ
ર જુનારાં વાનાજૈ |
વાઘજે ગતિ ધર્મા શાશ્વના १ मनुस्मृति २ मनुस्मृति. ૩ ભગવદ્ ગીતા અ. ૧ કલોક ૪૩
8.
For Private and Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજમનારાય
વણુંસ કરકારી આ દાષથી કુલધાતીના, હુએ છે જાતિધર્માં, ને કુલધર્મીય શાશ્વત. અહીં તાવ સંકર એ કલ્પના જણાય છે, એટલે સ્ત્રીપુરૂષના સંબધ થવાની સાથે સતતિ થાય કે ન થાય તે સ્ત્રીના રક્તમાં ફરક થયા જ; એટલે પુરૂષ પિંડનું સ્ત્રી પિંડપર અત્યંત જબરદસ્ત પરિણામ થાય છે, એમ માનવું જોઈએ. હિંદુશાસ્ત્રકારાએ એવુંજ માનેલું છે એમ જણાય છે.
यादग्गुणेन भर्त्रा स्त्री संयुज्येत यथाविधि ताहग्गुणा सा भवति समुद्रेणैव निम्नगा ।
આ સંબંધી નીચેની ચર્ચા ઘણીજ ઉધક છે, “ મનુષ્યનુ વીય આ પિંડમાં પ્રવેશ કરે છે અને તે પિંડમાં ફરક પાડે છે, એ આબત કંઇ ખાટી નથી. સ્ત્રી પુરૂષાના વીર્યમાંથી હાર્મોન કહેા કે કંઇક જીવનપ્રદ ઉત્તેજક દ્રવ્ય કહે! એ લે છે, અને તેમાંથી તેમના પિંડાને પેાષક દ્રવ્યે મળે છે. ’
'It is extremely likely that stimulating secretions of man's seminal fluid can and does penetrato and affect the woman's whole organism, Woman absorbs from the seminal fluid of man, some substance, say Jarmone, vitamin or stimulant which affect their internal economy in such a way as to benifit and nourish their whole
system.'
અહીં જાતિ અને સંકરની ચર્ચા ઘણીજ થાય છે. પરંતુ તેમાં સફર શબ્દને નક્કી અર્થ તે શે! માને છે એને સ્પષ્ટ ખુલાસા થતા નથી. ગાંધીજીએ ‘સી પત્રના સંપાદક વર્ગમાંના એક ગૃહસ્થને આપેલી મુલાકાતમાં સંકર શબ્દની વ્યાખ્યા કરી છે. તે
"
१ मनुस्मृति.
For Private and Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ અતિ શા
વ્યાખ્યા ક્રાઇ પણ જ્ઞાતશાસ્ત્રને માન્ય નથી. આનુવ'શને અભ્યાસ કરવા માટે હાલે ચાર પદ્ધતિએ પ્રચલિત છે. ( જે અમે પાછળ આપી છે) તેમાંથી કઇ પદ્ધતિને અનુસરીએ વ્યાખ્યા કરવામાં આવી છે, એ વિષે અમે પત્રદ્વારા ગાંધીજીને પુછાવ્યું. એમનુ' અંતઃકરણ બાયબલમય હાવાથી એમણે કંઇ પણ ઉત્તર આપ્યા નહિ. અને તે બરાબર છે, કારણ કે જે મુક્ત જીવાત્મા પરમેશ્વર સાથે પ્રત્યક્ષ સંબંધ રાખી શકે તેમને આવા પ્રાકૃત શાસ્ત્રોની શી જરૂર છે? निगुण्ये पथि विचरतां को विधिः को निषेधः अगर भिद्यते हृदयग्रंथिः छिद्यते सर्वसंशयः ।
L
For Private and Personal Use Only
^^^^^rs
આવી રીતે વિવિધ કારાથી જાતિ સમૂહ પડતા ગયા અને આજના ન્તતિયુકત સમાજ ઉત્પન્ન થયા. હાલે સમૂહેાનાં નામે જુદાં જુદાં કારણા પરથી અપામેલાં દેખાય છે. કેટલાંક ધંધ પરથી પડેલાં જણાય છે. જેવી રીતે ચમાર, રીંગારા, સુતાર, વગેરે. પરંતુ અહીં એ સમૂહે પ્રથમ અસ્તિત્વમાં હતા અને પાછળથી ધધાવડે એમનુ નામ પડયું. કેટલાંક નામેા ભૌગેલિક પરિસ્થિતિ પરથી પડેલાં જણાય છે, જેવી રીતે ( મહારાષ્ટ્રમાં ) કાસ્થ, દેશસ્થ વગેરે. પરંતુ આ નામે પશુ અ કરવામાં ઘણી સંભાળ લેવાની જરૂર છે; નહિ તે કાકસ્થ એટલે જો કાણુમાં રહેનારા તા કાયસ્થ શબ્દના અર્થ શા કરવા ? કેટલાંક નામેા વંશપર પરાથી ચાલ્યાં આવેલાં દેખાય છે. ઉદાહરણા, સૂર્યાવલિ અગર બ્રાહ્મણ જાતીય એ જાતિને હાલે ખાનદેશમાં બ્રાહ્મણ જાતિ એ પ્રાકૃત નામથી એળખે છે. બ્રાહ્મણુ અને શૂદ્રના સંબંધથી થયેલી પારશવ તિને ખાનદેશમાં પારસઇ એ પ્રાકૃત નામથી એળખાવામાં આવે છે. ખાગ્ભટ્ટે પેાતાના ચરિત્રમાં પેાતાના પારશવ ભાઇને કરેલા ઉલ્લેખ સુપ્રસિદ્ધ જ છે. દક્ષિણની દ્રવિડ તિએમાં કેટલાંક નામે
૧
૧ રાધામાશ્રય વિલાલ ચંપૂ-શ્રી. વિ. કા રાજવાડે
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
હિંદુઓનું પ્રમાચ્ચેનોગ્રા
તે તે જાતિના ધ્રુવે પરથી પડયાં છે. આવી રીતે ધણી જાતિએ હિંદુસમાજમાં દેખાય છે. તેમનું એકીકરણ થશે તે હિંદુસમાજ સમ થશે એમ કેટલાકનું કહેવું છે તેના હવે વિચાર કરીએ.
હિંદુઓએ જે સમાજરચના કરી તેનું ધ્યેય હિંસાપ્રિય સૃષ્ટિમાં આજુબાજુ ફેલાએલા સમાજો અને સંસ્કૃતિ ટકી શકે તેના કરતાં વધારે કાલ તેજ નામ રૂપથી શિલક રહેવું એ હતું અને છે. કેટલાક લેાકા વારવાર કહે છે કે આવી રીતે જીવવું એ મરવા સમાન છે. પરંતુ એમને અહીં એટલેાજ જવાબ આપીશું કે આપની કલ્પનાઓ કઇ સૃષ્ટિના નિયમે નથી. સૃષ્ટિમાં બની શકે ત્યાં સુધી જીવવાના પ્રયત્ન કરવા એજ ધ્યેય પ્રતિત થયું છે. પછી આવી રીતે જીવવું અને તેવી રીતે જીવવું એ પ્રશ્નો વ્યકિતની અભિરૂચિના છે અને વ્યકિતની અભિરૂચિને અનુસરી વ્યકિતગત ધ્યેયા ફરાવવા બધભેસ્તા થશે નહિ. કાચબા કરતાં સસલું થવાનુ ધ્યેય શ્રેષ્ઠ હશે પરંતુ મૃત સસલા કરતાં જીવન્ત કાચએ થવું વધુ શ્રેષ્ઠ છે. મનુ કહે છે કે, सर्वस्यास्य तु सर्गस्य गुप्त्यर्थ स महाद्युतिः । मुख वाहूरुपज्जानां पृथक्कर्माण्यकल्पयत् ॥
Ca
• તે મહા તેજસ્વી પરમાત્માએ આ સૃષ્ટિની રક્ષા માટે, મુખ, બાહુ, સાથળ તથા ચરણુ એ ચાર અવયવે!માંથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ માટે જુદાં જુદાં કર્યાં નિર્માણ કર્યો છે.”
આ પ્રમાણે વ્યવસ્થા ચાલતી હતી. સમૂદ્રના તળીઓમાં હાઇ અને બધી બાજુએથી મેાાને માર સહન કરવા પડતા હેાવા છતાં પોતાના સ્વધર્મો ન છેડનારા મૈનાક પર્વત પ્રમાણે હિંદુસમાજ દ્વારા વર્ષો અચલ ઉભા હતા. એ સમાજ અસટિત છે, દુલ
૧ મનુસ્મૃતિ અ. ૧ શ્લોક ૮૭
For Private and Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુ જાતિ સંસ્થા
છે, એવી શંકાએ કાઇને પણ થતી ન હતી. પરંતુ તે શંકાએ હવે થવા લાગી છે. હિંદુસમાજ અસ ંઘટિત છે! શાથી? તેા કહે મુસલમાન સમાજ તેના પર આક્રમ કરે છે. આક્રમણ કરે છે એટલે શું કરે છે? તે! કહે, મ ંદિરે તાડે છે અને સ્ત્રીઓને નસાડી જાય છે. પરંતુ નવસા વર્ષો થયાં મુસલમાને આવાજ સદુદ્યોગા કરતા આવ્યા છે, છતાં કયારે પણ હિંદુસમાજે તે સમાજને નમતું આપ્યું નહિ ! એ તે ઐતિહાસિક સત્ય છે. આટલું ચિવટપણું લાવનાર કયું તત્વ હિંદુએની સમાજરચનામાં છે, તે શોધી કાઢવું જોઈએ. તેઓ કહે છે કે હિંદુસમાજ દુલ છે! શાથી, તા કહે, હિંદુઓનું આર્થિક દારિઘ્ર તેા જુએ ! બાલમૃત્યુનું પ્રમાણ અને ભાલવયમાં જ માતા બનેલી બાલિકાઓ શું બતાવે છે? વગેરે. આવી અશૂન્ય ટીકા સંભળાય છે. પર ંતુ આ બધી બાબતને અને સમાજની દુલતાને શા સબંધ છે એજ સમજાતું નથી. સર્વ સ્થિતિએની વ્યાખ્યા કરી તે અન્વય ( Method of agreement) અને વ્યતિરેક ( Method of difference ) પદ્ધતિથી સિદ્ધ કરી બતાવવું જોઇએ, જેથી તેમને કંઇ પણ વિચાર કરી શકાય. આજે સુધારણાના નામના જેએ જપયજ્ઞ આદરી રહ્યા છે, તેમની પાસે નથી કાઈ તત્વ કે નથી કાઇ શાસ્ત્ર ! માત્ર એક ‘ સ્વરાજ્ય ' શબ્દ છે, કાર્ય પણ ગણીય બાબત એકાદ વ્યક્તિ પાસેથી કરાવી લેવી હાય તા તે શબ્દના ઉચ્ચાર કર્યા કે કામ પતી ગયું સમજવું.
સમાજરક્ષણ માટે આવશ્યક એવાં ખીજાં સાધતા ન હાય તા રાજકીય સ્વાતંત્ર્ય કેટલું હિતાવહ થશે એને પૂર્ણ વિચાર કરવા જોઇએ. રાજકીય સ્વાતંત્ર્ય એ જ ધ્યેય હોવું જોઇએ એમ દેશભકત કહેવાતા લેાંકા પણ િ કહે. રાજકીય સ્વાતંત્ર્ય ખીજી ક્રાઇ પણ એકાદ વસ્તુનું ધ્યેય રહેશે જ. પારત ંત્ર્યમાં પણ તે ધ્યેય સિદ્ધ થતું હાય તા ! પરંતુ તે ધ્યેય કર્યુ? પ્રગતિ? આ શબ્દમાંથી શે। અર્થ નિકળે છે તેની સંપૂર્ણ ચર્ચા અમે કરી ગયા છીએ. વધુ પૃથક્કરણ
For Private and Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
હિંદુઓનું સમાજરચનાશા
કરતાં વિચાર કરીશું તે એમ જણાશે કે હિંસાપ્રિય સૃષ્ટિમાં સંસ્કૃતિનું એટલે ધર્મનું રક્ષણ એ જ ફકત એય બાકી રહે છે. એમ હોય તે જે વખતે સમાજ સમર્થ બનાવવા અનેક યુક્તિઓનું સૂચન કરવામાં આવતું અને જ્યારે જ્યારે તે યુકિતઓનો સમાજમાં અવલંબ થતું ત્યારે ત્યારે સમાજ સમર્થ થયો હતે એમ સિદ્ધ થવું જોઈએ. નહિ તે કાલની સ્થિતિ કરતાં આજની સ્થિતિ સારી છે એને માત્ર કપના સિવાય બીજો કોઈ પણ પુરા મળશે નહિ. શાસ્ત્રીય પદ્ધતિથી બેલનારને તો કયાંથી નિકળ્યા, કયાં જવું છે અને તે બે દષ્ટિબિંદુ વચ્ચેની ગતિ માપવાને માનદંડ કર્યો વગેરે બાબતેને પ્રથમ નિશ્ચય થવો જોઈએ અને પછી જ સુધારણાની ભાષા વાપરવી જોઇએ.
અમારું કહેવું એક અત્યંત સહેલું ઉદાહરણ લઈ સ્પષ્ટ કરીશું. ધારો કે એવી સ્થિતિ દષ્ટિગોચર થઈ કે મીલમાં કામ કરનારી સ્ત્રીઓના બાળકેમાં બાલમૃત્યુની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે. તે અમારી તરફના સુધારાના મત પ્રમાણે વિવાહિત સ્ત્રીઓને કામ કરવાની ના કહેવી પડશે. પરંતુ બાલમૃત્યુનું પ્રમાણ અને કામ કરવું એ બંનેનું સાહચર્ય કંઈ તેમની વચ્ચેનો કાર્યકારણ ભાવ દર્શાવતું હશે જ એમ નહિ કહી શકાય. જે કાર્યકારણે ભાવ જ ન હોય તે એ સ્થિતિમાં સુધારણું કરવાથી પરિણામમાં શું ફરક પડશે? હાલે આવી સ્થિતિને ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરવાની રીત શોધાઈ છે. આ પહતિથી અભ્યાસ કરવાનું હોય તે એકાદ સ્થિતિ બીજી કઈ સ્થિતિ પર પૂર્ણ શે અવલંબીને હોય તો તે સ્થિતિને સે માર્કસ દેવાના. તેને અંગ્રેજીમાં Coefficient of relation કહે છે. આવા જુદા જુદા Coefficients કાઢી તે ઉપરથી કારણોની ગુણનુક્રમે મીમાંસા કરવી જોઈએ. આ બધા Cofficient કાઢી તેને
Pamphlete -Karl Pearson.
For Private and Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ જતિ સંસ્થા
૫૩૫.
માત્ર સરવાળો કરવાથી તે સરવાળે સો નથી થતે; કારણ કે તે સાદા આંકડાઓ નથી. તેની સાથે કોઈ એકાદ વિશિષ્ટ દિશાને પણ અંતર્ભાવ થએલે હોય છે. આવા આંકડાઓને અંગ્રેજીમાં Vector quantities કહે છે. આવી રીતે અભ્યાસ કરતાં એમ જણાઈ આવ્યું કે માતાઓના મીલમાં કામ કરવા સાથે બાલમૃત્યુને સંબંધ માત્ર દસ ટકા જેટલો જ છે. વળી બાલમૃત્યુને સંબંધ માતાની વય સાથે માત્ર પંદર ટકા છે. પછી સ્ત્રીઓને કયી વયમાં સંતતી થવી જોઈએ ? તેનાથી પહેલાં કે પછી થાય નહિ એ નિબંધ મૂકી તે કાયદાના બળે અમલમાં લાવવો એ સમાજસુધારકે ઈષ્ટ માને છે? વળી એમ પણ જણાઈ આવ્યું કે બાપનો ધંધો ગમે તે હોય તેનું બાલમૃત્યુ સાથે પ્રમાણુ વીસ ટકા જેટલું હોય છે. તેથી કાયદાથી ધંધા નિયત કરી દેવા જોઈએ. પરંતુ એ જ હિતકારક બાબત જાતિભેદ અને લોકમત વડે બનતી હોય તો તે જ જાતિભેદ વિરૂદ્ધ પુકાર કરવા અમારા સમાજ સુધારકે તૈયાર જ હોય છે, વળી વધુ વિચાર કરતાં જણાશે કે માતાએ બહાર જઈ ધંધો કરવો કે નહિ એ બાબત ઘણે ભાગે પિતાના ધંધા પર આધાર રાખે છે. માના ખોરાકને મૃત્યુના પ્રમાણુ સાથે વીસ ટકા જેટલે સંબંધ હોય છે તેની સાથે માતાનાં દારૂના વ્યસને વગેરે બાબતોને પણ બાલમૃત્યુના પ્રમાણ સાથે સંબંધ હેય છે. માતાના ખેરાક કરતાં બાળકને બરાક વધુ મહત્વને છે, માના કામ કરતાં ઘરની સ્વચ્છતા વધુ મહત્વની છે. બાળક ધાવે છે કે બહારનું દૂધ પીએ છે, એને પણ વિચાર થો જોઈએ. સિવાય બીજી ઘણી બાબત છે કે જે બાલમૃત્યુનાં કારણે તરીકે આપી શકાય.
પરંતુ આ સર્વ કારણે પ્રધાને કારણે છે એમ કેમ કહી શકાય? મીસ એલ્ડરટન નામની બાઈએ આ વિષયનો અભ્યાસ કર્યો છે. તે ઉપરથી એમ જણાયું કે બાલમૃત્યુના અનેક કારણોમાંથી મુખ્ય કારણ વંશ છે. પિતામાં પુરતું દ્રશ્ય મેળવવાની લાયકાત હોય
For Private and Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬
હિંદુઓનું સમાજરચનાશા
તે માતાને ઘરની બહાર કામ કરી મદદ કરવાની જરૂર જણાશે નહિ. આવા પ્રશ્નોનો ઉકેલ વ્યક્તિના આપેલા મતે સરકારી અહેવાલમાં ભેગા કરી, તેમના આધારે કાયદા કરીને કંઈ થઈ શકશે નહિ. ઉપર કહેલા પ્રશ્ન જેટલે ઉપરઉપરથી સહેલે લાગતો પ્રશ્ન બીજે ભાગ્યે જ કોઈ બતાવી શકાશે. પછી તે પ્રશ્નોને ઉકેલ મતેની યાદી કરવાથી શી રીતે થઈ શકશે ? ખરી હકીકત એમ છે કે આવા પ્રકારના સામાજિક પ્રશ્નોનો નિર્ણય વાદવિવાદની પદ્ધતિથી કરવાનો નથી હોતો. બંને સ્થિતિનું સાહચર્ય કંઈ તેમાંને કાર્યકારણભાવ બતાવતું નથી અને કારમાત્રામ: પ્રતિભાશા અમારે મુદ્દો એ છે કે કાર્યકારણુભાવ શોધી કાઢયા સિવાય કરેલી કાઈ પણ સુધારણા વધારે વખત ટકી શકતી નથી. કારણ શેધ્યા પછી જ આપણે આપણું ઉત્સાહ, બુદ્ધિ, શક્તિ, દ્રવ્ય વગેરેનો ઉપયોગ તે બાબતને મૂર્ત સ્વરૂપ આપવામાં કર જોઈએ, તે જ સમાજનું કલ્યાણ થશે.
જુદી જુદી જાતિઓનું એકીકરણ કરવાને પ્રશ્ન ઘણી વખત પૂછાય છે તેને હવે વિચાર કરીએ. જાતિઓનું એકીકરણ કરવાની પહેલી પદ્ધતિ એટલે જે જાતિના સમૂહ પડ્યા છે, તે સર્વની એક સમૂહમાં ગણત્રી કરી એકંદરે સમાજમાં જાતિભેદ ઓછો છે એમ બતાવવું. આ પદ્ધતિનું અવલંબને સમાજ નેતાઓએ અને આજના વસતિપત્રકના અહેવાલ લખનારાઓએ કર્યું છે. તેને સમાજમાં સંધની સંખ્યા ઓછી દેખાશે, એમાં કંઈ શંકા નથી. પરંતુ પછી જે ઉપસંઘે છે એટલા જ રહે તો એકંદરે સમાજશાસ્ત્રની દૃષ્ટિએ શે ફરક પડ્યો ? ધારો કે આવતી કાલે હિંદુનામની દરેક વ્યક્તિને થશેપવિત આપી બાહ્મણ સંજ્ઞા આપીએ એટલે હિંદુસમાજ એક નામધારી થશે અને ધારે કે બધાની ગણત્રી બ્રાહ્મણ નામ હેઠળ
1 શ્રી ભાસકર વિઠોબા જાધવે વરિષ કાયદામંડળમાં આણેલે કાય,
For Private and Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
૫૩૭
થઈ તે પણ અમારા સમાજ સુધારકોની સામે જે પ્રશ્ન છે તેનો ઉકેલ જરૂર થ નથી. માત્ર નામાભિધાન બદલવાથી સમાજમાં લેખસંખ્યાની લાયકાત અગર નાલાયકાત બન્નેમાં જરા પણ ફરક પડશે નહિ. અને આજ છે તેવાજ વર્ગો ભવિષ્યમાં પણ રહેશે. બ્રાહ્મણનું એકજ નામ ધારણ કરનારી કેટલી બધી જાતિએ આજ કેટલાંક સૈકા થવા હિંદુસ્થાનમાં છે પરંતુ તેમનામાં ગુણધર્મની દષ્ટિએ જરાય સમાનતા ઉત્પન્ન થઈ નથી, થશે નહિ, અને થવી પણ ન જોઈએ
બીજી પદ્ધતિ એટલે જનનથી કે સંસ્કારથી એકરૂપ બનાવવી તે.
આ પદ્ધતિમાં કેટલી અડચણો પડે છે એનું
દિગ્દર્શન અમે કર્યું છે. પ્રજા સુપ્રજા કરવી જાતિસંસ્થા હોય તો દેશધર્મ, જાતિધર્મ, કુલધર્મ,
સંસ્કાર પરંપરા, સર્વ સાધારણ આધુનિક ધર્મ વગેરે અનેક બાબતોનો વિચાર કરવો પડશે. દેશધર્મોનો વિચાર કરીએ તે બંગાલી બ્રાહ્મણ, કાશ્મીરી બ્રાહ્મણ, સંયુક્ત પ્રાન્તનો બ્રાહ્મણ, દક્ષિણ બ્રાહ્મણ વગેરેનું એકીકરણ થશે નહિ અને ઈષ્ટ પણ નથી. આ મુદ્દાઓની ચર્ચાઓ અમે અગાઉ કરી ગયા છીએ. આ સર્વ શબ્દાર્થથી સવર્ણ હોય તો પણ જાત્યર્થથી સવર્ણ નથી. અને તેમના સંકરથી ઇષ્ટ હેતુ સિદ્ધ થશે એમ પણ લાગતું નથી. સુપ્ર
ત્પાદન તે દૂરજ રહ્યું. પણ જે માટે આટલે બધે કંઠશેષ ચાલી રહ્યો છે તે સ્વરાજ્ય પણ આ સંકરથી મળશે ખરું? તેથી પ્રથમ
સંખ્યાની દષ્ટિએ વિભાગ કરવા જોઈએ. તે મુખ્ય વિભાગ લઈ તે પછી તેમાની જાતિ અને ઉપજાતિને વિચાર કરવો જોઈએ. જાતિનો વિચાર કરતાં એમ જણાઈ આવે છે કે જુદા થરામાં રહેનારી એકવંશીય પ્રજાથી અગર એકજ થરમાં રહેનારી ભિન્ન વંશીય સંકર પ્રજા ઉત્પન્ન કરવી એ સમાજનાં આત્યંતિક હિતની દષ્ટિએ અમારા લાગે છે. અમારા અભિપ્રાય મુજબ અન્તર શ્રેણી વિવાહ
For Private and Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પફેટે
હિંદુઓનું સમાજરચનાસાએ
જૂના શાસ્ત્રી લેકે માનતા તે નિષિદ્ધ માનવા જોઈએ. ઉપજાતિઓના એકીકરણથી સમાજનું હિત થશે એમ માનવા માટે એક શાસ્ત્રીય અને વજુદવાળું કારણ નથી.
પછી પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે ધંધાથી બાંધી મૂકેલી આ જાતિ-સંસ્થામાં અન્યવણુંઓએ કર્તુત્વવાન હોવા છતાંય શું ઉચ્ચવર્ણમાં કદી પણ પ્રવેશ ન કરે ? તમારા ધર્મગ્રંથોમાં તે સંકર અને વર્ણાન્તર બંનેના પુષ્કળ દાખલાઓ મળી આવે છે. ત્યારે તમારાજ ધર્મગ્રંથો તમને માન્ય નથી, એમજ ઠરે છે. પ્રતિમ વિવાહ અગ્રાહ્ય શા માટે એની ચર્ચા અમે આગળ કરી છે. અસવર્ણ વિવાહ પ્રાચીન કાળમાં થતા હતા એમ કહેનારાઓને પણ પ્રતિમ વિવાહના દાખલાઓ આટલા બધા ગ્રંથમાંથી પણ દઈ શક્યા નથી.
અહીં વર્ણજાતિ વિચારો સંબંધી નિશ્ચિત મત ઉચ્ચારતાં પહેલાં બીજાઓએ જાતિસંસ્થાને છે અને કેવો વિચાર કર્યો છે એ જરા જોઈએ. હિંદુસ્તાનમાં જતિ નામના સમૂહો પડવા માટે પ્રકૃતિ અને સંસ્કાર એ બંનેને એકસાથે વિચાર કરવો જોઈએ એટલે કે પ્રજા પ્રાણીશાસ્ત્રના નિયમાનુસાર ઉત્પન્ન થવી જોઈએ અને તે પ્રજાના ગુણોને ઉત્કર્ષ કરે જોઈએ તે ઉત્કર્ષને લાયક પરિસ્થિતિ સ્થિર કરવી જોઈએ. આમ થવા માટે સમૂહના રીતરિવાજો અને સંસ્કારની સ્થિરતા જળવાવી જોઈએ. માનવના આયુષ્યની એકાએક હીલચાલનું સ્થિતિકરણ કરવા માટે તેમના આચાર ધર્મબદ્ધ થવા જોઈએ. કેઈ પણ પ્રકારની પ્રજાના શ્રેષ્ઠ ગુણે પ્રતીત કરવાની ઇચ્છા હોય તે આ જ પદ્ધતિ સ્વીકારવી પડશે. છે. ઈસ્ટને પણ આ જ મત છે. - Social progress requires better breeding in the first instance, in order to raise the racial potentiality for Accomplishment, it requires volunterily standardized
For Private and Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
૫૩૯
population in the second instance, in order to retain an environment in which these potentialities can be realised.' Mankind at cross Roads-E. M. East.
ન્નતિના દ્વિવિધિ હેતુઓનું વર્ણન આના કરતાં વધુ સારૂં કાઈ ચુસ્ત સનાતની પણ કરી શકશે એમ અમને લાગતું નથી. પરંતુ ન્નતિનું' પાશ્ચાત્ય વિદ્વાનેએ અને તેમના અનુયાયી પૌર્યાત્ય વિદ્વાનાએ કરેલું વર્જુન જોઇએ તે તેમાં આનુવંશના નિયમેા સાથે આ સમૂહે કઈ સંબંધ હશે એવી ઝાંખી કલ્પના પણ હાય એમ દેખાતું નથી. પાશ્ચાત્યાની સંસ્કૃતિ પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે પ્રાણીશાપર રચાએલી નથી, તેથી એ પદ્ધતિમાં પ્રાણીશાસ્ત્રના પણ કઇ નિયમ હશે એ કલ્પના જ તેમના બેનમાં જલદી પ્રવેશ કરતી નથી. પછી અન્ન પાણી વિષે આ લેકામાં જે સંસ્કારના નિયમે છે તે કયાંથી આવ્યા ? એવા પ્રશ્ન ઉત્પન્ન થવાની સાથે તેમનું ભેજુ' એટલી ઉઠે છે કે એ જંગલી લેાકાની જાદુની કલ્પનામાંથી આવેલા હેાવા જોઇએ. આવા પ્રકારની બધી જ કલ્પનાઓને પોતાના નક્કી કરેલા બિબામાં બેસાડવાનાં પ્રમાણે બાલિશ અને હાસ્યાસ્પદ છે. એજ સ્થિતિ જાતિસ ંસ્થાની અનેક ઉપપત્તિએ લગાડવામાં થયેલી દેખાય છે. કેટલાંક કુટુંબે ચુંટી તેમના બીજા સાથે સંબંધ તાડી નાખી તેમનામાં જ એક પ્રકારે ચુટણી કરતા જ એ તે તેમની એક જાતિ ( Breeding anit) બને છે. આ કલ્પના તે ગૃહસ્થાની દષ્ટિ સામે આવી શકતી નથી. જાતિની ઉપપત્તિ સ’બધી નીચેની કેટલી કલ્પનાએ સમાજ પાસે મૂકાઇ પણ છે.
આમાંની શ્રેણી ખરી કલ્પનાઓમાં જાતિવ્યવસ્થાના વિચાર આનુવંશના આધાર સિવાય કરેલા દેખાય છે. આ સર્જે વિવેચક લેાકેા સમાજશાસ્ત્રજ્ઞ છે એમ પણ કહેવાય છે. પરંતુ આ સ
i Marriage and Morals
Bertrand Russel.
For Private and Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
જચનારા
કલ્પનાઓ વડે પણ આજના જાતિભેદની ઉપપત્તિ લાગતી નથી એ જુદું જ. તેઓમાં પાશ્ચાત્ય પદ્ધતિથી શિખેલે લેખક હિંદુ હોય તે તેના ગ્રંથમાં માત્ર જાતિભેદના મૂળમાં વાંશિક ગુણનો કંઈક પણ સંબંધ હોવો જોઈએ એવો ઉલ્લેખ જરૂર મળી આવે છે. પરંતુ બીજાઓ પ્રત્યક્ષ કરતાં કલ્પનાઓમાં જ વધારે ગુંચવાયેલા જણાય છે. નેસફીલ્ડ, ડાઈલમાન વગેરે લેકે કહે છે કે જાતિ ધંધા પરથી પડેલી હોવી જોઈએ. પરંતુ જે સમાજમાં વ્યકિતના અગર કુટુંબના સમૂહો જાતિસ્વરૂપ બની તે સમૂહને જુદો ધંધે અપાય છે તે સમાજમાં જાતિ અને ધંધો એ સમવ્યાપ્ત જ રહેવાના ! પછી કાર્ય કર્યું અને કારણ કર્યું તે સંબંધી ગોટાળો થવાને જ. આમ બંને રીતે અર્થ કરવાની શક્યતા છે તે ઠેકાણે પૂર્વપરંપરાથી ચાલતા આવેલો અર્થ લગાડવો એજ ઈષ્ટ છે–વધુ ઈષ્ટ છે! પરંપરાથી ચાલતી આવેલી સર્વ બાબતે અનિષ્ટ છે એમ કાઈ કહેશે એ સંભવિત નથી. એક જતિનું નામ સુતાર પડયું તે કંઈ એ સુતારને ધંધો કરતી હતી એટલા પરથી નહિ, પણ પ્રથમ એક વ્યકિત સંઘ તૈયાર થશે અને તે સંઘને અર્થશાસ્ત્રીય વિભાગણીમાં સુતારને ધંધો જી આ એજ એ પ્રક્રિયાને સાચે અર્થ છે. સૃષ્ટિમાં જાતિ ઉત્પન્ન થાય છે અને તેની વ્યવસ્થા સમાજમાં સંસ્કારથી ઉત્પન્ન થવી જોઈએ. તેમાંજ અર્થશાસ્ત્રીય વિભાગણીને સમાવેશ છે. પરંતુ પાશ્ચાત્ય પંડિતેને આનુવંશના નિયમો અને તેથી સૃષ્ટિમાં થનારા એકજાતીય વ્યક્તિના સમૂહા, ગુણેનું શુદ્ધાશુદ્ધત્વ વગેરે બાબતે વિષે મેન્ડેલના ઉદય પહેલાં, બહુ તે ગાટનના ઉદય પહેલાં કપના જ ન હતી. એટલે તે કલ્પનાઓ સહેજે જુદી જુદી માંડશે. તેમણે એક કપના એમ માંડી છે કે ધાતુમય ઉપકરણે ન વાપરનારી જાતિ સૌથી હલકી અને તે ઉપર તેવાં ઉપકરણો વાપરનારી જાતિના
1 Indian philosophy-Radhakrishna.
For Private and Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા જાતિ સપ્તા
પ થશે અને સૌથી શ્રેષ્ઠ બૌદ્ધિક કામ કરનારી જાતિપરંતુ એ પદ્ધતિ કંઈ હિંદુસમાજની જાતિઓની ઉત્પત્તિ કહી શકતી નથી.
બીજો એક ગૃહસ્થ ઈલેટસન કહે છે કે ટેળ (Tribes), ધંધા, અને ધાર્મિક કલ્પના આ ત્રણેના સમુચ્ચય પરથી જાતિભેદની ઉત્પત્તિ દર્શાવવી કે શોધી કાઢવી શકાય છે એટલે કે જેમ જેમ હિંદુઓ પોતાની અંદર જગલી ટોળીઓ ભેળવતા ગયા તેમ તેમ તે ટેળીઓ જાતિઓ બનતી ગઈ. ધર્મપ્રસારની આ પદ્ધતિને હિંદુઓએ બેલાશક ઉપયોગ કર્યો હતો પરંતુ આનો અર્થ એમ નથી થતો કે આવા પ્રકારના ધર્મ પ્રસાર પહેલાં જાતિઓ સિદ્ધ થયેલી હતી ? આજ અંગ્રેજ પણ હિંદુસ્તાનમાં જાતિ તરીકે રહેતા દેખાય છે, એ વાત તેઓ ભૂલી જાય છે. હિંદુસ્તાનના જાતિભેદનો ઉપહાસ કરનારા અંગ્રેજી પણ એક જુદી જ જતિ તરીકે હિંદુસ્તાનમાં રહ્યા છે. જે નવા સમૂહો આવ્યા, તેમને હિંદુસમાજે પ્રવેશ આજ છે પરંતુ તેઓને સમૂહોની જૂની વ્યવસ્થામાં હાથ નાખવા દીધો નથી. તેથી ઘણીએ રાષ્ટ્રજાતિઓ હિંદુજાતિઓ બની હશે આ કલ્પનાઓને સમુચ્ચય સમૂહની સંખ્યા વધારી શકશે. પરંતુ તેથી વિવાહ બદ્ધ અને અન્નથી બદ્ધ થએલી જાતિ સંસ્થાની ઉપપત્તિ ભાગતી નથી.
કેટલાક લોકો એક દેશમાં ઉત્પન્ન થએલી સંખ્યાને જાતિ કહે છે અને એ કલ્પનાને પ્રસાર થવા લાગે છે. પરંતુ એક જાતિમાં અનેક ગોત્રી હોય છે એ ધ્યાનમાં લેતાં એ કલ્પના પણ વધારે ટકી શકતી નથી. કોઈએ વર્ણ અને જાતિ જેવી વિભિન્ન કલ્પનાઓને ગોટાળો કરી જાતિસંસ્થાની ઉપપત્તિ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. તે પ્રયત્નમાં ચાર વર્ણ જુદા જુદા કલ્પી તેની આસપાસ જાતિઓનું જાળું ગુંથી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વર્ણ એ વંશનો ફરક બતાવતા હશે. પરંતુ રંગદાયક જીવન ગોલક ( genes) જે માનવ પિંડમાં દેખાય છે, તે ઉપરથી ચામડીને રંગ જાતિદર્શક હશે એમ નક્કી કરી શકાશે નહિ. વળી ભિન્ન વંશીય લકે એક જ વસતિસ્થાનમાં
For Private and Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
હિંદુનું સમાનારા
રહેવા લાગે તેા તેમના સ'કરની શાસ્ત્રીય દૃષ્ટિએ માહિતી ન હેાવાથી જાતિસંસ્થા જેવી સંસ્થા ઉત્પન્ન થવી શકય નથી. આજ અમેરિકામાં અનેક પ્રકારના સંકર થાય છે. પરંતુ શાસ્ત્રીય પતિએ તે સમૂહે ની વ્યવસ્થા કરાતી જણાઈ નથી. આવા પ્રકારના સમૂહેા તૈયાર કરવા માટે આનુવંશ પદ્ધતિની ઉત્તમ માહિતી હૈવી જોઇએ, જેથી આનુવંશ અને સંસ્કાર એ બને પદ્ધતિથી જુદા જુદા માનવસધેા કેમ ઉત્પન્ન થાય છે, એ વાત ધ્યાનમાં આવશે. કેટલાક કહે છે કે જાતિ અને વંશ એ શબ્દ સમવ્યાપ્ત નથી. પરંતુ તે સમવ્યાપ્ત છે એવું વિધાન જાતિભેદના પુરસ્કર્તાઓએ કદી પણ કર્યું... નથી.
આ વંશ શબ્દ સંબંધી ઘણી જ ગેરસમજુતી ફેલાએલી છે, એમ માનવસમાજના અભ્યાસ સબંધી મતે વાંચતાં અમને લાગે છે. તુલનાત્મક ભાષાશાસ્ત્ર, મસ્તિષ્કમાપનશાસ્ત્ર વગેરે શાસ્ત્રોના આધારાથી કલ્પેલા વંશથી બનેલી અને આનુવંશની પદ્ધતિથી તૈયાર ચનારી જાતિએ સમવ્યાપ્ત નથી. માનવશાસ્ત્રોએ પેલા મૂળ વશા તે જુદા જ છે પરંતુ જીવશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક ‘એકાંતિ’ (Breeding unit) છે કે નહિ એ કહેવું સહેલું નથી. પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ એકજાતીય અને વિજાતીય કાને કહેવું? આનુČશમાં જાતિ ગુણ શાને કહેવાય ? વળી તે અતિ ગુણાની અદલાબદલી થઇ શકે કે નહિ ? વગેરે પ્રશ્નોના નિણૅય ન થાય તેા એક જાતીયત્વ સિદ્ધ થશે નહિ. આપણે એક પ્રત્યક્ષ દાખલા લઇએ. એક દુધાળ ગાય ભેસે।। વંશ અને ખીને માંઞત્પાદક ગાય ભે'સાના વંશ. ગાયો દુધાળ હૈાય કે માંસાપાદક હાય, છતાં ગાયને વંશ તે સામાન્ય જ છે. પરંતુ આનુવ’શશાસ્ત્રના મતાનુસાર આ એક વંશ નથી; અને તેને સકર થાય તા તેમાંથી એક અગર અને ગુણે! નષ્ટ થવાને સાંભવ છે. Meat production and milk production aro to some extent alternatives and can only be combined by compromising one quality or both.
For Private and Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા અતિ સંધ્યા
~
~~~~~
~~
~~
ગાય ભેંસોની વૃદ્ધિ કરવાની ઇચ્છા કરનારી વ્યકિતમાંથી કઈ તેમને સંકર થાય એમ કહેશે નહિ. ડૉ. બેટસન કહે છે કે, ' આપણને વનસ્પતિવર્ગ અગર પ્રાણીવર્ગની જે માહિતી છે તે ઉપરથી સમજાય છે કે આનુવંશમાં એવા કંઈક ગુણો છે કે એક જ વખતે એક જ વ્યકિતમાં તેમનું અસ્તિત્વ અશકય છે. ઉદાહરણર્થ માંસોત્પાદક જનાવરમાં દુધાળપણું હેતું નથી. દુધાળપણું અને માંસોત્પાદક્તા એ વિરોધી ગુણે છે, અને તે ગુણોનું એકીકરણ કરવાનું પ્રમાણ ફલદાયક નથી. તેમ કરવાથી તેમાંના એક અગર બંને ગુણો નષ્ટ થવાને પૂરો સંભવ રહે છે. વળી એમ પણ જણાય છે કે આ વિભાગણી નૈસર્ગિક ઘટનાના પાયા પર અવલંબીને રહી છે. આ રીતે કયા ગુણો એક ઠેકાણે રહી શકે અને કયા ગુણો એક ઠેકાણે રહી શકતા નથી વગેરે મર્યાદાઓ ચોક્કસ રીતે સમજાય તે જ પ્રાણીશાસ્ત્રીય જાતિઓના મૂળને બોધ થઈ શકે. આટલાં ઉંડાણમાં ન જતાં ચાર અગર પાંચ વંશ માનનારા શાસ્ત્રો પણ તેમના વંશ ધર્મો શાશ્વત અને અવિકારી છે એમ માને છે.
આનુવંશના નિયમોથી જાતિ તૈયાર થઈ અને સામાજિક નિયમોથી તેને સ્થિર કરવામાં આવી. આ જાતિસંસ્થાની ગણના એક સુપ્રજાશાસ્ત્રીય પ્રયોગના આદર્શ તરીકે થવી જોઈએ. મનું પ્રાણીશાસ્ત્રના નિયમે કેટલા બરાબર કહે છે એ જોઈશું તે સુપ્રભાશાસ્ત્ર પર બોલવાને એને કેટલો મોટો અધિકાર છે એ વાંચકના ધ્યાનમાં આવશે. મનું કહે છે.
शूद्रायां ब्राह्मणाजातः श्रेयसा चेत्प्रजायते । अश्रेयान् श्रेयसी जाति गच्छत्यासप्तमायुगात् ॥ शूदो ब्राह्मणतामेति ब्राह्मणश्चैतिशूद्रतां । क्षत्रियाञ्जातमेवं तु विद्याद्वेश्यात्तथैवच ॥ ૧ મારતીય અછૂતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે
For Private and Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
****
અરણ્ય અને ભય ર અર્થમાં ધાએ બ
હિનાનું સમાજ થનારા ભાષ્યકાર આ કલેકેનો અર્થ આવી રીતને કહે છે. શિક કન્યાને બ્રાહ્મથી કન્યા થાય તેને વળી બ્રાહ્મણથી કન્યા થાય, એમ જે સાત પેઢીઓ સુધી ચાલ્યા કરે, તે સાતમી પેઢીની કન્યા બ્રાહ્મણ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણને શુદ્ધ અને શુક્રને બ્રાહ્મણ થાય છે. તેવી જ રીતે ક્ષત્રિય અને વૈશ્યનું સમજવું” આ ઉપર આધુનિક પંડિતએ કરેલાં ભાષ્યો વાંચી માનવબુધ્ધિ આશ્ચર્યમુગ્ધ બની જાય છે. એ અર્થ શૂન્ય બકવાદમાંથી કેટલાંક ચુંટેલાં વાક આપીએ છીએઃ “આ ઉપરથી તે વખતની વર્ણવ્યવસ્થાની કલ્પનાઓ કેટલી અનૈતિહાસિક, અસ્વભાવિક, પક્ષપાતી અને અગવડ ભરેલી હતી એ સ્પષ્ટ થશે. આવી રીતે સર્વ બાજુએ વર્ગને સંકર બની વર્ણબાહ્ય અસ્પૃશ્ય જાતિ સિવાય શુધ્ધ જાતિ ક્યાંય પણ સિલક રહી નથી. એવો આ કનો ભયંકર અર્થ છે એ રસૃતિકારના ધ્યાનમાં આવ્યું નથી.” ઋતિકારેને ધ્યાનમાં ઘણી બાબતે આવી ન હતી. પરંતુ આ લેખકના ધ્યાનમાં કઈ કઈ બાબતો આવી છે એ સમજવું ઘણું જ મુશ્કેલ છે. પ્રાણીશાસ્ત્રમાં શુદ્ધ. જાતિ કેને કહેવી; એનું ગાઢ અજ્ઞાન આ વાકોમાં દેખાઈ આવે છે. મનુએ અત્યંત શાસ્ત્રીય પદ્ધતિ આપેલી છે. ધારો કે બે પરસ્પર વિભિન્ન ગુણો ધારણ કરનારી બે વિભિન્ન પ્રજાએ છે. તેમાંનો એક ગુણ રાખી બીજો ગુણ નષ્ટ કરવાનું છે, તે અહીં કઈ પદ્ધતિને અવલંબ કરવો? એક બુદ્ધિયુકત વંશ છે અને બીજે નિર્બદ્ધ વંશ છે. તે સમાજમાં બુદ્ધિહીનાનું પ્રમાણ ઓછું કરવાનું છે. અગર બુદ્ધિવનું પ્રમાણ ઓછું કરવું છે. આમાંને એક પ્રશ્ન સમાજશાસ્ત્રો આગળ છે. મેન્ડેલની આનુવંશની પદ્ધતિથી જોઈશું તો સંતતિમાં પિતરના ગુણોની જુદી જુદી માંડણી થશે, પરંતુ નવીન ગુણ ઉત્પન્ન થશે નહિ. અહીં નિયમ કો કહે ? એક નિયમ અમે
૧ મોતી અસ્પૃશવા પ્રશ્ન-વિ. રા. શિંદે,
For Private and Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા અતિ
સ્થા
૫૪૫
પાછળ કહ્યા પ્રમાણે ધંધાની વિભાગણી કરી જે પ્રજાની જરૂર નથી તે પ્રજાને ધીમે ધીમે નાશ કરવાના, અથવા સુપ્રજાશાસ્ત્રના નિયમેને ઉપયાગ કરવા.
પાશ્ચાત્ય પ્રાણીશાસ્ત્રના નિયમાનુસાર કેટલાક ગુશે પ્રત્યક્ષ પ્રભાવવાળા અને કેટલાક ગુણા તિાહિત હોય છે. આ અને ગુણેને ધારણ કરનારી વ્યક્તિએના સબંધ થાય તે પડેલા ગુણુ સતિમાં વધુ પ્રમાણમાં ઉતરે છે. આવી રીતે બીજો ગુણ પ્રશ્નમાંથી તદ્દન નષ્ટ કરવાના હાય તા અનેક પેઢીઓ સુધી સંતિતને પહેલાના ગુણા સાથે સંબધ લાવવું જોઇએ અને આમજ કરતા જઈએ તે આમી પેઢીએ આપણા ઉષ્ટિ હેતુ સિદ્ધ થાય છે. ‘ જે મેન્ગલીયન લેકસખ્યામાં દરેક પેઢીએ સખ્યા બમણી થાય છે અને જેમાં પ્રત્યક્ષ ગુણુ આપણી સાથે સમાન એવા તિર્।હિત ગુણા કરતાં ખમણી ઝડપથી વધતા જાય છે, તે લેાકસ`ખ્યામાં પ્રત્યક્ષ ગુણ આઠમી પેઢીએ નષ્ટ થાય છે અને તિરાહિત ગુણ નષ્ટ થવા માટે અગિયાર પેઢીએ લાગે છે.’૧ પછી સતત સાત પેઢી સુધી એક જાતિના પુરુષ સાથે આ પ્રકારે ઉત્પન્ન થએલી સ્ત્રીને સંબંધ થતા નય તેા સ્ત્રીગુણુ નષ્ટ થશે એમ કહેનારા મનુએ અસ્વાભાવિક તે શું કહ્યુ? પરંતુ આધુનિક પડિતાના ‘ સ્વમાવ ' શબ્દના કરેલા અર્ધાં એટલે સૃષ્ટિમાં પ્રતીત થનારા નિયમા ન હેાઇ તેમના બે માંથી નિકળેલાં તરંગા છે. આટલી ચીવટાઈથી તે ગુણુ કાઇ ઉત્પન્ન કરશે કે નહિ એ પ્રશ્ન વ્યવહારિક છે. પરંતુ ઐતિહાસિક કાળમાં મનુએ આટલા સ્પષ્ટ નિયમે આપ્યા છતાં ‘ તે પ્રયાગ નિર્દિષ્ટ નથી જ એવું વિધાન તે। જે ઇતિહાસજ્ઞ સર્વજ્ઞ હોય તે જ કરી શકે. આ સમાજપતિમાં એકાદ વખત કેટલાક ગુણી ઉત્પન્ન કરવાની જરૂર જણાય
"
↑ Heredity aúd Eugenies-Gates; Trend of Race-S. J. Holmes.
35
For Private and Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંાઓનું સમાજ૫નાશાસ્ત્ર
તે તેમાં એકાંગી અને અગવડભરેલું શું છે? છતાં આવા વિધાને મળી આવે છે એટલું ખરું. એ જ ગ્રંથકાર પાછળથી ખુલાસે કરે છે કે, “પુરુષ એટલે બીજ અને સ્ત્રી એટલે ક્ષેત્ર. બીજને અતિ મહત્ત્વ અને ક્ષેત્રને કંઈ જ નહિ એવી એકાંગી ઉપપત્તિ છે.” પુરુષ પ્રધાન સંતતિ માનવા તરફ ઋતિકારનું વલણ શા માટે થયું છે એનું કારણ અમે સપ્રયોગ પાછળ આપ્યું છે. પરંતુ સ્મૃતિકાર ક્ષેત્રને કંઈ જ મહત્વ આપતા નથી એમ માનવું એ આધુનિક પંડિતોનું સત્ય છે, સ્મૃતિ પ્રણીત નથી.
वीजमेके पशंसन्ति क्षेत्रमन्ये मनीषिणः । बीजक्षेत्रे लधैवान्ये तत्रैषा तु व्यवस्थिति ॥ ૩ થી જામજોર વિનતિ अनीजकमषि क्षेत्र केवलं स्थण्डिलं भवेत् ॥१
કેટલાંક વિદ્વાન બીજનાં વખાણ કરે છે અને કેટલાક ક્ષેત્રનાં વખાણ કરે છે. ત્યારે કેટલાક બીજ અને ક્ષેત્ર બંનેનાં વખ ણ કરે છે. તેમાં આ પ્રમાણે વ્યવસ્થા છે.'
“ઉખર ભૂમિમાં બીજને વાવ્યું હોય તે તે ફળ આપ્યા વગર વરમાં જ વિનાશ પામે છે. તેમ બીજ વગરનું ક્ષેત્ર પણ કેવળ ઈંડિલ (પડતર) થઈ પડે છે.”
આ કે પરથી મનુ ક્ષેત્રને કંઈ મહત્વ આપતું નથી એ શી રીતે સિદ્ધ થઈ શકે? મનુને સુબીજ અને સુક્ષેત્ર બંનેની આવશ્યક્તા જણાય છે. પછી આઘુનિક પંડિતને લખવું હોય તે લખે!
सुपी क्षेत्र तुझेने जातं संपद्यते यथा ।
તાડામાં પણ જ્ઞાતિ છે ૧ જનરતિ અ. ૧૦ લેક ૭૦, ૭. ૨ અનુકૃતિ અ. ૧૦ શ્લોક ૬૯.
For Private and Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rા અતિ સંસ્થા nummannananaanAMA - “બીજ ઉત્તમ જાતિનું હોય અને તેને ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું હેય તે જેમ સમૃદ્ધિવાળું થાય છે, તેમ આર્યજાતિના પુષથી આર્યજાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલે પુરુષ પણ સર્વ સંસ્કારને યોગ્ય ગણાય છે.” પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા વગર જ તેના પર ટીકા કરવાની પ્રચલિત પદ્ધતિ આધુનિક છોડે પણ શા માટે ?
જાતિસંસ્થા સૃષ્ટિના નિયમો પ્રમાણે છે તેથી તે જ સમાજરચના સર્વશ્રેષ્ઠ છે એમ થોડું જ કરી શકાય ? એવું કેટલાક આવું નિક પંડિતેનું કહેવું છે. તેઓ કહે છે કે સૃષ્ટિનિયમમાં દેખાઈ ન આવનારી ઘણી બાબતેને આપણે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ નામક ચાર પુરૂષાર્થો કલ્પી તેના આધારે આપણી સમાજવ્યવસ્થામાં સમાવેશ કરી લીધું છે. તે બાબતેમાં જે મનુષ્ય પોતાનું કૌશલ્ય વાપરી સમાજરચના કરી છે તે પ્રજોત્પાદનની અને જાતિભેદની બાબતમાં પણ મનુષ્યને કૌશલ્ય પૂર્વક નિયમ કરવાની પરવાનગી હોવી જોઈએ. હિંદુઓના આચારમાં જે કંઈ ઉપવાસો અને તહેવાર મનાય છે, તે કંઈ સૃષ્ટિના નિયમોમાં દેખાતા નથી. ઉપવાસ એટલે જરાપણ ન ખાવું અને તહેવાર એટલે જરૂર કરતાં વધારે ખાવું એ બને સ્થિતિઓનું સમર્થન સૃષ્ટિના નિયમેના આધારે કરી શકાશે નહિ. આવી રીતે અનેક વિષ ધર્મમાં રૂઢ થયેલા દેખાય છે. તેમને સૃષ્ટિનિયમે સાથે કયો સંબંધ બનાવી શકાશે ? હિંદુધર્મમાં મોક્ષ નામની જે કલ્પના છે, તે સૃષ્ટિના કઈ પણ નિયમેના આધારે સિદ્ધ કરી શકાય તેમ નથી. વ્યકિત મૃત્યુવશ થયા પછી તે પુનર્જન્મ લઈ ફરી અવતીર્ણ થાય છે એ બકવાદને વિદ્વાનોનાં લખેલાં પુસ્તક અને તેમની પરંપરાથી ચાલી આવેલી બડબડ સિવાય બીજો અંશ માત્ર પણ આધાર નથી. સગુણનું ફલ સત્ અને દુર્ગુણનું ફલ અસત્ એ દંતકથા છે. કારણ કે સૃષ્ટિમાં તેમ બનતું નથી. જે
૧ ચાર્વાક ન–સર્વનરંગ.
For Private and Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ,
હાબાનું સમાજાનાશાલ
~
~~
~~~
~~~
સૃષ્ટિમાં જાતિસંસ્થા છે એમ આપણે કહીએ છીએ તે સુષ્ટિમાં નૈતિક હક્કો કોઈને પણ નથી. નૈસર્ગિક હક્કો એટલે પશુના હક્કો! સૃષ્ટિમાં તે મારે તેની તવાર અથવા બળીયાના બે ભાગ છે. જેને નીતિકલ્પના કહેવામાં આવે છે, તે માત્ર માનવીની કલ્પના છે. પ્રત્યક્ષ સૃષ્ટિમાં તેમનું બિલકુલ અસ્તિત્વ નથી. તેથી તમારાં જે નૈતિક મૂલ્યો સૃષ્ટિ વિરૂદ્ધ છે તેમને સૃષ્ટિનિયવિરૂદ્ધ વિજય થવો શક્ય નથી. તેથી નૈતિક મૂલ્યો વિષયક તમારો બકવાદ હવે બંધ કરે તો સારૂં! આ બાબતે વિષે પાશ્ચાત્ય પંડિતેના આત્યંતિક મતે અમે પાછળ આપી ગયા છીએ.
આ જાતના આક્ષેપે આવવાના નિશ્ચિત હોવાથી અમે શાસ્ત્રોની વિભાગણી, તેમના અધિકાર, અને પ્રામાણ્યવાદ વિષે થોડી ઘણી ચર્ચા પાછળ કરી ગયા છીએ. પંડિત જેને પ્રત્યક્ષ શાસ્ત્રના નામથી ઉલ્લેખ કરે છે. તે ખરી રીતે પ્રત્યક્ષ હેતું નથી પરંતુ કેટલાક અનુભવ પરથી કાઢેલાં અનુમાનો હોય છે. જે બાબતે તેઓને પ્રમાણથી પણ પ્રત્યક્ષ સિદ્ધ કરવી અશક્ય લાગે છે તે બાબતને ગૃહીતકૃત્ય તરીકે તેઓ ઠેકી બેસાડે છે. મનુષ્ય પ્રાણી જે શક્તિઓના પરિણામ રૂપ છે, સંતાનરૂપ છે, તે જ શક્તિઓને મનુષ્ય કયાં જાય છે એની જાણ નથી એ શોધ ક્યાંની ? અને શા ઉપરથી ? મનુષ્યની વાત જવા દે પણ Phyla નામની અત્યંત આઘ છવજાતિ કઈ શકિતનું પરિણામ છે એ મિ. બડ રસેલ કે આધુનિક પંડિત કહી શકશે ખરા ? પરંતુ આવા મુખ્ય મુદ્દાઓ છેડી દઈ આડા અવળાં જે તે માહિતીવાળાં વ્યાખ્યાન આપવાં એ જ તે આજના બુદ્ધિપ્રામાણવાદનું આવા લક્ષણ છે. અમે કહીએ છીએ કે છવજાતિ ઉત્થાન વગેરે કંઈ થતી નથી. તેને પરમેશ્વરે ઉત્પન્ન કરી છે અને
A Freeman's worship-B. Russel; Romanes Lectures T. H. Huxley; મૂળ અવતરણ માટે પ્રસ્તુત ગ્રંથમાં જુઓ પાનુ ૯૬-૯૭
For Private and Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
- ૫૪૯ પરમેશ્વરને પિતાના ધ્યેયની નિશ્ચિત રીતે જાણે છે. આ બંને વસ્તુઓ માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી અસિદ્ધ અને સત્ પ્રતિપક્ષ છે અને તેથી જ તે ઉપરથી નિર્ણાયક નીતિ નિયમોની પ્રતીતિ થવી અશક્ય છે. માનવના સર્વ કર્તુત્વનું આદીકારણ પરમાણુઓનું સંધટન અને વિઘટન છે એમ કહેવાવા લાગ્યું છે તે સાચું શા ઉપરથી ? પરમાણુના માત્ર સંઘટન અને વિઘટનથી કશુંય ઉત્પન્ન થતું નથી એટલીજ સૂચના બસ છે. સૂર્યમાલાને અંત થશે એ વાત સાચી શા ઉપરથી ? ત્યારે સૂર્યમાલાનો જીવનદાતા જે સૂર્ય તે કાલાન્ત શીત બની (મૃતચંડ-માર્તe) સર્વ જીવજાતિઓ નષ્ટ થશે એ પણ સાચું કેમ માની શકાય ? સૂર્ય કાયમ ઉષ્ણતા બહાર ફેંકે છે એ થર્મો ડાયનેમિકસ કહે છે. વારૂ! વળી થર્મો ડાયનેમિકસ કહે છે કે આખા વિશ્વમાં ઉષ્ણતાને સતત વ્યય થઈ રહયો છે પણ ઉષ્ણતા મૂળમાંજ ક્યાંથી આવી એને કેઈ શાસ્ત્ર ખુલાસો કરશે કે ? જે રીતે પ્રથમ ઉષ્ણતા ઉતપન્ન થઈ તેવી રીતે ફરીથી પણ થશે. આશ્ચર્ય તો એ છે ક જગતની ઉપ્તતિનું પ્રથમનું અધું જ્ઞાન ન હોવા છતા સૃષ્ટિમાં બાકીના અર્ધા જ્ઞાન પર લેકે કુદાકુદ કરવા લાગે છે. મૂળ ખુલાસો તે થતું નથી. ઉત્તિને નિયમ ખબર નથી. માત્ર વ્યવને નિયમને પકડી બેસી પિતાને સર્વ જ્ઞાન થઈ ગયું છે, એવાં ગપ્પાં હાંકવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રમાણુવાદીઓના એક્કેએક તો આવાં ઓગળી જનારાં છે. અમે અગાઉ કહ્યા પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણુવાદી લેકે અનુમાન આપવાક્યાદિ પ્રમાણોનો ઉપયોગ છુટથી કરતા હોય છે, માત્ર પ્રતિપક્ષીઓને તેમ કરવાની છુટ તેઓ આપતા નથી. અહીં અમે હિંદુઓના પડદર્શનની મીમાંસા કરી આચાર ધર્મની અને સમાજશાસ્ત્રની બાબતોમાં મીમાંસકોને જ શા માટે શ્રેષ્ઠમાનવા એની ચર્ચા કરી હતી, પરંતુ ગ્રંથવિસ્તાર બહુ થશે.
ખરી હકીક્ત એમ છે કે પ્રત્યક્ષ (ત્રિકથાનિક ન) શાસ્ત્રો અનુભવ લેનારી વ્યક્તિ વિશે કંઈ પણ કહી શકતાં
For Private and Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
નથી. આકાશ તરફ દૂરદર્શક યંત્ર લગાડી જોવાથી આકાશમાંના તારાઓનું જ્ઞાન થશે પરંતુ દૂરદર્શકના બીજે છેડે જઈ રહેલી નેત્રશકિત કયાંથી આવી એનું જ્ઞાન થશે નહિ. એટલે કે અનુભવ લેનારી વ્યક્તિને પિતા વિશે કંઈપણું જ્ઞાન થતું નથી. શાસ્ત્રોએ શેધેલાં કાર્ય કારણ સંબંધને પણ નૈતિક મૂલ્ય આંકવામાં બિલકુલ ઉપયોગ થતું નથી. તર્કશાસ્ત્રની દષ્ટિએ કાર્યું કારણ ભાવ સારો હોય, તે. જ્યારથી જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂ થએલી કાર્ય પરંપરા ચાલુ છે અને તેમાં ખંડ પડે શક્ય નથી. પરંતુ મનુષ્યનો રાજને જીવનક્રમ ચલાવવા માટે થોડા ઘણું નિયમની જરૂર હોય છે. અને તે દૃષ્ટિએ નદિ શનિ સાફ gવામિ વિઘા જે ખરું હોય તે પણ જ્ઞાનની સુધા ગૌણ છે. એકાદ વ્યક્તિને એકાદ સાદી ક્રિયાની કિંમત જગતના સર્વજ્ઞાન કરતાં શ્રેષ્ઠ હોઈ શકે. કેવળ બૌદ્ધિક નિયમો કરતાં, હજુ થોડા ઘણું આચારના નિયમો મનુષ્ય સામે હોવા જોઈએ. આને નીતિશાસ્ત્રમાં નૈતિક મૂલ્યો (Table of values) કહે છે. કાર્ય કારણ ભાવ એ શાસ્ત્રોને નિયમ હશે, તે નિશ્ચિત કર્તવ્ય એ આચારને નિયમ હોવો જોઈએ. અહીં બુદ્ધિ કરતાં શીલ-ચારિત્ર્ય પ્રધાન અને શાસ્ત્રીય જ્ઞાન કરતાં શ્રદ્ધા શ્રેષ્ઠ થશે. એમ જ્યારે ધાર્મિક શ્રદ્ધા એ શબ્દ વાપરીએ છીએ, તે વખતે ધાર્મિક શ્રદ્ધા એજ લેવાને હેય છે. ત્યારે ધર્મ અને પ્રત્યક્ષ શાસ્ત્રોનો સંબંધ છે? એની ચર્ચા કરવી અહીં શક્ય નથી. ઈકિયર બાહ્ય જગતમાં માનેલી કાર્ય કારણ ભાવની અવિચ્છિન્ન ૧ નિ દ લા ચં વાચા શુ : ભગવદ્દગીતા અ. ૩ ૨ Where is Science going?– Max Planek.
श्रद्धावान् लभते ज्ञान तप्तरः संयन्तेन्द्रियः । शानं लब्ध्वा परां शान्ति न चिरेणाधिगच्छति ॥
ભગવદ્દગીતા એ જ લે છે
For Private and Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં જતિ સંસ્થા
પપ૧
પરંપરા જેવી એ જ શાસ્ત્રીય જ્ઞાનનું મૂળ તત્વ છે. જ્યાં સુધી તેને વિરોધ ધમે કર્યો નથી ત્યાં સુધી આતર જગતની અનુભૂતિ સંબંધી બેલવાની શાસ્ત્રને અગર શાસ્ત્રને કશી જરૂર નથી. અધ્યાત્મમાંથી ધર્મનું જે સ્વરૂપ પ્રતીત થાય છે એ વિશે બોલવાનો પ્રત્યક્ષ શાસ્ત્રોને અધિકારજ નથી. એ તેમની કક્ષાથી બહાર વિષય છે. પ્રત્યક્ષ શાસ્ત્રો મર્યાદિત છે. એમને પોતાના ક્ષેત્રમાં ધર્મ ઉપયોગ કરતાજ હોય છે. અહીં એ પણ કહેવું જોઈએ નિરાશાવાદ, અયવાદ, કે બીજા કોઈ પણ વાદો, જે જીવોની જીવ તરીકેની કિંમત ઓછી કરતા હોય તેઓ ધર્મતત્વથી વિસંગત છે. માનવી વિચારની કિંમત ઉતારી પાડવાથી ભયંકર પરિણામ આવે છે. એ જ માનવી વિચાર સર્વજ્ઞાન, સર્વ કલા, અને સર્વ ધર્મના પાયારૂપ હોવાથી આ બાબતમાં જ્ઞાનનું અધિષ્ટાન નષ્ટ થાય છે. એટલાજ માટે સર્વ શાસ્ત્રાએ ધર્મની બાબતમાં પ્રસાર પામતા નાસ્તિકવાદ સામે ખુબ જોરથી વિરોધ કરવા જોઈએ, કારણ કે એવા નાસ્તિકવાદમાં જ્ઞાનની ઉણપ છે અને પિતાને શાસ્ત્રને હિતની ખાતર પણ તેમના સામે ઝઝુમવું
જોઈએ.
અમે અગાઉ ઓગસ્ટ વાઈઝ માન મેકસ લૈંક વગેરે મહાધિકારી શાસ્ત્રની ભાષામાં કહ્યું છે કે ધર્મ અને પ્રત્યક્ષ શાસ્ત્રો ખરેખર વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. ઉડે વિચાર કરતાં દરેકના ધ્યાનમાં આવશે કે આપણામાં શ્રદ્ધા નામનું જે ધાર્મિક તત્વ છે તેનો વિકાસ કરવો જોઈએ; તે જ મનુષ્યની સર્વ શકિતઓ વિસંવાદી ન થતાં તેમનો ઉપયોગ કરી શકાશે. બારીકાઈથી જઈ શું તે દેખાશે કે જગતના ઘણા ખરા મહાન અને કાર્યવાન પુરૂષનાં અંતઃકરણે શ્રદ્ધાયુક્ત હતાં. આવી રીતે બુદ્ધિ અને શ્રદ્ધા બંને વડે મનુષ્યને નીતિશાસ્ત્રરૂપી ફળ પ્રાપ્ત થયેલું છે. શાસ્ત્ર સત્ય પ્રીતિ વધારે છે અને આવી રીતે જગતના નૈતિક મૂલ્યો લઈ તેમને એપ ચડાવે છે શા ભૌતિક અને માનસિક જગતની
For Private and Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનાચા
વ્યવસ્થા કરવાના પ્રયત્ન કરે છે. માનવની સત્ય પ્રીતિ વધે છે પરંતુ જ્ઞાનનું પ્રત્યેક પગથીયું ચઢતાં માનવીજીવનનું રહસ્ય એ રહસ્યજ રહે છે એમ બતાવે છે. તેથી મનુષ્યે શ્રદ્ધામય થયા વગર છુટકા નથી. ભગવદ્ગીતાકાર કહયું છે કે
श्रद्धामयोऽयं पुरुषो यो જેની તે જેવી તે હૅવાઃ
यच्छ्रद्धः स एव सः । આ શ્રદ્ધામય માનવી.
ડીક, પ્રત્યક્ષ શાોવર્ડ જેટલા જગતના મેધ થાય છે અને ઉપરથી જેટલા નિયમા નિકળી શકે છે તે સના શકય તેટલે ઉપયેાગ સમાજરચના કરનારે
ધમ એ પ્રત્યક્ષની કરી લેવા જોઈએ. માત્ર જોવાનું એટલુંજ કસોટી કે તે નિયમા ધાર્મિક શ્રદ્ધાથી વિરૂદ્ધ ન હાવા જોઇએ. પરંતુ આ ઉપરથી એમ સિદ્ધ નથી થતુ કે સમાજરચનાની પ્રત્યેક બાબતમાં ખેલવાને પ્રત્યક્ષ શાસ્ત્રોને અધિકાર છે. જેવી રીતે શ્રદ્ધામય ધમે પેાતાના પ્રાન્ત છેડી પ્રત્યક્ષ સૃષ્ટિમાં માંથુ મારવું નિહ, તેવી જ રીતે કાર્ય કારણુ. ભાવની પર પરાથી જકડાએલાં પ્રત્યક્ષ શાસ્ત્રોએ પણ શ્રદ્ધાપ્રધાન ધર્માંની ખાખામાં માથું મારવું નહિ. આ ઉપરથી એમ દેખાશે કે માનવની વિભાગણી, તેનું વિવાહનું વય, તેની ખાનપાનની પહિત વગેરે વ્યવહારિક બાબતાને વિચાર કરતી વખતે પ્રત્યક્ષ શાોના વિચાર કરવા જોઇએ. પરંતુ નૈતિક ધ્યેયે ઠરાવતી વખતે શ્રદ્ધામય ધર્મ શાસ્રજ શ્રેષ્ઠ છે. ધર્મ શાસ્ત્રમાં પણ હિંદુધર્મ શાસ્ત્ર શ્રેષ્ઠ છે, કારણ કે પ્રત્યક્ષ જગત અને વિચારક જગત તેના સમજપૂર્વક વિચાર કરે છે.
૧ ભગવદ્ગીતા અ. ૧૭ ક્લાક ૩
२ आर्षे शास्त्रोपदेशं च धर्मशास्त्राविरोधिना । यस्तर्केणानुसंघते स धर्म वेद नेतरः ॥ मद
For Private and Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૩ મું હિંદુસંસ્કાર
સસ્કૃતિને ઉદયાસ્ત મુખ્યત્વે કરીને વંશની લાયકાત પર આધાર
રાખે છે એટલે અત્યાર સુધી સમાજ
રચનાનો વિચાર પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ કર્યો સંસ્કાર તેમાં આપણે એવો નિષ્કર્ષ કાઢયો કે સમાજ
હંમેશાં જતિ સંઘટિત હોવો જોઈએ. અને જનન કાર્ય માટેનાં ઘટક સ્ત્રી અને પુરુષ બંને એક જ સમૂહના હોવાં જોઈએ. અહીં સુધી મુખ્યત્વે કરીને પ્રકૃતિનો વિચાર થયો. હવે ટુંકમાં સંસ્કારને એટલે આચાર વિચાર કરીએ. કેટલાક સંસ્કારો વ્યકિત પર થવાના હોય છે. તે સંસ્કારનું કારણ નૂતન જન્મેલી વ્યકિતસંધમાં સામેલ (Social sanction) કરી લીધી એમ દર્શાવવાનું છે. પરંતુ હિંદુધર્મમાં પ્રત્યેક સંસ્કાર સાથે વિવક્ષિત આચાર પાળવાના હોય છે, તેથી આચારોની બાબતમાં વિવાહ્ય અવિવાઘ, પૃસ્યાસ્પૃશ્ય, ભજ્યાભઢ્ય, પિયારેય, વગેરે અનંત બાબતેને વિચાર કરવાનો હોય છે.
હિન્દુસમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આવા પ્રકારના સેળ સંસ્કારે છે તે બધી વ્યકિતઓને અને બધી જાતિઓને સરખા જ નથી. તે જાતિ ભિન્નત્વને લીધે ભીન્ન છે. મુખ્યત્વે કરીને તે વધુ સખતાઇથી પાળવાની જવાબદારી ત્રેવણિકે પર છે. શોને પણ સંસ્કાર છે. એ સંસ્કાર અને તદ્દઉદભૂત આચાર જવાની મને ભૂમિકા તૈયાર કરવાને
For Private and Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
હિન્દુઓનું સમાજરચનાશાસ
પ્રયત્ન છે. અહીં માનસશાસ્ત્રની દૃષ્ટિએ બન્ને પદ્ધતિને ઉપયોગ કર્યો હૈાય તેમ જણાય છે. વ્યકિતના અગર જાતિના ગુણુ મનઃપૃથરણ ( I'sychc-analysis ) શાસ્ત્રના આધારે સમજી લઇ ઇન્દ્રિયાને ટેવ પાડવાના શિક્ષણ ( behaviourism )ના શાસ્ત્રધારે ચેાજ્યું દેખાય છે. આમાં સ્વયંસૂચનાના સબંધ (autosuggestion ) હશે એમ લાગે છે. પરંતુ આ મુદ્દો અમે આગળ માંડતા નથી. સંસ્કારોમાં કેટલાક પ્રધાન અને કેટલાક ગૌપ્યુ છે. પરંતુ પ્રધાન સંસ્કાર તા પ્રત્યેક હિન્દુ વ્યકિતના થવા જ જોઇએ.
શુદ્રોને બિલકુલ સત્કાર કહ્યા નથી જ એવી કલ્પનાએ આજે ચારે દિશામાં ફેલાવામાં આવી છે, તેમને બની શકે તેટલા નિષેધ થવા જોઇએ. શૂદ્રોને યેાજી દીધેલા ધમ કે આચારા તે પાળતા નથી. તેથી તેમને આચારેાજ નથી એમ શી રીતે કહી શકાય ? એક ંદરે સાળ સંસ્કારામાંથી ગર્ભાધાન, પુ'સવત, અનવલેાચન, સીમંતાન્નયન, જાતક, નામકર્મ, નિષ્ક્રમણું, અન્નપ્રાશન, અને વિવા વગેરે દશ સંસ્કારે શૂદ્રોએ કરવા, એવાં વચને ધગ્ર ંથમાં મળી આવે છે.૧ શુદ્ધ, અતિશુદ્રની બાજુ લઇ હિન્દુધર્મનું કલંક દૂર કરનારા નેતાઓને આટલા સંસ્કારા શૂદ્રના છે એ ભાગ્યેજ ખબર હશે, અને ખબર હરો તા પણ એ સંસ્કારનું પુનઃવન કરવા તેથેડાજ તૈયાર છે ! જે પ્રમાણે તેમને સંસ્કાર છે તે પ્રમાણે તેમને આચાર ધર્મ પણ છે.
अहसासत्यास्तेयशौचेन्द्रियनिग्रह दानशमदमक्षमादयः शूद्रादिसर्वसाधारणधर्माः परपदप्रापकाः ।
હિંસા ન કરવી, સાચું ખેલવું, ચારી ન કરવી, શુદ્ધતા રાખવી, ઈન્દ્રિયનિગ્રહ કરવા, દાન કરવું, બીજાના અપરાધેા ભુલી જવા વગેરે શસ્ત્રોના અને ઇતર લેાંકાના સર્વસાધારણુ ધાં હેાઇ તે પરમેશ્વરની
१ धर्मसिन्धु
For Private and Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુસ‘સ્કાર
૫૫૫
પ્રાપ્તિ કરી દેનારા છે. આમાંથી પ્રત્યેક ધર્મ પાળવાના શુદ્રો નિશ્ચય કરે, તા તેમના કાણુ વિરોધ કરે તેમ છે? પરંતુ પોતાથી આચાર પળાય નહિ અને ધર્મશાસ્ત્રોને ગાળે આપ્યા કરવી એવાજ પ્રકાર ચાલી રહ્યો છે, હિન્દુસ્તાનની લેાકસંખ્યામાં આયએરિયન મેડિટરેનિયન વંશના લોકા છે. એમ ૧૯૩૧ના વસતીપત્રકમાં કહ્યુ છે.? એ વંશના લેાકા યુરોપમાં પણ છે. ત્યાં તેમની સ્થિતિ નીચે પ્રમાણે છે. ‘ આ વંશ આપણામાં અત્યંત હલકા ધરામાં દેખાય છે. તેમનામાં ઉત્સાહ, ખત, વગેરે કહ્ત્વ માટેના આવશ્યક ગુણા જરાપણ જાતા નથી. મુખ્યત્વે કરીને ગલીચ વસતી તરફ (Slums ) તણાતા જાય છે. સમાજના નીચલા થર તરીકે તેએ પેાતાનુ જીવન ગુજારી રહ્યા છે તેમના પર બાહ્ય નિયંત્રણ ન હાય તા તેઓ સત્કારિક આચારો પાળી શકે છે. પરંતુ દબાણુ નષ્ટ થતાં વારજ તેએા હતા તેવા ને તેવા બની જાય છે. શિક્ષણથી તેમના દોષા નાખુદ થવા અશક્ય છે. આપણામાં તે આવા સ્વભાવના લાકા હોય તેા તેમનાથી શૌચાચાર ક્રમ પાળી શકાશે ? ઉપર આપેલી યાદીમા પ્રત્યેક ગુણધર્મો એવા છે કે તેના વિષે તેજ કહી શકાશે. વંશના ગુણુ નષ્ટ કરવા શકયજ ન હેાવાથી તેમને ઉપયાગ કરી લેવાના હેાય છે, અને હિન્દુસમાજશાસ્ત્રકારએ પણ એમજ કર્યુ છે. એકાદ વર્ષાં હિંસાપ્રય હાય તે તેને અહિંસા શિખવવા કરતાં યુદ્ધમાં તેને ક્ષત્રિય તરીકે ઉપયાગ કરી લેવા વધારે ઉચિત છે.
શૂદ્રોના દશ સંસ્કારામાં છતર છ સંસ્કારા ઉમેરીએ તા દ્વિજાતિના સ ંસ્કાર થાય છે. તેમાં ઉપનયન-ત્રતગ્રહણુકાલ અને વ્રત સમાપ્તિકાલ એ છે અતિ મહત્વના છે. સના મુખ્ય સ'સ્કાર પછી તે સમત્ર કહા કે અમત્ર કહા વિવાહજ છે. તેની આડ પદ્ધતિઓ છે; અને તે જાતિઓના સ્વભાવ ધર્મને અનુસરીને કહેવામાં આવી છે.
1 Cusus of India, Vol-1931
For Private and Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજચનાશાહ
*
**
***
બ્રાહ્મણના વિદ્યાવ્યાસંગી સ્વભાવને સ્ત્રી મેળવવા માટે ખટપટ કરવાની નથી; ત્યારે ક્ષત્રિયને ગાંધર્વ અને રાક્ષસ વિવાહ કહ્યા છે, તે ક્ષત્રિય સ્વભાવને અનુસરીને જ છે, એ વાત સહેજે ધ્યાનમાં આવી શકે તેમ છે. સ્મૃતિકાએ માનવી સ્વભાવનું પૂર્ણ જ્ઞાન દરેક ઠેકાણે બતામ્યું છે.
સુપ્રજાનો વિચાર કર્યા પછી જે એક વાત લક્ષમાં રાખવા જેવી છે તે એ કે વ્યકિતને ઉદય અને તેની ઉન્નતિ માટે જે પરિ. સ્થિતિ સ્થિર હોવી જોઈએ, પછી તે પિંડોને અમુક એક વિવક્ષિત પરંપરામાં ઉપયોગ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી વ્યવસ્થા શિક્ષણથી થશે એમ આધુનિક પતિતો માને છે. પ્રાચીનો પણ એમજ માનતા. પરંતુ પ્રાચીન અને આધુનિકામાં શિક્ષણ શબ્દનો અર્થ એક નથી. આજના શિક્ષણનું મુખ્ય ધ્યેય માનવના ગુણને સંધી આપે એમ છે. પ્રાચિનોના મતે કુપ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સુપ્રવૃત્તિની સંભાળ એમ શિક્ષણનું દ્વિવિધ કાર્ય છે.
આધુનિકના મતે થોડું પુસ્તકીઉં જ્ઞાન અને થોડું ઘણું પંચેન્દ્રિયનું શિક્ષણ બસ; એથી માનવ લાયક બનશે. પ્રાચીનના મતે જે જે સ્થિતિનું વ્યક્તિના શરીર પર અને મન પર પરિણામ થાય છે તે સર્વ સ્થિતિઓ તરફ ધ્યાન આપી વ્યકિતમાં લાયકાત ઉત્પન્ન કરવાની છે. અર્વાચીનના મતે વાસના પૂર્ણ કરવાનું સાધન, જે બાહ્ય પરિસ્થિતિ છે તે પર કાબુ મેળવવાને છે. પ્રાચીનના મતાનુસાર સર્વ સુખ દુઃખનું મૂળ જે વાસનાઓ છે તે પર વિજય મેળવી દુઃખનું સ્વરૂપ જ ઓછું કરવાનું છે. અર્વાચીનના મતના પરિણામે જે થવાના હોય તે જ થાય છે. ત્યારે પ્રાચીનાં મતના પરિણામો શા થાય છે તે આજે કહી શકાશે નહિ. પ્રાચીનના મતે વ્યકિત સુદઢ બનાવવાની છે, ત્યારે અર્વાચીનનાં મતે પરિસ્થિતિ બળહીન કરવાની છે. પ્રાચીનાં મતે પરિસ્થિતિ કઠેર કરીને, તેમાં જીવી શકે એવા પંથ નિર્માણ કરવાના છે. આધુનિકના મતે પરિસ્થિતિ બળહીન
For Private and Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુસાર
કરી જીવના લયનું તત્ત્વ જ ઉડાવી દેવાનુ છે. આધુનિકાના શિક્ષણનું પરિણામ સમાજમાં ગુનાઓની વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે. શિક્ષણના રાજના વ્યવહારિક પરિણામ પણ બહુ જ સુંદર થાય છે.
૫૫૭
Ah
ખરી હકીકત એમ છે કે આજ દરેક છેાકરાને પેાતાની પર પરાગત સ્થિતિ વિષે અસમાધાન ઉત્પન્ન થયુ છે, તેને યેાગ્ય તેટલું જ કામ ન કરતાં જાં કામ કરવાની પ્રવૃત્તિ વધતી ચાલી છે. દરેકને વૃધ્ધિમાન ધંધામાં સ્થાન મળવુ શકય નથી, અને દરેક બા ચા પા શિખેલાને મહેનત મજુરી કરવાની ( manual labour) શરમ લાગવા માંડી છે. કાઇને પણ શારીરિક મહેનત આપવાની જરૂર ન રહે એટલે યાત્રિક પ્રગતિ થાય તે પણ સમાજ દરેકને કામ કયાંથી આપી શકે ? સુશિક્ષિત લેાકેાની શિક્ષણ કલ્પના એટલે કલાકેાના કલાકા ચિત્રકલા, વાદન વગેરેમાં વ્યતિત કરવા, શાળા કાલેજોમાં નાટક કરવાં, અહુ થાય તે નન પણ કરવું પરંતુ સ્ત્રીપુરુષ સંબંધ સંબધી સત્ય જ્ઞાન, ઉત્તમ આરાગ્ય જાળવી શકે એવી ટેવા, (જ્ઞાન નહિ પણ ટેવા) અન્નપાણીમા વિચાર, કરકસરથી કુટુબશકટ ચલાવવાની માહિતી, શીશુસ ંગે પન વગેરે અનેક કુટુંબ સંરક્ષક જ્ઞાન અને તેવી ટેવાનાં નામે મેટુ મીડુ હાય છે. આ પ્રકારના શિક્ષણથી વ્યકિતને ઉપર ઉપર એપ ચડયા જેવું લાગે છે. પરંતુ વ્યવહારિક આયુષ્યમાં તેને મદદ થવાને બદલે અડચણજ થાય છે. પેાતાના મમાપની સામાજિક સ્થિતિ વિષે શરમ લાગવી એ જે શિક્ષણનું પરિણામ છે તે શિક્ષણજ નથી. આ શિક્ષજ ક્ષુલ્લક અને અશૂન્ય ચળવળે!નુ આદિકરણ છે. પરંતુ આધુનિક લેકાનું વલણ આવા શિક્ષણ તરફ છે એ તા
For Private and Personal Use Only
Education-a panacea in Progress of Education by G. M. Joshi, Education, erims and Social progress by Prof. Bagaley.
a Mending of Mankind by Whitehead.
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૮
હિંદુઓનું સમાજથ્યનાથાય
ખરૂં છે અને તેનાં પરિણામે થવાનાં છે તે થાય છે અને થશે
પણ ખરાં !
પ્રાચીનેાની શિક્ષણ વિષયક અને સસ્કાર વિષયક કલ્પનાએ આવી ન હતી. તેમને માત્ર નૈતિક મૂલ્યે. કહેવાના ન હતાં; તેમને તા તે મૂલ્યેા પ્રત્યક્ષ આચારથી નસેનસમાં ઉતારી બતાવવાનાં હતાં ? નૈતિક આચારાની બાબતમાં મનુષ્ય સ્વતંત્ર કર્યાં છે એ વસ્તુ તેમને
માન્ય ન હતી.
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः । अनिच्छन् अपि वार्ष्णेय बलादिव नियोजित: २
આ પ્રશ્નના ઉત્તર:
તે પછી કોઇ પ્રેરાઇ કરે પાપ મનુષ્ય આ ? ન છતાંય, વાષ્ત્રય ! બલે ચે!જાયેલા સમે ?
काम एव क्रोध एवं रजोगुणसमुद्भवः । महाशनो महादाच्या विद्धवेनमिह वैरिणमः ॥ ३ કામ એ, ક્રોધ એ, પાથ ! રજોગુણથી જન્મતેા, મહાહારી, મહાપાપીઃ આ લેકે કાણુ શત્રુ તે. એટલે કામક્રોધાદિ ગુણાનું નિયંત્રણ શિક્ષણમાં આવવું એ એ.જ जानामि धर्म न च से प्रवृत्तिः जातास्य न च मे निवृत्तिः । केनापि देस्थितेन यथा नियुकोऽस्मि तथा करोमि ॥
અહિં જ્ઞાન અને પ્રવૃત્તિ બન્નેમાં વિરેાધ બતાવી જ્ઞાનને પ્રવૃત્તિ
૧ Conditioned Reflexes ના સુખધમાં ૐt. પાવલાવના નિયમ નુએ. ૨ મય શતા અ. ૩ ક્લાક ૩૬.
૩ સવરૂપતા એક બ્લેક ૩૭. Seeing ourselves by Bernard Hollander.
For Private and Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯
*
*-
-
—
પાસે હારી જવું પડે છે. એ નિર્ણય આપે છે. એ જ નિર્ણય નીચેના માં આવ્યો છે.
સદ દ વ ાજ્ઞિનવાના प्रकृति यान्ति भूतानि निगृहः किं करिष्यति ॥२ જે પ્રકૃતિ પોતાની, વર્તે જ્ઞાનીય હેવુંજ પ્રાણી પ્રકૃતિના દાસ, નિગ્રહ કરશે શું હતું?
પિંડાત્મક ગુણને અનુરૂપ ક્રિયા માનથી ટાળી શકાતી નથી. એ મત પણ મળી આવે છે:
यदहंकारमाश्रित्य न योत्ले इति मन्यसे । मिथ्यैप व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ સ્થમા જોઇ નિજ જે કાળા ! कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपितत् ॥ ને અહંકાર સેવીને માને છે જે “ નહિ હુડું, મિયા નિશ્ચય તે ત્યારે; પ્રકૃતિ પ્રેરશે હને. સ્વભાવે જન્મતાં, પાર્થ! બન્ધા છે સ્વકર્મથી: ન ઈ કરવા મેહે, અવશે એ કરીશ તે.
કર્તા નૈતિક આચરણ માટે સ્વતંત્ર નથી એ મત આધુનિક શાસ્ત્રો પણ માનતા થયા છે. માનવાના હેતુ શોધવાની ભાંજગડમાં પડવું ન જોઈએ. કારણ કે તે વિશેષ સમાજ પોષક હોતા નથી. આચારથી તેમની ક્રિયા સમાજપષકપ બતા
-------------------
१ महाभारत ૨ અાવેલા અ. ૩ શ્લોક ૩૩ ૩ મવિના અ. ૧૮ ક૫૯ ૬૦ X Seeing through ourselves Dr. Bernard Hollander. 4 Psychology and morals by Macfield.
For Private and Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
હિંદુઓનું સમાજ અનાથાય
થથી એટલુ જ કાર્ય સમાજનેતાઓનુ છે. સાધુપછીએ પહેાંચેલા તુકારામે આચારાની બાબતમાં
" पडले वळण इन्द्रिय सकळा । भाव तो निराळा अंतरीचा । એવોજ મત આપ્યા છે.
આ વિષય ઉપર હાલના વિદ્વાના એવા આક્ષેપ લે છે કે કામાદિ વિકારાનું બહુ નિય ંત્રણ (repression) કરવામાં આવે તે માનવી મનમાં વિસંગતિ ઉત્પન્ન થાય છે, અને મનનું સમતલપણું રહી શકતુ નથી. અહિં આ લેાકા માનવી મન જન્મથી સમતેાલ છે. એમ ગ્રહીત લે છે. તેજ મૂળ સિદ્ધ થયું નથી. એમના આદ્યગુરૂ કાઈડ, જંગ, એડલર, વગેરેએ એવુ સિદ્ધ કર્યુ” હાય, એમ મારા વાંચવામાં આવ્યું નથી. “The beginning of culture implies the supression of instincts.
૧
આવી રીતે વિવિધ વંશ, વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધ્યેયા, વગેરે સમાજની તેમને વ્યવસ્થા કરવી હતી. તેમણે વિવિધવશની સ્થિતિ કરતાં આનુવશોદ્ભવ જાતિય વિભાગણી કરી, તેમને સંસ્કાર યુકત કરવા અને રાજના વ્યવતાર માટે ઉપયુકત, એવી લૌકિક ( secular ) વૈદિક (scientific) 247 24841243 piritual જ્ઞાનની અત્યંત શાસ્ત્રીય વિભાગણી કરી. તે જ્ઞાનને અત્યંત શાસ્ત્રીય પધ્ધતિથી અને અધિકાર ભેદથી પ્રસાર કર્યાં, સુપ્ર માટે આનુવંશના નિયમેા પાળ્યા. ઉત્તર નિર્વાહ માટે જાતિએ ધધા નિયમિત કરી જીવના કલને ઉપશમ કર્યા. તેની સાથેજ સમૂહ સુદૃઢ કરવા માટે તેને સમૂહેામાં જીવના કલહુ રહેવા દીધા.
Sex ond Repression in Savage society by Malinowstry. 2 Indian Philosophy by Radhakrishna
૩ Scientific Outlook by Russel.
For Private and Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક મૂલ્ય નસેનસમાં ઉતરી જાય તેવી આચાર અને સંસ્કાર નિયત કરી દીધા.
આ સમગ્ર ગ્રંથનું ટુંકમાં નિરૂપણ નીચે પ્રમાણે થઈ શકશે.
(૧) વિચારકર્તક અધ્યાત્મિક જગત અને વસ્તુગત બાહ્ય જગત એ બન્નેનાં ક્ષેત્રો ભિન્ન છે.
(૨) વિચારકર્તક વિભાગણી એટલે સંસ્કારદર્શક વર્ણ અને પ્રાત્યક્ષિક વિભાગણું એટલે આનુવંશિક જાતિ.
(૩) વર્ણ એ મેરે સમૂહ. (genus) તદન્તરગત જાતિને નાને સમૂહ. (speceig).
. (૪) વિચારક જગતમાં નૈતિક મૂલ્ય ઉત્પન્ન થાય છે અને તે થેય અનુસાર બાહ્ય જગતમાં આચાર ઉત્પન્ન થાય છે.
(૫) પ્રગતિ વગેરે બાબતે સર્વ આભાસ યુક્ત છે. વંશપરંપરાગત સંસ્કૃતિ સંરક્ષવી એજ સંસ્કૃતિનું આદ્ય ધ્યેય છે.
(૬) આ સમાજ પ્રત્યક્ષ પ્રમાણોથી જોતાં વધુ સુખી કરે છે.
આવી રીતનો આ સમાજ છે અને તેમાં ખળભળાટ શરૂ થયો છે. તેના રક્ષણાર્થ પરમેશ્વર આપણને મદદ કરશે; પરંતુ આપણે હીલચાલ કરવી જોઈએ.
विधि समयनियागाद्दीप्तिसंहारजिह्मम् । शिथिलमसुमगाधे मनमापत्पयोधौ ॥ रिपुतिमिरमुदस्योदीयमानं दिनादौ । दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्थेतु भूयः ॥' આ વચનની સત્યતા આપણે પણ અનુભવી શકીશું.
१ किरातार्जुनीयम्-भारवी
For Private and Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં દ ભ ભૂત ગ્રંથો ની યાદી
પ્રસ્તુત ગ્રંથના ૨૮ મા પાના પર શાની જે વિભાગણી કરી છે તેને અનુસરી મુખ્ય મુખ્ય ગ્રંથની આ યાદી કરી છે.
Grammar myreart tot.
A comparative grammar of 30lgct Gulug' cul$291-34745 Dravidian languages-Caldwell पूर्व मीमांखा-जैमिनी
History of Indian Philosophy शाबर भाष्य.
-Das gupta
Logic तर्कसंग्रह-अन्नंभट्ट
Atomism -A. B. Keith
Statistics Various census Report for Studies in Statistics-LongIndia-1901, 1911, 1921, 1931 staff Balance of births and deaths Statistical Methods-Kuczynski
Devonport Physics Where is science going Nature of the physical world
Max Planck -Sir Arthur Eddington Mysterious universe-Sir J. Phantom Walls-Sir Oliver Jeans
Lodge
History Decline and fall of Roman Apnals and antiquities of empire-Gibbon
Rajasthal-Todd.
For Private and Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
488
Reflections on the Revolution Oxford history of India. in France-Burke
V. A. Smith Rise of the christian power Early history of India -V. in India--Basu
A. Smith History of Sanskrit Litera. Aryan rnte in India-E. B. ture-MacDonnel
Havell A Cambridge history of राधामाधवविलासचंपूIndia–Rapson
राजवाडे Economics Types of economic theory- Population problem-Carr Othmar spann
saunders A History of economic Capital — Karl Marx doctrine-Gide & Rjet Principles of economics
Seligman
Politics अर्थशास्त्र-कौटिल्य
Elements of political science Elements of politics-Gettell Leacock Grammar of .politics-Lasky The Nature of state
Willoughby
Anthropology Racial realities in Europe Mental aptitades of Man --Stoddaril
(Rationalist annual 1921) Passing of a great race Sir A. Keith - Madison Grant
Castes and races in India
Ghurye
Biology Now evolution--Clarke nature-Jennings Biological basis of human Decent of man-Darwin
For Private and Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Variations of animals and Inbreeding, Out breedingplants under domestication - East and Jones
Darwin Origin of species-Darwin Genetics-Babcock and Genetical theory of natural
Clausen selection-R. A. Fisher Introduction to the study Mendel's principles of hereof heredity-Mac Bride dity-Bateson Germplasm-Weismann Evolution by means of Modes of research in genetics hybridization-Lotsy -R. Pearl
Mendolisi --Pannett War and biology (paper) - Herodity in light of recent Carr-eaunders
research-Doncaster The Animal World-Gamble
Biology and Eugenics Eugenics-Carr-saunders Eugenios-Dean Inge Buddhist deny heredity (paper Hereditary genius-Galton --Cooke
laquiries in to human faculNatural inheritance-Galton ties-Galtou Heredity and Eugenios.- Need for Eugednic reform Gates
-Leonard Darwin National life from standpoint Mental and Scholastic tests of Science-Pearson
-Burt Segregation of the fit (paper) Applied Eugenios-Popende A. Freeman
and Johnson Mending of the mankind- Eugenicai sterilization in Whitehead
U. S. A.-Laughlin
Psychology The Science of living-Adler Psychology and crimePsychology and morals- Munsterberg Hadfield
Paycho-pathology-Komp.
For Private and Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
How people mentally differ
(a paper)-Laird
4$$
Sex in civilization (essays) --Calverton & Schmalhausen Man and woman-Havelock Ellis
Psychology and industrial
aly, Sigmund Frend, Karl Jung, Adler, Jones, Ferenzi, Meader, Stekel વગેરે માનસશાસ્ત્રીઓના ગ્રંથે વાચી જેવા.
Sexology
Sexual life of our own times -Block
Sex in dynamic sociologyRoback
Hymen, the future of marriage-N. Haire.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
efficiency-Munsterberg
New pschology and its relation to life-Tansley
Christian Ethics and modern world problems-Dean Inge Mankind at cross roads-East Task of social hygiene-Ellis आपस्तंब धर्मसूत्र मनुस्मृतीवरील होका-कुल्लूक Out spoken essays-Dean Inge
A study of British genius -Ellis
Great illusion-Angell
Studies in psychology of sex H. Ellis
Sexual life of a womanKisch
A book of marriage--Essays -Keyserling
कामसूत्र - वात्स्यायन
A history of human marriage -Westermarok
Sexual question by Forel
Sociological and General
ऋग्वेद रघुवंश - कालिदास The holy Bible
History of DharmshastraKane
Traveller-Goldsmith
चार्वाक दर्शन
Essays Published in Hibbert Journal)-L. P. Jacks
L' Anthropologie et la science sociale-Topinard
For Private and Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
धर्मरहस्य के. एल. दप्तरी A History of Indian philosophy-Dasgupta
Anti-christ-Nietzsche Genealogy of morals
Nietzsche
Criminal sociology-Ferri Education, crime and social progress-Bagley
La Democratic devant la
Fertility, Fecundity and sterility-Duncan
Civilization of Ancient India -R. C. Datt
धर्मशास्त्र मंथन - दिवेकर अस्पृश्यतानिवारण (संस्कृत)
- ध्रुव
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Twilight of idols--Nietzsche महिम्न स्तोत्र - पुष्पदंत
Social decay and regeneration--Freeman विक्रमांकदेवचरित - बिल्हण Women and society--Booth बौधायन धर्मसूत्र मालतीमाधव-भवभूति ऋण शतको भर्तृहरि भारत चंपू
Ethics and modern world problems-MacDougal मनुस्मृति edited by मंडलिक
science-Bongle
Physics and politics- Bagehot माधवनिदान ( वैद्यक )
भगवङ्गीता
Education of womanGoodsell
शारीरस्थान - (सुश्रुत ) अष्टांगहृदय-वाग्भट On Education-Bertrand
गौतम धर्मसूत्र
My neighbour the universe -L. P. Jacks
Meaning of life-C. E. M. Joad
AARU
Russell
Future of science-B. Russell
राधामाधवविलासचंपू
राजवाडे The revolt of modern youth -Lindsay
A history of European morals Lecky Sumeriau seals deciphered.. Waddell
Evolution of moral ideas.. Westermark
शारीरक भाष्य - श्रीमच्छंकराचार्य गीतामाष्य - श्रीमच्छंकराचार्य
For Private and Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
431
किरातार्जुनीयम-भारवि Dilemma of civilization.. National welfare and natio Deau Inge nal decay-MacDougal Oriontal labour in South
Repressiou in savag) scieły Africa --Neame --Malinowsky
The men of genius-Lombroso Ancient law-- Maine
Breeding of earless sheep Scientific outlook--B. Russell (paper)-Wreidt Indian philosophy--Radha. Survival of unfittest--Armkrishna
strony Aspoots of age, disease & The rising lide of colours.. death--Rolleston
Stoddard Companionate marriage Decline of the west--Spengler Who will be the master of The heredity aud selection the world--Ludovici
in sociology.-Chatterton Hill Sumerians.-Wooley
Physical disabilities in wives Heredity in royalty--Wood -- Hamilton and MacDowan
Influence of race on history Le suicide--Durkheim --Mr. & Mrs. Wheatham TCITU Tatang
ATCHTO CTETIS The trend of race-Holmes Report-Age of consent Race problems of Roman Committee.
empire-Nilsson Revolt against civilization Sexual psychopathy-Kraft Stoddard
Elling Boience and future--J. B. Heredity in relation to Euge. Haldane
nios-C. B. Davenport
For Private and Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ જ ય સૂચિ
અકબર ૩૭, ૪૯, ૫૩ અકીલા ૫૧ અનુનાયક ૪૯૩ અનુપલદ્ધિ ૫૧૦ અનુમાન પ૦૯ અનેકેશ્વરી ધર્મ ૪૯
–વાદ ૫૯ અન્નની વહેચણી ૩૦૪, ૩૧૩ અપસ્માર ૨૭, ર૭૯ અરબ લેકે ૫૧, ૫ર અર્થાપતિ ૫૦૯ અર્મેનિયા ૪૬ અશ રાગ ૨૭૭ અલૌકિક ફલ ૧૦૫ અપાઇન ૨૫૬ અશોક ૨૭, ૩૮, ૫૩ અમયુગ ૨૪. અશ્વત્થામા ૭૨૩ અસ્પૃશ્યતા ૩૮૬, ૪૭૪, ૪૭૫
૪૮૦, ૪૮૧, ૫૦૧ દર્શનની ૪૮૩, ૪૮૪
આ આઈન્સ્ટાઈન ૪૩, ૭૮, ૮૯,
૯૦, ૧૨૬ આગરકર ૪૩૮ આઠમો હેરી ૭૦, ૮૩ આત્મતુષ્ટિ ૩૨૭, ૩૪૮, ૩૪૯ આત્મનિષ્ટ વ્યક્તિ ૩૬૦ આત્મહત્યા ૩૫૩, ૩૬૩, ૩૮,
-વ્યકિતગત પ્રશ્ન ૩૫૪ આધિદૈવિક ૫૯ આધિભૌતિક ૫૯ આધુનિક સુધારણનું મૂળતત્ત્વ
૧૯૪ આધ્યાત્મિક ૭૧ આમરણ વિવાહ પર આંબેડકર બ. ૫, ૨૦૨, ૨૦૮,
૩૧૨ આર્યભટ ૪૩ આર્યસમાજ ૪૯
ઈચ્છાસંગ ૩૭૦, ૩૭૧,
૩૭૨, ૩૭૫
For Private and Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ ૨૯, ૩૫, ૫૩, ૫૭,
૭૨, ૧૧૨, ૧૧૫, ૧૩૧, ૧૪૨, ૪૯૭ ઈન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર ૨૮ ઈસ્રાયલ ૫૦૨ ઈસ્લામ ધર્મ ૩૮, ૪૯, ૩૦૨,
૩૭૭, ૫૦૧
ઐમિલિસ ૪૧૨ એટકિન્સન ૪૧૨ ઐટ્રિઆટિક ૫૧ એડવર્ડ પરી ૪૪૬ એડીંગટન સર આર્થર ૪૩, ૩૨૧ ઍડેમ સ્મિથ ૨૧, ૧૯૬ એયુઝ ૩૮૫ એરીસ્ટોટલ ૭૮, ૩૫૮, ૩૯૦ એલિઝાબેથ ૧૦૫ એલિસ ટાપુ ૧૦૨ એલેકઝાંડર ૩૬ એલ્ડરટન મિસ ૫૩૫
ઈબ્રેન હેરીક ૪૩ ઈશ્વરભાવ ૩૯૩ ઇસાબેલા ૩૮ ઈસુખ્રિસ્ત ૩૬. ૮૨, ૮૩, ૧૧૪
૧૧૭, ૩૯૦ ઈસ્ટ, પ્રો. ૩૦૫, ૫૦૩, ૫૩૮ ઈસ્ટ એન્ડ જેન્સ ૨૦૨ ઈસ્ટર બુક ૨૩૮
એકસસ નદી ૩૭ ઑગસ્ટસ સીઝર ૩૬ ઓથમાર ન ૭૭, ૧૯૨, ૧૯૭
લીવર બેંજ ૯૦, ૯૫, ૪૨૪ ફેડ એડલર ૨૨૨, ૪૦૬,૪૧૧ ૪૩૮, ૪૩૪ સ્ટીન ફીમેન ૨૩૯
ઉલ્કાતિવાદ ૭૮, ૯૫ ઉદારમતવાદિત્ય ૧૯૪, ૧૯૭,
૨૧૬ ઉપજીવિકાનાં સાધને ૭૬, ૭૭ ઉપયનકાલ ૪૩૩ ઉપમાન ૫૯
ઔરંગઝેબ ૩૭, ૩૮, ૮૮
હતુપ્રાકૃવિવાહ ૪૫૦
કાર સામાજિક ૨૦ કરોડરજજુયુક્ત પ્રાણી પર કર્ઝન લેંડ ૧૨ કન્વયે ૨૯૪
એકવીના
મસ ૩૫૮, ૩૯૧
For Private and Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિકા
કશ્યપસંહિતા ૩૧૦ કાણોદ ૫૦૦ કાન્ટ ૭૮, ૧૮૯૫, ૩૩૯ કાપિલ ૫૦૯ કારસેન્ડર્સ ૨૪, ૫૦, ૬૧,૪૪૮ કારીગરવંશ ૨૧૨ કાલિદાસ ૩૮, ૪૩, ૧૩૧, ૧૯૦
૩૨૯, ૩૮૨, ૪૦૪ કાલેલકર, કાકા ૧૮૩ કાર્યકારણભાવ ૯૦, ૯૨ કાલે પીયરસન ૨૧૩, ૨૫૨, ૨૬૫, ૨૭૦, ૨૭૮, ૨૮૫
૪૦૩, ૪૨૦, ૪૨૧, ૪૮૦ કાવેરી નદી ૩૭ કીથ સર આર્થર ૫ કુક ૩૪૧ કુઝીન્સકિ ૫૮, ૩૦૭, ૪૨૬ કુમારિલ ભટ્ટ ૫૩ કુરાન ૩૯૧ કુલેહનલેક ૪૧૨ મુલુક ભટ ૨૨૭, ૨૬૭ કહેલમન ૧૭૮ કૃતયુગ ૪૮, ૪૯ કપ ૩૨૩ કેતકર ૨૦૩, ૨૩૧ કેથેરાઇન મે ૨૯, ૩૮૫ Bલિક પંથ ૪૯, ૫૩, ૮૩
કેફ ૨૨૨, ૨૪૨, ૪૪૧ કેક જે શાસ્ત્રી ૧૩૮, ૧૪૧, ૧૬૭ - ૩૯૦ કેક ગુસ્થ ૨૮૪, ૫૩૧ કોકેસીયન ૨૬૦ કોન્ત ઓગસ્ટસ ૨૦, ૫૪, ૫, ૬૦ કોન્સ્ટટાઈન ૩૮ કપનિકસ ૫૧૨ કોહર ૪૧૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ૫૧૧ કોંગ્રેસ ૮૫ કાતિ, ફ્રાન્સની ૩૬, ૬૧, ૮૪
૮૫, ૩૨૬ –એનું સ્વરૂપ ૮૧ કેપકીન ૨૧૫ કેલે ૪૧૨ કલાર્ક ૧૧–૧૪, ૭૭ કલેરેન્સ પિ ૩૨૫ ક્ષત્રિયના આચાર ૩૭૦ ક્ષય ૨૭૮
ખ્રિસ્તી ધર્મ ૩૭, ૩૮, ૧૧૭,
૩૦૨, ૩૧૩, ૩૨૯, ૩૨, ૪૯૭, ૫૦૧, ૧૦૮ –લે કે ૪૯
ગ ગટે (Goethe) ૨૯, ૯૯
For Private and Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર
ગેવન લેકે ૨૩૪ ગોશાલ ૩૯૦ ગૌતમબુદ્ધ ૫૩, ૮૩, ૮૭,
૧૧૭, ૩૯૦ ગૌબા, કનૈયાલાલ ૩૩૮
ઘણાનું ઘણું સુખ ૬૫ ઘુર્યો . ૩૪૫
ગણિતશાસ્ત્ર ૨૦, ૩૦ ગતિશાસ્ત્ર ૩૨ ગર્ભવિજ્ઞાનપદ્ધતિ ૨૧૯ ગ્રંથપ્રામાણ્ય ૪૯૩ ગ્રીક ૪૯, ૫૭, ૧૧૮
–મહાપુરુષો ૧૮૯ ગ્રેસ ૪૨ ગાટન ૧૭૯, ૨૦૫, ૨૩૬, ૨૬૫
૨૭૫, ૩૧૪, ૫૦૩, ૫૪૦ ગાંધીજી ૧૧૭, ૧૨૧, ૧૮૩,
૩૧૨, ૩૪૬ –મહાત્મા ૩૮૬, ૨૯૭, ૪૭૭,
૪૮૧, ૫૩૦ ગીબન ૫૧, ૩૩૮ ગીલ્મન ચાલેંટી ૪૫૮ ગુણોનું મિશ્રણ ૫૧૪ –અવ્યક્ત અને વ્યકત ૫૧૫ ગુયા ૩૯૧ ગુસ્તાવસ એડેફસ ૩૬ ગેટસ ૧૫, ૨૫, ૨૫૯, ૨૭૮
૩૧૫, ૫૦૦, ૫૦૪ ગેબ્રિયલ તા ૨૭૨ ગેબલ એફ. ડબલ્યુ. ૯, ૨૪૪ ગેડાર્ડ ૧૭૮, ૧૭૯ ગાથ ૧૯૧ ગોરીંગ ૨૭૮ ગોલ્ડરિમથ ૩૭૫
ચંગીઝખાન ૪૬ ચંદ્રગુપ્ત ૩૭ ચાતુર્વર્યને પાયે ૨૨૬ ચાર્વાક ૫૦૯, ૫૧૦ ચિતકાવન ૨૯૪ ચેટરટન હીલ ૬૧, ૨૧૪, ૨૨૭
૨ ૭૯, ૩૦૭, ૪૫૬ ચેલેન્સનું યુદ્ધ પર
છુટાછેડા ૩૬૭, ૪૦૮
જાતિસંસ્થા ૫૩૭ –હિતકારક ૨૧૫ જીવન ગેલક ૧૫૩, ૨૫૮, ૨૭૦
૨૮૮, ૨૮૯, ૫૪૧ જીન્સ સર જેમ્સ ૪૩ જીવશાસ્ત્ર ૭, ૧૦ર જેનીસ ૫૩
For Private and Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સુઈટ લેકે ૩૧૦ જેમિની ૧૦૦, ૪૯૬ જેન્સ ૩૭૭, ૫૦. જોર્ડન ડેવીડ ક૭૯ જોશી લક્ષ્મણ શાસ્ત્રી ૧૬૪ જ્યુલીયસ સીઝર ૩૬, ૪૦ ક્યુલસ બાઈસ ૪૬૭ ડ સી. એમ. ૭૭
કવિને લીના ૫૭, ૧૮,
૨૯૯, ૨૦૪, ૪૫૫ ડાલ્ટને ૨૫૭ ડીન જ ૪, ૮૩, ૧૦૪,
૨૧૪, ૨૫૭, ૩૦૬, ૩૦૭,
૩ ૧૪, ૩૨૫ ૩૪૨, ૪૪૬ વિન પટે ૨૦૯, ૨૮૪, ૨૯૧,
૫૦૩ ડોન્ટેસ્ટર ૨૬૫
ઝરથુષ્ટ્ર ૭૯૦ ઝાર નિકેલસ ૨૦૦ ઝુલું ૩૭૮
તાતર લેક પર, ૩૩૮ તિરહિત ગુણો ૨૭૦ તુકારામ ૩૪૫, ૪૭૯
ટપા સમાજ રચનાના ત્રણ ૨૧ ટર્મન ૧૭૮ ટાગોર રવીન્દ્રનાથ ૩૯ છે. ટિલક લોકમાન્ય ૧૬, ૩૯૮ ટૅલસ્ટોય ૧૧૭ ટેલેમી ૪૩ ટ્રિીસ્ક ૬૫, ૩૩૯
તુર્કો ઈરાણી ૨૫૬ તુલનાત્મક ભાષાશાસ્ત્ર ૩૦, ૧૪૬ તૈમુરલંગ ૩૪૮ તેડ સમાજ ૪૪ નૈવણિક ૨૬૨, ૩૨૨, ૪૩૩,
૪૮૭, ૪૯૦
ડંકન મેયુ ૪૩૧, ૪૫ ડાઇલમન ૫૪૧ ડાર્વિન ૨૫, ૫૪, ૬૫, ૧૪૨, ૧૪૭, ૧૫૬, ૧૮૬, ૧૮૭, ૨૨૭, ૨૪૨, ૩૧૩, ૩૯૧, - ૫૫, ૫૧૬
થર્મો ડાયનેમિસ ૩૨૧ થેરે ૧૧૭.
ડાઈક ૨૫૭
દખરી કે. એલ. ૧૦૦, ૧૩૨,
૧૬૩, ૩૪૮
For Private and Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાજે ૪૧૭ દિકર મહાદેવશાસ્ત્રી ૧૪૧, ૧૬૩
૨૦૮, ૩૬૧, ૩૮૫, ૩૯૦. દિને ઇલાહી ૪૯ દેવદાસી ક૬૮ દેવરૂખે ૨૯૪ દેશસ્થ ૨૯૪, ૫૭૧ દેવલમૃતિ ૧૩૦ દેવસમાજ ૪૯ દ્રવિડ ૨૫૬ દ્રોણાચાર્ય ૧૧૭, ૩૨૩ કંઠ ૫૫, ૭૦ ક્રિલિંગી પ્રજા ૪૫૮, ૪૫૦
૧૭૨, ૧૭૯, ૧૮૨, ૨૪૦, ૨૪૧, ૨૪૮, ૨૪૯, ૩૭૯,
૩૪૪, ૩૯૧ નિર્ણાયક પદ્ધતિ ૪૯૩ નિરીશ્વરવાદની પ્રવૃત્તિ ૧૦૧ નિષ્ઠા સ્થાન ૧૧૪, ૧૧૭, ૩૬૦ નિષ્ફલ [Barren] ૪૫ર ન ૨૫૭, ૨૬૦, ૩૭૮,૫૧૬ નીતિની બે પદ્ધતિઓ ૧૧૪ નીતિશાસ્ત્ર ૨૯, ૪૧, ૫, ૬૮ –ની આધારભૂત કલ્પનાઓ ૮૮ નિપુરૂષ ૨૭૪ નિચ્છેદ ૨૭૬ નેપાળનું યુદ્ધ ૩૩૭ નફીલ્ડ ૫૪૦ નૈતિક જગત ૭૭
–પ્રક્રિયા ૭૭ નૈતિક મૂલ્યો ૩૫, ૩૬, ૪૧,
૬૮, ૭૫, ૮૨, ૮૫, ૧૧૧,
ધર્મ અને શાસ્ત્ર ૧૦૦ ---અપરિવર્તનીય ૨ ૧૭
બેયનું અલૌકિક સ્વરૂપ ૮૭ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ૧૨૯
૧૩૦
૨૫૫
નવમતવાદી પ૦, ૫૯ નંદે ૩૭ નાના ફડનવીસ ૩૭ નાડિક વંશ પર, ૧૨, ૧૩૩,
૨૫૬ નિજો ફ્રેડરિક ૪૬, ૪૯, ૬૫,
૬૬, ૧૪૭, ૧૧૭, ૧૬૯,
અતિમાનુષ ૭૨, ૭૫, બ્રાહ્મણોના ૪૧૯, ૪૩૦
વ્યકિત અને જાતિપ્રધાન ૧૧૯ નૈય્યાયિક ૫૦૯ નૈિસર્ગિક ચુંટણી ૧૧૯, ૧૪૯,
२४९
નોકરશાહી ૮૫
For Private and Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નાય કાટ ૪૧૨ નામન હેર ૫૩૭ ન્યાયશાસ્ત્ર ૨૮, ૬, ૪૧૦
ન્યુટન ૭૧, ૯
ન્યુ ટેસ્ટામેન્ટ ૪૫૩
૫
પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર ૨૮ પત્નીના હક્કો ૪૪૬
પરમાર ૩૪૦
પરશુરામ ૩૨૩, ૩૪૦ પરાગતિક ૫૩, ૪૨૨ પરાત્માવાદિત્વ ૬૪
પરાભૂત સંસ્કૃતિ ૫૦
પરાંજપે ૨. યુ. ૪૪૯
પરિમાણ ૩૦ પરિસ્થિતિજન્ય માનસશાસ્ત્ર
૫૫૫ ૧૨૫
પાણિની ૭૮ પાજલ યોગસૂત્ર ૪૮૫
પારશવ ૫૩૧
પારસી લેાકા ૨૨૯ પાવલાવ પ્રા. ૪૧૯, ૪૩૯
પાસ્કલ ૧૭
પિંપ્રગતિ ૨૧૬
પીનલકાડ ૩૯૩ પુરાણ ૩૩૭
www.kobatirth.org
૩:૨
VOY
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષપ્રધાન સંતતિ પ્ર
પેગન લેકા ૮૨ પેચેગાસ ૭૫૮
પૈફીનસી ૪૯૭
પેથાજાત સમાજ ૨૯૧
પેસ્ટ ૪૧૨
પ્રગતિના પાંચા ૧૮૦ પ્રગતિનુ' દૈવિધ્ય ૧૭૫ પ્રજોત્પાદનની લાયકાત ૪૨૦,
૪૨૬, ૪૨૯
પ્રતાપસિંહ ૫૭
પ્રત્યક્ષ પ્રમાણ ૫૦૯-૨૧ પ્રત્યક્ષ શાસ્ત્ર ૮૬, ૧૧૨ પ્રમાણપદ્ધતિઓ પ૯ પ્રાગતિક ૪૨૨
પ્રાર્થનાસમાજ ૫૪ પ્રાયોગિક વિવાહ ૪૭ પ્રિન્સ ધી કાન્ડ ૩૪૦ પ્રીતિશાસ્ત્ર ૪૦૭ પ્રેમવિવાહ ૪૬ પ્રેમાત્તર વિવાહ ૪૦૭
પ્રોટેસ્ટંટ પંથ ૪૯, ૧૩, ૭૨,
૮૩
પ્રૌઢવિવાહ ૩૭૯, ૪૫૪, ૪૭૪, પ્લેટ ૩૨૩, ૩૫૮, ૩૯૧
કુર્દિનાન્દ ૩૮
For Private and Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિશર આર. એ. ૫૮, ૩૦૭,
૪૨૯, ૪૪૮, ૪૪૯, ૪૬૫,
૫૧૮
ફૂલી ૩૯૧ ફરેલ ૪૧૨, ૪૨૬, ૪૫૧ ફાઈડ ૯૩, ૨૨૨, ૩૭૩, ૩૭૪, ૩૭૭, ૪૦૬, ૪૨૦, ૪૨૮,
૪૩૭] કાન્સીસ બ્રેક ૧૧૫
બહુ ર૭૮ બર્ક એડમંડ ૨૨, ૭૧, ૯૪,
૧૭૪, ૧૯૩, ૩૭૧ બકલે ૮૯ બર્ક સીરીલ ૧૭૮, ૨૩૬, ૨૫૭
૩૧૨ બર્ન હાSિ ૬૫, ૩૩૯ બર્ન હૈફટ ૪૧૨ બર્નાર્ડ શા ૪૩, ૩૭૧ બહેરામજી મલબારી ૩૨૯ બાદરાયણ ૭૮ બાપા રાવળ ૫૩, ૩ ૦ બાયબલ ૧૦, ૧૧૫, ૩૯૧ બાયરન ૩૯૯ બાકી ૩૪૦ બાલમૃત્યુનું પ્રમાણ ૪૨૨, ૪૨૩
૪૫૪
બાલવિવાહ ૩૬૭, ૩૭૯, ૪૨૮ ૪૫૪, ૪૬૦, ૪૭૦, ૪૭૪,
૫૨૫. બાતિયા ૨૧, ૧૯૬ બાહ્યશકિત ઉર
–શત્રુ ૭૧ બિનેટ ૧૭૮ બિહણ ૩૬ બુગલ ૧૪૩ બુદ્ધધર્મ ૩૭, ૪૯ બુદ્ધિથી પરતત્વ પ૧ બુદ્ધિપ્રામાણ્ય ૩૦, ૨૧૬, ૨૬૩
–વાદ ૧૦૬ બેકન ૩૧૯ બેફેન ૪૧૨
બેટસન ૫૦૩, ૫૦૫, ૫૦૭, ૫૪૭ બેન્થમ ૬૬, ૩૯ બંબ કોક એન્ડ કલસેન ર૯૬ બેલાટ ૧૭૮
ભ : ભગવદ્દગીતા ૬, ૧, ૨૭, ૫૧,
૫૫, ૫, ૬૭, ૭૩, ૯૨, ૯૫, ૯૯, ૧૦૮, ૧૩૬, ૧૭૦, ૧૮૦, ૧૮૧, ૧૮૮, ૨૧૨, ૨૧૩, ૨૩૦, ૨૭૪, ૩૭૬, ૩૭૭, ૩૯૧, ૩૨, -૯૪, ૩૯૬, ૪૮૩, ૫૨૯
For Private and Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
# નારાયણ ૩૩૬
–વેશ ૨૦૮ ભfહરિ ૭૬, ૯૦, ૨૨૨ ભવભૂતિ ૩૮ર, ૪૨૫
– ભાસ ૩૮૨ ભાંડારકર ૨૩૨ ભૂસ્તરવિદ્યા ૫૬ ભૌતિક પ્રક્રિયા ૭૮
મ
મજાતંતુના રોગે ૩૬૮, ૩૮૪ મધ્ય ૩૯૦ મનુ ૧૪૩, ૧૪૬, ૨૧૮, ૨૪૮,
૨૫૭, ૨૭૬, ૩૦૮, ૩૧૨, ૩૨૨, ૩૨૯, ૩૩૧, ૪૪૧,
૪૭૩, પ૦૪, ૫૧૩, ૫૪૪ મનુસ્મૃતિ ૨, ૭, ૧૬, ૧૯,
૭૩, ૧૪૭, ૧૨૮, ૧૪, ૧૪૨, ૨૨૬, ૨૪૦, ૨૬૧, ૨૬૨, ૨૬, ૨૭, ૨૮૧, ૨૯૦, ૨૯૯, ૩૦૯, ૩૧૭, ૩૧૯, ૩૨૩, ૩૨૩, ૩૩૨, ૩૭૨, ૩૮૨, ૪૩૩, ૪૪૦, ૪૪૪, ૪૪૫, ૪૭૯, ૪૯૦, ૪૮૧, ૪૯૩, ૪૬૮, ૪૯૯, પર૨, પર૩, પ૦૪, પર,
૫૨૮ મને વિશ્લેષણશાસ્ત્ર ૨૮, ૪૫
મનસ્ટર બગ ૧૭ મક, મિસ ૪૭૦ મશ્કરી ૨૯૦ મહંમદ ૪૯, ૭૯૦ મહાજની ગણપતરાવ ૪૪૯ મહાદજી શિરે ૩૭ મહાભારત ૩૭, ૪૩, ૪૮, ૬૫, ૧૧૫, ૧૬૧, ૩૨૩, ૩૮૪
–નું ધર્મયુદ્ધ ૩૩૦ મહાવીર ૩૮, ૩૯૦ મહિમ્નસ્તોત્ર ૩૯૪ મંદાગ્નિ ૨૭૯ માતાના વિમા ૪૦ માધવનિદાન ૪૮૩ માનવપ્રવૃત્તિ ૬૯, ૭૨
-~-વંશ ૪૩ માનવવંશની ઉન્નતિ ૭૬, માનવ (વંશ) શાસ્ત્ર ૨૮, ૭૩,
૨૮૪ માનવી ઐકય ૭૯
-ચુંટણી ૧૫૫
–જીવન અને નિસર્ગ ૧૨૧ –ની વિવિધ પ્રવૃત્તિઓ ૬૧૦ –બેય ૬૩ –નમુને ૪૭ --પ્રગતિ ૩૪ માનસશાસ્ત્ર ૨૮
For Private and Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs/
માનસિહ ૫૩ માનસિક રોગ ૪ માર્સ કાર્લ ૮, ૩૦, ૮૧, 108
ની પદ્ધતિ ૨૧૮, ૨૫, ૫૧૬, ૫૧૭, ૫૧૮ મેસેપેટેમીઆ ૭૫ મેગલ સામ્રાજ્ય પ મૅર્ગન ૪૧૨ માગેલ ૨૫૬, ૩૩૮
ગેલી ૫૧ મૌર્ય ૫૩
માર્ટિન લ્યુથર ૭૦, ૮૩ માર્લંબર ૩૪૦ માલથસ ૨૧, ૬૬ મિલ્ટન ૭૪ મિશ્રણાત્મક આનુવંશ૫૧૪, ૧૮ મીડર ૩૭૭ મીમાંસક ૭, ૮૬૩, ૩૮૭_
૪૯, ૫૧૦ મીમાંસા પદ્ધતિ ૪૯૫ મીલ જહોન ટુઅર્ટ ર૧, ૬૬,
૧૭૮, ૧૯૬, ૧૯૭ મુદ્રારાક્ષસ ૭૦, ૧૬૯, ૧ ૨ મુલર લાયર ૪૧૪ મટા ૫૦૪, ૫૦૫ ૫ ૬ મુલીની ?' મૃર ૩૮ મૂર્તિપૂજા ૩૦૩ મે ગુગલ ૨૫૭ ૬૦ મેકલેન ૪૧ર.. મેકસમુલર છે: મૅચ કફ પ૭ મેડિટેરેનીઅન ૨૫૬ મેંડેલ ૧૭૮
યયાતિ રાજા ૮૩ યશોધર ૧૪૦, ૩૦૪ મધર્મા પર યહુદી ૪૯
–ધર્મ ૧૧૮ . --લે ૨૯ ૩૦૧ યંગ ૭૭ વાજ્ઞવલ્કય ૧૧૧, ૧૬૩, ૨૫૭ ૩૯૦, ૪૯૭ ૫૦૩, પરર,
પ૨૩
યાદવ યુઝીન ૫૧ યુગક૫ના ૯ યુદ્ધશાસ્ત્ર ૩૩ યુરોપિયન નીતિશાસ્ત્ર
રજપૂત રાજાઓ પ૩, ૭૦ રમેશચંદ્ર દત્ત ૫૮
For Private and Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસાયનશાસ્ત્ર ૨૪, ૩૩, ૧૪૬ ૨૪૬, ૨૪૯
લાક સાર રસેલ ૮૮, ૯૬, ૧૨, ૨૧૭, લાફલીન રપ૭ .-૨૮, ૨૯૧, ૨૯૮, ૩૦૨, લાભાર્ક ૧૬૦, ૧૬ ૫, ૧૬૭
૩૦૭, ૩૨૭, ૨૦, ૩૩૭, લિવીંગસ્ટન ૧૪૨ ૩૭૦, ૪૧૩, ૪૯, ૪૩૪, લીવર્ટ ૪૧૨ ૪૫૭, ૫૦૦
લીસ્ટ ફેક ૪ રાજવાડે વિ. સ. ૨, ૬૦ ૬૧, લુઈ ૧૪ મો ૩૬ ૨૩૪, ૩૩૧
લુઈ બુર્બોન ૪૦ રાનડે મે. ગે. ૧૩૫, ૨૩ર લેનીન ૮, ૧૪૩, ૨૦૦, ૩૧૨ રામદાસ ૭૪
લેમ પ્રેકટ ૪૧૨ રામાયણ ૭૦
લેશીયર ૨૬૩ રિકા ૨૧, ૧૯
લેંગ ૪૧૨ રિચી પ્રો. ૧૭૯
લેકમત ૧૩૫ રિલે હર્બર્ટ ૩૩૨, ૫૦૦ લેટસી ૨૩પ પ૩, ૫૧૫ રૂડાફ આયર્કેન ૩૯૧ લેબ્રેસ ૧૬૧, ર૭૭, ૨૮૩, રૂ ર, ૧૮૩, ૨ ૨૯, રેટલ ૧૫૬, ૧૮૬, ૪૧૨ રેડ ઈન્ડિયન ૧૫૬, ૧૫૮ વરાહમિહીર ૪૩ રેપસન ૧
વર્ગોતરનાં પરિણામ ૨૦૪ મન્ડ પર્લ ૨૬૭, ૨૭૦ વાર પ૧૪ એન્ટજન ૨૬
વલ્લભ ૩૯૦ રોગજંતુઓ ૫૬, ૨૪૩ વસ્તુમય બાહ્ય જગત ૧૦૦ રેબેક એ. એ. ૯૩, ૩૦૩ વસ્તુ વિચારનું ક્ષેત્ર ૮૯ રેમન લેકે ૪૯, ૫૭. વંશનાશક વિષે ૨૫
- સામ્રાજ્ય ૩૫. પર. ૧૧૯ વાઈઝમાન ૧૬, ૯૯, ૧૭૮, રામશ ૨૬ ' . ૨૭, ૨૪૩
४०४
For Private and Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદાન ૪૧૩ વાલ્મ ૨૭૭, ઠા૫ વાદી પ્રતિવાદી પદ્ધતિ ૫૯ વાસનાધીન ઉત્ક્રાંતિ ૪૦૩, ૪ર૬ વાસનાપૂર્તિ કર વાત્સાયન ૧૨૮, ૧૪૯, ૩૮૩,
૫૨૪
વિચાર કર્તક જગત ૮૭ વિચારપ્રણીત (આંતર) જગત
૧૦૦, ૧૦૬, ૧૦૭ વિચારસૃષ્ટિનું ક્ષેત્ર ૮૯ વિજેતા સંસ્કૃતિ ૫૦ વિદુર ૨૫ વિધવાવિવાહ ૪૦ વિલીઅમ જેમ્સ ૩૯૧, ૪૨૪ વિકન ૪૧૨ વિહેમ વુંટ ૩૯૧, ૪૨ વિવાહ પદ્ધતિઓ ૪૧૪ વિવાહના પ્રકાર ૪૧૬-૧૭ --હેતુ ૪૦૧ વિવાહનું વર્ગીકરણ ૪૧૩ વિવાહ સંસ્થા પર, પરર વિષ્ણુપુરાણ ૭૩ વિસીગોંથ ૧૯૦ વુડ ૨૫૭, ૨૮૪ વૃતિ સકર પર, વેદાન્તીઓ છ૪
વેલીંગટન ઑર્ડ ૪૬, ૩૪૦ વેશ્યાવૃત્તિ ૪૬૬ વેસ્ટર માઈ ૪૧૨, ૪૧૫ વેડા વંશ પર, ૧૩૩, ૧૮૧ વૈદિક ગ્રંથ ૧૨૪, ૪૯૬
ધર્મ ૪૯ ૪૧ વૈશેષિક તત્ત્વજ્ઞાન ૩૯૧ વૈકર ૨૩૮ વેંટસન ૪૨૮, ૪૭ વૈલિટર બેજહેટ ૩૩૩ વૈકટ્રિીઆ ૩૭ વ્યતિરેક પદ્ધતિ ૩૬, ૩૮૬ વ્યાકરણ મીમાંસા ૨૮, ૩૦ વ્યાસ ૨૦૯ હાઈટ હેડ ૮૦ હાઈટીંગ ડ૧૪
કટર હ્યુગે ૮૨, ૩૯૭ હેલ્ટઅર ૩૩૮
શંકરાચાર્ય ૮, , ૯૪, ૨૪૦
૩૨૬, ૩૨૭, ૩૮૦, ૩૮૦
૩૯૯, ૫૧૩ શબ્દપ્રમાણ , ૫૧૩ શારીરિક ભાખ્યકાર ૭૮ સાલેમન ટ૬ શાસ્ત્રીય પ્રગતિ ૩૪ શાસ્ત્રો અને તેમના અધિકાર છે
For Private and Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–ના ગૃહત કૃત્યો રેક જડ સુષ્ટિ વિષયક ૨૮ ઇવ વિષયક ૨૮
મોક્ષધર્મ ૨૯ શિક્ષણના વિભાગે ૪૩૫ શિવાજી ૮૮. ૧૦૬, ૨૭, ૪૮૮ શિંદે ૨૫૦, ૨૦, ૩૧૨, ૫૦૦,
૫૦૧, ૫૦૬, પર૫ શેકસપીઅર ૪૩ શેલ ૯૪ શેટસબરી ૩૭૮ શિવ ૩૯૫ શ્રમવિભાગનું તત્ત્વ સમાજમાં ૭૬ શ્રીધરશાસ્ત્રી ૧૪૧ શ્રેડર ૨૨૨, ૪૨૧ ક્વેત કેતુ ૫૧૯ શ્વેતવર્ષિય ૪૭, ૧૪,૪૮ ૪૮૪, પ૦૪, પ૦૬, ૫૬
સમાજરચનાનાં તો ૧૪૫ સમાજસત્તાવાદ -૩૨, ૧૮૪, ૧૯૯, ૪૦૦
–વાદી ૩૮૧ સમુદ્રગુપ્ત ૩૭, ૫ર સરદાર પ્રધાન રાજસત્તા ૨૩ સરદાર વર્ગ ૮૪ સવર્ણ અને સજાતિ પ૧૮ સંઘપસંધ 1 સંધશકિત ૮૦ સંતતિ નિયમન ૪૧૯, ૪૨૯,
૪૫૪, ૪૫૬, ૪૬૫, ૪૬૬ સંસ્કૃતિ આર્ય ૭૮, ૨૦૧, –ના ઉદયાસ્ત ૪૭, ૧૦૮ સામાજિક નીતિને પાયો ૬૩ સાયનભાષ્ય ૩૧ ૬ સાયમન ૧૭૮ સારસ્વત ૨૯૪ સાવરકર બેરીસ્ટર ૧૬ સાંખ્ય ૩૯ -તરવજ્ઞાન ૦૮ સિથીઓ દ્રવિડ ૨૫૬ સીકા ૫૪ મુંડબર્ગ ૪૨૨ સુધારણા ૪૫, ૭, ૧૧૨, ૧૧૪ –ને મુખ્ય હેતુ ૭૭ સુરેન્દ્રનાથ દાસણ ૯૫
સનાતની ૪૨, ૪૮, ૫૪, ૩૨૬ સમાજ તિર્યોનીમાં ૧૦
ધાર્મિક અને ઐહિક ૬ નૈસર્ગિક કે અનૈસર્ગિક ૮ વ્યતિપ્રધાન ૨૦, ૨૧, ૧૧૧ સમૂહ પ્રધાન ૩૪, ૧૧૧ સમાજ રક્ષણ-નીતિશાસ્ત્રનો
પાવે છ૩, ૮૧
For Private and Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
સેક્યુલસ ક૭ સરસ ૧૭ સૌરિયન કાલ ૫૬ સ્કંદ ગુપ્ત પદ સ્ટર મૅકસ ૨૧ સ્ટાર્ક જરૂર સ્ટીફન લીકાક ૨૫ સ્ટેલ ૩૭૮ લીન ૮, ૧૮૩
ડાર્ડ ૩૪૨ સ્ત્રીઓની આર્થિક સ્થિતિ ૪૦% -નું શિક્ષણ ૪૫૪, ૪૭૧, ૪૭૪
સ્ત્રી પક્ષપાતી ૪૦૯ --વિવાહનું વય ૪૩૫ સ્ન ડેકટર ૪૨૩ મટર જનરલ ૧૮૨ સ્વાર્ઝ ર૭૮
૧૯૮, ૪૧૨, ૫૩ હર્ષ ૩૭ હર્સ્ટ ૧૭૨, ૨૧૮, ૨૫૩, ૨૫૭
૨૬, ૨૬૫, ૨૯૪, ૩૧૨,
૪૭૯, ૫૦૪, ૫૧૭, ૫૨૩ હાલ્ડન ૩૦૭, ૪૦૦, ૪૭ હાવેલ ૩૧૦ હિટલર એડ૯૬ ૫, ૭ હિન્દુ ઉપાસના ૩૯૧ -ધર્મ ૩૮, ૧૧૮ હિબ્રુ લોકો ૨૩ દૂણ પ૧, ૧૯, ૩૩૮ હેકેલ અર્નેસ્ટ ૨૫, ૯૨, ૨૭,
૪૭૭ ૫૧૩ હેક્રેટ ૭૬, ૧૧૮, ૨૪૫, ૩૪૪ ૪૨ હેગલ પ૪, ૫૮-૫૯, ૬૫, ૩૩૯ હેત્વાભાસ ૬૬, ૮૬, ૨૪૬,
૩૦૩, ૩૯૮ હેનીબાલ ૩૪૦ હેલવાઇ ૪૧૨ હેવäાક એલીસ ૨૨, ૨૪૯, - ૨૭૫, ૨૯ ૩૧૪ ૩૭૭,
૪૧૮, ૪૫૫, ૪૬૪, ૪૬૮ હેસ્ટીંગ્સ વી -પ : હેન્સ ૨૩ હેમ્સ ૫૮, ૪૭ ઇંગે [ડી વાઈસ પર, ૫૧૫.
હો આભાસિક ૪૧ હકસલે જુલીઅન, ૯૬, ૨૭,
હબસી લેકે ર૨૯. હટ ૧૪૨ _ હરબિલાસ સારડા ૫૩, ૪૪૨ સ્ટર્ન ૩૪૧ હર્બર્ટ પેસર ૨૫, ૪૮, પર,
૫૬, ૫૦, ૬૭, ૧૭૮, ૧૯૭
For Private and Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir arring Jinshasanta (5543 gyantaardirakosa nr.org For Private and Personal Use Only