________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદ
હિંદુબાનું સમાજરચનાથાય
કરી ફરી સમાજમાં લેવાની વ્યવસ્થા હતી. પરંતુ જે સસ્કારી થવા માટે જાણી જોઇને તૈયાર ન હતા તેમને વિભકત કરવા એજ ધૃષ્ટ હતું. આ લેકાની સંતિતને પણ જુદાં નામેા આપી તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર હાર વષઁના સ'સ્કારા કેટલા જલદીથી નષ્ટ થાય છે એને એક દાખલે સૃષ્ટિમાંથી અમે આપ્યા જ છે. द्विजातयः सवर्णासु जनयन्त्य व्रतांस्तु यान् । ताम्साबित्रीपरिभ्रष्टान्त्रात्यानिति
विनिर्दिशेत् ॥
मायान्तु जायते विप्रात्पापात्मा आन्त्यवाटधानौ च दुराधः शैखः
C
भूर्जकष्टकः । एव च ॥ १
- જિ વર્ષના પુરૂષાએ પેાતપેાતાની તિની સ્ત્રીમાં ઉત્પન્ન કરેલા પુત્ર જો વૈદિક સંસ્કાર કરે નહિ તે તેને ગાયત્રીના ઉપદેશથી ભ્રષ્ટ હાવાને લીધે ત્રાત્ય કહેવા ’
ત્રાસ તિના બ્રાહ્મણથી ભાત્ય નૈતિની પ્રાહ્મણ કન્યામાં જે પુત્ર ઉત્પન્ન થાય છે, તે પાપાત્મા પુત્ર મુકટક જાતિને કહેવાય છે. તેનેજ ( દેશ ભેદથી ) આવ, વાધાન, પુષ્પધ્ધ અને શૈખ કહે છે.'
આવી રીતે પણ જુદા જુદા સમૃદ્દે થયા.
આ વ્યવસ્થા તે કેટલીક પેઢીએ ટકી રહે તે એ સમૂહે પેાતખેતાની પ્રોત્પાદન શક્તિના પ્રમાણમાં એછવનાં થતાં જશે. હવે એ વ્યવસ્થા કાલાન્તરે તર્કવી, મહાત્મા, કર્મવીર વગેરે સમાજસુધારક નામના પ્રાણી વર્ગને નાપસંદ થઈ અને તેથી તેમણે આંતરજ્ઞતીય વિવાહ શરૂ કર્યો. પરંતુ સૃષ્ટિના નિયમે ને અમલ થયા વિના રહેતેા નથી. આ પંદર તિમાંથી તદ્દન સાદી વ્યવસ્થાનુરૂપ 15 P 2 એટલે ૧૫ × ૧૪=૨૧૦ નૈતિમા થશે. આ સની
१ मनुस्मृति
For Private and Personal Use Only