________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિજતિ સંસ્થા
ગણત્રી કરવી એ સ્મૃનિકારે માટે શકય ન હતું. તેથી આ જાતિને પિતાને વિવાહ સંબંધ “ચાને નિવાં જિara : રવી એવો રાખશે તો અમે પાછળ આખ્યા પ્રમાણે જે. પી. લોટસીના પ્રાણીશાસ્ત્રનુસાર, તેમનામાં રોટી બેટી વ્યવહાર ન થાય એવી જાતિઓ ઉન્ન થશે. અને તેમાં સુપ્રભાશાસ્ત્રની દષ્ટિએ અગ્ય એવું કંઈ નથી. તેમનું રક્ષણ કરવું એજ કાર્ય થાય છે, જાતિ ધર્મો તૈયાર થયા પછી તેમનું મિશ્રણ કરવું એને જ વર્ણસંકર કહે છે. મનું કહે છે કે
व्यभिचारेण वर्णानां अवेद्यावेदनेन च ।
स्वकर्मणश्च त्यागेन जायन्ते वर्णसंकराः ॥२ એટલે પહેલે વર્ણ વ્યભિચાર (cross) અથવા (Hybridization), બીજે અાવેદન ( Consanguinity ) અને ત્રીજો
કર્મ ત્યાગ એમ ત્રણ પ્રકારના સંકર કયા છે. સ્વકર્મ ત્યાગ રૂપ વૃતસંકરનું પરિણામ શું આવે છે, એ અમે બતાવી ગયા છીએ. તેવી જ રીતે ઈતર સંકર પણ ત્યાજ્ય છે એમ અમે બતાવ્યું છે. પરંતુ અહીં હિંદુ સમાજ શાસ્ત્રની દષ્ટિએ બીજો એક અત્યંત મહત્વને પ્રશ્ન ઉભે થાય છે, તે એ કે વર્ણસંકર કલપના છે કે વ્યકિત છે ? ઉપર આપેલા મનુના લેકમાં તે વર્ણસંકર એ વ્યકિત છે એટલે પ્રત્યક્ષ પ્રજા છે. પરંતુ
ર જુનારાં વાનાજૈ |
વાઘજે ગતિ ધર્મા શાશ્વના १ मनुस्मृति २ मनुस्मृति. ૩ ભગવદ્ ગીતા અ. ૧ કલોક ૪૩
8.
For Private and Personal Use Only