________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mananananaannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
wannnnn
કામાજિક નીતિને પણ "एते सत्पुरुषाः परार्यघटकाः स्वार्थात् परित्यज्यते" से પ્રકારનું તત્ત્વજ્ઞાન. બીજી બાજુ સુષ્ટિમાં જીવનાર્થ કલહ ચાલુ છે એમ પણ સૃષ્ટિમાંથી જ સિદ્ધ થઈ શકશે. પછી જેટલું છે તેટલું બધું જ સાચું છે એ હેગેલને સિદ્ધાંત અને જીવનાર્થ કલહ ચાલુ છે એ ડાવનને સિદ્ધાંત-એ બંનેમાંથી ત્રીજો સિદ્ધાંત સંકલન કરી તારવીએ તે તામાપુ કહેવુ નામનુસ્મા શુ છે તેથી મારું નિત્ય સ્મરણ રાખી લડાઈ કર એ આયુધોને ટંકારને સિદ્ધાંત ઉત્પન્ન થાય છે. નિજો, બને હાડ, દ્રીસ્ક વગેરેએ કાઢેલા સિદ્ધાંતિ સાચા માનીએ તે અફાટ સૈન્ય અને શ્રેષ્ઠ પ્રકારનાં હથીઆર એકઠાં કરી હંમેશા લડાઈ કરવા સજજ રહેવું એ જ ધ્યેય રાષ્ટ્ર સામે હઈ શકે. આવા તત્ત્વજ્ઞાનનું પરિણામ એ જ ૧૯૧૪ની સાલમાં થએલે મહાવિગ્રહ ! તેમાં થએલે દ્રવ્યનાશ અને મનુષ્યસંહાર, પરિણામે આખા જગતમાં વધારેલું આર્થિક સંકટ–આ સર્વ બાબતને વિચાર કરીશું તે આવા પ્રકારનું તત્વજ્ઞાન જગતને હિતકારક થશે એમ લાગતું નથી. આવી રીતે સર્વથા સ્વાર્થી તત્ત્વજ્ઞાન અને પરમાર્થી તત્ત્વજ્ઞાન બંને એકાંગી છે ! તે જ પ્રમાણે ત્રીજો એક વર્ગ ઉઠીને કહેવા લાગે છે, “સજીવ સેન્દ્રિય પ્રાણીઓની પ્રવૃત્તિ સુખ તરફ
હોય છે.
દુઃgદિલને સર્વ સુમતિ અગર gar: મૂતાના મતા : પ્રકૃતિ અથવા
મનુષ્ય એ સુખ દુઃખનાં કંદને આધીન વ્યક્તિ છે, તેથી સુખવૃદ્ધિ એ સમાજનું ધ્યેય હોવું જોઈએ. આ તત્ત્વજ્ઞાનનું પરિણામ એટલે “ઘણાનું ઘણું સુખ” ( greatest happiness of the
૧ મહાભારત 2 Joreny Benthaim
For Private and Personal Use Only