________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૮ મુ
સમાજરચનાનાં વિવિધ તત્ત્વા
'
સમાજરચનાનાં તત્ત્વા
સમાજરચના કરવામાં અને નૈતિક મૂલ્ય ઠરાવવામાં કેટલીકેટલી
મમતાના વિચાર કરવા પડે છે, તેનુ દિગ્દર્શન કર્યુ છે. હવે સમાજરચનાનાં તત્ત્વા તરફ વળીએ. મનુષ્ય પેાતાને જીવસૃષ્ટિમાં શ્રેષ્ઠ માને છે, પરંતુ તે પોતાને સૃષ્ટિથી બહારના લેખતેા નથી, તેથી મનુષ્યની હીલચાલ અને ઉત્ક્રાંતિના પ્રશ્ન મુખ્યત્વે કરીને સામાન્ય ઉત્ક્રાંતિની કલ્પનાનું એક અંગ થશે. સામાન્ય ઉત્ક્રાંતિમાં જીવજાતિની ઉત્ક્રાંતિને એક અંગ લેખીએ અને તે અંગનુ' માનવીઉત્ક્રાંતિ એ એક ઉપાંગ છે એમ લઇએ, તેા સામાન્ય ઊત્ક્રાંતિના નિયમા જીવજાતિઓને પણ લાગુ પડે છે, અને જીવાતિની ઉત્ક્રાંતિ અપક્રાંતિના બધા નિયમે માનવસમાજની ઉત્ક્રાંતિને પણ લાગુ પડે છે. આ તેના પેાતાના વિશિષ્ટ પ્રકારના ઉત્ક્રાંતિના નિયમે હેાઇ શકે, પરંતુ તેમની ઉત્ક્રાંતિ સર્વસાધારણ નિયમેનુ ઉલંધન કરી શકશે નહિ. કાઇ સમાજશાસ્ત્રો પહેલાં પેાતાના મતાનુસાર સૃષ્ટિની ઉત્ક્રાંતિના નિયમેાને
10
For Private and Personal Use Only