________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvv
~~ ~ ~~~~~ ૨. દૈવ – માં જે ઋત્વિજ ધર્મકાર્ય કરતા હોય તેને અલંકૃત કરેલી કન્યા આપવી એ દેવ વિવાહ છે.
૩. આ ધાર્મિક પરંપરાને અનુસરીને વર પાસેથી ગાય લઈ કન્યાદાન કરવું એ આર્ષ વિવાહ છે.
૪. પ્રાજાપત્ય—માત્ર આશીર્વાદ લઈ કન્યાદાન કરવું એ પ્રાજાપત્ય વિધિ છે.
પ. આસુર–આસુર વિધિમાં અર્થપ્રધાન છે જ.
૬. ગાંધર્વ વિધિ –વરકન્યાની ઈચ્છાથી અગર પ્રેમથી સંબંધ છે એને ગાંધર્વ વિવાહ કહે છે.
૭. રાક્ષસ વિધિ–મારફાડ કરી રોતી કન્યાનું જોરજુલમથી હરણ કરવું એ રાક્ષસ વિધિ છે.
૮. પશાચ વિધિઃ–ઉંઘી ગયેલી અગર મત્ત બનેલી સ્ત્રી સાથે એકાન્તમાં સંભોગ કરે એ પાપિષ્ટ પ્રકારને પૈશાચ વિધિ
આવી રીતે વિવાહના આઠ પ્રકાર કહ્યા છે. પરંતુ આ બધા પ્રકાર કંઈ સમાજને લાગુ પડતા નથી. સમાજની અગર સમૂહની સાંસ્કૃતિક ઉન્નતિનો વિચાર કરી, તે સમૂહોની લાયકાત અને શક્યતાને અનુસરી વિવાહ પ્રકાર કહેવાનું છે. અમુક જ પ્રકાર સારે અને તે સર્વ સમાજમાં રૂઢ થવો જોઈએ, એ પાશ્ચાત્યેની ઘેલી દષ્ટિ છે. હિંદુ સમાજમાં તેને સ્થાન નથી. મનુએ આપેલ પ્રકામાં પાશ્ચાત્યાએ આપેલા બધા પ્રકારનો સમાવેશ થાય છે. ફરક એટલે જ કે પાશ્ચાત્ય પંડિત કાલ દૃષ્ટિએ એ પ્રકારે એક પછી એક થયા એમ માને છે, અને મનુ તે બધા પ્રકારો સમકાલીન હોઈ શકે એમ કહે છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં કાલ ભેદ છે, પૌવત્ય પદ્ધતિ અધિકાર
91
For Private and Personal Use Only