________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
ée
ક્ષત્રિય, વૈશ્ય, અને સાધારણ પ્રજા એટલે તર બહુસંખ્ય પ્રજા. એ સમાં સ્થિતિસ્થાપકતા રાખવાની જરૂર છે. અહીં કાઈ પણ સમાજરક્ષકે શું કરવું ? આ પૃથ્વીતલ પર મહુ સખ્યાંક સામાન્યજન સામે અપરાખ્યાંક શ્રેષ્ઠ લોકેાના સ` ઢામાં નાશ થઇ રહ્યો છે, ત્યારે શુ આવા પ્રકારની વ્યવસ્થાના સ્વીકાર કરવો કે શું?
*
સમાજમાં બહુજન સમાજ લગભગ અપ્રમુદ્ધ હેાય છે. એટલે તેમને કાઇ પણ એક નિશ્ચિત આયુષ્યક્રમ બતાવી દેવા જોઇએ તેથી અહીં ધર્મની વ્યાખ્યા બાવાપ્રમવો ધર્મઃ । ' એવી જ કરવી પડે ... તેજ આચારામાં તે વશેનું આત્યંતિક હિત હેાય છે. “ શ્રુતિમાં કહેતાં વેદમાં તથા સ્મૃતિમાં કહેતાં ધર્મશાસ્ત્રમાં કહેલા આચાર એજ પરમ ધર્મ છે. ત્રીજા વર્ણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને જો પેાતાના આત્માનું હિત કરવાની ઈચ્છા હાય તેા તેણે સદા આચાર પાળવા માટે તત્પર રહેવું. આચારથી ભ્રષ્ટ થએલા હિંજ વેદોકત કર્મીના ફળને પામતા નથી, પરંતુ આચાર પાળનારા દ્વિજ વેદોકત ધર્માંના સંપૂર્ણ ફળને ભોગવે છે. ઉપર કહ્યા પ્રમાણે આચાર પાળવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે, એમ જોઇને મુનીએએ સર્વ તપનું મૂળ પર આચાર આમ સ્વીકાયુ છે.
आचारः परमोधर्मः स्मृत्युक्तः स्मार्त एवच । तस्मादस्मिन्सदा युक्तो नित्यं स्यादात्मवान् द्विजः ॥ आचाराद्विच्युतो विप्रः न वेदफलमश्रुते । आचारेण तु संयुक्तः संपूर्णफलभाग्भवेत् ॥
Marriage and Morals by Bertrand Russel, Need for Eugenic Reform by L. Darwin, Heredity and selection in Sociology by chatterton Hill; Eugenics by Carr Saunders,
For Private and Personal Use Only