________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૧ મું ચાતુર્વર્ણ : એક શાસ્ત્રીય સમાજ
સાપસ ઘની પ્રવૃત્તિ સૃષ્ટિમાં સર્વત્ર અસ્તિત્વમાં છે, અને સૃષ્ટિ
માંથી જ તે માનવસમાજમાં પ્રસાર પામી
છે, એમ અમે આગળ બતાવ્યું છે. સમાજચાતુર્વણ્યને પાયે વ્યવસ્થા કરતી વખતે ફક્ત તે પ્રવૃત્તિઓનો
યથાયોગ્ય ઉપયોગ જ કરી લેવાનું હોય છે. સૃષ્ટિની સંધ તરફ પ્રવૃત્તિ અને માનવની વ્યકિતસ્વાતંત્ર્ય તરફ પ્રવૃત્તિ, આ બન્ને પ્રવૃત્તિઓને સમાજશાસ્ત્રજ્ઞને મેળ બેસાડવાને હેય છે. આર્યસમાજશાસ્ત્રોમાં આ સંઘ કેમ ઉત્પન્ન થયા તેની કાલ્પનિક ઉપપત્તિ શોધવા ન બેસતાં, તે છે તેમજ લઈ, તે ઉપર સમાજરચના કરવાની પ્રવૃત્તિ દેખાય છે. મનુ કહે છે:
मनुमेकाग्रमासीनमभिगम्य महर्षयः ।
प्रतिपूज्य यथान्यायमिदं वचनमब्रुवन् ॥
એકાગ્ર ચિત્તથી પરબ્રહ્મનું ચિંતન કરતા આનંદમાં બેઠેલા મનુ ભગવાનની પાસે જઈને, મેટા ઋષિએ પિતાનું પૂજન કરનારા મનુ મહારાજનું સામું પૂજન કરીને, ઘટતી રીતે આ પ્રશ્ન પુછવા લાગ્યા.
भणवन्सर्ववर्णानां यथावदनुपूर्वशः।
अन्तर प्रभवाणां च धर्मान्नो वक्तुमर्हसि ॥१ ૧ મનુસ્મૃતિ અ. ૧ ક. ૧, ૨.
For Private and Personal Use Only