________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
હિંદુઓનું સમાજથ્થનામ
નહિ. મેાક્ષ રૂપે ધમ સર્વને સમાન છે. તેમાં ભેદાભેદ હાવા શકય
શિવના ઐકયની આપે જ શા માટે?
નથી. કારણ કે ભેદ કરનારા કરશે પણ જીવ અને ભાષા ખેલવા લાગે તે આપણા ભેદાભેદ તરફ ધ્યાન निस्त्रैगुण्ये पथि विचरतां को विधि को निषेधः । બાકીના ત્રણ હેતુએ સર્વાં વ્યકિતમાં સરખા જ તીવ્રતાના હાતા નથી. આપણા વશા શ્રેષ્ઠ છે, તેના પ્રજાતંતુ પાછળ રાખવા એ આપણું વ્ય છે એમ માનનારી વ્યકિતઓને ષ્ટિકાણુ અને જગતની ઉત્ક્રાંતિની સાંકળમાં આપણે એક બેજવાબદાર કડી (link) છીએ. મૃત્યુ સુધી આપણે ઇન્દ્રિયજન્ય સર્વ વાસનાઓનુ સતણુ કરવું એટલું જ આપણું કાર્યાં છે. મૃત્યુ પછી સમાજ સાથે આપણે લેવા કે દેવા ? જડ દેના મૃત્યુ સાથે જ મનુષ્ય મૃત થાય છે, વગેરે માનનારી વ્યકિતઓના દષ્ટિકાણ કયારે પણ એક થશે નહિ. જેના અંતઃકરણમાં મૃત્યુ પછી પણ સુપ્રા પાછળ રાખી પિતૃઋણથી મુક્ત થવાની કલ્પના હશે, મૃત્યુ એ કંઇ અંત નથી, પલેાક છે અને તે હુ લેાકના કર્મોનુ ફૂલ છે એવી કલ્પના જેના મનમાં જાગ્રત છે તેના મનમાં હેતુ ધર્મ રહી, અર્થ અને કામ એ ગૌણ હેતુ રહેશે. આર્થિક સુખ દ્રવ્યની વિપુલતા પર અવલખી ન રહેતી વ્યકિતની મનઃસ્થિતિ ઉપર અવલંબી રહે છે, એ બાબત તે ધ્યાનમાં રાખશે. તેવું જ રતિ સુખનું પણ છે, એનું પણ તે વિસ્મરણ થવા દેશે નહિ, તેની મન:પ્રવૃત્તિ વિવાહની બાબતમાં ‘કામેાપભાગ' તરફ ન દાડતાં સુપ્રજાદિ ધાર્મિક કલ્પનાએ તરફ વળશે–એવા લેાકેાનુ વર્ણન કવિકુલગુરૂ કાલિદાસ નીચેના શબ્દોમાં કરે છે.
त्यागाय संभृतार्थानां प्रजायै गृहमेधिनाम् । (रघुवंश)
બીજી બાજુએ જગતમાં છીએ ત્યાં સુધી ઉપભાગ લઇએ એવી તુચ્છ કલ્પનાથી જેનું અંતઃકરણ ભરાઇ ગયું છે, એવી વ્યકિત
↑ Heredity and Eugenics-Gates.
For Private and Personal Use Only