________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
હિંદુઓનું સમાજરચનાશાસ
શાસ્ત્રીય પદ્ધતિ ( Scientifie Method) અને માનવીપતિ ( Human Method ) એમ બે પદ્ધતિઓ છે. આ ગૃહસ્થ શાસ્ત્રીય પદ્ધતિથી માહિતી એકત્રિત કરે છે અને તે ઉપરથી અનુમાન માનવીપતિધી કાઢે છે. તેના મતાનુસાર સગવડ અગવડ શાઅપર અવલ અને નથી. સમાજનાં વડ કે વડ માટે તેણે પતે કરેલા નિયમોસિદ્ધાન્ત તે પતે જ ખાવા તૈયાર છે. તેમ કરવામાં તે સુકન માનતા નથી. અા મત પ્રમાણે સનુષ્યને જે કઈ થોડું ઘણું શાસ્ત્રીય જ્ઞાન થાય છે, તેનાથી વિરોધી વન કરવાના જરા પણ અંધકાર કાઇ પણ સ્ત્રીપુરૂષને નથી. પર ંતુ અહીં તા સગવડ કે અગવડ એ મહત્વના મુદ્દો થવા માગે છે. શાસ્ત્ર કહેનારાએ ખ્ય હેતુ ોઇએ કે શાસ્ત્ર આ પ્રમાણે છે. અને સૃષ્ટિ એના નિયમા તમારી સગવડ માટે બદલશે નહિ. વળી એજ લેખક કહે છે કે, ‘ પ્રત્યેક ઉદાહરના તે ઉદાહરણ પુરતા જ વિચાર કરવા જોઇએ. ' કેટલું વિદ્વતાપૂર્ણ વાકય ! પ્રત્યેક ઉદાહરણ સર્વસાધારણ નિયમથી કેટલું દૂર અગર કેટલું નજીક છે અને તેનું એક ંદર નૈતિક મૂલ્યા પર કેવું પરિણામ થાય છે તેને વિચાર શું ન કરવા જોઇએ ? નીતિશાસ્ત્ર વ્યકિતપ્રધાન થાય તેા સમાજનું અસ્તિત્વ જ રહેતું નથી. ચેટરટન હિલ્લર કહે છે કે, ‘ પાશ્ચાત્ય સ’સ્કૃતિના મૂળમાં જે વ્યકિતપ્રધાન નૈતિક મૂલ્યેા છે તે આજના રામાજની અનૈતિક સ્થિતિનુ મૂળ અને પ્રધાન કારણુ છે. સમાજના તિહાસ જેશું તે આ વ્યતિપ્રાધાન્ય જ સમાજના નારાની પૂર્વ તૈયારી કરતું હાય છે.' જે જે સંઘટનાત્મક વર્ગ નિર્માણ કરવામાં આવે છે તેના નાશ કરવા એજ વ્યક્તિ પ્રાધાન્યનુ કાર્ય છે. કુટુંબસંસ્થા નિર્માણ કરવામાં આવે કે કિત તેને! નાશ કરવા તૈયાર ! તિ નિર્માણ કરી કે તે
a Ethics and Modern Problems-Me Dougal. Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only