________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજા વિયાર
te
તેથી બ્રાહ્મણોમાં દુષ્ટ પ્રતિગ્રહ લેનારો વર્ગ હશે એમ લાગે છે. પરંતુ દુષ્ટ પ્રતિગ્રહ લેનારી વ્યક્તિ સમાજમાં હીન મનાતી અને હજુ એ પ્રથા ચાલુ છે. શય્યાદાન જેવાં દાને હજુ પણ સસ્કીલ બ્રાહ્મણ લેતાં નથી, પરંતુ એકાદ કઈ દુષ્ટ દાન લે તે એ પ્રશ્ન કેવળ સંસ્કાર મૂલક છે. તેથી સામાજિક જીવનમાં તેમના તરફ વધુ કઠેરતા. બતાવવામાં આવતી નહિ. ( કઠોરતા બતાવવી પણ જોઈએ એ અમારો મત છે ) મનુ કહે છે,
જાયાવદ્યાનાકા ક્લિાઝા પ્રતિકાત્તા दोषो भवति विप्राणां ज्वलनांबुसमाहिते ॥
અ. ૧૦ , ૧૦૩ આપત્તિના સમયમાં નિંદિત પુરૂષોને વેદ ભણાવવાથી, યજ્ઞ કરવાથી તથા તેની પાસેથી પ્રતિગ્રહ કરવાથી બ્રાહ્મણને દોષ લાગતો નથી. કારણ બ્રાહ્મણો અગ્નિ જેવા પવિત્ર છે.”
જીવનના જે ત્રણ મુખ્ય સાધનો કહ્યા છે, તેમને પણ બ્રાહ્મણે એ ઘણો જ સંકોચ કરેલો દેખાય છે. તેથી તેમના ઉપર પણ જીવનાર્થ કલહને અગર માત્ર અભિરૂચિનો, કયારેક આપદ્ધર્મ તરીકે અગર બીજા કોઈ પણ માર્ગથી જીવનવૃત્તિ કરવાનો પ્રસંગ આવ હેવો જોઈએ. આ બાબતમાં પણ બ્રાહ્મણની નિંદા થાય છે, તેમણે પણ બ્રાહ્મણને ગમે તે કરવાની છૂટ આપી નથી. બ્રાહ્મણ થયો તેથી તે ગમે તે ધંધો કરે એ નિયમ તે ગ્રંથોમાં દેખાઈ આવતો નથી. આ વિષયમાં હિંદુ સમાજશાસ્ત્રકાર બહુ જ વિચારી દેખાય છે. નીચેના થરને પુરૂષ પિતાની કત્વશકિતના બળે ઉપરના થરોમાં
પ્રવેશ કરે તો તેનું શું પરિણામ આવે એ
બાબતની ચર્ચા અમે બની શકે તેટલી કરી આચારના કડક છે અને તેવી પરિસ્થિતિ ઉભી જ થવા ન પણાની જરૂર દેવી જોઈએ એમ પણ કહ્યું છે. હિંદુસમાજ
શાસ્ત્રકારોના મતાનુસાર જે ઘરમાં જે વ્યક્તિ
For Private and Personal Use Only