________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાકમત !
૩૯
દેશની પ્રગતિ થશે, આપણને સ્વરજ્ય મળશે, દેશમાં રિદ્ધિસિદ્ધિ મળશે, વધારે શું કહેવું હાય, માને ને કે પ્રાચીન હસ્તિનાપુરo નગરીની પેઠે હિંદુસ્તાન દેશ ઈન્દ્રની અમરાવતીને પણ લાવશે.
સંકુળવિભુષિત જે લેાકમત તેને કાઈ પણ સમજી માસ કયારેય શાસ્ત્રીય વિષયમાં ખેલવા દેશે નહિ, તે લેાકમતનું સમર્થ્યન અને સમારાધન કરવા માટે હાલ સ્મૃતિ, શ્રુતિ, પુરાણા સર્વની ઉથલપાથલ ચાલી રહી છે. આ ઉથલપાથલના હેતુ સર્વાં મુદ્દાનું સત્યાસત્ય કે હિતાહિત જોવુ એ નથી, પણ તેમનું સર્વાં દૃષ્ટિએ સમર્થન થઈ શકે કે નહિ એ જ જોવાનુ છે ! પછી જો આ ગ્રંથા અનધિકારી લેખકાના સપાટામાં આવી ગયા તેા પછી શા શા ચમત્કારી બનશે એ કહેવું મુશ્કેલ છે. એક દાખલા આપીએ છીએ. જેમ વાત્સ્યાયને સ્વભાર્યા સાથે કેમ વર્તવું એ કહ્યું છે તેમ પરસ્ત્રી સાથે સબંધ ક્રમ કરવા એ પણ ‘વાÇામિ’ નામના પ્રકરણમાં કહ્યું છે. ‘ છડેચેાક વ્યભિચારને મદદ કરનારૂં આ પ્રકરણ વાત્સ્યાયને કેમ લખ્યું હશે ? આવા અધ ઉપાય શાસ્ત્રામાં દાખલ કરનારે શાસ્ત્રકાર સમાજધાતક નહિ તે। શું ?' ર્ ઉપરને ઉતારા વાંચ્યા પછી હસવું કે રડવુ એ જ અમને સમજાયું નિહ. લેખક તે સંસ્કૃતન દેખાય છે અને લેાણાવાળાના કૈવલ્યધામમાં દર્શનાધ્યાપક છે. પછી આ ઉતારા લખવામાં લેખકને શા હેતુ હશે ? એ પણુ કંઇ સમજાતું નથી, કારણ કે એ જ ‘ વાત્ત્વામિ ' પ્રકરણના અંતમાં નીચેના શ્લોકા મળી આવે છે.
संदृश्य शास्त्रतो योगान्पारदारिकलक्षितान् । न यातिच्छलनां कश्चित् स्वदारान् प्रति शास्त्रवित् ॥
१ हसितसुरपुरश्रीरस्ति सा हस्तिनारव्या । रिपुजन दुरबापा राजधानी कुरुणाम् ॥ चंपुभारत. ૨ ધર્મવાનિર્ણય-તતી કાકો,
For Private and Personal Use Only