________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુવણ્ય : એક શાસ્ત્રીય સમાજ
stock than will poor stimuli. The chief value of a detailed study of this sort lies in this that it demonstrates again the importance of the factor of heredity.
( Quoted by C. B. Devonport) અમારા મત પ્રમાણે શ્રેજોની ચુટણી કરી, તેમને વિભકત કરી તેમની સખ્યા દર પેઢીએ વધતી જાય અને કનિષ્ટાની સંખ્યા દર પેઢીએ ઘટતી જાય એવી દ્વિગુણિત પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઇએ . એ પ્રક્રિયાએ એકી સાથે અનતી રહે તે ધીમે ધીમે સમાજ નૈસર્ગિક રીતે શુદ્ધ, સદ્ગુણી, અને ખંતીલા બનતા જશે. તેમ થવા માટે ગમે તેટલા કડક, એટલું જ નહિ પણ ગમે તેટલા નિર્દય નિયમે કરવા પડે અને તે પળાવવાની જરૂર જણાય તે તે આપે।આપ પળાતા જાય એવી વ્યવસ્થા સમાજય ત્રમાં હેવી જોઇએ. જીવ પછી ગમે તેવા હાય એની સંભાળ રાખવી જ જોઇએ, એ બાબત શાસ્ત્રજ્ઞેશને તે રહેવા દે પર ંતુ સાધુસ ંતાને અને તત્ત્વજ્ઞાને પણ માન્ય નથી. “ યા નામ સતે।નું પાલન અને નિર્મૂલન દુર્જ તેનુ.” તે જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
રક્ષણ કાજ સાધુની, પાપીના નાશ કારણે, ધર્મ સુસ્થાપવા માટે, જમ્મુ છું હું યુગે યુગે.
www
સમાજરચનાની આજ પતિ પર્યાયેાવડે ( with diffrent modes ) સર્વ હિંદુસમાજ શાસ્ત્રજ્ઞાએ કહી છે, તેથી તે પદ્ધતિપર ટીકા કરનારાએ પેાતે જે પતિને આશ્રય લઈ ટીકા કરે છે, તે પદ્ધતિની નિર્દોષતા અને તેનું અ ંતિમ હિતકારિકત્વ પ્રથમ સિદ્ધ
Segregation of the fit-Austin Freeman.
For Private and Personal Use Only