________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ત્યાં અલકાને એક બાલિકા
સમાજ થી બને
આ નૂતન જન્મેલા બાલકથી કરીને ઉંમરે પહોંચનારી તરૂણ વ્યકિત પર્યત એક પછી એક એમ વિકાસ પામનારી બાલકની માલિકા
34471 {MUS 241421-( Serial family of helpless dependent youngs) આ બાલંકાને જે મનુષ્યની ચેયતાએ પહોંચાડવા હોય, તો તેમનું ત્યાં સુધીનું યથાયોગ્ય પાલન પોષણ થવું જોઇએ. તેથી બંને પિતાએ તેમની સંભાળ લેવી જોઇએ. માનવેતર સમાજ જેમના બાલકાની આવી દુર્બલ સ્થિતિ હોય તે સૃષ્ટિમાં ત્યાં શું થાય છે એની તુલના કરી જેવી જોઈએ. પરંતુ એવી છવજાતિ સાથેની તુલના ઉપયોગ ? જે વજાતિમાં બાળક જન્મે કે તુર્ત જ માની પાછળ દોડવા લાગે છે તે છવજાતિઓમાં માતાપિતાની સંભાળની જરૂર જ રહેતી નથી; અને એટલે જ એ ઠેકાણે તેમને કશી પણ સ્થાયી વ્યવસ્થાની આવશ્યકતા નથી. માનવીબાલકની આવી વિપરિત સ્થિતિ હોવાથી વળી માનવજાતિ આપણી સામે હયાત હોવાથી એ દુર્બલેનું પિષણ સંવર્ધન કરનારી કોઈ પણ વ્યવસ્થા માનવસૃષ્ટિની શરૂઆતથી જ હોવી જોઈએ. બાળકના પિષણની વ્યવસ્થા પરમેશ્વરે સ્ત્રીના શરીરમાં જ કરી રાખી છે. તેથી સ્ત્રી અનંતકાલથી સ્થાયિકજ હેવી જોઈએ અને તેને પિષણકર્તા પણ નિશ્ચિત હો જોઈએ. આ ઉપરથી એવું અનુમાન નીકળી શકે છે કે કુટુંબસંસ્થા માનવપ્રાણુ જેટલી જ જુની હેવી જોઈએ, જે છવજાતિઓમાં આવા પ્રકારની દુર્બલ રિથતિ છે અને ત્યાં
પણ માનવ પ્રમાણે સમાજ ઉત્પન્ન થએલો
હેય, તે માનવસમાજ સંતતિના વર્ધન તિયક યોનીમાં પિષણ માટે જ મુખ્યત્વે કરીને ઉત્પન્ન થયો. સમાજદર્શન છે એમ કહેવામાં અતિશયોકિત નથી. આ
પ્રકારની બાલકની સ્થિતિ પૃષ્ટવંશ યુક્ત ? New evolution. by Clarke, Page 8
For Private and Personal Use Only