________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनेकचित्तविभ्रांता मोहजाल समावृताः । प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥ १६ ॥ ઘેરાયા મેહજાળે જે, ભમતા ચિત્તથી ભમ્યા, નિમગ્ન કામ ભોગે જે, પડે તે ઘેર
નમાં.
^^^^^^^^^^^^^^^
आत्मसंभाविता स्तब्धा धन मानमदान्विताः । यजन्ते नामयशेस्ते दम्भेनाविधिपूर्वकम् ॥ १७ ॥ અક્કડ તે ગુમાની તે ધનમાન મદાંધ તા ય છે નામના યજ્ઞે દભથી વિધિના વિના,
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः । मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १८ ॥ અલ ૬ અહંકાર કામ ને ક્રોધ આશ્રયી 277 મને અસૂયાળા સ્વપર દેહને વિષે.
तानहं द्विषतः कुरान्संसारेषु नराधमान् । क्षिपाम्यजस्त्रम शुभानासुरिष्वेव योनिषु ॥ १९ ॥ દ્વેષીએ તે પાપીને, તે નરાધમ દુરને સદ્દા ફેકુ છું સ'સારે, આસુરી યોનીમાં જ હું,
k
आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि । मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥ २० ॥ આસુરી યાનિપામેલા જન્મેાજન્મે ય તે સૂંઢા ન પામીજ મને પાર્શ્વ ! પછી પામે અધેાતિ.
For Private and Personal Use Only
ઉપરનું વર્ણન હાલની પાશ્ચાત્ય વિકૃતિને અક્ષરશઃ લાગુ પડે છે. હાલના સુશિક્ષિતે પણ એ વાત કબુલ કરશે, પરંતુ તેઓ એમ કહેશે કે, ઉપર જે વિકૃતિનું વર્ણન કર્યું છે તે પયંગુવિશિષ્ટ
.