________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
£v
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુઓનું સમાજરચનાયાસ
( ૨ ) માનવી મનની અકર્તૃત્વની પરાકાષ્ટા એટલે ગાંડા થવું, તેના જેવી જ પરંતુ સ્પષ્ટ દેખાઇ ન આવનારી સ્થિતિ તે મને દૌશલ્ય ( Feeblemindedness), આ અને બીજા મજ્જાત’તુના રાગાની વૃદ્ધિ થવી એ સમાજ દુલ થતા જાય છે એમ દર્શાવનારૂ ફૅટ લક્ષણ છે.
( ૩ ) સ્ત્રી પુરૂષના સંબંધની બાબતમાં વામતા અને સામાજિક હાની દર્શાવનારા લૈંગિક રાગેગા, ઉપદેશ, પરમા, હસ્તદોષ વગેરેનું પ્રમાણ વધતું જાય એ પણુ સમાજની સદેાષતા બતાવે છે.
(૪) જેમાં છુટાછેડા થતા હોય તે સમાજમાં આત્મહત્યાનુ પ્રમાણ વધતું જાય છે, એના વિચાર કરતાં છુટાછેડાની વૃદ્ધિ એ પણ સમાજની રાગી સ્થિતિ બતાવે છે.
For Private and Personal Use Only