________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨ જું સમાજરચનામાં શાસ્ત્રોનું સ્થાન
સમાજરચના કે તે નૈસર્ગિક હશે અથવા તે માનવી સંકેતમાંથી
નિર્માણ થઈ હશે. ગમે તે પ્રકારે તે ઉત્પન્ન
થઈ હોય તે પણ માનવપ્રાણીને જે કંઈ શાસ્ત્ર અને તેમના જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને ઉપગડગલે ને અધિકાર પગલે કરવા જોઈએ. જે સમાજરચનાને
નૈસર્ગિક માનીએ તે જ્યાં આપણી રચના નિસર્ગવિધી અથવા વિનાશક બનતી જણાય ત્યાં ત્યાં મનુષ્યએ પિતાના જ્ઞાનનો ઉપયોગ કરી એ સ્થિતિ ટાળવી જોઈએ. માનવીના મનના સંકેતમાંથી સમાજરચનાની ઉત્પત્તિ છે એ આભાસમય કલ્પના સાચી છે એમ માનીને તે પણ એ સંકેત હિતકારક છે કે નહિ એ જોવું જોઈએ. તેથી જ્ઞાનની જરૂર તે આવી જ, કોઈ પણ પ્રકારને વિચાર કરીએ તે પણ ભગવદ્દગીતાકારે કહેલો નિયમ
तस्माच्छात्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । शाता शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥
ર૪ . અ. ૧૬ તેથી કરી કાર્ય અકાર્ય નિર્મતાં, પ્રમાણવું શાસ્ત્ર જ પાર્થ ! તાહરે; જે શાસ્ત્ર કેરા વિધિ વિાક જાણીને ઘટે જ કર્મો કરવાં હને અહિં
For Private and Personal Use Only