________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૩ મું વિવાહવિચાર
શાન્તર્ગત સમૂહ બનેલા હોય તેમાં અને ન બન્યા હોય
તે તે બનાવીને તેમાં, અરસપરસ કેટલા
પ્રમાણ સુધી વિવાહ થાય તે હરકત નથી વિવાહની મર્યાદાઓ એ બાબત નિશ્ચિત થવી જોઈએ. હિંદુ
સમાજમાં ઉત્પન્ન થયેલી જાતિ સંસ્થાએ આને પૂર્ણ વિચાર કર્યો હોય એમ દેખાય છે. સમાજશાસ્ત્રજ્ઞના અને પ્રાણીશાસ્ત્રજ્ઞના મતાનુસાર જઈશું તે અત્યંત નજીકના રક્ત સંબંધીઓમાં વિવાહ થવો ન જોઈએ. (Consanguinity ) અને રક્તભેદવાળી બહુ દૂરની વ્યક્તિઓ પણ વિવાહને લાયક નથી. મનુ
व्यभिचारेण वर्णानामवेद्यावेदनेन च । स्वकर्मणश्च त्यागेन जायन्ते वर्णसंकराः॥
અ. ૧૦, બ્લેક ૨૪ “બ્રાહ્મણાદિ વણે એકબીજા વર્ણ સાથે વ્યભિચાર કરવાથી, સમાન ગોત્રની કન્યા સાથે વિવાહ કરવાથી અને પિતાની જાતિના કર્મોને ત્યાગ કરવાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે.”
ઉપરના લેક પરથી સ્પષ્ટ થશે કે મનુને મત આધુનિક પ્રાણીશાસ્ત્રના મત સાથે બરાબર સુસંગત છે. એ બંને નિયમ બરાબર પાળવા હેાય તે એકબાજુ એ સગોત્ર વિવાહ ત્યાજ્ય અને
For Private and Personal Use Only