________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહતિયા
એક વંશના ગુણ દોષ સપિંડ વિવાહથી શુદ્ધ થતા જશે પરંતુ વંશમાં ગુણ હોય છે તેમ પણ હોય છે. એ દે થોડાઘણા વંશમાં પણ હિતકારક થશે નહિ. વ્યકિતમાં લુલાં પાંગળાં કરનારા, કુરૂપતા લાવનારા, મૃત્યુ ઉત્પન્ન કરનારા, ગાંડપણ લાવનારા, એવા પણુ જીવન ગોલક (genes) હોઈ શકેવળી આ ગુણે સૃષ્ટિમાં તિરહિત હોય છે, એ પણ સત્ર વિવાહથી વૃદ્ધિ પામવા લાગશે. આ પ્રમાણે સગોત્ર વિવાહથી ઈષ્ટ અને અનિષ્ટ બંને પ્રકારના ગુણેમાં વ્યક્તિ શુદ્ધ એટલે ઉપર કહ્યા પ્રમાણે એ જ ગુણ સંતતિમાં જેવાને તેવા સંક્રાન્ત કરનારી–થતી જશે; તેથી પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ સગોત્ર અને સપિંડ વિવાહ અગ્રાહ્ય છે. વિવાહ એ રીતે થવા જોઈએ કે પ્રત્યક્ષ સારા ગુણો એમને એમ રહી, તિરહિત દુગુણે ઓછી થાય. એ બંને બાબતે સાથે સાથે સાધવાની હોય છે. અહીં સમાન જીવન ગોલકાની ચુંટણી થતી હોવાથી, બહારથી એકરૂપ દેખાતી પરંતુ અનુવંશથી ખરેખર ભિન્ન વ્યકિતઓ ટાળવામાં આવશે તે પણ ઉપર કહેલું દિવિધ કાર્ય સિદ્ધ થશે કે નહિ એ કહેવું દુર્ઘટ છે, તેથી સગોત્ર સપિંડ વિવાહ કેવળ તે સગોત્ર સપિંડ છે એટલે જ ત્યાજ્ય ન હોય તે પણ જે વશ મૂળથી દોષ રહીત હોય એવા વંશે જે પૃથ્વીતલ પર કયાંય મળી આવે તો તે વંશમાં એવા વિવાહ ભલે થાય. પરંતુ આવા વિવાહની હાલે એટલી બધી જરૂર કેમ જણાઈ છે, એ સમજાતું નથી. વ્યાવહારિક અડચણે માટે સૃષ્ટિના નિયમોનું ઉલંધન કરવું ન જોઈએ, એવી અમારી અલ્પ સમજણ છે. વળી સગોત્ર, સપિંડ એટલે કે લેહીથી નજીકની વ્યકિતઓ વચ્ચે વિવાહ થાય તે તે સમાજમાં બીજા પણ અનેક દોષ ઉત્પન્ન થાય છે. આ જાતના વિવાહ પેઢી દર પેઢી સતત થતા જાય તે પણ ગુણ હાની થયેલી દેખાતી નથી. પરંતુ એકાદ પેઢીમાં જે બહારને ભાગીદાર કરે પડે, તે માત્ર તે વંશના સર્વ સદ્દગુણોનો નાશ
? Basi, of Bruding-L. F Witmey
For Private and Personal Use Only