________________
Shri Mahavir Jain Aradhana Kendra
w
www.kobatirth.org
૨
હિંદુખનું સમાજશ્યનારાણ
સંજાવાર!) પર રચાએલી જાતિસ ́સ્થામાં આપે આપ
નાશ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક ધંધા પ્રજાવૃદ્ધિને પેાષક હેાય છે અને કેટલાક ધંધા પ્રજાવૃદ્ધિને હાનીકારક હાય છે એ સૌ ક્રાઇ જાગે છે; તેથી જેમની પ્રજાવૃદ્ધિ ઇષ્ટ હાય તે જાતિઓને પ્રજાપેષક ધધા અપાવા જોઇએ અને જેમની પ્રજાની વૃદ્ધિ ષ્ટ ન હેાય એમને પ્રજાનિયત્રિત કરનારા ધંધા આપવા જોઇએ. આ જ માનવીસમતા છે. પરંતુ તેને હાલના બાયબલમય બનેલા મહાત્માએ વિષમતા, અન્યાય વગેરે શબ્દોથી સખાધે છે. આવી વ્યવસ્થા ફકત હિંદુઓની સમાજરચનામાં કરેલી દેખાય છે. અસ્પૃશ્યેાહારક કે અસ્પૃશ્ય નેતા પણ આજે જેવી અસ્પૃશ્ય પ્રજા દેખાય છે તેવી પ્રશ્ન વૃદ્ધિંગત થવી જોઇએ એમ જરૂર કહેશે નહિ. પરિસ્થિતિ સુધરવાથી અગર શિક્ષણ મળવાથી પ્રજાના ગુણધર્મોંમાં અગર લાયકાતમાં વધુ ફેરફાર ચતા નથી, એ ખખત અમે અનેકવેળા સ્પષ્ટરીતે કહી છે. હવે પછી પણ જયાં જરૂર પડશે ત્યાં સ્પષ્ટ કરીશું. ત્યારે એ પ્રશ્ન પ્રત્યેક પેઢીએ એછી કેમ કરવી, તેમને કયા કયા ધંધા આપવા વગેરે પ્રશ્નોના ઉકેલ સમાજશાસ્ત્રજ્ઞાએ કરવા કે વ્યક્તિની અભિરૂચ પર અવલ’ખીને ધંધામાં પ્રજાની વૃદ્ધિ ઝડપથી થતી હાય અને તે ધંધા કરવાની લાયકાત એકાદી જાતિમાં તા તે ધંધા તે જાતિને આપી શકાશે નહિં. અહીં પ્રશ્ન જ ઉભા થતા નથી. એ વ્યકિતઓને સરખુ વેતન મળે, તે પણ તે વ્યકિતએ તેમના સરખા જ વિનિયેાગ કરશે એમ કેમ કહી શકાય ? આર્થિક ઉત્પન્ન ક્વચિત જ વ્યકિતની સંસ્કૃતિ નિયત્રિત કરી શકે છે. મનુએ અન્ય વર્ષાંતે જે ધંધા કહ્યા છે તેનુ' સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તે તેમાં મનુએ એ શરતનું પાલન કર્યુ. દેખાશે.
← 'The future of like~C. . Harst,
For Private and Personal Use Only
રાખવા ? જે તેની સાથે જ
કદાચ ન હેાય આર્થિક વેતનને